________________
-
-
-
-
-
-
-
- -
-
-
-
* તત્વત્ર–મીમાંસ.. "
ખંડ ૨ ' આપણાથી નીચેની ભૂમીમાં વસનારા ભવનપતિ-દક્ષિણ ખંડમાં દશ અને ઉત્તરાખંડમાં દેશ એમ બે વિભાગથી જુદા જુદા છે. 5 6 દક્ષિણદિશામાંના પહેલાને ઈંદ્ર ચમરે છે, તેનું ઉત્કૃષ્ટ આયુષ એક ભાગર પમનું છે. ઉત્તર દિશામાંના પહેલાને ઈકબલીદ્ર નામને છે, તેનું ઉત્કૃષ્ટ આયુષ એક સાસરેપમથી કાંઈક અધિક છે. દક્ષિણ ખંડના કરતાં ઉત્તર ખંડના કાંઈક ઉંચા દરજના ગણાય છે. એ રીતે બધા મળીને ભવનપતિના વીશ ઈદ્રિ થાય છે. વિશેષ સ્વરૂપ જૈન ગ્રંથીથી જોઈ લેવું. આ , હવે બીજા વ્યંતરના આયુષ્યનું કિંચિત વરૂપ
वंतरियाणजहन्नं दसवाससहस्स पलिय मुक्कोसं देवीणं पलिअद्धं ॥ ( છાયા-જયંત પણ લઇ રાવર્ષા-પરા મુજs રેવીનાં પ્રત્યાર્ઝ.)
ભાવાર્થ હવે બીજા વ્યતર જાતિમા દેવતાઓનું જધન્ય આયુષ્ય દશ હંમર વધતું જ હોય છે. અને ઉછૂટું વધારામાં વધારે એક પલ પમ સુધીનું હોય છે. પણ તેમની દેવીઓનું આયુષ્ય તે દેવતાઓથી અડધું જ હોય છે - હવે ત્રીજા સયોતિષ દેવતાઓનું આયુષ્ય.
पलिय अहिय संसिरवीण ॥५॥ लस्णसहस्सेण य । वासाणं गहाणं पलियमेपास ठिई. अद्ध देवीण कम्मेण नरव्यत्ततायणं .
૬ (છાયા-ચમ િ િનrom a 3 0 - સખ વળા ग्रहाणां पन्थ मेतेषां स्थिति अर्थ देवीनां क्रमेण नक्षताराणां ॥६॥
આવાઈ. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા આ પાંચ જાતિના દેવતાઓ તિષના હોય છે. અને તેમની દેવીઓ પણ હોય છે. એમનાથી નાના નાનાં દેવતાઓનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે તે આ મેટા દેવતાઓનું પ્રાચે જઘન્ય સ્વરૂપનું ગણાય છે. તેથી આ ચદ્ર અને સૂર્યનું જઘન્ય આયુષ્ય ન બતાવતાં જ8 આયુષ્ય બતાવે છે. ચંદ્ધમતુંઅને ચદ્રમાના વિમાનમાં બીજા દેવતાઓનું ઉછીનાં વિમાનના બીજા દેવતાઓનું
જ આયુષ્ય એક પલમમ અને ઉપર અધિક એક લાખ વર્ષ સુધીનું ય છેસૂર્ય અને સૂર્યના વિમાનની બીજા દેવતાઓનું ઉત્કષ આયુષ્ય એક કપમ અને એક હજાર વર્ષે અધિક સુધીનું હોય છે. ગ્રહો અને તેમના મનમાં બીજા દેવતાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પ પમ સુધીનું હોય છે. તારા એટલે તેને દેવતાઓની દેવીઓ તેમનું આયુષ્ય તેમનાથી અડધું અડધું હોય છે. વિશેષ જાણવાની ઈછાવાળાઓએ. જેનોના સંગ્રહણી સૂત્રાદિકથી જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org