Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
Catalog link: https://jainqq.org/explore/022495/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकर प्रथम खंड (सूत्र स्वोपज्ञकार) पू. दादागुरुदेव श्रीजैनरत्नव्याख्यानवाचस्पति, कविकुलकिरीट, वादिविजेता आचार्य श्रीमद्विजयलब्धिसूरीश्वरजी महाराज : सूत्र-टीकानुवादक: पूज्यपाद कर्णाटककेशरी, श्रावस्तीतीर्थोद्धारक, संस्कृत विशारद आचार्यदेव श्रीमद्विजयभद्रंकसूरीश्वरजी महाराज : संकलन: गणिवर विक्रमसेनविजय Page #2 -------------------------------------------------------------------------- ________________ અચિજ્યચિંતામણી શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામિને નમોનમઃ // શ્રી લબ્ધિ-ભુવનતિલક-ભદ્રકરસૂરીશ્વર ગુરૂભ્યો નમઃ // तत्त्वन्यायविभाकर પ્રથમ ખંડ (સૂત્ર-સ્વોપજ્ઞકાર) ૩િ પૂ.દાદાગુરૂદેવ શ્રીજૈનરવ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકીરિટ, વાદિવિજેતા આચાર્ય શ્રીમવિજયલધિસૂરીશ્વરજી મહારાજ સા : સૂત્ર-ટીકાનુવાદક: પૂજ્યપાદ કર્ણાટકકેશરી, શ્રાવસ્તીતીર્થોદ્ધારક, સંસ્કૃત વિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજ : શુભાશિષ: પૃ. ૩ૐકારાદિતીર્થસ્થાપક સૂરિમંત્રઆરાધક આચાર્યશ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરિજી મ.સા. પૂ.આ.શ્રીમદ્વિજય મહાસેનસૂરિજી મ. સા. - સંકલન - ગણિવર વિક્રમસેનવિજય Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીલબ્ધિભુવન જૈન સાહિત્યસદન-છાણી, શ્રી લબ્ધિસૂરીશ્વરજી ગ્રંથમાલા-છાણી. શ્રીભદ્રંકરસૂરીશ્વરજી ગ્રંથમાલા-છાણી શ્રી કાર જૈન તીર્થ - પદમલા વીર સંવત ૨૫૩૯ દ્વિતીયાવૃત્તિ-૫૦૦ નકલ પ્રકાશનદિન - કા. વ.૬ (પૂ.લબ્ધિસૂરિ મ. સા. દીક્ષા તિથિ) શંખેશ્વરતીર્થ PRENOS ૧. શ્રી લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન રાજેશકુમાર નટવરલાલ શાહ મેઈન બજા૨માં, કાપડના વહેપારી પોસ્ટ -છાણી – ૩૯૧ ૭૪૦. ડી. વડોદરા-ગુજરાત. મો.૯૮૭૯૫૨૬૨૭૬ I વિક્રમસંવત ૨૦૬૯ 14309 : પ્રાપ્તિસ્થાન : ©e ૨. લબ્ધિ સંવત ૫૧ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને જ્ઞાનભંડારોને ઉપરોક્ત સરનામે તથા મુદ્રકના સરનામેથી રૂબરૂ પ્રાપ્ત થશે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થોએ માલિકી કરવી નહીં. શ્રી ૐકાર જૈન તીર્થ, ભદ્રંકરનગર, મુ. પદમલા, જી. વડોદરા. ગુજરાત. મુદ્રક : કિરીટ ગ્રાફિક્સ ૪૧૬, વૃન્દાવન શોપીંગ સેન્ટર, ૪થે માળે, રતનપોળ, અમદાવાદ-૧ મો. ૯૮૯૮૪૯૦૦૯૧ 20 Boo Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ‘તત્ત્વન્યાયવિભાકર” નામક મહાન ગ્રંથ આપના કરકમલમાં પ્રકાશિત કરતાં તન-મન હર્ષોલ્લાસથી ભરાઈ જાય છે. આજથી લગભગ સં. ૨૦૨૫ વર્ષે બરબુટ (રાજસ્થાન) ઉપધાન પ્રસંગે, પૂજ્યપાદ પરમોપકારી ગુરુદેવેશ આચાર્ય શ્રીમદ્વિજયભુવતિલકસૂરીશ્વરજી મહારાજને એક શુભ મનોરથ ઉત્પન્ન થયો કે - “સ્વ. આચાર્યભગવાન શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કૃત ‘શ્રી તત્ત્વન્યાયવિભાકર' નામના મહામૂલા ગ્રંથની ટીકાનું જો ગુજરાતી વિવેચન સાથે ગ્રંથ પ્રકાશિત કરવામાં આવે, તો સંસ્કૃત-અનભિજ્ઞ મહાનુભાવો માટે શ્રી જિનેશ્વરકથિત તત્ત્વોનું સરલપણે બોધ થાય અને જીવન કેવી રીતે જીવવું? તેના માટે એક ભોમિયાની ગરજ સારે.” જો કે, આ ગ્રંથને સૂત્રાર્થ સાથે બે ભાગમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજે (પંન્યાસપદાવસ્થામાં) પ્રકાશિત કર્યો હતો. પરંતુ વિસ્તારપૂર્વક તત્ત્વોની જાણકારી માટે તો ટીકાનું વિવેચન જો પ્રગટ થાય તો જ માલુમ થાય. આ દિવ્ય મનોરથને મનોમંદિરમાં પ્રતિષ્ઠિત કરીને પૂજ્યપાદ ગુરુમહારાજ આદોની સંઘની વિનંતિથી આદોની પધાર્યા. તે સમયે પોતાના વિદ્વાન શિષ્યરત્ન પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિ(હાલ આચાર્ય શ્રીવિજયભદ્રકરસૂરિ)ને સ્વ મનોરથ જણાવ્યો. પૂ. પંન્યાસજી મહારાજે પૂ. ગુરુદેવના ભવ્ય મનોરથને સાકાર કરવા માટે તે ટીકાનું ગુજરાતી વિવેચન કરી આપવા માટે પ્રસન્ન વદને સ્વીકાર કર્યો અને અનેક ગ્રંથોનો સહારો લઈને થોડા જ વર્ષોમાં ગ્રંથને સંપૂર્ણ કર્યો, કે જેનો પ્રથમ ભાગ સં. ૨૦૩૩ આપની સમક્ષ અમે રજૂ કરેલ. અમારે મન એ અત્યંત ગૌરવની વાત છે. આ 3 ) તે Page #5 -------------------------------------------------------------------------- ________________ | સં. ૨૦૨૬ વર્ષે ફક્ત સૂત્રાર્થ સાથે આ પુસ્તક અમોએ પ્રગટ કરેલ. તેમાં અમારી વિનંતિને માન આપીને, પૂજ્યપાદ તીર્થપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજે મહામૂલા ગ્રંથ ઉપર ‘આમુખ લખી મોકલેલ હતું. તે અતિ ઉપયોગી હોવાથી તેને આ ગ્રંથમાં પુનઃ પ્રકાશિત કરવામાં આવેલ છે. દ્વિતીયાવૃત્તિના ગ્રંથપ્રકાશનના અનેકવિધ કાર્યોમાં પૂ. આચાર્ય શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરિજી મ.સા.ના શુભાશિષ પ્રાપ્ત થતા રહે છે તેની સાથે પૂ. ગણિવર વિક્રમસેનવિજયના અતિપરિશ્રમ લઈ સંપાદન કાર્ય સંભાળ્યું જેથી આ ગ્રંથ પ્રકાશન કરવાનું શક્ય બન્યું. સંપૂર્ણ મેટરની પ્રુફ શુદ્ધિમાં પૂ. સાધ્વી હર્ષપદ્માશ્રી મ.ના શિષ્યા સાધ્વી અનંતસુવર્ણપદ્માશ્રી તથા સાધ્વી સરસ્વતીશ્રીજી મ.ની શિષ્યાઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થવાથી ગ્રંથપ્રકાશન ખૂબ જ ઝડપથી થવા પામ્યું, તેઓ સૌ પૂજયોના ચરણે અમારી લબ્ધિભુવન જૈ.સા. સ. સંસ્થા કોટિ કોટિ વંદના કરે છે. પૂ. આચાર્યદેવેશ તથા પૂ. સાધ્વીજીભગવંતોની સત્રેરણાથી અનેક સંઘોએ ગ્રંથપ્રકાશનમાં જ્ઞાનદ્રવ્યના સદુપયોગ દ્વારા સહયોગ કર્યો તે પ્રશંસાપાત્ર છે. જેના પ્રતાપે આ દળદારગ્રંથ અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. તેથી તે સર્વેનો પણ આ તકે આભાર માનીએ છીએ. પુસ્તકને સુઘડ અને સ્વચ્છ રીતે છાપી આપવા બદલ કીરિટ ગ્રાફિક્સના કિરીટભાઈશ્રેણિકભાઈ આદિ પ્રેસના સ્ટાફની લાગણી પણ પ્રશંસનીય છે. પ્રાન્ત, તત્ત્વસભર ગ્રંથનો એકાગ્ર મને અભ્યાસ કરી સાધક આત્મા સ્વજીવનને ઉર્ધ્વગામી બનાવવા સતત પુરુષાર્થી બને, એ જ એક મંગલ કામના. શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ જે કંઈ પણ છપાયું કે લખાયું હોય, તો મિચ્છા મિ દુક્કડમ્... – પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ આમુખ ગ્રંથપરિચય- અનંત ઉપકારી શ્રી જિનેશ્વરભગવંતો ‘તીર્થ'ની સ્થાપના કરતાં ગણધરપદ પ્રદાન કરે છે અને તે જ સમયે ‘દ્વાદશાંગી'ની રચના પણ થઈ જાય છે. અર્થાત્ શાસનના પ્રવર્તન સમયથી વ્યવસ્થિત શાસ્ત્રો રચાયેલા જ હોય છે. પાત્રની યોગ્યાયોગ્યતા, ઉપસ્થિત માનવગણની રૂચિ અને ગ્રાહ્યશક્તિને સામે રાખીને મહાનું પૂર્વાચાર્યોએ તેઓને અનુરૂપ નવ્યશાસ્ત્રનું આગમાધારિત નિર્માણ કર્યું. ‘તત્ત્વાર્થસૂત્ર' આવા જ પ્રયત્નોનું એક સુંદર તેમજ સમતોલ મહાન શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જ્યારથી રચાયું, ત્યારથી આજ સુધી અનેકો માટે નવપ્રેરણાનો સ્રોત બનતું આવ્યું છે, તેમજ કેટલાય કાળ સુધી નવપ્રયત્નોને જાગૃત કરવાની અસીમ શક્તિ તેમાં નિહિત છે. પ્રસ્તુત સૂત્રના અધ્યયનના સંસ્કારથી સ્વ. પૂ. ગુરુવર્ય પણ જરા વિસ્તારરુચિ જીવોને ઉપલક્ષીને “તત્ત્વન્યાય વિભાકર' નામનો ગ્રંથ નિર્માણ કર્યો છે. તો ગ્રંથનું નામ જ વિષયનો સારો સ્ફોટ કરી આપે તેમ છે. આ ગ્રંથમાં ‘તત્ત્વ અને ‘ચાય’—આ બે વિષયો ઉપર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે, કે જેથી ગ્રંથને ‘વિભાકર' સુર્યની ઉપમા અપાયેલ છે. જો કે “ચાય’ એ જ્ઞાનનું નિરુપણ છે અને જ્ઞાનનિરુપણ જીવ તત્ત્વાંતર્ગત છે, માટે તત્ત્વથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામનો ધ્વનિ પ્રગટિત થતો નથી, પણ નવ તત્ત્વોમાં પ્રધાન તત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાનસ્વરૂપ ન્યાય જ્ઞાનનો એક મહત્ત્વનો વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ ‘તત્તન્યાયવિભાકર” હોવા છતાં તત્ત્વ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગમાં વિભાજિત છે. પ્રથમના દર્શનવિભાગમાં નવ તત્ત્વોની ચર્ચા છે અને પ્રસંગને અનુરૂપ જૈનદર્શનની અણમોલ ભેટરૂપ કર્મતત્ત્વનું વિશદ વર્ણન છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક ભેદ-પ્રભેદના લક્ષણો ખૂબ અદ્દભુત રીતે બનાવ્યા છે. કર્મચર્ચા વિષયક જેટલો નાનો વિષય પણ પૃથફ ગ્રંથ બનવાની સંપૂર્ણ યોગ્યતા ધરાવે છે. તેવી જ રીતે જ્ઞાનવિભાગમાં ચાર પ્રમાણની વિસ્તૃત ચર્ચા પણ ગ્રંથનું અનેરું આકર્ષણ છે. સૂત્રોમાં વપરાયેલી ભાષા અત્યંત સરળ છે, પ્રયોગો પણ અત્યંત આકર્ષક છે, છતાં પણ જરૂરિયાતથી વધુ શબ્દો વાપર્યા વગર ગ્રંથની મર્યાદા જાળવી રાખવામાં આવી છે. સારાય જૈનદર્શનનું અત્યંતર અને બાહ્ય-બંને પ્રકારનું એક સમતોલ વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. મૂલસૂત્રો ઉપર રચવામાં આવેલી ‘ન્યાયપ્રકાશ' નામની સ્વોપજ્ઞ ટીકા પણ વિદ્વાન્ જનોને આશ્ચર્યમુગ્ધ કરે તેવી છે. તેનું કદ પણ ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ છે. રચના - આ ગ્રંથની રચના અંગે પણ એક નાનો ઇતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજયજી મહારાજે એક દિવસ સ્વ. પૂ. ગુરુદેવને વિનંતિ કરી કે-આપશ્રી કોઈ મારા જેવા અલ્પમતિ જીવોને બોધ થાય, તે માટે કોઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરો. સરલ હૃદયી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતિ માન્ય રાખી. સ્વ-પરદર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોચી ગયેલ પૂ. ગુરુદેવ એક અપ્રતિમ સ્મૃતિશક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકો ઉથલાવતો હોય છે, જ્યારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા, ત્યારે કોઈ ગ્રંથ તેમને જોવા માંગ્યો હોય તેવું મને યાદ નથી. મોટાભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસના કોઈની પાસે લખાવી દેતા. ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિશક્તિનો એક અનુપમ પૂરાવો છે. ગ્રંથનિર્માણનો પ્રારંભ અને પૂર્ણાહૂતિ - વર્ષો બાદ તે થવા પામી. ત્યારબાદ વિદ્વાનોને સંતોષવા માટે ‘ન્યાયપ્રકાશક’ નામની ટીકા રચવામાં આવી. જ્યારે કોઈ પણ પુસ્તકની મદદ વિના રાત્રે ગ્રંથ નિર્માણ કરવામાં આવ્યો, ત્યારે થોડાક આકસ્મિક શબ્દસામ્યથી કોઈનું અનુકરણ કર્યું છે, તેમાંથી બનાવ્યું છે, આવી અસંબદ્ધ વાતો સત્યથી વેગળી બની જાય છે. દર્શનશાસ્ત્રનો પ્રામાણિક વિદ્વાન તેના પૂર્વાચાર્યોના ગ્રંથથી પરિચિત ન હોય, સંસ્કારિત ન હોય કે પ્રભાવિત ન હોય તે કદી ય બનવાયોગ્ય નથી. પ્રામાણિક કોઈ પણ આચાર્ય કોઈ પણ નવા તત્ત્વની અન્વેષણાનો દાવો શ્રી જૈનશાસનમાં તો ન જ કરી શકે. IT I , II, I , II TI |||||| ///I !!! | III III/II II III III III IT Wh/ru/lk War ma ni R MAT, RR લો ગાય , 1 / Page #8 -------------------------------------------------------------------------- ________________ જે કોઈ વિશિષ્ટ હોય, તે સંકલન રજૂઆત અને વિવરણમાં જ હોય છે. શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ શ્રી ઉમાસ્વાતિ મહારાજને “ઉપામાસ્વાતિ સંગૃહીતાર:” કહ્યા છે. તેનો કોઈ એવો અર્થ કરે કે-ઉમાસ્વાતિ મહારાજની કોઈ વિશિષ્ટતા નથી, કારણ કેતેઓએ તો માત્ર આગમના અર્થની જ સંકલના કરી છે. તો આવી વાત કરનારની મૂર્ખતા એક નાનું બાળક પણ સરળતાથી સમજી શકે તેમ છે. અહીં કહેવાનો આશય એટલો જ છે કેગ્રંથકારે પ્રામાણિક આખ્ખાયને છોડ્યા વગર જો એક વિશિષ્ટ શૈલિથી પદાર્થોનું સંકલન કર્યું છે તે જ દેખવ્ય છે. કોઈ પણ શાસ્ત્રીય બાબતમાં નવું તત્ત્વ શોધવાનો દાવો કરવો, તે તેઓશ્રીની કલ્પનામાં પણ કદી પ્રવેશ પામ્યું ન હતું. માટે ગ્રંથકારના સાહિત્યનું મૂલ્યાંકન કરનારે માત્ર સંકલના, રચના, રજૂઆત પ્રત્યે ધ્યાન રાખવાનું રહે છે. કોઈ એક વ્યક્તિનું સંકલન આવું છે માટે બીજાએ તેથી પણ આવું સંકલન કરવું જોઈએ, તે એક નિરર્થક પ્રલાપ છે. માત્ર શાસનના તત્ત્વો યથાયોગ્ય રીતે પ્રદર્શિત થવા જોઈએ તેવો જ આગ્રહ યોગ્ય છે. | ગ્રંથકાર – ગ્રંથના માર્મિક પાઠકો અને તટસ્થ ચિંતકોને ગ્રંથકાર માટે કેવું બહુમાન પેદા થયેલ છે, તે તો આપણે આગળ જોઈશું. તે પહેલાં ગ્રંથકારનું અનેકવિધ વ્યક્તિત્વ પણ દૃષ્ટિગોચર કરવા જેવું છે. તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાઓ તેઓશ્રીના સાહિત્યસર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિ, માટે પણ તે વ્યક્તિત્વની સ્પષ્ટતા કરવી યોગ્ય છે. - ૧. સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મ.) પૂ. આચાર્યદેવ શ્રીમવિજય કમલસૂરીશ્વરજી મહારાજ જેવા ગુરુ અને મગુરુ પ્રાપ્ત થયા હતા, કે જેઓશ્રીમાં રહેલ શાસનપ્રેમ અને સત્યગવેષણ તેઓશ્રીમાં સહજ રીતે સંક્રાન્ત થયા હતા. ૨. વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગો પ્રાપ્ત કરાવ્યા હતા, કે જેથી દાર્શનિક જ્ઞાન અત્યંત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય. ૩. સ્મૃતિ અને સ્વાધ્યાય સમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓશ્રી શક્તિમાન હતા. ૪. તેઓશ્રીની સ્વભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી, કે જેના દર્શન ગ્રંથરચનામાં પણ થાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. સહજ કાવ્યશક્તિ પણ તેઓશ્રીના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે. આટલા વ્યક્તિત્વનો ખ્યાલ કરીને તેઓશ્રીનાં ગ્રંથોનું અવલોકન કરનાર ચોક્કસ કોઈ નવીન ચીજ પ્રાપ્ત કરશે. વાંચન, મનન અને ચિંતન–‘તત્ત્વ ન્યાય વિભાકર' માત્ર મૂલ વિ.સં. ૧૯૯૫માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને સટીકગ્રંથ વિ.સં. ૧૯૯૯માં પ્રકાશિત થયો હતો. મૂલ અને સટીક ગ્રંથ પ્રકાશિત થતાં જૈન-જૈનેતર સમાજ તરફથી પણ કેટલાક વિચારપ્રવાહો પ્રગટિત થયા, જે પ્રસ્તુત ગ્રંથની મહત્તા જ સંસૂચક બન્યા છે. | ગ્રંથના પ્રથમ સૂત્રે જ કેટલાકને વિહ્વળ બનાવી નાંખ્યા હતા. તેમાં એક જૈનેતર વિદ્વાન, આચાર્ય દર્શનસૂરિ મહારાજ, તેમજ કહેવાતા ઐતિહાસિક વિદ્વાનું ૫. કલ્યાણવિજયજીનો સમાવેશ થાય છે. જૈનેતર વિદ્વાનું અને ૫. કલ્યાણવિજયજીએ પ્રથમ સૂત્રના પ્રત્યેક શબ્દ માટે વિરોધ કર્યો છે, જે બંનેના શિષ્ટોચિત જવાબ “કલ્યાણ” માસિકમાં પ્રગટ થયેલ છે. પ્રથમ જૈનેતર વિદ્વાનનો જવાબ જાણીતા લેખક તેમજ વિદ્વાન પંન્યાસ કનકવિજયજી ગણિવરે આપ્યો છે, જે પૂ. ગુરુદેવ પ્રત્યેના પક્ષપાતથી નહીં પણ હૃદયની ભક્તિનું પણ સૂચન કરી જાય છે. પં. કલ્યાણવિજયજીનો જવાબ સાધુજીવનની શૈશવાવસ્થામાં રહેલા વિદ્વાન મુનિ રાજયશવિજયજીએ આપેલ છે. જે જે શબ્દો માટે ૫. કલ્યાણવિજયજીએ વિરોધ કરેલ છે, તે તે શબ્દો આગમમાં કયા કયા અને કેવી કેવી રીતે વપરાયા છે તેની ખૂબ સ્પષ્ટતા કરી છે. ઉપરોક્ત બંને આક્ષેપકારોએ મૂલકારના હાર્દને પ્રકાશ કરતી ટીકા તરફ જોયું હોય તેમ લાગતું નથી. આચાર્ય દર્શનસૂરિજી ન્યાયપદ્ધતિથી પરિચિત હોવાને કારણે બીજી ચર્ચામાં ન પડતાં, માર્ગ’ શબ્દના એકવચન અને ‘ઉપાય’ શબ્દના બહુવચનની જ ચર્ચામાં પડ્યા છે અને ઉપસંહારમાં એકાદ-બે પુરુષવચનો વાપરી સંતોષ પામેલ છે. આ સારીએ ચર્ચાનો ઉલ્લેખ કરવાનું આ સ્થાન નથી, છતાં તત્ત્વાર્થના પ્રથમ સૂત્રની સાથે સરખાવીને જ આના પ્રથમ સૂત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, તેથી આક્ષેપોની ભૂમિકા જ અયોગ્ય છે; અર્થાત Page #10 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થકારનું પ્રથમ સૂત્ર મોક્ષમાર્ગનું વિધાન ભિન્ન અપેક્ષાથી કરે છે, જ્યારે પૂ. ગુરુદેવનું પ્રથમ સૂત્ર ભિન્ન અપેક્ષાથી પ્રવૃત્ત છે. અહીં આટલી જ નોંધ કરવી પર્યાપ્ત માનીએ છીએ. અન્યત્ર સંસ્કૃતમાં જવાબ આપવામાં આવશે. જૈન સાધુઓને જૈન વિદ્વાનો તો ઠીક, પણ જૈનેતર વિદ્વાન એ. એસ. ગોપાણી પણ જણાવે છે કે–“આચાર્યશ્રી શાબ્દિક ડોળ વિના તેમજ શબ્દની કરકસરથી પ્રસ્તુત ગ્રંથમાં) સત્યને રજૂ કરે છે.” અને ગ્રંથની ઉપયોગિતાને જોતાં તો, એ તેને ગ્રંથની ઉપયોગિતાને સર્વજ્ઞાનસંગ્રહ તરીકે બિરદાવે છે. ઘણા વિદ્વાનો હજી પણ તેવાં વર્ણન કરતાં તૃપ્ત થતા નથી. તત્ત્વાર્થનું અધ્યયન કરાવતાં આ ગ્રંથને પરિશિષ્ટ તરીકે આયોજિત કરી અભ્યાસક્રમમાં નિયુક્ત કરવા જેવો છે. - પ્રસ્તુત ભાષાન્તર અને ભાષાન્તરકાર– આ મૂળ ગ્રંથની પ્રસ્તાવના નથી તેથી ગ્રંથ વિષે વધુ વિસ્તારથી વર્ણન કરેલ નથી, પણ કેટલુંક આવશ્યક દિશાસૂચન જ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ‘તત્ત્વ ન્યાય વિભાકર' ગ્રંથનું ભાષાન્તર આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. ભાષાન્તરકર્તાએ ‘લલિતવિસ્તરા’ જેવા ગ્રંથનું ભાષાન્તર કરીને વિદ્વાન જગતને પોતાની વિદ્વત્તાનો પરિચય સારી રીતે કરાવેલો જ છે, તેથી તે બાબતમાં વધુ કશું કહેવાની જરૂર રહેતી નથી. પ્રસ્તુત મૂળ ગ્રંથની સાથે તેમનો બીજા કોઈ પણ કરતાં નિકટતમ સંબંધ છે. મૂળ ગ્રંથના અંતે તેમણે સંસ્કૃતમાં પઘપ્રમાણ બનાવેલી પ્રશસ્તિ ઘણું સન્માન પામેલ છે, તેમજ ગ્રંથરૂપ પ્રાસાદ ઉપર તે શિખર સમી શોભી રહેલી છે. તદુપરાન્ત સારોય ગ્રંથ તેમને કંઠસ્થ કર્યો છે, એટલું જ નહિ પણ પૂ. ગુરુદેવે જ સારોય ગ્રંથ તેમને ભણાવ્યો છે. આથી તેઓ ગ્રંથકર્તાના તો અત્યંત ઋણી હતા જ, પણ સાથે સાથે ગ્રંથના પણ સ્વતંત્ર રીતે ઋણી બની ચૂક્યા છે. પ્રસ્તુત ભાષાન્તર દ્વારા તેઓ ગ્રંથની મહત્તા અને ગ્રંથકારના અદ્દભુત જ્ઞાનવિકાસનો ગુજરાતી જનતાને સુંદર પરિચય આપી શકશે. આ ગ્રંથની યોગ્યતા જોઈને, પૂ. ગુરુદેવની વિદ્યમાન અવસ્થામાં અનુભવી વિદ્વાનું હીરાલાલ રસિકલાલ કાપડિયાએ આ ગ્રંથનું ભાષાન્તર કરવાનો મનોરથ સેવ્યો હતો. તે માટે Page #11 -------------------------------------------------------------------------- ________________ થોડોક પ્રયત્ન પણ તેમણે કર્યો હતો, પણ કાળબળે તે કાર્ય આજ સુધી પત્યું નહિ. ત્યારે તેઓએ પૂ. ગુરુદેવના શિષ્યમંડળ પાસેથી પણ સટીક ‘તત્ત્વ ન્યાય વિભાકર’ના ભાષાન્તરની આશા સેવી હતી. આજે તેમાંથી થોડું પણ કાર્ય પં. ભદ્રંકરવિજયજી ગણિવર કરી રહ્યા છે, તેથી મને અત્યંત આનંદ થયો છે. સાથે સાથે કેટલાય સંસ્કૃત અનભિજ્ઞ વર્ગ પણ અનુપમ આનંદ અનુભવશે, તે નિર્વિવાદ સત્ય છે. પં. ભદ્રંકરવિજયજી (પૂ. કર્ણાટકકેસરી આ.ભદ્રંકરસૂરિી મ.સા.) સંસ્કૃતના પ્રાંજલકવિ અને લેખક છે. સાથે સાથે ભાષાન્તર કરવાની દિશામાં પણ તેમણે લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતી પ્રજા માટે તે અત્યંત સદ્ભાગ્યની વાત છે. બીજા વિભાગનું ભાષાન્તર તેઓ શીઘ્રતાથી પરિપૂર્ણ કરે તેવી શુભાભિલાષા સાથે, તેઓ આ ગ્રંથ ઉપર સ્વતંત્ર રીતે પણ ગુજરાતીમાં લખે તે ઘણું જ ઉપયોગી છે. કારણ કે—ઉપર જણાવ્યા મુજબ તેઓ આ ગ્રંથના હાર્દને સારી રીતે પામેલ છે. વળી ભાષાન્તરિત ગ્રંથોમાં કેટલાક પરિશિષ્ટો તેઓ ઉમેરે, કે જેથી અભ્યાસીઓની કેટલીક કઠીનતા દૂર થઈ જાય તે પણ ઇચ્છવા યોગ્ય છે. ભાષાન્તરિત ગ્રંથની શરૂઆતમાં, પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ દ્વારા તેમના મગજમાં કેવી છાપ ઉપસ્થિત થઈ છે તે પણ જો તેઓ ગુજરાતી ભાષામાં આલેખન કરશે, તો ભાષાન્તરિત ગ્રંથ તેમજ મૂળ ગ્રંથનું ગૌરવ વધુ પ્રચાર પામશે. અંતમાં, તેમની શ્રુતોપાસના, ગુરુભક્તિ અને શાસનસેવાની ધગશ નિરંતર વધતી રહે, તેવી જ શાસનદેવોને અભ્યર્થના કરું છું. શાસનસેવાનું બળ તેમને પ્રાપ્ત થાય તેવી અંતરની આશિષ વરસાવી અહીં જ વિરમું છું. વિ. સં. ૨૦૨૪, આ. સુ. ૧૩, શ્રી ચંદ્રપ્રભુ નયા મંદિર, ૪૦૯, મીન્ટ સ્ટ્રીટ, મદ્રાસ-૧ 10 લિ. આચાર્ય વિક્રમસૂરિ (પ્રથમાવૃત્તિ પ્રસ્તાવના) Page #12 -------------------------------------------------------------------------- ________________ न्यायाम्भोनिधि-श्रीमद्विजयानंदसूरिवर्य गुणस्तुत्यष्टकम् "स्रग्धरावृत्तम्।" संसारापारवाडौं भविकभवभृतां मज्जतां यानपात्रं, यः प्राणिप्रार्जितानां भवभवतमसां कर्मणां सूर्यरूपः । नाशे खैर्मुष्यमाणं चरणधनधनं मोचितं येन नित्यं, श्रीआनन्दाह्वसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥१॥ यस्य प्रज्ञानभानोः किरणसमुदायान्नाशवन्तोऽन्धकाराः, पकाश्रान्त्यैव जाताः कृतकुगतिमुखा मुक्तिमार्गे प्रसन्नाः । सर्वे प्रज्ञाः प्रणेशुहरय इव हरेर्यस्य संवित्स्वनेन, श्रीआनन्दाबसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥ २॥ नष्टो यस्मात् स मोहो भुवि दिवि नरके यस्य राज्यं प्रचण्ड, यस्य क्रोधादयस्ते प्रबलभटगणा नन्ति तद्वैरिणो ये। यस्याज्ञाऽलोपि तस्मान्नसुरनरवरै राजराजोऽस्ति योऽत्र, श्रीआनन्दाह्वसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥ ३ ॥ पीत्वा वाणी यदीयां परिभवितसुधां कर्णतो भव्यजीवाः, नैर्मल्यं प्राप्य जग्मुः परमपदपथं वासनावासितान्ताः । यास्यंत्यग्रेऽपि केचित्तिमिरभरहरान् यस्य ग्रन्थान् पठित्वा, श्रीआनन्दाह्वसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥ ४॥ यस्यास्योल्लासिपद्मे परिभवितकजे वेष्टिते सद्विरेफै-लष्टे वासं विधत्ते, घृतकरकमला सर्वदिग्वासयन्ती। देवी श्रीशारदा सा सुजनसुखकरा नित्यमानन्दपूर्णा, श्रीआनन्दाह्वसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥५॥ यस्मादुद्धारभाजो महदवटभवात् प्राणभाजो बभूवुः, पुंसो रज्जूपमाद्वै विदलितदुरिता देवदैवैश्च पूज्याः। चेलुर्मुक्त्याख्यमार्गे चरणपदधरा मुक्तिरामाप्तुकामाः, श्रीआनन्दाह्वसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥ ६ ॥ यस्यार्त्तत्राणकार्यात् सुरनरविभुभिः कीर्तिरुद्रीयतेऽत्र, दीनानां प्रार्थनायाममरतरुसमः पार्श्ववर्त्यङ्गभाजाम् । धर्मध्यानस्य कर्ता विशदगुणधरो मुक्तिमार्गेनिषण्णः, श्रीआनन्दाह्वसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥७॥ शस्यं यस्यास्यमासीद्रविरिवविमलं बोधयत् सत्सरोजं, चित्रं तापाद्धि रिक्तं दिविजशरणं प्राणिनां पड्कहारि। सस्यं कल्याणरूपं निजकिरणगणैर्वर्द्धते स्म प्रवेगात्, श्रीआनन्दाह्वसूरिर्भवतु स भवतां नित्यमानन्दहेतुः ॥ ८॥ प्रशस्तिः "सूरिश्रीकमलाख्यस्य, चरणोपासनया मया। बालेन लब्धिविजयेन, रचितमिदमष्टकम् ॥ ९॥" (रचयिता-मुनि लब्धिविजय) Page #13 -------------------------------------------------------------------------- ________________ G000000 जैनाचार्य-श्रीमद्विजयकमलसूरिवर्य गुणस्तुत्यष्टकम् "शिखरिणीवृत्तम्।" सुरारातिक्षुब्धाऽमरमथितपीयूषजलधि-परिस्फूर्जत्तुङ्गोर्मिरुचिरुचिरं यस्य वचनम् । जनानामाल्हादं हृदि वितनुते तं गुणनिधिं, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम् ॥१॥ क्व मे स्वामी धन्यः सकलजनचेतःसुखकरः, क्व ते नाथ: क्रूरो निखिलजनताखेदितमनाः । प्रतापौ संवादं तनुत इति यस्यापि च रवेः, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम् ॥ २॥ निशाधीशज्योत्स्नानिवहविशदेलाधरशिर:-क्षरद्गंगावेलापटलविमलं यस्य वचनम् । सुभक्तानां नाशं नयति नितरां कल्मषचयं, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम् ॥ ३ ॥ समुद्रं गाम्भीर्यात्तरणिमपि तेजोभिरनघै-हिमांशुं वाक्च्छैत्याद्विमलधिषणातः सुरगुरुम् । यशोभिर्दिङ्नागान् व्यजयत मरालं च गतिना, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम् ॥ ४॥ हिमक्ष्माभृत्पुत्रीचरणनतभूतेशमुकुट-पतद्गंगाधाराभरधवलबालेन्दुकररुक्। यशो विश्वे यस्य स्फुरति सततं तं श्रुतनिधिं, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम्॥५॥ सुरालीसंकल्पस्फुरदमरधेनुस्तनयुग-क्षरत्क्षीरश्रेणीरुचिरुचिरमाभाति वचनम्। यदीयं विश्वेऽस्मिन् सकलसुखसन्तानजननं, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम्॥६॥ शिवास्वामिस्फूर्जन्मुकुटरजनीनाथकिरण-वितानोद्योतिश्रीस्फटिकशिखरस्पद्धि सुतराम्। यशो यस्यात्यन्तं धवलयति दिङ्नागनिकरं, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम्॥७॥ नवीनादित्यांशुस्फुटबलभिदाशाक्षितिधर-शिरःस्मेराशोकाकुरनिकरविभ्राजि जगति। पुनीते भव्यान् यच्चरणकमलद्वन्द्वममलं, सुभक्त्या वन्दे श्रीविजयकमलाचार्यमनिशम्॥८॥ प्रशस्तिः បានប្រាក់ "गुणश्रीपाथोधेरमरविजयस्याऽमलमतेः, क्रमाम्भोरुट्सेवाकरणचतुरो हृष्टहृदयः। हयाश्वाङ्केन्द्व (१९७७)चतुरविजयः पावनहृदो-ऽकृताऽऽचार्यस्य श्रीविजयकमलस्याऽष्टकमिदम्॥९॥" (रचयिता-मुनि चतुरविजय) 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ પંજાબ દેશોદ્ધારક પ.પૂ.આ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા . પ.પૂ. સધર્મસંરક્ષક નૈષ્ઠિક બહાચારી અજોડ શાસવેત્તા આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય કમલસૂરીશ્વરજી મહારાજા Page #15 -------------------------------------------------------------------------- ________________ ની મજા માણી પૂજ્યપાદ “વિદર્ભના વિજયવંત વિહારી' વિઘ્નહર પાર્શ્વનાથ તીર્થ સ્થાપક આચાર્યદેવ શ્રીમદ્ વિજય સુવનતિલકસૂરીશ્વરજી મહારાજા Page #16 -------------------------------------------------------------------------- ________________ સાધારણ ખાતુ જીરૂ - પૂજ્યપાદ કર્ણાટકકેસરી શ્રાવસ્તી તીર્થોદ્ધારક કોંકણ ઉદ્ધારક સંસ્કૃત વિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજા Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ જેનરન વ્યાખ્યાન વાચસ્પતિ પરમશાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય લવિસૂરીશ્વરજી મહારાજા Page #18 -------------------------------------------------------------------------- ________________ जैनरत्न-व्याख्यानवाचस्पति-श्रीलब्धिविजय गुणस्तुत्यष्टकम् "शार्दूलविक्रीडितम्।" जज्ञे यस्य हि बालशासन इति ग्रामे प्रसिद्ध जनिः, मोती यज्जननी च यस्य जनकः पीताम्बरः श्रेष्ठिराट् । तं जैनागमतत्त्वदर्शिनमहो वैराग्यरङ्गाञ्चितं, भो भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥ १ ॥ नन्देष्वकधराप्रमे स्थितवति श्रीविक्रमाद्वत्सरे, दीक्षां संसृतिनाशिनीं तु कमलाचार्यस्य पार्श्वेऽग्रहीत् । संयम्याक्षकदंबकं प्रतिदिनं धत्ते च यः सन्मति, तं भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥ २॥ • व्याख्यारञ्जितचित्तवृत्तिरखिलः संघोऽनघश्चैडरो, व्याख्यागिष्पतिरित्यदात् पदमलं यस्मै यथार्थं किल । रात्रीनायकसप्तनन्दवसुधावर्षे शुभे वैक्रमे, तं भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥ ३ ॥ दुर्वार्यार्यसमाजयुक्तिपटलीविभ्रान्तचेतःस्थिति, जित्वा वादिसमूहमाप भुवने यः कीर्तिमिन्दूज्ज्वलाम् । नानाशास्त्रसमुत्थयुक्तिनिवहै: प्रज्ञाजुषां संसदि, तं भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥ ४॥ भक्ष्याभक्ष्यविचारशून्यमनसो धर्मेऽपि नास्थाजुषः, पीयूषोदरसोदरं श्रुतिपुटैर्यस्योपदेशं जनाः । पीत्वानन्दममन्दमाप्य बहवो धर्मे स्थिरा जज्ञिरे, तं भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥५॥ • यो दूरं विषयान् जहाति तनुते धर्मोपदेशं नृणां, सम्यक् पञ्चमहाव्रतानि वहते धत्ते सदा सन्मतिम् । भक्त्या सद्गुरुसेवनां च कुरुतेऽधीते श्रुतं चाऽनिशं, तं भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥६॥ अन्तःस्फूर्जदनल्पवारिविभवभ्राजिष्णुपाथोधर-निर्घोषं विफलीकरोति वचसां घोषो महान् यस्य वै। • नित्यं तं तपगच्छनाथकमलाचार्यस्य शिष्यं मुनि, भो भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥ ७ ॥ धीमास्तत्पदपद्मयुग्ममधुलिड वादीभकण्ठीरवो, नानाशास्त्रसमुद्रमन्थनहरिविज्ञानिचूडामणिः । विख्यातो मुलताननामनगरे मांसाशिनो बोधकः, भो भव्याः ! प्रणमन्तु लब्धिविजयं व्याख्यानवाचस्पतिम् ॥ ८॥ TO प्रशस्तिः "कृतकर्मविनाशाय वासाय शिवसद्मनः चतुरविजयेनैत-दकृताऽमलमष्टकम् ॥ ९॥" (रचयिता-मुनि चतुरविजय) RamdakoAmARAN Page #19 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકારકશ્રીની ગૌરવગાથા શ્રાવતિ તીર્થોદ્ધારક સંસ્કૃતના મહાન સાક્ષર પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ. કૃતિથી ભદ્રકર.... પ્રકૃતિથી ભદ્રકર... વૃત્તિથી ભદ્રકર... પ્રવૃત્તિથી ભદ્રકર... આવા ભદ્રંકર વ્યક્તિત્વથી શોભિત યથા નામ તથા ગુણ ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. વ્યાખ્યાન વાચસ્પતિ પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર ધર્મદિવાકર પૂ.આ.શ્રી ભુવનતિલકસૂરિજીની પાટાકાશમાં સૂર્ય સમાન શોભી રહ્યા છે. લોખંડી નિશ્ચય : આપશ્રીના જન્મથી છાણીનગરી ધન્યવંતી બની. સમજણ અને શૈશવના શણગાર કાયાએ સજવા માંડ્યા. ત્યાંતો તમોએ અણગાર બનવાના સુહાના સ્વપ્નો સજ્યા પણ શિવલાલભાઈ આદિ ત્રણ ભાઈઓની વચ્ચે એક જ પુત્રરત્ન એટલે સ્વાભાવિક વાત્સલ્ય અધિક હોય એટલે દીક્ષા માટે અનુમતિ અને સમ્મતિ માગે તો ય મળવાની ન હતી, દિલમાં દીક્ષાની ભાવનાની ભરતી એવી જોરથી ઊઠી હતી કે તેનું વર્ણન અશક્ય અને અકથ્ય છે. પેલા સાયરે ઠીક કહ્યું છે... અસ્થિર મનના માનવીને, રસ્તો પણ જડતો નથી નિશ્ચય મનના માનવીને, હિમાલય પણ નડતો નથી... ફેક સ્વર્ણિમ સમયે દીક્ષા લેવાના લોખંડી નિશ્ચય સાથે પૂછયા વગર ઘરમાંથી દૂર દૂર ચાલી ગયા જ્યાં પૂ.લબ્ધિસૂરિજી મ. દાદા ગુરૂદેવના ચરણમાં પાટણ પહોંચી ગયા અને પ્રાર્થના કરી ગુરૂદેવ દીક્ષા પ્રદાન કરો ! મંગલ ચોઘડીયે ગુરૂદેવે દીક્ષા પ્રદાન કરી તેઓશ્રીના સંસારી મામા પૂ.આ.શ્રી વિજયભુવનતિલકસૂરિજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યા. સંસ્કૃતના મહાન સાક્ષર : દીક્ષાની સાથે શિક્ષા ચાલુ થઈ. અધ્યયનની લગની જોરદાર હોવાથી દિવસના આઠ-દશ કલાક અધ્યયનમાં જ વ્યતીત કરતા હતા. પિતાશ્રી જેવા મળવા આવે ત્યારે પોતાના પુત્રને શોધવા પડતા, કોઈક માળીયામાં કે એકાંત સ્થાનમાં બેસીને અધ્યયનમાં મસ્ત રહેતાં. ૩ વર્ષના દીક્ષા પર્યાયમાં તો સંસ્કૃત ટીકા સ્વયં વાંચતા જાણે માતૃભાષા વાંચતા હોય એમ અને સંસ્કૃતમાં શ્લોકોની રચના કરવા લાગ્યા. અને સમુદાયમાં પંડિત મહારાજ તરીકે પ્રસિદ્ધ પામ્યા. પૂ.ગંભીરસૂરિ મ. ગમ્મત કરતા કે આ તો કાશીનો બ્રાહ્મણ પંડિત લાગે છે. ન્યાયશાસ્ત્રોમાં પણ પ્રવિણતા પ્રાપ્ત કરી. આજે વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે તેવી વિદ્યાપાસના કરી રહ્યા છે. જોતા એમ લાગે વૃદ્ધ નહીં પણ પ્રૌઢ બન્યા છે. શરીરને વૃદ્ધત્વ સ્પર્યું હશે પણ તનમાં તો હજુ યુવાન છે. ૧૦ કલાક વાંચન-ચિંતન-આલેખન પૂ.ઉપા.શ્રી યશોવિ. મ.ના ગહન અને ગંભીર દાર્શનિક ગ્રંથ અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષતું, વિજયોલ્લાસ મહાકાવ્ય પર સરલ-સુગમ-સુંદર ટીકાઓ 14 Page #20 -------------------------------------------------------------------------- ________________ આલેખન કરી સાહિત્ય જગતમાં સાહિત્યરત્નોને વધારી શોભા પ્રદાન કરી છે. અને વિધ્વત્ જગત્ પણ આ આપશ્રીની ટીકાઓ જોઈ સંસ્કૃતના પ્રગલ્મ-પ્રખર વિદ્વાન તરીકે નવાજે છે. હમણા પણ પૂજ્યશ્રી પૂ. હરિભદ્રસૂ. મ.નો ગ્રંથ લલિતવિસ્તરા અને તેની પંજિકા ઉપર વિસ્તારથી નિર્વાણ ગિરામાં ટીકાની રચના કરી રહ્યા છે. આવા આવા મહાન ગ્રંથોની રચનાપૂજ્યશ્રીએ કરેલ છે. અદ્ભુત અનુવાદકારઃ દશવૈકાલીક, ઉત્તરાધ્યયન જેવા આગમિક ગ્રંથો તથા લલિતવિસ્તરા, તત્ત્વન્યાયવિભાકર, વિજયોલ્લાસ મહાકાવ્ય, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષત, લલિતવિસ્તરા આદિ ગ્રંથોની સં. ટીકા જેવા દાર્શનિક ગ્રંથોનો સટીક ગુર્જરીનુવાદ પ્રકાશિત કરી સાહિત્યોપાસના દ્વારા શાસનની મહાન સેવા કરી છે. - કર્ણાટકકેસરીઃ જિનશાસનની પ્રભાવના કરવા દૂર સુદૂર મારવાડ -માલવા - કર્ણાટક - આંધતામિલ - મહારાષ્ટ્ર- ઉત્તરપ્રદેશ જેવા પ્રદેશોમાં દુર્ગમ વિહાર કરી દીક્ષાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાન, ઉજમણા આદિ દ્વારા જૈનશાસનની જયોત જગતમાં પ્રસારી છે ! તેના ફલસ્વરૂપે ચિકમંગલૂરમાં કર્ણાટકના ઘણા સંઘોએ ભેગા મળી ઉપધાનમાલા પ્રસંગે આપશ્રીને કર્ણાટક કેસરીની પદવીથી અલંકૃત કર્યા. તેઓશ્રીએ રત્નાગિરિ-ચિકમંગલૂર જેવાં દુર્ગમ શહેરોમાં પણ ચોમાસા કર્યા છે. એજ એમની શાસનસેવાની ધગશ દેખાય છે. | શ્રાવતિ તીર્થોદ્ધારક : કલ્યાણકોની ભૂમિઓ એટલે ઉત્તરપ્રદેશ અને બિહાર આવી જ એક કલ્યાણક ભૂમિ ઉત્તરપ્રદેશમાં આવેલ શ્રાવસ્તિ જે ભૂગોળમાંથી ભૂસાઈ ગઈ હતી. આવી સંભવનાથ પ્રભુના ૪ કલ્યાણક ભૂમિનો ભવ્ય ઉદ્ધાર આપશ્રીની પ્રેરણાથી બેંગલોર શ્રી સંઘની કમિટિ દ્વારા થઈ ગયો. આજે ત્યાં સંભવનાથ પ્રભુનું ભવ્ય-રમ્ય-દિવ્ય સંગેમરમરનું મંદિર જાણે સ્વર્ગના વિમાન સદેશ ભવ્યોને ધર્મની ભવ્ય પ્રેરણા પ્રદાન કરી રહેલ છે. સાથે ઉપાશ્રય તથા ધર્મશાલા નિર્માણ થયેલ છે. કોંકણ જેવા ડુંગરાળ પ્રદેશમાં શાસનપ્રભાવના કરી કોંકણ ઉદ્ધારક બન્યા... આવા મહાન શાસન પ્રભાવક આચાર્યદેવશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદના. જન્મ : વિ.સં. ૧૯૭૩, મહા વદ-૬, છાણી દીક્ષા I : વિ.સં. ૧૯૮૯, અષાઢ સુદ-૧૧, પાટણ ગણિ-પં.પદ : વિ.સં. ૨૦૧૪, માગસર સુદ-૬, છાણી આચાર્યપદ : વિ.સં. ૨૦૨૬, માગસર સુદ-૬, આદોની (A.P) -કર્ણાટકકેસરી પદ : વિ.સં. ૨૦૩૨, ચીકમંગલૂર - કર્ણાટક : વિ.સં. ૨૦૪૮, અંકલેશ્વર-ગુજરાત કાલધર્મ 15 Page #21 -------------------------------------------------------------------------- ________________ I ACT 181 Jતલte - તલાઉ1. // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી લબ્ધિગુરવે નમઃ // વિ.સં. ૨૦૬૮ શ્રી શંખેશ્વરતીર્થે પૂજ્યપાદ આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ પૂજ્ય સરલસ્વભાવી સમતાનિધિ સાધ્વીવર્યા સરસ્વતીશ્રીજી મ.સા.ના ચાતુર્માસમાં પર્યુષણ પર્વમાં શ્રી શંખેશ્વર મહાજન જૈન સંઘની શ્રાવિકાવર્ગમાં પ્રતિક્રમણની ઉપજમાંથી પૂ. સાધ્વીશ્રીની પ્રેરણાથી જ્ઞાનનિધિનો અનુમોદનીય લાભ લીધો... તમોએ કર્યું જ્ઞાનદ્રવ્યનું દાન... સંસ્થા માને ઉપકાર તમારો મહાન... | શ્રી શંવેશ્વર પાર્શ્વનાથાય નમ: //. पू. साध्वीवर्या पद्मलताश्रीजी म.सा. की शिष्या ज्ञानानंदी पू.साध्वी हर्षपद्माश्रीजी म.सा.की शिष्या साध्वी भव्यपद्माश्रीजी म. की प्रेरणा से સં. ૨૦૬૮ નિગડી (પુ) ચાતુર્માસ મેં દુર્ડ. - જ્ઞાનનિધિન્ની ૩૫નમેં સે.. श्री मुनिसुव्रतस्वामी (महिला मंडल) નૈન શ્રાવિ સંધ-નિમાડી (પુ) 883 2dCIGT... 16. Grer... d er... Page #22 -------------------------------------------------------------------------- ________________ મૂતGRICT... HTહતું થ Tલાલ શુOG // શ્રી ભીડભંજનપાર્શ્વનાથાય નમઃ // ા | | શ્રી ભદ્રંકરસૂરિ ગુરવે નમઃ |/ TI : શુભાશિષ : પરમપૂજ્ય સૂરિમંત્રઆરાધક આચાર્યદેવ શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજા : પ્રેરક : પૂ.ગણિવર વિક્રમસેનવિજય મ.સા. જ્ઞાનદ્રવ્યનું દીધું દાન... શ્રી સંઘે કાર્ય કર્યું મહાન... અનુમોદના... અનુમોદના... અનુમોદના... શ્રી ભીડભંજનપાર્શ્વનાથ જૈન શ્વે.મૂ.સંઘ કનેરી-આઝારોડ-ભિવંડી / શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | થી | // શ્રી ભદ્રંકરસૂરિ ગુરવે નમઃ | : શુભાશિષ : કલિકાલકલ્પતરૂ અચિજ્યચિંતામણી શ્રીશંખેશ્વપાર્શ્વનાથ પ્રભુની શીતલ છાયામાં પ.પૂ.આ.ભ.શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજા પૂ.આ.મહાસેનસૂરીશ્વરજી મ. આદિઠાણાના સં. ૨૦૬૮ના યશસ્વી ચાતુર્માસમાં થયેલ આરાધનાની અનુમોદનાર્થે જ્ઞાનનિધિમાંથી : પ્રેરક: પૂ.ગણિવર વિક્રમસેનવિજય મ.સા. મુનિવર સિદ્ધસેનવિજય મ.સા. શ્રી શંખેશ્વર જૈન મહાજન સંઘ શ્રી શંખેશ્વર તીર્થ Sોલાહલા ઉ| થતા તલાલા શીલાબ. Page #23 -------------------------------------------------------------------------- ________________ નમો નમો નાણદીવાયરસ 0 0 - સુયસ્ત ભગવઓ - ગ્રુતલાબ જ શ્રુતલા.. પૂ.બાપજી મ.સા.ના સમુદાયના છાણીવાલા પ.પૂ.સ્વ. જયપ્રભાશ્રીજી મહારાજના શિષ્યા સા. વિધૃત્મભાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ગુજરાત સોસાયટીમાં શત્રુંજય ફલેટમાં આરાધના કરનાર બહેનોના જ્ઞાનખાતામાંથી શ્રુતલાભ... શુnલાભ.. શ્રુતલાભ. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તો હુએ એહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે. લાલન ચુતલાબ, કાન // શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમઃ //. // શ્રી ભદ્રંકરસૂરિ ગુરવે નમઃ // : શુભાશિષ : પરમપૂજ્ય સૂરિમંત્રઆરાધક આચાર્યદેવ શ્રીમદ્વિજય પુયાનંદસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી ગ્રંથ પ્રકાશનનો લાભ લીધો તેની અનુમોદના. શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ મહાસુખનગર સોસાયટી, નાકોડા પાર્ક, નરોડા રોડ, અમદાવાદ. શ્રીલામાં. શ્રુતલાભ છે. શ્રુતલાભ. . હા SCH Page #24 -------------------------------------------------------------------------- ________________ त ॥ चरमतीर्थपतिश्री महावीरस्वामिने नमः ॥ ॥पू. लब्धि-भुवनतिलक-भद्रंकरगुरुभ्यो नमः ॥ शुभाशिष : पू. सूरिमंत्र आराधक आचार्यश्रीमद्विजय पुण्यानंदसूरीश्वरजी महाराजा प्रेरणा : गणिवर विक्रमसेनविजय म.सा. ज्ञानद्रव्यनुं दीधुं दान... उपकार मानीये तमारो महान... : अनुमोदकः शेठ कल्याणजी सोभागचंद जैन पेढी पिंडवाडा, स्टे. शिरोही रोड (राजस्थान) पांच प्रकार छे जेहना, Agoo.dad भेद एकावन तासो रे, OBE श्री आदीश्वराय नमः शुभाशिष :पू. सूरिमंत्र आराधक आचार्यश्रीमद्विजय पुण्यानंदसूरीश्वरजी महाराजा अनुमोदक : श्री तवाव जैन संघ (राजस्थान) श्रुतलामाल जाणीने पूजे सदा, ॐदलते लहे केवल खासो रे. FORMAN पू. साध्वीवर्या सरस्वतीश्रीजी म.नी प्रेरणाथी रीझन्ट जैन श्राविका संघ-सुरत श्री मणीभद्र रेसीडन्सी श्राविका संघ _पाल, सुरत पू. साध्वी धर्मज्योतिश्रीनी प्रेरणाथी श्री आदिनाथ जैन चेरिटेबल ट्रस्ट वलसाड 10 9.co.oo.co.,000 Page #25 -------------------------------------------------------------------------- ________________ 4 ॥देवाधिदेवश्री संभवनाथाय नमः ॥ ॥ नमो नमः श्री लब्धिसूरये ॥ जा : शुभाशिष : विटा संघना उपकारी, श्री संभवनाथप्रभुना प्रतिष्ठाचार्य श्रीमद्विजय पुण्यानंदसूरीश्वरजी महाराजा प्रेरणा : गणिवर विक्रमसेनविजय म.सा. वि.सं. २०६८ वर्षे पू. साध्वीवर्या उदयप्रभाश्रीनी निश्रामां पर्युषणपर्वनी आराधनामां ज्ञानद्रव्यनी उपजमांथी विशिष्ट निधि अर्पण करी ज्ञान प्रकाशननो लाभ लीधो. : अनुमोदना: श्री जैन श्वेतांबर मूर्तिपूजक संघ वर्धमान सेवा समिति विटा (सांगली), महाराष्ट्र als ॥श्री मुनिसुव्रतस्वामिने नमः ॥ ॥श्री लब्धिसूरये नमो नमः॥ या ज्ञा ज्ञानद्रव्य- दीधुं दान... उपकार मानीये तमारो महान... शुभाशिष : पू. तपागच्छाचार्य लब्धिसूरीश्वरजी महाराजाना समुदायना पू. सूरिमंत्रआराधक आचार्यश्री पुण्यानंदसूरीश्वरजी महाराजा प्रेरणा : गणिवर विक्रमसेनविजय म.सा. अनुमोदक : श्री मुनिसुव्रतस्वामी जैन श्वेतांबर मंदिर ट्रस्ट लक्ष्मीपुरी-कोल्हापुर (महाराष्ट्र) 20 Page #26 -------------------------------------------------------------------------- ________________ // શ્રી સંભવનાથાય નમઃ | // પૂજ્ય લબ્ધિ-ભુવનતિલક-ભદ્રકરગુરુભ્યો નમ: // : શુભાશિષ : સૂરિમંત્ર આરાધક કારતીર્થ સ્થાપક આચાર્ય શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજા : અનુમોદક : ઝાડ શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂ. ટ્રસ્ટ , થરાદ શ્રી જૈન સંઘ - ગુજરી, કોલ્હાપુર ) ( અખય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.” | || શ્રી શાંતિનાથાય નમઃ || // પૂજ્ય લબ્ધિ-ભુવનતિલક-ભટૂંકરગુરુભ્યો નમઃ | : શુભાશિષ : સૂરિમંત્ર આરાધક પરમપૂજ્ય આચાર્ય ભગવંત " શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજા : અનુમોદકઃ શ્રી શાંતિનાથ જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, વાણીયાવાડ, છાણી, વડોદરા (ગુજરાત) Page #27 -------------------------------------------------------------------------- ________________ તન પવિત્ર તીરથ ગયે, ધન પવિત્ર કર દાન; મન પવિત્ર હોત તબ, ઉદય હોત ઉર જ્ઞાન.” // પૂ.લબ્ધિ-ભુવનતિલક-ભદ્રકરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ // : શુભાશિષ : પૂ.આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂ. સૂરિમંત્ર આરાધક આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજા ': અનુમોદક : પૂજ્ય આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી વિદુષીસાધ્વી મૃગનયનાશ્રીજીની પ્રેરણાથી શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ : અનુમોદક : પૂજ્ય આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી પૂ. સાધ્વી નમ્રયશાશ્રીજીની પ્રેરણાથી ભક્તિ પાર્શ્વનાથ જે.મૂ.પૂ. તપગચ્છ જૈન સંઘ ગુંદેચાગાર્ડન, લાલબાગ, મુંબઈ : અનુમોદક : પૂજ્ય આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી સાધ્વીવર્યા હર્ષપદ્માશ્રીજીના શિષ્યા સાધ્વી અનંતપદ્માશ્રીજી, સા.સુવર્ણપદ્માશ્રીજીની પ્રેરણાથી શ્રી પારસમણી જૈન સંઘ સાબરમતી, અમદાવાદ 22 Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય પ્રકાશકીય નિવેદન આમુખ અનુવાદકારકશ્રીની ગૌરવગાથા મંગલાચરણ તત્ત્વન્યાયવિભાકરનો અર્થ મંગલ વાદ પ્રથમસૂત્ર પ્રથમ સૂત્રનો ઉપોદ્ધાત સમ્યગુ શ્રદ્ધા-સંવિત-ચરણનો શબ્દાર્થ સમ્યગૂ વિશેષણપદની સાર્થકતા શ્રદ્ધા આદિ ક્રમવિન્યાસનો હેતુ શ્રદ્ધા અને જ્ઞાનનો ભેદ દ્વન્દ્રસમાસનો મહિમા ઉપાયપદગત બહુવચનનું માહાભ્ય અનન્યથા સિદ્ધનિયત પૂર્વવૃત્તિકારણનો અર્થ સમ્યક્ શ્રદ્ધાનું લક્ષણ સમ્યકત્વના ભેદોનું વર્ણન સમ્યક્ત્વ શબ્દ એક હોવા છતાં અર્થભેદ અભિરૂચિના ભેદો પરોપદેશથી ઉપલક્ષિત આગમ આદિનું વર્ણન તત્ત્વોના નામોની સંખ્યા તત્ત્વ શબ્દના લિંગ-વચનની ચર્ચા જીવ આદિ તત્ત્વોનો વ્યુત્પત્તિ અર્થ જીવ આદિતત્ત્વોના નવ પ્રકારો કેમ? તેની ચર્ચા જીવ આદિતત્ત્વોનાક્રમવિન્યાસના હેતુઓ જીવોની અનંત સંખ્યાનું વર્ણન પડ઼જીવનિકાયનું અલ્પબહુત્વ Page #29 -------------------------------------------------------------------------- ________________ વિષય ધર્મ આદિ અજીવોનો વિભાગ ધર્માદિના ક્રમન્યાસના હેતુઓ જીવ આદિમાં દ્રવ્યત્વ સાધર્મનું વર્ણન છદ્રવ્યોમાં જદર્શનાંતર અભિમત પદાર્થોનો તેમજ પુણ્ય આદિ તત્ત્વોનો અંતર્ભાવ કાલને છોડી પાંચ દ્રવ્યોનું અસ્તિકાયત્વ સાધર્મ્યુ પુણ્યના-પાપના-આશ્રવના-સંવરના-નિર્જરાના ભેદોના નામો બંધના-મોક્ષના પ્રકારો તત્ત્વોદેશ નામક પ્રથમ કિરણની સમાપ્તિ જીવનિરૂપણ નામક દ્વિતીય કિરણ જીવના અસાધારણ ધર્મરૂપ ચેતનાલક્ષણનું વર્ણન બીજા જીવોના શરીરમાં આત્માની અનુમાન દ્વારા સિદ્ધિ જીવદ્રવ્યસિદ્ધિ આત્માના નિત્યપણાનું સમર્થન ચેતનાના સાવરણપણાનું વર્ણન જીવદ્રવ્યના સંસારી-અસંસારી ભેદો જીવના એક-બે-ત્રણ-ચાર-પાંચ-છ આદિ ભેદો સંસારી જીવનું પરિમાણ જીવોના માધ્યમિક ચૌદ ભેદોનું વર્ણન પર્યાપ્તિનું લક્ષણ પર્યાપ્તિના છ ભેદો આહાર આદિછ પર્યાપ્તિ પર્યાપ્ત અને અપર્યાપ્તના લક્ષણો કોને કોને કેટલી પર્યાપ્તિઓ હોય છે તેનું વર્ણન પર્યાપ્ત-અપર્યાપ્તભેદવાળા સૂક્ષ્માદિ સાત પ્રકારના જીવોનું દિગ્દર્શન અસંજ્ઞીપંચેન્દ્રિય જીવનિરૂપણ સંજ્ઞીપંચેન્દ્રિયનું દૃષ્ટાન્ત પ્રાણીનું લક્ષણ પ્રાણોનું દ્રવ્ય-ભાવભેદે વર્ણન પ્રાણોની સંખ્યા અને કોને કોને કેટલા પ્રાણો સંભવે છે તેનું વર્ણન અસંસારી જીવનું નિરૂપણ જીવનિરૂપણ નામક બીજાકિરણની સમાપ્તિ 24 પૃષ્ઠ ૩૩ ૩૪ ૩૪ ૩૬ ૩૮ ૪૩થી ૫૦ ૫૧થી ૫૩ ? ? ? * % # # * * * < ?? 9 ૪ ૪ ૪ ૩ ૩ ૩ ૨ > ? ૬૯ થી ૭૪ ૮૩થી ૮૯ Index Page #30 -------------------------------------------------------------------------- ________________ | પૃષ્ઠ ૧૦૫ વિષય અજીવનિરૂપણ નામક ત્રીજું કિરણ ૧૦૪ બીજા તત્ત્વરૂપ અજીવનું લક્ષણ ૧૦૫ ધર્માસ્તિકાયનું લક્ષણ ધર્મની સિદ્ધિમાં અનુમાનપ્રયોગ ૧૦૯ અધર્માસ્તિકાયનું લક્ષણ, તેની સિદ્ધિમાં પ્રમાણ ૧૧૧ આકાશાસ્તિકાયનું લક્ષણ અને તેની સિદ્ધિમાં પ્રમાણ ન આકાશના તથા ધર્માદિભેદોનું વર્ણન ૧૧૫ કાળદ્રવ્યનું લક્ષણ તથા તેની ચર્ચા ૧૨૩ નિશ્ચયિક-વ્યાવહારિક કાળનું લક્ષણ–વર્ણન ૧૨૮ કાળના વનાદિ પર્યાયોનું સવિસ્તર સ્વરૂપ ૧૩૩ પુદ્ગલનું લક્ષણ તથા ભેદોનું તથા પુદ્ગલપર્યાયરૂપ શબ્દ આદિનું સ્વરૂપ ૧૩૭ થી ૧૪૭ પરમાણુના પરિણામવિશેષ પૃથ્વી–જલ–અગ્નિ-વાયુનું વર્ણન ૧૫૭ અજીવનિરૂપણ નામક ત્રીજા કિરણની સમાપ્તિ ૧૫૮ પુણ્યનિરૂપણ નામક ચોથું કિરણ પુણ્યતત્ત્વનું લક્ષણ અને તેની ચારુચર્ચા - ૧૬૨ પુણ્યના બે પ્રકારો પુણ્યનાબેતાલીશ (૪૨) ભેદોનું ક્રમશઃ સ્વરૂપ ૧૭૧ સાતવેદનીયકર્મના લક્ષણના પદકૃત્યો - ૧૭૧ ઉચ્ચ ગોત્રનું સ્વરૂપ આનુપૂર્વીનું લક્ષણ મનુષ્યાનુપૂર્વીનું લક્ષણ ૧૭૭ દેવાનુપૂર્વીનું લક્ષણ ૧૭૮ ઔદારિક-વૈક્રિય-આહારકશરીરોના લક્ષણો જો ૧૮૦ તૈજસનું લક્ષણ તથા સર્વશરીરના સામર્થ્ય-કાર્યો ૧૮૩ શરીરોના સ્વામીઓ ૧૮૬ અંગ-ઉપાંગના વર્ણન સાથે ઔદારિકાંગોપાંગનું વર્ણન ૧૮૯ વૈક્રિયાંગોપાંગનું સ્વરૂપ ૧૯૧ આહારક અંગોપાંગનું વર્ણન ૧૯૨ સંહનનના લક્ષણ સાથે વર્ષભનારા સંતનનનું લક્ષણ ૧૯૩ સંસ્થાનના લક્ષણ સાથે સમચતુરગ્ન સંસ્થાનનું લક્ષણ ૧૯૫ પ્રશસ્ત વર્ણાદિ નામકર્મનું લક્ષણ ૧૯૮ અગુરુલઘુનામકર્મનું સ્વરૂપ ૨૦૦ ૧૬૯ - ૧૭૨ 25 Page #31 -------------------------------------------------------------------------- ________________ વિષય Yo પરાઘાત અને ઉચ્છ્વાસનામકનું નિરૂપણ કે આતપ-ઉદ્યોત-શુભખગતિનામકર્મનું નિરૂપણ નિર્માણ-ત્રસનામકર્મનું વર્ણન બાદર-પર્યાપ્તનામકર્મનું સ્વરૂપ 1 પ્રત્યેક-સ્થિર-શુભ-સૌભાગ્યનામકર્મનું વર્ણન સુસ્વર-આદેય-યશઃકીર્તિનામકર્મનું સ્વરૂપ દેવના આયુષ્યનું લક્ષણ મનુષ્યાયુ અને તિર્યંચાયુનું સ્વરૂપ તીર્થંકરનામકર્મનું લક્ષણ કાર્ય અને કા૨ણભેદે પુણ્યના બે પ્રકારો પુણ્યનિરૂપણ નામક ચોથાકિરણની સમાપ્તિ પાપતત્ત્વનિરૂપણ નામક પાંચમું કિરણ પાપતત્ત્વનું સપદકૃત્ય લક્ષણ દ્રવ્યપાપ અને ભાવપાપનો વિવેક – મતિજ્ઞાનાવરણકર્મનું લક્ષણ શ્રુતજ્ઞાનાવરણકર્મનું લક્ષણ અવધિજ્ઞાનાવરણકર્મનું લક્ષણ મનઃપર્યાયજ્ઞાનાવરણકર્મનું લક્ષણ કેવલજ્ઞાનાવરણકર્મનું લક્ષણ દાનાત્તરાય-લાભાન્તરાય-ભોગાન્તરાય ઉપભોગાન્તરાય-વીર્યાન્તરાયના કર્મના લક્ષણો ચક્ષુ—અચક્ષુદર્શનાવરણકર્મનું લક્ષણ અવધિદર્શનાવરણકર્મનું લક્ષણ કેવલદર્શનાવરણકર્મનું લક્ષણ નિદ્રા-નિદ્રાનિદ્રાનું લક્ષણ પ્રચલા અને પ્રચલાપ્રચલાનું લક્ષણ સ્યાનáિનિદ્રાનું નિરૂપણ નીચ ગોત્રનું લક્ષણ અસાતાવેદનીયનું લક્ષણ મિથ્યાત્વમોહનીયનું લક્ષણ સ્થાવરનામકર્મનું લક્ષણ સૂક્ષ્મનામકર્મનું લક્ષણ 26 9173 RED joje dues focal 21) சிந் પૃષ્ઠ ૨૦૧ ૨૦૩ ૨૦૫ ૨૦૬ ૨૦૯ ૨૧૦ ૨૧૨ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૪ ૨૨૫ ૨૨૯ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૫થી ૨૩૮ ૨૩૯ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૨૪૫ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ ૨૫૧ Index Page #32 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૭ ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬૭ ૨૭૨ વિષય અપર્યાપ્તનામકર્મનું તથા સાધારણનામકર્મનું લક્ષણ અસ્થિર-અશુભનામકર્મનું લક્ષણ દુર્ભગ-દુઃસ્વરનામકર્મનું લક્ષણ અનાદય-અયશકીર્તિનામકર્મનું લક્ષણ નરકગતિ-નરકાયુ-નરકાનુપૂર્વીનામકર્મનું લક્ષણ અનંતાનુબંધીના શબ્દાર્થની સાથે તેના નામકર્મનું લક્ષણ અનંતાનુબંધી ક્રોધ આદિનું ફળ તથા તેનું સ્વરૂપ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના લક્ષણ તથા તેની ઉપર ઉપમાનું દર્શન અપ્રત્યાખ્યાનનું સ્વરૂપ અપ્રત્યાખ્યાન ક્રોધ આદિનું ઉપમાના દર્શન સાથે વર્ણન પ્રત્યાખ્યાન કષાયનું સ્વરૂપ પ્રત્યાખ્યાન ક્રોધ આદિનું ઉપમા સાથે વર્ણન સંજવલન કષાયનું સ્વરૂપ તથા સંજવલન ક્રોધ આદિનું ઉપમા સાથે વર્ણન હાસ્ય-રતિ-અરતિ-શોકમોહનીયના લક્ષણો ભય-જુગુપ્સામોહનીય તથા પુરુષ-સ્ત્રી-નપુંસકવેદના લક્ષણો તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વીના લક્ષણો એકેન્દ્રિય જાતિનું લક્ષણ બેઇન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય જાતિનું લક્ષણ કુખગતિ-ઉપઘાત-અપ્રશસ્ત વર્ણ-ગંધ-રસસ્પર્શેનું લક્ષણ ઋષભનારા-નારાચ-અર્ધનારાચ-કીલિકાસેવાર્તસંઘયણોના લક્ષણો ન્યગ્રોધપરિમંડલ-સાદિ-કુજ સંસ્થાનના લક્ષણો વામન-હુંડક સંસ્થાનના લક્ષણો અઢાર (૧૮) પાપબંધના હેતુઓ પાપતત્ત્વનિરૂપણ નામક પાંચમા કિરણની સમાપ્તિ આશ્રવનિરૂપણ નામકછäકિરણ આશ્રવનું લક્ષણ સૂત્રાર્થની ઉપપત્તિ ઇન્દ્રિય આદિમાં આશ્રયપણાની સિદ્ધિ દ્રવ્ય અને ભાવના ભેદે આશ્રવના બે પ્રકારો પૂર્વકથિત આશ્રવભેદોનું સક્રમ વર્ણન સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિયા-પ્રાણેન્દ્રિય-ચક્ષુ-શ્રોત્રેન્દ્રિયાશ્રવનું લક્ષણ ચાર કષાયરૂપ આશ્રવનું વર્ણન હિંસાશ્રવનું લક્ષણ અને હિંસાની ચતુર્ભગી ૨૭૪ ૨૭૪ ૨૭૬ ૨૭૮ ૨૮૦ ૨૮૨ ૨૮૪ ૨૮૫ ૨૮૮ ૨૮૯ ૨૯૦ ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૪ ૨૯૬ ૨૯૮ 27 Page #33 -------------------------------------------------------------------------- ________________ કાર ૩ ૩૦ર ૩૦૩ ૩૦૪ ૩૦૬ ૩૦૭ ૩૦૮ ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૬ વિષય અસત્યાગ્રુવનું લક્ષણ તથા સુચારુચર્ચાનો વિકાસ તેયાશ્રવનું તથા વિશિષ્ટ વિવેચન પરિગ્રહાશ્રવનું લક્ષણ અબ્રહ્માશ્રવનું લક્ષણ કાયાશ્રવનું લક્ષણ વાગ્યોગાશ્રવ અને મનોયોગાશ્રવનું લક્ષણ કાયિકી અને આધિકરણિકી ક્રિયાનું સર્ભદલક્ષણ પ્રાદોષિકી ક્રિયાનું લક્ષણ પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનું લક્ષણ આરંભિકી ક્રિયાનું લક્ષણ પારિગ્રહિતી અને માયાપ્રત્યયિકી ક્રિયાનું લક્ષણ મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયાનું લક્ષણ અપ્રત્યાખ્યાનિકી અને દૃષ્ટિકી ક્રિયાનું લક્ષણ સ્મૃષ્ટિકી અને પ્રાતીયિકી ક્રિયાનું લક્ષણ સામંતોપનિપાતિકી ક્રિયાનું લક્ષણ નૈઃ શસ્ત્રિકી અને સ્વાહસ્તિકી આજ્ઞાપનિકી ક્રિયાનું લક્ષણ વિદારણિકી-અનાભોગપ્રત્યયિકી અનવકાંક્ષપ્રત્યયિકી ક્રિયાનું લક્ષણ પ્રાયોગિકી-સામુદાયિક-પ્રેમપત્યયિકીદ્વેષપ્રચયિની ક્રિયાનું લક્ષણ ઇર્યાપથિકિ ક્રિયાનું લક્ષણ આશ્રવ નિરૂપણ નામકછટ્ટાકિરણની સમાપ્તિ સંવરનિરૂપણ નામકસાતમું કિરણ સંવરતત્વનું લક્ષણ દ્રવ્ય અને ભાવના ભેદે સંવરના બે પ્રકારો ચૌદ ગુણસ્થાનકના નામો તથા ગુણસ્થાનકનું લક્ષણ પહેલા ગુણસ્થાનકનું સભેદલક્ષણ વર્ણન વ્યક્ત મિથ્યાત્વનું લક્ષણ અવ્યક્ત મિથ્યાત્વનું વિવેચન બીજા ગુણસ્થાનકનું સ્વરૂપ સભેદ ઉપશમસમ્યત્વ અને ત્રણ કરણોનું વર્ણન ત્રીજા મિશ્રગુણસ્થાનકનું સ્વરૂપ ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકનું નિરૂપણ સવિસ્તાર પાંચમા દેશવિરત ગુણસ્થાનકનું વર્ણન ૩૧૭ ૩૧૭ ૩૧૯ ૩૨૧ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૨૮ ૩૩૧ ૩૩૪ ૩૩૪ ૩૩૬ ૩૩૮ उ४० उ४८ ૩૫૧ ૩૭૨ 28 Page #34 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 3७४ ૩૭૭ ૩૭૮ ૩૭૯ ૩૮૧ ૩૮૪ 3८४ ૩૯૦ ૩૯૧ ૩૯૩ ૩૯૭ ૩૯૯ ૪૦૧ ૪૦૨ વિષય પાંચ અણુવ્રતનું વર્ણન ત્રણ ગુણવ્રતોનું વર્ણન, દિગ્ગતનું વર્ણન બીજા ભોગોપભોગ ગુણવ્રતનું વર્ણન ત્રીજા અનર્થદંડવિરમણરૂપ ગુણવ્રતનું નિરૂપણ ચાર શિક્ષાવ્રતો-સામાયિક આદિનું વર્ણન અતિથિસંવિભાગ વ્રતની વિધિ પાંચ વ્રતના અતિચારો પાંચ પાંચ દિક્પરિમાણ વ્રતના અતિચારો (૫) બીજા ગુણવ્રતના અતિચારો (૫) સામાયિક આદિ શિક્ષાવ્રતના અતિચારો (૫) દેશવિરતિ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટસ્થિતિ પરીવાર કરી છઠ્ઠા પ્રમત્તસંયત ગુણસ્થાનકનું વર્ણન કરવા માંગ કરી છે. સાતમા અપ્રમત્તસંયત ગુણસ્થાનકનું વર્ણન કરે છે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકનું વર્ણન સ્થિતિઘાત આદિનું સ્વરૂપ ગુણસંક્રમણનું સ્વરૂપ સવિસ્તાર અપૂર્વસ્થિતિબંધ ક્ષપક-ઉપશમશ્રેણીનું સંક્ષિપ્ત વર્ણન અનંતાનુબંધી વિસંયોજનાનું સ્વરૂપ ચારિત્રમોહનીયના ક્ષયનો ક્રમ તારી બારી ઉપશમશ્રેણીનું વર્ણન નવમું અનિવૃત્તિકરણ ગુણસ્થાનકનું વર્ણન દશમું સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકનું વર્ણન અગિયારમું ઉપશાન્તમોહ ગુણસ્થાનકનું વર્ણન બારમું ક્ષીણમોહ ગુણસ્થાનકનું વર્ણન ( તેરમું સયોગિ ગુણસ્થાનકનું વર્ણન ચૌદમું અયોગિ ગુણસ્થાનકનું વર્ણન સભેદ લક્ષણ સમિતિઓનું વર્ણન સભેદ લક્ષણ ગુપ્તિઓનું વર્ણન પરીષહનું તથા પરીષહભેદોનું લક્ષણ સુધા-પિપાસા-શીત-ઉષ્ણ આદિબાવીસ પરીષહોનું વર્ણન સભેદ યતિધર્મનું લક્ષણ ૪૦૨ ૪૦૩ ૪૧૪ ૪૧૫ ૪૧૫ ૪૧૭ ૪૨૩ ૪૨૮ ૪૩) ૪૩૪ ૪૩૭ ४४० ४४४ ૪૪૬ ૪૫૦ ૪૫૫ ४७० Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષયા પૃષ્ઠ સભેદ ભાવનાનું લક્ષણ ૪૭૧ સભેદચારિત્રનું લક્ષણ ૪૭૨ સામાયિક ચારિત્રનું લક્ષણ ४७४ છેદોપસ્થાપન ચારિત્રનું લક્ષણ ૪૭૭ સવિસ્તાર પરિહારવિશુદ્ધિ ચારિત્રનું લક્ષણ ४७८ સૂક્ષ્મસંપરા ચારિત્રનું લક્ષણ ૪૮૨ યથાખ્યાત ચારિત્રનું લક્ષણ ૪૮૩ સામાયિકાદિ સંયમવાળાને અપેક્ષીને વિશેષ બોધ માટે છત્રીસ (૩૬) દ્વારોનું વર્ણન ૪૮૪ પ્રજ્ઞાપના-વેદ-રાગ-કલ્પ-ચારિત્ર-પ્રતિસેવના-જ્ઞાન-શ્રુત-તીર્થલિંગ-શરીર-ક્ષેત્ર-કાલ-(ઉત્સર્પિણી આદિનું સ્વરૂપ) ગતિ(પ્રસંગોપાત કલ્પોપપન્ન કલ્પાતીત દેવોનું સ્વરૂપ જ્યોતિષી અને ભવનપતિ દેવોનું વર્ણન) સંયમ-સંનિકર્ષ-યોગ-ઉપયોગ-કષાય-લેશ્યાપરિણામ-બંધ-વેદના-ઉદીરણા-ઉપસંપદહાન-સંજ્ઞા-આહારક-ભવઆકર્ષ-કાલમાન-અંતર-સમુદ્યાત-ક્ષેત્ર-સ્પર્શના-ભાવ-પરિમાણ(જ્ઞાન અને શ્રુતદ્વારને જુદા ગણી (૩૭) દ્વારા થાય છે. જ્યારે એક ગણીએ ત્યારે (૩૬) દ્વારા થાય છે.) – અલ્પબહુવૈદ્વારા ૪૮૫થી ૫૪૩ સંવરનિરૂપણ નામક સાતમા કિરણની સમાપ્તિ ૫૪૪ નિર્જરાલક્ષણ નામક આઠમું કિરણ ૫૪૫ નિર્જરાતત્ત્વનું લક્ષણ ૫૪૫ વિપાકજન્ય અને અવિપાકજન્યરૂપે નિર્જરાના બે ભેદો ૫૪૭ સકામ અને અકામના ભેદો પણ નિર્જરાના બે ભેદો ૫૪૯ દ્રવ્ય અને ભાવના ભેદે નિર્જરાના બે ભેદો ૫૫૧ તપનું લક્ષણ પપર બાહ્યતપનાછ ભેદો પપ૩ અનશન આદિતપનું લક્ષણ પપ૪ સંલીનતા અને તેના ચાર ભેદો ૫૬૧ અત્યંતરતપના છ ભેદો પ૬ ૨ પ્રાયશ્ચિત્ત-આલોચના-પ્રતિક્રમણ-મિશ્ન-વિવેક-બુત્સર્ગ-તપ-છેદમૂલ-અનવસ્થાપ્ય-પારાંચિત પ્રાયશ્ચિત્ત પ૬૩ સભેદ વિનયનું નિરૂપણ પ૭૩ સભેદવૈયાવૃત્ત્વ ૫૭૫ સ્વાધ્યાય ૫૭૬ 30 Page #36 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પ૭૮ ૫૮૨ ૫૮૩ ૫૮૭ ૫૯૧ પ૯૨ પ૯૩ પ૯૪ પ૯૬ ૬૦૧ ૬૦૨ ૬૦૪ ૬૦૮ વિષય ધ્યાનસ્વરૂપ તથા તેના ભેદો આર્તધ્યાનનું લક્ષણ રૌદ્રધ્યાનનું નિરૂપણ ધર્મધ્યાનનું નિરૂપણ અંતિમ શુકલધ્યાન નિરૂપણ પૃથકત્વવિતર્કનું સ્વરૂપ એકત્વવિતર્કનું વર્ણન સુક્ષ્મક્રિયાનું સ્વરૂપ સુપરતક્રિયાનું વર્ણન નિર્જરાનિરૂપણ નામક આઠમા કિરણની સમાપ્તિ બંધનિરૂપણ નામકનવમું કિરણ વ્યુત્સર્ગનું સ્વરૂપ સહેતુ બંધનું નિરૂપણ સભેદ મિથ્યાત્વનું સ્વરૂપ આભિગ્રહિકનું વર્ણન, અનાભિગ્રહિક મિથ્યાત્વનું વર્ણન આભિનિવેશિક મિથ્યાત્વનું સ્વરૂપ સાંશયિકતથા અનાભોગિકમિથ્યાત્વનું વર્ણન અવિરતિનું વર્ણન કષાય-નોકષાયનું સ્વરૂપ સભેદ યોગનું વર્ણન પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશબંધ ચાર બંધો અને સંક્રમાદિ વિશિષ્ટ કરણો એક પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયથી થાય છે, એ વિષયનું વર્ણન કરણોના આઠ નામો કરણના સ્વરૂપનું વર્ણન બંધન-સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તના-ઉદીરણાઉપશમના-નિધત્તિ-નિકાચનાકરણનું લક્ષણ મૂલપ્રકૃતિબંધ ઉત્તરપ્રકૃતિબંધ જ્ઞાનાવરણસ્વરૂપ જ્ઞાનાવરણબંધના વિશેષ હેતુઓ દર્શનાવરણનું સ્વરૂપ ૬૧૦ ૬૧૦ ૬૧૨ ૬૧૩ ૬૧૪ ૬૧૫ ૬૧૮ ૬૨૨ ૬૩૫ ૬૩૭ ૬૩૮ ૬૪૧ ૬૭૨ ૬૭૪ ૬૭૫ ૬૭૬ ૬૭૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ આ વેદનીયનું લક્ષણ સાતાવેદનીયના વિશેષ હેતુઓ વિષય મોહનીયનું સ્વરૂપ તથા દર્શનમોહના વિશેષ હેતુઓ આયુષ્યકર્મનું સ્વરૂપ તથા વિશેષાયુષ્યના વિશેષ હેતુઓ નામકર્મનું નિરૂપણ તથા અશુભ નામકર્મના અને શુભ નામકર્મના હેતુઓ ગોત્રકર્મનું સ્વરૂપ તથા નીચ ગોત્રના અને ઉચ્ચ ગોત્રના હેતુઓ અંતરાયકર્મનું સ્વરૂપ અને તેના બંધહેતુઓ બંધ નિરૂપણ નામક નવમા કિરણની સમાપ્તિ મોક્ષનિરૂપણ નામક દશમું કિરણ મૂલ કર્મપ્રકૃતિઓની સ્થિતિ તથા મોક્ષતત્ત્વનું નિરૂપણ મુક્તનું લક્ષણ સત્પદપ્રરૂપણાદિ નવદ્વારોથી મુક્તનું વર્ણન તથા તેની પ્રરૂપણાનું પ્રથમદ્વાર મૂલભૂત ચૌદ માર્ગણાઓના નામો ઉત્તરમાર્ગણાગત ગતિમાર્ગણાનું સ્વરૂપ ઇન્દ્રિય-કાય-યોગ-વેદ-કષાય-જ્ઞાન-ચારિત્રદર્શન-લેશ્યામાર્ગણાના ઉત્તરભેદો અશુદ્ધ // પૂર્વી ગજ સ્થિત જીવનિરૂપણ ૭૧૧ કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્મ-શુકલલેશ્યાનું સ્વરૂપ ૭૩૩ ૭૩૯ ભવ્યમાર્ગણાનું સ્વરૂપ સમ્યક્ત્વ-સંજ્ઞી-આહારક માર્ગણાના ભેદો ૭૪૨ ૭૪૯ ચૌદ મૂલમાર્ગણાના પેટાભેદોમાં સિદ્ધસત્તાનું નિરૂપણ દ્રવ્યપ્રમાણ-ક્ષેત્ર-સ્પર્શના-કાલ-અંતર-ભાગ-ભાવ-અલ્પબહુત્વ-તીર્થલિંગબુદ્ધદ્વાર ૭૫૧ જિનાજિન-તીર્થાતીર્થ-ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગ-સ્ત્રીલિંગ પ્રત્યેકબુદ્ધ-સ્વયંસમ્બુદ્ધ-બુદ્ધબોધિત-એકાનેકસિદ્ધ સભ્યશ્રદ્ધાનો ઉપસંહાર મોક્ષનિરૂપણ નામક દશમા કિરણની સમાપ્તિ શુદ્ધિપત્રક શુદ્ધ પૂર્વી સ્થિતિ નિર્જરાનિરૂપણ 32 પૃષ્ઠ પંક્તિ નં. પેજ નં. ૨૧ ૨૫૭ ૨૫ ૩૯૭ ૧૯ ૬૦૧ ६७८ ૬૭૯ ૬૮૦ ૬૮૨ ૬૮૩ ૬૮૪ ૬૮૫ ૬૮૭ ૬૮૮ ૬૧૩ ૭૦૨ ૭૦૪ 909 ૭૦૯ ૭૬૨ ૭૭૨ ૭૭૩ Index Page #38 -------------------------------------------------------------------------- ________________ ॐ अर्हम् देवाधिदेव श्री शांतिनाथाय नमः ॐ ॥ पू. आत्म-कमल-लब्धि-भुवनतिलक-भद्रंकरसूरीश्वरेभ्यो नमः ॥ जैनाचार्यश्रीमद्विजयलब्धिसूरीश्वरविरचितः ॥ तत्त्वन्यायविभाकरः ॥ स्वोपज्ञन्यायप्रकाशटीकायुतः (गुजराती भावानुवाद) नयानेकवादप्रमाणप्रकाशं, भुवि ज्ञानचारित्रदत्तावकाशम् । इलादुर्गरत्नं जिनं शान्तिनाथं, . ___नमामि प्रभाभासुरं भावतोऽहम् ॥१॥ प्राचां प्रौढनिगूढभावभरितान् वाचां विलासान् परान्, ___ शेमुष्या प्रविचार्य चारु गुरुभिर्दिष्टेन सद्वर्त्मना । तत्त्वन्यायविभाकरस्य कृतिनां मोदाय टीकामिमां, कुर्वे मञ्जलयुक्तिजालजटिलां न्यायप्रकाशाभिधाम् ॥२॥ क्क स्याद्वादो महाम्भोधिरल्पशक्तिर्मतिः क्व मे ?। बाहुना तं तितीर्षन्तं क्षमन्तां गुणवेदिनः ॥३॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे इह हि शास्त्रारम्भे क्वचिदभीष्टे प्रवर्तमानाः श्रेयस्काम्यया विशिष्टस्वेष्टदेवतानमस्कारपुरस्कारेणैव प्रवर्तन्ते, स च नमस्कारो यद्यपि शरीरेण मनसा वा क्रियमाणो निखिलप्रबलप्रत्यूहसमूहोन्मूलनपटिष्ठतया प्रारिप्सितशास्त्रपरिसमाप्तये सम्पनीपद्यते, तथाप्यशेषान्तरायनिचयविघातनिमित्तमिष्टदेवतानमस्कारपूर्वकमेवान्तेवासिनः प्रवर्तन्तामिति शिष्यान् शिक्षयितुं द्रव्याद्यपकृष्टमङ्गलानि विहाय नोआगमतो भावमङ्गलं प्रभुनमस्काररूपमादौ निबध्नाति - મંગલાચરણ ભાવાર્થ- “નય સંબંધી અનેકવાદ અને પ્રમાણોના પ્રકાશ કરનારા, પૃથ્વીતલ ઉપર સ્વયજ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીને પામી બીજાને રત્નત્રયી આપનાર, બાહ્ય-અત્યંતર રૂપ જ્ઞાન આદિ પ્રભાવથી પરમ તેજસ્વી, રાગ-દ્વેષ-મોહ જતા હોવાથી જિન-અર્વનું, એવા ઇડરગઢમંડન સોલમાં તીર્થકર શ્રી શાન્તિનાથ ભગવાનને હું ભાવપૂર્વક નમન કરું છું. (૧) પ્રાચીન પુરુષોની પ્રૌઢ (પૂર્ણ) નિગૂઢ-ગંભીર ભાવોથી ભરેલા, ઉત્તમ-ઉત્કૃષ્ટ વચન, વિશેષોને બુદ્ધિપૂર્વક સારી રીતે વિચારી, ગુરુદર્શિત સન્માર્ગ દ્વારા બુદ્ધિશાળી, સંસ્કારીઓના આનંદ માટે મનોહર યુક્તિસમૂહથી વ્યાપ્ત, એવા ‘તત્વન્યાયવિભાકર' નામના ગ્રંથની ન્યાયપ્રકાશ નામની ટીકાને હું કરું છું. (૨) ક્યાં સ્યાદવાદ રૂપી મહાસાગર ? (સ્યાદ્વાદપ્રધાન જૈન પ્રવચન રૂપી મહાસાગર), ક્યાં મારી અલ્પ શક્તિવાળી બુદ્ધિ ? (અર્થાત્ આભ-જમીન જેટલું અંતર છે છતાં) બાહુ-ભુજાથી તે જૈનશાસનરૂપી મહાસાગરને તરવાની ઇચ્છાવાળા મને ગુણવત્તાઓ ક્ષમા આપે ! (૩)” | વિવેચન-ખરેખર,આ જગતમાં શાસ્ત્રના ગ્રંથારંભમાં (પ્રથમ પ્રયત્નમાં) ક્વચિ-ક્યાંક અભીષ્ટ (અતિ શુભ) કાર્યમાં પ્રવૃત્તિ કરનારા પંડિતો, કલ્યાણની કામનાથી વિશિષ્ટ-પોતપોતાના ઇષ્ટદેવના નમસ્કારપૂર્વક જ પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ બુદ્ધિશાળી પુરુષો શિષ્ટાચારને લક્ષ્યમાં રાખી ગ્રંથના આરંભકાળે-અત્યંત શુભ કાર્યકાળે અવશ્ય સ્વ-ઇષ્ટદેવને નમસ્કાર કરે છે. જો કે તે ઇષ્ટદેવ વિષયક નમસ્કાર, શરીરથી કે મનથી, મન-વચન-કાયાથી કરાતો, સકલ-પ્રબળ વિદ્ગોના સમુદાયના ઉમૂલન કરવા માટે અત્યંત સમર્થ હોઈ, પ્રારંભ કરવાને ઇષ્ટ ગ્રંથની પરિસમાપ્તિ રૂપી કાર્ય બરોબર સંપન્ન થઈ જ જાય છે, તો પણ સકલ વિદ્ગોના સમૂહના ધ્વંસ અવશ્ય ઇષ્ટદેવ નમસ્કાર રૂપ મંગલ કરવું જોઈએ. જો તે ન કરવામાં આવે, તો નિર્વિને ગ્રંથસમાપ્તિ ન થાય ! જો ગુરુએ નિર્મિત ગ્રંથના પ્રારંભમાં ઇષ્ટદેવ નમસ્કારને શબ્દતઃ ઉલ્લેખ ન કરેલ જોવામાં આવે, તો શિષ્ટાચાર પાલનપૂર્વક ગ્રંથારંભમાં અવશ્ય મંગલ કરવું-આલેખવું જોઈએ.” આવી શિક્ષા શિષ્યોને અસંભવિત થઈ જાય ! આથી ગ્રંથકારશ્રી કહે છે કે- સંપૂર્ણ વિદ્ગોના સમૂહના વિનાશ ખાતર ઇષ્ટદેવ વિષયક નમસ્કારપૂર્વક જ ‘શાસ્ત્રારંભમાં-ઇષ્ટકાર્યમાં શિષ્યોએ પ્રવૃત્તિ કરવી જોઈએ.” આવી શિષ્યોને શિક્ષા (બોધપાઠ) દેવા માટે દ્રવ્ય આદિ રૂપ અપકૃષ્ટ મંગલો (એકાંતરૂપથી સર્વથા, અત્યંત રૂપથી-પૂર્ણ રૂપથી ઇષ્ટકાર્ય પ્રત્યે સાધનમાં અસમર્થ હોઈ, અપકૃષ્ટ-ગૌણ રૂપ-લૌકિક રૂપ-બાહ્ય રૂપ વિશિષ્ટ સોનું, રત્ન, દહીં, Page #40 -------------------------------------------------------------------------- ________________ मंगलाचरण ચોખા, મંગલ કુંભ વગેરે રૂપ દ્રવ્ય આદિ મંગલો)ને છોડીને એકાન્તિક-આત્યંતિક રૂપે ઇષ્ટ કાર્ય પ્રત્યે સાધનમાં સમર્થ હોઈ ભાવમંગલ પૂજ્ય તરીકે પ્રસિદ્ધ છે. જો કે તપશ્ચર્યા વગેરે અનેક પ્રકારના ભાવમંગલો શ્રી જૈનશાસનમાં હોવા છતાં, શ્રી અરિહંતના નમસ્કાર રૂપ ભાવમંગલ વિશેષથી “અરિહંતામંગલ' એવી પ્રસિદ્ધિ હોવાથી ઉપાદેય છે. એથી નોઆગમથી ભાવમંગલ રૂપ (પ્રભુનમસ્કારના ઉલ્લેખક-વાચક કે શ્રોતાઓને તેના અર્થના ઉપયોગ પરિણામના સદ્ભાવથી ભાવપણું છે. નમસ્કાર ક્રિયા કરનારાની ક્રિયાનું નોઆગમપણું હોવાથી નોઆગમથી ભાવમંગલરૂપ) પ્રભુવિષયક નમસ્કારને પ્રારંભમાં ગ્રંથનિબદ્ધ કરે છે. भक्त्युद्रेकनमत्सुराधिपशिरःकोटीररत्नप्रभा द्योतिस्मेरपदाम्बुजं निरुपमज्ञानप्रभाभासुरम् । रागद्वेषतृणालिपावकनिभं वाणीसुधाम्भोनिधि, श्रीमद्वीरजिनेश्वरं प्रतिदिनं वन्दे जगद्वल्लभम् ॥१॥ भक्त्युद्रेकेति । भक्तिः-आराध्यत्वेन ज्ञानं, आराधना च गौरवितप्रीतिहेतुः क्रिया । तस्या उद्रेकोऽतिशयेनाविर्भावः, तेन नमन्तो ये सुराधिपा इन्द्रादयः, तेषां शिरसां कोटीरेषु-मुकुटेषु यानि रत्नानि तेषां प्रभाणां द्योतनशीलं स्मेरं-विकसितं पदाम्बुजं यस्य तं, अनेन प्रभोः पूजातिशयः प्रकाशितः । तथा निरुपममतुलमनन्तमिति यावत्, तच्च तज्ज्ञानञ्च, तदेव प्रभा साकल्येनाखिलपदार्थप्रद्योतकत्वात्, तया भासुरं-जाज्वल्यमानं, अनेन ज्ञानातिशयो दशितः । तथा रागः-अभिष्वङ्गः, द्वेषः-अप्रीतिः, तावेव तृणालिस्तृणव्रजः, रागद्वेषयोरतितुच्छत्वेन तृणतया रूपणम्, तस्मै पावकनिभः-हुताशनसंकाशस्तं, अनेनापायापगमातिशय उद्भावितः । एवं पञ्चत्रिंशद्गुणालडकृता वाण्येव निरन्तरानन्दप्रदत्वात्सुधा तस्या अम्भोनिधिरुत्पत्तिभूमिस्तम्, अनेन वागतिशय उक्तः, चतुस्त्रिंशदतिशयात्मिका भावार्हन्त्यरूपा कृत्स्नकर्मक्षयाविर्भूतानन्तचतुष्कसम्पद्रूपा वा श्रीस्समृद्धिरस्यास्तीति श्रीमान् नित्ययोगे मतुप्, विशेषेणेरयति-क्षिपति कर्माणीति वीरः, तपसा विराजमानत्वात् तपोवीर्येण युक्तत्वाद्वा वीरश्चतुर्विंशतितमतीर्थकृत, यद्यपि निरुक्तव्युत्पत्त्या वीरपदेन तीर्थकर सामान्योपस्थितिसम्भवः, तथापि योगाढिर्बलवतीति न्यायाद्व्यक्तिविशेष एव विवक्षितः, निश्चयनयेनैकभक्तौ सकलभक्तिसिद्धेः, आसन्नोपकारित्वेनास्यैव तात्पर्यविषयत्वाच्च, स चासौ जिनेश्वरस्सामान्यकेवलिनामपीश्वरस्तं, स्वस्यापि भक्त्युद्रेकं दर्शयति प्रतिदिनं वन्द इति, वन्दे-स्तौमि, अभिवादये च, केवलानां स्तुतिबोधकानां नमस्कारबोधकानां वा धातूनामनुपादानात् । जगतं वल्लभो जगद्वल्लभस्तं सकलचराचरोपकारित्वादिति भावः ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे नन्विदं शास्त्रं नारम्भणीयं, अभिधेयशून्यत्वात् काकदन्तपरीक्षावत्, तथा प्रेक्षावतां ग्रन्थोऽयमनादेय एव, छद्मस्थत्वे सति स्वतन्त्रतयाऽभिधीयमानत्वाद्रथ्यापुरुषवाक्यवदित्येवं प्रवदतां संदिहानानां वा प्रेक्षावतां प्रवृत्त्यर्थं वाच्योऽभिधेयः परमगुरुपदेशानुसारित्वञ्च सम्बन्धः प्रथमतः । यदाहु:-"श्रुत्वाभिधेयं शास्त्रादौ पुरुषार्थोपकारकम् । श्रवणादौ प्रवर्तन्ते तज्जिज्ञासादिनोदिताः । नाश्रुत्वा विपरीतं वा श्रुत्वाऽऽलोचितकारिणः । काकदन्तपरीक्षादौ प्रवर्तन्ते कदाचने"ति, तथा 'प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि प्रवर्त्तते । एवमेव प्रवृत्तश्चेच्चैतन्येनास्य किं भवेदिति न्यायेन प्रयोजनमपि प्रकटनीयम्, अन्यथा प्रयोजनशून्यत्वादत्र नैव प्रवर्तेरन् प्रेक्षावन्तस्तथा वाच्यवाचकादि सम्बन्धवैधुर्येऽपि प्रवृत्त्यनुपपत्त्या सोऽपि वाच्य एवेति तदनभिधानप्रयुक्तप्रसज्यमानाऽऽशङ्कातङ्कसमुन्मूलनाय, परम्परया विशिष्टादरनिमित्तार्हन्मूलताप्रख्यापनार्थश्चादौ गुरुपर्वक्रमलक्षणसम्बन्ध-प्रदर्शनपुरस्सरमभिधेयादिकं स्वकीयग्रन्थनाम चोपनिबध्नाति ભાવાર્થ. “ભક્તિની પૂર્ણ વૃદ્ધિથી નમતા એવા ચોસઠ ઇન્દ્રો આદિના મસ્તકમાં પહેરેલ મુકૂટોની પ્રભા પ્રકાશક, વિસ્વર-અતએવ ભાસ્વર ચરણકમલવાળા, અનુપમઅસાધારણ જ્ઞાનરૂપી પ્રભાથી દેદીપ્યમાન, રાગ-દ્વેષરૂપી ઘાસના ગંજને બાળવા માટે અગ્નિસમાન (શુક્લધ્યાનવાળા હોઈ ભગવાનને અગ્નિની ઉપમા આપી છે.), વાણી રૂપી અમૃતના (આવિર્ભાવની ભૂમિ હોઈ) સમુદ્ર સમાન, એવા જગતના વલ્લભ શ્રીમાન્ વીર જિનેશ્વરને હું વંદના કરું છું.” | વિવેચન-ભક્તિ એટલે આરાધ્ય રૂપ વિશેષ્યવાળું જ્ઞાન. અર્થાત્ “શ્રીવીર પ્રભુ જ મારા આરાધ્ય-સેવ્ય છે, હું એ શ્રી વીર પ્રભુનો જ સેવક છું.”-આવું વિશિષ્ટ જ્ઞાન અને આરાધના એટલે ગુરુતાસંપન્ન પ્રીતિ-પ્રસન્નતાના હેતુ રૂપ ક્રિયા, આજ્ઞાની આરાધના-સેવા રૂપ ક્રિયા. અર્થાત્ પૂર્વોક્ત સજ્ઞાન-ક્રિયા રૂપ ભક્તિની અધિકતાથી જે નમતા ઇન્દ્ર વગેરે છે, તેઓના મસ્તકસ્થ મુકૂટવર્તી રત્નોની પ્રભાપ્રકાશક-વિકસિત ચરણકમલવાળા, આ વિશેષણથી પરમાત્માનો પૂજાતિશય (અશોક વૃક્ષ આદિ આઠમહા પ્રાતિહાર્ય પૂજા રૂપ પૂજાતિશય રૂપ મૂળભૂત અતિશય), તેમજ નિરૂપમ-અસાધારણ અનંત એવા જ્ઞાનરૂપી પ્રભા, સમસ્તપણાએ સકલ પદાર્થ પ્રકાશક હોવાથી જ્ઞાનમાં પ્રભાનો આરોપ સમજવો. અર્થાત કેવલજ્ઞાનરૂપી પ્રભાથી જાજ્વલ્યમાન, આ વિશેષણથી કેવલજ્ઞાનના અનંતપણા રૂપ “જ્ઞાનાતિશય રૂપ મૂલ અતિશય' દર્શાવ્યો છે તથા રાગ-દ્વેષમાં અતિ તુચ્છાણાએ કરી તૃણપણાનું રૂપણ (આરોપણ) કરેલ છે. તે તૃણ-પુંજતુલ્ય રાગ-દ્વેષને દૂર કરવા-ક્ષય કરવા અગ્નિસમાન, આ વિશેષણથી ભગવાનનો અપાયાપગમાતિશય રૂપ મૂલ અતિશય (રાગ-દ્વેષ આદિ અઢાર દોષ-કર્મ રૂપ અપાયના ક્ષય રૂપ અપાયાપગમ અતિશય) જણાવ્યો છે. તથા પાંત્રીશ ગુણોથી શોભિત વાણી રૂપી, નિરંતર આનંદદાયક હોવાથી અમૃતના સાગર, (જન્મભૂમિ) આ વિશેષણથી વચનાતિશય રૂપ મૂલ અતિશય (પ્રવચન રૂપ તીર્થના પ્રવર્તન રૂપ વચનાતિશય) પ્રગટ કર્યો છે. “શાસ્ત્રકારે પોતાને ચાર અતિશયની સિદ્ધિ માટે શાસ્ત્રની આદિમાં ભગવાનના ચાર Page #42 -------------------------------------------------------------------------- ________________ मंगलाचरण મૂલાતિશયો વર્ણવવા જોઈએ.” આ શાસ્ત્રીય નિયમ તન્વન્યાયવિભાકરકારે બરોબર પાળ્યો છે-એમ સમજવું. શ્રીમાનુ- આ પદમાં “ગોમાનું' પદની માફક અનિત્ય સંબંધમાં મત, પ્રત્યય નથી, પરંતુ “જ્ઞાનવાન આત્માની માફક નિત્ય યોગમાં મત પ્રત્યય છે. અર્થાત્ ચોત્રીશ અતિશય રૂપ ભાવ અરિહંતપણા રૂપ શ્રીની સાથે અથવા સકલ કર્મના ક્ષયજન્ય અનંત જ્ઞાનાદિ રૂપ અનંત ચતુષ્ટય સંપત્તિ રૂપ શ્રી-સમૃદ્ધિની સાથે નિત્ય સંબંધવાળા. વીર- વીર એટલે વિશેષથી કર્મીને ફેંકી દેનાર, અથવા તપથી અને બળથી યુક્ત હોવાથી વીર એટલે ચોવીસમા તીર્થંકર. જો કે પૂર્વોક્ત વીર શબ્દની વ્યુત્પત્તિથી સકલ તીર્થંકરની ઉપસ્થિતિનો સંભવ છે, તો પણ યોગ કરતાં રૂઢિ બળવાન છે.” અર્થાત્ યોગ વ્યુત્પત્તિલભ્ય અર્થ કરતાં રૂઢિલભ્ય-રૂઢ અર્થ બળવાન છે. આવો ન્યાય હોવાથી વીર નામની વિશિષ્ટ વ્યક્તિ જ વિવક્ષિત (અધિકૃત) છે. નિશ્ચય નયની અપેક્ષાથી (ગુણપ્રધાન દૃષ્ટિથી) એક તીર્થંકર રૂપ આરાધ્યની ભક્તિમાં (અર્વગુણસંપન્ન એક તીર્થકરની સેવામાં) એક ગુણવાળા હોવાથી ભાવના ઉત્કર્ષથી સકલ તીર્થકરની સેવાની સિદ્ધિ છે. અહીં વિશિષ્ટ વ્યક્તિરૂપ શ્રી મહાવીરદેવની ભક્તિમાં ભાર દેવાનું કારણ એ છે કે-શ્રી મહાવીરદેવની અપેક્ષાએ અન્ય તીર્થકરો વ્યવહિત પરંપરાથી ઉપકારી છે, જયારે અન્ય તીર્થકરોની અપેક્ષાએ આ જ પ્રભુ શ્રીમહાવીરસ્વામી આસન અવ્યવહિત સાક્ષાત્ ઉપકારી છે. વ્યવહાર નયની અપેક્ષાએ ઉપકાર પ્રધાન દષ્ટિથી ઉપકારી છે.) માટે આજ ભક્તિના તાત્પર્યનો વિષય છે. અર્થાત્ વીર એટલે શ્રી મહાવીરસ્વામી. શ્રીમાનુ વીર રૂપી જિનો (સામાન્ય કેવલીઓ)ના ઈશ્વર-જિનેશ્વરને પ્રતિદિન-હંમેશાં વંદના કરું છું. એટલે કેસ્તુતિ કરું છું અને પ્રણામ કરું છું, તેમજ વચન અને શરીરના સંકોચ રૂપ પૂજા કરું છું. એવી રીતે પોતાની પણ ભક્તિની અધિકતા દર્શાવે છે. અહીં ‘વન્દ્ર ધાતુ સ્તુતિ અને નમસ્કાર રૂપ બને અર્થોના સમાનરૂપે વાચક છે, કારણ કે- કેવલ સ્તુતિબોધક અથવા નમસ્કારબોધક ધાતુઓનું ગ્રહણ કરેલ નથી. સત્ય પ્રરૂપણા દ્વારા સકલ ચરાચર (જીવ-અજીવ)ના ઉપકારી હોવાથી જગદ્વલ્લભલોકનાથ એવા શ્રીમદ્ વીર જિનેશ્વરને પ્રતિદિન હું વંદન કરું છું. (૧) પૂર્વપક્ષ- આ (પ્રકૃત) શાસ્ત્ર આરંભયોગ્ય નથી, કેમ કે - અભિધેય (વાચ્યાર્થવિષય)થી રહિત છે. જેમ કે-કાકદન્ત પરીક્ષા. (કાગડાને દાંત છે કે નહિ, એવી નિરર્થક પરીક્ષા-તપાસ કરવી, નિષ્ફળ પ્રયાસ કરવો તે.) * જે ગ્રંથ અભિધેય આદિથી શૂન્ય હોઈ આરંભયોગ્ય નથી અને તેનો જો આરંભ કરવામાં આવે, તો અભિધેય આદિ શૂન્ય-આરબ્ધ આ ગ્રંથ પ્રેક્ષાવંત પુરુષોને ગ્રાહ્ય નહિ જ થાય; કેમ કે- છમસ્થ વક્તા વડે સ્વતંત્રપણાએ તે કહેવાતો છે. જેમ કે- રચ્યાપુરુષ વાક્ય (શેરીમાં રખડતા પુરુષનું વાક્ય) ઈત્યાદિ. આ પ્રમાણે બોલનારા કે સંદેહ કરનારા પ્રેક્ષાવંતોની પ્રવૃત્તિ થાય, માટે અભિધેય-વિષય કહેવો જોઈએ તથા પ્રયોજન કહેવું જોઈએ. એવું સ્વતંત્રતાના પરિવાર માટે પરમગુરુ (અરિહંત-ગણધર આદિ)ના ઉપદેશવચન અનુસારિત રૂપ સંબંધ ગ્રંથની આદિમાં કહેવો જોઈએ. શાસ્ત્રકારોએ કહ્યું છે કે-”શાસ્ત્રની આદિમાં સામાન્ય રૂપથી પુરુષાર્થ ઉપકારક અભિધેય (વિષય)ને ર મળી વિશેષ રૂપથી તે અભિધેય વિષયક જિજ્ઞાસા આદિથી પ્રેરણાવશ બનેલા પ્રેક્ષાવંતો શાસ્ત્રના શ્રવણ Page #43 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे આદિમાં પ્રવૃત્તિ કરે છે. પરંતુ અભિધેયને સાંભળ્યા વગર કે વિપરીત-ઊલટા અભિધેયને સાંભળી પ્રેક્ષાવંતો કાકદંત પરીક્ષા આદિમાં પ્રવૃત્તિ કરતા નથી, તેમજ પ્રયોજનના ઉદેશ વગર મૂર્ખ પણ પ્રવૃત્તિ કરતો નથી. પ્રયોજન વગર જો પ્રવૃત્તિમાં પરાયણ છે, તો ચેતના-બુદ્ધિ હોય તો શું અને ન હોય તો શું? અર્થાત્ બુદ્ધિનું ફળ તત્ત્વની વિચારણા છે.” આવા ન્યાયથી પ્રયોજન-ફળ પણ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવું જોઈએ. જો પ્રયોજન અહીં દર્શાવવામાં આવે, તો આ ગ્રંથમાં પ્રેક્ષાવંતોની પ્રવૃત્તિ બંધ થઈ જશે. જેવી રીતે પ્રયોજનની બાબત છે, તેવી રીતે વાચ્ય-વાચક આદિ સંબંધના અભાવમાં પ્રેક્ષાવંતોની પ્રવૃત્તિનો અસંભવ થવાથી, તે વાચ્ય-વાચક આદિ રૂપ સંબંધ પણ શબ્દોમાં જાહેર કરવો જ જોઈએ. અભિધેય આદિ ત્રણના કથનના અભાવજન્ય પ્રસંગ પામતી આશંકાના આતંક (રોગ)ના સર્વથા ઉમૂલન માટે પરંપરાપૂર્વક વિશિષ્ટ (અસાધારણ) આદર-બહુમાન નિમિત્તે, આ શાસ્ત્ર અહમૂલક (જનું મૂલ અરિહંત છે) છે-એમ પ્રગટ કરવા માટે, ગુરુપૂર્વક્રમ રૂપ (પરંપરાથી ઉપદેશ-ક્રમશઃ ગુરુપરંપરા-પરમ ગુરુના ઉપદેશથી અનુસારિત્વરૂપ પરંપરાગમ રૂ૫) સંબંધના પ્રદર્શનપૂર્વક અભિધેય આદિ ત્રણને અને પોતાના ગ્રંથના નામને શ્લોક નિબદ્ધ કરે છે. प्रज्ञावैभवसंमदिष्णुकथकप्रौढोक्तिविद्रावण प्रख्यं जीवगणोपजीवकदयादृष्टिप्रकर्षोज्ज्वलम् । नत्वा श्रीकमलाख्यसूरिमसकृद्ध्यात्वा च जैनागम, तत्त्वन्यायविभाकरं सुललितं ग्रन्थं प्रकुर्वे मुदा ॥ प्रज्ञावैभवेति । प्रज्ञा-विशेषविषयिणी बुद्धिस्तस्याः वैभवेन-नवनवोन्मेषरूपेण सम्यङ्मदिष्णूनां कथकानां-वावदूकानां याः प्रौढोक्तयः सामान्यविद्वदुर्भेद्यत्वात् तासां विद्रावणेभञ्जने प्रख्यः-प्रसिद्धस्तं, एतेन गुरोः प्रतिभातिशयः स्वसमयस्थापनसामर्थ्यञ्चाविष्कृतम् । जीवगणस्योपजीविकायां-परिपालननिदानभूतायां दयायां दृष्ट्या-अवहितचेतसा प्रकर्षणोज्ज्वलं-निर्मलं, अनेन चानेकनृपतीनामहिंसाधर्मप्रबोधनद्वारा दयाधर्मसंस्थापनकौशल्यं सूचितम् । ध्यानलक्षणकर्त्तव्यापेक्षया पूर्वकालभावित्वात्क्त्वाप्रत्ययान्तं पदमाह-नत्वेति'नमस्कृतिविषयमारचय्येत्यर्थः । आचारश्रुतशरीरवचनवाचनमतिप्रयोगमतिसंग्रहपरिज्ञालक्षणाष्टविधसम्पदः श्रियस्तासां कमलमिव आश्रयत्वात्कमल इति आख्या सार्थकं नाम यस्य सूरेस्तं, असकृत्-वारंवारं, ध्यात्वा-भक्तिश्रद्धाभ्यां मनोमन्दिरे संस्थाप्य, ग्रन्थरचनापेक्षया पूर्वकालभावित्वात् क्त्वाप्रत्ययः । च पुनरर्थको न पुनः समुच्चायकः, एकक्षणावच्छेदेन नमनचिन्तनात्मकद्विविधक्रियाऽसम्भवेन पौर्वापर्यनैयत्यात्, गुरुपरम्परयैव जैनागमस्यात्मनो लाभेन तन्नमनस्य ध्यानपूर्वकालभावित्वस्यैवोचितत्वाच्च । अनेन गुरुपर्वक्रमलक्षणस्सम्बन्धः श्रद्धानुसारिणः प्रति प्रदर्शितः । जयन्तीति जिना रागद्वेषविजेतारस्तैः प्रोक्तमागम-शास्त्र Page #44 -------------------------------------------------------------------------- ________________ मंगलाचरण मनेनागमनमस्कारेण स्वकीयग्रन्थस्य समूलत्वं सूचितं, एतेन छद्मस्थत्वे सति स्वतन्त्रतयाऽभिधीयमानत्वे हेतावसिद्धतोद्भाविता । तथा गुरोरप्युपास्यतया प्रथमं गुरुतमस्याहतस्तदागमस्य च गुरुद्वारा प्राप्यमाणत्वात्सूरेस्ततो ग्रन्थस्यास्य मूलभूतस्याऽऽगमस्य प्रणामक्रम इत्यपि विनेयाः शिक्षिताः । तत्त्वानि जीवादीनि, न्यायास्तदधिगमकाः प्रमाणनयरूपास्तेषां विशिष्टा भाः स्वरूपप्रकारप्रमाणानि वस्तुयाथार्थ्यप्रकाशकत्वात्, तासामाकर इवाकरस्ताः करोतीति वा तत्त्वन्यायविभाकरस्तम् । एतेन तत्त्वन्याया अभिधेयास्तज्ज्ञानं प्रयोजनं, तर्कानुसारिणः प्रत्युपायोपेयलक्षणस्सम्बन्धश्च प्रदर्शितः, अत्रेदम्बोध्यम्, प्रयोजनं ग्रन्थकर्तृगतं श्रोतृगतञ्चेति द्विविधम्, अनन्तरपरम्परभेदतः प्रत्येकमपि पुनद्विवविधम्, ग्रन्थकर्तृरनन्तरं प्रयोजनं सत्त्वानुग्रहः सर्वज्ञोदितपदार्थप्रतिपादनात् । परम्परन्तु मोक्षावाप्तिर्भव्यासत्त्वानुग्रहप्रवृत्तस्य स्वर्गप्राप्त्यादिपरम्परया परमपदस्यावश्यप्राप्तेः । श्रोतृणाञ्चानन्तरं प्रयोजनं ग्रन्थसारभूतपदार्थयथावत्परिज्ञानं, परम्परन्तु परमपदप्राप्तिरेव, यथावद्विदितपदार्थसार्थानां निःसारसंसारोद्वेगजननात् परमपदप्राप्तयेऽङ्गीकृतप्रयत्नानां निःश्रेयसावाप्तेरिति । सुललितं शब्दतो लालित्यवन्तं, एतेनास्य ग्रन्थस्य बालानामनायासेन बोधजनकत्वमादर्शितम् । ग्रन्थंवाक्यसन्दर्भरूपं प्रकुर्वे-निबध्नामि । मुदा-आनन्देन नतु क्लेशेनेतिभावः । ग्रन्थेनानेन श्लोकद्वयात्मकेनेष्टदेवतागुर्वागमानां नमस्कारोऽभिधेयाद्यभिधानेन शिष्यप्रवृत्तिप्रतिबन्धकशङ्काशङ्कसमुद्धरणञ्च कृतम् । अनायासेन बालबोधप्रयोजकत्वोपदर्शकसुललितपदेन तत्त्वन्यायानां महामतिभिः पूर्वसूरिभिर्गम्भीरवाक्यप्रबन्धैाख्यातत्वेऽपि साम्प्रतकालीनान्तेवासिनां मतिमान्द्यतया तैर्ग्रन्थैर्यथावदर्थावगमो न भवेदिति मन्वानेन मया मन्दमतिनाऽपि मन्दतरमतीनां शिष्याणामर्थावगमनिमित्तं सरलवचनप्रकारेणामुना ग्रन्थ्यन्ते त इत्यपि भाव आविष्कृतः ॥ ननु मङ्ग्यतेऽधिगम्यते येन हितं तन्मङ्गलं, मङ्गं धर्मं लाति-समादत्त इति मङ्गलं, मां भवात्संसाराद्गालयति-अपनयतीति मङ्गलं, माः-सम्यग्दर्शनादिलक्ष्मीर्गलयति प्रापयतीति वा मङ्गलमितिनिरुक्तिभिहितप्रापकत्वधर्मप्रापकत्वसंसारापनायकत्वसम्यग्दर्शनादिप्रापकत्वरूपार्थानां शास्त्रमात्रेऽस्मिन् सत्त्वेन तदादौ मङ्गलकरणमनर्थकमितिचेन्न मङ्ग्यतेऽलङ्क्रियते शास्त्रमनेन, मन्यते-ज्ञायते निश्चीयते विघ्नाभावोऽनेन, मोदन्ते-शेरते विघ्नाभावेन निष्प्रकम्पतया सुप्ता इव जायन्तेऽनेन, शास्त्रस्य वा पारं गच्छन्त्यनेन, मा भूगलो विघ्नो यस्माच्छास्त्रस्येति वा मङ्गलमिति निरुक्तिलब्धशास्त्रालङ्कारकत्वविघ्नाभावनिश्चायकत्व Page #45 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे शास्त्रपारप्रापकत्वविघ्ननाशकत्वरूपार्थावलम्बनतः प्रभुप्रभृतिनमस्कारप्रतिपादकश्लोकद्वयस्य मङ्गलत्वाभिधानात्, एतेन शास्त्रस्य मङ्गलस्य वाऽमङ्गलत्वसंशीतिनिरस्ता, व्युत्पत्तिभेदेनोभयत्रैव मङ्गलत्वाक्षतेः । तदिदं मङ्गलं शास्त्रस्यादौ मध्ये पर्यन्ते च क्रियते, तत्रादौ मङ्गलं शास्त्रस्याविघ्नेन पारगमनाय, निर्विघ्नेन परम्परयोपागतस्य शास्त्रस्य स्थिरत्वापादनार्थं मध्ये, प्रान्ते च स्थिरीभूतस्य शिष्यपरम्परायामव्यवच्छेदनिमित्तं बोध्यम् । यद्यपि क्वचिन्मङ्गलाभावे विघ्नाभावद्वारा समाप्तिर्दृश्यते, तथा तत्सत्त्वेऽपि समाप्त्यभावः । तथापि स्वतः सिद्धविघ्नविरहवता कृतस्य ग्रन्थस्य समाप्त्या मङ्गलस्य विघ्नध्वंसद्वारा समाप्ति प्रत्यहेतुत्वमेव, विघ्नात्यन्ताभावादपि समाप्त्युदयेन मङ्गलस्य वैयर्थ्यापत्तेः, तत्तत्समाप्ति प्रति हेतुत्वे गौरवाच्चातो विघ्नध्वंसं प्रत्येव तस्य हेतुत्वं, असम्पूर्णमङ्गलघटितग्रन्थेषु च मङ्गलेन विघ्ननाशेऽपि विघ्नप्राचुर्यान्न समाप्तिः, सम्पूर्णमङ्गलरहितग्रन्थेषु तु निर्विघ्नपरिसमाप्तिदर्शनेन वाचिकमङ्गलाभावेऽपि मानसिकादिमङ्गलमनुमेयमेव, कार्यात्कारणानुमानस्य सर्ववादिसिद्धत्वात् । न च तत्र समाप्तिर्विघ्नध्वंसप्रयुक्ता किन्तु विघ्नात्यन्ताभावप्रयुक्तैवेति चेन्न विनिगमनाविरहात्, न च मङ्गलादर्शनमेव विनिगमकमिति वाच्यम् । पर्वते धूमावल्यनुमानानुपपत्तेर्वह्यदर्शनात् । न चान्यत्र धूमसत्त्वेवढेष्टत्वादत्र सोऽनुमीयत इति वाच्यम् तुल्यत्वाद् दृश्यते ह्यन्यत्र निविघ्नसमाप्तिसत्त्वे मङ्गलमपि । तस्मात्सिद्धं मङ्गलस्य विघ्नध्वंसहेतुत्वमित्यन्यत्र विस्तरः ॥ ભાવાર્થ- “બુદ્ધિની સમૃદ્ધિથી મત્ત-પ્રમત્ત વાચાલ વાદીઓના પ્રૌઢ વચનના ખંડનમાં પ્રસિદ્ધ, પજીવનિકાયરક્ષક, દયામાં સાવધાન અને મનના ઉત્કર્ષથી ઉજજવલ શ્રી કમલ નામક સૂરિને અને જૈન આગમને નમન કરીને તથા ધ્યાન કરીને, સુલલિત તત્ત્વન્યાયવિભાકર' ગ્રંથને સહર્ષ સારી રીતે કરું છું.” વિવેચન- વિશેષ રૂપ વિષયને ગ્રહણ કરનારી બુદ્ધિના નવા નવા ચમત્કારી ફુરણથી સારી રીતે ગર્વીષ્ઠ અને વાચાલ વાદીઓના પ્રૌઢ-પ્રતિભાશાળી વચનોના ખંડનમાં પ્રસિદ્ધ, આ વિશેષણથી ગુરુની પ્રતિભાનો અતિશય અને સ્વ-સિદ્ધાન્તમંડનનું સામર્થ્ય પ્રગટ કરેલ છે. જીવગણને જીવાડનારી દયામાં રહેલ ઉત્કૃષ્ટ દષ્ટિ, સાવધાન- ઉપયોગવાળા મનથી નિર્મળ, આ વિશેષણથી અનેક રાજાઓને અહિંસારૂપી ધર્મના જ્ઞાનદાન દ્વારા દયાધર્મમાં સ્થાપનની કુશળતા સૂચિત ४२८ छे. પહેલાં નમન રૂપે કર્તવ્ય છે અને પછી ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ નમનપૂર્વક ધ્યાન હોઈ કૃત્વા પ્રત્યયાત્ત पहने छ 3 - 'श्री भरा नाम सूरिने नमन शने' अर्थात् १-मायारसंपही, २-श्रुतसंपहा, 3शरीरसंपहा, ४-वयनसंपहा, ५-वायनसंपEl, E-मतिप्रयोगसंपा, ७-भतिसंघसंप भने ८પરિજ્ઞાસંપદા રૂપ આઠ લક્ષ્મીઓના આધારભૂત હોઈ કમલ જેવા, “કમલ' એવું નામ સાર્થક કરનારા, તે શ્રી Page #46 -------------------------------------------------------------------------- ________________ मंगलाचरण કમલસૂરિને વારંવાર નમસ્કાર કરીને અને ધ્યાન કરીને-ભક્તિ અને શ્રદ્ધા વડે મન રૂપ મંદિરમાં બિરાજમાન કરીને, અહીં ગ્રંથરચનાકાળની અપેક્ષાએ પૂર્વકાળમાં હોનાર હોવાથી ફત્વા પ્રત્યય છે. અહીં “ચ પદ પુનઃ-ફરીને એ અર્થવાળું છે, પરંતુ સમુચ્ચાયક (સમુદાયવાચક) નથી. જેમ કે-ઘટને અને પટને જો.' અહીં એક કાળમાં ઘટ-પટને જોવાની ક્રિયા છે. જ્યારે પ્રકૃતમાં એક કાળમાં નમન અને ધ્યાન રૂપ બે પ્રકારની ક્રિયાનો અસંભવ હોઈ પૂર્વ અપરભાવ રૂપ સંબંધનો નિયમ છે. પહેલાં શ્રી કમલસૂરિને અને જૈનાગમને નમસ્કાર કરીને, તેમજ ફરીને શ્રી કમલસૂરિને અને જૈનાગમને મનમંદિરમાં સ્થાપીને, અહીં આમ પૂર્વ અપરભાવ રૂપ સંબંધનો નિયમ છે. અને ગુરુપરંપરાથી જ પોતાને જૈનાગમનો લાભ થવાથી ધ્યાનના પૂર્વકાળમાં થનાર હોઈને જ, પહેલાં ગુરુનમન વ્યાજબી છે. આ કથનથી ગુરુપૂર્વક્રમ રૂપ સંબંધ શ્રદ્ધાનુસારી લોક પ્રત્યે પ્રદર્શિત કર્યો છે. જૈનાગમ-જીતે તે જિનો અર્થાતુ રાગ-દ્વેષવિજેતાઓ વડે કહેવાયેલ આગમ-શાસ્ત્ર રૂપ જૈનાગમને નમન કરીને, આ જૈનાગમના નમસ્કાર દ્વારા પોતાના ગ્રંથનું મૂલસહિતપણું સૂચિત કરેલ છે. જે અનાદયત્વ સાધ્યવાળા અનુમાન સ્થળમાં છદ્મસ્થ બની સ્વતંત્રપણાએ અભિધાન વિષયપણા રૂપ હેતુ છે, તે હેતુ સ્વરૂપાસિદ્ધ છે, કેમ કે- ચાલુ ગ્રંથ રૂપ પક્ષમાં અહત્મણીત આગમ અનુસારે કથન વિષયપણું છે, માટે આ ગ્રંથ આદેય છે જ. તેમજ ગુરુદેવના પણ ઉપાય હોઈ પહેલાં ગુરુ-ગુરુતમ શ્રી અરિહંત ભગવંતને નમસ્કાર, ત્યારબાદ ગુરુ દ્વારા જૈનાગમની પ્રાપ્તિ થતી હોવાથી સૂરિભગવંતને નમસ્કાર અને ત્યાર પછી આ પ્રકૃત ગ્રંથના મૂળભૂત જૈનાગમને નમસ્કાર, એવો પ્રણામનો ક્રમ છે. આવી રીતે પણ શિષ્યજનને શિક્ષા આપેલ છે. તત્વન્યાયવિભાકર- જીવ આદિ તત્ત્વોના અધિગમક પ્રમાણ નય રૂપ ન્યાયોની વિશિષ્ટ વસ્તુના યથાર્થપણાના પ્રકાશક હોઈ, સ્વરૂપ-પ્રકાર-પ્રમાણ રૂપ ભા-પ્રભાઓના આકર(ખાણ)ની માફક આકર અથવા તાદશ ભા એટલે પ્રભાઓને કરનાર, તે તત્ત્વન્યાયવિભાકરને હું કરું છું. આવા વિશિષ્ટ કથનથી આ “તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથમાં વિષય તરીકે તત્ત્વન્યાયો છે અને તે તત્ત્વન્યાયોનું જ્ઞાન પ્રયોજન રૂપે છે. તર્કનુસાર પ્રત્યે ઉપાય (ગ્રંથ) અને ઉપેય (તત્ત્વન્યાયનું જ્ઞાન) અર્થાત્ ઉપાય-ઉપેય રૂપ સંબંધ પ્રદર્શિત કરેલ છે. અહીં ‘આ’ સમજવાનું છે કે-ગ્રંથકર્તામાં રહેલ અને શ્રોતામાં રહેલ-એમ બે પ્રકારનું પ્રયોજન છે. અનંતર અને પરંપર ભેદથી ગ્રંથકર્તગત બે પ્રકારો અને શ્રોતૃગત બે પ્રકારો- એમ પ્રયોજનના ચાર પ્રકારો છે. ગ્રંથકર્તાનું અનંતર (તર્તનું) પ્રયોજન પ્રાણી પ્રત્યે અનુગ્રહ છે, કેમ કે સર્વજ્ઞકથિત પદાર્થોનું પ્રતિપાદન છે. ગ્રંથકર્તાનું પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. કેમ કે- ભવ્ય પ્રત્યે ઉપકારપરાયણ ગ્રંથકર્તાને સ્વર્ગપ્રાપ્તિ આદિ પરંપરાએ પરમપદની અવશ્ય પ્રાપ્તિ છે. શ્રોતાઓનું અનંતર પ્રયોજન ગ્રંથ પ્રતિપાદિત સારભૂત પદાર્થનું યથાર્થ પરિજ્ઞાન છે, શ્રોતાઓનું પરંપર પ્રયોજન તો મોક્ષપદની પ્રાપ્તિ જ છે; કારણ કે-વસ્તુતઃ તત્ત્વજ્ઞાનીઓને નિઃસાર એવા સંસાર પ્રત્યે Page #47 -------------------------------------------------------------------------- ________________ १० तत्त्वन्यायविभाकरे જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અતઃ સંવેગ પેદા થવાથી પરમપદ માટે પ્રતિજ્ઞાપૂર્વક પ્રયત્ન કરનારને અવશ્ય મોક્ષપદની પ્રાપ્તિ છે. સુલલિત શબ્દની અપેક્ષાએ લાલિત્યવાન એવા “તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથને હું કરું છું. આવા કથનથી બાલ જીવોને (જૈન શાસ્ત્રીય બોધહીન જીવોને) કલેશ વગર, સરલતાપૂર્વક આ ગ્રંથ બોધજનક છેએમ દર્શાવ્યું છે. અર્થાત્ “તત્ત્વન્યાયવિભાકર' નામક સુલલિત ગ્રંથને ક્લેશ વગર ચિત્તની પ્રસન્નતાપૂર્વક આ પૂર્વોક્ત બે શ્લોક રૂપી ગ્રંથથી ઇષ્ટદેવ-ગુરૂદેવ-જૈનાગમને નમસ્કાર અને મંગલ-અભિધેયપ્રયોજન-સંબંધરૂપ અનુબંધ ચતુષ્ટયના કથન દ્વારા શિષ્ય અને પ્રેક્ષાવંતની પ્રવૃત્તિમાં પ્રતિબંધક રૂપ શંકાના શંકુ(ખીલા)નો સારી રીતે ઉદ્ધાર કરેલ છે. આયાસ વગર બાલબોધની કારણતાના ઉપદર્શક સુલલિત પદથી, મહા મતિવાળા પૂર્વાચાર્યોએ અર્થગંભીર વિશિષ્ટ વાક્યપ્રબંધો દ્વારા તત્ત્વન્યાયોનું વ્યાખ્યાન કરેલું હોવા છતાં, આધુનિક અંતેવાસીઓને મતિની મંદતાના કારણે તે તે ગ્રંથોથી સારી રીતે અર્થ બોધ થઈ શકે નહિ-એમ માનનારા મેં (મંદ મતિવાળા મેં) પણ મંદતર મતિવાળા શિષ્યોને અર્થજ્ઞાન સંપાદન કાજે સરલ વચન પ્રકારવાળા આ ગ્રંથદ્વારા તે તન્યાયો રચિત કરેલ છે. આવો પણ ભાવ પ્રકટ કર્યો છે. મંગલ વાદ પૂર્વપક્ષ- જેના વડે હિત મેળવાય તે મંગલ. જે મંગલધર્મને લાવે- ગ્રહણ કરાવે તે મંગલ. મને સંસારથીકર્મસંબંધથી દૂર કરે તે મંગલ. માઃ-સમ્યગ્દર્શન આદિ લક્ષ્મી પમાડે તે મંગલ. આ પ્રમાણે મંગલ શબ્દની વ્યુત્પત્તિ-નિરૂક્તિઓથી હિતસાધકત્વ-ધર્મપ્રાપકત્વ સંસાર અપનાયત્વ-સમ્યગ્દર્શન આદિ પ્રાપ– રૂપ અર્થોની વિદ્યમાનતા આ શાસ્ત્ર માત્રામાં હોવાથી, તે શાસ્ત્રની આદિમાં મંગલ કરવું નિરર્થક છે. સમાધાન- જેના વડે શાસ્ત્ર અલંકૃત થાય છે તે મંગલ. જેના વડે વિપ્નના અભાવનો નિશ્ચય થાય છે તે મંગલ મોહન્ત- સુવે છે વિઘ્નના અભાવથી નિશ્ચલપણાએ અર્થાત્ સૂતેલાની માફક થાય છે તે મંગલ. અથવા જેના વડે શાસ્ત્રના પારને પામે છે તે મંગલ. જેનાથી શાસ્ત્રમાં વિઘ્ન ન આવે તે મંગલ. આ પ્રમાણેની મંગલ શબ્દ વ્યુત્પત્તિ નિર્યુક્તિઓથી લબ્ધ શાસ્ત્ર-અલંકારકત્વ-વિદ્ધના અભાવ નિશ્ચાયકત્વ-શાસ્ત્રપારમાપકત્વ-વિપ્નનાશકત્વ રૂપ અર્થની અપેક્ષાએ પ્રભુ વગેરેના નમસ્કાર પ્રતિપાદક બે શ્લોકો દ્વારા મંગલપણાનું કથન છે. અર્થાત્ શાસ્ત્રના આરંભમાં અવશ્ય મંગલ કરવું જોઈએ એ સિદ્ધ થાય છે. આ કથનથી પૂર્વે રહેલ મંગલની વ્યુત્પત્તિથી અને પછીથી કહેલ મંગલની વ્યુત્પત્તિથી ક્રમસર શાસ્ત્રમાં કે શાસ્ત્રની આદિમાં મંગલમાં અમંગલપણાનો સંદેહ ખંડિત થાય છે. વ્યુત્પત્તિના ભેદથી શાસ્ત્રમાં-શાસ્ત્રની આદિમાં કરેલ મંગલમાં મંગલપણું અખંડિત છે, તેથી આ મંગલ શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અંતમાં કરાય છે. ત્યાં આદિમાં મંગલ નિર્વિઘ્ન શાસ્ત્રના પાર પામવા માટે છે. વિપ્ન વગર પરંપરાથી આવેલ શાસ્ત્રની સ્થિરતા કરવા માટે મધ્યમાં મંગલ છે. સુસ્થિર બનેલ શાસ્ત્રની શિષ્ય પરંપરામાં અવિચ્છિન્નતા બની રહે તેટલા માટે અંતમાં મંગલ કરે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ मंगलाचरण મંગલની સત્તામાં સમાપ્તિ રૂપ કે વિબવંસ રૂપ કાર્યની સત્તા, એ અન્વય, મંગલ રૂપ કારણના અભાવમાં સમાપ્તિ કે વિધ્વધ્વંસ કે નિર્વિઘ્ન સમાપ્તિ રૂપ કાર્યનો અભાવ તે વ્યતિરેક, એવં અન્વય વ્યતિરેક દ્વારા કાર્ય-કારણનો નિશ્ચય થાય છે. જો કે કોઈક ગ્રંથમાં મંગલ રૂપ કારણ નથી, છતાં વિનના અભાવ દ્વારા સમાપ્તિ દેખાય છે. એટલે વ્યતિરેક વ્યભિચાર (કારણાભાવમાં પણ કાર્યોત્પત્તિ રૂ૫) અર્થાત્ કિરણાવલી આદિ ગ્રંથમાં મંગલના અભાવમાં પણ સમાપ્તિ દેખાય છે, માટે વ્યતિરેક વ્યભિચાર છે. તેમજ કાદંબરી આદિ ગ્રંથમાં મંગલની સત્તા હોવા છતાં સમાપ્તિનો અભાવ છે, અર્થાત્ કારણની સત્તામાં પણ કાર્યની અનુત્પત્તિ રૂપ અન્વયે વ્યભિચાર છે, તો સમાપ્તિ પ્રત્યે મંગલની કારણતા નથી. તેમજ સ્વતઃ વિપ્નના અત્યંત અભાવવાળા પુરુષ વડે કરાયેલ ગ્રંથની સમાપ્તિ હોવાથી મંગલ, વિધ્વધ્વંસ દ્વારા સમાપ્તિ પ્રત્યે અકારણ છે. અર્થાત્ અમુક સ્થળે સમાપ્તિ પ્રત્યે વિધ્વધ્વંસ દ્વારા મંગલની અકારણતા છે, કેમ કે-વિજ્ઞના અત્યંત અભાવથી પણ સમાપ્તિ રૂપ કાર્યનો ઉદય થવાથી મંગલની વ્યર્થતાની આપત્તિ છે. અને તે તે વિધ્વધ્વંસજન્ય સમાપ્તિ પ્રત્યે મંગલની કારણતામાં અનંત કાર્ય-કારણની કલ્પનાનો ગૌરવ હોવાથી, સમાપ્તિ માત્ર પ્રત્યે મંગલનું કારણપણું નહિ હોવાથી વિખધ્વસ રૂપ કાર્ય પ્રત્યે મંગલ કારણ છે. વિધ્વધ્વંસત્યેન મંગલત્વેન કાર્ય-કારણભાવ સમજવો. ન્યૂન મંગલયુક્ત ગ્રંથોમાં મંગલ દ્વારા વિપ્નનો નાશ થવા છતાં વિધ્વની પ્રચૂરતા કે બલવત્તરતાથી સમાપ્તિ નથી દેખાતી, માટે પ્રચૂર-બલવત્તર વિનના નાશ પ્રત્યે પ્રચૂર બલવત્તર મંગલ કારણ છે એમ માનવું. સર્વથા મંગલ વગરના ગ્રંથોમાં તો નિર્વિઘ્ન પરિસમાપ્તિ દેખાતી હોઈ ભલે વાચિક મંગલ ન હોય, પણ માનસિક આદિ જન્માન્તરીય મંગલ અનુમાનયોગ્ય છે, કેમ કે-કાર્યનો જોઈ કારણનું અનુમાન સર્વવાદિતંત્રસંમત છે. જેમ કે- ધૂમાડાને જોઈ અગ્નિનું અનુમાન. અતઃ સામાન્યતઃ ગ્રંથસમાપ્તિ પ્રત્યે વિધ્વધ્વંસ દ્વારા મંગલ કારણ છે, એ માનવું ઉચિત છે. શંકા- કિરણાવલી આદિમાં સમાપ્તિ વિજ્ઞવૅસજન્ય નથી પરંતુ વિપ્નના અત્યંત અભાવ પ્રયુક્ત છે, એમ માનીએ તો શો વાંધો? સમાધાન- સમાપ્તિ પ્રત્યે વિધ્વધ્વંસ કે વિપ્ન અત્યંત અભાવપ્રયોજક છે. બેમાંથી કોણ પ્રયોજક છે, એના નિર્ણયમાં (એકતરપક્ષ સાધિકારયુક્તિ) વિનિગમનાનો વિરહ છે-એકતરપક્ષપાતી પ્રમાણરૂપ વિનિગમનાનો અભાવ છે. શંકા-મંગલનું નહિ દેખાવું, એ જ મંગલ વગરના ગ્રંથમાં ગ્રંથસમાપ્તિ પ્રત્યે અને વિદ્ધના અત્યંત અભાવની પ્રયોજકતાની સિદ્ધિમાં એકતરપક્ષસાધક પ્રમાણ રૂપ વિનિગમક છે ને? સમાધાન-અગ્નિના અદર્શનવાળા પર્વતમાં, ધૂમદર્શનથી વહ્નિસાધ્યના અનુમાનની અનુપપત્તિ થઈ જશે, કેમ કે-અગ્નિનું અદર્શન છે. શંકા-પર્વત સિવાયના સ્થલમાં મહાનસ આદિમાં, ધૂમની સત્તામાં વતિનું દર્શન હોવાથી અહીં પર્વતમાં ધૂમથી તે વદ્ધિનું અનુમાન થાય છે જ ને? Page #49 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન- જેમ વહ્નિના અદર્શનવાળા સ્થળમાં ધૂમ રૂપ કાર્યના દર્શનથી વહ્નિ રૂપ કારણ અનુમિત થાય છે, તેમ મંગલ વગરના ગ્રંથમાં નિર્વિઘ્ન સમાપ્તિ રૂપ કાર્યના દર્શનથી વિધ્વધ્વંસજનક મંગલરૂપ કારણ અવશ્ય અનુમિત થાય છે. એવં ચ મંગલવાળા ગ્રંથમાં વિધ્વધ્વંસ અને સમાપ્તિનું સાહચર્ય જોવાથી, મંગલરહિત ગ્રંથમાં વિનવ્વસનું અનુમાન અને વિધ્ધધ્વંસજનક મંગલનું અનુમાન નિર્વિવાદ છે, તેથી વિધ્વધ્વંસ પ્રત્યે મંગલ હેતુ છે. વિજ્ઞવૅસત્વેન મંગલત્વેન કાર્ય-કારણભાવની સિદ્ધિ સમજવી. ઉપરોક્ત વિષયનો શબ્દવિસ્તાર રૂપ વિસ્તાર બીજા મુક્તાવલી આદિ ગ્રંથમાં છે. तिभंगलवा. ननु ग्रन्थेऽस्मिन्निरूप्यन्ते तत्त्वानि न्यायाश्च तत्तत्त्वज्ञानायेति तु युक्तं, परं तज्ज्ञानं किं वैषयिकसुखार्थं निर्वाणप्राप्तिलब्धाऽऽत्मसुखार्थं वेत्याशङ्कायां सर्वेषु पुरुषार्थेषु मोक्षस्यैव प्राधान्यतया तत्र च कृतस्यैव यत्नस्य वस्तुतः फलवत्त्वात् तदेवास्य ग्रन्थस्य तज्ज्ञानद्वारा परमं फलम् । तदुपायोपदेशस्यैव वास्तविकहितोपदेशत्वेनोपदेशरूपेऽस्मिन् ग्रन्थे प्रथमं तदुपाय एव वक्तव्य इति मनसि निधायाऽऽह सम्यक्श्रद्धासंविच्चरणानि मुक्त्युपायाः । १ । सम्यगिति । श्रद्धासंविच्चरणानां द्वन्द्वानन्तरं सम्यगितिपदेन कर्मधारयः, द्वन्द्वादी द्वन्द्वान्ते च श्रूयमाणपदस्य प्रत्येकमभिसम्बन्धात्सम्यक्श्रद्धासम्यक्संवित् सम्यक्चरणानां लाभः । मुक्त्युपाया:-मुक्तेरुपाया इति मुक्त्युपायाः नियतपुंलिङ्गोऽयमुपायशब्दः । मोक्षोपायोद्देशेन सम्यक्श्रद्धादीनि विधीयन्ते । ननु पुरुषार्थेषु प्रधानत्वात् मोक्ष एव प्रथमं प्रदर्शनीयस्तत्कुतस्तदुपाय: प्रदर्शित इति चेन, उपायोपदेशमन्तरेण भूतार्थकल्पस्य मोक्षोपदेशस्य वैयर्थ्यात्। विषयद्धिसंयोगसमुत्थस्य सुखस्य दुःखोत्तरत्वेन क्षणिकदुःखप्रतीकारमात्रत्वेन च तदुद्वेगात्तद्धेतून् परिजिहीर्षन्तं परमसुखानन्दनिमित्ताभिलाषुकं प्रति तदुपदेशस्यैव न्याय्यत्वाच्च । अभ्युदयहेतु धर्मार्थकामोपदेशो हि दुःखनिवृत्त्यर्थिनां न तदत्यन्ताभावप्रयोजक इति तस्य वस्तुतो न हितोपदेशत्वम् । ननु मुक्तिप्रसिद्धौ तदुपायोपदेशस्य युक्तियुक्तत्वेन तस्या एव निरूपणमादावुचितमितिचेन्न जिज्ञासुजिज्ञासाप्रमार्जनाशक्यत्वात्, तथा सति हि मुक्त्युपायजिज्ञासोर्जिज्ञासाया निवृत्तिरकृता भवेत् । न च कथं न तेन जिज्ञासिता मुक्तिरिति वाच्यम्, लोकस्य भिन्नरुचित्वात् कस्यापि मुक्तौ विप्रतिपत्त्यभावाच्च । न च तत्रापि भावाभावादिरूपेणास्त्येव विप्रतिपत्तिादिनामिति वाच्यम् । सर्वेषां साक्षात्परम्परया वा कृत्स्नकर्मविप्रमोक्षात्मिकाया मुक्तेरविगानेनाभिप्रेतत्वात्, न च प्राङ्मुक्त्युपायनिर्देशाद्वन्धकारणनिर्देशो Page #50 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, प्रथम किरणे न्याय्यो बन्धपूर्वकत्वान्मुक्तेरिति वाच्यम्, संसारकारागारावरुद्धस्य विना मोक्षकारणोपदेशमाश्वासनासम्भवात् । कुतीर्थिकप्रणीतमोक्षकारणनिराकरणार्थत्वाच्चेति दिक् ।। अत एव सर्वं वाक्यं सावधारणमितिन्यायेन सम्यक्श्रद्धासंविच्चरणान्येव मुक्त्युपाया इति मूलार्थः । तत्र चोद्देश्यविधेयभावस्य कामचारतया सम्यक्छ्रद्धादीनामुद्देश्यत्वे तत्रैव कारयोगे सम्यक्श्रद्धादीन्येव मोक्षोपाया नान्य इत्यन्ययोगव्यवच्छेदस्य, विधेयेन सह एवकारस्य च सम्बन्धे सम्यक्श्रद्धादीनि मुक्त्युपाया एवेत्ययोगव्यवच्छेदस्य च लाभः । श्रद्धादौ सम्यक्त्वं यथावदवस्थितार्थपरिच्छेदित्वं, तच्च निसर्गश्रद्धायामधिगमश्रद्धायाञ्च वर्तत एव, आद्यायां निमित्तान्तरनिरपेक्षतया द्वितीयायाञ्च गुर्वाधुपदेशान्तरसापेक्षतयेति विशेषः । श्रद्धा-आस्थारूपा दृष्टिः, सा चेन्द्रियानिन्द्रियार्थोपलब्धिः सा च सम्यग्रूपाऽव्यभिचारिणी, इदमेव तत्त्वं-परमार्थो न भवतीतर इत्येवंरूपा, नयप्रमाणविकल्पहेतुको जीवादिपदार्थयाथात्म्यावगमः सम्यक्संवित् । अष्टविधकर्मनिवृत्तिं प्रत्युद्यतस्य ज्ञानवतस्सामायिकादिसदसत्क्रिया प्रवृत्तिनिवृत्तिलक्षणं मूलोत्तरगुणशाखाप्रशाखं सम्यक्चरणम् । यस्य जीवस्य मिथ्यादर्शनपुद्गलोदयस्तस्य श्रद्धासंविच्चरणानां मुक्ति प्रत्यनुपायत्वेन व्यभिचारवारणाय सम्यक्त्वं तेषां विशेषणमुपात्तम् । उत्तरोत्तरस्य सत्त्वे पूर्वपूर्वस्यावश्यम्भावनियमप्रकाशनाय श्रद्धासंविच्चरणानां तथाक्रमविन्यासो विहितः । यत्र च स्वयंबुद्धादीनां झटिति सम्यक्संविदुदयस्तत्रापि निसर्गसम्यग्श्रद्धास्त्येवेति न तत्त्वरुचिलक्षणसम्यक् द्धाया व्यभिचारः । ननु पूर्वसत्त्वे उत्तरसत्त्वस्यानियमो यथा सम्यग्दर्शनसत्त्वे स्यान्नवा सम्यक्संविदिति, तदनुचितं, अज्ञानपूर्वकश्रद्धानप्रसङ्गात्, अविज्ञातेषु जीवादिषु श्रद्धानासम्भवेन सम्यक्श्रद्धाया अभावप्रसङ्गात् मिथ्याज्ञाननिवृत्तावुत्पन्नायामपि श्रद्धायां ज्ञानालाभे आत्मनो ज्ञानोपयोगाभावप्रसङ्गाच्चेति चेन्न यावति ज्ञाने ज्ञानमित्येतत्परिसमाप्यते तावत एवायत्योक्तेः, उपशमक्षयोपशमक्षयात्मककारणत्रयजन्यसम्यक्श्रद्धातः क्षयक्षयोपशमात्मककारणद्वयजन्यसम्यक्संविदो भेदोऽस्त्येव कारणभेदात्, सम्यक्श्रद्धायास्सर्वद्रव्यपर्यायविषयकत्वात्, श्रुतात्मकसम्यक्संविदश्च सर्वद्रव्यविषयकत्वे- सति कतिपयपर्यायविषयकत्वादपि तयोर्भेदः । समुदितानामेषां मुक्त्युपायत्वमिति सूचयितुं द्वन्द्वसमासः कृतः । मोचनमष्टविधकर्मभ्यः पृथग्भावो मुक्तिःमुल मोचन इतिधातो वे क्तिप्रत्ययात् । तस्या उपायाः साधनानि, सम्यक् द्धादिभिस्समानाधिकरण्यादुपायशब्दाद् व्यक्तिबहुत्वप्रयुक्तं बहुवचनम् । ननु सम्यक्श्रद्धादिभ्य इतरविनिर्मुक्तेभ्यो मुक्तिर्न भवत्येव, यथाहि भेषजेन, रोगापनयनार्थिनो रोगिणस्तत्र श्रद्धाया Page #51 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे रोगापहारकत्वज्ञानस्य तदभ्यवहारक्रियाप्रवृत्तेश्च विरहे नैव भवति रोगापनयस्तत्कथं त्रिष्वेककारणताबोधकमेकवचनं विहायोपायशब्दाद्व्यक्तिबहुत्वप्रयुक्तं बहुवचनमङ्गीकृतं, तथा च सति प्रत्येकं कारणताप्राप्तिप्रसङ्गः स्यादिति चेत्सत्यम्, प्रोक्तमेव तथा पूर्वाचार्यैः 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' इति, अत्र तु समासादेव तत्प्राप्त्या समस्तपदसामानाधिकरण्यानुरोधाद् बहुवचनमादृतम्, अत एवैकस्यैव सम्यग्दर्शनस्योत्पत्तौ निसर्गाधिगमयोद्वर्योर्हेतुत्वं मा प्रसाङ्क्षीदिति मन्वा रुमास्वातिवाचकमुख्यैनिसर्गाधिगमाभ्यामित्यनुक्त्वा 'निसर्गादधिगमाद्वा' इत्युक्तं टीकाकृद्भिरपि समासाकरणस्य प्रयोजनमप्येवमेवोक्तम् । न च तथा सति 'तत्र तत्त्वानि जीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षा नवेत्यादावपि समुदायस्यैव तत्त्वप्राप्तिर्न पुनः प्रत्येकमिति वाच्यं, प्रत्येकं तत्प्रापकस्य नवशब्दस्य तत्र सत्त्वात् । समुदायसमुदायिनोः कथञ्चिदभेदात्, कथञ्चिद्भेदेऽपि वा प्रत्येकावृत्तेस्समुदायावृत्तित्वेन प्रत्येकमपि कारणता मभ्युपेत्य तथोक्तेः, प्रत्येकं स्वरूपयोग्यतारूपकारणतासत्त्वादितरविरहे फलोपधायकत्वलक्षणकारणसत्त्वप्रयुक्तकार्योत्पत्तिप्रसङ्गस्यापादयितुमशक्यत्वात् । फलोपधायकत्वलक्षणकारणत्वाभिप्रायेण मोक्षमार्ग इति त्रित्वावच्छेदेनैककारणत्वबोधकैकवचनस्यादृतत्वेनाविरोधात् । चरणसत्त्वे ज्ञानदर्शनयोरवश्यम्भावित्वेनानन्यथासिद्धनियतपूर्ववृत्तिचरणेनैव कार्यनिर्वाहे श्रद्धासंविदोरन्यथासिद्धिप्रसङ्गपरिहाराय प्रत्येकमपि कारणताबोधकत्वस्यावश्यकत्वात् । सम्पूर्णदर्शनस्यास्य मोक्षासाधारणकारणे रत्नत्रये तात्पर्येण तत्र गुरुत्वाभिमानेन बहुवचनस्योक्तत्वाच्चेति ॥ ननु क्षायिकसम्यक्श्रद्धादीनामेव मुक्तिहेतुत्वं तत्कथं सम्यक्श्रद्धादीनां केवलानां मुक्त्युपायत्वमुच्यते अतएव हि सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षसाधनमित्यनुक्त्वा मोक्षमार्ग इत्युमास्वातिवाचकमुख्यैः सूत्रितम्, व्याख्यातञ्च भाष्यटीकाकृद्भिस्समस्तप्रत्यपायवियुतः पाटलिपुत्रगामिमार्गवदेष त्रिविधः पन्था इति तन्न युक्तम्, एतानि समस्तानि मोक्षसाधनानीति मोक्षमार्गपदस्य स्वयमेव सूत्रकृद्भिर्व्याख्यातत्वात् । साधनत्वातिरिक्तस्य मार्गपदार्थस्य वक्तुमशक्यत्वाच्च, न च क्षायिकसम्यग्दर्शनाद्यतिरिक्तदर्शनादीनां व्यवहितत्वेनान्यथासिद्धत्वान्न साधनत्वमिति वाच्यम् । व्यवहितस्यापि कारणत्वाक्षतेः, अन्यथा कृत्स्नकर्मक्षयस्यैव कारणत्वप्रसङ्गात् । विशेषेण सामान्यस्यान्यथा सिद्धत्वासंभवाच्च, नहि नीलदण्डेन दण्डस्यान्यथासिद्धत्वं कस्यापि सम्मतम् । न च कृत्स्नकर्मक्षय एव मोक्षस्तं प्रति क्षायिकसम्यक्त्वादीनामव्यवहितत्वेन कारणत्वं, तदितरेषान्तु व्यवहितत्वेन मार्गत्वमेवेति वाच्यम् । तस्यात्म Page #52 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, प्रथम किरणे स्वभावरूपत्वेन स्थानत्वाभावात्सम्यग्दर्शनादीनां तं प्रति मार्गत्वेन रूपणाऽसम्भवात् । अत एव च भाष्यटीकाकृद्भिः कर्मक्षयलक्षणमोक्षपदार्थमुक्त्वाप्यथवेति कल्पान्तरावलम्बनेनेषत्प्राग्भागधरणी मोक्षशब्देनाभिधातुमिष्टेत्युक्तमिति दिक् ।। ઉપોદઘાત આ ‘તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથમાં તત્ત્વો અને તત્સાધક ન્યાયો તેના સ્વરૂપજ્ઞાન માટે નિરૂપણ કરાય છે, એ તો બરાબર છે. પરંતુ તે તત્ત્વન્યાય રૂપ વિષયનું જ્ઞાન, શું વૈષયિક સુખને માટે છે કે નિર્વાણપ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત આત્માના શાશ્વત સુખ માટે છે? આવી આશંકાની ઉપસ્થિતિમાં કહે છે કે સકલ પુરુષાર્થોમાં મોક્ષપુરુષાર્થનું પ્રધાનપણું હોવાથી, મોક્ષપુરુષાર્થ માટે કરેલ પ્રયત્ન જ વસ્તુતઃ સફલ હોવાથી, તે મોક્ષપ્રાપ્તિ જ આ ગ્રંથ નિરૂપિત તત્ત્વન્યાય વિષયક જ્ઞાન દ્વારા પરમ ફળ છે. તે મોક્ષપ્રાપ્તિના ઉપાયનો ઉપદેશ જ વાસ્તવિક હિતોપદેશ હોઈ, ઉપદેશ રૂપ આ ‘તત્ત્વન્યાયવિભાકર' નામક ગ્રંથમાં પહેલાં તે મુક્તિનો ઉપાય જ કહેવો જોઈએ ! આ વસ્તુ મનમાં ધારણ કરી તત્ત્વન્યાયવિભાકરકાર પ્રથમ સૂત્ર રચે છે. ભાવાર્થ- “સમ્યફ શ્રદ્ધા, સમ્યફ સંવિદ્ અને સમ્યફ ચરણ-એ મુક્તિના ઉપાયો છે.” વિવેચન- શ્રદ્ધા, સંવિદ્ અને ચરણ- આ પ્રમાણે દ્વન્દ સમાસ પછી સમ્યગુ નામના પદની સાથે કર્મધારય સમાસ થાય છે. ધન્ડની આદિમાં અને અંતમાં રહેલા પદનો દરેક દની સાથે સંબંધ હોવાથી સમ્યક્ શ્રદ્ધા, સમ્યફ સંવિદ્ અને સમ્યફ ચરણનો લાભ થાય છે. મુત્યુપાયા: ' અહીં “મુક્તિના ઉપાયો'- આ પ્રમાણે વિગ્રહ કરી ષતસમાસ છે. “ઉપાયા અહીં ઉપાય શબ્દ નિયત પુંલિંગ છે, માટે ઉપાયાની' એમ નહિ બને. અર્થાત્ સમ્યફ શ્રદ્ધા, સમ્યફ સંવિદ્ અને સમ્યફ ચરણ- આ ત્રણ મુક્તિના ઉપાયો છે, કેમ કે- મોક્ષના ઉપાયને ઉદેશીને સમ્યફ શ્રદ્ધા વગેરે ત્રણ આરાધાય છે. શંકા-પૂર્વપક્ષ-પુરુષાર્થોમાં મોક્ષ જ મુખ્ય છે, તો પહેલાં મોક્ષ જ દર્શાવવો જોઈએ. એના બદલે મોક્ષનો ઉપાય પહેલાં કેમ દર્શાવ્યો? સમાધાન- બંધુ, ઉપાયના ઉપદેશ સિવાય મોક્ષ રૂપ સાધ્યનો ઉપદેશ ભૂતકાળમાં થયેલ પદાર્થની જેમ વ્યર્થ છે. બીજી વાત એવી છે કે-પ્રેક્ષાપૂર્વકારીઓ પહેલાં કારણને પકડે છે, કેમ કે- કાર્યોની ઉત્પત્તિ કારણને આધીન છે.) વળી વિષયો અને વિષયવર્ધક ઋદ્ધિ-સિદ્ધિના સંયોગથી પેદા થયેલ વૈષયિક સુખ, પાછળથી દુ:ખ આપનાર હોઈ અને ક્ષણવાર દુઃખના પ્રતિકાર માત્ર હોઈ, વૈષયિક સુખથી ઉગ થવાથી વૈષયિક સુખના હેતુઓનો પરિહાર કરવાની ઇચ્છાવાળા પ્રત્યે અને અખંડ આનંદના કારણોની ઇચ્છાવાળા મુમુક્ષુ જન પ્રત્યે મુક્તિના ઉપાયનો ઉપદેશ યુક્તિયુક્ત છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વિશેષ વાત એવી છે કે- દુઃખની નિવૃત્તિના અર્થીઓ પ્રત્યે સાંસારિક સુખહેતુ, ધર્મ-અર્થ-કામનો ઉપદેશ, દુઃખનો અત્યંત અભાવ નહિ કરનારા હોઈ, તે અભ્યદયજનક ધર્માર્થકામનો ઉપદેશ વસ્તુતઃ હિતોપદેશ રૂપ ગણાતો નથી. શંકા-મુક્તિની પ્રસિદ્ધિમાં જ મુક્તિના ઉપાયનો ઉપદેશ યુક્તિયુક્ત છે, માટે તે મુક્તિનું જ આદિમાં નિરૂપણ કરવું ઉચિત છે, તો તેમ કેમ નથી કર્યું? સમાધાન-ભાઈ, વાત એવી છે કે જિજ્ઞાસુને મોક્ષની જિજ્ઞાસા નથી, પરંતુ તેના ઉપાયની જ જિજ્ઞાસા છે. જો પહેલાં મોક્ષ દર્શાવવામાં આવે, તો જિજ્ઞાસુની જિજ્ઞાસાનું પ્રમાર્જન અશક્ય થતું હોઈ જિજ્ઞાસુની જિજ્ઞાસાની નિવૃત્તિ અકૃત બને ! (જિજ્ઞાસાની નિવૃત્તિ અવશ્ય કરવી જોઈએ તે બાકી રહી જાય.) શંકા- તે જિજ્ઞાસુએ મુક્તિની જિજ્ઞાસા કેમ કરી નહિ? સમાધાન- લોક ભિન્ન રૂચિવાળો હોય છે અને મુક્તિ નામક પુરુષાર્થ પ્રત્યે કોઈનો પણ વિરોધ નથી. અર્થાત્ કોઈ પણ વાદીને મોક્ષપુરુષાર્થના અસ્તિત્વ પ્રત્યે વિરોધ નથી, પણ મુક્તિના હેતુઓ પ્રત્યે વિસંવાદ છે. જેમ કે- સાંખ્ય આદિએ મુક્તિના હેતુ તરીકે ફક્ત જ્ઞાન વગેરે માનેલ છે, માટે મુક્તિની જિજ્ઞાસા કરી નથી. શંકા- અરે ! મુક્તિ પ્રત્યે વાદીઓનો કેમ વિરોધ નથી? કેમ કે-કોઈ ભાવરૂપ મુક્તિ તો કોઈ અભાવ રૂપ મુક્તિ માને છે. સમાધાન- ભાઈ, સર્વ વાદીઓને સાક્ષાત્ કે પરંપરાથી સમસ્ત કર્મના આત્યંતિક અભાવ રૂપ મોક્ષ વિરોધ વગર ઇષ્ટ છે. શંકા- જો તમોએ પહેલાં મુક્તિના ઉપાયનો નિર્દેશ કરેલ છે, તો પહેલાં બંધના કારણનો નિર્દેશ કરવો જ પડશે ને? કેમ કે-મુક્તિ બંધપૂર્વક હોય છે. અર્થાત્ પહેલાં બંધ છે, તો પછી મુક્તિ સંભવિત છે ને? સમાધાન- સંસારરૂપી જેલમાં પૂરાયેલ કેદીને મુક્તિના કારણના ઉપદેશ સિવાય આશ્વાસનનો અસંભવ છે. વળી કુતીર્થિકોએ કહેલ મોક્ષના કારણે કારણાભાસના નિરાકરણનું પ્રયોજન છે. અર્થાત બદ્ધસંસારીઓને સંસારથી મુક્ત કરવાને સર્વજ્ઞપ્રણીત અતએ સત્ય મોક્ષના ઉપાયો દર્શાવવા અત્યંત ઉપયોગી અને ઉપકારી છે. અતએવ- આ કારણથી “સર્વ વાક્ય સાવધારણું.” સઘળાં વાક્યો જકારવાળાં-નિશ્ચયાત્મક હોય છે. આવા ન્યાયથી (જો અવધારણ-નિશ્ચયાત્મક જકારનો પ્રયોગ ન કરવામાં આવે, તો બીજો મુક્તિનો ઉપાય હોઈ ઉપદેશ જ નિરર્થક થઈ જાય ! આ હતુથી) સમ્યફ શ્રદ્ધા-સંવિચરણો જ મુક્તિના ઉપાયો છે. આ પ્રમાણે મૂલનો અર્થ સમજવો. અહીં ઉદ્દેશ્યવિધેયભાવ કામચાર (ઐચ્છિક-વૈકલ્પિક) હોઈ, સમ્યફ શ્રદ્ધા વગેરેને ઉદ્દેશ્ય માની ત્યાં જ એવકારના યોગમાં, અર્થાત્ સમ્યક શ્રદ્ધા વગેરે વિશેષ્ય ગત એવકારના યોગમાં “સમ્યફ શ્રદ્ધા વગેરે જ મોક્ષના ઉપાયો છે, બીજા નહિ.” Page #54 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, प्रथम किरणे આ પ્રમાણે અન્યયોગવ્યવચ્છેદ (સમ્યફ શ્રદ્ધા આદિ રૂપ વિશેષ્યથી ભિન્નમાં ઉપાયત્વ રૂપ વિશેષણ યોગસંબંધનો વ્યવચ્છેદ)નો લાભ અને વિધેયની સાથે એવકારના સંબંધમાં “સમ્યફ શ્રદ્ધા આદિ મુક્તિના ઉપાયો જ છે.' આ પ્રમાણે અયોગવ્યવચ્છેદ (સમ્યફ શ્રદ્ધા આદિ ઉદ્દેશ્યમાં મુક્તિના ઉપાયત્વ રૂપ વિધેયતાવચ્છેદક વિશેષણનો અયોગસંબંધના અભાવનો વ્યવચ્છેદ)નો લાભ થાય છે. સભ્ય શ્રદ્ધા વળી શ્રદ્ધા આદિમાં સમ્યક્ત્વ એટલે શ્રી જિનેન્દ્રપ્રણીત સમસ્ત દ્રવ્યપર્યાય વિષયક અપાયઆત્મક પરિચ્છેદ સમજવું. તે સમ્યકત્વ નિસર્ગ શ્રદ્ધામાં અને અધિગમ શ્રદ્ધામાં વર્તમાન જ છે. પ્રથમ નિસર્ગ શ્રદ્ધામાં ક્ષયોપશમ આદિ અંતરંગ નિમિત્ત ભિન્ન બીજા તીર્થકર આદિના ઉપદેશ, દાન આદિ રૂપ બાહ્ય નિમિત્તોની અપેક્ષાનો અભાવ છે. બીજા અધિગમ શ્રદ્ધામાં ઉપશમ આદિ અંતરંગ નિમિત્ત ભિન્ન તીર્થંકર આદિના ઉપદેશ, દાન આદિ બાહ્ય નિમિત્તોની અપેક્ષા છે. આવો ભેદ સમજવો. શ્રદ્ધા શ્રદ્ધા એટલે આસ્થા રૂપ (મતિજ્ઞાનના અપાયાંશ રૂપ રૂચિ રૂ૫) દષ્ટિ, (દર્શન) તે સમસ્ત શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયો અને અનિન્દ્રિય-મનોવિજ્ઞાન વિષયભૂત અર્થોની ઉપલબ્ધિ-પ્રાપ્તિ અને તે સમ્યગુ રૂપ એટલે અવ્યભિચારિણી. (વ્યભિચારિણી દષ્ટિ એટલે એક નયમતનું અવલંબન કરનારી.) જેમ કે- સામાન્ય જ છે, વિશેષો નથી અથવા વિશેષ માત્ર છે, સામાન્ય નથી, વગેરે રૂપ તે બીજા નયથી ખંડન કરાય છે. અસત્ય હોવાથી વ્યભિચારિણી કહેવાય છે. ન વ્યભિચારિણી'- અવ્યભિચારિણી, જે સર્વ નયવાદોને સંપૂર્ણપણે ગ્રહણ કરી પ્રવૃત્ત દષ્ટિ, જેમ કેદ્રવાસ્તિક નયની અપેક્ષાએ કથંચિત્ સામાન્ય, સત્ય છે. વિશેષો, પર્યાય અવલંબન માત્ર સત્યવાળા છે, ઇત્યાદિ વિસ્તારથી અવ્યભિચારિણી કહેવાય છે. અતએવ શ્રી જિનેન્દ્રપ્રણીત-સર્વનયપ્રમાણિત આ વસ્તુ તત્ત્વ-પરમાર્થ રૂપ છે અને બીજું કાંઈ પરમાર્થ નથી, આવી દષ્ટિએ સમ્યફ શ્રદ્ધા સમજવી. સમ્યક સંવિત નય અને પ્રમાણના વિકલ્પ-વિચારજન્ય જીવ આદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન તથા શ્રી જિનવચનની સાથે સંવાદી અતએ જ્ઞાન આવરણ કર્મક્ષય-ક્ષયોપશમજન્ય અવિસંવાદી જ્ઞાન “સમ્યફ સંવિત્' કહેવાય છે. સમ્યક્ ચરણ આઠ પ્રકારના કર્મક્ષય પ્રત્યે ઉદ્યમશીલ જ્ઞાનવાન આત્માનું, ચારિત્રમોહનીય કર્મના ક્ષયલયોપશમજન્ય, અસતથી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ રૂપ લક્ષણવાળું સામાયિક આદિ પાંચ ભેદવાળું, મૂલગુણ અને ઉત્તરગુણ રૂપ ભેદ-પ્રભેદવાળું ચારિત્ર “સમ્યફ ચરણ' કહેવાય છે. સમ્યમ્ વિશેષણપદની સાર્થકતા જો આ સમ્ય વિશેષણપદ મૂકવામાં ન આવે, તો જે આત્માને મિથ્યાદર્શન રૂપ મિથ્યાત્વમોહનીય કર્મના પુગલનો ઉદય છે, તે આત્માના શ્રદ્ધા-સંવિચરણ, એ ત્રણ મિથ્યા થતા હોઈ મુક્તિ પ્રત્યે અસાધક Page #55 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे થાય છે; માટે મિથ્યા શ્રદ્ધા-સંવિદ્-ચરણવાળામાં વ્યભિચાર-અતિવ્યાપ્તિ વારવા માટે સમ્યફ રૂપી વિશેષણપદ શ્રદ્ધા-સંવિદ્-ચરણની આગળ સ્વીકારેલ છે. શ્રદ્ધાદિ ક્રમવિન્યાસનો હેતુ ઉત્તર-ઉત્તરપદની વિદ્યમાનતામાં પૂર્વ-પૂર્વપદની અવશ્ય સત્તા છે, તેમજ ઉત્તર-ઉત્તરપદ લાભમાં પૂર્વ-પૂર્વપદના લાભની અવશ્ય સત્તા છે. આવો નિયમ દર્શાવવા માટે “સમ્યફ શ્રદ્ધા- સમ્યફ સંવિદ્-સમ્યફ ચરણ'- આવા ક્રમની રચના કરેલ છે. અર્થાત્ સમ્યફ સંવિની સત્તામાં અવશ્ય સમ્યફ શ્રદ્ધા છે તથા સમ્યફ ચરણની સત્તામાં અવશ્ય સમ્યફ શ્રદ્ધા અને અવશ્ય સમ્યફ સંવત્ છે. તથાચ જ્યાં સ્વયંબુદ્ધ (બાહ્ય નિમિત્ત સિવાય પોતાની મેળે જ જાતિસ્મરણ આદિથી બોધ પામેલા) આદિ પ્રત્યેકબુદ્ધ આદિ આત્માઓને સમ્યફ સંવિત જલદી-એકદમ ઉદય થાય છે. ત્યાં પણ નિસર્ગ સમ્યફ શ્રદ્ધાની સત્તા છે જ; કેમ કે-તત્ત્વરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધાનો વ્યભિચાર નથી. અર્થાત્ જ્યાં સમ્યફ સંવિત છે, ત્યાં અવશ્ય સમ્યફ શ્રદ્ધા છે જ. આ વ્યાપ્તિ અખંડ નિર્દેષ્ટ છે. શંકા-પૂર્વની સત્તામાં ઉત્તરની સત્તાનો નિયમ નથી. જેમ કે- સમ્યગ્દર્શનની સત્તામાં સમ્યફ સંવિની સત્તા હોય ખરી અને ન પણ હોય. આ વાત ઉચિત લાગતી નથી, કેમ કે-અજ્ઞાનપૂર્વક શ્રદ્ધાનો પ્રસંગ આવી જાય ! વળી અવિજ્ઞાત (વિશેષતઃ નહિ જાણેલ) જીવ આદિમાં તત્ત્વનિશ્ચય રૂપ શ્રદ્ધાનનો અસંભવ હોઈ સમ્યફ શ્રદ્ધાના અભાવનો પ્રસંગ આવી જાય ! વળી મિથ્યાજ્ઞાનના અભાવમાં ઉત્પન્ન એવી શ્રદ્ધા છતાંય જ્ઞાનની અપ્રાપ્તિ માનતાં આત્માને જ્ઞાનરૂપ ઉપયોગના અભાવનો પ્રસંગ આવી જાય ને? સમાધાન- જેટલું જ્ઞાન વિદ્યમાન છતાં, “આ જ્ઞાન છે'- એવી પરિસમાપ્તિ- પર્યાપ્તિ થાય અર્થાત્ સમ્યજ્ઞાનજ્ઞાપક પૂર્ણ જ્ઞાન રૂપ તેટલા જ્ઞાનના અનિયમની ઉક્તિ છે. અર્થાત્ જેમ ઉત્તર ઉત્તરની સત્તામાં પૂર્વ પૂર્વની સત્તાનો નિયમ છે, તેમ પૂર્વ પૂર્વની સત્તામાં ઉત્તર ઉત્તરની સત્તામાં વિકલ્પ રૂપ અનિયમ છે. જેમ કે- સમ્યગ્દર્શનના લાભમાં જ્ઞાન અને ચારિત્રનો વિકલ્પ છે, કેમ કે-દેવ, નારક, તિર્યંચ અને કેટલાક મનુષ્યોને સમતિ હોવા છતાં, આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટ આદિ વિષયક જ્ઞાનની અસત્તા હોય છે અને દેશ કે સર્વચરિત્ર હોતું નથી; તથા જ્ઞાન પ્રાપ્ત થતાં કેટલાકને ચારિત્રમોહનીય કર્મના ઉદયથી નિયમા ચારિત્ર સંભવતું નથી. કહેવાનો આશય એવો છે કે- સમ્યફ રૂચિ રૂપ શ્રદ્ધામાં મતિજ્ઞાનના અપાયાંશ રૂપ જ્ઞાન છે, છતાં અપેક્ષાએ આગમ આદિ સંબંધી વિશિષ્ટ જ્ઞાનના અભાવનો વિકલ્પ છે. શ્રદ્ધા અને જ્ઞાનનો ભેદ કારણભેદે ભેદ- સમ્યફ શ્રદ્ધાની ઉત્પત્તિમાં (૧) ક્ષયોપશમ, (૨) ક્ષય અને (૩) ઉપશમ-એમ ત્રણ કારણ છે, જ્યારે સમ્યફ સંવિની ઉત્પત્તિમાં (૧) ક્ષય અને (૨) ક્ષયોપશમ-એમ બે કારણ છે. એમ કારણભેદથી શ્રદ્ધા અને જ્ઞાનનો ભેદ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, प्रथम किरणे १९ વિષયભેદે ભેદ- સમ્યક્ શ્રદ્ધા સર્વ દ્રવ્ય અને પર્યાયના વિષયવાળી છે. શ્રુતજ્ઞાનરૂપી સમ્યક્ સંવિત્ સર્વ દ્રવ્યોને વિષય કરનારી હોવા છતાં કેટલાક જ પર્યાયને વિષય કરનારી છે. દ્વન્દ્વ સમાસનો મહિમા ‘સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ સંવિત્ અને સમ્યક્ ચરણ’– એ મુક્તિના ઉપાયો છે. અહીં દ્વન્દ્વ સમાસ, આ સમ્યક્ શ્રદ્ધા-સમ્યક્ સંવિત્-સમ્યક્ ચરણ, એ ત્રણ સમુદિત (એકત્રિત) થયેલા જ મુક્તિ પ્રતિ ઉપાયો છેએમ સૂચન કરે છે. મુક્તિ પ્રત્યે એકલી સમ્યક્ શ્રદ્ધા ઉપાય નથી, કેમ કે-એકલી સમ્યક્ શ્રદ્ધાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. મુક્તિ પ્રત્યે એકલી સંવિત્ કારણ નથી, કેમ કે-એકલા જ્ઞાનનું ફળ શેય પરિચ્છેદ છે. મુક્તિ પ્રત્યે એકલું ચારિત્ર કારણ નથી, કારણ કે- એકલી ક્રિયાનું કર્મોનો દેશથી ક્ષય રૂપ ફળ છે. અથવા મુક્તિ પ્રત્યે એકલું જ્ઞાન કારણપર્યાપ્ત નથી, કેમ કે-ક્રિયા વગરના પંગુની માફક તે મુક્તિસાધક નથી. મુક્તિ પ્રત્યે એકલી ક્રિયા પર્યાપ્તકારણ નથી, કેમ કે-વિશિષ્ટ જ્ઞાનરહિત અંધની માફક તે મુક્તિપ્રાપક નથી. માટે સમસ્ત સમ્યક્ શ્રદ્ધા-સંવિત્-ચરણ જ મોક્ષ પ્રત્યે કારણ છે. એકના પણ અભાવમાં મોક્ષ થતો નથી. મુક્તિ શબ્દાર્થ- ‘મુચ્છુ મોચન’- એ ધાતુથી ભાવમાં ‘ક્તિ’ પ્રત્યય લાગવાથી ‘મુક્તિ’ શબ્દ બનેલ છે. અર્થાત્ આઠ પ્રકારના કર્મોથી મૂકાવું એનું નામ મુક્તિ છે. ઉપાયપદગત બહુવચનનો મહિમા તે પૂર્વોક્ત મુક્તિના ઉપાયો એટલે સાધનો સમજવા. સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ સંવિત્ અને સમ્યક્ ચરણની સાથે સામાનાધિકરણ્ય (એક અધિકરણ વૃત્તિત્વ) હોવાથી, એક આત્મા રૂપ આધારમાં સમ્યક્ શ્રદ્ધા આદિની સાથે મુક્તિનું ઉપાયત્વ રહેતું હોઈ ઘણી વ્યક્તિઓમાં મુક્તિનો ઉપાય છે, માટે ઘણી વ્યક્તિઓની અપેક્ષાએ બહુવચન ઉપાય શબ્દમાં છે. શંકા- સમ્યક્ શ્રદ્ધા આદિ ત્રણમાંથી એકનો પણ જો અભાવ હોય, તો મુક્તિ થતી નથી. જેમ કે-રોગને દૂર કરવા માટે અર્થી બનેલ રોગીને ઔષધના વિશે શ્રદ્ધાનો, રોગના અપહારકારકપણાના જ્ઞાનનો અને પથ્ય આદિના પાલનપૂર્વક આહાર રૂપ ક્રિયાપ્રવૃત્તિનો જો અભાવ થાય તો રોગ નાશ થતો નથી. તો કેવી રીતે શ્રદ્ધાદિ રૂપ સમુદાયમાં એક કાર્યનિરૂપિત કારણતાનું બોધક એકવચન છોડી વ્યક્તિના બહુત્વની અપેક્ષાએ ઉપાય શબ્દથી બહુવચન કેમ સ્વીકાર્યું છે ? જો આમ કરવામાં આવ્યું છે, તો પ્રત્યેક સમ્યક્ શ્રદ્ધા આદિ દરેકને કારણતાની પ્રાપ્તિનો પ્રસંગ થશે જ ને ? સમાધાન- ભાઈ ! પૂર્વાચાર્યોએ ‘સમ્ય વર્ણન-જ્ઞાન-પારિત્રાણિ મોક્ષમાર્ગ: ।' આ સ્થળે જેમ તમોએ કહ્યું તેમજ કહેલ છે. અર્થાત્ સમુદિત સમ્યગ્દર્શન આદિ ત્રણને અભિધેય કરીને પ્રવૃત્ત થયેલ ‘મોક્ષમાર્ગ’ શબ્દ એક હોઈ તે સમુદાયવાચક મોક્ષમાર્ગ શબ્દને એકવચન છે. ઇત્યાદિ જે કહેલ છે તે સત્ય છે. જ્યારે અહીં ‘સમ્યદ્ શ્રદ્ધા સંવિશ્વબાનિ મુત્યુપાયા: ।' આ સ્થળે દ્વન્દ્વ સમાસથી સમ્યક્ શ્રદ્ધા આદિ સમુદાયમાં જ એક મુક્તિનું ઉપાયપણું પ્રાપ્ત થઈ જ જાય છે. અતએવ સમસ્ત (સમાસવાળા) પદના સામાનાધિકરણ્યના અનુરોધની અપેક્ષાએ ઉપાયશબ્દગત બહુવચન આદરેલ છે. આ જ મુદ્દાસર એક જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિસર્ગ અને અધિગમ-એમ બંનેમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ २० तत्त्वन्यायविभाकरे હેતુપણાનો પ્રસંગ ન થઈ શકે ! એમ માનનારા પૂ. ઉમાસ્વાતિ વાચકમુખે “તસિધિમાખ્યાં' એમ નહિ કહીને ‘તનિધિ માદા' એ પ્રમાણે કહેલ છે. ટીકાકારોએ સમાસનું નહિ કરવાનું પ્રયોજન પણ આ પ્રમાણે કહેલ છે કે-જ્યાં દ્વન્દ સમાસ નથી કરેલ, ત્યાં પ્રત્યેકનું પૃથક કારણપણું છે. જેમ કેનિધિમદિ ' અહીં સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ભિન્ન ભિન્ન સ્થળે પ્રત્યેક પૃથકુ નિસર્ગ તથા અધિગમ કારણ છે. શંકા- દ્વન્દ સમાસ દ્વારા સમુદિતોનું જ જો ગ્રહણ માનવામાં આવે, તો “તત્ર તત્વનિ ગીવાનીવપુથપાશ્રવ સંવરનિર્જરા વંધમોક્ષા નવ ' ઇત્યાદિ સ્થળે દ્વન્દ સમાસ દ્વારા જીવ આદિ સમુદાયને જ તત્ત્વ તરીકે કહેવાશે જ ને? જીવ આદિ દરેકને તત્ત્વ તરીકે નહિ જ ગણાય ને? આ વાત તો અનિષ્ટ છે. સમાધાન-અહીં જીવ આદિ દરેક તત્ત્વ તરીકે કહેવાશે જ, કેમ કે-પ્રત્યેકને તત્ત્વ તરીકે સાબીત કરનાર સંખ્યાવાચક નવ શબ્દ જુદો આપેલ છે. (तत्त्वत्वं जीवादिनवाऽन्य तमव्याप्यत्वमिति व्याप्ति लाभाय नव ग्रहणं ।) તથાચ સમુદાય અને સમુદાયીનો કથંચિત્ અભેદ હોવાથી દ્વન્દ સમાસ દ્વારા સમુદાયને જો તત્ત્વ કહેવાય, તો સમુદાયના અવયવભૂત પ્રત્યેકને તત્ત્વ કહેવાય જ. અએવ સમ્યફ શ્રદ્ધાદિ સમુદાયમાં જો મુક્તિનું ઉપાયત્વ છે, તો દરેકને મુક્તિના ઉપાય તરીકે કહેવામાં શો વાંધો ? અથવા કથંચિત ભેદ પક્ષમાં પણ પ્રત્યેકમાં જે નથી તે સમુદાયમાં નથી. આવો ન્યાય હોવાથી, જો પ્રત્યેક સમ્યફ શ્રદ્ધા આદિમાં મુક્તિનું ઉપાયપણું નથી, તો સમ્યફ શ્રદ્ધા આદિ સમુદાયમાં મુક્તિનું ઉપાયપણું કેવી રીતે રહેશે ? માટે જ પ્રત્યેકને કારણ તરીકે માનીને “મુવત્યુપાયાઃ' એ શબ્દના બહુવચનનું ગર્ભિત કથન કરેલ છે. પ્રત્યેકમાં સ્વરૂપયોગ્યતા રૂપ કારણતા હોવાથી, વ્યવહિત કારણના અભાવમાં ફલોપધાયક કારણની સત્તાથી અન્ય કાર્યની ઉત્પત્તિના પ્રસંગની આપત્તિ શક્ય નથી. ફલોપધાયકત્વ રૂપ કારણતાના અભિપ્રાયથી “મોક્ષમr:' એ પ્રમાણે ત્રિત્વ સંખ્યાની અપેક્ષાએ એક કાર્ય નિરૂપિત કારણતાબોધક એકવચનના આદરની સાથે વિરોધ નથી. એવં ચ ચારિત્રની સત્તામાં જ્ઞાન અને દર્શનની અવશ્ય સત્તા હોઈ, અનન્યથા જ્ઞાનમાં અન્યથા સિદ્ધિના પ્રસંગના પરિહાર માટે પ્રત્યેક સમ્યફ શ્રદ્ધા આદિમાં કારણતાબોધક બહુવચન આવશ્યક હોઈ આદરેલ છે. અનન્યથા સિદ્ધનિયતપૂર્વક વૃત્તિકારણનો અર્થ કાર્યથી નિયત એટલે અવશ્ય ભાવિની પૂર્વેક્ષણવૃત્તિ છે. જેની તે કાર્યનિયત પૂર્વવૃત્તિ કારણ કહેવાય છે અથવા કાર્ય પ્રત્યે નિયત એટલે વ્યાપક હોતું જે પૂર્વવૃત્તિ, તે કારણ કહેવાય છે. જેમ કે-ઘટ પ્રત્યે દંડ કારણ છે. ત્યાં ઘટ રૂપી કાર્ય પ્રત્યે દંડ વ્યાપક છે, જેમ કે- જયાં જ્યાં ઘટોપત્તિ છે ત્યાં ત્યાં દંડ છે. આવી વ્યાપ્તિ હોઈ દંડની વ્યાપકતા છે. એવું ઘટકાર્ય પૂર્વવર્તી દંડ છે. અર્થાત્ “અનન્યથા સિદ્ધનિયત પૂર્વવૃત્તિકારણે અહીં અનિયત રાસભ આદિ વારણ માટે નિયતપદ છે. કાર્યવારણ માટે પૂર્વપદ છે. દંડત્વ આદિ વલણ માટે અનન્યથા સિદ્ધત્વ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, प्रथम किरणे २१ અનન્યથા સિદ્ધત્વ એટલે અન્યથા સિદ્ધિશૂન્યપણું. વળી અન્યથા સિદ્ધિ એટલે અવશ્ય કતૃપ્ત નિયતપૂર્વવર્તી વડે કાર્યના નિર્વાહ છતાં તત્સહ ભૂતત્વ. જેમ કે- અવશ્ય કતૃપ્ત નિયતપૂર્વવર્તી દંડ આદિથી જ ઘટ રૂપી કાર્યના સંભવમાં તે દંડની સાથે રહેલ દંડત્વ આદિમાં તત્સહભૂતપણું હોઈ અન્યથા સિદ્ધ છે. તથાચ આ સંપૂર્ણ જૈનદર્શનનું મોક્ષના અનન્ય કારણ રૂપ રત્નત્રયીમાં જ રહસ્ય હોઈ રત્નત્રયી પ્રત્યે ગૌરવ-બહુમાન દર્શાવવા માટે બહુવચનનું કથન છે. શંકા- ક્ષાયિક સમ્યક્ શ્રદ્ધા આદિમાં જ મુક્તિનું હેતુપણું છે, તો કેવલ સમ્યક્ શ્રદ્ધા આદિમાં મુક્તિનું ઉપાયપણું કેવી રીતે કહેવાય છે ? એથી જ તો ‘ક્ષમ્ય વર્શન-જ્ઞાન-પારિત્રાજ્ઞિ મોક્ષસાધન' -એમ નહિ કહીને, ‘મોક્ષમાń:' એમ પ્રભુ ઉમાસ્વાતિ વાચકમુખ્ય રચેલ છે ઃ અને ભાષ્યટીકાકારોએ સમસ્ત વિઘ્નોથી રહિત પાટલીપુત્રગામી માર્ગની માફક સમજવો. આવી વ્યાખ્યા કરેલ છે. સમાધાન- પરસાપેક્ષ-સમુદિત-સર્વદર્શન આદિ મોક્ષના સાધનો છે. અર્થાત્ સમ્યગ્દર્શન હોવા છતાં જો જ્ઞાન ન થાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન હોવા છતાં જો ક્રિયા વિદ્યમાન ન હોય, તો પ્રત્યેક ઇષ્ટ અર્થના સાધક બનતા નથી. અહીં મોક્ષમાર્ગ રૂપી પદનું વ્યાખ્યાન શ્રી ઉમાસ્વાતિ વાચકમુખ્ય ‘આ સમ્યગ્દર્શનાદિ સમસ્ત સાધનો છે’ એમ કરેલ છે અને માર્ગપદનો અર્થ સાધન સિવાય બીજો અર્થ કહેવો અશક્ય છે. શંકા- ક્ષાયિક સમ્યગ્દર્શન આદિ સિવાયના બીજા ક્ષાયોપશમિક આદિ પરંપરાકારણ-કારણથી અન્યથા સિદ્ધ હોઈ મુક્તિ પ્રત્યે સાધન કેવી રીતે ? સમાધાન- વ્યવહિત કારણોમાં પણ સાધનપણું અક્ષત છે-એવું જો ન માનો, તો મુક્તિ પ્રત્યે સંપૂર્ણ કર્મક્ષયમાં જ કારણપણાનો પ્રસંગ આવે ! બીજી વાત એવી છે કે-વિશેષ (કારણ)થી સામાન્ય(કારણ)માં અન્યથા સિદ્ધિનો અસંભવ છે, કેમ કેનિલદંડથી (વિશેષ કારણ રૂપ દંડથી) સામાન્ય દંડની અન્યથા સિદ્ધિ કોઈને સંમત નથી. શંકા-સકલકર્મક્ષય રૂપ મોક્ષ પ્રત્યે ક્ષાયિક સમ્યક્ત્વ આદિનું અવ્યવહિતપણું હોઈ કારણપણું છે, જ્યારે તે ક્ષાયિક સમ્યક્ત્વ આદિથી ભિન્ન-બીજા ક્ષાયોપશમિક આદિનું વ્યવહિતપણું હોઈ માર્ગપણું છે. અર્થાત્ ક્ષાયિક સમ્યગ્દર્શન આદિને કારણ કહીએ અને ક્ષાયોપશમિક સમ્યગ્દર્શન આદિને માર્ગ કહીએ તો શો વાંધો છે? સમાધાન- સમસ્ત કર્મક્ષય રૂપ મોક્ષ આત્માના સ્વભાવ રૂપ હોઈ સ્થાન રૂપ નહિ હોવાથી, તે મોક્ષ પ્રત્યે સમ્યગ્દર્શન આદિમાં માર્ગપણાનું રૂપણ અસંભવિત હોઈ બંનેમાં કારણતા છે. આ જ કારણથી ભાષ્યટીકાકારોએ કર્મક્ષય રૂપ મોક્ષપદનો અર્થ કહેવા છતાંય, ‘અથવા' એ પ્રમાણે કહીને બીજા કલ્પ-પક્ષના અવલંબનથી ઇષાભાર પૃથ્વી (સિદ્ધ. શિલા) રૂપ સ્થાન મોક્ષ શબ્દથી કહેવાને ઇષ્ટ છે, કેમ કે-સિદ્ધશિલા ઉપર યોજનના કોસનો છઠ્ઠો ભાગ ભગવંતોનો આકાશદેશ આધાર સર્વજ્ઞોએ કહેલો છે. તે સ્થાન રૂપ મોક્ષનો આ સમ્યગ્દર્શન આદિ માર્ગ છે. ઇતિ દિક્. Page #59 -------------------------------------------------------------------------- ________________ २२ तत्त्वन्यायविभाकरे ननु सम्यक्श्रद्धासंविच्चरणेषु त्रित्वावच्छेदेन कारणत्वोक्तावपि समुदायिनामज्ञाने समुदायज्ञानाभावेन तत् कारणताया बोधासम्भवात्तत्प्रतिपत्त्यर्थं यथोद्देशं सम्यक्श्रद्धां लक्षयति - तत्त्वेष्वास्था सम्यक्श्रद्धा । २ । तत्त्वेष्विति । तत्त्वेष जीवादिषु आस्था-अभिरुचिः सम्यक्श्रद्धेत्यर्थः । आस्था च पौरुषेयो जीवस्य शक्तिविशेषो यामासाद्यायं सम्यग्दर्शनीत्युच्यते । नतु सम्यक्त्वमोहनीयकर्मपुद्गलद्रव्यं, आत्मपरिणामविशेषस्यैव मोक्षकारणत्वेन विवक्षितत्वात् । तत्रापनीतमिथ्यास्वभावसम्यक्त्वपुञ्जगतपुद्गलवेदनस्वरूपं क्षायोपशमिकं पौद्गलिकं सम्यक्त्वम्, केवलजीवपरिणामरूपं पुञ्जत्रयस्य सर्वथा क्षयादुपशमाच्च जातं क्षायिकमौपशमिकञ्चापौद्गलिकम् ॥ तथा नैश्चयिकव्यावहारिकभेदेन सम्यक्त्वं द्विविधम्, तत्र यद्देशकालसंहननानुरूपं यथाशक्ति यथावत्संयमानुष्ठानरूपमविकलं मुनिवृत्तं तन्नैश्चयिकं सम्यक्त्वम्, व्यावहारिकं तु न केवलं उपशमादिलिङ्गगम्यश्शुभात्मपरिणामः, किन्तु सम्यक्त्वहेतुरपि अर्हच्छासनप्रीत्यादिः । तदपि पारम्पर्येण शुद्धचेतसामपवर्गहेतुर्भवति, एवं त्रिचतुःपञ्चदशविधमपि तद्भवतीति बोध्यम् ॥ न च सम्यग्दर्शनं विहाय सम्यक्श्रद्धा कथमुक्तेति वाच्यम् । तथोक्तावपि श्रद्धाया एवाभिप्रेतत्वात् । न च तत्त्वपदेन न जीवादीनां ग्रहणं भाववाचित्वादिति वाच्यम्, भावस्य तदभिन्नत्वेनाध्यारोपाद् यथा ज्ञानमेवात्मेति । न च तद्यर्थेष्वास्थेत्येवोच्यतामिति वाच्यं तत्त्वग्रहणमन्तरेण मिथ्यावादिप्रणीतेषु सर्वार्थेषु श्रद्धायाः सम्यक्श्रद्धात्वापत्तेः । तथा च तत्त्वाव्यभिचारिण्यभिरुचिः सम्यक्श्रद्धेति फलितार्थः । न चाभिरुचिरभिलाषः, स चात्मनो बहुश्रुतत्वप्रख्यापनार्थमधीतार्हतदर्शनेषु मिथ्यादृष्टिष्वप्यस्तीति वाच्यं, आत्मनः पौरुषेयशक्ति विशेषस्यैवाभिरुचिपदेन विवक्षितत्वात्, अन्यथा लोभात्मकयाभिलाषस्य क्षीणमोहकेवलिन्यभावेन तत्र सम्यक्त्वाभावप्रसङ्गात्, तस्याश्च शक्ते : यथार्हदागमं रागाद्यनुद्रेकात् संवेगात् विषयानभिष्वङ्गात् सर्वप्राणिषु कृपोदयादास्तिक्यबुद्धेश्चाभिव्यज्यमानत्वात् । इयञ्च शक्तिविशेषलक्षणाभिरुचिरान्तरश्रद्धेत्युच्यते, तदुपकारितया तत्प्ररूपणप्रवणसूत्रशब्दराशिरपि सम्यक्श्रद्धानमुच्यते, तदुत्पादोपकरणतया च कर्मविशेषः सम्यक्त्वाख्यां लभते । इयं सर्वद्रव्यभावविषयाऽभिरुचिरूपा सम्यक्श्रद्धैकरूपापि परोपदेशापरोपदेशरूपबाह्यनिमित्तभेदतो द्वैविध्यमश्नुते, उभयविधायामपि तस्यां क्षयक्षयोपशमोपशमसास्वादनवेदकरूपनिमित्तभेदतश्च भेद आन्तरोऽवसेयः । तत्र परोपदेश उपलक्षकः, आगमप्रतिमादर्शनशिक्षानिमित्तादीनाम्, तथा Page #60 -------------------------------------------------------------------------- ________________ = सूत्र - २, प्रथम किरणे २३ च परसहकारेण तत्त्वाव्यभिचारिजीवादिपदार्थाभिरुचिरधिगमसम्यक् श्रद्धा, यथाप्रवृत्त्यपूर्वानिवृत्तिकरणमात्रसहकारेण तत्त्वाव्यभिचारिजीवादिपदार्थाभिरुचिर्निसर्गसम्यक्श्रद्धेति च विज्ञेया ॥ ભલે, સમ્યક્ શ્રદ્ધા-સંવિત્-ચરણ રૂપ ત્રણના સમુદાયમાં કારણપણાનું કથન કર્યું, પણ સમુદાયગત અવયવોના અજ્ઞાનમાં સમુદાયનું જ્ઞાન અસંભવિત હોઈ તે સમુદાયગત કારણતાનું જ્ઞાન સંભવિત થાય છે. તેથી સમુદાયવર્તી અવયવોનું કારણ જણાવવા માટે ઉદ્દેશ પ્રમાણે પહેલાં સમ્યક્ શ્રદ્ધાનું લક્ષણ જણાવે છે. ભાવાર્થ- જીવ આદિ તત્ત્વોમાં આસ્થા એટલે અભિરૂચિ અને શ્રી જિનેન્દ્ર ભગવાન પ્રણીત જ જીવાદિ વસ્તુ સત્ય જ છે, એ જ સમ્યક્ શ્રદ્ધા તરીકે નવાજાય છે. વિવેચન- વળી રૂચિ રૂપ આસ્થા જીવની પૌરુષેય (આત્મિક વીર્યોલ્લાસજનિત) વિશિષ્ટ શક્તિ તરીકે ઓળખાવાય છે, કે જે રૂચિની અપેક્ષાએ જીવ સમ્યગ્દર્શની કહેવાય છે; નહિ કે સમ્યક્ત્વ મોહનીયકર્મ પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ; કેમ કે-આત્માના વિશિષ્ટ પરિણામમાં જ મોક્ષની કારણતા વિવક્ષિત છે. સમ્યક્ત્વના ચાર ભેદો (૧) પૌદ્ગલિક સમ્યક્ત્વ- જેમાંથી મિથ્યા સ્વભાવ દૂર થયો છે, એવા સમ્યક્ત્વ-શુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલોના પુંજ ગત પુદ્ગલના અનુભવવાના સ્વરૂપવાળું ક્ષાયોપશમિક, પૌદ્ગલિક સમક્તિ કહેવાય છે. (૨) અપૌદ્ગલિક સમ્યક્ત્વ- દર્શનમોહનીયના સમ્યક્ત્વ શુદ્ધ, અર્ધશુદ્ધ (મિશ્ર) અને અશુદ્ધ (મિથ્યાત્વ) રૂપ ત્રણ પુંજના સર્વથા ક્ષયથી થયેલ ક્ષાયિક અને ઉપશમથી થયેલ ઔપમિક સકિત અપૌદ્ગલિક કહેવાય છે, કેમ કે-કેવળ જીવપરિણામ રૂપ છે. (૩) શૈક્ષયિક સમ્યક્ત્વ- જે દેશ-કાળ-સંઘયણ અનુસાર શક્તિને ઉલ્લંઘ્યા સિવાય યથાર્થ સંયમના અનુષ્ઠાન રૂપ, સંપૂર્ણ અને મુનિના આચાર ‘સમ્યક્ત્વમેન તમ્મૌન, મૌનું સમ્યક્ત્વમેવ 7'-એ ન્યાયથી નૈૠયિક-નિશ્ચયનયથી સમ્યક્ત્વ કહેવાય છે. (૪) વ્યાવહારિક સમ્યક્ત્વ-શ્રી જિનેન્દ્ર પ્રવચનના પ્રબલ તત્ત્વના અનુરાગથી દોષોની પ્રશાંતિ રૂપ, વિષયપરિભોગ ત્યાગ રૂપ, અતત્ત્વના ત્યાગરૂપ અને તત્ત્વના સ્વીકાર રૂપ ‘ઉપશમ.’ શ્રી જૈન પ્રવચન અનુસાર નરક આદિ ચાર ગતિના અવલોકનથી દુઃખભર્યા ચતુર્ગતિ રૂપ સંસારથી સમ્યગ્ ભય, અતએવ હું એવો યત્ન કરું, કે જેથી ભવનો ભય ભાગી જાય, આવો મુક્તિ પ્રત્યે જવાનો તીવ્ર વેગ ‘સંવેગ.’ શ્રી જિનેન્દ્ર ભગવંતના ઉપદેશ અનુસાર વિષયો પ્રત્યે આસક્તિનો અભાવ ‘નિર્વેદ.’ શ્રી જિન પ્રવચન અનુસાર જીવ માત્ર પ્રત્યે દયાભાવ. જેમ કે-બધાય જીવો સુખના અર્થી છે અને દુ:ખના ધ્વંસના અર્થી છે. માટે આ જીવોને જરા જેટલી પણ પીડા નહિ કરવી, આવો વિચાર કરી ચિત્તની આવી આર્દ્રતા ‘અનુકંપા.’ શ્રી જૈનેન્દ્ર પ્રવચનમાં ઉપદેશેલ જીવ, પરલોક ઇત્યાદિ સર્વ અતીન્દ્રય પદાર્થો છે, આવી અસ્તિત્વ વિષય બુદ્ધિ ‘આસ્તિક્ય.' Page #61 -------------------------------------------------------------------------- ________________ २४ तत्त्वन्यायविभाकरे આવા ઉપશમ આદિ પાંચ ચિન્હોથી અનુમેય-શુભ આત્મપરિણામ વ્યાવહારિક સમ્યકત્વ કહેવાય છે. વળી સમ્યકત્વના જેટલા હેતુઓ શ્રી જૈનશાસન પ્રીતિ-પ્રભાવના વગેરે હેતુઓ છે, તે વ્યાવહારિક સમ્યક્ત્વ કહેવાય છે, કેમ કે-તે પણ પરંપરાએ શુદ્ધ મનવાળાઓને મોક્ષનો હેતુ થાય છે. સમ્યકત્વના દશ ભેદો (૧) એકવિધ તત્ત્વરૂચિ નામનું સમક્તિ એક પ્રકારનું છે. (૨) દ્વિવિધ નિસર્ગ, અધિગમ- એમ સમક્તિ બે પ્રકારનું છે. (૩) ત્રિવિધ ઔપશમિક, શાયિક અને ક્ષાયોપથમિક અથવા કારક, રોચક અને દીપક એમ ત્રણ પ્રકારનું સમક્તિ છે. (૪) ચતુર્વિધ- ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક અને સાસ્વાદનના ભેદથી ચાર પ્રકારનું સમક્તિ છે. (૫) પંચવિધ- ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, સાસ્વાદન અને વેદકના ભેદથી પાંચ પ્રકારનું સમક્તિ છે. (૬) દશવિધ-નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરૂચિ રૂપ દશ પ્રકારનું સમક્તિ છે. શંકા- અહીં સમ્યગ્દર્શન શબ્દ છોડી સમ્યફ શ્રદ્ધા પદ કેમ કહેલ છે? સમાધાન- શબ્દભેદ હોવા છતાં અર્થભેદ નહિ હોવાથી કોઈ વાંધો નથી, કેમ કે- સમ્યગ્દર્શન પદથી સમ્યફ શ્રદ્ધા જ અભિપ્રાયના વિષય રૂપ છે. શંકા- અહીં તત્ત્વપદ ભાવવાચક હોઈ જીવ આદિ પદાર્થોનું ગ્રહણ કેમ થઈ શકે ? સમાધાન- ભાવનું જીવ આદિમાં (અનાદિ પારિણામિક જીવત્વ અને ઉપયોગ રૂપ ભાવનું તથા સાદિપારિણામિક મનુષ્ય-નારક-તિર્યદેવ આદિ ભાવનું જીવની સાથે, અનાદિ પરિણામિક અજીવતઅનુપયોગસ્વરૂપ ભાવનું સાદિપારિણામિક કૃષ્ણ-નીલાદિ રૂપ ભાવનું પુલની સાથે અને અનાદિ પારિણામિક ગતિ-સ્થિતિ-અવગાહ રૂપ ભાવનું ધર્મ-અધર્મ-આકાશની સાથે અભિન્નપણું છે.) અભિન્નપણાનો અધ્યારોપ હોઈ ભાવ-ભાવવાળા દ્રવ્યો એક જ છે. જેમ કે-જ્ઞાન જ આત્મા છે અર્થાત જ્ઞાન આત્માની સાથે અભિન્ન રૂપે વ્યવસ્થિત છે. શંકા- જો આમ છે, તો “અર્થોમાં આસ્થા'- એવું સમ્યફ શ્રદ્ધાનું લક્ષણ બાંધો ! શા માટે ‘તત્ત્વોમાં આસ્થા'- એવું સમ્યફ શ્રદ્ધાનું લક્ષણ રાખો છો? સમાધાન- જે “તત્ત્વોમાં શ્રદ્ધા'- એવું લક્ષણ ન બાંધવામાં આવે, તો મિથ્યાવાદીઓએ કહેલ સઘળા અર્થોમાં રહેલ શ્રદ્ધામાં સમ્યફ શ્રદ્ધાપણાની આપત્તિ પ્રાપ્ત થઈ જાય ! એટલે જ તો શ્રી જિનેન્દ્રપ્રણીત તત્ત્વની સાથે સમ્યફ અભિરૂચિ, એ જ સમ્યફ શ્રદ્ધા છે-એમ નીચોડ રૂપે અર્થ સમજવો. Page #62 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २, प्रथम किरणे २५ શંકા- જો અભિલાષા માત્રને અભિરૂચિ માનવામાં આવે, તો જૈનદર્શનવત્તા-અધ્યાપક એવા મિથ્યાષ્ટિઓમાં પણ પોતાની બહુશ્રુતપણાની પ્રસિદ્ધિ માટેની અભિલાષા છે, તો ત્યાં પણ અભિલાષા માત્રથી સમ્યફ શ્રદ્ધાપણું કેમ નહિ? સમાધાન- અહીં અભિરૂચિ પદથી આત્માની વિશિષ્ટ પૌરુષેય શક્તિ જ અધિકૃત છે. જો જીવની પૌરુષેય શક્તિવિશેષને અભિરૂચિ પદથી ન ગ્રહણ કરવામાં આવે અને ઇચ્છા માત્ર ગ્રહણ કરવામાં આવે, તો લોભ રૂપ ઇચ્છાનો ક્ષીણમોલવાળા કેવલીમાં અભાવ હોઈ તે ક્ષીણમોહકેવલીમાં સમ્યક્ત્વમાં અભાવની આપત્તિ આવી જાય ! તે જીવની વિશિષ્ટ પૌરુષેય શક્તિ શ્રી જિનેન્દ્ર પ્રવચન અનુસાર પ્રકટેલ રાગ આદિ ઉત્કટ દોષોના ઉપશમથી, મોક્ષની અભિલાષ રૂપ સંવેગથી, વિષયની અનાસક્તિ રૂપ નિર્વેદથી, સર્વ પ્રાણીવિષયક દયાથી અને આસ્તિક્ય બુદ્ધિથી અભિવ્યક્ત થાય છે. વળી આ જીવની રૂચિનામક પૌરુષેય શક્તિ જ સમ્યફ શ્રદ્ધાનું આંતરલક્ષણ છે. આંતરલક્ષણ પ્રત્યે પ્રરૂપણમાં તે ઉપકારક હોઈ સૂત્રની શબ્દરાશિ ‘તત્ત્વશ્વાસ્થ સી શ્રદ્ધા' ઇત્યાદિ પણ સમ્યફ શ્રદ્ધાના બાહ્ય લક્ષણ તરીકે કહેવાય છે. વળી સમ્યક્ શ્રદ્ધાની ઉત્પત્તિ પ્રત્યે ઉપકરણપણું હોઈ, મિથ્યાત્વમોહનીયના શુદ્ધ પુદ્ગલ રૂપ કર્મવિશેષ, સમ્યક્ત્વ તરીકેની સંજ્ઞાને પામે છે. સમ્યકત્વ શબ્દ એક હોવા છતાં અર્થભેદ છે જીવની પૌરુષેય શક્તિ રૂપ રૂચિને સમ્યકત્વ કહેવામાં આવે છે. તરૂપક સૂત્રશબ્દરાશિને પણ અપેક્ષાએ સમ્યકત્વ-સમ્યફ શ્રદ્ધાન તરીકે કહેવામાં આવે છે. રૂચિ રૂપ સમ્યકત્વની ઉત્પત્તિના ઉપકરણની અપેક્ષાએ શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલ રૂપ વિશિષ્ટ કર્મને સમ્યક્ત્વ (મોહનીય) તરીકે કહેવામાં આવે છે. અભિરૂચિના ભેદો આ સર્વ દ્રવ્યપર્યાયના વિષયવાળી અભિરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધા તત્ત્વરૂચિ રૂપે એક પ્રકારની હોવા છતાં, તીર્થંકર આદિ ઉપદેશ રૂપ પરોપદેશ અને તીર્થંકર આદિ ઉપદેશના અભાવ રૂપ અપરોપદેશ રૂપ બે નિમિત્તના ભેદથી બે પ્રકારની છે. બે પ્રકારની હોવા છતાં પણ અભિરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધામાં (૧) ક્ષપકશ્રેણી સ્વીકારનારમાં સમ્યક્ત્વ-મિશ્ર-મિથ્યાત્વ પુંજ રૂપ ત્રણ પ્રકારના દર્શનમોહનીયનો સંપૂર્ણ “ક્ષય કારણ છે. -- (૨) ઉદય પામેલ મિથ્યાત્વમોહનીયનો વિપાક ઉદયથી વેદન હોઈ ક્ષય થવાથી અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વમોહનીયનો ઉપશમ થવાથી, “ક્ષયોપશમ.” અહીં શુદ્ધ મિથ્યાત્વ પુજના પુદ્ગલો વિપાકોદયથી અશુદ્ધ મિથ્યાત્વ પુજના પુદ્ગલો પ્રદેશ ઉદયથી વેદાય છે. (૩) ગ્રંથભેદ કરનારમાં અથવા ઉપશમશ્રેણીના આરંભમાં મિથ્યાત્વ રૂપ દર્શનમોહનીયનો ઉપશમ” કારણ છે. અહીં સર્વથા ઉદય માત્રનો અભાવ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ २६ तत्त्वन्यायविभाकरे (૪) પૂર્વે કહેલ ઔપથમિક સમ્યકત્વના વમનકાળે તેના આસ્વાદ રૂપ “સાસ્વાદન.” (૫) ક્ષપકશ્રેણીને પામેલા આત્મામાં ચાર અનંતાનુબંધી અને મિથ્યાત્વ તથા મિશ્ર પુંજનો ક્ષય કર્યા બાદ જયારે સમ્યકત્વ પુંજનો ક્ષય ચાલુ છે, ત્યારે તેના સંબંધી છેલ્લા પુદ્ગલના ક્ષય કરવામાં ઉજમાળ તે જીવને જે ચરમ પુદ્ગલના વેદન રૂપ થાય, તેને “વેદક' કહેવાય છે. આવી રીતે ક્ષય-ક્ષયોપશમ-ઉપશમ-સાસ્વાદન અને વેદક રૂપ નિમિત્તનો ભેદ એ અંતરંગ-આંતરિક ભેદ જાણવો. અર્થાત્ ક્ષય આદિ આંતર ભેદથી અભિરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધા, ક્ષાયિક-લાયોપથમિકઔપથમિક-સાસ્વાદન-વેદક ભેદે પાંચ પ્રકારની છે. પરોપદેશ અને અપરોપદેશના ભેદથી આ ક્ષાયિક આદિ પાંચને ગુણવાથી સમ્યફ શ્રદ્ધા દશ પ્રકારની છે. એવં ચ અહીં પરોપદેશ પદ આગમ-શ્રવણ-શિક્ષા-ઉપદેશ-નિમિત્ત આદિનું ઉપલક્ષક છે. (સ્વબોધક હોઈ સ્વઈતર બોધક પદ ઉપલક્ષક પદ કહેવાય છે.) પરોપદેશથી ઉપલક્ષિત આગમ આદિનું વર્ણન (૧) આગમ-પૂર્વાપરવિરોધ-શંકારહિત સર્વજ્ઞપ્રણીત આગમ-શાસ્ત્રની સમીક્ષાથી તત્ત્વરૂચિ “આગમ કહેવાય છે. (૨) નિમિત્ત- ઉત્પન્ન થનાર સમ્યગ્દર્શનમાં જે જે બાહ્ય વસ્તુ, જેમ કે-શ્રી જિનપ્રતિમા વગેરે તે તે સઘળી વસ્તુ “નિમિત્ત' કહેવાય છે. (૩) શ્રવણ- સાંભળવાથી જે થાય છે, તે “શ્રવણ' કહેવાય છે. (૪) શિક્ષા-શ્રી જિનેન્દ્ર પ્રવચન-આગમ અનુસારી વારંવાર અભ્યાસ રૂપ શિક્ષાથી જે પેદા થાય, તે શિક્ષા' કહેવાય છે. (૫) ઉપદેશ ગુરુના ઉપદેશથી જે પ્રકટિત થાય, તે “ઉપદેશ' કહેવાય છે. તથાચ પરના સહકારથી તત્ત્વની સાથે આવ્યભિચારી, જીવ આદિ પદાર્થવિષયક અભિરૂચિ “અધિગમ સમ્યફ શ્રદ્ધા' કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ માત્રના સહકારથી (આત્મપરિણામ વિશેષથી સહકૃત) તત્ત્વની સાથે આવ્યભિચારી, જીવ આદિ પદાર્થવિષયક અભિરૂચિ નિસર્ગ સમ્યફ શ્રદ્ધા કહેવાય છે. ननु तत्त्वेष्वास्था सम्यक्श्रद्धेत्युक्तं, तत्र कानि तत्त्वानि, येष्वभिरुचिस्सम्यक् द्धा भवेत् कियन्ति च तानि, यतस्तदियत्ताज्ञानाभावात्सम्यक्श्रद्धाऽपूर्णा भवेदित्याशंकायामाह तत्र तत्त्वानि जीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षा नव । ३ । __ तत्रेति तच्छब्देन तत्त्वेष्वास्था सम्यक्श्रद्धेति वाक्यस्य परामर्शः, बेल्प्रत्ययार्थी घटकत्वम्, तथा च तत्त्वेष्वास्था सम्यक्श्रद्धेति वाक्यघटकानि तत्त्वानि जीवादिभेदेन नवेत्यर्थः । अत्र . જૈમરાવ્યાનુસા (તા: ૭-૨-૨૪) રૂચન-ત્રમ્ | Page #64 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३, प्रथम किरणे तत्त्वशब्दस्य जीवादिभावबोधकस्य सामानाधिकरण्यानुरोधेन जीवादिषूपचरितत्वेऽपि विना मत्वर्थप्रत्यययोगमजहल्लिङ्गत्वेन नपुंसकत्वं, जीवादिषु वर्तमानत्वादेव बहुवचनान्तत्वञ्च । भाववाचकत्वेऽपि वा धर्मधर्मिणोः कथञ्चिदभेदेन तद्बहुत्वप्रयुक्तं बहुवचनानन्तत्वम् । जीवादिमोक्षान्तं यावद् द्वन्द्वः, तत्र कालत्रयेऽपि जीवनाज्जीवः, तद्विपरीतोऽजीवः, पुनाति प्रीणयत्यात्मानमिति पुण्यं पूयतेऽनेनेति वा पुण्यं सद्वेद्यादिकम्, तत्प्रतिद्वन्द्विरूपं पातिरक्षत्यात्मानं शुभपरिणामादिति पापमसद्वेद्यादिकम्, येन कर्मास्रवति, आस्रवणमात्रं वाऽऽस्रवः, येन संव्रियते संरुध्यते, संरोधनमात्रं वा संवरः, यया निर्जीर्यते निरस्यते, निरसनमात्रं वा निर्जरा, येन बध्यतेऽस्वतंत्रीक्रियते, बंधनमात्रं वा बन्धः, येन मोक्ष्यतेऽस्यते मोक्षणमात्रं वा मोक्षः । एतेषां लक्षणप्रभेदादयश्चाग्रे वक्ष्यन्ते । ननु पुण्यादयो न जीवाजीवाभ्यां पृथग्भूताः, यतः पुण्यपापबन्धाश्रवा अजीवरूपाः, संवरो निवृत्तिरूपो जीवपरिणामः, निर्जरा कर्मपार्थक्यापादकजीवपरिणाम: शक्तिरूप: । मोक्षोऽपि समस्तकर्मक्षयरूपः, स्थानविशेषप्राप्तिरूपः, स्वस्वरूपावस्थितिरूपो वा जीवपरिणामविशेष एव । नैते जीवाजीवाभ्यामर्थान्तरभूता इति कथं जीवाजीवाभ्यां द्वैविध्यं परिहृत्य नवधा विभाग आदृतः, मैवम्, जीवाजीवयोः परस्परोपश्लेषात्मकसंसारस्य प्रधानहेतूनां तदुपरमस्य वा परिज्ञानाभावे प्राप्यस्य मोक्षस्य परिज्ञानासम्भवेन तत्परिज्ञापनार्थं पृथगुपादानात् । सिद्ध्यसिद्धिभ्यां व्याघातेन पर्यनुयोगानुपपत्तेः । जीवाजीवाभ्यां हि पुण्यादीन्युपलभ्यार्थान्तरतया पर्यनुयोगेऽर्थान्तरत्वस्यात् एव सिद्धत्वाद् व्याघातः, अनुपलभ्य पर्यनुयोगेऽनुपलम्भादेव पर्यनुयोगे व्याघात इति, पर्यायार्पणं गौणीकृत्य द्रव्यार्पणप्राधान्येन जीवाजीवयोः कथञ्चिदन्तर्भावेऽपि द्रव्यार्पणं गौणीकृत्य पर्यायार्पणप्राधान्ये तत्र तेषामन्तर्भावासम्भवेन तदपेक्षया पृथगुपादानाच्च। नन्वस्तु तेषां पार्थक्यमेवंक्रमेण विन्यसने तु किं निबन्धनमिति चेदुच्यते, मोक्षशास्त्रं हीदम्, तथा क्रियमाणे मोक्षोपदेशे सावधिकमोक्षशब्दश्रवणाच्छ्रोतुराशङ्का स्वभावत एव जागृयात् कस्य कस्मात् कथं मोक्ष इति, तदपनोदनाय जीवस्य बन्धात् संवरनिर्जराभ्यां मोक्ष इति वाच्यम् । तत्र केन कथं बन्ध इति जागृतेऽनुयोगेऽजीवेनाऽऽस्रवद्वारा बन्ध इत्यभिधानीयम् । तत्र कियन्तोऽजीवाः किं सर्वैर्बन्ध इति पृच्छायां, पञ्चधाजीवाः, पुण्यपापात्मकपुद्गलविशेषैरेव बन्ध इति समाहिते सामान्यतो बन्धमोक्षकारणेषु हेयोपादेयत्वबुद्धिः सुलभतया स्यादतो मुक्त्याश्रयत्वेन प्राधान्याज्जीवस्य ततस्तद्विरुद्धस्याजीवस्य ततो मुक्तिप्रतिद्वन्द्विबन्धकारणत्वेन पुण्यपापाश्रवाणां मुक्तिकारणत्वेन संवरनिर्जरयोस्ततो मुक्तिप्रतिद्वन्द्विनो बन्धस्य ततः Page #65 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे परिशेषान्मोक्षस्य निर्देश इति क्रमविन्यासहेतवो बोध्या: । यद्वा जीवसंश्लिष्टकृत्स्नकर्मणां क्षयो हि मोक्षः, सोऽप्यात्मपरिणामविशेष एवेति प्राधान्याज्जीवस्य, कर्मणामजीवविशेषत्वेन तत्सामान्य-ज्ञानार्थमजीवस्य, पापात्मकस्यैव कर्मणो विनाशे न मोक्षोऽपि तु पुण्यात्मकस्यापीति दर्शयितुमभ्यहितं पूर्वमितिन्यायेन च ततः पुण्यपापे, पुण्यपापयोः कथं संश्लेषः कथं वा विनाश इति शंकासमाधानाय तत आस्रवस्तत आगच्छत्कर्मनिरोधपूर्वकागतकर्मपरिशाटनस्य सुकरत्वात् संवरनिर्ज रे, ततश्च प्रतियोगितया कर्मसंश्लेषरूपबन्धस्य ततः परिशिष्टस्य मोक्षस्य निर्देश इति क्रमे सम्बन्धो विज्ञेयः । ननु द्वन्द्वोत्तरबहुवचनादेव तद्घटकपदार्थमात्रवृत्तिसंख्याया बोधसम्भवेन नवत्वप्राप्तौ नवग्रहणं न कर्त्तव्यमितिचेद्युक्तमेतत्तथापि प्राधान्येनैकैकस्मिन् तत्त्वस्य प्रख्यापनाय तद्ग्रहणमन्यथा समुदाय एव तत्त्वप्राप्तिशङ्का स्यात् । आनुकूल्यप्राति-कूल्याभ्यामेतानि नवैव तत्त्वानि मोक्षोपयोगीनीति सूचयितुं वा तद्ग्रहणम् ॥ ननु पुण्यपापयोः कर्मलक्षणयोः पुद्गलात्मकतयाऽजीवेऽन्तर्भावसम्भवेन सप्तैव तत्त्वानीति चेन्मैवं, शुद्धपुद्गलानां पुण्यपापरूपत्वाभावात् किन्तु जीवेनाध्यवसायविशेषेण परिगृह्य कर्मत्वेन परिणमय्य चात्मसात्कृतानामेव, यावता न ते जीवेन परिगृह्यन्ते तावन्तं कालं ते पुद्गला एव न कर्मरूपा, अपि तु कर्मप्रायोग्या इति सूचयितुं पृथगुल्लेखात् ॥ शं31- 'तत्त्वेषु आस्था सम्यक् श्रद्धा' अर्थात् 'तत्पविषय मास्था सभ्य श्रद्धा' - भेनि३५९५ ४६॥ લીધું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે-જે તત્ત્વોમાં અભિરૂચિ રૂપ સમ્યફ શ્રદ્ધા કહેવાય છે, તે તત્ત્વો કયા છે? અને કેટલા છે? કેમ કે- આટલી સંખ્યામાં તત્ત્વો છે, એવા જ્ઞાન સિવાય સમ્યફ શ્રદ્ધા અપૂર્ણ થાય ! માટે કહો કે - तत्वो 32&ा अने या या छ? समाधान- साना वामi श्री तत्त्वन्यायविम॥४२॥२४ छ - 'तत्र भावार्थ- 04, ७१, पुष्य, ५५, माश्रय, संव२, नि२१, ५ मने मोक्ष से नव तत्त्वो छे. વિસ્તરાર્થ-સમાધાન- ‘તત્ર'નો અર્થ તદ્ શબ્દથી તત્ત્વg ગાથા સમ્યક્ શ્રદ્ધા એ પ્રમાણેના વાક્યોનો પરામર્શ થાય છે. ત્ર’ પ્રત્યયનો અર્થ ઘટકત્વ થાય છે. અર્થાત્ “તત્ત્વોમાં આસ્થા સમ્યફ શ્રદ્ધા.' આવા વાક્યોમાં રહેલ તત્ત્વો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષના ભેદથી નવ પ્રકારના છે. નવથી અધિક કે ન્યૂન નથી. તત્ત્વ શબ્દના લિંગ અને વચનની ચર્ચા અવ્યુત્પત્તિ પક્ષમાં પરમાર્થ એવો અર્થ, તત્ત્વનો હોવા છતાં વ્યુત્પત્તિ પક્ષમાં તત્ત્વ શબ્દમાં જીવ આદિ પદાર્થગત ભાવનું બોધકપણું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३, प्रथम किरणे २९ એથી જ સામાનાધિકરણ્યના અનુરોધથી જીવ આદિમાં તત્ત્વ શબ્દનું વ્યવસ્થિતપણું હોવા છતાં, મત અર્થવાળા પ્રત્યયના યોગ સિવાય અજહત્ લિંગપણું વ્યાકરણપ્રસિદ્ધ નિયત લિંગપણું હોઈ નપુંસકપણું છે. તત્ત્વ પદમાં- જીવ આદિ નવ પદાર્થોમાં તત્ત્વ શબ્દ વર્તતો હોઈ બહુવચન છે. અથવા ભાવવાચકપણું તત્ત્વ પદનું હોવા છતાં, ધર્મ અને ધર્મીનો કથંચિત્ અભેદ હોવાથી, જીવ આદિ પદાર્થો બહુ હોઈ ‘તત્ત્વ શબ્દમાં બહુવચન છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવંર, નિર્જરા, બંધ અને મોક્ષ- એમ જીવ શબ્દથી લઈ મોક્ષ શબ્દ સુધી દ્વન્દ સમાસ જાણવો. જીવ આદિ તત્ત્વોનો વ્યુત્પત્તિ અર્થ જીવાદિ નવ તત્ત્વો પૈકી જીવ-ત્રણેય કાળમાં પણ સ્વસ્વ યોગ્યતાપૂર્વક પ્રાણધારણ રૂપ જીવનની અપેક્ષાએ “જીવ' કહેવાય છે. અજીવ- પૂર્વોક્ત પ્રાણધારણના અભાવની અપેક્ષાએ “અજીવ' અથવા જીવ લક્ષણ વિપરીત લક્ષણની અપેક્ષાએ “અજીવ' કહેવાય છે. પુણ્ય-આત્માને આનંદ આપનારા, પવિત્ર કરનાર અને શુભ પરિણામ દ્વારા સુરક્ષિત રાખનાર હોઈ શાતાવેદનીય વગેરે “પુણ્ય' કહેવાય છે. પાપ- તેના પ્રતિપક્ષી રૂપ આત્માને ખેદ કરનાર, અપવિત્ર કરનાર અને દુર્ગતિમાં પાડનાર હોઈ આશાતાવેદનીય વગેરે “પાપ” કહેવાય છે. આશ્રવ- જે દ્વારા કર્મ ગ્રહણ કરાય છે અથવા કર્મની ગ્રહણ રૂપ ક્રિયા, એ ‘આશ્રવ કહેવાય છે. સંવર- જે દ્વારા કર્મના આગમનનો વિરોધ કરાય છે અથવા કર્મના ઉપાર્જનનો નિરોધ, એ “સંવર’ કહેવાય છે. નિર્જરા જે વડે સર્વ કર્મોનો નિરાસ થાય કે સર્વ કર્મનો વિનાશ, એ નિર્જરા' કહેવાય છે. બંધ- જેના વડે જીવ બંધાય છે-પરતંત્ર કરાય છે અથવા સર્વ કર્મનું બંધન, એ “બંધ” કહેવાય છે. મોક્ષ-જેના વડે કર્મ ક્ષીણ થાય અથવા કર્મોથી છૂટવાની સર્વ ક્રિયા, એ “મોક્ષ' કહેવાય છે. આ બધા જીવ આદિ તત્ત્વોના લક્ષણ-વિભાગ-પ્રભેદ વગેરે આગળ કહેવાશે. જીવ આદિ તત્ત્વોના નવા પ્રકારો કેમ કર્યા?-એની ચર્ચા શંકા-પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તત્ત્વો જીવ અને અજીવથી જુદા નથી, અર્થાત્ જીવ અને અજીવ તત્ત્વમાં તે સાતનો અંતર્ભાવ થઈ જાય છે. જેમકે- પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ રૂપ ચાર તત્ત્વો પુદ્ગલના વિકાર રૂપ હોઈ અજવસ્વરૂપ છે. (દ્રવ્ય-ભાવ અપેક્ષાએ આશ્રવ જીવ-અજીવ આત્મક છે. બંધ તો આત્મપ્રદેશ સંશ્લિષ્ટ કર્મપુદ્ગલ આત્મક છે.) સંવર, નિવૃત્તિ રૂપ જીવ પરિણામ હોઈ, કર્મના પૃથપણાનો કરનાર શક્તિ રૂપ જીવ પરિણામ હોઈ નિર્જરા, સકલ કર્મના ક્ષય રૂપ હોઈ, વિશિષ્ટ સ્થાન પ્રાપ્તિ રૂપ હોઈ અને સ્વ-સ્વરૂપમાં અવસ્થાન રૂપ હોઈ મોક્ષ પણ વિશિષ્ટ જીવ પરિણામ જ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ३० तत्त्वन्यायविभाकरे આથી સંવર, નિર્જરા અને મોક્ષ રૂપ ત્રણ તત્ત્વો જીવસ્વરૂપી છે, માટે આ નવ તત્ત્વો જીવ અને અજીવથી જુદા પદાર્થ રૂપે નથી. તો જીવ અને અજીવ-એમ બે પ્રકારો તત્ત્વના છે, એવું કથન છોડીને તત્ત્વોનો નવ પ્રકારનો વિભાગ કેમ આદર્યો છે? સમાધાન- જીવ અને અજીવના પરસ્પર વિશિષ્ટ સંબંધ રૂપ સંસારના આશ્રવ-બંધ આદિ મુખ્ય હેતુઓનું અને સંસારના વિરામ રૂપ મોક્ષના સંવર-નિર્જરા આદિ મુખ્ય હેતુઓનું હેય-ઉપાદેય રૂપે જો ભેદપૂર્વક જ્ઞાન નહિ હોય, તો શું સાધ્યનું કારણ કે શું ત્યાજયનું કારણ?- એવો વિવેક નહિ હોવાથી સાધ્ય મોક્ષનું જ્ઞાન અસંભવિત થઈ જાય ! માટે સંસારના પ્રધાન હેતુ રૂપ આશ્રવ-બંધ આદિનું હેયતયા અને મોક્ષના પ્રધાન હેતુ રૂપ સંવર-નિર્જરા આદિનું ઉપાદેયતયા જ્ઞાન કરાવવા માટે પૃથ પૃથ તત્ત્વોનું નિરૂપણ કરેલ છે. શંકા- પુણ્ય આદિ જીવ અને અજીવ સાથે મળેલ હોઈ પુણ્ય આદિમાં ભિન્ન પદાર્થપણાનો અભાવ છે, માટે અર્થાન્તરપણાનો સવાલ ઉડી જાય છે. તથાચ જીવ અને અજીવ સાથે પુણ્ય આદિ મળતાં નથી. માટે પુણ્ય આદિના અર્થાન્તરપણાનો પ્રશ્ન જો ઉપસ્થિત કરવામાં આવે, તો જીવ કે અજીવ પદાર્થથી ભિન્ન પદાર્થની પ્રતીતિનો અભાવ હોઈ અર્થાન્તરપણાનો સવાલ ઉડી જાય છે. આ યુક્તિથી પુણ્ય આદિ જીવ અને અજીવથી ભિન્ન પદાર્થ નથી અને અહીં પુણ્ય આદિ નવ પદાર્થો કહ્યા છે, તો નવ પ્રકારના પદાર્થની સિદ્ધિ કેવી રીતે ? સમાધાન- પર્યાયની અપેક્ષા ગૌણ કરી દ્રવ્યની વિવક્ષાની પ્રધાનપણાએ જીવ અને અજીવમાં પુણ્ય આદિનો અંતર્ભાવ થાય, છતાં દ્રવ્યની વિવક્ષા ગૌણ કરી પર્યાયની વિવક્ષાના પ્રધાનપણામાં જીવ-અજીવમાં પુણ્ય આદિના અંતર્ભાવનો અસંભવ હોઈ, જીવ-અજીવથી ભિન્નપણાએ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એમ નવ પ્રકારના તત્ત્વો દર્શાવેલ છે. શંકા- ભલે, જીવ, અજીવ આદિ નવ તત્ત્વોનું પૃથકપણું થાઓ! પરંતુ જીવ, અજીવ આદિ રૂપ ક્રમની રચનામાં શું કારણ છે? અર્થાત્ જીવતત્ત્વ પહેલાં કેમ મૂક્યું? પછીથી અજીવ કેમ? વગેરે ક્રમની રચનામાં શું કારણ છે? જીવ આદિ તત્ત્વોના ક્રમવિન્યાસના હેતુઓ સમાધાન- આ મોક્ષશાસ્ત્ર છે. આ શાસ્ત્રના અનુસાર જ્યારે શ્રોતાઓની આગળ મોક્ષનો ઉપદેશ કરાતો હોય, ત્યારે (અવધિવાળા) મોક્ષ શબ્દના શ્રવણથી શ્રોતાને આશંકા થાય છે કે- કોનો, કોનાથી અને કયા પ્રકાર વડે મોક્ષ થાય છે?” આવી શ્રોતાની આશંકાના નિરાકરણ માટે જીવનો બંધથી સંવર-નિર્જરા વડે મોક્ષ છે.”-એમ કહેવું જ જોઈએ. તેમજ “કોની સાથે કયા પ્રકાર વડે બંધ ?'- આવો પ્રશ્ન જાગૃત થતાં, અજીવ સાથે આશ્રવ દ્વારા બંધ છે– એમ કહેવું જોઈએ. ‘ત્યાં કેટલા પ્રકારના અજીવો છે? અને શું બધાની સાથે બંધ છે?'- આવો પ્રશ્ન જાગતાં, પાંચ પ્રકારના અજીવો છે અને પુણ્ય અને પાપ રૂપ વિશિષ્ટ કર્મપુદ્ગલોની સાથે જ બંધ છે.'- આવી રીતનું સમાધાન થતાં, સામાન્યથી બંધના કારણોમાં હેયપણાની બુદ્ધિ અને મોક્ષના કારણો પ્રત્યે ઉપાદેયપણાની બુદ્ધિ સુલભ થાય ! Page #68 -------------------------------------------------------------------------- ________________ सूत्र ३, प्रथम किरणे - ३१ આ જ મુદ્રાથી મુક્તિના આશ્રયપણાએ પ્રધાનપણું હોવાથી જીવતત્ત્વનો પ્રથમ વિન્યાસ, ત્યારબાદ જીવના વિરોધી અજીવનો, ત્યારબાદ મુક્તિના શત્રુભૂત બંધના કારણપણાએ પુણ્ય-પાપ-આશ્રવોનો અને મુક્તિના કારણપણાએ સંવર અને નિર્જરાનો, ત્યારબાદ મુક્તિના પ્રતિસ્પર્ધી બંધનો અને ત્યારબાદ (અવશિષ્ટ) પરિશેષની અપેક્ષાએ મોક્ષનો નિર્દેશ કરેલ છે. આ પ્રમાણે ક્રમની રચનાના હેતુઓ છે. અથવા જીવની સાથે સંશ્લિષ્ટ સકલ કર્મોનો ક્ષય જ મોક્ષ છે. તે મોક્ષ પણ આત્માનો વિશિષ્ટ પરિણામ જ છે. માટે પ્રધાનતાની અપેક્ષાએ જીવનો, ત્યારબાદ કર્મો અજીવ વિશેષ હોઈ તે સર્વના જ્ઞાન માટે અજીવતત્ત્વનો અને ત્યારબાદ માત્ર પાપ રૂપ કર્મના જ વિનાશ માત્રથી મોક્ષ છે એમ નહિ, પરંતુ પાપ રૂપ કર્મના વિનાશની સાથે પુણ્ય રૂપ કર્મના પણ વિનાશમાં મોક્ષ છે. આવી વાત દર્શાવવા માટે પાપ-પુણ્યનો નિર્દેશ છે. વળી પ્રશસ્ત હોઈ ‘પૂજ્ય શબ્દ પૂર્વમાં મૂકાય છે.’ આવો ન્યાય હોવાથી પુણ્યનું પહેલું નિરૂપણ અને પાપનું પછીથી નિરૂપણ કરાય છે. ત્યારબાદ ‘પુણ્ય અને પાપનો સંશ્લેષ કયા પ્રકાર વડે અથવા કયા પ્રકાર વડે વિનાશ થાય છે ?’ આવી પ્રથમ શંકાના સમાધાન માટે આશ્રવ અને બીજી શંકાના સમાધાન માટે આશ્રવ બાદ, (નવીન) કર્મના નિરોધપૂર્વક, પુરાણા કર્મનો વિનાશ નિર્જરા વડે સુકર બનતો હોઈ, સંવર અને નિર્જરાનો નિર્દેશ, ત્યારબાદ સંવ-નિર્જરાના વિરોધીપણાની અપેક્ષાએ કર્મસંશ્લેષ રૂપ બંધનો નિર્દેશ અને ત્યારબાદ પરિશિષ્ટ મોક્ષનો નિર્દેશ છે. આવો જીવાદિ તત્ત્વોના ક્રમમાં સંબંધ જાણવો. શંકા- દ્વન્દ્વ સમાસ પછી આવેલ બહુવચનથી જ દ્વન્દ્વ સમાસમાં વર્તમાન પદાર્થ માત્ર વૃત્તિસંખ્યાબોધના સંભવનો નિયમ હોઈ, ‘જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ મોક્ષઃ’- આવા દ્વન્દ્વ સમાસને અંતે આવેલ બહુવચનથી જેટલા પદાર્થ છે, તેટલા એટલે નવ પદાર્થો છે એવો બોધ થઈ જાય છે. ‘નવ’ આ પ્રમાણે નવ સંખ્યાવાચક નવ પદનું જુદું ગ્રહણ કેમ કરેલ છે ? સમાધાન- જો કે આવું કથન બરાબર છે, તો પણ પ્રધાનપણાએ પ્રત્યેક જીવ આદિમાં, જેમ કેજીવતત્ત્વ સ્વતંત્ર છે, તેમ અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષતત્ત્વો સ્વતંત્ર તત્ત્વો છે. એમ દર્શાવવા માટે ‘નવ’ પદનું મહત્ત્વશાળી ગ્રહણ છે. જો ‘નવ’ પદનું પૃથક્ ગ્રહણ ન કરવામાં આવે, તો જીવાદિના સમુદાયમાં તત્ત્વની પ્રાપ્તિની શંકા જાગી જાય ! માટે આ શંકા દૂર કરવા માટે ‘નવ’ પદનું ગ્રહણ છે અથવા પ્રતિકૂળતાની અને અનુકૂળતાની અપેક્ષાએ કેટલાક તત્ત્વો પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ આદિ મોક્ષ પ્રત્યે પ્રતિકૂળ છે, જ્યારે કેટલાક સંવર, નિર્જરા આદિ મોક્ષ પ્રત્યે અનુકૂળ છે. ઉપાદેયતયા અનુકૂળ, હેયતયા પ્રતિકૂળ, જ્ઞેયતયા જીવ અને અજીવ-એ રીતે આ નવ જ તત્ત્વો મોક્ષ માટે ઉપયોગી છે. (મોક્ષમાર્ગ પ્રત્યે ગમન સ્વભાવવાળા મુમુક્ષુને પણ માર્ગદર્શક ભિલ્લની માફક કે ભાતાની માફક હિતકર હોઈ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે, પરંતુ પાપાનુબંધી પુણ્ય સોનાની સાંકળની જેમ અનુપાદેય છે.) શંકા-કર્મ રૂપી પુણ્ય-પાપનું પુદ્ગલ આત્મકપણું હોઈ અજીવમાં અંતર્ભાવનો સંભવ છે, તો ‘સપ્ત તત્ત્વાનિ’ સાતજ તત્ત્વો કહેવા જોઈએ. નવ તત્ત્વો છે-એમ કેમ કહો છો ? Page #69 -------------------------------------------------------------------------- ________________ ३२ तत्त्वन्यायविभाकरे સમાધાન- કેવલ પુદ્ગલ માત્રનું પુણ્ય અને પાપ રૂપપણું નથી, પરંતુ જીવે અધ્યવસાય વિશેષ વડે ગ્રહણ કરી કર્મપણાએ પરિણમાવી, આત્માના પ્રદેશોની સાથે આધીન કરેલ કાર્મણવર્ગણાના પુદ્ગલો જ પુણ્ય-પાપ તરીકે કહેવાય છે. જયાં સુધી તે પુદ્ગલો જીવ વડે ગ્રહણ નથી કરાતા, ત્યાં સુધી તે પુદગલ માત્ર કહેવાય છે; કર્મ રૂપ પુણ્ય-પાપ રૂપ કહેવાતા નથી, પરંતુ કર્મપ્રાયોગ્ય તરીકે જ કહેવાય છે. આવી વિશિષ્ટ વાત સૂચવવાને માટે પુણ્ય અને પાપનો તત્ત્વ તરીકે પૃથ રૂપે ઉલ્લેખ કરેલ છે. ___ अथ सम्यक् द्धाविषयीभूततत्त्वानामवान्तरप्रभेदानां बहुत्वात्तेषां सौलभ्येन बोधार्थं तत्तत्तत्त्वनिरूपणावसरे तद्भेदाननुक्त्वाऽत्रैव सामान्यतोऽवान्तरवस्तुनिर्देशात्मकमुद्देशमारचयति जीवा अनन्ताः । ४ । जीवा इति । यद्यपि जीवानां सङ्ग्रहप्रकारभेदा अग्रे वक्ष्यन्ते तथापि तेषां संख्याया इयत्ता नास्ति न भवन्त्यसंख्याता अपीत्यभिप्रायेणानन्ता इत्युक्तम् ॥ अथाजीवान् विभजते धर्माधर्माकाशकालपुद्गलाः पञ्चाजीवाः । ५ । धर्माधर्मेति । धर्मादयस्स्वप्रवचनप्रसिद्धा रूढसंज्ञा ज्ञेयाः, यद्वा स्वतो गतिक्रियापरिणतानां साचिव्याधानाद्धर्मः । तद्विपरीतोऽधर्मः । यस्मिन्नाकाशन्ते स्वैः स्वैः पर्यायैव्याणीत्याकाशं, स्वयं वाऽऽसमन्तात्काशत इत्याकाशं, परेषामवकाशदानाद्वाऽऽकाशं, मूर्तानामुपचयान-पचयांश्च कलयति प्रकाशयतीति कालः, पूरणगलनक्रियावत्वात् पुद्गला इति क्रिया-निमित्तास्संज्ञा बोध्याः, एषां द्वन्द्व इतरेतरयोगलक्षणः, न समाहारस्समुदायस्य प्राधान्यापत्तेः । प्रशस्ताभिधानाद्धर्मस्यादौ मोक्षपूर्गमनोपकारित्वाद्वा, तत्प्रतिपक्षित्वे सति स्थितिकारणत्वादधर्मस्य तदनन्तरं, ततस्ताभ्यां परिच्छेद्यत्वात् सर्वाधारत्वाच्चाकाशस्य, एभिरमूर्तत्वेन साधर्म्यात्ततः कालस्य, तन्निमित्तकनानापरिणामवत्त्वादमूर्तप्रतिपक्षित्वाच्च ततः पुद्गलस्य ग्रहणं बोध्यम् । न्यूनाधिकसंख्याव्यवच्छेदार्थं प्रत्येकमजीवत्वद्योतनार्थं, धर्मादयो गत्याधुपग्रहान् प्रति वर्तमानास्स्वयमेव तथा परिणमन्ते न परप्रत्ययाधीना तेषां प्रवृत्तिरिति स्वातन्त्र्यं प्रकटयितुं च पञ्चेत्युक्तम् । अजीवा इति । न जीवा अजीवाः, 'नयुक्तमिवयुक्तञ्च पदमन्यसदृशाधिकरणे वर्तत' इति न्यायेन भावान्तर एवाजीवशब्दो नाभावमात्रे वर्त्तते, यथाऽनश्वशब्दो गर्दभे वर्तते । भावान्तरानात्मकस्याभावमात्रस्याप्रसिद्धत्वाच्च । Page #70 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४-५, प्रथम किरणे હવે સમ્યફ શ્રદ્ધામાં વિષયભૂત તત્ત્વોના પેટાભેદો ઘણા હોવાથી સુલભતાપૂર્વક તે તત્ત્વોના પેટાભેદોનો બોધ થાય, તે માટે તે તે તત્ત્વના નિરૂપણકાળમાં તે પેટભેદોને નહિ કહેતાં, અહીં જ સામાન્યથી અવાન્તર વસ્તુના નિર્દેશ રૂપ ઉદ્દેશ કહે છે કે ભાવાર્થ- જીવો અનંત છે. વિવેચન- જો કે જીવોના સંગ્રહપ્રકાર ભેદો આગળ ઉપર કહેવાશે જ, તો પણ તે જીવોની સંખ્યા પરિમિત નથી. જીવો સંખ્યાતા નથી, અસંખ્યાતા પણ નથી, પરંતુ આ પ્રમાણેના અભિપ્રાયથી અનંત છે. (સાત દ્વીપ અને સાત સમુદ્ર પરિણામવાળા લોકમાં જીવોના પરિણામવાદી જૈનેતર વાદીઓ છે.) પરંતુ શ્રી જૈનશાસનમાં ચૌદ રજુપ્રમાણ રૂપ લોકમાં જીવોના અનંતપણાનો વાદ છે. અર્થાત્ સંખ્યાતા જીવો જો માનવામાં આવે, તો મુક્ત જીવને સંસારમાં પાછું આવવું પડે અથવા આ સંસારને એક દિવસ જીવોથી શૂન્ય થવું પડે, વગેરે દોષો આવી જાય. વાસ્તે શ્રી જૈન પ્રવચનમાં અનંતા જીવોનું કથન છે. ષડૂજીવનિકાયનું અલ્પબદુત્વ (૧) બધાથી થોડા ત્રસકાયિક, (૨) તેઓથી સંખ્યાતગુણા અગ્નિકાયિક, (૩) તેનાથી વિશેષાધિક પૃથ્વીકાયિક, (૪) તેઓથી વિશેષાધિક જલકાયિક, (૫) તેઓથી પણ વિશેષાધિક વાયુકાયિક અને (૬) તેઓથી અનંતગુણા વનસ્પતિકાયિક છે. તે વનસ્પતિકાયિક જીવો સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક-એમ બે ભેદ છે. કહ્યું છે કે-“આ લોકમાં ગોલાઓ અસંખ્યાત છે. એક ગોલામાં અસંખ્યાત નિગોદ છે. એક એક નિગોદમાં અનંત જીવો છે. જેટલા જીવ વ્યવહારરાશિમાંથી નીકળી મોક્ષે જાય છે, તેટલા જ જીવ અનાદિ અવ્યવહારરાશિ રૂપ વનસ્પતિરાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે. જીવો મોક્ષમાં જાય છતાં અહીં કોઈ પરિહાણી નથી, કેમ કે-નિગોદ જીવોનું અનંતપણું અક્ષણ છે. અનાદિઅનંત એવા કાળમાં પણ જે મોક્ષે ગયા, જાય છે અને જશે. તે જીવો નિગોદના અનંતમાં ભાગમાં વર્તતા નથી, વત્ય નથી, વર્તશે નહિ. એક નિગોદના શરીરમાં જીવો સર્વ સિદ્ધો કરતાં અનંતગુણા છે. હવે અજીવોનો વિભાગ ભાવાર્થ- ધર્મ, અધર્મ, આકાશ કાલ અને પુદ્ગલ- આ પાંચ અજીવ છે.” વિવેચન- જૈન પ્રવચન પ્રસિદ્ધ રૂઢ સંજ્ઞાવાળા ધર્મ-અધર્મ આદિ પદાર્થો જાણવા. સ્વયં ગમનક્રિયામાં પરિણત જીવ પુદ્ગલોને ગતિમાં સહાય કરનાર હોવાથી “ધર્મ.' અને તેનાથી વિપરીત-સ્વયં સ્થિતિમાં પરિણત જીવ પુગલોને સ્થિતિમાં સહાયક હોઈ “અધર્મ.” જયાં પોતપોતાના પર્યાયો સાથે દ્રવ્યો રહે છે અથવા સ્વયં ચોતરફ પ્રકાશે છે-વ્યાપ્તિ કરે છે. બીજાઓને અવકાશના દાનથી “આકાશ.” રૂપી પદાર્થોની હાનિ-વૃદ્ધિનો પ્રકાશક હોઈ “કાલ.” પૂરણ અને ગલનક્રિયાવાળા હોઈ ‘પુદ્ગલ.” આ પ્રમાણે ક્રિયા રૂપી નિમિત્તજન્ય સંજ્ઞાઓ સમજવી. આ ધમધમદિ પદોનો ઇતરેતર યોગ રૂપ દ્વન્દ્ર સમાસ જાણવો. Page #71 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे (तत्रोद्भूतावयव भेद इतरेतरयोः । एवात्रावयवद्वित्व बहुत्वा पेक्षया द्विवचनबहुवचने । श्चैञ्चश्चमैत्रश्च चैत्रमैत्रोपश्यत: चैत्रमैत्र दत्ताः पश्यन्ति न्यग्भूतावयवभेदस्तु समाहारोऽतस्तत्रैकवचनम् । धवखदिर पलाशम् । धवखदिरौ छिन्धि इत्यादावितरेतरद्वन्द्वः वैयाकरणास्तु तादृश साहित्याश्रये शक्तिमाहुः शाब्दिकास्तु मिलितानामन्वय इतरेतर इति वदन्ति ।) પ્રત્યેકનો પ્રધાનપણે ક્રિયાની સાથે સંબંધ હોઈ અહીં સમાહાર રૂપ દ્વન્દ સમાસ નથી, કેમ કે-સમુદાયની જ પ્રધાનતાની આપત્તિ થઈ જાય ! ધર્માદિના ક્રમન્યાસના હેતુઓ પ્રશસ્ત નામ હોવાથી અથવા મોક્ષનગરના ગમનમાં ઉપકારી હોવાથી “ધર્મને પહેલાં મૂકેલ છે. ધર્મનો વિરોધી હોઈ સ્થિતિનું કારણ હોવાથી ત્યારબાદ “અધર્મ મૂકેલ છે. ત્યારપછી ધર્મ અને અધર્મથી પરિચ્છેદ્ય હોવાથી અને સર્વ અર્થનો આધાર હોવાથી “આકાશ' મૂકેલ છે. ત્યારપછી ધર્મ-અધર્મ-આકાશની સાથે અમૂર્તપણાની અપેક્ષાએ સમાનધર્મ હોઈ “કાલ' રાખેલ છે ત્યારબાદ કાલ નિમિત્તે નાના પરિણામવાળો હોઈ, અમૂર્ત દ્રવ્યોનો પ્રતિપક્ષી હોઈ પુદ્ગલ'નું ગ્રહણ કરેલ છે. પંચ સંખ્યાના નિર્દેશના હેતુઓ અજીવ તત્ત્વના પાંચ જ ભેદ છે, પાંચથી ઓછા નથી તેમ વધુ પણ નથી. પ્રત્યેક પાંચ અજીવમાં અજીવપણું દર્શાવવા માટે અને ધર્મ આદિ અજીવો, ગતિ આદિ ઉપકારો પ્રત્યે વર્તતા સ્વયં ગતિ આદિ પરિણામવાળા થાય છે. ધર્મ આદિ અજીવોની, ગતિ આદિ ઉપકારોની પ્રવૃત્તિ, પરનિમિત્તને આધીન નથી પણ સ્વતંત્ર છે. આ વસ્તુ દર્શાવવા માટે “પંચ' એવા પદનો વિન્યાસ છે. અજીવનો અર્થ “નજીવા અજીવા” અર્થાત્ જીવથી અન્ય અજીવ એવો અર્થ કરવો, કેમ કે-સગ્રાહી પર્યદાસ રૂપ નિષેધ છે. કહ્યું છે કે-“નયુક્ત તત્ય' અર્થાત્ “નથી યુક્ત પદ, અન્ય સદશ અધિકરણ રૂપ અર્થમાં વર્તે છે. આવા ન્યાયથી પદાર્થાતરમાં જ અજીવ શબ્દ છે, અભાવ માત્રમાં નહિ. (પ્રસજય પ્રતિષેધ નહિ.) જેમ કે-નઅશ્વ-અનશ્વ શબ્દ, અશ્વથી ભિન્ન અને તત્સદશ ગર્દભ અર્થમાં વર્તે છે. વળી ભાવાત્તર રૂપ જે નથી, એવો કોઈ અભાવ પ્રસિદ્ધ નથી. नन्वनश्वशब्दस्य गर्दभे स्थितियुक्ता, जीवत्वसदृशोदरैकशफादिलक्षणसादृश्यसत्त्वाद् हुस्वकर्णादितुरगविशेषलक्षणापेक्षया च प्रतिषेधात् । धर्मादौ तु तथाविधसादृश्याभावाज्जीवासाधारणचैतन्यशून्यत्वमात्रेऽजीवशब्दो वर्त्तत इत्याशंकायां साधर्म्यधर्मप्रतिपादनद्वारा सामान्यविशेषात्मकत्वमपि जीवादीनां प्रदर्शयितुमाह ___ जीवेन सहैतान्येव षड् द्रव्याणि । ६ । जीवेनेति । तथा चैषामस्ति सादृश्य, जीवेन सह द्रव्यत्वं हि सर्वेषां समानो धर्मः, न चात्र द्रव्यत्वमपि प्रतिषेध्यम्, तथा सति गगनकुसुमायमानत्वं धर्मादीनां स्यात् न चैतदिष्टं, Page #72 -------------------------------------------------------------------------- ________________ ३५ सूत्र - ६, प्रथम किरणे जीवासाधारणधर्मप्रतिषेधस्यैवाभिमतत्वात्, तथा च जीवादीनां द्रव्यमिति सामान्यसंज्ञा, विशेषसंज्ञा च जीवो धर्मोऽधर्म इत्यादिरूपेति भावः । एतानीति, धर्मादय इति भाव:, विधेयप्राधान्यात्पुद्गलशब्दस्य त्रिलिङ्गत्वाद्वा नपुंसकनिर्देशः । एवशब्दो भिन्नक्रमो द्रव्येयत्ताबोधकषट्पदेन सम्बद्ध्यते, तथा चैतानि षडेवेत्यर्थः । एतानि षडेव किमात्मकानीत्यत आह द्रव्याणीति । बाह्याभ्यन्तरनिमित्तकोत्पादविगमैः स्वपर्यायैद्रूयन्ते गम्यन्ते तांस्तान् पर्यायान् वा द्रवन्ति गच्छन्तीति द्रव्याणि बाह्यं निमित्तं द्रव्यक्षेत्रकालभावलक्षणं, आभ्यन्तरञ्च स्वपरिणामविशेषः, तावेतौ मिलित्वोत्पादविगमयोर्हेतू भवतः नत्वन्यतरापाये, तथा चैतानि पर्यायद्रवणाद्द्रव्याणि न तु द्रव्यत्वसम्बन्धात्, द्रव्यत्वसम्बन्धात्पूर्वमेषामद्रव्यत्वापत्तेः, न हि दण्डसम्बन्धात् प्राग् देवदत्तो दण्ड्यासीत् । किन्तु यदा दण्डसम्बन्धस्तदैव । न च तथा प्रकृते द्रव्यताऽभिमता प्राग्द्रव्यत्वसम्बन्धात्, अभिमतत्वे वा तत्सम्बन्धाऽऽनर्थक्यमेव । यद्वा जाति: शब्दार्थ इत्यभ्युपगन्तृद्रव्यास्तिकनयाभिप्रायेण द्रव्यत्वनिमित्ता द्रव्यसंज्ञैतेषां भवतु, तच्च द्रव्यत्वं वस्तुतः कथञ्चिद्भिन्नाभिन्नमिति न कोऽपि दोषः । एवशब्दस्य द्रव्याणीत्यनेनापि सम्बन्ध:, तथा च जीवादीनि षट् द्रव्याण्येवेत्यपि लाभेन धर्मादिषु द्रव्यत्वायोगस्य व्यावृत्तिरिति । एतेन च जीवादीनां द्रव्यत्वं सामान्यविशेषात्मकत्वमुत्पादव्ययध्रौव्यात्मकत्वं पर्यायवत्त्वं तत्त्वञ्च साधर्म्यं लभ्यत इति भावः ॥ શંકા- અનશ્વ શબ્દની ગર્દભ રૂપ અર્થમાં સ્થિતિ વ્યાજબી છે, કેમ કે-જીવત્વ સરખું પેટ, એક શરૂ (जरी) वगेरे ३५ समानता छे. હ્રસ્વકર્ણ આદિ રૂપ તુરંગના વિશેષ લક્ષણની અપેક્ષાથી ભિન્નતા છે. ધર્મ આદિ અજીવોમાં તો તથાવિધ સમાનતાનો અભાવ હોવાથી, શું જીવના અસાધારણ ચૈતન્યથી શૂન્ય માત્રમાં અજીવ શબ્દ છે ? સમાધાન- આવી શંકામાં સાધર્મ્સ ધર્મના પ્રતિપાદન દ્વારા, જીવ આદિનું સામાન્ય વિશેષ આત્મકપણું પણ દર્શાવવા માટે કહે છે કે-‘જીવની સાથે આ ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલો’-એ છ પદાર્થો દ્રવ્ય તરીકે उहेवाय छे. તથાચ જીવની સાથે ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલોનો દ્રવ્યત્વ નામનો સમાન ધર્મ છે. વળી દ્રવ્યત્વ પણ પ્રતિષેધ યોગ્ય નથી. જો પ્રતિષેધ્ય માનવામાં આવે, તો આકાશપુષ્પની માફક ધર્મ આદિ અસત્ બની જાય ! આ ઇષ્ટ નથી. અજીવમાં તો જીવના અસાધારણ ધર્મરૂપ ચૈતન્યનો પ્રતિષેધ ઇષ્ટ છે. તથાચ જીવ આદિ છ પદાર્થોમાં દ્રવ્ય નામની સંજ્ઞા છે. જીવ ધર્મ-અધર્મ આદિ રૂપ વિશેષ સંજ્ઞા છે. ‘એતાનિ’ આ ધર્માદિ પદાર્થોમાં અહીં વિધેયની-દ્રવ્યાણિ રૂપ વિધેય પદની પ્રધાનતાની અપેક્ષાએ અને પુદ્ગલ શબ્દ ત્રણ લિંગમાં વર્તતો હોવાથી નપુંસક તરીકે નિર્દેશ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ३६ तत्त्वन्यायविभाकरे “એવ’ શબ્દ ક્રમભેદવાચી છે. અર્થાત્ દ્રવ્યની સંખ્યા બોધકખટુ શબ્દની સાથે જોડાય છે. જેમ કે-આ જીવ આદિ પદાર્થો છ જ છે. શંકા- આ જીવ આદિ છે જ પદાર્થો કેવા સ્વરૂપવાળા છે? સમાધાન- આ જીવની સાથે ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ દ્રવ્ય રૂપ છે. દ્રવ્ય એટલે બાહ્ય નિમિત્ત અને અત્યંતર નિમિત્તજન્ય ઉત્પાદ અને વિગમ રૂપ સ્વ(દ્રવ્ય)ના પર્યાયો વડે જે પ્રાપ્ત કરાય અથવા તે તે પર્યાયોને જે પામે છે, તે દ્રવ્યો કહેવાય છે. અહીં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપ બાહ્ય નિમિત્ત કહેવાય છે અને અત્યંતર નિમિત્ત સ્વપરિણામ વિશેષ કહેવાય છે. આ બે મળીને ઉત્પાદ અને વિગમમાં હેતુ થાય છે. નહિ કે-એકના અભાવમાં તથાચ પર્યાયપ્રાપ્તિની અપેક્ષાએ આ જીવ આદિ છ પદાર્થો દ્રવ્ય' કહેવાય છે. પરંતુ દ્રવ્યત્વ જાતિના સંબંધની અપેક્ષાએ નહિ, કેમ કે દ્રવ્યત્વ સંબંધના પહેલાં આ જીવ આદિ છે પદાર્થોમાં અદ્રવ્યત્વની આપત્તિ થઈ જાય ! આ વાત બરોબર છે કે- દંડના સંબંધથી પહેલાં દેવદત્ત દંડી કહેવાતો નથી, પરંતુ જ્યારે દંડનો સંબંધ થાય ત્યારે જ દંડી કહેવાય છે. વળી પ્રકૃતમાં વાદીએ દ્રવ્યત્વના સંબંધ પહેલાં દ્રવ્યતા માનેલી નથી અને જો માનવામાં આવે તો દ્રવ્યત્વ સંબંધની નિરર્થકતા જ છે. અથવા “જાતિ એ જ શબ્દાર્થ છે.'- આવું માનનાર દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી દ્રવ્યત્વ રૂપ નિમિત્તવાળી દ્રવ્યસંજ્ઞા આ જીવ આદિ પદાર્થોની થાઓ ! વળી તે દ્રવ્યત્વ વસ્તુથી કથંચિત્ ભિન્ન-અભિન્ન છે એથી કોઈપણ દોષ નથી. એવ' શબ્દનો સંબંધ દ્રવ્યાણિ' પદની સાથે પણ છે. અર્થાતુ જીવ આદિ છ પદાર્થો દ્રવ્ય જ છે- એવો પણ લાભ થવાથી ધર્મ આદિ છ પદાર્થોમાં દ્રવ્યત્વના અભાવનો અભાવ (દ્રવ્યત્વ જ) નિશ્ચિત થાય છે. આ સમસ્ત નિરૂપણથી દ્રવ્યત્વ એટલે ઉત્પાદવ્યયૌવ્ય આત્મકત્વ, સામાન્યવિશેષ આત્મકત્વ, ગુણપર્યાયવત્ત્વ અને તત્ત્વત્વ રૂપ સમાન ધર્મ જીવ આદિ છ પદાર્થોમાં પ્રાપ્ત થાય છે. ननु षडिति पदेनैवकारं संयोज्य षडेव द्रव्याणीत्युक्तम्, तन्न युक्तं नैयायिकादिभिः पृथिवीजलतेजोवायुदिङ्मनसां द्रव्यतया गुणकर्मसामान्यविशेषसमवायाभावानाञ्च पदार्थतयाऽभ्युपगतानां सत्त्वादिशङ्कायामाह दर्शनान्तराभिमतपदार्थानामत्रैवान्तर्भावः । ७ । दर्शनान्तराभिमतेति । नैयायिकादीनां दर्शनान्तरेषु तैरभ्युपगतानां पृथिव्यादिपदार्थानां षट्स्वेतेष्वेवान्तर्भाव इत्यर्थः, तथाहि पुद्गला विचित्रशक्तिमन्तस्तथा च शक्तिवैचित्र्येण परिणामवैचित्र्यात्पृथिवीजलतेजोवायुरूपेण परिणमन्त इति सर्वथा तेषां विभिन्नजातीयत्वे मानाभाव एव, तथा दिगपि नास्त्यतिरिक्ता रुचकप्रदेशावधिकविशिष्टाकाशप्रदेशैः सूर्योदयाद्या Page #74 -------------------------------------------------------------------------- ________________ ३७ सूत्र - ७-८,९,१०, प्रथम किरणे श्रयेणाकाशप्रदेशैर्वा प्राच्यादिव्यवहारोपपत्तेः । द्रव्यमनसोऽपि चक्षुरादिवत्पुद्गलविशेषात्मक त्वमेव । अथ गुणादीनपि पराभ्युपगतानन्तर्भावयति गुणपर्यायसामान्यविशेषादयष्षट्स्वेव सङ्गच्छन्ते । ८ । गुणेति । गुणो रूपादिः । पर्यायः कर्म क्रमभावित्वात् । आदिना समवायाभावयोर्ग्रहणम् । तथा च गुणकर्मसामान्यानि द्रव्यस्य पर्याया एव । विशेषस्त्वप्रामाणिक एव । समवायस्तु नास्त्येव, कथञ्चित्तादात्म्यलक्षणसम्बन्धेनैव गुणादिविशिष्टबुद्ध्युपपत्तेः । अभावोऽपि नाधिकरणाव्यात् सर्वथा भिन्नः, तादृशे प्रमाणाभावात्, एवञ्च षडेव द्रव्याणि नाधिकानि नवा न्यूनानीति भावः ॥ नन्वेवमपि षडेव द्रव्याणीत्यनुपपन्नं तेभ्यो भिन्नानां पुण्यपापादीनां सत्त्वात्, उक्तं हि पूर्वं 'तत्र तत्त्वानि जीवाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षा नवे'ति इत्याशङ्कायामाह पुण्यादितत्त्वानामप्ययमेव न्यायः । ९ । पुण्यादितत्त्वानामपीति । अयमेव न्याय इति, उक्तदिशा षट्सु द्रव्येष्वेवान्तर्भाव: करणीय इति भावः, पंक्तिरेषा व्याख्यातप्रायैव । स्वयं मूलकारोऽन्तर्भावमभिधत्ते तत्र पुण्यपापाश्रवबन्धानां पुद्गलपरिणामत्वात्पुद्गलेषु, संवरनिर्जरामोक्षाणां जीवपरिणामत्त्वाज्जीवेष्वन्तर्भावः । १० । तत्रेति । आस्रवो हि नैकरूपः किन्तु कर्मप्रापकक्रियाविशेषोऽध्यवसायविशेषो वा स्यात् तत्र मूर्तस्यैवात्मनः क्रियावत्त्वांत्क्रियाया मूर्त्तात्मकपुद्गलरूपत्वं, तत्क्रियाप्रयोजकाध्यवसायविशेषत्वे तु जीवपरिणामात्मकतया जीवात्मकत्वं, बन्धस्योपश्लिष्टकर्मरूपत्वात्पौद्गलिकत्वमिति भावः ॥ शंst- '५३' मेवा पहना साथे 'भेव२' 1ने 'छ ४ द्रव्यो छ'- २॥ प्रमाण युं ते 81.5 नथी, म -नैयायि माहवाहीमोमे पृथ्वी-४८-तेस-वायु-हिशा भने मनमा द्रव्य५j तथा गु-भ-सामान्यવિશેષ-સમવાય-અભાવમાં પદાર્થપણું માનેલ છે; માટે બાર દ્રવ્યો વધારીને અઢાર દ્રવ્યો કહેવા જોઈએ. भेना पहले '७ ४ द्रव्यो छे'- मेम भ3वाय छ ? સમાધાન નૈયાયિક આદિ વાદીઓએ જૈન ભિન્ન દર્શનોમાં પૃથર્ રૂપે માનેલ પૃથ્વી આદિ પદાર્થોનો समावेश 'भा ७ द्रव्योमा ४' थाय छे. Page #75 -------------------------------------------------------------------------- ________________ ३८ तत्त्वन्यायविभाकरे તે આ પ્રમાણે “પુદ્ગલો અચિંત્ય શક્તિવાળા છે.' તથાચ શક્તિની વિચિત્રતાથી પરિણામનીપરિવર્તનની વિચિત્રતા હોઈ, પુદ્ગલો પૃથ્વી-જલ-તેજસ્ અને વાયુ રૂપે પરિણમે છે. સર્વથા પૃથ્વી, જલ આદિની ભિન્ન જાતિમાં કોઈ પ્રમાણ નથી. તથા દિશા પણ પૃથર્ દ્રવ્ય નથી, કેમ કે-ચપ્રદેશની મર્યાદાવાળા વિશિષ્ટ આકાશપ્રદેશોથી અથવા સૂર્યોદયના આશ્રય રૂપ આકાશપ્રદેશોથી પૂર્વદિશા આદિ દિશાનો વ્યવહાર યુક્તિયુક્ત થાય છે. દ્રવ્ય આત્મક મનનું પણ ચક્ષુ આદિની માફક પુદ્ગલવિશેષ રૂપ જ છે. - હવે તૈયાયિક વૈશેષિક અભિમત ગુણ આદિ પદાર્થોનો જીવ આદિ “છ” દ્રવ્યોમાં જ સમાવેશ થાય છે. એ વાત કહે છે કે- રૂપ આદિ ચોવીશ ગુણો ક્રમભાવી હોઈ ગમન આદિ રૂપ પર્યાય-કર્મ, સામાન્ય પર અને અપર બે પ્રકારનું છે. સત્તા એ પર સામાન્ય છે. દ્રવ્યત્વ અપર સામાન્ય કહેવાય છે. તથાચ ગુણ-કર્મસામાન્યનો સમાવેશ દ્રવ્યના પર્યાયોમાં થાય છે. આદિ અને અંતરહિત અણુ, આકાશ આદિ નિત્ય દ્રવ્યોમાં રહેનાર, અત્યંત વ્યાવૃત્તિ જ્ઞાનના કારણ તરીકે વિશેષ રૂપ પદાર્થ અપ્રામાણિક જ છે, કેમ કે-વિશેષ પણ પર્યાયરૂપ સજાતીય વિજાતીયોથી સર્વથા વ્યવચ્છેદવ્યાવૃત્તિ રૂપ ધર્મ છે. વળી અયુત સિદ્ધ-આધાર્ય આધારભૂત પદાર્થોનો ઈહ પ્રત્યય હેતુ રૂપ સમવાય સંબંધ તો જુદો પદાર્થ નથી જ, કેમ કે- કથંચિત્ તાદાત્મ રૂપ સંબંધ વડે જ ગુણ આદિ વિશિષ્ટ બુદ્ધિની ઉપપત્તિ થઈ જાય છે. અભાવ નામક પદાર્થ પણ અધિકરણ રૂપ દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી, કેમ કે- તાદેશમાં પ્રમાણનો અભાવ છે. અર્થાત્ જીવ આદિ છ પદાર્થો જ દ્રવ્યો છે. છ થી કોઈ અધિક કે ન્યૂન નથી. શંકા- આ પ્રમાણે જે કહ્યું છે કે- “છ જ દ્રવ્યો છે'- એ વાત ઠીક નથી, કેમ કે- જીવ આદિ છ દ્રવ્યોથી ભિન્ન પુણ્ય-પાપ આદિ તત્ત્વોની વિદ્યમાનતા છે. પહેલાં જ કહી દીધું છે કે ત્યાં જીવ-અજીવ-પુણ્ય-પાપઆશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ, એ નવ તત્ત્વો છે. સમાધાન-પુણ્ય આદિ તત્ત્વોમાં પણ આ જ જાય છે અને પુણ્ય આદિ તત્ત્વોનો પૂર્વોક્ત દિશા દ્વારા જીવ આદિ છ દ્રવ્યોમાં જ અંતર્ભાવ કરવો જોઈએ. જેમ કે ત્યાં એટલે જીવ આદિ છ દ્રવ્યો પૈકી પુગલોમાં પુણ્ય-પાપ-આશ્રવ-બંધતત્ત્વોનો સમાવેશ થાય છે. વિશેષ વાત એવી છે કે- આશ્રવ અનેક રૂપવાળો છે. પરંતુ કર્મ પ્રાપ્ત કરાવનાર ક્રિયાવિશેષ રૂપ આશ્રવ અથવા અધ્યવસાયવિશેષ રૂપ આશ્રવ-એમ બે વિભાગમાં છે. ત્યાં મૂર્તિ આત્મા જ ક્રિયાવાન હોઈ ક્રિયાવિશેષ રૂપ આશ્રવનું મૂર્તિસ્વરૂપી પગલપણું છે અને તે ક્રિયામાં પ્રયોજક રૂપ અધ્યવસાયવિશેષ જીવ પરિણામ હોઈ જીવ આત્મક પણ છે. બંધનું સંશ્લિષ્ટ કર્મરૂપપણું હોઈ પૌદ્ગલિકપણું સિદ્ધ જ છે. તથા સંવર, નિર્જરા અને મોક્ષતત્ત્વોનો સમાવેશ જીવપરિણામવિશેષ હોઈ જીવદ્રવ્યમાં અંતર્ભાવ થાય છે. अथ कालं विहाय पञ्चानां साधर्म्यमाह નં વિફા પતિયા મન્તિા ૨૨. कालमिति । अनागतस्यानुत्पत्तेरुत्पन्नस्य च नाशात्प्रदेशप्रचयाभावेन कालेऽस्तिकायता नास्तीत्यभिप्रायेणाह कालं विहायेति । कायो हि समुदायः, मनुष्यलोकव्यापी Page #76 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ११, प्रथम किरणे कालस्त्वेकसमयात्मकत्वेनैकोऽतो न तस्य कायरूपत्वमिति भावः । पञ्चेति, जीवधर्माधर्माकाशपुद्गला इत्यर्थः । अस्तिकाया इति, सकलजीवादिद्रव्यध्रौव्यप्रतिपादकोऽव्ययोऽस्तिशब्दः । आपत्तिवाचकः कायशब्दः, आपत्तिर्नामाविर्भावतिरोभावौ, उत्पादविनाशाविति यावत् । एवञ्चोत्पादव्ययध्रौव्यात्मका इत्यर्थः । ननु पुद्गलानामुत्पादव्ययवत्त्वसंभवेऽपि जीवादीनां कथं तदिति चेन्न जीवस्योत्पादविनाशिशरीरसम्बन्धादुत्पादविनाशवत्त्वात् अनित्यज्ञानादिमत्त्वाद्वा, धर्मादीनामपि तत्तद्गत्याधुपग्रहव्यापाराणां जिगमिषुचैत्रादिनिमित्तत आविर्भूतानां समुपरतगत्यादिव्यापारे च चैत्रादिके तिरोहितानाञ्च सम्बन्धेनोत्पादविनाशवत्त्वात्। न च मनुष्यलोकान्तर्वर्तिनः कालस्यैकसमयात्मकत्वात्परमसूक्ष्मत्वानिर्विभागत्वाच्च न कायता, अत एव नोत्पादविनाशित्वं, उत्पादविनाशाविनाभूतञ्च ध्रौव्यं तदभावात् ध्रौव्यमपि न भवेदेवेति समयात्मकः कालो वन्ध्यापुत्रवदसन्नेव स्यादिति वाच्यम्, यत्कायशब्देनोच्यते तदेवोत्पादविनाशवदिति नियमाभावात् । किन्तु स्वरससिद्धयोरेवोत्पादविनाशयोः कायशब्देन प्रकाशनात् । नहि शब्दसामर्थ्यादभूतयोरपि तयोः कल्पना समुचिता, तथा च कायशब्दप्रयोगाभावेऽपि स्वारसिकोत्पादविनाशौ तत्सहचरितं ध्रौव्यञ्च कालेऽप्यस्त्येवेति न दोषः । न चैवमपि कुतो न काले कायशब्दः प्रयुज्यत इति वाच्यम् । प्रदेशानामवयवानां वा बहुत्वाभावात् । अभ्यन्तरीकृतेवार्थो हि कायशब्दः, काया इव काया इति यथौदारिकादिशरीरनामकर्मोदयवशात्पुद्गलैश्चीयन्ते इति कायाः तथा धर्मादीनामनादिपारिणामिकप्रदेशचयनात् कायत्वम् । तथा च प्रचीयमानाकारत्वं कायशब्दार्थः, स च समुदायरूपः, सोऽपि विभागे सति भवति, विभक्ताश्च धर्मादिद्रव्यप्रदेशाः, एकस्मिन्धर्मादिप्रदेशेऽपरस्य धर्मादिप्रदेशस्याप्रतिष्ठितत्वात् । तथा प्रविभक्तप्रदेशानां परस्पराविच्छेदरूपत्वात्समुदायरूपत्वमेतादृशञ्च प्रचीयमानाकारत्वं काले नास्तीति दिक् । एवञ्च कालातिरिक्तानां प्रदेशावयवबहुत्वं साधर्म्य फलितं, न चैकस्मिन् परमाणौ अवयवबहुत्वमव्याप्तमिति वाच्यम् प्रदेशावयवबहुत्वसमानाधिकरणद्रव्यत्वव्याप्यधर्मवत्त्वस्य तदर्थत्वात्, तादृशो धर्मः पुद्गलत्वं परमाणावपीति नाव्याप्तिः, कालेऽतिव्याप्तिवारणाय बहुत्वान्तम् । पर्यायाथिकनयप्राधान्येनायमर्थ आहतः, वस्तुतस्तु तस्य द्रव्यावयवैर्निरवयवत्वेऽपि ‘एकरसगन्धवर्णो द्विस्पर्शश्चाणुर्भवतीति स्वशास्त्रप्रसिद्ध्या भावावयवैस्सावयवत्वमक्षतमेव । एवं जीवादीनां पञ्चानां अरूपित्वममूर्त्तत्वं, धर्मादिचतुर्णामेकद्रव्यत्वं निष्क्रियत्वं जीवादीनां त्रयाणां लोकाकाशस्य चासंख्येय प्रदेशत्वं, संख्येयासंख्येयानन्तान्यतमप्रदेशत्वं पुद्गलानां, जीवपुद्गलानान्त्वनेकद्रव्यत्वं क्रियावत्त्वं च साधर्म्य विज्ञेयमिति दिक् ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे હવે કાલ નામક દ્રવ્યને છોડી જીવ આદિ પાંચનું સાધર્મ કહે છે કે- “કાલને છોડી પાંચ અસ્તિકાય છે.” ઋજાસૂત્ર નયની અપેક્ષાએ ભવિષ્યકાળની ઉત્પત્તિ નથી અને ભૂતકાળ નષ્ટ થયો છે. પ્રદેશોના સમુદાયનો અભાવ હોઈ કાલમાં “અસ્તિકાયતા' નથી. આ પ્રમાણેના અભિપ્રાયથી કહે છે કે- “કાલને છોડી” ઇતિ આદિ. કાય એટલે પ્રદેશ પ્રચય રૂપે કહેવાય છે તે કાલ-મનુષ્યલોકવ્યાપી અઢી દ્વીપમાં વર્તમાન-અદ્ધા સમય, એક, પરમ સૂક્ષ્મ અને નિર્વિભાગ હોઈ, કાયશબ્દવાચ્ય સમુદાય રૂપ કાલ કહેવાતો નથી. અર્થાત્ એક સમય આત્મક કાલ હોઈ એક છે માટે તે કાલની કાયરૂપતા નથી. “અસ્તિકાયનો અર્થ-અસ્તિ નામનો અવ્યય શબ્દ સકલ જીવ આદિ દ્રવ્યનિષ્ઠ ધ્રુવતાનો વાચક છે. કાય શબ્દ આપત્તિવાચક છે. આપત્તિ એટલે આવિર્ભાવ (ઉત્પાદ) અને તિરોભાવ વિનાશ એવો અર્થ સમજવો. અસ્તિકાયનો સમુદિત એ અર્થ છે કે-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્મક દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. શંકા-પુદ્ગલોમાં ઉત્પત્તિ અને વિનાશવાળા શરીરના સંબંધની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અથવા અનિત્ય-ક્ષાયોપથમિક જ્ઞાન-દર્શન આદિની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અર્થાત્ પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વિનાશ છે. સમાધાન- જીવમાં ઉત્પત્તિ અને વિનાશવાળા શરીરના સંબંધની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અથવા અનિત્ય-ક્ષાયોપથમિક જ્ઞાન-દર્શન આદિની અપેક્ષાએ ઉત્પત્તિ-વિનાશ છે. અર્થાત્ પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વિનાશ છે. ધર્મ-અધર્મ પણ ગતિપરિણત ચૈત્ર આદિ રૂપ પરનિમિત્ત દ્વારા ઉત્પન્ન, સ્થિતિ પરિણત ચૈત્ર આદિ નિમિત્તમાં વિનષ્ટ એવા, તે તે ગતિ, સ્થિતિ, ઉપકાર રૂપ વ્યાપારોના સંબંધની અપેક્ષાએ ઉત્પાદ અને વિનાશ ઘટમાન છે. શંકા- મનુષ્યલોકમાં રહેનાર અદ્ધા સમય રૂપ કાલ, એક સમય આત્મક, પરમ સૂક્ષ્મ, નિવિભાગ હોઈ કાય રૂપ નથી. એથી જ ઉત્પાદ-વિનાશવાળો નથી, અને તેથી જ તેમાં ઉત્પાદ અને વિનાશની અવિનાભાવી પ્રૌવ્યનો અભાવ છે. અર્થાત્ ઉત્પાદ અને વિનાશના અભાવમાં પ્રૌવ્ય પણ અસંભવિત હોઈ સમય રૂપ કાલ, વાંઝણીના પુત્રની માફક અવિદ્યમાન-અદ્રવ્ય જ થઈ જ જાય ને? સમાધાન- જે કાય શબ્દથી કહેવાય છે, તે જ ઉત્પાદ-વિનાશવાળું જ છે એવો નિયમ નથી. પરંતુ સ્વરસ-(સ્વ-સ્વભાવ)થી સિદ્ધ જ ઉત્પાદ અને વિનાશનો કાય શબ્દથી પ્રકાશ કરાય છે. અહીં શબ્દસામર્થ્યથી અવિદ્યમાન તે ઉત્પાદ-વિનાશના સંનિધાનની કલ્પના ઉચિત નથી. અર્થાત જ્યાં કાય શબ્દનું ગ્રહણ નથી, ત્યાં સ્વરસ સિદ્ધ જ ઉત્પાદ અને વિનાશ તથા તત્સહચારી ધ્રુવતા પણ કાલમાં છે જ. આ પ્રમાણે દોષ નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ 99 सूत्र - ११, प्रथम किरणे (મનુષ્યલોકવ્યાપી) એક સમય દ્રવ્યપર્યાયથી અવબદ્ધ વૃત્તિવાળો જ છે. તે કાલ, દ્રવ્યાર્થની અપેક્ષાએ પર્યાય માત્રમાં ઉત્પાદત્રય ધર્મવાળો હોવા છતાંય પર્યાય પ્રવાહ વ્યાપી યુવતાને કરે છે. અતીત, અનાગત કે વર્તમાન અવસ્થાઓમાં પણ કાલ-કાલ આવા સામાન્ય શ્રવણથી સર્વદા ધ્રુવતાના અંશના અવલંબનથી તે કાલમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઘટમાનતા સમજવી. તથાચ અઢી દ્વિીપ અને બે સમુદ્રથી આક્રાન્ત ક્ષેત્રપરિણામવાળો તિચ્છમાનથી ૪૫ લાખ જોજન પ્રમાણવાળો ઊંચો અને નીચે ૧૮ જોજનપ્રમાણવાળો કાલનામક દ્રવ્ય છે - એમ કહેવાય છે. કેમ કે - વિશેષતયા વર્તનાદી રૂપ કાલલિંગોનો મનુષ્યલોકમાં સદ્ભાવ છે. શંકા - જો આમ છે તો અર્થાત્ કાલમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્મકપણું છે, તો કાલમાં અસ્તિકાયતા કેમ નથી? સમાધાન - પ્રદેશોનું કે અવયવોનું બહુત નહિ હોવાથી કાલ અસ્તિકાય કહેવાતો નથી. અર્થાત્ અવયવો, પરમાણુ યમુક આદિ કહેવાય છે. એમાં પરમાણુઓ તો સમુદાય રૂપ પરિણામને અનુભવી ભેદને પણ પામે છે, એકલા પણ હોય છે. ધર્મ આદિના પ્રદેશો આવા નથી. એથી તે પ્રદેશો અવયવો કહેવાતા નથી. માટે અહીં પ્રદેશ અને અવયવનું ભેદથી કથન છે. પગલદ્રવ્ય બહુ અવયવવાનું કહેવાય છે. સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અનંતપ્રદેશી અને અનંતાનંતપ્રદેશી ઢંધ કહેવાય છે. એક પણ પરમાણુ પુદ્ગલ દ્રવ્ય, એક રસ, ગંધ, વર્ણ અને ક્રિસ્પર્શ રૂપ ભાવ અવયવની અપેક્ષાએ સાવયવ કહેવાય છે, પણ દ્રવ્ય રૂપ અવયવની અપેક્ષાએ નિરવયવ કહેવાય છે. વળી કાય શબ્દ ગર્ભિત ઈવના અર્થવાળો છે. કાયની માફક કાય, જેમ શરીરો, ઔદારિક આદિ શરીરનામકર્મના ઉદયના વશે પુદ્ગલ ચય-પ્રદેશ અવયવી હોઈ કાય શબ્દ વાચ્ય બને છે, તેમ ધર્માદિ પણ અનાદિ પારિણામિક પ્રદેશના પ્રચય રૂપ હોઈ – પ્રદેશ અવયવી હોઈ કાય શબ્દ વાચ્ય બને છે. પ્રચયમાન આકાર રૂપ સ્કંધ એ કાય શબ્દનો અર્થ છે અને તે સમુદાય રૂપ છે. તે સ્કંધનામક સમુદાય પણ વિભાગ હોવે છતે થાય છે અને ધર્મ આદિ દ્રવ્યપ્રદેશો વિભક્ત કહેવાય છે. જ્યાં એક ધર્મપ્રદેશ રહેલો છે, ત્યાં બીજો પણ ધર્મપ્રદેશ પ્રતિષ્ઠિત નથી. એટલે તે વિભક્ત પ્રદેશોનો આ પરસ્પર અવિચ્છન્નતા રૂપ સમુદાય કાય શબ્દ વાચ્ય બને છે. આવો પ્રચીયમાન આકારપણા રૂપ સમુદાયત્વ કાલનામક દ્રવ્યમાં નથી, એમ જાણવું. અર્થાત કાલભિન્ન જીવ ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલોનો પ્રદેશ અવયવબહુત નામક ધર્મ-સમાન ધર્મ છે, એમ ફલિત થાય છે. શંકા - પ્રદેશ અવયવબહુત એવું લક્ષણ જ્યારે ધર્માદિ રૂપ અસ્તિકાય રૂપ લક્ષ્યનું બાંધવામાં આવે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે - અસ્તિકાય રૂપ લક્ષ્યના એકદેશ રૂપ પરમાણુમાં અવયવબહુત્વ નામનું લક્ષણ Page #79 -------------------------------------------------------------------------- ________________ ४२ तत्त्वन्यायविभाकरे અવ્યાપ્તિ (લક્ષ્યના એકદેશમાં નહિ રહેવા રૂપ) નામના દોષથી દુષ્ટ બને છે, તો અહીં દોષનું નિવારણ કેવી રીતે થશે ? સમાધાન-અહીં પ્રદેશ અવયવબહુત્વ રૂપ લક્ષણનો અર્થ પ્રદેશ અવયવબહુત સમાનાધિકરણ દ્રવ્યત્વવ્યાપ્ય ધર્મવત્ત્વ સમજવો. પ્રદેશ અવયવબહુત્વનો સમાનાધિકરણ (સ્કંધ રૂપ અધિકરણ વૃત્તિ) ધર્મદ્રવ્યત્વનો વ્યાપ્ય ધર્મ (ન્યૂન દેશવૃત્તિ-અષાન્તર ધર્મ) પુદ્ગલત્વ છે અને પુદ્ગલત્વ ધર્મ પરમાણમાં છે, માટે અહીં પ્રકૃત લક્ષણમાં અબાપ્તિ નામનો દોષ નથી. અલક્ષ્ય રૂપ કાલનામક દ્રવ્યમાં અતિવ્યાપ્તિ (તિશન નક્ષ્ય નક્ષ્ય વાવિશિષ્ટ વ્યાતિ: | અર્થાત્ લક્ષણનું અલક્ષ્યમાં જવા રૂપ અતિવ્યાપ્તિ) નામના દોષના વારણ માટે પ્રદેશ અવયવબહુત્વ એવું લક્ષણ કરેલું છે, કેમ કે-કાલમાં પ્રદેશ અવયવબહુત્વ નથી, માટે અસ્તિકાય ભિન્ન કાલ રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિ નથી. અહીં ઉપરોક્ત અર્થ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ છે. દ્રવ્ય રૂપ અવયવોની અપેક્ષાએ પરમાણુ નિરવયવ હોવા છતાં, “એક રસ-ગંધ-વર્ણવાળો, બે સ્પર્શવાળો પરમાણુ હોય છે'- એવી જૈન શાસ્ત્રની પ્રસિદ્ધિ હોવાથી, ભાવ અવયવોની અપેક્ષાએ સાવયવપણું પરમાણુમાં અક્ષત જ છે. આ પ્રમાણે પુગલ સિવાયના ધર્મ-અધર્મ-આકાશ-કાલ-જીવ રૂપ પાંચ દ્રવ્યોનું અરૂપીપણું, જીવ અને પુદ્ગલ સિવાયના ધર્મ-અધર્મ-આકાશ-કાલ રૂપ ચાર દ્રવ્યોનું એકદ્રવ્યપણું અને નિષ્ક્રિયપણું, જીવ-ધર્મઅધર્મ અને લોકાકાશનું અસંખ્ય પ્રદેશપણું; સંખ્યાત-અસંખ્યાત-અનંત અન્યતમ પ્રદેશપણું; પુદ્ગલોનું, જીવ અને પુલોનું અનેક દ્રવ્યપણું અને ક્રિયાવન્ત; એમ સાધર્મ જાણવું. ઇતિ દિફ. अथ पुण्यस्य प्रभेदानाह पुण्यस्य तु सातोच्चैर्गोत्रमनुष्यद्विकसुरद्विकपञ्चेन्द्रियजातिपञ्चदेहादिमत्रितनूपाङ्गादिमसंहननसंस्थानप्रशस्तवर्णचतुष्कागुरुलघुपराघातोच्छ्वासातपोद्योतशुभखगतिनिर्माणत्रसदशकसुरनरतिर्यगायुस्तीर्थकरनामकर्मरूपेण द्विचत्वारिंशद्भेदाः। १२। पुण्यस्येति । शारीरमानसानेकविधसुखपरिणामप्रापकं सातं वेदनीयकर्मोत्तरप्रकृतीदम्, लोकपूजितकुलप्रसवनिदानं कर्मोच्चैर्गोत्रं गोत्रकर्मोत्तरभेदः, मनुष्यद्विकं मनुष्यगतिमनुष्यानुपूर्वीरूपमेवमेवसुरद्विकमपि । अयमात्मा पञ्चेन्द्रिय इति व्यवहारनिमित्तं कर्म पञ्चेद्रियजातिः । पञ्चदेहा औदारिकवैक्रियाहारकतैजसकार्मणरूपाः । आदिमानां तिसृणामौदारिकवैक्रियाहारकाणां तनूनामङ्गोपाङ्गानि शिरःप्रभृतीन्यङ्गुल्यादीनि च तन्निवर्तककर्माण्यादिमत्रितनूपाङ्गानि । आदिमसंहननसंस्थाने, अस्थिबन्धनविशेषप्रयोजकं कर्म संहननं, आदिमसंहननं वज्रर्षभनाराचसंज्ञ, शरीराकृतिनिर्वृत्तिप्रयोजककर्म संस्थानं, आदिमसंस्थानं समचतुरस्रनामेत्यर्थः । Page #80 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १२, प्रथम किरणे ४३ प्रशस्तवर्णचतुष्कं, शुक्लरक्तपीताः प्रशस्तवर्णाः, प्रशस्तो गन्धस्सुरभिः, कषायाम्लमधुराः प्रशस्तरसाः, मृदुलघुस्निग्धोष्णाः प्रशस्तस्पर्शा एषां लाभप्रयोजकानि कर्माणि चत्वारि प्रशस्तवर्णचतुष्कपदग्राह्याणि । शरीराणामगुरुलघुत्वपरिणामनियामकं कर्मागुरुलघु । परत्रासादिजनकं कर्म पराघातं, उच्छसनप्राप्तिहेतुरुच्छासः । उष्णप्रकाशप्रापकं कर्मातपं, अनुष्णप्रकाशप्रापकं कर्मोद्योतं, शुभान्तरिक्षगमनहेतुः कर्म शुभखगतिः, अङ्गोपाङ्गादिप्रतिनियतस्थानवृत्तिताप्रयोजकं कर्म निर्माणं, त्रसबादरपर्याप्तप्रत्येकस्थिरशुभसौभाग्यसुस्वरादेययश:कीर्तिरूपाणि दश कर्माणि त्रसदशकपदग्राह्याणि, सुराश्च नराश्च तिर्यञ्चश्च सुरनरतिर्यञ्चस्तेषामायूंषि, तत्प्रयोजककर्माण्यत्र सुरनरतिर्यगायूंषि । धर्मतीर्थप्रवर्त्तयितृपदप्रापकं कर्म तीर्थकरनाम, एषां द्वन्द्वस्ततः कर्मपदेन कर्मधारयः, तादृशकर्माणि रूपं स्वरूपं यस्य पुण्यस्य तत्तादृशकर्मरूपं तेन पुण्यस्य द्विचत्वारिंशद्भेदात्मकत्वमिति भावः ॥ तत्र सातोच्चैर्गोत्रवर्णानि सुरनरतिर्यगायुर्वर्जानि च शेषाणि कर्माणि नामप्रकृतयः, सातोच्चैर्गोत्रे वेदनीयगोत्रकर्मणोरुत्तरप्रकृती, सुरनरतिर्यगायूंषि आयुषः प्रकृतयो बोध्याः ॥ હવે પુણ્યકર્મના પ્રભેદો (૧) શાતા વેદનીય શરીર અને મન સંબંધી સુખની પ્રાપ્તિ કરાવનાર, વેદનીયકર્મની ઉત્તરપ્રકૃતિ રૂપ શાતાવેદનીય કર્મ છે. (૨) ઉચ્ચગોત્રકર્મ- લોકથી પૂજિત કુળમાં જન્મના મૂળ કારણ રૂપ, ગોત્રકર્મના ઉત્તરભેદ રૂપ (म्यगोत्र. (3 + ४) मनुष्यद्वि- मनुष्यात, मनुष्य भानुपूला ३५ मनुष्यतिइ. (५ + ६) सुविः- सुरत, सु२ भानुपूवा ३५ सुवि३. (७) पंथेन्द्रियाति- 'भा मात्मा पंथेन्द्रिय छ'- मावा व्यवहारमा निमित्तभूतभ, पंथेन्द्रिय ति. (८ थी १२) पांय शरीर- मौहार, वैयि, मा॥२४, तेस भने आभए३५ पांय शरीरी. (૧૩ થી ૧૫) પહેલા ત્રણ શરીરના અંગ-ઉપાંગો- ઔદારિક, વૈક્રિય અને આહારક રૂપ ત્રણ શરીરોના શિર વગેરે અંગો અને અંગુલિ આદિ ઉપાંગોના ઉત્પાદક કર્મો, પ્રથમ શરીરત્રયના અંગોપાંગો वायछ. . -- - (૧૬) પ્રથમ વજઋષભનારા સંઘયણ- હાડકાંઓની વિશિષ્ટ રચનામાં પ્રયોજક કર્મ, સંઘયણ કહેવાય (૧૭) પ્રથમ સમચતુરટ્યસંસ્થાન- શરીરના વિશિષ્ટ આકારની ઉત્પત્તિમાં પ્રયોજક કારણ રૂપ કર્મ સંસ્થાન, સમચતુરસ્ત્ર નામક પ્રથમ સંસ્થાન કહેવાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ४४ तत्त्वन्यायविभाकरे (૧૮ થી ૨૧) પ્રશસ્તવર્ણચતુષ્ક- (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આત્મક) શુકલ-રક્ત-પીતવર્ણો શુભવર્ણ, પ્રશસ્ત ગંધ સુરભિ, કષાય-આસ્લ-મધુર એ પ્રશસ્ત રસો, મૃદુ-લઘુ-સ્નિગ્ધ-ઊષ્ણ રૂપ પ્રશસ્ત સ્પર્શી, આ પ્રશસ્ત વર્ણ ચતુટ્યના લાભના પ્રયોજક કારણભૂત ચાર કર્મો, પ્રશસ્તવર્ણ ચતુષ્ક પદ ગ્રાહ્ય બને છે. (૨૨) અગુરુલઘુ- શરીરોના અગુરુલઘુત્વ પરિણામનું નિયામક ધર્મ. (૨૩) પરાઘાત- બીજાઓને ત્રાસ આદિ કરનાર. (૨૪) ઉચ્છવાસ- શ્વાસ લેવા રૂપ ક્રિયાની પ્રાપ્તિમાં હેતુ રૂપ. (૨૫) આતપ- ઊષ્ણ પ્રકાશનું પ્રાપક કર્મ. (૨૬) ઉદ્યોત- શીત પ્રકાશનું પ્રાપક કર્મ. (૨૭) શુભખગતિ- શુભ, આકાશમાં ગમન કારણ રૂપ કર્મ શુભખગતિ, સારી ચાલમાં કારણભૂત કર્મ શુભખગતિ.' (૨૮) નિર્માણ અંગ, ઉપાંગ આદિને નિયત સ્થાનમાં રાખનારું કર્મ. (૨૯ થી ૩૮) ત્રસદશક-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શભ-સૌભાગ્ય-સસ્વર-આદેય-યશકીર્તિ રૂપ દશ કર્મો ત્રસદશક’ પદથી ગ્રાહ્ય બને છે. (૩૯ થી ૪૧) સુરનરતિચાયુ- સુરાયું, નરાયું અને તિર્યંચાયુના પ્રયોજક કર્મો (૪૨) તીર્થંકરનામ- ધર્મતીર્થના પ્રવર્તક પદનું પ્રાપક કર્મ. આ બેંતાલીશ પદોનો દ્વન્દ સમાસ કર્યા બાદ કર્મપદની સાથે કર્મધારય સમાસ તાદેશ કર્મો જેવું જેનું રૂપ-સ્વરૂપ છે એવા પુણ્યનું, તે તાદેશ કર્મ રૂપી સ્વરૂપ વડે પુણ્યતત્ત્વના બેંતાલીશ ભેદો છે. તે બેંતાલીસ ભેદોમાં શાતા વેદનીય અને ઉચ્ચ-ગોત્ર છોડી, તેમજ દેવાયુ-નરાયુ-તિર્યંચાયુ છોડી, અર્થાત્ આ પાંચ કર્મો છોડી બાકીના બીજા સાડત્રીસ કર્મો નામકર્મની પ્રકૃતિ રૂપ છે. સાત રૂપ ભેદ વેદનીયકર્મની અને ઉચ્ચ ગોત્ર ગોત્રકર્મની ઉત્તરપ્રકૃતિ છે. સુરાયુ, નરાયુ અને તિર્યંચાયુ-એ ત્રણ આયુષ્યની પ્રકૃતિ જાણવી. एतर्हि पापस्य प्रभेदानाह ज्ञानान्तरायदशकदर्शनावरणीयनवकनीचैर्गोत्रासातमिथ्यात्वस्थावर-दशकनरक त्रिककषायपञ्चविंशतितिर्यग्द्विकैकद्वित्रिचतुर्जातिकुखगत्युपघाता-प्रशस्तवर्णचतुष्काप्रथमसंहननसंस्थानभेदात् द्वयशीतिविधं पापम् । १३ । __ ज्ञानान्तरायेति । ज्ञानानि चान्तरायाश्च ज्ञानान्तरायास्तेषां दशकं, ज्ञानानि विशेषविषयबोधात्मकानि मत्यादिरूपतः पञ्चविधानि, कर्मप्रस्तावाज्ज्ञानपदेन तदावरणानां ग्रहणं, तथा च पञ्चविधानि ज्ञानावरणानि, दानलाभभोगोपभोगवीर्याणां प्रत्यूहविधायकानि पञ्चान्तरायकर्माणि, Page #82 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १३, प्रथम किरणे ४५ तस्माद्दशविधत्वं बोध्यम् । दर्शनावरणीयनवकं, दर्शनं सामान्योपलम्भः, तस्यावरणमावारकं, तच्च द्विविधं दर्शनलब्धेर्दर्शनोपयोगस्य चावरणभेदात्, तत्राद्यं चतुर्विधं चक्षुरचक्षुरवधिकेवलदर्शनावरणभेदात् द्वितीयन्तु पञ्चविधं निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचलास्त्यानद्धिरूपेण, उभयमपि मिलित्वा दर्शनावरणीयनवकमुच्यते । नीचेोत्रं गर्हितकुलप्रभवप्रयोजकं कर्म, असातं विशिष्टदुःखप्रयोजकं कर्म, तत्त्वार्थश्रद्धानविपर्ययप्रयोजकं कर्म मिथ्यात्वं । स्थावर दशकं स्थावरसूक्ष्मापर्याप्तसाधारणास्थिराशुभदुर्भगदुस्स्वरानादेयायशःकीर्तिप्रयोजककर्मात्मकं, नरकत्रिकं नरकगतिनरकायुर्नरकानुपूर्वीप्रयोजककर्मलक्षणं, कषायपञ्चविंशतिः, क्रोधमानमायालोभाः कषायास्ते प्रत्येकमनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानसंज्वलनप्रभेदतष्षोडशविधाः । हास्यरत्यरतिशोकभयजुगुप्सापुरुषवेदस्त्रीवेदनपुंसकवेदभेदतो नव नोकषाया ईषत्कषायरूपत्वेनोभयसंमेलनतः कषायाणां पञ्चविंशतिर्भवति । तिर्यग्द्विकं तिर्यग्गतितिर्यगानुपूर्वीप्रयोजककर्मद्वयं, एकद्वित्रिचतुर्जातयः-एकेन्द्रियजातिद्वीन्द्रियजातित्रीन्द्रियजातिचतुरिन्द्रियजातिरूपाः, कुखगतिः कुत्सिताम्बरगमनप्रयोजकं कर्म, उपघातं स्वावयवैस्स्वपीडाप्रयोजकं कर्म, अप्रशस्तवर्णचतुष्कं नीलकृष्णावप्रशस्तवर्णो, दुरभिरप्रशस्तगन्धः, तिक्तकटू अप्रशस्तरसौ, कठिनगुरुरूक्षशीता अप्रशस्तस्पर्शाः, एषामुदयप्रयोजककर्मचतुष्टयं, अप्रथमसंहननसंस्थानानि ऋषभनाराचनाराचार्धनाराचकीलिकासेवार्त्तलक्षणबन्धविशेषप्रयोजककर्माण्यप्रथमसंहननानि, न्यग्रोधपरिमण्डलसादिकुब्जवामनहुण्डनिदानकर्माण्यप्रथमसंस्थानानि । एषां द्वन्द्वस्ततस्तान्येव भेदस्तस्मादिति समासः । तत्र ज्ञानावरणीयपञ्चकं ज्ञानावरणीयस्यान्तरायपञ्चकमन्तरायस्य, दर्शनावरणीयनवकं दर्शनावरणीयस्य, मिथ्यात्वकषायपञ्चविंशतिरूपाः षड्विंशतिविधा मोहनीयस्य प्रकृतयः । नरकायुरायुषो नीचैर्गोत्रं गोत्रस्यासातं वेदनीयस्य प्रकृतिः । शेषाणि नरकगत्यानुपूर्वीतिर्यग्गत्यानुपूर्धेकद्वित्रिचतुरिन्द्रियजात्यप्रथमसंहननपञ्चकाप्रथमसंस्थानपञ्चकाप्रशस्तवर्णचतुष्कोपघातकुखगतिस्थावरदशकानि चतुस्त्रिंशन्नामप्रकृतयो विज्ञेयाः ॥ પાપતત્ત્વના પ્રભેદો (૧ થી ૧૦) જ્ઞાનાન્તરાયદશક- જ્ઞાનો અને અંતરાયોનું દશક. વિશેષ રૂપ વિષયના બોધ રૂપ જ્ઞાનો મતિ આદિ રૂપથી પાંચ પ્રકારના છે. અહીં કર્મ પ્રસ્તાવની અપેક્ષાએ જ્ઞાનપદથી મતિ આદિ જ્ઞાન આવરણોનું ગ્રહણ છે. તથાચ પાંચ પ્રકારના જ્ઞાનાવરણો, દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીયમાં વિઘ્ન કરનારાં પાંચ અંતરાયકર્મો છે. તેથી જ્ઞાનાવરણ પાંચ અને અંતરાય પાંચ મળીને દશ ભેદ રૂપ જ્ઞાનાન્તરાયદશક જાણવું. Page #83 -------------------------------------------------------------------------- ________________ ४६ तत्त्वन्यायविभाकरे (૧૧ થી ૧૯) દર્શનાવરણીય નવક-દર્શન એટલે સામાન્ય રૂપ વિષયનો ઉપયોગ, તેનું આવરણ એટલે આવારક કર્મ. દર્શનાવરણીયકર્મ, આ કર્મ દર્શનલબ્ધિ અને દર્શન ઉપયોગના આવરણના ભેદથી બે પ્રકારનું (૧) દર્શનલબ્ધિ આવરણ રૂપ દર્શનાવરણીયકર્મ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણના ભેદથી ચાર પ્રકારનું છે. (૨) દર્શન ઉપયોગના આવરણ રૂપ દર્શનાવરણીયકર્મ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્યાનર્ધિનો ભેદથી પાંચ પ્રકારનું છે. ૪ + ૫ આ બે મળીને દર્શનાવરણીયનવક કહેવાય છે. (૨૦) નીચૅર્ગોત્ર- નિંદિત કુળમાં ઉત્પત્તિમાં પ્રયોજક કારણ કર્મ. (૨૧) અશાતાવેદનીય વિશિષ્ટ દુઃખમાં પ્રયોજક કર્મ. (૨૨) મિથ્યાત્વ- તત્ત્વાર્થશ્રદ્ધાનથી વિપર્યયમાં પ્રયોજક કર્મ. (૨૩ થી ૩૨) સ્થાવરદશક-સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય અને અયશકીર્તિ પ્રયોજક કર્મ રૂપ “સ્થાવરદશક' કર્મ કહેવાય છે. (૩૩ થી ૩૫) નિયત્રિક- નરકગતિ, નરકાયુ અને નરકાનુપૂર્ણીમાં પ્રયોજક કર્મ રૂપ “નિરયિક' કહેવાય છે. (૩૬ થી ૬૦) કષાયપંચવિંશતિ- અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ (૪) અપ્રત્યાખ્યાની ક્રોધમાન-માયા-લોભ (૮) પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ (૧૨) સંજવલન ક્રોધ-માન-માયા-લોભ (૧૬) હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-પુરુષવેદ-સ્ત્રીવેદ-નપુંસકવેદ, એમ નવ નોકષાય (૨૫), (ઇષત્કષાય રૂપ હોઈ નોકષાય કહેવાય છે.) (૬૧+ ૬૨) તિર્યદ્ધિક તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રયોજક બે કર્મ તિર્યદ્ધિક છે. (૬૩ થી ૬૬) એકદ્વિત્રિચતુતિ- એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ અને ચઉરિન્દ્રિય જાતિ રૂપ “એકદ્ધિચતુર્નાતિ' રૂપ કર્મો કહેવાય છે. (૬૭) કુખગતિ- ખરાબ ચાલમાં પ્રયોજક કર્મ (૬૮) ઉપઘાત-પોતાના અવયવોથી પોતાની પીડામાં પ્રયોજક કર્મ. (૬૯ થી ૭૨) અપ્રશસ્તવર્ણ ચતુષ્ક- નીલ અને કૃષ્ણ એ બે અશુભ વર્ણ, દુરભિ (દુર્ગધ) એ અશુભ ગંધ તથા તિક્ત અને કટુ એ બે અશુભ રસ છે. કઠિન, ગુરૂ, રૂક્ષ અને શીત-એ ચાર અશુભ સ્પર્શે છે. આ ચાર અશુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શીના ઉદયમાં પ્રયોજક ચાર કર્મો “અપ્રશસ્તવર્ણ ચતુષ્ક' કહેવાય છે. (૭૩ થી ૮૨) અપ્રથમ સંહનન-સંસ્થાન- પહેલા સિવાયના બધા સંહનન અને સંસ્થાન અર્થાત્ ઋષભનારાચ-નારાચ-અર્ધનારાચ-કીલિકા-સેવાર્ત રૂ૫ બંધવિશેષમાં પ્રયોજક કર્મો, અપ્રથમ સંહનાનપંચક અને ન્યગ્રોધ પરિમંડલ સાદિ કુલ્થ-વાસન-હુંડકના મૂળ કારણ કર્મો, અપ્રથમ સંસ્થાનાંચક, આ બધા પદોનો દ્વન્દ સમાસ છે અને તે પદો રૂપી ભેદથી પાપતત્ત્વ વાશી પ્રકારનું છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४, प्रथम किरणे ત્યાં જ્ઞાનાવરણીયપંચક જ્ઞાનાવરણીયકર્મની પ્રકૃતિ છે, અંતરાયપંચક અંતરાયકર્મની પ્રકૃતિ છે, દર્શનાવરણીયનવક દર્શનાવરણીયકર્મની પ્રકૃતિ છે, મિથ્યાત્વ-કષાય પંચવંશતિ રૂપ છવ્વીશ પ્રકારના કર્મો મોહનીયકર્મની પ્રકૃતિ છે, નરકાયુ આયુષ્યકર્મની પ્રકૃતિ છે, નીચ ગોત્ર ગોત્રકર્મની પ્રકૃતિ છે અને અશાતા વેદનીયકર્મની પ્રકૃતિ છે. 450 , i 3-न२ति, न२/नुपूला, तिर्थयाति, तियानुपूव्वा, भेड-द्वि-त्रिચતુરિન્દ્રિય જાતિ, અપ્રથમ સંહનાનપંચક, અપ્રથમ સંસ્થાનપંચક, અપ્રશસ્તવર્ણચતુષ્ક, ઉપઘાત, કુખગતિ અને સ્થાવરદશક- એમ ચોત્રીસ કર્મો નામપ્રકૃતિ રૂપ જાણવાં. साम्प्रतमाश्रवं विभजते आश्रवस्तु इन्द्रियपञ्चककषायचतुष्काव्रतपञ्चकयोगत्रिक-क्रियापञ्चविंशतिभेदात् द्वाचत्वारिंशद्विधः । १४ । आश्रवस्त्विति । कायवाड्मनसां क्रियाविशेषो योगापरपर्याय आत्मकायाद्याश्रय आश्रव उच्यते, स च यद्यपि सकषायस्याकषायस्य च भवति तथाप्यत्र सकषायस्यैवाश्रवं विभजते, स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्ररूपमिन्द्रियपञ्चकं, क्रोधमानमायालोभरूपं कषायचतुष्कं, हिंसाऽसत्यस्तेयाब्रह्मपरिग्रहरूपमव्रतपञ्चकं, कायवाड्मनोरूपं योगत्रिकं, कायिक्यधिकरणिकी प्रादोषिकीपारितापनिकीप्राणातिपातिक्यारंभिकीपारिग्रहिकीमायाप्रत्ययिकीमिथ्यादर्शनप्रत्ययिक्यप्रत्याख्यानिकीदृष्टिकीस्पृष्टिकीप्रातीत्यकीसामन्तोपनिपातिकीनैः-शस्त्रिकीस्वाहस्तिक्याज्ञापनिकीविदारणिक्यनाभोगप्रत्ययिक्यनवकांक्षप्रत्ययिकीप्रायोगिकीसामुदायिकीप्रेमप्रत्ययिकीद्वेषप्रत्ययिकीर्यापथिकीरूपाः क्रियापञ्चविंशतिः, एषां द्वन्द्व एता एव भेदो विशेषस्तस्मादित्यर्थः । यद्यपि योगेन्द्रियकषायाव्रतानां सकषायसम्बन्धिनां क्रियास्वभावानतिवृत्तेः क्रियामात्रमेवास्रवः प्रसक्त स्तथापि तेषां द्रव्यास्रवत्वं शुभाशुभास्रवपरिणामाभिमुखत्वात्, भावास्रवस्तु कर्मादानं, तच्च पञ्चविंशतिक्रियाभिरिति तेषां पृथग्ग्रहणं, तत्राव्रतपञ्चकं सकलास्रवजालमूलं, तत्प्रवृत्तावेवास्रवेषु प्रवृत्तिस्तन्निवृत्तौ च सर्वास्रवेभ्यो निवृत्तिः अत्र कषायचतुष्कं सहकारि, उभयोरनयोः सत्त्वे इन्द्रियपञ्चकमास्रवेषु प्रवर्तेते तदनन्तरञ्च पञ्चविंशतिक्रिया आस्रवकारणिकाः प्रवर्त्तन्ते, सर्वत्र च कायावङ्मनोयोगस्सहकारी भवति । तथा च क्रियापञ्चविंशतिः नैमित्तिकी, इतराणि तु निमित्तानि यथा स्पर्शनेन्द्रियं कारणं स्पर्शनक्रिया कार्य तस्मिन् सति स्पृष्टिकी क्रिया, मूर्छा कारणं परिग्रहः कार्यं तस्मिन् सति पारिग्रहिकी क्रिया, क्रोधः कारणं प्रदोषः कार्य तस्मिन् सति प्रादोषिकी क्रिया, मानः कारणमप्रणतिः कार्य तस्मिन् सति प्रातीत्यकी क्रिया, कारणं माया कार्य कौटिल्यं तस्मिन् सति मायाप्रत्ययिकी Page #85 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे क्रिया, प्राणातिपात: कारणं कार्य प्राणातिपातिकी क्रिया इत्येवं यथासंभवं निमित्तनैमित्तिक ભાવો વિશે: | આશ્રવ તત્ત્વવિભાગ ભાવાર્થ- “આશ્રવ તત્ત્વ તો ઈન્દ્રિયપંચક, કષાયચતુષ્ક, અવ્રતપંચક, યોગત્રિક અને ક્રિયાપંચવિંશતિના ભેદથી બેંતાલીશ પ્રકારનું છે.” વિવેચન- આશ્રવ-મનની, વચનની અને કાયાની વિશિષ્ટ ક્રિયા રૂપ જેનું બીજું નામ યોગ છે એવો, આત્મા અને કાયા વગેરેના આધાર રૂપ “આશ્રવ” કહેવાય છે. જો કે તે આશ્રવ કષાયવાળાને અને કષાય વગરનાને હોય છે, તો પણ અહીં સકષાયગત આશ્રવનો વિભાગ કરે છે. (૧ થી ૫) ઈન્દ્રિયપંચક-સ્પર્શન રસના પ્રાણ, ચક્ષુ અને શ્રોત રૂપ પાંચ ઇન્દ્રિયો. (૬ થી ૯) કષાયચતુષ્ક- ક્રોધ, માન, માયા અને લોભ રૂપી ચાર કષાયો. (૧૦ થી ૧૪) અવ્રતપંચક-હિંસા, અસત્ય, અસ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ રૂપ અવ્રતપંચક (૧૫ થી ૧૭) યોગત્રિક-મન, વચન અને કાયા રૂપ ત્રણ યોગો. (૧૮ થી ૪૨) ક્રિયાપંચવિંશતિ-૧-કાયિક, ૨-અધિકરણિકી, ૩-પ્રાદોષિકી, ૪-પારિતાપનિકી, પ-પ્રાણાતિપાતિકી, ૬-આરંભિકી, ૭-પારિગ્રહિકી, ૮-માયાપ્રયિકી, ૯- મિથ્યાદર્શન પ્રત્યયિકી, ૧૦-પ્રત્યાખ્યાનિકી, ૧૧-દષ્ટિકી, ૧૨-સ્મૃષ્ટિકી, ૧૩-પ્રાતીયકી, ૧૪-સામંતોપનિપાતિકી, ૧૫-નૈરશસ્ત્રિકી, ૧૬-સ્વાહસ્તિકી, ૧૭-આજ્ઞાપનિકી, ૧૮-વિદારણિકી ૧૯-અનાભોગપ્રત્યયિકી, ૨૦-અનવકાંક્ષપ્રત્યયિકી, ૨૧-પ્રાયોગિકી, ૨૨-સામુદાયિકી, ૨૩-પ્રેમપ્રત્યયિકી, ૨૪-દ્વેષપ્રત્યયિકી અને ૨૫-ઇર્યાપથિકી રૂપ ક્રિયાપંચવિંશતિ. આ બધા પદોનો દ્વન્દ સમાસ છે. આ બધા પદો રૂપી ભેદથી આશ્રવ બેંતાલીશ પ્રકારનો છે. જો કે સકષાય સંબંધી યોગ, ઇન્દ્રિય, કષાય અને અવ્રતોમાં ક્રિયા રૂપ સ્વભાવનું ઉલ્લંઘન નહિ થવાથી ક્રિયા માત્ર જ આશ્રવ તરીકે પ્રસંગ પ્રાપ્ત થાય છે, તો પણ તે યોગ આદિનું દ્રવ્ય આથવપણું શુભ-અશુભ આશ્રવના પરિણામ રૂ૫ કારણને લઈને છે. ભાવ રૂપ આશ્રવ તો કર્મના ગ્રહણ રૂપ છે. વળી તે કર્યગ્રહણ પચીશ ક્રિયા વડે થાય છે, માટે તેઓનું પૃથપણે ગ્રહણ છે. અર્થાતુ ઇન્દ્રિયપંચક આદિ દ્રવ્યાશ્રવ છે અને પચીશ ક્રિયા ભાવાશ્રય રૂ૫ છે, માટે ભેદથી કથન કરેલ છે. ત્યાં અવ્રતપંચક સકલ આશ્રયસમુદાયનું મૂળ છે. તે અવતપંચકની પ્રવૃત્તિમાં જ આશ્રવોમાં પ્રવૃત્તિ છે. તે અવ્રતપંચકના અભાવમાં સકળ આશ્રવોનો અભાવ છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १५, प्रथम किरणे ४९ અહીં કષાયચતુષ્ક સહકારી રૂપ નિમિત્ત છે. અવ્રતપંચક અને કષાયચતુષ્કની સત્તામાં ઇન્દ્રિયપંચક આશ્રવોમાં પ્રવર્તે છે ત્યારબાદ આશ્રવના કારણ રૂપ પચીશ ક્રિયાઓ પ્રવર્તે છે. વળી સમસ્ત આશ્રવોમાં મન, વચન અને કાયાના વ્યાપાર રૂપ યોગ સહકારી થાય છે. તથાચ પચીશ ક્રિયાઓ કાર્ય રૂપ છે અને બીજા ઇન્દ્રિયપંચક આદિ નિમિત્તરૂપ છે. જેમ કે-સ્પર્શન ઇન્દ્રિય એ કારણ છે અને તેનું સ્પર્શનક્રિયા કાર્ય છે. તે હોય તો જ ‘સૃષ્ટિકી’ ક્રિયા. મૂર્છા કારણ છે અને મૂર્છા કારણજન્ય પરિગ્રહ કાર્ય છે. તે હોય તો જ ‘પારિગ્રહિકી' ક્રિયા. ક્રોધ કારણ છે અને ક્રોધ રૂપ કારણજન્ય પ્રદ્વેષ કાર્ય છે. તે હોય તો જ ‘પ્રાદોષિકી’ ક્રિયા. માન એ કારણ છે અને માન રૂપ કારણજન્ય અપ્રણામ કાર્ય છે. તે હોય તો જ ‘પ્રાતીત્યકી’ ક્રિયા. માયા કારણ છે અને માયા રૂપ કારણજન્ય કુટિલતા રૂપ કાર્ય છે. તે હોય તો જ ‘માયાપ્રત્યયિકી’ ક્રિયા. પ્રાણાતિપાત કારણ છે અને પ્રાણાતિપાત કારણજન્ય કાર્ય રૂપ કાર્ય છે. તે હોય તો જ 'प्राशातिपातिडी' डिया आ प्रमाणे संभव प्रमाणे अर्थ-अराभाव भावो. इदानीं संवरभेदानाह— पञ्चसमितित्रिगुप्तिद्वाविंशतिपरीषहदशयतिधर्मद्वादशभावनापञ्चचारित्र भेदात्संवरस्सप्तपञ्चाशद्विधः । १५ । पञ्चेति । ईर्याभाषैषणाऽऽदाननिक्षेपोत्सर्गरूपाः पञ्चसमितयः । कायवाङ्मनोनिग्रहात्मिकास्त्रिगुप्तयः । क्षुप्तिपासाशीतोष्णदंशावस्त्रारतिवनिताचर्यानैषेधिकशय्याऽऽक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारप्रज्ञाऽज्ञानसम्यक्त्वरूपा द्वाविंशर्तिपरीषहाः । क्षान्तिमार्दवार्जवनिर्लोभतातपःसंयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यरूपा दश यतिधर्माः । अनित्याशरण संसारैकत्वान्यत्वाशुचित्वाश्रवसंवरनिर्जरालोकस्वभावबोधिदुलभधर्मस्वाख्यातरूपा द्वादश भावना: । सामायिकछेदोपस्थापनापरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातरूपाणि पञ्च चारित्राणि, एषां द्वन्द्व एतान्येव भेदः प्रकारस्तस्मात् । संवर:पूर्वोदिताऽऽस्रवस्य निरोधः, शुभाशुभकर्मग्रहणहेत्वात्मपरिणामाभाव इति यावत् । अर्थोऽयं संवरणं संवर इति व्युत्पत्त्या विज्ञेयः । संव्रियते कर्मानेनेति व्युत्पत्या तु संवरस्समित्यादय: । समित्यादिभिर्हि कर्म संव्रियते, तथा च शुभाशुभकर्मादानाभावे समित्यादयः करणमिति तात्पर्यम् ॥ સંવરના પ્રભેદો भावार्थ- ‘पंथ समिति, नए गुप्ति, जावीश परीषट, घ्श यतिधर्म, जार भावना अने पांय ચારિત્રના ભેદથી સંવર સત્તાવન પ્રકારનો છે.’ १. अत्र कर्मव्युत्पत्त्या क्षुधादीनां परीषहत्वमुक्तमेतत्तत्वमग्रे वक्ष्यते । Page #87 -------------------------------------------------------------------------- ________________ ५० तत्त्वन्यायविभाकरे विवेयन- (१ थी ५) पंय समिति-या, भाषा, भेषu, माहाननिक्षेप भने उत्स[ ३५ पांय समिति. (६ थी. ८) त्रिगुप्ति - आयनिग्रह, क्यननिय सने मनोनिय ३५ त्रए। गुप्तिमी..... (८ थी 30) द्वाविंशति परीष8- सुधा, पिपासा, शीत, ७५, ६, भवन, मति, वनिता, या, नषेधि, शय्या, माटोश, १५, यायना, मलाम, रोग, तृl, स्पर्श, भस, Art२, प्रशा भने मशान સમ્યકત્વ રૂપ બાવીશ પરીષહો. (3१ थी ४०) ६२ यतिधर्म- क्षमा, भाई, माईप, निमिता, त५, संयम, सत्य, शौय, આકિંચચ અને બ્રહ્મચર્ય રૂપ દશ યતિધર્મ. (४१ थी ५२) द्वादश भावना- भनित्य, अश२९५, संसार, भेऽत्प, अन्याय, अशुयित्व, माश्रय, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ અને ધર્મસ્યાખ્યાત રૂપે બાર ભાવના. (૫૩ થી ૫૭) પંચ ચારિત્ર- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત રૂપે પાંચ ચારિત્રો. આ બધા પદોનો દ્વન્દ સમાસ. ત્યારબાદ આ પદો રૂપી ભેદપ્રકારથી પૂર્વકથિત આશ્રવના નિરોધરૂપ સંવર અર્થાત્ શુભ-અશુભ કર્યગ્રહણના હેતુભૂત આત્મપરિણામના અભાવ રૂપ સંવર જાણવો. मा अर्थ 'संवरणं संवरः' - भावी व्युत्पत्तिथी वो. 'लेना पडे संवृत्त थाय' - भावी व्युत्पत्तिथा સમિતિ વગેરે સંવર કહેવાય છે, કારણ કે- સમિતિ આદિથી કર્મ નિરૂદ્ધ થાય છે. તથાચ શુભ-અશુભ કર્યગ્રહણના અભાવમાં સમિતિ આદિ કારણ છે. આવું તાત્પર્ય જાણવું. अधुना निर्जरां विभजते बाह्याभ्यन्तरषट्करूपतपोभेदेन द्वादशप्रकारा निर्जरा । १६ । बाह्येति । तपो हि द्विविधं बाह्यमाभ्यन्तरञ्चेति, तत्रानशनोनोदरिकावृत्तिसंक्षेपरसत्यागकायक्लेशसंलीनतारूपं षड्विधं बाह्यं तपः । प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायध्यानोत्सर्गरूपञ्च षड्विधमाभ्यन्तरं - मिलित्वा च द्वादशप्रकाराणि तपांसि, एतान्येव च निर्जराशब्दवाच्यानीति तस्या अपि द्वादशविधत्वं, यद्यपि बाह्याभ्यन्तररूपाणि तपांसि कर्मादानाभावात्मक-संवरकरणेष्वन्तर्गतानि, तस्मादेषामेव निर्जरात्वे संवरैकदेशो निर्जरेति स्यात्तथा च संवरवन्नेदं प्रधानं तत्त्वमिति नवत्वव्याघातस्तथापि कर्मसंश्लिष्टेनात्मना कर्मादानानिवृत्तेनेव संश्लिष्ट-कर्महीनेनापि भवितव्यमेवान्यथा बन्धविनिर्मुक्तिस्तस्य न भवेदेव, ततश्च संश्लिष्टकर्म-प्रहाणमप्यावश्यकमतस्तदपि तत्त्वमेव, तदेव च निर्जरा तस्या उपायोऽवश्यं विधेयः, स चोपायस्तप एव, तस्य त्वागच्छत्कर्मनिरोधे संश्लिष्टकर्मप्रहारे च सामर्थ्यादुभयाङ्गतया कीर्तनमिति न कोऽपि दोषः ।। २. प्रधानतयेत्यादिः । Page #88 -------------------------------------------------------------------------- ________________ • ત્ર - ૨૬, ૨૭, પ્રથમ રિળે \\ 1 વિજયાલચદ્રાર પ્રત્યે સંગ્રહ નિર્જરા વિભાગ ભાવાર્થ- ‘બાહ્ય રૂપે છના સમુદાય રૂપ અને અત્યંતર રૂપે છના સમુદાય રૂપ તપના ભેદથી બાર પ્રકારની નિર્જરા છે.’ વિવેચન- તપ, બાહ્ય અને અત્યંતર રૂપે બે પ્રકારનો છે. (૧) ત્યાં અનશન, ઉનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા રૂપે છ પ્રકારનો ‘બાહ્ય તપ’ છે. (૨) પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ રૂપે છ પ્રકારનો ‘અત્યંત૨ તપ’ છે. એમ બે મળીને બાર પ્રકારના તપો જ નિર્જરા શબ્દથી વાચ્ય છે. એ હિસાબે નિર્જરાનું પણ દ્વાદશવિધપણું છે. જો કે બાહ્ય-અત્યંતર રૂપ તપો કર્યગ્રહણના અભાવ રૂપ સંવરના કરણોમાં (અસાધારણ કારણોમાં) સમાવેશવાળા થઈ જાય છે. તેથી આ તપોના નિર્જરાપણામાં સંવરનો એક ભાગ ‘નિર્જરા' એમ થાય ! જો આમ થાય, તો સંવરની માફક આ નિર્જરાતત્ત્વ પ્રધાન નહિ ગણવાથી તત્ત્વોની નવ સંખ્યાનો વ્યાઘાત થઈ જાય છે. તો પણ જેમ કર્મની સાથે સંશ્લિષ્ટ આત્માએ કર્મના ગ્રહણથી નિવૃત્ત બનવું જોઈએ, તેમ કર્મસંશ્લિષ્ટ આત્માએ કર્મથી શૂન્ય બનવું જોઈએ જ. જો કર્મથી રહિત થવાનું ન માનવામાં આવે, તો બંધથી શૂન્યપણું તે આત્માનું ન જ થાય. તેથી સંશ્લિષ્ટ કર્મનો ધ્વંસ પણ અત્યંત અનિવાર્ય-આવશ્યક હોઈ, તે ‘નિર્જરા' પણ સ્વતંત્ર તત્ત્વ જ છે. તે સંશ્લિષ્ટ કર્મ પ્રધ્વંસ રૂપ નિર્જરા જ્યારે છે, ત્યારે તે નિર્જરાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. તે ઉપાય તપ જ છે. તે તપ રૂપ નિર્જરાનું આગંતુક કર્મના નિરોધમાં અને સંશ્લિષ્ટ કર્મના પ્રÜસમાં સામર્થ્ય છે, માટે સંવર અને નિર્જરા રૂપ ઉભયના અંગ રૂપે તપનું કીર્તન છે તેથી કોઈપણ જાતનો દોષ નથી. सम्प्रति बन्धं विभजते प्रकृतिस्थितिरसप्रदेशभेदाच्चतुर्विधो बन्धः । १७ । प्रकृतीति । जीवप्रदेशकर्मपुद्गलानां क्षीरोदकवत्परस्पराश्लेषो बन्धः । बन्धनं बन्धोऽस्वतंत्रीकरणं, तच्चोभयोरपि पुद्गलात्मनोरिति क्रियाक्रियवतोः कथञ्चिदभेदात् ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयाऽऽयुष्कनामगोत्रान्तरायात्मकाष्टविधाः प्रकृतयो बन्धपदवाच्या भवन्ति । अथवाऽष्टविधकर्मजन्यास्स्वभावाः प्रकृतयः, यथा ज्ञानावरणीयस्यार्थानवगमो, दर्शनावरणीयस्यार्थानालोचनं, वेदनीयस्य सुखदुःखसंवेदनं, तत्त्वार्था श्रद्धानासंयमौ मोहनीयस्य, भवधारणमायुषो नाम्नो नारकादिनामकरणं गोत्रस्य सदसत्कुलीनसंशब्दनं दानादिविघ्नकरणमन्तराय१. क्रिया- अस्वतन्त्रीकरणरूपा, क्रियावान् जनकतया दर्शनावरणादिः । आश्रयतया चात्मा । यदि प्रकृतिशब्दस्य स्वभाववाचित्वं न ज्ञानावरणादिवाचित्वमित्युच्यते तदा त्वाहाथवेति ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ५२ तत्त्वन्यायविभाकरे स्येति । एतासां ज्ञानावरणीयादिप्रकृतीनामात्मप्रदेशेषु कालविभागेनावस्थानं स्थितिबन्धः, तत्तत्प्रकृतिस्वभावादविच्युतिर्नियतकालमिति वा । नियतकालानां कर्मणां तीव्रमन्दादिभावेन विपाकवत्ता रसबन्धोऽनुभावबन्धापरनामा कर्मपुद्गलगतसामर्थ्यविशेषानुभवो वा । आत्मप्रदेशेषु कर्मपुद्गलद्रव्यपरिणामनिरूपणं प्रदेशबन्धः, कर्मभावपरिणतपुद्गलस्कन्धानां परमाणुपरिच्छेदेनावधारणं वेति चतुर्विधो बन्ध इति भावः ॥ બંધતત્ત્વ વિભાગ ભાવાર્થ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો બંધ છે. વિવેચન- બંધ-જીવપ્રદેશોની સાથે કર્મનાશક પુદ્ગલોનો ક્ષીરનીર સંબંધની માફક પરસ્પર સર્વાત્મના સંબંધ બંધ' કહેવાય છે. બંધન રૂપ એટલે પરતંત્ર કરવા રૂપ ક્રિયા. તે બંધ પુદ્ગલ અને આત્મામાં હોઈ, ક્રિયા અને ક્રિયાવાનનો (અહીં અસ્વતંત્ર કરવા રૂપ ક્રિયા અને ક્રિયાવાન એટલે જનતા રૂપે દર્શનાવરણ આદિ અને આધારતાની અપેક્ષાએ આત્મા ક્રિયાવાન કહેવાય છે.) કથંચિત્ અભેદ હોવાથી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય રૂપ આઠ પ્રકારની કર્મરૂપી પ્રકૃતિઓ બંધનાત્મક શબ્દથી વાચ્ય થાય છે. જયારે પ્રકૃતિ શબ્દ સ્વભાવવાચક હોય, ત્યારે પ્રકૃતિનો અર્થ જ્ઞાનાવરણ આદિ કર્મ નથી એ વાત દર્શાવતા અથવા પ્રકૃતિઓ એટલે આઠ પ્રકારના કર્મના કાર્ય રૂપ સ્વભાવો. જેમ કે- જ્ઞાનાવરણીયકર્મનો સ્વભાવ વિશેષતયા અર્થવિષયક જ્ઞાનનો અભાવ, દર્શનાવરણીકર્મનો સ્વભાવ સામાન્યતયા અર્થવિષયક બંધ રૂપ આલોચનનો અભાવ, વેદનીયકર્મનો સ્વભાવ સુખ અને દુઃખનો અનુભવ, મોહનીયકર્મનો સ્વભાવ તત્ત્વાર્થની અશ્રદ્ધા (મિથ્યાત્વ) અને અવિરતિ રૂપ અસંયમ, આયુષ્યકર્મનો સ્વભાવ ભવમાં ધારવું, નામકર્મનો સ્વભાવ નારક આદિ નામનું કરવું, ગોત્રકર્મનો સ્વભાવ સત્યુલીન તરીકે-અસત્કલીન તરીકે બોલાવવો, અને અંતરાયકર્મનો સ્વભાવ દાન આદિ પંચકમાં વિઘ્ન કરવો. ઇતિ ‘પ્રકૃતિબંધ.” આ જ્ઞાન આવરણ આદિ પ્રકૃતિઓનું આત્માના પ્રદેશોમાં કાળના વિભાગપૂર્વક રહેવું એ ‘સ્થિતિબંધ છે. અર્થાત્ તે તે કર્મપ્રકૃતિનું સ્વભાવથી નહિ ચલિત થવું અથવા નિયત કાળપર્યત રહેવું. નિયત કાળવાળા કર્મોના તીવ્ર, મંદ આદિ ભાવથી વિપાક તે “રસબંધ છે. તેનું બીજું નામ અનુભવબંધ છે. અથવા કર્મનાશક પુગલગત સામર્થવિશેષનો અનુભવ. આત્માના પ્રદેશોમાં કર્મપુદ્ગલના દ્રવ્યના પરિમાણનું કથન અથવા કર્મપણે પરિણમેલ પુદ્ગલસ્કંધોના પરમાણુઓના પરિમાણનું અવધારણ, એ પ્રદેશબંધ' કહેવાય છે. આ પ્રમાણે ચાર પ્રકારનો બંધ સમજવો. આમ ભાવ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १८, प्रथम किरणे अथ मोक्षं विभजते मोक्षस्तु सत्पदप्ररूपणाद्रव्यप्रमाणक्षेत्रस्पर्शनाकालान्तरभागभावाल्पबहुत्वैर्नवविधः । १८ मोक्षस्त्विति । कृत्स्त्रकर्मक्षयो मोक्षः, तत्र वस्तुतो यद्यपि तारतम्याभावेन तस्य प्रभेदा न संभवन्त्येव, तथापि तद्वतां सिद्धानामाश्रयेण व्याख्याप्रकारैस्सत्पदप्ररूपणादिभिर्भेदोऽवसेयः, मोक्षस्यात्मपरिणामतया परिणामपरिणामिनोः कथञ्चिदभेदादिति भावः ॥ ५३ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां तत्त्वोद्देशाख्यः પ્રથમાિ: સમાસ: // મોક્ષતત્ત્વ વિભાગ ભાવાર્થ- મોક્ષ તો સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાલ, અંતર, ભાગ, ભાવ અને અલ્પબહુત્વ દ્વા૨-એ પ્રમાણે નવ પ્રકારનો છે. વિવેચન- મોક્ષ- સકલ કર્મના ક્ષય રૂપ મોક્ષ કહેવાય છે. તે મોક્ષમાં વસ્તુતઃ જો કે તરતમતા, ન્યૂનતા કે અધિકતાનો અભાવ હોઈ, તે મોક્ષના પ્રભેદો સંભવતા નથી, તો પણ તે મોક્ષવાળા સિદ્ધોના આશ્રયે વ્યાખ્યાના ભેદ રૂપ સત્પદપ્રરૂપણા આદિથી મોક્ષનો ભેદ જાણવો. કેમ કે- મોક્ષ એ આત્માના પરિણામ રૂપ હોવાથી પરિણામ અને પરિણામીનો કથંચિદ્ અભેદ છે. આમ ભાવ સમજવો. -: પ્રશસ્તિ : ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટધર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં ભક્તિસમુદાયને સ્થાપન કરનાર, તેમના જ પટ્ટધર એવા શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામક વ્યાખ્યામાં, તત્ત્વોના ઉદ્દેશ (નામ માત્રથી વસ્તુ સકીર્તન રૂપ) નામનો પ્રથમ કિરણ સમાપ્ત થાય છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપક્ષ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં પ્રથમ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ઇતિ પ્રથમ કિરણ Page #91 -------------------------------------------------------------------------- ________________ ५४ तत्त्वन्यायविभाकरे अथ द्वितीयकिरणः ॥ ननु सर्वमिदं तदोपपद्यते जीवो नाम कश्चन पदार्थः प्रमाणपदं यद्यवतरेत्, यस्य मुक्तये तत्त्वोपदेशो भवेत्, तत्रैव च मानं न पश्यामः लोके हि यदत्यन्तमप्रत्यक्षं तन्नास्त्येव यथा गगनारविन्दं, यत्त्वस्ति तत्प्रत्यक्षेण गृह्यत एव यथा घटादिकं, न चायाति जीवः कदाचन प्रत्यक्षगोचरतां, ततो नास्त्यात्मा, न चासावनुमानगम्यः, लिङ्गलिङ्गिनोः क्वचिदध्यक्षतोऽविनाभावग्रहेणैवानुमानप्रवृत्तेः न च लिङ्गिनाऽऽत्मना कस्यापि सिद्धोऽस्ति प्रत्यक्षेणाविनाभावो लिङ्गस्य, तथा सति जीवस्य प्रत्यक्षत एव सिद्धावनुमाननैरर्थक्यं स्यात् । न चादित्यो गतिमान् देशान्तरप्राप्तेर्देवदत्तवदिति सामान्यतोदृष्टानुमानेनादृष्टाया अप्यादित्यस्य गतेरनुमानवदत्रापि जीवस्सिद्ध्यतीति वाच्यम्, दृष्टान्ते देवदत्तादौ सामान्यतो देशान्तरप्राप्तेर्गतिपूर्वकत्वमध्यक्षतोऽवधार्यैव सूर्ये तत्साधनात्, न चात्र तथा क्वचिदपि दृष्टान्ते जीवसत्ताऽविनाभूतं साधनं किमपि प्रत्यक्षेण लक्ष्यते । न चाप्यागमगम्यस्सः, वस्तुतस्तस्यानुमानादभिन्नत्वात्, न च कस्यचित्प्रत्यक्षो जीवो यस्य वचनमागमः स्यात्प्रमाणञ्च भवेत् । तथा च सर्वमिदं निरूपणमरण्यरुदितनिभमित्याशङ्कायां जीवासाधारणधर्मात्मकलक्षणप्रदर्शनद्वाराssत्मानं साधयति - तत्र चेतनालक्षणो जीवः । १ । तत्रेति । नवसु तत्त्वेषु मध्य इत्यर्थः । चेतना लक्षणमर्साधारणो धर्मस्स्वरूपं वा यस्य सः, चेतनया लक्ष्यतेऽसाविति वा चेतनालक्षण:, अत्र जीव इति लक्ष्यं, चेतनालक्षण इति लक्षणम् । चेतना-बुद्धिः-संवेदनं, सैषा जीवस्य पर्यायः, तदेव सामान्यं लक्षणम्, जीवो १. कथञ्चिद्भेदापेक्षयेदं स्वरूपमिति तु कथञ्चिदभेदापेक्षया । तथा च लक्षणशब्दो भेदाभेदद्योतक इति भावः । तथा च जीवश्चैतन्यमेव चैतन्यमपि जीव एव परस्परेणाविनाभूतत्वादिति बोध्यम् ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ ५५ सूत्र - १, द्वितीय किरणे लक्ष्यः । सर्वजीवर्तिनी चेयं चेतना, सूक्ष्मनिगोदापर्याप्तेष्वपि सर्वजघन्या साऽस्त्येव, त्रैलोक्यवर्तिनां सर्वपुद्गलानां कर्मतया परिणतानामपि सर्वात्मना चेतनां समावरीतुं सामर्थ्याभावादतो न क्वाऽप्यव्याप्तिः । न वाऽसम्भवोऽचेतन आत्मेति विरुद्धत्वादश्रावणश्शब्द इतिवत् । एवञ्च चेतनैवात्मनि प्रमाणं, सुखदुःखादयो हि यथाऽऽत्मसंवेदनसिद्धास्तथा संशयादिविज्ञानमपि स्वसंवेदनसिद्धमेव, यद्धि प्रत्यक्षं न तत्प्रमाणान्तरेण साध्यं भवति, न च सर्वे प्रत्यया निरालम्बनाः प्रत्ययत्वात् स्वप्नप्रत्ययवदिति शून्यवादिनमनुमातारं प्रति प्रत्यक्षसिद्धमपि सग्रामनगरं विश्वं साध्यत एवेति वाच्यम्, तत्र बाधकप्रमाणस्यैव निराकरणात्, अत्र त्वात्मग्राहके प्रत्यक्षे बाधकप्रमाणाभावात् । ज्ञातवानहं जानेऽहं ज्ञास्याम्यह-मित्यादिकालिककार्यव्यपदेशविषयाहम्प्रत्ययत आत्मनः प्रत्यक्षसिद्धत्वाच्च । न चाहम्प्रत्यय आनुमानिकोऽलैङ्गिकत्वात् । नाप्यागमादिप्रमाणसम्भवस्तदनभिज्ञानामपि तस्योत्पादात् । न चास्या देह एव विषयो मृतदेहेऽपि तदुत्पत्तिप्रसङ्गात् । नापि निराश्रयः अहमित्यादिज्ञानस्य गुणत्वेन गुणिनमन्तरेणासम्भवात्, न देहोऽत्र गुणी, मूर्तत्वाज्जडत्वाच्च ज्ञानस्य त्वमूर्तत्वाद् बोधरूपत्वाच्च । न चाननुरूपाणां गुणगुणिभावो युज्यते, आकाशरूपादीनामपि तद्भावप्रसङ्गात् । तस्मादहम्प्रत्ययग्राह्यत्वादात्मा प्रत्यक्ष एव । तदपलापेऽश्रावणः शब्द इतिवत्प्रत्यक्षविरुद्धः पाभासः स्यात् । यथा च रूपादिगुणप्रत्यक्षाद् गुणी घटः प्रत्यक्षः तथा संशयस्मृतिजिज्ञासादिज्ञानविशेषाणां स्वसंवेदनप्रत्यक्षसिद्धत्वाद्गुणी जीवोऽपि प्रत्यक्षसिद्ध एव । तथेन्द्रियमपि न विज्ञातृ, तदुपरमेऽपि तदुपलब्धार्थानुस्मरणात् । अतः प्रत्यक्षोऽयमात्मा स्वदेहे । परदेहे पुनरिष्टानिष्टप्रवृत्तिनिवृत्तिदर्शनात्सात्मकत्वमनुमेयम् । परशरीरं सात्मकं, इष्टानिष्टप्रवृत्तिनिवृत्तिदर्शनात्स्वशरीरवत् । तथाऽस्ति देहस्य विधाता, आदिमत्प्रतिनियताकारत्वात् घटवद्,यत्पुनरकर्तृकं तदादिमत्प्रतिनियताकारमपि न भवति यथाऽभ्रं । मेर्वादौ व्यभिचारवारणायादिमदिति विशेषणम् । तथा इन्द्रियं साधिष्ठातृकं, करणत्वाद्दण्डादिवत्, देहादयस्सभोक्तृका भोग्यत्वात् वस्त्रादिवदित्यनुमानानि साधकानि बोध्यानि । न च विधात्रादिसाधकहेतूनां साध्यविरुद्धसाधकत्वं, घटादिकर्तृणां मूर्तिमत्त्वात्संघातरूपत्वादनित्यस्वभावत्वाच्च, सिषाधयिषितश्चैतद्विपरीतो जीव इति वाच्यम्, संसारिणो जीवस्यैव १. आत्मा न प्रत्यक्ष इत्यत्रेति भावः ॥ २. जीवोऽस्ति तद्गुणप्रत्यक्षत्वाद्धटवदिति प्रयोगोऽपि बोध्यः ॥ ३. अत एव च विरुद्धत्वम् । तत्र हेतुमाह घटादीति ॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे साधयितुमिष्टत्वेनादोषत्वात्, स हि अष्टविधकर्मपुद्गलसंघातोपगूढत्वासशरीरत्वाच्च कथंचिन्मूर्त्तत्वादिधर्मयुक्त एवेति दिक् ॥ नन्वस्तु जीवः प्रत्यक्षसिद्धस्तथापि चेतनालक्षणो जीव इति लक्षणं न सम्भवति, तथा सति हि चेतनास्वरूपं जीव इत्युक्तं स्यात् तच्च न संभवति चेतनाया गुणत्वाज्जीवस्य गुणित्वाच्च स्वरूपभेदात् तयोर्भेदे तु जीवस्यैव चेतनागुणो न घटादेरित्यवधारणं न स्यात्, तयोश्चाभेदे य एव जीवस्सैव चेतना, यैव चेतना स एव जीव इति भेदनिबन्धनलक्ष्यलक्षणभावो न भवेदिति चेन्न तयोः कथञ्चिद्भिन्ना-भिन्नत्वेनोभयोपपत्तेः । ननु तथापि कथञ्चिद्भेदेन चैतन्याश्रयो जीवो वर्त्तत इति न सङ्गच्छते सर्वभावानां क्षणिकत्वेन नित्यस्य चैतन्याश्रयस्यासिद्धः । यद्धि सत् तत्क्षणिकं यथा घटः संश्च विवादाध्यासित इति, अत्र सत्त्वमर्थक्रियाकारित्वं नहि संश्चार्थो न चार्थक्रियाकारीति संभवति, तथा च ज्ञानान्येव सन्तन्यमानानि क्षणिकानि सन्ति न ततोऽन्यो नित्यस्तदाश्रयो जीवो नाम कश्चिदिति चेन्न घटादीनां कालान्तरस्थायित्वेन क्षणिकत्वस्यासिद्ध्या सत्त्वस्य क्षणिकत्वेन व्याप्त्यसिद्धेः, न च घटादौ सामर्थ्यासामर्थ्यलक्षणविरुद्धधर्माध्यासान्न कालान्तरावस्थायित्वं, अन्यथा कालान्तरभाविजलाहरणादिकमिदानीमपि कुर्यान्न करोत्यतोऽसमर्थत्वेन पूर्वोत्तर-कालयोनैको घट इति क्षणिकत्वं सिद्धमेवेति वाच्यम्, सामर्थ्यासामर्थ्यलक्षणविरुद्धधर्माध्यासा-सिद्धेः । इदानीं जलाहरणं कुर्वतो घटस्य कालान्तरीयजलाहरणं प्रत्यपि सामर्थ्यात् । न च सति सामर्थ्य कार्यमवश्यं करणीयमित्यस्ति नियमो सहकारिलाभालाभप्रयुक्तत्वात् करणाकरणयोः । तस्मान्न क्षणिकत्वव्याप्तं सत्त्वं, किञ्च नित्यात्मानभ्युपगमे क्षणिकत्वेन ज्ञानानां स्मरणानुपपत्तिः, अन्यदृष्टस्यान्येनास्मरणात्, न च नानात्वेऽपि ज्ञानानां कार्यकारणभावेन स्मरणं युज्यत इति वाच्यम्, उपाध्यायानुभूते शिष्यस्य स्मरणप्रसङ्गात्, तज्ज्ञानानां कार्यकारण-भावाविशेषात्, न च शरीरभेदाग्रहोऽपि नियामक इति वाच्यम्, एतज्जन्मनि जातिस्मरणेन प्राग्जन्मानुभूतानां स्मरणासंभवात्, प्राग्भवीयस्वज्ञानानां सर्वज्ञेनाप्रतिसंधानापत्तेश्च । कार्यकारणभावमात्रस्य स्मृतिहेतुत्वासंभवाच्च । कृतहान्यकृताभ्यागमप्रसङ्गाच्च, येन हि ज्ञानेन शुभाशुभं कर्माचरितं न तेन फलमुपभुज्यते येन तु न कृतं तेनोपभुज्यते चेति । शुभाशुभकर्मप्रवृत्त्यप्रवृत्तिप्रसङ्गेन परलोकाद्यनुष्ठानासंभवाच्च, न चैकज्ञानस्य कर्तृत्वभोक्तृत्वा-भावेऽपि तत्सन्तानस्य स्थिरैकरूपस्य ते भविष्यत एवेति वाच्यम्, सन्तानस्य विज्ञानानतिरेकात, १. एकसन्तानिकत्वेन स्मरणं सम्भवतील्याशंकायान्त्वाह कार्येति, एकसन्तानिकत्वस्यापि हेतुत्वादिति भावः । २. अस्तूभयं हेतुरित्याशंकायां दोषान्तरमाह कृतेति, इष्टापत्तौ बाधकमाह शुभेति ॥ ३. तथा च न स्थिरैकरूपत्वमत एव न व्यतिरिक्तत्वमिति भावः ॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ ५७ सूत्र - १, द्वितीय किरणे व्यतिरिक्तत्वेऽप्यचेतनत्वात्, व्यतिरिक्तचेतनत्वे तु जीवस्यैव नामान्तरणा-भ्युपगमप्रसङ्गात्, न च वासनासहकृतं ज्ञानमेव कर्तृ स्मर्तृ भोक्तृ च भवतीति किं तदतिरिक्तसुखदुःखफलभोक्तृकल्पनयेति वाच्यम्, वासनाया अक्षणिकाया ज्ञानातिरिक्ताया त्वयानभ्युपगमात्, ज्ञानात् सुखदुःखयोरपि कारणस्वरूपफलभेदेनाभेदासम्भवाच्च । न खलु वनितारूपादिज्ञानोत्पत्तौ या सामग्री वनितादिरूपा सैव सुखदुःखयोरपि,किन्तु रागादिवासनाविशेषोऽपीति कारणभेदः, स्वपरप्रकाशकं ज्ञानं, अनुकूलप्रतिकूलवेदनीये च सुखदुःखे इति स्वरूपभेदः, प्रवृत्तिनिवृत्ती च ज्ञानस्य फलं, तृष्णावैमुख्यादिजननं सुखदुःखयोरिति फलभेदः। तस्माज्ज्ञानभिन्नस्सुखदुःखादिफलभोक्ताऽतिरिक्त आत्मा सिद्ध इति ॥ ननु बुद्धिर्नात्मस्वरूपभूता तद्विरुद्धधर्माधिकरणत्वाद् घटपटादिवत्, न चासिद्धो हेतुर्बुद्धेरुत्पादविनाशधर्मकत्वात्, आत्मनश्चानुत्पादविनाशधर्मकत्वादिति चेन्न, विरुद्धधर्माधिकरणत्वेऽपि सर्वथा भेदासिद्धेः मेचकज्ञानवत्, तद्धि एकं, युगपदनेकपदार्थग्राहिशक्त्यात्मकं चातो विरुद्ध धर्माध्यासः । न चानेकत्वधर्माधारा शक्तिरन्या, एकत्वधर्माधारञ्च तज्ज्ञानमन्यदिति वाच्यम्, अनेकाशक्तिस्तस्येति व्यपदेशासम्भवात्, ततो भेदादर्थान्तरवत् । न च सम्बन्धाद्भवतीति वक्तुं शक्यं, अनेकया शक्त्या सम्बध्यमानस्यानेकरूपत्वापत्तेः । न चैकयैव शक्त्याऽनेकमर्थं गृह्णातीति वक्तुं शक्यं सर्वार्थग्रहणप्रसङ्गात्, तस्मात्तयोः कथञ्चिद्भिन्नाभिन्नत्वेन चेतनास्वरूपत्वं युक्तम्, सा च प्रतिजीवं तारतम्यदर्शनाच्चेतनात्वेनैकापि पर्यायाद्भिन्ना ततश्चात्मापि द्रव्यत एकोऽपि पर्यायभेदाद् भिन्न इति विभावनीयम् । तच्च चैतन्यमेकरूपमपि कर्ममलदिग्धमनेकावस्थान्तरावस्कन्दि भवति, एतेनं यद्यात्मा ज्ञानरूपस्तदा सर्वदा विषयदर्शी भवेत्, जानानं हि जीवं ज्ञानस्वरूपमिति वक्तुं शक्यमन्यथा ज्ञानस्वरूपो न जानीते चेति विरुद्धं वचनं स्यात्, तथा विस्मृत्यनवबोधसंशया अपि न भवेयुः स्याच्चात्मा सर्वदाऽशेषविशेषविज्ञानात्मक इति शङ्कापि परास्ता, प्रदेशाष्टकं विहाय चलत्वेनानवरतमर्थान्तरेषु परिणमनात्, एकार्थेऽनवस्थितोद्भ्रान्तमनस्कत्वेन चिरमुपयोगाभावात् । उपयोगस्थितिकालस्य स्वभावादेवोत्कर्षेणान्तर्मुहूर्तपरिमाणत्वात् । आवरणस्वभावज्ञानावरणकर्मसद्भावात्कदाचिद्विज्ञानस्याव्यक्तबोधसंशयादीनाञ्चोपपत्तेश्चेति ॥ જીવનિરૂપણ નામક દ્વિતીય કિરણ શંકા-આ સઘળુંય ઉપરોક્ત નિરૂપણ ત્યારે જ યુક્તિસંગત થાય, કે જયારે જીવ નામનો પૃથ રૂપે કોઈ પદાર્થ સાબીત થાય ! १. उक्तेन वक्ष्यमाणेन च कारणेनेत्यर्थः । Page #95 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे જે જીવની મુક્તિ માટે તત્ત્વોપદેશ થાય છે, તે જીવનામક પદાર્થની સિદ્ધિમાં અમે તો કોઈ પ્રમાણ જોતા નથી. તે આ પ્રમાણે - લોકમાં જે અત્યંત અપ્રત્યક્ષ (પરોક્ષ) છે તે નથી જ. જેમ કે- આકાશનું પુષ્પ. વળી જે છે તે પ્રત્યલક્ષી ગ્રહણ થાય છે જ. જેમ કે-ઘટ વગેરે. વળી જીવ કોઈ કાળે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય થતો દેખવામાં આવતો નથી, તેથી આત્મા નથી. વળી આ આત્મા અનુમાનનામક પ્રમાણથી ગમ્ય થતો નથી, કેમ કે-લિંગ-લિંગીનું કોઈ સ્થળે પ્રત્યક્ષથી અવિનાભાવ-વ્યાપ્તિના જ્ઞાનથી જ અનુમાનની પ્રવૃત્તિ છે. કોઈ વ્યક્તિને પણ લિંગી એવા આત્માની સાથે પ્રત્યક્ષથી કોઈ લિંગનો અવિનાભાવ સિદ્ધ જ છે. જો એમ માનો, તો લિંગ-લિંગીના અવિનાભાવના પ્રત્યક્ષથી જ જીવની પ્રત્યક્ષથી સિદ્ધ થતાં અનુમાનની નિરર્થકતા જ થાય. વળી “આદિત્ય ગતિવાળો છે, કેમ કે- દેશાત્તર પ્રાપ્તિ છે. જેમકે- દેવદત્ત. આ પ્રમાણે સામાન્યથી દષ્ટાનુમાનથી અદષ્ટ પણ સૂર્યની ગતિના અનુમાનની માફક જીવ સિદ્ધ થશે જ.” – એમ ન માનો. કેમ કે-દષ્ટાન્તભૂત દેવદત્ત આદિમાં સામાન્યથી દેશાન્તરપ્રાપ્તિ ગતિપૂર્વક જ છે. આવું પ્રત્યક્ષથી અવધારીને જ સૂર્યમાં તેની સિદ્ધિ જ છે. વળી અહીં તેમજ કોઈ પણ દષ્ટાન્તમાં જીવની સાથે વ્યાપ્ત એવું કોઈ પણ સાધન પ્રત્યક્ષથી દેખાતું નથી. વળી આગમપ્રમાણથી તે આત્મા સાધ્ય નથી, કેમ કે-વાસ્તવિક રીતે અનુમાનથી આગમપ્રમાણ ભિન્ન નથી. વળી કોઈને પણ જીવ પ્રત્યક્ષ નથી, કે જે કોઈનું વચન આગમ બને અને પ્રમાણ તરીકે મનાય ! તથાચ આ ઉપરોક્ત સઘળુંય વિવેચન અરણ્યના રૂદન જેવું છે. આ પ્રમાણેની આશંકાના સમાધાન માટે જીવના અસાધારણ ધર્મ રૂપ લક્ષણ-લિંગના પ્રદર્શન દ્વારા આત્માને સિદ્ધ કરે છે કે ભાવાર્થ- “ત્યાં ચેતના રૂપી લક્ષણવાળો આત્મા છે.” વિવેચન- નવ તત્ત્વોમાં જીવતત્ત્વ ચેતના રૂપી લક્ષણવાળું છે. ચેતના એ જ લક્ષણ એટલે કથંચિદ્ ભેદની અપેક્ષાથી (અણધારણધ-તર્યાવચ્છેસનિયતો ધર્મ:) લક્ષ્યતાનો નિયામક ધર્મ. જેમ કે-ગાયનું સાસ્નાદિ (સાસ્ના એટલે ગાય-બળદને ગળે લટકતી ચામડાની ગોદડી) મત્ત્વ એ અસાધારણ ધર્મ છે. અસાધારણ ધર્મ અથવા કથંચિત્ અભેદની અપેક્ષાથી સ્વરૂપ-સ્વભાવ જે તત્ત્વનું છે, તે તત્ત્વ જીવ કહેવાય છે. અથવા ચેતના વડે આ જીવ ઓળખાય છે. આવી વ્યુત્પત્તિથી ચેતના રૂપી નિશાનવાળો જીવ કહેવાય છે. ચેતનાબુદ્ધિ-સંવેદન રૂપ તે ચેતના. જીવનો ગુણ રૂપ સ્વભાવ (સહભાવી) પર્યાય છે. તે જ જીવનું સામાન્ય સર્વ જીવ સાધારણ-વ્યાપક ધર્મ રૂપ સામાન્ય) ચેતના રૂપી સામાન્ય એ લક્ષણ છે. જીવ એ લક્ષ્ય છે. જીવ અને ચેતનાનો લક્ષ્ય-લક્ષણભાવ સમજવો. Page #96 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, द्वितीय किरणे તથાચ આ જ્ઞાન-દર્શન રૂપ ચેતના, સર્વ જીવવ્યાપક અર્થાત્ લબ્ધિ અપર્યાપ્તસૂક્ષ્મ નિગોદ રૂપ એકેન્દ્રિય જીવથી માંડીને પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના, ક્ષયોપશમ પ્રમાણે અતિવ્યક્ત-વ્યક્ત-અવ્યક્તરૂપે અથવા થોડી-વિપુલ-સંપૂર્ણ રૂપે, સઘળાય જંતુઓમાં જ્ઞાન-દર્શનગુણ રૂપ ચેતના અવશ્ય છે. મતલબ કે- જેમ ઔષધી આદિથી મૂચ્છિત શરીરવાળા મનુષ્યમાં અવ્યક્ત ચૈતન્ય છે જ, તેમ પૂર્વભવમાં ઉપાર્જિત સઘન કર્મ રૂપી ઔષધીથી હણાયેલ ચૈતન્યવાળા એકેન્દ્રિય-સૂક્ષ્મ-નિગોદ-અપર્યાપ્ત એકેન્દ્રિય આદિમાં સર્વ જધન્ય તે ચેતના છે જ. આગમમાં પણ કહ્યું છે કે- “સર્વ જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે. વળી જો તે અક્ષરનો અનંતમો ભાગ આવૃત થઈ જાય, તો જીવ પણ અજીવપણાને પામે !” તેથી જીવ માત્રમાં ચેતના છે જ. પરસ્પર અન્વય વ્યતિરેક ભાવથી જીવમાં ચૈતન્યનું તાદાભ્ય નિશ્ચિત્ત છે. ' અરે ! ત્રણ લોકમાં રહેનાર કર્મપણાએ પરિણમેલ સર્વ પુદ્ગલોમાં પણ સર્વથા ચેતનાને આવૃત કરવાની શક્તિનો અભાવ છે, માટે કોઈપણ જીવમાં ચૈતન્યલક્ષણની (લક્ષ્યભૂત જીવ માત્રના એક દેશમાં નહિ રહેવા રૂપ લક્ષણના દોષ રૂપ) અવ્યાપ્તિ નથી. અથવા લક્ષ્ય માત્રામાં નહિ રહેવા રૂપ અસંભવ રૂપ લક્ષણનો દોષ અહીં નથી અર્થાત્ આત્મા માત્રમાં ચૈતન્યનો અભાવ નથી. અચેતન આત્મા, આવું કહેવાતું નથી. જેમ અશ્રાવણ શબ્દ વિરુદ્ધ હોવાથી કહેવાતો નથી, કેમ કે-શબ્દ શ્રાવણ જ છે, અશ્રાવણ (શ્રવણેન્દ્રિયથી અગ્રાહ્ય) નથી, તેમ અહીં અચેતન આત્મા નથી. અજીવત્વની સાથે ચૈતન્યની વ્યાપ્તિ નથી, અર્થાત્ અજીવની સાથે ચૈતન્યનો વિરોધ છે. જીવની સાથે જ ચૈતન્યની વ્યાપ્તિ છે. ઉપરોક્ત રીતિથી ચેતના જ આત્માના નિર્ણયમાં પ્રમાણ (સ્વ અનુભવ રૂપ અલૌકિક પ્રત્યક્ષ પ્રમાણ) છે. જેમ સુખ-દુઃખ વગેરે સ્વસંવેદન-સ્વાનુભવસિદ્ધ છે, તેમ સંશય-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન આદિ વિજ્ઞાન પણ સ્વસંવેદન રૂપ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ જ છે. વળી જે પ્રત્યક્ષ સિદ્ધ હોય તે અનુમાન આદિ બીજા પ્રમાણથી સાધ્ય થતું નથી. શંકા- તમામ પ્રત્યયો (જ્ઞાનો) આલંબન વગરના છે, કેમ કે-પ્રત્યય છે. જેમ કે-સ્વપ્ન પ્રત્યય. આ પ્રમાણે અનુમાન કરનાર શૂન્યવાદી (બૌદ્ધ) તરફ પ્રત્યક્ષ સિદ્ધ પણ ગ્રામ-નગર સહિત જગત સાધ્ય બને છે. તો એવો કેમ નિયમ છે કે- “જે પ્રત્યક્ષ હોય તે પ્રમાણાન્તરથી સાધ્ય થતું નથી ?' સમાધાન- જયાં પ્રત્યક્ષ સિદ્ધ જગતની સિદ્ધિ માટે અનુમાન આદિ પ્રમાણાન્તરનું ગ્રહણ થાય છે, ત્યાં સઘળાય જ્ઞાનો આલંબનશૂન્ય છે,” ઈત્યાદિ બાધક અનુમાન રૂપ પ્રમાણનું નિરાકરણ એ જ હેતુ છે. અહીં તો આત્મગ્રાહક (સાધકો પ્રત્યક્ષ પ્રત્યે બાધક પ્રમાણનો અભાવ છે. વળી મેં જાણ્યું, હું જાણું છું, હું જાણીશ વગેરે ત્રણ કાળ(ભૂત-ભવિષ્ય-વર્તમાન રૂપ)માં થનાર કાર્યના વ્યવહારના રૂપ “હું રૂપ (અંતર્મુખ) જ્ઞાનથી આત્મા (માનસ) પ્રત્યક્ષ સિદ્ધ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे અહં પ્રત્યય' હું એવું જે જ્ઞાન બુદ્ધિ) અનુમાનપ્રમાણ રૂપ નથી, કેમ કે- કોઈ લિંગ રૂપ હેતુ જન્ય નથી. વળી આગમ આદિ પ્રમાણથી પણ જન્ય નથી, કેમ કે- આગમ આદિના જ્ઞાન વગરના લોકોને પણ હું એવું જ્ઞાન થાય છે. તથાચ “હું' એવા પ્રત્યયના વિષય રૂપ આલંબન શરીર નથી, કેમ કે-મૃતશરીરમાં પણ ‘હું એવા જ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ આવી જાય ! વળી ‘એવા નિર્ણય રૂપ જ્ઞાનનો કોઈ આધાર નથી એમ નથી, પરંતુ અવશ્ય આધાર છે, કારણ કે‘હું ઇતિ આદિ રૂપ જ્ઞાન ગુણ રૂપ હોઈ ગુણવાન સિવાય ગુણ હોતો નથી. અહીં શરીર જ્ઞાન રૂપ ગુણનો આધાર થઈ શકતું નથી, કેમ કે- શરીર રૂપી છે, જડ રૂપ પદાર્થ છે; જયારે જ્ઞાન અરૂપી છે, બોધ રૂપ છે. જ્ઞાન રૂપ ગુણ અરૂપી અને જડ તથા રૂપી એવા શરીર ગુણીનો ગુણગુણીભાવ અયોગ્ય હોઈ અસંભવિત છે. વળી જે રૂપી-અરૂપી રૂપ અનનુરૂપ-અયોગ્ય-અસમાન ગુણ-ગુણીનો ગુણ-ગુણીભાવ યુક્તિયુક્ત નથી. કેમકે-અસમાન-અયોગ્યનો ગુણ-ગુણીભાવ જો માનવામાં આવે, તો આકાશ (અરૂપી) અને જડના રૂપ આદિ ગુણોનો પણ ગુણ-ગુણીભાવનો પ્રસંગ આવી જાય ! તેથી “અહ” વિષયક પ્રત્યયથી ગ્રહણયોગ્ય હોઈ, આત્મા પ્રત્યક્ષ સિદ્ધ જ છે. આત્મા, અહં પ્રત્યયથી ગ્રાહ્ય હોઈ સ્વસંવેદન (માનસ) પ્રત્યક્ષ સિદ્ધ છે. છતાં જો અપલાપ નથી એમ કહેવામાં આવે તો અર્થાત્ આત્મા અપ્રત્યક્ષ છે (અલૌકિક પ્રત્યક્ષ રૂપ સ્વસંવેદન પ્રત્યય સિદ્ધ નથી) એમ કહેવામાં આવે તો, ‘શબ્દ અશ્રાવણ' છે એની માફક પ્રત્યક્ષ વિરુદ્ધ પક્ષાભાસ નામક દોષ (હત્વાભાસની માફક પક્ષાભાસ દોષ) છે. (પક્ષાભાસ એટલે “પર્વતો વહિનાની માફકપક્ષની માફક ઉદેશ્યવિધેય-(વિશેષ્ય-વિશેષણ) ભાવ દ્વારા આભાસ-માલુમ પડે, પણ કાર્ય કરી શકે નહિ તે પક્ષાભાસ કહેવાય છે. પક્ષાભાસના ત્રણ ભેદો પૈકી અહીં પ્રમાણબાધિત સાધ્યધર્મ રૂપી વિશેષણવાળો પક્ષાભાસ છે. જેમ શબ્દવિશેષ્યમાં શ્રવણ ઇન્દ્રિય ગ્રાહ્ય રૂપ શ્રાવણ પ્રત્યક્ષપ્રમાણથી અશ્રાવણત્વ રૂપ સાધ્યધર્મ રૂપ વિશેષણ બાધિત થાય છે, તેમ આત્મરૂપ વિશેષ્યમાં અહં પ્રત્યયથી ગ્રાહ્ય-સ્વસંવેદન રૂપ પ્રત્યક્ષપ્રમાણથી અપ્રત્યક્ષત્વ રૂપ સાધ્યધર્મ રૂપ વિશેષણ બાધિત થાય છે, માટે પક્ષાભાસ નામક દોષ અહીં છે.) વળી જેમ રૂપ આદિ ગુણોના પ્રત્યક્ષથી ઘટ રૂપ ગુણી પ્રત્યક્ષ મનાય છે, તેમ સંશય-સ્મરણ-તર્ક આદિ વિશિષ્ટ જ્ઞાન રૂપી ગુણો સ્વસંવેદન પ્રત્યક્ષસિદ્ધ હોઈ તે ગુણોના આધાર રૂપ જીવ રૂપી ગુણી પ્રત્યક્ષ સિદ્ધ જ છે. (જીવ પ્રત્યક્ષ છે, કેમ કે તેના ગુણો પ્રત્યક્ષ છે. જેમ ઘટના રૂપ આદિ ગુણો પ્રત્યક્ષ હોઈ ઘટ પ્રત્યક્ષ છે, તેમ અહીં અનુમાન પ્રયોગ સમજવો.) તથા એટલે જેમ શરીર આત્માના જ્ઞાન આદિ ગુણોના આધાર નથી, તેમ ઇન્દ્રિયો પણ જ્ઞાનવિશેષોના આધાર (વિષય રૂ૫) નથી, કેમ કે તે તે ઇન્દ્રિયોનો નાશ થવા છતાંય તે તે ઇન્દ્રિયો રૂપી કરણ દ્વારા ઉપલબ્ધ (જાણેલ) તે તે વિષય રૂપ અર્થોનું પાછળથી સ્મરણ રહી જાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, द्वितीय किरणे ६१ જો ઇન્દ્રિયોને જ્ઞાનાધાર આત્મા માનવામાં આવે, તો ઇન્દ્રિયો નષ્ટ થઈ છતાં તેનાથી અનુભવેલ વિષયનું સ્મરણ છે. તો સ્મરણ રૂપ જ્ઞાનનો આધાર ઇન્દ્રિયો રૂપી કરણો હરગીજ થઈ શકે જ નહિ. માટે શરીર-ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા, શરીર-ઇન્દ્રિયોથી સ્વતંત્ર, સ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાનોનો આધાર આત્મા છે. આથી આ આત્મા પોતાના શરીરમાં જ્ઞાનાદિ ગુણ પ્રત્યક્ષના ન્યાયે પ્રત્યક્ષ છે. - હવે બીજા જીવોના શરીરમાં આત્માની અનુમાનપ્રમાણ દ્વારા સિદ્ધિ (૧) બીજા જીવોના શરીરો આત્માવાળા છે, કેમ કે- ઇષ્ટ-હિત રૂપ સાધનોમાં પ્રયત્નપૂર્વક ક્રિયા અને અનિષ્ટ-અહિત રૂપ સાધનોની પ્રયત્નપૂર્વક ત્યાગ રૂપ ચેષ્ટા બીજા જીવોના શરીરમાં દેખાય છે. અર્થાત્ જેટલી વિશિષ્ટ ક્રિયા થાય છે, તેટલી રક્રિયાની માફક પ્રયત્નપૂર્વક થાય છે. જેમ રથની ક્રિયા સારથિના પ્રયત્નથી થાય છે, તેમ શરીરને નિયત સ્થાનમાં લઈ જનારી ક્રિયા આત્માના પ્રયત્નથી થાય છે. આ જ આત્મા રથવાહક સારથિની માફક શારીરિક ક્રિયાનો કર્તા છે. એથી જ બીજા જીવોનું શરીર આત્માવાળું છે, કેમ કે-ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ દેખાય છે. (૨) તથા આત્મા શરીરનો કર્તા છે, કેમ કે - આદિવાળો-નિયત આકાર રૂપ છે. જેમ કે- ઘટ. જે કર્તા વગરની ચીજ, તે આદિવાળી-નિયત આકારવાળી પણ નથી. જેમ કે - વાદળ. અહીં મેરૂપર્વત આદિમાં વ્યભિચાર વારવા માટે અર્થાત્ કર્તુપણાના અભાવવાળા શાશ્વત મેરૂ આદિમાં નિયત આકારનું અસ્તિત્વ હોઈ વ્યભિચાર રૂપ દોષના વારણ માટે ‘ગતિમતું' એવું વિશેષણ છે. હવે મેરૂ આદિમાં નિયત આકાર છે, પણ આદિમત્વ નથી માટે દોષ નથી. | (૩) ઇન્દ્રિયો અધિષ્ઠાતા (નિયંતા)થી સહિત છે, કેમ કે-કરણ છે. જેમ કે-દંડ-આદિ. અર્થાત્ જેમ ભ્રમણક્રિયાનો કોઈ કરનારો અવશ્ય દેખાય છે, તેમ દેખવું, જાણવું વગેરે ક્રિયાનો કર્તા હોવો જ જોઈએ. આ જોવા-જાણવા આદિ ક્રિયાઓનો કર્તા આત્મા જ છે. અને તે તે ક્રિયાઓમાં પ્રકૃષ્ટ ઉપકારકસાધકતમ રૂપ, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો, દંડની માફક-કુહાડાની માફક કરણો કહેવાય છે. જેમ કુઠાર આદિ કરણો હોવાથી કોઈ એક કર્તાને આધીન રહે છે, તેમ ઇન્દ્રિયો પણ કરણ હોઈ આત્મા આદિ કર્તાને આધીન છે; કેમ કે- ઇન્દ્રિયો પૌદ્ગલિક હોઈ અચેતન છે અને બીજાની પ્રેરણાથી કાર્ય કરનારી છે, માટે પ્રેરક ચેતનના અભાવમાં ઈન્દ્રિયો પ્રવૃત્તિ કરતી નથી. (૪) શરીર-ઇન્દ્રિય આદિ સભોક્નક છે, કેમ કે- ભોગ્ય-ભાગયોગ્ય છે. જેમ કે-વસ્ત્ર આદિ. ઇત્યાદિ અનુમાનો આત્મસાધકો જાણવાં. અર્થાતુ જેમ સ્વસંવેદન પ્રત્યક્ષ-માનસ પ્રત્યક્ષથી સ્વશરીરમાં આત્માની સિદ્ધિ છે, તેમ અનુમાનથી બીજાઓના શરીરમાં આત્માની સિદ્ધિ સમજવી. શંકા- આત્માની સિદ્ધિકારક, વિધાતા વગેરેના સાધક રૂપ હેતુઓમાં આત્મત્વસાધ્યવિરોધી અજીવત્વનું સાધકપણું છે, કેમ કે-ઘટ આદિના કર્તાઓ મૂર્તિમાનું, સંઘાત (પરમાણુ સ્કંધ) રૂપ અનિત્ય સ્વભાવવાળા છે. અને સાધવાની ઇચ્છાના વિષયભૂત આત્મા તો તેનાથી વિપરીત એટલે અમૂર્ત-અસંઘાત રૂપ નિત્ય સ્વભાવવાળો છે. તો વિરુદ્ધ હેતુઓથી આત્મા કેમ સાધી શકાય? Page #99 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન- આત્માની સિદ્ધિના પ્રસંગમાં અહીં સંસારી જીવ જ સાધવાની ઇચ્છાના વિષય તરીકે ઇષ્ટ હોઈ કોઈ દોષ નથી, કેમ કે- તે સંસારી આત્મા આઠ પ્રકારના કર્મયુગલોના સમુદાયોથી સંશ્લિષ્ટ છે. | (અસંખ્યાત પ્રદેશી સંસારી આત્મા, પ્રત્યેક પ્રદેશમાં અનંત અનંત કર્મપરમાણુઓની સાથે, જેમ અગ્નિમાં તપાવેલ અને ઘનથી કૂટેલ, કે જેનો વિભાગ ન થાય તેવી રીતે એક પિંડ રૂપ સોયોનો સમુદાય છે, તેમ એકતાને પામેલ છે. માટે કથંચિત પૌદગલિક કહેવાય છે. અર્થાત એવો એકાન્ત નથી કે- સંસારી જીવ અમૂર્ત જ છે, કેમ કે- કર્મબંધ પર્યાયની અપેક્ષાથી કર્મબંધના આવેશથી (વળગાડ-પ્રવેશથી) સંસારી જીવ મૂર્ત પણ કહેવાય.) શરીરધારી છે અને કથંચિત્ મૂર્તત્વ આદિ ધર્મ સહિત જ છે. શંકા- ભલે માનસ પ્રત્યક્ષથી જીવ સિદ્ધ હો ! પરંતુ વેતનાતક્ષણો નીવ:' - ચેતના રૂપી લક્ષણવાળો જીવ છે. આ સૂત્રમાં કહેલું જીવનું ચેતના રૂપી લક્ષણ સંભવતું નથી. જો ચેતનારૂપી લક્ષણ જીવમાં માનવામાં આવે, તો ચેતના સ્વરૂપી જીવ કહેવાય તે સંભવતું નથી, કેમ કે- ચેતના ગુણ છે અને જીવ ગુણી છે. સ્વરૂપના ભેદથી ચેતના અને જીવનો ભેદ થતાં, જીવનો જ ચેતના એ ગુણ છે-ઘટ આદિનો નથી. આવો નિશ્ચય ન થાય! અને ચેતના અને જીવના અભેદ પક્ષમાં જે જીવ જ છે તે જ ચેતના છે અને જે ચેતના જ છે તે જ જીવ છે, આવો નિશ્ચય થતાં, ભેદમૂલક લક્ષ્ય-લક્ષણભાવ જીવ અને ચેતનાનો ન થાય! તો અહીં ગુણગુણીભાવ કે લક્ષ્ય-લક્ષણભાવ કેવી રીતે ઘટાવવો? સમાધાન- તે ચેતના અને જીવનું સ્યાદ્વાદ મતે કથંચિત્ ભિન્નપણું અને અભિન્નપણું છે, માટે બંને ગુણગુણીભાવ અને લક્ષ્ય-લક્ષણભાવ બરોબર ઘટે છે જ. શંકા- ભલે તમે કહો છો તે ઠીક છે, પરંતુ કથંચિત્ ભેદની અપેક્ષાએ “ચેતનાનો આધાર જીવ છે'- એમ સંગત થતું નથી, કેમ કે- સર્વ ભાવો ક્ષણિક હોઈ ચૈતન્યના આધારભૂત આત્મા નિત્ય તરીકે અસિદ્ધ છે. વળી જે સત્ છે તે ક્ષણિક છે. જેમ કે-ઘટ. વળી સત્ પદાર્થ વિવાદગ્રસ્ત છે-સત્ત્વસાધ્ય છે, માટે અહીં સત્ત્વનો અર્થ અર્થક્રિયાકારિત્વ સમજવો. (જેમ ઘટનું જલની આહરણ રૂપ અર્થક્રિયાનું કરવાપણું માને છે, તેમ અહીં સમજવું.) જો સત્ પદાર્થ છે અને અર્થક્રિયાકારી નથી એમ નહિ, પરંતુ અર્થક્રિયાકારી સત્ પદાર્થ છે. તથાચા ક્ષણપરંપરા રૂપ સંતાનવર્તી જ્ઞાન રૂપી આત્મા ક્ષણિક છે. તેનાથી જુદો-બીજો ચૈતન્યના આધારભૂત જીવ નામનો કોઈ નિત્ય પદાર્થ નથી. (બૌદ્ધો બુદ્ધિજ્ઞાનક્ષણ પરંપરાને આત્મા કહે છે, પરંતુ મોતીઓની માળામાં પ્રવિષ્ટ-અનુસ્મૃત એક દોરાની માફક બુદ્ધિ ક્ષણપરંપરાની સાથે અન્વયી-સંબંધવાળા આત્માને માનતા નથી.) માટે ચૈતન્યના આધારભૂત આત્માના નિત્યત્વની સિદ્ધિ કેવી રીતે? સમાધાન- ઘટ આદિ કાલાન્તરમાં સ્થાયી (એક ક્ષણથી અધિક ક્ષણ સુધી રહેનાર) હોઈ ઘટ આદિમાં ક્ષણિકપણાની અસિદ્ધિ છે. અતએ ક્ષણિકપણાની સાથે સત્ત્વની વ્યાપ્તિ અસિદ્ધ છે. શંકા- સામર્થ્ય-અસામર્થ્ય રૂપ વિરોધી ધર્મનો અધ્યાસ (આરોપ) હોવાથી ઘટ આદિમાં કાલાન્તરમાં સ્થાયિપણું નથી પણ ક્ષણિકપણું છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, द्वितीय किरणे ६३ જો આમ ન માનવામાં આવે, તો કાલાન્તરમાં થનાર જલ આહરણ આદિ હમણાં પણ કરે ! પરંતુ ઘટ કાલાન્તરમાં થનાર જલ આહરણ આદિ હમણાં કરતો નથી. એટલે જ અસમર્થ (ભાવિ અર્થક્રિયાકારી નહિ કરનાર) હોઈ પૂર્વકાળમાં અને ઉત્તરકાળમાં એક ઘટ નથી. પૂર્વકાળવર્તી ઘટ જુદો છે અને ઉત્તરકાળવર્તી ઘટ જુદો છે. એથી જ ઘટમાં ક્ષણ માત્ર સ્થાયિપણું છે, કાલાન્તર સ્થાયિપણું નથી. બરોબર છે ને? સમાધાન- ઘટ આદિમાં સામર્થ્ય અને અસામર્થ્ય રૂપ વિરોધી ધર્મનો અધ્યાસ અસિદ્ધ છે, કેમ કેવર્તમાનકાળમાં જલ આહરણકરનાર ઘટનું કાલાન્તરના જલ આહરણ પ્રત્યે પણ સામર્થ્ય-શક્તિ છે. વળી એવો નિયમ નથી કે- “સામર્થ્ય હોયે છતે કાર્ય કરવું જ જોઈએ.” સહકારી કારણોનો જો લાભ હોય, તો જ (અર્થક્રિયા કરવામાં સમર્થ) ઘટ આદિ કાર્ય કરે છે અને સહકારી કારણોનો જો લાભ નહોય તો સમર્થ ઘટ આદિ પદાર્થ કાર્ય કરી શકતો નથી. એવો નિયમ છે અને એથી જ ક્ષણિકત્વની સાથે સત્ત્વની વ્યાપ્તિ નથી. જો આત્માને નિત્ય-અન્વયી તરીકે ન માનવામાં આવે, તો જેમ એક બુદ્ધિથી અનુભૂત પદાર્થનું બીજી બુદ્ધિથી સ્મરણ થઈ શકતું નથી, કેમ કે-એક બુદ્ધિ બીજી બુદ્ધિથી જુદી છે. તેવી રીતે સંતાનવર્તી જ્ઞાન રૂપી આત્માનું ક્ષણિકપણું હોઈ અર્થાત્ જ્ઞાનનો પ્રથમ ક્ષણ બીજા ક્ષણનું સ્મરણ કરી શકતો નથી, કેમ કે- એક બુદ્ધિક્ષણ બીજા બુદ્ધિક્ષણથી જુદો છે; કેમ કે- એક મનુષ્ય અનુભવેલા પદાર્થનું સ્મરણ બીજો મનુષ્ય કરી શકતો નથી. જયારે સ્મરણ જ ઘટી શકતું નથી, ત્યારે સ્મરણ-અનુભવથી જન્ય પ્રત્યભિજ્ઞાન તો ક્યાંથી જ ઘટી શકે ? શંકા- જ્ઞાન-બુદ્ધિક્ષણો જુદી જુદી હોવા છતાંય સંતાની (જ્ઞાનક્ષણ) અને સંતાન (પરસ્પર ભિન્ન ક્ષણોને જોડી આપનાર વાસના, મોતીઓની માળાના દોરાની માફક સર્વ જ્ઞાનક્ષણોમાં પ્રવિષ્ટ છે. વાસનાનું બીજું નામ સંતાન)ના કાર્ય-કારણભાવના નિયમથી જ પૂર્વબુદ્ધિક્ષણથી અનુભૂત પદાર્થમાં ઉત્તરબુદ્ધિઓનું સ્મરણ ઘટમાન છે જ ને? સમાધાન- સંતાનમાં કાર્ય-કારણભાવ માનવા છતાં સંતાનના ક્ષણોની પરસ્પર ભિન્નતા મટી શકતી નથી, કેમ કે- બૌદ્ધ મતમાં સર્વ ક્ષણો પરસ્પર ભિન્ન છે. જો અનુભવ અને સ્મરણની પાછળકોઈ નિત્ય આત્મા રૂપ પદાર્થ નહિ માનવાથી ભિન્ન ભિન્ન સંતાનોમાં કાર્ય- કારણભાવ માની સ્મરણના સ્વીકારમાં ઉપાધ્યાયે અનુભવેલ પદાર્થના શિષ્યમાં સ્મરણનો પ્રસંગ આવી જાય ! અર્થાત્ શિષ્ય અને ગુરુની બુદ્ધિમાં પણ કાર્ય-કારણભાવ માનવો જ જોઈએ, કેમ કે- ગુરુ શિષ્યને ભણાવે છે. અતએવ ગુરુની બુદ્ધિ કારણ અને શિષ્યની બુદ્ધિ કાર્ય એમ કહી શકાય છે. એટલે ઉપાધ્યાયજીએ અનુભવેલ પદાર્થનું સ્મરણ શિષ્યમાં ઉત્પન્ન થવાની આપત્તિ આવી જાય ! વળી તે બુદ્ધિક્ષણોમાં કાર્ય-કારણભાવથી કોઈ વિશેષ વિશિષ્ટતા થતી નથી. શંકા- ઉપાધ્યાયે અનુભવેલ પદાર્થનું સ્મરણ શિષ્યમાં લાગુ નહિ પડે, કેમ કે- ઉપાધ્યાયનું શરીર જુદું છે અને શિષ્યનું શરીર જુદું છે. માટે એક શરીરની અપેક્ષાએ જ્ઞાનક્ષણો ભિન્ન હોવા છતાં કાર્ય-કારણભાવથી સ્મરણ યુક્તિયુક્ત થશે જ ને? Page #101 -------------------------------------------------------------------------- ________________ ६४ तत्त्वन्यायविभाकरे સમાધાન- જો એક શરીરની અપેક્ષાએ ભિન્ન ભિન્ન જ્ઞાનોનું સ્મરણ માનવામાં આવે, તો ભિન્ન ભિન્ન શરીરવાળાને આ ચાલુ જન્મમાં જાતિસ્મરણજ્ઞાન રૂપ જ્ઞાન દ્વારા ભિન્ન શરીરવાળા પૂર્વજન્મમાં અનુભવેલા પદાર્થોનું સ્મરણ અસંભવિત થઈ જાય ! એ એક દોષ. બીજો દોષ એ છે કે- સર્વજ્ઞ દ્વારા પૂર્વભવ સંબંધી સ્વજ્ઞાનનું અનુસંધાનના અભાવની આપત્તિ આવી જાય ! માટે એક શરીરની અપેક્ષાએ ભિન્ન ભિન્ન જ્ઞાનોનું સ્મરણ-જાતિસ્મરણ-સર્વજ્ઞનું પૂર્વ સંબંધી જ્ઞાનોનું અપ્રતિસંધાન રૂપ દોષો હોઈ, જ્ઞાનોનું સ્મરણ-જાતિસ્મરણ-સર્વજ્ઞનું પૂર્વ સંબંધી જ્ઞાનોનું પ્રતિસંધાન સિદ્ધ કરવા માટે જ્ઞાનભિન્ન નિત્ય આત્મા માનવો એ જ વ્યાજબી છે. અતએ એક સંતાનવર્તી જ્ઞાનોના સ્મરણ પ્રત્યે કાર્ય-કારણભાવ માત્રનું હતુપણું અસંભવિત છે. જો બુદ્ધિક્ષણ પરંપરાને જ આત્મા ક્ષણિક માનવામાં આવે અને નિત્ય-અન્વયી ન માનવામાં આવે, તો બૌદ્ધમતમાં કૃતિહાનિ અને અકૃત અભ્યાગમના પ્રસંગ રૂપ દોષ આવે છે. તે આ પ્રમાણે-જ્ઞાનક્ષણ વડે શુભ ક્રિયા કે અશુભ અનુષ્ઠાન આચર્યું. તે જ્ઞાનક્ષણ રૂપ આત્માનો સર્વથા વિનાશ થવાથી, શુભ કે અશુભ કર્મ કરનાર આત્માથી તે સુખ-દુઃખ રૂ૫ ફળ ભોગવાશે જ નહિ. (તર્મહાનિ) કેમ કે- જે પૂર્વજ્ઞાનક્ષણ રૂપ આત્માથી કર્મ કરાયું હતું, તે પૂર્વેક્ષણ રૂપ આત્મા નષ્ટ થયેલ છે. વળી જે ઉત્તરક્ષણ-જ્ઞાનક્ષણ રૂપ આત્માએ શુભ કે અશુભ કર્મ નથી કર્યું, તે ઉત્તરક્ષણ રૂપી આત્માથી સુખ-દુઃખ રૂ૫ ફળ ભોગવાય છે, (નવૃતવર્મજ્ઞાખ્યામ) કેમ કે- પોતે શુભાશુભ કર્મ નથી કર્યું, પરંતુ બીજાએ કરેલ કર્મનો ફળનો ઉપભોગ હોવાથી અકૃત અભ્યાગમ દોષ આંવે છે. તથાચ કૃતનાશ અને અકૃત અભ્યાગમ રૂપ દોષ થવાથી, ક્ષણિક વાદમાં શુભ-અશુભ કર્મની પ્રવૃત્તિની અપ્રવૃત્તિ રૂપ પ્રસંગ થવાથી, પરલોક આદિના અનુષ્ઠાનોનો અસંભવ હોઈ પરલોકના અભાવનો પ્રસંગ આવી જાય છે. (જ્ઞાનોના પ્રથમ ક્ષણોનો સર્વથા વિનાશ થાય છે. અતએવ પૂર્વક્ષણોનો ઉત્તરક્ષણોની સાથે કોઈપણ સંબંધ નથી રહેતો. માટે પૂર્વજન્મમાં કરેલા કર્મોનું બીજા જન્મમાં ફળ મળી શકતું નહિ હોવાથી પરલોકી આત્માનો અભાવ થવાથી પરલોકની સિદ્ધિ થતી નથી.) શંકા-એક જ્ઞાન (ક્ષણ)માં કર્તુત્વ-ભોક્નત્વનો અભાવ હોવા છતાંય, તે જ્ઞાનના સ્થિર એક રૂપવાળા સંતાનમાં તે કર્તુત્વ અને ભોસ્તૃત્વ અવશ્ય થશે જ ને? સમાધાન- સંતાન એ વિજ્ઞાનથી અભિન્ન છે, કેમ કે- વિજ્ઞાન સ્થિર એક રૂપ નહિ હોવાથી સંતાન વિજ્ઞાનથી ભિન્ન નથી. જો વિજ્ઞાનથી સંતાનને ભિન્ન માનવામાં આવે, તો પણ સંતાન વિજ્ઞાનશૂન્ય હોઈ અચેતન થાય છે. જો વિજ્ઞાનથી સંતાન ભિન્ન અને ચેતન માનવામાં આવે, તો જીવનું બીજું નામ જ સંતાન કહેવાય ! અર્થાત્ જીવના બીજા નામ તરીકે સંતાનને માનવાનો પ્રસંગ રૂપ દોષ આવી જ જાય ! શંકા- વાસના રૂપ સહકારી (પોતાથી ભિન્ન રહી પોતાનું કાર્ય કરનાર) કારણયુક્ત જ્ઞાનક્ષણ જ કર્તા, સ્મર્તા અને ભોક્તા તરીકે થાય છે. માટે તે જ્ઞાનથી ભિન્ન સુખ દુઃખ રૂપ ફળ ભોક્તા રૂપ આત્માની કલ્પનાની કોઈ જરૂરત નથી જ ને? Page #102 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, द्वितीय किरणे સમાધાન-બૌદ્ધલોકોએ જ્ઞાનથી જુદી શાશ્વતી વાસનાનો સ્વીકાર કરેલો નથી. બીજી વાત એ છે કેજ્ઞાન અને સુખ-દુઃખ એ બંને કારણ, સ્વરૂપ અને ફળના ભેદથી ભિન્ન છે, કેમ કે- વનિતા વગેરે રૂપ પદાર્થવિષયક જ્ઞાનની ઉત્પત્તિમાં જે સામગ્રી (કારણ સમાજ રૂ૫) વનિતા આદિ રૂપ છે, તે જ સામગ્રી સુખદુઃખની ઉત્પત્તિમાં પણ નથી. પરંતુ રાગ-દ્વેષ આદિ રૂપ વિશિષ્ટ વાસના પણ છે. આ પ્રમાણે કારણભેદ (૧) જ્ઞાન અને સુખ-દુઃખમાં સમજવો. (૨) સ્વરૂપભેદ- જ્ઞાનનું સ્વરૂપ સ્વ-પરપ્રકાશકત્વરૂપ છે. (જેમ દીપક પોતાને અને બીજાને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાનનો સ્વભાવ છે કે- પોતાના સ્વરૂપને અને પદાર્થને જાણે છે.) જે અનુકૂળ તરીકે અનુભવયોગ્ય તે “સુખ' કહેવાય છે અને જે પ્રતિકૂળ તરીકે અનુભવયોગ્ય તે દુઃખ કહેવાય છે. એટલે જ્ઞાનમાં અને સુખ-દુઃખમાં સ્વરૂપના તફાવતથી તફાવત છે. (૩) ફતભેદ- ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃત્તિ, એ જ્ઞાનનું ફળ છે. સંતોષ-અસંતોષ આદિની ઉત્પત્તિ, એ સુખ અને દુઃખનું ફળ છે. તેથી જ જ્ઞાનથી ભિન્ન સુખ-દુઃખ આદિ ફળનો ભોક્તા, સુખ-દુઃખ આદિથી જુદો આત્મા સિદ્ધ થાય છે. શંકા-બુદ્ધિ (જ્ઞાન) આત્માનું સ્વરૂપ નથી, કેમ કે- આત્મવિરોધી ધર્મ (ઉત્પત્તિ-વિનાશ રૂપ ધર્મ)ના આધારભૂત છે. જેમ કે-ઘટ-પટ ઇત્યાદિ. જેમ આત્મવિરોધી ધર્મ ઉત્પાદ-વિનાશવાળા ઘટ-પટ આદિ આત્માના સ્વરૂપભૂત નથી, તેમ આત્મધર્મવિરોધી ઉત્પત્તિ-વિનાશશાળી હોઈ બુદ્ધિ આત્મસ્વરૂપભૂત નથી. વળી તવિરુદ્ધ ધર્માધિકરણત્વ રૂપ હેતુ અસિદ્ધ સ્વરૂપ અસિદ્ધ-જે હેતુનો અભાવ પક્ષમાં હોય, તે સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.) નથી, કેમ કે- બુદ્ધિમાં ઉત્પત્તિ અને વિનાશધર્મ છે અને આત્મા અનુત્પાદ વિનાશવાળો છે. એટલે આત્મસ્વરૂપવિરોધી ઉત્પાદ-વિનાશ ધર્મના આધારભૂત બુદ્ધિ છે. સમાધાન- આત્મધર્મવિરુદ્ધના આધારભૂત બુદ્ધિ હોવા છતાં સર્વથા ભેદની અસિદ્ધિ (અભાવ) છે, અર્થાત્ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન આત્માની સાથે બુદ્ધિ છે. આત્મા, વિરુદ્ધ ધર્માધિકરણ બુદ્ધિથી કથંચિત્ અભિન્ન છે. જેમ કે- મેચકજ્ઞાન. (પંચવર્ણ મેચકરત્નનું જ્ઞાન) અર્થાતુ જેમ ભિન્ન ભિન્ન વિરોધી રંગો અને તેના આધારભૂત મેચકરત્ન પરસ્પર કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે, તેમ ભિન્ન ભિન્ન વિરોધી ઉત્પાદ-વિનાશ-પ્રૌવ્ય રૂપ ધર્મો અને તદાશ્રિત પદાર્થ પણ કથંચિત્ ભિન્ન અને કથંચિત અભિન્ન છે. અહીં તે મેચકરત્નનું જ્ઞાન એક અને એકીસાથે અનેક પદાર્થ(વર્ણ) ગ્રાહક શક્તિ રૂપ છે. એથી વિરુદ્ધ ધર્મનો અધ્યાસ છે. શંકા- અનેકત્વ રૂપ ધર્મના આધારભૂત શક્તિ જુદી અને એકત્વ રૂપ ધર્મના આધારભૂત જ્ઞાન જુદું છે ને? સમાધાન- ઉપરોક્ત બાબત બરોબર નથી, કેમ કે- “તે જ્ઞાનની અનેક (અનંત) શક્તિ છે, આવો વ્યવહાર અસંભવિત થાય છે. કેમ કે તે જ્ઞાન અને શક્તિ જુદી છે. જેમ કે- ઘટ આદિ પદાર્થ બીજો છે. શંકા- સંબંધની અપેક્ષાએ તે જ્ઞાનની અનેક શક્તિ છે, એવો વ્યવહાર સિદ્ધ થશે જ ને? Page #103 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન-અનેક શક્તિની સાથે સંબંધ કરનાર જ્ઞાનની એક રૂપતાની આપત્તિ રૂપ દોષ આવે છે, માટે સંબંધની અપેક્ષાથી “જ્ઞાનની અનેક શક્તિ છે'- એવો વ્યવહાર અસિદ્ધ છે. શંકા- જ્ઞાન એક શક્તિથી અનેક અર્થનું ગ્રહણ કરે છે, એમ કહીએ તો શો વાંધો? સમાધાન- જ્ઞાન એક શક્તિથી અનેક અર્થનું ગ્રહણ કરે છે. એમ જો બોલો, તો સર્વ અર્થના ગ્રહણના પ્રસંગ રૂપ આપત્તિ આવી જાય ! માટે જ્ઞાન અને શક્તિનું કથંચિત ભિન્નપણું અભિન્નપણું હોવાથી જ્ઞાનનું ચેતનાસ્વરૂપપણું યુક્ત જ છે. વળી તે ચેતના સ્વરૂપ બુદ્ધિ પ્રત્યેક જીવમાં ઓછી-વત્તી દેખાતી હોઈ, ચેતનત્વની અપેક્ષાએ એક બુદ્ધિ પણ પર્યાયની અપેક્ષાએ ભિન્ન છે અને તેથી આત્મા પણ દ્રવ્યની અપેક્ષાએ એક પણ પર્યાયના ભેદની અપેક્ષાએ ભિન્ન છે. તે ચૈતન્ય, એક રૂપવાળું પણ જ્ઞાનાવરણ આદિ કર્મ રૂપ મલથી લેપાયેલ અનેક અવસ્થાન્તર પામનારું છે. આ કહેલા કહેવાતા કારણોથી જે જે શંકાઓનો નિરાશ થયો છે, તે તે શંકાઓનું ક્રમસર વર્ણન (૧) જો આત્મા જ્ઞાન રૂપ છે, તો તે જ્ઞાન રૂપ આત્મા કેમ સર્વદા પદાર્થોને જોતો નથી? કેમ કે વિષયોને જાણતું જ જ્ઞાન તે આત્મા કહેવાય છે અને વિષયોને નહિ જાણતું જ્ઞાન આત્મા તરીકે કહેવાતું નથી. જ્ઞાન રૂપ આત્મા છે અને તે જાણતો નથી, એ વિરુદ્ધ છે. માટે હંમેશાં તે જ્ઞાન રૂપ આત્માએ જાણતાં જ રહેવું જોઈએ. (૨) જો જ્ઞાન રૂપ આત્મા છે, તો આત્મામાં પૂર્વ ઉપલબ્ધ અર્થ વિષયનું વિસ્મરણ કેમ થાય છે? કેમ કે- વર્તમાનકાળમાં આ આત્મા અવિનષ્ટ જ્ઞાનવાન છે. (૩) શું એવું કારણ છે કે-અસ્પષ્ટ જ્ઞાનવાળો આત્મા થાય છે? જ્ઞાન અવ્યક્ત ઈષ્ટ નથી, કેમ કેજ્ઞાનનું સ્વરૂપ ઉપલબ્ધિ છે. (૪) તેથી જ જ્ઞાન રૂપ આત્મામાં સંશય તો કદાચ ઉત્પન્ન જ ન થવો જોઈએ. (૫) જ્ઞાન રૂપ આત્મામાં સમસ્ત પદાર્થનું ગ્રહણ થવું જ જોઈએ, કેમ કે- જ્ઞાન અપ્રતિહત છે. ઇત્યાદિ શંકાઓનું ખંડન થાય છે. (૧) જ્ઞાન રૂપ આત્મા હોવા છતાં તેમાં નિરંતર ઉપયોગનો પ્રસંગ નથી આવતો, કેમ કે-કર્મવશથી આ આત્મા, સર્વ પ્રદેશોમાં મધ્યવર્તી કર્માનાવૃત આઠ પ્રદેશોને છોડી, ગરમાગરમ ઉકળતા પાણીની માફક અસ્થિરતા હોઈ જુદા જુદા વિષયોમાં પરિણમે છે અને પ્રબળપણાએ બ્રાન્ત મનવાળો હોઈ એક વિષયમાં લાંબા કાળ સુધી ઉપયોગવાળો રહેતો નથી. (૨) વળી સ્વભાવથી જ ઉપયોગની સ્થિતિકાળ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પરિમાણવાળો છે. તથાચ જ્ઞાનને ઢાંકવાના સ્વભાવવાળા જ્ઞાન આવરણ કર્મનો સદૂભાવ આત્મામાં હોવાથી, આત્મા સર્વદા જાણતો નથી, ક્ત પણ જાણતો નથી, વિસ્મરણવાળો પણ થાય છે, સંશયવાળો પણ તેમજ સર્વ અર્થના ગ્રહણના અભાવવાળો થાય છે, એ યુક્તિયુક્ત છે. नन्वस्तु चेतनालक्षणो जीवस्स त्वेक एव निखिलजगच्छरीराण्यभिव्याप्य शश्वद्वर्तते, न तु प्रतिशरीरं पृथगात्मास्तीत्याशंकायामाह Page #104 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २, द्वितीय किरणे ६७ स द्विविधः । २। स इति । अयम्भावो यदि जीवो निखिलशरीराधिष्ठायकतयैको भवेत् तर्हि समस्तशरीरभाविनः सुखदुःखादीनेकस्मिन्नेव शरीरेऽनुभूयेत, अन्यथा निखिलशरीराधिष्ठायकत्वमेव तस्य न भवेत्, दृश्यते हि बाल्यकौमाराद्यवस्थाभेदेऽपि जीवस्यैकत्वेन बाल्याद्यनुभूतस्य स्थविरावस्थायां स्मरणं, न च तथैकेनानुभूतं सर्वैः स्मर्यते तस्मात्सर्वशरीरेषु भिन्न एवात्मा, एवमात्मन एकत्वे सुखदुःखनिमित्तधर्माधर्मयोः सर्वसाधारण्येन कश्चिदेव सुखी न सर्वे, कश्चिदेव दुःखी न सर्व इति प्रत्यक्षसिद्धः प्रतिनियमो न भवेत्, न चैकस्येवाञ्चलस्य प्रसारितस्य महतो वाय्वादिनिमित्तात् क्वचिदेव भागे कम्पनमनुभूयते तथा तत्तच्छरीरावच्छेदेनैव सुखादिकं भवति न सर्वत्रेति वाच्यम् । परम्परया तत्रापि सूक्ष्मकम्पस्यानुभवात्, योऽहं चैत्रोऽभूवं सुखी, सोऽहं मैत्रो दुःखी सम्प्रति जात इति प्रत्यभिज्ञापत्तेश्च । न च नात्म्यैक्येऽपि तत्तच्छरीरेष्वनुभूतसुखादीनां स्मरणापत्तिर्दोषः, पूर्वपूर्वशरीरानुभूतानामात्मैक्येऽप्यस्मरणादिति वाच्यम्, पूर्वपूर्वानुभवजनितसंस्कारस्य मरणगर्भवासादितीव्रतरदुःखैरभिभूतत्वात्, जातिस्मरणेन केनापि स्मरणाच्च, नहि चैत्रज्ञानादिकं कदापि कथमपि स्मरति मैत्रस्तस्मादात्मा नैकोऽपि तु प्रतिशरीरं भिन्नः परन्तु तेषां सुज्ञानाय प्रथमं तस्य द्वैविध्यं भाव्यमिति भावः ।। શંકા- ભલે ચેતના રૂપી લક્ષણવાળો જીવ હો ! પરંતુ એક જ આત્મા સમસ્ત જગતના શરીરોમાં વ્યાપ્ત થઈને હંમેશાં વર્તે છે, નહિ કે શરીરે જુદો આત્મા છે. આવી આ શંકામાં જવાબ આપે છે કે ભાવાર્થ-તે ચેતના લક્ષણવાળો આત્મા બે પ્રકારવાળો છે. વિવેચન- અહીં આ આશય છે કે- જો જીવ સમસ્ત શરીરવ્યાપક રૂપે એક માનવામાં આવે, તો સમસ્ત શરીરોમાં થનાર સુખ-દુઃખ આદિનો એક જ શરીરમાં અનુભવ થઈ જ જાય, એ મોટો દોષ આવે છે. જો સમસ્ત શરીર ભાવી સુખ-દુઃખ આદિનો એક જ શરીરમાં અનુભવ ન માનો, તો સમસ્ત શરીરોનું અધિષ્ઠાયકપણું-વ્યાપકપણે તે આત્માનું ન જ થાય. વળી આ દુનિયામાં દેખાય છે કે બાલ્ય-કૌમાર આદિ અવસ્થાઓનો ભેદ હોવા છતાંય, જીવનું એકપણું હોઈ બાલ્ય આદિ અવસ્થામાં અનુભવેલ પદાર્થનું વૃદ્ધ અવસ્થામાં સ્મરણ થાય છે. તથાચ એક જીવે અનુભવેલ પદાર્થનું સ્મરણ સર્વ આત્માઓને થતું નથી, માટે સર્વ શરીરોમાં જુદો જસ્વતંત્ર જ આત્મા છે. જગતમાં નાના રૂપ જીવો પરસ્પર ભિન્ન છે, કેમ કે-લક્ષણ આદિનો ભેદ છે. જેમ કેકુંભ વગેરે. १. तथा च प्रयोगः नानारूपा भुवि जीवाः परस्परं भेदभाजः, लक्षणादिभेदात्-यथा कुम्भादयः, एकत्वे हि सुखदुःखबन्धमोक्षादयो नोपपद्यन्त इति ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे આ પ્રમાણે આત્માને એક માનવામાં સુખ-દુઃખ-બંધ-મોક્ષ વગેરે ઘટમાન થતાં નથી. જો આમ આત્માનું એકપણું સ્વીકારવામાં આવે, તો સુખ અને દુઃખમાં નિમિત્તભૂત ધર્મ અને અધર્મનું સર્વસાધારણપણુંવ્યાપકપણું થવાથી, ‘કોઈક જ સુખી છે- બધા સુખી નથી, કોઈ એક જ દુઃખી છે-બધા દુઃખી નથી.’- આવો પ્રત્યક્ષ સિદ્ધ નિયમ-કુદરતી કાયદો ન થાય ! એ દોષ આવે છે. ન ६८ શંકા- જેમ એક ફેલાયેલ અંચલના મોટા વાયુ આદિના નિમિત્તથી કોઈક જ ભાગમાં કંપન અનુભવાય છે, તેમ તે તે શરીરના અવચ્છેદથી (અપેક્ષાએ) સઘળા શરીરોમાં સુખ આદિ નહિ જ થાય ને ? સમાધાન- દૃષ્ટાન્તભૂત અંચલના કોઈક જ ભાગમાં માત્ર કંપન અનુભવાય છે, એટલું જ નહિ પરંતુ પરંપરાની અપેક્ષાએ સઘળા અંચલમાં સૂક્ષ્મ રૂપે કંપનનો અનુભવ અવશ્ય થાય છે. ઇષ્ટાપત્તિ માનવા છતાં જ્યારે જે હું ચૈત્ર સુખના અનુભવવાળો થયો, ત્યારે તે હું મૈત્ર, દુઃખના અનુભવવાળો થયો. આવી પ્રત્યભિજ્ઞાનની આપત્તિ આવી જાય છે. શંકા- આત્માના એકપણાના સ્વીકારમાં તે તે શરીરોના આધારે અનુભવેલ સુખ આદિના સ્મરણની આપત્તિ (પ્રત્યભિજ્ઞાનની આપત્તિ પણ) રૂપ દોષ નહિ આવે, કેમ કે- એક આત્મામાં પણ જેમ તમારા મતે પૂર્વ પૂર્વ શરીરો દ્વારા અનુભવેલ સુખ આદિનું અસ્મરણ છે, તેમ સકલ શરીરવ્યાપી એક આત્મામાં તે તે વિશિષ્ટ શરીર દ્વારા અનુભવેલ સુખ આદિનું અસ્મરણ જ છે ને ? તો ઉપરોક્ત દોષ ક્યાંથી ? સમાધાન- પૂર્વ-પૂર્વ જન્મના અનુભવથી પેદા થયેલ સંસ્કાર, મરણના તથા ગર્ભવાસ આદિ તીવ્રતર દુઃખોથી અભિભૂત (રોગ વગેરે દ્વારા જેમ જ્ઞાન અવરુદ્ધ) થાય છે. માટે એક આત્મામાં અમારા મતે પૂર્વ પૂર્વના શ૨ી૨થી અનુભવેલ સુખ આદિનું સ્મરણ થતું નથી. વળી કોઈ આત્માને જાતિસ્મરણ રૂપ જ્ઞાન દ્વારા પૂર્વ પૂર્વ શરીરથી અનુભૂત સુખ આદિનું સ્મરણ થાય છે. વળી નિયમ પણ છે કે-કોઈ વખત પણ મૈત્ર-ચૈત્રના જ્ઞાન આદિનું સ્મરણ કરતો નથી, તેથી આ આત્મા એક નથી પરંતુ આખી દુનિયામાં આત્માઓ અનેક છે-શરીરે જુદા છે. તે શરીરે શરીરે જુદા આત્માઓનું સારી રીતે જ્ઞાન થાય, માટે પહેલાં ચેતનાલક્ષણ જીવના બે પ્રકાર વિચારવા જોઈએ. केन प्रकारेण भेद इत्यत्राह संसार्यसंसारिभेदात् । ३। 1 संसारीति । संसारोऽष्टविधं कर्म, तदुपष्टम्भेनैवात्मनस्संसरणाद् बलवन्मोहो नारकाद्यवस्था वा संसारस्तद्योगात्संसारी, न संसारी- असंसारी निर्धूताशेषकर्मेत्यर्थः । तत्र संसारिणां विकल्पबाहुल्यात्, असंसारिणां संसारिपूर्वकत्वात् स्वसंवेद्यत्वाच्चादौ ग्रहणं, संसारिणो हि स्वसंवेद्याः, गत्यादिपरिणामानामनुभूतत्वात्, असंसारिणस्त्वत्यन्तपरोक्षास्तदनुभवस्याप्राप्तत्वादिति । કયા પ્રકારથી જીવના ભેદ છે ? તેના જવાબમાં કહે છે કે Page #106 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३-४, द्वितीय किरणे ભાવાર્થ- તે ચેતનાલક્ષણ જીવ સંસારી અને અસંસારીના ભેદથી સંક્ષેપથી બે પ્રકારવાળો છે.” विवेयन-(१) संसारी-संसारवाणो. (अ) संसार मेटले माह 45२ना भी, भ3- 216 रन। કર્મોના આલંબને આત્માનું સંસરણ ચારેય ગતિમાં ગમન છે. (आ) संसार मेटले बलवान भोड, भे नाम संसारनुं छे. (૬) સંસાર એટલે નારક આદિ રૂપ અવસ્થાઓ. તે તે અવસ્થાઓના યોગથી આત્મા સંસારી उपाय छे. (૨) અસંસારી- જે સંસારી નહિ તે અસંસારી. અર્થાત્ આઠ પ્રકારના કર્મોથી શૂન્ય અસંસારી, બલવાન મોહથી શૂન્ય અસંસારી. નારક આદિ અવસ્થાઓથી શૂન્ય અસંસારી કહેવાય છે. ત્યાં સંસારી-અસંસારી રૂપ બે ભેદના નિરૂપણમાં પ્રથમ સંસારી પદના ઉપન્યાસમાં એ હેતુ છે કે(क) संसारी पोना ५u वियो-मेको छ, भाटे संसारी ५६ प्रथम भूल छे. (a) પહેલાં સંસારી હોય તે જ અસંસારી બને છે. તે બાબત જણાવવા માટે સંસારી પદ પ્રથમ મૂકેલ છે. () સંસારી પદ પ્રથમ મૂકેલ છે, કારણ કે- સંસારી જીવો સ્વસંવેદ્ય છે. પોતાના અનુભવનો વિષય છે.) સંસારી જીવોએ ગતિ આદિ પરિણામોનો અનુભવ કરેલ છે. અસંસારીઓ (મુક્તો) તો અત્યંત પરોક્ષ છે, કેમ કે સંસારીના સ્વ અનુભવના અવિષય છે. कथं संसारिणां बहवो विकल्पा इत्याशङ्कायां संसारिजीवानां प्रभेदप्रदर्शनमुखेन तान् दिङ्मात्रमुपदर्शयति अत्र चेतनत्वेन जीव एकविधः । ४ । अत्रेति । जीवप्रकारनिरूपणप्रसङ्ग इत्यर्थः । जीव इति संसारिजीव इत्यर्थः असंसायुपेक्षयाऽयं विभागारम्भः, यद्वा जीवमात्रस्य द्विधैव विभागः सम्भवतीति ग्रन्थोऽयंपूर्वेणान्वितः। तथा चात्र यश्चेतनत्वेनैकविधो जीवः स द्विविध इत्यर्थः । यद्यपि ईदृशाभिप्रायोऽत्रेतिवाक्यस्य जीवलक्षणान्तरं योजने सुस्पष्टो भवति, तथापि जीवनानात्वसाधनार्थमेवमुपन्यासः कृतः । तत्सिद्धावेव प्रकारभेदनिरूपणसम्भवादिति बोध्यम् । १. एवम्भूतनये हि दशविधप्राणधारी जीवोऽभिमतस्स च संसार्येव, सिद्धस्तु न तथाविधः, असुमान् प्राणीत्यादिव्यपदेशाभावादिति भावः । केवलं भावप्राणवत्त्वात्तेऽपि जीवा इत्याशयेनाह यद्वेति ॥२. उपलक्षकोऽयं विभागः, तेनेन्द्रियानिन्द्रियसकायाकायसयोग्ययोगिसवेदसकषायाकषायसलेश्यालेश्यज्ञान्यज्ञानिसाकारानाकारभेदेन विभागसम्भवेऽपि न क्षतिरिति ॥ ३. एवञ्च प्रथमं द्विभेदमुक्त्वा नानात्वं प्रसाध्य किं सर्वथा जीवा नाना एवेत्याशंकानिवारणाय वस्तूनामेकानेकस्वभावत्वेन तत्प्रदर्शनाय चात्रेतिग्रन्थोक्तिः । जीवत्वादिस्वभावेनैकोऽपि संसारित्वादितत्तद्धर्मस्वभावत्वेन तथातथाव्यपदिश्यते, एकान्तकस्वभावतायां तेषां वैचित्र्यायोगेन तथातथाभिधाने प्रवृत्तिर्न स्यादेवेति भावः ॥ Page #107 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे શા માટે સંસારી જીવોના ઘણા ભેદો છે ? આવી આશંકાના સમાધાન રૂપે સંસારી જીવોના ભેદપ્રભેદોના પ્રદર્શન દ્વારા તે ભેદોનું દિગ્દર્શન કરાવે છે કે ભાવાર્થ- ‘અહીં ચેતનપણાની અપેક્ષાએ જીવ એક પ્રકારનો છે.’ ७० વિવેચન- અહીં એટલે જીવના પ્રકારના નિરૂપણ પ્રસંગમાં જીવ એટલે સંસારી જીવ એમ સમજવું, કેમ કે-અસંસારી જીવના વિભાગની ઉપેક્ષા છે અને સંસારી જીવના વિભાગનો આરંભ છે. તથાચ એવંભૂત નામક નયની અપેક્ષાએ દશવિધ પ્રાણોને જે ધારે, તે જીવ માનેલ છે. તે જ સંસારી જીવ કહેવાય છે. સિદ્ધ તો તથાવિધ નથી-દશવિધ પ્રાણધારી નથી, કેમ કે- ‘અનુમાનન્દ્રાળી’ વગેરેના વ્યવહારનો અભાવ છે. તે સિદ્ધો પણ કેવલ ભાવપ્રાણવાળા હોઈ જીવો કહેવાય છે. ઇત્યાદિ આશયથી કહે છે કે અથવા જીવ માત્રનો સંસારી-અસંસારી ભેદથી બે પ્રકારનો વિભાગ છે. આ વસ્તુસ્થિતિ હોઈ આ ચાલુ સૂત્ર એટલે જે ચેતનપણાએ એક પ્રકારનો જીવ છે, તે પૂર્વસૂત્રની સાથે અન્વિત છે. અર્થાત્ ચેતનપણાએ એક પ્રકારનો જીવ છે. તે સંસારી-અસંસારી ભેદે બે પ્રકારનો છે. જો કે આવો ઉપરોક્ત અભિપ્રાય ‘અત્રે’- આ પ્રમાણેના વાક્યને ચેતના તક્ષળોનીવ:’- આવા લક્ષણ બાદ જોડવામાં આવવાથી સ્પષ્ટ થાય છે. અર્થાત્ ‘ચેતના લક્ષણવાળો જીવ છે.' અહીં આ લક્ષણમાં રહેલ સંસારી-અસંસારી ભેદ ભિન્ન જીવ ચેતનપણાની અપેક્ષાએ એક પ્રકારનો છે. આવી યોજના કરવી. આવી યોજના કરવાથી પૂર્વોક્ત અભિપ્રાય સ્પષ્ટ થાય છે, તો પણ જીવનું નાનાપણું સાધવા માટે આ પ્રમાણેનો ઉપન્યાસ કરેલ છે, કેમ કે-તે જીવના નાનાત્વની સિદ્ધિમાં જ પ્રકાર-ભેદના નિરૂપણનો સંભવ છે એમ સમજવું. (વળી આ પ્રમાણે પ્રથમ બે ભેદવાળા જીવનું નિરૂપણ કરી જીવનું નાનાપણું સાધી, શું સર્વથા જીવો નાના-અનેક જ છે ?- આવી શંકાને નિવારવા માટે અને વસ્તુઓ એક-અનેક સ્વભાવવાળી હોય છે એમ દર્શાવવા માટે ‘અત્ર’ આમ ગ્રંથનું કથન છે. જીવત્વ આદિ સ્વભાવની અપેક્ષાએ એક પણ આત્મા, સંસારત્વ-ભવ્યત્વ આદિ પ્રકારે-સંસારી-ભવ્ય રૂપે વ્યવહૃત થાય છે. એકાન્તથી જો એક સ્વભાવ માનો, તો તેઓની વિચિત્રતાનો અભાવ થવાથી તે તે પ્રકારના કથનમાં પ્રવૃત્તિ ન થાય જ. ઇતિ. આ ભાવ બતાવવા માટે ‘અત્ર ચેતનÒન નીવ વિધ:' -એ સૂત્રનું ગ્રંથન છે. तदन्तर्गतः संसारी जीवस्तु संसारित्वेनैकोऽपि त्रसस्थावरभेदेन द्विविध इत्यभिप्रायेणाहत्रसस्थावरभेदेन द्विविधः । पुंस्त्रीनपुंसकभेदेन त्रिविधः । ५ । ६ । 1 त्रसेति । त्रसनामकर्मोदयाद्वृत्तिविशेषास्त्रसा द्वीन्द्रियादयो न तूद्वेजनक्रियाविशिष्टाः गर्भाण्डजमूच्छितसुषुप्तादीनां त्रसत्वाभावप्रसङ्गात्, स्थावरनामकर्मोदयजनितविशेषाः स्थावराः पृथिवी Page #108 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ५-६, द्वितीय किरणे जलतेजोवायुवनस्पतयः । न तु स्थानशीला वायुतेजोऽम्भसामस्थावरत्वप्रसङ्गात्, अल्पास्वत्वात् विशेषोपयोगसम्भवेनाभ्यहितत्वात्स्पष्टलिङ्गत्वाच्चादौ त्रसग्रहणम् । द्वैविध्यप्रदर्शनञ्चेदमुपलक्षणं तेन समनस्कामनस्कभेदेनापि द्वैविध्यं बोध्यम्, मनःपर्याप्तिलक्षणकरणनिर्वृत्तिमन्तस्समनस्काः द्रव्यभावमनोयुता इति यावत् । तद्रहिता अमनस्काः केवलं भावमनोयुता इति यावत् । प्रकारान्तरेण संसारिणः त्रिधा विभजते पुमिति । तत्तद्वेदोदयापादितपुंस्त्वस्त्रीत्वनपुंसकत्वपरिणामवन्तः, लिङ्गं द्विविधं द्रव्यभावभेदात्, यद्रव्यलिङ्गं तदिह नाधिकृतं द्रव्यपरिणामत्वात्, आत्मपरिणामप्रकरणाच्चेह भावलिङ्गमेव ग्राह्यम्, तच्चान्योऽन्याभिलाषलक्षणं बोध्यम् । यद्वा शरीरशरीरिणोः कथञ्चिदभेदेन द्रव्यलिङ्गमादायापि भेदोऽवसेयः ॥ સંસારી-અસંસારી જીવ ચૈતન્યની અપેક્ષાએ એક છે.'- આવા વાક્યમાં રહેલ સંસારી જીવ, સંસારીપણાની અપેક્ષાએ એક પણ, ત્ર-સ્થાવરના ભેદથી બે પ્રકારનો છે. આવા અભિપ્રાયથી કહે છે કેભાવાર્થ- “સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારનો છે.” વિવેચન- (૧) ત્રસ- ત્રસનાકર્મના ઉદયથી વિશિષ્ટ વૃત્તિવાળા બે ઇન્દ્રિય આદિ જીવો ‘ત્રસ કહેવાય છે. (પારિભાષિક અર્થ ત્રસનો અહીં સમજવો.) પરંતુ ત્રસ શબ્દની વ્યુત્પત્તિગમ્ય ચલન રૂપ ક્રિયા વિશિષ્ટ જીવો ત્રસ કહેવાતા નથી, કેમ કે-ગર્ભજઅંડજના જન્મ વખતે મૂચ્છિત કે સુષુપ્ત આદિ અવસ્થાઓમાં ચલનનો અભાવ હોઈ ત્રસપણાના અભાવનો પ્રસંગ આવી જાય ! (ત્રસનાકર્મના ઉદયથી દુઃખને છોડી સુખના સ્વીકારની પ્રવૃત્તિ તથા ગરમી વગેરેથી તાપવાળા હોતા જીવો, એક સ્થાનથી છાયા આદિ ઇષ્ટના સ્વીકાર માટે બીજા સ્થાનમાં જાય છે. અતએ લબ્ધિત્રસ કહેવાય છે.) (૨) સ્થાવર- સ્થાવરનામકર્મના ઉદયથી વિશિષ્ટ વૃત્તિવાળા જીવો “સ્થાવર' કહેવાય છે. પૃથ્વીકાયઅકાય-વાયુકાય-તેજસ્કાય-વનસ્પતિકાય રૂપે પાંચ “સ્થાવર' છે. પરંતુ સ્થિર રહેવાના સ્વભાવવાળા એ અર્થ અહીં નથી. જો એ અર્થ માનવામાં આવે, તો (સૂક્ષ્મત્રસ-ગતિ–સ રૂપ વાયુકાય-તેજસ્કાયમાં સ્વાભાવિક રીતે ચાલતા) પરપ્રેરિત અકાયમાં પણ અસ્થાવરપણાનો પ્રસંગ આવી જાય ! અહીં ત્ર-સ્થાવરના દ્વન્દ સમાસમાં ત્રસ શબ્દને જે કારણથી પહેલો મૂકવામાં આવ્યો છે તેનો ખુલાસો કરે છે. (૧) લઘુ અક્ષરવાળા અલ્પ સ્વરવાળા પૂજયવાચક શબ્દો દ્વન્દ સમાસમાં પૂર્વે મૂકાય છે, એવું - વ્યાકરણનું સૂત્ર હોઈ ત્રસ શબ્દ અલ્પ સ્વરવાળો હોઈ, (૨) ચાર પ્રકારના ઉપયોગ સંભવવાળા-સ્થાવરની અપેક્ષાએ, યથાસંભવ, વિશેષ (બાર) ઉપયોગ રૂપ ચૈતન્યનો સંભવ હોઈ, અભ્યઈિત-પૂજય હોઈ, Page #109 -------------------------------------------------------------------------- ________________ तत्वन्यायविभाकरे (૩) સ્પષ્ટ સુખ-દુઃખ આદિના ચિવાળો હોઈ ત્રસ શબ્દ પૂર્વે મૂકેલ છે. અહીં કિંવિધતાનું પ્રદર્શન ઉપલક્ષણ રૂપ છે. અર્થાત્ ત્રસ-સ્થાવર રૂપે જીવ બે ભેદે તેવી રીતે સમનસ્કઅમનચ્છના ભેદથી પણ જીવનું કિધપણું જાણવું. (સેન્દ્રિય-અનિન્દ્રિય, સકષાય-અકષાય, સયોગી-અયોગી, સવેદ-અવેદ, સકાય-અકાય, સલેશ્યઅલેશ્ય, જ્ઞાની-અજ્ઞાની અને સાકાર-અનાકાર ભેદથી બે પ્રકારનો વિભાગ સંભવી શકે છે.) (૧) સમનસ્ક- મનપતિ રૂપ કરણ-ક્રિયાની પૂર્ણતવાળા જીવો “સમનસ્ક' કહેવાય છે. અર્થાત્ દ્રવ્યમાન અને ભાવમનવાળા સમનસ્ક-સંજ્ઞી (સંપ્રધારણ-હિતાહિત પરીક્ષા સંજ્ઞાવાળા) કહેવાય છે. (દ્રવ્યમન-મનોવર્ગણાઓમાંથી ગ્રહણ કરેલ મનનયોગ્ય અનંત પુલોથી બનેલ મનપણાએ પરિણમેલ સ્વસ્વ કાયપરિમાણવાળું મન દ્રવ્યમન' છે. ભાવમન- મનોદ્રવ્યના આલંબનવાળો, કે જે મનોજન્ય જ્ઞાનાવરણના ક્ષયોપશમથી પેદા થાય છે. તે આત્માના વ્યાપાર રૂપ ચિંતન ‘ભાવમન' કહેવાય છે.) (૨) એમનસ્ક- મનપર્યાપ્તિશૂન્ય-દ્રવ્યમનરહિત “અમનસ્ક' કહેવાય છે. જો કે આહારાદિ સંજ્ઞા અને સૂક્ષ્મ મન હોવા છતાં, તેમજ ચૈતન્ય રૂપ ઉપયોગ રૂપ ભાવમન હોવા છતાં, દ્રવ્યમન નહિ હોવાથી અમનસ્ક-અસંજ્ઞી' કહેવાય છે. ‘દ્રવ્યમાન છે, તો સંજ્ઞી અને દ્રવ્યમાન નથી તો અસંશી'- એવો પણ નિયમ ઘટાવવો. હવે પ્રકારાન્તરથી સંસારી જીવોનો ત્રણ પ્રકારે વિભાગ કરે છે કેભાવાર્થ- “પુસ્ત્રી નપુંસક ભેદથી સંસારી જીવ ત્રણ પ્રકારનો છે.' વિવેચન- તે તે મોહનીયના ભેદ રૂપ વેદના ઉદયથી કરેલ પુલિંગપણું, સ્ત્રીલિંગપણું અને નપુંસકલિંગપણું-એ રૂપ પરિણામવાળા છે. અર્થાત્ જે જીવો સ્ત્રીઓ પ્રત્યે પોતાની અભિલાષા પ્રગટ કરે છે, તે જીવો પુરુષવેદી કહેવાય છે. જે જીવો પુરુષ પ્રત્યે પોતાની ઇચ્છા ધારણ કરે છે, તે જીવો સ્ત્રીવેદી કહેવાય છે. જે જીવો નર અને નારી પ્રત્યે પોતાની ઇચ્છા ધારણ કરે છે, તે જીવો નપુંસકવેદી કહેવાય છે. અર્થાત્ પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક રૂપ વેદના ભેદથી જીવો પણ ત્રણ પ્રકારના છે. વળી અહીં મર્મની બાબત એવી છે કે-દ્રવ્ય અને ભાવના ભેદથી લિંગ બે પ્રકારનું છે. જે દ્રવ્યલિંગ છે તેનો અહીં અધિકાર નથી, કેમ કે તે દ્રવ્યપરિણામ રૂપ છે. અહીં આત્મપરિણામના પ્રકરણમાં ભાવલિંગનું જ માત્ર ગ્રહણ કરવાનું છે, કેમ કે- તે ભાવલિંગ પરસ્પર અભિલાષ રૂપ વેદ હોઈ આત્માના પરિણામ રૂપ છે-એમ જાણવું. અથવા શરીર અને શરીરી (આત્મા)નો કથંચિત્ અભેદ હોવાથી દ્રવ્યલિંગનો પણ સ્વીકાર કરી ભેદ સમજવો. દ્રવ્યલિંગ એટલે શરીરની વિશિષ્ટ આકૃતિ. Page #110 -------------------------------------------------------------------------- ________________ - ૭રૂ सूत्र - ७-८-९, द्वितीय किरणे चातुर्विध्यमादर्शयति नारकतिर्यङ्मनुष्यदेवभेदेन चतुर्विधः । इन्द्रियभेदेन पञ्चविधः । ७ । ८ । नारकेति । तत्तद्गतिनामकर्मोदयप्रयुक्ततत्तद्भावपरिणाममादायाऽऽत्मनोऽयं विभागः । पञ्चविधत्वंप्रकटयति--इन्द्रियभेदेनेति ॥ जातिनामकर्मोदयापादितैकेन्द्रियादिजाति-परिणामभाक्त्वात्पञ्चविधत्वं जीवानामिति भावः । मनसोऽनिन्द्रियत्वात् बाह्यपञ्चेन्द्रिय-विधुरस्य समनसो जीवस्याप्रसिद्धेश्च न मन आदाय षड्विधत्वशङ्का कार्येति ॥ જીવોના ચાર પ્રકારના ભેદો ભાવાર્થ- ‘નારક-તિર્યંચ-મનુષ્ય-દેવના ભેદથી ચાર પ્રકારનો સંસારી જીવ છે.” | વિવેચન- તે તે ગતિ નામકર્મના ઉદયથી જન્ય નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ શબ્દથી વ્યવહારયોગ્ય છે તે નારકત્વ-દેવત્વ-મનુષ્યત્વ-તિર્યકત્વ રૂપ પર્યાય રૂપ ભાવપરિણામની અપેક્ષાએ આત્માનો નારક-તિર્યંચમનુષ્ય-દેવના ભેદથી ચાર પ્રકારનો ભેદ છે. જીવના પાંચ પ્રકારો ભાવાર્થ- “ઇન્દ્રિયભેદથી પાંચ પ્રકારના સંસારી જીવો છે.” વિવેચન- જાતિનામકર્મના ઉદયથી જન્ય એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય રૂપ જાતિ નામક પરિણામને ભજનારા હોઈ જીવનું પંચવિધપણું છે. અર્થાતુ કેટલાક જીવો સ્પર્શન રૂપ એક ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શનરસન રૂપ બે ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શન-રસન-પ્રાણ રૂપ ત્રણ ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શ-રસન-પ્રાણ-ચક્ષુ રૂપ ચાર ઇન્દ્રિયવાળા છે. કેટલાક જીવો સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર રૂ૫ પાંચ ઇન્દ્રિયવાળા છે. એટલે ઇન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારના જીવો છે. અહીં શંકા નહિ કરવી કે- મનને સાથે લઈ છ પ્રકારના જીવો કેમ નહિ? કારણ કે- મન ઇન્દ્રિય નહિ હોવાથી અનિન્દ્રિય છે. બીજી વાત એવી છે કે- બાહ્ય રૂપ પાંચ ઇન્દ્રિયથી શૂન્ય મનવાળો જીવ અપ્રસિદ્ધ છે. મથ પોઢા વમનને– पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसभेदेन षड्विध इत्येवं --- विस्तरतस्त्रिषष्ठयधिकपञ्चशतविधोऽपि भवतीति विज्ञेयः । ९ । पृथिवीति । स्थावरान्तर्वतिपृथिव्यप्तेजोवायुवनस्पतित्रसनामकर्मोदयजनितपरिणामवन्त एते षड्भेदा वेदितव्याः, तत्र सत्यां पृथिव्यां जलादिकं सुखेन घटादिभिर्ग्रहीतुं शक्यमिति Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૪ तत्त्वन्यायविभाकरे सुखग्रहणहेतुत्वात्, विमानभवनप्रस्तारादिभावपरिणामेन स्थूलमूर्त्तित्वात्प्रतिनियतजलाधुपकारनिर्वर्तकत्वाच्चादौ पृथिव्याः, तदुपकारकत्वाद्वायोः, पृथिव्यादिनिमित्तकत्वादनन्तगुणत्वाच्च वनस्पतेः, इन्द्रियाधिक्यादुपयोगबाहुल्याच्च त्रसस्य ग्रहणम् । इत्थमेव बहुधा विभागस्सम्भवतीत्याहेत्येवमिति, इत्येवंक्रमेणेत्यर्थः । ननु विभागानां परावधिरस्ति नवेत्याशङ्कायामवधिमाह विस्तरत इति, सप्तविधनारकाणां चतुर्विंशतिविधतिरश्चामेकोत्तरशतविधगर्भजमनुष्याणां नवाधिकनवतिविधदेवानां प्रत्येकं पर्याप्तापर्याप्तभेदभाजामपर्याप्तैकोत्तरशतविधसंमूर्छिममनुष्याणाञ्च मेलनया त्रिषष्ठ्यधिकपञ्चशतविधोऽपीत्यर्थः, विज्ञेय इति आगमादित्यादिः ।। હવે જીવના છ પ્રકારો ભાવાર્થ. “પૃથ્વી-અ, (જલ)-તેજસ (અગ્નિ)-વાયુ-વનસ્પતિ-ત્રસના ભેદથી સંસારી જીવ છે પ્રકારનો છે.” | વિવેચન-સ્થાવરનામકર્મના ઉદયથી અને ત્રસનામકર્મના ઉદયથી પેદા થયેલ પૃથ્વી-અપ-તેજસ-વાયુવનસ્પતિ-ત્રસ અર્થાત્ પૃથ્વીત્વપર્યાય પરિણામવાળા અગ્નિકાયિક જીવો, વાયુત્વપર્યાય પરિણામને ભજનારા વાયુકાયિક જીવો, વનસ્પતિ–પર્યાય પરિણામને ભજનારા વનસ્પતિકાયિક જીવો અને ત્રસ–પર્યાય પરિણામવાળા જીવો ત્રસકાયિક જીવો કહેવાય છે. આ પ્રમાણે છ ભેટવાળા જીવો છે. છ પ્રકારના જીવોના ક્રમોપન્યાસના હેતુઓ (૧) જો પૃથ્વી હોય, તો જ ઘટ આદિથી જલ આદિ સુખપૂર્વક લઈ શકાય છે. આ પ્રમાણે સુખપૂર્વક ગ્રહણનો હેતુ હોઈ “પૃથ્વી પર પહેલાં મૂકેલ છે. વિમાન-ભવન-પ્રસ્તાર આદિ ભાવપરિણામ હોઈ, સ્કૂલ હોવાથી અને પ્રતિનિયત જલ આદિ પ્રત્યે ઉપકારકારક હોવાથી પહેલાં “પૃથ્વી પર મૂકેલ છે. (૨) પૃથ્વીનો વિરોધી અગ્નિ છે. એ બંને વચ્ચે વ્યવધાન કરનાર હોવાથી અને રહેનાર હોવાથી પૃથ્વી પદ પછી “જલ' પદ મૂકેલ છે. (૩) પૃથ્વી અને પાણીના પરિપાકમાં હેતુ હોવાથી પૃથ્વી-જલ પછી 'તેજસ' પદ મૂકેલ છે. (૪) અગ્નિ પ્રત્યે વાયુ ઉપકારક હોવાથી તેજસ પછી ‘વાયુ પદનું ગુંફન છે. (૫) પૃથ્વી-જલ વગેરેનું નિમિત્ત લઈ પેદા થનાર હોવાથી અને પૃથ્વી આદિથી અનંતગુણી હોવાથી, પૃથ્વી-જલ-તેજસ્-વાયુ પછી “વનસ્પતિ પદ મૂકેલ છે. (૬) ઇન્દ્રિયોની અધિકતા હોવાથી અને સર્વ ઉપયોગના સંભવ રૂપ ઉપયોગની બહુલતા હોવાથી સ્થાવર પછી ત્રસ' પદનું ગ્રંથન કરેલ છે. આ પ્રમાણે ઘણા ઘણા પ્રકારનો જીવનો વિભાગ સંભવિત છે. માટે કહે છે કે શંકા- આવા પ્રકારના ક્રમથી જીવના પ્રકારોના વિભાગોની ઉત્કૃષ્ટ અવધિ ખરી કે નહિ ? Page #112 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १०-११, द्वितीय किरणे સમાધાન- તેના જવાબમાં અવધિનું નિરૂપણ કરે છે કે-શબ્દ વિસ્તાર રૂપ વિસ્તારની અપેક્ષાએ (૭) सात ५२ना ना२0, (२४) योवीश २ तिर्ययो, (१०१) में सो भे5 °४ मनुष्यो, (८८) નવ્વાણું પ્રકારના દેવો, પ્રત્યેકના પર્યાપ્ત-અપર્યાપ્તના ભેદવાળા જીવો, (૧૦૧) એક સો એક અપર્યાપ્ત સંમૂચ્છિમના ભેદવાળા જીવો મળીને ૧૪+૪૮ + ૨૦૨ + ૧૯૮ + ૧૦૧ મળતાં પ૬૩ પ્રકારના જીવના પણ ભેદો આગમથી જાણવા જોઈએ. अथ प्रथमोक्ते द्वैविध्ये संसारिलक्षणमाह सकर्मा संसारी ।१०। सकर्मेति । कर्मणा सहितः सकर्मा, कर्मभावयोग्यैः पुद्गलैरविभागेनोपश्लिष्ट इत्यर्थः । कर्मोपश्लिष्टत्वं संसारिणां लक्षणं, तच्चैकेन्द्रियादारभ्य आ अयोगिकेवलिनस्सर्वत्रास्तीति न कुत्राप्यव्याप्तिः ॥ હવે પ્રથમ કહેલ સંસારી-અસંસારી રૂપે બે પ્રકારો પૈકી સંસારીનું લક્ષણ કહે છે કેભાવાર્થ. “કર્મસહિત સંસારી છે.” વિવેચન કર્મની સાથે રહેનાર જીવ સંસારી કહેવાય છે. અર્થાત્ કર્મપણાને યોગ્ય પુદ્ગલોની સાથે વિભાગ ન થાય તેવી રીતની વિશિષ્ટ એકતા રૂપ સંબંધવાળો જીવ સંસારી કહેવાય છે. જે કર્મોનો વિશિષ્ટ સંબંધ, તે એકેન્દ્રિયથી માંડીને અયોગી કેવલપર્યત સઘળા સંસારી જીવોમાં છે. માટે કોઈ જગ્યાએ અવ્યાપ્તિ (લક્ષ્યના એક દેશમાં નહિ રહેવા રૂપ અવ્યાપ્તિ રૂપ લક્ષણદોષ) નથી. तस्य परिमाणमाह - देहमात्रपरिमाणः । ११। । देहमात्रेति । देह एव देहमात्रं, तत्परिमाणं यस्य सो देहमात्रपरिमाणः । यस्य जीवस्य यो देहस्स यावत्परिमाणकस्तावदेव जीवस्यापि परिमाणमित्यर्थः । एवञ्च तत्तच्छरीराकारपरिमाणास्तत्तत्संसारिजीवा न सर्वेषामेकं परिमाणं नियतमिति भावः । एतेन विभुपरिमाणत्वमात्मनः प्रतिक्षिप्तं तत्तदेहावच्छेदेनैव सुखदुःखानुभवात्, सर्वगतत्वेऽदृष्टवत आत्मनस्सर्वत्र सत्त्वेन सर्वत्र तदुपभोगप्रसङ्गात्, एवञ्च यो यद्व्यापित्वेनोपलभ्यमानगुणस्स तत्तुल्यमान इति व्याप्त्या शरीरव्यापित्वमेव, तथा चानुमानं, आत्मा देहपरिमाणः, तद्व्यापित्वेनोपलभ्यमानगुणत्वादिति । न च मूलव्यापित्वेनोपलभ्यमानकपिसंयोगवतो वृक्षस्य मूलसमानमानत्वाभावेन व्यभिचार इति वाच्यम्, कपिसंयोगस्य मूल एव वृत्तेः । न च मूले वृक्षे कपिसंयोग इति प्रतीत्या वृक्षेऽपि तस्य सत्त्वमिति वाच्यम्, स्वाश्रयाश्रितत्वसम्बन्धेनैव Page #113 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे वृक्षे वृत्तित्वाभ्युपगमात्, संयोगस्य क्रमभावित्वेन सहभाविपर्यायत्वरूपगुणत्वासम्भवाच्च, न चात्मा विभुर्नित्यमहत्वादाकाशवदिति विभुत्वं सिद्धयतीति वाच्यम्, अप्रयोजकत्वात्, न च यदपकृष्टं तज्जन्यमिति व्याप्त्याऽऽत्ममहत्परिमाणं यद्यपकृष्टं स्यात्तर्हि जन्यं स्यादित्यनुकूलस्तर्कोऽस्त्येवेति वाच्यम्, परमाणुपरिमाणस्याप्यपकृष्टत्वान्नित्यत्वाच्च व्यभिचारेण व्याप्त्यसिद्धेः । न च प्रतिशरीरं परिमाणभेदे परिमाणनाशेनात्मनो नाशः स्यादिति वाच्यमिष्टापत्तेविशिष्टरूपेण नाशोत्पादयोरभ्युपगमात्, शुद्धस्वरूपेणैव तस्य नित्यत्वात् । न चापकृष्टमहत्वेन सावयवत्वं तस्माच्च कार्यत्वमात्मनः प्रसज्येतेति वाच्यम्, त्रिकालवर्त्तिन्यात्मनि कार्यत्वस्यासिद्धेः, सर्वथा प्रागसतस्सत्त्वरूपकार्यत्वस्य क्वचिदप्यप्रसिद्धत्वाच्च । न चाकाशे व्यभिचारोऽवगाहनागुणस्य सर्वाधारताया वा लोकावच्छेदेन सत्त्वेऽपि तत्तुल्यमानत्वाभावादिति वाच्यं तत्राप्यवगाहनागुणस्य सत्त्वादवगाह्यपदार्थाभावादेवावगाहनानुपलम्भात्, न च सर्वगतत्वेऽप्यात्मनः स्वादृष्टनिमित्तकदेहाभावादेवान्यत्र न सुखदुःखोपभोग इति वाच्यम्, अदृष्टस्य स्वकीयत्वासिद्धेः, न च स्वात्मनि तस्य समवायात्स्वकीयत्वमिति वाच्यम्, समवायस्यैकत्वेन सर्वगतत्वेन च परकीयादृष्टानामपि स्वात्मनि समवायात्, समवाये मानाभावाच्चेत्यधिकमन्यग्रन्थेभ्योऽवसेयम् ॥ સંસારી જીવનું પરિમાણ भावार्थ- 'संसारी ( 5iyatणो) 4 हे ८॥ परिमारावाणो छ.' 'देहमात्र परिमाणः' વિવેચન- જે જીવનું જે શરીર છે, તે શરીર જેટલા પરિમાણવાળું છે તેટલું જ જીવનું પણ પરિમાણ છે. વળી આ પ્રમાણે તે તે શરીરમમાણ સમાન પરિમાણવાળા તે તે સંસારી જીવો છે. સકલ જીવોનું એક નિયત (મહત્-સર્વમૂર્તદ્રવ્યસંયોગી) પરિમાણ નથી. આ નિરૂપણથી આત્માનું પરમ મહતુ પરિમાણનું ખંડન કરેલું સમજવું, કેમ કે- તે તે શરીરનું અવલંબન લઈને જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. આત્માને સર્વત્ર વ્યાપક માનવામાં પણ અષ્ટ(ધર્મ-અધર્મ)વાળા આત્માની સઘળે સ્થાને સત્તા હોવાથી, સઘળે ઠેકાણે સુખ-દુઃખના ઉપભોગ રૂપ પ્રસંગ (આપત્તિદોષ) આવે છે. વળી જે જેમાં વ્યાપ્ત થઈને ઉપલબ્ધ થતા ગુણવાળો છે, તે (આત્મા ઘટ આદિ પદાર્થ) તેના સરખા પરિમાણવાળો છે. આવો નિયમ હોઈ આત્માનું શરીરવ્યાપીપણું જાણવું. તથાચ અનુમાન પ્રમાણ છે કે- આત્મા શરીરપ્રમાણવાળો છે, કેમ કે-તે શરીરમાં વ્યાપક થઈને આત્માના ચૈતન્ય, બુદ્ધિ આદિ ગુણો ઉપલબ્ધ થાય છે. જેમ કે- કુંભ આદિના રૂપ આદિ ગુણો જે દેશમાં ઉપલબ્ધ થાય છે, તે સ્થાન ઉપર ઘટની ઉપલબ્ધિ થાય છે, બીજે ઠેકાણે નહિ. Page #114 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ११, द्वितीय किरणे ૭૭ શંકા-મૂલ ભાગમાં વ્યાપક થઈ ઉપલબ્ધ થતા કપિસંયોગવાળો વૃક્ષ મૂલ સમાન પરિમાણવાળો નથી! અર્થાત જેટલી જગ્યામાં વ્યાપીને જે ગુણ રહ્યો હોય, તેટલી જગ્યાના પરિમાણવાળો પદાર્થ હોવો જોઈએ ! તતુલ્ય પરિમાણ રૂપ સાધ્યના અભાવવાળા વૃક્ષમાં (મૂલ)માં કપિસંયોગ રૂપ ગુણની ઉપલબ્ધિ રૂપ હેતુ છે, માટે વ્યભિચાર છે. સમાધાન- કપિસંયોગ રૂપ ગુણ મૂલમાં જ વર્તમાન હોઈ, તતુલ્ય પરિમાણ સાધ્યવાળા મૂલમાં જ કપિસંયોગ રૂપ ગુણની ઉપલબ્ધિ હોવાથી વ્યભિચાર નામનો હેતુદોષ નથી. શંકા- “મૂલમાં વૃક્ષમાં કપિસંયોગ છે.”- આવી પ્રતીતિ હોવાથી વૃક્ષમાં પણ કપિસંયોગની સત્તા છે જ. કેમ નહિ? સમાધાન-સ્વાશ્રય આશ્રિતત્વ (કપિસંયોગના આશ્રયભૂત મૂલને આશ્રિત વૃક્ષ અને આશ્રિતત્વ વૃક્ષમાં છે.) રૂપ સંબંધથી જ વૃક્ષમાં કપિસંયોગની સત્તા માનેલી છે. (સંયોગનું અવ્યાપ્યવૃત્તિત્વ એટલે “મવ્યાપ્ય સર્વાવછેરમપ્રાણ વૃત્તિર્યચા વ્યાવૃત્તિ:' પોતાના જ અત્યંતાભાવનું સમાનાધિકરણપણું. જેમ કે - વૃક્ષમાં કપિસંયોગ અને કપિસંયોગાભાવનું અવ્યાખવૃત્તિ છે. અવ્યાખવૃત્તિ ગુણો બે પ્રકારના છે. (૧) દૈશિક અવ્યાવૃત્તિ. (૨) કાલિક અવ્યાખવૃત્તિ. તેમાં પણ પહેલાં દૈશિક અવ્યાખવૃત્તિ ગુણો બુદ્ધિ આદિ આઠ, શબ્દ-ભાવના-સંયોગ-વિભાગ છે. એને પ્રાદેશિક ગુણો પણ કહે છે અને કાલિક અવ્યાખવૃત્તિ ગુણો રૂપ વગેરે છે.) વળી સંયોગ ક્રમભાવી હોઈ સહભાવી પર્યાયત્વગુણપણું સંયોગમાં નથી. (ક્રમભાવી વિશેષોની પર્યાયસંજ્ઞા છે અને સહભાવી વિશેષોની ગુણસંજ્ઞા છે.) શંકા- આત્મા વિભુ છે, કેમ કે-નિત્ય મહત્ત્વ છે. જેમ કે-આકાશ જે નિત્ય મહાન છે, તે અવશ્ય વિભુ છે. વિભુત્વ રૂપ સાધ્યસાધક નિત્ય મહત્ત્વ હેતુ છે. સમાધાન- આ વાત બરોબર નથી, કેમ કે-અપ્રયોજક છે. જે વિભુ નથી, એવા પરમાણમાં પરમ મહત્ત્વ થાઓ! આવી “પાધ્યાપાવવવૃત્તિવારિ શંકાનો નિવારક ન હોવાથી વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ થાય છે. અથવા “વિપુત્વાશ્રય-નિત્યમહત્ત્વાકયો’ નિત્ય હોવાથી વ્યાપ્તિસ્રાહક કાર્ય-કારણભાવ રૂ૫ અનુકૂળ તર્કનો અભાવ છે. શંકા- જે અપકૃષ્ટ પરિમાણવાળું છે, તે જન્ય છે. આવી વ્યાપ્તિના બળથી આત્માનું પરમ મહત્પરિણામ જો અપકૃષ્ટ થાય, તો જન્ય થાય જ ને ? આવી રીતે “પટન્વેન બન્યત્વે મન્વય વ્યતિરેઝન્ય કાર્યકારભાવ ત્વચ્છિન્નતા પ્રત્યે અપકૃષ્ટવાવછિન્ન' કારણ છે. આવો કાર્ય-કારણભાવ રૂપ અનુકૂળ (પ્રયોજક) તર્ક જ “ત ઘવજીનિવર્સ.' જ્યાં વારંવાર દર્શનથી પણ શંકા દૂર થતી નથી, ત્યાં કવચિત્ પ્રયોજક રૂપે વિપક્ષમાં બાધક તર્ક અપેક્ષિત છે. જેમ કે- વદ્ધિ અને ધૂમના કાર્ય-કારણભાવના જ્ઞાનથી અટકી જાય છે. જો આ ધૂમવાન પર્વત ‘વદ્વિવાળો ન હોય તો ધૂમવાળો ન થાઓ ! કેમ કે-કારણ વગર કાર્યની ઉત્પત્તિ નથી. વ્યાપ્તિજ્ઞાન પ્રતિબંધક વ્યભિચાર શંકાનિવર્ણકપણાએ તર્ક અપેક્ષિત છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૮ तत्त्वन्यायविभाकरे સમાધાન-પરમાણુપરિમાણ અપકૃષ્ટ હોવા છતાં નિત્ય હોઈ, જે જે અપકૃષ્ટ પરિમાણવાળું હોય, તે તે અનિત્ય હોય જ. આવી વ્યાપ્તિ અસિદ્ધ છે, જેમ કે- અપકૃષ્ટ પરિમાણ રૂપ કારણ છે પણ પરમાણુમાં જન્યત્વ રૂપ કાર્ય નથી. માટે અન્વયે વ્યભિચાર (કારણ પ્રયુક્ત કાર્યાભાવ રૂપ અન્વયે વ્યભિચાર) અથવા અન્યત્વ રૂપ સાધ્યના અભાવવાળા પરમાણુપરિમાણમાં અપકૃષ્ટ પરિમાણવત્ત્વ હોવાથી, સાધ્યાભાવવત્ વૃત્તિત્વ રૂપ વ્યભિચારનો સંભવ છે. શંકા- શરીરે શરીરે પરિમાણના ભેદમાં પરિમાણના નાશથી આત્માનો નાશ થશે જ ને? સમાધાન- ઇષ્ટાપત્તિ છે ભાઈ ! શ્રી જૈનશાસનમાં એકાન્ત કોઈ નિત્ય નથી તેમજ એકાન્ત કોઈ અનિત્ય નથી. અર્થાત્ પર્યાયની અપેક્ષા રૂપ વિશિષ્ટ રૂપથી આત્મામાં ઉત્પાદ અને વિનાશનો સ્વીકાર કરેલ છે. દ્રવ્ય રૂપ શુદ્ધ સ્વરૂપથી જ આત્માનું નિત્યપણું છે જ. શંકા- અપકૃષ્ટ મહત્ત્વની અપેક્ષાએ આત્મા અવયવવાળો હોઈ આત્મામાં કાર્યપણાનો પ્રસંગ આવી જાય જ ને? સમાધાન- જો કે અસંખ્યાત પ્રદેશાત્મક સાવયવત્વ છે. છતાં પૂર્વના આકાર (પર્યાય રૂપ)ને પરિત્યાગપૂર્વક ઉત્તર આકાર રૂપ પરિણામ એ જ કાર્યત્વ હોવા છતાં, ત્રણેય કાળમાં રહેનાર આત્મામાં જન્યત્વ રૂપ કાર્યવની અસિદ્ધિ છે. (વિજાતીય-સજાતીય ઉત્પાદક કારણના અભાવથી આત્મા ઉત્પાઘ નથી.) કારણ કે- પૂર્વમાં સર્વથા અવિદ્યમાન એવા સત્ત્વ રૂપ કાર્યત્વની કોઈ પણ જગ્યાએ પ્રસિદ્ધિ નથી. અર્થાત્ એકાન્તથી પહેલાં અસનું સત્વ રૂપી કાર્યત્વ ક્યાંથી સંભવી શકે ? “અર્થપ્રભાવ પ્રતિયોનિ ઉત્પત્તિ પહેલાં વિદ્યમાન, અભાવ, તે પ્રાભાવ કહેવાય છે- તત્વતિયોગી કાર્ય કહેવાય છે. જન્મનો પ્રભાવ હોય છે, નિત્યનો પ્રભાવ હોતો નથી. (આ વસ્તુ અસત્કાર્યવાદી તૈયાયિકના મતમાં છે. ઘટ આદિ કાર્યની ઉત્પત્તિ પહેલાં કપાલ આદિને જોઈ, “અહી ઘડો થશે'- આવા જ્ઞાનના વિષયભૂત જે અભાવ, તે પ્રભાવ કહેવાય છે.) આથી અસત્ કાર્યવાદનું ખંડન થાય છે. શંકા- અવગાહના નામક ગુણ અથવા સર્વની આધારતા રૂપી ગુણ લોકવ્યાપ્તપણે વિદ્યમાન છતાં, લોક-અલોક રૂપ આકાશમાં લોકતુલ્ય પરિમાણનો અભાવ હોઈ, લોકતુલ્ય પરિમાણ રૂપ સાધ્યના અભાવવાળા લોક-અલોક રૂપ આકાશમાં લોકવ્યાપી અવગાહના ગુણ કે સર્વાધારતા રૂપ ગુણ સત્તા રૂપ હેતુ રૂપ વ્યભિચાર કેમ નહિ ? સમાધાન- જેમ લોકમાં, તેમ અલોકમાં આકાશ માત્રમાં અવગાહના નામક ગુણ છે જ, પરંતુ અવગાહનાયોગ્ય પદાર્થોના અભાવથી જ અવગાહનાની અનુપલબ્ધિ છે. અર્થાત્ અવગાહદાન રૂપ ઉપકારનો સ્વભાવ (સ્વરૂપયોગ્યતા) અલોક આકાશમાં છે, છતાં અવગાહદાન રૂપ ઉપકારનો ઉપયોગ (ફલઉપધાયકતા) નથી એમ કહેવાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १२, द्वितीय किरणे ७९ શંકા- આત્માનું વ્યાપકપણું માનવા છતાં, પૂર્વોક્ત જે દોષ “બીજે ઠેકાણે સુખ-દુઃખનો ઉપભોગ આવી પડશે,' તે દોષ લાગુ નહિ પડે, કેમ કે- પોતાના અદષ્ટજન્ય દેહ નથી માટે દોષ નથી. અર્થાતુ પોતાના અદૃષ્ટજન્ય દેહને અવલંબી સુખ-દુ:ખનો ઉપભોગ માનીએ છીએ, એટલે દોષ ક્યાંથી સંભવે ? સમાધાન-અષ્ટમાં સ્વકીયપણાની અસિદ્ધિ છે, કેમ કે- તમો નૈયાયિકો અદષ્ટને આત્માના વિશેષ ગુણ તરીકે માનો છો, એટલું જ નહિ પરંતુ ઉત્પન્ન થનાર સર્વ પદાર્થોમાં નિમિત્તકારણ અષ્ટ છે-સર્વવ્યાપક અદૃષ્ટ છે એમ માનો છો. શંકા- ભલે અદૃષ્ટ સર્વવ્યાપક હોય એથી શું? પોતાના આત્મામાં અદષ્ટનો સમવાય હોવાથી તે અદષ્ટમાં સ્વકીયપણું છે જ ને? સમાધાન- સમવાય, એક અને સર્વવ્યાપક હોવાથી પરકીય (બીજા આત્માના) અદષ્ટોનો પણ સ્વ આત્મામાં સમવાય તો છે જ, માટે અદષ્ટવશે કરી બીજે ઠેકાણે સુખ-દુઃખનો ઉપભોગ આવી પડશે જ. (નિત્ય સંબંધનું નામ સમવાય છે. આ સમવાય અયુતસિદ્ધ પદાર્થોમાં રહે છે. જે બંનેની અંદર બેમાંથી એક પદાર્થ જ્યાં સુધી તે નષ્ટ ન થઈ જાય, ત્યાં સુધી પરસ્પર એકબીજા સિવાય રહી શકતા નથી. તે બે અયુતસિદ્ધ કહેવાય છે. જેમ કે-અવયવ-અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન, જાતિ અને व्यक्ति, विशेष मने नित्य द्रव्य.) વળી સમવાયમાં કોઈ પ્રમાણ નથી, વગેરે વિશેષ બીજા ગ્રંથોથી જાણી લેવું. अथ संसारिणां बहुधा प्रभेदानामुक्तत्वेऽपि माध्यमिकं बोधविशेषाधायकञ्च प्रभेदमधुना वक्तिस च सूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिपञ्चेन्द्रियभेदेन सप्तविधोऽपि प्रत्येक ___ पर्याप्तापर्याप्तभेदतश्चतुर्दशविधः । १२ । स चेति । सूक्ष्माश्चैकेन्द्रियाश्च सूक्ष्मैकेन्द्रियाः, द्वे च त्रीणि च चत्वारि च द्वित्रिचत्वारि तानि इन्द्रियाणि येषां ते द्वित्रिचतुरिन्द्रियाः, असंज्ञिनश्च संज्ञिनश्चासंज्ञिसंज्ञिनस्ते च ते पञ्चेन्द्रियाश्चासंज्ञिसंज्ञिपञ्चेन्द्रियाः ततस्सर्वेषां द्वन्द्वः, त एव भेदो विशेषस्तेन जीवत्वेनैकविधोऽपि जीवस्सप्तविधो भवति, प्रकारप्रकारिणोः कथञ्चिद्भेदाभेदत्वादेकवचनं, एवंभूतोऽपि प्रत्येकं पुनः पर्याप्तापर्याप्तभेदमादाय चतुर्दशविधो भवतीति भावः, यद्यपि द्विविधा एकेन्द्रियाः, सूक्ष्मा बादराश्चेति तथाप्यत्र सूक्ष्माणामेकेन्द्रियत्वाव्यभिचारेण सूक्ष्मपदेन शास्त्रप्रसिद्धत्वान्नामैकदेशग्रहणेऽपि नामग्रहणसंभवाच्च सूक्ष्मैकेन्द्रियाणां ग्रहणम्, बादराणान्त्वेकेन्द्रियत्वव्यभिचारित्वं द्वीन्द्रियाणामपि बादरत्वात्, ततो बादरमात्रग्रहणे बादरैकेन्द्रियालाभात् लघुनिर्देशसम्भवे लाघवार्थिना गौरवेण निर्देशकरणानौचित्याच्च बादरैकेन्द्रियेतिगुरुभूतनिर्देशमपहायै Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૦ तत्त्वन्यायविभाकरे केन्द्रियेत्येवोक्तम् । सूक्ष्मबादरद्वित्रिचतुरिन्द्रियेत्यादिरूपेणोक्तौ तु सूक्ष्ममिन्द्रियं येषां बादरमिन्द्रियं येषामित्येवार्थो लभ्येत द्वे इन्द्रिये येषामित्यादिवत् समासानुरोधान्न चैतदिष्टं तथापि बादरैकेन्द्रियालाभादतस्तथानिर्देशः कृत इति ध्येयम् ।। હવે સંસારીઓના ઘણા પ્રકારના પ્રભેદો કહ્યા છતાં વિશિષ્ટ બોધ કરનાર માધ્યમિક પ્રભેદને કહે છે કે ભાવાર્થ- સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંક્ષિપંચેન્દ્રિય અને સંક્ષિપંચેન્દ્રિયના ભેદથી સાત પ્રકારનો જીવ, પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ચૌદ પ્રકારનો છે. વિવેચન- સૂક્ષ્મ અને ઇતર એટલે બાદર રૂપ એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, મન વગરના (અસંશિ) પાંચ ઇન્દ્રિયવાળા અને દ્રવ્યમનવાળા (સંજ્ઞિ) પાંચ ઇન્દ્રિયવાળાના ભેદથી, પ્રકાર અને પ્રકારવાળાના કથંચિત ભેદ અને અભેદની અપેક્ષાએ-જીવત્વની અપેક્ષાએ એક પ્રકારવાળો જીવ સાત પ્રકારનો છે. એમ અહીં એકવચન જીવ શબ્દમાં મૂકેલ છે. આવો સાત પ્રકારવાળો જીવ પણ, પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદનો સ્વીકાર કરી ચૌદ પ્રકારવાળો થાય છે-એમ સમજવું. (૧) અપર્યાપ્ત સૂક્ષ્મકેન્દ્રિય. (૨) અપર્યાપ્ત બાદરેકેન્દ્રિય. (૩) પર્યાપ્ત સૂક્ષ્મકેન્દ્રિય. (૪) પર્યાપ્ત બાદરેકેન્દ્રિય. (૫) અપર્યાપ્ત બેઈન્દ્રિય. (૬) પર્યાપ્ત બેઈન્દ્રિય. (૭) અપર્યાપ્ત તે ઇન્દ્રિય. (૮) પર્યાપ્ત તેઈન્દ્રિય. (૯) અપર્યાપ્ત ચૌરિન્દ્રિય. (૧૦) પર્યાપ્ત ચૌરિન્દ્રિય. (૧૧) અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય. (૧૨) પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય. (૧૩) અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય. (૧૪) પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય. આ પ્રમાણે જીવના ચૌદ ભેદો જાણવા. જો કે સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના એકેન્દ્રિયો છે, તો પણ અહીં સૂક્ષ્મ જીવોમાં એકેન્દ્રિયપણાનો અવ્યભિચાર-સહચાર હોઈ, સૂક્ષ્મ પદથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ હોઈ, નામના એકદેશના ગ્રહણમાં નામના ગ્રહણનો સંભવ હોઈ, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું ગ્રહણ છે. બાદરોમાં તો એકેન્દ્રિયપણાનો વ્યભિચાર છે, કેમ કે-ધીન્દ્રિયો પણ બાદર છે. તેથી બાદર માત્રના પ્રહણમાં બાદર એકેન્દ્રિયનો લાભ થતો નથી. લઘુનિર્દેશના સંભવમાં લાઘવ અર્થિને માટે ગુરુનિર્દેશ કરવો અનુચિત છે. માટે “બાદર એકેન્દ્રિય' - એવા ગુરુનિર્દેશને છોડી “એકેન્દ્રિય'-આ પ્રમાણે લઘુનિર્દેશ કરેલ છે. જો “સૂક્ષ્મ બાદર-દ્ધિ-ત્રિ-ચતુરિન્દ્રિય' ઇત્યાદિ રૂપથી કહેવામાં આવે, તો સૂક્ષ્મ ઇન્દ્રિયવાળા, બાદર ઇન્દ્રિયવાળા-આવો જ અર્થ બેઈન્દ્રિયવાળા આદિની માફક સમાસની અપેક્ષાએ મેળવાય છે. છતાં આ ઇષ્ટ નથી, તો પણ બાદર એકેન્દ્રિયનો અલાભ હોવાથી તથા પ્રકારનો નિર્દેશ કરેલ છે એમ ધારવું. ___ ननु सप्तविधानां पर्याप्तापर्याप्तभेदेन चतुर्दशविधत्वमुच्यते तत्र पर्याप्तशब्दार्थो वाच्योऽन्यथा तु न सुकरं भेदज्ञानमित्याशंकायां पर्याप्तशब्दप्रवृत्तिनिमित्तमादर्शयति आत्मनः पौगलिकक्रियाविशेषपरिसमाप्तिः पर्याप्तिः । १३ । Page #118 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १३, द्वितीय किरणे __ आत्मन इति । पौद्गलिको यः क्रियाविशेषस्तस्य परिसमाप्तिर्यया साऽऽत्मनिष्ठा पर्याप्तिशब्दवाच्या शक्ति:-करणविशेषः । पर्यापनं समापनं पर्याप्तिरिति नार्थः किन्तु पर्यापनं यत इति व्युत्पत्त्या समाप्तिसाधनं ग्राह्यम् । एवं यस्याः शक्तेस्सत्त्वे जीव आहारादिग्रहणाय समर्थो भवति सा, सा च शक्तिर्यैः पुद्गलोपचयनिर्वय॑ते ते पुद्गलोपचया अपि जीवेन गृहीतशक्त्युत्पत्तिजननपरिणमनाभिमुखा: पर्याप्तिशब्देनोच्यन्ते । एतद्विपरीता-अशक्तिः, तन्निवर्तक पुद्गलासम्बन्धो वाऽपर्याप्तिः, न च समाप्तिः पर्याप्तिशब्दवाच्या, क्वचिदपि ग्रन्थेऽनुक्तत्वात्, न च क्रियापरिसमाप्तिः पर्याप्तिरिति तत्त्वार्थभाष्ये श्रूयत इति वाच्यम् । अभिप्रायापरिज्ञानात्, क्रियायाः परिसमाप्तिर्यत इति व्युत्पत्तेः । अत एव भाष्यटीकायां "पर्याप्तिः पुद्गलरूपाऽऽत्मनः कर्तुः करणविशेषः । येन करणविशेषेणाऽऽहारादिग्रहणसामर्थ्यमात्मनो निष्पद्यते, तच्च करणं यैः पुद्गलैनिर्वय॑ते ते पुद्गला आत्मनाऽऽत्तास्तथाविधपरिणतिभाजः पर्याप्तिशब्देनोच्यन्त" इति दृश्यते । नचैवं न हि भाष्यकाराभिप्राय इति वाच्यम्, आसां युगपदारब्धानामपि क्रमेण समाप्तिरुत्तरोत्तरसूक्ष्मतरत्वादिति स्वयमेवोक्तत्वात्, न ह्यासामितिपदेन समाप्तिरूपा पर्याप्तिर्विवक्षिता समाप्तेरारम्भासम्भवात्, क्रमेण समाप्तेरसंभवाच्च । अत एव सामर्थ्यवाचिपर्याप्तिशब्दस्य कथं नामकर्मरूपत्वमित्याशङ्कायामुक्तं 'पर्याप्तिनिर्वर्तकं पर्याप्तिनाम, अपर्याप्तिनिर्वर्तकमपर्याप्तिनामेति शक्तिप्रयोजकपुद्गलोपचयस्य नामकर्मत्वमाविष्कृतमिति सूक्ष्मधिया विचारणीयम् । तथा चात्मसम्बन्धी पुद्गलोपचयजन्यक्रियाविशेषपूर्णताप्रयोजकशक्तिविशेषः, तादृशशक्तिनिमित्तपुद्गलोपचयो वा पर्याप्तिरिति भावः ॥ શંકા- પૂર્વોક્ત સાત પ્રકારવાળો જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ પ્રકારવાળો છે- એમ જે કહેવાય છે, ત્યાં પર્યાપ્ત શબ્દનો અર્થ કહેવો જ જોઈએ. જો પર્યાપ્તનો અર્થ ન કહેવામાં આવે, તો ચૌદ ભેદોનું જ્ઞાન શું સુલભ બને ખરું કે ? સમાધાન- આવી શંકાના સમાધાનમાં હવે પર્યાપ્ત શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત પર્યાપ્તિને દર્શાવે છે કે ભાવાર્થ- જે શક્તિ વડે વિશિષ્ટ પૌદ્ગલિક ક્રિયાની સમાપ્તિ થાય છે, તે આત્માની શક્તિને પર્યાપ્તિ हेछ.' વિવેચન-પુદ્ગલની વિશિષ્ટ ક્રિયાની સમાપ્તિ જે શક્તિ વડે થાય છે, તે કરણવિશેષ રૂપ આત્મામાં હેલી શક્તિ એ પર્યાપ્તિ શબ્દથી વાચ્ય બને છે. १. उक्तञ्चान्यत्र पुद्गलोपचयजः पुद्गलग्रहणपरिणमनहेतुश्शक्तिविशेष इति । अन्यत्र च "आहारसरीरेंदिय ऊसासवओमणोऽहिनिवित्ती। होइ जओ दलियाओ करणं एसा उ पज्जत्ती" इति । Page #119 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे પર્યાપ્તિનો અર્થ માત્ર સમાપ્તિ જ છે એમ નહિ, પરંતુ જેના વડે સમાપ્તિ છે એવો અર્થ કરવો. અર્થાત્ સમાપ્તિનું સાધન એવો વિશિષ્ટ અર્થ સમજવો. આ પ્રમાણે જે શક્તિની વિદ્યમાનતામાં જીવ આહાર આદિના ગ્રહણ માટે સમર્થ થાય છે, તે શક્તિ રૂપ પર્યાપ્તિ પુદ્ગલોના જથ્થાઓથી બનાવાય છે. જીવ વડે ગ્રહણ કરાયેલા પુદ્ગલના તે જથ્થાઓ પણ શક્તિની ઉત્પત્તિમાં ગ્રહણ અને પરિણમનમાં સન્મુખ થયેલા હોવાથી, (કારણમાં કાર્યની વ્યવહારની અપેક્ષાએ) પર્યાપ્તિ તરીકે કહેવાય છે. અર્થાત્ પર્યાપ્તિના (૧) શક્તિ અને (૨) શક્તિ પ્રત્યે હેતુભૂત પુદ્ગલનો સમુદાય - એમ બે અર્થો સમજવા. આ પર્યાપ્તિથી વિપરીત અશક્તિ, તેમાં હેતુભૂત પુદ્ગલના સંબંધનો અભાવ “અપર્યાપ્તિ' તરીકે કહેવાય છે. પર્યાપ્તિ શબ્દનો અર્થ સમાપ્તિ નથી, કેમ કે કોઈ પણ ગ્રંથમાં એવો અર્થ કહેલો નથી. શંકા- ક્રિયા પરિસમાપ્તિ એ પર્યાપ્તિ છે, આવું તત્ત્વાર્થભાષ્યમાં સંભળાય છે ને? સમાધાન- ભાઈ, બરોબર અભિપ્રાય નથી જાણ્યો માટે આમ કહો છો કેમ કે- ક્રિયાની પરિસમાપ્તિ જેનાથી થાય છે, આવી વ્યુત્પત્તિ (વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ) છે. આ જ મુદ્દાસર ભાષ્યની ટીકામાં દેખાય છે કે- “આત્મા રૂપી કર્તાના વિશિષ્ટ કરણ તરીકે પુદ્ગલ રૂપી “પર્યાપ્તિ’ છે, કે જે વિશિષ્ટ કરણથી આહાર આદિના ગ્રહણની શક્તિ આત્મામાં નિષ્પન્ન થાય છે. વળી તે કરણ જે પુગલોથી બનાવાય છે, તે પુદ્ગલો આત્માએ ગ્રહણ કરેલા તથા પ્રકારના પરિણામને ભજનારા ‘પર્યાપ્તિ' શબ્દથી કહેવાય છે. શંકા- ભાષ્યકારનો આ અભિપ્રાય છે એમાં શો પૂરાવો? સમાધાન- “આ એકીસાથે આરંભ કરાયેલી છે પર્યાપ્તિઓની પણ સમાપ્તિ ક્રમસર થાય છે, કેમ કેક્રમશઃ આહારાદિ પર્યાપ્તિઓના પુદ્ગલો સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ પરિણામવાળા છે.” આમ ભાષ્યકારે સ્વયમેવ કહેલ છે. વળી “મારાં – આવા પદથી સમાપ્તિ રૂપી પર્યાપ્તિની વિરક્ષા કરેલ નથી, કેમ કે- સમાપ્તિમાં આરંભનો અસંભવ છે-ક્રમથી સમાપ્તિનો અસંભવ છે. એથી જ સામર્થ્યવાચક પર્યાપ્તિયુક્ત પર્યાપ્ત શબ્દનું નામકર્મપણું કેવી રીતે? આવી આશંકામાં કહ્યું કે-પર્યાપ્તિજનક પર્યાપ્ત નામકર્મ અને અપર્યાપ્તિજનક અપર્યાપ્તિ નામકર્મઆ વાક્ય શક્તિજનક પુદ્ગલસમુદાયનું નામકર્મપણું છે-એમ જાહેર કરેલ છે. તથાચ પર્યાપ્તિના માત્ર બે જ અર્થ શાસ્ત્રોક્ત ઘટિત થાય છે. જેમ કે-(૧) આત્મ સંબંધી જે પુદ્ગલસમુદાયથી પેદા થનાર વિશિષ્ટ ક્રિયાની પૂર્ણતાજનક વિશિષ્ટ શક્તિ છે, તે “પર્યાપ્તિ' કહેવાય છે. (૨) અથવા આત્મ સંબંધી તાદશ શક્તિની ઉત્પત્તિમાં નિમિત્તભૂત પુદ્ગલોનો સમુદાય પર્યાપ્તિ' કહેવાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४-१५, द्वितीय किरणे अथ पुद्गलरूपायाश्शक्तिरूपाया वा पर्याप्तेः स्वरूपतो भेदाभावाद्विषयभेदनिबन्धन एव तस्या भेद इत्याह आहारशरीरेन्द्रियोवास भाषामनोरूपविषयभेदात् पर्याप्तिष्षोढा । १४ । आहारेति । तथा चाऽऽहारविषया पर्याप्तिः शरीरविषया पर्याप्तिरित्यादिक्रमेण षाविध्यं बोध्यमं । युगपदारब्धाः षडप्येतत्क्रमेणैव सिद्धि यान्ति न समकालं व्युत्क्रमं वेति सूचयितुमयं क्रमः, उत्तरोत्तरपर्याप्तीनां बहुतरकालत्वात् ॥ હવે પુગલ રૂપ કે શક્તિ રૂપ પર્યાપ્તિમાં સ્વરૂપની અપેક્ષાએ ભેદ નથી, પરંતુ વિષયભેદ રૂપ કારણથી જ પર્યાપ્તિના ભેદો છે. એટલે પર્યાપ્તિ ભેદોને કહે છે કે भावार्थ- 'मा२-१२-5न्द्रिय-3-पास-भाषा-मन ३५ ७ विषयना मेथी ५याप्ति छ પ્રકારની છે.” - વિવેચન- તથાચ આહાર રૂપ વિષયવાળી પર્યાપ્તિ અને શરીર રૂપ વિષયવાળી પર્યાપ્તિ, ઈત્યાદિ ક્રમથી પર્યાપ્તિઓ છ પ્રકારની છે એમ જાણવું. (બીજે ઠેકાણે કહ્યું છે કે-યુગલના સમૂહથી જન્મ, પુદ્ગલોનો ગ્રહણ અને પરિણમનમાં હેતુ રૂપ વિશિષ્ટ શક્તિ પર્યાપ્તિ ___('आहारशरीरेन्द्रिय उच्छवास वचो मनोऽभिनिवृत्तिः, भवति यतो दलिकात् करणं प्रति (एषा) सा तु पर्याप्तिः') એક સમયમાં આરંભેલી છએ છ પર્યાપ્તિઓ પણ આ ક્રમથી જ સમાપ્તિને પામે છે, એકીસાથે કે વિપરીત ક્રમથી સમાપ્તિને પામતી નથી. આ વાતની સૂચના આપવા આ ક્રમ છે, કેમ કે-ઉત્તર ઉત્તર પર્યાપ્તિઓ પૂર્વ પૂર્વ પર્યાપ્તિઓ કરતાં ઘણા ઘણા કાળવાળી છે. अथाऽऽहारपर्याप्तिमाह शरीरादिपञ्चयोग्यदलिकद्रव्यादानक्रियापरिसमाप्तिराहारपर्याप्तिः । १५ । । शरीरादीति । आत्मा हि सक्रियः, अन्यथा कायोत्पत्त्यनुकूलो यत्नो न स्यादेव, सा क्रियाऽऽत्मपरिस्पन्दरूपा, तथा चात्मा पूर्वदेहमुत्सृज्योपपातक्षेत्रे समागतः प्रथमक्षण एव कार्मणकाययोगाख्येन स्वपरिस्पन्देनौदारिकादिशरीरयोग्यान् पुद्गलान् गृह्णाति । तैजसकार्मणशरीरेणैव प्रथमसमय एव औदारिकादिशरीरयोग्यपुद्गलाहरणाच्छक्त्युत्पत्तेश्चाऽऽहारपर्याप्तिरेक सामयिकी । वीर्यान्तरायक्षयोपशमेन वीर्यलब्धिर्भवति, तया च यथायोग्यं सूक्ष्मबादर १. आगमे तत्त्वार्थे च भाषामनःपर्याप्त्योरेकत्वमभ्युपगम्य पञ्चधा पर्याप्तिरुक्ता ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ८४ तत्त्वन्यायविभाकरे परिस्पन्दरूपक्रियासहितं सलेश्यवीर्यमुपजायते, इदमेव करणशब्दवाच्यं पर्याप्तिशब्दवाच्यं योगसंज्ञकञ्च, तत्र च क्रियाप्राधान्ये योगशब्दः प्रयुज्यते, वीर्यस्य मुख्यत्वे करणशब्दः पर्याप्तिशब्दश्च प्रयुज्यते, क्रियायाः पौगलिकत्वेन पर्याप्तिसम्बन्धिपुद्गलानां नामकर्मत्वं, आहारपर्याप्तिं विहाय शरीरपर्याप्त्यादिक्रियाणां प्रत्येकमन्तर्मुहूर्तेन समापनात्क्रियासहितं पर्याप्तिशब्दवाच्यं सलेश्यवीर्यमप्यन्तर्मुहूर्तेन समाप्यत इत्युच्यते तथा चौदारिकवैक्रियाऽऽहारकतैजसभाषाप्राणापानमनःकर्मभेदेनाष्टविधेषु पुद्गलेषु शरीरस्येन्द्रियाणामुच्छासस्य भाषाया मनसश्च योग्यानि यानि दलिकद्रव्याणि तेषां या आदानक्रिया-ग्रहणं तच्च परिसमाप्यते यया साऽऽहारपर्याप्तिरित्यर्थः । अत्र पर्याप्तीनामासां स्वरूपाणि तत्त्वार्थभाष्यानुसारेण निरूपितानि । प्रवचनाद्यनुसारेण तु बाह्याहारग्रहणखलरसरूपपरिणमनप्रयोजकात्मशक्तिविशेष आहारपर्याप्तिः ॥ હવે આહારપર્યાપ્તિને કહે છેભાવાર્થ. “શરીર, ઇન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા અને મન રૂપ પાંચને યોગ્ય દલિકોની જે ગ્રહણક્રિયાની પરિસમાપ્તિ જે શક્તિ વડે થાય છે, તે “આહારપર્યાપ્તિ' કહેવાય છે.” | વિવેચન- ખરેખર આત્મા એ ક્રિયાવાન દ્રવ્ય છે. જો ક્રિયાવાન ન માનવામાં આવે, તો કાર્યની ઉત્પત્તિજનક પ્રયત્ન ન જ થાય. તે ક્રિયા આત્માના પરિસ્પદ (ચલન) રૂપે છે. તથાચ પૂર્વના શરીરનો ત્યાગ કરવાપૂર્વક આત્મા ઉપપાત (જન્મ)ના ક્ષેત્રમાં આવેલો, પ્રથમ ક્ષણમાં જ કાર્મણકાયયોગ નામના આત્માના પરિસ્પન્દ દ્વારા, ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. તૈજસ-કાશ્મણ શરીર વડે જ પહેલા સમયમાં જ ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોના ગ્રહણથી અને શક્તિની ઉત્પત્તિથી “આહાર-પર્યાપ્તિ એક સમયવાળી છે. વીર્યાન્તરાય રૂપ કર્મના ક્ષયોપશમથી વીર્યલબ્ધિ થાય છે. તે વીર્યલબ્ધિથી યોગ્ય પ્રમાણે સૂક્ષ્મ-બાદર રૂપ પરિસ્પદ ક્રિયા સાથેનું ‘સલેશ્યવીર્ય કરણ શબ્દથી વાચ્ય, પર્યાપ્તિ શબ્દથી વાચ્ય અને યોગ નામની સંજ્ઞાવાળું કહેવાય છે. ત્યાં ક્રિયાની પ્રધાનતામાં યોગ શબ્દનો વ્યવહાર થાય છે અને વીર્યની મુખ્યતામાં કરણ શબ્દનો અને પર્યાપ્તિ શબ્દનો વ્યવહાર થાય છે. ' ક્રિયાનું પૌદ્ગલિકપણું હોવાથી પર્યાપ્તિ સંબંધી પુદ્ગલો નામકર્મ તરીકે કહેવાય છે. એક આહારપર્યાપ્તિને છોડી પ્રત્યેક શરીરપર્યાપ્તિ આદિ ક્રિયાઓની અંતર્મુહૂર્ત બાદ સમાપ્તિ હોવાથી, ક્રિયાની સાથે પર્યાપ્તિ શબ્દથી વાચ્ય એવું સલેશ્યવીર્ય પણ અંતર્મુહૂર્ત બાદ સમાપ્ત થાય છે-એમ કહેવાય છે. તથાચ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કર્મના ભેદથી આઠ પ્રકારના પુદ્ગલોમાં રહેલ શરીરને યોગ્ય, ઇન્દ્રિયોને યોગ્ય, ઉચ્છવાસને યોગ્ય, ભાષાને યોગ્ય અને મનને યોગ્ય જે દલિક દ્રવ્યો છે. (દળિયાં છે.) તે દલિક રૂપ દ્રવ્યોની ગ્રહણક્રિયા જે શક્તિ વડે પૂર્ણ કરાય છે, તે શક્તિવિશેષ “આહારપર્યાપ્તિ કહેવાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १६, द्वितीय किरणे ८५ અહીં આ પર્યાપ્તિઓના સ્વરૂપોનું નિરૂપણ તત્ત્વાર્થભાષ્યના અનુસારે કરેલ છે. પ્રવચન આદિના અનુસારે તો બાહ્ય આહારનું ગ્રહણ અને ખલ (મલ અને મૂત્ર રૂપ) તથા રસ (સાત ધાતુ રૂપે પરિણમનને યોગ્ય જલના જેવો પ્રવાહી પદાર્થ) રૂપે પરિણમાવવામાં પ્રયોજક રૂપ નિમિત્ત એવી વિશિષ્ટ આત્માની શક્તિ 'माहारपर्याप्ति' 'हेवाय छे. अथ शरीर पर्याप्तिमाह गृहीतशरीरवर्गणायोग्यपुद्गलानां शरीराङ्गोपाङ्गतया रचनक्रियासमाप्तिश्शरीरपर्याप्तिः । १६ । गृहीतेति । सामान्यतो गृहीतानां शरीरवर्गणागतयोग्यपुद्गलानां शरीराङ्गोपाङ्गतया या रचनक्रिया-विरचनात्मिका क्रिया सा परिसमाप्यते यतः, स शक्तिविशेषश्शरीरपर्याप्तिः । लक्षणद्वयमिदं तत्त्वार्थोक्तमौदारिकवैक्रियाऽऽहारकशरीरत्रयेऽपि सङ्गच्छते । तत्राऽऽहारपर्याप्तिरौदारिकशरीरिणामाहारपुद्गलग्रहणखलरसीकरणप्रयोजिका, इतरेषां शरीरयोग्यपुद्गलग्रहणप्रयोजिका, इयञ्च पर्याप्तिस्सर्वेषां समयप्रमाणा, उपपातक्षेत्रे प्रथमसमय एवाहारकत्वात्, औदारिकशरीरिणां शेषाः पर्याप्तय: प्रत्येकमन्तर्मुहूर्तेन कालेन निष्पाद्यन्ते, सर्वासां पर्याप्तीनां च परिसमाप्तिकालोऽप्यन्तर्मुहूर्त्तप्रमाणः, अन्तर्मुहूर्त्तानामसंख्यभेदभिन्नत्वात् । वैक्रियाहारकशरीरिणान्तु आहारेन्द्रियोच्छ्वासभाषामनः पर्याप्तयः पञ्चाप्येकेनैव समयेन समाप्यन्ते, शरीरपर्याप्तिः पुनरन्तर्मुहूर्त्तेनेति भाव्यम् । प्रवचनादिषु तु रसीभूताहारस्य रसासृङ्मांसभेदोऽस्थिमज्जाशुक्रलक्षणसप्तधातुरूपतया परिणमनहेतुः शक्तिविशेषश्शरीरपर्याप्तिः इदं पूर्वोक्तञ्च लक्षणद्वयमौदारिकशरीर एव संगच्छते, इतरशरीरयोरसृङ्मांसमेदसादिमयत्वाभावात् । अत्र च तादृशशक्त्युत्पादनद्वारा शरीराङ्गोपाङ्गादिनामकर्माणि, साक्षात् निर्माणबन्धनसंघातननामकर्माणि केषाञ्चिन्मतेनाऽऽनुपूर्वीनामकर्म च निमित्तानि भवन्ति । एषां सत्तारूपेण वर्त्तमानानामप्युदय एव शरीरादीनां निष्पत्तेः । अङ्गोपाङ्गानां नियतस्थानवृत्तिताप्रयोजकत्वात्, गृहीतानां गृह्यमाणानाञ्च शरीरपुद्गलानामन्योन्यसंश्लेषकारित्वात्, शरीरत्वेन परिणतपुद्गलानामन्योन्यसन्निधानेन व्यवस्थापकत्वाच्च । केषाञ्चिन्मतेनानुपूर्व्या अङ्गोपाङ्गानां निर्माणनिर्मितानां प्रतिनियतस्थानवृत्तिताप्रयोजकत्वोपगमादिति ॥ હવે શી૨૫ર્યાપ્તિને જણાવે છે કે ભાવાર્થ- ‘ગ્રહણ કરાયેલા શરીરવર્ગણાના યોગ્ય પુદ્ગલોને શરીર રૂપે અને તેના અંગ-ઉપાંગ રૂપે રચવાની ક્રિયાની સમાપ્તિ જે શક્તિ વડે થાય છે, તે વિશિષ્ટ શક્તિ ‘શરી૨૫ર્યાપ્તિ' કહેવાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વિવેચન-સામાન્યથી ગ્રહણ કરેલા શરીરવર્ગણામાં રહેલ યોગ્ય પગલોને શરીર રૂપે અને તેના અંગઉપાંગ રૂપે જે રચવાની ક્રિયા છે, તે ક્રિયા જેનાથી સમાપ્ત થાય છે, તે વિશિષ્ટ શક્તિ “શરીરપર્યાપ્તિ કહેવાય છે. પૂર્વોક્ત આહારપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિના આ બે લક્ષણો તત્ત્વાર્થમાં કહેલ છે. તે ઔદારિક, વૈક્રિય અને આહારક-એમ ત્રણ શરીરોમાં પણ સંગત થાય છે. તેમાં આહારપર્યાપ્તિ, ઔદારિક શરીરધારી મનુષ્ય-તિર્યંચોને આહારપુગલના ગ્રહણમાં અને ખલ રસ રૂપે પરિણમનમાં નિમિત્ત થાય છે. જ્યારે બીજા વૈક્રિય-આહારક શરીરધારી દેવ, નારકી આદિને, તેમજ ચતુર્દશપૂર્વધર આદિને તે તે શરીરયોગ્ય પુદ્ગલના પ્રહણમાં નિમિત્ત થાય છે. વળી આ આહારપર્યાપ્તિ, બધાને ઔદારિક, વૈક્રિય આદિ શરીરધારીઓને એક સમયના પ્રમાણવાળી છે, કેમ કે- ઉત્પત્તિના ક્ષેત્રમાં પહેલા સમયમાં જ સર્વ જીવો આહારકારક હોય છે. વળી ઔદારિક શરીરધારીઓને બાકીની પ્રત્યેક પર્યાપ્તિઓ અંતર્મુહૂર્ત કાળમાં સમાપ્ત થાય છે. વળી સઘળી પર્યાપ્તિઓનો સમાપ્તિકાળ પણ અંતર્મુહૂર્ત કાળપ્રમાણવાળો છે, કેમ કે-અંતર્મુહૂર્તોના અસંખ્યાત ભેદો છે. વૈક્રિય શરીરધારીઓને તો આહાર, ઇન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા અને મન રૂપ પાંચ પર્યાપ્તિઓ પણ એક સમય બાદ સમાપ્ત થાય છે. શરીરપર્યાપ્તિ તો અંતર્મુહૂર્ત રૂપ કાલમાનવાળી છે. પ્રવચન (કર્મગ્રંથ-આગમ) આદિમાં તો રસ રૂપ બનેલ આહારને રસધાતુ અને રસથી જન્ય રક્ત જન્ય માંસ અને માંસથી જન્ય મેદ-ચરબી) અને મેદથી જન્ય હાડકાં અને હાડકાંથી જન્ય મજ્જા (હાડકાની ચરબી) અને મજ્જાથી જન્ય શુક્ર (વીર્ય નામની સાતમી ધાતુ), આમ સાત ધાતુરૂપપણાએ પરિણમનમાં હેતુ વિશિષ્ટ શક્તિ રૂપ “શરીરપર્યાપ્તિ' છે. આ અને પૂર્વોક્ત બે લક્ષણો ઔદારિક શરીરમાં જ ઘટિત થાય છે. બીજા બે શરીરમાં (વૈક્રિય-આહારકમાં) લોહી, માંસ, ચરબી આદિ સાત ધાતુઓનો અભાવ છે. વળી અહીં તેવી શક્તિની ઉત્પત્તિ પ્રત્યે શરીરનામકર્મ (જેના ઉદયના વશે શરીરપ્રાયોગ્ય પગલોને લઈ શરીરરૂપપણાએ પરિણાવે છે અને જીવપ્રદેશોની સાથે અન્યોન્ય અનુગમ રૂપ સંબંધ કરાવે છે, તે શરીરનામકર્મ.) અને “અંગોપાંગનામકર્મ' (જેના ઉદયથી શરીરપણાએ પરિણમેલ પુગલોની અંગઉપાંગના વિભાગની પરિણતિ થાય છે, તે અંગ-ઉપાંગનામકર્મ.) સાક્ષાત્ કારણ છે. તેમજ નિર્માણનામકર્મ, બંધનનામકર્મ, સંઘાતનનામકર્મો અને કેટલાકના મતે આનુપૂર્વીનામકર્મ પરંપરાએ કારણો થાય છે. આ શરીર આદિ નામકર્મો સત્તા રૂપે વિદ્યમાન છતાં ઉદયમાં જ શરીર આદિના ઉત્પાદક છે, કેમ કેનિર્માણનામકર્મના ઉદયે જ જંતુઓના શરીરમાં અંગ-ઉપાંગોને ચોક્કસ સ્થાનમાં રાખવામાં પ્રયોજક નિર્માણનામકર્મ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, द्वितीय किरणे બંધનનામકર્મ- પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા શરીરપુદ્ગલોને જે કર્મના ઉદયથી આત્મા પરસ્પર સંબંધવાળા કરે છે, તે કર્મબંધનનામકર્મ છે. ‘સંઘાતનનામકર્મ'- જેના ઉદયથી શરીરપણાએ પરિણમેલ પુગલોને આત્મા પરસ્પર સશિયાનથી વ્યવસ્થાપન કરે છે, તે કર્મ સંઘાતનનામકર્મ છે. કેટલાક (પ્રવચનવૃદ્ધો)ના મતે આનુપૂર્વનિર્માણકર્મથી બનાવેલ અંગ-ઉપાંગોની પ્રતિનિયત રચનાક્રમમાં પ્રયોજક તરીકે માનેલ છે. અર્થાત્ શરીરનામકર્મ અને અંગ-ઉપાંગનામકર્મ સાક્ષાત્ કારણ છે અને નિર્માણનામકર્મ, બંધનનામકર્મ તથા સંઘાતનનામકર્મો નિમિત્ત કારણો છે. अथेन्द्रियपर्याप्तिमाह त्वगादीन्द्रियनिवर्तनक्रियापरिसमाप्तिरिन्द्रियपर्याप्तिः । १७ । त्वगादीति । आदिना रसनघ्राणचक्षुश्श्रोत्राणां ग्रहणम्, तान्यपि द्रव्यरूपाण्येव ग्राह्याणि तेषामेवोत्पादनेऽङ्गोपाङ्गनामकर्मण इन्द्रियपर्याप्तेश्च हेतुत्वात्, भावरूपाणान्तु निर्वर्त्तने इन्द्रियावरणक्षयोपशमस्यैव सामर्थ्यात्, जातिनामकर्मणस्त्वेकेन्द्रियादिशब्दप्रवृत्तिनिमित्तसमानपरिणतिलक्षणसामान्यं प्रति प्रयोजकत्वात्, तथा च त्वगादीन्द्रियाणां तत्तदिन्द्रियस्वरूपेण या निर्वर्तनक्रिया सा परिसमाप्यते यस्माच्छक्तिविशेषात्पुद्गलविशेषाद्वा सेन्द्रियपर्याप्तिः सर्वशरीरेन्द्रियव्यापिनी, धातुरूपतया परिणमितादाहारादेकस्य द्वयोस्त्रयाणां चतुण्ाँ पञ्चानां वेन्द्रियाणां प्रायोग्यानि द्रव्याण्यादायैकद्वित्र्यादीन्द्रियरूपतया परिणामयति यतस्सेन्द्रियपर्याप्तिः प्रवचनाद्यनुसारेणौदारिकशरीरेन्द्रियविषया । ઇન્દ્રિયપર્યાપ્તિ ભાવાર્થ- સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુઃ-શ્રોત્ર રૂપી ઇન્દ્રિયોની તે તે ઇન્દ્રિયસ્વરૂપે જે રચવાની ક્રિયા છે, તે રચવાની ક્રિયાની સમાપ્તિ જે વિશિષ્ટ શક્તિથી કે વિશિષ્ટ પુદ્ગલથી થાય, તે ‘ઇન્દ્રિય પર્યાપ્તિ.' વિવેચન- સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુઃશ્રોત્ર રૂપ પાંચ ઇન્દ્રિયો પણ અહીં વિશિષ્ટ આકાર અને આકારમાં રહેલી વિષયગ્રહણની શક્તિ, એ બંને પુગલપરિણામ રૂપ હોઈ દ્રવ્ય રૂપ જ લેવી, કેમ કે-તે સ્પર્શન આદિ રૂપ દ્રવ્ય ઇન્દ્રિયોના જ ઉત્પાદન પ્રત્યે અંગ-ઉપાંગનામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિ એ બે કારણ છે. જયારે લબ્ધિ-ઉપભોગ રૂપ ભાવેન્દ્રિયોના સર્જન પ્રત્યે ઇન્દ્રિય આવરણના ક્ષયોપશમનું સામર્થ્ય છે. १. पञ्चानामिन्द्रियाणां प्रायोग्यान् पुद्गलान् गृहीत्वाऽनाभोगनिवर्तितेन वीर्येण तद्भावनयनशक्तिरिन्द्रियपर्याप्तिरिति प्रज्ञापनायाम् ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे જાતિનામકર્મ તો એકેન્દ્રિય આદિ શબ્દની પ્રવૃત્તિ પ્રત્યે નિમિત્ત રૂપ સમાન (આકૃતિ) પરિણિત રૂપ (भति) प्रत्ये प्रयो४९ छे. ८८ (૧) તથાચ સ્પર્શન આદિ ઇન્દ્રિયોની તે તે ઇન્દ્રિયસ્વરૂપે જ રચવાની ક્રિયાની સમાપ્તિ જે વિશિષ્ટ શક્તિથી કે વિશિષ્ટ પુદ્ગલથી થાય, ‘इन्द्रियपर्याप्ति' सर्व शरीर ने न्द्रियमां व्यापक छे. (૨) ધાતુરૂપપણાએ પરિણમાવેલ આહારમાંથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયોને પ્રાયોગ્ય દ્રવ્યોને લઈ એક, બે, આદિ ઇન્દ્રિયરૂપપણાએ જેનાથી જીવ પરિણમાવે છે, તે ‘ઇન્દ્રિયપર્યાપ્તિ.’ પ્રવચન આદિ અનુસારે ઔદારિક શરીરેન્દ્રિય વિષયવાળી ‘ઇન્દ્રિયપર્યાપ્તિ' છે. अथोच्छ्वासपर्याप्तिमाह– श्वासोच्छ्वासयोग्यद्रव्यादानोत्सर्गशक्तिविरचनक्रियासमाप्तिः श्वासोच्छ्वासपर्याप्तिः । १८ । श्वासोच्छ्वासेति । श्वासोच्छ्वासयोग्यानां द्रव्याणां श्वासोच्छ्वासरूपाणामिति यावत् तेषां यावादानोत्सगौं-ग्रहणमोक्षणरूपौ तद्विषयिणी या शक्तिर्लब्धिर्या च श्वासोच्छ्वासनामकर्मसाध्या तदनुकूला या विरचनक्रिया सा समाप्यते यतश्शक्तिविशेषात्पुद्गलोपचयाद्वा सा श्वासोच्छ्रासपर्याप्तरित्यर्थः । यद्यपि सर्वा लब्धयः क्षायोपशमिका एव न त्वौदयिक्यस्तथापि वैक्रियाहारकादिलब्धय औदयिका अपि संभवन्ति, तत्र वीर्यान्तरायक्षयोपशमस्यापि निमित्तत्वेन क्षायोपशमिकत्वव्यपदेश इति बोध्यम् ॥ ઉચ્છ્વાસપર્યાપ્ત ભાવાર્થ- શ્વાસોશ્વાસ રૂપ દ્રવ્યોને લેવા-મૂકવાની જે શક્તિ (લબ્ધિ) છે અને વળી જે શ્વાસોશ્વાસ નામકર્મથી (જન્ય) છે, તેને અનુકૂળ જે રચનાની ક્રિયા છે, તે ક્રિયા જે વિશિષ્ટ શક્તિથી, કે જે પુદ્ગલના समूहथी समाप्त थाय छे, ते 'श्वासोश्वासपर्याप्ति' छे. જો કે સર્વ લબ્ધિઓ ક્ષયોપશમજન્ય જ હોય છે, ઉદયજન્ય નથી, તો પણ વૈક્રિય-આહારક આદિ લબ્ધિઓ ઔયિકી પણ હોય છે. ત્યાં વીર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ નિમિત્ત હોઈ ક્ષાયોપશમિકપણાનો વ્યવહાર છે-એમ જાણવું. अथ भाषापर्याप्तिमाह भाषायोग्यद्रव्यपरिग्रहविसर्जनशक्तिनिर्माणक्रियापरिसमाप्ति र्भाषापर्याप्तिः । १९ । भाषायोग्येति । भाषायोग्यानां द्रव्याणां ये परिग्रहविसर्जनेऽवलम्बनविसर्गौ तद्विषयिणी या शक्ति:-सामर्थ्यविशेषः - अवलम्बनपूर्वकोत्सर्जनहेतुसामर्थ्यविशेषः, तस्य या निर्माणक्रिया सा परिसमाप्यते यया सा भाषापर्याप्तिरित्यर्थः । अत्र वीर्यलब्धेस्सकाशादुपजायमानस्सलेश्य Page #126 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १८-१९-२०, द्वितीय किरणे ८९ वीर्यविशेषः, सूक्ष्मबादरपरिस्पन्दरूपक्रियाविशेषो वाग्योगापरनामाऽपि सहकारिकारणं विज्ञेयम् । पर्याप्त्या हि भाषायोग्यपुद्गलग्रहणपरिणमने भवतः वाग्योगेन च परिणतपुद्गलावलम्बनं निसर्गसामर्थ्यविशेषश्च भवति, मन्दशक्तेर्नगरपरिभ्रमणाय यष्ट्यवलम्बनवद् वाग्योगावलम्बनं बोध्यम् ॥ ભાષા પર્યાપ્તિ ભાવાર્થ- ભાષાને યોગ્ય દ્રવ્યોની લેવા-મૂકવાની શક્તિના નિર્માણની ક્રિયાની સમાપ્તિ જેનાથી થાય છે, ते भाषापर्याप्ति.' અહીં વીર્યલબ્ધિથી પેદા થતો સલેશ્યવીર્ય વિશેષ, કે જેનું બીજું નામ “વચનયોગ' પણ છે, એવી સૂક્ષ્મ અને બાદર પરિસ્પદ રૂપ વિશિષ્ટ ક્રિયા. એમ આ બે સહકારી કારણો ભિન્ન છે. અહીં આશય એવો છે કે- પર્યાપ્તિથી ભાષાને યોગ્ય પુગલનું ગ્રહણ અને પરિણમન રૂપ બે ક્રિયા થાય છે અને વચનયોગથી પરિણમેલ પુદ્ગલોનું અવલંબન અને મૂકવાની વિશિષ્ટ શક્તિ એમ બે થાય છે. જેમ કમજોરને નગરમાં ફરવા માટે લાકડીના સહારાની માફક અહીં વચનયોગનું અવલંબન જાણવું. अथ मनःपर्याप्तिमाहमनस्त्वयोग्यद्रव्याहरणविसर्जनशक्तिजननक्रियापरिसमाप्तिर्मनःपर्याप्तिः । २० । मनस्त्वयोग्येति । मनस्त्वयोग्यानि यानि द्रव्याणि तेषामाहरणविसर्जने-अवलम्बनमोक्षणे तद्विषयिणी या शक्तिः तज्जननक्रियायास्तदनुकूलक्रियायास्समाप्तिर्यत इत्यर्थः । मनःपर्याप्त्या हि मनोयोग्यान् मनोवर्गणास्कन्धानादत्ते परिणमयति च ततश्चिन्तनार्थमवलम्ब्य मुञ्चति च मनोयोगेन । एवं च प्रथममनेकपुद्गलग्रहणं ततः शरीरपर्याप्तिः तदनु इन्द्रियपर्याप्तिस्ततः श्वासोच्छ्वासपर्याप्तिस्ततो भाषापर्याप्तिस्ततो मनःपर्याप्तिरिति क्रमः, परन्तु पर्याप्तिकार्यारम्भ उत्पत्तिप्रथमसमय एव, निष्ठा तु द्वितीयादीनामनुक्रमेण भवति तस्मात्स्वस्वकार्यपूर्णतां यावत्ता अप्यपूर्णा एव कथ्यन्त इति बोध्यम् ॥ મન:પર્યાપ્તિ ભાવાર્થ- મનપણાને યોગ્ય દ્રવ્યોની લેવા-મૂકવાની વિષયવાળી શક્તિની જનક ક્રિયાની સમાપ્તિ लेनाथी थाय छे, ते 'मन:५याप्ति' उवाय छे. વિવેચન-મનપણાને યોગ્ય જે દ્રવ્યો છે, તે દ્રવ્યોની લેવા-મૂકવાની વિષયવાળી જે શક્તિ છે, તે શક્તિને પેદા કરવાને અનુકૂળ ક્રિયાની સમાપ્તિ જેનાથી થાય છે, તે “મન:પર્યાપ્તિ' કહેવાય છે. અહીં મતલબ એવો છે કે- મન:પર્યાપ્તિથી જીવ મનને યોગ્ય મનોવર્ગણાના સ્કંધોને લે છે અને મનપણે પરિણાવે છે. ત્યારબાદ મનોયોગથી ચિંતન માટે મનોદ્રવ્યોને અવલંબીને છોડે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे આ પ્રમાણે પહેલાં અનેક પુલોનું ગ્રહણ (આહારપર્યાપ્તિ) થાય છે. ત્યારબાદ શરીરપર્યાપ્તિ થાય છે. ત્યારબાદ ઇન્દ્રિય પર્યાપ્તિ, તે પછી શ્વાસોશ્વાસપર્યાપ્તિ, ત્યારબાદ ભાષાપર્યાપ્તિ અને ત્યારપછી મન:પર્યાપ્તિ છે. આવો ક્રમ છે. પરંતુ પર્યાપ્તિ રૂપ કાર્યનો પ્રારંભ ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ થાય છે, પરંતુ સમાપ્તિ તો દ્વિતીય આદિ સમયોના અનુક્રમથી થાય છે. તેથી પોતપોતાના કાર્યની પૂર્ણતા સુધી તે પર્યાપ્તિઓ પણ અપૂર્ણ જ કહેવાય છે એમ સમજવું. एवमवगते पर्याप्तिप्रभेदे पर्याप्तापर्याप्तस्वरूपमाहस्वस्वयोग्यपर्याप्तिपूर्णत्वभाजः पर्याप्ताः । स्वस्वपर्याप्तिपूर्णताविकला अपर्याप्ताः ।२१। स्वस्वेति । यस्य यस्य यावत्यः पर्याप्तयोऽभिमतास्तावत्पर्याप्तिकार्यपूर्णताभाजस्ते ते पर्याप्ता उच्यन्त इत्यर्थः । एतद्विपरीतास्त्वपर्याप्ता इत्याह स्वस्वेति । આ પ્રમાણે પર્યાપ્તિઓના ભેદોનું જ્ઞાન કરાવ્યા પછી પર્યાપ્તિ-અપર્યાપ્તિનું સ્વરૂપ કહે છેભાવાર્થ- પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતાવાળા સંસારી જીવો પર્યાપ્ત' કહેવાય છે. પોતપોતાને યોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતાથી રહિત જીવો ‘અપર્યાપ્ત' કહેવાય છે. વિવેચન- જે જે જીવને જેટલી પર્યાપ્તિઓ કહેલી છે, તેટલી પર્યાપ્તિઓના કાર્યની પૂર્ણતાવાળા તે તે જીવો પર્યાપ્ત' કહેવાય છે. આનાથી વિપરીત જીવો “અપર્યાપ્ત છે. આ વાતને સ્પષ્ટ કરે છે કેપોતપોતાની પર્યાપ્તિઓની પૂર્ણતાથી રહિત “અપર્યાપ્ત' કહેવાય છે. केषां जीवानां कति पर्याप्तयो भवन्तीत्यत्राह तत्रैकेन्द्रियस्याद्याश्चतस्रः । द्वित्रिचतुरिन्द्रियासंज्ञिपञ्चेन्द्रियाणां पञ्च । संज्ञिपञ्चेन्द्रिયા પર્યાયઃ ૨૨. तत्रेति । षट्त्सु पर्याप्तिषु मध्य इत्यर्थः । आद्याश्चतस्र इति आहारशरीरेन्द्रियोच्चासरूपाश्चतस्र इत्यर्थः, भाषामनसोस्तस्याभावात् । पञ्चेति, तेषां मनसोऽभावेनमनःपर्याप्तिर्नास्तीति भावः । षट्पर्याप्तय इति, मनसोऽपि सत्त्वादिति भावः । एताभिश्च स्वस्वयोग्यपर्याप्तिभिरपर्याप्ता एव ये कालं कुर्वन्ति तेऽप्याद्यपर्याप्तित्रयं समाप्य ततोऽन्तर्मुहूर्तेनायुर्बध्वा तदनन्तरमबाधाकालरूपमन्तर्मुहूर्तं जीवित्वैव च म्रियन्त इत्यप्यवधेयम् ॥ કયા કયા જીવોને કેટલી પર્યાપ્તિ હોય છે તેનું વર્ણન ભાવાર્થ ત્યાં એકેન્દ્રિય જીવોને પહેલી ચાર પર્યાપ્તિઓ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિઓ હોય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २१-२२-२३, द्वितीय किरणे ९१ વિવેચાન- ત્યાં એટલે છ પર્યાપ્તિઓ પૈકી એકેન્દ્રિય જીવને આહાર-શરીર-ઇન્દ્રિય-ઉચ્છ્વાસ રૂપ પહેલી ચાર પર્યાપ્તિઓ હોય છે, કેમ કે-તે એકેન્દ્રિય જીવમાં ભાષા અને મનનો અભાવ છે. બેઈન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા અને મન વગરના પાંચ ઇન્દ્રિયવાળા જીવોને आहार-शरीर-इन्द्रिय-उच्छ्वास - भाषा ३५ पांय पर्याप्तिसो छे, प्रेम - ते वोमां भननो अभाव होई मनःपर्याप्ति नथी. જે અપર્યાપ્તનામનકર્મના ઉદયથી લબ્ધિઅપર્યાપ્ત જીવો પણ આ પોતપોતાની યોગ્ય પર્યાપ્તિઓથી અપર્યાપ્તા જ મરણને પામે છે. તે લબ્ધિઅપર્યાપ્ત જીવો પણ પહેલી આહાર-શરીર-ઇન્દ્રિયપર્યાપ્તિઓને પૂર્ણ કરી, અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધીને, ત્યારબાદ અબાધા કાળ રૂપી અંતર્મુહૂર્ત સુધી જીવીને જ મરે છે. આ પ્રમાણે સમજવું. अथ पर्याप्तापर्याप्तभेदभाजस्सूक्ष्मादिसप्तविधान् जीवान् दिङ्मात्रेण निदर्शयतिसूक्ष्माश्च निगोदादिवर्तिनः । बादराः स्थूलपृथिवीकायिकादयः । द्वीन्द्रियाः कृम्यादयः । त्रीन्द्रियाः पिपीलिकादयः । चतुरिन्द्रिया भ्रमरादयः । २३ । सूक्ष्माश्चेति । सूक्ष्मजीवानां पृथिव्यादिपञ्चकायप्रभेदत्वेऽपि सूक्ष्मतरत्वादेकस्मिन् शरीरेऽप्यनन्तानां सद्भावाच्च निगोदस्य सूक्ष्मपृथ्वीकायिकाद्यपेक्षया प्रथममुपादानं, आदिना च सूक्ष्माणां पृथिवीकायिकादीनां ग्रहणम् । बादरैकेन्द्रियान्निदर्शयति - बादरा इति, पृथिव्येव कायः पृथिवीकाय:, स्थूलश्चासौ पृथिवीकायश्च स्थूलपृथिवीकायः, स विद्यत एषान्ते स्थूलपृथिवीकायिकास्त आदिर्येषामिति तद्गुणसंविज्ञानो बहुव्रीहिः । न च स्थूलः पृथिवीकायो येषामिति बहुव्रीहिणैव विवक्षितार्थलाभे 'न कर्मधारयान्मत्वर्थीयो बहुव्रीहिश्चेत्तदर्थप्रतिपत्तिकर' इति न्यायेन कर्मधारयान्मत्वर्थो न कार्य इति वाच्यम्, असुब्वत इति व्याकरणमहाभाष्यप्रयोगात् कृष्णसर्पवद्वल्मीकमित्यादिलौकिकप्रयोगाच्चोक्तनियमस्य क्वाचित्कत्वात् । आदिनाऽप्कायिकतेजस्कायिकवायुकायिकवनस्पतिकायिकानां ग्रहणम् । स्पर्शेन्द्रियमात्रत्वादेषामेकेन्द्रियत्वं बोध्यम् । यद्यपि पृथिवीकायिकादिषु नोपयोगादीनि जीवलक्षणानि व्यक्तानि तथापि हत्पूरक व्यतिमिश्रमदिरातिपानपित्तोदयाकुलीकृतान्तः करणस्याव्यक्तचेतनेवात्रापि चेतनाऽव्यक्ताऽभ्युपगन्तव्या । न च तत्राव्यक्तचेतनालिङ्गानि श्वासोच्छ्रासादीनि सन्ति न त्वत्र किमपीति वाच्यम्, अर्शोमांसाङ्करवत्समानजातीयलतोद्भेदादीनां चेतनाचिह्नानां सत्त्वात्, कठिनपुद्गलात्मकानामश्मादीनामपि शरीरानुगतास्थिवत्सचेतनत्वं बोध्यम् ॥ अत्र पृथिवीकायिकादि-जीवेष्विमानि प्रमाणानि विज्ञेयानि सन्ति पृथिवीकायिका जीवास्तदधिष्ठितशरीरोपलब्धेर्गवा-श्वादिवत् । Page #129 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे केनचिदभिसन्धिमताऽऽहतमिदं शरीरं, कफरुधिराङ्गोपाङ्गादिपरिणतेः, अन्नादिवत् । उत्सृष्टमपि केनचिदभिसन्धिमता, आहृतत्वादन्नमलवत् । आपः सचेतनाः शस्त्रानुपहतत्वे सति द्रवत्वात्, हस्तिशरीरोपादानकललवत् । तत्रैवानुपहतद्रवत्वात्, अण्डकमध्यस्थितकललवत् एवं छेद्यत्वाद्भेद्यत्वादुत्क्षेप्यत्वाद्भोज्यत्वाद्धेयत्वाद्रसनीयत्वात्स्पर्शनीयत्वादृश्यत्वादित्यादयो हेतवो बोध्याः । सर्वेषां पुद्गलद्रव्याणां द्रव्यशरीराभ्युपगमान्नानैकान्तत्वं हेतूनाम् । तथा सचेतना हिमादयः अप्कायत्वादितरोदकवत्, जीवशरीराण्यङ्गारादयः, छेद्यत्वादिभ्यः । अङ्गारादौ प्रकाशपरिणाम आत्मसंयोगाविर्भूतः . शरीरस्थत्वात् खद्योतदेहपरिणामवत्, अङ्गारादीनामूष्मा आत्मसम्प्रयोगपूर्वकः शरीरस्थत्वाज्ज्वरोष्मवत् । सचेतनं तेजः यथायोग्याहारोपादानेन वृद्धिविशेषवत्त्वात् पुरुषाङ्गवत्, वृक्षा जीवशरीराणि, अक्षाधुपलब्धिभावात्पाण्यादिसंघातवत्, कदाचित् सचित्ता अपि वृक्षा जीव शरीरत्वात्पाण्यादिसंघातवत्, मन्दविज्ञानसुखादिमन्तो वृक्षा अव्यक्तचेतनानुगतत्वात्सुप्तादिपुरुषवत् । चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगनियमितगतिमत्त्वाद् गवाश्वादिवदित्यादीनि । द्वीन्द्रियान्निदर्शयति कृम्यादय इति । आदिनाऽपादिक नूपुरकगण्डुपदशङ्खशुक्तिकाशम्बूकाजलुकाप्रभृतीनां ग्रहणम्, एषां स्पर्शनरसने इन्द्रिये भवतः । त्रीन्द्रियाणां निदर्शनमाह त्रीन्द्रिया इति । आदिना रोहणिकोपचिकाकुंथुतुम्बुरुकादीनां ग्रहणम्, एतेषां स्पर्शनरसनघ्राणानीन्द्रियाणि । चतुरिन्द्रियानाह चतुरिन्द्रिया इति । आदिना बटरसारङ्गमक्षिकापुत्तिकदंशादयो ग्राह्याः, स्पर्शनरसनघ्राणच ष्येषामिन्द्रियाणि ॥ હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપી ભેદ ભજનારા સૂક્ષ્મ આદિ સાત પ્રકારના જીવોનું દિગદર્શન કરાવે છે. ભાવાર્થ- સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો, નિગોદ, પૃથ્વીકાય આદિ સ્થાનવિશેષવર્તઓ છે; બાદર એકેન્દ્રિય જીવો, સ્થૂલ પૃથ્વીકાયિક વગેરે, કૃમિ (કરમિયાં) વગેરે બેઈન્દ્રિય છે; પિપીલિકા (કીડી) વગેરે તેઈન્દ્રિય છે અને ભ્રમર વગેરે ચઉરિન્દ્રિય છે.' વિવેચન- સૂક્ષ્મ જીવોના પૃથ્વી આદિ પાંચ કાયોના પ્રભેદો હોવા છતાં, સૂક્ષ્મતર હોવાના કારણે એક શરીરમાં પણ અનંત જીવોનો સદ્ભાવ છે, માટે સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિની અપેક્ષાએ નિગોદનું પહેલાં ગ્રહણ કરેલ છે અને આદિથી સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિનું ગ્રહણ સમજવું. બાદર એકેન્દ્રિયોને દર્શાવે છે કે-“બાદર એકેન્દ્રિયો-સ્કૂલ-પૃથિવીકાયિક આદિ છે.' (यत्र प्रधानस्यैकदेशो विशेषणतया ज्ञायते सतद्गुण संविज्ञान: । लम्बोको यस्य स लम्बकर्णः । तद्गुणसंविज्ञानः तत्र बहुव्रीहौ गुणीभूतस्य विशेषणस्य संविज्ञानं विशेष्ये पारतन्त्र्येण बोधनं यत्र) અહીં પૃથ્વી એ જ કાય-પૃથ્વીકાય. સ્થૂલ એવી પૃથ્વી રૂપી કાયા જેઓની પાસે છે, તે જીવો શૂલ પૃથિવીકાયિક આદિ જેઓમાં છે, તે સ્થૂલ પૃથ્વીકાયિક આદિ. આમ અહીં તદ્દગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ સમજવો. Page #130 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २३, द्वितीय किरणे શંકા- સ્થૂલ પૃથ્વીકાય જેઓની પાસે જેઓને) છે, તે સ્થૂલ પૃથ્વીકાય' આવા બહુવ્રીહિ સમાસથી વિવક્ષિત અર્થનો લાભ થઈ જાય છે. એટલે એક એવો નિયમ-ન્યાય છે કે- “જો બહુવ્રીહિ સમાસ તેના અર્થની પ્રતિપત્તિ કરનારો જયારે હોય, ત્યારે કર્મધારય સમાસથી મનુ (વાળા) અર્થવાળો પ્રત્યય ન લગાડવો.” અર્થાતુ સ્થૂલ પૃથ્વીકાય-એમ પ્રયોગ કરો ! સ્કૂલ પૃથિવીકાયિક-એમ શા માટે શબ્દપ્રયોગ કરો છો ? સમાધાન- “સુવંત:' (સૂપુ પ્રત્યય વગરના) “ સુ| વિદ્યતે ચર્ચા' - આ પ્રમાણે બહુવ્રીહિ દ્વારા તેના અર્થનો બોધ થઈ જાય છે. તો અસુ, પછી મત, પ્રત્યય ન લાગે, છતાં આવો વ્યાકરણ મહાભાષ્યનો પ્રયોગ છે. (અર વગરના ચક્રો નવન્તિ = અનરવત્તિ વાળ, વિદ્યત્તે બાપુ તિ અનરા' (અર વગરના) - આવા બહુવ્રીહિ દ્વારા તેના અર્થનો બોધ થઈ જાય છે. તો અનરપદ પછી મનુષ્પ પ્રત્યય ન લાગે. છતાં આવા અનેક પ્રયોગોથી શબ્દગત સાધુપણું પ્રસિદ્ધ છે.) એવંચ કૃષ્ણ સર્પવાળો રાફડો (કીડાઓએ કરેલો માટીનો રાફડો) અહીં કાળો સાપ જયાં છે. આવા બહુવ્રીહિથી કાળા સાપવાળો અર્થ ઉપલબ્ધ થાય છે. છતાં કૃષ્ણ સર્પથી મત, પ્રત્યય નકામો જવાથી આવો લૌકિક પ્રયોગ છે. એવં પ્રયોગજન્ય સાધુત્વથી અને લૌકિક પ્રયોગથી આ નિયમ સર્વવ્યાપી નથી-કવચિત થનારો નિયમ છે. (અથવા પૃથ્વીકાય આદિ જાતિવાચક શબ્દોથી મનુ અર્થવાળા પ્રત્યયો કૃષ્ણસર્પ-વવલ્મીક ન્યાયથી સિદ્ધ છે.) આદિ પદથી અકાયિક, તેજસ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકોનું ગ્રહણ છે. સ્પર્શન ઇન્દ્રિય જ માત્ર હોવાથી પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય છે એમ જાણવું. જો કે પૃથિવીકાયિક આદિમાં જીવના લક્ષણ રૂપ ઉપયોગ વગેરે વ્યક્ત રૂપે જણાતાં નથી, તે પણ ઉન્માદક ધતુરો ઔષધી આદિથી યુક્ત મદિરા આદિના અત્યંત પાન દ્વારા પિત્તના પારાવાર ઉદયથી આકુલવ્યાકુલ અંત:કરણવાળા અર્થાત્ મત્ત-મૂચ્છિત-સુપ્ત પુરુષમાં જેમ અવ્યક્ત ચેતના છે, તેમ આ પૃથિવીકાયિક આદિ જીવોમાં અવ્યક્ત ચૈતન્ય માનવું જ જોઈએ. શંકા- મત્ત, મૂચ્છિત કે સુપ્તપુરુષમાં અવ્યક્ત ચેતનાને વ્યક્ત કરનારા શ્વાસોશ્વાસ વગેરે ચિન્હો વ્યક્ત દેખાય છે અને પૃથિવીકાયિક આદિ જીવોમાં અવ્યક્ત ચેતનાવ્યંજક ચિન્હો ક્યાં વ્યક્ત દેખાય છે? સમાધાન- અર્શના વિકાર રૂપ હરસ-મસા, માંસ અને ડાભ વગેરેના અંકૂરની જેમ પરવાળા, પાષાણ વગેરે પૃથ્વીનો છેદ થવા છતાં ફરીથી સમાન વસ્તુ પેદા થાય છે. પરવાળા આદિ સમાન ધાતુની ઉત્પત્તિ, તેમજ સમાનજાતીય લતાનો ઉદ્દભેદ ઇત્યાદિ ચેતનાદ્યોતક ચિન્હો પ્રગટ છે. વળી કઠિન પુદ્ગલ રૂપ પાષાણ આદિ પણ શરીરમાં વ્યાપક હાડકાની માફક ચેતનાવાળા છે-એમ જાણવું અહીં પૃથ્વીકાયિક આદિ જીવોની સિદ્ધિમાં આ પ્રમાણે જાણવું કે-પૃથ્વીકાયિક જીવો છે, કેમ કે-જીવથી અધિતિ શરીરની ઉપલબ્ધિ (સાક્ષાત્કાર) છે. જેમ કે-ગાય, ઘોડા આદિ. Page #131 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे કોઈ એક ચેતનાવાળાએ આ શરીર ગ્રહણ કરેલું છે (ભોગવેલું છે), કેમ કે-કફ, રૂધિર, અંગ, ઉપાંગ આદિમાં પરિણતિ છે. જેમ કે-અન્ન આદિ અથવા કોઈ સચેતન આત્માએ છોડી દીધેલું શરીર પણ છે, કેમ કેભોગવેલ છે. જેમ કે-અન્નમલ. ९४ જલ સચેતન છે, કેમ કે- શસ્ત્રથી હત નહિ હોયે છતે દ્રવ રૂપ (પ્રવાહી પદાર્થ રૂપ) છે. જેમ કે-હાથીના શરીરના મૂલ કારણ કલલ (શુક્ર અને રૂધિરનું મિશ્રણ) ત્યાં જ શસ્ત્રથી નહિ હણાયેલ દ્રવ રૂપ હેતુ સમજવો. દૃષ્ટાન્ત તરીકે ઇંડાંના મધ્યમાં રહેલ કલલ છે-એમ જાણવું. આ પ્રમાણે પાષાણઆદિ સચેતન છે, કેમ કે-છેદનવિષય છે, ફેંકાય છે, ભોગવાય છે, સુંધાય છે, ચખાય છે, અડકાય છે, દેખાય છે વગેરે હેતુઓ સમજવા. અર્થાત્ પૃથ્વી આદિના છેદ્યત્વ આદિ હેતુઓ પ્રત્યક્ષ છે, તો એને કોણ છૂપાવી શકે એમ છે, કેમ કેજીવના શરી૨પણાએ નિરૂપિત છે. હાથ-પગ રૂપ પરમાણુ સમુદાયની જેમ શસ્ત્રથી હણાયેલ અચેતન છેશસ્ત્રથી નહિ હણાયેલ સચેતન છે. સર્વ પુદ્ગલ દ્રવ્યોને દ્રવ્યશરીર રૂપે સ્વીકારેલ છે, માટે હેતુઓ અવ્યભિચારી નિર્દોષ છે. હિમ આદિ સચેતન છે, કેમ કે-અકાય છે. જેમ કે-બીજું જળ. અંગર આદિ જીવથી અધિષ્ઠિત શરીરો છે, કેમ કે-દૃશ્યત્વ આદિ છે. અંગાર આદિમાં પ્રકાશરૂપ પરિણામ સંયોગ રૂપ સંબંધથી પ્રકટિત થયેલ છે, કેમ કે-શરીરમાં રહેલ છે. જેમ કે- આગિયાના શરીરમાં રહેલ પ્રકાશ રૂપ પરિણામ. અંગાર આદિમાં રહેલ ગરમી આત્માના સંયોગસંબંધ પૂર્વક જ છે, કેમ કેશરીરમાં રહેલ છે. જેમ કે-તાવની ગરમી. અગ્નિ સચેતન છે, કેમ કે- યોગ્ય પ્રમાણે આહારના ગ્રહણથી વિશિષ્ટ વૃદ્ધિ છે. જેમ કે-પુરુષનું શરીર. વૃક્ષો જીવના શરીર રૂપ છે, કેમ કે-વૃક્ષની બનાવટ રૂપ પાસા વગેરેની ઉપલબ્ધિનો ભાવ છે.જેમ કેહાથ વગેરે. શસ્ત્રથી અનુપહત વૃક્ષો પણ સચેતન છે, કેમ કે-જીવથી અધિષ્ઠિત શરીર છે. જેમ કે-હાથ આદિ અંગસંઘાત. વળી મંદ (ચેતના) સુખ વગેરેવાળા વૃક્ષો છે, કેમ કે-અવ્યક્ત ચેતનાના સંબંધવાળા છે. જેમ કે-સુપ્તમત્ત-મૂચ્છિત પુરુષ. તથાચ વાયુ સચેતન છે, કેમ કે-બીજાની પ્રેરણા સ્વતંત્રતયા સ્વાભાવિક રીતે તીચ્છી, વાંકી અને અનિયમિત મતિવાળા છે. જેમ કે-ગાય, ઘોડા આદિ. એકેન્દ્રિય જીવોની સિદ્ધિનિરૂપણ સમાપ્ત હવે દ્વીન્દ્રિય જીવોને કહે છે કે- ‘કરમિયા વગેરે બેઈન્દ્રિય જીવો.' આદિ પદથી લાકડાનો કીડો, અળસિયા, જમીનના કીડા, ગંડોલા, શંખ, નાના શંખો, શંખલા, મોતીની છીપ, જળમાં ઉત્પન્ન થયેલા શંખલા, છીપો, કોડી, કોડા, જળો વગેરેનું ગ્રહણ સમજવું. બેઈન્દ્રિયવાળા જીવોને સ્પર્શન અને રસન-એમ બેઈન્દ્રિયો હોય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४, द्वितीय किरणे હવે ત્રિન્દ્રિય જીવોને કહે છે કે- “કીડી વગેરે તેઈન્દ્રિય જીવો છે.” આદિ પદથી મોટી કીડી, મંકોડો, भोट माथावाणी नानी 131, घीमेल, , दीप, हू, भागोडी, यी451, 98111 11, गरिया, भiss, ગોકળગાય, માંમણમુંડા, ચોમાસાના કીડા, કાનખજૂરો વગેરે. આ ત્રિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન અને પ્રાણ-એમ ત્રણ ઇન્દ્રિયો હોય છે. 'अमर माहि यतुरिन्द्रियो छ.' म माह पहथी रोगियो, वाछी, पतनियु, तीर, मधमाजी, લીલી-કાળી માંખ, નાની માખ, ખગતરા, જંગલી માંખ, ડાંસ, ભ્રમરની અને માખની સઘળી જાતિ, તમરું ઇત્યાદિ. ચતુરિન્દ્રિય જીવોને સ્પર્શન, રસન, નાસિકા અને ચક્ષુ-એમ ચાર ઇન્દ્રિયો છે. असंज्ञिपञ्चेन्द्रियाणां निदर्शनमाह असंज्ञिपञ्चेन्द्रिया मनोहीना अगर्भजा मीनादयः । २४ । असंज्ञीति । संज्ञा हिताहितप्राप्तिपरिहारयोर्गुणदोषविचारणात्मिका साऽसत्येषामिति संज्ञिनः, न त्वाहारभयमैथुनपरिग्रहसंज्ञासम्बन्धात्संज्ञिनः, सर्वेषामेव प्राणिनां दशविधसंज्ञाभ्युपगमात्, अत एव संज्ञा न ज्ञानरूपा विवक्षिता निवाभावात, सर्वेषां प्राणिनां ज्ञानात्मकत्वात्, यद्वा कालिकीहेतुदृष्टिवादोपदेशाख्यासु तिसृषु संज्ञासु कालिकीसंज्ञा सम्प्रधारणाख्या गृह्यते, येन सुदीर्घमपि कालमनुस्मरति भूतमागामिनञ्चानुचिन्तयति कथं कर्त्तव्यं किमनुष्ठेयमिति सा दीर्घकालिकी सम्प्रधारणेत्युच्यते तद्वन्तस्संज्ञिनः, तथा च सम्प्रधारणसंज्ञा मनोरूपैव । न संज्ञिनोऽसंज्ञिनस्ते च ते पञ्चेन्द्रियाश्चासंज्ञिपञ्चेन्द्रिया इति व्युत्पत्तिः अमुनाऽभिप्रायेणैव मनोहीना इत्युक्तम् । अत्र मनोहीना इत्यसंज्ञिनः पर्यायकथनमेव न तु लक्षणमभेदात्, अथवा लक्षणं भिन्नमपि भवति यथा वने प्रभूताम्भोजसौरभादिलक्षणेन महान् जलाशयो लक्ष्यते, तथाऽभिन्नमपि भवति यथाऽग्निरुष्णत्वेन लक्ष्यते तथात्र बहिर्वर्तिनाऽनुभवसिद्धेन सम्प्रधारणसंज्ञाविरहरूपासंज्ञिनत्वेन मनोहीनत्वमनुमीयत इति बोध्यम् । ते च निखिलनारकदेवगर्भव्युत्क्रान्तमनुष्यतिर्यग्भिन्नास्सर्वेऽपि विज्ञेयाः, मीनादय इति, आदिना सम्मूच्छिममनुष्यपश्वादीनां ग्रहणम् ॥ અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવનિરૂપણ ભાવાર્થ- દ્રવ્યમન વગરના, ગર્ભજ સિવાયના સંમૂચ્છિમ) મીન આદિ તિર્યંચો અને મનુષ્યો અસંજ્ઞિ पंथेन्द्रियो छे.' વિવેચન- સંજ્ઞા-હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારગત મનોવ્યાપાર રૂપ, (ઇહા અને અપોહથી યુક્ત) સ્વના અર્થની પુષ્ટિના હેતુભૂત ગુણો, સ્વાર્થપુષ્ટિના હાનિમાં હેતુભૂત દોષો, તે ગુણ-દોષોનો વિચાર એટલે કેવી રીતે ગુણની પ્રાપ્તિ કે દોષનો પરિહાર થાય? Page #133 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे આવા વિચારસ્વરૂપી સંજ્ઞા જેઓની પાસે છે, તે ‘સંશિઓ’ કહેવાય છે. નહિ કે-આહાર-ભય-મૈથુનપરિગ્રહસંજ્ઞાના સંબંધથી સંશિઓ છે. ९६ ૩ અર્થાત્ આહાર આદિ સંજ્ઞાવાળાઓ સંશિઓ કહેવાય છે-એમ જો માનવામાં આવે, તો સકલ પ્રાણીઓમાં દશ પ્રકારવાળી (આહાર-ભય-મૈથુન-પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓધ રૂપ દશ ભેદવાળી) સંજ્ઞાઓનો આગમમાં સ્વીકાર કરેલ છે. એથી જ જ્ઞાન રૂપ સંજ્ઞાની વિવક્ષાકરેલ નથી, કેમ કે-જ્ઞાન રૂપ સંજ્ઞા નિવારણયોગ્ય થઈ શકે નહિ. કેમ કે-સર્વ જીવોમાં જ્ઞાનસ્વરૂપ છે જઃ અથવા દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી નામવાળી ત્રણ સંજ્ઞાઓ પૈકી દીર્ઘકાલિકી નામક સંજ્ઞા (જેનું બીજું નામ સંપ્રધારણ સંજ્ઞા છે) ગ્રહણ કરાય છે. ૪. કેમ કે-જે સંજ્ઞા દ્વારા લાંબા-અત્યંત દીર્ઘ પણ ભૂતકાળનું સ્મરણ અને ભવિષ્યકાળનું ચિંતન કરે છે. વળી તે કેવી રીતે કરવું ? કેમ કરવું ? વગેરેનો વિચાર કરી શકે છે. તે ‘દીર્ઘકાલિકી સંજ્ઞા' કહેવાય છે. અર્થાત્ સંપ્રધારણ રૂપ સંજ્ઞાવાળા ‘સંક્ષિઓ' કહેવાય છે. સંપ્રધારણ સંજ્ઞા દ્રવ્યમન-ભાવમન રૂપ જ સમજવી. જે સંશી નહિ, તે અસંશી જાણવા. અસંક્ષિ એવા જે પંચેન્દ્રિયો, તે ‘અસંગ્નિ પંચેન્દ્રિયો’- આવો વ્યુત્પત્તિજન્ય અર્થ સમજવો. આ અભિપ્રાયથી જ મન વગરના- એમ કહેલું છે. અહીં મનો વગરના એટલે અસંશીઓ-આ પ્રમાણેનું કથન પર્યાયનું-પર્યાયવાચક શબ્દનું કરહસ્તવત્ કથન રૂપ જ છે. પરંતુ ‘મનોહીન’ એ અસંજ્ઞીનું લક્ષણ નથી, કેમ કે-મનોહીનત્વ અને અસંન્નિત્ય-એ બંનેનો અભેદ છે. અથવા લક્ષણ ભિન્ન પણ (લક્ષ્યથી જુદું પણ-પરસિદ્ધ પણ) હોય છે. જેમ વનમાં ઘણા જાતજાતના કમલોની સુગંધ આદિ લક્ષણથી સરોવ૨ લક્ષિત થાય છે. તથા અભિન્ન પણ (લક્ષ્યથી જુદું નહિ–સ્વસિદ્ધ) લક્ષણ હોય છે. જેમ કે-ઉષ્ણપણા-ઉષ્ણ સ્પર્શ રૂપ લક્ષણ વડે અગ્નિ લક્ષિત થાય છે. અહીં અગ્નિ અને ઉષ્ણ સ્પર્શ-એ બંને અભિન્ન છે. ૧-આહારની ઇચ્છાપૂર્વક વિશિષ્ટ પુદ્ગલનું ગ્રહણ ‘આહારસંજ્ઞા,’ હું કરું છું, આવું ભયવિષયક જ્ઞાન ‘ભયસંજ્ઞા,’ દિવ્ય-ઔદારિક શરીરની ઇચ્છાનું આચરણ ‘મૈથુનસંજ્ઞા,' ભાવની અપેક્ષાએ આસક્તિ, મૂર્છાસ્વરૂપી પરિસંગ્રહતા.’ ૨-જેમ રાત્રિમાં કમલોનો સંકોચ. વિશેષ જ્ઞાન રૂપ સ્વચ્છંદઘટિત વિકલ્પજન્ય લૌકિક આચારો. જેમ કે-પુત્ર વગરનાને શુભ ગતિ નથી. ઇત્યાદિ. ૩-જેમ વેલડીઓ વૃક્ષ ઉપર ચઢે છે. ગતાનુગતિક ક્રિયા-દેખાદેખીપૂર્વક ક્રિયા. ૪-જેનાથી પોતાના દેહના પાલન કાજે ઇષ્ટવિષય વસ્તુઓમાં વર્તે છે-અનિષ્ટવિષય વસ્તુઓથી અટકે છે. જે માત્ર વર્તમાનકાળ વિષયવાળી હેતુવાદોપદેશિકી સંજ્ઞા દ્વીન્દ્રિયથી માંડી સમસ્ત સંમૂચ્છિમને હોય છે. ૫-દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છદ્મસ્થ સમ્યગ્દષ્ટિઓને હોય છે. તે ક્ષાયોપશમિક જ્ઞાન રૂપ છે. ६ - विवरणादपि शक्तिग्रहः - विवरणं तु तत्समानार्थरूपपदान्तरेण तदर्थकथनं यथा घटोऽस्तीत्यस्य कलशोऽस्तीत्यनेन विवरणात् घटपदस्य कलशे शक्तिग्रहः तद्वत् मनोहीना इत्यस्यासंज्ञिनः सन्तीत्यनेन विवरणात् मनोहीना इत्यस्यासंज्ञिषु शक्तिग्रहः । Page #134 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २५-२६, द्वितीय किरणे ९७ તેમજ અહીં બહિર્વર્તી પ્રત્યક્ષ પ્રમાણથી ગમ્ય, સંપ્રધારણ સંજ્ઞાના અભાવ રૂપ અસંશિત્વ રૂપ હેતુ દ્વારા મનોહીનપણું અનુમિત થાય છે-એમ સમજવું. સાત પૃથિવીમાં રહેનાર નારકો ભવનપતિ-વ્યંતર-જ્યોતિષિક-વૈમાનિક રૂપ દેવો અને જેઓનું ગર્ભ રૂપ જન્મ દ્વારા કદાચ માથા વડે-કદાચ બે પગ વડે માતાના ઉદરમાંથી નીકળવું છે; આવા ગર્ભજ મનુષ્યો તથા તિર્યંચો સિવાયના તમામ મનોહીનો સમજવા. જેમ કે-સંમૂચ્છિમ મનુષ્યો, મત્સ્ય, પશુ વગેરે. દ્રવ્યમન વગરના ‘અસંજ્ઞિ પંચેન્દ્રિયો' સમજવા. अथ संज्ञिपञ्चेन्द्रियाणां दृष्टान्तमाह संज्ञिपञ्चेन्द्रिया देवमनुजादयः । २५ । संज्ञिपञ्चेन्द्रिया इति । देवमनुजादय इति, मनुजपदेन संमूच्छिमभिन्ना ग्राह्याः, आदिना नारका गर्भव्युत्क्रान्तिकगोमहिष्यादयो गृह्यन्ते ॥ હવે સંજ્ઞિ પંચેન્દ્રિયોના દૃષ્ટાન્ત કહે છે भावार्थ- 'संज्ञि (द्रव्य-भाव मनवाणा) पंथेन्द्रियो हेव-मनुष्य वगेरे.' વિવેચન- અહીં મનુષ્ય પદથી સંમૂચ્છિમ સિવાયના ગર્ભજ મનુષ્યો લેવા. આદિ પદથી ગર્ભજ ગાય, ભેંસ વગેરે તિર્યંચો સમજવા. દેવ પદના ઉપલક્ષથી નારકી જીવો ઔપપાતિક હોવાના કારણે જાણવા. અર્થાત્ દેવ-નારક-ગર્ભજતિર્યંચ-મનુષ્ય માત્ર સંક્ષિ પંચેન્દ્રિયો જાણવા. ननु, पृथिव्यप्तेजोवायुप्रभृतीनां कथं जीवत्वं परैरनभ्युपगमादित्याशङ्कायां प्राणवतां जीवत्वस्योभयवादिसिद्धतया तद्दिदर्शयिषुराह एत एव प्राणिनः । २६ । एत एवेति । एवशब्दो भिन्नक्रमः तथा चैते - चतुर्दशविधाः प्राणिन एव-प्राणवन्त एवातो जीवत्वमेषामिति भाव:, अत्र प्रमाणान्युपदर्शितान्येव पूर्वमागमाश्च “पुढविकाइया णं भंते ! किं सागारोवओगोवउत्ता अणागारोवओगोवउत्ता गोयमा ! सागरोवओगोवउत्तावि, अणागारोवओगोवउत्तावि" इत्यादयो द्रष्टव्याः । शंडा- पृथिवी-पाशी-वायु-अग्नि-वनस्पति आहिमां वयष्णुं देवी रीते ? प्रेम - जीभ દર્શનાન્તરીઓએ પૃથિવી આદિમાં જીવપણું માનેલું નથી. १. एतेन यो जीवति स तावन्नियमाज्जीवः, अजीवस्यायुःकर्माभावेन जीवनाभावादिति व्याप्तिर्दर्शिता, यस्तु जीवः स स्याज्जीवति, स्यान्न जीवति, सिद्धस्य केनचिन् नयेन जीवनाभावात्, 'सिद्धो पुणरजीवो जीवणपरिणामरहिओत्ति' इति वचनादिति बोध्यम् । Page #135 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન- હવે ઉપરોક્ત શંકાના સમાધાનમાં, પ્રાણવંતોમાં જીવપણું ઉભયવાદી સિદ્ધ હોવાથી, તે વસ્તુને દર્શાવવાની ઇચ્છાવાળા કહે છે કે भावार्थ- 'भा ४ प्रावतो छ.' વિવેચન- અહીં એવા શબ્દ ક્રમભેદવાચક છે. જેમ કે આ સૂક્ષ્મકેન્દ્રિય આદિ ચૌદ પ્રકારના પ્રાણીઓ જ પ્રાણવાળા જ છે, માટે આ આત્માઓનું જીવત્વ છે. અર્થાત્ આવા કથનથી જે પ્રાણોને ધારે છે, તે તો ચોક્કસ જીવ જ છે. કેમ કે-અજીવને આયુષ્યકર્મ હોતુ નથી. એથી અજીવમાં જીવનનો અભાવ છે. આવી વ્યાપ્તિ દર્શાવેલ છે. જે જીવે છે તે જીવ એ સંસારની અપેક્ષાએ છે. તે જીવતો નથી એ મોક્ષની અપેક્ષાએ છે, કેમ કેસિદ્ધમાં (એવંભૂત નય) નયની અપેક્ષાએ જીવનનો અભાવ છે. કહ્યું છે કે- “સિદ્ધ તો અજીવ છે, જીવનરૂપ પરિણામરહિત છે.” અહી પ્રમાણો દર્શાવ્યા જ છે. પહેલાં આગમનું પ્રમાણ કહેવાય છે કે અર્થાતુ હે પ્રભો ! પૃથ્વીકાયિક જીવો શું જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગવાળા ખરા કે? જવાબમાં ભગવાન કહે છે કે-હા, ગૌતમ! પૃથ્વીકાયિક જીવો જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ ચૈતન્યવાળા છે. ઇત્યાદિ આગળ જોવા. के तत्र प्राणा येन तद्वत्त्वमेषां भवेदित्यत्राह तत्र प्राणा द्रव्यभावभेदेन द्विविधाः । द्रव्यप्राणाः पञ्चेन्द्रियमनोवाक्कायबलोच्छ्वासायूंषि दश । अनन्तज्ञानदर्शनचारित्रवीर्यात्मकाश्चत्वारो भावप्राणाः । २७ । तत्रेति । तत्पदेन प्राणिनः परामर्शः, घटकत्वं सप्तम्यर्थः, तथा ; प्राणिघटकीभूता इत्यर्थः। तत्राद्यस्य भेदमाह-द्रव्यप्राणा इति । मनोवाक्कायानां द्वन्द्वानन्तरं बलेन तत्पुरुषः, तत्र द्रव्यभावमनसोर्व्यापारविशेषो मनोबलं, गृहीतयोग्यपुद्गलद्रव्याणां भाषात्वेन परिणमनोत्तरं मनोयोगेन विसर्जनशक्तिः, शब्दोच्चारणरूपजीवशक्तिविशेषो वा वाग्बलं, शरीरद्वारा पदार्थग्रहणपरित्यागरूप: जीवव्यापारः, तदनुकूलजीवनिष्ठशक्तिविशेषो वा कायबलं, गृहीतयोग्यपुद्गलानां शरीरयोगेनोच्छासनिश्वासत्वेन परिणमय्यावलम्बनपूर्वकपरित्याग उच्चासात्मकः प्राणः । आयुस्तु द्रव्यकालतो द्विविधम् । कर्मपुद्गलविशेषो द्रव्यायुः । तत्साहाय्येन नियतकालं जीवनं कालायुः, तत्र नैति जीवो मृत्युं द्रव्यायुषस्समाप्तिमन्तरेण । कालायुश्चापवर्तनीयानपवर्तनीयभेदतो द्विविधम् । आयुर्बन्धावसरे जीवप्रदेशेष्वध्यवसायमान्द्यादतिविरलतयोपात्तानामायुषां शस्त्राद्यभिघातेन नियतकालादर्वागेव यदा समापनं भवति तदपवर्तनीयायुरित्युच्यते । मन्दपरिणामप्रयोगोपचितमपवर्त्य, अध्यवसानादिविशेषात्प्राक्तनजन्मविरचित Page #136 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २७, द्वितीय किरणे स्थितेरल्पतापादनमपवर्त्तनेति यावत् । तीव्रतराध्यवसायात्तीव्रपरिणामप्रयोगोपचितानामायुषां भञ्जकप्रसङ्गेऽपि गाढबन्धनत्वान्निकाचितबन्धात्मनियमाद् यदा नियतकालादर्वाग् भङ्गाभावस्तदनपवर्तनीयायुः प्रोच्यत इति ॥ શંકા- તે પ્રાણીઓમાં કેટલા અને કયા કયા પ્રાણો છે, કે જેથી આ જીવો પ્રાણવંત બને? સમાધાન- આના જવાબમાં કહે છે કેભાવાર્થ- ‘ત્યાં પ્રાણીશબ્દગત પ્રાણો દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના છે. દ્રવ્યપ્રાણો- પાંચ ઇન્દ્રિય, મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય-એમ દશ પ્રકારના છે. ભાવપ્રાણો- અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય-એમ ચાર પ્રકારના છે. વિવેચન- ત્યાં પ્રાણીપમાં રહેલ પ્રાણો દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણના ભેદથી બે પ્રકારના છે. દ્રવ્યપ્રાણોપાંચ ઇન્દ્રિયો, મનોબળ, દ્રવ્યમાન અને ભાવમનનો વિશિષ્ટ વ્યાપાર “મનોબળ' કહેવાય છે; વચનબળ કાયયોગ દ્વારા ગ્રહણ કરેલ ભાષાયોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ભાષાપણાએ પરિણમાવી, ત્યારબાદ વચનયોગથી વિસર્જનની શક્તિ “વચનબળ' કહેવાય છે, અથવા શબ્દના ઉચ્ચારણ રૂપ જીવની વિશિષ્ટ શક્તિ “વચનબળ' કહેવાય છે; કાયબળ-શરીર દ્વારા પદાર્થના ગ્રહણ અને પદાર્થના પરિત્યાગ રૂપ જીવનો વ્યાપાર એ ‘કાયબળ, અથવા શરીર દ્વારા પદાર્થના ગ્રહણ અને પરિત્યાગને અનુકૂળ જીવમાં રહેલ વિશિષ્ટ શક્તિ “કાચબળ' કહેવાય છે; ઉચ્છવાસ પ્રાણ-કાયયોગથી ગ્રહણ કરેલ ઉચ્છવાસયોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઉચ્છવાસ નિઃશ્વાસપણાએ પરિણાવી અવલંબીને જીવ છોડે છે, તે ‘ઉચ્છવાસ કહેવાય છે; અને આયુ:પ્રાણ-નિયત ભવમાં નિયત કાળ સુધી જેના વડે જે રહેવું તે આયુષ્ય, અથવા પરભવમાં જ જીવને ઉદયમાં આવનાર આયુષ્ય દ્રવ્ય અને કાળના ભેદથી બે પ્રકારનું છે. (૧) આયુષ્યકર્મના જે પુદ્ગલો તે દ્રવ્ય આયુ.” (૨) આયુષ્યકર્મના પુદ્ગલોની સહાયથી નિયત કાળ સુધી જીવવું, તે જીવનકાળ રૂપ “કાળ આયુ. અહીં દ્રવ્ય આયુષ્યની સમાપ્તિ સિવાય જીવ મરણ પામતો નથી-એમ સમજવું. કાળ આયુષ્ય અપવર્તનીય અને અનપવર્તનીયના ભેદથી બે પ્રકારનું છે. અપવર્તનીય આયુષ્ય પૂર્વભવમાં આયુષ્યના બંધના અવસરે જીવપ્રદેશોમાં મંદ અધ્યવસાય દ્વારા અત્યંત શિથિલપણાએ ઉપાર્જેલ આયુષ્યોની શસ્ત્ર આદિ ઉપક્રમોના નિમિત્તથી નિયતકાળ પહેલાં જ જ્યારે સમાપ્તિ થાય, ત્યારે તે આયુષ્યો અપર્વતનીય કાળ આયુ' કહેવાય છે. અથવા મંદ પરિણામના પ્રયોગથી બાંધેલું કર્મ “અપવર્ય અથવા પૂર્વજન્માં બાંધેલ આયુષ્યસ્થિતિને વિશિષ્ટ અધ્યવસાન આદિ (આયુ:ક્ષયનાં હેતુભૂત ઉપક્રમો-અધ્યવસાન, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસના પ્રકારથી સાત પ્રકારનાં છે.) રૂપ આયુઃક્ષય હેતુથી અલ્પ કરવી, તેનું નામ અપવર્તન અને અપવર્તનાયોગ્ય “અપવર્ય' આયુષ્ય કહેવાય છે. (સોપક્રમ આયુ: પણ કહેવાય છે.) અનાવર્તનીય આયુપૂર્વજન્મમાં તીવ્રતર અધ્યવસાયથી બાંધેલ આયુષ્યોનો, Page #137 -------------------------------------------------------------------------- ________________ १०० तत्त्वन्यायविभाकरे આયુષ્યક્ષય હેતુભૂત અધ્યવસાન આદિ ઉપક્રમોના પ્રસંગમાં પણ નિકાચિત બંધના સ્વરૂપના નિયમથી જ્યારે નિયતકાળ પહેલાં ક્ષય થતો નથી, તે “અનપવર્તનીય કાળ આયુ” કહેવાય છે. (નિરૂપક્રમ આયુષ્ય उपाय छे.) अथ केषां कियन्तः प्राणा इत्यत्राहस्पर्शकायोच्छ्वासायूष्येकेन्द्रियाणाम्, रसवाग्भ्यां सह पूर्वोक्ता द्वीन्द्रियाणाम्, घ्राणेन सहैते त्रीन्द्रियाणाम्, चक्षुषा सहैत एव चतुरिन्द्रियाणाम्, श्रोत्रेण सहामी असंज्ञिनाम्, अनन्तज्ञानदर्शनचारित्रवीर्याणि चत्वारि सिद्धानां भावप्राणाः । २८ । स्पर्शेति । स्पर्शनेन्द्रियकायबलोच्छ्वासायुर्लक्षणाश्चत्वारः प्राणा एकेन्द्रियाणां पृथिव्यादीनामित्यर्थः । रसेति । स्पर्शनरसनेन्द्रियकायवाग्बलोच्छासायुस्स्वरूपाः षट्प्राणा इत्यर्थः । श्रोत्रेणेति । इन्द्रियपञ्चककायवाग्बलोच्छवासायुर्लक्षणा: नव प्राणा असंज्ञिपञ्चेन्द्रियाणामित्यर्थः । मनसेति । पूर्वोक्ता दशविधाः प्राणास्संज्ञिनां भवन्तीत्यर्थः । सिद्धानान्तु निर्धूताखिलकर्मत्वात् कर्मप्रभवद्रव्यप्राणानामभावात्तेषां भावप्राणा एवेत्याह अनन्तेति । द्वन्द्वादौ श्रुतमनन्तपदं ज्ञाने दर्शने चारित्रे वीर्ये चान्वेति, अनन्तं ज्ञानं सकलज्ञेयग्राहि समस्तज्ञानावरणक्षयप्रभवं, अनन्तं दर्शनं अशेषदर्शनावरणीयक्षयसमुज्झम्भितं, अनन्तं चारित्रं सकलमोहक्षयाविर्भूतं, अनन्तं वीर्य निखिलवीर्यान्तरायकर्मप्रध्वंसविलसितं । ज्ञानदर्शनचारित्रवीर्याणि जीवमात्रसाधारणानि परन्तु संसारिणामनादितस्तत्तत्कर्मावृतत्वेन यथाक्षयोपशमं न्यूनाधिकानि भवन्ति, मुक्तानान्तु कृत्स्नकर्मक्षयादाविर्भूतानि एतान्येव प्राणभूतानीति भावः ॥ હવે કોને કોને કેટલા પ્રાણી સંભવે છે?-એ વસ્તુને દર્શાવે છે કેભાવાર્થ- ‘એકેન્દ્રિય જીવોને સ્પર્શન ઇન્દ્રિય, કાયબળ, ઉશ્વાસ અને આયુષ્ય રૂપ ચાર પ્રાણી છે. દ્વીન્દ્રિય જીવોને પૂર્વોક્ત ચાર પ્રાણોમાં રસનેન્દ્રિય અને વચનબળ ઉમેરવાથી છ પ્રાણો છે. તેઈન્દ્રિય જીવોને પૂર્વોક્ત છ પ્રાણો સાથે ધ્રાણેન્દ્રિય ઉમેરવાથી સાત પ્રાણો છે. ચતુરિન્દ્રિય જીવોને પૂર્વોક્ત સાત પ્રાણોમાં ચક્ષુરિન્દ્રિય ઉમેરવાથી આઠ પ્રાણો છે. અસંગ્નિ પંચેન્દ્રિયોને પૂર્વોક્ત આઠ પ્રાણો સાથે શ્રોત્રેન્દ્રિય ઉમેરવાથી નવ પ્રાણો છે. સંજ્ઞિ પંચેન્દ્રિયોને પૂર્વોક્ત નવ પ્રાણોમાં મનઃપ્રાણ ઉમેરવાથી દશ પ્રાણો હોય છે. શ્રી સિદ્ધ ભગવંતોમાં અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય રૂપ ચાર ભાવપ્રાણી હોય છે.' વિવેચન- પૃથિવીકાયિક આદિ એકેન્દ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય, કાયબળ, ઉચ્છવાસ અને આયુષ્ય રૂપ ચાર પ્રાણો હોય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २८-२९, द्वितीय किरणे १०१ કરમિયા આદિ દ્વીન્દ્રિય જીવોને સ્પર્શન, રસન ઇન્દ્રિયો, કાચબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય રૂપ છ પ્રાણો હોય છે. અસંજ્ઞિ (સંમૂચ્છિમ) પંચેન્દ્રિયોને પાંચ ઇન્દ્રિયો, કાયબળ, વચનબળ, ઉવાસ અને આયુષ્ય રૂપ નવ પ્રાણો હોય છે. સંજ્ઞિ (મનવાળા) પંચેન્દ્રિયોને પાંચ ઇન્દ્રિયો, મનોબળ, વચનબળ, કાયબળ, ઉચ્છવાસ અને આયુષ્ય રૂપ દશ પ્રાણી હોય છે. વળી શ્રી સિદ્ધ ભગવંતોને તો સર્વથા સર્વ કર્મનો ક્ષય હોવાથી-કર્મજના દ્રવ્ય-પ્રાણોનો અભાવ હોવાથી માત્ર ભાવપ્રાણો જ હોય છે. એ વાત કહે છે કે- ‘દ્વન્દ સમાસની શરૂઆતમાં રહેલ અનંત વિશેષણ પદનો અન્વય-સંબંધ જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં અને વીર્યમાં થાય છે. અર્થાત્ અનંતજ્ઞાન સકલ શેયવિષયક તેમજ સમસ્ત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જન્ય ક્ષાયિક ભાવનું છે. અનંતદર્શન સર્વ દર્શનાવરણીય કર્મના ક્ષયથી પ્રકટિત ક્ષાયિક ભાવનું છે. અનંત ચારિત્ર (સ્થિરતા રૂપી ચારિત્ર) સકલ મોહનીય કર્મના ક્ષયથી આવિર્ભાવ પામેલ ક્ષાયિક ભાવનું છે. અનંતવીર્ય સકલ વીર્યાન્તરાય કર્મના ક્ષયથી જન્ય ક્ષાયિક ભાવનું છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય રૂપ આત્માના વિશિષ્ટ ગુણો જીવ માત્રમાં સાધારણ છે. પરંતુ સંસારી જીવોના જ્ઞાનાદિ ગુણો અનાદિ કાળથી તે તે કર્મોથી આવૃત્ત હોવાથી સંસારી જીવોને ક્ષયોપશમ પ્રમાણે તરતમ ભાવથી હોય છે. શ્રી સિદ્ધ ભગવંતોને તો સમસ્ત કર્મના ક્ષયથી પ્રકટેલા જ્ઞાનાદિ ગુણો જ પ્રાણભૂત હોઈ ભાવપ્રાણ રૂપ છે. આ પ્રમાણે ભાવ અહીં સમજવો. अथासंसारिणं लक्षयतिनिर्धूताशेषकर्मा असंसारी, स एव सिद्धो जिनाजिनतीर्थादिभेदभिन्नश्चरमशरीरत्रिभागोनाकाशप्रदेशावगाही च ॥ इति जीवनिरूपणम् । २९ । नि तेति । निर्धूतानि निःशेषीकृतान्यशेषाण्यष्टविधानि ज्ञानावरणीयादिकर्माणि येन स निर्धूताशेषकर्मा । निर्धूतयत्किञ्चित्कर्मण्यतिप्रसङ्गवारणायाशेषेति । तत्र यो विशेषस्तमाह स एवेति । असंसार्येवेत्यर्थः । जिनाजिनेति । एतत्तत्त्वमग्रे वक्ष्यते । चरमशरीरेति । यथा प्रदीपतेजोऽवयवाः स्वल्पेऽवकाशे संकोचं महति च विकासं भजन्ते तथैव लोकाकाशप्रदेशमितस्यात्मनोऽपि प्रकृष्टसंकोचप्राप्तिदशायां लोकस्यैकस्मिन्नसंख्येयभागे स्थितिः, उत्कृष्टविकासकाष्ठावलम्बिन: केवलिनस्समुद्धातदशायां सर्वलोकेऽवगाहोऽन्यत्र चानेकविधा मध्यमावस्थेति वस्तुस्थितिः । परन्तु सर्वस्य संसारिणोऽनन्तानन्तपरमाणुजन्यकार्मणशरीरेणानादितस्संसृष्टतया Page #139 -------------------------------------------------------------------------- ________________ १०२ तत्त्वन्यायविभाकरे स्वभावतोऽपि वा नैकादिप्रदेशावगाहित्वं किन्त्वसंख्येयप्रदेशावगाहित्वमेव, सिद्धानां योगनिरोधकाले च शरीरसुषिराणां पूरणात् तृतीयभागहीनावगाहत्वं, अत: परमनावरणवीर्यस्यापि भगवतो न संकोचः, स्वभावश्चायमेतावानेव संहार इति न स्वभावे पर्यनुयोगः, कारणाभावात्प्रयत्नाभावेनोपसंहाराभावाच्चेति ॥ प्रकरणरूपत्वादस्य ग्रन्थस्य विस्तरेणाभिधानमनुचितमिति जीवनिरूपणमुपसंहरति इतीति, उक्तदिशेति भावः, समाप्तमिति शेषः ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर-श्रीमद्विजयकमलसूरीश्वरचरण नलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां जीवनिरूपणाख्यो द्वितीयकिरणस्समाप्तः ॥ અસંસારી જીવનું લક્ષણ ભાવાર્થ- “સર્વ કર્મથી સર્વથા રહિત “અસંસારી ને જ સિદ્ધ, જિન, અજિન, તીર્થ આદિ ભેટવાળો અને ચરમશરીરના ત્રીજા ભાગથી જૂન આકાશપ્રદેશની અવગાહનાવાળો છે.” વિવેચન- અશેષ-અષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોનો જેણે સર્વથા ક્ષય કર્યો છે, તે અસંસારી' છે. યત્કિંચિત્ દેશથી કર્મના ક્ષય કરનારમાં-અકામનિર્જરા-સકામનિર્જરાવાળામાં અતિવ્યાપ્તિ વારવા માટે અશેષ’-એવું વિશેષણ કર્મનું સમજવું. હવે તે અસંસારીમાં જે વિશેષ ભેદ છે, કહે છે-તે જ અસંસારી-જિન-અજિન વગેરે છે. આનું સ્વરૂપ આગળ કહેવાશે. અર્થાત્ જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ આદિ પંદર ભેદોનું વર્ણન આગળ કહેવાશે. અસંસારી સિદ્ધોની અવગાહનાનું વર્ણન જેમ પ્રદીપના તેજના અવયવો (તૈજસ્ પરમાણુઓ રૂપ પ્રકાશ પર્યાય)ની જગ્યામાં સંકોચને અને મોટી જગ્યામાં વિકાસને પામે છે. તેમ લોક આકાશના પ્રદેશ બરોબર પ્રદેશવાળા-અસંખ્યાત પ્રદેશવાળા સંસારી આત્માના પ્રદેશોની પણ ઉત્કૃષ્ટ સંકોચની પ્રાપ્તિવાળી દશામાં લોકના એક અસંખ્યાતમા ભાગમાં સ્થિતિ છે. ઉત્કૃષ્ટ વિકાસની દશાવાળા કેવલીની સમુદ્ધાતની દશામાં સર્વ લોકમાં અવગાહ છે. એ સિવાય મધ્યમ અવસ્થા બે અસંખ્યાતા પ્રદેશવાળી દશાથી માંડી સંખ્યાતા અસંખ્યાત પ્રદેશવાળી મધ્યમ દશા નાના ભેદવાળી છે, કેમ કે-આવી જ લોકમર્યાદા છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २९, द्वितीय किरणे १०३ પરંતુ સઘળા સંસારીની અનંત અનંત પરમાણુજન્ય કાર્મણશરીર સંબંધની અપેક્ષાએ અથવા સ્વભાવથી પણ એક આદિ પ્રદેશની અવગાહના નથી, પણ અસંખ્યાત પ્રદેશવાળી અવગાહના જ સમજવી. અસંસારી સિદ્ધો છેલ્લા શરીરના ત્રીજા ભાગથી ન્યૂન અવગાહનાવાળા હોય છે. અર્થાત્ શરીરનો ત્રીજો ભાગ છિદ્ર રૂપ છે. તેને પૂરવાના કારણે ત્રીજા ભાગે હીન અવગાહના કહી છે. વળી તે અવગાહ યોગના નિરોધના કાળમાં થાય છે. એટલે સિદ્ધ પણ શરીરના ત્રીજા ભાગે હીન અવગાહવાળા હોય છે. આનાથી ઓછો, આવરણ વગરના વીર્યવાળા પણ ભગવાનને સંકોચ હોતો નથી, કારણ કે-આ સ્વભાવ જ છે કે-આટલો જ સંકોચ છે. સ્વભાવમાં કેમ ?-એવો પ્રશ્ન અયોગ્ય છે, કેમ કે-કર્મપ્રભાવ રૂપ કારણના અભાવથી પ્રયત્નનો અભાવ હોઈ શ્રી સિદ્ધ ભગવંતોના પ્રદેશોનો સંકોચ-વિકાસ હોતો નથી. સંસારી જીવોમાં આત્માના પ્રદેશોનો કર્મ નિમિત્તે સંકોચ-વિકાસ થવા છતાં નાશ થતો નથી, કેમ કે-અરૂપી છે. તેમજ અસંખ્યાત પ્રદેશોની સંખ્યામાં વધ-ઘટ થતી નથી. આત્માને ભલે સંકુચિત કે વિકસિત ક્ષેત્ર મળે. સારાંશ કે-જધન્યથી સિદ્ધની અવગાહના આઠ અંગુલ અધિક એક હાથ પ્રમાણવાળી છે, કેમ કે-બે હાથના શરીરથી ન્યૂન અવગાહનાવાળો મોક્ષ મેળવી શકતો નથી. મોક્ષગમનકાળમાં ભવોપગ્રાહી શરીરની અવગાહનાનો ત્રીજો ભાગ સંકોચને પામે છે. ઉત્કૃષ્ટથી એક ધનુષ્યનો ત્રીજો ભાગ અધિક એવા ત્રણ સો તેત્રીશ ધનુષ્યના પરિમાણવાળી સિદ્ધ અવગાહના, કેમ કે- પાંચ સો ધનુષ્યની અવગાહનાવાળો જ મુક્તિ મેળવી શકે છે પણ પાંચસો ધનુષ્યથી અધિક અવગાહનાવાળો નહિ. ત્રીજો ભાગ પૂર્વની માફક સંકોચવશે ન્યૂન છે. આ પ્રમાણે એક સિદ્ધની અવગાહનાની અપેક્ષાએ જધન્ય-ઉત્કૃષ્ટથી લોકના અસંખ્યાતમા ભાગે સિદ્ધો રહે છે. સકલ સિદ્ધોની અવગાહનાની અપેક્ષાએ આયામ-વિખંભથી પીસ્તાલીશ લાખ જોજન પરિમિત ક્ષેત્ર છે, જ્યારે ઉંચાઈથી તો એક યોજનાનો ચોવીશમો ભાગ અથવા ચાર કોસમાંથી છેલ્લા કોસનો છઠ્ઠો ભાગ છે. આ ગ્રંથ પ્રકરણ રૂપ હોવાથી શબ્દપ્રપંચ રૂપ વિસ્તરથી કથન ઉચિત નથી. આથી જીવનિરૂપણનો ઉપસંહાર કરે છે કે-આ પ્રમાણે જીવનિરૂપણ સમાપ્ત થાય છે. -: પ્રશસ્તિ :ઇતિ તપાગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટધર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં ભક્તિસમુદાયને સ્થાપન કરનાર, તેમના જ પટ્ટધર એવા શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકરની સ્વપજ્ઞ “ન્યાયપ્રકાશ' નામકવ્યાખ્યામાં જીવનિરૂપણ નામનું બીજું કિરણ સમાપ્ત થાય છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં દ્વિતીય કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ઇતિ દ્વિતીય કિરણ Page #141 -------------------------------------------------------------------------- ________________ अथ तृतीयकिरणः ।। अथ द्वितीयं तत्त्वं निरूपयितुं तल्लक्षणमाह ચેતનાશ્ચંદ્રવ્યમનીવ: ૨. चेतनेति । चेतनाशून्यत्वे सति द्रव्यत्वमजीवस्य लक्षणं, जीवेऽतिप्रसङ्गवारणाय विशेषणं, न भावोऽभाव इतिवच्चेतनाभावमात्रस्याजीवत्वप्रसङ्गवारणाय विशेष्यम्, तत्राजीवस्य पञ्चविधत्वं पूर्वमुक्तमेव ॥ અજીવનિરૂપણ નામક તૃતીય કિરણ હવે અજીવ રૂપ બીજા તત્ત્વના નિરૂપણ માટે અજીવનું લક્ષણ ભાવાર્થ- ચેતના વગરનું દ્રવ્ય “અજીવ' કહેવાય છે. વિવેચન-ચેતનાશૂન્યત્વ રૂપ વિશેષણવાળું અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્યવાળું અજીવ રૂપ લક્ષ્યનું લક્ષણ છે. આ લક્ષણમાં એકલું દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય જો રાખવામાં આવે અને વિશેષણ દલ ન રાખવામાં આવે, તો જીવમાં દ્રવ્યત્વ હોઈ અલક્ષ્યભૂત જીવ રૂપ દ્રવ્યમાં દ્રવ્યત્વ હોઈ દ્રવ્યત્વ રૂપ લક્ષણમાં લક્ષણદોષ રૂપ અતિવ્યાપ્તિ (અલક્ષ્યમાં લક્ષણનું રહેવા રૂપ દોષ) થાય છે. માટે ચેતનાશૂન્યત્વ રૂપ વિશેષણ દલનો નિક્ષેપ કરવાથી અતિવ્યાપ્તિ નામક દોષ નહિ આવે, કેમ કે- જીવમાં ચેતના છે, તેનું શૂન્યત્વ નથી. જો ચેતનાશૂન્યત્વ રૂપ વિશેષણ દલ માત્ર લક્ષણ કરવામાં આવે અને ‘દ્રવ્યત્વ' રૂપ વિશેષ્ય દલ ન કહેવામાં આવે, તો “નભાવ'- ભાવ નહિ તે અભાવ, એની માફક ચેતનાના અભાવ માત્રમાં (mયત્વાદિ ગુણધર્મ ક્રિયા-પર્યાય આદિમાં) અજીવત્વ પ્રસંગના વારણ માટે “દ્રવ્યત્વ' રૂપ વિશેષ્ય દલ રાખવું જોઈએ. અહીં અવદ્રવ્યના પાંચ પ્રકારો પહેલાં કહી દીધેલ છે. सम्प्रति प्रथमं धर्मं लक्षयति - गत्यसाधारणहेतुर्द्रव्यं धर्मः । २ । Page #142 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १ - २, तृतीय किरणे १०५ 1 गत्यसाधारणेति । गतिर्गमनक्रिया, क्रिया च बाह्याभ्यन्तरनिमित्तापेक्षत्वे सति देशान्तरप्राप्तिहेतुत्वे सति द्रव्यपर्यायरूपा । तत्राभ्यन्तरं निमित्तं द्रव्यस्य क्रियापरिणामशक्तिः, बाह्यं तु नोदनाभिघातादिः, एतेन च क्रियायाः कथञ्चिद्द्रव्यभिन्नत्वमन्यथोपरमाभावप्रसङ्गः, द्रव्यपर्यायत्वाच्च नात्यन्तिकभेदः, अन्यथा द्रव्यस्य निश्चलत्वप्रसङ्गः । ज्ञानादीनामपि बाह्याभ्यन्तरनिमित्तापेक्षत्वे सति द्रव्यपर्यायत्वात्तद्वारणाय देशान्तरप्राप्तिहेतुत्वे सतीत्युक्तम् । सा च जीवपुद्गलयोरेव, तयोरेव देर्शान्तरप्राप्तिदर्शनात् । तां प्रत्यसाधारणहेतुभूतं द्रव्यं धर्म इत्यर्थः, तत्र कारणं त्रिविधं निर्वर्त्तकनिमित्तपरिणामिभेदात्, यथा घटं प्रति कुलालो निर्वर्त्तकं कारणं, दण्डादिकं निमित्तं, मृत्पिण्डः परिणामि, तथा जीवपुद्गलानां गतिं प्रति गतिक्रियाविष्टं तदेव जीवपुद्गलद्रव्यं निर्वर्त्तकं तदेव च गतिपरिणामि परिणामिकारणं, धर्मद्रव्यञ्च निमित्तमिति । निमित्तं कारणञ्च प्रायोगिकवैस्रसिकोभयक्रियावद् यथा दण्डादिः, तद्वत् केवलं वैस्रसिकक्रियावदपि, एतदेव निमित्तकारणमसाधारणकारणमपेक्षाकारणमुच्यते, द्रव्यगतक्रियापरिणाममपेक्ष्य धर्मादीनां जीवादिगत्यादिक्रियापरिणते: परिपोषणात् ईदृक्परिपोषणस्यान्यासाधारणत्वात्, धर्माद्यखिलद्रव्येषु वैस्रसिकक्रियाया: सद्भावेन प्रायोगिकक्रियापेक्षया निष्क्रियत्वेन धर्मादिषु दण्डादिवन्निमित्तकारणत्वप्रसङ्गभङ्गाय हेत्वन्तम् । कस्यचिन्मते जीवविशेषगुणे रूढस्य धर्मस्य व्यावृत्त्यर्थं द्रव्यपदम् । गतिमत्त्वे सति द्रव्यत्वमित्युक्त जीवपुद्गलयोरतिव्याप्तिरिति गत्यसाधारणहेतुत्वे सतीत्युक्तम् । गतिहेतुत्वे सति द्रव्यत्वमित्युक्तौ कालादिसमवायानां कार्यमात्रकारणत्वे कालादावतिव्याप्तिवारणायापेक्षाकारणत्वापरपर्यायमसाधारणकारणत्वमुक्तम्, अपेक्षाकारणत्वे सति द्रव्यत्वमित्युक्तावधर्मादावतिव्याप्तिरिति गतीति ॥ ધર્માસ્તિકાય રૂપ અજીવનું લક્ષણ ભાવાર્થ- ગતિ પ્રત્યે અસાધારણ હેતુભૂત દ્રવ્ય ‘ધર્માસ્તિકાય’ કહેવાય છે. વિવેચન- ગતિ એટલે ગમનક્રિયા અને તે ક્રિયા બાહ્ય-આત્યંતર રૂપ નિમિત્તની અપેક્ષાવાળી તેમજ બીજા પ્રદેશની પ્રાપ્તિમાં હેતુભૂત એવી દ્રવ્યના પર્યાય રૂપ છે. ત્યાં અત્યંતર રૂપ નિમિત્ત દ્રવ્યની ક્રિયા રૂપ પરિણામની શક્તિ સમજવી. બાહ્ય રૂપ નિમિત્ત, પ્રેરણા, અભિધાત વગેરે. આ કથનથી ક્રિયાનું કથંચિત્ દ્રવ્યથી ભિન્નપણું છે. १. आत्मपक्षे प्रयोगः आत्मा सक्रियो देहपरिस्पन्ददर्शनाद्यंत्रपुरुषवदिति, न च देहपरिस्पन्दहेतुः प्रयत्नो न क्रियेति वाच्यमक्रिये नभसि तदसंभववदक्रिय आत्मन्यपि तदसम्भवात्, तथाऽऽत्मा सक्रियः कर्त्तृत्वात् कुलालवदित्यपि प्रयोगो न चासिद्धो हेतु:, कर्त्ताऽऽत्मा स्वकर्मफलभोक्तृत्वादित्यनुमानतस्तत्सिद्धेरिति ॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ १०६ तत्त्वन्यायविभाकरे જો ક્રિયાને કથંચિદ્ દ્રવ્યથી ભિન્ન ન માનવામાં આવે, તો ક્રિયાના અવિરતપણાનો પ્રસંગ આવે ! વળી ક્રિયા દ્રવ્યના પર્યાય રૂપ હોવાથી આત્યંતિક ભેદ નથી અર્થાત્ કચિત્ અભિન્ન છે. જો ક્રિયાને કથંચિદ્ અભિન્ન ન માનવામાં આવે, તો દ્રવ્યમાં નિષ્ક્રિયત્વનો પ્રસંગ આવે ! ગતિ રૂપ ક્રિયાનું લક્ષણ એ છે કે-બાહ્ય-અત્યંતર રૂપ નિમિત્તની અપેક્ષાવાળી અને દેશાન્તરપ્રાપ્તિમાં હેતુભૂત એવી દ્રવ્યના પર્યાય (પરિણામ રૂપ પર્યાય) રૂપ છે. દ્રવ્યનો પર્યાય એ અહીં વિશેષ્ય દલ છે. બાહ્ય-અત્યંતર રૂપ નિમિત્તની અપેક્ષાએ વિશેષણ એક છે અને દેશાન્તરપ્રાપ્તિ પ્રત્યે હેતુ એ વિશેષણ બીજું છે. આ બે વિશેષણોમાંથી દેશાન્તરપ્રાપ્તિ હેતુ રૂપ વિશેષણ દલ જો ન મૂકવામાં આવે, તો જ્ઞાન આદિ રૂપ અલક્ષ્યમાં બાહ્ય-અત્યંતર દોષના વારણ માટે દેશાન્તરપ્રાપ્તિ હેતુ રૂપ વિશેષણ દલનું ઉપાદાન કરેલ છે, કેમ કે-જ્ઞાન આદિ દેશાન્તરપ્રાપ્તિમાં હેતુ નથી. વળી તે ગતિ રૂપ ક્રિયા જીવ અને પુદ્ગલમાં જ છે, કેમ કે- તે બે, જીવ અને પુદ્ગલમાં જ દેશાન્તરપ્રાપ્તિ પ્રત્યક્ષ સિદ્ધ છે. (આત્મપક્ષમાં અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે કે-આત્મા ક્રિયાવાળો છે, કેમ કે-દેહમાં પરિસ્કંદ દેખાય છે. જેમ કે-યંત્રપુરુષ. વળી એમ પણ નહિ કહેવું કે-દેહના પરિસ્પંદનો હેતુભૂત પ્રયત્ન એ ક્રિયા નથી, કેમ કે-જેમ ક્રિયા વગરના આકાશમાં ક્રિયાનો અસંભવ છે, તેમ આત્મામાં પણ તે ક્રિયા માત્રનો અસંભવ થઈ જાય ! તેમજ આત્મા ક્રિયાવાળો છે, કેમ કે-કર્તા છે. જેમ કે-કુંભાર. એવો અનુમાનપ્રયોગ પણ કરવો. અહીં હેતુ, સ્વરૂપ અસિદ્ધ નથી, કેમ કે-આત્મા પોતાના કર્મના ફળનો (સુખ-દુઃખ આદિનો) ભોક્તા છે.) તાદેશ સ્વરૂપ વિશિષ્ટ ગતિ રૂપ ક્રિયા પ્રત્યે અસાધારણ ધર્મ સિવાય બીજું દ્રવ્ય હેતુ રૂપે નહિ, અતએવ અનન્ય હેતુભૂત જે દ્રવ્ય, તે ‘ધર્માસ્તિકાય’ દ્રવ્ય કહેવાય છે. ત્યાં કારણ નિર્વર્તક, નિમિત્ત અને પરિણામીના ભેદથી ત્રણ પ્રકારનું છે. નિર્વર્તક એટલે બનાવનાર, જેમ કે-ઘટ રૂપી કાર્ય પ્રત્યે કુંભાર નિર્વર્તક કારણ છે, દંડ આદિ નિમિત્તકારણ છે (ઉપકારક કારણ) અને મૃત્તિકાપિંડ પરિણામી (ઉપાદાન) કારણ છે. તેમ જીવોની અને પુદ્ગલોની ગતિ રૂપ કાર્ય પ્રત્યે ગતિક્રિયામાં પ્રવિષ્ટ, તે જ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય નિર્વર્તક રૂપ કારણ છે અને તે જ ગતિપરિણત જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ‘પરિણામી’ (ઉપાદાન) કારણ છે. (કાર્યથી અભિન્નકારણ-ઉપાદાનકારણ છે. જેમ કે-કુંડલ, કડાં વગેરેનું કારણ સોનું.) જ્યારે ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્તકારણ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २, तृतीय किरणे १०७ વળી નિમિત્તકારણ પ્રાયોગિક અને સ્વાભાવિક રૂપ ઉભય ક્રિયાવાળું છે. જેમ કે-દંડ આદિ. તેની માફક ફક્ત સ્વાભાવિક ક્રિયાવાળું પણ કારણ-નિમિત્તકારણ છે. આ જ નિમિત્તકારણ અસાધારણકારણ અને અપેક્ષાકારણ તરીકે કહેવાય છે. દ્રવ્યગત ક્રિયા રૂપ પરિણામની અપેક્ષા રાખીને ધર્મ આદિ, (અધર્મ) જીવપુદ્ગલગત ગતિ આદિ (સ્થિતિ) રૂપ પરિણતિની પરિપુષ્ટિ કરનાર છે-સહાયક છે. આવું પોષણ-આવી સહાય બીજા દ્રવ્યોથી એટલે ધર્મ-અધર્મ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યોથી અશક્ય હોઈ, ગતિસ્થિતિના ઉપકારનો ગુણ બીજા દ્રવ્યો કરતાં ધર્મ-અધર્મમાં અસાધારણ ગુણ છે. ધર્મ આદિ દ્રવ્યોમાં સ્વાભાવિકી ક્રિયાનો સદ્ભાવ હોવાથી અને પ્રાયોગિક ક્રિયાની અપેક્ષાએ નિષ્ક્રિયપણું હોવાથી, ધર્મ આદિમાં (અધર્મમાં) દંડ આદિની માફક (દંડ આદિમાં પ્રાયોગિક અને સ્વાભાવિક ક્રિયા હોઈ) નિમિત્તકારણતાના પ્રસંગનો અને ક્રિયારહિત હોઈ અકારણતાના પ્રસંગનો અવકાશ-સ્થાન નથી, કેમ કે-કુર્વત્ કારણ (ઉપકાર કરતું કારણ) મનાય છે. ગતિ રૂપ કાર્ય પ્રત્યે અસાધારણ હેતુત્વ રૂપ વિશેષણ દલ છે અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય દલ છે. એ રૂપ લક્ષણનું ધર્મ એ લક્ષ્ય છે. જો માત્ર ધર્મનું લક્ષણ દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય દલ સ્વીકારવામાં આવે, તો જીવ રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિ રૂપ લક્ષણદોષ છે, કેમ કે-જીવ પણ દ્રવ્ય છે-તેમાં દ્રવ્યત્વ છે. માટે જીવ આદિમાં અતિવ્યાપ્તિ વારવા માટે ગતિ અસાધારણ હેતુત્વ રૂપ વિશેષ દલનો નિવેશ કરવો. વૈશેષિક-નૈયાયિક મતમાં બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અને અધર્મ- એમ આત્માના વિશેષ ગુણો આઠ માનેલા છે. એ પૈકી જીવના વિશેષ ગુણમાં રૂઢ (પરિભાષિત) ધર્મની વ્યાવૃત્તિ માટે દ્રવ્યપદનું ગ્રહણ કરેલ છે. અહીં ધર્માસ્તિકાય દ્રવ્ય છે પણ ગુણ નહિ. ગતિમત્વ એ વિશેષણ રાખી અને દ્રવ્યત્વને વિશેષ્ય રાખી જો ધર્મનું લક્ષણ કરવામાં આવે, તો ગતિક્રિયામાં પરિણત જીવપુદ્ગલ રૂપ નિર્વર્તક-પરિણામી કારણમાં અથવા સ્વતો ગતિવાળા જીવપુદગલમાં ગતિમત્વ રૂપ વિશેષણ દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય હોઈ, અલક્ષ્ય જીવપુદ્ગલમાં અતિવ્યાપ્તિ વારવા માટે ગતિ અસાધારણ હેતુત્વ રૂપ વિશિષ્ટ વિશેષણ દલ મૂકવું, કેમ કે-ગતિમાન જીવપુદ્ગલ છે પણ ગતિ પ્રત્યે અસાધારણ હેતુ નથી. ધર્મ રૂપ લક્ષ્યનું લક્ષણ જો ગતિeતુત્વ રૂપ વિશેષણ અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય રાખવામાં આવે, તો કાલ આદિ ગુણ કાર્ય માત્ર પ્રતિ કારણ હોઈ સાધારણ કારણ છે. એટલે કાલ આદિ (આકાશ)માં અતિવ્યાપ્તિ વારણાય અપેક્ષાકારણ જેનું બીજું નામ છે, એવું અસાધારણ કારણ રૂપ હેતુ લેવો. ધર્મનું લક્ષણ જ અપેક્ષાકારણત્વ રૂપ વિશેષણ અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય રાખવામાં આવે, તો અલક્ષ્યભૂત અધર્મ-આકાશ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ગતિ અસાધારણ હેતુત્વ વિશિષ્ટ દ્રવ્યત્વ, એ ધર્મનું સ્થિર લક્ષણ સમજવું. Page #145 -------------------------------------------------------------------------- ________________ १०८ तत्त्वन्यायविभाकरे ____ननु निखिलमिदं तदा सङ्गच्छते यदा लक्ष्यभूतं धर्मद्रव्यं प्रमितं स्यात्, न ह्यप्रमितं लक्षयितुं शक्यमतिप्रसङ्गात्, तस्माच्छून्यमिदं जल्पनमित्याशङ्कायां तत्प्रमिणोति तत्र प्रमाणं जीवपुद्गलानां गतिर्बाह्यनिमित्तापेक्षा गतित्वाज्जलस्थमत्स्यादिगतिवदित्यनुमानम् । ३ । तत्रेति । तच्छब्देन लक्ष्यभूतधर्मद्रव्यपरिग्रहः, सप्तम्यर्थो विशेष्यत्वं, तस्य च प्रमाणपदवाच्यप्रमितिकरणत्वैकदेशे प्रमितावन्वयस्तथा च लक्ष्यभूतधर्मद्रव्यविशेष्यकप्रमित्यसाधारणकारणमित्यर्थस्तस्य चाग्रेतनेनानुमानपदेनान्वयः । जीवपुद्गलानामिति । गतिपरिणतानामित्यादिः, अन्यथा धर्मद्रव्यस्य बलात्तत्र गतिजनकत्वापत्तेः, न चेष्टापत्तिः, गतिपरिणतानां गति प्रति पोषकत्वाभ्युपगमात्, अनवरतगतिप्रसङ्गाच्च । बाह्यनिमित्तापेक्षेति, आन्तरनिमित्तजीवादिशक्तिमादाय सिद्धसाधनवारणाय बाह्येति । गतौ परिणामिकारणं जीवादिकं निर्वर्तककारणञ्चादाय सिद्धसाधनवारणाय कारणपदमुपेक्ष्य निमित्तपदग्रहणं कृतम् । यथा च स्वयमेव सञ्जातजिगमिषस्य मत्स्यस्य गतौ जलमनुपघातकं सन्निमित्ततयोपकारकं तथा स्वभावेन परिणतजीवपुद्गलगतिरप्यनुपघातकं किञ्चन द्रव्यं निमित्ततयोपकारकमपेक्षत एव, गतित्वस्योभयत्र समानत्वात्, न च तादृशं द्रव्यमाकाशं भवितुमर्हति, अवगाहनामात्रगुणत्वात्, नह्यन्यस्य धर्मोऽन्यस्य भवितुमर्हति तथा च सत्यप्तेजोगुणाद्रवदहनादयः पृथिव्या एव प्रसज्येरन् । आकाशस्यैव निमित्तत्वेऽलोकाकाशेऽपि गमनप्रसङ्गाच्च । न च कारणत्वमन्वयव्यतिरेकगम्यं, यथा जलादिसद्भावे मत्स्यादीनां गतिस्तदभावे च तदभाव इति, तथा च धर्मद्रव्यसत्त्वेऽपि जलाभावे मत्स्यादीनां गत्यभावाद्व्यभिचारेण न कारणत्वं गतौ तस्यापि तु जलस्यैवेति वाच्यम्, सत्यपि भूम्यादावधिकरणे गगनस्य सर्वाधारत्वमिव सत्यपि झषादिगतौ जलादीनां कारणत्वे सर्वेषां गतिसामान्यं प्रति निमित्तान्तरस्यापेक्षितत्वात् । न च देशान्तरप्राप्तिहेतुर्द्रव्यपरिणामविशेषो गतिस्तथा च देश एव गत्यपेक्षाकारणमस्त्विति वाच्यम्, देशविशेषाणां देशत्वेनानुगतरूपेण कारणत्वासम्भवात् तथा सति ह्यलोकेऽपि गमनं प्रेसज्येत, १. तदुक्तं 'परिणामी गतेधर्मो भवेत्पुद्गलजीवयोः । अपेक्षाकारणालोके मीनस्येव जलं सदा' इति । तथा यद्यच्छुद्धपदवाच्यं तत्तदस्ति, यथा स्तम्भादिः, तथा धर्मोपि, शुद्धपदवाच्यत्वं च प्रमाणान्तरनाधितविषयत्वाख्य दोषरहितत्वेन, न च खपुष्पादिषु केनापि संकेतितैस्स्वादिशुद्धपदैरनेकान्तः, वृद्धपरम्परायातसंकेतविषयाणामेव शुद्धपदानां वाच्यत्वस्येह हेतुत्वेन विवक्षणादिति ॥ २. न चेष्टापत्तिः, अलोकस्यानन्तत्वाल्लोकान्निर्गत्य जीवपुद्गलानां तत्र प्रवेशाल्लोके द्वित्र्यादिजीवपुद्गलसत्त्वस्य सर्वथा तच्छून्यत्वस्य वा प्रसङ्गादिति ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३, तृतीय किरणे १०९ तत्तद्गतिं प्रति तत्तद्देशत्वेन कारणत्वे त्वनन्तकार्यकारणभावकल्पनाप्रसङ्गः स्यात्, न च धर्मस्यापि न धर्मत्वेन कारणत्वमतिप्रसङ्गात्, अपि तु तत्तत्प्रदेशत्वेनैवेति तवापि गौरवं दुर्वारमेवेति वाच्यम्, लोकालोकविभागान्यथानुपपत्त्यापि धर्मद्रव्यस्यावश्यकत्वे तस्यैव गतित्वावच्छिन्नकार्यतानिरूपितकारणत्वाभ्युपगमात् पुद्गलस्कन्धातिरिक्तस्याकाशातिरिक्तस्य वा देशस्याभावेन तयोर्गतिपरिणामिकारणत्वेनावगाहनागुणत्वेन च गत्यपेक्षाकारणत्वासम्भवाच्चेति ॥ શંકા- આ બધું ઉપરોક્ત ત્યારે જ સંગત થાય, કે જ્યારે ધર્મદ્રવ્ય પ્રમાણથી સિદ્ધ થાય, કેમ કે-પ્રમાણથી અસિદ્ધ પદાર્થનું લક્ષણ શક્ય નથી; કેમ કે-અતિપ્રસંગ નામક દોષ છે. તેથી આ બધું જલ્પન નિરર્થક જ થઈ જાય ને ? સમાધાન- તે દ્રવ્યરૂપ ધર્મની સિદ્ધિમાં અનુમાનપ્રમાણનો પ્રયોગ આ પ્રમાણે છે કે ભાવાર્થ- અહીં ‘તત્' એટલે લક્ષ્ય રૂપ ધર્મ રૂપી દ્રવ્ય-એવો અર્થ કરવો. સપ્તમી વિભક્તિનો અર્થ વિશેષ્યત્વ કરવો અને તેનો અન્વય પ્રમાણપદથી વાચ્યભૂત જે અર્થપ્રમિતિનું કરણ, તેના એક ભાગ રૂપ પ્રમિતિમાં જોડવો. વિવેચન- અર્થાત્ લક્ષ્યભૂત ધર્મ રૂપ દ્રવ્ય જેમાં વિશેષ્ય છે, એવી પ્રમિતિ (અનુમિતિ) પ્રત્યે અસાધારણ કારણ એ અર્થ સમજવો. એનું અનુસંધાન ચરમપદ રૂપે રહેલ અનુમાનની સાથે કરવું. ધર્મમાં દ્રવ્યપણાની સિદ્ધિમાં અનુમાનપ્રમાણ રજુ કરે છે કે ‘જીવપુદ્ગલોની ગતિ બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળી છે, કેમ કે- ગતિ છે. જેમ કે- જલસ્ય મત્સ્ય આદિની ગતિ.' અહીં ‘ગતિમાં પરિણત જીવપુદ્ગલોની ગતિ' એમ સમજવું, કેમ કે- ગતિપરિણત જીવપુદ્ગલોની ગતિ જો એમ ન કહેવામાં આવે, તો પ્રેરણા કરી જીવપુદ્ગલો પ્રતિ ગતિજનક ધર્મદ્રવ્ય બની જાય ! અર્થાત્ ધર્મદ્રવ્યમાં બલાત્કારથી ચલાવવાની આપત્તિ આવી જાય ! વળી ઇષ્ટ આપત્તિ પણ કરી શકાય એમ નથી. અર્થાત્ બલાત્કારથી ચલાવનાર ધર્મદ્રવ્ય માની શકાય નહિ. કેમ કે- ગતિ રૂપ પરિણામથી પરિણત જીવપુદ્ગલોની ગતિ પ્રત્યે પોષકપણાએ ધર્મદ્રવ્યનો સ્વીકાર છે. બીજી વાત એવી છે કે- સતત ગતિનો પ્રસંગ આવી જાય ! ‘ગતિપરિણત જીવપુદ્ગલોની ગતિ બાહ્ય નિમિત્ત રૂપ અપેક્ષાકારણથી જન્ય છે.’ જો અહીં નિમિત્ત રૂપ અપેક્ષાકારણથી જન્ય માનવામાં આવે અને બાહ્ય નિમિત્ત રૂપ અપેક્ષાકારણજન્ય ન કહેવામાં આવે, તો અત્યંતર નિમિત્ત રૂપ જીવ આદિ નિષ્ઠ ક્રિયા પરિણામ શક્તિને લઈ સિદ્ધસાધન (પ્રત્યક્ષ આદિ પ્રમાણથી પ્રસિદ્ધ નિર્ણીત એવા સાધ્ય ધર્મ રૂપ વિશેષણવાળો પક્ષ-પક્ષાભાસ. જેમ કે‘મહાનસં વનિમત્’ અહીં પક્ષ રૂપ રસોડામાં અગ્નિ પ્રસિદ્ધ છે. આ દોષ સિદ્ધસાધન પ્રસિદ્ધ સંબંધ તરીકે પણ કહેવાય છે.) દોષ આવે છે. માટે તેના વારણ માટે ‘બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળી છે’-એમ કહેવું. Page #147 -------------------------------------------------------------------------- ________________ ११० तत्त्वन्यायविभाकरे દહન ગતિપરિણત જીવપુદ્ગલોની ગતિ પ્રત્યે પરિણામી કારણ રૂપ અને નિર્વર્તક કારણ રૂપ જીવ આદિને લઈ, સિદ્ધસાધન રૂપ દોષના વારણ માટે કારણપદની ઉપેક્ષા કરી નિમિત્ત પદનું ગ્રહણ કરેલ છે. તથાચ સ્વયમેવ જેને જવાની ઇચ્છા પેદા થયેલ, એવા મલ્ય પ્રતિ ગતિની બાબતમાં જેમ જલ ઉપઘાત-બાધા વગર નિમિત્ત બની ઉપકાર-સહાય કરે છે, તેમ સ્વભાવથી ગતિપરિણત જીવપુદ્ગલની ગતિ પણ કોઈ પણ અબાધક-ઉપકારક દ્રવ્યની નિમિત્ત રૂપે અવશ્ય અપેક્ષા રાખે જ છે, કેમ કે-બંને ઠેકાણે ગતિપણું એકસરખું છે. ગતિ પ્રત્યે નિમિત્તરૂપે ઉપકારક દ્રવ્ય આકાશ બની શકે એમ નથી, કેમ કે-આકાશનો આસાધારણ ગુણ અવગાહ દાન જ છે. નિયમ એવો હોય છે કે એક દ્રવ્યનો અસાધારણ ગુણ રૂપ ધર્મ બીજા દ્રવ્યનો ગણાતો નથી, કેમ કેઅશક્ય છે. જો એક દ્રવ્યનો વિશેષધર્મ બીજા દ્રવ્યમાં માનવામાં આવે, તો પાણીનો ગુણ દ્રવ અને અગ્નિનો ગુણ માનવાનો પ્રસંગ આવી જાય ! જો આકાશને ગતિ પ્રત્યે નિમિત્તકારણ માનવામાં આવે, તો અલોક આકાશમાં પણ જીવપુદ્ગલને જવાનો પ્રસંગ આવી જાય ! શંકા- અન્વય (કારણની હાજરીમાં કાર્યની સત્તા રૂપ અન્વય) અને વ્યતિરેક-(કારણના અભાવથી કાર્યના અભાવ રૂપ વ્યતિરેક)થી ગમ્ય કારણપણું હોય છે. જેમ કે-જળ આદિ રૂપ કારણની સત્તામાં મત્સ્ય આદિની ગતિ રૂપ કાર્યની સત્તા છે. જળ આદિના અભાવમાં મત્સ્ય આદિની ગતિનો અભાવ હોઈ અન્વય વ્યતિરેકથી મત્સ્ય આદિની ગતિ પ્રત્યે જળ આદિ કારણ રૂપે સિદ્ધ થાય છે. તેવી રીતે ધર્મ રૂપી દ્રવ્યની હાજરી હોવા છતાં જળના અભાવમાં મત્સ્ય આદિની ગતિનો અભાવ છે. એટલે ધર્મ રૂપી દ્રવ્ય નિમિત્તકારણ છે. જળના અભાવથી જન્ય મત્સ્ય આદિની ગતિનો અભાવ હોઈ (કારણજન્ય કાર્યાભાવ રૂ૫), અન્વયે વ્યભિચાર હોઈ ગતિ પ્રત્યે ધર્મનામક દ્રવ્ય નિમિત્તકારણ નથી, પરંતુ મસ્યની ગતિ પ્રત્યે જળ જ નિમિત્તકારણ છે ને? સમાધાન- જેમ પૃથ્વી વગેરે. આધાર હોવા છતાંય જેમ આકાશને સર્વના આધાર તરીકે માનવામાં આવે છે, તેમ મત્સ્ય આદિની ગતિ પ્રત્યે જળ આદિનું કારણ પણું હોવા છતાં સર્વ જીવપુદ્ગલોની ગતિસામાન્ય પ્રતિ જળ આદિ સિવાયનું બીજું વ્યાપક નિમિત્ત શોધવું જ પડશે. બસ, બીજું કોઈ નિમિત્તકારણ નહિ પણ ધર્માસ્તિકાય સર્વ ગતિમાનની ગતિ પ્રત્યે કારણ છે. શંકા- એક દેશથી બીજા દેશની પ્રાપ્તિમાં હેતુભૂત અને વિશિષ્ટ દ્રવ્યપરિણામ રૂપ ગતિ છે. તથાચ જો આમ છે, તો દેશ જ ગતિ પ્રત્યે અપેક્ષાકારણ હો ! શા માટે પૃથ દ્રવ્ય રૂપ ધર્મને અપેક્ષાકારણ રૂપે માનો છો? Page #148 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४, तृतीय किरणे १११ સમાધાન- વિશિષ્ટ દેશોમાં દેશપણાએ અનુગત રૂપે કારણતાનો અસંભવ છે. જો દેશપણાએ અનુગત રૂપે (વ્યાપક રૂપે) વિશિષ્ટ દેશોને કારણ માનવામાં આવે, તો અલોકમાં (અલોક આકાશમાં) પણ ગમનનો પ્રસંગ ઊભો થાય ! આની ઈષ્ટાપત્તિ પણ કરી શકાય નહિ. કેમ કે- અલોક અનંત હોવાથી લોકમાંથી નીકળી જીવ અને પુદ્ગલોનો ત્યાં પ્રવેશ થવાથી, લોકમાં બે-ત્રણ જીવપુદ્ગલોની સત્તા રહેશે અથવા સર્વથા જીવપુદ્ગલોના શૂન્યપણાનો પ્રસંગ આવી જાય ! વળી તે તે ગતિ પ્રત્યે (વિશિષ્ટ ગતિ પ્રત્યે) તે તે દેશનું તે તે દેશપણાએ જો કારણપણું માનવામાં આવે, તો અનંત કાર્ય-કારણાભાવની કલ્પનાનો પ્રસંગ ખડો થઈ જાય ! શંકા- ગતિ રૂપ કાર્ય પ્રત્યે ધર્મનામક દ્રવ્યનું પણ ધર્મપણાએ કારણપણું નહિ રહે, કેમ કે- અતિપ્રસંગ આવે છે. પરંતુ તે તે પ્રદેશપણાએ ધર્મનામક દ્રવ્યનું કારણપણું માનવા જતાં આપને પણ કાર્ય-કારણભાવની કલ્પનાનું ગૌરવ શું દુર્વાર નથી? સમાધાન- લોકઅને અલોકના વિભાગની અન્યથાનુપપત્તિથી પણ (ધર્મનામક દ્રવ્ય સિવાય લોક અને અલોકના વિભાગની ઉપપત્તિ નથી, પણ ધર્મનામક દ્રવ્યની સત્તામાં જ લોક-અલોકના વિભાગની ઉપપત્તિ હોવાથી) વ્યતિરેક રૂપ વ્યાપ્તિથી (અન્વય વ્યાપ્તિથી) પણ ધર્મનામક દ્રવ્યની આવશ્યકતા છે જ. માટે તે ધર્મનામક દ્રવ્યમાં જ ગતિવાવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતા (ગતિ રૂપ વિશિષ્ટ કાર્ય પ્રત્યે કારણપણા)નો સ્વીકાર છે. વળી પુદ્ગલસ્કંધ સિવાય તેમજ આકાશ સિવાય બીજા સ્વતંત્ર દેશનો અભાવ હોઈ, પુદ્ગલોમાં ગતિ પ્રત્યે પરિણામી કારણપણું હોવાથી, આકાશમાં અવગાહનાનો અસાધારણ ગુણ હોવાથી, પુદ્ગલોમાં કે આકાશમાં ગતિ પ્રત્યે અપેક્ષાકારણપણાનો અસંભવ છે, માટે ગતિ પ્રત્યે અપેક્ષાકારણ ધર્મનામક દ્રવ્ય જ છેએમ જ માનવું એ યુક્તિયુક્ત જ છે. अस्यास्तिकायत्वात्प्रदेशेयत्तामाविष्करोति असंख्येयप्रदेशात्मको लोकाकाशव्यापी च । ४ । असंख्येयेति । शास्त्रसंव्यवहारार्थं प्रदिश्यन्त इति प्रदेशाः, द्रव्यपरमाणुमूर्तिव्यवच्छिन्नां, कदापि ये न वस्तुव्यतिरेकेणोपलभ्यन्ते भागास्ते प्रदेशाः । असंख्येया: प्रदेशा येषान्ते असंख्येयप्रदेशाः तदात्मको धर्मो न संख्येयप्रदेशात्मको नाप्यनन्तप्रदेशात्मक इति भावः । न च धर्मादीनां निरवयवत्वेन तत्र प्रदेशकल्पना सिंहो माणवक इतिवदौपचारिकीति वाच्यम्, प्रत्ययाभेदात, मुख्यप्रत्ययात्सिंहविशेषादध्यवसानरूपान्माणवके हि सिंह इति गौणप्रत्ययोऽध्यारोपरूपो भिन्न उपलभ्यते, न च तथा पुद्गलेषु धर्मादिषु च प्रदेशप्रत्ययो भिन्नोऽस्ति, उभयत्रावगाह-भेदतुल्यत्वात्, न च परमाणुषु मुख्यः प्रदेशप्रत्यय इति वाच्यम्, अनादिरमध्योऽप्रदेशो हि परमाणुरिति वचनात् । ननु धर्मादीन्याकाशवत्कि स्वात्मप्रतिष्ठान्युत Page #149 -------------------------------------------------------------------------- ________________ ११२ तत्त्वन्यायविभाकरे जलादिवदाधारान्तर-प्रतिष्ठानि, आधारान्तरप्रतिष्ठत्वेऽप्येकदेशेन सर्वात्मना वेत्याशङ्कायामाहलोकाकाशव्यापी चेति । आकाशप्रतिष्ठानि लोकाकाशमभितो व्याप्य च प्रतिष्ठितानीति भावः । यद्यपि निश्चयनयेन सर्वमेव वस्तु स्वात्मन्येव प्रतिष्ठितं तथापि व्यवहारनयाभिप्रायेणाकाशप्रतिष्ठं विज्ञेयम् । धर्मादयो यत्र लोक्यन्ते स लोकः, लोकश्चासावाकाशश्च लोकाकाशस्तं व्याप्नोतीति लोकाकाशव्यापी, धर्माधर्मयोर्लोकाकाशेऽवगाहो न त्वलोक इति भावः ॥ આ ધર્મનું અસ્તિકાયપણું હોવાથી આ ધર્મના પ્રદેશોની ઇયત્તા (પરિમાણ)ને પ્રગટ કરે છે કેભાવાર્થ- ધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી લોક આકાશવ્યાપી છે.” વિવેચન- પ્રદેશ શબ્દની વ્યુત્પત્તિ-ધર્માસ્તિકાય વગેરે શાસ્ત્રોક્ત અસ્તિકાયોનો સારી રીતે વ્યવહાર થાય, માટે જે પ્રદેશાય છે (જણાવાય છે), તે ‘પ્રદેશ.” પ્રદેશ શબ્દનો રૂઢ અર્થ ધર્મ-અધર્મ-આકાશ-જીવોના દ્રવ્યપ્રદેશ રૂપ પરમાણુના આકાશથી વ્યવચ્છિન્ન પ્રદેશો કહેવાય છે. અર્થાત્ આકાશનો નિરવયવદેશ “ક્ષેત્રપ્રદેશ છે. જે લોકાકાશમાં આકાશનો પ્રદેશ જેટલો છે, તે આકાશપ્રદેશમાં ધર્માસ્તિકાયનો પ્રદેશ પણ ત્યાં તેટલો કહેવો, કેમ કે- તે સરખા પ્રમાણવાળો છે. ત્યાં આકાશ અવકાશદાન રૂપ કાર્ય બજાવે છે. ગતિની પરિણતિમાં ધર્મ ઉપકારક છે. સ્થિતિના પરિણામમાં અધર્મદ્રવ્ય ઉપકાર કરે છે. સર્વ પ્રદેશોનું આ પોતાનું કાર્ય અપેક્ષણીય વળી પુગલદ્રવ્યનો નિરંશ દ્રવ્ય રૂપે ભાગ પ્રદેશ” કહેવાય છે. તે પ્રદેશને બીજો પ્રદેશ નથી. આથી જ કહેવાય છે કે-પરમાણુ સિવાય બધા રૂપી અને અરૂપી દ્રવ્યોને પ્રદેશો છે. જેઓ કદાચિત વસ્તુને છોડી રહેતા નથી, માટે તે નિર્વિભાજય ભાગ રૂપ પ્રદેશો કહેવાય છે. તે પ્રદેશોને “અવયવો” કહે છે, જે સ્વભાવ કે પ્રયોગથી પૃથફ કરાય છે અને “સ્કંધગત’ હોય છે. ધર્મ-અધર્મ-આકાશ-જીવ-પરમાણુઓને અવયવો હોતા નથી, કેમ કે તે તે દ્રવ્યથી પ્રદેશો પૃથગુ થતા નથી અને પરમાણુને બીજો પ્રદેશ નથી. અવયવનો વ્યવહાર પુદ્ગલદ્રવ્ય વિષયક જ છે, કેમ કે-છૂટા અવયવોના સમુદાયની પરિણતિમાં સ્કંધો થાય છે. સંઘાતમાં રહેલ અવયવોની ભેદની પરિણતિમાં કયણુક વગેરે થાય છે. ત્યારબાદ ભેદથી જ પૃથફ કરાતા પરમાણુઓ “અવયવો' કહેવાય છે. અસંખ્યાત પ્રદેશસ્વરૂપી ધર્માસ્તિકાય દ્રવ્ય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય સંખ્યાતપ્રદેશ સ્વરૂપી કે અનંત પ્રદેશસ્વરૂપી નથી. આ ધર્માસ્તિકાયના નિર્વિભાજય ભાગ રૂપ અસંખ્યાત પ્રદેશો જે છે, તે સઘળા શૃંખલાના અવયવોની માફક પરસ્પર સંબંધવાળા વર્તે છે. શંકા- ધર્મ-અધર્મ-આકાશ-જીવ આદિ અવયવ વગરના હોઈ, તે ધર્મ આદિમાં પ્રદેશની કલ્પના ‘સિંહોમાણવક- માણવક એટલે માણસ કે બાલક, એ સિંહ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ सूत्र -५, तृतीय किरणे ११३ એની જેમ ઔપચારિક (લક્ષણાથી સમજાવવું ઉપચારપ્રયોજનવાળું છે. શક્તિના આશ્રયભૂત શક્ય અર્થની સાથે સંબંધ “લક્ષણા' કહેવાય છે. તે લક્ષણા ગૌરી-શુદ્ધ ભેદથી બે પ્રકારની છે. ગૌણી એટલે સાદેશ્ય વિશિષ્ટમાં લક્ષણા. જેમ કે-“સિંહ માણવક છે. ઇત્યાદિ સિંહ સાદેશ્ય વિશિષ્ટમાં લક્ષણા) જ છે ને? સમાધાન- અહીં પ્રત્યયનો અભેદ હોઈ ધર્મ આદિમાં પ્રદેશની બુદ્ધિ ઔપચારિક નથી-નિશ્ચય રૂપ છે. મુખ્ય પ્રત્યયવાળા સિંહ વ્યક્તિ કરતાં “માણવક સિંહ છે' એવી ગૌણ બુદ્ધિ ભિન્ન તરીકે ઉપલબ્ધ થાય છે. અભિન્ન બુદ્ધિ નથી માટે કોઈ દોષ નથી. તથા પૂર્વોક્ત તે પ્રકારથી પગલોમાં અને ધર્માદિમાં પ્રદેશ પ્રત્યય અભિન્ન છે, કેમ કે- પુદ્ગલોમાં અને ધર્મ આદિમાં બન્ને ઠેકાણે અવગાહભેદની સમાનતા છે. પરમાણુઓમાં મુખ્ય પ્રદેશ પ્રત્યય નથી, કેમ કે- આદિ પ્રદેશથી રહિત, મધ્ય પ્રદેશથી રહિત અને અંત્ય (અંતિમ) પ્રદેશથી રહિત જ પરમાણુ છે. એટલું જ નહિ પરંતુ દ્રવ્ય રૂપ પ્રદેશથી સર્વથા રહિત જ પરમાણુ છે, માટે જ પરમાણુ અપ્રદેશ છે-એમ કહેવાય છે. અર્થાત્ આ પરમાણુ સ્વયમેવ પ્રદેશ રૂપ છે. તેને દ્રવ્યસ્વભાવી બીજા પ્રદેશો નથી. આવું આપ્તનું વચન છે. શંકા-શું ધર્મ વગેરે દ્રવ્યો આકાશની માફક સ્વાત્મ-પોતાના સ્વરૂપમાં રહેલા છે કે જલ આદિની માફક બીજાના આધારે રહેલા છે? જો બીજાના આધારે રહેલા હોય, તો તે એકભાગી રહેલા છે કે સર્વભાગથી રહેલા છે? સમાધાન- આના જવાબમાં કહે છે કે- “લોક આકાશમાં વ્યાપક છે.” અર્થાતુ આકાશના આધારે ધર્મ આદિ દ્રવ્યો રહેલા છે. વળી લોકાકાશને સર્વભાગથી વ્યાપીને રહેલા છે. એટલે આ ધર્માસ્તિકાય દ્રવ્ય ચૌદ રજૂપ્રમાણ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે, માટે તેનું સંસ્થાન પણ લોક સંસ્થાન જેવું વૈશાખ સંસ્થાન છે. (કટિન્યસ્ત હસ્તવાળા પાદપ્રસારિત પુરુષના જેવું સંસ્થાન છે.) જો કે નિશ્ચયનયની અપેક્ષાએ સર્વ જ વસ્તુ પોતાના સ્વરૂપમાં રહે છે એમ માનેલ છે, તો પણ વ્યવહારનયના અભિપ્રાયથી સર્વ વસ્તુ આકાશમાં રહેલ છે એમ મનાય છે. લોક એટલે જ્યાં ધર્મ આદિ દ્રવ્યો લોકાય છે-અનુભવાય છે. લોક રૂપી આકાશ તે લોકાકાશ. લોકાકાશને જે વ્યાપે છે, તે લોકાકાશવ્યાપી કહેવાય છે. અર્થાત્ ધર્મદ્રવ્યનો અને અધર્મદ્રવ્યનો લોકાકાશમાં અવગાહ અનાદિકાલીન છે, કેમ કે- પરસ્પર આશ્લેષ પરિણતિ દ્વારા રહેવું છે. અલોક આકાશમાં અવગાહ નથી જ. अथ यत्र गतिस्तत्रावश्यं स्थितेरपि भावाद्गत्यपेक्षाकारणेनैव स्थितिं प्रत्यप्यपेक्षाकारणेन केनापि भवितव्यमिति मन्वानस्तादृशद्रव्यसाधनार्थं प्रथमं तत्स्वरूपमाह स्थित्यसाधारणहेतुर्द्रव्यमधर्मः । प्रमाणञ्चात्र जीवपुद्गलानां स्थितिर्बाह्यनिमित्तापेक्षा स्थितित्वात्तरुच्छायास्थपान्थवदित्यनुमानम् । असंख्येयप्रदेशात्मको लोकाकाशव्यापी ૨ હ | Page #151 -------------------------------------------------------------------------- ________________ ११४ तत्त्वन्यायविभाकरे स्थित्यसाधारणेति । अत्रापि पूर्ववत् स्थितित्वावच्छिनकार्यतानिरूपितासाधारणकारणत्वं लक्षणं पदकृत्यञ्चावसेयम् । स्थितिस्स्वदेशादप्रच्यवनहेतुर्गतिनिवृत्तिरूपा । अधर्मे मानमाविष्करोति प्रमाणञ्चेति, स्थितिपरिणतानामित्यादिः, . अन्यथाऽधर्मस्य निर्वर्तक कारणत्वापत्तेः । बाह्यनिमित्तापेक्षेति, निर्वर्तकपरिणामिक्रियाद्वयवन्निमित्तकारणत्रयव्यतिरिक्त कारणान्तरसापेक्षेत्यर्थः । दृष्टान्तमाह-तरुच्छायास्थेति तरुच्छायायां पान्थस्थितिवदिति भावः । प्रदेशेयत्तामाह-असंख्येयेति । अस्याप्याधारं वृत्तित्वञ्चाह-लोकाकाशेति । अत्र पूर्ववदेव विचारो विर्भावनीयः । - હવે જ્યાં ગતિ છે, ત્યાં અવશ્ય સ્થિતિ પણ છે. ગતિનું અપેક્ષાકારણ જેમ ધર્મદ્રવ્ય સિદ્ધ છે, તેમ સ્થિતિ પ્રત્યે કોઈ પણ અપેક્ષાકારણ હોવું જોઈએ. એવું માનનારા તાદશ દ્રવ્યની સાધના માટે પહેલાં તે દ્રવ્યનું સ્વરૂપ કહે છે. ભાવાર્થ- “સ્થિતિ પ્રત્યે અસાધારણ હેતુભૂત દ્રવ્ય અધર્મ છે. આ વિષયમાં પ્રમાણ છે કે- જીવપુગલોની સ્થિતિ બાહ્ય નિમિત્ત અપેક્ષાવાળી છે, કેમ કે- સ્થિતિ છે. જેમ કે- વૃક્ષની છાયામાં રહેલ પાંથ. આ પ્રમાણેનું અનુમાન છે. અસંખ્યાત પ્રદેશસ્વરૂપી લોકાકાશ વ્યાપક છે.' વિવેચન- અહીં પણ પૂર્વની માફક (ધર્માસ્તિકાયની માફક) વિશિષ્ટ સ્થિતિ રૂપ કાર્ય પ્રત્યે અસાધારણ કારણપણે અધર્માસ્તિકાયનું લક્ષણ અને પદકૃત્ય જાણી લેવું. સ્થિતિ એટલે પોતાના દેશથી અચલનમાં હેતુભૂત ગતિનિવૃત્તિ રૂપ છે. भधभर्नु प्रमा॥ ४ छ- 'प्रमाणंचेति' स्थितिपरित ® भने पुलोनी स्थिति'- अम सम४. જો – ‘સ્થિતિપરિણત’ એવું જીવપુદ્ગલોનું વિશેષણ ન મૂકવામાં આવે, તો અધર્મમાં નિર્વર્તક કારણતાની આપત્તિ આવી જાય ! બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળી સ્થિતિ એમ સમજવું. નિર્વર્તપરિણામી સ્વાભાવિકી પ્રાયોગિકી રૂપ બે ક્રિયાવાળા નિમિત્તકારણ રૂપ ત્રણ કારણોથી ભિન્ન અપેક્ષાકારણ જન્ય છે, કેમ કે-સ્થિતિ છે. જેમ કેવૃક્ષની છાયામાં મુસાફરની સ્થિતિ-એમ સમજવું. પ્રદેશોની ઇયત્તાને કહે છે કે- “અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી.' १. यद्यत्कार्यं तत्तदपेक्षाकारणवद्यथा घटादिकार्यम् । तथा चासौ स्थितिरपि, यच्च तदपेक्षाकारणं सोऽधर्मास्तिकायः । न च नास्त्यधर्मास्तिकायोऽनुपलभ्यमानत्वाच्छशविषाणवदिति वाच्यम्, दिगादीनाम सिद्ध्यापत्तेर्वादिनः । न च दिगादिप्रत्ययलक्षणकार्यदर्शनतस्तेऽनुमीयन्त इति वाच्यम्, तुल्यत्वात्, न च नासौ कदाचिदृष्ट इति वाच्यं, दिगादिष्वपि तुल्यत्वात् । न चास्य सर्वदा सर्वस्य सन्निहितत्वेन सदा स्थितिस्स्यादिति वाच्यम्, दिगादिष्वपि तुल्यत्वात् । न च निमित्तान्तरापेक्षणाद्दिगादितो न सर्वदा कार्योत्पत्तिप्रसङ्ग इति वाच्यमधर्मास्तिकायेनापि स्वपरगतविश्रसाप्रयोगव्यापारापेक्षणादक्तदोषासम्भवादिति भावः ॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ६, तृतीय किरणे ११५ આ અધર્મદ્રવ્યનો આધાર અને અધર્મની વૃત્તિપણાને કહે છે કે- “લોક આકાશવ્યાપી.” આ અધર્માસ્તિકાય નામક દ્રવ્ય સર્વાત્મના લોકાકાશમાં વ્યાપક છે. અહીં પૂર્વની માફક જ વિચાર કરવો. (જે જે કાર્ય છે, તે તે અપેક્ષાકારણ કન્ય છે. જેમ કે-ઘટ આદિ કાર્ય. તેવી રીતે આ સ્થિતિ રૂપ કાર્ય પણ છે, જે તેનું અપેક્ષાકારણ છે. તે અધર્માસ્તિકાય છે. વળી એમ પણ નહિ કહેવું કે-અનુપલબ્ધિ હોવાથી સસલાના શિંગડાની માફક અધમસ્તિકાય નથી, કેમ કે દિશા આદિની અસિદ્ધિની આપત્તિ વાદીઓને છે.) अथ तृतीयमाकाशद्रव्यं लक्षयति - अवगाहनागुणमाकाशम् । ६। अवगाहनेति । अवगाहनमनुप्रवेशस्स एव गुणो यस्य तदाकाशमिति विग्रहः, अवगाहनागुणत्वं आकाशस्य लक्षणम् । नन्विदमवगाहनं पुद्गलादिद्रव्यसम्बन्धि गगनसम्बन्धि च, संयोगवत्तथा च तत्कथमाकाशस्यैव गुणः, उभयगुणत्वे चातिव्याप्त्यापत्त्या तत्कथं लक्षणं भवितुमर्हतीति चेन्मैवम्, लक्ष्यं ह्याकाशं प्रधानमवगाह्यत्वात् अवकाशदानेनोपकारकत्वाच्च, पुद्गलादिद्रव्यन्त्ववगाहकं, तथा च स्वानुकूलावकाशदातृत्वसम्बन्धेनावगाहनावत्त्वमाकाशस्य लक्षणं बोध्यम् । तत्र धर्माधर्मप्रदेशा हि आलोकान्तल्लोकाकाशप्रदेशनिविभागवर्तित्वेनावस्थिताः, तस्मादन्तरवकाशदानेन धर्माधर्मयोरुपकरोति, धर्माधर्मप्रदेशानामाकाशप्रदेशाभ्यन्तरवर्तित्वात्, अलोके च तदसम्भवात् । पुद्गलजीवानान्तु संयोगविभागैश्चोपकरोति तेषां क्रियावत्त्वात् । न चालोकाकाशे लक्षणमिदमव्याप्तमिति वाच्यम्, तत्राप्यवगाहानुकूलावकाशदातृत्वस्वभावस्य सत्त्वात्, अवगाहकाभावादेव नावगाहः, नहि हंसस्यावगाहकस्याभावेऽवगाह्यत्वं जलस्य हीयत इति ॥ હવે ત્રીજા આકાશ નામક દ્રવ્યનું લક્ષણ કહે છે. ભાવાર્થ- “અગાહના-અવગાહદાન રૂપી ગુણવાળું આકાશ છે.” વિવેચન- અવગાહના એટલે અનુપ્રવેશ રૂપ ગુણ (ઉપકાર) જે દ્રવ્યનું છે તે “આકાશ’ આમ વિગ્રહ ४२वो. અવગાહના રૂપી ગુણ (સ્વતત્ત્વ જ છે, કેમ કે ધર્મ આદિમાં અવકાશદાન દ્વારા આકાશ ઉપકાર કરે छ.) ५j माश- Gan छ.. - શંકા- આ અવગાહને પુદ્ગલ આદિ દ્રવ્યની સાથે સંબંધવાળું અને આકાશની સાથે સંબંધવાળું છે, - એટલે અવગાહન બંનેનો ધર્મ કહેવાય. તે ધર્મ આકાશનો જ છે-એમ કેમ કહેવાય? કેમ કે-બે આંગળનો સંયોગ જેમ બંનેથી જન્ય છે, તેમ આ બે દ્રવ્યોથી પેદા થયેલ સંયોગ એક જ દ્રવ્યથી કેમ વ્યવહારાય? અને જો બંનેનો ગુણ માનવામાં આવે, તો અતિવ્યાપ્તિની આપત્તિ થાય છે. માટે કેવી રીતે અવગાહના ગુણત્વ, આકાશનું લક્ષણ થઈ શકે ? Page #153 -------------------------------------------------------------------------- ________________ ११६ तत्त्वन्यायविभाकरे સમાધાન- આકાશ એ લક્ષ્ય હોઈ પ્રધાન છે, કેમ કે- અવગાહ્ય (અવગાહનયોગ્ય) છે અને અવકાશદાન દ્વારા ઉપકારક છે. આકાશથી ભિન્ન પુલ આદિ દ્રવ્ય અવગાહકારક સ્વને (અવગાહનાને) અનુકૂળ પુદ્ગલ-જીવ આદિ દ્રવ્યોને અવકાશદાતૃપણાના સંબંધથી અવગાહનાવત્ત્વ (અવગાહના)-એ આકાશનું લક્ષણ સમજવું. ત્યાં ધર્મદ્રવ્યના અને અધર્મદ્રવ્યના પ્રદેશો, લોકાન્તપર્વત, લોકાકાશના પ્રદેશમાં વિભાગ ન થઈ શકે તેવી રીતે (અવિયુક્ત રીતિથી) વર્તતા હોઈ એ પ્રવિષ્ટ થઈ રહેલા છે. તેથી આકાશદાનથી ધર્મ-અધર્મ ઉપર ઉપકાર કરે છે, કેમ કે- આકાશપ્રદેશના અત્યંતરમાં ધર્મ-અધર્મના પ્રદેશો વર્તે છે. અલોકાકાશમાં ધર્મઅધર્મના પ્રદેશોનો અસંભવ છે. પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્યો પ્રત્યે સંયોગ અને વિભાગ દ્વારા આકાશ ઉપકાર કરે છે, કેમ કે-તે પુદ્ગલજીવદ્રવ્યો ક્રિયાવાન છે. જેમ કે- એક આકાશપ્રદેશમાં અવગાઢ રહેલા હોતા માટી-મનુષ્ય વગેરે ફરીથી બીજી જગ્યાએ ઉપલબ્ધ થાય છે. વળી સર્વત્ર અત્યંતરમાં અવકાશના દાનથી એક પણ અવગાહ, અવગાહ્યઉપાધિના ભેદથી અનેક જ દેખાય છે. અર્થાત્ અંતઃપ્રવેશનો સંભવ હોઈ સંયોગવિભાગ દ્વારા આકાશ, પુદ્ગલજીવો ઉપર ઉપકાર કરે છે. શંકા- અવગાહના ગુણવત્ત્વ, જો આકાશનું લક્ષણ કરવામાં આવે, તો અલોક આકાશમાં આ લક્ષણ અવ્યાપ્તિ નામક લક્ષણદોષથી દુષ્ટ બનશે; કેમ કે- લક્ષ્યભૂત-લક્ષ્યના એક દેશમાં લક્ષણનું ન ઘટવું એ અવ્યાપ્તિ કહેવાય છે. લક્ષ્યના અમુક દેશમાં-અલોક આકાશમાં લક્ષણ નહિ ઘટવાથી શું લક્ષણદોષ નહિ આવે ? સમાધાન- ત્યાં પણ-અલોક આકાશ રૂપ લક્ષ્યના દેશમાં પણ અવગાહને અનુકૂળ અવકાશદાતૃત્વનો સ્વભાવ-શક્તિ વિદ્યમાન છે, પરંતુ જીવપુદ્ગલ આદિ રૂપ અવગાહ ગ્રાહક તત્ત્વના અભાવથી અવગાહ નથી. જો અવગ્રાહક ત્યાં હોય, તો અવગાહ પરિણતિથી આકાશ અવકાશદાન રૂપ વ્યાપાર લાગુ પડે! પરંતુ ત્રણેય કાળમાં અવગાહક તો નથી જ, તો પણ અલોક આકાશમાં અવગાહદાનશક્તિની સંપન્નતા તો છે જ. વળી અવગાહક રૂપ હંસના અભાવમાં જળનું અવગાહ્યપણું હીન થાય ખરું કે ? અર્થાત્ ન જ થાય. તેમ અહીં સમજવું. अथाऽऽकाशे प्रमाणमादर्शयति मानन्तु द्रव्याणां युगपदवगाहोऽसाधारणबाह्यनिमित्तापेक्षो युगपदवगाहत्वादेकसरोवर्तिमत्स्यादीनामवगाहवदित्यनुमानम् । लोकालोकभेदेन तद्विविधम् । ७ । मानन्त्विति । द्रव्याणामिति, अवगाहमानानामित्यादिः । अनेकद्रव्याणामेकदा योऽवगाहस्तस्यैव पक्षत्वसूचनाय युगपदवगाह इत्युक्तं, अन्यथा स्थूलानामेव द्रव्याणां प्रतिघातात् सूक्ष्माणां परस्परावगाहप्रदत्वेन तादृशावगाहेऽसाधारणबाह्यपरमाण्वन्तरसापेक्षत्वस्य सिद्धत्वेन सिद्धसाधनत्वापत्तेः । तथा च सर्वेषां युगपदवगाहं प्रत्यसाधारणं निमित्तं गगनातिरिक्तं न Page #154 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७, तृतीय किरणे ११७ किमपि भवतीत्याकाशसिद्धिः । न चावरणाभाव एव तादृशोऽस्त्विति वाच्यम्, सर्वथाऽधिकरणानात्मकस्याभावस्यापसिद्धान्तत्वेन तदधिकरणात्मकस्यैवाकाशत्वात् । न चाकाशस्यापि धर्मादीनामिवावगाहदायि द्रव्यान्तरं स्यादिति वाच्यम् ततोऽधिकव्यापिद्रव्यान्तराभावात् । धर्मिग्राहकप्रमाणेन तस्यावगाह्यत्वेनैव सिद्धेश्च । एवमेव यद्यद्रव्यं तत्तत्साधारणमिति व्याप्त्याऽस्ति गगनं द्रव्याणां साधारणत्वान्यथानुपपत्तेरित्यनुमानादपि सर्वाधारत्वेनाकाशसिद्धिः । न च तस्यापि द्रव्यत्वेन साधारणत्वं स्यात्तथा चानवस्थेति वाच्यम्, धर्मिग्राहकमानेनाधारमात्रस्वरूपतयैव सिद्धेः । न चाकाशे द्रव्यत्वसत्त्वेऽपि साधारणत्वाभावेन व्यभिचार इति वाच्यम्, धर्मिसिद्धेः पूर्वं व्यभिचारास्फुरणात्, तदुत्तरं तत्स्फूर्तेरकिञ्चित्करत्वादिति ॥ धमिग्राहक मानेनाकाशस्यैकत्वे सिद्धे तस्योपाधिनिमित्तं भेदमाह-लोकालोकेति, लोकाकाशोऽलोकाकाशश्चेति द्विविधमित्यर्थः, धर्माद्यवच्छिन्नं नभो लोकाकाशस्तद्विपरीतोऽलोकाकाश इति भावः । ननु लोकाकाश एव भवतु किमलोकाकाशेनेति चेन्न लोको विद्यमानविपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वादघटविपक्षकघटवदित्यनुमानेन तत्सिद्धेः, न च घटादिरेवालोक इति वाच्यम्, नत्रा निषेध्यसदृशस्यैव बोधनात्, तस्माद्धर्माद्याधारात्मकलोकाकाशस्य विपक्षोऽलोकाकाशमेव भवितुमर्हतीति बोध्यम् ॥ હવે આકાશદ્રવ્યની સિદ્ધિમાં અનુમાનપ્રમાણ દર્શાવે છે કેભાવાર્થ- અવગાહ કરતા દ્રવ્યોનો યુગપત્ (એકીવખતે) અવગાહ, અસાધારણ અને બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળો છે, કેમ કે- યુગપતું અવગાહ છે. જેમ કે- એક જ સરોવરમાં રહેનારા મત્સ્ય આદિનો અવાગાહ. આ પ્રમાણેનું અનુમાન છે. તે આકાશ, લોક અને અલોકના ભેદથી બે પ્રકારનું છે. વિવેચન- અહીં વર્તમાનકાળમાં અવગાહના કરનારા એવા જીવ આદિ અનેક દ્રવ્યોનો એકીવખતે જે અવગાહ છે, તેનું પક્ષપણું (ધર્મીપણું) સૂચવવા માટે યુગપત્ અવગાહ’ એમ કહેલ છે. જો અવગાહક દ્રવ્યોનો “યુગપત્ અવગાહ’ એમ પક્ષ તરીકે ન માનવામાં આવે, તો સ્થૂલ દ્રવ્યોમાં પ્રતિઘાત (અટકાવવું) હોવાથી સૂક્ષ્મ દ્રવ્યો પરસ્પર અવગાહદાયક હોઈ, તથાવિધ અવગાહમાં અસાધારણબાહ્ય બીજા પરમાણુઓના અપેક્ષા કારણથી જન્યપણું સિદ્ધ હોઈ સિદ્ધસાધનપણાની આપત્તિ છે. १. न च धर्माधर्मावेवाधारौ भविष्यतः किमतिरिक्तेनाकाशेनेपि वाच्यम् । तयोर्गतिस्थितिसाधकत्वात्, न ह्यन्यसाध्यं कार्यमन्यः प्रसाधयति, अतिप्रसङ्गात् । न च युतसिद्धानामेव कुण्डबदरादीनामाधारधेयभावदर्शनादयुतसिद्धानां न -धर्माधर्माद्याकाशानामाधाराधेयभाव इति वाच्यम्, युतसिद्धयभावेऽपि पाणौ रेखेत्यादौ तदर्शनात् । न चाकाशस्यावकाशदातृत्वे भित्यादिना गवादीनां प्रतिघातो न स्यादिति वाच्यम्, मूर्त्तानां स्थूलानामन्योऽन्यप्रतिघातात् सूक्ष्माणामन्योन्यप्रवेशशक्तियोगात्, अन्योन्यप्रवेशयोग्यानामकाशदातृत्वादाकाशस्य तावता सामर्थ्यहानाभावादिति ॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ ११८ तत्त्वन्यायविभाकरे માટે જ કહ્યું કે- “અવગાહી જીવ આદિ દ્રવ્યોનો એકીસાથે અવગાહ તથાચ આધેયભૂત સઘળા દ્રવ્યોના યુગપત્ (એકીસાથે) અવગાહના પ્રત્યે અસાધારણ નિમિત્તકારણ, આકાશ સિવાય બીજું કોઈપણ દ્રવ્ય થતું નથી. આ પ્રમાણે આકાશપદાર્થની સિદ્ધિ. શંકા- સર્વ દ્રવ્યોના યુગપદ્ અવગાહના પ્રતિ અસાધારણ-નિમિત્ત રૂપ આવરણ પ્રતિબંધકનો અભાવ જ રહો ! શા માટે આકાશ-એમ કહેવાય છે? સમાધાન- સર્વથા અધિકરણ રૂપ નથી, એવો અભાવનો સિદ્ધાંત વ્યાજબી નથી. તે પ્રતિબંધક અભાવના આધાર રૂપ આકાશ જ કહેવાય છે. શંકા- ધર્મ આદિ દ્રવ્યોની માફક આકાશને પણ અવગાહ આપનાર રૂપે બીજું દ્રવ્ય માનવું જ પડશે ને? સમાધાન- તે આકાશદ્રવ્ય કરતાં વધારે વ્યાપક બીજું દ્રવ્ય નથી, માટે આકાશદ્રવ્ય અવગાહક બનતું નથી અને ધર્મીગ્રાહકપ્રમાણથી (સાધ્યધર્મ વિશેષણ વિશિષ્ટ ધર્મીસાધક અનુમાનથી) તે આકાશની અવગાહ્યપણાએ સિદ્ધ છે, અર્થાત્ આકાશ અવગાહ્ય કહેવાય છે. આ પ્રમાણે જ જે જે આધદ્રવ્ય છે, તે તે આધારવાળું છે. આવી વ્યાપ્તિથી આકાશ છે, કેમ કેઆયભૂત દ્રવ્યોના સાધારણપણાની અન્યથા અનુપપત્તિ-વ્યતિરેક વ્યાપ્તિ છે. તે અનુમાન પ્રમાણથી સર્વ આધેયભૂત ધર્માદિ દ્રવ્યોના આધારની અપેક્ષાએ આકાશની સિદ્ધિ છે. (જ્યાં જ્યાં દ્રવ્યનિષ્ઠ સાધારણત્વાભાવ છે, ત્યાં ત્યાં દ્રવ્યત્વનો અભાવ છે-એમ વ્યતિરેક વ્યાપ્તિ સમજવી. જ્યાં જ્યાં જે જે દ્રવ્ય છે, ત્યાં ત્યાં તે તે સાધાર છે (આધેય છે)- એમ અન્વયે વ્યાપ્તિ જાણવી.) શંકા- તે આકાશ પણ દ્રવ્ય છે, માટે આકાશમાં આધેયત્વ થશે જ-આકાશનો પણ આધાર માનવો પડશે જ. જો આકાશનો-આધારનો આધાર માનવા જતાં અનવસ્થા (એક જાતનો તર્કદોષ-અનવસ્થા-નૃપ્તવસ્તુ सजातीयवस्तु परंपरा कल्पनस्य विरामाभावः यथाजातौ जात्यंतरं तत्रापि जात्यंतरं इत्येवं तत्र तत्र जात्यंतर स्वीकारेऽनवस्था) સમાધાન- ધર્મીગ્રાહક-પ્રમાણ દ્વારા આધાર માત્ર સ્વરૂપપણાની જ સિદ્ધિ છે. અર્થાતું આકાશ રૂપ ધર્મીદ્રવ્ય ન માનવામાં આવે, તો સ્થાનના અભાવમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની ક્યાં સ્થિતિ થાય? વાસ્ત સર્વનું આધારભૂત જે દ્રવ્ય, તે આકાશ છે. શંકા- ઠીક છે પરંતુ આપે જે વ્યાપ્તિ રજુ કરી હતી કે- જે જે દ્રવ્ય છે તે તે સાધાર છે, એ ઠીક નથી; કેમ કે-સાધારણત્વ રૂપ સાધ્યના અભાવવાળા આકાશમાં દ્રવ્યત્વ રૂપ હેતુ રહેવાથી વ્યભિચાર નામક દોષ કેમ નહિ આવે? સમાધાન-“સીધા રૂપ ધર્મરૂપ સાધ્યની સિદ્ધિ પહેલાં વ્યભિચાર રૃરિત નથી થયો અને સાધ્યની સિદ્ધિ બાદ તે વ્યભિચારની સ્કૂર્તિ અકિંચિકર અસમર્થ છે. (ધર્મ અને અધર્મ-એ બે જ આધાર થશે, ભિન્ન આકાશદ્રવ્યથી સર્યું.” આમ નહિ બોલવું, કેમ કે-તે ધર્મદ્રવ્ય ગતિસહાયક છે. તે અધર્મદ્રવ્ય સ્થિત સહાયક છે. વળી નિયમ છે કે અન્યથી સાધ્યકાર્ય અન્ય સાધી શકતો નથી. જો એમ ન માનવામાં આવે, તો અતિપ્રસંગ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८, तृतीय किरणे ११९ “પુતfસદ્ધ ભૂતલ આદિ છોડી ઘટ આદિ રહે છે. માટે જેમ ભૂતલ ઘટ આદિ યુતસિદ્ધ છે, તેમ “કુંડમાં બોરો.” કુંડ બદર આદિ યુતસિદ્ધોમાં આધાર-આયભાવનું દર્શન હોવાથી અયુતસિદ્ધ (અવયવ-ગુણ-ક્રિયાજાતિ-વિશેષાદિને છોડી નહિ રહેનાર એવા અવયવી-ગુણી-જાતિ-ક્રિયાવંત-વ્યક્તિ-નિત્ય દ્રવ્ય, એ અયુતસિદ્ધ કહેવાય છે.) ધર્મ-અધર્મ આદિ અને આકાશનો આધાર આધેયભાવ બને છે, કેમ કે- યુતસિદ્ધનો અભાવ હોવા છતાં ‘હાથમાં રેખા'ની જેમ અયુતસિદ્ધોમાં તે આધાર આધેયભાવનું દર્શન છે. વળી એમ પણ શંકા નહિ કરવી કે- “જો આકાશ અવકાશદાતા છે, તો ગાય આદિને ભીંત આદિ કેમ અટકાવે છે ?” કેમ કે- રૂપી એવા પૂલ દ્રવ્યો પરસ્પર અટકાવે છે. વળી સૂક્ષ્મ પરિણામવાળા દ્રવ્યોમાં પરસ્પર પ્રવેશની શક્તિનોયોગ છે, પણ તેઓનો અવકાશદાતા હોવાથી આકાશમાં સામર્થ્યની હાનિનો અભાવ છે.) ધર્મીગ્રાહકપ્રમાણથી આકાશ એક છે-એમ સિદ્ધિ થતાં, તે આકાશના, ઉપાધિના નિમિત્તે ભેદને કહે છે કે ભાવાર્થ. “લોક અને અલોકભેદથી તે આકાશ બે પ્રકારનું છે.” વિવેચન- લોકાકાશ અને અલોકાકાશના ભેદથી આકાશદ્રવ્યના બે ભેદો છે. ધર્મ-અધર્મ-જીવપુદ્ગલ દ્રવ્યોથી વિશિષ્ટ આકાશ લોકાકાશ' કહેવાય છે અને લોકાકાશથી વિપરીત “અલોકકાશ' કહેવાય છે. શંકા- આકાશ, લોકાકાશ રૂપ જ રહો ! અલોકાકાશથી સર્યું. અલોક આકાશ શા માટે ? સમાધાન- લોક, વિદ્યમાન વિપક્ષભૂત અલોક આકાશવાળો છે, કેમ કે-વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદથી વાચ્ય છે. જેમ કે- પટ વગેરે રૂપ અઘટ રૂપ વિપક્ષવાળો ઘટ. આવા અનુમાનથી લોકાકાશ-વિપક્ષ અલોકાકાશની સિદ્ધિ સમજવી. શંકા- ઘટ વગેરે પદાર્થોને જ અલોકાકાશ માની લઈએ તો શો વાંધો? સમાધાન- “ન લોકાકાશ તે અલોકાકાશ'- આવો નમ્ તપુરુષ સમાસ હોવાથી, પર્યદાસ નગ્ન પદથી નિષેધયોગ્ય લોકાકાશ સમાનનો બોધ થવાથી ઘટ વગેરે પદાર્થોથી ભિન્ન અલોકાકાશ માનવો જોઈએ. એટલે જ ધર્મ આદિના આધારભૂત-લોકાકાશના વિપક્ષ તરીકે અલોકાકાશ જ થવાને યોગ્ય છે. આમ યુક્તિયુક્ત સમજવું. (અનુભવસિદ્ધ વસ્તુ છે કે- અદેશ્યમાન આકાશવાળા લાકડાના થાંભલામાં સેંકડો કે હજારો ખીલીઓ સમાય છે, માટે અહીં સઘળે ઠેકાણે આકાશનો સદ્ભાવ જ મૂળભૂત આધાર છે.) लोकाकाशमानं वक्तुं परिच्छेदकलोकस्वरूपप्रदर्शनद्वारा परिच्छेद्यमानं स्पष्टयति चतुर्दशरज्जुप्रमाणः पञ्चास्तिकायात्मको लोकस्तद्व्याप्योऽसंख्येयप्रदेशाऽऽत्मको लोकाकाशः । तद्भिन्नोऽलोकाकाशोऽनन्तप्रदेशात्मकः । धर्मादयस्त्रयोऽपि स्कन्धदेशप्रदेश भेदेन त्रिविधाः । पूर्णं द्रव्यं स्कन्धः । माध्यमिकौपाधिकभागा देशाः । केवलप्रज्ञापरिकल्पितसूक्ष्मतमो भागः प्रदेशः । ८ । Page #157 -------------------------------------------------------------------------- ________________ १२० तत्त्वन्यायविभाकरे ___ चतुर्दशेति । लोको हि भुवनं, तच्च पञ्चास्तिकायात्मकं, चतुर्दशरज्जुपरिमितञ्च, तेन व्याप्यः-परिच्छिनः, तत्र परिच्छिनः इत्यनुक्त्वा व्याप्य इति वचनं पञ्चास्तिकायेषु परिच्छेदकतया व्यापकस्य ग्रहणार्थं, तादृशश्च धर्मो वा स्यादधर्मो वा, तथा च तावत्प्रदेशत्वमेवास्यापीत्याशयेनाह-असंख्येयप्रदेशात्मक इति । अलोकाकाशमाह-तद्भिन्न इति । लोकाकाशभिन्न इत्यर्थः । अनन्तप्रदेशात्मक इति, एतदपेक्षया च समस्ताकाशस्यानन्तप्रदेशात्मकत्वमित्यपि बोध्यम् । अथ धर्मादीनां त्रयाणां विशेषमाह-धर्मादय इति । अपिना जीवोऽपि तथैवेति सूचितम्, स्कन्धमाह-पूर्णमिति निखिलस्वस्वप्रदेशपरिपूर्णमसंख्येयप्रदेशात्मकमिति यावत् । माध्यमिकेति, पूर्णसमुदायादेकादिप्रदेशहीना आद्व्यादिप्रदेशं बुद्धिपरिकल्पिता विभागा देशा उच्यन्त इत्यर्थः । केवलेति । केवलज्ञानेन परिकल्पितः सूक्ष्मतमो निविभागो भागः केवलप्रज्ञयापि दुर्भेद्यः प्रदेश इत्यर्थः । પંચાસ્તિકાય રૂપ-પરિચ્છેદક રૂપ લોકના સ્વરૂપ પ્રદર્શન દ્વારા પરિચ્છેદ્યમાન આકાશનું પરિમાણ સ્પષ્ટ કરે છે કે ભાવાર્થ- “ચૌદરા પરિમાણવાળો પંચાસ્તિકાયસ્વરૂપી લોક છે. તે લોકની સાથે વ્યાપ્તિવાળો અસંખ્યાત પ્રદેશવાળો લોકાકાશ છે. તેનાથી ભિન્ન અનંત પ્રદેશવાળો અલોકાકાશ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ અને ચોથો જીવ-એમ ચાર સ્કંધ દેશ-પ્રદેશના ભેદથી ત્રણ પ્રકારના છે. પૂર્ણદ્રવ્ય સ્કંધ કહેવાય છે, મધ્યમ-ઉપાધિકૃત ભાગ દેશ કહેવાય છે અને કેવલજ્ઞાનથી પરિકલ્પિત સૂક્ષ્મતમ (નિર્વિભાગ) ભાગ પ્રદેશ કહેવાય છે.” | વિવેચન- લોક એટલે જગત. તે પંચાસ્તિકાય રૂપ અને ચૌદરા પરિમાણવાળો છે. તે લોકની સાથે વ્યાપક (સર્વદ્રવ્ય આધાર) અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી લોકાકાશ છે. તે લોકાકાશથી ભિન્ન અલોક આકાશ અનંત પ્રદેશવાળો છે. આની અપેક્ષાથી સઘળુંય આકાશ અનંત પ્રદેશવાળું છે એમ પણ જાણવું. ધર્મ, અધર્મ અને આકાશ-એમ ત્રણ અને અપિ શબ્દથી જીવમાં જે કાંઈ વિશેષ છે તેને કહે છે કે- “ધર્મ આદિ ત્રણ પણ સ્કંધ-દેશ-પ્રદેશના ભેદથી ત્રણ પ્રકારવાળા છે.” અર્થાત્ ધર્માસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ, અધમસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ, આકાશાસ્તિકાય સ્કંધ-દેશ-પ્રદેશ, એમ ત્રણના નવ ભેદો અજીવના જાણવા. (પ્રસંગ પ્રાપ્ત જીવાસ્તિકાયના સ્કંધ-દેશ-પ્રદેશ રૂપ ત્રણ ભેદો પણ જાણવા.) તથાચ સકલ દેશ-પ્રદેશ અનુગત સમાન પરિમાણવાળું અસ્તિકાય દ્રવ્ય સ્કંધ કહેવાય છે. તે સ્કંધના જ બુદ્ધિથી કલ્પિત બે આદિ પ્રદેશ આત્મક ભાગ રૂપ દેશ, તેનો જ નિર્વિભાગ ભાગ રૂપ પ્રદેશ કહેવાય છે. આ દેશ-પ્રદેશાદિ રૂપ વિભાગ કદાચિત ભૂતકાળમાં થયો નથી, વર્તમાનકાળમાં થતો નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ. ફક્ત શિષ્યની બુદ્ધિની નિર્મળતા માટે જ મતિકલ્પનાથી પરિકલ્પિત જાણવો. Page #158 -------------------------------------------------------------------------- ________________ सूत्र ९, तृतीय किरणे १२१ સ્કંધનો વ્યુત્પત્તિ રૂપ અર્થ, પુદ્ગલોની હાનિ-વૃદ્ધિ રૂપ સ્કંધ-એમ અર્થ માનનારા પ્રાચીન મહર્ષિઓએ ધર્માસ્તિકાય આદિ શાશ્વત દ્રવ્યોમાં સ્કંધ-દેશ-પ્રદેશનો વ્યવહાર માનેલો નથી. પરંતુ નવતત્ત્વ પ્રકરણકાર આદિ પંડિતોએ અસંખ્યાત આદિ પ્રદેશ સમુદાય (અસ્તિકાય) આત્મક જે પૂર્ણ-અખંડ વિભાગ, તે ‘સ્કંધ’ કહેવાય છે. આ અર્થકથનથી ધર્માસ્તિકાય આદિમાં પણ સ્કંધ-દેશ-પ્રદેશની વ્યવહાર પ્રવૃત્તિ દેખાય છે. જેમ કેચૌદરજ્જા પ્રમાણભૂત—વજ આકારવાળો જે ધર્માસ્તિકાય, તે ધર્માસ્તિકાય સ્કંધ એ પ્રમાણે અધર્માસ્તિકાય સ્કંધ સમજવો. અનંત યોજનપ્રમાણયુક્ત ધનગોલક આકારવાળો જે આકાશાસ્તિકાય છે, તે આકાશાસ્તિકાય સ્કંધ. સૂક્ષ્મ-બાદર ભેદવાળા પૃથ્વીકાય આદિની અપેક્ષાએ જધન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણવાળો, તેમજ કેવલિસમુદ્ધાતની અપેક્ષાએ ચૌદર પ્રમાણવાળો અસંખ્યાત પ્રદેશાત્મક જે જીવ છે, તે જીવાસ્તિકાય સ્કંધ કહેવાય છે. માધ્યમિક ભાગ રૂપ દેશ-પૂર્ણ (અસંખ્યાત-અનંત પ્રદેશાત્મક) સમુદાય રૂપ સ્કંધમાંથી એક આદિ પ્રદેશ ન્યૂનક્રિપ્રદેશ આદિ પ્રદેશ પર્યંત બુદ્ધિ પરિકલ્પિત વિભાગ ‘દેશ' કહેવાય છે. અર્થાત્ અસંખ્યાત પ્રદેશાત્મક સ્કંધમાં એક પ્રદેશ ન્યૂન લક્ષણવાળો જે વિભાગ, તે ‘દેશ’ છે. ઔપાધિક ભાગ રૂપ દેશ-જેમ અખંડ આકાશના ઘટાકાશ, પટાકાશ, મઠાકોશ વગેરે ભેદો ઘટ વગેરે ઉપાધિ(આરોપ રૂપ વિશેષણ)ના વશે પેદા થાય છે, તેની માફક ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના પણ કલ્પનાકલ્પિત દેશ વગેરે વિભાગો થાય છે. પ્રદેશ-પ્રદેશ કરતાં બીજો ન્યૂન વિભાગ. કેવલીઓએ પણ તે જોયો નથી, માટે પ્રકૃષ્ટ-ઉત્કૃષ્ટ દેશ ‘પ્રદેશ’ અનાદિકાળથી ધર્મ-અધર્મ-જીવદ્રવ્યોના પ્રદેશો સ્કંધની સાથે અનાદિ અનંતકાલીન વ્યાપ્ત પિંડ રૂપે ભેગા થઈને રહે છે. अथ कालस्य धर्मादिद्रव्यपञ्चकपरिणामत्वेन तदन्तर्भूतत्वे पदार्थान्तरत्वे वा सर्वथा तत्स्वरूपनिर्वचनस्यावश्यकत्वेन तं लक्षयति - वर्त्तनालक्षणः कालः । ९ । वर्त्तनालक्षण इति । तत्र कालस्य पर्यायात्मकत्वे वर्त्तना लक्षणं स्वरूपं यस्य स इति व्युत्पत्त्या वर्त्तनास्वरूपः काल इत्यर्थो बोध्यः । तत्र च वर्त्तना सादिसान्तादिचतुर्भेदभिन्नायां स्थित्यां यत्किञ्चित्प्रकारेण द्रव्याणां वर्त्तनं, सैव कालव्यपदेशभाक् । तत्र च परिणामक्रियापरत्वापरत्वानामप्युपलक्षकं वर्त्तनापदं, तेषामपि कालव्यपदेशभाक्त्वात् । एतेषाञ्च द्रव्यपर्यायत्वात् कथञ्चिद् द्रव्याभिन्नत्वेन द्रव्याभेदवर्त्तिवर्त्तनादिविवक्षया कालोऽपि जीवाजीवतयोदितः, न तु पृथग्भूतं द्रव्यं वर्त्तनादिपर्यायाणां द्रव्यत्वेऽनवस्थाप्रसङ्गात्, Page #159 -------------------------------------------------------------------------- ________________ १२२ तत्त्वन्यायविभाकरे कालस्यास्तिकायत्वप्रसङ्गाच्च । अयमेव द्रव्यकालः । ईदृशाभिप्रायेणाऽऽगमः "किमयं भंते ! कालेत्ति पवुच्चई ? गोयमा ! जीवा चेव अजीवा चेव" इति ॥ यदि सर्वद्रव्यवर्ती वर्तनादिपर्याय: कालनाम्ना पृथग् द्रव्यं माभूत्, परन्तु सूर्यादिचाराभिव्यङ्ग्यो मनुष्यक्षेत्रवर्ती परमाणुवत्कार्यानुमेयश्शुद्धपदवाच्यत्वात्सत्त्वेनानुमीयमानो लोकप्रसिद्धः कालाभिधानष्षष्ठद्रव्यतया कथं न सिद्धयेदिति विभाव्यते तदा वर्तनया लक्ष्यतेऽनुमीयते योऽसौ वर्तनालक्षणः काल इत्यर्थो वाच्यः । एकस्मिन्नविभागिनि समये धर्मादीनि द्रव्याणि स्वकीयपर्यायैरादिमदनादिमद्भिरुत्पादव्ययध्रौव्यविकल्पैर्वर्तन्त इति तद्विषया वृत्तिवर्त्तना । सा च तुल्यजातीयानां भावानां युगपद्भाविन्यत्र विवक्षिता, तस्या एव कालापेक्षत्वात्, माकन्दादिषु मञ्जरिकादिवत् । एतेन मनुष्यक्षेत्रात्परत ऊर्ध्वाधोलोकयोश्च काललिङ्गानां वर्तनादीनां सत्त्वेन कुतो न तत्र कालोऽभ्युपगम्यत इति शङ्का परास्ता, तत्र भावानां वर्तनायाः कालानपेक्षत्वात्तत्र सतां पदार्थानां स्वयमेवोत्पद्यमानत्वाद्विनश्यमानत्वाद्वर्त्तमानत्वाच्च । सजातीयेषु सर्वेषु युगपत्तदनुद्भवात् । विवक्षितेन नवपुराणादिना तेन तेन रूपेण परमाण्वादिपदार्थानां शश्वद्भवनं सा वा वर्तना, तथा च स्वयमेव वर्तमानानां पदार्थानां या वर्तनशीलता सा बाह्यनिमित्तान्तरसापेक्षा कार्यत्वाद्धटादिवदिति वर्तनशीलत्वनिरूपितापेक्षाकारणत्वेन कालसिद्धिर्भवति । न च सा वर्तना समयपरिणतिस्वभावा दुरधिगमा चेति कथं तस्य पक्षत्वमिति वाच्यम्, व्यावहारिकस्य पाकस्य तण्डुलविक्लेदनलक्षणस्यौदनपरिणामस्य दर्शनात्, प्रतिसमयं प्रथमसमयादारभ्य सूक्ष्मपाकाभिनिर्वृत्तेरिव सर्वेषामपि द्रव्याणां स्वस्वपर्यायाभिनिवृत्तौ प्रतिसमयं वर्तनाया अनुमीयमानत्वादस्ति कालो नवपुराणादिपरिणामान्यथानुपपत्तेरिति ॥ तथा ह्य:श्वोऽद्यादिकालवचनान्यपि बाह्यार्थनिबन्धनानि, असमस्तपदत्वाद्रूपादिशब्दवत्, ह्यआदिकालवचनानि यथार्थानि यथाभ्युपगममाप्तैस्तथाभिधीयमानत्वात्, प्रमाणावगम्यः प्रमेयोऽर्थ इत्येवंविधवचनवदित्याद्यनुमानानि भाव्यानि । न चादित्यगतिनिबन्धना वर्तना, तद्गतावपि वर्तनाया दर्शनेनापरहेतुत्वप्रसङ्गात् । नवाऽऽकाशप्रदेशनिमित्ता, तस्याधिकरणत्वात् तस्मात्कालोऽस्त्येवायमेव चाद्धाकाल उच्यते । एवञ्च यत्र कालस्तत्र वृत्तिर्वर्तनाद्याकारेण परिणमते नान्यत्रेति नियमः । न च बाह्यद्वीपेषु भावानां वृत्तिः कालापेक्षा वृत्तिशब्दवाच्यत्वादिहत्यकुसुमवृत्तिवदिति तत्रापि कालसिद्धिरिति वाच्यम्, अलोकस्य वृत्तौ समयवृत्तौ च व्यभिचारात्, तथा चोत्पादव्ययध्रौव्यव्यतिरेकेण सत्त्वस्य गुणपर्यायव्यतिरेकेण च द्रव्यत्वस्यासम्भवात् कालस्यापि सत्त्वं द्रव्यत्वञ्च सिद्धमेव । Page #160 -------------------------------------------------------------------------- ________________ १२३ सूत्र - ९, तृतीय किरणे ननु कालस्याविभागित्वात् परमनिरुद्धैकसमयरूपत्वात्समुच्छिनपूर्वापरकोटित्वादस्तिकायत्वाभावेन प्रदेशशून्यत्वात्प्रागभावप्रध्वंसाभावावस्थयोरसत्त्वेनोत्पादव्ययध्रौव्ययुक्तत्वं गुणपर्यायवत्त्वञ्च कथमिति चेदुच्यते, जिनवचनस्य प्रधानोपसर्जनीकृतेतररूपद्रव्यपर्यायोभयनयावलम्बित्वादेकस्यापि समयस्य निष्प्रदेशस्य द्रव्यपर्यायावबद्धवृत्तित्वमेव, द्रव्यार्थरूपेण प्रतिपर्यायमुत्पादव्ययधर्मापिस्वरूपानन्यभूतक्रमाक्रमभाव्यनाद्यपर्यवसानानन्तसंख्यापरिणामपर्यायप्रवाहव्यापिनमेकमेवात्मानमातनोति, अतीतानागतवर्तमानावस्थास्वपि कालः काल इत्यविशेषश्रुतेः सर्वदा ध्रौव्यांशावलम्बनात्, तथा च श्वोभावेन विनश्याद्यत्वेन प्रादुर्भवति, अद्यत्वेनापि विनश्य ह्यस्त्वेनोत्पद्यते, कालत्वेन तु श्वोऽद्यह्य पर्यायेषु संभवित्वादन्वयरूपत्वाद् ध्रुव एवेति, पर्यायार्थतया त्वत्यन्तविविक्तरूपत्वात्पर्यायाणां प्रत्युत्पन्नमात्रविषयत्वादतीतानागतयोरभावादेव न वृत्तो नापि वय॑निति तेन प्रकारेणासत्त्वं, तथा च स्यात्सत्त्वं स्यान्नास्तित्वमिति व्यवस्थानात् गुणपर्यायवांश्च काल इति ।। હવે ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ રૂપ પાંચ અસ્તિકાયોમાં કાળનો સમાવેશ છે, જેમ કે-પાંચ અસ્તિકાયોના પરિણામને “કાળ' કહે છે. અથવા પાંચ અસ્તિકાયોથી સર્વથા જાદુ દ્રવ્ય-છ દ્રવ્યકાળ છે. જો એમ માનો તો પણ કાળના સ્વરૂપનું વર્ણન આવશ્યક હોઈ કાળનું લક્ષણ કહે છે કે ભાવાર્થ. “વર્તના રૂપી લક્ષણ(સ્વરૂપ)વાળો કાળ છે.” વિવેચન- ત્યાં નૈક્ષયિક કાળ પર્યાય રૂપ હોઈ વર્તના રૂપી પર્યાય જેનું લક્ષણ છે, તે “કાળ' કહેવાય છે. આવી વ્યુત્પત્તિ (બહુવ્રીહિ સમાસના વિગ્રહના જ્ઞાન)થી “વના સ્વરૂપી કાળ છે, આવો અર્થ જાણવો. વળી ત્યાં વર્તન એટલે આદિસાંત આદિ રૂપ ચાર પ્રકારવાળી સ્થિતિમાં જે કોઈ એક પ્રકારથી દ્રવ્યોનું વર્તવું. તે વર્તના જ કાળના વ્યવહારને ભજનારી છે. ત્યાં વર્તના પદ, પરિણામ-ક્રિયા-પરવાપરત્વનું પણ ઉપલક્ષક (લક્ષણાથી પોતાનું અને અન્યનું બોધક. જેમ કે- “જાગોધ રચતાં ' આ વાક્યમાં દધિ ઉપઘાતક માત્રમાં લક્ષણો છે. એટલે લક્ષણાથી કાક અને દધિ ઉપઘાતક અન્યનું બોધક “કાક' પદ છે.) અર્થાત્ વર્તનામાં જેમ કાળનો વ્યવહાર છે, તેમ પરિણામ-ક્રિયા-પરવાપરત્વમાં પણ કાળનો વ્યવહાર સમજવો. આ વર્તના-પરિણામ-ક્રિયા આદિ દ્રવ્યના પર્યાય રૂપ હોઈ, કથંચિત્ દ્રવ્યથી અભિન્ન હોઈ, દ્રવ્યમાં અભેદ રૂપે વર્તનાર વનાદિની વિવલાથી કાળ પણ જીવપણાએ-અજીવપણાએ કહેલ છે, પરંતુ જીવઅજીવથી જુદો પદાર્થ નહિ. (જીવદ્રવ્યો કરતાં અજીવદ્રવ્યો અનંતગુણા હોવાથી બહુલતાની અપેક્ષાએ અજીવમાં કાળને ગણેલ છે.) જો વર્તના આદિ પર્યાયોને દ્રવ્ય તરીકે માનવા જતાં અનવસ્થા (નૃતવતું સનાતી વસ્તુ ૫૫)ત્પનીય વિરામમાવ:)નો પ્રસંગ આવે! કાળમાં અસ્તિકાય(પ્રદેશ સમુદાય)પણાનો પ્રસંગ આવે ! Page #161 -------------------------------------------------------------------------- ________________ १२४ तत्त्वन्यायविभाकरे આજકાલ જીવ અજીવ રૂપ હોઈ “દ્રવ્યકાળ' કહેવાય છે. આવા અભિપ્રાયથી આગમાં છે કે'किमयंभदन्त ! काल इति प्रोच्यते ? गौतम ! जीवश्चेवाजीवश्चैव ।' હે ભગવાન્ ! કાળ છે- એમ જે કહેવાય છે કે શું? તેના જવાબમાં ભગવાન કહે છે કે- કાળ જીવદ્રવ્ય રૂપ અને અજીવદ્રવ્ય રૂપ છે. જો સર્વ દ્રવ્યોમાં રહેનાર વર્તના આદિ પર્યાયકાળ નામે કરી જાદુ દ્રવ્ય ભલે ન હોય, પરંતુ સૂર્ય આદિ ગતિથી અતિ સ્પષ્ટ જાણી શકાય. મનુષ્યક્ષેત્રમાં વર્તનાર અને પરમાણુની માફક કાર્ય રૂપ લિંગથી અનુમાનયોગ્ય (સમાસ વગરના) પદથી વાચ્ય હોવાથી, અસ્તિત્વ રૂપે અનુમાનયોગ્ય બનતું અને લોકમાં પ્રસિદ્ધ કાળ નામક છઠ્ઠા દ્રવ્ય તરીકે દ્રવ્ય કેમ સિદ્ધ ન થાય? આ પ્રમાણે જ્યારે વિચાર કરાય છે, ત્યારે ‘વના રૂપ લિંગ વડે લક્ષિત-અનુમિત જે થાય છે, તે આ વર્તના લક્ષણવાળો કાળ પદાર્થ છે.' એવો અર્થ કહેવો. જે વિભાગવાળો થતો નથી, એવા એક સમયમાં ધર્મ આદિ દ્રવ્યો આદિવાળા-અનાદિવાળા પોતાના પર્યાયો વડે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભેદો વડે વર્તે છે. ( આ પ્રમાણે ધર્માદિ દ્રવ્યવિષયક, એક સમય વૃત્તિ ‘વના' કહેવાય છે. તે વર્તના સમાન જાતિવાળા ભાવોની એકીસાથે થનારી વર્તના અહીં વિવક્ષિત છે. તે વના જ કાળની અપેક્ષાવાળી છે. જેમ કે- આંબા આદિમાં રહેલ મંજરી કાળની અપેક્ષાવાળી છે. (મનુષ્યલોકવ્યાપી એક સમય રૂપી કાળ, તે કાળ દ્રવ્યપર્યાયવ્યાપ્ત વૃત્તિવાળો જ દ્રવ્યર્થની અપેક્ષાએ એક છે. પરંતુ પ્રત્યેક પર્યાયમાં ઉત્પાદ-વ્યય ધર્મવાળો છતાં અનંત સંખ્યા પરિણામવાળો છે-અનાદિઅનંત છે. એથી જ પર્યાયના પ્રવાહમાં વ્યાપક એક, કાળ પોતાને વિસ્તાર છે. અતીત-અનાગત-વર્તમાન અવસ્થાઓમાં પણ કાળ-કાળ, આવી સામાન્ય રીતે સર્વદા ધ્રુવતાના અંશનું આલંબન છે. આવી રીતે કાળ સામાન્ય પરમાર્થ હોવાથી સત્ છે-કદાચિત્ અસત્ નથી. અઢી દ્વિપ બે સમુદ્રથી આક્રાન્ત ક્ષેત્રપરિમાણવાળો, તીચ્છમાનથી ૪૫ લાખ જોજન પ્રમાણવાળો કાળ નામનું દ્રવ્ય કહેવાય છે; કેમ કે-વર્તના આદિ લિંગની વિદ્યમાનતા છે. મનુષ્યલોક પછીથી કાળ નામક દ્રવ્ય સ્વીકારતું નથી. જો કે ભાવોમાં વર્તનાદિ હોવા છતાં વર્તનાદિ સામાન્યથી છે. માટે કાળના લિંગો નથી. પરંતુ વિશેષથી વર્તનાદિકાળના લિંગો છે.) આ કથનથી મનુષ્યક્ષેત્ર પછીથી, ઉર્ધ્વલોકમાં કે અધોલોકમાં કાળના લિંગ રૂપ વર્તના આદિ હોવા છતાં શા માટે ત્યાં કાળ માનતા નથી ? આવી શંકા નિરાકૃત થઈ ગઈ, કેમ કે-ત્યાં ભાવોની વર્તાના કાળની અપેક્ષાવાળી નથી. ત્યાં વિદ્યમાન પદાર્થો પર્યાયની અપેક્ષાએ સ્વયમેવ ઉત્પન્ન-વિનષ્ટ થાય છે. દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ-વર્તમાન છે. સમાન જાતિવાળા સર્વ પદાર્થોમાં એકીસાથે તે વનાદિ ઉભૂત થતા નથી. અથવા વિવક્ષિત તે તે નવપુરાણ આદિ સ્વરૂપે પરમાણુ આદિ પદાર્થોનું નિત્ય હોવું તે ‘વના.” તથાચ સ્વયમેવ વર્તના પદાર્થોની જે વર્તનનો સ્વભાવ તે “વર્તના.” તે વર્ણના બાહ્ય રૂપ બીજા નિમિત્તની Page #162 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ९, तृतीय किरणे १२५ અપેક્ષાવાળી છે, કેમ કે કાર્ય છે. જેમ કે- ઘટ વગેરે વર્તનશીલતા રૂપ કાર્યથી (જનકતા રૂપે નિરૂપિત) અપેક્ષાકારણ રૂપે કાળ નામના પદાર્થની સિદ્ધિ થાય છે. શંકા- સમય રૂપે પરિણમનના સ્વભાવવાળી વર્તના દુઃખે કરી જાણી શકાય એમ છે, માટે કેવી રીતે પૂર્વોક્ત અનુમાનપ્રયોગમાં પક્ષ (ધર્મ-સાધ્ય ધર્મવિશિષ્ટ) તરીકે લેવાય છે? સમાધાન- આ વર્તના, પ્રત્યેક દ્રવ્યપર્યાયની અંદર વ્યાપ્ત એક સમય રૂપ સ્વસત્તાના અનુભવના સ્વરૂપવાળી ઉત્પાઘ કે વિનાશ્ય પદાર્થનો પ્રથમ સમયનો સંવ્યવહાર અનુમાનથી ગમ્ય છે. ચોખા વગેરેના વિકારની જેમ. અગ્નિ અને જળના સંયોગથી જન્ય તંદુલમાં રહેલ પ્રાથમિક વિકાર વ્યવહારિક પાકમાં અનુમાનથી ગમ્ય છે તેમ અહીં સમજવું. પ્રથમ સમયથી માંડી સૂક્ષ્મ પાકની સિદ્ધિની માફક પ્રત્યેક સમયમાં સઘળાય દ્રવ્યોની સ્વસ્વ પર્યાયની સિદ્ધિમાં સમયે સમયે વર્તના અનુમાનયોગ્ય હોવાથી “કાળ' છે, કેમ કે-નવપુરાણ આદિ પરિણામની અન્યથા અનુપપત્તિ છે. (કાળના અસ્તિત્વ સિવાય નવપુરાણ આદિ પરિણામના અસ્તિત્વનો અભાવ છે. જ્યાં જ્યાં નવપુરાણ આદિ પરિણામ છે, ત્યાં ત્યાં કાળનું અસ્તિત્વ છે. આ પ્રમાણે અન્વય વ્યતિરેક વ્યાપ્તિ સાધ્ય, કાળનું અસ્તિત્વ છે.). તથા ગઈકાલ, આવતીકાલ, આજ, પૂર્વના વર્ષે, (પોર-પરાર) રાત્રિ, દિન, સવાર, સાંજ, ચાલુ વર્ષ ઈત્યાદિ કાળવાચક શબ્દો પણ બાહ્ય પદાર્થ રૂપ કારણવાળા છે; કેમ કે-સમાસ વગરનું (શુદ્ધ) પદ છે. જેમ કે-રૂપ આદિ શબ્દો (ગઈકાલ) વગેરે કાળ શબ્દો યથાર્થ છે, કેમ કે- અભ્યપગમ પ્રમાણે આપ્તોએ તે પ્રકારે કહેલ છે. જેમ કે-પ્રમેયભૂત અર્થ પ્રમાણથી જોય છે. આવા પ્રકારનું વચન ઈત્યાદિ અનુમાનો વિચારવા. જો વર્તના, સૂર્યની ગતિ રૂપ કારણવાળી છે એમ માનવામાં આવે, તો સૂર્યની ગતિમાં પણ વર્તના દેખાય છે. માટે બીજો હેતુ શોધવો જ પડશે ને? અથવા આકાશપ્રદેશ રૂપ નિમિત્તવાળી વર્તન (સૂર્યગતિ) નથી, કેમ કે-તે આકાશપ્રદેશ તે વનાનું (સૂર્યગતિનું) અધિકરણ-આધાર છે. તેથી સકલવસ્તુવ્યાપક વર્તના છે. વર્તન રૂપી કાર્યથી અનુમાનયોગ્ય, પદાર્થની પરિણતિમાં હેતુ, કાળ નામનો પદાર્થ છે જ. આ જ વળી અદ્ધાકાળ કહેવાય છે. આ પ્રમાણે જ્યાં કાળ છે, ત્યાં વૃત્તિ છે. એટલે વર્તના આદિ આકારથી તે તે દ્રવ્યમાં કાળ પરિણમે છે. જયાં કાળ નથી, ત્યાં વર્તના આદિ આકારથી કાળ પરિણમતો નથી. આ પ્રમાણે નિયમ છે શંકા- અઢી દ્વિપના બહાર દ્વિપોમાં ભાવગતવર્તન કાળની અપેક્ષાવાળી છે, કેમ કે- વૃત્તિ શબ્દવા છે. જેમ કે- અહીંના કુસુમની વૃત્તિ. (વર્તના) આ પ્રમાણે અઢી દ્વિપના બહારના દ્વિપોમાં-ઊર્ધ્વલોક કે અધોલોકમાં પણ કાળસિદ્ધિ કેમ નહિ ? સમાધાન- કાળની અપેક્ષા વગરના (સાધ્યના અભાવવાળા) અલોકાકાશમાં વૃત્તિ, કાળનિરપેક્ષ સમયમાં વર્તના છે માટે વ્યભિચાર છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ १२६ तत्त्वन्यायविभाकरे અઢી દ્વીપના બહારના દ્વિપોમાં-ઊર્ધ્વલોકમાં-અપોલોકમાં સામાન્યતઃ-સ્વતઃ વર્તનાદિ હોઈ, કાળ રૂપ અપેક્ષાકારણ માનેલ નથી. જ્યારે અઢી દ્વિપમાં ભાવોમાં વિશેષતઃ, પરતઃ, વર્તનાદિ હોઈ કાળ રૂપ અપેક્ષાકારણ માનેલ છે. તથાચ ઉત્પાદ-વ્યય-ધ્રુવતાના અભાવમાં સત્ત્વનો અને ગુણપર્યાયના અભાવથી દ્રવ્યત્વનો અસંભવ હોઈ, ઉત્પાદ-વ્યય-ધ્રુવતા યુક્ત હોઈ કાળ સત્ છે અને ગુણપર્યાયવાળો હોઈ કાળ દ્રવ્ય છે, એ તો સિદ્ધ જ છે. શંકા- કાળ વિભાગવાળો નહિ હોવાથી, પરમ નિરુદ્ધ (સૂક્ષ્મ-નિકૃષ્ટ) એક સમય રૂપ હોવાથી, પૂર્વ અને અપરની કોટિ (ભેદ)થી રહિત છે. અસ્તિકાયપણાનો અભાવ હોઈ પ્રદેશશુન્યપણું છે. (પ્રાગુભાવ કાર્યની ઉત્પત્તિ પહેલાં કાર્યના સમવાયી કારણમાં રહે છે.) અહીં કપાલમાં (સમવાયીકારણમાં) ઘડો થશે-એ પ્રતીતિથી સિદ્ધ અનાદિસાત્ત કહેવાય છે. પ્રધ્વસાભાવ કાર્યની (ઘટ આદિ કાર્યની) ઉત્પત્તિ પછી જે અભાવ છે, તે પ્રäસાભાવ કાર્યના સમવાયી કારણમાં વર્તે છે. ઘટ આદિ કાર્યની ઉત્પત્તિ પછી ઘટપ્રäસાભાવ ઉત્પન્ન થાય છે. માટે આદિ, કિન્તુ અંત નહિ થનાર હોઈ અનંત છે. (ધરો ધ્વત:)- એવી પ્રતીતિથી સિદ્ધ પ્રાગુભાવની અને પ્રધ્વસાભાવની અવસ્થાની અવિદ્યમાનતા છે. તેથી કાળમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવના યુક્તત્વ કેવી રીતે? અને ગુણપર્યાયવત્તા કેવી રીતે? સમાધાન શ્રી જિનેન્દ્ર ભગવાનનું વચન, સ્વને પ્રધાન અને સ્વતરને ગૌણ રૂપ રાખનાર એવા દ્રવ્યનય અને પર્યાયનય રૂપ ઉભય નયને અવલંબીને ચાલે છે. માટે પ્રદેશ વગરનો એક પણ સમય દ્રવ્યનય અને પર્યાયનય રૂપ ઉભય નયને અવલંબીને ચાલે છે. આથી પ્રદેશ વગરનો એક પણ સમય, દ્રવ્ય અને પર્યાયની સાથે બાંધેલ વૃત્તિ(વર્તના)વાળો જ, દ્રવ્યનયની અપેક્ષાએ, દરેક પર્યાયમાં ઉત્પાદ-વિનાશ રૂપ ધર્મવાળો પણ, સ્વરૂપના અનંતપણા (અનન્યભૂત) રૂપ ગુણપર્યાયવાળો, અનાદિઅનંત, અનંત સંખ્યા પરિણામ રૂપ પર્યાય રૂપ પ્રવાહમાં કાળ એકલો જ વિસ્તરે છે. અતીત-અનાગત-વર્તમાન અવસ્થામાં પણ “કાળ' “કાળ'-આવી રીતે સામાન્ય શ્રવણથી સર્વદા ધ્રુવતાના અંશનું અવલંબનવાળો છે. તથાચ ગતદિનપણાએ વિનાશ પામી વર્તમાન આદિપણામાં સમય પ્રકટ થાય છે. વર્તમાનદિનપણાએ પણ વિનાશ પામીને આવનાર દિનપણાએ ઉત્પન્ન થાય છે. ગઈકાલ-આજ-આવતીકાલ રૂપ પર્યાયોમાં કાળપણાએ સમય સંભવિત હોઈ અનુગત રૂપ હોઈ ધ્રુવ છે. પર્યાયનયની અપેક્ષાએ પર્યાયો અત્યંત ભિન્ન હોવાથી, વર્તમાન માત્ર વિષય વિષયક પર્યાયનય હોઈ, ભૂત અને ભવિષ્યનો અભાવ હોવાથી કાળ વત્યું નથી અને વર્તશે નહિ એમ કહેવાય. અર્થાત્ તે અતીતઅનાગત પ્રકારથી કાળનું અસત્ત્વ છે. તથાચ સ્વપર્યાય રૂપ વર્તમાન પ્રકારથી સ્વાત્સત્ત્વ અને પરપર્યાય રૂપ અતીત-અનાગત પ્રકારથી સ્યાદ્ અસત્ત્વ (નાસ્તિત્વ) છે. આવી વ્યવસ્થા હોઈ સત્ત્વવિશિષ્ટ અને ગુણપર્યાયવાળો કાળ છે. इत्थमवधृते कालस्वरूपे तत्प्रमाणे च तस्यास्तिकायत्वाभावेन स्कन्धदेशप्रदेशा न सन्ति किन्तु एकविध एव स इत्याह Page #164 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १०, तृतीय किरणे १२७ स च वर्तमानस्वरूप एक एव । सोऽपि निश्चयव्यवहाराभ्यां द्विविधः । १० । __ स चेति । वर्तनया लक्ष्यमाणोऽद्धाकाल इत्यर्थः, न तु वर्तनास्वरूपात्मा कालः, तस्य जीवाजीवरूपत्वात् । एक एवेति वर्तमानैकसमयात्मक इत्यर्थः । अस्य द्वैविध्यमादर्शयति सोऽपीति । वर्तमानैकसमयात्माऽद्धाकालविशेष:-प्रमाणकालोऽपीत्यर्थः । नैश्चयिको व्यावहारिक श्चेति द्विविधः कालस्समयरूप इति भावः । अद्धाकालविशेष:-प्रमाणकालोऽतीतोऽनागतो वर्तमानश्चेति त्रिविधः । तत्र विद्यमानैकसमयात्मको वर्तमानो नैश्चयिकः । तमवधीकृत्य भूतस्समयराशिरतीतः । तमेव समयं वर्तमानमवधीकृत्य यो भावी समयराशिः सोऽनागतः कालः । वर्तमानसमयान्यः सर्वोऽपि कालो व्यावहारिक इति भावस्तदुक्तं-"अद्धाकालस्यैव भेदः प्रमाणकाल उच्यते । अहोरात्रादिको वक्ष्यमाणविस्तारवैभवः ॥ तथा, अत्र प्रमाणकालोऽस्ति प्रकृतस्स प्रतन्यते । अतीतोऽनागतो वर्तमानश्चेति त्रिधा स च ॥ अवधीकृत्य समयं वर्तमानं विवक्षितम् । भूतस्समयराशिर्यः कालोऽतीतः स उच्यते ॥ अवधीकृत्य समयं वर्तमानं विवक्षितम् । भावी समयराशिर्यः कालस्स स्यादनागतः ॥ वर्त्तमानः पुनर्वर्तमानैकसमयात्मकः । असौ नैश्चयिकस्सर्वोऽप्यन्यस्तु व्यावहारिकः" ॥ इति जम्बूद्वीपप्रज्ञप्तिवृत्त्याद्यभिप्रायः ।। આ પ્રમાણે કાળનું સ્વરૂપ અને પ્રમાણનો નિશ્ચય થઈ ગયો. હવે કાળમાં અસ્તિકાયપણાનો અભાવ હોઈ કાળના સ્કંધ-દેશ-પ્રદેશ રૂપ ભેદો નથી, પરંતુ તે કાળ એક પ્રકારનો છે. એ વાત કહે છે કે ભાવાર્થ- અને તે કાળ વર્તમાન સ્વરૂપી એક જ છે. તે કાળ પણ નિશ્ચય અને વ્યવહારથી બે रनो छे. | વિવેચન- તે કાળ વર્તના-કાર્યલિંગ વડે અનુમાનના વિષયભૂત થતો અદ્ધા સમય રૂપ સમજવો, પરંતુ દ્રવ્યપર્યાયવર્તના આદિ રૂપ સ્વરૂપવાળો કાળ નહિ; કેમ કે-વર્તના રૂપ કાળ જીવ અને અજીવ રૂપ છે. (छप-अप द्रव्य५याय ३५ ॥ ७.) તે વર્તમાનસ્વરૂપી એક જ છે. એટલે વર્તમાન એક સમય રૂપ તે કાળ છે એમ સમજવું હવે આ કાળના બે પ્રકારો દર્શાવે છે કે-તે પણ એટલે વર્તમાન એક સમયસ્વરૂપી, અદ્ધાકાલવિશેષ, પ્રમાણકાળ પણ નૈૠયિક અને વ્યાવહારિક-એમ બે પ્રકારવાળો છે. १. तत्रानागतः कालोऽनादित्वानन्तत्वाभ्यां समानोऽपि समयाधिकः, वर्तमानसमयस्य तत्र प्रवेशात्, न चातीते कुतो न तस्य प्रवेश इति वाच्यम् । अतीतस्य विनष्टरूपतयाऽविनश्वररूपस्य तस्य तत्र प्रवेशासम्भवात्, किन्त्वविनश्वरेऽनागत एवेति । अतीतः कालश्चानागतकालात्समयेन न्यूनः । केचित्तु अतीताद्धातोऽनागताद्धाया अनन्तगुणत्वं समत्वे चेदानी समयातिक्रमे समयोना स्यात्, अनन्तगुणत्वे तु नानन्तेनापि कालेन गतेनासौ क्षीयत इति वदन्ति ॥ Page #165 -------------------------------------------------------------------------- ________________ १२८ तत्त्वन्यायविभाकरे વિશિષ્ટ અદ્ધાકાળ રૂપ પ્રમાણકાળ અતીત-અનાગત-વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારવાળો છે. તે ત્રણ ભેજવાળા કાળ પૈકી વિદ્યમાન એક સમય રૂપ લક્ષણવાળો “વર્તમાન-કાળ નૈૠયિક કહેવાય છે. તે વર્તમાનકાળની મર્યાદા કરીને થઈ ગયેલા સમયનો રાશિ “અતીત' કાળ કહેવાય છે. તે જ વર્તમાન સમયની અવધિ (સીમા) કરીને જે થનારો-આવનારો જે સમય તે સમયની રાશિ છે, તે “અનાગત’ કાળ કહેવાય છે. એટલે વર્તમાન સમય રૂપ નૈશ્ચયિકકાળ સિવાયનો બીજો બધો પણ કાળ “વ્યાવહારિક' કહેવાય છે. આવો આશય સમજવો. આગમમાં કહ્યું છે કે- “જેનો વિસ્તાર રૂપી વૈભવ આગળ કહેવાશે, એવા અદ્ધાકાળના જ ભેદ રૂપ રાત્રિ-દિન વગેરે પ્રમાણકાળ' કહેવાય છે. તેમજ અહીં પ્રકૃતિ પ્રમાણકાળ છે, તે અતીત-અનાગત-વર્તમાન રૂપે ત્રણ પ્રકારે વિસ્તારાય છે-કહેવાય છે. વિવક્ષિત વર્તમાન સમયની અવધિ (હદ) કરીને થઈ ગયેલો જે સમયરાશિ, તે કાળ “અતીત' કહેવાય છે. વિવક્ષિત વર્તમાન સમયની અવધિ કરીને ભાવી (આવનારો) જે સમયરાશિ છે, તે કાળ “અનાગત’ થાય ! વળી વર્તમાન એક સમય રૂપ “વર્તમાન કાળ નૈૠયિકકાળ કહેવાય છે. એ સિવાયનો સઘળો-બીજો કાળ “વ્યાવહારિક' કહેવાય છે.” આ પ્રમાણેનો જંબુદ્વીપપ્રાપ્તિની વૃત્તિ આદિનો અભિપ્રાય છે. तत्र नैश्चयिकं कालमाह वर्त्तनादिपर्यायस्वरूपो नैश्चयिकः । ज्योतिश्चक्रभ्रमणजन्यस्समयावलिकादिलक्षणः कालो व्यावहारिकः । ११ । __ वर्तनादीति । वर्तनादिपर्यायैः स्वरूप्यते लक्ष्यते यस्स नैश्चयिक इत्यर्थः, वर्तनादिलिङ्गक इति यावत्, आदिना क्रियापरिणामपरत्वापरत्वानां ग्रहणम् । व्यावहारिकं कालमाहज्योतिश्चक्रेति, ज्योतिषां विमानविशेषाणां चक्रं समुदायस्तस्य भ्रमणेन जन्यो व्यङ्ग्यः, सूर्यादिचारव्यङ्ग्य इति भावः । समयावलिकादिलक्षण इति, योगिनापि यः कालविशेषो विभक्तुं न शक्यतेऽतिसूक्ष्मत्वात्स कालविशेष: समय उच्यते । असंख्येयसमयसमुदयसमितिसमागमनिष्पन्नाऽऽवलिका । आदिना मुहूर्त्तदिवसाहोरात्रपक्षमाससंवत्सरयुगपल्यसागरोत्सर्पिणीपरावर्ता ग्राह्याः । एतेषां विशेषो बोधः प्रवचनादवसेयः । कालस्यायं Page #166 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ११, तृतीय किरणे १२९ विभागकलाप उपचारार्थं कल्पितोऽवसेयः, समयस्यैकत्वेन विभागाभावात् समूहस्य चामुख्यत्वेनैव विभागासम्भवाच्च । परन्तु कालस्य समूहबुद्ध्यङ्गीकृतस्य विभागो वेदितव्यः ॥ હવે નૈૠયિકકાળને કહે છે ભાવાર્થ- વર્ઝના આદિ પર્યાય રૂપ લિંગોથી લક્ષ્ય-અનુમેય જે કાળ ‘નૈૠયિક’ જ્યોતિશ્ચકના ભ્રમણથી જન્મ સમય-આવલિકા આદિ રૂપ લક્ષણવાળો, કાળ ‘વ્યાવહારિક' કહેવાય છે. વિવેચન- વર્ષના આદિ કાર્ય રૂપ પર્યાયોથી જે લક્ષિત થાય, તે ‘નૈૠયિક’ એમ વ્યુત્પત્તિ રૂપ અર્થ જાણવો. અર્થાત્ નૈયિકકાળ વર્તનાદિરૂપ લિંગ-લક્ષણવાળો છે. આદિ પદથી ક્રિયા-પરિણામપરત્વાપરત્વનું ગ્રહણ કરવું. વિશિષ્ટ વિમાન રૂપ જ્યોતિષોનો ચક્ર-સમુદાયના ભ્રમણથી જન્ય એટલે સ્પષ્ટ માલુમ પડે એવો, અર્થાત્ સૂર્ય આદિની ગતિથી શેય. સમય-આવલિકા આદિ લક્ષણ- યોગી દ્વારા પણ જે કાળવિશેષનો વિભાગ થઈ શકે નહિ. અતિ સૂક્ષ્મ હોવાથી તે કાળવિશેષ ‘સમય’ કહેવાય છે. અસંખ્યાત સમયોના સમુદાયને ‘આવલિકા’ કહેવાય છે. આદિ પદથી મુહૂર્ત-દિવસ-અહોરાત્ર-પક્ષ-માસ-વર્ષ-યુગ-પલ્ય-સાગર-ઉત્સર્પિણી-પરાવર્તોનું ગ્રહણ કરવું. અર્થાત્ ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ. ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવોનું અથવા બે ઘડીનું એક મુહૂર્ત. ૩૦ મુહૂર્તોનો એક અહોરાત્ર. ૧૫ દિનનું પખવાડિયું. ૨ પખવાડિયાનો માસ. ૧૨ માસનું વર્ષ. અસંખ્યાત વર્ષોનું એક પલ્યોપમ. દશ કોટાકોટી પલ્યોપમનો એક સાગરોપમ. દશ કોટાકોટી સાગરોપમની એક ઉત્સર્પિણી. (ઉત્સર્પિણી સરખી અવસર્પિણી) ઉત્સર્પિણી અને અવસર્પિણી મળી એક કાલચક્ર. અનંત કાલચક્રનો એક પુદ્ગલપરાવર્ત્ત કાળ. આ સમય-આવલિકા આદિનું વિશેષ જ્ઞાન આગમથી જાણવું. Page #167 -------------------------------------------------------------------------- ________________ १३० तत्त्वन्यायविभाकरे કાળનો આ વિભાગસમૂહ ઉપચાર છે, માટે કલ્પિત જાણવો, કેમ કે-સમય એક હોવાથી વિભાગનો અભાવ છે. સમય રાશિમાં ગૌણપણું હોવાથી જ વિભાગનો અસંભવ છે. પરંતુ સમૂહબુદ્ધિમાં સ્વીકાર કરેલ કાળનો વિભાગ જાણવો. अथ कालो नास्तिकायपञ्चकव्यतिरिक्तः किन्तु जीवाजीवद्रव्यपर्याय एव वर्त्तनादिक्रियारूपः । स च वर्तितुर्भावादनान्तरं कालस्तत्परिणामत्वात्, कलनं संशब्दनं पर्यायाणामिति व्युत्पत्तेः । तथा च तेन तेन रूपेण सादिसान्तादिरूपेण नवपुराणादिरूपेण वा वर्त्तनैव द्रव्यसम्बन्धित्वाद् द्रव्यकाल उच्यते, जीवाजीवौ वा पर्यायपर्यायिणोरभेदोपचारात् । न खलु वर्तनापरिणामादिभ्यो भिन्नं द्रव्यमस्ति, समयावलिकादिरूपोऽपि नृक्षेत्रगः कालो न जीवाजीवेभ्य व्यतिरिक्तः, सूर्यादिक्रियैव हि परिणामवती कालो नान्यः । पर्यायरूपत्वेन तस्यैकत्वेऽपि किञ्चिन्मात्रविशेषविवक्षया द्रव्यकालोऽद्धाकाल इत्यादिव्यपदेशः । तस्मात्तदुपचरितं द्रव्यमुच्यत इत्याशयेनाह वस्तुतस्तु कालोऽयं न द्रव्यात्मकः । किन्तु सर्वद्रव्येषु वर्तनादिपर्यायाणां सर्वदा सद्भावादुपचारेण कालो द्रव्यत्वेनोच्यते । वर्तनादिपर्यायाश्च वर्तनाक्रियापरिणामपरत्वापरत्वरूपेण चतुर्विधाः । तत्र सादिसान्तसाधनन्तानादिसान्तानाद्यनन्तभेदभिन्नेषु चतुःप्रकारेष्वेकेनापि केनचित्प्रकारेण द्रव्याणां वर्तनं वर्त्तनेत्युच्यते । इयं वर्तना प्रतिसमयं परिवर्तनात्मिका, नातो विवक्षितैकवर्तना द्विसमयं यावदपि स्थितिं कुरुते । अतो या वर्तनायाः परावृत्तिस्सा पर्यायत्वेनाभिधीयते । भूतकाले भूता भविष्यति भविष्यन्त्यो वर्तमानकाले च भवन्त्यो या द्रव्याणां चेष्टास्सः क्रियापर्यायः । प्रयोगविस्त्रसापरिणामाभ्यां जायमाना नवीनत्वप्राचीनत्वलक्षणा या परिणतिस्स परिणामः । १२ । वस्तुतस्त्विति । न द्रव्यात्मक इति, अपि तु पर्यायात्मक इति भावः । तहि द्रव्यकाल इति कथमित्यत्राह-किन्त्विति, तथा च पर्यायपर्यायिणोरभेदोपचारादिति भावः । अथ कालस्वरूपानुपकारभूतान् वा वर्तनादीन्निदर्शयति वर्तनादीति । तत्र द्रव्याणां वर्त्तनं वर्त्तना । देशान्तरप्राप्त्यादिलक्षणा चेष्टा क्रिया । द्रव्यस्य स्वजात्यपरित्यागेन परिस्पन्देतरप्रयोगजपर्यायस्वभाव: परिणामः । यदाश्रयतो द्रव्यं परापरव्यपदेश्यं ते परत्वापरत्वे, परत्वं पूर्वभावित्वमपरत्वं पश्चाद्भावित्वमिति । यद्यपि परत्वापरत्वे प्रशंसाकृते क्षेत्रकृतेऽपि भवतः । तथा परो धर्मोऽपरोऽधर्म इति, अत्र परत्वं ज्ञानत्वमपरत्वमज्ञानत्वं । एकदिक्कालावस्थितयोरयं परोऽयमपर इति, अत्र परत्वं विप्रकृष्टत्वं सन्निकृष्टत्वमपरत्वं बोध्यम्, तथापि कालप्रसङ्गेन पूर्व Page #168 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १२, तृतीय किरणे - १३१ पश्चाद्भावित्वरूपे एवात्र ग्राह्ये । अथ वर्तनां स्वरूपयति-तत्रेति चतुर्विधेषु पर्यायेष्वित्यर्थः । द्रव्याणां स्थितिश्चतुविधा, सादिसान्ता, साधनन्ता, अनादिसान्ता, अनाद्यनन्ता चेति । आसु केनचिद्रूपेण द्रव्यस्य वर्तनमित्यर्थः, तत्र द्रव्यं चेतनाचेतनभेदाद्विविधम् । सचेतनस्य सुरत्वनारकत्वतिर्यक्त्वमनुष्यत्वपर्यायमधिकृत्य सादिसान्ता स्थितिः । प्रत्येकं सिद्धत्वापेक्षया साद्यनन्ता सिद्धानां । भव्यत्वमाश्रित्य भव्यानामनादिसान्ता, सिद्धत्वप्राप्तौ भव्यत्वनिवृत्तेः । अभव्यत्वमुररीकृत्याभव्यजीवानामनाद्यनन्ता विज्ञेया । अचेतनेषु व्यणुकादिस्कन्धानां सादिसान्ता स्थितिः, उत्कृष्टतोऽप्येकेन द्वयणुकत्वादिपर्यायेण पुद्गलद्रव्यस्यासंख्येयकालमात्रस्थितेः । अनागताद्धाया भविष्यत्कालरूपाया साद्यनन्ता, अतीताद्धाया अतिक्रान्तकालरूपाया अनादिसान्ता, धर्माधर्माकाशादीनां अनाद्यनन्ता बोध्या । प्रोक्तचतुर्विधस्थित्यन्यतमरूपेण स्वयमेव वर्तमानानां पदार्थानां समयाश्रया वर्तनशीलता वर्तनेति भावः । इयमिति, समयाश्रयेत्यर्थः । तस्मादेव कापि वर्तना न द्वित्र्यादिसमयवर्तिनी अत एव परिवर्तनशीला तदेव परिवर्तनं पर्याय उच्यत इत्याह-नात इति । क्रियापर्यायमाख्याति-भूतकाले भूता इति । करणं हि क्रिया स द्रव्यपरिणामविशेषो यथा वर्तमानत्वमतीतत्वमनागतत्वञ्चेति, आकाशप्रदेशावल्यामङ्गली वर्तते अतीताऽनागता चेति अङ्गलीनिष्ठा वर्तमानत्वातीतत्वानागतत्वपर्यायाः कालाश्रयाः क्रियारूपा द्रव्यस्य, समयानाश्रयत्वेऽतीत एव वर्तमानोऽनागतश्च स्यात्, एवमनागतो वर्तमानश्च सङ्कीर्येत, न चैतदिष्टम्, ततश्च समयभेदेन भूतसमयराश्यपेक्षया भूता अङ्गल्यादीनां क्रियाः, वर्तमानसमयापेक्षया भवन्त्यः, अनागतसमयराश्यपेक्षया भविष्यन्त्यः क्रियाः पर्याया उच्यन्ते, सा क्रिया त्रिधा प्रयोगविस्रसामिश्रजन्यभेदात्, तत्र प्रयोगजा जीवक्रियापरिणामसम्प्रयुक्ता शरीराहारवर्णगन्धरसस्पर्शसंस्थानविषया, विस्रसाजन्या प्रयोगमन्तरेण केवलमात्मद्रव्यपरिणामरूपा, परमाण्वभ्रेन्द्रधनुःपरिवेषादरूपा विचित्रसंस्थाना च, मिश्रजन्या तु प्रयोगवित्रसाभ्यामुभयपरिणामरूपत्वाज्जीवप्रयोगसहचरिता चेतनद्रव्यपरिणामा कुम्भस्तम्भादिविषयेति बोध्या । एवंरूपत्वेऽपि क्रियायाः पदार्थानां भूतत्वभविष्यत्ववर्तमानत्वविशिष्टा गतिक्रियारूपाः क्रियापर्यायत्वेन ग्राह्याः, कालानुकूलत्वात् । अथ परिणाममाह प्रयोगेति । स्पष्टं, तदुक्तं "द्रव्याणां या परिणतिः प्रयोगविस्रसादिजा । नवत्वजीर्णताद्या च परिणामस्स कीर्तित" इति । यद्यपि परिणामः क्रियाविशेष एव तथापि परिणामेन स्थितेस्सङ्ग्रहात्क्रियातो भेदेनोत्कीर्तनम् । न च परिणाम एवोच्यतां किं क्रियया, तस्या अपि तत्रान्तर्गतत्वादिति वाच्यम् । द्रव्याणां द्वैविध्यप्रकाशनाय तदुपादानात्, द्रव्यं हि द्विविधं परिस्पन्दरूपमपरिस्पन्दरूपमिति, तत्र परिस्पन्दः क्रिया, अपरिस्पन्दः परिणाम इति ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ १३२ तत्त्वन्यायविभाकरे હવે કાળ પાંચ અસ્તિકાયોથી જુદો નથી, પરંતુ જીવ-અજીવ-દ્રવ્યપર્યાય રૂપ જ વર્તના આદિ ક્રિયાલક્ષણવાળો છે. વર્તનાવાળા ભાવ કરતાં બીજો પદાર્થ કાળ નથી, કેમ કે પદાર્થના પરિણામ રૂપ છે. કાળનો વ્યુત્પત્તિ રૂપ અર્થ એવો છે કે- પર્યાયોનું રહેવું તથાચ તે તે રૂપે-સાદિસાત આદિ રૂપે અથવા નવા-પૂરાણા આદિ રૂપે વર્તના (દ્રવ્યોનું વર્તવું) જ દ્રવ્ય સંબંધી હોવાથી દ્રવ્યકાળ' કહેવાય છે. અથવા જીવ-અવદ્રવ્ય દ્રવ્યકાળ' છે, કેમ કે-પર્યાય અને પર્યાયવાળાનો અભેદથી ઉપચાર છે. ખરેખર વર્તના, પરિણામ આદિથી કાળદ્રવ્ય ભિન્ન નથી. સમય- આવલિકા આદિ રૂપ પણ મનુષ્યક્ષેત્રવ્યાપી કાળ જીવ-અજીવોથી ભિન્ન નથી, કેમ કે- સૂર્ય આદિની ગતિક્રિયા પરિણામવાળી, કાળ કહેવાય છે; બીજો નહિ. અર્થાત સૂર્ય આદિ ક્રિયાવિશિષ્ટપણે હોવાથી અહોરાત્ર આદિ રૂપ અદ્ધાકાળ દ્રવ્યથી ભિન્ન નથી. તે કાળનું એકપણું હોવા છતાં પર્યાયરૂપપણાએ કરી, કિંચિત્માત્ર વિશેષની વિવક્ષાથી દ્રવ્યકાળ “અદ્ધાકાળ' ઇત્યાદિ વ્યવહારવાળો છે, તેથી તે આરોપિત દ્રવ્ય તરીકે કહેવાય છે. એવા આશયથી કહે છે કે ભાવાર્થ- વાસ્તવિક રીતે તો આ કાળ અસ્તિકાય રૂપ દ્રવ્ય રૂપ નથી, પરંતુ સર્વ દ્રવ્યોમાં વર્ણના આદિ પર્યાયો હંમેશાં વિદ્યમાન હોવાથી ઉપચારથી કાળદ્રવ્ય તરીકે કહેવાય છે. અને વર્તના આદિ પર્યાયો વર્તના-ક્રિયા-પરિણામ-પરત્વાપરત્વ રૂપે ચાર પ્રકારના છે. ત્યાં સાદિસાંત, સાદિઅનંત, અનાદિસાંત અને અનાદિઅનંત રૂપ ભેજવાળા ચાર પ્રકારોમાં કોઈ એક પ્રકારથી દ્રવ્યોનું વર્તવું-રહેવું, તે “વના કહેવાય છે. આ વર્તના સમયે સમયે પરિવર્તન રૂપ છે, તેથી વિવક્ષિત એક વર્તના બે સમય સુધી પણ સ્થિતિ કરતી નથી. આ હેતુથી જે વર્તનાની પરાવૃત્તિ, તે “પર્યાય' તરીકે કહેવાય છે. ભૂતકાળમાં થઈ ગઈ, ભવિષ્યકાળમાં થશે અને વર્તમાનકાળમાં વર્તતી જે દ્રવ્યોની ચેષ્ટાઓ, તે ક્રિયાપર્યાય' કહેવાય છે. પ્રયોગપરિણામ અને વિસસાપરિણામથી પેદા થતી નવીનપણા અને પ્રાચીનપણાના લક્ષણવાળી જે પરિણતિ, તે “પરિણામ' કહેવાય છે. વિવેચન- આ કાળ દ્રવ્યાત્મક નથી, પરંતુ પર્યાય આત્મક છે-એમ સમજવું. તો પ્રશ્ન એ થાય છે કે‘દ્રવ્યકાળ' જે કહેવાય છે તે કેવી રીતે ? આના જવાબમાં કહે છે કે – સર્વ દ્રવ્યોમાં સર્વદા વર્તના આદિ પર્યાયોની વિદ્યમાનતા હોવાથી, પર્યાય અને પર્યાયવાળા(દ્રવ્ય)નો અભેદ ઉપચારની અપેક્ષાથી પર્યાય આત્મક કાળ દ્રવ્યકાળ' તરીકે કહેવાય છે. હવે કાળસ્વરૂપ (કાળ રૂપ અપેક્ષાકારણજન્ય) અથવા કાળના ઉપકારભૂત વર્તના આદિને દર્શાવે છે કેવર્તનાદિ પર્યાયો વર્તના-ક્રિયા-પરિણામ-પરત્વ અપરત્વ રૂપે ચાર પ્રકારના છે.” ત્યાં Page #170 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १२, तृतीय किरणे १३३ વર્તના- દ્રવ્યોનું વર્તવું (રહેવું). ક્રિયા- દેશાન્તરપ્રાપ્તિ (પર્યાયાન્તરપ્રાપ્તિ) આદિ લક્ષણવાળી ચેષ્ટા. પરિણામ- સ્વજાતિ (સ્વભાવ)નો ત્યાગ કર્યા સિવાય સહજ જન્ય અને (જીવવ્યાપારથી યુક્ત) પ્રયોગથી જન્ય પર્યાય સ્વભાવવાળો પરિણામ. જેમ કે- અંકુર અવસ્થાવાળી વનસ્પતિનો મૂલ-કાંડ આદિ પરિણામ. ‘અંકુર હતો, હમણાં સ્કંધવાળો અને ચાલુ વર્ષે ફૂલ-ફલવાળો થશે.' ઇતિ પરિણામ. અથવા પુરુષદ્રવ્યનો બાલ-કુમાર-યુવક-પ્રૌઢ અવસ્થા રૂપ પર્યાયના સદ્ભાવ રૂપે લક્ષણવાળો પરિણામ. ધર્મ આદિ અરૂપી દ્રવ્યોમાં અનાદિ પરિણામ, રૂપી પદાર્થોમાં વાદળ, ઇન્દ્રધનુષ આદિમાં અને કુંભ, સ્તંભ આદિમાં આદિવાળો પરિણામ છે. પરત્વ-અપરત્વ- જેના આશ્રયે દ્રવ્ય ૫૨ રૂપે-અપર રૂપે (વ્યવહાર) યોગ્ય થાય છે, તે પરત્વ-અપરત્વ. પર એટલે પહેલાંના કાળમાં થનાર વસ્તુ અને અપર એટલે પાછળથી પાછલા કાળમાં થનાર વસ્તુ. જો કે પરત્વ અને અપરત્વ પ્રશંસામૃત (જન્મ) અને ક્ષેત્રકૃત (જન્મ) પણ હોય છે. જેમ કે‘પરો ધર્મ: ।’ અહીં પર એટલે સર્વમાં ઉત્તમ હોઈ પ્રશસ્ત, સકલ મંગલનું ઘર હોઈ ઉત્કર્ષની પરાકાષ્ઠાએ પામેલ પ્રકૃષ્ટ ધર્મ છે. ‘અપરોધર્મ:’ - અધર્મ, અપ૨ એટલે જઘન્ય-સ્વલ્પ ગુણવાળો હોઈ અધમ કોટિનો છે, તેમજ ‘’ જ્ઞાન ૫૨ છે, એટલે યથાર્થ વસ્તુ જ્ઞાતા છે-પ્રશસ્ત છે. ‘અપરંઞજ્ઞાનં’ ’ - અજ્ઞાન અપર છે એટલે યથાર્થ વસ્તુશાતા નહિ હોઈ, અપ્રશસ્તસમ્યગ્દષ્ટિનું નહિ હોઈ મિથ્યાર્દષ્ટિનું હોઈ કુત્સિત છે. આ પ્રમાણે પ્રશંસાકૃત પરત્વ-અપરત્વ સમજવું. ‘ક્ષેત્રતપરત્ન-અવરત્ન’ - એક દિશામાં એક કાળમાં રહેલ બેમાં, ૫૨ એટલે વિપ્રદષ્ટ-દૂરવર્તી વસ્તુ સમજવી. અપર એટલે સન્નિકૃષ્ટ-સમીપવર્તી વસ્તુ સમજવી. તો પણ અહીં કાળનો પ્રસંગ હોઈ પૂર્વભાવિત્વ-પશ્ચાદ્ભાવિત્વ રૂપ પરત્વ-અપરત્વનું ગ્રહણ કરવું. જેમ કે- સોળ વર્ષની ઉંમરવાળા કરતાં એકસો વર્ષની ઉંમરવાળો ૫૨ કહેવાય છે. સોવર્ષની ઉંમરવાળા કરતાં સોળ વર્ષની ઉંમરવાળો અપર કહેવાય છે. હવે વર્તનાનું સ્વરૂપ કહે છે ત્યાં વર્તનાદિ ચાર પ્રકારના પર્યાયો પૈકી દ્રવ્યોની સ્થિતિ (કાળનો નિર્ણય) ૧-સાદિસાંત, ૨-સાદિઅનંત, ૩-અનાદિસાંત, અને ૪-અનાદિઅનંત- એમ ચાર પ્રકારની છે. આ ચાર પ્રકારની સ્થિતિઓમાં કોઈ એક રૂપે દ્રવ્યનું વર્તવું એ ‘વર્તના’ છે. ત્યાં દ્રવ્ય જીવ અને અજીવના ભેદથી બે પ્રકારનું છે. અચેતન જીવની દેવપણા, ના૨કપણા, તિર્યંચપણા અને મનુષ્યપણા રૂપ પર્યાયની અપેક્ષાએ સાદિ (આદિવાળી) સાંત (અંતવાળી) સ્થિતિ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ १३४ तत्त्वन्यायविभाकरे પ્રત્યેક સિદ્ધોની સિદ્ધત્વની અપેક્ષાએ સાદિઅનંત (અંત વગરની) સ્થિતિ છે. ભવ્યોની ભવ્યત્વની અપેક્ષાએ અનાદિ (આદિ વગરની) સાંત સ્થિતિ છે, કેમ કે- સિદ્ધત્વની પ્રાપ્તિ બાદ ભવ્યત્વનો અંત થાય છે. અભવ્યોની અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત સ્થિતિ જાણવી. અચેતન-અજીવ દ્રવ્યોમા લયણુકચણુક આદિ સ્કંધોની સ્થિતિ સાદિ અને સાંત છે, કેમ કે-ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પણ એક યણુક આદિ પર્યાયની અપેક્ષાએ પુદ્ગલદ્રવ્ય (સ્કંધ રૂપ) અસંખ્યાત કાળ માત્ર સ્થિતિવાળું છે. ભવિષ્યકાળ રૂપ અનાગત અદ્ધા (કાળ) સાદિ અનંત સ્થિતિવાળી છે. ભૂતકાળ રૂપ અતીત અદ્ધાની સ્થિતિ અનાદિ અને સાંત છે. ધર્માસ્તિકાય-અધમસ્તિકાય-આકાશ આદિની સ્થિતિ અનાદિ અને અનંત જાણવી. પૂર્વોક્ત ચાર પ્રકારની સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિની સ્વયમેવ વર્તતા પદાર્થોની સમયના આશ્રયવાળી વર્તવાના સ્વભાવ રૂપ ‘વર્તના” છે. આવો ભાવ સમજવો. આ એક-પ્રથમ સમયના આશ્રયવાળી વર્તના છે. તે કારણથી જ કોઈ પણ વર્ણના બે-ત્રણ આદિ સમય સુધી રહેનારી નહિ હોવાથી જ પરિવર્તન (ફેરફાર) સ્વભાવવાળી છે. તે જ પરિવર્તન પર્યાય' તરીકે કહેવાય છે. માટે કહે છે કે- “આથી વિચલિત એક વર્તના બે સમય સુધી પણ સ્થિતિ કરતી નથી.” હવે ક્રિયા નામક પર્યાયને કહે છે કે- “ભૂતકાળમાં થઈ, ભવિષ્યમાં થનારી અને વર્તમાનકાળમાં વર્તતી જે દ્રવ્યોની ચેષ્ટા, “ક્રિયાપર્યાય.' ક્રિયા-કરણ એટલે ક્રિયા. તે કાળકૃત દ્રવ્યપરિણામવિશેષ તરીકે કહેવાય છે. જેમ કે વર્તમાનત્વઅતીતત્વ-અનાગતત્વ રૂપ દ્રવ્યપર્યાયવિશેષ. દા.ત. આકાશપ્રદેશની શ્રેણીમાં અંગુલિ વર્તે છે, વર્તી હતી અને વર્તનારી છે. આવી પ્રતીતિ-વ્યવહારમાં અંગુલિમાં રહેલ વર્તમાનત્વ-અતીતત્વ-અનાગતત્વ પર્યાયો કાળના આશ્રયવાળા ક્રિયા રૂપ દ્રવ્યના સમજવા. જો સમય-કાળના આશ્રયવાળી ન માનવામાં આવે, તો અતીત જ, વર્તમાન અને અનાગત થઈ જાય. આ પ્રમાણે અનાગત-વર્તમાનનું સાંકર્મ (મિશ્રણ) થઈ જાય. વળી આ ઈષ્ટ નથી. અને તેથી સમયના ભેદથી ભૂતકાળની સમયની રાશિની અપેક્ષાએ અંગુલિ આદિની ભૂત થઈ ગયેલી ક્રિયાઓ, વર્તમાન સમયની અપેક્ષાએ થતી ક્રિયાઓ અને અનાગત સમયની રાશિની અપેક્ષાએ થનારી ક્રિયાઓ “પર્યાય' તરીકે કહેવાય છે. તે ક્રિયા પ્રયોગજન્ય, વિસસાજન્ય અને મિશ્રજન્યના ભેદથી ત્રણ પ્રકારવાળી છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १३, तृतीय किरणे १३५ પ્રયોગજન્ય ક્રિયા- જીવની ક્રિયા રૂપ પરિણામના સંબંધથી જન્ય, શરીર-આહાર-વર્ણ-ગંધ-રસ-સ્પર્શસંસ્થાન-આકૃતિ રૂપ વિષયવાળી છે. વિસસાજન્ય ક્રિયા- જીવવ્યાપાર રૂપ પ્રયોગ સિવાય, કુદરતી, કેવલ અજીવદ્રવ્યના સ્વપરિણામ રૂપ ક્રિયા, પરમાણુ-વાદળ-ઈન્દ્રધનુષ-પરિવેષ (મંડલ-સૂર્ય, ચંદ્ર વગેરેની ચારેય બાજુ ફરતું ગોળાકાર દેખાતું તેજનું જલકુંડાળું) આદિ રૂપ અને વિચિત્ર સંસ્થાન (આકારો)વાળી વિસસાજન્ય ક્રિયા (રૂપ પર્યાય). મિશ્રજન્ય ક્રિયા- પ્રયોગ અને સ્વભાવથી જીવ-અજીવ રૂપ ઉભયના પરિણામ રૂપ હોવાથી, જીવવ્યાપાર રૂપ પ્રયોગના સહકારથી થયેલ. અચેતનદ્રવ્યના પરિણામવાળી, કુંભ, સ્તંભ આદિ વિષયવસળી ક્રિયા (પર્યાય) જાણવી. (કુંભ વગેરે, તેવા (તથા વિધ) પરિણામથી ઉત્પન્ન થવા માટે સ્વતઃ પોતે જ સમર્થ, કુંભારની સહાયથી પેદા થાય છે.) ક્રિયાનું આ પ્રમાણેનું સ્વરૂપ હોવા છતાં, પદાર્થોની ભૂતત્વ, ભવિષ્યત્વ અને વર્તમાનત્વ વિશિષ્ટ, ગતિક્રિયા રૂપ, ક્રિયાના પર્યાય તરીકે ગ્રહણ કરવી; કેમ કે-કાળ રૂપ અપેક્ષા કારણથી જન્ય છે. હવે પરિણામને કહે છે કે પ્રયોગ અને વિસસા રૂપ પરિણામથી પેદા થતી નવીનપણા-પ્રાચીનપણા રૂપ જે પરિણતિ, તે “પરિણામ' તથા કાલલોક નામક શાસ્ત્રમાં કહ્યું છે કે-પ્રયોગ-વિસસા આદિ જન્ય, નવત્વજીર્ણત્વ આદિ રૂપ જે દ્રવ્યોની પરિણતિ, તે પરિણામ’ કહેલ છે. અર્થાત્ કોઈ પણ ચીજ સર્વદા જ નવી અને જૂની હોઈ શકતી જ નથી. વસ્તુઓમાં જે નૂતનપણાજીર્ણપણા રૂપ બે ધર્મનું પરિવર્તન, તે પર્યાય કહેવાય છે. અહીં નૂતન શબ્દનો અર્થ મલ આદિ રહિત તથા જીર્ણનો અર્થ મલવાળો પદાર્થ – એમ કરવાનો નથી, પરંતુ નવા પર્યાયથી મુક્ત તે નવો અને પુરાણા પર્યાયથી યુક્ત જીર્ણ દ્રવ્ય છે, એવો અર્થ લેવાનો છે. જો કે પરિણામ વિશિષ્ટ ક્રિયા રૂપ જ છે, તો પણ પરિણામથી સ્થિતિનો સંગ્રહ (ગ્રહણ) હોવાથી ક્રિયાથી પરિણામનું ભેદપૂર્વક કથન છે. શંકા- જો આમ છે, તો પરિણામ જ કહો! ક્રિયાથી સર્યું. કેમ કે- તે ક્રિયા પણ તે પરિણામમાં અંતર્ગત છે. સમાધાન- દ્રવ્યો બે પ્રકારના પ્રકાશન માટે ક્રિયાનું અને પરિણામને બંનેનું ગ્રહણ છે. ખરેખર, દ્રવ્ય બે પ્રકારવાળું છે-(૧) પરિસ્પદ રૂપ અને (૨) અપરિસ્પદ રૂપ. અહીં પરિસ્પંદનો અર્થ ક્યિા છે અને અપરિસ્પંદનો અર્થ પરિણામ છે. અર્થાત્ ક્રિયા પર્યાયવિશિષ્ટ દ્રવ્ય અને પરિણામ પર્યાયવિશિષ્ટ દ્રવ્ય-એમ સમજવું. अथ परत्वापरत्वपर्यायमाह यदाऽश्रयतो द्रव्येषु पूर्वापरभावित्वव्यपदेशस्सः परत्वापरत्वपर्यायः । १३ । यदेति । कालोपकारप्रकरणात्कालकृते परत्वापरत्वेऽत्र ग्राह्ये न क्षेत्रप्रशंसाकृते, बाल Page #173 -------------------------------------------------------------------------- ________________ १३६ तत्त्वन्यायविभाकरे वृद्धयोः पुरुषयोः सन्निकृष्टे पर इति विप्रकृष्टेऽपर इति व्यवहारः कालकृतपरत्वापरत्वाभ्यां भवतीति पूर्वापरभावित्वप्रयोजके परत्वापरत्वे पर्यायविशेषौ कालापेक्षे इति भावः ॥ . હવે પરત્વ-અપરત્વ નામક પર્યાયને કહે છે કે ભાવાર્થ- જેના આશ્રય-નિમિત્તે દ્રવ્યોમાં પૂર્વભાવિત્વ અને પશ્ચાદ્ ભાવિત્વનો વ્યવહાર થાય છે, તે પરત્વાપરત્વપર્યાય. વિવેચન- કાળકૃત ઉપકારના પ્રકરણથી કાળકૃત પરત્વાપરત્વ ગ્રહણ કરવાના છે, પણ ક્ષેત્રકૃત કે પ્રશંસાકૃત પરવાપરત્વ ગ્રહણ કરવાના નથી. સોળ વર્ષની ઉંમરવાળો બાળ કરતાં સો વર્ષના આયુષ્યવાળો વૃદ્ધ-પરજયેષ્ઠ કહેવાય છે અને સો વર્ષની ઉંમરવાળા વૃદ્ધ કરતાં સોળ વર્ષનો બાળ અપર-કનિષ્ઠ કહેવાય છે. જયેષ્ઠમાં પર અને કનિષ્ઠમાં અપર'- આવો વ્યવહાર કાળકૃત પરવાપરત્વથી થાય છે. પૂર્વકાલિન જન્મમાં અને પાછળના કાળમાં જન્મમાં પ્રયોજક-અપેક્ષાકારણભૂત બે પરવાપરત્વ રૂપ વિશિષ્ટ પર્યાય કાળની અપેક્ષા છે. (નૈયાયિક-વિશેષિકસમ્મત પણ કાળકૃત પરત્વાપરત્વ છે. જેમ કે"दिवाकर परिस्पन्द भूयस्त्व ज्ञान तो भवेत् । परत्वमपरत्वं तु तदीयाल्पत्व बुद्धितः । અત્રત્વ સમવાયીસ્વાતંયોગ: કાતપિvgયોઃ in fસ. મુ. ૨૨૩-ર૪ in" જે જ દ્રવ્યમાં સૂર્યનો પરિસ્પદ અધિક તે જયેષ્ઠ, જે જ દ્રવ્યમાં સૂર્યનો પરિસ્પદ ન્યૂન તે કનિષ્ઠ. અહીં કાલિક પરત્વમાં બહુતર પરિસ્પંદ અંતરિત જન્મવત્ત્વ રૂપ જયેષ્ઠત્વ જ્ઞાન નિમિત્ત છે. જેમ કેલક્ષ્મણથી રામ. પ્રચુરતર કાળની સાથે સંબંધી છે.' આવા વાક્યથી જયેષ્ઠત્વ જ્ઞાનથી રામમાં પરત્વ છે તથા અલ્પતર સૂર્યના પરિપંદથી અંતરિત જન્મવસ્વ રૂપ કનિષ્ઠપણાનું જ્ઞાન કાલિક અપરત્વમાં નિમિત્ત છે. જેમ કે- રામ કરતાં લક્ષ્મણ અલ્પતર કાળની સાથે સંબંધવાળો છે. આવા વાક્યથી કનિષ્ઠપણાના જ્ઞાનથી લક્ષ્મણમાં અપરપણું છે. આ બંનેમાં કાલિક પરત્વાપરત્વમાં કાળપિંડ સંયોગ અસમવાય કારણ છે.) अथ षष्ठं पुद्गलद्रव्यं निरूपयति પવન્તઃ પુક્તા: ૨૪ रूपवन्त इति । रूपमस्त्येषामेषु वेति रूपवन्तः, पुद्गला इति, अत्र बहुवचनं परमाणुभेदात्स्कन्धभेदाच्च तेषां भिन्नत्वप्रतिपादनार्थम् । अत्र रूपशब्दवाच्या मूर्तिः सा रूपादिसंस्थानपरिणामा, रूपरसगन्धस्पर्शः परिमण्डलत्रिकोणचतुरस्रायतचतुरस्राद्याकृतिभिश्च य: Page #174 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४, तृतीय किरणे १३७ परिणामस्सा मूर्तिः । यदि धर्माधर्मसिद्धानां प्रतिविशिष्टसंस्थानपरिणामवत्त्वेनातिप्रसङ्ग इति विभाव्यते तर्हि रूपं चक्षुर्ग्रहणलक्षणं ग्राह्यम् । रूपव्यतिरेकेण पुद्गलानामनुपलब्धेर्द्रव्यार्थादेशतो रूपपरिणमात्पुद्गलद्रव्यमभिन्नं, पर्यायार्थादेशाच्च कथञ्चिद्भिन्नं ततश्च कथञ्चिद्भेदाभेदसम्बन्धेन रूपवत्त्वं पुद्गलद्रव्यस्य लक्षणं बोध्यम् । मूर्तिमत्त्वस्य रूपवत्त्वस्य च प्राप्त्यर्थं सर्वसंसारिजीवग्रहणयोग्यस्पर्शवत्त्वलक्षणं विहाय रूपवन्त इत्युक्तं, तेन यद्रूपवद्रव्यं तन्मूर्तिमदिति लभ्यते, यद्यपि स्पर्शरसगन्धा अपि मूर्ति न व्यभिचरन्ति तथापि स्पर्शादिशब्दानभिधेयत्वात्तल्लाभो न भवेदेवेति तल्लाभार्थमेव तथोपादानम् । एतेन सर्वत्र रूपरसगन्धस्पर्शानां सत्त्वेन केषाञ्चिदेव परमाणूनां रूपवत्त्वं केषाञ्चिदेव गन्धवत्त्वं रसवत्त्वं स्पर्शवत्त्वमिति भिन्नजातीयत्वं परमाणूनां व्युदस्तं, यत्र रूपपरिणामस्तत्र सर्वत्र स्पर्शरसगन्धानां सत्त्वादुत्कटानुत्कटभेदेन च गुणानामुपलब्ध्यनुपलब्ध्युपपत्तेरिति ॥ હવે છઠ્ઠા પુગલદ્રવ્યનું નિરૂપણ કરે છે કેભાવાર્થ- જે રૂપવાળા હોય છે, તે પુગલો કહેવાય છે. વિવેચન- જેઓની પાસે કે જેઓમાં રૂપ છે, તે રૂપવંત (રૂપવાળા)- એમ રૂપવંત’નો અર્થ સમજવો. “પુદ્ગલો” અહીં બહુવચન, પરમાણભેદથી અને અંધભેદથી તે પુલોનું ભિન્નપણું દર્શાવવા માટે છે. અહીં રૂપ આદિ શબ્દથી વાચ્ય મૂર્તિ છે. તે રૂપી, રૂપ આદિ અને સંસ્થાન પરિણામવાળી છે. અર્થાત્ રૂપ-રસ-ગંધ-સ્પર્શ દ્વારા પરિમંડલ (વલયાકાર) ત્રણ ખૂણાવાળી, ચાર ખૂણાવાળી, લાંબી, ગોળાકાર આદિ આકૃતિઓ દ્વારા જે પરિણામ, તે મૂર્તિ. તે મૂર્તિરૂપવાળા પુદ્ગલો છે. જો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય શ્રી સિદ્ધ ભગવંતોમાં પ્રતિ વિશિષ્ટ સંસ્થાન પરિણામ હોઈ, અલક્ષ્ય એવા ધર્માદિમાં વિશિષ્ટ સંસ્થાનપરિણામવત્તા રૂપ લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ નામક લક્ષણદોષ આવે છે, એમ વિચારાય છે. તો રૂપ એટલે ચક્ષુર્રહણ (ગ્રહણયોગ્યત્વ) રૂપ લક્ષણવાળું રૂપ લેવું. અર્થાત તે મૂર્ત પદાર્થ દ્રવ્યસ્વભાવવાળી ચક્ષુગ્રહણયોગ્ય હોઈ “રૂપ’ તરીકે કહેવાય છે. રૂપ સિવાય પુદ્ગલોની અપ્રાપ્તિ હોવાથી, દ્રવ્યનયની અપેક્ષાએ રૂપપરિણામથી પુદ્ગલદ્રવ્ય અભિન્ન છે. પર્યાયનયની અપેક્ષાએ કથંચિદ્ ભેદ છે, તેથી જ કથંચિત્ ભેદ-અભેદ સંબંધથી પુદ્ગલદ્રવ્યનું લક્ષણ રૂપવત્ત્વ સમજવું. મૂર્તિમત્ત્વ અને રૂપવત્ત્વની પ્રાપ્તિ માટે, સર્વ સંસારી જીવને ગ્રહણયોગ્ય સ્પર્શવત્વ રૂપ લક્ષણને છોડી “રૂપવંતઃ' એમ કહેલ છે. તેથી જે રૂપવાળું દ્રવ્ય છે, તે મૂર્તિવાળું છે એમ રૂપ અને મૂર્તિની વ્યાપ્તિ થાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ १३८ तत्त्वन्यायविभाकरे જો કે સ્પર્શ-રસ-ગંધો મૂર્તિને કદી છોડતા નથી પણ સાથે જ રહે છે, તો પણ સ્પર્શ આદિ શબ્દથી અવાચ્ય એવી મૂર્તિનો લાભ ન થાય ! માટે મૂર્તિના લાભ ખાતર જ “રૂપ” શબ્દનું એવકાર ગ્રહણ કરેલ છે. આ કથનથી સઘળાય-પુદ્ગલ દ્રવ્ય માત્રમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શીની વિદ્યમાનતા હોવાથી, કેટલાક પરમાણુઓ રૂપવાળા છે-સ્પર્શવાળા છે; આવી રીતે ભિન્ન જાતિવાળા પરમાણુઓ છે'- આવું કથન ખંડિત थाय छे. જે પુગલદ્રવ્યમાં રૂપ પરિણામ છે, ત્યાં સઘળા પુદ્ગલદ્રવ્યમાં સ્પર્શ-રસ-ગંધોની વિદ્યમાનતા डोवाथी, उत्कृष्ट () स्पर्श-रस-५-३५ ३५गुयोनी प्राप्तिनी ५मानता छ, अनुत्ट (मती) ३५ આદિ ગુણોની અનુપલબ્ધિની ઘટમાનતા છે અને ઉત્કટ-અનુત્કટ પ્રયુક્ત સ્પર્ધાદિ ગુણોની ઉપલબ્ધિઅનુપલબ્ધિ છે. एवञ्च पुद्गलमात्रस्य रूपरसगन्धस्पर्शवत्त्वाद्रूपवत्त्वमिव रसवत्त्वगन्धवत्त्वस्पर्शवत्त्वरूपाणि व्यभिचारादिविधुराणि लक्षणानि सम्भवन्तीत्यभिप्रायेणाह एते रसगन्धस्पर्शवन्तोऽपि । लोकाकाशव्यापिनः । ते च स्कन्धदेशप्रदेशपरमाणुभेदेन चतुर्विधाः । १५ । ___एत इति । पुद्गला इत्यर्थः । कथञ्चिद्भेदाभेदादत्रापि मतुप् बोध्यः । अथवा नित्ययोगे मतुप, रूपादिभिनित्यसम्बद्धा इत्यर्थः । तेनेन्द्रियसम्बन्धात्पूर्वमपि पुद्गला रूपाद्याकारभाज एव, न केवलं द्रव्यस्वभावा मूत्तिरेव चक्षुरादिग्रहणमासाद्यरूपादिव्यपदेशमश्नुते इति बोध्यम् । नन्वेषां पुद्गलानां क्वावगाहो लोकेऽलोकेऽपि वेत्याशङ्कायामाह-लोकाकाशेति । असंख्येयप्रदेशात्मके लोकाकाश एवावगाहो न त्वलोके, धर्मास्तिकायविरहेण लोकाबहिर्गमनासम्भवादिति भावः । ननु लोकाकाशेऽपि किं सर्वात्मनाऽवगाहो घटजलाशयवद्वा एकदेशेनोच्यते-परमाणुहि स्वयं प्रदेशरूपः, प्रदेशान्तररहितोऽतस्तस्यैकस्मिन्नेव प्रदेशेऽवगाहः, व्यणुकस्य परिणामवैचित्र्यादेकस्मिन् द्वयोश्च त्र्यणुकस्यैकस्मिन् द्वयोस्त्रिषु च, एवंक्रमेण चतुरणुकादीनां, संख्येयासंख्येयानन्तप्रदेशानां स्कन्धानामेकसंख्येयासंख्येयप्रदेशेष्ववस्थानमिति । अथैषां स्कन्धादिविभागमाह-ते चेति । पुद्गलास्संक्षेपतोऽबद्धा बद्धाश्चेति द्विविधाः, अबद्धाः परमाणव एते निरवयवाः, बद्धाश्च स्कन्धाः सावयवाः, स्कन्धापेक्षया देशप्रदेशभेदौ, तत्र स्कन्धः स्थौल्यभावेन ग्रहणनिक्षेपणादिव्यापाराऽऽस्कन्दनात् स्कन्ध इति परमाणुसंघातरूपः ॥ વળી આ પ્રમાણે પુદ્ગલ માત્ર રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા હોવાથી રૂપત્ત્વ જેમ લક્ષણ છે, તેમ પુદ્ગલના રસવત્ત્વ-ગંધવ7-સ્પર્શવત્વ રૂપ લક્ષણો વ્યભિચાર-અતિવ્યાપ્તિ આદિ દોષો વગરના પણ संभावित छे. Page #176 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १५, तृतीय किरणे આવા અભિપ્રાયથી કહે છે કે ભાવાર્થ- આ પુદ્ગલો રસવાળા, ગંધવાળા અને સ્પર્શવાળા પણ છે. વિવેચન- આ પુદ્ગલો કથંચિત્ દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાથી અભેદથી, પર્યાયનયની અપેક્ષાએ ભેદથી રસવાન, ગંધવાન, સ્પર્શવાન. અહીં મતુર્ પ્રત્યય કથંચિદ્ ભેદાભેદ બોધક છે, અથવા નિત્ય યોગ રૂપ અર્થ મતુમ્ પ્રત્યયનો ગ્રહણ કરવો. અર્થાત્ રૂપ આદિ પોતાના ગુણોની સાથે નિત્ય સંબંધવાળા પુદ્ગલો છે, એમ અર્થ સમજવો. १३९ આ કથનથી સાબિત થાય છે કે- ઇન્દ્રિય સંબંધના પહેલાં પણ પુદ્ગલો રૂપ- આદિ અને આકારવાળા જ હોય છે. કેવલ દ્રવ્યસ્વભાવવાળી મૂર્તિ જ ચક્ષુ આદિ ગ્રહણ કરી રૂપાદિ વ્યવહારને પામે છે એમ નહિ, એમ વિશિષ્ટ સમજવું. શંકા- આ પુદ્ગલોનો અવગાહ ક્યાં હોય છે ? શું લોકમાં છે કે અલોકમાં ? સમાધાન - આ શંકાના જવાબમાં કહે છે કે- ‘પુદ્ગલો લોકાકાશવ્યાપક છે.’ અર્થાત્ અસંખ્યાત પ્રદેશસ્વરૂપી લોકાકાશમાં જ પુદ્ગલોનો અવગાહ છે, અલોકાકાશમાં નહિ; કેમ કે- ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકની બહાર પુદ્ગલોના ગમનનો અસંભવ છે. શંકા- શું લોકાકાશમાં પણ પુદ્ગલો સર્વ ભાગથી અવગાહે છે કે ઘટ અને જળાશયની માફક એક ભાગથી અવગાહે છે ? સમાધાન- ખરેખર, પરમાણુ સ્વયં પ્રદેશ રૂપ છે – બીજા પ્રદેશથી રહિત છે. આથી તે પરમાણુનો એક જ આકાશપ્રદેશમાં અવગાહ છે. ચણુકનો અવગાહ પરિણામની વિચિત્રતાના કારણે એક અને બે આકાશપ્રદેશમાં છે. ઋણુકનો અવગાહ એક-બે-ત્રણ આકાશપ્રદેશમાં છે. આ પ્રમાણેના ક્રમથી ચતુરણુક આદિનો તેમજ સંખ્યાત-અસંખ્યાત-અનંત પ્રદેશવાળા પુદ્ગલસ્કંધોનો એક-સંખ્યાત-અસંખ્યાત આકાશપ્રદેશોમાં અવસ્થાન રૂપ અવગાહ છે. હવે આ પુદ્ગલોના સ્કંધ આદિ વિભાગને કહે છે કે ભાવાર્થ – વળી તે પુદ્ગલો સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુના ભેદથી ચાર પ્રકારવાળા છે. વિવેચન- તે પુદ્ગલો સંક્ષેપથી બે પ્રકારના છે. કેટલાક બદ્ધ પુદ્ગલો છે, જ્યારે કેટલાક અબદ્ધ પુદ્ગલો છે. અબન્ને પુદ્ગલ – અવયવ વગરના, પરસ્પર સંયોગ વગરના અને સૂક્ષ્મ પરિણામવાળા ચતુઃસ્પર્શી જ પરમાણુઓ ‘અબદ્ધ પુદ્ગલો’ કહેવાય છે. બન્ને પુદ્ગલ - અવયવવાળા, પરસ્પર સંયોગથી વ્યવસ્થિત અને બાદર પરિણામથી પરિણત અષ્ટસ્પર્શી સ્કંધો ‘બદ્ધ પુદ્ગલ' તરીકે કહેવાય છે. સ્કંધની અપેક્ષાએ દેશ અને પ્રદેશ રૂપ બે ભેદો છે. ત્યાં સ્કંધ, સ્થૌલ્યભાવથી લેવા-મૂકવા આદિ વ્યાપારમાં સમર્થ (યુક્ત) હોવાથી સ્કંધ ૫૨માણુ સમુદાય રૂપ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ १४० तमाह तत्त्वन्यायविभाकरे कृत्स्नतया परिकल्पितपरमाणुसमूहः स्कन्धः । १६ । " कृत्स्नतयेति । विशिष्टरचनावान् पूर्णः परमाणुसंघातः स्कन्ध इत्यर्थः, यथा घटादिः, देशप्रदेशवारणाय पूर्ण इति, विशकलितपरमाणुव्रजवारणाय विशिष्टरचनावानिति, एतेनावयविनः परमाणुसंघातात् सर्वथा भिन्नत्वं व्युदस्तम्, नन्ववयवावयविनौ भिन्न भिन्नप्रतिभासत्वात्सह्यविन्ध्यवत्, न चासिद्धो हेतुस्साध्यधर्मिणि तत्सद्भावनिश्चयात् । न चानेकपुरुषप्रतिभासविषये एकस्मिन्नर्थे भिन्नप्रतिभासत्वसत्त्वेन व्यभिचार इति वाच्यम्, एकपुरुषापेक्षया भिन्नप्रतिभासत्वस्य हेतुत्वात् । न चैकेन पुरुषेण क्रमेण दृष्टे एकस्मिन्नेव घटे हेतोस्सत्त्वेन व्यभिचार इति वाच्यम्, भिन्नलक्षणत्वे सत्येकपुरुषापेक्षया भिन्नप्रतिभासत्वस्य हेत्वर्थत्वात्, अस्ति हि घटकपालादौ विभिन्नलक्षणत्वं भिन्नप्रतिभासत्वञ्च । न च ययोर्न तादात्म्यं न तयोरभिन्नदेशत्वं यथा सह्यविन्ध्ययोः । अभिन्नदेशत्वञ्चावयवावयविनोस्ततस्तादात्म्यमेवेति वाच्यम्, अवयवावयविनोरभिन्नदेशत्वासिद्धेः घटादेर्हि कपालो देशस्तस्य च तदवयव इति देशस्य भिन्नत्वमेवेति । न च कथञ्चित्तादात्म्यस्य प्रत्यक्षतः प्रतीतेस्सर्वथा भेदपक्षो बाधित इति वाच्यम्, भेर्दस्यैव पूर्वसिद्धत्वात् तादात्म्यस्य पूर्वसिद्धत्वाभावात् कार्यकारणत्वधर्मधर्मित्वाधिकरणाधेयत्वविभिन्नक्रियात्वादिभिर्भेदस्य सिद्धेस्तस्मादवयवावयविनोर्भेद एवेति चेन्मैवम्, वृत्त्यनुपपत्तेः, सा हि वृत्ति: प्रत्याश्रयमेकदेशेन सर्वात्मना वा स्यात्, तत्र न ह्येकस्य प्रत्याश्रयमेकदेशेन वृत्तित्वं, निरंशत्वात्, न वा सामस्त्येन, अवयविनां बहुत्वापत्तेः स्वावयवेषु प्रत्येकं सर्वात्मना वर्त्तमानत्वात्, न चाप्यवयविन: प्रदेशवत्त्वं न्याय्यं तत्रापि वृत्तिविकल्पेनानवस्थानात्, एकदेशसर्वात्मभिन्नवृत्तिताया अप्रसिद्धत्वात् । न च समवाय एव प्रकारान्तरं वर्त्तत इति वाच्यम्, समवैतीति समवाय इति सम्प्रत्ययात् तत्रापि प्रत्याश्रयमेकदेशेन सर्वात्मना वेत विकल्पस्य निष्प्रत्यूहत्वात्, तत्र च दोषस्योक्तत्वात् । तस्मादवयविनः स्वाश्रयेभ्यो नैकान्तेन भेदस्तत्र वृत्त्युपलब्धेः । यतो यस्यैकान्तभेदस्तत्र तस्य न वृत्त्युपलब्धिर्यथा विन्ध्यस्य हिमवति । स्वाश्रयेषु त्ववयव्यादेर्वृत्त्युपलब्धेर्नैकान्तेनान्यत्वम् । अतस्सर्वथा भेदस्य बाधितत्वेन भिन्नप्रतिभासत्वहेतोः कालात्ययापदिष्टत्वम् । न च घटे ततस्सर्वथा भिन्नस्यापि १. कार्यकारणादिभेदस्य सर्वैः स्वीकृतत्वेन पूर्वसिद्धत्वादित्यर्थः । २. तत्प्रत्यक्षस्य विवादापन्नत्वेन तादात्म्ये साध्ये हेतौ संदिग्धासिद्धेरित्यर्थः । ३. एकस्यावयव्यादेर्भागाभावेनानेकत्रावयवादी वृत्तिर्न भवतीति भावः । Page #178 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १६, तृतीय किरणे १४१ जलस्य वृत्त्युपलब्ध्या व्यभिचार इति वाच्यम् । तत्र वृत्तेस्संयोगस्य परिणामविशेषस्य संयोगिभ्यां घटजलाभ्यां सर्वथा भेदासिद्धेः । अन्यथा संयोगाभावप्रसङ्गात् । ताभ्यां हि भिन्नस्य संयोगस्योत्पत्तौ जलस्य कथं घटे संयोग इति व्यपदेशो यतस्तस्य तत्रैव वृत्तिर्भवेत् । संयोगस्य ताभ्यां जननात्तथा व्यपदेश इति तु तस्य कालादितोऽपि जननात्तत्रापि तथा व्यपदेशप्रसङ्गतो व्युदसनीयः । तस्मान्न संयोगिभ्यां संयोगोऽर्थान्तरभूत इति नोक्तहेतौ व्यभिचारः, सर्वथा-ऽर्थान्तरभूतस्य क्वचिदपि वृत्त्यनुपलब्धेर्न विरोधोऽपि । ननु तीवयवावयव्यादीनां का वा वृत्तिरिति चेत्कथञ्चित्तादात्म्यमित्युच्यते, न च तथासति तवापि वृत्तिविकल्पदोषप्रसक्तिरिति वाच्यम्, पदार्थानां भेदाभेदशबलैकवस्तुस्वरूपत्वेनावयवादिभ्योऽवयव्यादेस्तादात्म्यस्याशक्य-विवेचनत्वेन तद्दोषानवकाशात् । एवमेव गुणगुणिनोः क्रियाक्रियावतोस्सामान्यतद्वतोरपि वृत्त्युपपत्तिर्बोध्येति दिक् ॥ તે સ્કંધનું લક્ષણ કહે છે કેભાવાર્થ- પૂર્ણતયા વિશિષ્ટરચિત પરમાણુઓનો સમુદાય અંધ” કહેવાય છે. વિવેચન- વિશિષ્ટ રચનાવાળો-પૂર્ણ પરમાણુઓનો સમુદાય “સ્કંધ' કહેવાય છે. જેમ કે- ઘટ આદિ. અહીં દેશ અને પ્રદેશમાં અતિવ્યાપ્તિવારણ માટે ‘પૂર્ણ પદ મૂકેલ છે. છૂટા છૂટા પરમાણુઓના સમુદાયમાં અતિવ્યાપ્તિના વારણ માટે વિશિષ્ટ આકારવાળો-એવું પદ રાખેલું છે. આ પ્રમાણેના કથનથી પરમાણુ(અવયવોના સમુદાયથી અવયવી સ્કંધ સર્વથા ભિન્ન છે. આવા મતનું ખંડન થઈ જાય છે. શંકા- અવયવ અને અવયવી બંને સર્વથા જુદાં છે, કેમ કે- ભિન્ન અનુભવવાળા બને છે. જેમ કેસહ્યપર્વતો અને વિષ્ણપર્વતો. વળી આ હેતુ અસિદ્ધ (સ્વરૂપાસિદ્ધ) નથી, કેમ કે- સાધ્ય ધર્મી રૂપ પક્ષમાં ભિન્ન પ્રતિભાસત્વની વિદ્યમાનતાનો નિશ્ચય છે. વળી અનેક પુરુષના પ્રતિભાસના વિષયભૂત એક અર્થમાં (અલક્ષ્યમાં) ભિન્ન પ્રતિભાસત્વની વિદ્યમાનતા હોવાથી વ્યભિચાર છે, એમ પણ નહિ બોલવું, કેમ કે- એક પુરુષની અપેક્ષાએ ભિન્ન પ્રતિભાસત્વ રૂપ હેતુ અહીં સમજવાનો છે. વળી એક પુરુષે ક્રમથી દેખેલ એક જ ઘટમાં, (સાધાભાવવામાં) એક પુરુષાપેક્ષયા ભિન્ન - પ્રતિભાસત્વ રૂપ હેતુની વિદ્યમાનતા હોવાથી વ્યભિચાર છે, એમ નહિ કહેવું, કેમ કે- ભિન્ન લક્ષણત્વ રૂપ વિશેષણ વિશિષ્ટ, એક પુરુષની અપેક્ષાએ ભિન્ન પ્રતિભાસત્વ, એમ હેતુનો પરમાર્થ સમજવાનો છે. વળી ઘટ(અવયવી)માં અને કપાલ આદિ (અવયવ આદિ)માં વિભિન્ન લક્ષણપણું અને ભિન્ન પ્રતિભાસપણું વિદ્યમાન છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વળી જે બંનેમાં (અવયવ-અવયવીમાં) તાદામ્ય નથી, તે બંનેમાં અભિન્ન દેશપણું નથી અર્થાત્ ભિન્ન દેશવર્તીપણું છે. જેમ કે-સહ્ય પર્વત અને વિન્ધ્યપર્વત. १४२ વળી અવયવ અને અવયવીનું અભિન્ન દેશવર્તીપણું છે, માટે જ અવયવ અને અવયવીનું તાદાત્મ્ય જ છે, એમ પણ નહિ કહેવું, કેમ કે- અવયવ અને અવયવીમાં અભિન્ન દેશવર્તીપણાનો અભાવ છે. ખરેખર, ઘટ આદિનો કપાલ દેશ છે અને તેનો પોતાનો અવયવ દેશ છે, માટે દેશનો ભેદ છે જ. વળી ‘પ્રત્યક્ષથી કથંચિદ્ તાદાત્મ્યની પ્રતીતિ હોવાથી સર્વથા ભેદપક્ષ બાધિત છે.’- એમ પણ નહિ કહેવું, કેમ કે- કાર્ય-કારણ આદિનો ભેદ સર્વ વાદીઓએ સ્વીકારેલ હોવાથી ભેદ પૂર્વસિદ્ધ છે, માટે તાદાત્મ્ય (અભેદ)માં પૂર્વસિદ્ધિનો અભાવ છે. કાર્ય-કારણપણું, ધર્મ-ધર્મીપણું, આધાર-આધેયપણું, વિભિન્ન ક્રિયાપણું વગેરેથી ભેદની સિદ્ધિ હોવાથી, અવયવ અને અવયવીનો ભેદ જ છે ને ? સમાધાન- જો તમારા પક્ષ પ્રમાણે અવયવ અને અવયવીનો ભેદ માનવામાં આવે, તો વૃત્તિની ઉપપત્તિ થતી નથી. ખરેખર, તે વૃત્તિ દરેક આશ્રયમાં એક દેશથી કે સર્વ ભાગથી છે ? ત્યાં એક આધેયનું આશ્રય દીઠ એક ભાગથી વૃત્તિત્વ નથી, કેમ કે- નિરવયવ છે. અર્થાત્ એક અવયવી આદિના અંશનો અભાવ હોવાથી અનેક અવયવ આદિ આધારમાં વૃત્તિ થતી નથી. એક અવયવીની આશ્રય દીઠ સર્વ દેશથી વૃત્તિતા નથી, કેમ કે-ઘણા અવયવીઓ માનવાની આપત્તિ આવે છે, કેમ કે- પોતાના અવયવોમાં દરેક (અવયવી) સર્વ દેશથી વર્તે છે. વળી ‘અવયવી પ્રદેશવાળો છે’- એમ માનવું પણ વ્યાજબી નથી. અહીં પણ વૃત્તિવિકલ્પ દ્વારા અનવસ્થા છે, કેમ કે- એક દેશથી કે સર્વદેશથી વૃત્તિનો સંભવ છે. એ સિવાય વૃત્તિ અપ્રસિદ્ધ છે. ‘અહીં આધાર અને આધેયનો યોજક સમવાય નામક બીજો પ્રકાર વર્તે છે.’ (વૃત્તિ-સમવાયથી અવયવ અને અવયવીમાં સંબંધ માને છે. અયુતસિદ્ધ આધાર્ય-પટ અને આધારતંતુ પદાર્થોનો (આ તંતુઓમાં પટ છે) આવા જ્ઞાનના હેતુ-સંબંધ ‘સમવાય' છે. આ સમવાય દ્રવ્ય-ગુણ-ધર્મ-સામાન્ય-વિશેષ એમ પાંચ પદાર્થોમાં રહે છે, માટે સમવાય ‘વૃત્તિ’ કહેવાય છે. આ સમવાય સંબંધથી સર્વથા ભિન્ન અવયવ-અવયવીનો વ્યવહાર થાય છે.) એમ પણ ન માનવું, કેમ કે- સમવાય એટલે જે સમવેત થાય-સ્થિતિ કરે, તે સમવાય. આવી વ્યુત્પત્તિથી, પ્રતીતિ થવાથી તે સમવાય રૂપ વૃત્તિમાં, દરેક આશ્રયમાં એક દેશથી વૃત્તિ કરે છે કે-સર્વ ભાગથી આ બે વિકલ્પ, કોઈ વિઘ્ન વગર લાગુ થતાં પૂર્વોક્ત દોષ અવશ્ય લાગુ પડે છે. માટે અવયવીનો (આધેયનો) પોતાના આશ્રયોમાં જો એકાન્તથી ભેદ માનવામાં આવે, તો ત્યાં વૃત્તિની ઉપલબ્ધિ થતી નથી. માટે નિયમ એવો છે કે- જ્યાં જેનો એકાન્તથી ભેદ છે, ત્યાં તેની વૃત્તિની ઉપલબ્ધિ થતી નથી. જેમ કે વિન્ધ્યાચલના હિમાયલ પર્વતમાં. Page #180 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, तृतीय किरणे १४३ પોતાના આશ્રયોમાં (અવયવોમાં) તો અવયવી આદિની વૃત્તિની ઉપલબ્ધિ હોવાથી એકાન્તથી ભેદ નથી. આ કારણથી સર્વથા ભેદ બાધિત હોવાથી ભિન્ન પ્રતિભાસત્ત્વ નામનો હેતુ કાલાત્યયાપદૃષ્ટિ (પ્રમાણથી બાધિત) છે. શંકા- ઘટમાં, તે ઘટથી સર્વથા ભિન્ન પણ જળની વૃત્તિની ઉપલબ્ધિ હોવાથી વ્યભિચાર કેમ નહિ? સમાધાન - ત્યાં પરિણામવિશેષ સંયોગ રૂપ વૃત્તિ-સંબંધનો સંયોગી ઘટ અને જળથી સર્વથા ભેદ નથી. જો સંયોગીઓથી સંયોગનો સર્વથા ભેદ માનવામાં આવે, તો સંયોગના અભાવનો પ્રસંગ આવે ! ખરેખર, સંયોગથી સર્વથા ભિન્ન સંયોગની ઉત્પત્તિમાં “જળનો ઘટમાં સંયોગ' – એવો વ્યવહાર કેવી રીતે થાય? માટે તે સંયોગ રૂપ વૃત્તિસંબંધ ત્યાં હોવો જ જોઈએ. જો તે બંને સંયોગીઓથી સંયોગની ઉત્પત્તિ હોવાથી “ઘટમાં જળનો સંયોગ છે'- એમ માનવું, તે સંયોગની ઉત્પત્તિ, કાળ આદિથી પણ હોઈ, ત્યાં પણ તેવા પ્રકારના વ્યવહારની આપત્તિથી ખંડિત થઈ જાય છે. તેથી બે સંયોગીઓથી સંયોગ જુદો કોઈ પદાર્થ નથી, માટે પૂર્વોક્ત હેતુમાં વ્યભિચાર નથી. સર્વથા બીજા પદાર્થ રૂપ ક્યાંય વૃત્તિની ઉપલબ્ધિ નહિ હોવાથી વિરોધ પણ નથી. શંકા- જો આમ છે, તો અવયવ-અવયવી આદિમાં કઈ વૃત્તિ છે? સમાધાન- અવયવ-અવયવી આદિનો કથંચિત્ તાદામ્ય (અભેદ) નામની વૃત્તિ કહેવાય છે. શંકા- જો કથંચિત્ તાદાભ્ય નામની વૃત્તિ માનો છો, તો શું આપને પણ વૃત્તિવિકલ્પજન્ય દોષનો પ્રસંગ કેમ નહિ? સમાધાન- પદાર્થોમાં ભેદ-અભેદથી મિશ્ર એક વસ્તુનું સ્વરૂપ હોઈ, અવયવ આદિથી અવયવી આદિનું તાદાભ્ય અશક્ય વિવેચનવાળું હોઈ તે દોષોના અવકાશનો અભાવ છે. આ પ્રમાણે ગુણ અને ગુણીની, ક્રિયા અને ક્રિયાવંતની, તેમજ સામાન્ય અને સામાન્યવાળાની પણ વૃત્તિની ઉપપત્તિ જાણવી. अथ देशमाह प्रदेशादर्वाचीनस्कन्धभागा देशाः । १७ । प्रदेशादर्वाचीनेति । अयम्भावः, व्यणुकादिक्रमेणानन्तानन्तपरमाणुकावसानाः संघातविशेषात्समुत्पन्ना बहवस्स्कन्धा भवन्ति, तत्र स्वेषु स्वेषु स्कन्धेषु प्रदेशात्मकमेकं परमाणु - पूर्णञ्च स्कन्धं विहाय तदपृथग्भूता द्विव्यादिपरमाणुसंघाता देशा उच्यन्ते, न तावत्तदपृथग्भूत एकः परमाणुदेशस्तस्य प्रदेशत्वात्, यथा घटस्य ग्रीवोदरपृष्ठादयो देशाः । तत्पृथग्भूतानान्तु ग्रीवादीनां स्कन्धान्तरत्वमेवेति ।। Page #181 -------------------------------------------------------------------------- ________________ १४४ तत्त्वन्यायविभाकरे હવે દેશને કહે છે કેભાવાર્થ- પ્રદેશ અને સ્કંધના મધ્યસ્થ સ્કંધના ભાગો “દેશ' કહેવાય છે. વિવેચન- અહીં કહેવાનો ભાવ એવો છે કે- યમુક આદિ ક્રમથી અનંત અનંત પરમાણુક પર્વત વિશિષ્ટ સંઘાતથી પેદા થયેલ સ્કંધો હોય છે. ત્યાં પોતપોતાના સ્કંધોમાં પ્રદેશ રૂપ એક પરમાણુને અને પૂર્ણ સ્કંધને છોડીને અંધથી છૂટા નહિ થયેલા - माहि ३५ ५२मा संघातो 'हे' उपाय छे. તે સ્કંધથી છૂટો નહિ થયેલો એક પરમાણુ દેશ કહેવાતો નથી, કેમ કે તે છૂટો નહિ થયેલો પરમાણુ પ્રદેશ' તરીકે કહેવાય છે. જેમ કે- ઘડાનો કાંઠો, મધ્ય ભાગ અને પાછળનો ભાગ વગેરે દેશ કહેવાય છે, જયારે ઘડાથી છૂટા થયેલા કાંઠા વગેરે બીજા સ્કંધ રૂપે કહેવાય છે. अथ प्रदेशमाह केवलप्रज्ञागम्यस्कन्धानुवतिसूक्ष्मतमो भागः प्रदेशः । १८ । केवलप्रज्ञेति । योऽयं भागोऽतितरां सूक्ष्मः स्कन्धादपृथग्भूतः केवलप्रज्ञयैव गम्यस्स प्रदेश इत्यर्थः । यथा घटस्यापृथग्भूतस्सुसूक्ष्म एकः परमाणुभागः । स्कन्धोऽयं भेदात्सङ्घाताद् भेदसङ्घाताभ्याञ्च जायते, तत्र भेदः संहतानां बाह्याभ्यन्तरपरिणामकारणसन्निधाने सति विदारणं, यथा पूर्णस्कन्धादेकस्याणोर्भेद एकाणुभेदात्तन्न्यूनस्कन्धो जायते, एवं द्वित्र्यादिपरमाणुभेदक्रमेण यावद्विप्रदेशस्कन्धैर्भाव्यम् । पृथग्भूतानामेकीभावः संघातः, यथा द्वयोः परमाण्वोस्संघातात् द्विप्रदेशो द्विप्रदेशस्याणोश्च संघातात्त्रिप्रदेशस्स्कन्ध इत्यादिप्रकारेण जायते, एकसामयिकाभ्यां भेदसंघाताभ्याञ्च द्विप्रदेशादयः स्कन्धा उत्पद्यन्ते यथाऽन्यस्य परमाणोस्संघातेनान्यतः स्कन्धाद्भेदेनेति । एवं परिप्राप्तबन्धपरिणाम एव स्कन्धः, तत्र च केषाञ्चित्स्कन्धानां प्रयोगनिरपेक्षो वैस्रसिक आदिमदनादिमद्भिन्नः, तत्राद्यो विद्युदुल्कामेघादिविषयः स्निग्धरूक्षगुणनिमित्तः, अपरश्च धर्माधर्माकाशविषयः, केषाञ्चिच्च स्कन्धानां जीवप्रयोगसहचरिताचेतनद्रव्यपरिणतिलक्षणो यथा स्तम्भकुम्भादिविषयः । तथा स्कन्धा अन्त्यस्थौल्या आपेक्षिकसौम्यस्थौल्या इत्थमनित्थंसंस्थानाश्च, यथा निखिललोकव्यापी महास्कन्धोऽन्त्यस्थूलतावानवयवविकासमपेक्ष्यैवं बोध्यम्, प्रवचने त्वस्य सूक्ष्मपरिणामत्वमुक्तम् । बदरादौ चामलकापेक्षया बदरं सूक्ष्मं चणकापेक्षया च स्थूलमिति, वृत्तव्यस्रचतुरस्राऽऽयतपरिमण्डलादिरूपमित्थं संस्थानं, ततोऽन्यदनित्थं संस्थानं, वृत्तादिरूपेण निरूपयितुमशक्त्यत्वादिति ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ १४५ सूत्र - १८, तृतीय किरणे હવે પ્રદેશને કહે છે કેભાવાર્થ- કેવળ બુદ્ધિથી ગમ્ય-સ્કંધથી અભિન્ન, સ્કંધવર્તી અત્યંત સૂક્ષ્મ રૂપ ભાગ ‘પ્રદેશ' કહેવાય છે. વિવેચન- જે, આ અત્યંત સૂક્ષ્મતમ, સ્કંધથી પ્રતિબદ્ધ, કેવલજ્ઞાનથી જ ગમ્ય ભાગ, તે “પ્રદેશ” એમ અર્થ સમજવો. જેમ કે- ઘટથી નહિ પૃથફ થયેલ એક પરમાણુ રૂપ ભાગ. આ સ્કંધ (૧) ભેદથી, (૨) સંઘાતથી, તથા (૩) ભેદ અને સંઘાત ઉભયથી પેદા થાય છે. ત્યાં ભેદ- સંતો (સંઘાતજન્ય, હયણુક આદિ ક્રમથી અનંતાનંત પરમાણુક પર્વત સ્કંધો)ના બાહ્ય અને અત્યંતર પરિણામ કારણોનું સમીપપણું હોય છતે ભેદ. જેમ કે- પૂર્ણ સ્કંધમાંથી એક અણુનો ભેદ. જ્યારે એક અણુ પૃથગૂ થાય છે, ત્યારે એક અણુના ભેદથી એક અણુ ન્યૂન સ્કંધ પેદા થાય છે. આ પ્રમાણે બે-ત્રણ આદિ પરમાણુઓના ભેદક્રમથી ઢિપ્રદેશી ઢંધની ઉત્પત્તિ પર્યત વિચારવું. સંઘાત- છૂટા થયેલા પરમાણુઓનું એકઠા થવું. જેમ કે- બે પરમાણુઓના સંઘાતથી “દ્ધિપ્રદેશી ઢંધ.” દ્વિપ્રદેશમાં એક પરમાણુના સંઘાતથી ‘ત્રિપ્રદેશી ઢંધ.” આ પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત આદિ પરમાણુઓના સંઘાતથી તેટલા તેટલા પ્રદેશવાળા ‘સ્કંધો પેદા થાય છે. ભેદ અને સંઘાત- દ્વિપ્રદેશી આદિ સ્કંધો, એક જ સમયમાં ઢયણુક સ્કંધથી એક અણુનો ભેદ થાય છે અને બીજો અણુ ભેગો થાય છે. માટે જ કહેવાય છે કે-એક સમયવાળા ભેદ અને સંઘાતથી ‘યણુક આદિ સ્કંધો' ઉત્પન્ન થાય છે. જેમ કે- એક સ્કંધમાંથી ભેદ દ્વારા બીજા સ્કંધમાં પરમાણુ મળવાથી ધયણુક આદિ સ્કંધો થાય છે. આ પ્રમાણે પરસ્પર આશ્લેષ રૂપ બંધપરિણામની પ્રાપ્તિવાળો “સ્કંધ' કહેવાય છે. અહીં કેટલાક સ્કંધોનો બંધ, જીવવ્યાપાર રૂપ પ્રયોગથી જન્ય બંધ (પ્રાયોગિક). જેમ કે-ઔદારિક આદિ શરીર; લાખથી ચોંટાડેલ લાકડાં આદિ, પાસા, સોગઠાબાજી વગેરે વિષયવાળો. LA કેટલાક સ્કંધોનો પ્રયોગની અપેક્ષા વગર-સ્વભાવજન્ય બંધ તે સ્વાભાવિક બંધ આદિવાળો અને અનાદિવાળો એમ બે પ્રકારનો છે. (૧) આદિવાળો સ્વાભાવિક બંધ જેમ કે- વિજળી, વાદળો, ઇન્દ્રધનુષ્ય, ઉલ્કા (રખાના આકાર જેવો આકાશમાંથી પડતો તેજનો સમૂહ), મેઘજન્ય, અગ્નિ વગેરે વિષયવાળો, વિષમ ગુણવિશેષથી પરિણત પરમાણુજન્ય સ્કંધ પરિણામ રૂપ છે, સ્નિગ્ધ ઋક્ષગુણ નિમિત્તજન્ય છે. (૨) અનાદિવાળો સ્વાભાવિક બંધ : ધર્મ-અધર્મ-આકાશ રૂપ વિષયવાળો. કેટલાક સ્કંધોનો બંધ પ્રયોગ-સ્વભાવજન્ય, જીવપ્રયોગ સહકૃત અચેતન દ્રવ્યપરિણતિ લક્ષણવાળો. જેમ કે-સ્થંભ-કુંભ આદિ વિષયવાળો મિશ્રબંધ છે. A તેમજ સ્કંધો (૧) અત્યંત સ્થૂલતા (પરમાણુ સમુદાય પરિણામ)વાળા. જેમ કે- સમસ્ત લોકવ્યાપી, - અચિત્ત મહા સ્કંધ. અહીં અવયવ વિકાસને સ્થૂલ ભાવ તરીકે કહેવામાં આવેલ છે. પ્રવચનમાં તો આ સૂક્ષ્મપરિણામી તરીકે કહેવાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ १४६ तत्त्वन्यायविभाकरे A આપેક્ષિક સૌમ્ય સ્થૌલ્યવાળા સ્કંધો હોય છે. (૧) આપેક્ષિક સૌમ્ય સ્થૌલ્યવાળા અપેક્ષા રૂપ પ્રયોજનવાળા સૌમ્ય-સૂક્ષ્મતમવાળા વયણુક આદિમાં. સંઘાતપરિણામની અપેક્ષાવાળું સૌમ્ય હોય છે. કયણુક અંધ ચણુક આદિની અપેક્ષાએ સૂક્ષ્મ (નાનો) છે, કેમ કે- સ્કંધ પરિણામ સૂક્ષ્મ છે. જેમ કે- આમલાની અપેક્ષાએ. બોર સૂક્ષ્મ છે અને આપેક્ષિક સ્થૌલ્પવાળું બોર ચણાની અપેક્ષાએ મોટું છે. બોરની અપેક્ષાએ આમાં સ્થૂલ છે, આમલાથી દાડમ સ્થૂલ છે. અહીં અવયવોના વિકાસ હોતે છતે બાદર પરિણામ સમજવો. તેથી આમલક આદિ ચગ્રાહ્ય છે A ઇલ્વે સંસ્થાનવાળા-અનિત્યં સંસ્થાનવાળા સ્કંધો હોય છે. (१) इत्थं संस्थानवाणो ४५-वृत्त, स, यतुरस, भायत, परिमंडल माह ३५ छत्थं (नियत) સંસ્થાનવાળો સ્કંધ કહેવાય છે. (૨) અનિત્ય સંસ્થાનવાળો સ્કંધ-ઇત્યે સંસ્થાનથી ભિન્ન અનિત્ય સંસ્થાનવાળો સ્કંધ. આ અનિત્ય સંસ્થાન, વૃત્ત આદિ પ્રકારથી જે નિરૂપણ કરી શકાતું નથી. अथ परमाणुमादर्शयति स एव पृथग्भूतश्चेत्परमाणुरिति व्यवहियते । अयं परमाणुस्सर्वान्तिमकारणं द्रव्यानारभ्यः कार्यलिङ्गकश्च । १९ । स एवेति । प्रदेश एवेत्यर्थः, स्कन्धादिति शेषः । एतेन परमाणोधंदादेवोत्पादोनसंघातान्नापि भेदसंघाताभ्यामिति सूचितम् । इदञ्च पर्यायनयाभिप्रायेण कार्यत्वोपवर्णनं विज्ञेयम्, स्नेहरौक्ष्यादिविगमात्स्थितिक्षयतो द्रव्यान्तरेण भेदात्स्वभावगत्या च व्यणुकादिस्कन्धभेदादुपजायमानत्वात् । द्रव्यनयापेक्षयात्वाह-अयमिति । सर्वान्तिमकारणमिति, सर्वेषां द्वयणुकादिद्रव्याणां कारणं, सर्वमेव हि द्रव्यं विदार्यमाणमसंभवद्भेदपरमाणुपर्यवसानं जायते, न पुनरत्यन्ताभावरूपं निरुपाख्यमिति भावः । द्रव्यानारभ्य इति, स्वतो द्रव्यावयवद्वारेणाभेद्यः, द्रव्यान्तरावयवद्रव्यभिन्नत्वात् । रूपादिभिस्तु स्याद्भेदवान्, न च परमाणुरसन् निष्प्रदेशत्वाद्गगनकुसुमवदिति वाच्यम्, सावयवद्रव्याभावात् सावयवप्रतिक्षेपेण चावश्यमनवयवेन सता वस्तुनैव भवितव्यं स चादिमप्रदेशोऽणुरित्युच्यते, न च परमाणुः सावयवः संस्थानित्वात् कलशादिवदिति वाच्यम्, असिद्धेः, संस्थानस्य द्रव्यावयवप्रयुक्तत्वाद्र्व्यावयवासिद्धौ तदसिद्धेः, नाप्यसन्परमाणुरसंस्थानित्वादिति वाच्यम्, आकाशादौ व्यभिचारात् । तथा च परमाणुर्द्रव्यात्मना स्यान्निरवयवो भावात्मना च स्यात्सावयवः, रूपाद्यवयववत्त्वात् तथा द्रव्यार्थादेशात्स्यात्कारणं, पर्यायार्थादेशाच्च स्यात्कार्यं स्कन्धभेदादुपजायमानत्वादत एव च १. द्रव्यपर्यायार्थादेशत इत्यर्थः । Page #184 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १९, तृतीय किरणे १४७ स्यान्नित्यमनित्यञ्चु सान्नित्योऽनित्यश्चमनित्यश्च । कार्यलिङ्गकश्चेति । अणूनामस्तित्वं कार्यलिङ्गादवसेयं, कार्यलिङ्गं हि कारणं, नासत्सु परमाणुषु शरीरेन्द्रियमहाभूतादिलक्षणस्य कार्यस्य प्रादुर्भावः । ननु सर्वान्तिम-कारणत्वेन परमाणोर्निरवयवत्वात्कथमणुकयोः संहतौ व्यणुकस्कन्धो जायते, संश्लेषासंभवात्, संश्लेषो हि तयोरेकदेशेन सर्वात्मना वा स्यात्, नाद्यः सावयवत्वापत्तेः, नान्त्यः सकलस्यापि जगत एकपरमाणुमात्रत्वापत्तेरिति चेन्न, अनेकवस्तुविषये निरवशेषाभिधायित्वेन प्रसिद्धस्य सर्वशब्दस्य द्रव्यात्मनैकस्मिन् परमाणौ प्रयोगासम्भवात् । एकदेशशब्दस्यापि नानात्वेन निश्चितस्य पदार्थस्य कस्यचिद्भागाभिधायिनो निर्भागपरमाणुविषये प्रयोगासंभवाच्च । स्वयं ह्यवयवभूतः परमाणुः परमाणुना सह भेदेन योगमायाति, न त्वण्वन्तरमाविशति, तस्य सक्रियत्वेन परमाणुस्थाकाश एवाऽऽवेशनात्, न च परमाणावनावेशे योगो न संभवति व्यङ्गुलवत् परस्परमनाश्लिष्टत्वादिति वाच्यम्, आवेशतो योग इत्यनुक्तेः किन्तु निरवयवत्वात्, तस्य च द्रव्यप्रदेशान्तरं न संयुक्तमपि तु स्वयमेवेति न कश्चिद्दोषः । अपि च योगस्सम्प्राप्तिलक्षणो न चासौ प्रदेशैरेव क्रियते, निष्प्रदेशस्यापि स्वयं प्राप्तौ विरोधाभावात् । एवं परमाणव एते प्रतिघातिनोऽप्रतिघातिनश्च तत्र प्रतिघातस्त्रिविधो बन्धलक्षण उपकाराभावलक्षणो वेगलक्षणश्चेति । बन्धपरिणामप्रतिघातःस्निग्धरुक्षत्वप्रयुक्त बन्धतः, लोकादन्यत्र जीवाजीवानां गतेः प्रतिघात उपकाराभावात्, आगच्छत वैस्रसिकवेगवता परमाणुना परमाणोः प्रतिघातो वेगात् वेगवतोरेवाण्वोः प्रतिघातात्, एकस्मिन्नेवाकाशप्रदेशेऽनन्तानामपि परमाणूनामवगाढत्वमप्रतिघातपरिणामात्, व्याप्तैकापवरके प्रदीपप्रभयेवान्यप्रदीपप्रभाणां, शीततमश्शब्दपुद्गलानामप्रतिघातित्वदर्शनात् । इत्थञ्च परिणामविशेषात्प्रतिघातित्वमप्रतिघातित्वञ्च सम्भवति पुद्गलेषु, यथा शब्दस्तावत् तिरस्कृतोऽपि कुड्यादिभिरप्रतिहन्यमानः श्रवणपथमभ्युपैति, स एव कदाचिदुह्यमानत्वाद्वायुना प्रतिहन्यते प्रतिवातस्थितेनानुपलभ्यमानत्वात्, अनुवातस्थितेनोपलभ्यमानत्वाच्चेति दिक् ॥ वे ५२भाशुने शवछ :ભાવાર્થ-તે પ્રદેશ જ સ્કંધમાંથી પૃથ થયેલો જો હોય, તો “પરમાણુ તરીકે વ્યવહારમાં આવે છે. આ પરમાણુ સર્વના અંતિમ કારણ તરીકે દ્રવ્યથી અજન્ય, કાર્ય રૂપી લિંગથી ગમ્ય-અનુમેય છે. १. बन्धपरिणामोऽन्योऽन्याङ्गाङ्गिभावपरिणामः, न तु नैरन्तर्येण परस्परं संयोगमात्रं, तथा सति प्रतिघातो न स्यादेव । अनन्तानामपि परमाणूनां संयोगवृत्त्यैकस्मिन्नाकाशप्रदेशेऽप्रतिघातेन वृत्तेरिति भावः । २. एकस्मिन् परमाणौ कथं प्रतिघातित्वाप्रतिघातित्वे विरुद्धे स्त इत्याशंकायां सद्दष्टान्तमाहेत्थञ्चेति । Page #185 -------------------------------------------------------------------------- ________________ १४८ तत्त्वन्यायविभाकरे વિવેચન- તે પ્રદેશ જ સ્કંધમાંથી અલગ થયેલો “પરમાણુ' કહેવાય છે. આ કથનથી પરમાણુની ઉત્પત્તિભેદથી (સ્કંધભેદથી) જ થાય છે. સંઘાતથી અને ભેદસંઘાતથી ઉત્પત્તિ થતી નથી, એમ સૂચન કરાય છે. આ ભેદજન્ય પરમાણુનિષ્ઠ કાર્યત્વનું વર્ણન પર્યાયનયના અભિપ્રાયથી જાણવું જોઈએ, કેમ કે-સ્નેહઋક્ષતાના વિનાશથી, સ્થિતિના ક્ષયથી, બીજા દ્રવ્ય દ્વારા ભેદથી અને સ્વભાવગતિથી દ્વયણુક આદિ સ્કંધના ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે. હવે દ્રવ્યનયની અપેક્ષાથી કહે છે કે – “આ પરમાણુ સવત્તિમ કારણ છે.” સર્વ મૂર્ત ધયણુક આદિ દ્રવ્યોનું કારણ (પરમાણુ) છે. ખરેખર, સઘળું રૂપી સ્કૂલદ્રવ્યો જ ભેદવિષય થતાં ભેદાતા અંતિમ દ્રવ્યનું અશક્ય ભેદવાળું પરમાણુ રૂપ અંતિમ કારણ થાય છે પરંતુ આ ભેદવિષય દ્રવ્ય અત્યંત અભાવ રૂપ નિરૂપાખ્ય (નિતા રૂપાધ્યા યહ્મા- અસત્પદાર્થ. જેમ કે-વંધ્યાપુત્ર-શશશૃંગ વગેરે, અભાવ પદાર્થ મનમાં કે વાણીમાં ન આવે તેનું સ્વરૂપ વગરનું.) નથી, એવો અહીં ભાવ સમજવો. (સર્વ દ્વયણુક આદિનું કારણ (જનક) છે. ભેદાતા સર્વ દ્રવ્યોનું અંતિમ કારણ પરમાણુ છે.) વ્યાન: પોતે (પરમાણુ) દ્રવ્ય રૂપ અવયવ દ્વારા અભેદ્ય (નિરવયવ) છે, કેમ કે- બીજા દ્રવ્યના અવયવ (પ્રદેશ) રૂપ દ્રવ્યથી ભિન્ન છે. પરમાણુ, એક રસ, એક ગંધ, એક વર્ણવાળો અને બે સ્પર્શવાળો હોય છે. રૂપ-રસ આદિ ભાવ રૂપ અવયવોથી પરમાણુ ભેદવાળો (સાવયવ-પર્યાયવાળો છે). શંકા- અવયવ વગરનો હોવાથી પરમાણુ આકાશકુસુમની માફક અસત્ (અવિદ્યમાન) કેમ નહિ? સમાધાન- સાવયવ દ્રવ્યનો પરમાણુ નથી, કેમ કે- સાવયવ દ્રવ્યનો પ્રતિપક્ષ છે. તેથી અવશ્ય અનવયવ વસ્તુ વિદ્યમાન હોવી જ જોઈએ અને અનવયવ સર્વસ્તુ રૂપ પ્રથમ પ્રદેશ તે જ “પરમાણુ' રૂપે કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યપરમાણુ-સિદ્ધિ. શંકા- પરમાણુ અવયવવાળો છે, કેમ કે સંસ્થાનવાળો છે. જેમ કે- ઘટ આદિ. તો પછી પરમાણુ નિરવયવ કેવી રીતે? સમાધાન- સંસ્થાનની અસિદ્ધિ હોવાથી પરમાણુ સાવયવ નથી, પ્રદેશ રૂપ દ્રવ્યભૂત અવયવોથી કહેલ સંસ્થાન છે. અર્થાત્ સંસ્થાનકર્તા દ્રવ્ય અવયવો છે. તે સંસ્થાન, અવયવી ઘટાદિમાં અવયવો હોતે જીતે હોય છે. તે અવયવો (પ્રદેશો) નિરવયવ પરમાણમાં નથી, તો અવયવકૃત સંસ્થાન પણ ક્યાંથી જ હોય? અર્થાત્ દ્રવ્ય અવયવના અભાવમાં (કારણના અભાવમાં) સંસ્થાન (કાય)નો અભાવ છે. શંકા- પરમાણુ સંસ્થાનશૂન્ય હોઈ અસત્ કેમ નહિ? સમાધાન- જો સંસ્થાન વગરનાને અસત્ માનો, તો સંસ્થાન વગરના આકાશ આદિ અમૂર્તમાં વ્યભિચાર આવે ! Page #186 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १९, तृतीय किरणे १४९ તથા પરમાણુ દ્રવ્ય રૂપે પ્રદેશ રૂપે) નિરવયવ પણ છે અને વર્ણ આદિ ભાવ (પર્યાય) રૂપે સાવયવ પણ છે, કેમ કે-રૂપ આદિ ભાવ અવયવવાળો છે. તેમજ દ્રવ્યનયની અપેક્ષાએ પરમાણુ કારણ છે (હયણુક આદિ કાર્ય પ્રત્યે) અને પર્યાયનયની અપેક્ષાએ પરમાણુ કાર્ય છે, કેમ કે- સ્કંધના ભેદથી ઉત્પન્ન થતો છે. એથી જ (દ્રવ્યનયથી) ધ્રુવતાશાળી હોઈ પરમાણુ નિત્ય છે અને (પર્યાયનયથી) ઉત્પાદવ્યયશાળી હોઈ પરમાણુ અનિત્ય છે. અર્થાત્ પરમાણુ રૂપે પરમાણુ નિત્ય છે, સ્કંધ આદિ પર્યાય રૂપે અનિત્ય છે. પરમાણુ કાર્ય લિંગવાળું છે. પરમાણુઓનું અસ્તિત્વ કાર્ય રૂપ લિંગથી જાણવું જોઈએ. (ધૂમ રૂપ કાર્યથી અગ્નિનું અનુમાન, ફલ રૂપ લિંગથી બીજનું જ્ઞાન.) ખરેખર કાર્ય રૂપ લિંગવાળું કારણ હોય છે. પરમાણુઓની ગેરહાજરીમાં શરીર-ઇન્દ્રિય-મહાભૂત પૃથ્વી-જળ-તેજ-વાયુના વિકારો) આદિ રૂપ કાર્યનો પ્રાદુર્ભાવ નથી, પણ પરમાણુઓની સત્તામાં જ શરીર આદિ પૌદ્ગલિક કાર્યનો પ્રાદુભાવ છે. શરીર આદિ ભૌતિક દૃશ્ય કાર્ય પ્રત્યે અતીન્દ્રિય-સૂક્ષ્મ-નિત્ય પરમાણુ કારણ છે. અથવા અમ્મદ્ આદિ પ્રત્યક્ષ દૃશ્ય, બાદર પરિણામને ભજનારા કાર્ય વડે જે અનુમય થાય છે, તે કાર્ય લિંગવાળો પરમાણુ છે. શંકા- કારણભૂત અંત્યદ્રવ્ય હોઈ, પરમાણુ (આનાથી બીજું અત્યંત અણુ કોઈ નથી એવા પુદ્ગલદ્રવ્ય રૂપ પરમાણુ) દ્રવ્ય રૂપ અવયવરહિત હોવાથી, અવયવ વગરના બે પરમાણુઓની સંહતિ (એકપણાની પ્રાપ્તિ) થયે છતે, દ્વિઅણુ સ્કંધ કેવી રીતે સિદ્ધ થાય? કેમ કે વિશિષ્ટ પરસ્પર બંધનો અસંભવ છે. જો સંશ્લેષ માનો, તો અમે પૂછીએ છીએ કે- તે સંશ્લેષ, તે બે પરમાણુઓમાં એકદેશથી છે કે સર્વદેશથી છે? જો એકદેશથી બે પરમાણુઓમાં માનવામાં આવે, તો અવયવવાળો પરમાણુ છે એવી આપત્તિ આવી જાય, માટે પહેલો પક્ષ બરોબર નથી. સર્વ આકાશપ્રદેશાવચ્છેદથી બે પરમાણુઓમાં જો સંશ્લેષ માનો, તો આખુંય જગત એક પરમાણુ માત્ર બની જાય એવી આપત્તિ આવી જાય! માટે બીજો પક્ષ વ્યાજબી નથી. તો દ્વિઅણુક સ્કંધ કેવી રીતે સિદ્ધ થાય ? સમાધાન- અનેક વસ્તુ વિષયમાં સમસ્ત વાચકપણાએ લોકમાં પ્રસિદ્ધ એવા સર્વ શબ્દનો, દ્રવ્ય રૂપે એક એવા પરમાણુમાં અસંભવ છે. વળી નાનાપણાએ નિર્ધારિત પદાર્થના કોઈ એક ભાગના વાચક એવા એકદેશ શબ્દનો પણ નિર્વિભાજય ભાગવાળા પરમાણુના વિષયમાં પ્રયોગ અસંભવિત છે. તથાચ પોતે જ અવયવભૂત એવો પરમાણુ, પરમાણુની સાથે ભેદ દ્વારા સંબંધને પામે છે, પરંતુ બીજા પરમાણમાં પ્રવેશ કરતો નથી, (બીજા પરમાણુમય બની જતો નથી.) કેમ કે તે પરમાણુ ક્રિયાવાળો હોવાથી પરમાણુમાં રહેલ આકાશમાં પ્રવેશ કરે છે. શંકા- પ્રવેશ વગરના પરમાણુમાં યોગ સંભવતો નથી, કેમ કે- દ્વિઅંગુલની માફક પરસ્પર સંશ્લિષ્ટ નથી તો યોગ કેવી રીતે સંભવે ? Page #187 -------------------------------------------------------------------------- ________________ १५० तत्त्वन्यायविभाकरे સમાધાન- પ્રવેશથી યોગ છે એમ અમે કહેતાં નથી. પરંતુ નિરવયવ હોવાથી, તેનો (દ્વિઅણુકનો) દ્વિઅંગુલની માફક દ્રવ્ય રૂપ બીજો પ્રદેશ સંયુક્ત નથી. આ પરમાણુ પોતેજ યોગવાળો છે, એટલું જ અમે કહીએ છીએ. આવી રીતે કોઈ જાતનો દોષ નથી. વળી યોગ સંપ્રાપ્તિ રૂપ લક્ષણવાળો છે. આ યોગ પ્રદેશોથી કરાતો નથી. પ્રદેશ વગરના પરમાણુને પણ સ્વયં પ્રાપ્તિ છે જ, એમાં વિરોધ નથી. જો કે પરમાણુઓ તીક્ષ્ણ શસ્ત્રથી છેદાતા નથી, અગ્નિથી બળતા નથી, પાણીથી ભીંજાતા નથી અને કોઈ એક બીજા પુદ્ગલથી હણાતા નથી. પર્વત-જળ-અગ્નિમાં પરમાણુઓની ગતિમાં વિઘાતનો અભાવ હોવાથી પરમાણુ અપ્રતિહત ગતિવાળો કહેવાય છે. તો પણ આ પરમાણુઓ (અ) પ્રતિઘાતી અને (બ) અપ્રતિઘાતવાળા હોય છે. (અ) ત્યાં પ્રતિઘાતી ત્રણ પ્રકારનો છે. (૧) બંધપરિણામ રૂપ, (૨) ઉપકારના અભાવ રૂપ અને (૩) વેગ રૂપ છે. (૧) બંધપરિણામ-(અહીં બંધપરિણામ પરસ્પર અંગાંગભાવ પરિણામ સમજવો. પરંતુ નિરંતરપણાએ પરસ્પર સંયોગ માત્ર નથી. જો નિરંતર પરસ્પર સંયોગ માત્ર બંધપરિણામ માનો, તો પ્રતિઘાત ન થાય ! કેમ કે- અનંત પણ પરમાણુઓ સંયોગસંબંધથી એક આકાશપ્રદેશમાં અપ્રતિઘાત પરિણામથી રહે છે.) બંધપરિણામ પ્રતિઘાત સ્નિગ્ધ-રૂક્ષત્વજન્ય બંધથી થાય છે. અર્થાતુ વિમાત્ર સ્નિગ્ધરૂક્ષપણાએ કરી પરમાણનો બીજા પરમાણની સાથે સંબંધ થવાથી બંધપરિણામજન્ય પ્રતિઘાતી પરમાણ થાય છે. (અહ પ્રતિઘાત એટલે એકદેશવાળા અવગાહમાં પરસ્પર પ્રતિહનન-સામે અથડાવવું.) (૨) ઉપકારભાવ લક્ષણવાળો પ્રતિઘાત-લોક સિવાય અલોકમાં જીવ-અજીવની ગતિનો પ્રતિઘાત છે, કેમ કે- ગતિઉપકારક ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી ગમનક્રિયા પ્રત્યે ઉપકારકનો અસંભવ છે, માટે પરમાણુ લોકાન્તમાં પ્રતિહત થાય છે. તે પરમાણુ ઉપકારાભાવ પ્રતિઘાતી કહેવાય છે. (૩) વેગલક્ષણવાળો પ્રતિઘાત-સ્વાભાવિક પરિણામમાં પરિણત, કોઈ એક પરમાણુ અત્યંત શીધ્ર ગતિથી આવતો, તેવા જ (તથાવિધ) વેગવાળા આવતા કોઈ એક બીજા પરમાણુ વડે પ્રતિહત-સ્તુલિત થાય છે. તે પરમાણુ વેગપ્રતિઘાતી કહેવાય છે. (બ) અપ્રતિઘાતી પરમાણુઓ-એક જ આકાશપ્રદેશમાં અનંત એવા પણ પરમાણુઓનો અવગાહ છે, કેમ કે- તે પરમાણુઓ અપ્રતિઘાત નામક પરિણામથી પરિણત છે. જેમ કે- પ્રદીપની પ્રભા વડે વ્યાપ્ત એક ઓરડામાં અન્ય દીપકોની પ્રભાઓની સ્થિતિ છે. વળી શીતપણાએ પરિણત શીત પુદ્ગલો, તમઃ (અંધકાર)પણાએ પરિણત તમઃપુદ્ગલો અને શબ્દપણાએ પરિણત શબ્દપુદ્ગલો અપ્રતિઘાતી દેખાય છે. તેની માફક પરમાણુ એક આકાશપ્રદેશમાં રહેલ અવગાહ કરતા, ઘણા બીજા પણ પરમાણુઓ પ્રત્યે વિઘાત કરવા સમર્થ થતો નથી. આ પ્રમાણે પરિણામના ભેદથી એક જ પરમાણુમાં (પુદ્ગલોમાં) પ્રતિઘાતિત્વ-અપ્રતિઘાતિત્વ (પરસ્પર વિરુદ્ધ) બંને સંભવે છે. જેમ શબ્દ, તિરસ્કૃત પણ ભીંત વગેરેથી પ્રતિઘાતને નહિ પામતો સંભળાય Page #188 -------------------------------------------------------------------------- ________________ १५१ सूत्र - २०, तृतीय किरणे છે. પ્રતિકૂળ વાયુથી વહન કરાતો શબ્દ પ્રતિહત થાય છે માટે સંભળાતો નથી, જયારે અનુકૂળ વાયુથી વહન કરાતો શબ્દ ગંધની માફક ઉપલબ્ધ થાય છે. વાયુથી શબ્દ વહન કરાય છે એમાં સંશય ન કરો ! अथ पुद्गलानां न केवलं स्पर्शादय एव धर्मा अपि तु शब्दादयोऽपीत्याह शब्दान्धकारोद्योतप्रभाच्छायाऽऽतपादिपरिणामवान् । २० । शब्देति । प्रत्यर्थनियतसङ्गतवर्णादिविभागवान् ध्वनिः शब्दः, अनादिवृद्धपरम्परासंकेतप्रसिद्धिवशात् प्रत्यर्थनियतत्वं, परस्परापेक्षातः स्वाभिधेयैकार्थकारितया शिबिकोद्वाहकवत् सङ्गतत्वं वर्णपदवाक्यानि, अव्यक्तशब्दश्च विभागस्तद्वान् ध्वनिरेव शब्दस्स च पुद्गलपरिणामत्वात्प्रतिविशिष्टपरिणामानुगृहीतः पुद्गलद्रव्यरूप एव, अत एव मूर्तत्वंद्रव्यान्तरविक्रियापादनसामर्थ्याच्च । न च शब्दो न पुद्गलपरिणामो निश्छिद्रभवनाभ्यन्तरतो निर्गमनात्, तत्र बाह्यतः प्रवेशात्, व्यवधायकाभेदनादेश्च दर्शनात्, यस्तु पुद्गलस्वभावो न तस्यैवंदर्शनं, यथा लोष्ठादेः, तथादर्शनं च शब्दस्य, ततो न पुद्गलस्वभावत्वमिति वाच्यम्, पुद्गलस्वभावत्वेऽपि तदविरोधात्, सूक्ष्मस्वभावत्वाद्धि तस्य निश्छिद्रनिर्गमनादयो न विरुद्धयेरन् स्नेहादिस्पर्शादिवत्, कथमन्यथा पिहितकलशाभ्यन्तरतस्तैलजलादेर्बहिनिर्गमनं स्निग्धतादिविशेषदर्शनादनुमीयेत । कथं वा पिहितनिश्छिद्रमृद्धटादेर्जलाभ्यन्तरनिहितस्यान्तरशीतस्पर्शोपलम्भात्सलिलप्रवेशोऽनुमीयेत, तदभेदनादिकं वा तस्य निश्छिद्रतया प्रेक्षणात्कथमुत्प्रेक्षेत, तस्मात्स्नेहादिस्पर्शादिभिर्व्यभिचारी हेतुः । न च शब्दो न पुद्गलस्वभावः, अस्पर्शत्वात् सुखादिवदिति बाधकसद्भावान्न पुद्गलस्वभावत्वं शब्दस्येति वाच्यम्, हेतोरसिद्धत्वात्, यतः कर्णशष्कुल्यां कटकटायमानस्य प्रायशः प्रतिघातहेतोः श्रवणाधुपघातिनः शब्दस्य प्रसिद्धिरस्पर्शत्वकल्पनामस्तङ्गमयति । न च शब्दस्य पुद्गलपर्यायत्वे चाक्षुषत्वप्रसङ्ग इति वाच्यम्, गन्धपरमाणुवददृश्यत्वात्, एतेन शब्दस्याकाशगुणत्वं निरस्तं मूर्त्तत्वात्, नहि रूपादयो व्योमगुणा इति व्यवहारः शोभते तस्मात् पुद्गलानामेव तथाविधः परिणामः शब्दव्यपदेशमश्नुते, तथा च परिणामपरिणामिनोरभेदेन स्याद्रव्यं स्याद्गुण इति विज्ञेयम् । अन्धकारस्तावत्पुद्गलपरिणाम एव भित्त्यादिवद् दृष्टिप्रतिरोधकारित्वात्, पटादिवदावारक त्वात्, न तु तेजोऽभावरूपः, व्यवधानक्रियासामर्थ्यात् भित्त्यादिवत्, अभावरूपत्वे हि निष्क्रियत्वेन १. स्वयं विशेषणानामर्थमाहानादीति । २. शब्दस्य मूर्तपुद्गलपरिणामत्वादेवेत्यर्थः । शब्दस्य मूर्त्तत्वे हेत्वन्तरमाह द्रव्यान्तरेति, चशब्दो हेत्वन्तरसमुच्चायकः, तेन प्रतीपयायित्वाद्वारानुविधायित्वादित्यादयो हेतवो ग्राह्याः ॥३. दृष्टळवधानकरणे सामर्थ्यादित्यर्थः । Page #189 -------------------------------------------------------------------------- ________________ १५२ तत्त्वन्यायविभाकरे व्यवधानक्रियाकर्तुत्वं न स्यात्तस्य, न च यत्कार्यद्रव्यं न तत्तैजसेन प्रकाशेन विरुध्यते, विरुध्यते च तमः, ततो न द्रव्यकार्यं तदिति वाच्यम्, तेजःप्रकाश-योरेकत्वेनाभ्युपगमात्, जलादिद्रव्यस्य च तद्विरोधकत्वेनोक्तहेतोरसिद्धत्वात् । न च तेजःप्रकाशयोरेकत्वं न सम्भवति, धाराधरे निरन्तरधारं वर्षत्यलिन्दकादिप्रतिष्ठापितेन प्रदीपेन बहिरपि प्रद्योतनात्, अन्यथा जलपातेन प्रशान्ततया बहिःप्रकाशो न दृश्येतेति वाच्यं, तथा विधत्वमपरित्यजतां प्रदीपसम्बन्धिनां पुद्गलानां जलबिन्दुसम्पर्केण तथाविधत्वपरित्यागात् तत्समकालमेव प्रदीपशिखया विकीर्णानां कृशानुपुद्गलानामपरेषां तदाकाशदेशप्राप्तेः तेषाञ्च परिणामविशेषतो वडवानलावयवानामिव जलपातेन शमयितुमशक्यत्वात्, तथा च परिणामवैचित्र्यात् पुद्गलानां विरोधाविरोधपरिणामभाक्त्वेन नास्माकं कश्चन विरोध इति । एवमुद्योतोऽपि चन्द्रग्रहनक्षत्रादीनां शीतप्रकाशः, स आह्लादकत्वात् प्रकाशकत्वाच्च जलाग्न्योरिव मूर्त्तद्रव्यपरिणाम एव, पद्मरागादीनां प्रकाशोऽप्युद्योतोऽनुष्णाशीत-त्वात्पुद्गलपरिणामः । प्रभा च सूर्याचन्द्रमसोस्तेजस्विपुद्गलानाञ्च प्रकाशरश्मिभ्यो निर्यदुपप्रकाशः सोऽपि विरलप्रकाशरूपत्वात् पुद्गलपरिणाम एव । एवं छायापि द्रव्यं क्रियावत्त्वाद्धटवत् छाया गच्छतीति प्रत्ययात्तस्य क्रियावत्त्वम् । देशाद्देशान्तरप्राप्त्युपल-म्भतोऽपि तत्सिद्धेः । न च वारकद्रव्येण तेजसः सान्निध्यनिषेधे वारकद्रव्यगतक्रियायाः तेजोऽभावरूपायां छायायामारोपेण छाया गच्छतीति व्यवहार इति वाच्यम्, मुख्यक्रियाया बाधाभावे आरोपासंभवात्, तस्या गतिमत्त्वे बाधकाभावात्, एवं शिशिरत्वादाप्यायकत्वाच्च जलवातादिवद् द्रव्यत्वसिद्धेः एवमातपोऽपि दिवाकरविमानात्स्वभावतः शीतलादपि समुपजायमान उष्णप्रकाशरूप: पुद्गलपरिणाम एव तापजनकत्वात्, स्वेदहेतुत्वादुष्णत्वात्कृशानुवदिति ॥ હવે પુદ્ગલોના કેવલ સ્પર્શ આદિ જ ધર્મો (ગુણો) છે, બીજા નથી એમ નહિ. પરંતુ શબ્દ આદિ પણ पुगताना धर्मो (पर्यायो) छ. ते वस्तुने ४ छ : ભાવાર્થ- શબ્દ-અંધકાર-ઉદ્યોત-પ્રભા-છાયા-આતપ આદિ રૂપ પરિણામ (પર્યાય)વાળો પરમાણુ રૂપ पुल छे. વિવેચન- શબ્દ, પ્રત્યેક અર્થમાં નિયત અને સંગત એવા વર્ણ આદિ રૂપ વિભાગવાળો ધ્વનિ, એ 'श६.' १. उत्पत्तिस्थानस्थानामेव प्रदीपपुद्गलानां जलेन विरोधो, न ततो बहिनिस्सृतानामिति स्याद्विरोधस्स्यादविरोधश्चेति भावः । Page #190 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २०, तृतीय किरणे १५३ અર્થાત્ અનાદિ વૃદ્ધ પુરુષોની પરંપરાના કરેલ સંકેત (જેમ કે- આ શબ્દનો આ અર્થ વાચ્ય છે. આ વાચ્યનો આ શબ્દ વાચક છે, આવી પુરુષાધીન-અર્થબોધક શક્તિ)ની પ્રસિદ્ધિના વિશે (સ્વાભાવિક, યોગ્યતા નામક શબ્દની અર્થપ્રતિપાદન શક્તિ વશે પણ) પ્રત્યેક અર્થમાં નિયત, પરસ્પરની અપેક્ષાથી શબ્દના વાચ્યભૂત, એક અર્થ કરનાર વાચકપણું હોઈ શિબિકાના ઉદ્વાહકની માફક (જેમ શિબિકા અને શિબિકાને ઉપાડનાર પરસ્પર અપેક્ષા રાખી એક કાર્ય કરે છે, તેમ શબ્દ અને અર્થ પરસ્પર અપેક્ષા રાખી આત્માના જ્ઞાન રૂપ એક કાર્ય કરે છે.) સંગત, વર્ણ, (અકાર આદિ, ભાષાવર્ગણાના પરમાણુ રૂપ પુદ્ગલોથી જનિત વર્ણ) પદ, (વર્ણસમુદાય રૂ૫) વાક્ય (પદોના સમુદાય રૂ૫) અર્થાત્ વર્ણ-પદ-વાક્ય રૂપ અને અવ્યક્ત શબ્દ (બેઇન્દ્રિયથી માંડી તિર્યંચ પંચેન્દ્રિયોનો જે શબ્દ, પરસ્પર પત્થરોના અથડાવવાથી થતો શબ્દ તથા વાજિંત્ર આદિનો શબ્દ અને વ્યક્ત અક્ષરોના અભાવથી અવ્યક્ત શબ્દ) નામક પ્રકારવાળો ધ્વનિ જ “શબ્દ” (કાનથી ગ્રહણ થતું હોઈ શ્રોત્રગ્રાહ્ય શબ્દ) કહેવાય છે. તે શબ્દ પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી વિશિષ્ટ પરિણામથી પરિણત પુદ્ગલદ્રવ્ય રૂપ છે. (તે શબ્દ,મેઘના અવાજની માફક સ્વાભાવિક અને જીવવ્યાપાર રૂપ પ્રયોગજન્ય પ્રાયોગિક. જેમ કેમૃદંગ આદિનો અવાજ (તત), વણા આદિનો ધ્વનિ (વિતત), કાંસીજોડા આદિનો અવાજ (ઘન), વાંસળી વગેરેનો અવાજ (શુષિર), કરવત-કાષ્ઠ આદિના સંઘર્ષણજન્ય અવાજ (સંઘર્ષ), અને વ્યક્તિ વાણીવાળા મનુષ્ય આદિ વડે વર્ણપદ-વાક્યના આકારે બોલાય તે ભાષા વિશિષ્ટ અર્થના બોધ પ્રત્યે હેતુ રૂપે શબ્દ છે.) તે શબ્દ પુદ્ગલદ્રવ્યના પરિણામ રૂપ હોઈ મૂર્ત (રૂપ-રસ-ગંધ-સ્પર્શવાન) છે. અતઃ શબ્દ રૂપ પુદ્ગલદ્રવ્ય જેમ પરિણામી હોઈ મૂર્તિ છે (મૂર્ત હોઈ પરિણામી છે), તેમ શબ્દમાં રહેલ રૂપીપણું (પુગલપરિણામ) છે, કેમ કે- જેમ પીંપળ વગેરે વસ્તુઓ દ્રવ્યાન્તરના વૈકારિક સંયોગથી વિકૃત માલુમ પડે છે, તેમ શબ્દ પણ વર્ણોની ઉત્પત્તિના સ્થાન રૂપ કંઠ, મસ્તક આદિ દ્રવ્યાન્તરના વિકારથી વિકૃત થતો દેખાય છે. જયારે ઢોલ વગેરે વગાડવામાં આવે છે, ત્યારે નીચેની ભૂમિમાં કંપન થાય છે. આનું કારણ શબ્દની મૂર્તતા છે. શંખ વગેરેના તીવ્ર શબ્દો કાનને બહેરા કરી મૂકે છે. આવું સામર્થ્ય આકાશ આદિમાં નથી. જેમ પર્વતથી પ્રતિઘાત પામેલો પત્થર પાછો પડે છે, તેમ પર્વત સાથે કે ગમે તે સ્થળે અથડાયેલ શબ્દનો પડઘો પડે છે. સર્વત્ર શબ્દ જઈ શકે છે. અગરના ધૂપની માફક શબ્દમાં ફેલાઈ જવાનું સામર્થ્ય છે. શબ્દનું વિસર્જન થાય છે. જેમ ઘાસ, પાંદડાં વગેરેને વાયુ લઈ જાય છે, તેમ શબ્દને વાયુ લઈ જાય છે. દીવાને જેમ સઘળી દિશાઓ ગ્રહણ કરે છે, તેમ શબ્દને સર્વ દિશાઓ સ્થાન આપે છે. જેમ અભિભાવક સૂર્યમંડળના પ્રકાશ વડે, જેમ તારાસમૂહ આદિ અભિભવનીય બને છે-દબાય છે, તેમ અભિભાવુક મોટા શબ્દથી અલ્પ શબ્દ અભિભવનીય છે. તેથી પુલપરિણામ રૂપ શબ્દ છે. શંકા- શબ્દ પુદ્ગલના પરિણામ રૂપ નથી, કેમ કે- છિદ્ર વગરના મકાનની અંદરથી તે નીકળે છે. ત્યાં બહારથી પ્રવેશ છે. વ્યવધાયક (વચ્ચે આવનાર) ને નહિ ભેદવા વગેરે દેખાય છે, કેમ કે-જે પુદ્ગલનો Page #191 -------------------------------------------------------------------------- ________________ १५४ तत्त्वन्यायविभाकरे સ્વભાવ છે, તેનું આ પ્રમાણેનું દર્શન નથી. જેમ કે- પત્થર વગેરેનું દર્શન એવંચ શબ્દમાં તે પ્રકારનું દર્શન હોઈ પુગલનું સ્વભાવપણું નથી. સમાધાન- શબ્દમાં પુદ્ગલનું સ્વભાવપણું હોવા છતાં પ્રવેશ-નિર્ગમનનો વિરોધ નથી. ખરેખર, તે શબ્દના, સૂક્ષ્મ સ્વભાવના કારણે સઘન ભવનમાં નિર્ગમન વગેરે, સ્નેહ આદિ સ્પર્શ આદિની માફક વિરોધ વગર ઘટી શકે છે. જો આમ ન માનવામાં આવે, તો આચ્છાદિત ઘડાની અંદરથી તેલ અને જળ આદિનું બહાર નીકળવું, વિશિષ્ટ સ્નિગ્ધતા આદિ (સ્નેહ આદિ)ના દેખાવથી કેવી રીતે અનુમાનવિષય બની શકે ? આચ્છાદિત સઘન માટી, ઘડા વગેરેની અંદરની શીતસ્પર્શના અનુભવથી, જળમાં ઘડો રાખેલો હતોએવું કેવી રીતે અનુમાનવિષય બની શકે ? તે શબ્દનું, તેમ કાનને અથવા નહિ ભેદવા વગેરે નિચ્છિદ્રપણાએ દર્શન હોવાથી કેવી રીતે ઉન્મેલા (તક)નો વિષય બને? માટે નિર્ગમન-પ્રવેશ વ્યવધાક અભેદન રૂપ હેતુ, સ્નેહ આદિ સ્પર્ધાદિની સાથે વ્યભિચારી છે. અર્થાત્ પુદ્ગલ-પરિણામાભાવ રૂપ સાધ્યના અભાવવાળા ઘડા રૂપ પુગલમાં સ્નેહ આદિ સ્પર્શ આદિ દશ્યમાન છે. શંકા- શબ્દમાં પુદ્ગલનું સ્વભાવપણું નથી, કેમ કે- શબ્દ સ્પર્શ વગરનો છે. જેમ કે- સુખ આદિ. આ પ્રમાણે બાધક પ્રમાણનો સદ્ભાવ હોવાથી શબ્દનું પુદ્ગલસ્વભાવપણું કેવી રીતે? સમાધાન- કર્ણશખુલીમાં (કાનમાં રહેલ પોલાણમાં) કટ્ર-કટ્ર, એવા અવાજ કરતા પ્રાયઃ પ્રતિઘાતના કારણ રૂપ, કાન વગેરેને ઉપઘાત કરનાર શબ્દની પ્રસિદ્ધિ હોઈ, સ્પર્શરહિતપણા રૂપ હેતુ સ્વરૂપાસિદ્ધ છે, કેમ કે- પક્ષભૂત શબ્દમાં સ્પર્શ સહિતપણું છે. માટે શબ્દમાં સ્પર્શરહિતપણાની કલ્પના અસંગત થઈ જાય છે. શંકા- શબ્દને જો પુગલનો પર્યાય માનો, તો શબ્દ આંખથી દેખાતો હોવો જોઈએ. આવી આપત્તિ કેમ નહિ આવે? સમાધાન- ગંધ જેમ ઇન્દ્રિયનો વિષય હોઈ પૌદ્ગલિક છે, તેમ શબ્દ ઇન્દ્રિય વિષય હોઈ પૌદ્ગલિક છે. જેમ ગંધદ્રવ્યમાં, અત્યંત સઘનપ્રદેશમાં પ્રવેશ-નિર્ગમન અનવરોધ છે, તેમ શબ્દમાં પ્રવેશ-નિર્ગમન અપ્રતિઘાતી હોઈ શબ્દ પૌલિક છે. જેમ ગંધ પરમાણુદ્રવ્ય અચાક્ષુષ-પ્રાણગ્રાહ્ય હોઈ પૌદ્ગલિક છે, તેમ શબ્દ અચાક્ષુષ-શ્રોત્રમ્રાહ્ય હોઈ પૌદ્ગલિક છે. માટે શબ્દ આકાશનો ગુણ નથી પરંતુ પુદ્ગલનો ગુણ છે, કેમ કે-રૂપી છે, ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. માટે રૂપ, રસ આદિ આકાશના ગુણો છે. આવો વ્યવહાર શોભતો નથી. જેમ પુદ્ગલોનો જ રૂપ આદિ પરિણામ છે, તેમ પુદ્ગલનો તથાવિધ પરિણામ શબ્દ છે. પરિણામ અને પરિણામીના ભેદ-અભેદના સ્વીકારથી શબ્દ, દ્રવ્ય પણ છે અને ગુણ પણ છે. | સર્વ વસ્તુઓ દ્રવ્યપર્યાયાત્મક છે. અભેદની અપેક્ષાએ દ્રવ્યની પ્રધાનતાએ પર્યાયને પોતાની કુલિમાં સમાવીને દ્રવ્ય છે. શબ્દ એ પુદ્ગલદ્રવ્ય પણ છે. પર્યાયનયની અપેક્ષાએ ભેદપ શબ્દ પુદ્ગલનો (પર્યાય) ગુણ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २०, तृतीय किरणे વળી બીજી વાત એવી છે કે - પાશ્ચાત્ય વૈજ્ઞાનિક સંશોધનના અનુસારે ‘વાયરલેસ-ટેલિગ્રાફ-ટેલીફોનરેડીયો-ફોનોગ્રાફ’ નામવાળા યંત્રોમાં શબ્દનું ગ્રહણ પ્રત્યક્ષસિદ્ધ અનુભવાય છે. રૂપી પુદ્ગલો સિવાય અરૂપી આકાશ ધર્માદિ દ્રવ્યોનું ગ્રહણ થતું નથી. માટે શબ્દ પુદ્ગલગુણવાળો રૂપી છે. १५५ જેમ શબ્દ પુદ્ગલના પરિણામ રૂપ છે, તેમ અંધકાર પુદ્ગલના પરિણામ રૂપ જ છે, કેમ કે-ભીંત આદિની માફક દૃષ્ટિના પ્રતિબંધને કરનાર છે અને પટ આદિની માફક દૃષ્ટિનો આવારક છે. પરંતુ અંધકા૨ તેજ-પ્રકાશના અભાવ રૂપ નથી, કેમ કે- દૃષ્ટિના વ્યવધાન રૂપ ક્રિયાનું સામર્થ્ય છે. જેમ કે- ભીંત આદિ. અતઃ તમઃ પૌદ્ગલિક છે, કેમ કે- મૂર્ત્તત્વ આદિનો યોગ છે. પ્રકાશનો વિરોધી તમઃ છે, માટે દ્રવ્ય રૂપ કાર્ય તે તમઃ કેવી રીતે ? જો અંધકારને તેજના અભાવ રૂપ માનવામાં આવે, તો ક્રિયારહિતપણું હોવાથી તે અંધકારનું વ્યવધાન રૂપ ક્રિયાનું કર્તૃત્વ ન થાય ! શંકા - જે કાર્ય રૂપ દ્રવ્ય છે, તે તૈજસ પ્રકાશની સાથે વિરોધી નથી. વળી તૈજસ પ્રકાશનો વિરોધી તમઃ છે, માટે દ્રવ્ય રૂપ કાર્ય તે તમઃ કેવી રીતે ? સમાધાન- તેજ કહો તો પ્રકાશ અને પ્રકાશ કહો તો તેજ બન્ને એક અર્થવાચક હોઈ એક છે, એવો સ્વીકાર છે. જળ આદિ દ્રવ્ય તેજનો વિરોધી છે, માટે પૂર્વોક્ત હેતુ સ્વરૂપાસિદ્ધ છે; કેમ કે-જળ આદિ કાર્ય દ્રવ્ય છે, તે તેજ-પ્રકાશનો વિરોધી છે. અર્થાત્ પક્ષ રૂપ જળ આદિમાં તેજ-પ્રકાશનો વિરોધાભાવાભાવવિરોધ છે. શંકા- તેજ અને પ્રકાશની એકતા સંભવતી નથી, કેમ કે-ઓટલા આદિમાં રાખેલો દીવો, નિરંતર ધારાએ વરસાદ વરસતો હોવા છતાં બહાર પ્રકાશ આપે છે. અને જો વિરોધ હોય તો બહાર ન દેખાવો જોઈએ, કેમ કે- જળના પડવાથી પ્રકાશ પ્રશાન્ત થઈ જ ગયો ને ? સમાધાન- પ્રકાશ રૂપી પ્રદીપના પુદ્ગલો, બહાર નીકળેલા જળબિંદુઓના સંપર્કથી પ્રકાશરૂપતાને છોડે છે. તેના સરખા કાળમાં પ્રદીપની શિખાએ ફેંકેલા બીજા અગ્નિના પુદ્ગલો તે આકાશપ્રદેશમાં વ્યાપ્ત થાય છે, તે અગ્નિના પુદ્ગલો (પ્રદીપની રશ્મિઓ) પરિણામની વિચિત્રતાથી વડવાનલના અવયવોની માફક જલપાતથી પ્રશાન્ત થઈ શકતા નથી. (ઉત્પત્તિસ્થાનમાં રહેનાર જ પ્રદીપ પુદ્ગલોનો જળની સાથે વિરોધ છે, ઉત્પત્તિસ્થાનથી બહાર નીકળેલ પ્રદીપ પુદ્ગલોનો જળની સાથે વિરોધ નથી. અપેક્ષાએ વિરોધ પણ છે - અવિરોધ પણ છે, પરંતુ સર્વથા જળ અને અગ્નિનો વિરોધ નથી જ.) તથાચ પરિણામની વિચિત્રતાથી વિરોધ-અવિરોધ પરિણામને ભજનારા પુદ્ગલો હોય છે, માટે અમોને કોઈ જાતનો વિરોધ નથી. એવં ‘ઉદ્યોત' ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર આદિનો શીતપ્રકાશ (ચાંદની વગેરે) આલ્હાદકારક હોવાથી-જળની માફક પ્રકાશક હોવાથી, અગ્નિની માફક મૂર્તદ્રવ્યના પરિણામ રૂપ જ છે. પદ્મરાગ આદિનો ઉદ્યોત ઉષ્ણ નહિ-શીત નહિ, એવો ઉદ્યોત પુદ્ગલપરિણામ રૂપ છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ १५६ तत्त्वन्यायविभाकरे પ્રભા-સૂર્ય-ચંદ્રની અને તેજસ્વી પુદ્ગલોની પ્રકાશ રશ્મિઓમાંથી નીકળતો જે બીજો ઉપપ્રકાશ, તે “પ્રભા' કહેવાય છે. તે પણ વિરલ પ્રકાશ રૂપ હોવાથી પુદ્ગલપરિણામ રૂપ જ છે. એવં “છાયા'-પુગલદ્રવ્ય છે, કેમ કે- ક્રિયાવાન છે. જેમ કે ઘડો. ‘છાયા જાય છે'- આવી પ્રતીતિથી છાયા ક્રિયાવાન છે. એક ભાગમાંથી બીજા ભાગની પ્રાપ્તિના અનુભવથી પણ તે છાયામાં તે ક્રિયાની સિદ્ધિ છે. શંકા- પ્રતિબંધક દ્રવ્ય વડે તેજના સાન્નિધ્યનો અભાવ થવાથી, પ્રતિબંધક દ્રવ્યમાં રહેલ ક્રિયાનો તેજના અભાવ રૂપ છાયામાં આરોપ કરી “છાયા જાય છે'- એવો વ્યવહાર માનીએ તો શો વાંધો? સમાધાન- જો મુખ્ય ક્રિયામાં બાધ (અનુપપત્તિ) આવે, તો આરોપ કરાય છે. અહીં મુખ્ય ક્રિયામાં બાધનો અભાવ હોઈ આરોપનો અસંભવ છે. તે છાયા ગતિમાન હોઈ છાયાની ગતિક્રિયામાં બાધકપ્રમાણનો અભાવ છે. આ પ્રમાણે છાયામાં શીતસ્પર્શ છે. જેમ જળમાં છે, તેમ છાયામાં આપ્યાયન (વૃદ્ધિ) છે. જેમ પવનમાં છે, તેમ શીતસ્પર્શવાળી છાયા છે, માટે દ્રવ્ય છે. જેમ કે- જળ વૃદ્ધિવાળી છાયા છે, માટે દ્રવ્ય છે. જેમ કે- પવન. તથા “આતા’- સ્વભાવથી શીતલ પણ સૂર્યના વિમાનથી પેદા થતો ઊષ્ણ પ્રકાશ રૂપ આપ પણ પુદગલપરિણામ રૂપ જ છે, કેમ કે-તાપજનક છે. પરસેવાનો હેતુ હોઈ, ઊષ્ણ હોઈ, અગ્નિની માફક આતપ પણ પુદ્ગલદ્રવ્ય છે. ननु पृथिव्या गन्धरसरूपस्पर्शवत्त्वाज्जलस्य रसरूपस्पर्शवत्त्वात्तेजसो रूपस्पर्शवत्त्वाद्वायोस्स्पर्शमात्रवत्त्वान्न पुद्गलपरिणामत्वं स्पर्शरसगन्धवर्णवतामेवागमे पुद्गलत्वप्रतिपादनात्, एषां च पृथिव्यादीनां विजातीयपरमाण्वारब्धत्वादित्याशङ्कायामाह परमाणूनां परिणामविशेषा एव पृथिवीजलतेजोवायवः । २१ । परमाणूनामिति । परिप्राप्तबन्धपरिणामाः परमाणव एव स्कन्धरूपाः पृथिव्यादयः, एवं पृथिव्यादयः परमाणुपरिणामविशेषाः स्पर्शादिमत्त्वात्, ये न तत्पर्याया न ते स्पर्शवन्तो यथाऽकाशादयः, स्पर्शादिमन्तश्च पृथिव्यादयस्तस्मात्परमाणुपर्याया इति तत्परिणामविशेषत्वसिद्धिः, न च स्पर्शादिमत्त्वं पक्षकदेशासिद्धम्, जलादौ गन्धाद्यभावादिति वाच्यम्, स्पर्शवत्त्वेन गन्धानुमानात्, क्वचिज्जलादौ गन्धाधुपलब्धेश्च । न च तत्संयोगिनां पार्थिवद्रव्याणां संयोगेन तद्गुणत्वेन गन्धोपलब्धिस्तत्रेति वाच्यम्, साध्यसमत्वात्, तत्र तद्वियोगकालादर्शनात्, क्वचिदनुद्भूतस्वभावत्वेनैवानुपलब्धेः । एवं तेजोऽपि स्पर्शादि ૧. વર્તમાનકાળમાં પણ પાશ્ચાત્યદેશીય વૈજ્ઞાનિકતા અનુસારે “જે ફોટોગ્રાફ સંજ્ઞાવાળું પ્રતિકૃતિ નિર્માણ નીકળેલ છે, તે ફોટોગ્રાફ છાયાના પુલને પ્રત્યક્ષ કરે છે. છાયા પુલ રૂપ પ્રતિબંધ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, તૃતીય જિરને १५७ स्वभावकं, तद्वत्कार्यत्वाद् घटवत्, स्पर्शादिमतां हि काष्ठादीनां कार्यं तेजः, तत्परिणामाच्च, उपभुक्तस्य ह्याहारस्य स्पर्शादिगुणस्य वातपित्तश्लेष्मविपरिणामः, पित्तं च जठराग्निरुच्यते तस्मात्स्पर्शादिमत्तेजः । तथा वातश्च प्राणादिः, ततो वायुरपि स्पर्शादिमानिति भावः । अथाजीवनिरूपणं निगमयतीतीति ।। इत्यजीव निरूपणम्इति तपोगच्छनभोमणि श्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कार श्रीमद्विजयकमलसूरीश्वर चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायामजीवनिरूपणो नाम तृतीयः किरणः ॥ શંકા- ગંધ-રસ-રૂપ-સ્પર્શવાન હોવાથી પૃથ્વી, રસ-રૂપ-સ્પર્શવાન હોવાથી જળ અને રૂપ-સ્પર્શવાન હોવાથી તેજ, માત્ર સ્પર્શવાન હોવાથી વાયુ પુદ્ગલપરિણામ રૂપ નથી, કેમ કે-સ્પર્શ-રસ-ગંધ-રૂપવંતો જ પુદ્ગલ' કહેવાય છે, એવું આગમમાં પ્રતિપાદન છે. અને પૃથ્વી આદિ ભિન્ન ભિન્ન જાતિવાળા પરમાણુઓથી આરબ્ધ (જન્ય) છે, તો પૃથ્વી આદિ પુદ્ગલપરિણામ રૂપ કેવી રીતે? અને પૃથ્વીના આદિ રૂપ ભેદો કેવી રીતે? ભાવાર્થ-સમાધાન- “પરમાણુઓના વિશિષ્ટ પરિણામો જ પૃથ્વી-જળ-તેજ-વાયુ છે.” બંધપરિણામને (વિશિષ્ટ ઋક્ષતા સ્નેહયુક્ત-સ્પષ્ટ બદ્ધપુલોનો પરસ્પર આશ્લેષ રૂપ બંધપરિણામને) પામેલા પરમાણુઓ જ, સ્કંધ બનેલા, પૃથ્વી-જળ આદિ રૂપે કહેવાય છે. નિયમ- જે પુગલ પર્યાય રૂપ નથી, તે સ્પર્શવાળા નથી. જેમ કે- આકાશ આદિ. પૃથ્વી આદિ સ્પર્શ આદિવાળા છે તેથી પરમાણુઓના પર્યાયો છે. આવી રીતે તે પરમાણુઓના પરિણામ વિશેષતાની સિદ્ધિ સમજવી. શંકા- અહીં સ્પર્શ આદિમત્ત્વ રૂપ હેતુ પક્ષના એકદેશમાં અવૃત્તિ હોઈ પક્ષેક દેશાસિદ્ધ (ભાગાસિદ્ધ) છે, કેમ કે-જળ આદિ પક્ષના એકદેશમાં ગંધ આદિનો અભાવ છે. તો જળાદિ, સ્પર્શ વગેરે ચતુષ્ટયવાળા કેવી રીતે? સમાધાન- જયાં સ્પર્શ છે, ત્યાં ગંધ આદિ અવશ્ય છે, માટે સ્પર્શ દ્વારા ગંધ જળાદિમાં અનુમાનસિદ્ધ છે. વળી કોઈ જગ્યાએ જળાદિમાં ગંધ આદિની ઉપલબ્ધિ (સાક્ષાત્કાર) થાય છે એટલે જળાદિમાં ગંધ આદિ છે. શંકા- જળની સાથે સંયોગવાળા પાર્થિવ દ્રવ્યોનો ગુણ હોઈ જળ આદિમાં ગંધની ઉપલબ્ધિ છે. જલ આદિમાં ગંધ ઔપાધિક છે, સ્વાભાવિક નથી. તો કહો કે - જળાદિ સ્વાભાવિક ગંધવાળા કેવી રીતે ? Page #195 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન- પૃથ્વીનો ગુણ ગંધ છે. પૃથ્વીના સંયોગથી જળાદિમાં ગંધની ઉપલબ્ધિ ઔપાધિક છે. અર્થાત્ જળાદિ ગંધ વગરના છે, કેમ કે- પૃથ્વીમાં જ ગંધ છે. આ હેતુ સાધ્યસમ એટલે અસિદ્ધ છે, કેમ કેપૃથ્વી આદિ ચારમાં ગંધ આદિ ચારના વિયોગનો કાળ દેખાતો નથી. પૃથ્વી આદિ ચારમાં ગંધાદિ ચાર ઉદ્ભૂત સ્વભાવવાળા હોઈ ઉપલબ્ધ થાય છે, કવચિત્ અનુભૂત સ્વભાવવાળા હોઈ ઉપલબ્ધ થતા નથી. १५८ જેમ પૃથ્વી અને જળ પરમાણુ પરિણામવિશેષ છે, તેમ તેજ પણ સ્પર્શ આદિ સ્વભાવવાળો છે, કેમ કેપૃથ્વી આદિના કાર્યની માફક કાર્ય છે. જેમ કે- ઘડો. ખરેખર, સ્પર્શ આદિવાળા કાષ્ઠ આદિનું (અગ્નિ) કાર્ય તેજ છે અને તે તેજના પરિણામથી ખાધેલા સ્પર્શ આદિ ગુણવાળા આહારનો વાત-પિત્ત-કફ રૂપ વગેરે પરિણામ છે. વળી પિત્તને જઠરાગ્નિ તરીકે કહેવાય છે, તેથી સ્પર્શ આદિવાળો તેજ છે. જેમ પૃથ્વી-જળ-અગ્નિ પરમાણુઓના પરિણામી જ છે, તેમ વાયુ પણ પરમાણુઓના પરિણામવિશેષ છે. વાયુ પ્રાણ આદિ રૂપ છે. (નાસિકાગ્ર) હૃદય, નાભિ અને પગના અંગુઠા સુધીના વિષયવાળો પવન ‘પ્રાણ’ ડોકની પાછળનો પીઠ, ગુદા અને પગની પાની સુધીનો પવન ‘અપાન’ સર્વ સાંધા, હૃદય અને નાભિમાં રહેલો પવન ‘સમાન’ હૃદય અને મસ્તકની વચ્ચેનો પવન ‘ઉદાન’ અને સર્વ ચામડીમાં રહેલો પવન ‘વ્યાન.’ આ પ્રમાણે પાંચ પ્રકારનો વાયુ પણ સ્પર્શ-આદિવાળો છે, એવો ભાવ સમજવો. -: પ્રશસ્તિ : ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં સ્થાપિત ભક્તિના સમુદાયવાળા, તેઓશ્રીના પટ્ટધર શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં અજીવનિરૂપણ નામનું ત્રીજું કિરણ સમાપ્ત થાય છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં તૃતીય કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ઇતિ તૃતીય કિરણ Page #196 -------------------------------------------------------------------------- ________________ अथ चतुर्थः किरणः ॥ तदेवं जीवाजीवौ लक्षणप्रकाराभ्यां समासतोऽभिधाय क्रमायातं पुण्यतत्त्वं निरूपयितुं तल्लक्षणमाह पौद्गलिकसुखोत्पत्तिजनकं कर्म पुण्यम् । पौद्गलिकमेतत् । १ । पौद्गलिकेति । पौद्गलिकसुखोत्पादहेतुत्वे सति कर्मत्वं लक्षणार्थः, पापेऽतिव्याप्ति वारणाय सत्यन्तं कालादिसमवायेऽतिप्रसङ्गभङ्गाय विशेष्यम् । मुक्तिसुखवारणाय पौद्गलिकेति सुखविशेषणम् । यदि मोक्षसुखजनके कर्मत्वाभावादेव नातिव्याप्तिरत: पौगलिकेति व्यर्थमित्युच्यते तदा पौगलिकसुखपदेनेष्टगतिजातिशरीरेन्द्रियविषयादयो विवक्षितास्तथा च शोभनगतिवर्णाद्यनुगुणं शुभानुभावञ्च पुण्यमिति फलितार्थः । ननु पश्वादयो देवदत्तगुणाकृष्टास्सन्तो देवदत्तमुपसर्पन्ति तम्प्रति नियमेनोपसर्पणाद् ग्रासादिवदिति ग्रासादेराकर्षणं यथा प्रयत्नेनात्मगुणेन भवति तथा पश्वादीनां देवदत्तात्मगुणाभ्यां धर्माधर्माभ्यां भवतीति न्यायादितंत्रान्तरीयैर्धर्माधर्मात्मकपुण्यपापयोरात्मगुणत्वाभ्युपगमादत्रापि किं पुण्यं गुणो वा पगलविशेषो वेति शंकायामाह-पौद्गलिकमेतदिति । एतत्पुण्यं पौद्गलिकं पुद्गल-परिणामत्वात्पौद्गलिकमित्यर्थः । पश्वादेराकर्षणं हि लोके रज्ज्वादिना संयोगेन दृष्टं, अदृष्टेन त्वेषामाकर्षणं कथं वा स्यान्न संयोगेन द्रव्ययोरेव संयोगाभ्युपगमात्, न समवायेन असिद्धः, नापि स्वाश्रयसंयोगेन, अदृष्टाश्रयस्यात्मनो विभुत्वस्याप्रमाणत्वेन पश्वादिना संयोगासंभवादिति भावः । ननु नास्त्येव पुण्यं पापं वा कर्म, कायाकारेण परिणतेभ्यो भूतेभ्य एव १. आरोग्यचिरजीवित्वाढ्यत्वकामभोगसंतोषप्रव्रज्यामोक्षरूपेषु सुखेषु मोक्षमेव सर्वोत्तमं सुखम्, परेषां दुःखप्रतीकारमात्रत्वात् सुखाभिमानजनकत्वाच्च, तत्त्वतो न सुखमेतदेव च पौगलिकं सुखमिति भावः ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ १६० तत्त्वन्यायविभाकरे सुखदुःखाद्युत्पादसंभवादिति चेन्न, शरीराकारपरिणतपुद्गलानां साधारण्येन सुखदुःखवैषम्यस्य जीवेषु दृष्टस्यानुपपत्तेः, दृश्यते हि सुखित्वं कस्यचिदेव कदाचिदेव दुःखित्वञ्च तथा, भूतानामेव तन्निबन्धनत्वे वैचित्र्यमिदं न स्यादेव, न चैतद्वैषम्यं निर्निमित्तं, तथात्वे परमाणुवन्नित्यं सत्त्वं गगनकुसुमादिवन्नित्यमसत्त्वं वा स्यान्न तु कादाचित्कत्वं, न चाकस्मिकत्वमेव कादाचित्कत्वमिति वाच्यम्, कारणनिरपेक्षोत्पत्तिकत्वस्याकस्मिकत्वे निरन्तरोत्पत्तिप्रसङ्गात्, सामग्रीवैकल्यस्य वा प्रतिबन्धकस्य वा कस्यचिदभावात्, कारणोत्पत्तिभ्यां रहितत्वमेव तदिति चेत्तदा तयोनित्यत्वं वा, अत्यन्तासत्त्वं वा स्यात्, भवतु नित्यत्वमिति चेन्न तयोरुत्पादविनाशित्वेनानुभवात्, अत एव च नात्यन्तासत्त्वं, अथ नान्यस्मात् कस्मादपि भवनमपि तु स्वस्मादित्याकस्मिकत्वमिति चेदसतः स्वपदार्थत्वे तस्मात्कस्यचिदप्युत्पत्त्यभावात्, यदि स्वं सदेव तर्हि किमुत्पत्त्या, सत्त्वार्थमेवोत्पत्तेर्गवेषणात्, तस्मादवश्यं कारणेन केनापि भवितव्यमेव, भवतु तहि भूतातिरिक्तं किञ्चिदेकमेव तत्कारणमविलक्षणादपि कारणात् कार्यवैचित्र्यस्य प्रदीपादौ दर्शनात्, प्रदीपो हि प्रकाशकारी तैलविनाशकारी वर्त्तिविकारकारी चेति, तथापि वैचित्र्यानुपपत्तेः, सर्वे सुखिनो वा स्युर्दुःखिनो वा, दृश्यते च सुखादिवैचित्र्यं, तदवश्यमेव विचित्रस्य कर्मणः फलमभ्युपेयम् । अस्त्येव प्रदीपादावपि वैचित्र्यं, येन रूपेण प्रकाशकारी प्रदीपादिर्न तेन रूपेण वर्तिविकारकारी प्रतिक्षणं पर्यायभेदात्, न च स्रक्चन्दनवनितादयस्सुखस्य हेतवो विषाहिकण्टकादयस्तु दुःखस्येति प्रत्यक्षा एव सुखदुःखहेतवः किमदृष्टेन निमित्तान्तरेणेति वाच्यम्, व्यभिचारात् तादृग्वनितादिपदार्थसत्त्वेऽपि पुत्रादिवियोगव्यथितस्य सुखाभावात् सुखेऽपि दुःखेऽपि तारतम्यदर्शनात्, नैतददृष्टं कमपि हेतुमन्तरेण युज्यते, तदेव पुण्यपापात्मकं बहुविभेदमदृष्टं कर्मेत्युच्यते, ननु काणत्वखञ्जत्वादिशरीरादिवैलक्षण्येन यदि कर्म साध्यते तर्हि कार्यस्य मूर्त्तत्वेन कर्मापि मूर्त स्यादिति चेत्सत्यमस्माभिः प्रयत्नेन साधयितव्यस्य भवतैव साधनात् मूर्तमेव हि कर्म, तत्कार्यस्य शरीरादेर्मूर्त्तत्वात्, यस्य यस्य कार्य मूर्तं तत्तत्कार्यस्य कारणमपि मूर्तम्, यथा घटस्य परमाणवः, यच्चामूर्त कार्यं न तस्य कारणं मूर्तं यथा ज्ञानस्यात्मा । तथा मूर्तं कर्म, तत्सम्बन्धे सुखादि संविदस्ति, यथाऽऽकाशसम्बन्धे, एवं यत्सम्बन्धे वेदनोद्भवः तन्मूर्तं दृष्टं यथाऽनलः, भवति च वेदनोद्भवः कर्मसम्बन्धे तस्मात्तन्मूर्त, तथा मूर्तं कर्म, आत्मनो ज्ञानादीनाञ्च तद्धर्माणां व्यतिरिक्तत्वे सति बाह्येन स्रगादिना बलस्याधीयमानत्वाद् यथा स्नेहाद्याहितबलो घटः, आधीयते च बायैमिथ्यात्वादिहेतुभूतैर्वस्तुभिः कर्मण उपचयलक्षणं Page #198 -------------------------------------------------------------------------- ________________ १६१ सूत्र - १, चतुर्थ किरणे बलं, तस्मात्तन्मूर्त, एवं मूर्तं कर्म, आत्मादिव्यतिरिक्तत्वे सति परिणामित्वात्, क्षीरवत्, न चायं हेतुरसिद्धः, कर्मकार्यस्य शरीरादेः परिणामित्वदर्शनात्, यस्य कार्यं हि परिणामि सोऽपि परिणामी, यथा दध्नस्तक्रादिभावेन परिणामात्पयसोऽपि परिणामित्वमिति । न चाभ्रादिविकाराणां यथा वैस्रसिकी विचित्ररूपतया परिणतिरभ्युपगम्यते तथा परिदृश्यमानं शरीरमेव काणत्वखञ्जत्वसुखित्वदुःखित्वादिभावैर्विचित्रतया परिणमति किमन्तर्गडुना कर्मणेति वाच्यम्, कर्मणोऽपि शरीरत्वात्, तद्धि केवलं श्लक्ष्णतरमभ्यन्तरञ्च जीवसंश्लिष्टत्वात्, यथा च बाह्यतनोरभ्रादिविकारवद्वैचित्र्यमभ्युपगम्यते तथैव कर्मतनोरपि तदभ्युपगमस्य न्याय्यत्वात् । न च बाह्यतनोस्तत्स्वीकार उचितो दृश्यत्वात्, कर्मरूपायास्तु सर्वथाऽप्रत्यक्षत्वाद्वैचित्र्यं कथमिच्छाम इति वाच्यम्, मरणकाले दृश्यमानस्थूलशरीरस्य सर्वथा विप्रमुक्तस्य जन्तोर्भवान्तरगतस्थूलशरीरग्रहणहेतुसूक्ष्मकर्मशरीरस्यावश्यकत्वात्, अन्यथा देहान्तरग्रहणानुपपत्तेर्मरणानन्तरं सर्वस्याप्यशरीरत्वादयत्नेनैव संसारव्यवच्छित्तिः स्यात् । न च मूर्तस्य कर्मणोऽमूर्तेनात्मना सम्बन्धो न स्यादिति वाच्यम्, मूर्तस्य घटस्यामूर्तेनाकाशेन सम्बन्धात्, संसारिणो जीवस्य सर्वथाऽमूर्तत्वाभावाच्च । तस्मात्सिद्धं कर्म विचित्रं मूर्तञ्चेत्यलं प्रसङ्गेन ॥ तत्र पुण्यमिदं कार्यकारणभेदेन द्विविधं, सुपात्रदानादिभिर्वक्ष्यमाणैः कारणैस्सातोच्चैर्गोत्रादिकमनुभूयते जीवैः, तत्र सुपात्रदानादिकं कारणात्मकं पुण्यं, सातोच्चैर्गोत्रादिकन्तु कार्यात्मकं, आत्मशुभाध्यवसायस्य तु पुण्यत्वमौपचारिकममूर्त्तत्वात्, मूर्तस्यैव बन्धकत्वाच्च । तदिदं पुण्यपापात्मकं कर्म संतत्याऽनाद्यं, संसारस्यानादित्वात्, अन्यथा पूर्वं जीवस्य पश्चात्कर्मणस्सम्भवः, पूर्वं वा कर्मणः पश्चाज्जीवस्य, उभयोरपि वा युगपद्वाच्यः, तत्रैकोऽपि पक्षो न सम्भवति, निर्हेतुकत्वेनात्मनः प्रथमं सम्भवासंभवात्, तस्यानादिसिद्धत्वेऽपि पश्चात् कर्मबन्धो नं संभवत्येव, कारणाभावात् । निष्कारणं वा सम्भवे मुक्तस्यापि कर्मबन्धापत्तेः, तथा प्रथमं कर्मसमुद्भवोऽपि न न्याय्यः, कर्तुर्जीवस्य तदानीमभावात्, अक्रियमाणस्य कर्मत्वायोगात्, कारणं विनैव तस्य समुद्भवे नाशस्याप्यकारणत्वापत्तेः । तथा न युगपदुत्पत्तिसम्भवः, उभयस्यापि निर्हेतुकत्वात्, युगपदुत्पन्नयोस्तयोः कर्तृकर्मभावस्य सव्येतरगोविषाणयोरिवासम्भवात् । तस्मादनादिरेव जीवकर्मणोः सम्बन्धः । न च जीवकर्मसंयोगसन्तानस्यानादित्वे जीवनभसोरिवानन्तत्वमपि स्यादिति वाच्यम्, बीजाङ्करादीनां संतानस्यानादेरपि सान्तत्वदर्शनात्, दृश्यते हि बीजाङ्करयोर्मध्येऽन्यतरस्यानिवर्तितकार्यस्यैव १. ननु घटेनाऽऽकाशस्य संयोगे न मूर्तत्वं निबन्धनमपितु व्यापकत्वमित्यनुयोगे त्वाह संसारिण इति ॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ १६२ तत्त्वन्यायविभाकरे व्युच्छेद इति । तथा च मिथ्यात्वाविरतिकषाययोगरूपैर्बन्धहेतुभिर्जीवोऽष्टविधेषु औदारिकादिकर्मवर्गणापुद्गलेषु कर्मशरीरग्रहणयोग्यान् पुद्गलानादत्ते, कर्मतया च ग्रहणसमय एव तान् परिणमय्य शुभाशुभपरिणामानुसारेण कर्मपुद्गलेषु स्थितिरसादीन् निष्पाद्य क्षीरोदकवदात्मप्रदेशैस्सह संश्लेषयति । एवम्भूत एव तस्य स्वभावो यत् कर्मवर्गणागतं कर्मयोग्यमेव द्रव्यमेकक्षेत्रावगाढमेव रुचकप्रदेशभिन्नः सर्वैरपि स्वप्रदेशै रागद्वेषक्लिनस्वरूपत्वाज्जीवो गृह्णाति न तु स्वात्मभिन्नप्रदेशावगाढं कैश्चिदेव प्रदेशैर्गृह्णाति । तत्र कर्मराशिश्च घात्यघातिभेदेन द्विविधः, अनन्तज्ञानदर्शनचारित्रवीर्यात्मकात्मगुणानां सर्वथा देशेन वा प्रतिहननसमर्थं कर्म घातिकर्मेत्युच्यते, ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायरूपाष्टविधमूलप्रकृतिभूतकर्मसु ज्ञानदर्शनावरणमोहनीयान्तरायचतुष्टयमात्मनो ज्ञानादिगुणघातकत्वादज्ञानाद्यशुभविपाकजनकत्वाच्चाशुभरूपं घातिकर्म । वेदनीयायुष्कनामगोत्रचतुष्टयन्तु शुभाशुभविपाकजनकत्वाज्ज्ञानाद्यविघातकत्वाच्च शुभाशुभरूपमघातिकर्म, तत्र यच्छुभं कर्म तत्पुण्यमशुभन्तु पापम्, एतच्चोभयमपि न मेर्वादिभावेन परिणतस्कन्धवदतिबादरं, सूक्ष्मेण कर्मवर्गणाद्रव्येण निष्पन्नत्वान्नापि परमाणुवदतिसूक्ष्ममिति विज्ञेयम् ।। પુણ્યનિરૂપણ નામક ચતુર્થ કિરણ આ પ્રમાણે લક્ષણ અને પ્રકારથી જીવ અને અજીવનું સંક્ષેપથી કથન કરીને, હવે ક્રમથી આવેલ પુણ્યતત્ત્વનું નિરૂપણ કરવા માટે તે પુણ્યનું લક્ષણ કહે છે કે ભાવાર્થ- પૌગલિક સુખની ઉત્પત્તિમાં જનક રૂપ કર્મ ‘પુણ્ય' છે. આ કર્મ પૌદ્ગલિક છે. વિવેચન-પુણ્ય અહીં લક્ષ્ય છે. એના લક્ષણમાં પૌદ્ગલિક એવા સુખની ઉત્પત્તિજનક પદ વિશેષણ છે, જ્યારે કર્મ એ વિશેષ્ય છે. અર્થાત્ પૌદ્ગલિક સુખોત્પત્તિજનકત્વ વિશિષ્ટ કર્મત્વ એ પુણ્યનું લક્ષણ છે. પદ કૃત્ય અહીં આ પ્રમાણે છે. કર્મપુણ્ય'- એમ લક્ષણ જો કરવામાં આવે, તો પાપ પણ કર્મ છે. તેથી પાપમાં અતિવ્યાપ્તિ વારણ કરવા માટે “પૌગલિક સુખોત્પત્તિજનકત્વ' રૂપ વિશેષણ દલ મૂકેલ છે, કેમ કે- પાપ દુઃખ પ્રત્યે જનક છે, સુખના પ્રત્યે નહિ. ___ ' पौलि सुमोत्पत्ति न पुष्यं'- अg Aand sqाम भावे, तो क्षेत्र मा एमांસાધારણ કારણમાં અતિવ્યાપ્તિ વારવા માટે કર્મત્વ રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે. કોઈ એમ ન સમજે કેપુણ્યથી મોક્ષસુખ મળે છે. આવી ગેરસમજ ન થાય, માટે પુણ્ય એ પૌદ્ગલિક સુખનું સાધન છે, મોક્ષસુખ સાધન નથી, એ મુખ્ય વાત સમજાવવા માટે સુખનું વિશેષણ પૌલિક રાખેલ છે; કેમ કે- પુણ્યના ક્ષયથી મોક્ષ મળે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, चतुर्थ किरणे १६३ વળી આરોગ્ય-દીર્ધાયુષ્ય-સમૃદ્ધપણું-કામભોગ-સંતોષ સર્વવિરતિ રૂપ પ્રવ્રજયા-મોક્ષ રૂપ સુખોમાં માત્ર-કેવળ મોક્ષસુખ જ સર્વશ્રેષ્ઠ-પરમ-અખંડ-અનંત-આનંદ રૂપ છે, કેમ કે સિવાય મોક્ષસુખ, બીજા બધાં સુખો વ્યાધિપ્રતિકારની માફક દુઃખપ્રતિકાર રૂપ છે, સુખના અભિમાનને પેદા કરનારા છે અને ક્ષણિક છે, માટે વાસ્તવિક રીતે સુખ નથી. એટલે જ પૌદ્ગલની બનાવટ રૂપ પુણ્યજન્ય સુખ છે. અર્થાત્ પુણ્ય દ્વારા પૌલિક સુખ મળે છે, મોક્ષસુખ મળતું નથી. એ મર્મ સમજાવવા માટે સુખનું વિશેષણ પૌદ્ગલિક રાખેલ છે. જો મોક્ષસુખજનક સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં કર્મત્વ રૂપ વિશેષ્ય દલનો અભાવ હોવાથી જ અતિવ્યાપ્તિ નથી, તો સુખનું પૌલિક એ વિશેષણ વ્યર્થ છે. એમ જો કહેવામાં આવે, તો પૌલિક સુખપદથી ઇષ્ટગતિ-ઇષ્ટજાતિ-શુભ શરીર-સુંદર ઇન્દ્રિયવિષય વગેરે સુખના સાધન માત્ર અહીં વિવલિત (અધિકૃત) છે. તથાચ શુભ ગતિ, વર્ણ આદિ અનુકૂળ શુભ વિપાક ઉદયવાળું પુણ્ય (કર્મ) છે, એ ફલિત થાય છે. શંકા- પશુ વગેરે સકલ પૌગલિક વસ્તુઓ, દેવદત્તના અષ્ટ નામક ગુણથી દેવદત્તની પાસે આવે છે. જેમ કે- અન્ન આદિ. અર્થાત્ જેમ આત્મવિશેષ ગુણ રૂપ પ્રયત્નજન્ય અન્ન, ફૂલ, પલંગ વગેરેનું આકર્ષણ થાય છે, તેમ દેવદત્તના આત્મવિશેષ ગુણ રૂપ ધર્મ-અધર્મ રૂપ અદૃષ્ટ ગુણથી પશુ આદિનું આકર્ષણ થાય છે. આ પ્રમાણે 'ન્યાય આદિ દર્શનાંતરીઓએ ધર્મ-અધર્મ રૂપ પુણ્ય-પાપને આત્માના ગુણ તરીકે માનેલ છે. તો અહીં પુણ્ય શું ગુણ રૂપ છે કે વિશિષ્ટ પુદ્ગલ રૂપ છે? સમાધાન- ઉપરોક્ત શંકાના જવાબમાં કહે છે કે - “આ પુણ્ય પૌદ્ગલિક છે.” ઇતિ. અર્થાત્ આ પુણ્ય પૌલિક એટલે પુદ્ગલના પરિણામવિશેષ રૂપ છે. ખરેખર, પશુ આદિનું આકર્ષણ લોકમાં રજુ (દોરડા) વગેરેની સાથે સંયોગ દ્વારા પ્રત્યક્ષ સિદ્ધ છે. પરંતુ આ પશુ આદિનું આકર્ષણ અદષ્ટ દ્વારા કેવી રીતે થાય? (૧) સંયોગથી તો થાય જ નહિ, કેમ કે-અદષ્ટ એ ગુણ છે અને પશુ આદિ દ્રવ્ય છે. “બે દ્રવ્યોનો જ સંયોગ' હોય છે. આવા નિયમથી ગુણ અને દ્રવ્યનો સંયોગ-સંબંધ થતો નથી. (૨) સમવાય સંબંધથી પણ પશુ આદિનું આકર્ષણ થઈ શકે નહિ, કેમ કે- અદષ્ટ ગુણ અને દેવદત્ત આત્માનો સમવાય સંબંધ છે, નહિ કે- પશુ આદિમાં દેવદત્તના અદષ્ટના સમવાયની અસિદ્ધિ છે. १. धर्माधर्मावदष्ठं स्याद्धर्मः स्वर्गादि कारणम् ॥