________________
૧૪૧
;તવત્રયી મીમાંસા.
ખડ ર
21 ૨, ખચીત તમારૂં મૃત્યું થયું નથી. પરંતુ તમે સરલ મા ંથી-દેવતાએની. પાસે જાએ, ઇંદ્રના બે ઘેાડ઼ા, તથા મરૂત ગણના બે મૃગ, રથમાં જોડીને તમને સ્વગ માં લઇ જશે.
-અમારા બધા સ રક્ષક ધનપ્રદાતા થાય છે. અસંખ્ય ગાય, , આ તેજસ્વી ઘેાડા અમને અસતસ્વભાવથી મુકત કરે છે. આ યજ્ઞ પ્રદત્ત ધાડા અમને શારીરિક અલ આપે, ”
kઽ ૨૨૨ આ ઘોડા-અમારા બધા સ ઘાડા આવે છે,
(આગ્રી માંઅ મેઘ-ઋગવેદના-આ અશ્વ સ્તૂત્રથી ગવાતા. ) 1ાં પતિગુરૂદત્ત વિદ્યાથીના લેખા પૃ. ૯૪ થી
૧ મી. પિન્કાટ ખુલાસા આપે છે કે,‘ અસલી બ્રાહ્મણો વ્હેમી. અને અંધ શ્રદ્ધાવાળા હતા, અને તેથી—વેદને ઇશ્વર પ્રણીત માનતા. જયારે ભયંકર આગની સાયક-મુદ્ધ ધર્મના પ્રસાર થયે ત્યારે તેઓને લાગ્યુ કે આપણા ધનુ રક્ષણ સાદ્રી ઇસીલાથી કરીએ અને તેથી ઇશન સાહિત્ય ઉત્પન્ન થયુ.
ડઆ તર્ક જુદી જુદી જાતના પ્રસંગાને એવી ખુબીથી જોડે છે કે તે ઇતિહાસની દૃષ્ટિથી અસત્ય છે છતાં ખુલાસા આપવાની તેની યુકિતની ખાતર પણ તે ઉપર વિશ્વાસ મુકવા જેથું છે. ”
13 છે. 9થી-અમ્હેને અને મત્રને એક કેમ ગણીએ છીએ તે અમ્હે બતાવ્યું છે. આપણે એ પણ જોયુ છે કે–બેંકસ મ્યૂલર છંદને મત્રથી જુદો પાડે છે, અને મંત્રને દ્વતીય યુગના ગણે છે.
66
તેમજ પરભાષાથી ભરે તથા પ્રથમના કરતાં ઓછે સ્પષ્ટ માને છે. એનું મુખ્ય લક્ષણ તેઓ એમ માને છે કે એ સૂક્તો, સામાન્ય રીતે યજ્ઞને અગે લખાયેલાં હોય છે.” મંત્ર યુગના સબધમાં તેઓ કહે છે કે “ હેંમેથી ભરેલી વિધિઓની વિગતાથી ઉભરાતા અશ્વમેધનું વર્ણન કરનાર સૂક્ત નમુના તરીકે ખસમશે (ઋગ્વેદ ૧, ૧૬૨)
દૈવ પિતૃઓની તૃપ્તિ-અગ્નિ સ્થાપ્યા પછી કરાતી,
1
ચજ્ઞ રહસ્ય, પૃ ૨૭–૨૮–૨૯ સુધીમાં જીવા− અગ્ન્યાધાનની ક્રિયામાં એક ધાડાની જરૂર પડતી....ભારત વર્ષ ભારત વર્ષમાં પણ તેએ ( યજ્ઞ કારકા ) ઘેાડેવાર થઇ આવ્યા હશે એવું અનુમાન કરી શકાય છે, તે માટે તેઓનાં ગાઢ`સ્થ્ય જીવનના આરંભ સૂચક પહેલાં અનુષ્ટાનમાં ઘેડ આણવામાં આવતા. ’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org