________________
૬૨
.
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨.
ઓથી ત્રણ પુત્રે ઉન્ન કરાવી પાછી લાવ્યા. અને ૬૦૦ ઘોડાઓની સાથે તે કન્યા વિશ્વામિત્ર ગુરૂને માપી. વિચારવાનું કે-ગુરૂએ કન્યા સાથે કેવા પ્રકારને વ્યવહાર ખેલે? સ્વર્ગમાંથી જે યયાતિને ઈદ્ર ધકેલી મુકે તે ગાલવ મુનિને કન્યા આપવાળો કે કઈ બીજે? -
(૨) યર્થ ઈદ્રપદ મેળવી યયાતિ સ્વર્ગમાં ગયે, ઈ પાછો ધકે. તુલસી રામાયણ. અયોધ્યા. પૃ. ૪૫ ની ટીપમાં-(મહારત આદિ પર્વ)
યયાતિ રાજા અનેક ચો કરી ઈદ જેવું ઐશ્વર્ય પામી ને સ્વર્ગમાં જતાં ઈકે તેમને પૂછયું કે–તમે કયા કર્મો કરવાથી અહિં આવ્યા છે ? રાજાએ અભિમાન ધરીને પોતાના સઘળાં પુણ્યનું વર્ણન કર્યું: તેથી પુણ્ય ક્ષીણ થઈ જતાં ઈદ્રિ તેમને ધકકેલીને પૃથ્વી પર નાખ્યા હતા.”
આમાં પણ થોડું વિચારવાનું કે મરેલાને ન્યાય કરવાનું કામ વેદમાં યમ રાજાને સંપાયું છે તે પછી ઇદ્ર યયાતિને કયા અધિકારથી પૂછયું? બીજી વાત-ચયાતિ શરીર છેને સ્વર્ગમાં ગયે કે શરીર લઈને? બે જુદા પડયા પછી એકલા શબ સાથે કે જીવાત્મા સાથે વાત થયાનું કઈ પણ શાસ્ત્રથી પ્રસિદ્ધ નથી. તે પછી ઈદ્રની સાથે યયાતિની વાતે કયા પ્રકારથી થયેલી? વળી એજ મહાભારતમાંની સત્યવાનું અમે સાવિત્રીની કથામાં સત્યવાનના અંગુઠા જેવડે આત્મા હતી તે--હિંદુ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ-રૂપ રંગ વિનાની હવાનું માપ કરીને બતાવનારા અંગ્રેજે તમારા અને બધાએન જીવેને પકડી લઈ પિતાનાજ તાબામાં કરી લેતા પણ યમરાજાના ઘર સુધી પહચવા જ ન દેતા ? મહાભારત જેવા માન્ય ગ્રંથમાં લખાએલી આવી વાત કેટલી કિમતી છે? તેને ન્યાય બુદ્ધિથી વિસ્થા અને સત્ય કયાં છુપાએલું છે તેને તપાસે? ' આ છે ઈતિ વિશ્વામિત્રે ચાલવથી ૬૦૦ ઘોડા અને કન્યા લીધી. રામા !
ઈદ્રપદ મેળવી ચયાતિ સ્વર્ગે ગયે, ત્યાંથી ધકકેલી મુ. ભારત તેને વિચાર ખંડ, બીજે . ર૧ મું છે ?
"જે વાલ્મીકી તેજ તુલસીદાસ. પાધિમાંથી અને રાડામાંથી વાલ્મીકી.
તેમણે દર્ભમાંથી માણસ પેદા કર્યું. તુલસીએ અને વિશિષ્ટ પુત્રોને પુત્ર બનાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org