________________
ત્રયી મીમાંસા.
એક દરે આ સર્વજ્ઞ વરૂણ દેવના વિચાર—
વેદોમાં મેટામાં મેટો અને પ્રાચીનમાં પ્રાચીન ઋગ્વેદ છે, તેમાં મેટા માં માટે વરૂણ દેવ મનાવે છે. કેમકે કલમ બીજીમાં જણાવ્યા પ્રમાણે-સૂ દેવ તેની સત્તાથી ઉગે છે, પવન દેવ તે તેના જ શ્વાસ બતાવ્યે છે. વળી તેની આજ્ઞાથી નદીઓ વહે છે અને તેના ઉંડા માર્ગો પણ વરૂણદેવે જ કરે છે પ્રત્યાદિ. આ બંધુ ઇશ્વરની પ્રેરણાથી ઋષિએ જાણીને બતાવ્યુ એમ પ્રસિદ્ધ માં મુકાયુ છે.
૧૨૨
આટલી બધી માટી સત્તાવાળે સજ્ઞ વરૂણ દેવ-કલમ ચોથીમાં જણાવ્યા પ્રમાણે હરિશ્ચંદ્ર રાજાને પુત્રનુ વરદાન આપી, પુત્રનુ બલિદાન લેવા તૈયાર થાય, એ કેટલું બધું આશ્ચય? વળી પુત્રનું બલિદાન ન જલ ધરના લય કર રણ ઉપન્ન કરે એ પણ કેટલુ બધુ વિચારવા જેવું ?
ન મલવાથી
- ખંડ ૨
આટલી માટી સત્તાવાળા વરૂણ દેવને આવી અચેગ્ય અનીતિ કરવાનું પ્રયાજશું? વળી પાંચમી કલમમાં મહાભારતના લેખ જોતાં, આ સજ્ઞ વરૂણુ દેવે ઋષિ કન્યાને પણ ન છોડી ? આટલી બધી અનીતિવાલા દેવને વેઢમાં સર્વજ્ઞ પણાનું નું વિરૂદ આપનાર ઋષિઓ જ્ઞાનીઓ હતા એમ પશુ આપણું મન કેવી રીતે કબૂલ કરે ? આ બધી વાતાને વિચાર કરી જોતાં જરૂર કોઇ પૂર્વ કાલમાં ચાલતા સત્યધર્માંથી ફંટાઈને-પૂર્ણુ જ્ઞાન વિનાના પડિત માનીએએ, આ નવું ધાંધલ ઉભુ કરેલુ' હાય એમ કેમ ન કલ્પી શકાય ? જેને વેદના ઋષિએએ ઉત્તમેાત્તમ દેવ તરીકે કહી બતાવ્યા હોય તે આપણી નજરે, અધમ સ્થિતિવાળા દેખાય ત્યારે આમાં ભૂત લખારાઓની કે આપણા જેવા જોવાસ એની ? આ વાતના વિચાર તા કોઇ તસ્થ દષ્ટિના પડિતાહોય તે બતાવી શકે ? આપણા જેવા પક્ષપાતીએ કે કેવળ મધ શ્રધાળુએ કેવી રીતે ન્યાય આપી શકે? અમે તે કિ ંચિત સુચના માત્રથી જણાયુ છે વિશેષ વિચારવાનું તે વાચકેાને જ સાંપુ છુ.
જૈન પ્રમાણે–અનેક પ્રકારની દેવાની જાતિઓ અને તેમનાં સ્થાન વિગેરે ખંતામાં છે. તેમાં પહેલા દેવલોકના ઈંદ્રના ચાર દિશપાલ ( ચાર દિશાના રખવાલા ) સામ; ચમમાં વરુણ અને પ્રેર છે તેમ મમુખ્ય પક્ષુ જણાવ્યું છે. તેજ ચાર લેાકપા વેદ પુરાણમાં લખાયા છે ધ વિચિત્ર પ્રકારથી ગેઞઢવાયલા છે. તે સિવાય ૧ ઇંદ્રલે, ૨ શિવલક, વિષ્ણુàાક, ૪ ગાલે કકૃષ્ણુનું સ્વ અને પાંચમે બ્રમ્હલેક બ્રમ્હાનું પણ પેલુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org