________________
પ્રકરણ ૩૨ મુ યાજ્ઞિક દ્વૈતાકિ શું પુરા વેદને મળતા છે ?
૧૫મ
શું વે ઇશ્વર પ્રેરીત, કે ઇલર નિલશિત છે, ને તેમ હોત. તે ખાસ વેદ પક્ષના—તીલક, સમથમીજી, ાસ આદિ પંડિતા ઇશ્વરુકૃતના ઇન્કારજ શું કરવાને કરવા ? તેએનું સમજવુ જ એજ છે કે, જે જે ઋષિઓની દૃષ્ટિમાં જે જે પદાર્થો પડચા તેના તેના સમધને ઇતિહાસ લખતા ગયા, ને કે તેઓ પૂર્ણ જ્ઞાનના અભાવે પરસ્પરના વિશ્વ ટાળી શકયા નહી, તેમ સત્ય પણ મતાવી શકયા નહી, તે પણ તેઓ ધન્યવાદના પાત્ર જરૂર ગણાશે, કારણ દુરાગ્રહને દૂર રાખી, અગ્રેજોની પદ્ધતિને સમજી, કિંચિત્ બુદ્ધિને કેલવી છે,એસ અમારૂં માનવું છે.
આ ગ્રંથકારેજ આમ આયના મતે બધાએ પક્ષવાદીઓને ઉદેશીને કહ્યું છે કે--આ વર્તમાન યુગમાં કેવલ શબ્દ પ્રમાણુના, આમ પ્રમાણુના, આશ્રયથી નિર્વાહ કઠિન છે માટે વેદોને મનુ નિષ્ટિ સ્થાન પર લઈ જવાતે ધ્યાન દેવે,.
આ ગ્રંથકારે આ વર્તમાન યુગમાં ઇશ્વર કૃતાદિ વેદોની માન્યતાઓને ખસેડી, મનુ નિષ્મિતા રહેવા દેવાની સુચના કરી. ત્યારે પુર્વેના ઋપિયાએ ઇશ્વર કુતાદિકની તે ખચી માન્યતાએની પ્રપંચ જાલ પાથરેલી હશે કે જેથી તેમાંની એક પણ શ્રમમાં ન આવી ? જે વસ્તુ ત્રિકાલ અય્યાધિત ડાચ તેને ચુંગ યુગમાં ફેરવવાની જરૂર પડે!
ત્રિકાલ અખધિત વેદોની એક પણું બાજી અખંડિત નથી તે પછી એ ત્રિકાલ અબાધિતા કયા પ્રકારની ? આ બધા વિચારો જેતાં જરૂર કાઇ પુર્વ ચાલતા સત્ય લથી વિપરીત થયેલા પ્રપ સીએથી પ્રપંચ રચાએલા હાય
જ્યાં એક પણ બાજી અખડિત ન ઢાય ત્યાં એ અનુમાન અચગ્ય ન ગણાય તે પ્રપંચ આ ઋગ્રેજોના રાજ્યમાં નહી ચાલવાના ભયથી, ભેદોને ઋષિષ્કૃત ઠરાવી ફરીથી પાતાના પ્રપન્ચ ચાલુ રાખવાના માગેરે ખાલી રહેલા હાય? અરે એમ વખતે વખત ઊધુ' છતું કરીને કયાં સુધી ગાડુ ગબડાવ્યા કરશે અને તેમાં આત્માને શે। ભલીવાર થશે ? માટે જનાવું છું કે- નવીન પ્રચા કરવાનું ડી ઇને સત્ય કયાં છે તે જોવાની અને ઇછા થાય તે ગ્રહણ કરવાની બુદ્ધિ રાખેાં જેથી અને લેકમાં શ્ત્રાત્માના ઉદ્ધાર થઇ શકશે. કેમકે સત્ય તત્વનીપ્રાપ્તિ થયા વિના આત્માનું કલ્યાણ થઈ શકતુજ નથી આ વાતને સવ દશ નકારા માન્યજ રાખે છે. સુજ્ઞેયુ કિમધિકેન
હું ઋગ્વેદાદિકમાં વિચિત્ર પ્રશ્ન-ઉત્તર વિના પ્રશ્નનો જ રૂપમાં રહી ગયો. અનુમાન થાય છે કે સેામ રસના જોરથી પ્રશ્ન બેાલાયાં હાય, જોગ ઉતરી ગયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org