________________
.
.
. '' ૮:
દરે !! . ; “તત્વથી મામસો. . . . * બંડ ૨.
-~ ~ ~~ નથી. ત્યારે, તે કઈ જેગે પરથી આવીને ઉપન થતા હશે કે નહી ? અને તે ઉત્પન્ન થાય છે તે કેવા સ્વરૂપથી અને કયા પ્રકારથી ? આ વાત પ્રથમ વિચારવા જેવી છે. . . . . ' ', - - -
- નાસરે તે દેવતાઓ, આ સાતા સંસાના ચક્રમાં ગણાતા હોય ત્યારે તે તેના આયુષ્યને અને સાથે તેમના મરણને પણ વિચાર થઇ જેતા હતા, કારણ કે જન્મ હોય ત્યાં મરણ અવશ્ય હેય એ સંસારના ચક્રને નિયમ જ છે. માત્ર જે સુતામાએક ગણાય છે. તેજ જન્મ મરણના ભયથી રહિત જણાયા છે. એમ આપણા હિંદુ શાસ્ત્રોમાં સર્વત્ર પ્રસિદ્ધ જ છે. છતાં
દ્રાદિ દેતાઓના આયુષ્ય કે સરણના સંબંધે વેદમાં કે વેદના પ્રાચીન સાહિત્યમાં કોઈ વિશેષ ઉલેખ થએલો હેય એમ જોવામાં આવતું નથી તેનું કારણ શું? : : કે . - ઉપનિષદોમાં બતાવેલા ખરા પરમાત્માએ કયા? કદાચ-બ્રહ્મા, વિષ્ણુ કે મહાદેવ બતાવામાં આવે તે સાધારણ માણસેના ગુણ જેટલા ગુણવાળા તે જે જતા નથી જુવે અમારા ન લે છે. સૃષ્ટિની ઉત્પત્તિની સાથે દેવતાએની ઉપત્તિ અને તેના નાશની સાથે તેને નાશ જે બતાવ્યું છે તે પણ યથાર્થ નથી. કારણ કે-ઇદ્રપદને ચાહનારા વાષિએને તપથી ભ્રષ્ટ કરવા ઈદ્ર વારંવાર ઉપાય જેલા છે. જે દેવતાઓના પદવી કાયમની હોય તે તેમણે પિતાના પદના નાશને ભય શાથી? વેદોમાં સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધની બે ચાર પ્રકારની જે કૃતિઓ દાખલ થઈ છે તે ઘણુકરીને જેનાદિક મતેની જાગૃતિ “પછીથી જદાખલ કરેલ હોય એમ સમજી શકાય તેમ છે કારણ-તું લેક છે, અનંત છે, અપાર છે, અક્ષય છે, છાયાદિક જે તૈત્તિરીયા, સંહિતાને લેખ-પૃ. પર માં અમે એ બતાવેલ છે તે આ સુષ્ટિનું અનાદિપણુ જણાવી રહયો છે. તે પછી ક૫. કલ્પમાં એક સાથે પૃથ્વી આદિની ઉત્પત્તિ અને તેને એકદમ નાશ તેમજ દેતાઓની ઉત્પત્તિ અને નાશ માનવી એ તે પ્રત્યક્ષે વિરોધવાળી વાત ચાહે ખાસ વેદોની હોય તે પણ તે પાછળથી ઘુસાડેલી વિચારું કરવાને એશ્વજ છે.
એ . વિદમાં બતાવેલી સોમની ઉત્પત્તિ કે
દસ્તાનના પુટર થી. તેમની ઉત્પત્તિ વિષે ચદમાં આ પ્રમાણે હકીકત આપી છે. તો વગેમાં ગવૈયો ધમાં સમહત હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org