________________
www
પ્રકરણ ૩૧ મું. હાલમાં ચાલવૈદિક ધમ ને જનને વિકાર. ૧૨૭ દર્શનની શ્રેણિ રા દ્ધ દર્શનની શ્રેણિ, ૩ આહદર્શનની શ્રેણિ. એ ત્રણ ભિન્ન પ્રવાહના નીઓ છતાં ભારત વર્ષના ઉંચા નીચા સર્વ પ્રદેશને પાવન કરતી અદ્યાપિ ચાલે છે. જેવી રીતે સુંદર સ્ત્રીની વેણી, ત્રણ થી ગુથાય છે ત્યારે તેના મસ્તકને શોભા આપે છે અને છુટાં લટીયાં સદને લજા છે એ બ્રાહ્મણોના, બૌદ્ધસેના અને જેનોના વિચારોને જે ભાષણ કરીને જાણતા નથી તેને મારી અલ્પમતિ તત્વજ્ઞાન કહી શકતી નથી પરંતુ ધમધ કહે છે કે: "
/ હિંદતત્વજ્ઞાને ઇતિહાસ લેખક નર્મદાશંકર મહેતા
જૈન દર્શનના લેખમાં તેમને સુધારો કરવાની સૂચના-+ , , . . ( પૃ ૧૯૮માં એમને ( જેને 5 ધર્મ સખ્રદાય ઘણે પ્રાચીન છે. તેમના આદ્ય તીર્થકર રાષભદેવજીએ પિતા પુત્ર ભારતમે ચાહવાસયાસન આપી, સંસાર ધર્મને ત્યાગ કરી, સિદ્ધપદને મેલવ્યું હતું. તેમના ત્યાર પછીના બાવીશ તીર્થકરે સંબંધની પ્રમાણવાળી ઐતિહાસિક માહિતી મળી આવતી
* t
}
| P
| +
નથી.
'
'
' '
,
' ' .
૬
'
j
* *
*
બાવીશ તીર્થકરેને ઈતિહાસ નથી એ ભૂલ છે. વીશ તીર્થકરોને અને તેમના સમયમાં થએલા બાર ચક્રવર્તીને, તથા વાસુદેવદિકનાં નવનિકેને ઈતિહાસ ક્રમવાર દિશામાત્ર તે અમારા આ પુસ્તકથી વિશેષ ત્રિષષ્ઠિ શિલાકા પુરૂષ, ચરિત્રાદિથી જોઈ શકાશે. આ 1 - - - -
૯૦ માં
વષમ નને સર્વ પ્રકાર
AIR
અલોકિક !
કેટ
વણી આપવામાં આવી હતી. તે પાક !: ",
વર્ધમાનને કેલવણી આપવામાં આવી હતી એ વાત ની માન્યતાથી સર્વથા વિરૂદ્ધ છે. તીર્થકરના જીવને પૂર્વભવમાં જે ત્રણ જ્ઞાન હોય છે તે ત્રણે જ્ઞાન લઈને માતાના ગર્ભમાં આવે છે, તેથી તેમને કઈપણ પ્રકારની કેલવની લેવાની જરૂર પડતી નથી. અને આજ સુધી પૂર્વકાલસ થઈ ગએલા કેઈપણ તીર્થકરે કોઈપણ પ્રકારની કેલવણ લીધી નથી, તેમજ ભવિષ્યકાલસા જે તીર્થંકર થશે તેમાંના કેઈ પણ તીર્થકર કેલવણી લેશે પણ નહી. ' ,
. આ એકજ માન્યતા સિવાય બીજી માન્યતા જૈનોમાં છેજે નહીં. કિંતુ તદ્દન સમૃદ્ધિકાલના શે કે તકનિકૃષ્ટ કાલના ગે નિશાંથી ભુલાઈ ગએલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org