________________
11"
૨૮૦ તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧ (૪) કાગે કહ્યું કે મને અયોધ્યામાં જઈ રામચંદ્રજી હસ્યા એટલે મારૂ શરીર તેમના મુખમાં પિશી ગએલું મેં જોયું, એટલું જ નહિ પણ તેમના પેટમાં અપરિમિત બ્રહ્માંડ જોયાં, તેમાં કરે-બ્રહ્યા અને શિવે જોયા. અગણિત નક્ષત્રો, સૂર્યો, ચોળો ય, કાલો, પર્વતે. અને પૃથ્વીઓ છેવટે મેં કોઈ દિવસે દેખેલી નહિ, સાંભળેલી નહિ, તેના વાતુઓ જોઈએ અને સે કપિ વ્યતીત થઇ ગયા રાય એવું મને જણાયું પણ તે બધી બ્રાન્તિ હતી. વાસ્તવિક રીતે ત્યાં બે જુથની અંદરજ જોવામાં આવ્યું. હે ગરૂડજી? મને વિકલ થએલે જેને રામચંદ્રજી હસ્યા કે તુરતજ હું તેમના મુખમાંથી બહાર આવી ગયે. આ કાગડે કહી રહ્યો છે કે રામચંદ્રજી હસ્યા એ
ટલે હું પિટમાં પિસી
અ - શિવને જોયા. ગયો અને ત્યાં અપરિમિત બ્રહ્માંડે અને કરેડ-બ્રહ્યા અને સદા ત્યાર . આ બધું રામચંદ્રજીના પેટમાં હતું એમ આપણુથી માની શકાય પગના વળી તે બહાં જોતાં સ ક વ્યતીત થવાની ભ્રાન્તિ થઈ પણ બધું બે ઘર ” જોયું. આવી રીતે પેલા કાગડાએ બે ઘીમાં જે અપરિમિત બ્રહ્માંડે જોયા તે કેઈ ઈજાલીયાએ દેખાડેલાં માનવાં કે સત્પરૂપથી જેએલાં માનવાં? વળી કહ્યું છે કે શિવે હંસરૂપ ધરીને તે કથા સાંભળી. જ્ઞાની શિવને માનવા કે કાગડાને ? મારા વિચાર પ્રમાણે વૈદિક પરંપરાથી આ રામચંદ્રજીનું ચરિત્ર શુદ્ધ આવેલું હોય તે અગ્ય કલ્પનાઓ ન હતી ? માટે સત્ય રામચંદ્રજીના ચરિત્રની ખેજ કરી નિષ્પક્ષપાતથી વિચારવાની ભલામણ કરું છું. હું આ એક ટુંકા લેખમાં કેટલું લખવાના હતે.?
| ઇતિ વૈદિકે-કાકભુશુ કહેલી રામ કથા અને તેની સમીક્ષા.
રામચંદ્રજીએ-બ્રહ્માદિક બધા દેવાને બોલાવ્યા. સ્કંધપુરાણ ત્રીજો ખંડ અધ્યાય ૩૩ મો પત્ર ૧૫૦ થી.
બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવાદિક બધાએ દે-રામચંદ્રજીના સ્મરણ માત્રથી હાજર થઈ ગયા. ધર્મારણ્ય ક્ષેત્રના જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છા રામચંદ્રજીએ જણાવી અને બધાએ દેવની આજ્ઞા મેળવી અને મોટી શાળા તૈયાર કરાવી તેમાં ધાન્ય, ધન અને રત્નાદિક ભરી દીધાં અને ચુમાલીશે (૪૪૦૦) ગામે બ્રાહ્મણને આપ્યાં અને ત્યાં વાણિઆઓને તેમજ સવાલાખ પિતાના માંડલિકને અને તેમની આજ્ઞામાં વર્તતા વાણિઓને પણ વેતા અશ્વ, આમર, આદિ વસ્તુઓનું અર્પણ કરી બ્રાહ્મણની સેવા કરવાની આજ્ઞા કરી દીધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org