________________
પ્રકરણ ૨૪ મું.
ચો-કરતાબામ્યા.
ટેટુ
wwwwwwww
ઈદ્ર કેરી રૂપના શાપને વશ થયા. વિષ્ણુને ના પાલક' રૂપે થવાનું થયું. શું આ બધો કૅબ ટ્યરૂપે- ભાસે છે ? અને તે કલ્પિત રૂપ ભાસે છે. અગર કે યથાર્થ સમજાવશે તે માન્ય કરવામાં કઈ પણ પ્રકારના વધે નથી.
ઉપરના લેખને મળતે એક બીજો પણ લેખ છે તે આ જગપર દાખલ કરું છું.
આર્યોના તહેવારને ઇતિહાસ. પુ. ૧૭રમાં જુવો
પુરાણ કાળમાં નદીઓની મહત્તા,ધામિક દષ્ટિથી વધતી ગઈ. નદીઓમાં મુખ્ય દેવતાઓને અંશ છે, એમ પુરાણોમાંની એક કથામાં લખેલું છે–એક વખત બ્રહ્માદિક સર્વ દેવતાઓએ એક શુભ કાર્યના આરંભ વખતે સાવિત્રીનું અપમાન કર્યું તે વખતે ગુસ્સામાં સર્વ દેવતાઓને તેણે શાપ આ કેતમે નદીઓ થશે. તે પ્રમણે–વિષ્ણુનીકૃષ્ણનદી, મહાદેવની મહાનદી અને બ્રહદેવની બ્રહ્મપુત્રા નદી બની, બીજા દેવતાઓની પણું નદીઓ
થઈ.”
: એક સમય-એ હશે કે પુરાણકારે પ્રમાણ વિના જુઠ સાંચ પોતાની મરજી પ્રમાણે લખી દેતા હતા–જેમકે પિતાના માન્ય દેવેને પણ દુરાચાર, વ્યભિચારી અને જડ રૂપે બનાવી દીધા તે પણ કેઈ પૂછવાવાળા ન હતા. તે પછી જેનોને અને બૌદ્ધોને નાસ્તિક રૂપે લખતાં તેમને પૂછવાવાળું કેણ હતું? હવે આ અંગ્રેજોના રાજયમાં જેમ જેમ પુસ્તક છપાઈને બહાર પડવા લાગ્યાં તેમ તેમ પુરાણુાદિકેનું પિકલ જાહેર થતું ચાલ્યું જેનોમાં પ્રેકલ નથી પણ બધું સત્યરૂપે છે એમ હું મારા અનુભવથી કહુ છું તે પ્રમાણે મધ્યસ્થ પાંડિતે પણ જોઈ શક્યા છે.
ઈતિ યજ્ઞ કસ્તાદ બ્રમ્હા અને તેની સમીક્ષા
પુનું ફંદપુરાણના બ્રહ્મા, - રઈ પુરાણ, અંડ.. લે. અ ને અધ્યાય ૮-૯૦ થી, ૧૫ સુધી ૫ત્ર ૨૪૩ થી
(૧) અધ્યાય. ૮-મને કિંચિત ભાવાથ-પૂર્વે કલ્પના પ્રારંભમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org