________________
૧૮૬
: તત્રયી-મીમાંસા.
ખંડ ૨
wwwww
૧ પ્રજ્ઞાન બ્રહ્મ-ઇન્વેદ,
આ ચાર વેદેના સાર રૂપ ૨ અહં બ્રમ્હાસિમ-ચવેદ, મહા વાક્યને ઉપદેશ લઈ - ૩ તત્વ મસિ-સામવેદ. | ૧૨ વર્ષની ઉમરે શંકરે
૪ અથાત્મા બ્રહ–અથર્વવેદ પરમહંસની દીક્ષા લીધી .
(૫) ગુરૂના આશ્રરમાં ચતુર્માસ વખતે પાંચ દિવસના વર્ષાદથી ખૂબ નદી ચઢી. શંકરે મંત્રા હવાન વાળા કમંડલમાં બધું પાણી સમાવી દીધું. પછી કાશીમાં જઈ અછત સિદ્ધાંતને પ્રચાર કર્યો.
આ સર્ગ પાંચમાની કલમ પાંચને ટુંક વિચાર–
(૧) ગંગાજીને આંગણે વહેતી જાલીયાની પેઠે લેકેને મિત કર્યા હોય તો તે વાત જુદી છે. નહીતો શિવ જટામાંથી વહેતીના જેવી કેવલ કલ્પિતજ છે. કારણ પ્રાચીન વાલમીકીય રામાયણમાં તે જ હું પી ગયા અને ભગીરથની પ્રાર્થનાથી બહાર કાઢયાનું લખ્યું છે, તે પણ સત્યથી દુરજ છે. (જુવે-તત્ત્વત્રયી. ઈ. ૧૨@ી ૧૩૪)
(૨) શંકરે રાજશેખર રાજાના ધનના તરફ નિસ્પૃહતા બતાવી તે તે ગ્ય જ હતી. પરંતુ પિતે રાજાની ઇચ્છા પ્રમાણે વર આપવાને તયાર થયા અને તેની માગણી પ્રમાણે કહ્યું કે “તને તારા જે પરાક્રમી બુદ્ધિવાળે પુત્ર થશે” એ વાત શું તેમના હાથમાં હતી ખરી કે? સ્વાભાવિકપણે બન્યું હોય તે તે જુદી વાત છે. નહીંતે ત્રિષિઓના શાપથી લિંગ ત્રુટી પાતાલમાં જતાં શંકરને તેની પાછલ જવા જેવી આ કલ્પિત વાત છે.
(૩) આ વાત ચાલતા ૭મા૮મા સૈકામાં શંકર દેવના અવતાર રૂપ શંકર સ્વામીને મળવાને અગત્યાદિ ઋષિઓ આવ્યા અને તેઓ હજાર કે લાખ વર્ષ ઉપર થઈ ગએલા, કેવા સ્વરૂપથી અને કયા ઠેકાણેથી આવેલા આ વાત કેટલી સત્યતાથી ભરેલી માનવી?
પુત્રનું ભવિષ્ય પુછનાર તેમની માતાને અગત્યે કહ્યું કે તમારા પતિ શિવરૂપ શિવગુરૂએ, શિવની આરાધના કરીને સર્વજ્ઞ પુત્ર માગે, તેથી શંકરદેવ પિતે શંકરરૂપે જમ્યા.
વિચારવાનું કે-શિવગુરૂ પિતે શંકરદેવ છે, વળી તેમને શંકરદેશની આરાધના કરીને સર્વજ્ઞ પુત્ર માગે, તેથી શંકરદેવ શંકરરૂપે જમ્યા. આ લેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org