________________
પ્રકરણુ ૨૧ મુ.
પુત્રીપતિ-પ્રકૃતિ વૈદિ દામાંબ્રમ્હા.
૧૦૩
અવતાર હતા, વશિષુજી મહર્ષિ હતા તેપણુ બ્રહ્મા કેણુ ? અને કેવા હતા ? તેના નિય કરી શકા નહિ. ત્યારે શું જૈન સાહિત્યમાં પ્રશ્નપતિના નામથી પ્રસિદ્ધ થએલા જીતશત્રુ રાજાને તે બ્રહ્મા તરીકે નહિ કલ્પ્યા હાય ? જૈન અને પુરાણાના ઇતિહાસ જોતાં આ શંકા સવથા ખાટી નથી. બાકી ખરા ખુલાશે તે કોઇ જ્ઞાની પુરૂષ બતાવે તે ખરા ! પુત્રીની સાથે સંબન્ધ કરવાથી જિતશત્રુનું નામ પ્રજાપતિ પડયું. તેને બ્રહ્મારૂપે કલ્પી વેદમાં શ્રુતિ દાખલ કરી અને પુરાણામાં કથાએ ગાઠવાઇ છે તે પણ જાણવી જોઇએ. અમે તેને આ સ્થળે જણાવીએ છીએ—
સ. મી. પૃ. ૧૦૩ માં—ભાગવત, સ્કંધ ૩, અધ્યાય ૩૭, શ્લા ૩૩ નુ આપેલું અવતરણ, (૧)
બ્રહ્માજી પોતાની પુત્રીને દેખી માહિત થયા. રીંછનું રૂપ ધરીને
દાડ્યા.
જૈન પ્રમાણે જિતશત્રુ રાજા પુત્રીના સંબંધથી પ્રજાપતિ, વૈદિકાએ કલ્પેલા બ્રહ્મા તેનાં અવતરણેા પાંચ.
(૨) શ’કાકેાષકાર, શ’. ૧૧૦ પૃ. ૧૫ માં, ભાગવત: ભાષા ઢીકા અગદ શાસ્રીકૃત. શ્લાક ૨૩ ના આધારે જણાવે છે કે
બ્રહ્મા જ્યારે પેાતાની પુત્રી ઉપર માહિત થયા ત્યારે એ બન્ને ખાપ અને દીકરીએ હરિણ* હરિણીનાં રૂપ ધારણ કર્યાં.” ઇત્યાદિ
ગેાઠવાયલી પુરાણામાં જોવામાં આવે છે. તે જીવા નીચે પ્રમાણે—
આ વાત ઉપરથી ખીજી પણ વાતા ઘણા પ્રકારથી ઉલટ પાલટપણે
(૩) મ.મી. પૃ. ૧૨૧ માં-મત્સ્યપુરાણુ. અધ્યાય ૩ ને પુત્ર ૧૦ માના
કલ્પવા ?
ઉતારશ
બ્રહ્માજી કામથી પીડિત થઇને શતરૂપા નામની સ્ત્રીની સાથે દેવતાઆનાં ‘સા’સા’ વર્ષ સુધી ક્રીડા કરતા રહ્યા.”
અનાદિ કાળના બ્રહ્મા છે એમ માનીએ તા આ પ્રતિહાસ કયા કાળના
Jain Education International
× ભાગવતમાં—શ્રહ્માનું આયુષ્ય (૭૧).એકત્રીશ નીલ, (૧૦) દશ ખ, અને (૪૧)
ચાલીશ મા જણાવેલું' છે. (શ’. શ’કા ૨૬૨ મી).
*પ્રજાપતિની પુત્રીનું નામ મૃગાવત છે તેથી હરિણી રૂપે કલ્પી શકાય તેમ છે,
1
For Personal & Private Use Only
www.jainelibrary.org