________________
wwwwwwwwwwwwwwwww
પ્રકરણ ૩૮ મુ. વેદથી ભ્રષ્ટ કરવા કૃષ્ણ કેલવેલી માયા, ૩૪૯ ધર્મથી ભ્રષ્ટ થએલે પરમાત્માની પંક્તિમાંજ કેવી રીતે દાખલ કરી શકાય? તેથી ખેચેખું આ સૂતે તૃત ઉભું કરેલું સિદ્ધ થાય છે. છે ઈતિ કૃષ્ણના માયાવી પુરૂષે-
દેને વેદ ધર્મથી ભ્રષ્ટ કર્યા. તેને વિચાર (૫)
(૬) પૃથુના યજ્ઞને ભંગ કરવા ઈદે જે જે રૂપ લીધાં છે જેને બાદ્ધાદિક થયા ભાગવત-ન્કંધ જ છે. અધ્યાય. ૧૯ મે. (સં. ૪૪૬ મી. પૃ. ૭૦)
પૃથુ યજ્ઞ ભંગ કરવા ઈ જે જે રૂપ લઈને મૂકી દીધાં હતાં તે ઉપરથી–જૈન, બૌદ્ધ અને કાપાલિકા વિગેરે પાખંડ (પા-પાપ અને ખંડ-નિશાની) પંથો ઉત્પન્ન થયા.” “ઈદ્ર યજ્ઞ તોડવાની ઈચ્છાથી કેટલા બધા મોટા પાખંડના માર્ગો ઉપન્ન કર્યા?” શું આ માનવું ઉચિત છે? જે ઉચિત હોય તે, ઈદ્ર કે જે સર્વ સનાતન ધમી દેવલેક છે તેને રાજા છે, તે તેના ઉત્પન્ન કરેલા પંથ પાખંડ પંથ શી રીતે હેઈ શકે? ઈદ્રના ઉત્પન્ન કરેલા પંથ અમારા પૌરાણીઓએ અવશ્ય પાળવા જ જોઈએ, કેમકે ઈંદ્ર તેમને પૂજય દેવરાજ છે! આ જગાએ જૈન, બૌદ્ધ અને કાપાલિક પાખંડ પંથ શબ્દો આવ્યા છે તો જરૂર આ ભાગવત જૈન, બૌદ્ધવિગેરે ધર્મ, ચાલ્યા પછી જ કઈ પૌરાણીએ વ્યાસના નામથી રચેલું હોય એમ કેમ ન મનાય? કેમકે વર્તમાનમાં તે માત્ર વર્તમાન અને ભૂતકાળનાજ દાખલા આપી શકાય છે. જે અમારા પૌરાણીઓ તરફથી એમ બચાવ લાવવામાં આવે કે એતો ભવિષ્યના શબ્દ છે તે તેમ પણ મનાય એમ નથી કેમકે “પંથે ઉત્પન્ન થયા” એવા શબ્દ છે. “પથ ઉત્પન થશે આ શબ્દ નથી, માટે તે પથે ચાલ્યા પછી ભાગવત રચાયેલું શાબિત થાય છે. તેમજ જે ભવિષ્યના એ શબ્દ છે એમ બે મીનિટ માટે માની લઈએ તે, સવાલ એ ઉભું થાય છે કે-ઇસુ ખ્રીસ્તીને ધર્મ જે હાલ હિંદમાં ચાલે છે, થીઓસેફી, પ્રાર્થના સમાજ, દાદુપંથી વિગેરે પંથે થશે એમ કેમ ભાગવત કર્તાએ કે જગાએ લખ્યું નથી ? માટે ચેકકસ સિદ્ધ થાય છે કે ભાગવત જૈન વિગેરે પાખંડ પંથ ચાલ્યા પછી અમારા પપજીઓએ વ્યાસના નામથી જ લખી નાખેલું હેવું જોઈએ પીરાણીએ ખુલાશે કરશે કે ? ”
વળી આગળ શું-૪૪૭ માંને લેખ જુ–“એ પ્રમાણે ઈદ્ર પંથે ચલાવ્યા અને “લેકે તેમાં તણાઈ જાય છે તે જુવોશું ઈ પાખંડ પંથ ચલા
વ્યા ત્યારથી જ કંઈ વગર વિચાર કરેજ લેકે તેમાં ઘુસી ગયા કે? સત્યાસત્યને વિચારજ નહિ કર્યો હોય કે? આ જગાએ સાફ જણાય છે કે જૈન, બૌદ્ધ મતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org