________________
. તત્વત્રયીની પ્રસ્તાવના.
જુવો કેઅપ વરુણ દેવે હરિશ્ચકને પુત્રનું વરદાન આપી તેનું બલિદાન લેવાને તૈયાર થયા, તે ન મળવાથી જલદરના રોગથી લેડિત કર્યા છે. અને મહાભારતાદિકમાં ઉચ્ચ રાષિની પુત્રીનું હરણ કરવાત્રાળા બતાવ્યા છે. છેવટમાં એક સમુદ્રના દેવ તરીકે વર્ણવ્યા છે. આવા પ્રકારનાં અનીતિનાં કાર્ય–સર્વજ્ઞ, કે બ્રહ્મજ્ઞાની, કરી શકે ખરા? આ બધે ફેરફાર શાથી? મારી સમજ પ્રમાણે તે યાચિત મંડન રૂપે ગ્રહણ થએલા હે તેથી હશે ?
એક તરફ સર્વના તમે અને સર્વજ્ઞોના ઈતિહાસને, બારિક અભ્યાસ કરી જેનારા નિઃપક્ષપાતી પંડિતેને એજ કબુલ કરવું પડશે કે કેમ જે જે ઉત્તમ તન અને પ્રાચીન ઇતિહાસને વિષય વેદના પછીના ભાગમાં લખાય છે તે કઈ તેમના જ્ઞાનીના તરફથી સવતંત્રને ઉત્પન્ન થએલે મને લાગતું નથી. તેમજ આ બ્રામ્હણ વર્ગ પણ મૂળમાં સ્વતંત્રથી ઉત્પન્ન થએલે જણાતું નથી.
સર્વાના ઇતિહાસ જોતાં–ત્રાપભદેવના પુત્ર ભરત ચક્રવરતથી એક ઉપદેશક વર્ગ સ્થાપવામાં આવેલે, તે બ્રામ્હણ શબ્દથી પ્રસિદ્ધિમાં છે. તે વર્ગ–વમાં, દશમા, તીર્થકર સુખી છે શાણા બેટા ભાગે એ તિકાશી ચાલતો આવેલ નજરે પડે છે. પછી સર્વરના શાસનના વિચ્છેદના પ્રસંગે પ્રાપ્ત થતાં, તે બ્રાહ્મણવર્ગ સ્વતંત્રયના બનતે ચાલ્ય-લે નાયક વિનાને થઈ પડે. પછી ઇકિયેના ધિયમાં પણ જવાથીખાન પરના નિયમથી પણ રહિત થતો ગયો. લલચમાં પડેલા માણસોને, એકદમ વ્યસન છેડી દેવું તે ઘણું દુષ્કર હોય છે. તેથી સર્વના ઉપદેશોને પ્રસંગ પ્રાપ્ત થતાં પણ કેટલાક તે અનાદર કરતા રહ્યા. પરંતુ છેવટના આ બે સર્વાના સમયમાં કેટલાક બીજા મહાત્માઓ પણ નિવૃતિ માગને પસંદ કરવાવાળા જાહેરમાં આવતા ગયા. તેથી આ બ્રામણ વર્ગને, અનિચ્છાએ પણ તે મહાત્માઓના અનુકરણ રૂપે પિતાનું વળ ફેરવવાની જરૂર પદ્ધ હોય તે બ્રામ્હણ વર્ગનું પૂર્વકાળનું ધાર્મિક સ્વતંત્ર સંભ ! જ્ઞાન જોતાં, મેટા ભાગે યજ્ઞયાગાદિકના સંબંધવાળું જ નજરે પડે છે. પણ તે યજ્ઞ યાગાદિકનું જ્ઞાન અનેક મહાત્માઓના નિવૃતિમય જીવનના આગ તેજવાળું લાગવાથી, યજ્ઞ યાગાદિકમાં ફેરફાર કરેલો. મૂળમાં તેઓ આ તે પંડિત હતા, તેથી બીજાના વિચારે–પિતાની અનુકૂલતા પ્રમાણે) માં દાખલ કરી લેવામાં બાહશજ હતા, પરંતુ પિતાની મહત્વત
રાખતા હુવા, ઘણા મોટા ભાગે તે સર્વના વિષયોમાંથી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org