________________
wwww
પ્રક૪ મું. કલ્પના આરંભમાં ઉત્પન્ન બ્રમ્હાદિ ત્રણે દેવો. ૬૭
બ્રાહ્મણેઃ અ વિના સૂર્ય ઉગતે અટકી પડેલે આજ સુધી કેઈએ જાણ્યું જોયું હતું ખરૂં? આ લેખમાં કેવળ પિતાની મહત્વતાના સિવાય વધારાનું શું છે?
છે ઇતિ–પ્રભુએ ઝંડથી હાથીને છોડા. ભાગ ૧ બ્રાહ્મણોના અધથી સૂર્ય અસુરોથી છુટે છે. ને એ કલમ બેને વીઆર, ખંડ, બીજે. પ્રકરણ ૨૩ મું
(૧) સુષ્ટિની ઉત્પત્તિ સાથે પ્રાદિક (૨) બ્રહ્માના શિર છેદનું પ્રાયશ્ચિત શિવે લીધું. (૩) નરનારાયણના તપમાં ઈદ્દે વિશ કર્યું. એ ત્રણે સ્કંદપુ. ૫
૧ પ્રકરણ ૨૪ મું. માયાના પ્રલય સમુદ્રમાં ડુબતા માર્ક ડેય પ્રભુથી
બચ્ચા ભાગ (૧) કંદપુપાંચમો અવતી ખંડ. અધ્યા રે જ તેના પત્ર ૨ થી
“કથારંભે-સુષ્ટિની ઉત્પત્તિ, તેની સાથે-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ઉત્પન્ન થઈ ગયા એમ વિસ્તારથી લખ્યું છે ત્યાંથી જોઈ લેવું.”
જેની ઉત્પત્તિના માટે આરંભ, તેને અન્ત હેયજ સુષ્ટિની ઉત્પત્તિની સાથે બ્રહ્માદિક ઉત્પન્ન થયા છે તે કાલ કો? અને કેવા પ્રકારને? અને તેનું પ્રમાણુ કઈ રીતે સમજવું? વળી સૃષ્ટિના આરંભ કેટલા થયા? અને તેના અંત કેટલા થયા? બીજી સુષ્ટિની ઉત્પત્તિઓની સાથે બ્રહ્માદિક બદલાતા હશે કે એના એ ફરીથી ઉત્પન્ન થતા હશે ? આટલા ટૂંક વિચારની સાથે જેનોની જગતની માન્યતાવાળે પ્રથમનો લેખ ફરીથી વિચારવાની ભલામણ કરું છું,
(૨) કંદ ૫૦ ખંડ. ૫ મે અધ્યાય ૧૮૪ મો. પત્ર ૩૦૯ થી---
“બ્રહ્માના શિરને છેદ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગવાથી મહાદેવે ધૌતપાપ નામના તીર્થનું સ્થાપન કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org