________________
તત્ત્વથી ભીમાસા. કંદપુરાણ. ખંડ. પહેલે. અધ્યાય ૧૩ મે, પત્ર ૧૦૧, ગ્લૅક કર મે. આ ફિવરાત્તિમાં ઘેરા પ્રત્યક્ષ દરજી જ્ઞાન .
लिंगांकेचं भंगांचं नाऽन्यदेवांकितं क्वचित् ॥ १४२ - ભાવાર્થ-આ બધી દુનીયા શિવરૂપે અને શક્તિરૂપે, પ્રત્યક્ષપણે દેખાઈ રહી છે? તેનું પ્રથમ ચિન્હ લિંગરૂપથી જુવે, અને બીજું ચિન્હ ભગ રૂપનું છે તે જુવે. લિંગ અને ભગના સ્વરૂપ સિવાય બીજું કઈપણ વિશેષ ચિન્હ દુનીયામાં છે? કેહેવુંજ પડશે કે નથી. માટે લિંગની અને ભગની પૂજા છેડને જે બીજા છ જગો જગપર ભટકે છે, તેમને નિતાર કઈ પણ પ્રકારથી થવાનો જ નથી. એવી રીતે આ વિષયમાં ઘણા દાખલાઓ આપીને પુષ્ટ કરીને બતાવેલ છે. જે
આમાં જરા વિચારીએ-દક્ષિણમાં કહેવત છે કે “દગડ એટલા દેવ આ રકંદપુરાણને લેખ જોતાં લિંગનાં ચિન્હવાળા પુરૂષ અને લાગના ચિન્હવાળી સ્ત્રીઓ તેમાં-માણસે, પશુઓ, પંખીઓ વિગેરે આવી જાય છે, તે બધાં શું મહાદેવ તરીકે મનાય ખરાં? કેમકે ઉપરના લેખમાં જણાવવામાં આવ્યું છે કે લિંગની અને ભગની પૂજાને છે જે બીજાની પૂજા કરવાળા છે તેને નિતાર થવાનું જ બતાવ્યું નથી. વળી કાંચલીઓ મત ( કૌલિક મત) જે દુનીયામાં ચાલી રહ્યો છે તે શું સ્કંદપુરાણના લેખથી ઉદ્દભળ્યું હશે? એ વિચાર સહજ થઈ આવે છે. વળી પણ બ્રહ્મપ્રકરણમાં મહાદેવજીની ડાબી, જમણી ભુજાથી બ્રહ્મા વિષ્ણુની ઉત્પત્તિ જે અમેએ આ સ્કંદપુરાણના આઠમા અધ્યાયથી લખીને બતાવી છે તે ન જાણે કયા વિચારથી લખીને બતાવી માનવી? તેને વિચાર કરવાનું પણ વાચકવર્ગને સંપુ છું.
શિવ પાર્વતીની ઉત્પત્તિ બ્રહ્માના ક્રોધથી, વિઘપુરાણું પ્રથમ સુષ્ટિ ખંડ. અધ્યાય ૩, પત્ર ૭, પ્લેક ૧૭૫ થી ૧૭૪
ત્રણ લેકને બાળી મારે એ બ્રહ્માને ક્રોધ ઉત્પન્ન થયે, તેથી તેમના કપાલથી મધ્યાન્હ સૂર્યના જે રૂદ્ર અર્થીગના સહિત ઉત્પન્ન થયે. બ્રહ્માએ તેમને કહ્યું કે તમે બન્ને જુદાં પડે? એટલું કહી બ્રહ્મા અંતર્ધાન થઈ ગયા. ત્યાંથી સ્ત્રી અને પુરૂષની પ્રવૃત્તિ શરૂ થઈ ઈત્યાદિ ” ( મીમીમાંસા પૃ. ૯૪)
આમાં કિંચિંત વિચાર-બ્રહ્મ પ્રકરણમાં પૃ. ૧૮થ્રી સ્કંધ પુરાણુને જે લેખ અમોએ આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું હતું કે–યુગના આદ્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org