१६१ ॥ गङ्गास्नानादि यागादि व्यापारः स तु कीर्तितः । कर्मनाशाज्जलस्पर्शादिना नाश्यस्त्वसौ मतः ॥ १६२ ॥ अधर्मोनरकादीनां हेतुर्निन्दित कर्मनः । प्रायश्चितादिनाश्योऽसौ, जीववृत्तीत्विमौ गुणौ ॥ १६३ ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ १६४ तत्त्वन्यायविभाकरे (૩) સ્વાશ્રય સંયોગથી પણ પશુ આદિનું આકર્ષણ સંભવિત નથી, કેમ કે- અદષ્ટના આશ્રયભૂત આત્માનું વિભુ(વ્યાપક)પણું યુક્તિયુક્ત નહિ હોવાથી પશુ આદિની સાથે અદૃષ્ટાધાર આત્માના સંયોગનો અસંભવ છે. આવો ભાવ સમજવો. શંકા-પુણ્ય રૂપ કે પાપ રૂપ કર્મ નથી જ, કેમ કે શરીરના આકાર રૂપે પરિણમેલ પાંચ ભૂતોથી જ સુખ અથવા દુઃખની ઉત્પત્તિનો સંભવ છે. એમ માનીએ તો શું વાંધો? સમાધાન- શરીરના આકારે પરિણમેલ પૌદ્ગલોની સમાનતા સર્વત્ર છે. જીવોમાં સુખ અને દુઃખના ચક્રની વિચિત્રતા જે પ્રત્યક્ષ સિદ્ધ છે, તે કેવી રીતે ઘટમાન થાય? એ જરા વિચારોને ! ખરેખર, સગી આંખે દેખાય છે કે કોઈ એક જીવ-વ્યક્તિ કદાચિત સુખી અને કદાચિત દુઃખી, અર્થાત્ કાળભેદથી એક વ્યક્તિને પોતાની જિંદગીમાં સુખનો અને દુઃખનો અનુભવ થાય છે જ. સુખ-દુઃખનું મૂળ કારણ જો શરીર આદિ રૂપ ભૂતો માનવામાં આવે, તો પોતાના જીવનમાં જિંદગીપર્યત શરીર આદિ ભૂતો સમાન-કાયમ છે. શરીરાદિ ભૂતોમાં ફરક પડતો નથી. તો આ સુખ-દુઃખની વિષમતા-અસમાનતા કારણકન્ય છે. અર્થાત્ આત્મપણાએ કે શરીરાદિ ભૂતની અપેક્ષાએ અવિશિષ્ટ આત્માઓમાં જે આ દેવ-અસુર, મનુષ્ય, તિર્યંચ આદિ રૂપ, અથવા કોઈ રાજા તો કોઈ રંક, કોઈ કરોડપતિ તો કોઈ રોડપતિ અને કોઈ ડાહ્યો તો કોઈ ગાંડો, આવી નજરોનજર દેખાતી સર્વત્ર વિચિત્રતા શું વગર કારણે છે? જો કારણ વગર વિચિત્રતા જગતની માનવામાં આવે, તો નિત્યં સર્વેસર્વ વાતો ચાનપેક્ષાત'- એ રૂપ ન્યાયથી પરમાણુની માફક સુખ કે દુઃખની સત્તા (વિદ્યમાનતા) થઈ જાય ! કાં તો સુખ શાશ્વત રહે અથવા દુઃખ નિત્ય રહે. સુખ-દુઃખના ચક્રનું પરિવર્તન અસંભવિત થઈ જાય ! અથવા આકાશકુસુમ આદિની માફક સુખ કે દુઃખની નિત્ય અસત્તા થઈ જાય ! અર્થાત્ દુઃખ કે સુખ નિત્ય વિદ્યમાન કે અવિદ્યમાન થઈ જાય ! સુખ જ નથી કે દુઃખ જ નથી, તો પછી તેના વૈચિત્ર્યની વાત તો ગગનમાં ઊડી જ ગઈ ને ! અર્થાત્ સુખ-દુઃખ આદિમાં કોઈ વખત સુખ કે કોઈ વખત દુઃખ, આવું કાળકૃત સુખ-દુઃખનું અનિત્યપણું તે અસંભવિત જ થઈ જાય ને? શંકા- સુખ-દુઃખ આદિનું જો કાદાચિત્કપણું-પરિવર્તનશીલપણું કારણ વગરનું માનીએ, તો શો બોધ આવે ? સમાધાન- હેતુનિરપેક્ષ કદાચિત્ ઉત્પત્તિવાળા સુખ-દુઃખની ઉત્પત્તિ-અકસ્માતુ થનાર છે, એમ માનવામાં નિરંતર ઉત્પત્તિનો પ્રસંગ આવે છે, કેમ કે-સામગ્રીશૂન્યતાનો અને સર્વ કોઈ પ્રતિબંધકનો અભાવ છે. १. माझंद्रङ्कयोर्मनीषिऽजयोः सद्रूपनीरूपयोः, श्रीमदुर्गतयोर्बलाबलवतोर्नीरोगरोगातयोः सौभाग्यासुभगत्वसङ्गमजुषास्तुल्वेऽनृत्वेऽन्तरं, यत्तत्कर्मनिबन्धनं तदपिनो जीवं विना युक्तिमत् ।। Page #202 -------------------------------------------------------------------------- ________________ १६५ सूत्र - १, चतुर्थ किरणे શંકા- કારણ અને ઉત્પત્તિથી રહિતપણું જ તે આકસ્મિકપણું છે-કાદાચિત્કપણું છે, એમ માનીએ તો શો વાંધો? સમાધાન- જો એમ માનો, તો તે સુખ-દુઃખનું નિત્ય સત્ત્વ અથવા નિત્ય અસત્ત્વ થઈ જાય ! શંકા- અહો હો ! આકસ્મિકપણું એટલે નહિ સમજ્યા હો ! તો સમજો ત્યારે કોઈ બીજા કારણથી નહિ થવાપણું એ અર્થ આકસ્મિકપણાનો છે. પરંતુ પોતાનાથી તો થવાપણું છે જ. પોતાનાથી સુખ-દુઃખનું વૈચિત્ર્ય માનીએ તો શો વાંધો? સમાધાન- “સ્વ” પદાર્થ એ શું છે? જો “સ્વ”ને અસત્ પદાર્થ માનવામાં આવે, તો તે અસદ્ રૂપ સ્વથી કોઈ પણની (સુખ-દુઃખ આદિની) ઉત્પત્તિનો અભાવ છે. જો “સ્વ' પદાર્થ સદ્દરૂપ જ છે, તો ઉત્પત્તિથી સર્યું; કેમ કે- “સત્ત્વ' માટે જ ઉત્પત્તિની ગવેષણા છે. “ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુ સત્ ” તેથી અવશ્ય જગતની વૈચિત્ર્યતા પ્રત્યે કોઈપણ કારણ હોવું જ જોઈએ. શંકા- ઠીક, શરીર આદિ ભૂતોથી ભિન્ન, કોઈ એક જ, કાર્ય વૈચિત્ર્ય પ્રત્યે કારણ રહે ! કેમ કેઅવિલક્ષણ (અવિચિત્ર) પણ કારણથી કોઈનું વૈચિત્ર્ય પ્રદીપ આદિમાં દેખાય છે. ખરેખર, જેમ દીવો પ્રકાશને કરે છે, તેલના વિનાશને કરે છે અને દીવેટના ફેરફારને કરે છે, કેમ બરાબર છે ને? સમાધાન- ભાઈ ! તારું કથન બરોબર નથી. જો એમ માનવામાં આવે, તો વૈચિત્ર્ય ઘટી શકતું નથી; કેમ કે-એક કારણથી કાં તો બધા સુખી થાય કે બધા દુઃખી થાય ! પરંતુ બધાઓમાં-અરે, એક વ્યક્તિના જીવનમાં કાળભેદે દેખાતું સુખાદિનું વૈચિત્ર્ય પ્રત્યક્ષ સિદ્ધ-પ્રસિદ્ધ છે, તો ભલા માણસ, તારે અવશ્યમેવ વિચિત્ર (અનેક પ્રકારના) કર્મનું ફળ વિચિત્ર માનવું જ રહ્યું. અરે ! જુઓ તો ખરા, તમારા આપેલા પ્રદીપ આદિમાં પણ કારણગત વૈચિત્ર્ય છે. જે રૂપે પ્રકાશકારી પ્રદીપ આદિ છે, તે રૂપે દીવેટ વિકારકારી પ્રદીપ આદિ નથી, કેમ કે- ક્ષણે ક્ષણે પર્યાયોનો ભેદ (પરિવર્તન) છે. શંકા- પુષ્પમાળા, ચંદન આદિ (ભોગોપભોગના સાધન માત્ર) સુખના કારણો અને ઝેર, સાપ, કાંટા આદિ (અનિષ્ટ માત્ર) દુઃખના કારણો છે. આવી રીતે આ સુખ-દુઃખના હેતુઓ પ્રત્યક્ષ છે. એને છોડી અદૃષ્ટ (પરોક્ષ) એવા કર્મનામક બીજા નિમિત્તની શી જરૂર છે? “ તુ વાસના ચૌ જ્ઞાના િવિનયતઃ '' વ. પુ. ધર્મ અને અધર્મ અદૃષ્ટ તરીકે કહેવાય છે. ધર્મ, સ્વર્ગ આદિ સકલ સુખોનું અને સ્વર્ગ સાધનભૂત શરીર આદિનું સાધન છે. ઈષ્ટ સાધનપણાએ વેદવિહિત ગંગાસ્નાન આદિ યાગ આદિ, વ્યાપાર રૂપ કર્મજન્ય સાક્ષાત્ સુખસાધન રૂપ ધર્મ છે. તે ધર્મ કર્મનાશ-અજલસ્પર્શ આદિથી નાશ પામે છે. વળી અધર્મ, નરક આદિ સકલ દુઃખોનું-નારકીય શરીર આદિનું સાધન છે, નિંદિત-શાસ્ત્રનિષિદ્ધ ક્રિયાથી જન્ય છે. આ અધર્મ-પાપ, પ્રાયશ્ચિત્ત આદિથી નાશ પામે છે. આ ધર્મ-અધર્મ રૂપ બે ગુણો જીવમાં રહેનાર છે. આ બે ગુણો વિલક્ષણ સંસ્કાર રૂપ વાસનાથી જન્ય છે, જ્ઞાનથી પણ (ભોગથી) વિનાશને પામે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ १६६ तत्त्वन्यायविभाकरे સમાધાન- કારણ હોવા છતાં, કાર્યની અનુત્પત્તિ રૂપ અન્વયે વ્યભિચાર હોવાથી, પૂર્વોક્ત કાર્યકારણભાવનો નિયમ બનતો નથી. જેમ કે-સુખ-સાધન રૂપ વનીતા આદિ પદાર્થની હાજરી હોવા છતાં, પુત્ર આદિના વિયોગથી વ્યથાવાળા પુરુષમાં સુખ રૂપી કાર્યનો અભાવ છે, સુખમાં પણ અને દુઃખમાં પણ પ્રમાણમાં સમાનતા નથી, તારતમ્ય દેખાય છે. આ બધું વિચિત્ર કોઈ એક અદષ્ટ હેતુ સિવાય બંધબેસતું નથી. માટે એ અદૃષ્ટ હેતુ કોણ? આવા સવાલનો જવાબ એ છે કે- તે જ પુણ્ય-પાપ રૂપ ઘણા ઘણા ભેદવાળું અદષ્ટ કર્મ તરીકે કહેવાય છે. શંકા- કાણાપણું, લંગડાપણું આદિ રૂપ શરીર આદિ ગત વિલક્ષણતા દ્વારા જો કર્મની સિદ્ધિ કરવામાં આવે, તો કાર્ય મૂર્તિ છે. એથી કાર્યના રૂપીપણાએ કરી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત થાય જ ને? સમાધાન- જો આમ સાચું જ છે, તો અમારે પ્રયત્નપૂર્વક સાધવાનું તે આપે સાધી આપ્યું. જેમ કેખરેખર કર્મ મૂર્ત જ છે. કેમ કે- કર્મના કાર્યભૂત શરીર આદિ મૂર્તિ છે. જે જે કારણનું કાર્ય મૂર્તિ છે, તે તે કાર્યનું કારણ પણ મૂર્ત છે. જેમ કે-ઘટ કાર્ય પ્રત્યે પરમાણું રૂપ કારણ. જે અમૂર્ણ કાર્ય છે, તેનું કારણ મૂર્તિ હોતું નથી, અર્થાત્ અમૂર્ત કારણ છે જ. જેમ કે- જ્ઞાન રૂપ કાર્યનું આત્મા રૂપી કારણ. કર્મ મૂર્ત છે, કેમ કે- તે કર્મના સંબંધમાં સુખાદિનું સંવેદન થાય છે. તે મૂર્ત જોયેલું છે. જેમ કે- અશન આદિ ચાર પ્રકારનો આહાર. જે અમૂર્ત છે, તેના સંબંધમાં સુખ આદિનું સંવેદન થતું નથી. જેમ કે- આકાશના સંબંધમાં સુખાદિનું સંવેદન થતું નથી. માટે આકાશ અમૂર્ત છે. એવી જ રીતે જેના સંબંધમાં વેદના (દુઃખ)ની ઉત્પત્તિ થાય છે, તે મૂર્ત જોયેલ છે. જેમ કે-અગ્નિ. અગ્નિના સંબંધમાં જેમ વેદનાની ઉત્પત્તિ છે, તેમ કર્મ (પાપકર્મ)ના સંબંધમાં વેદનાની ઉત્પત્તિ થાય છે. માટે કર્મ રૂપી છે. તેવી રીતે કર્મ મૂર્તિ છે, કેમ કે- આત્માથી અને આત્મધર્મ રૂપ જ્ઞાનાદિથી ભિન્ન હોય છતે બાહ્ય પુષ્પમાળા આદિ દ્વારા કરાતા બળવાળું છે. જેમ કે- તેલ આદિ દ્વારા કરેલ બળવાળો ઘડો. તેમ મિથ્યાત્વ આદિ બાહ્ય-અત્યંતર (કુદેવ-કુગુરુ-કુધર્મ બાહ્ય અને અશ્રદ્ધા અત્યંતર) હેતુઓ વડે કર્મની વૃદ્ધિ રૂપ લક્ષણવાળું બળ કરાય છે, તેથી તે કર્મ મૂર્ત છે. એવી રીતે કર્મ મૂર્તિ છે, કેમ કે- આત્મા આદિથી ભિન્ન હોયે છતે પરિણામી છે. જેમ કે- દૂધ. આ હેતુ સ્વરૂપ અસિદ્ધ નથી, કેમ કે- પક્ષભૂત કર્મના કાર્યભૂત શરીર આદિમાં પર્યાયભેદ દેખાય છે. જે કારણનું કાર્ય પરિણામી છે, તે કાર્યનું કારણ પણ પરિણામી કહેવાય. જેમ કે - દૂધ રૂપ કારણનું કાર્ય દહીં, છાશ આદિ રૂપાંતરથી પરિણામી છે. માટે દૂધ રૂપી કારણ રૂપ પરિણામી કહેવાય. શંકા- જેમ આકાશમાં વાદળ વગેરે રૂપ વિકારોની વિચિત્ર રૂપપણે પરિણતિ કુદરતી છે-એમ માનવામાં આવે છે, તેમ દેખાતું શરીર જ, કાણાપણું, લંગડાપણું, સુખીપણું, દુઃખીપણું વગેરે રૂપાંતરોથી વિચિત્ર રૂપે પરિણમે છે. તેમાં સ્વભાવ હેતુ છે. તો નિરર્થક કર્મથી સર્યું. અર્થાત્ શરીર આદિ ગત વૈચિત્ર્યનું કારણ કુદરત માનીએ તો શો વાંધો? સમાધાન- ભાઈ, કર્મ પણ શરીર રૂપ છે (કાર્મણશરીર રૂપ છે). ખરેખર, તે કર્મ રૂપ શરીર, કેવળ સૂક્ષ્મતર અને અત્યંતર રૂપ છે, કેમ કે- આત્માના પ્રદેશોની સાથે ક્ષીરનીરવત્ વિશિષ્ટ સંબંધવાળું છે. જેમ Page #204 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, चतुर्थ किरणे १६७ વાદળ વગેરેના વિકારની માફક બાહ્ય શરીર અનેક રૂપાંતરને પામતું મનાય છે, તેમ કર્મ રૂપી શરીરની વિચિત્રતાનો સ્વીકાર યુક્તિયુક્ત છે. શંકા- બાહ્ય શરીરમાં વિચિત્રતાનો સ્વીકાર એ તો વ્યાજબી છે, કેમ કે-દેખાય છે, જ્યારે કર્મ રૂપી શરીર સર્વથા પરોક્ષ હોઈ તે કર્મ રૂપી શરીરની વિચિત્રતાનો સ્વીકાર અમે કેવી રીતે ઇચ્છીએ ? સમાધાન- જો સૂક્ષ્મતર શરીર રૂપ કર્મની વિચિત્રતાનો સ્વીકાર ન કરો, તો મરણકાળમાં સર્વથા-બિલ્કુલ છોડી દીધેલ દેખાતા સ્થૂલ શરીરવાળા જીવને, બીજા ભવમાં ગયેલ જીવને બીજા ભવના સ્થૂલ શરીરના ગ્રહણ (નિર્માણ)માં હેતુભૂત સૂક્ષ્મ એવું કર્મ રૂપી શરીર અવશ્ય છે-અવશ્ય સ્વીકાર કરવા યોગ્ય છે. જો ભવાન્તરના સ્થૂલ શરીરના નિર્માણમાં હેતુભૂત કર્મનામક સૂક્ષ્મ શરીર ન માનો, તો બીજા શરીરના ગ્રહણનો અભાવ થવાથી મરણ બાદ, સર્વ જીવ પણ શરીરશૂન્ય થવાથી વિના પ્રયત્ને સંસારનો વ્યવચ્છેદ થઈ જાય ! સમજ્યાને ! આમ તો ત્રણેય કાળમાં બનતું નથી. કર્મની સત્તાથી અવશ્ય મરણ બાદ બીજા જન્મની સ્થૂલ શરીરની સત્તા સર્વદર્શનસિદ્ધ છે. શંકા- ઓહ ! એક વાત તો રહી ગઈ કે- અરૂપી આત્મદ્રવ્યની સાથે રૂપી કર્મનો સંબંધ કેમ થાય ? સમાધાન- જેમ મૂર્ત રૂપી ઘડાનો સંબંધ અમૂર્ત આકાશની સાથે માનેલો છે, તેમ અમૂર્ત આત્માની સાથે કર્મનો સંબંધ માનેલ છે. ઘટની સાથે આકાશના સંયોગમાં મૂર્ત્તપણું કે અમૂર્રપણું કારણ નથી પરંતુ વ્યાપકપણું કારણ છે. તો આત્માની સાથે કર્મનો સંબંધ કેવો ? એના જવાબમાં કહેવાનું કે-સંસારી જીવ સર્વથા અમૂર્ત નથી, કેમ કે- સંસારી આત્માના પ્રદેશોની સાથે અનંત કર્મપરમાણુઓની એકતા હોવાથી કથંચિત્ (અપેક્ષાએ) રૂપી આત્મા છે. (આત્મા એકાન્તે અમૂર્ત નથી, કેમ કે-કર્મનામક પર્યાયની અપેક્ષાએ તે કર્મના પ્રવેશથી રૂપી છે. શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ કથંચિત્-સ્યાત્ અમૂર્ત છે. જો આમ છે, તો કર્મબંધના આવેશથી આત્માની સાથે એકતા હોયે છતે અભેદની પ્રાપ્તિ રૂપ દોષ નથી, કેમ કે-બંધ પ્રત્યે એકતા છતાંય લક્ષણભેદથી આત્મા અને કર્મનો ભેદ છે.) તેથી કર્મ વિચિત્ર છે અને મૂર્ત છે, અર્થાત્ આવી રીતે કર્મની વિચિત્રતા અને મૂર્ત્તતાની સિદ્ધિ કરેલી સમજવી. અહીં આ પુણ્ય, કાર્ય અને કરણના ભેદથી બે પ્રકારનું છે. આગળ ઉપર કહેવાતા સુપાત્રદાન આદિ રૂપ કારણો દ્વારા સુખ ઉચ્ચ ગોત્ર વગેરે રૂપ કાર્ય જીવો વડે ભોગવાય છે. એટલે જ અહીં સુપાત્રદાન આદિ ‘કારણ’ રૂપ પુણ્ય કહેવાય છે, જ્યારે સાત-ઉચ્ચ ગોત્ર વગેરે ‘કાર્ય’ રૂપ પુણ્ય કહેવાય છે. આત્માનો શુભ અધ્યવસાય ઔપચારિક પુણ્ય રૂપ છે, કેમ કે- પૌદ્ગલિક પુણ્યકર્મનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. ઘીમાં આયુષ્યનો જેમ ઉપચાર થાય છે, તેમ અહીં સમજવું. રૂપી કર્મ જ બંધકારક થઈ શકે છે. શુભ અધ્યવસાય અમૂર્ત હોઈ અબંધક છે, માટે શુભ અધ્યવસાયમાં કર્મનો ઉપચાર સમજવો. Page #205 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे આ પુણ્ય અને પાપ રૂપ કર્મ પ્રવાહની અપેક્ષા અનાદિ (આદિ કાળરહિત) છે, કેમ કે-સંસાર (જન્મમરણના અનુભવ રૂપ) અનાદિ છે. જો સંસારને (જીવની સાથે કર્મસંબંધને) અનાદિ ન માનવામાં આવે, તો ત્રણ પ્રશ્નો ઉભા થાય છે. જેમ કે १६८ (૧) શું જીવનો સંભવ પહેલાં અને પછીથી કર્મની ઉત્પત્તિ છે ? (૨) શું કર્મ પહેલાં થયું અને પછીથી જીવ થયો ? (૩) શું કર્મ અને જીવ બે એકીસાથે પેદા થયાં ? આ ત્રણ પ્રશ્નો રૂપ પક્ષમાંથી એક પણ પક્ષ રૂપ પ્રશ્ન સંભવી શકતો નથી. (૧) પહેલા પ્રશ્નનો જવાબ એવો છે કે- જો નિર્હેતુકપણાએ કરી પહેલાં આત્માની ઉત્પત્તિનો અસંભવ છે. અનાદિસિદ્ધ હોવા છતાં તે આત્મામાં પાછળથી કર્મનો બંધ સંભવિત નથી જ, કેમ કે- કર્મના બંધના કારણનો અભાવ છે. જો વગર કારણે કર્મબંધનો સંભવ માનો, તો સિદ્ધ આત્મામાં કર્મબંધની આપત્તિ આવશે ! (૨) બીજા પ્રશ્નનો જવાબ- કર્મ પહેલાં પેદા થયું એ પણ વ્યાજબી નથી, એમ કે- તે કાળમાં કર્તા રૂપ જીવનો અભાવ છે. જે કર્તા વડે કરાતું નથી, તે કર્મ કહેવાતું નથી. નહિ કરાતામાં કર્મપણાનો અભાવ છે. જે કર્તા વડે કરાય, તે કર્મ તરીકે કહેવાય છે. વળી જો કારણ વગર જ તે કર્મની ઉત્પત્તિ માનો, તો તે કર્મનો ધ્વંસ પણ કારણ વગર માનવાની આપત્તિ ઊભી છે જ. (૩) ત્રીજા પ્રશ્નનો ઉત્તર-એકીસાથે જીવકર્મની ઉત્પત્તિનો સંભવ નથી, કેમ કે- જીવકર્મ બંને કારણ વગર એકીસાથે થતા નથી. એકીસાથે પેદા થયેલ તે જીવકર્મ બંનેમાં કર્જ઼પણાનો-કર્મપણાનો અસંભવ છે. (જીવમાં કર્તાપણું અને કર્મમાં કર્મપણું નથી જ.) જેમ કે- ડાબા-જમણા ગાયના બે શિંગડામાં કર્તાપણાનો અને કર્મપણાનો અસંભવ છે. તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિ જ છે. શંકા- જીવકર્મ સંયોગના પ્રવાહને જો અનાદિ માનવામાં આવે, તો જીવ આકાશના સંયોગની માફક અનંત અર્થાત્ જીવકર્મસંયોગ અનાદિ છે. તો અનંત માનવો જ પડશે ને ? સમાધાન- બીજ (કારણ) અને અંકુર (કાર્ય) આદિની પરંપરા અનાદિ હોવા છતાં અંત સહિત દેખાય છે. ખરેખર બીજ અને અંકુરમાંથી-બેમાંથી કોઈ એકનો કાર્ય કર્યા સિવાય વિચ્છેદ દષ્ટિગોચર થાય છે. તથાચ કર્મબંધના હેતુ રૂપ મિથ્યાત્વ-અવિરતિ-કષાયયોગોથી જીવ, આઠ પ્રકારના ઔદારિક આદિ વર્ગણાના પુદ્ગલોને કર્મશરીર (કાર્યણશરીર)ને ગ્રહણ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને ગ્રહણકાળમાં જ જીવ કર્મપણાએ તે કાર્યણવર્ગણા પુદ્ગલોને પરિણમાવી શુભ-અશુભ અધ્યવસાય અનુસારે કર્મપુદ્ગલોમાં સ્થિતિ-રસ આદિને બનાવી દૂધ-પાણીની માફક આત્મપ્રદેશોની સાથે વિશિષ્ટ સંબંધ કરાવે છે. આવો જ જીવનો સ્વભાવ છે કે-કર્મવર્ગણામાં રહેલ એક ક્ષેત્ર (સમાન આકાશપ્રદેશ)માં અવગાઢ કર્મયોગ્ય જ પુદ્ગલદ્રવ્યને આઠ રૂચકપ્રદેશ સિવાય સઘળાય આત્માના પ્રદેશો વડે (અસંખ્યાત પ્રદેશો વડે) રાગ-દ્વેષથી ભીના-સકષાય સ્વરૂપવાળા હોવાથી જીવ ગ્રહણ કરે છે. પોતાના આત્માથી જુદા પ્રદેશમાં Page #206 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, વાર્થ શિરો. १६९ અવગાઢ અર્થાત્ જે આકાશપ્રદેશમાં જીવપ્રદેશ નથી, એવા આકાશપ્રદેશમાં અવગાઢ કર્મયોગ્ય દ્રવ્યને જીવ પકડતો નથી, થોડા-કેટલાક પોતાના પ્રદેશો વડે પકડતો નથી. અહીં કર્મરાશિ ઘાતિ અને અઘાતિ-એમ બે ભેદવાળી છે. () ઘાતિકર્મ-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય રૂપ આત્મગુણોના સર્વથી કે દેશથી સાક્ષાત્ પ્રતિઘાત કરવામાં સમર્થ કર્મ, તે “ઘાતિકર્મ.' જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય રૂપ આઠ પ્રકારના મૂલ પ્રકૃતિ રૂપ કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય રૂપ ચાર કર્મો આત્માના જ્ઞાન આદિ ગુણોના ઘાતક હોવાથીઅજ્ઞાન આદિ અશુભ પરિણામના જનક હોવાથી અશુભ રૂપ “ઘાતિકર્મ કહેવાય છે. (a) અઘાતિકર્મ- વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર રૂપ ચાર કર્મો, સુખ-દુઃખ વગેરે રૂપ શુભઅશુભ વિપાકજનક હોવાથી-જ્ઞાન વગેરેના સાક્ષાત્ અપ્રતિઘાતી હોવાથી શુભ-અશુભ રૂપ કર્મ, તે અઘાતિકર્મ.” આ પ્રમાણે ઘાતિ-અઘાતિ કર્મની અંદર જે અશુભ કર્યો છે, તે પાપપ્રકૃતિ' કહેવાય છે. જે શુભ કર્મો છે, તે “પુણ્યપ્રકૃતિ' કહેવાય છે. આ પુણ્ય-પાપ બંને મેરૂ આદિપણાએ પરિણમેલ સ્કંધની માફક અતિ બાદર (અતિ સ્કૂલ) નથી, તેમજ પરમાણુની માફક અતિ સૂક્ષ્મ નથી, કેમ કે-આ પુણ્ય-પાપની જોડી સૂક્ષ્મ પરિણામવાળા કર્મવર્ગણાના દ્રવ્યથી બનેલ છે તેથી સૂક્ષ્મ છે. द्रव्यभावभेदेन द्विविधपुण्यमध्ये यत्पौगलिकं पुण्यत्वेनात्र वर्णितं तदेव द्रव्यपुण्यमित्याह इदमेव द्रव्यपुण्यमुच्यते । द्रव्यपुण्यनामकर्मोत्पत्तिहेतुरात्मनश्शुभाध्यवसायो भावપુષ્યમ્ ૨. इदमेवेति । पौद्गलिकमेवेत्यर्थः, भावपुण्यमाह-द्रव्यपुण्येति । येनाऽऽत्मनोऽध्यवसायविशेषेण द्रव्यात्मकपुण्यस्य निष्पत्तिः सोऽध्यवसायो भावपुण्यनामेत्यर्थः ॥ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના પુણ્યમાં જે પૌલિકપણાએ કહેલ છે, તે દ્રવ્યપુણ્યને કહે છે કે ભાવાર્થ- આ જ દ્રવ્યપુણ્ય કહેવાય છે. દ્રવ્યપુણ્ય નામક કર્મની ઉત્પત્તિમાં હેતુ રૂપ આત્માનો શુભ અધ્યવસાય “ભાવપુણ્ય' કહેવાય છે. १. जीवस्याध्यवसायवशाद्ग्रहणकाले शुभाशुभादिविशेषणाविशिष्टानां कर्मणां ग्रहणसमय एव शुभत्वमशुभत्वं वा भवतीति पुण्यकर्मनिष्पत्तावध्यवसायो हेतुरिति भावः ॥ જીવના અધ્યવસાયના વિશે શુભ-અશુભ રૂપ વિશેષણ વગરના સામાન્ય કર્મોનું ગ્રહણકાળમાં જ શુભપણું કે અશુભપણું થાય છે, માટે પુણ્યકર્મની ઉત્પત્તિમાં અધ્યવસાય હેતુ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ १७० तत्त्वन्यायविभाकरे વિવેચન- આ પૌલિક પુણ્યકર્મ દ્રવ્યપુણ્ય' કહેવાય છે. જે આત્માના અધ્યવસાય વડે (શુભ અધ્યવસાય વડે) દ્રવ્ય રૂપ પુણ્યની ઉત્પત્તિ-સિદ્ધિ થાય છે, તે અધ્યવસાય “ભાવપુણ્ય' તરીકે કહેવાય છે. अथ मूलप्रकृतिबन्धानामष्टविधकर्मणामुत्तरप्रकृतिबन्धेषु यानि पुण्यरूपाणि द्विचत्वारिंशद्विधानि पूर्वोदितानि प्रत्येकं तेषां स्वरूपं निरूपयितुमुपक्रमते आयुर्नामगोत्रकर्मभिन्नमनुकूलवेदनीयं कर्म सातम् । वेदनीयायुर्नामकर्मभिन्नं गौरवजनकं कर्म उच्चैर्गोत्रम् । मानुषत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म मनुजगतिः । ३ । __ आयुरिति । आयुर्नामगोत्रकर्मभिन्नत्वे सत्यनुकूलवेदनीयत्वे च सति कर्मत्वं सातवेदनीयस्य लक्षणम् । उच्चैर्गोत्रादावतिव्याप्तिवारणाय विशेषणे । अनुकूलवेदनीयं कर्म सातमित्येतावन्मात्रोक्तौ सर्वस्यैव पुण्यात्मककर्मणोऽनुकूलत्वेनाह्लादादिरूपेण वेदनीयत्वादतिव्याप्तिरिति प्रथमं सत्यन्तं, असातवेदनीयेऽतिव्याप्तिवारणाय द्वितीयं सत्यन्तम् । कर्मत्वानुक्तौ सातानुकूलाध्यवसाये कालादिसमवाये वातिव्याप्तिरतस्तदुपात्तम् । देवादिषु गतिषु कर्तुरात्मनश्शरीरमनोद्वारेणाऽऽगन्तुकानेकमनोज्ञद्रव्यक्षेत्रकालभावसम्बन्धसमासादितपरिपाकावस्थं बहुभेदं सुखपरिणतिरूपमिष्टं यदुदयाद्भवति तत्सातवेदनीयमिति भावार्थः । पञ्चदशसागरोपमकोटीकोट्योऽस्य परा स्थितिः, पञ्चदशवर्षशतान्यबाधा, जघन्या काषायिकी द्वादशमुहूर्ता, अन्तर्मुहूर्तमबाधा, इयञ्च संज्ञिपञ्चेन्द्रियस्यैव । अकषायिकी तु जघन्यत उत्कृष्टतोऽपि सयोगिकेवल्यादौ समयद्वयमानं स्थितिः । उच्चैर्गोत्रस्वरूपमाह-वेदनीयेति । वेदनीयायुर्नामकर्मभिन्नत्वे सति गौरवजनकत्वे च सति कर्मत्वं लक्षणार्थः । सातादावतिव्याप्तिवारणाय विशेषणद्वयम् । गौरवजनकत्वे सति कर्मत्वस्य सवेंदनीयवतो देवायुष्कस्य तीर्थकरनामकर्मणश्च गौरवदर्शनात् तत्र तत्र सत्त्वादतिव्याप्तिव्युदासाय प्रथमं सत्यन्तम् । नीचैर्गोत्रेऽतिव्याप्तिरतो द्वितीयं सत्यन्तम् । अध्यवसायविशेषे कालादौ वाऽतिव्याप्तिवारणाय विशेष्यम् । यदुदयाज्जीव आर्यदेशे मगधादौ हरिवंशाद्युत्कृष्टजातिषु सन्मातृकुलेषु प्रभुसमीपाऽऽस्थानेषु संभवं मानसत्कारैश्वर्यादींश्च लभते तदुच्चैर्गोत्रमिति भावार्थः । अस्य परा स्थितिविंशतिसागरोपमकोटीकोट्यः । अबाधाकालो वर्षसहस्रद्वयम् । जघन्या त्वष्टौ मुहूर्ता अन्तर्मुहूर्तमबाधा चेति । मनुजगतिं लक्षयति मानुषत्वेति, मानुषत्वपर्यायपरिणतिप्रयोजकत्वे १. शोधितमिथ्यात्वपुद्गलरूपसम्यक्त्वहास्यरतिपुरुषवेदानां केषाञ्चिन्मते पुण्यरूपत्वेऽपि मोहनीयभेदत्वेन विपर्यासहेतुत्वात्पापरूपत्वमिति तदुपेक्ष्य द्विचत्वारिंशद्विधत्वं पुण्यस्यात्रोक्तम् ॥ २. बाहुल्येन देवेषु मनुजेषु च सातोदयः कदाचिदसातोदयोऽपि, तिर्यक्षु नारकेषु बाहुल्येनासातोदयः कदाचित्सातोदयोऽपि ॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ १७१ सूत्र - ३, चतुर्थ किरणे सति कर्मत्वं लक्षणार्थः । आत्मनो हि संसारस्थस्य मानुषत्वदेवत्वनारकत्वतिर्यक्त्वरूपाश्चतुःपर्याया गतिप्रयुक्ताः । तत्र यस्य कर्मण उदयादेकं कञ्चन पर्यायं विहाय मानुषत्वपर्यायपरिणामवान् भवति तत्कर्म मनुजगतिरिति भावः । सातादावतिप्रसङ्गवारणाय विशेषणम् । कालादावतिप्रसङ्गभङ्गाय विशेष्यम्, परिणतिप्रयोजककर्मत्वमात्रोक्तौ देवगत्यादावतिव्याप्तिरतो मानुषत्वपर्यायेति । पराभिमतमानुषत्वजातिव्युदासाय पर्यायेति । मानुषत्वपर्यायप्रयोजकत्वे सति कर्मत्वस्य मनुजानुपूर्व्यादौ सत्त्वात्तद्वारणाय परिणतीति, आनुपूर्व्याः परिणामेऽप्रयोजकत्वात्परिणामयोग्यस्यैव तत्स्थानप्रापकत्वादिति । अस्या उत्कृष्टा स्थितिः पञ्चदशसागरोमकोटीकोट्यः, पञ्चदशवर्षशतान्यबाधा, जघन्या तु सागरोपमस्य द्वौ सप्तभागी पल्योपमासंख्येयभागेन न्यूनौ, अबाधात्वन्तर्मुहूर्तम् ॥ હવે મૂળ પ્રકૃતિના બંધ રૂપ આઠ પ્રકારના કર્મોના ઉત્તર પ્રકૃતિના બંધોમાં પૂર્વકથિત બંતાલીશ પ્રકારના પુણ્ય રૂપ છે. તે દરેકના સ્વરૂપના નિરૂપણ માટે આરંભ કરે છે. ભાવાર્થ- આયુષ્ય-નામગોત્રકર્મથી ભિન્ન, અનુકૂળપણાએ અનુભવયોગ્ય કર્મ ‘સાતવેદનીય.” વેદનીય-આયુષ્ય-નામકર્મથી ભિન્ન ગૌરવજનક કર્મ “ઉચ્ચ ગોત્ર. મનુષ્યપણાના પર્યાયની પરિણતિમાં પ્રયોજક કર્મ “મનુષ્યગતિ.” સાત કર્મના લક્ષણના પદકૃત્યોવિવેચન- સાત રૂપ લક્ષ્યના લક્ષણમાં આયુ-નામ-ગોત્રકર્મથી ભિન્નત્વ રૂપ વિશેષણ દલ, અનુકૂળ વેદનીયત્વ રૂપ બીજું વિશેષણ દલ, કર્મત્વ એ વિશેષ્ય દલ છે. (૧) જો કર્મત્વ રૂપ લક્ષણ સાતા વેદનીયનું કરવામાં આવે, તો અલક્ષ્યભૂત ઉચ્ચ ગોત્ર આદિમાં કર્મત્વ હોઈ અતિવ્યાપ્તિ નામક દોષના વારણ માટે અનુકૂળ વેદનીયત્વ અને “આયુર્નામગોત્રકમભિન્નત્વ' – એમ બે વિશેષણો મૂકેલ છે. ઉચ્ચ ગોત્ર આદિ આયુર્નામગોત્રથી ભિન્ન નથી. ૧. આ બેંતાલીશ પ્રકૃતિઓમાં સમ્યકત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદ નથી. શ્રી તત્ત્વાર્થભાષ્યકારકથિત સમ્યકત્વવેદનીય (તત્ત્વાર્થશ્રદ્ધારૂપ આકારે અનુભવ તે પણ કેવલી, શ્રુત, સંઘ, ધર્મ, દેવોના વર્ણવાદ, સત્ય ગુણના આવિર્ભાવ રૂપ યશોવાદ, ભક્તિ, પૂજા, ઉપાસના આદિ હેતુથી જન્ય છે.), હાસ્યવેદનીય (હાસ્ય આકારે અનુભવ), રતિવેદનીય (હર્ષ) પ્રસન્નતાના આકારે અનુભવ અને પુરુષવેદનીય (પુરૂષના આકારે અનુભવ) પુણ્ય રૂપ છે. - વ્યવહારમાં પણ શ્રદ્ધાળુ-હસમુખો-પ્રીતપ્રસન્ન-મઈપુરુષ પુણ્યશાળી કહેવાય છે. છતાં શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથના પ્રણેતાઓ, “અજવાળી તોયે રાત'- એ ન્યાયે મોહનીયના ભેદ રૂપ હોવાથી-ઘાતિકર્મ રૂપ મોહનીયના ભેદ રૂપ હોવાથી, શુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલ રૂ૫ સમ્યકત્વ, હાસ્ય, રતિ અને પુરુષવેદને પાપ રૂ૫ ગણે છે; તિર્યંચના આયુષ્યને પણ પુણ્ય રૂપ ગણે છે; કેમ કે તેને મરવાની ઇચ્છા થતી નથી. Page #209 -------------------------------------------------------------------------- ________________ १७२ तत्त्वन्यायविभाकरे (૨) જો અનુકૂળ વેદનીય હોય અને કર્મ હોય તે “સાતવેદનીય છે-એમ કહેવામાં આવે, તો સઘળુંય પુણ્ય રૂપ કર્મ, અનુકૂળપણાએ આનંદ આદિ રૂપે અનુભવયોગ્ય (અનુભવ રૂપ) વેદનીય હોઈ, સાત ભિન્ન અલક્ષ્યભૂત સર્વ ઉચ્ચ ગોત્ર આદિમાં અતિવ્યાપ્તિ નામક દોષના વારણ માટે “આયુર્નામગોત્રભિન્નત્વ' રૂપ પ્રથમ વિશેષણ દલ મૂકેલ છે. (૩) જો “આયુર્નામગોત્રકર્મભિન્ન' કર્મ તે “સાતવેદનીય છે- એમ કહેવામાં આવે, તો અલક્ષ્યભૂત અસાતવેદનીય કર્મમાં અતિવ્યાપ્તિ દોષના વારણ માટે “અનુકૂળ વેદનીયત્વ' રૂપ બીજું વિશેષણ દલ મૂકેલ છે. (૪) જો “આયુર્નામગોત્રભિન્ન હોય છતે અનુકૂળ વેદનીયત્વ-એવું સાતનું લક્ષણ કરવામાં આવે, તો અલક્ષ્યભૂત સાતને અનુકૂળ અધ્યવસાય-ભાવમાં અથવા અલક્ષ્યભૂત-સાધારણ કાળ આદિ ગણમાં અતિવ્યાપ્તિ દોષવારણ માટે “કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ સ્વીકારેલ છે. ભાવાર્થ એવો છે કે- દેવ આદિ ગતિ-જન્મોમાં, કર્તા (ઉપભોકતા) (પ્રાય:પ્રચુરપણાએ દેવ-મનુષ્યમાં સાતાનો ઉદય છે, કદાચ અસાતાનો ઉદય પણ છે. તિર્યચોમાં-નારકીઓમાં પ્રચુરપણાએ દુઃખનો ઉદય છે, કદાચ સુખનો ઉદય પણ છે.). આત્માના શરીર અને મન દ્વારા સુખપરિણામ રૂપ, આગંતુક (નિમિત્તકારણ) અનેક શુભ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ-ભવના સંબંધને પામી ઉદય અવસ્થાને પામેલ અતિબહુ ભેદવાળું ઈષ્ટ, જે કર્મના ઉદયથી થાય છે, તે “સાતવેદનીય” (પ્રશસ્ત-સ્વ ઈષ્ટવિષયનો વેદનીય અનુભવ જેનાથી થાય છે, તે સઘ-વેદનીય પણ કહેવાય છે.) સાતવેદનીયની સ્થિતિ-ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ પંદરસો વર્ષોનો છે. જઘન્ય સ્થિતિ કષાયિકી-કષાય સંબંધી બાર મુહૂર્તની છે. અબાધાકાળ અંતર્મુહૂર્તનો છે. આ સ્થિતિ સંક્ષિપંચેન્દ્રિય સંબંધી જ સમજવાની છે. અકષાયિકી જઘન્યથી ઉત્કૃષ્ટથી પણ સાતવેદનીયની સ્થિતિ-યોગીકેવલી આદિમાં બે સમય માત્રની છે. હવે ઉચ્ચ ગોત્રના સ્વરૂપને કહે છેઉચ્ચ ગોત્ર રૂપ લક્ષ્યના લક્ષણમાં કર્મત્વ એ વિશેષ્ય દલ છે. વેદનીય-આયુનામકર્મથી ભિન્નત્વ રૂપ પહેલું વિશેષણ દલ છે. બીજું ગૌરવજનકત્વ વિશેષણ દલ છે. પદકૃત્યો-(૧) જો કર્મત્વ જ ઉચ્ચ ગોત્રનું લક્ષણ રચવામાં આવે, તો અલક્ષ્યભૂત સાતવેદનીય આદિ કર્મમાં અતિવ્યાપ્તિ દોષના વારણ માટે બે વિશેષણ દલોનો નિવેશ છે. એવં સાતવેદનીય આદિમાં કર્મ હોઈ કર્યપણું છે, પણ વેદનીય આદિ કર્મથી ભિન્નપણું નથી, ગૌરવજનકપણું નથી. (૨) જો ગૌરવજનકપણું અને કર્મપણું એ ઉચ્ચ ગોત્રનું લક્ષણ છે-એમ કહેવામાં આવે, તો સાતવેદનીયવાળામાં, દેવ આયુષ્યવાળામાં અને તીર્થંકર નામકર્મવાળામાં ગૌરવ દેખાતું હોઈ, અલક્ષ્ય તે તે સાતવેદનીય, દેવ આયુ અને તીર્થંકર નામકર્મમાં ગૌરવજનકત્વ હોઈ, અતિવ્યાપ્તિના વારણ માટે વેદનીયઆયુર્નામકર્મભિન્નત્વ' રૂપ પ્રથમ વિશેષણ દલ મૂકેલ છે. અલક્ષ્યભૂત સાતવેદનીયાદિ ત્રણ, વેદનીયાદિ કર્મ ભિન્ન નથી, વેદનીયાદિ કર્મ રૂપ છે. (૩) જો “વેદનીયાધુર્નામકર્મથી ભિન્નપણું અને કર્મપણું-એવું ઉચ્ચ ગોત્રનું લક્ષણ બાંધવામાં આવે, તો અલક્ષ્યભૂત નીચ ગોત્રમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ગૌરવજનકત્વ' રૂપ બીજું વિશેષણ દલ મૂકેલ છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३, चतुर्थ किरणे १७३ (૪) જો વેદનીય, આયુ: અને કર્મથી જે ભિન્ન હોય અને ગૌરવજનક હોય, તે “ઉચ્ચ ગોત્ર' છે- એમ કહેવામાં આવે, તો અલક્ષ્યભૂત વિશિષ્ટ અધ્યવસાયમાં અથવા સાધારણ કારણ રૂપ કાળ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે. જે ઉચ્ચ ગોત્રકર્મના ઉદયથી મગધ આદિ રૂપ આર્યદેશમાં, હરિવંશ-ઇક્વાકુ વગેરે પિતાના અન્વય રૂપ ઉત્કૃષ્ટ જાતિઓમાં, માતાના વંશ રૂપ ઉત્તમ કુળોમાં અને પ્રભુના નજીક સ્થાનોમાં ઉત્પત્તિને અને માનસત્કારને-(સામે આવવું અને આસન, દાન, બે હાથ જોડવા વગેરેને) ઐશ્વર્યને (હાથી-ઘોડા-રથ વગેરેની સાહ્યબીને) પામે છે. તે ઉચ્ચ ગોત્ર કહેવાય છે. આવો ભાવાર્થ સમજવો. સ્થિતિવર્ણન- ઉચ્ચ ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ ઉત્કૃષ્ટ બે હજાર વર્ષનો છે. જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્તનો છે. હવે મનુષ્યગતિનું લક્ષણ જણાવે છે કે- મનુજગતિ રૂપ લક્ષ્યના લક્ષણમાં કર્મત્વ એ વિશેષ્ય દલ છે અને માનુષત્વ પર્યાયપરિણતિ પ્રયોજકત્વ રૂપ એક વિશેષણ દલ છે. સંસારસ્થ આત્માના મનુષ્યપણા, દેવપણા, નારકપણા અને તિર્યચપણા રૂપ ચાર પર્યાયો ગતિ રૂપે કારણથી જન્ય છે. અર્થાત્ માનુષત્વાદિ ચાર પર્યાયો પ્રત્યે સ્વસ્વ ગતિએ કારણ-પ્રયોજક છે. તે મનુષ્યત્વ આદિ ચાર પર્યાયૌ પૈકી, જે કર્મના ઉદયથી વિવણિત પર્યાય સિવાય બીજા પર્યાયોને છોડી વિવક્ષિત-માનુષત્વ પર્યાય રૂપ પરિણામવાળો (મનુષ્ય તરીકે કહેવાય છે), તે કર્મ ‘મનુજગતિ.” પદકૃત્યો- (૧) જો કર્મપણું એ જ મનુજગતિનું લક્ષણ માનવામાં આવે. તો અલક્ષ્યભૂત સાતવેદનીય આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માનુષત્વપર્યાય-પરિણતિ પ્રયોજકત્વ' રૂપ વિશેષણ દલ મૂકેલ છે. જો માનુષત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજકપણું-એવું મનુજગતિનું લક્ષણ કરવામાં આવે, તો અલક્ષ્યભૂતસાધારણ કારણભૂતકાળ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ છે. (૨) જો પરિણતિમાં પ્રયોજકપણું અને કર્મપણું-એવું મનુજગતિનું લક્ષણ માનવામાં આવે, તો અલક્ષ્યભૂત દેવગતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માનુષત્વપર્યાય-પરિણતિ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ'- એ મનુજગતિનું લક્ષણ કરવું. | (૩) “જો માનુષત્વ-પરિણતિ પ્રયોજક કર્મ' મનુજગતિ-એમ બોલો, તો અલક્ષ્યભૂત-પરાભિમત માનુષત્વ રૂપ જાતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે માનુષત્વ એટલે મનુષ્યના આકારરૂપ ‘પર્યાયની ૧. પરદર્શનીય નૈયાયિક, વૈશેષિક આદિએ માનેલ માનુષત્વજાતિ. "सामान्यं द्विविधं प्रोक्तं परं चापरमेव च । द्रव्यादित्रिकवृत्तिस्तु सत्ता परतयोच्यते ॥८॥ परभिन्नातु या जातिः सैवा परतयोच्यते । द्रव्यत्वादिक जातिस्तु परापरतयोच्यते ॥९॥" का. मु. તે સામાન્ય જાતિ કહેવાય છે, કે જે નિત્ય, એક હોવા છતાં અનેક પદાર્થોમાં સમવાય સંબંધથી રહે છે. તે સામાન્યજાતિ દ્રવ્ય, ગુણ અને કર્મમાં રહે છે. દ્રવ્યાદિ ત્રણમાં રહેનાર સત્તા-જાતિ, પરજાતિ અને દ્રવ્યત્વ વગેરે જાતિ પર-અપરની જાતિ તરીકે કહેવાય છે. અથવા એક આકારવાળી એક શબ્દ નામથી વાચ્ય પ્રતીતિ, અનુવૃત્તિ-સામાન્ય-ગોત્વ આદિ રૂપ તિર્યક સામાન્ય રૂપ જાતિ પણ સમજવી. Page #211 -------------------------------------------------------------------------- ________________ १७४ तत्त्वन्यायविभाकरे પરિણતિમાં પ્રયોજક કર્મ મનુજગતિ એમ બોલવું, કેમ કે- પરાભિમત માનુષત્વજાતિ નિત્ય હોઈ પર્યાય રૂપ નથી. અહીં માનુષત્વ નામનો પર્યાય (ઉત્પાદવ્યયશાળી) છે, એટલે મનુષ્ય રૂપે આકાર રૂપ અહીં માનુષત્વ પર્યાય સમજવો. (૪) જો ‘માનુષત્વપર્યાય- પ્રયોજકત્વ વિશિષ્ટકર્મપણું' એવું મનુજગતિનું લક્ષણ કરવામાં આવે, તો જેનાથી દુનિયામાં મનુષ્ય તરીકે ઓળખાય છે, એવા માનુષપણાના પર્યાયમાં પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, અલક્ષ્યભૂત મનુષ્યની આનુપૂર્વી આદિમાં વિદ્યમાન હોવાથી, અતિવ્યાપ્તિના વારણ માટે ‘પરિણતિ’ અર્થાત્ મનુષ્યત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજક કર્મ એમ બોલવું; કેમ કે- આનુપૂર્વી પરિણામમાં અપ્રયોજક હોઈ પરિણામયોગ્યને (જીવને) તેના સ્થાનને પ્રાપ્ત કરાવનાર છે. સ્થિતિવર્ણન- મનુષ્યગતિકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ પંદરસો વર્ષનો છે. જઘન્ય સ્થિતિ સાગરોપમના બે સાતીયા (સાતમો) ભાગ પલ્યોપમના અસંખ્યાત ભાગે ન્યૂન છે. અબાધાકાળ અંતર્મુહૂર્તનો છે. मनुष्यानुपूर्वी वक्तुकामः प्रथममानुपूर्वीमादर्शयति— I तत्र वक्रगत्या स्वस्वोत्पत्तिस्थानं गच्छतो जीवस्यानुश्रेणि गतिनियामकं कर्म आनुपूर्वी |४| वक्रगत्येति । अयमत्र भाव:, जीवानां पुद्गलानाञ्च सर्वदिगवच्छेदेन गतिरस्ति । सा च स्वाभिमुखाकाशप्रदेशानां पंक्तिमनुसृत्यैव न विरुद्धदिगवच्छेदेन गतिः भवान्तरसंक्रान्त्यभिमुखो जीवो मन्दक्रियावत्त्वात्कर्मणो यानाकाशप्रदेशानवष्टभ्य शरीरवियोगं विदधाति प्रदेशान् तानेवाभिन्दन् देशान्तरं प्रयाति, विश्रेणिगर्त्यभावात् । त्रिधा च श्रेणिः, एकापूर्वापरायताकाशप्रदेश श्रेणिः, अनया च दक्षिणोत्तरायता, इतरा तूर्ध्वाध आयता, आलोकान्तम् । तास्वेव जीवानां पुद्गलानाञ्च गतिर्न ता विभिद्य कदाचिदपि ते प्रयान्ति । तत्र जीवः कर्मार्यत्तत्वाद्भवान्तरप्राप्तौ वक्रां गतिमपि प्रपद्यते भवान्तरसंक्रान्तौ ऋजुवक्रभेदेन गतेद्वैविध्यात् । वक्रगतौ च तावदेकद्वित्रिविग्रहरूपास्त्रिधा गतयो भवन्ति, आद्या द्विसमया, द्वितीया त्रिसमया तृतीया तु चतुस्समया भवति । तत्रर्जुगतौ गच्छतो यथा बलीवर्दस्य न नासारज्जुरपेक्षिता, अपि तु तस्य वक्रतया नेयत्व एव, तथैव ऋज्व्यां गतौ जनिस्थानं प्राप्तुरात्मनो नानुपूर्व्यपेक्षिता, किन्तु वक्रगत्यां प्रवृत्तस्य, तथा च वक्रया गत्या स्वस्वोत्पत्तिस्थानं गच्छतो जीवस्य श्रेण्यनुसारिगतिनियामककर्मत्वमानुपूर्व्या लक्षणम् । तत्र कर्मत्वानुक्तौ धर्मास्तिकायादावतिव्याप्तिः, वक्रगत्येत्यनुक्तौ ऋजुगत्यैवोत्पत्तिस्थानं प्राप्तुरात्मनः ९. यद्यपि जीवस्य विश्रेणिगतिरपि मेर्वादिप्रदक्षिणादिकाले दृष्टा तथापि भवान्तरसंक्रमे तथोर्ध्वलोकादधोधोलोकादूर्ध्वं तिर्यग्लोकादध ऊर्ध्वं वाऽनुश्रेण्येव गतिरिति भावः ॥ २. मुक्तानां गतेर्नियमेनावक्रत्वादुक्तं कर्मायत्तत्वादिति ॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ १७५ सूत्र - ४, चतुर्थ किरणे श्रेण्यनुसारि गतिनियामकपूर्वायुष्ककर्मण्यर्तिव्याप्तिरतस्तत्पदम् । तथा च वक्रारम्भकाले पूर्वायुष्कस्य नाशादग्रायुष्कप्राप्तेश्च न तत्र पूर्वायुष्कं गतिनियामकं, नाप्यग्रायुष्कं गत्यारम्भोत्तरं प्राप्तेः, किन्त्वानुपूर्व्येव तादृशीति न दोषः । जीवस्येत्यनुक्तौ पुद्गलानामपि परप्रयोगापेक्षया वक्रगतिसम्भवेन तत्रानुश्रेणिगमनप्रयोजकप्रयोक्तृकर्मण्यतिव्याप्तिः स्यात्तद्वारणाय तस्योपादानम् । न च ऋजुगत्यामिव वक्रगत्यामपि नानुपूर्व्यपेक्षितेति वाच्यम्, पूर्वकायुष एवर्जुगतौ प्रयोजकत्वात्, वक्रगत्यान्तु पूर्वकायुषः क्षीणत्वेनानुपूर्व्याः प्रयोजकत्वात् ॥ હવે મનુષ્યની આનુપૂર્વીને કહેવાની ઇચ્છાવાળા પહેલાં આનુપૂર્વીનું લક્ષણ કહે છે કે ભાવાર્થ- વક્રગતિથી પોતપોતાના ઉત્પત્તિસ્થાનમાં જનાર જીવને શ્રેણીને અનુસાર ગતિનિયામક કર્મ ‘આનુપૂર્વી’ કહેવાય છે. વિવેચન- અહીં આ ભાવ છે કે- જીવોની અને પુદ્ગલોની સર્વ દિશાઓમાં (સર્વ દિશાઓ પ્રત્યે) ગતિ છે. તે ગતિ સ્વસન્મુખ આકાશપ્રદેશોની પંક્તિ રૂપ શ્રેણીને અનુસરીને જ છે, વિરુદ્ધ દિશા પ્રત્યે ગતિ નથી. ત્યાં ભવાન્તર સંક્રમણના (બીજા ભવમાં ગમનના) સન્મુખ થયેલો જીવ, કર્મની મંદ ક્રિયા હોવાથી જે આકાશપ્રદેશોને અવલંબી શરીરનો વિયોગ કરે છે, તે આકાશપ્રદેશોને નહિ ભેદતો બીજા દેશમાં જાય છે અથવા ઊંચે-નીચે-તીર્લ્ડે જાય છે; કેમ કે- શ્રેણીવિરુદ્ધ ગતિનો અભાવ છે. વળી શ્રેણી ત્રણ પ્રકારની છે- (૧) પૂર્વ-પશ્ચિમ લોકાન્ત સુધી લાંબી આકાશપ્રદેશ શ્રેણી, (૨) દક્ષિણઉત્તર લોકાન્ત પર્યંત લાંબી આકાશપ્રદેશ શ્રેણી, (૩) ઊંચે-નીચે લોકાન્ત અવધિ લાંબી આકાશપ્રદેશ શ્રેણી. તે શ્રેણીઓમાં જ જીવોની અને પુદ્ગલોની ગતિ છે. તે શ્રેણીઓને ભેદીને (વિપરીત રીતે જઈને) કદાચ પણ તે જીવપુદ્ગલો જતાં નથી (ગતિ કરતાં નથી). હ ત્યાં જીવ કર્માધીન હોવાથી ભવાન્તરની પ્રાપ્તિમાં વક્ર-વિગ્રહગતિને પણ પામે છે, કેમ કેભવાન્તરની સંક્રાંતિમાં ઋજુ-વક્રગતિના ભેદથી ગતિના બે પ્રકારો છે. વળી વક્રગતિમાં એકવિગ્રહ, દ્વિવિગ્રહ અને ત્રિવિગ્રહ રૂપે ત્રણ પ્રકારની ગતિઓ છે. (૧) એકવિગ્રહગતિ બે સમયવાળી, (૨) દ્વવિગ્રહગતિ ત્રણ સમયવાળી અને (૩) ત્રિવિગ્રહગતિ ચાર સમયવાળી છે. ત્યાં ઋજુગતિએ જનાર જીવને જેમ સીધા ચાલનાર બળદને નાસારજ્જુ (બળદના નાકે બાંધવાની દોરી, નાથ) અપેક્ષિત નથી, તેમ આનુપૂર્વી અપેક્ષિત નથી. પરંતુ વક્રગતિએ જનાર બળદને નાથ અપેક્ષિત १. तत्रानुपूर्वीनामकर्मणो नोदयः, किन्तु पूर्वकर्मायुरनुभवन्नुत्पत्तिस्थानं प्राप्तः पुरस्कृतमायुरासादयतीति ભાવ: ૨. જો કે જીવની વિશ્રેણીગતિ પણ મેરૂ આદિ પ્રદક્ષિણાના કાળમાં થયેલ છે, તો પણ ભવાન્તર સંક્રમણમાં ઊર્ધ્વલોકમાંથી નીચે, અધોલોકમાંથી ઊંચે અને તિńલોકમાંથી નીચે અથવા ઊંચે શ્રેણીની અનુસારિણી ગતિ છે. ૩. મુક્તોની ગતિ નિયમા અવક્ર-ઋજુ હોવાથી કહેવામાં આવેલ છે કર્માધીન હોવાથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ १७६ तत्त्वन्यायविभाकरे છે. તેવી રીતે ઋજુગતિએ જન્મસ્થાનને મેળવનાર આત્માને આનુપૂર્વી અપેક્ષિત નથી, પરંતુ વક્રગતિએ પ્રવૃત્તિ (પ્રયત્નો કરનારને આનુપૂર્વી અપેક્ષિત છે. તથાચ વક્રગતિએ વળાંક દઈને) પોતપોતાના ઉત્પત્તિસ્થાન પ્રત્યે જનાર જીવને શ્રેણી અનુસાર ગતિનિયામક કર્મત્વ આનુપૂર્વીનું લક્ષણ છે. પદકૃત્ય- આ લક્ષણમાં કર્મત્વ રૂપ વિશેષ્ય જો ન મૂકવામાં આવે, તો ગતિસહાયક ધર્માસ્તિકાય રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના દોષવારણ માટે કર્મત્વ રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે. ધર્માસ્તિકાય કર્મ નહિ હોવાથી દોષ નથી. જો સ્વસ્થ ઉત્પત્તિસ્થાનને પામનાર જીવને અનુશ્રેણી-ગતિનિયામક કર્મત્વ, વક્રગતિ છોડીને એવું લક્ષણ માંડવામાં આવે, તો ઋજુગતિએ ઉત્પત્તિસ્થાનને પામનાર આત્માના શ્રેણીઅનુસારિ-ગતિનિયામક પૂર્વભવના આયુષ્યનામક કર્મ રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના વારણ માટે વક્રગતિએ પોતપોતાના સ્થાનમાં જનાર જીવને શ્રેણી અનુસારિ-ગતિનિયામક કર્મત્વ, એવું લક્ષણ કરવું. તથાચ વક્રગતિના આરંભકાળમાં પૂર્વભવના આયુષ્યનો નાશ થવાથી અને આગળના અગ્ર) આયુષ્યની પ્રાપ્તિ (ઉદય) થવાથી, ત્યાં પૂર્વનું આયુષ્ય-ગતિનિયામક નથી, અગ્રનું આયુષ્યગતિ-નિયામક નથી, કેમ કે-ગતિના આરંભ પછી પ્રાપ્તિ છે. પરંતુ ત્યાં ગતિનિયામક તરીકે આનુપૂર્વી નામક કર્મ છે, માટે દોષ નથી. (જુગતિમાં પૂર્વના આયુના વ્યાપારથી જ ઉત્પત્તિસ્થાનમાં જાય છે. જ્યાં તે પૂર્વનું આયુષ્ય ક્ષીણ થયું, ત્યાં અંતરાલગતિમાં તે આનુપૂર્વી નામકર્મનો ઉદય છે. વાસ્તુ માર્ગની લાકડીના સ્થાન પ્રાપ્ત આનુપૂર્વી કર્મનો ઉદય છે.) જો જીવ શબ્દને કાઢી વક્રગતિથી ગતિ કરનારને, અનુશ્રેણિ-ગતિનિયામક કર્મપણું- એવું આનુપૂર્વીનું લક્ષણ કરવામાં આવે, તો પુદ્ગલોની પણ પરપ્રયોગની અપેક્ષાએ વક્રગતિનો સંભવ હોવાથી અલક્ષ્યભૂત તે-તથાવિધ વક્રગતિમાં અનુશ્રેણીગમનમાં પ્રયોજક કારણ પ્રયોકતાના (પ્રયોગકર્તા) કર્મમાં (વિશિષ્ટ ક્રિયામાં) અતિવ્યાપ્તિના વારણ માટે જીવપદનું ઉપાદાન કરેલ છે. (પરપ્રયોગની અપેક્ષા વગરના પુગલોની પણ સ્વાભાવિકી ગતિ અનુશ્રેણી પામે છે. આવો પ્રવચનનો ઉપદેશ છે. પુદ્ગલોમાં પરપ્રયોગની અપેક્ષાએ તો બીજા પ્રકારે પણ અનુશ્રેણીગતિ-વક્રગતિ છે.) જીવપુદ્ગલોનો સ્વભાવ જ એવો છે કે કોઈ પણ ગતિ અર્થાત્ જીવપુગલની (ઋજુ-વક્રગતિ) સર્વ ગતિ (શ્રેણી વગરની) વિશ્રેણી હોતી નથી, પરંતુ અનુશ્રેણી હોય છે. શંકા-જેમ ઋજુગતિમાં આનુપૂર્વી નામક કર્મ વગર જીવ ઉત્પત્તિસ્થાનમાં જાય છે, તેમ વક્રગતિમાં પણ જીવને આનુપૂર્વાની અપેક્ષા કેમ? સમાધાન- ઋજુગતિમાં પૂર્વભવનું આયુષ્ય ભવાન્તરગમનમાં પ્રયોજક છે (હેતુ છે), જ્યારે વક્રગતિમાં પૂર્વભવનું આયુષ્ય ક્ષીણ થયેલું હોવાથી ભવાન્સરગમનમાં આનુપૂર્વી (નામકર્મ) પ્રયોજક છે. अथ मानुषानुपूर्वीलक्षणमाह मनुष्यत्वोपलक्षिताऽऽनुपूर्वी मनुष्यानुपूर्वी । इमे मनुष्यद्विकशब्दवाच्ये देवत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म सुरगतिः । ५ । Page #214 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ५-६, चतुर्थ किरणे १७७ ___ मनुष्यत्वोपलक्षितेति । मानुषोपपातक्षेत्रं गच्छतो जीवस्य श्रेण्यनुसारिगतिनियामकानुपूर्वीत्वं मनुष्यानुपूर्वीलक्षणं । अत्रानुपूर्वीपदं धर्मास्तिकाये, मानुषपदं च देवाद्यानुपूर्व्यामतिप्रसङ्गवारणायोपात्तम् । वक्रगत्येति पदन्त्वसम्भववारणाय । अस्याः परा स्थितिः पञ्चदशसागरोपमकोटीकोट्यः । पञ्चदशवर्षशतान्यबाधा, जघन्या तु सागरोपमस्य द्वौ सप्तभागी पल्योपमासंख्येयभागेन न्यूनौ, अन्तर्मुहूर्तञ्चाबाधाकालः । मनुजगतिर्मनुजानुपूर्वी च पूर्वोदितविभागवाक्यघटकमनुष्यद्विकशब्दवाच्येत्याह-इमे इति, मनुष्यगतिमनुजानुपूर्व्यावित्यर्थः । देवगतेः स्वरूपमाह-देवत्वेति । देवत्वपर्यायपरिणतिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः । पदकृत्यं मनुजगतिवद्विभावनीयम् । दशसागरोपमकोटीकोट्योऽस्याः परा स्थितिः । दशवर्षशतान्यबाधा, जघन्या तु सागरोपमसहस्रस्य द्वौ सप्तभागौ पल्योपमासंख्येयभागेन न्यूनौ, अबाधा त्वन्तर्मुहूर्तकालः ॥ . वे मनुष्यानुपूर्वानु लक्ष छ :____भावार्थ- मनुष्यत्वथा उक्षित (यिलित) भानुपूवा 'मनुष्यानुपूवा. 'माले भनुतिમનુષ્યાનુપૂર્વીની મનુષ્યદ્વિકની સંજ્ઞા છે અર્થાત્ મનુષ્યદ્ધિક શબ્દથી વાચ્ય છે. દેવત્વપર્યાય પરિણતિ પ્રયોજક भ 'सुरगति.' વિવેચન- મનુષ્યક્ષેત્ર રૂપ ઉત્પત્તિક્ષેત્રમાં વક્રગતિએ જનાર જીવને શ્રેણીઅનુસારિણી ગતિનિયામક આનુપૂર્વકર્મપણું, મનુષ્ય આનુપૂર્વીનું લક્ષણ સમજવું. પદકૃત્ય- અહીં ધમસ્તિકામાં અતિવ્યાપ્તિના વારણ માટે આનુપૂર્વીપદ અને દેવ આદિ આનુપૂર્વમાં અતિવ્યાપ્તિના વારણ માટે માનુષપદ મૂકેલ છે. અસંભવના લક્ષ્ય માત્રમાં લક્ષણની અસત્તાના) વારણ भाटे 45' 43 मे ५६ भूस छे. સ્થિતિવર્ણન- મનુષ્યાનપૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ પંદર સો વર્ષ. (બંધકાળથી માંડી ઉદયકાળનો મધ્યવર્તી કાળ.) જઘન્ય સ્થિતિ સાગરોપમનો સાતમો ભાગ, પલ્યોપમના मसंध्यात मागे न्यून. मनाया अंतर्भूत. વળી મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી- આ બે પૂર્વે કહેલ મહા વિભાગ રૂપ વાક્યમાં રહેલ મનુષ્યદ્રિક શબ્દથી વાચ્ય બને છે. એ વાત કહે છે કે- “આ બે મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વ મનુષ્યદ્ધિક શબ્દથી વાચ્ય છે. देवानुपूर्वीलक्षणमाह---देवत्वोपलक्षिताऽऽनुपूर्वी सुरानुपूर्वी । इमे सुरद्विके । पञ्चेन्द्रियशब्दप्रवृत्तिनिमित्तभूतसदृशपरिणत्यात्मकजातिविपाकोदयवेद्यं कर्म पञ्चेन्द्रियजातिः । ६ । १. वक्रयाऽन्तर्गत्येति शेषः । पूर्वभवोत्तरकालीना तिर्यगाद्युत्तरोत्पत्तिस्थानप्राप्तिपूर्वभाविनी गतिरन्तर्गतिः ॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ १७८ तत्त्वन्यायविभाकरे देवत्वोपलक्षितेति । देवोपपातक्षेत्रं वक्रगत्या गच्छतो जीवस्यानुश्रेणिगतिनियामकानुपूर्वीत्वं लक्षणार्थः । प्राग्वदेव पदानां कृत्यं बोध्यम् । स्थितिरपि परा जघन्या च देवगतिवदेव। इमे इति देवगत्यानुपूर्व्यावित्यर्थः । सुरद्विके इति । विभागवाक्यस्थसुरद्विकपदवाच्ये इति भावः ॥ पञ्चेन्द्रियजाते: स्वरूपमाह-पञ्चेन्द्रियेति । अयं पञ्चेन्द्रिय इति, पञ्चेन्द्रियशब्दस्य प्रवृत्तौ निमित्तभूता या सदृशपरिणतिरूपा जातिस्तदात्मकविपाकोदयेन विज्ञेयं यत्कर्म सा पञ्चेन्द्रियजातिरित्यर्थः । पञ्चेन्द्रियत्वजातिसद्भावाद्धि पञ्चेन्द्रियोऽयमिति शब्दः प्रयुज्यते ततस्तादृशजातिरूपविपाकोदयेन यत्कर्म विज्ञायते कारणतया सा पञ्चेन्द्रियजातिरिति भावः । जातिनामकर्मेदं संज्ञाव्यवहारनिमित्तजातौ प्रयोजकं न तु द्रव्यात्मकपञ्चेन्द्रियेषु, तत्रेन्द्रियपर्याप्तिनामकर्मणः प्रयोजकत्वात्, नापि भावात्मकपञ्चेन्द्रियेषु तत्रेन्द्रियावरणक्षयोपशमस्यैव सामर्थ्यात् । तथा च पञ्चेन्द्रियसंज्ञाव्यवहारनिबन्धनजातिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः । कालादिवारणाय विशेष्यं, सातादावतिव्याप्तिवारणाय विशेषणम्, जातिप्रयोजकत्वे सति कर्मत्वस्य एकेन्द्रियादिजातिषु सत्त्वात्तद्वारणाय निबन्धनान्तम् । पञ्चपदमप्यत एव । जातिपदानुपादाने पञ्चेन्द्रियाणामपि पञ्चेन्द्रियसंज्ञाव्यवहारनिबन्धनत्वात् तत्प्रयोजकेऽङ्गोपाङ्ग नामकर्मणि इन्द्रियपर्याप्तौ चातिव्याप्तितस्तदुपादानम्, जातिर्नामाव्यभिचारिणा सादृश्येनैकीकृतोऽर्थः । अस्याः परा स्थितिविंशतिसागरोपमकोटीकोट्यः, वर्षसहस्रद्वयमबाधा च । जधन्या तु सागरोपमस्य द्वौ सप्तभागौपल्योपमासंख्येयभागेन न्यूनौ, अबाधा त्वन्तर्मुहूर्त्तकालः ॥ वे वितिर्नु २१३५ ४ छ ?દેવત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મપણું સુરગતિનું લક્ષણ સમજવું. પદકૃત્ય- આ લક્ષણનું પદકૃત્ય મનુષ્યગતિના લક્ષણની માફક વિચારવું. સ્થિતિનિયમન- સુરગતિ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ. અબાધકાળ એક હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ બે હજાર સાગરોપમનો સાતમો ભાગ, પલ્યોપમના અસંખ્યાત ભાગે ન્યૂન. અબાધાકાળ अंत त. દેવાનુપૂર્વીનું લક્ષણ ભાવાર્થ- દેવત્વથી અંકિત આનુપૂર્વી-સુરાનુપૂર્વી, આ બે સુરદ્ધિક વાચ્ય છે. પંચેન્દ્રિય શબ્દની પ્રવૃત્તિનિમિત્તભૂત જે, સમાન પરિણતિઆત્મક જાતિ રૂપ વિપાક ઉદયથી જાણવાલાયક કર્મ ‘પંચેન્દ્રિય ति.' વિવેચન- દેવના ઉપપાત-ઉત્પત્તિના ક્ષેત્ર પ્રત્યે વક્રગતિથી જનાર જીવને અનુશ્રેણી ગતિનિયામક આનુપૂર્વીત્વ, એ લક્ષણનો અર્થ સમજવો. પૂર્વની માફક પદોનું કૃત્ય સમજવું અને ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ Page #216 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७, चतुर्थ किरणे १७९ દેવગતિની માફક જ જાણવી. આ બે દેવગતિ અને દેવાનુપૂર્વી વિભાગવાક્યમાં રહેલ સુરદ્ધિક શબ્દથી વાગ્ય છે, એમ ભાવ સમજવો. પંચેન્દ્રિયજાતિના સ્વરૂપને કહે છે કેઆ પંચેન્દ્રિય છે.'- આવા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે સરખી (સમાનજાતીય જીવાત્તરની સાથે) બાહ્ય વિશિષ્ટ પરિણતિ રૂપ જાતિના વિપાક ઉદયથી જાણવા યોગ્ય જે કર્મ, તે “પંચેન્દ્રિયજાતિ.” ખરેખર, પંચેન્દ્રિયપણા રૂપ જાતિનો સદુભાવ હોવાથી “આ પંચેન્દ્રિય છે.”- આવો શબ્દ પ્રયુક્ત થાય છે. તેથી તેવી જાતિ રૂપ કાર્યના વિપાકના ઉદયથી-અનુભવથી જે કર્મ વિશેષતયા કારણ રૂપે જણાય છે, તે પંચેન્દ્રિયજાતિ'- આવો ભાવ સમજવો. આ જાતિનામકર્મ સંજ્ઞાના વ્યવહારમાં નિમિત્તભૂત જાતિ પ્રત્યે પ્રયોજક છે, પરંતુ દ્રવ્ય રૂપ પાંચ ઇન્દ્રિયો પ્રત્યે પ્રયોજક નથી, કેમ કે દ્રવ્ય રૂપ પાંચ ઇન્દ્રિયો રૂપ કાર્ય પ્રત્યે ઇન્દ્રિયપર્યાપ્તિનામકર્મ પ્રયોજક (પરંપરાએ કાર્યજનક) છે. ભાવ રૂપ પાંચ ઇન્દ્રિયો પ્રત્યે આ જાતિનામકર્મ પ્રયોજક નથી, પરંતુ ઇન્દ્રિય આવરણ ક્ષયોપશમનું જ સામર્થ્ય છે. અર્થાત્ “પંચેન્દ્રિય'- આવા પ્રકારની સંજ્ઞાના વ્યવહારમાં મૂળ કારણભૂત જાતિમાં પ્રયોજકપણું-કમપણું, એ આ લક્ષણનો અર્થ સમજવો. પદકૃત્ય-અહીં સાધારણ કારણભૂત અલક્ષ્યભૂત કાળ આદિમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે કર્મત્વ' રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે. સાતવેદનીય આદિમાં અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના માટે પંચેન્દ્રિય સંજ્ઞાવ્યવહાર નિબંધનજાતિ પ્રયોજકત્વ' રૂપ વિશેષણ દલ મૂકેલ છે. જો “જાતિપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ'- એવું લક્ષણ કરવામાં આવે, તો અલક્ષ્યભૂત એકેન્દ્રિય આદિ જાતિઓમાં જાતિપ્રયોજકત્વ અને કર્મ– વિદ્યમાન હોઈ અતિવ્યાપ્તિના વારણ માટે પંચેન્દ્રિય સંજ્ઞાવ્યવહાર નિબંધન'- એ પ્રમાણે જાતિનું વિશેષણ દીધેલ છે. સંખ્યાવાચક “પંચ પદ પણ આ જ મુદ્દાસર મૂકેલ છે. જો જાતિપદ ન મૂકવામાં આવે, તો પંચેન્દ્રિય જીવોમાં પણ પંચેન્દ્રિય સંજ્ઞાવ્યવહાર મૂળ કારણ હોઈ, પંચેન્દ્રિયસંશાવ્યવહાર પ્રયોજક'- એવા અંગ-ઉપાંગ નામકર્મમાં અને ઇન્દ્રિય પર્યાપ્તિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “જાતિ' પદનું ઉપાદાન કરેલ છે. જાતિ એટલે અવિરોધી સમાનતા દ્વારા એકીકૃત (સમાનતાથી એક કરેલ) અર્થ. સ્થિતિનિયમન- પંચેન્દ્રિય જાતિનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ બે હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ સાગરોપમના બે સાતીયા ભાગો, પલ્યોપમના અસંખ્યાત ભાગે ન્યૂન. અબાધાકાળ અંતર્મુહૂર્ત- - - अथौदारिकादिशरीरनामकर्मस्वरूपमाख्याति औदारिकशरीरयोग्यगृहीतपुद्गलानां शरीरतया परिणमनप्रयोजकं कौदारिकशरीरम् । वैक्रियपुद्गलानां शरीरत्वेन परिणमनहेतुः कर्म वैक्रियशरीरम् । आहारकपुद्गलानां देहतया परिवर्तनसमर्थं कर्माऽऽहारकशरीरम् । ७ । Page #217 -------------------------------------------------------------------------- ________________ १८० तत्त्वन्यायविभाकरे औदारिकेति । शीर्यत इति शरीरं प्रागवस्थातश्चयापचयाभ्यां प्रतिक्षणं विनाशीत्यर्थः । असारस्थूलद्रव्यवर्गणारब्धमौदारिकं, उत्तरशरीरापेक्षयाऽल्पद्रव्यं स्थूलं शिथिलनिचयञ्च । यस्य कर्मण उदयादौदारिकवर्गणापुद्गलान् गृहीत्वौदारिकशरीरत्वेन परिणमयति तत्कर्मौदारिकशरीरमित्यर्थः । न चैवं शरीरपर्याप्तिरपि तादृशत्वात्तत्रातिव्याप्तिरिति वाच्यम् । गृहीतपुद्गलानां शरीरतया परिणतेः शरीरनामकर्मणैव साध्यत्वात् आरब्धाङ्गसमाप्तेश्च पर्याप्तिनामकर्मसाध्यत्वेनातिव्याप्त्यभावात् । उक्तञ्च " ननु देहोच्छ्वासनामकर्मभ्यामेव सिद्धयत: देहोच्छ्वासौ किमेताभ्यां पर्याप्तिभ्यां प्रयोजनम् ? अत्रोच्यते पुद्गलानां गृहीतानामिहात्मना । साध्या परिणतिर्देहतया तन्नामकर्मणा । आरब्धाङ्गसमाप्तिस्तु तत्पर्याप्त्या प्रसाध्यते । एवं भेदः साध्यभेदाद्देहपर्याप्तिकर्मणो" रिति । विशेष्यविशेषणपदकृत्यं पूर्ववदेव । वैक्रियशरीरनामकर्मादावतिव्याप्तिवारणायौदारिकशरीरयोग्येति । ग्रहणमन्तरेण परिणमनासम्भवेन गृहीतेत्युक्तम् । शरीरतयेत्यनुक्तावौदारिकशरीरबन्धनेऽतिव्याप्तिरिति तस्योपादानम् । बन्धनस्य गृहीतानां गृह्यमाणानाञ्चौदारिकादिशरीरवर्गणापुद्गलानां परस्परसंश्लेषमात्रकारित्वादिति । अस्य च जघन्या परा च स्थितिः पञ्चेन्द्रियजातिवद्बोध्या । अथ वैक्रियशरीरनामाह - वैक्रियेति । विचित्रशक्तिकद्रव्यनिर्मापितं बहुतरद्रव्यं सूक्ष्मं घननिचयं च वैक्रियं । तथा च यस्य कर्मण उदयात् वैक्रियवर्गणापुद्गलान् गृहीत्वा वैक्रियशरीरत्वेन परिणमयति तद्वैक्रियशरीरनामकर्मेति भाव:, पदकृत्यं पूर्ववत् । परा स्थितिरस्य पञ्चेन्द्रियजातिवत् । जघन्या तु सागरोपमसहस्रस्य द्वौ सप्तभागौ पल्योपमासंख्येयभागेन न्यूनौ, अबाधाऽन्तर्मुहूर्तम् । आहारकशरीरमाचष्टेआहारकेति । शुभतरशुक्लविशुद्धद्रव्यवर्गणाप्रारब्धं प्रतिविशिष्टप्रयोजनायाऽन्तर्मुहूर्त्तस्थितिकमाहारकं शरीरं सूक्ष्मपरिणामपरिणतं बहुतरपुद्गलद्रव्यारब्धञ्च । सर्वे लक्षणविचारा: प्राग्वद्भाव्याः । अस्योत्कृष्टा स्थितिः सागरोपमकोटीकोटेरन्तः, अबाधा त्वन्तर्मुहूर्त्तम्, जघन्यापि तथैव ॥ હવે ઔદારિક આદિ શરીરનામકર્મના સ્વરૂપને કહે છે. ભાવાર્થ- ઔદારિક શરીરયોગ્ય ગ્રહણ કરેલા પુદ્ગલોના ઔદારિક શરીરપણાએ પરિણમનમાં પ્રયોજક કર્મ ‘ઔદારિક શરીર,' વૈક્રિય પુદ્ગલોના વૈક્રિય શરીરપણાએ પરિણમનમાં હેતુકર્મ ‘વૈક્રિય શરીર’ અને આહારક પુગલોના આહા૨ક શરીરપણાએ પરિવર્તનમાં સમર્થ કર્મ ‘આહારક શરીર.' ९. यद्यप्यत्र बन्धनसंघातनामकर्मणी शरीरनामकर्मणो न प्रकृत्यन्तरमिति मत्वा न पृथगुपन्यस्ते, तथापि परस्परावियोगस्याविवरभावेनैकत्वरूपस्य तत्कार्यस्य दर्शनतो भवत एवैते इत्यतिव्याप्तिरादर्शिता ॥ Page #218 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७, चतुर्थ किरणे १८१ વિવેચન- જે વિનાશને પામે, તે શરીર. અર્થાત પૂર્વની અવસ્થા કરતાં હાનિવૃદ્ધિ દ્વારા ક્ષણે ક્ષણે વિનાશસ્વભાવી શરીર કહેવાય છે. (શીયત ઈતિ-શિથિલ સંધિબંધનનું આલંબન કરતું સૂર્યમંડલ જે દેખાય છે, તે જ કદાચિત શીયત એમ કહેવાય છે, જીર્ણશીર્ણ શરીર થાય છે.) સ્વલ્પ પ્રદેશથી ઉપચિત હોવાથી અસાર, પ્રતિક્ષણ વૃદ્ધિયોગથી સ્થૂલ જે દ્રવ્યવર્ગણાથી બનેલું, તે શરીર “ઔદારિક છે. આ ઔદારિક શરીર પછીના શરીરની અપેક્ષાએ અલ્પ દ્રવ્યવાળું (અસાર) અને શિથિલ રચનાવાળું એટલે સ્થૂલ કહેવાય છે. (ભંડના દાંત શિથિલ અને હાથીના દાંત સઘન ગાઢનો દાખલો છે, જે કર્મના ઉદયથી ઔદારિક વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને ઔદારિક શરીરપણાએ પરિણાવે છે, તે કર્મ “ઔદારિક શરીર.' શંકા- શરીરપર્યાપ્તિ પણ તથા પ્રકારની છે, તો ત્યાં શું અતિવ્યાપ્તિ નહિ આવે? સમાધાન- ગ્રહણ કરેલ પુદ્ગલોની શરીરપણે પરિણતિ શરીરનામકર્મ વડે જ સાધ્ય બને છે અને આરંભ કરેલ અંગની-શરીરની સમાપ્તિ પર્યાપ્તિનામકર્મથી સાધ્ય હોવાથી અતિવ્યાપ્તિનો અભાવ છે. કહ્યું છે કે- “શરીરનામકર્મ-ઉચ્છવાસનામકર્મથી જ શરીર અને ઉચ્છવાસ સિદ્ધ થાય છે, તો શરીરપર્યાપ્તિ અને ઉચ્છવાસપર્યાપ્તિનું શું પ્રયોજન છે? અહીં જવાબ રૂપે કહેવાય છે કે શરીરનામકર્મ વડે જીવે ગ્રહણ કરેલા પુદ્ગલોની ઔદારિક આદિ શરીરપણે પરિણતિ સાધ્ય છે. શરીરપર્યાપ્તિનું સાધ્ય (કાય) તો આરંભેલ શરીરની સમાપ્તિ છે. આ પ્રમાણે સાધ્યભેદની અપેક્ષાએ શરીરનામકર્મ અને પર્યાપ્તિનામકર્મનો ભેદ છે.” (જેમ શરીર નામના ઉદયથી ગ્રહણ કરાયેલા પણ ઔદારિક આદિ શરીરપુગલો શક્તિવિશેષ રૂપ શરીરપર્યાપ્તિ સિવાય શરીરરૂપપણે પરિણાવી શકાતા નથી, માટે શરીર નામથી પૃથ શરીરપર્યાપ્તિ મનાય છે, તેમ અહીં પણ ઉચ્છવાસનામકર્મથી પૃથ ઉચ્છવાસપર્યાપ્તિ સમજવી, કેમ કે-સરખી યુક્તિ છે.) પદકૃત્ય- વિશેષ્યનું (કર્મત્વનું) વિશેષણનું (પરિણમન પ્રયોજકત્વ રૂપ વિશેષણનું) પદકૃત્ય પૂર્વની માફક-મનુષ્યગતિની માફક સમજવું. અલક્ષ્યભૂત વૈક્રિયશરીરનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઔદારિક શરીરયોગ્ય' ઇતિ ગ્રહણ કરેલ છે. ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોના પ્રહણ સિવાય પરિણમનનો અસંભવ છે. એ વાતને બતાવવા માટે “ગૃહીતે તિ' પદનું ગ્રહણ કરેલ છે. જો ઔદારિક શરીરયોગ્ય ગૃહીત પુદ્ગલોના પરિણમનમાં પ્રયોજક કર્મ-એમ “શરીરતયા” છોડીને બોલવામાં આવે, તો “ઔદારિકશરીર બંધન રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના વારણ માટે “શરીરતયાએ પદનું ઉપાદાન કરેલ છે, કેમ કે- બંધન (જો કે અહીં બંધન અને સંઘાતન રૂપ બે કર્મો શરીરનામકર્મ પ્રકૃતિથી ભિન્ન પ્રકૃતિ નથી-એમ માની શરીરનામકર્મથી પૃથર્ ઉપન્યાસ કરેલ નથી, તો પણ ઐકત્વ રૂપ પરસ્પર અવિયોગ રૂપ તેનું કાર્ય જોવાથી આ પૃથગુ થાય છે, માટે અતિવ્યાપ્તિ દર્શાવેલ છે.) ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા ઔદારિક આદિ શરીરવર્ગણા પુદ્ગલોનો પરસ્પર સંશ્લેષણ માત્ર કરનાર છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ १८२ तत्त्वन्यायविभाकरे સ્થિતિનિયમન- ઔદારિકશરીર નામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિય જાતિની માફક સમજવી. હવે વૈક્રિયશરીરનામકર્મને કહે છેવૈિક્રિય એટલે વિચિત્ર શક્તિવાળા દ્રવ્યોથી બનાવેલું ઔદારિકશરીરની અપેક્ષાએ બહુતર દ્રવ્યોવાળું (સાર) અને સઘનરચનાવાળું-સૂક્ષ્મ વૈક્રિયશરીર હોય છે. જે કર્મના ઉદયથી વૈક્રિયવર્ગણા પુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રિયશરીરપણાએ પરિણાવે છે, તે વૈક્રિયશરીરનામકર્મ અહીં પદકૃત્ય પૂર્વની માફક સમજવું. સ્થિતિ- વૈક્રિયશરીરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પંચેન્દ્રિય જાતિની માફક સમજવી. અબાધાકાળ પંચેન્દ્રિયજાતિની માફક સમજવો. જઘન્ય સ્થિતિ એક હજાર સાગરોપમના બે સાતીયા ભાગ, પલ્યોપમના અસંખ્યાત ભાગે ન્યૂન. અબાધાકાળ-અંતર્મુહૂર્ત. હવે આહારકશરીરનામકર્મને જણાવે છેશુભતર- શુકલ વિશુદ્ધ (અત્યંત સ્વચ્છ) દ્રવ્યવર્ગણાથી બનાવેલું (ખાસ) પ્રયોજન માટે સ્વીકારાતું હોઈ, આહારકશરીર અંતર્મુહૂર્તની સ્થિતિવાળું, સૂક્ષ્મપરિણામથી પરિણત અને બહુતર પુદ્ગલદ્રવ્યથી જન્ય છે. સઘળા લક્ષણના વિચારો પૂર્વની માફક સમજવા. સ્થિતિ- આહારકશરીરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ. (એક કોડાકોડી સાગરોપમની અંદર) અબાધાકાળ અંતર્મુહૂર્ત. તે જ પ્રમાણે જઘન્ય સ્થિતિ-અબાધાકાળ સમજવો. तैजसशरीरमभिदधाति - तैजसवर्गणागतपुद्गलानां शरीरतया परिवर्तकं कर्म तैजसशरीरम् । कार्मणवर्गणागतपुद्गलानां शरीरत्वेन परिवर्तनहेतुः कर्म कार्मणशरीरम् । इमानि पञ्चदेहानि ।८। तैजसवर्गणेति । तेजोगुणोपेतद्रव्यवर्गणासमारब्धं तैजसशरीरं, यदा यस्योत्तरगुणलब्धिरुत्पन्ना भवति तदा रोषप्रसन्नताप्रसङ्गे शरीरमिदमुष्णशीतगुणं शापानुग्रहसामर्थ्याविर्भावकञ्च भवति, यदा तु न सोत्पन्ना तदा तु केवलं सतताहृताहारपाचकं भवति । लक्षणं पदकृत्यञ्च पूर्ववत् । अस्य परा जघन्या च स्थितिः पञ्चेन्द्रियवत् । अथ कार्मणस्वरूपमाहकार्मणवर्गणेति । जीवप्रदेशैर्दुग्धाम्बुवदन्योन्यं श्लिष्टा अनन्ता ये कर्मप्रदेशास्तदात्मकं कर्मिणं निखिलशरीरहेतुभूतं भवान्तरगतौ तैजसशरीरयुतं सज्जीवसहायञ्च । शरीराभ्यामेताभ्यां जीवस्य गमनागमने प्रवेशनिर्गमने च स्याताम् । अत्यन्तसूक्ष्मत्वाच्च भवान्तरगमनकालेऽपि २. इदञ्च कर्माण्येव कार्मणमिति व्युत्पत्त्या, तथा च न कर्मभ्यः पृथक्कार्मणमत्र । कर्मणा निर्वृत्तं कार्मणमिति विग्रह त्वाह कार्मणनामकर्मणस्त्विति ॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८, चतुर्थ किरणे १८३ नैतयोश्चक्षुर्विषयत्वम् । कार्मणनामकर्मणस्तु समानवर्गणापुद्गलमयत्वेऽपि स्वकार्यभूतात्कार्मणशरीरादन्यत्वमेव कार्मणशरीरस्य कारणभूतत्वात् । यद्यपि सर्वेषामेव शरीराणां कर्मजन्यत्वं कर्मसमूहरूपत्वञ्च तथाप्यौदारिकादिनामकर्मनिमित्तकत्वादौदारिकादिसंज्ञाविशेषात् स्थौल्यादिलक्षणात् तिर्यङ्मनुष्यादिस्वामिभेदात् सामर्थ्यभेदाच्च मृद्रूपकारणाविशेषेऽपि मृत्समूहाविशेषेऽपि च घटशरावादिभेदवत्तेषां परस्परं वैषम्यमस्त्येव । न च नास्त्येव कार्मणं शरीरं निमित्ताभावात्खरविषाणवदिति वाच्यं प्रदीपवत्स्वस्यैव निमित्तनिमित्तिभावात्, मिथ्यात्वाविरत्यादीनां निमित्तत्वाच्च । अन्यथा निर्हेतुकस्य विनाशहेतोरप्यभावादनिर्मोक्षप्रसङ्ग आपद्येत। न च कार्मणस्यौदारिकादिवद्विशरणधर्मत्वाभावात्कथं शरीरत्वमिति वाच्यम्, निमित्तवशात्तस्यापि सततं चयापचयधर्मत्वादिति । लक्षणं कृत्यञ्च प्राग्वत् । अस्याप्युत्कृष्टजघन्यस्थिती पञ्चेन्द्रियवदेव । प्रसङ्गादाह-इमानीति । यद्यपि देहशब्दः पुल्लिङ्गे रूढस्तथापि कार्यभूतशरीराणां पञ्चविधत्वं पुण्यकर्मविभागवाक्यस्थकर्मबोधकपञ्चदेहशब्दवाच्यत्वमेषां पञ्चविधकर्मणाञ्च सूचयितुं 'कायो देहः क्लीबपुंसो' रिति कोशानुरोधेन च नपुंसकनिर्देशः कृतः । तथा च कार्यभूतानीमान्येव पञ्चशरीराणि, कारणभूतानीमानि पञ्चनामकर्माणि विभागवाक्यस्थपञ्चदेहशब्दवाच्यानीति भावः । તૈજસશરીરનામકર્મને કહે છે કેભાવાર્થ- તૈજસવર્ગણામાં રહેલ પુગલોને શરીરપણાએ પરિવર્તન-પરિણમનકારક કર્મ ‘તૈજસશરીર. કામણવર્ગણામાં રહેલ પુદ્ગલોને શરીરપણાએ પરિણમનમાં હેતુભૂત કર્મ ‘કામણશરીર. આ પાંચ શરીરો 5डेवाय छे. વિવેચન- તેજ (અગ્નિ)ના ગુણથી યુક્ત દ્રવ્યવર્ગણાથી સમારબ્ધ તૈજસશરીર (તેજની બનાવટો-તેજ રૂપી તૈજસ) ઉષ્ણ ગુણવાળું છે. જ્યારે જેને ઉત્તરગુણના નિમિત્તજન્ય લબ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે રોષના અને પ્રસન્નતાના પ્રસંગે આ શરીર ઉષ્ણ-શીતગુણવાળું શાપ અને અનુગ્રહના સામર્થ્યનો આવિર્ભાવ ७२नार छे. જયારે તે લબ્ધિ ઉત્પન્ન નથી, ત્યારે તો ફક્ત નિરંતર ભક્ત-ખાધેલ આહારને પચાવનાર ‘તૈજસશરીર’ કહેવાય છે. તૈજસશરીરનું લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક છે. આ તૈજસશરીરની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિયજાતિની માફક સમજવી. કાર્મણશરીરના સ્વરૂપને કહે છેજીવપ્રદેશોની સાથે ક્ષીર-નીરની માફક પરસ્પર સંશ્લિષ્ટ અનંત જે કર્મના અંશો, તે રૂપ કાર્મણ (આ કર્મો એ જ કામણ, આવી વ્યુત્પત્તિથી છે તથાચ કર્મોથી કાર્પણ અહીં પૃથફ નથી એમ સમજવાનું છે.) Page #221 -------------------------------------------------------------------------- ________________ १८४ तत्त्वन्यायविभाकरे સમસ્ત શરીર(કર્મ)ના હેતુભૂત છે અને ભવાન્સરગમનમાં (અંતરાલગતિ)માં તૈજસશરીરથી સહચરિત હોતું જીવને સહાય કરનાર છે. તૈજસ-કાશ્મણ રૂપ બે શરીરોથી જીવના ગમન અને આગમન, પ્રવેશ અને નિર્ગમન થાય છે. આ બે શરીરો અત્યંત સૂક્ષ્મ હોવાથી ભવાન્તરગમનના કાળમાં પણ દેખાતા નથી. કામણનામકર્મનો તો સમાન વર્ગણાના પુદ્ગલમયપણું હોવા છતાંય પોતાના કાર્યભૂત કાર્મણશરીરથી ભેદ જ છે, કેમ કે- કાર્મણશરીર કારણભૂત છે. જો કામણશરીર કર્મજન્ય-કર્મસમૂહ રૂપ છે, તો સઘળાય શરીરો કર્મજન્ય અને કર્મસમૂહ રૂપ હોઈ એક જ કાર્મણશરીર રહેશે? બીજા શરીરોનો ભેદ કેવી રીતે ઘટાવવો? - એવા પ્રશ્નના જવાબમાં કહે છે કે ભલે શરીરો કર્યજન્ય અને કર્મસમૂહ રૂપ હો ! તો પણ પ્રતિનિયત સ્વસ્વ-સ્વતંત્ર ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ રૂપ નામકર્મથી જન્ય હોવાથી, ક્રમસર ઔદારિક આદિ સંજ્ઞાના ભેદથી ઔદારિક આદિ શરીરો પૂલતા-સૂક્ષ્મતા આદિ લક્ષણભેદથી જુદા જુદા છે, કેમ કેપૂર્વ પૂર્વ શરીરો સ્થૂલ છે-પર પર શરીરો સૂક્ષ્મ છે. સ્વામીના ભેદથી ઔદારિક આદિ શરીરો જુદા જુદા છે. જેમ કે- દારિકના સ્વામી તિર્યચ-મનુષ્યો, વૈક્રિયના સ્વામી દેવ-નારીઓ, કેટલાક તિર્યંચ-મનુષ્યો. આહારકશરીરના સ્વામી મનુષ્યસંવત ચૌદપૂર્વધર. તૈજસ-કાશ્મણના સ્વામી સર્વ સંસારીઓ છે. સામર્થ્ય- કાર્યશક્તિના ભેદથી ઔદારિક આદિ શરીરો જુદા જુદા છે. જેમ કેઔદારિકશરીરનું સામર્થ્ય- અધર્મ, સુખ-દુઃખ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ આદિમાં છે. વૈક્રિયશરીરનું સામર્થ્ય- સ્થૂલ-સૂક્ષ્મ-એકત્વ-વ્યોમચર-પૃથ્વીગતિ વિષય રૂપ અને શ્રી જિનજન્માભિષેક આદિ કલ્યાણકોની ઉજવણી, ધર્મીઓને સહાય વગેરેમાં છે. આહારકનું સામર્થ્ય- સૂક્ષ્મ-વ્યવહિત-દુરવગાહ અર્થની વ્યવસ્થાના નિર્ણયમાં છે. તૈજસનું કાર્ય આહારપાક અને શાપ-અનુગ્રહદાનનું સામર્થ્ય છે. કાર્મણશરીરનું સામર્થ્ય- ભવાન્તરગતિના પરિણામમાં છે. અર્થાત્ માટી રૂપ કારણનો ભેદ નહિ છતાં પણ, ઘડા-શરાવલા વગેરે ભેદની માફક પાંચેય શરીરોનો પરસ્પર ભેદ-વિષમતા છે જ. શંકા- કામણશરીર નથી જ, કેમ કે- નિમિત્તજન્યથી કારણજન્ય કાર્ય રૂપ નથી. જેમ કે- ખરના શીંગડાં અવિદ્યમાન-અસત્ છે, તેમ કાર્મણશરીર અસત્ છે, કેમ કે- નિમિત્ત નથી. સમાધાન- જેમ પ્રદીપ પોતે પોતાને પ્રકાશ આપે છે અને બીજાને પ્રકાશ આપે છે પોતે જ કારણ અને પોતે જ કાર્ય છે, તેમ કાર્મણશરીર પોતે કર્મ રૂપી કારણ છે. કર્મ સમુદાય રૂપ કામણશરીર રૂપ પોતે કાર્ય છે અને કર્મ રૂપ કાર્પણ પ્રત્યે મિથ્યાત્વ, અવિરતિ આદિ નિમિત્ત છે. (કાર્પણ પોતાનું કારણ છે અને અન્ય શરીરોનું કારણ છે.) Page #222 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ९, चतुर्थ किरणे १८५ જો કાર્યણશ૨ી૨ને નિર્હેતુક (હેતુ વગર જન્ય) માનવામાં આવે, તો વિનાશના હેતુનો અભાવ હોવાથી भोक्षना खभावनो प्रसंग ( आपत्तिोष) खावी पडे ! શંકા- જેમ ઔદારિકશરીર વિશરણ (વિનશન) રૂપ ધર્મવાળું છે, તેમ કાર્પણ શરીર નથી, તો કાર્મણમાં શરીરપણું કેવી રીતે ઘટે ? समाधान- निमित्तना वशे ते अर्भशमां यय-अपथ्य ( हानि-वृद्धि) ३५ धर्म छे, भाटे अर्भशशरीर छे. આ કાર્યણનું લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક સમજવા. આ કાર્યણની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ પંચેન્દ્રિયજાતિની માફક સમજવી. પ્રસંગથી કહે છે કે- ‘આ પાંચ શરીરો' છે. જો કે દેહ શબ્દ પુલિંગમાં રૂઢ છે, તો પણ કાર્ય રૂપ શરીરોનું પંચવિધપણું અને પુણ્યકર્મના વિભાગ રૂપ વાક્યમાં ૨હેલ કર્મના બોધક ‘પંચ દેહ’ શબ્દવાચ્ય આ શરીર રૂપ पांथ प्रहारना दुर्मो छे- खेम सूयन उरवा माटे जने 'कायो देह क्लीब पुंसो: ' आय शब्द जने हेड शब्द નપુંસક અને પુલિંગમાં છે. એમ કોશના આધારે નપુંસકનો નિર્દેશ કરેલ છે. તથાચ કાર્ય રૂપ આ જ પાંચ શરીરો-કારણભૂત આ પાંચ નામકર્મો વિભાગવાક્યસ્થ ‘પંચ દેહ’ શબ્દથી વાચ્ય છે. આ પ્રમાણેનો ભાવ સમજવો. शरीराणामेषां कार्यभूतानां स्वामिनमाह तत्राद्यं शरीरं तिर्यङ्मनुष्याणाम् । द्वितीयं देवनारकिणाम् । तृतीयं चतुर्दशपूर्वधरस्यैव । तुर्यपञ्चमे संसारिणां सर्वेषां । कार्मणं विहायान्यान्युपभोगवन्ति । ९ । तत्रेति । पञ्चानां शरीराणां कर्मजन्यत्वाविशेषेऽपि कर्मसमूहात्मकाविशेषेऽपि च कारणभेदाद्भेदवत्स्वामिभेदादपि भेदेन पञ्चस्वेषु शरीरेषु आद्यस्यौदारिकशरीरस्य तिर्यङ्मनुष्याः स्वामिन इति भावार्थ: । उदारं प्रधानं तीर्थकरादिभिरङ्गीकरणात्, उत्कृष्टप्रमाणं वोदारं अप्स्थितवनस्पतेः सातिरेकयोजनसहस्रंप्रमाणत्वात्, शुक्रशोणिताद्युपादानप्रभृति प्रतिक्षणमुत्तरोत्तरां व्यवस्थां स्वकीयपर्याप्त्याद्यपेक्षां प्राप्नोतीति वोदारं तदेवौदारिकं तच्च गर्भजानां सम्मूर्च्छनजानाञ्च भवतीति भावः । द्वितीयमिति वैक्रियमित्यर्थः । विशिष्टा क्रिया विक्रिया तस्यां भवं वैक्रियं समुपलब्धवैक्रियलब्धेरिच्छानुविधानादेकं भूत्वाऽनेकं भवति प्रतिहननशीलं भूत्वा स्थूलत्वात्सूक्ष्मावस्थामनुप्राप्तं सदप्रतिघाति भवति, एककालमेव च सर्वानभिहितलक्षणान् भावान् वेदयते नैवमौदारिकादीनि, ईदृशं शरीरमौपपातिकं देवानां नारकाणामेव भवधारकमुत्तरवैक्रियभेदभिन्नञ्चेति भावः । तृतीयमिति, आहारकमित्यर्थः । १. भवधारकवैक्रियापेक्षयोत्कृष्टं प्रमाणं बोध्यमन्यथोत्तरवैक्रियमेवोत्कृष्टप्रमाणवत्स्यात् योजनलक्षप्रमाणत्वात्तस्येति ॥ १. लब्धिप्रत्ययञ्च तिर्यग्योनीनां मनुष्याणाञ्च ॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ १८६ तत्त्वन्यायविभाकरे प्रतिविशिष्टप्रयोजनसाधनयाऽऽह्रियते कार्यपरिसमाप्तेश्च पुनर्मुच्यत इत्याहारकं शुभद्रव्योपचितं शुभपरिणाममव्याघाति चतुर्दशपूर्वधरस्यैव भवति । पूर्वं प्रणयनात् पूर्वाणि, चतुर्दशसंख्यायुतानि पूर्वाणि चतुर्दशपूर्वाणि, तानि धारणाज्ञानेनाऽऽलम्बत इति चतुर्दशपूर्वधरः, एवंविधश्चतुर्दशपूर्वधर एव सञ्जातलब्धिः श्रुतज्ञानगम्ये कस्मिंश्चिदर्थेऽतिगहने संदिहान: तदर्थनिश्चयार्थं क्षेत्रान्तरितस्य भगवतोऽर्हतः पादमूलमौदारिकशरीरद्वारा गमनमसम्भवीति मन्वानो लब्धिप्रत्ययमाहारकशरीरमुपजनय्य तत्राशु गत्वाऽभिवन्द्य पृष्ट्वा च विच्छिन्नसंशयो भूत्वा तमेव देशं पुनरागत्य प्रागौदारिकमनुप्रविशति विहायाऽऽहारकं शरीरमिति भावः । तुर्यपञ्चमे इति तैजसकार्मणे इत्यर्थः । संसारिणां सर्वेषामिति । अस्मिन्नेव जन्मनि समुद्भव इति नियमाभावात्सर्वत्राप्रतिहतशक्तित्वात् सतैजसं कार्मणं सर्वजन्मसु भवति, कार्मणसहचरितमिदं तैजसं काणभेद उष्मलक्षणं रसाद्याहारपाकजनकं ग्राह्यम्, लब्धिप्रत्ययं तैजसन्तु न सर्वेषां, किन्तु तपोविशेषानुष्ठानात्समुद्भूतशक्तेः कस्यचिदेव । कार्मणन्तु नियमतस्सर्वेषां, इदञ्चौदारिकादीनां बीजं कार्यकारणरूपञ्चेति भावः । ननु शरीराण्युपभोगवन्ति भवन्ति तत्र सर्वेषामेव किं शरीराणामुपभोगवत्त्वमुत केषाञ्चिदेवेत्याशंकायामाहकार्मणमिति । कार्मणभिन्नशरीरचतुष्टयेन जीवस्सुखदुःखोपभोगं कर्मबन्धनं तद्वदनं तन्निर्जराञ्च विदधाति, अतस्तान्युपभोगवन्ति न तु कार्मणं, सुखाद्युपभोगस्यासंख्येयसामयिकत्वात्, चतुस्समयपरे विग्रहे एवास्य स्वातंत्र्येण भावात्, न विशिष्टकर्मबन्धस्तदानीमभिव्यक्त बन्धकरणाभावात् स्पष्टहिंसाद्ययोगात्, न च विशिष्टानुभावेन वेद्यते कर्म, कर्मविग्रहस्याल्पकालत्वात्, उदीरणाद्ययोगात्, नवा निर्जरणं, उपकरणाभावात् प्रतिविशिष्टभोगाद्यपेक्षया कार्मणं विहायेत्युक्तं, न तेन तत्रोपभोगमात्रव्युदासः, किन्तु अभिव्यक्तसुखदुःखकर्मानुबन्धानुभवनिर्जरालक्षणोपभोगस्यैव व्युदास इति भावः ॥ वे मा आर्यभूत शरीशन स्वामीन छ । ભવાર્થ- ત્યાં પાંચ શરીરો પૈકી પહેલું ઔદારિકશરીર તિર્યંચ-મનુષ્યોને હોય છે. બીજું વૈક્રિયશરીર દેવ-નારકીઓને હોય છે. ત્રીજું આહારકશરીર ચૌદપૂર્વધરને હોય છે. ચોથું-પાંચમું તૈજસ-કામણશરીર સર્વ સંસારી જીવોને હોય છે. કાશ્મણશરીરને છોડી બીજા ચાર શરીરો ઉપભોગવાળા છે. વિવેચન- પાંચ શરીરો કર્મજન્યત્વનો ભેદ નહિ હોવા છતાં- કર્મસમુદાય આત્મકત્વનો ભેદ નહિ હોવા છતાંય જેમ કારણભેદથી ભિન્ન છે, તેમ સ્વામીના ભેદથી પરસ્પર ભિન્ન ભિન્ન છે. જેમ કે- આ પાંચ શરીરોમાં પ્રથમ ઔદારિકશરીરના સ્વામીઓ તિર્યંચ-મનુષ્યો છે. આ પ્રમાણે ભાવાર્થ સમજવો. Page #224 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ९, चतुर्थ किरणे १८७ ઔદારિક-ઔદારિક એટલે ઉદાર એ જ ઔદારિક. (૧) ઉદાર એટલે પ્રધાન. તીર્થંકર- ગણધર આદિ શરીરના સ્વીકારની અપેક્ષાએ ઔદારિકશરીર પ્રધાન કહેવાય છે, કેમ કે- તીર્થકર આદિના શરીર કરતાં બીજું શરીર ત્રણેય લોકમાં પ્રધાનસર નથી. | (B) ઉદાર એટલે ઉદ્ગમ-પ્રાદુભાવ, અર્થાત્ શુક્રશોણિત આદિ રૂપ ઔદારિકના ઉપાદાનગ્રહણથી માંડી સમયે સમયે ઉત્તરોત્તર પોતાની પતિની અપેક્ષાવાળી વ્યવસ્થાને પામે છે. એવું તે કાલવિવર નથી, કે જ્યાં અવસ્થાન્તરને તે ઔદારિક પામતું નથી. (૨) ઉત્કૃષ્ટપ્રમાણ ઉદાર કહેવાય છે, કેમ કે- જલસ્થિત વનસ્પતિનું કાંઈક અધિક હજાર જોજન પ્રમાણવાળું શરીર હોય છે. ક્ષણે ક્ષણે ભિન્ન અવસ્થાને પામનાર ઔદારિકશરીર છે. આ ઔદારિકવાળું શરીરના સ્વામીઓ તિર્યંચો (ગર્ભજ-સંમૂચ્છિમ) અને મનુષ્યો (ગર્ભજ-સંમૂચ્છિમ) છે. વૈક્રિય- વૈક્રિય (સ્વભાવભેદ રૂપ વિકાર, વિચિત્ર કૃતિ, વિકૃતિ અને વિવિધ કરાય તે વિકરણ. એ પર્યાયવાચક શબ્દો છે.) અનેક પ્રકારવાળું કરાય છે. તે કેવી રીતે કરાય છે? તો કહે છે કે વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત કરનારની ઇચ્છાનુસાર વિધાન હોઈ, “એક બની અનેક બને છે. સ્થૂલ હોવાથી પ્રતિઘાતી બનીને સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત હોતું અપ્રતિઘાતી બને છે વગેરે રૂપ એક કાળમાં એકીસાથે કથિત લક્ષણવાળા સર્વ ભાવ-વિકારોને વૈક્રિયલબ્ધિવાળાનું વૈક્રિયશરીર અનુભવે છે. ઔદારિક-આહારક આદિ શરીરો આ પ્રમાણે અનુભવ કરી શકતા નથી. એથી આ વૈક્રિયશરીર વિશિષ્ટ લક્ષણવાળું છે. આવું વૈક્રિયશરીર ઔપપાતિક ભવ રૂપ નિમિત્તજન્ય હોવાથી અવધિજ્ઞાનની માફક સહજવૈક્રિય દેવ અને નારકીને હોય છે. તે વૈક્રિય શરીર ભવધારક અને ઉત્તરવૈક્રિયના ભેદથી બે પ્રકારનું છે. (લબ્ધિપ્રત્યય વિશિષ્ટ તપશ્ચર્યાથી પેદા થયેલ લબ્ધિ રૂપ નિમિત્તજન્ય વૈક્રિયશરીર તિર્યંચ અને મનુષ્યોને હોય છે.). આહારક વિશિષ્ટ પ્રયોજનની સિદ્ધિ માટે જે ગ્રહણ કરાય છે અને કાર્ય પૂર્ણ પત્યા પછી છેડાય છે, તે આહારકશરીર છે. આવું આહારકશરીર શુભ દ્રવ્યોથી બનેલું, શુભ પરિણામવાળું (શુભ ચતુરસ આકારસંસ્થાનવાળું), સકલ વસ્તુ પ્રતિબિંબના આધારભૂત, નિષ્પાપરૂપ વિશુદ્ધ અને અવ્યાઘાતી (વ્યાઘાતને પામે નહિ એવું-બીજાને વ્યાઘાત કરે નહિ એવું અવ્યાઘાતી) હોય છે. આવા આહારકશરીરનો સ્વામી આહારકલબ્ધિવાળો ચૌદપૂર્વધર જ છે. ચતુર્દશપૂર્વધર એટલે પહેલાં રચના હોવાથી પૂર્વ કહેવાય છે. એવા ચૌદસંખ્યાવાળા પૂર્વોને ધારણા રૂપ જ્ઞાન વડે અવલંબે છે ધારણ કરે છે, તે ચૌદપૂર્વધર કહેવાય છે. આવા પ્રકારના ચૌદપૂર્વધર જ લબ્ધિસંપન્ન, શ્રુતજ્ઞાનથી ગમ્ય કોઈ એક અતિ ગહન અર્થના વિષયમાં સંદેહ ધારણ કરતાં, સંશયવ્યવચ્છેદ, અર્થનિર્ણય, તીર્થકરઋદ્ધિદર્શન આદિ કાર્ય માટે બીજા ક્ષેત્રમાં વિદેહ આદિ ક્ષેત્રમાં) રહેલ શ્રી અરિહંત ભગવંતના ચરણકમલ ઔદારિકશરીરથી અશક્ય ગમનવાળું માનતા, લબ્લિનિમિત્તજન્ય આહારકશરીર બનાવીને, ત્યાં વિદેહ આદિ ક્ષેત્રાન્તરમાં જલ્દી જઈને, વંદના કરીને, પૂછીને, નિઃસંદેહ બની, જે દેશમાં પહેલાં જતાં ઔદારિકશરીર, નિરાબાધ બુદ્ધિથી થાપણની માફક મૂકેલ, જે સ્વ-આત્મપ્રદેશના સમૂહથી અવબદ્ધ અવસ્થાવાળું છે, તે જ દેશમાં પાછા આવીને, આહારકને છોડીને પોતે પૂર્વના ઔદારિકશરીરમાં અનુપ્રવેશ કરે છે. આવો ભાવ સમજવો. (અહીં આરંભથી પૂર્ણાહૂતિ પર્વતનો કાળ અંતર્મુહૂર્ત સમજવો.) Page #225 -------------------------------------------------------------------------- ________________ १८८ तत्त्वन्यायविभाकरे તૈજસ-કાશ્મણ-ચોથા-પાંચમા તૈજસ-કાર્પણ બે શરીરો સર્વ સંસારી જીવોને હોય છે. તૈજસ-કાર્પણ બે શરીરો, અમુક જન્મમાં આ બે તૈજસ-કાર્પણની ઉત્પત્તિ થઈ છે, આવો કોઈ નિયમ નહિ હોવાથી તૈજસકાર્પણ અનાદિ છે. તૈજસ-કાશ્મણ બંને, લોકાન્ત સિવાય સર્વ લોકમાં સૂક્ષ્મ હોવાના કારણે અવ્યાધાતીપ્રવેશનિર્ગમનવાળા હોઈ, સર્વ લોકમાં અપ્રતિહત શક્તિવાળા હોઈ અપ્રતિઘાતી છે. અનાદિ સંબંધીઅપ્રતિઘાતી તૈજસ સહિત કાર્મણ સર્વ જન્મોમાં હોય છે. કાર્પણ સહરચિત (સહચારી) આ તૈજસ ઉષ્મા (ગરમી) લક્ષણવાળું, રસ આદિ રૂપ આહારપાકજનક લેવાનું છે. લબ્લિનિમિત્તજન્ય તૈજસશરીર સર્વ જીવોને હોતું નથી. કદાચિતુ તૈજસશરીર લબ્ધિરૂપ કારણથી પેદા થયેલ શક્તિવાળું (શાપ અનુગ્રહ પ્રયોજનવાળું) તૈજસશરીર વિશિષ્ટ તપ-અનુષ્ઠાનથી કોઈકને જ હોય છે. કાર્મણ- કામણશરીર તો નિયમા સર્વ જીવોને હોય છે. આ કાર્મણશરીર ઔદારિક આદિ શરીરોનું બીજ છે. કર્મ રૂપી કર્મણ એટલે જ્ઞાન આવરણ આદિ કર્મ કાર્મણનું કારણ છે, કેમ કે-કર્મ રૂપ છે. પોતે કાર્ય રૂપ છે, કેમ કે- સ્વકારણથી જન્ય છે અને બીજા ઔદારિકશરીર આદિનું બીજ છે એટલે કારણ રૂપ છે, અર્થાત્ આ કામણ શરીર કાર્ય-કારણ રૂપ છે. (સૂર્યનો પ્રકાશ જેમ પોતાના મંડલને પ્રકાશે છે અને સ્થંભ, કુંભ વગેરે દ્રવ્યો પ્રકાશે છે, એમાં અન્ય પ્રકાશકની અપેક્ષા નથી તેમ.) કાર્મણશરીર પોતાના સ્વરૂપનું અને ઔદારિક આદિ શરીરોનું કારણ છે, કેમ કે કર્મ માત્ર કર્મ સ્વભાવ રૂપ કાર્પણ છે. અહીં જ્ઞાનાવરણ આદિ કર્મ ભિન્ન કોઈ કર્મની અપેક્ષા નથી. શંકા- શરીરોનું પ્રયોજનકાર્ય ઉપભોગ છે, માટે શરીરો ઉપભોગવાળા કહેવાય છે. તો સઘળા શરીરોમાં ઉપભોગ છે કે કેટલાક શરીરોમાં ઉપભોગ છે? સમાધાન- કામણશરીરને છોડી, ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ-એમ ચાર શરીરો ઉપભોગવાળા છે. કાર્યણશરીર ભિન્ન ચાર શરીરો વડે જીવ સુખ-દુઃખનો ઉપભોગ (અનુભવ) કરે છે, કર્મબંધન કરે છે, કર્મનું વેદન કરે છે અને કર્મની નિર્જરા કરે છે. એથી તે ઔદારિક આદિ ચાર શરીરો ઉપભોગવાળા કહેવાય છે. (૧) કામણશરીર ઉપભોગવાળું નથી- નિરૂપભોગ છે, કેમ કે-છબસ્થને સુખ-દુઃખોપભોગ અસંખ્યાત સમયવાળો (જનિતકૃત) છે. વિગ્રહગતિ ચાર સમયવાળી છે. ત્યાં અંતર્ગતિમાં કાર્પણ અસંખ્ય સમયવાળો ભાગ અશક્ય હોઈ અંતરાલગતિમાં કાર્પણનું જ સ્વાતંત્ર્ય છે. બીજે પારતંત્રજ છે, માટે કાર્મણ ઉપભોગ વગરનું છે. (૨) કાર્પણ વિશિષ્ટ કર્મબંધ કરતું નથી, કેમ કે તે વખતે અભિવ્યક્ત સ્વરૂપવાળો કર્મબંધકારણકલાપ કામણમાં નથી, કેમ કે- તે કાર્મણ હાથ-પગ-મુખ-આંખ વગેરે રૂપ શરીર અવયવોથી રહિત છે, તેમજ મન અને વચનના વ્યાપારથી રહિત છે, માટે સ્પષ્ટ હિંસા આદિનો અભાવ છે. વિશિષ્ટ અનુભાવ (રસોઇય)થી કર્મ કાર્યણશરીરથી અનુભવાતું નથી, કેમ કે- અંતર્ગતિમાંવિગ્રહગતિમાં અતિ અલ્પકાળ છે. ઉદીરણા આદિનો અભાવ છે. કાશ્મણશરીરથી કર્મની નિર્જરા થતી નથી, કેમ કે- જે અનુભવાતું હોય તેની નિર્જરા હોય છે. અનુભવનો અભાવ હોઈ-નિમિત્તાનો અભાવ હોઈ નિર્જરા નથી થતી. એટલે જ વિશિષ્ટ ભોગ આદિની અપેક્ષાએ કામણશરીરને છોડી ચાર શરીરો Page #226 -------------------------------------------------------------------------- ________________ - १०, चतुर्थ किरणे सूत्र - १८९ ઉપભોગવાળા છે એમ કહેલ છે. તે આ કથનથી (કાર્યણશરીરથી) માત્ર ઉપભોગનો જ-સુખ-દુઃખના ભોગનો જ માત્ર અભાવ છે એમ નહિ, પરંતુ અભિવ્યક્ત સુખ-દુ:ખ ઉપભોગના અભાવની સાથે કર્મબંધ, કર્મનો ઉદય, કર્મની ઉદીરણા અને કર્મની નિર્જરા રૂપ ઉપભોગનો જ અભાવ સમજવો. अर्थात् विग्रहगतिमां (स्वतंत्र - खे४) धर्मशशरीर, अभिव्यक्त सुख-दुःख-दुर्भ-बंध-वेधना-निर्भरा આદિ ઉપભોગ માત્રના અભાવવાળું હોઈ નિરૂપભોગ રૂપે કહેવાય છે. अथौदारिकाङ्गोपाङ्गनामकर्म वक्तुमादावङ्गोपाङ्गानि दर्शयति अङ्गानि शिरःप्रभृतीन्यष्टौ उपाङ्गानि तदवयवाङ्गुल्यादीनि, एतन्निमित्तमौदारिकशरीरसम्बन्धिकर्मौदारिकाङ्गोपाङ्गनाम । १० । अङ्गानीति । प्रभृतिपदेन वक्षः पृष्ठबाहूदरपादानां ग्रहणम्, बाहुद्वयं पादद्वयं पादद्वयञ्चादायाष्टत्वमङ्गानां भाव्यम् । उपाङ्गान्याह—उपाङ्गानीति । तदवयवाङ्गुल्यादीनीति, तेषामष्टानामवयवान्यङ्गुल्यादीन्युपाङ्गानीत्यर्थः । अङ्गुलयो बाहुपादयोरुपाङ्गभूताः, आदिपदेन शिरआदीनां ललाटतालुनयनकर्णादय उपाङ्गतया ग्राह्याः । यद्यप्यङ्गनिदर्शनभूतशिरसोऽनुगुणमुपाङ्गतया तदवयवललाटादीनामेव कथनं युक्तं तथापि तथोक्तावेकस्यैव शिरस उपाङ्गं दर्शितं भवेत्, अङ्गुल्यादीनीत्युक्तौ तु पाणिपादयोरुभयोरेकपदेन दर्शितं स्यादिति ग्रन्थलाघवैषिणा मया तथैवोक्तम्, तत्पदेनाष्टाङ्गानां बुद्धिस्थानां परामर्शसम्भवात् । तथाङ्गुल्यादीनामप्यवयवभूतानि पर्वरेखादीन्यङ्गोपाङ्गानि, एवञ्चाङ्गानि चोपाङ्गानि चाङ्गोपाङ्गानि चेति द्वन्द्व एकपदशेषेऽङ्गोपाङ्गानि, यदुदयादौदारिकशरीरत्वेन परिणतानां पुद्गलानामङ्गोपाङ्गविभागेन परिणतिर्भवति तदौदारिकाङ्गोपाङ्गनामेत्यर्थः, औदारिकशरीरसम्बन्ध्यङ्गोपाङ्गनिष्पत्तिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणं विशेषणविशेष्यपदकृत्यं पूर्ववत्, वैक्रियाङ्गोपाङ्गनामकर्मादावतिप्रसक्तिविच्छेदायौदारिकशरीरसम्बन्धीति, औदारिकशरीरसम्बन्धिकर्मत्वमित्युक्तौ कार्मणशरीरादावतिप्रसङ्गस्तस्यापि तत्कारणत्वेन तत्सम्बन्धिकर्मत्वात् । औदारिकशरीरसम्बन्धिनः प्रयोजककर्मत्वमित्युक्तौ तु वर्णगन्धादिनामकर्मण्यतिव्याप्तिर्वर्णादीनामौदारिकशरीरसम्बन्धिनः प्रयोजककर्मत्वमित्युक्तौ तु वर्णगन्धादिनामकर्मण्यतिव्याप्तिर्वर्णादीनामौदारिकशरीरसम्बन्धित्वादतोऽङ्गोपाङ्गेति पदम् । औदारिकशरीरवदस्य परा जघन्या च स्थितिर्बोध्या । 1 હવે ઔદારિક અંગોપાંગનામકર્મ કહેવા માટે પહેલાં અંગ-ઉપાંગોને દર્શાવે છે ભાવાર્થ- શિર વગેરે આઠ અંગો અને તે અંગના અવયવભૂત અંગુલ વગેરે ઉપાંગો, આ અંગોપાંગના નિમિત્તકારણભૂત ઔદારિકશરીર સંબંધી કર્મ ‘ઔદારિક અંગોપાંગ નામ.' Page #227 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વિવેચન- ‘શિ:પ્રવૃતિ’ અહીં પ્રકૃતિ પદથી છાતી, પીઠ, બે હાથ, ઉદર, બે પગ અને પૂર્વોક્ત શિર મળી આઠ ‘અંગો’ કહેવાય છે. તે આઠ અંગોના અવયવભૂત અંગુલિ વગેરે ‘ઉપાંગો,’ અહીં બે હાથ અને બે પગની અંગુલિઓ ઉપાંગભૂત (અવયવભૂત છે) આદિ પદથી શિર આદિના (આરંભક અવયવ મસ્તિષ્ક આદિના) લલાટ, તાલુ, આંખ-કાન વગેરે ‘ઉપાંગ’ સમજવા. १९० જો કે અંગના દૃષ્ટાન્ત તરીકે મસ્તકને અનુરૂપ, ઉપાંગપણાએ તે મસ્તકના અવયવભૂત લલાટ વગેરેનું કથન વ્યાજબી છે, તો પણ તથા કથનમાં એક માત્ર મસ્તકનું ઉપાંગ દર્શિત થાય ! જ્યારે ‘અંગુલિ આદિ' એમ કથનમાં તો બે હાથ અને બે પગના ઉપાંગો એક જ પદ દ્વારા દર્શિત થાય. માટે ગ્રંથલાધવની ઇચ્છાવાળા મેં તે પ્રકારે દર્શાવેલ છે-કહેલ છે. ‘તવયવ’ અહીં તે પદથી આઠ અંગો-બુદ્ધિમાં રહેલ આઠ અંગોના પરામર્શનો સંભવ છે. તેમજ અંગુલિ આદિના પણ અવયવભૂત (અંગના પ્રત્યવયવ) પર્વ, રેખા વગેરે. આ પ્રમાણે અંગો, ઉપાંગો અને અંગોપાંગો- આવા એક શેષ દ્વન્દ્વસમાસમાં એક પદ શેષ રહેવાથી ‘અંગોપાંગ' એમ કહેવાય છે. જેના ઉદયથી ઔદારિકશરીરપણાએ પરિણમેલ પુદ્ગલોની અંગોપાંગ વિભાગથી પરિણતિ થાય છે, તે ‘ઔદારિક અંગોપાંગના નામ' આવો અર્થ સમજવો. લક્ષણ- ઔદારિકશરીર સંબંધી અંગોપાંગની સિદ્ધિમાં પ્રયોજક હોય અને કર્મ હોય, તે ‘ઔદારિકાંગોપાંગ નામકર્મ.’ પદકૃત્ય- આ લક્ષણના વિશેષણ વિશેષ્યનું પદકૃત્ય પૂર્વની માફક સમજવું. વૈક્રિયાંગોપાંગનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘ઔદારિકશરીર સંબંધી' એમ કહેલ છે. જો ‘ઔદારિકશરીર સંબંધી કર્મત્વ’- એમ કહેવામાં આવે, તો કાર્યણશરીર આદિમાં અતિવ્યાપ્તિ છે, કેમ કે- તે કાર્યણશરીર તેનું કારણ હોઈ ઔદારિક સંબંધી કર્મ છે, માટે ‘ઔદારિકશરીર સંબંધી અંગોપાંગ નિષ્પત્તિ પ્રયોજક કર્મ' એમ કહેલ છે. જો ‘ઔદારિકશરીર સંબંધીનું પ્રયોજક કર્મ' એમ કહેવામાં આવે, તો અલક્ષ્યભૂત વર્ણ-ગંધાદિ નામકર્મમાં અતિવ્યાપ્તિ છે, કેમ કે- વર્ણ આદિ ઔદારિકશરીર સંબંધી હોય છે. માટે તે અતિવ્યાપ્તિના વારણ માટે ‘અંગોપાંગ' ઇતિપદ મૂકેલ છે. સ્થિતિનિયમ- ઔદારિકશરીરની માફક ઔદારિકશરીરાંગોપાંગ નામકર્મની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ સમજવી. वैक्रियाङ्गोपाङ्गलक्षणमाह— तादृशं वैक्रियशरीरसम्बन्धि कर्म वैक्रियाङ्गोपाङ्गनाम । तादृशमेवाऽऽहारकशरीरसम्बन्धि कर्माऽऽहारकाङ्गोपाङ्गनाम । इमान्यादिमत्रितनूपाङ्गानि । तैजसकार्मणयोस्त्वात्मप्रदेशतुल्यसंस्थानत्वान्न भवन्त्यङ्गोपाङ्गानि । एवमेकेन्द्रियशरीराणामप्यङ्गोपाङ्गानि न भवन्ति वनस्पत्यादिषु शाखादीनामङ्गत्वादिव्यवहारो न वास्तविकः, किन्तु भिन्नजीवस्य शरीराण्येव ते । ११ । Page #228 -------------------------------------------------------------------------- ________________ १९१ सूत्र - ११, चतुर्थ किरणे तादृशमिति । अङ्गोपाङ्गनिमित्तमित्यर्थः । वैक्रियशरीरसम्बन्ध्यङ्गोपाङ्गनिष्पत्तिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः । निष्पत्तिपदानुपादाने पर्याप्तनामकर्मण्यारब्धाङ्गसमापकेऽतिव्याप्तितस्तदुपादानं, अन्यपदप्रयोजनं पूर्ववद्भाव्यम् । परा जघन्या चास्य स्थितिर्वैक्रियशरीरवत् । अथाऽऽहारकाङ्गोपाङ्गनामकर्माभिधत्ते - तादृशमेवेति । अत्रापि आहारकशरीरसम्बन्ध्यङ्गोपाङ्गोत्पत्तिनिदानत्वे सति कर्मत्वं लक्षणं कृत्यञ्च पूर्ववदेव । उभयविधा स्थितिरस्याप्याऽऽहारकशरीरवदेव भाव्या । विभागवाक्येऽमून्येवादिमत्रितनूपाङ्गशब्देनोक्तानीत्याहइमानीति । आदिमा यास्तिस्रस्तनवस्तासामुपाङ्गानि अङ्गोपाङ्गाभिधानि इमान्येवेत्यर्थः । ननु शरीरत्वाविशेषात्तैजसकार्मणयोर्न कथमङ्गोपाङ्गानीत्यत्राह-तैजसकार्मणयोस्त्विति । आत्मप्रदेशतुल्यसंस्थानत्वादिति 'जीवप्रदेशसंस्थानानुरोधित्वादित्यर्थः । प्रयोजनाभावात्प्रमाणाभावाच्चान्तर्गतिं विहायान्यत्रैतयोस्स्वातंत्र्येणावर्त्तमानत्वादिति भावः । नन्वौदारिकशरीरभाजां पृथिव्यप्तेजोवायुवनस्पतीनामप्यङ्गोपाङ्गानि सन्ति नवेत्याशङ्कायामाह-एवमेकेन्द्रियशरीराणामपीति । यथा तैजसकार्मणयोर्नाङ्गोपाङ्गानि तथा एकेन्द्रियाणां पृथिव्यादीनां यानि शरीराणि तेषामपि नाङ्गोपाङ्गानि भवन्तीतिभावः । ननु कथं वनस्पतीनां शरीराणामङ्गोपाङ्गरहितत्वं मूलस्कन्धशाखाप्रशाखात्वक्पत्रपुष्पफलादीनामवयवत्वादित्याशङ्कायामाहवनस्पत्यादिष्विति । आदिपदेन वायुतेजोजलपृथिवीनां ग्रहणम्, पश्चानुपूर्व्या निर्देशः, वनस्पतौ मूलादिष्ववयवत्वस्य लोकप्रसिद्धतया तस्यैव प्रथममुपन्यासात् । प्रेत्येकनामकर्मप्रभावाच्छाखादीनां भिन्नजीवशरीरत्वमेव न त्वङ्गोपाङ्गत्वं वृक्षस्येति भावः । बन्धनसंघातनामकर्मणोस्तु शरीरविषयत्वादेव शरीरनामकर्मान्तर्भूततया नात्र तयोः पृथगुपन्यासः कृतः ।। વૈક્રિયઅંગોપાંગનામકર્મ કહે છે भावार्थ- तेपुं-अंग- उपांगमां निमित्त वैडियशरीर संबंधी उर्भ 'वैडिय अंगोपांग नाम.' तेवुं ४ अंगઉપાંગ નિમિત્ત આહારકશરીર સંબંધી કર્મ ‘આહારક અંગોપાંગ નામ.' આ પ્રથમ ત્રણ શરીરના અંગઉપાંગો છે. તૈજસ અને કાર્યણ આત્માના પ્રદેશ સરખા સંસ્થાન(આકાર)વાળા છે, માટે તૈજસ અને કાર્મણના અંગ-ઉપાંગ નથી. આ પ્રમાણે એકેન્દ્રિય-સ્થાવર જીવોના શરીરોને પણ અંગ-ઉપાંગો હોતાં નથી. , १. जीवप्रदेशानुरोधि तैजसं शरीरं ततो यदेव तस्यां तस्यां योनौ औदारिकशरीरानुरोधेन वैक्रियशरीरानुरोधेन च जीवप्रदेशानां संस्थानं तदेव तैजसशरीरस्यापि, एवं कार्मणस्यापि भाव्यम् ॥ २. वृक्षादौ मूलादिषु प्रत्येकमसंख्येया अपि जीवाः परस्परं विभिन्नशरीराः प्रबलरागद्वेषोपचितप्रत्येकनामकर्मपुद्गलोदयतः परस्परं संहताः, श्लेषद्रव्यसंपर्कमाहात्म्यात् परस्परविमिश्रसर्षपवर्त्तिरिवेत्याशयेनाह प्रत्येकेति ॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ १९२ तत्त्वन्यायविभाकरे વનસ્પતિ આદિના શાખા આદિમાં અંગપણા આદિનો વ્યવહાર વાસ્તવિક નથી, પરંતુ તે શાખા આદિ જુદા જીવના શરીરો જ છે. વિવેચન- તાદશ-તેના સરખું “અંગોપાંગના નિમિત્ત એવો અર્થ સમજવો. લક્ષણાર્થ- વૈક્રિયશરીર સંબંધી અંગ-ઉપાંગની સિદ્ધિમાં પ્રયોજક વિશિષ્ટ કર્મત્વ-એમ લક્ષણ સમજવું. પદકૃત્ય- જો નિષ્પત્તિ'- એવું પદ ન ગ્રહણ કરવામાં આવે, તો આરંભેલ અંગની સમાપ્તિકારક પર્યાપ્ત નામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નિષ્પત્તિ' પદનું ગ્રહણ કરેલ છે. બીજા પદોનું પ્રયોજન પૂર્વની માફક વિચારવું. સ્થિતિનિયમ- આ વૈક્રિયાંગોપાંગ નામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ વૈક્રિયશરીરની માફક સમજવી. હવે આહારક અંગોપાંગનામકર્મ જણાવે છે - આહારકશરીર સંબંધી અંગોપાંગની ઉત્પત્તિના કારણ રૂપ કર્મ “આહારકાંગોપાંગ નામકર્મ.” અહીં લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક જ સમજવાં. ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ આહારકશરીરની માફક જ વિચારવી. વિભાગવાક્યમાં આ જ પ્રથમ ત્રણ શરીરના ઉપાંગ' શબ્દથી કહેલ છે. પ્રથમ જે ત્રણ શરીરો છે, તેઓના ઉપાંગો (ઉપલક્ષણથી) અંગોપાંગ સંજ્ઞાવાળા આ જ છે.- એવો અર્થ જાણવો. શંકા- શરીરત્વનો ભેદ નહિ હોવાથી તૈજસ અને કાર્મણમાં કેમ અંગોપાંગ નથી? સમાધાન- તૈજસ અને કાર્મણ બંને, જીવના પ્રદેશના સમાન સંસ્થાનવાળા છે, અર્થાત્ જીવપ્રદેશનું અનુરોધી તૈજસશરીર છે. તેથી તે યોનિમાં, ઔદારિકશરીરના અનુરોધ અને વૈક્રિયશરીરના અનુસારે જે જીવપ્રદેશોનું સંસ્થાન છે, તે જ તૈજસશરીરનું સંસ્થાન, તે જ કાર્મણશરીરનું સંસ્થાન છે. પ્રયોજનનો અભાવ હોવાથી, પ્રમાણનો અભાવ હોવાથી અંતર્ગતિ (વિગ્રહગતિ) સિવાય આ તૈજસકાર્મણશરીરોનું સ્વતંત્રપણે વર્તમાનપણું હોતું નથી, માટે તૈજસકાર્પણમાં અંગ-ઉપાંગો નથી. શંકા- દારિકશરીરવાળા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિઓમાં અંગોપાંગો ખરા કે નહિ? સમાધાન- જેમ તૈજસ-કાશ્મણશરીરોમાં અંગોપાંગો નથી, તેમ પૃથ્વી વગેરે રૂપ એકેન્દ્રિય જીવોના જે શરીરો છે, તે શરીરોને પણ અંગો-ઉપાંગો હોતા નથી, એમ ભાવ સમજવો. શંકા- મૂળ, થડ,નાની મોટી ડાળી, છાલ, પાંદડાં, પુષ્પ, ફળ આદિ રૂપ અવયવ હોવાથી વનસ્પતિના શરીરોમાં કેવી રીતે અંગ-ઉપાંગરહિતપણું સંભવી શકે? વનસ્પતિ આદિપુ ' અહીં આદિ પદથી વાયુ, તેજ, જળ અને પૃથ્વીનું ગ્રહણ કરવું. અહીં પશ્ચાનુપૂર્વીથી નિર્દેશ છે. વનસ્પતિમાં-મૂળ આદિમાં અવયવપણાની લોકપ્રસિદ્ધિ હોવાથી પ્રથમ ઉપન્યાસ કરેલ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १२, चतुर्थ किरणे १९३ સમાધાન- પ્રત્યેક નામકર્મના (જેના ઉદયથી પ્રત્યેક જંતુને જુદા જુદા એક એક શરીર ઔદારિક કે વૈક્રિય થાય, તે પ્રત્યેક નામકર્મ.) પ્રભાવથી (વૃક્ષ આદિમાં- મૂળ આદિમાં દરેક અસંખ્યાતા પણ જીવો પરસ્પર ભિન્ન ભિન્ન શરીરવાળાઓ, પ્રબળ રાગ અને દ્વેષથી બાંધેલ પ્રત્યેક નામકર્મના પુદ્ગલના ઉદયથી પરસ્પર ભેગા મળેલા, ઘણા સરસવને કોઇ ચીકાશવાળા પદાર્થમાં મિશ્ર કરીને એની વાટ બનાવીએ. એ વાટ જો કે ઘણા સરસવ રૂપ છે તોય એક જ છે એમ જણાય છે. ગ્લેષદ્રવ્યોના સંપર્કના મહિમાથી એક કહેવાય છે.) શાખા વગેરે ભિન્ન ભિન્ન જીવોના શરીરો છે, વૃક્ષના અંગના ઉપાંગ અવયવ રૂપ નથી. બંધન અને સંઘાતનામકર્મો શરીરના વિષય રૂપ હોવાથી, શરીરનામકર્મમાં અંતભૂત થતા હોવાથી આ ગ્રંથમાં બંધન-સંઘાતનામકર્મોનો પૃથર્ રૂપે ઉપન્યાસ કરેલ નથી. अथ शारीरिकपुद्गलानां गृहीतानां गृह्यमाणानाञ्च परस्परसंश्लेषे सति अन्योन्यसन्निधानेन च व्यवस्थापिते सति संहन्यमानपुद्गलानां संहननमुपकारि भवति तस्मात्संहननस्वरूपमाह अस्थिरचनाविशेषः संहननम् । उभयतो मर्कटबन्धबद्धयोरस्थ्नोः पट्टाकृतिनाऽपराऽस्थ्ना परिवेष्टितयोरुपरि तदस्थित्रयभेदिकीलिकात्मकान्यास्थिविशिष्टत्वप्रयोजकं कर्म वज्रर्षभनाराचम् । इदमादिमसंहननम् । १२ । अस्थीति । अस्थनां बन्धविशेष इति भावार्थः । वज्रर्षभनाराचलक्षणमाह-उभयत इति । अत्र वज्रशब्दः कीलिकावचनः, ऋषभशब्दः परिवेष्टनपट्टवचनः, नाराचशब्दस्तु उभयपाश्र्वावच्छेदेन मर्कटबन्धनवचनः । तथा च पट्टाकृतितृतीयास्थिपरिवेष्टितोभयपाविच्छेद्यमर्कटबन्धबद्धास्थिद्वयोपरि तदस्थित्रयभेदिकीलिकाकल्पान्यास्थिविशिष्टत्वप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः, विशेषणेविशेष्ययोः फलं पूर्ववत् । कर्मप्रकृतिग्रन्थेषूक्ते वज्रनाराचकर्मण्यतिव्याप्तिवारणाय पट्टाकृतितृतीयास्थिपरिवेष्टितेत्युक्तम् । ऋषभनाराचकर्मण्यतिव्याप्तिवारणाय पट्टाकृतितृतीयास्थिपरिवेष्टितोभयपाविच्छिन्नमर्कटबन्धबद्धास्थिद्वयप्रयोजककर्मत्वमनुक्त्वा तदस्थित्रयभेदीत्याधुक्तम्, अस्योत्कृष्टा स्थितिर्देवगतिवज्जघन्या तु मनुजगतिवत् । नामकर्मेदं षड्विधसंहननेषु प्राथमिकं तदेव च विभागवाक्योदितादिमसंहननशब्देन वाच्यमित्याहेदमिति। संहननं षड्विधमपि औदारिकशरीर एव नान्येषु तेषामस्थ्यादिरहितत्वात् ।। હવે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા શરીર સંબંધી પુદ્ગલોનો પરસ્પર સંશ્લેષ થવાથી અને પરસ્પરના સંનિધાનથી વ્યવસ્થાપિત થયે છતે, ભેગા દૃઢ થતા પુદ્ગલો પ્રત્યે સંવનનકર્મ ઉપકારી થાય છે, માટે સંહાનનું સ્વરૂપ કહે છે. | ભાવાર્થ- હાડકાની વિશિષ્ટ રચના “સંહનન કહેવાય છે. પાટાની આકૃતિવાળા બીજા હાડકાથી પરિવેષ્ટિત, બે બાજુથી મર્કટબંધથી બદ્ધ બે હાડકા ઉપર, તે ત્રણ હાડકાને ભેદનારી ખીલીના આકારવાળા હાડકાના વિશિષ્ટપણામાં પ્રયોજક કર્મ “વજઋષભનારાચ’ સંહનન કહેવાય છે. આ પ્રથમ સંહનન છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ १९४ तत्त्वन्यायविभाकरे વિવેચન- હાડકાંના બંધનમાં દઢતા સંબંધી તરતમતા ઉત્પન્ન કરવામાં કારણભૂત કર્મ ‘સહનન' કહેવાય - વજઋષભનારાચ સંહનન-અહીં વજ શબ્દ ખીલી (ખીલીના આકાર જેવું હાડકું)ને કહેનાર છે. ઋષભ શબ્દ વીંટવાના પાટાને (પાટાના આકારવાળું હાડકું) કહેનાર છે. નારીચ શબ્દ ઉભય પડખેથી મર્કટ બંધને (જેમ વાંદરીનું બચ્ચું પોતાની માને હાથની આંટી મારીને મજબૂત રીતે વળગી રહે છે, તેમ બે હાડકાના બે છેડા પરસ્પર એકબીજાને આંટી દઈને મજબતપણે વળગી રહે તેને) કહેનાર છે. તથાચ પાટાના આકારવાળા ત્રીજા હાડકાથી વીટેલ બે બાજુના બે હાડકાંના છેડા પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે વળગી રહેનાર બે હાડકાની ઉપર, ઉપર-નીચેના પાટાને અને બે હાડકાના છેડાઓને વિંધીને રહેનાર ખીલીના આકાર જેવા બીજા હાડકાની વિશિષ્ટતાનું પ્રયોજક (કારણ) કર્મ, વજઋષભનારાચ' કહેવાય છે. તાદશ પ્રયોજકત્વ કર્મ– લક્ષણનો અર્થ સમજવો. અહીં વિશેષણવિશેષ્યનું ફળ પૂર્વની માફક સમજવું. કર્મપ્રકૃતિ ગ્રંથોમાં કહેલ “વજનારાચ' નામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પાટાની આકૃતિવાળા ત્રીજા હાડકાથી વીંટેલ' એ પ્રમાણે કહેલ છે. ઋષભનારાંચ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે, પાટા આકૃતિના જેવા હાડકાથી બાંધેલ બંને પાર્થથી મર્કટબંધથી બદ્ધ બે હાડકાના પ્રયોજક કર્મત્વ એમ નહિ કરીને “તચ્છિત્રપરિ’ ઇત્યાદિ કહેલ છે. આ વજઋષભનારા સંતનનવિશેષ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિની માફક જાણવી, જ્યારે જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક જાણવી. આ વજઋષભનારાચ સંહનન નામકર્મ છ પ્રકારના સંઘયણોમાંનું પહેલું સંઘયણ છે અને તે જ વિભાગવાક્યમાં કહેલ “આદિમસંહનન' શબ્દથી વાચ્ય છે. છ પ્રકારનું પણ સંઘયણ ઔદારિકશરીરમાં છે જ, બીજા શરીરમાં નથી, કેમ કે- ઔદારિક સિવાયના તે શરીરમાં હાડકાં વગેરેનો અભાવ છે. अथ षड्विधेषु शरीराकृतिविशेषरूपसंस्थानेषु समचतुरस्रसंस्थानस्यादिमस्य प्रयोजकं नामकर्म वक्तुमादौ संस्थानपदार्थमाह आकारविशेषस्संस्थानम् । सामुद्रिकलक्षणलक्षितचतुर्दिग्भागोपलक्षितशरीरावयवपरिमाणसादृश्यप्रयोजकं कर्म समचतुरस्रसंस्थानम् । इदमादिमसंस्थानम् । तीर्थकरास्सर्वे सुराश्चैतत्संस्थानभाजः । १३ । आकारविशेष इति । अवयवरचनात्मिका शरीराकृतिरित्यर्थः । समचतुरस्रसंस्थाननामकर्माह-सामुद्रिकेति । समाः शरीरशास्त्रोक्तप्रमाणलक्षणाविसंवादिन्यः चतस्रोऽस्रयः चतुर्दिग्विभागोपलक्षिताः शरीरावयवा यस्य तच्छरीरं समचतुरस्रं भवति, तथा च सामुद्रिक लक्षणलक्षितचतुर्दिग्भागोपलक्षितशरीरावयवपरिमाणसादृश्यप्रयोजकत्वे सति कर्मत्वं Page #232 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १३, चतुर्थ किरणे १९५ लक्षणार्थः । यस्य कर्मण उदयात् औदारिकादिशरीराकृतिरूद्मधोमध्येषु समप्रविभागेनान्यूनानधिकमानोन्मानप्रमाणेनाविकलावयवतया स्वाङ्गलाष्टशतोच्छ्रायेण च युक्ता भवति तत्समचतुरस्रनामकर्मेत्यर्थः । चतुर्दिग्भागोपलक्षितेतिपदं न्यग्रोधपरिमण्डलादावतिप्रसङ्गभङ्गार्थम् । इदमिति, समचतुरस्रसंस्थानं विभागवाक्योदितादिमसंस्थानपदवाच्यमित्यर्थः । संस्थानमिदं केषामित्यत्राह-तीर्थकरा इति । च शब्दोऽनुक्तसमुच्चयार्थः, तेन गणधरादिसङ्ग्रहः । अस्योत्कृष्टा स्थितिर्देवगतिवज्जघन्या तु मनुजगतिवत् ॥ હવે શરીરના આકૃતિવિશેષ રૂપ સંસ્થાનોમાં પ્રથમ સમચતુરચનું પ્રયોજક નામકર્મ કહેવાને માટે સંસ્થાન પદાર્થને કહે છે કે ભાવાર્થ- વિશિષ્ટ આકૃતિ, સંસ્થાન, સામુદ્રિકલક્ષણ લક્ષિત, ચતુર્દિફ વિભાગ ઉપલક્ષિત શરીર અવયવના પરિમાણના સાદશ્યનું પ્રયોજક કર્મ “સમચતુરઅસંસ્થાન' પ્રથમ સંસ્થાન છે. સર્વ તીર્થકરો અને સુરો સમચતુરસ સંસ્થાનવાળા હોય છે. વિવેચન- સંસ્થાન એટલે અવયવોની રચના રૂપ શરીરની આકૃતિ સમચતુરઅસંસ્થાન-સમ એટલે શરીરલક્ષણના શાસ્ત્રમાં કહેલ પરિમાણના લક્ષણની સાથે અવિસંવાદી એવા ચાર દિશાના વિભાગથી ઉપલલિત શરીરના અવયવ રૂપી ચાર ખૂણાઓ જે શરીરના છે, તે “સમચતુરસ' થાય છે. (પર્યકાસને બેઠેલાના બે ઢીચણોનું અંતર, આસન અને લલાટ ઉપરના ભાગનું અંતર, જમણા ખભાનું અને ડાબા ઢીંચણનું અંતર, તેમજ ડાબા ખભાનું અને જમણા ઢીંચણનું અંતર; આવી રીતે ચાર દિશાઓના વિભાગથી ઉપલક્ષિત શરીરના અવયવો સમજવાં. સમાન લંબાઈ, ઉંચાઈ અને પહોળાઈવાળો, તેમજ સંપૂર્ણ લક્ષણસંપન્ન અંગોપાંગ અવયવવાળું અને પોતાના અંગુલથી એક સો આઠ અંગુલ ઉંચાઈવાળું સર્વ સંસ્થાનપ્રધાન આ સંસ્થાન છે.) સામુદ્રિલક્ષણલક્ષિત-ચતુર્દિગુ વિભાગથી ઉપલલિત શરીરના અવયવોના પરિમાણનું સાદેશ્ય પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ સમજવો. જે કર્મના ઉદયથી ઔદારિક આદિ શરીરની આકૃતિ, ઊર્ધ્વ-અધો-મધ્યમાં સકલ વિભાગથી અન્યૂનઅનધિક માન-ઉન્માન-પ્રમાણથી સંપૂર્ણ અવયવપણાથી અને પોતાના અંગુલથી એક સો આઠ અંગુલ ઉંચાઈથી યુક્ત થાય છે, તે “સમચતુરસસંસ્થાન' નામકર્મ, એમ અર્થ સમજવો. ન્યગ્રોધ પરિમંડલ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચતુર્દિક વિભાગોપલક્ષિત'- એ પ્રમાણેનું પદ મૂકેલ છે. સમચતુરસસંસ્થાન વિભાગવાક્યમાં કહેલ પ્રથમ સંસ્થાનપદ વાચ્ય છે, એવો અર્થ સમજવો. આ સંસ્થાન કોને હોય છે? આના જવાબમાં કહે છે કે- “સઘળા તીર્થકરો અને દેવો આ સમચતુરસસંસ્થાનવાળા હોય છે.' અહીં “ચ” શબ્દ, નહિ કહેવાનો કથક હોવાથી, તે ચકારથી ગણધર આદિનું ગ્રહણ કરવું. આ સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિની માફક અને જધન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક સમજવી. Page #233 -------------------------------------------------------------------------- ________________ १९६ तत्त्वन्यायविभाकरे प्रशस्तवर्णादिनामकर्मणो लक्षणमाह- . शरीरवृत्त्याह्लादजनकवर्णोत्पत्तिहेतुभूतं कर्म प्रशस्तवर्णनाम । शरीरवृत्त्याह्लादजनकगन्धोत्पत्तिनिदानं कर्म प्रशस्तगन्धनाम । शरीरेष्वाह्लादजनकरसोत्पत्तिकारणं कर्म प्रशस्तरसनाम । शरीरवृत्त्याह्लादजनकस्पर्शोत्पादनिदानं कर्म प्रशस्तस्पर्शनाम । इमानि प्रशस्तवर्णचतुष्कशब्दवाच्यानि । तत्र शुक्लरक्तपीतनीलकृष्णाः पञ्च वर्णाः । आद्यास्त्रयः प्रशस्ताः । अन्त्यौ द्वावप्रशस्तौ । सुरभ्यसुरभिभेदेन गन्धो द्विविधः । आद्यश्शस्तः, अन्त्योऽशस्तः । रसः कषायाम्लमधुरतिक्तकटुरूपेण पञ्चविधः । आद्यास्त्रयश्शुभाः अन्त्यावशुभौ । स्पर्शोऽपि मृदुलघुस्निग्धोष्णकठिनगुरुरूक्षशीतभेदादष्टविधः । आद्याश्चत्वारः प्रशस्ताः, अन्त्यास्त्वप्रशस्ताः । शरीरस्यागुरुलघुपरिणामप्रयोजकं कर्म अगुरुलघुनाम । सर्वेषां जीवानामेतत् । परत्रासप्रज्ञाप्रहननादिप्रयोजकं कर्म पराघातनाम । उच्छ्वासनिःश्वासप्राप्तिप्रयोजकं कर्मोच्छ्वासनाम । १४ । शरीरवृत्तीति । स्वशरीरवृत्तीत्यर्थः । वर्ण्यतेऽलङ्क्रियते गुणवत्क्रियते शरीराद्यनेनेति वर्णः शुक्लादिः । यदुदयादौदारिकादिशरीरेषु आह्लादजनकस्य नेत्रानन्दकरस्य वर्णस्योत्पत्तिस्तत्प्रशस्तवर्णनामेत्यर्थः । अप्रशस्तवर्णनामकर्मण्यतिव्याप्तिनिरासायाह्लादजनकेति, प्रशस्तगन्धनामादिकर्मण्यतिव्याप्तिव्युदासाय वर्णेति । असंभववारणाय शरीरवृत्तीति । अस्य पञ्चेन्द्रियवत्परा जघन्या च स्थितिर्विज्ञेया । प्रशस्तगन्धनामाह-शरीरवृत्तीति, गन्ध्यते आघ्रायत इति गन्धः, लक्षणपदकृत्यं स्थितिश्च प्रशस्तवर्णवद्बोध्या । प्रशस्तरसनामाहशरीरेष्विति । कृत्यं स्थितिश्च प्रशस्तवर्णवदेव । प्रशस्तस्पर्शनामाह-शरीरवृत्तीति इदमपि प्रशस्तवर्णवद्बोध्यम्, इमानीति, प्रशस्तवर्णगन्धरसस्पर्शनामकर्माणीत्यर्थः, प्रशस्तेति विभागवाक्यस्थेत्यादिः । वर्णादयः कतिविधास्तेषु के प्रशस्ता इत्याशंकायामाह-तत्रेति । स्फटिकादाविव शुक्लः, हिङ्गलकादाविव रक्तः, हरिदाविव पीतः, प्रियङ्गपर्णादाविव नीलः, कज्जलादाविव कृष्णो वर्णो भाव्यः । आद्यास्त्रय इति शुक्लरक्तपीतवर्णा इत्यर्थः,प्रशस्ता इतिप्रायश आशयवशात्प्राणिनां वल्लभास्सन्तस्सुखात्मकात्मपरिणामोपकारिण इति भावः । अन्त्याविति, नीलकृष्णावित्यर्थः, अप्रशस्ताविति । अनिष्टौ द्वेष्यौ सन्तौ स्वाशयापेक्षया दुःखात्मकात्मपरिणामोपकारिणाविति भावः । गन्धभेदमाह-सुरभीति । श्रीखण्डादाविव सुरभिः, लशुनादाविव दुरभिः । आद्य इति, सुरभिरित्यर्थः, शस्त इति सौमुख्यकारित्वादिति भावः । अन्त्य इति दुरभिरित्यर्थः, अशस्त इति वैमुख्यकारित्वादिति भावः । रसभेदमाह-रस Page #234 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४, चतुर्थ किरणे १९७ इति । अपक्वकपित्थादाविव कषायः, आम्लवेतसादाविवाम्लः शर्करादाविव मधुरः, कोशातक्यादाविव तिक्तः, शुण्ठ्यादाविव कटुः, लवणो मधुरान्तर्गत इत्येके, संसर्गज इत्यपरे । आद्या इति कषायाम्लमधुरा इत्यर्थः । अन्त्याविति तिक्तकटू इत्यर्थः । स्पर्शभेदानाह-स्पर्शोऽपीति । हंसरूतादाविव मृदुः, अर्कतूलादाविव लघुः, घृतादाविव स्निग्धः, वह्नयादाविवोष्णः, पाषाणादाविव कठिनः, वज्रादाविव गुरुः, भस्मादाविव रूक्षः, मृणालादाविव शीतः । आद्या इति मृदुलघुस्निग्धोष्णा इत्यर्थः, अन्त्या इति कठिनगुरुरूक्षशीता इत्यर्थः । अथागुरुलघुनामकर्मस्वरूपमाह-शरीरस्येति । चत्वारो हि परिणामाः पुद्गलानां गुरुत्वलघुत्वगुरुलघुत्वागुरुलघुत्वभेदात्, यस्य कर्मण उदयात्सर्वप्राणिनां शरीराणि स्वस्वापेक्षया नैकान्तेन लघूनि, तथात्वे वायुना विक्षिप्यमाणानां धारणासंभवात्, न चैकान्तेन गुरूणि, वोढुमशक्यत्वात्, किन्त्वगुरुलघुपरिणामपरिणतानि भवन्ति तदगुरुलघुनामकर्मेत्यर्थः । यदूर्ध्वं तिर्यग्वा प्रक्षिप्तमपि पुननिसर्गादधो निपतति तद्गुरुद्रव्यं यथा लेष्टवादि । यत्तु निसर्गत एवोर्ध्वगतिस्वभावं द्रव्यं तल्लघु यथा दीपकलिकादि । यत्तु नोर्ध्वगतिस्वभावं नाप्यधोगतिस्वभावं किन्तु स्वभावेनैव तिर्यग्गतिधर्मकं तद्रव्यं गुरुलघु यथा वाय्वादि । यत्पुनरूधिस्तिर्यग्गतिस्वभावानामेकतरस्वभावमपि न भवति सर्वत्र वा गच्छति तदगुरुलघु यथा व्योमपरमाण्वादि। व्यावहारिकनयमिदं । निश्चयतस्तु एकान्तेन गुरुस्वभावं, अतिलघोरपि वाय्वादेः करताडनादिनाऽधोगमनादिदर्शात् । अतो नैकान्तेन गुरु लघु वा किमपि वस्त्वस्ति । किन्तु यत्किमप्यत्र लोके औदारिकवर्गणादिकं भूभूधरादिकं वा बादरं वस्तु तत्सर्वं गुरुलघु, शेषं तु भाषाऽऽनपानमनोवर्गणादिकं परमाणुव्यणुकव्योमादिकञ्च सर्वं वस्त्वगुरुलध्विति बोध्यम् । एवञ्च निश्चयनयेन कस्यापि शरीरस्य लघुत्वाभावात् गुरुत्वाभावाच्च गुरुलघुत्वमेव कार्मणातिरिक्तस्य, तत्रागुरुलघुत्वप्रयोजकं कर्म सर्वशरीरिणामित्याशयेनाह-सर्वेषामिति एतदिति, अगुरुलघुनामकर्मेत्यर्थः, भवतीति शेषः । अत्रागुरुलघुपदेन लघुगुरुपरिणामद्वयस्यैव निरासो बोध्यः, न तु अगुरुलघुनामपरिणामस्यैकस्य ग्रहणम् । व्यवहारनयापेक्षया त्वन्योऽन्यापेक्षया शरीराणि लघूनि गुरूणि अगुरुलघून्यपि भवन्तीति विज्ञेयम् । अस्य पञ्चेन्द्रियवदेवोत्कृष्टा जघन्या च स्थिति व्या । अथ पराघातस्वरूपं निरूपयति-परत्रासेति । १. निश्चयनये औदारिकवैक्रियाहारकतैजसद्रव्याणि बाहररूपत्वाद्गुरुलघूनि, कार्मणमनोभाषादिद्रव्याणि त्वगुरुलघूनि, बादरनामकर्मोदयवर्तिजीवानां शरीराणि बादराण्यन्यानि गुरुलघूनि, सूक्ष्मनामकर्मोदयवर्तिजीवशरीराणि सूक्ष्मपरिणतानीतराण्यगुरुलघूनि । तथा च गुरुलघुकं शरीरं प्रतीत्य नारकादयो गुरुलघुकाः, जीवं कार्मणञ्च प्रतीत्यागुरुलघुका इति । Page #235 -------------------------------------------------------------------------- ________________ १९८ तत्त्वन्यायविभाकरे यदुदयादोजस्वी दर्शनमात्रेण वाक्सौष्ठवेन वा नृपसभामपि गतः सभ्यानामपि क्षोभमापादयति प्रतिपक्षप्रतिघातञ्च विधत्ते तत्पराघातनामेत्यर्थः । कृत्यं विशेषणविशेष्ययोः पूर्ववत् । स्थिती चोभयविधे पञ्चेन्द्रियवत् । उच्छासनामकर्म निरूपयति उच्छासेति । ऊर्ध्वगामी वायुरुच्छासः, अधोगतिमान् वायुनिश्वासः प्राणापानापरनामानावेतौ, तौ चानन्तप्रदेशस्कन्धपुद्गलपरिणामजन्यौ, तयोः प्राप्तिर्लब्धिः तत्प्रयोजकं कर्म उच्छासनामकर्म । उच्छासनिःश्वासग्रहणमोक्षणलब्धेरुच्छासनामकर्मसाध्यत्वादौदयिकीनामपि लब्धीनां सम्भवात्, तादृशलब्धेापारण एव च श्वासोच्छासपर्याप्तेर्हेतुत्वादिति भावः । उच्छासनिःश्वासलब्धिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः । पदकृत्यं स्पष्टम्, उभयविधा स्थितिः पञ्चेन्द्रियवत् ॥ હવે પ્રશસ્તવર્ણાદિ નામકર્મનું લક્ષણ કહે છેભાવાર્થ- સ્વશરીરમાં રહેલ, આનંદજનક વર્ણની ઉત્પત્તિમાં હેતુભૂત કર્મ “પ્રશસ્તવર્ણ નામ,” સ્વશરીરમાં રહેલ આનંદજનક ગંધની ઉત્પત્તિમાં કારણ “પ્રશસ્તગંધ નામ શરીરોમાં રહેલ આનંદજનક રસની ઉત્પત્તિમાં કારણ કર્મ “પ્રશસ્તરસ નામ અને શરીરમાં રહેલ આનંદજનક સ્પર્શની ઉત્પત્તિમાં કારણ રૂપ કર્મ ‘પ્રશસ્ત સ્પર્શ નામ:' આ પ્રશસ્તવર્ણ ચતુષ્ક શબ્દથી વાચ્યું છે. ત્યાં સફેદ, લાલ, પીળો, નીલો અને કાળો-એમ પાંચ વર્ણો છે. પહેલાંના ત્રણ વર્ષે પ્રશસ્ત અને છેલ્લા બે અપ્રશસ્ત છે. સુગંધ અને દુર્ગધના ભેદથી ગંધના બે પ્રકાર છે. તેમાં પહેલો શુભ અને બીજો અશુભ છે. રસ, કષાય (તુરો), ખાટો, મીઠો, તીખો અને કડવો- એમ પાંચ પ્રકારનો છે. પહેલાંના ત્રણ રસો શુભ અને છેલ્લા બે અશુભ છે. સ્પર્શ, કોમલ, હલકો, ચીકણો, ગરમ, કઠણ, ભારે, લુઓ અને ઠંડો- એવા પ્રકારથી આઠ જાતનો છે. પ્રથમના ચાર શુભ અને પછીના ચાર અશુભ છે. શરીરના અગુરુલઘુ (ભારે નહિ-હળવું નહિ એવા) પરિણામમાં પ્રયોજક કર્મ ‘અગુરુલઘુનામકર્મ સર્વ જીવોને હોય છે. બીજાને ત્રાસ, લોભ તથા બુદ્ધિપ્રતિઘાત વગેરેમાં પ્રયોજક કર્મ ‘પરાઘાતનામકર્મ.” ઉચ્છવાસ-નિઃશ્વાસની પ્રાપ્તિમાં કારણ કર્મ ‘ઉચ્છવાસનામકર્મ. વિવેચન-પ્રશસ્તવર્ણન વર્ણપદની વ્યુત્પત્તિ-જેના વડે શરીર આદિ અલંકૃત-ગુણવાળું કરાય, તે વર્ણશુકલ આદિ વર્ણ. લક્ષણ- જેના ઉદયથી ઔદારિક આદિ શરીરોમાં આનંદજનક-નેત્રને આનંદ કરનાર વર્ણની ઉત્પત્તિ થાય છે, તે “પ્રશસ્તવર્ણ નામ' એમ અર્થ જાણવો. અહીં અપ્રશસ્તનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે આહ્લાદજનક'- આ પ્રમાણે કહેલ છે. અલક્ષ્યમાં પ્રશસ્ત ગંધનામ આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે વર્ણ – એ પ્રમાણે કહેલ છે. અસંભવદોષના વારણ માટે શરીરવૃત્તિ- આ પ્રમાણે નિવેશ છે. સ્થિતિ- આ પ્રશસ્તવર્ણનામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી. Page #236 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४, चतुर्थ किरणे १९९ પ્રશસ્તગંધ નામ- શરીરવૃત્તિ-આફ્લાદજનક ગંધોત્પત્તિ નિદાનભૂત કર્મ પ્રાણવિષયગંધ કહેવાય છે. લક્ષણ, પદકૃત્ય અને સ્થિતિ પ્રશસ્તવર્ણની માફક સમજી લેવી. પ્રશસ્તરસ નામ- શરીરવૃત્તિ-આફ્લાદજનક-રસોત્પત્તિ-કારણકર્મ. પદકૃત્ય અને સ્થિતિ પ્રશસ્ત વર્ણની માફક જ સમજવું. પ્રશસ્તસ્પર્શ નામ- શરીરવૃત્તિ-આહલાદજનક-સ્પર્ફોત્પત્તિ-હેતુકર્મ. પદકૃત્ય આદિ પ્રશસ્તવર્ણની માફક જાણવું. આ પ્રશસ્તવર્ણ- ગંધ-રસ-સ્પર્શનામક વિભાગવાક્યના પ્રશસ્ત વર્ણ ચતુષ્ક શબ્દથી વાચ્ય બને છે. વર્ણ વગેરે કેટલા પ્રકારના છે? તે વર્ણ વગેરેમાં કયા કયા કેટલા પ્રશસ્ત છે? આવી શંકાના સમાધાન કરે છે કે ત્યાં સ્ફટિક-શંખ આદિમાં શુક્લ વર્ણ જેમ છે, તેમ શુકલ, હીંગળોક આદિમાં જેમ લાલ વર્ણ છે તેમ લાલ હળદર આદિમાં જેમ પીળો વર્ણ છે તેમ પીળો, પ્રિયંગુ વૃક્ષના પર્ણ-મરકત (પન્ના-લીલા રંગનો મણિ) આદિ જેમ નીલો-લીલો છે તેમ લીલો. (વિરાટ દેશનો હીરો) અને કાજલ આદિમાં જેમ કાળો વર્ણ છે તેમ કાળો. પહેલાંના ત્રણ સફેદ, લાલ અને પીળો પ્રશસ્ત છે, અર્થાત્ પ્રાયઃ મનના કારણે જીવોને હાલા-પ્રિય હોતા, સુખ રૂપ આત્માના પરિણામ પ્રત્યે ઉપકારક છે. છેલ્લા બે વર્ષો નીલ અને કૃષ્ણ અપ્રશસ્ત-અશુભ છે, અર્થાત્ અનિષ્ટ-ષયોગ્ય થતા, પોતાના આશયની અપેક્ષા વડે દુઃખ રૂપ પરિણામને ઉપકારક છે. આમ ભાવ સમજવો. ગંધભેદને કહે છે કે- સુખડ વગેરેમાં જેમ સુગંધ છે તેમ સુગંધ અને લસણ વગેરેમાં દુર્ગધ છે તેમ દુર્ગધ, પ્રથમ પ્રશસ્ત છે, કેમ કે- ખુશબોદાર ખુશબોથી મુખ પ્રસન્ન-ખુશ થાય છે. છેલ્લો અપ્રશસ્ત છે, કેમ કે- મુખ વિપરીત થાય છે. રસના ભેદને કહે છે કે- કાચા કાંઠામાં જેમ તુરો રસ છે તેમ તુરો, આંબલીના ઝાડ આદિમાં જેમ ખાટો રસ છે તેમ ખાટો, સાકર વગેરેમાં મીઠો રસ છે તેમ મીઠો, કોશાતકી (પટોલનો વેલો-અધોડો નામની વનસ્પતિ), લીંબડા આદિમાં જેમ તિક્ત એટલે કડવો રસ છે તેમ તિક્ત અને સુંઠ-મરી વગેરેમાં કટ્ર એટલે તીખો. કેટલાક, સિંધાલુણ વગેરેમાં રહેલા ખારા રસને મધુર રસમાં સમાવેશ કરે છે. કેટલાક, મધુર આદિના સંસર્ગથી પેદા થનાર હોઈ મધુર આદિ પાંચ રસથી લવણરસ અભિન્ન છે. લવણમાં મધુરતા આદિનો સંસર્ગ માની શકાય એમ છે, કેમ કે- સર્વ રસવાળાં પદાર્થોમાં જો સબરસ-લવણ નાંખવામાં આવે, તો જ સ્વાદિષ્ટ લાગે છે. એટલે અહીં લવણરસ કહ્યો નથી. પહેલાંના ત્રણ તૂરો, ખાટો અને મીઠો એ શુભ છે, જ્યારે છેલ્લા બે કંડવો-તીખો અશુભ છે. સ્પર્શના ભેદને કહે છે કે-હંસ-બરૂ આદિમાં જેમ કોમળ સ્પર્શ હોય છે તેમ મૃદુસ્પર્શ, આકડાનું ફૂલ-રૂ આદિમાં જેમ લઘુ-હલકું પ્રાયઃ તીઠુ, ઊર્ધ્વગમનમાં હેતુ હલકો સ્પર્શ છે તેમ હલકો, ઘી વગેરેમાં જેમ ચીકણો સ્પર્શ છે તેમ ચીકણો અને અગ્નિ વગેરેમાં જેમ ગરમ સ્પર્શ છે તેમ ગરમ સ્પર્શ છે. પત્થર આદિમાં જેમ કઠન સ્પર્શ છે તેમ કઠિન સ્પર્શ, (અધોગમનના હેતુભૂત ગુરૂસ્પર્શી જેમ વજ-લોખંડના ગોળા આદિમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ २०० तत्त्वन्यायविभाकरे ગુરૂસ્પર્શ છે તેમ વજનદાર સ્પર્શ ભસ્મ-રાખ આદિમાં જેમ લુખ્ખો સ્પર્શ છે તેમ ઋક્ષસ્પર્શ, મૃણાલ (નાળ અથવા નાળમાં રહેલ તંતુ), બરફ વગેરેમાં શીત-ઠંડો સ્પર્શ છે. પહેલાંના ચાર સ્પર્શી મૂદુ, લઘુ, સ્નિગ્ધ અને ઊષ્ણ પ્રશસ્ત છે-સુખદાયી છે. છેલ્લા ચાર કઠિન, ગુરૂ, રૂક્ષ અન શીત-એ અપ્રશસ્ત-દુઃખદાયી છે. હવે અગુરુલઘુનામકર્મના સ્વરૂપને કહે છેશરીરના અગુરુલઘુ પરિણામમાં પ્રયોજક કર્મ “અગુરુલઘુનામકર્મ.” ખરેખર, પુદ્ગલોના ચાર પરિણામો-પર્યાયો છે. અર્થાત્ ૧-ગુરૂત્વ, ૨-લઘુત્વ, ૩-ગુરૂત્વ-લધુત્વ અને ૪-અગુરુલઘુત્વ, આમ ચાર ભેદે ચાર પરિણામો છે. જે કર્મના ઉદયથી સર્વ પ્રાણિઓના શરીરો પોતપોતાની અપેક્ષાથી-એકાન્તથી લઘુ નથી. જો એકાન્તથી હલકાં માનવામાં આવે, તો વાયુ જેમ રૂને ઉડાવે છે તેમ બધી ચીજો ઉડાવી દે. તથા એકાન્તથી શરીરો ગુરૂ નથી. જો એકાન્તથી સર્વથા ગુરૂભૂત-ભારે સિંહશરીરો માનવામાં આવે, તો શરીરોનું વહન અશક્ય થઈ જાય ! જીવો દ્વારા શરીર વહન થઈ શકે નહિ. પરંતુ જીવોના શરીરો અગુરુલઘુ પરિણામથી પરણિત થાય છે. તે “અગુરુલઘુનામકર્મ છે એવો અર્થ સમજવો. (૧) ગુરૂત્વપર્યાય- જે વસ્તુ ઉંચે કે તીચ્છ (વાંકી) ફેકેલ પણ ફરીથી સ્વભાવથી નીચે પડે છે, તે ગુરૂદ્રવ્ય' કહેવાય છે. દા. ત. ઢેફાં, લોઢું વગેરે. (૨) લઘુત્વપર્યાય-વળી જે સ્વભાવથી જ ઊર્ધ્વગતિ સ્વભાવવાળું દ્રવ્ય, તે લઘુ કહેવાય છે. જેમ કેદીવાની શિખા-જ્યોતિ વગેરે. (૩) ગુરૂલઘુત્વપર્યાય- ઊર્ધ્વગતિ સ્વભાવ વગરનું, અધોગતિ સ્વભાવ વગરનું, પરંતુ સ્વભાવથી જ તીર્જીગતિના સ્વભાવવાળું દ્રવ્ય ગુરૂલઘુ કહેવાય છે. જેમ કે- વાયુ વગેરે. (૪) અગુરુલઘુત્વપર્યાય- વળી જે ઊર્ધ્વ, અધો અને તીÖગતિ રૂ૫ સ્વભાવવાળામાંથી કોઈ એક ગતિસ્વભાવવાળું જે થતું નથી અથવા સઘળે સ્થાને જાય છે, તે અગુરુલઘુ કહેવાય છે. દા. ત. આકાશ, પરમાણુ વગેરે. આ વચન વ્યવહારનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની અપેક્ષાએ એકાન્ત ગુરૂસ્વભાવવાળી કોઈ પણ વસ્તુ નથી. ગુરૂ એવા ઢેફાં વગેરેનું પરપ્રયોગથી ઊર્ધ્વગમન આદિ દેખાય છે. એકાન્તથી લઘુસ્વભાવવાળી ચીજ કોઈ નથી, કેમ કે- અત્યંત લઘુ એવા પણ વાયુ આદિનું હાથથી મારવા વગેરેથી અધોગમન આદિ દેખાય છે. એ કારણસર એકાન્તથી કોઈ પણ વસ્તુ ગુરૂ અથવા લઘુ નથી. પરંતુ આ લોકમાં જે કોઈ પણ ઔદારિકવર્ગણા વગેરે અથવા પૃથ્વી, પર્વત વગેરે બાદર (ચૂલ) વસ્તુ છે, તે સઘળી વસ્તુ ગુરૂલઘુ રૂપ છે. બાદર વગરના બાકીના ભાષા-શ્વાસોશ્વાસ-મનોવર્ગણા વગેરે અને પરમાણુ-યણુક-આકાશ વગેરે સઘળી વસ્તુ “અગુરુલઘુ રૂપ છે એમ સમજવું. (નિશ્ચયનયની અપેક્ષાએ ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ દ્રવ્યો બાદર રૂપ હોવાથી “ગુરૂલઘુ” છે. કામણ-મનો-ભાષા આદિ દ્રવ્યો તો “અગુરુલઘુ છે. બાદરનામકર્મના ઉદયવર્તી જીવોના શરીરો બાદરો, Page #238 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४, चतुर्थ किरणे २०१ (બીજા બાદરો) ‘ગુરૂલઘુ’ કહેવાય છે. સૂક્ષ્મનામકર્મના ઉદયવર્તી જીવોના શરીરો સૂક્ષ્મ પરિણત એટલે સૂક્ષ્મ (બીજા સૂક્ષ્મો) ‘અગુરૂલ' કહેવાય છે. તથાચ ગુરૂલઘુવાળા શરીરની અપેક્ષાએ ના૨ક વગેરે ‘ગુરૂલઘુક’ કહેવાય છે. જીવ અને કાર્યણની અપેક્ષાએ ના૨ક વગેરે ‘અનુરૂલઘુક’ કહેવાય છે.) વળી આ પ્રમાણે નિશ્ચયનયની અપેક્ષાએ કોઈ પણ શરીરમાં લઘુત્વનો અને ગુરૂત્વનો અભાવ હોવાથી કાર્યણ સિવાય શરીરો ‘ગુરૂલઘુ’ કહેવાય છે. (જૈન સિદ્ધાંત-સર્વ દ્રવ્યો જ સ્થિતિ આદિ અનેક સ્વભાવથી પરિણમે છે. પરિણામી પર્યાયવાન બને છે.) અર્થાત્ નિશ્ચયનયસંમત ગુરૂલઘુત્વ અને વ્યવહારનયસંમત અગુરૂલઘુત્વ પર્યાયનું પ્રયોજક કર્મ ‘અગુરૂલઘુકર્મ.’ આ ગુરૂલઘુનામકર્મ સર્વ (સંસારી) જીવોને હોય છે. અહીં લક્ષણસ્થ અગુરૂલઘુ પરિણામથી નિશ્ચયનયની અપેક્ષાએ લઘુપરિણામ-ગુરૂપરિણામનો જ નિષેધ જાણવો. (જ્યારે વ્યવહારનયની અપેક્ષાએ ગુરૂત્વ, લઘુત્વ અને ગુરૂલઘુત્વ રૂપ ત્રણ પરિણામનો નિષેધ જાણવો.) સર્વ શરીરો નિશ્ચયવૃત્તિથી ગુરૂ આદિ વ્યવહારવાળા બનતા નથી. વ્યવહારનયથી પરસ્પરની અપેક્ષાથી ગુરૂ, લઘુ અને ગુરૂલઘુ રૂપ ત્રણ પ્રકારોનો સંભવ છે. (અગુરૂલઘુનો તો સંભવ છે જ.) અથવા નિશ્ચયનયસંમત ગુરૂલઘુ તે જ વ્યવહારનયસંમત અનુરૂલઘુ. એમ ત્રણ પ્રકારોનો સંભવ છે. અગુરૂલઘુનામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક જ વિચારવી. હવે પરાઘાતનું સ્વરૂપ દર્શાવે છે પરાઘાત-(પર + આઘાત = બીજાને હરાવનાર, ૫૨ + આઘાત = બીજાથી નહિ હારનાર) પરને ક્ષોભ, પરની પ્રતિભાના પ્રતિઘાત આદિ પ્રયોજક કર્મ ‘પરાઘાત નામ.’ અર્થાત્ જે પરાધાતનામકર્મના વિપાક રૂપ ઉદયથી ઓજસ્વી અથવા રાજાઓની સભામાં ગયેલો પણ, દર્શન માત્રથી અથવા વાણીવિલાસથી સભાસદોને પણ ક્ષોભ પમાડે છે અને પ્રતિપક્ષની પ્રતિભાનો પ્રતિઘાત કરે છે, તે ‘પરાઘાતનામકર્મ’ છે એમ અર્થ સમજવો. પદકૃત્ય પૂર્વની માફક સમજવું. ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક જાણવી. ઉચ્છ્વાસનામકર્મનું નિરૂપણ કરે છે ઉચ્છ્વાસ-(અંદરનો શ્વાસ-ઊર્ધ્વગામી વાયુ-પ્રાણ.) નિઃશ્વાસ- (બહારનો શ્વાસઅધોગામી વાયુઅપાન.) ઉચ્છ્વાસ અને નિઃશ્વાસ, કે જેનું નામ પ્રાણાપાન છે, તે ઉચ્છ્વાસ-નિઃશ્વાસ મૂર્ત-પુદ્ગલ રૂપ છે. એથી જ અનંતપ્રદેશી સ્કંધ પુદ્ગલથી જન્ય છે. તે બન્નેની પ્રાપ્તિ પ્રત્યે પ્રયોજક કર્મ ‘ઉચ્છ્વાસનામકર્મ.’ ઉચ્છ્વાસ-નિઃશ્વાસની લેવા-મૂકવાની લબ્ધિ ઉચ્છ્વાસનામકર્મથી સાધ્ય છે, કેમ કે- માત્ર લબ્ધિઓ ક્ષાયોપશમિક જ હોય છે. એટલું જ નહિ પરંતુ ઔદિયકી (વૈક્રિય-આહારકલબ્ધિ આદિ) લબ્ધિઓનો સંભવ છે. (વીર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ અહીં નિમિત્ત થાય છે, માટે ઔયિકીમાં ક્ષાયોપશમિકીનો વ્યવહાર વિરુદ્ધ નથી.) તાદશલબ્ધિના વ્યાપારમાં જ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ હેતુભૂત છે. ઉચ્છ્વાસ-નિઃશ્વાસલબ્ધિ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ એ લક્ષણનો અર્થ છે. પદકૃત્ય સ્પષ્ટ છે. ઉત્કૃષ્ટજધન્ય સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી. Page #239 -------------------------------------------------------------------------- ________________ २०२ तत्त्वन्यायविभा अथाऽऽतपादिनामकर्माण्याचष्टे स्वरूपतोऽनुष्णानां शरीराणामुष्णत्वप्रयोजकं कर्माऽऽतपनाम । तच्च भानुमण्डलगतभूकायिकानाम् । गात्राणामनुष्णप्रकाशप्रयोजकं कर्मोद्योतनाम । तच्च यतिदेवोत्तरवैक्रियचन्द्रग्रहतारारत्नादीनाम् । प्रशस्तगमनहेतुः कर्म शुभखगतिनाम । १५ । स्वरूपत इति । यस्य कर्मण उदयाज्जन्तुशरीराणि स्वभावेनानुष्णान्यपि उष्णप्रकाशरूपमुष्णत्वं लभन्ते तदातपनामकर्मेत्यर्थः । स्वरूपतोऽनुष्णशरीरसम्भूतोष्णप्रकाशप्रयोजककर्मत्वं लक्षणार्थः । वह्निशरीरोष्णस्पर्शस्य स्पर्शनामकर्मोदयजन्यत्वात्तत्रातिव्याप्तिवारणाय स्वरूपतोऽनुष्णेति । तादृशकर्मोदयः कुत्रेत्यत्राह - तच्चेति । भानुमण्डलादिगतानां पृथिवीकायिकनामेवेत्यर्थो विपाकाभिप्रायेणेदम्, न तु वह्नौ तद्विपाकः, प्रवचने प्रतिषेधात्, तत्रोष्णत्वस्योष्णस्पर्शनामोदयेन प्रकाशकत्वस्य चोत्कटलोहितवर्णनामोदयेन संभवात् । स्थिती च पञ्चेन्द्रियवत् । उद्योतनामस्वरूपमाह–गात्राणामिति । शरीरवृत्त्यनुष्णप्रकाशप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणं, कृत्यं पूर्ववत्, अस्य विपाकस्थानमाह - तच्चेति । विहितोत्तरवैक्रियाणां मुनिदेवानां तथा चन्द्रादीनामित्यर्थः । स्थिती पंचेन्द्रियवदेव । अथ शुभखगतिनामाह - प्रशस्तेति । प्रशस्तगमनहेतुत्वे सति कर्मत्वं लक्षणम्, विशेषणविशेष्यकृत्यं प्राग्वत् । कुखगतावतिव्याप्तिवारणाय प्रशस्तेति, हंसगजवृषादीनामिव प्रशस्ता गतिर्ग्राह्या, सिद्धजीवपुद्गलानां गतिस्तु स्वाभाविकी, न चास्य कर्मण उदयः पक्ष्यादिष्वेव स्यान्न मनुजादौ तेषामाकाशे गत्यभावान्न शुभखगतिरिति वाच्यम्, विहायसस्सर्वगतत्वेन गतिमात्रस्याकाश एव भावात् न च तर्हि शुभगतिनामेत्येवोच्यतां किं खपदेन व्यावर्त्याभावादिति वाच्यम्, संशयव्यवच्छेदार्थं तद्विशेषणोपादानात्, अन्यथा देवत्वादिपर्यायपरिणतिप्रयोजककर्मणश्शङ्कया पौनरुक्त्याशङ्का स्यादिति भावः । तत्त्वार्थभाष्ये तु लब्धिशिर्क्षाद्धप्रत्ययस्याकाशगमनस्य जनकं विहायोगतिनामेति दृश्यते । व्याख्या च लब्धिर्देवादीनां देवोत्पत्त्यविनाभाविनी, शिक्षया ऋद्धिः शिक्षद्धिः, तपस्विनां प्रवचनमधीयानानां विद्याद्यावर्त्तनप्रभावाद्वाऽऽकाशगमनस्य, लब्धिशिक्षद्धिहेतोर्जनकं विहायोगतिनामेति । अस्य परा स्थितिर्देवगतिवत्, जघन्या तु मनुजगतिवत् ॥ १ यतिदेवैर्मूलशरीरापेक्षयोत्तरकालं क्रियमाणं वैक्रियं यतिदेवोत्तरवैक्रियमुच्यत इत्याशयेनाह विहितेति ॥ २. गतिद्धिविधा भावगतिः कर्मगतिश्चेति, आद्या पञ्चास्तिकायानां परिणामाश्रयत्वात् कर्मगतिर्द्विविधा विहायोगति चलनगतिश्चेति, विहायोगतिनामोदयवेदका जीवाः प्रथमगतिमन्तः, चलनगतिं प्रतीत्य सर्वे जीवाः पुद्गलाश्च, सिद्धास्तु सिद्धिक्षेत्रगमनकाल एव न पश्चादिति बोध्यम् ॥ Page #240 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १५, चतुर्थ किरणे २०३ આતપ આદિ નામકર્મો કહે છે કેભાવાર્થ- સ્વરૂપથી ગરમ નહિ એવા શરીરોને ઊષ્ણ બનાવનારું કર્મ “આતપનામ.” વળી તે સૂર્યમંડલગત પૃથ્વીકાયિક જીવોને હોય છે. શરીરોના અનુષ્ણ-શીતપ્રકાશમાં પ્રયોજક કર્મ “ઉદ્યોત નામ. વળી તે સાધુ અને દેવોના ઉત્તરવૈક્રિયશરીર ચંદ્ર ગ્રહ-નક્ષત્ર-તારા-રત્ન વગેરેને હોય છે. પ્રશસ્તગમનમાં હેતુભૂતકર્મ “શુભખગતિનામકર્મ.” વિવેચન- જે કર્મના ઉદયથી જંતુઓના શરીરો, સ્વરૂપ-સ્વભાવની અપેક્ષાએ પોતે ગરમ નથી પણ ઊષ્ણપ્રકાશ રૂપ ઊષ્ણતા-તાપને પામે છે, તે “આતપનામકર્મ' એવો અર્થ છે. સ્વરૂપથી અનુષ્ણ શરીર સંભૂત ઊષ્ણપ્રકાશ પ્રયોજક કર્મત્વ, એ લક્ષણનો અર્થ છે. અગ્નિના શરીરમાં ઊષ્ણ સ્પર્શ, સ્પર્શનામકર્મના ઉદયથી જન્ય હોવાથી ત્યાં અતિવ્યાપ્તિના વારણ માટે “સ્વરૂપથી અનુષ્ણ'- આવું શરીરનું વિશેષણ આપેલ છે. આતપનામકર્મનો ઉદય ક્યાં છે ? એના જવાબમાં કહે છે કે તે આતપનામકર્મનો વિપાક રૂપ ઉદય સૂર્યમંડલગત પૃથ્વીકાય જીવોને હોય છે. અગ્નિમાં આતપનામકર્મનો ઉદય નથી, કેમ કે- પ્રવચનમાં પ્રતિષેધ છે. ત્યાં તેજસ્કાયશરીરમાં ઉષ્ણ સ્પર્શનો ઉદય અને લોહિત (લાલ) વર્ણનો ઉદય છે. એટલે તેજસ્કાયશરીરો જ ઊષ્ણ સ્પર્શના ઉદયથી ઊષ્ણ છે અને ઉત્કૃષ્ટ લોહિતવર્ણ નામના ઉદયથી પ્રકાશયુક્ત હોય છે, પરંતુ આતપના ઉદયથી નહિ. આતપનામકર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી. ઉદ્યોતનામકર્મને હવે જણાવે છેશરીરવૃત્તિ અનુષ્ણ પ્રકાશમાં વિશિષ્ટ કર્મત્વ લક્ષણ છે. પૂર્વની માફક પદકૃત્ય સમજવું. ઉદ્યોતનામકર્મના વિપાક ઉદયના સ્થાનને કહે છે. સાધુઓ અને દેવો વડે મૂળ શરીરની અપેક્ષાએ ઉત્તરકાળમાં કરાતું વૈક્રિયશરીર અર્થાત્ સાધુ અને દેવોના ઉત્તરવૈક્રિયોને ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારાઓને, ખદ્યોત (આગિયો-પતંગિયું)-રત્ન-ઔષધી (વનસ્પતિવિશેષ) વગેરેને “ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે. આ ઉદ્યોતનામકર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની મુજબ વિચારવી. શુભખગતિનામકર્મને કહે છેપ્રશસ્ત(શુભ) ગમનના પ્રત્યે હેતુભૂત કર્મ “શુભખગતિ' આવું લક્ષણ છે. (શુભગતિ હેતુત્વ વિશિષ્ટ કર્મત્વ શુભખગતિનું લક્ષણ છે.) અપ્રશસ્ત ખગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રશસ્ત આ પ્રમાણે ગતિનું વિશેષણ દીધેલ છે. હંસ-હાથી-વૃષભ આદિની માફક પ્રશસ્તગતિનું ગ્રહણ કરવું. સિદ્ધ જીવપુદ્ગલોની ગતિ તો સ્વાભાવિક છે. (ગતિ બે પ્રકારની છે. (૧) ભાવગતિ, (૨) કર્મગતિ. પહેલી ભાવગતિ પંચ અસ્તિકાયોને હોય છે, કેમ કે- પરિણામનો આશ્રય છે. કર્મગતિ વિહાયોગતિ અને ચલનગતિના ભેદથી બે પ્રકારની છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વિહાયોગતિ નામ ઉદયને અનુભવનારા જીવો પ્રથમ ગતિવાળા હોય છે. ચલનગતિની અપેક્ષાએ સર્વ જીવો અને પુદ્ગલો, સિદ્ધો તો સિદ્ધિક્ષેત્રગમનકાળમાં જ ગતિવાળા છે, પણ પછીથી નથી-એમ સમજવું જોઈએ.) २०४ શંકા- શુભ વિહાયોગતિનામકર્મનો ઉદય પંખી વગેરેમાં જ રહો, મનુષ્ય આદિમાં ન રહી શકે ! કેમ કેમનુષ્ય આદિનો આકાશમાં ગમનનો અભાવ છે. તો મનુષ્ય આદિમાં શુભખગતિ કેવી રીતે ? સમાધાન- આકાશ તો સર્વવ્યાપક છે, માટે આકાશમાં જ ગતિ માત્રનો જ સંભવ છે. શંકા- ઠીક, તો પછી શુભગતિનામકર્મ એમ જ કહો ને ? શા માટે શુભખગતિ કહો છો ? કેમ કે- કોઈ વ્યવચ્છેદ યોગ્ય નથી. સમાધાન- ભાઈ ! સંશયના વ્યવચ્છેદ માટે ગતિનું વિશેષણ વિહાયો (ખ) મૂકેલ છે. જો શુભ વિહાયોગતિ નહિ બોલતાં શુભગતિ માત્ર બોલો, તો દેવત્વ આદિ રૂપ શુભ ગતિપર્યાયપરિણતિ પ્રયોજક કર્મની શંકા વડે પુનઃ ઉક્તિની આશંકા થઈ જાય ! એ આશંકાના વ્યવચ્છેદ માટે ‘શુભવિહાયોગતિ’ એમ સંજ્ઞા કરેલ છે. સર્વવ્યાપક ગતિનું સ્વરૂપ છે. તત્ત્વાર્થભાષ્યમાં “લબ્ધિ-શિક્ષા-ઋદ્ધિ-પ્રત્યય, એવા આકાશગમનમાં જનક, વિહાયોગતિ નામ' લબ્ધિ એટલે દેવ વગેરેમાં દેવત્વ આદિની ઉત્પત્તિની સાથે વ્યાપક-સહજ, શિક્ષા વડે ઋદ્ધિ, શિક્ષદ્વૈિતપસ્વીઓને કે પ્રવચનને ભણનારાને વિદ્યા આદિની આવૃત્તિના પ્રભાવથી, લબ્ધિ, શિક્ષદ્ધિ રૂપ હેતુજન્ય આકાશગમનનું જનક ‘વિહાયોગતિ’ નામ છે.” આ વિશિષ્ટ વિહાયોગતિનું વર્ણન છે. જો વિહાયોગતિ નામ ન હોય, તો લબ્ધિ દ્વારા કે વિદ્યા આદિ દ્વારા આકાશગામીનું આકાશગમન અસિદ્ધ થઈ જાય છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિની માફક અને જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક સમજવી. अथ निर्माणनामकर्माचष्टे जातिलिङ्गाङ्गप्रत्यङ्गानां प्रतिनियतस्थानसंस्थापनाप्रयोजकं कर्म निर्माणनाम । १६ । जातीति । जातिरेकेन्द्रियादिस्तत्र स्वस्वजात्यनुसारेणेति यावत् लिङ्गं स्त्र्यादीनां यदसाधारणं चिह्नं, तस्याङ्गानां प्रत्यङ्गानाञ्च प्रतिनियतस्थानेषु या संस्थापना व्यवस्था तत्र प्रयोजकं यत्कर्म तन्निर्माणनामकर्मेत्यर्थः, जातिलिङ्गाङ्गप्रत्यङ्गविषयकप्रतिनियतस्थानव्यवस्थाप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थ: । अङ्गोपाङ्गनामकर्मादावतिव्याप्तिवारणाय प्रतिनियतस्थानव्यवस्थेति पदम् । तदिदं कर्म सूत्रधारसन्निभम्, तदभावे हि निर्वर्तितानामप्यङ्गोपाङ्गनामादिकर्मणा शिरउर आदीनां नियतस्थानवृत्तितानियमो न स्यादिति भावः, अस्योभयविधा स्थितिः पञ्चेन्द्रियवत् ॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १६-१७, चतुर्थ किरणे નિર્માણનામકર્મનું સ્વરૂપ જણાવે છે ભાવાર્થ- પાંચ પ્રકારની જાતિમાં લિંગ અને અવયવ-પ્રત્યવયવોની નિયત સ્થાનોમાં વ્યવસ્થા-રચનામાં પ્રયોજક કર્મ ‘નિર્માણકર્મ.’ २०५ વિવેચન- એકેન્દ્રિય આદિ રૂપ પાંચ પ્રકારની જાતિ છે. તે જાતિમાં અર્થાત્ પોતપોતાની જાતિના અનુસારે, સ્ત્રી-પુરુષ-નપુંસકના જે અસાધારણ લિંગ-ચિહ્નની અને તેના અંગોની તથા પ્રત્યંગોની નિયત સ્થાનોમાં જે વ્યવસ્થામાં પ્રયોજક જે કર્મ, તે ‘નિર્માણનામકર્મ' એવો અર્થ સમજવો. જાતિલિંગાંગ પ્રત્યય વિષયક નિયતસ્થાન વ્યવસ્થા પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એવો લક્ષણનો અર્થ સમજવો. અંગોપાંગનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પ્રતિનિયતસ્થાન વ્યવસ્થા’ આ પ્રમાણેનું પદ કહેલ છે. તેથી આ કર્મ સુથાર સરખું છે, કેમ કે- સર્વ જીવોને પોતપોતાના શરીરના અવયવોની રચનાનિયમનું કારણ નિર્માણકર્મ છે. આ નિર્માણનામકર્મના અભાવમાં અંગોપાંગનામ આદિ કર્મે સર્જેલા પણ મસ્તક, છાતી આદિ અંગોપાંગોનો નિયતસ્થાનવૃત્તિતા (રહેવાનો) નિયમ ન થાય ! માટે નિયતસ્થાનવૃત્તિતા નિયામક નિર્માણનામકર્મ અવશ્ય માનવું જોઈએ. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી. अथ त्रसनामकर्माभिधत्ते उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म त्रसनाम । १७ । उष्णादीति । उष्णादीत्युपलक्षणं तथा च सति कारण इति भाव: । ચ विहायोगत्यादावतिप्रसङ्गभङ्गाय । विशेषणविशेष्यपदफलं पूर्ववत् । न च गर्भाण्डजमूच्छितसुषुप्तादीनां त्रसत्वं न स्यात्, भयहेतुप्राप्तावपि चलनाभावात्तथा चाव्याप्तिरिति वाच्यम्, त्र स्थानान्तरगमनयोग्यताया भावात् । पञ्चेन्द्रियवदस्य स्थिती बोध्ये ॥ ત્રસનામકર્મને કહે છે ભાવાર્થ- ઊષ્ણ આદિથી તપેલા જીવોને બીજા સ્થાનમાં ગમનમાં હેતુભૂત કર્મ ‘ત્રસનામ.’ વિવેચન- અહીં ઊષ્ણ વગેરે પદ ઉપલક્ષણ છે (પોતાનો અને અન્યનો પણ બોધ કરાવે છે), તથાચ કારણ ઉપસ્થિત થવાથી વિવક્ષિત સ્થાનથી છાયા વગેરેના આસેવન માટે સ્થાનાંતરમાં જીવ જાય છે. (આ ત્રસનામકર્મના ઉદયથી જીવો, ત્રસ-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે.) અહીં ઉષ્ણાદિ કારણની સત્તા જો ન કહેવામાં આવે, તો વિહાયોગતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઊષ્ણ આદિ કારણની સત્તા કહેલ છે. વિશેષણ વિશેષ્યપદનું કૃત્ય પૂર્વની માફક સમજવું. અંડથી- ગર્ભથી જન્મવેળાએ મૂચ્છિત સુષુપ્ત આદિ અવસ્થાઓમાં ભયનું કારણ ઉપસ્થિત થવા છતાંય, ચલન રૂપ ક્રિયા (ત્રસત્વ)નો અભાવ હોવાથી અવ્યાપ્તિ (લક્ષ્યના એકદેશમાં લક્ષણનું નહિ રહેવું) છે એમ નહિ જાણવું, કેમ કે- ત્યાં ગાઁડજ, મૂચ્છિત, સુષુપ્ત આદિમાં પણ સ્થાનાન્તરગમનની યોગ્યતાની વિદ્યમાનતા છે. પંચેન્દ્રિયની માફક આ કર્મની બન્ને સ્થિતિ વિચારવી. Page #243 -------------------------------------------------------------------------- ________________ २०६ तत्त्वन्यायविभाकरे बादरनामाह चक्षुर्वेधशरीरप्रापकं कर्म बादरनाम । १८ । अत्र चक्षुर्वेद्यत्वं नाम स्थूलतापरिणामो विवक्षितः, तथा च यस्योदयात् पृथिव्यादेरेकैकस्य जन्तुशरीरस्य चक्षुर्ग्राह्यत्वाभावेऽपि बहूनां समुदाये स्थूलत्वपरिणामभावाच्चक्षुषा ग्रहणं भवति तद्वादरनामेति भावः । सूक्ष्मनामकर्मादावतिव्याप्तिवारणाय चक्षुर्वेद्येति । चक्षर्ग्रहणयोग्यशरीरनिर्वर्तकत्वे सति कर्मत्वं लक्षणार्थस्तेन पृथिव्यादिशरीराणां प्रत्येक चक्षुर्वेद्यत्वाभावेऽपि स्थूलत्वपरिणामयोग्यत्वान्नाव्याप्तिः । विशुद्धावधिवेद्यशरीरप्रापकसूक्ष्मनामकर्मण्यतिव्याप्तिवारणाय चक्षुरिति । अस्य स्थिती पञ्चेन्द्रियवत् ।। બાદરનામકર્મને જણાવે છે. ભાવાર્થ- ચક્ષુથી ગ્રહણયોગ્ય શરીરની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ બાદરનામ.' વિવેચન- અહીં ચક્ષુર્વેદ્યત્વ એટલે સ્થૂલતા પરિણામ વિવક્ષિત છે. તથાચ જે બાદરનામકર્મના ઉદયથી બાદર એવા પણ પૃથ્વી આદિ એક એક (સંખ્યાત સંખ્યાવાળા) એવા પૃથિવી-પાણી-વાયુતેજ-વનસ્પતિ રૂપ જંતુના શરીરો ચક્ષુથી ગ્રાહ્ય નહિ હોવા છતાંય, (અસંખ્યાત સંખ્યાવાળા) ઘણા બાદરપૃથ્વી સમુદાયમાં સ્થૂલતા પરિણામ હોવાથી ચક્ષુથી ગ્રહણયોગ્ય બને છે. તે બાદરનામ છે- એમ ભાવ સમજવો. પદકૃત્ય- સૂક્ષ્મનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચક્ષુર્વેદ્ય આ પ્રમાણેનું પદ મૂકેલ છે. અર્થાત્ ચક્ષુથી ગ્રહણયોગ્ય શરીરકારકત્વ વિશિષ્ટ કર્મત્વ, લક્ષણનો અર્થ, તેથી દરેક-સંખ્યાત સંખ્યાવાળા પૃથ્વી આદિ શરીરોનું ચક્ષુથી ગ્રહણયોગ્યપણાનો અભાવ છતાં ભૂલતા પરિણામની યોગ્યતા હોવાથી અવ્યાપ્તિ નથી. (આ કર્મ જીવવિપાકી છતાં શરીરપુદ્ગલોમાં અભિવ્યક્તિને દર્શાવે છે. જીવવિપાકી કર્મનું શરીરમાં સ્વશક્તિનું પ્રકટ અસંગત છે એમ નહિ બોલવું, કેમ કે-જીવવિપાકી એવા ક્રોધ આદિના પણ કુપિતનના શરીરમાં ભવાં ચઢાવવાં વગેરે રૂપ ચિહ્નો દેખાય છે. કર્મશક્તિ વિચિત્ર છે.) વિશુદ્ધ અવધિજ્ઞાન શેય શરીરપ્રાપ્તિમાં કારણભૂત સૂક્ષ્મનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચક્ષુથી ગ્રાહ્ય” એવુ પદ મૂકેલ છે. પંચેન્દ્રિયની માફક બને સ્થિતિ આ કર્મની જાણવી. पर्याप्तनामकर्माह स्वयोग्यपर्याप्तिनिवर्तनशक्तिसम्पादकं कर्म पर्याप्तनाम । १९ । १. जीवविपाक्यप्येतच्छरीरपुद्गलेष्वपि काञ्चिदभिव्यक्तिं दर्शयति, न च जीवविपाकिकर्मणश्शरीरे स्वशक्तिप्रकटनमसङ्गतमिति वाच्यम्, क्रोधादेर्जीवविपाकिनोऽपिकुपितनरशरीरेभ्रूभङ्गादिजननदर्शनात्, कर्मशक्तेविचित्रत्वाच्च ॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १८-१९-२०, चतुर्थ किरणे २०७ स्वयोग्येति । यदुदयादात्मा स्वस्वयोग्याः पूर्वोदिताः पर्याप्तीः प्राप्नोति तत्पर्याप्तनामकर्मेत्यर्थः । स्वयोग्यपर्याप्तिनिर्वर्तनशक्तिसम्पादकत्वे सति कर्मत्वं लक्षणार्थः । स्वयोग्यायाः पर्याप्तेः पूर्णतानिर्वर्तिका याश्शक्तयः पर्याप्तिसंज्ञास्तासां सम्पादकमित्यर्थः । स्वयोग्यपर्याप्त्यात्मकशक्तिसम्पादकत्वे सति कर्मत्वस्यापर्याप्तनामकर्मणि सत्त्वादतिव्याप्तिरतः पर्याप्तिनिर्वर्तनेति शक्तेविशेषणम्, अपर्याप्तानामपि पर्याप्तयो भवन्ति, परन्तु परिपूरिमतां नासादयन्ति, अपर्याप्ता एव ते म्रियन्त इति न दोषः । अस्यापि स्थिती पञ्चेन्द्रियवदेव ॥ पर्याप्तनामभन डे छભાવાર્થ- સ્વયોગ્ય પર્યાપ્તિની સંપાદનશક્તિ સંપાદક કર્મ ‘પર્યાપ્તનામ.” વિવેચન- જેના ઉદયથી આત્મા પોતપોતાને યોગ્ય પૂર્વકથિત પર્યાપ્તિઓને પામે છે, તે પર્યાપ્તનામકર્મ એવો અર્થ સમજવો. પોતાને યોગ્ય પર્યાપ્તિની સર્જનની શક્તિસંપાદકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો अर्थ छ. પોતાને યોગ્ય પર્યાપ્તિની પૂર્ણતા-સમાપ્તિ કરનારી જે શક્તિઓ પર્યાપ્તિ સંજ્ઞાવાળી છે, તે શક્તિઓનું સંપાદક કર્મ- આવો અર્થ છે. સ્વયોગ્ય પર્યાપ્તિ રૂપ શક્તિસંપાદકત્વ વિશિષ્ટ કર્મત્વ અપર્યાપ્તનામકર્મમાં (કરણપર્યાપ્ત) હોવાથી અતિવ્યાપ્તિ છે. આ અતિવ્યાપ્તિના વારણ માટે પર્યાપ્તિનિર્વર્તન આ પ્રમાણે શક્તિનું વિશેષણ આપેલ છે. અપર્યાપ્ત જીવોને પણ પર્યાપ્તિઓ હોય છે. પરંતુ આહાર-શરીર-ઇન્દ્રિયને છોડી સર્વની) જેટલી પર્યાપ્તિઓ હોય છે, તેટલીની સમાપ્તિને તે જીવો પામતા નથી. એટલું જ નહિ પણ સર્વ પૂર્ણ કર્યા સિવાય (લબ્ધિ) અપર્યાપ્ત હોતા જ તે જીવો મરે છે એથી દોષ નથી. अथ प्रत्येकनामकर्म वक्ति प्रतिजीवं प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम । २० । प्रतिजीवमिति । जीवं जीवं प्रतीत्यर्थः, तथा च प्रतिजीवं भिन्नभिन्नशरीरनिर्वर्तकत्वे सति कर्मत्वं लक्षणम् । भिन्नभिन्नेति पदन्तु साधारणनामकर्मणि व्यभिचारवारणाय । तस्योदयो नारकामरमनुष्यद्वीन्द्रियादिषु पृथिव्यादिषु कपित्थादिवृक्षेषु च, कपित्थादिवृक्षाणां मूलस्कंधादौ प्रत्येकमसंख्येयजीवत्वेऽपि शरीराणामन्यान्यत्वान्न कोऽपि विरोधः । पञ्चेन्द्रियवत्परा जघन्या च स्थितिः ॥ પ્રત્યેકનામકર્મ જણાવે છેભાવાર્થ- દરેક જીવને જુદું જુદું શરીર આપવામાં કારણભૂત કર્મ ‘પ્રત્યેકનામ. વિવેચન- પ્રત્યેક જીવને પૃથક પૃથફ શરીરના સર્જનમાં કારણભૂત કર્મત્વ, એ લક્ષણ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ २०८ तत्त्वन्यायविभाकरे પદકૃત્ય- સાધારણનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ભિન્ન ભિન્ન શરીરનિર્વકત્વ વિશિષ્ટ કર્મત્વ' એમ કહેલ છે. તે પ્રત્યેક નામકર્મનો ઉદય નારક-દેવ-મનુષ્યોમાં, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય તિર્યચોમાં, પૃથ્વીકાય-અપકાય-વાયુકાય-તેજસ્કાયોમાં, તેમજ પ્રત્યેક કપિત્થ (કાંઠી વગેરે) આદિ વૃક્ષોમાં તથા તેના મૂલ-સ્કંધ-શાખા-પ્રશાખા-તક-પત્ર-પુષ્પ-ફળ આદિમાં રહેલ અસંખ્યાત જીવો છતાં, તેઓના શરીરો જુદાં છે માટે કોઈ દોષ નથી. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિય મુજબ જાણવી. स्थिरनामकर्म लक्षयति शरीरावयवादीनां स्थिरत्वप्रयोजकं कर्म स्थिरनाम । २१ । शरीरेति । यस्योदयाच्छिरोऽस्थिदन्तादीनां शरीरावयवानां स्थिरता भवति तत्स्थिरनामकर्मेत्यर्थः । शरीरावयवस्थैर्यताप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम्, अङ्गोपाङ्गनामकर्मादौ व्यभिचारवारणाय स्थैर्यतेति । अस्य परा स्थितिर्देवगतिवदपरा तु मनुजगतिवत् ।। સ્થિર નામકર્મ સ્વરૂપને જણાવે છેભાવાર્થ- શરીરના અવયવ આદિની સ્થિરતાપ્રયોજક કર્મ ‘સ્થિરનામ.” વિવેચન- જેના ઉદયથી માથું, હાડકું, દાંત વગેરે રૂપ શરીરના અવયવોની સ્થિરતા થાય છે, તે ‘સ્થિરનામકર્મ.' શરીરના અવયવનિષ્ઠ સ્થિરતાપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ જાણવું. અંગઉપાંગનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે સ્થિરતા' એમ કહેલ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિ અને જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક સમજવી. शुभनामकर्माभिधत्ते उत्तरकायनिष्ठशुभत्वप्रयोजकं कर्म शुभनाम । २२ । उत्तरेति । नाभेरुपरितनावयवसमूह उत्तरकायः, तत्र यच्छुभत्वं पादादौ स्पर्शेन परस्य शुभभावोत्पादात्पवित्रता शिर आदीनां तन्निदानभूतं कर्मेत्यर्थः । सातादौ पुण्यकर्ममात्रे शुभत्वप्रयोजकत्वे सति कर्मत्वस्य सत्त्वाद्व्यभिचारवारणायोत्तरशरीरनिष्ठेति । स्थिरनामकर्मवदस्य સ્થિતી છે. શુભનામકર્મને કહે છેભાવાર્થ- ઉત્તરકામાં રહેલ શુભત્વનું પ્રયોજક કર્મ ‘શુભનામ.” વિવેચન- નાભિના ઉપરનો અવયવસમુદાય “ઉત્તરકાય' કહેવાય છે. ત્યાં રહેલ જે શુભત્વ-પવિત્રત્વ અર્થાત્ મસ્તક આદિ વડે, પગ વગેરેમાં સ્પર્શ થવાથી બીજાને, શુભ ભાવ-આનંદ ઉત્પન્ન થવાથી મસ્તક આદિમાં શુભતા-પવિત્રતાનું પ્રયોજક કારણ “શુભનામકર્મ' છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २१-२२-२३-२४, चतुर्थ किरणे २०९ પદકૃત્ય- સાત આદિમાં- પુણ્યકર્મ માત્રમાં શુભત્વપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ હોવાથી, અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “ઉત્તરકાયનિષ્ઠ' આવું પદ મૂકેલ છે. શુભત્વના વિશેષણ તરીકે મૂકેલ છે. આ કર્મની બન્ને સ્થિતિ સ્થિર નામકર્મ પ્રમાણે જાણવી. अथ सौभाग्यनामकर्माऽऽख्याति __ अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम । २३ । अनुपकारिण्यपीति । अनुपकर्ता यो लोकानां प्रियो भवति यदुदयात्तत्सौभाग्यनामेत्यर्थः । प्रियत्वं च मनस आह्लादकारित्वं, प्रशस्तवर्णादावतिप्रसङ्गवारणायानुपकारिण्यपीति । अनुपकारिण्यपि पुत्रादौ मोहनीयनिबन्धनप्रियत्वसम्भवेन तत्र व्यभिचारनिरसनाय लोकेति । देवगतिवत्परा स्थितिर्मनुजगतिवज्जघन्या ॥ સૌભાગ્યનામકર્મ જણાવે છેભાવાર્થ- અનુપકારીમાં પણ લોકોની પ્રિયતા સંપાદન કરાવી આપનારૂં કર્મ ‘સૌભાગ્યનામ.” | વિવેચન- જે કર્મના ઉદયથી ઉપકાર નહિ કરનારો પણ જે સર્વ લોકને પ્રિય થાય તે સૌભાગ્યનામકર્મ એવો અર્થ કરવો. વળી પ્રિયતા એટલે મનને આનંદદાયિત્વ સમજવું. પ્રશસ્ત વર્ણ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અનુપકારિણિ અપિ” આવું પદ મૂકેલ છે. નહિ ઉપકાર કરનાર પુત્ર આદિમાં મોહનીયકર્મ રૂપ કારણજન્ય પ્રિયતાનો સંભવ હોઈ, ત્યાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે “લોક સકલ જનમન સુખદાયી એમ કહેલ છે. (કોઈ વ્યક્તિ સૌભાગ્યના ઉદયથી સુભગ છે, છતાં કોઈ વ્યક્તિની અપેક્ષાએ જો કે અનિષ્ટ છે-દુર્ભાગ્ય લાગે છે, તો તે તેના દોષને લઈને છે. જેમ કે-સુભગશિરોમણિ તીર્થંકર અભવ્યોને ગમતા નથી. અભવ્યના દોષને કારણે છે. પરંતુ તેથી સર્વજનપ્રિયતાનો ભંગ થતો નથી.) આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિ અને જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક છે. सम्प्रति सुस्वरनाम सूचयति कर्णप्रियस्वरवत्त्वप्रयोजकं कर्म सुस्वरनाम । वचनप्रामाण्याभ्युत्थानादिप्रापकं कर्माऽऽदेयनाम । २४ । कर्णेति । यस्योदयात् उच्चरितश्शब्दो मधुरो गम्भीर उदारो भूयः प्रीतिकरश्च भवति तत्सुस्वरनामेत्यर्थः । दुस्सस्वरनामकर्मणि व्यभिचारवारणाय कर्णप्रियेति । सौभाग्यवदस्य स्थिती । आदेयनामाचष्टे वचनेति । यस्य वचनं युक्तिरिक्तमपि प्रामाण्यमास्कन्दति यदुदयात् यस्य च दर्शनमात्रेण लोकोऽभ्युत्थानादि समाचरति तदादेयनामेत्यर्थः । स्थिती च सौभाग्यवत् ।। Page #247 -------------------------------------------------------------------------- ________________ २१० तत्त्वन्यायविभाकरे સુસ્વરનામકર્મ કહે છેભાવાર્થ- કર્ણપ્રિય સ્વરમાં પ્રયોજક કર્મ ‘સુસ્વરનામ.” વિવેચન- જે કર્મના ઉદયથી સંભળાયેલો શબ્દ મધુરતા ગુણથી અલંકૃત-ગંભીર-ઉદાર હોઈ વારંવાર પ્રીતિ-સુખ કરનારો થાય છે, તે કર્મ ‘સુસ્વરનામ' છે એવો અર્થ છે. દુઃસ્વરનામકર્મમાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે કર્ણપ્રિય' આ પ્રમાણેનું પદ મૂકેલ છે. સૌભાગ્યકર્મની માફક આ કર્મની બન્ને स्थिति छे. આદેયનામકર્મને કહે છેવચનનું પ્રામાણ્ય, ઉપાદેયતા અને અભ્યત્થાન આદિની પ્રાપ્તિમાં પ્રયોજક કર્મ ‘આદેયનામ.” જેના ઉદયથી જેનું વચન યુક્તિથી શૂન્ય હોવા છતાં લોક વડે પ્રમાણ કરાય છે અને દર્શન થતાંની સાથે લોક અભ્યત્થાન, આદર આદિ કરે છે, તે “આદેય' નામ એમ સમજવું. સૌભાગ્યકર્મની માફક બન્ને સ્થિતિ वियारवी.. यशःकीर्तिनाम वक्ति यश-कीर्वृदयप्रयोजकं कर्म यशःकीर्तिनाम । एकदिग्गमनात्मिका कीर्त्तः । सर्वदिग्गमनात्मकं यशः । दानपुण्यजन्या कीर्तिः । शौर्यजन्यं यश इति वा । इमानि त्रसदशकानि । २५ । यश इति । यस्योदयेन यश:कीर्ती भवतस्तद्यशःकीर्तिनामेत्यर्थः । न चास्योदयेऽपि क्वचिन्न यश:कीर्ती भवत इति वाच्यम् । सद्गुणमध्यस्थपुरुषापेक्षयैव तदुदयाभ्युपगमात् । तेन केनचिद्यश:कीर्तिभ्यां कीर्तित एवायशः कीर्त्या कीर्त्तितोऽपि न क्षतिः । उत्कृष्टास्य स्थितिर्देवगतिवत् जघन्या तु मुहूर्ता अष्टौ, अबाधा चान्तर्मुहूर्त्तकालः । ननु यशःकीयोः पर्यायत्वात्कथं द्वन्द्वाश्रयेण भेद उच्यते इत्यत्राह-एकेति, एकदिग्व्यापिनी पुण्यगुणख्यातिः कीर्तिरित्यर्थः, सर्वेति, सर्वदिग्व्यापिनी गुणख्यातिर्यश इत्यर्थः । प्रकारान्तरेणाह-दानेति, अथवा पराक्रमतपस्त्यागाद्युद्भूतयशसा यत्कीर्तनं श्लाघनं सा यशःकीतिरिति तृतीयातत्पुरुषोऽपि भाव्यः । त्रसनामकर्मप्रभृति यश:कीर्तिनामपर्यन्तं यावत् दश नामकर्माणि विभागवाक्योक्तत्रसदशकशब्दवाच्यानीत्यभिप्रायेणाह इमानीति ॥ यशतिनाम ४॥ छભાવાર્થ- યશ અને કીર્તિના ઉદયમાં પ્રયોજક કર્મ યશકીર્તિ નામ.” એક દિશામાં વ્યાપક ખ્યાતિ તે કીર્તિ અને સર્વ દિશામાં વ્યાપક ખ્યાતિ તે ‘યશ' કહેવાય છે. અથવા દાનપુણ્યથી જન્ય “કીર્તિ અને શૌર્ય-પરાક્રમજન્ય “યશ.” આ દશ સંખ્યાવાળા ત્રસદશક સંજ્ઞાથી વાગ્યે जने छे. Page #248 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २५-२६, चतुर्थ किरणे विवेयन- भेना उध्यथी यश जने डीर्ति-खेम जन्ने थाय छे, ते 'यशःडीर्ति नाम ' શંકા- આનો ઉદય છતાંય કોઈ સ્થળમાં યશકીર્તિ નથી દેખાતાં, તો તેનું શું કારણ ? સમાધાન- સદ્ગુણસંપન્ન મધ્યસ્થ પુરુષની અપેક્ષાએ જ યશઃકીર્તિનો ઉદય માનેલ છે, તેથી કોઈએ જેની યશઃકીર્તિ વડે પ્રશંસા કરેલી હોય અને પછીથી (કારણ વગર) તેની નિંદા કરેલી હોવા છતાં દોષ નથી. २११ ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિ મુજબ. જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત. અબાધાકાળ અંતર્મુહૂર્ત. શંકા- યશ અને કીર્તિ પર્યાય હોવાથી ઇતરેતરયોગ રૂપ દ્વન્દ્વસમાસને આશ્રયી કેમ ભેદ કહેવાય છે ? સમાધાન- એક દિશામાં વ્યાપનારી પુણ્યગુણખ્યાતિ ‘કીર્તિ' અને સર્વ દિશાઓમાં વ્યાપનારો ગુણપ્રસિદ્ધ ‘યશ’ કહેવાય છે. બીજા પ્રકારથી તેનો અર્થ કહે છે કે- પરાક્રમ-તપ-દાન આદિથી પેદા થયેલ यश द्वारा के प्रशंसा-गुशोत्डीर्तना, ते 'यशडीर्ति' 'हेवाय छे. अहीं तृतीयातत्पुरुष समास भएावो. ત્રસનામકર્મથી માંડી યશઃકીર્તિ નામ સુધીના દશ કર્મો-નામકર્મો વિભાગવાક્યમાં કહેલ ‘ત્રસદશક’ શબ્દથી વાચ્ય છે. આવા અભિપ્રાયથી કહે છે કે-આ દશ કર્યો ‘ત્રસદશક’ છે. अथ देवायुषो लक्षणमाह देवभवनिवासकारणायुः प्रापकं कर्म देवायुः । २६ । देवभवेति । भवः संसारः, चतुर्गतिको देवमनुष्यतिर्यङ्नरकभेदात् । तत्र भवनिवासे आभ्यन्तरं कारणमायुः । तत्र यस्य भावादात्मनो जीवितं यदभावाच्च मरणमुच्यते तदायुः यत्सन्निधानाद्वा जीवेन शेषप्रकृतय उपभोगायाऽऽनीयन्ते तदायुस्सोपक्रमनिरुपक्रमभेदभिन्नं पौद्गलिकञ्च । आगमोक्तैरुपक्रमैरध्यवसायाद्यैर्बहुना कालेन वेद्यमपि यदल्पकालेन भुज्यते तत्सोपक्रममायुः । तच्च बन्धनसमये श्लथं बद्धं शर्व्यापवर्त्तनं तथा । यत्तु बंधसमये गाढं बद्धं क्रमवेद्यफलं अशक्यापवर्त्तनं, अध्यवसानादिभ्यो निर्गतञ्च तन्निरुपक्रमम् । तत्रानपवर्त्यायुष औपपातिका अन्त्यदेहाः, तीर्थकरचक्रवर्त्त्यर्धचक्रवर्त्तिनोऽसङ्ख्येयवर्षायुषो मनुष्यास्तिर्यग्योनिजाश्च । शेषा मनुष्यास्तिर्यग्योनिजाः सोपक्रमा निरुपक्रमाश्चापवत्र्त्यायुषोऽनपवत्र्त्यायुषश्च भवन्ति । तत्रायुषो बन्धकाः सम्यङ्मिथ्यादृष्टिविरहिता मिथ्यादृष्टेरारभ्याप्रमत्तगुणस्थानं यावत् षट्सु स्थानेषु जन्तवोऽजघन्योत्कृष्टाध्यवसायविशेषभाजः पृथुकषायास्साद्यध्रुवायुर्विकल्पयुजः । अप्रमत्तगुणस्थानवर्त्तिनस्तु निष्ठापका एव । तथा नारकदेवासंख्येयवर्षायुष्कतिर्यङ्मनुष्याः षण्मासावशेषायुषोऽग्ग्रभवजीवितं बध्नन्ति । शेषास्तु निजायुषस् १. येऽपवर्त्त्यायुषस्तेषां विषशस्त्रकण्टकादिभिः क्षुत्पिपासादिभिश्चायुरपवर्त्यते, झटिति कर्मफलस्यान्तमुहूर्त्तादुपभोगोऽपर्वत्तना, तेन न कर्मणः कृतनाशाकृताभ्यागमादिप्रसक्तिः । २. एते सोपक्रमा निरुपक्रमाश्च । Page #249 -------------------------------------------------------------------------- ________________ २१२ तत्त्वन्यायविभाकरे तृतीये नवमे सप्तविंशेऽवशेषायुर्भागे तद्बजन्ति । तत्रापि पृथिव्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुरिंद्रियाणां निरुपक्रमायुषाञ्च पञ्चेन्द्रियाणां नियमतस्तृतीये, सोपक्रमायुषाञ्च पञ्चेन्द्रियाणां तृतीये नवमे सप्तविंशे वा भागेऽवशेषेऽवशिष्टान्तर्मुहूर्तायुषि वा बन्धो बोध्यः । इयमेव भवस्थितिः । एवञ्च देवभवनिवासे हेतुभूतं यदायुः तत्प्रापकं कर्म देवायुर्नामेत्यर्थः । देवभवनिवासहेत्वायुःप्रापकत्वे सति कर्मत्वं लक्षणार्थः, मनुष्यायुरादौ व्यभिचारवारणाय हेत्वन्तं देवपदमप्यत एव । अस्य परा स्थितिस्त्रयस्त्रिंशत्सागरोपमा, पूर्वकोटित्रिभागोऽबाधा, जघन्या च दशवर्षसहस्राणि, अबाधा त्वन्तर्मुहूर्तम् । आयुषोऽबाधायां भङ्गचतुष्टयं पूर्वकोट्यायुष्को मनुजस्त्रिभागावशेषे आयुष्युत्कृष्टस्थितिकमागामिदेवभवायुर्यदा बध्नाति तदोत्कृष्टस्थित्युत्कृष्टाबाधात्मकः प्रथमो भङ्गः । स एव जघन्यमध्यमायुष्को वा मनुजोऽन्तर्मुहूर्तावशिष्ट आयुष्युत्कृष्टस्थितिकमागामिदेवभवायुर्बध्नाति यदा तदोत्कृष्टस्थितिजघन्याबाधात्मको द्वितीयः । पूर्वकोट्यायुष्को मनुजो यदा पूर्वकोटित्रिभागावशेष आयुषि दशसहस्रप्रमाणं जघन्यस्थितिकं देवायुर्बध्नाति तदा देवायुरपेक्षया जघन्यस्थित्युत्कृष्टाबाधात्मकस्तृतीयः । जघन्यायुष्कोऽन्तर्मुहूर्तावशेष आयुषि दशवर्षसहस्रात्मकं यदा देवायुर्बध्नाति तदा जघन्यस्थितिजघन्याबाधात्मको भङ्गश्चतुर्थ इति । वना आयुष्य- लक्षण - ભાવાર્થ- દેવભવના નિવાસમાં કારણભૂત આયુષ્યને પ્રાપ્ત કરાવનાર કર્મ ‘દેવાયુ” કહેવાય છે. વિવેચન- દેવ-મનુષ્ય-તિર્યંચ-નરકના ભેદથી ચાર ગતિ રૂપ સંસાર તે ‘ભવ’ કહેવાય છે. ત્યાં ભવના નિવાસ પ્રત્યે આંતરિક કારણ આયુષ્ય છે. જે આયુની વિદ્યમાનતાથી આત્માનું જીવન કહેવાય છે અને જે આયુના અભાવથી જ મરણ કહેવાય છે, તે “આયુ” કહેવાય છે. અથવા વાયુના સંનિધાનમાં શેષ કર્મપ્રકૃતિઓનો ઉપભોગ અને આયુના અસંનિધાનમાં શેષ કર્મપ્રકૃતિઓના ઉપભોગનો અભાવ છે. તે આયુષ્ય સોપક્રમ અને નિરૂપક્રમના ભેદથી તે પ્રકારનું છે અને પૌદ્ગલિક છે. વળી તે આયુષ્ય, આગમશાસ્ત્રમાં કહેલ (તીવ્ર રાગ આદિ રૂપ) અધ્યવસાય આદિ ઉપક્રમો (વિશિષ્ટ નિમિત્તો)થી ઘણા લાંબા કાળ સુધી ભોગવવા યોગ્ય પણ જે આયુ, થોડા કાળમાં (અંતર્મુહૂર્તકાળમાં) ભોગવાઈ જાય, તે સોપક્રમ (અપવર્તનીય) આયુઃ “લોકમાં અકાળે મૃત્યુ-એમ કહેવાય છે.' અર્થાત્ કાળ રૂપ આયુષ્ય-કાલાયુષ્ય પૂરું ન થાય, પરંતુ આયુષ્યકર્મના દળિયાં રૂપ દ્રવ્ય આયુષ્ય પૂરું थाय छे. તે સોપક્રમ (અપવર્તનીય) આયુષ્ય પૂર્વભવમાં બંધનના સમયમાં શિથિલ બાંધેલ હોઈ (અનિકાચિત) ઉપક્રમ દ્વારા અપવર્તનાની શક્યતાવાળું છે. (જેઓ અપવર્ણનીય આયુષ્યવાળા છે, તેઓનું આયુષ્ય ઉપક્રમ-ઝેર, શસ્ત્ર, અગ્નિ આદિ તેમજ ભૂખ, તરસ આદિથી અપવર્તના (અલ્પતા) વિષયવાળું થાય છે, Page #250 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २६, चतुर्थ किरणे २१३ જલ્દી (ગુંચળું વાળેલી દોરી જેમ જલ્દી જળી-બળી જાય તેમ) કર્મફળનો ઉપભોગ અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. તેથી કર્મમાં કૃત-નાશ-અકૃત અભ્યાગમનો પ્રસંગ નથી.) નિરૂપક્રમ (અનાવર્તનીય) આયુઃ જે પૂર્વભવમાં બંધનના કાળમાં નિકાચિત બાંધેલું, ક્રમસર (કાળના ક્રમે) ભોગવવાયોગ્ય ફળ (વિપાક ઉદય) વાળું, અપવર્તનાની શક્યતા વગરનું અને અધ્યવસાય આદિ ઉપક્રમો (નિમિત્તો)ની અસર વગરનું છે, તે (કાળ આયુષ્ય પૂર્ણ કરના) નિરૂપક્રમ કહેવાય છે. - ત્યાં અનપવર્ણનીય આયુષ્યવાળા-જેમ કે- ઔપપાતિક એટલે નારકીઓ અને દેવો અન્ય-છેલ્લા શરીરવાળા મનુષ્યો જ સમજવા, બીજા નહિ, કારણ કે- બીજાઓ સિદ્ધિને અયોગ્ય છે. જેઓ તે જ શરીર વડે સકલકર્મક્ષયલક્ષણ મુક્તિને પામે છે, તે ચરમશરીરી સમજવા. (ચરમશરીરી, સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્યવાળા હોય છે. અહીં ઉપક્રમો શ્વાસોશ્વાસનિરોધ, આહારનિરોધ, અધ્યવસાય, નિમિત્ત, વેદના, પરાઘાત અને સ્પર્શ નામની સાત પ્રકારની વેદનાવિશેષો સંભવની અપેક્ષાએ છે, પણ આયુષ્યના ભેદકની અપેક્ષાએ નથી. કેટલાક સંભવથી નથી માનતા એટલે માત્ર નિરૂપક્રમ આયુષ્યવાળા છે-એમ માને છે.) ઉત્તમ પુરુષો, તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો, ગણધરો વગેરે અનપવર્ઘ આયુષ્યવાળા હોય છે, તેમજ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પણ અનપવર્ઘ આયુષ્યવાળા હોય છે. બાકીના સંખ્યાત વર્ષવાળા મનુષ્યો અને તિર્યંચો સોપક્રમ છે. એથી જ અપવર્તનીય આયુષ્યવાળા હોય છે અને નિરૂપક્રમ છે. એથી જ અનપવર્ણનીય આયુષ્યવાળા છે. ત્યાં આયુના બંધકો, મિશ્રદષ્ટિ-સમ્યફ મિથ્યાદષ્ટિ રૂ૫ મિશ્રદષ્ટિ વગરના, મિથ્યાદષ્ટિ (પ્રથમ ગુણસ્થાનક)થી અપ્રમત્ત સંયમ સુધી (સાતમા ગુણસ્થાનક) અર્થાત્ આ ઉપરોક્ત છે: ગુણસ્થાનકોમાં અજઘન્ય ઉત્કૃષ્ટ અધ્યવસાય વિશેષવાળા, વિસ્તૃત કષાયવાળા સાદિ (આદિવાળા) અધુવ આયુના વિકલ્પભેટવાળા અને અપ્રમત્ત ગુણસ્થાનવર્તીઓ તો, સાતમા ગુણસ્થાનકથી આગળના-આઠમા આદિ ગુણસ્થાનકવાળા આયુષ્યનો બંધ કરનારા હોતા નથી, કેમ કે- શુદ્ધ અધ્યવસાય છે. તથા નારક, દેવ, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો છ મહિનાનું આયુષ્ય જ્યારે બાકી રહે, ત્યારે આગળના ભવનું આયુષ્ય બાંધે છે. બાકીના સોપક્રમી આયુષ્યવાળા, પૃથ્વી-અપ-વાયુતેજસ-વનસ્પતિકાય, બેઈન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિન્દ્રિય જીવો અને નિરૂપક્રમ આયુષ્યવાળા પંચેન્દ્રિયો, નિયમથી પોતાના આયુષ્યના ત્રીજા ભાગે આગળના ભવનું આયુષ્ય બાંધે છે. વળી પંચેન્દ્રિયો પોતાના આયુષ્યના ત્રીજા-નવમા-સત્તાવીશમા ભાગે બાકી રહ્યું છતે અથવા છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે, આગળના ભવનું આયુષ્ય બાંધે છે. આ જ ભવસ્થિતિ (ત ભવનું આયુષ્ય) છે. (આપણા પોતાથી ઉત્પન્ન થયેલ અધ્યવસાય વગેરે બીજાઓએ પ્રેરેલા વિષ-શસ્ત્ર વગેરે જે આયુષ્યનો નાશ કરનારા છે, તે ‘ઉપક્રમ' કહેવાય છે. (૧) અધ્યવસાન- અત્યંત સંકલ્પ-વિકલ્પયુક્ત રાગ, સ્નેહ, ભય વગેરેથી. (૨) નિમિત્ત-વિષપાન, શસ્ત્રઘાત, અતિ-અલ્પ-ભારે-લુખ્ખા-વિકારી અને અહિતકારી આહારથી. (૩) શૂલ વગેરે વેદનાથી. Page #251 -------------------------------------------------------------------------- ________________ २१४ (૪) ખાડા વગેરેમાં પડી જવાથી. (૫) પર આઘાતથી. तत्त्वन्यायविभाकरे (૬) ઝેરી સર્પ વગેરેના ડંસથી. (૭) વિકૃત શ્વાસોશ્વાસના જોરથી ચાલવાથી તે રોકવાથી મૃત્યુ થાય છે.) આ પ્રમાણે દેવભવના નિવાસમાં હેતુભૂત જે આયુષ્ય, તેની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ ‘દેવાયુ:’ કર્મ છે એમ સમજવું. દેવભવ નિવાસહેતુ આયુઃ પ્રાપકત્વ વિશિષ્ટ કર્મત્વલક્ષણનો અર્થ છે. મનુષ્યના આયુ: આદિમાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે ‘દેવ ભવનિવાસહેતુ' એવું આયુષ્યનું વિશેષણ મૂકેલ છે. દેવપદ પણ આ જ હેતુથી મૂકેલ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપગમ. અબાધાકાળ ક્રોડ પૂર્વનો ત્રીજો ભાગ. જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ. અબાધાકાળ, અંતર્મુહૂર્ત. અહીં આયુષ્યવિષયક અબાધામાં ચાર ભાંગા (પ્રકારો) છે. (૧) પૂર્વક્રોડના આયુષ્યવાળો મનુષ્ય, ત્રીજો ભાગ આયુષ્યનો બાકી રહ્યુ છતે, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આગામી દેવભવના આયુષ્યને જ્યારે બાંધે છે, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ-ઉત્કૃષ્ટ અબાધા રૂપ પહેલો ભાંગો છે. (૨) તે જ મનુષ્ય, જઘન્ય મધ્યમ આયુષ્યવાળો, જ્યારે અંતર્મુહૂર્તપ્રમાણ આયુષ્ય બાકી રહે, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આગામી દેવભવના આયુષ્યને બાંધે છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિ-જઘન્ય અબાધારૂપ બીજો ભાંગો છે. (૩) ક્રોડપૂર્વના આયુષ્યવાળો મનુષ્ય, જ્યારે પૂર્વક્રોડના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે, ત્યારે દશ હજાર વર્ષપ્રમાણ જઘન્ય સ્થિતિવાળું દેવાયુષ્ય બાંધે છે. તે દેવાયુની અપેક્ષાએ જધન્ય સ્થિતિ-ઉત્કૃષ્ટ અબાધા રૂપ ત્રીજો પ્રકાર છે. (૪) જઘન્ય આયુષ્યવાળો મનુષ્ય આદિ, અંતર્મુહૂર્તપ્રમાણ આયુષ્ય બાકી રહે છતે દશ હજાર વર્ષનું દેવાયુષ્ય બાંધે છે. તે જઘન્ય સ્થિતિ-જધન્ય અબાધા રૂપ ચોથો પ્રકાર છે. अथ मनुजायुराह— मनुजभवनिवासनिदानायुः प्रापकं कर्म मनुजायुः । तिर्यग्भवनिवासहेत्वायुःप्राप्तिजनकं कर्म तिर्यगायुः । २७ । मनुजभवेति । स्पष्टं लक्षणम्, त्रिपल्योपमा परा स्थिति: । जघन्या तु क्षुल्लकभवप्रमाणा, अबाधाऽन्तर्मुहूर्त्तकालः । तिर्यगायुराह - तिर्यगिति लक्षणं स्पष्टम् । यावत्स्वायु:परिसमासिं कदापि मृत्युसमीहाभावादिदमाह्लादजनकत्वाच्छुभम् । तिर्यग्गतितिर्यगानुपूर्व्यं तु संक्लिष्टाध्यवसायैरात्मसात्क्रियमाणत्वेनाशुभत्वात्पापात्मके इति । परा स्थितिः त्रिपल्योपमा, अपरा चान्तर्मुहूर्तम् ॥ , Page #252 -------------------------------------------------------------------------- ________________ २१५ सूत्र - २७-२८, चतुर्थ किरणे મનુષ્યાયુ અને તિર્યંચાયુના સ્વરૂપને કહે છે ભાવાર્થ- મનુષ્યભવના નિવાસના નિદાનભૂત આયુની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ “મનુજ આયુ તિર્યંચભવના નિવાસમાં હેતુભૂત આયુષ્યની પ્રાપ્તિજનક કર્મ “તિર્યંચાય.” | વિવેચન- અહીં લક્ષણ સ્પષ્ટ છે. મનુષ્યાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ, જઘન્ય સ્થિતિ શુલ્લક ભવ બસોછપ્પન આવલિકા પ્રમાણ અને અબાધાકાળ અંતર્મુહૂર્ત. તિર્યંચના આયુષ્યનું લક્ષણ સ્પષ્ટ છે. પોતાના આયુષ્યની પરિસમાપ્તિ સુધી કોઈ પણ વખતે તિર્યંચોને મૃત્યુની ઇચ્છા નહિ હોવાથી આ તિર્યંચાયુષ્ય આનંદદાયી હોવાથી શુભ (પુણ્ય રૂપ) છે. તિર્યંચની ગતિ અને આનુપૂર્વી તો સંકિલષ્ટ અધ્યવસાયોથી આત્મસાત્ કરાતી હોવાથી અશુભ હોવાથી પાપ રૂપ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. तीर्थकरनामकर्माह___ अष्टमहाप्रातिहार्याद्यतिशयप्रादुर्भवननिमित्तं कर्म तीर्थकरनाम । २८ । अष्टेति । 'अशोकवृक्षः सुरपुष्पवृष्टिदिव्यध्वनिश्चामरमासनञ्च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणा'मिति श्लोकेऽष्टौ प्रातिहार्याणि प्रतिपादितानि ग्राह्याणि । अष्टमहाप्रातिहार्याद्यतिशयप्रादुर्भावनिमित्तत्त्वे सति कर्मत्वं लक्षणम् । विशिष्टद्धियुक्तानां चक्रधरमादीनामुच्चैर्गोत्रेऽतिव्याप्तिवारणायाष्टविधप्रातिहार्यादीति । गणधरत्वन्तु श्रुतज्ञानावरणक्षयोपशमनिमित्तत्वान्न तीर्थकरनामवत् गणधरनामकर्मोपसंख्यानापत्तिः । न च तीर्थकरस्यापि श्रुतज्ञानावरणक्षयोपशमो वा चक्रधरादीनामिवोच्चैर्गोत्रविशेषो वा निमित्तमस्त्विति वाच्यं तीर्थप्रवर्तनफलत्वेन तीर्थकरनामकर्मणोऽभ्युपगमादिति । अस्योत्कृष्टा स्थितिः सागरोपमकोटीकोटेरन्तः । अबाधान्तर्मुहूर्तमेवमेव जघन्या स्थितिरपि किञ्चिन्न्यूना ॥ एतत्कर्मविंशतेः स्थानकानामाराधनात् सम्यक्त्वशालिना नृगतावेव तृतीये भवे निकाच्यते । केवलोत्पत्त्यनन्तरमस्योदयः, धर्मोपदेशनादिभिश्चैतदग्लान्या वेद्यत इति ।। १. एतच्चकर्म मनुजगतिस्थ एव पुरुषः स्त्री नपुंसको वा तीर्थकरभवात्पृष्टतस्तृतीयभवं प्राप्य बध्नाति, बन्धोऽयं निकाचनारूपबन्धापेक्षया, अनिकाचनारूपस्तु तृतीयभवात्प्रागपि, तृतीयभवात्प्रागपि, जघन्यतोऽप्यन्तस्सागरोपमकोटीकोटिप्रमाणत्वात्, तत्र निकाचितमवन्ध्यफलमितरत्नभयथापि । निकाचनारूपश्च तृतीयभवादारभ्य यावत्तीर्थकरभवेऽपूर्वकरणस्य संख्येयभागाः, तत ऊर्ध्वं व्यवच्छेदः, केवलज्ञानोत्पत्ती चाष्टमहाप्रातिहार्यादिरूपे सुरेन्द्रकृते पूजोपचारे सति सदेवमनुजासुरायां परिषदि ग्लानिपरिहारेण धर्मदेशनया श्रुतचारित्ररूपधर्मप्ररूपणलक्षणया चतुस्त्रिंशता देहसौगन्थ्यादिभिरतिशयैः पञ्चत्रिंशता बुद्धिवचनातिशयैस्तद्वेद्यत इति भावः ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ २१६ तत्त्वन्यायविभाकरे તીર્થકર નામકર્મને જણાવે છેભાવાર્થ-આઠ મહાપ્રાતિહાર્ય આદિ રૂપ અતિશયોના પ્રાદુર્ભાવમાં નિમિત્તભૂત કર્મ ‘તીર્થકરના.” વિવેચન- અશોક વૃક્ષ, સુરોએ કરેલ પંચવર્ણની પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સંપાદપીઠ ઉજજવલ સિંહાસન, મસ્તકની પાછળ સૂર્યમંડલની શોભા કરતાં પણ ચઢીયાતું સુંદર ભામંડલ, દુંદુભિનો અવાજ થયા કરે, ત્રણ છત્ર-એમ તીર્થંકર-જિનેશ્વરોના સાચા-વિદ્યમાન આઠ પ્રાતિહાર્યો છે. અર્થાત્ આઠ પ્રાતિહાર્ય આદિ (સહજના ચાર, કર્મક્ષયજન્ય અગીઆર અને દેવકૃત ઓગણીશ મળીને ચોત્રીશ અતિશયો તથા વાણીના પાંત્રીશ ગુણો રૂપ અતિશયો) અતિશયોના પ્રાદુર્ભાવમાં નિમિત્તત્ત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ સમજવું. વિશિષ્ટ ઋદ્ધિવાળા ચક્રવર્તી આદિના ઉચ્ચ ગોત્રમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અષ્ટવિધપ્રાતિહાર્ય આદિ– આ પ્રમાણે અતિશયનું વિશેષણ છે. ગણધરપણું તો, શ્રુતજ્ઞાનાવરણ ક્ષયોપશમજન્ય હોવાથી (ક્ષાયોપથમિક હોઈ) ઉદયનિમિત્ત તીર્થકર નામકર્મની માફક ગણધરનામકર્મની (ગણનાની) પ્રાપ્તિ નથી. શંકા- તીર્થંકર પ્રત્યે પણ શ્રુતજ્ઞાનાવરણ ક્ષયોપશમ અથવા ચક્રવર્તી આદિની માફક વિશિષ્ટ ગોત્ર રહો !-એમ કહીએ તો શો વાંધો? સમાધાન- તીર્થપ્રવર્તન રૂપ કાર્ય પ્રત્યે તીર્થકર નામકર્મ કારણ છે, એમ સ્વીકારેલ છે. અર્થાત્ તીર્થ પ્રવર્તન રૂપ કાર્યત્વેન તીર્થંકર નામકર્મવેન કાર્ય-કારણભાવ અહીં સમજવો. આ તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ કોટાકોટીની અંદર સાંતઃ સાગરોપમ કોટાકોટી. અબધાકાળ અંતર્મુહૂર્ત. જધન્ય સ્થિતિ સાંત સાગરોપમ કોટાકોટીથી કાંઈક ન્યૂન. આ તીર્થકર નામકર્મ, વીસ સ્થાનકોની આરાધનાથી સમ્યક્ત્વથી સમલંકૃત ઉત્તમોત્તમ પુરુષ વડે મનુષ્યગતિમાં જ ત્રીજા ભવમાં નિકાચિત કરાય છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ બાદ આ તીર્થંકર નામકર્મનો વિપાક રૂપ ઉદય છે. આ તીર્થંકર નામકર્મ ગ્લાનિ વગર ધર્મના ઉપદેશ વગેરેથી ભોગવાય-અનુભવાય છે. तदेवं द्विचत्वारिंशद्विधानि पुण्यकर्माण्यभिधायतद्धेतूनामध्यवसायविशेषप्रभवसुपात्रदानादीनामपि पुण्यफलदत्वेन पुण्यरूपत्वमित्यभिमन्यमानः पुण्यस्य द्वैविध्यमादर्शयति पुण्यमिदं कार्यकारणभेदेन द्विविधम् । एतानि कर्माणि कार्यरूपाणि जीवानुभवप्रकाराणि । एतेषां हेतवस्तु सुपात्रेभ्यो निरवद्यान्नवसतिवासोजलसंस्तारकादीनां प्रदानं, मनसश्शुभसंकल्पः, वाक्काययोश्शुभव्यापारः, जिनेश्वरप्रभृतीनां नमनादय इति दिक् । इति पुण्यनिरूपणम् । २९ । पुण्यमिदमिति । पवित्रीकरणनिदानं पुण्यमिदमित्यर्थः । एतानीति सातादिद्विचत्वारिंशद्विधानि कर्मप्रकृतिग्रन्थानुसारीणि कर्माणि भूतव्रत्यनुकम्पादिफलकानि कार्यरूपाणि जीवैः Page #254 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २९, चतुर्थ किरणे २१७ सुखादिरूपेणानुभवनीयानीत्यर्थः । कारणात्मकपुण्यमाह-एतेषामिति । द्वाचत्वारिंशद्विधानां कर्मणामित्यर्थः । हेतव इति नमनादय इत्यग्रेतनेनान्वयः, भवन्तीति शेषः । सुपात्रेभ्य इति, सम्यग्दर्शनज्ञानचारित्रतपस्सम्पन्नेभ्य इत्यर्थः, निरवद्यस्यान्नस्य सुरभिलवणस्निग्धमधुरत्वादिभिरच्युतस्य शालिव्रीहिगोधूमादिनिष्पन्नस्याशनस्य, वसतेर्वाससो जलस्य संस्तारकादीनाञ्च प्रदानम्-अनसूयाऽविषादादरपरमप्रीतिकुशलाभिप्रायदृष्टफलानपेक्षानिरुधित्वानिदानत्वादिगुणयुतदातृकृतातिसर्गः, पुण्योपचयनिर्जराहेतुः, मनसः शुभसंकल्प इति, अनभिध्यादिधर्मशुक्लध्यानध्यायित्वादय इत्यर्थः, वाक्काययोः शुभव्यापार इति, अहिंसाऽस्तेयादयश्शुभः काययोगः, असावद्यादिवचनमागमविहितभाषणं च शुभवाग्योगः, योगैरेभिस्त्रिभिश्शुभकर्मण आस्रवो भवति । जिनेश्वरेति तीर्थपत्याचार्योपाध्यायादीनामित्यर्थः, यद्यपि वस्तुतो मनोवाक्कायानां शुभव्यापारस्यैव द्विचत्वारिंशद्विधस्य पुण्यस्य कारणत्वं तथापि किञ्चिद्विस्तरेण सामान्यशेमुषीकाणां बोधाय तस्यैव प्रपञ्च आदर्शितः । न च पुण्यस्यापि पापवत्पारतन्त्र्याविशेषात्तयोर्भेदोऽनुचित इति वाच्यम् इष्टानिष्टनिमित्तभेदात्तत्सिद्धः । इष्टगतिजातिशरीरेन्द्रियविषयादीनां हि निर्वर्तकं पुण्यम् । अनिष्टगत्यादीनां निवर्तकं पापमिति वैचित्र्यं सुप्रसिद्धमेवेति ॥ तत्र कर्मप्रकृतयः सामान्यतो द्विविधाः, घातिका अघातिकाश्चेति, ज्ञानदर्शनावरणमोहान्तराया घातिकाः, अपरा अघातिकाः । अघातिकास्तु सर्वघातिका देशघातिकाश्चेति द्विविधाः । तत्र केवलदर्शनावरणनिद्रानिद्राप्रचलाप्रचलास्त्यानद्धिनिद्राप्रचलाकेवलज्ञानावरणद्वादशकषायमिथ्यात्वाख्या विंशतिप्रकृतयस्सर्वघातिकाः । ज्ञानावरणचतुष्कदर्शनावरणत्रयान्तरायपञ्चकसंज्वलननोकषायसंज्ञका देशघातिनः । एवं शरीराङ्गोपाङ्गनिर्माणसंघातसंस्थानसंहननस्पर्शरसगन्धवर्णागुरुलघुपराघातोपघाताऽऽतपोद्योतप्रत्येकसाधारणस्थिरास्थिरशुभाशुभनामकर्माणि पुद्गलविपार्कप्रदानि, आनुपूर्वी तु क्षेत्रविपाककरा, आयुर्भवधारणफलं, अवशिष्टाः प्रकृतयो जीवविपाकहेतवो बोध्या: । एवं नारकादिचतुर्गतिषु नरकगतौ तावत्सात १. केवलदर्शनज्ञानयोस्सर्वात्मनाऽऽवरणादनयोस्सर्वधातित्वं न तुदर्शनज्ञानमात्रावारकत्वात्, तथात्वेजीवस्याजीवत्वापत्तेः २. स्वस्वविषयाणां सर्वात्मना घातकत्वासम्भवादिति भावः । अघातिकास्तु न ज्ञानादिगुणं घातयन्ति, किन्तु सर्वदेशघातिनीभिस्सह वेद्यमानास्सर्वदेशधातिरसविपाकं दर्शयन्ति, यथा चौरैस्सहाचौरश्चौर इवावभासते ॥ ३. शरीरान्तर्गतपुद्गलेष्वात्मीयशक्तिप्रदर्शनात् क्षेत्रेति, आकाश एव स्वशक्तिप्रदर्शिका, विग्रहगतावेवास्या उदयादिति भावः । भवेति, स्वयोग्यभव एवोदयीत्यर्थः, नान्यस्मिन् भवे गतय इवेति भावः । जीवेति, जीव एवादर्शनित्वाज्ञानित्वाचारित्रित्वादातृत्वसुखित्वदुःखित्वकारिण्य इति भावः ॥ Page #255 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे पञ्चेन्द्रियवैक्रियतदङ्गोपाङ्गतैजसकार्मणवर्णचतुष्कागुरुलघुपराघातोच्छ्रासनिर्माणत्रसबादरपर्याप्तप्रत्येकस्थिरशुभनामानि कर्माणि उदयापेक्षया वर्त्तन्ते । मनुजगतौ सुरत्रिकतिर्यगायुरातपनामानि पञ्चविहायान्यानि वर्त्तन्ते । देवगतौ तु मनुजत्रिकतिर्यगायुरौदारिकद्विकातपाहारकद्विकतीर्थकरनामानि वर्जयित्वा शेषाणि वर्त्तन्त इत्यादि विषयबाहुल्याभिप्रायेण दिगित्युक्तम् । दिङ्मात्रेणात्र पुण्यतत्त्वं व्यावर्णितं विस्तरस्तु प्रवचने द्रष्टव्यमिति भावः ॥ पुण्यतत्त्ववर्णनं निगमयति इतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कार श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां पुण्यनिरूपणं नाम चतुर्थः किरणः ॥ २१८ આ પ્રમાણે બેંતાલીશ પ્રકારના પુણ્યકર્મો કહીને, તે પુણ્યકર્મના હેતુભૂત અધ્યવસાયવિશેષથી જન્ય સુપાત્રદાન વગેરે પણ, પુણ્ય રૂપ ફળને આપનારા હોઈ (કારણે કાર્યના ઉપચારની અપેક્ષાએ) પુણ્ય રૂપ છે, એમ માનતાં શાસ્ત્રકાર પુણ્યના બે પ્રકારો દર્શાવે છે. ભાવાર્થ- આ પુણ્યતત્ત્વ કાર્ય અને કારણના ભેદથી બે પ્રકારનું છે. આ પૂર્વોક્ત કર્મો કાર્ય રૂપ પુણ્ય છે, કેમ કે- જીવના અનુભવપ્રકાર રૂપ છે. આ પુણ્ય રૂપ કર્મોના હેતુઓ તો સુપાત્રોમાં, નિરવઘ (નિર્દોષ) અન્ન-જલ-વસ્ત્ર-વસતિ-સંથારો વગેરેનું પ્રદાન, મનનો શુભ સંકલ્પ, વચન અને કાયાનો શુભ વ્યાપાર, તેમજ જિનેશ્વર વગેરેના નમસ્કાર વગેરે. આ પ્રમાણે પુણ્યતત્ત્વનું નિરૂપણ સમાપ્ત થાય છે. વિવેચન- અપવિત્રને પવિત્ર કરનારું જો કોઈ એક દુનિયામાં તત્ત્વ હોય, તો તે ‘પુણ્યતત્ત્વ’ છે-એમ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. (૧) કાર્ય રૂપ પુણ્ય-આ હમણાં જ કહેલ સાતા વગેરે બેતાલીશ પ્રકારવાળા કર્મપ્રકૃતિ ગ્રંથના અનુસારી કર્મો, ભૂત (પૃથ્વી-અપ્-તેજસ્-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય નામવાળા જીવો પ્રત્યે) વિષયક દયા, વ્રતસંપન્ન શ્રાવક કે સાધુઓ પ્રત્યે વિશિષ્ટ અનુકંપા, વિશિષ્ટ ભક્તિ (સરાગસંયમ-સંયમાસંયમ-અકામનિર્જરા-બાલતપોયોગ-ક્ષમા-શૌચ-ધર્માનુરાગ-ધર્મ-સેવા-શીલવ્રત પૌષધોપવાસ-રતિ-તપોનુષ્ઠાન-બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-વૈયાવૃત્ત્વ અનુષ્ઠાન ધર્માચાર્ય-માતૃ-પિતૃભક્તિસિદ્ધચૈત્ય-પૂજા શુભ પરિણામ, આ સાતાવેદનીયના મૂળ કારણો છે.) વગેરે કારણ કલાપજન્ય, કાર્ય રૂપ જીવોથી સુખ આદિ રૂપે અનુભવયોગ્ય છે. આવો અર્થ સમજવો. (૨) કારણ રૂપ પુણ્ય- આ બેંતાલીશ ભેદવાળા કર્મોના હેતુઓ, જેમ કે- સુપાત્રોમાં એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપઃસંપન્ન, તીર્થંકર-ગણધર-આચાર્ય-સ્થવિર અને મુનિ રૂપ સુપાત્રોમાં નિરવઘ અન્ન, એટલે કે-સુગંધ-લવણ-સ્નિધ-મધુરતા આદિ ગુણસંપન્ન શાલિવ્રીહિ (ચોખાની જાતિ), ઘઉં વગેરેથી Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧ - ૨૧, ચતુર્થ રિપે २१९ તૈયાર કરેલું-પકાવેલું અન્નનું પ્રદાન, વસતિ-ઉપાશ્રયનું દાન, વસ્ત્રોનું પ્રદાન, જળનું દાન, સંથારો વગેરે સંયમોપકરણોનું પ્રદાન (ઇર્ષ્યા કે ખેદ વગર, આદ૨-૫૨મ પ્રીતિ, કુશલ ભાવપૂર્વક, દુન્યવી પ્રત્યક્ષ ફળની કામના વગર, કપટ વગર અને નિયાણાનો અભાવ વગેરે ગુણપૂર્વક દાતાએ કરેલ દાન.) પુણ્યની વૃદ્ધિ અને નિર્જરાનો હેતુ છે. મનનો શુભ સંકલ્પ એટલે અભિધ્યા-હંમેશાં જીવો પ્રત્યે હિંસા આદિ અનિષ્ટનું ચિંતન રૂપ આર્ત્ત-રૌદ્રધ્યાન આદિના ત્યાગપૂર્વક ધર્મ-શુકલધ્યાન રૂપ કુશલ મનોયોગ. सूत्र વચન અને કાયાનો શુભ વ્યાપાર-કાયાનો શુભ વ્યાપાર એટલે અહિંસા-અસ્તેય-બ્રહ્મચર્ય ઇત્યાદિ રૂપ શુભ કાયયોગ અને વચનનો શુભ વ્યાપાર એટલે સાવદ્ય આદિ વચનના પરિહારપૂર્વક આગમ-શાસ્ત્રવિહિત બોલવું તે શુભ વચનયોગ. આ ત્રણેય શુભ યોગ શુભ કર્મના આશ્રવો-મૂળ હેતુઓ છે. તથા તીર્થંકર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પંચપરમેષ્ઠિઓ વગેરેને કરેલ નમન-વંદનપૂજન વગેરે પુણ્યકર્મના હેતુઓ છે. જો કે પ્રસ્તુતઃ મન-વચન-કાયાનો શુભ વ્યાપાર જ બેંતાલીશ પ્રકારવાળા પુણ્યનું કારણ છે. તો પણ કાંઈક શબ્દપ્રપંચ રૂપ વિસ્તારથી સામાન્ય બુદ્ધિવાળા જીવોના બોધ માટે મનવચન-કાયાના શુભ વ્યાપારરૂપ યોગનો જ વિસ્તાર દર્શાવ્યો છે. શંકા- પાપની માફક પુણ્યમાં પણ પરતંત્રતાનો અભેદ હોવાથી પુણ્ય અને પાપનો ભેદ અનુચિત કેમ નહિ ? સમાધાન- ઇષ્ટ અને અનિષ્ટનિમિત્તના ભેદથી ઇષ્ટનિમિત્ત પાપથી પુણ્યનો ભેદ કરે છે, જ્યારે અનિષ્ટનિમિત્ત પુણ્યથી પાપનો ભેદ કરે છે. ભલે, પરતંત્રતા હોય છતાં અર્થાત્ નિમિત્તની આધીનતા હોવા છતાં (કાર્ય રૂપ પુણ્યમાં) એકમાં ઇષ્ટનિમિત્તની આધીનતા છે. બોલો, એક કેવી રીતે ? અથવા ઇષ્ટ પ્રત્યે નિમિત્તપુણ્ય અને અનિષ્ટ પ્રત્યે નિમિત્તપાપ- એમ ઇષ્ટાનિષ્ટ પ્રત્યે નિમિત્તના ભેદથી પુણ્ય અને પાપનો ભેદ છે. એટલે પાપતત્ત્વથી પુણ્યતત્ત્વ જુદું છે, તેમજ પુણ્યતત્ત્વથી પાપતત્ત્વ જુદું છે-એમ સિદ્ધ થયેલ જાણવું. ઇષ્ટગતિ-ઇષ્ટજાતિ-ઇષ્ટશરીર-ઇષ્ટઈન્દ્રિય વિષય આદિ પ્રત્યે જનક રૂપે પુણ્ય છે અને અનિષ્ટગતિ આદિ પ્રત્યે જનક રૂપે કર્મ પાપ છે. આવી રીતે પુણ્ય અને પાપની વિષમતા સુપ્રસિદ્ધ છે. ત્યાં કર્મપ્રકૃતિઓ સામાન્યથી થાતી અને અઘાતીભેદથી બે પ્રકારની છે. આઠ કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ‘ધાતિકર્મ’ છે. બાકીના વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર કર્મો ‘અઘાતિકર્મ' છે. ઘાતિકર્મ પણ સર્વાતિ અને દેશઘાતિના ભેદથી બે પ્રકારના છે. (૧) સર્વઘાતી— ૧-કેવલજ્ઞાન, ૨- દર્શનાવરણ (કેવલજ્ઞાન અને કેવલદર્શનને સર્વાત્મના-સર્વથા આવરણ કરનાર હોવાથી કેવલદર્શનાવરણ અને કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી છે, પરંતુ દર્શન માત્ર કે જ્ઞાન માત્રના આવારક નથી. જો સકલ જ્ઞાનના આવારક માનવામાં આવે, તો જીવમાં અજીવપણાની આપત્તિ થાય !, ૩ નિંદ્રા, ૪-નિદ્રા નિદ્રા, ૫-પ્રચલા, ૬-પ્રચલા-પ્રચલા, ૭-સ્ત્યાનદ્ધિ, ૧૯-બાર કષાય, ૨૦મિથ્યાત્વ રૂપ વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે. (૨) દેશધાતી-૪-જ્ઞાનાવરણ ચાર, ૭-દર્શનાવરણ ત્રણ, ૧૨-અંતરાય પાંચ, ૧૬-સંજ્વલન ચાર અને ૨૫-નવનોકષાય સંજ્ઞાવાળા કર્મો ‘દેશધાતી' છે. (પોતપોતાના વિષયોના સર્વથા ઘાતક નહિ હોવાથી ‘દેશઘાતી' છે.) Page #257 -------------------------------------------------------------------------- ________________ २२० तत्त्वन्यायविभाकरे એવી રીતે શરીર-અંગોપાંગ-નિર્માણ-સંઘાતન, સંસ્થાન, સંહનન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અગુરૂલઘુ, પરાઘાત-ઉપઘાત, આતપ-ઉદ્યોત, પ્રત્યેક-સાધારણ-સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ નામકર્મો પુદ્ગલવિપાકદાયી છે. (શરીરની અંદર રહેલ પુદ્ગલોમાં પોતાની શક્તિ દેખાડનાર હોઈ પુદ્ગલવિપાકી કહેવાય છે.) આનુપૂર્વી ક્ષેત્રવિપાકકારી છે. (આકાશમાં જ પોતાની શક્તિ પ્રદર્શક છે. વિગ્રહગતિમાં જ આ આનુપૂર્વીનો ઉદય છે માટે.) આયુષ્યકર્મ ભવના ધારણ રૂપી ફળવાળું છે. બાકીની પ્રકૃતિઓ જીવના વિપાકના હેતુભૂત સ્વયોગ્ય ભવમાં ઉદયવાળી ભવિપાકી, બીજા ભવમાં ગતિની માફક ઉદયવાળી નહિએમ ભાવ છે. જીવમાં જ અદર્શન-અજ્ઞાન-અવિરતિ-અદાતૃત્વ-સુખ-દુઃખકારી તે જીવવિપાકી છે, એમ જાણવું. ના૨ક વગેરે ચાર ગતિઓમાં પુણ્યપ્રકૃતિઓના ઉદયનું વર્ણન (૧) નરકગતિ- બેંતાલીશ પુણ્યપ્રકૃતિઓ પૈકી ૧-સાતવેદનીય (શ્રી જિનેશ્વરના જન્મ-દીક્ષાકલ્યાણકની અપેક્ષાએ ક્ષણવાર સાતાવેદનીયનો અનુભવ, અન્યથા નહિ.), ૨-પંચેન્દ્રિય જાતિ, ૩વૈક્રિયશરી૨, ૪-તેના અંગોપાંગ, ૫-તૈજસ, ૬-કામર્ણ, ૭-વર્ણાદિચતુષ્ક (જો કે સ્કૂલ દૃષ્ટિથી અશુભ વર્ણચતુષ્કનો ઉદય છે, પણ સૂક્ષ્મથી અલ્પાંશે શુભ વર્ણાદિ ચારનો સંભવ છે.) ૮-અગુરૂલઘુ, ૯-પરાધાત, ૧૦-ઉચ્છ્વાસ, ૧૧-નિર્માણનામ, ૧૨-ત્રસનામ, ૧૩-બાદરનામ, ૧૪-૫ર્યાપ્તિ, ૧૫-પ્રત્યેક, ૧૬-સ્થિર અને ૧૭-શુભનામ રૂપ કર્મો પુણ્યકર્મો ઉદયની અપેક્ષાએ છે. (૨) તિર્યંચગતિ-તિર્યંચગતિમાં તો મનુષ્યત્રિક, દેવત્રિક અને આહારકદ્વિક જિનનામ રૂપ કર્મો સિવાય બીજા તેત્રીશ પુણ્યકર્મો ઉદયની અપેક્ષાએ વર્તે છે. (૩) મનુષ્યગતિ-મનુષ્યગતિમાં તો દેવત્રિક, તિર્યંચાયુ:, આતપનામ રૂપ પાંચ પુણ્યકર્મોને છોડી, ઉદયની અપેક્ષાએ સાડત્રીશ પુણ્યકર્મો વર્તે છે. (૪) દેવગતિ-દેવગતિમાં મનુષ્યત્રિક, તિર્યંચાયુ:, ઔદારિકદ્ધિક, આતપ, આહારકદ્ધિક અને તીર્થંકરનામ રૂપી પુણ્યકર્મો છોડી, બાકીના બત્રીશ શુભ કર્મો ઉદયની અપેક્ષાએ વર્તે છે. ઇત્યાદિ વિષયની બહુલતાના અભિપ્રાયથી દિશા માત્ર-સંક્ષેપ રૂપથી અહીં પુણ્યતત્ત્વ વર્ણવેલ છે. શબ્દપ્રપંચ રૂપ વિસ્તારે તો પ્રવચન-આગમ જોઈ લેવા. આ પ્રમાણે પુણ્યતત્ત્વનો અહીં ઉપસંહાર કરેલ છે. -: પ્રશસ્તિ : ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિભરવાળા તેઓશ્રીના પટ્ટધર એવા શ્રીમદ્વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની ટીકામાં પુણ્યનિરૂપણ નામનું ચોથું કિરણ સમાપ્ત થાય છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં ચતુર્થ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ઇતિ ચોથું કિરણ Page #258 -------------------------------------------------------------------------- ________________ अथ पञ्चमः किरणः अथावसरसङ्गत्या पापतत्त्वं निरूपयितुमुपक्रमते दुःखोत्पत्तिप्रयोजकं कर्म पापम् । १ । दुःखोत्पत्तीति । विरोधिद्रव्योपनिपातादभिमतवियोगानिष्टसंयोगानिष्टश्रवणादेः पीडालक्षण आत्मनः परिणामो दुःखमित्यर्थः । दुःखोत्पत्तिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणं विशेषणानुपादाने सातादौ विशेष्यानुपादाने कालादिसमवाये व्यभिचारादुभयम् । न चेदृशदुःखोत्पत्तिप्रयोजकत्वे सति कर्मत्वस्यासातवेदनीय एव सत्त्वान्मतिज्ञानावरणादावव्याप्तिः । उक्तञ्च तत्त्वार्थसूत्रकृता-"दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थानान्यसवेंदनीयस्ये"ति, ज्ञानदर्शनावरणादीनां प्रदोषनिह्नवादिजनकत्वेन न दुःखोत्पत्तिहेतुत्वमिति वाच्यम् । मतिज्ञानावरणादीनामपि परम्परया दुःखोत्पत्तिहेतुत्वात् साक्षाद्धि फलं प्रदोषनिह्नवादयः । ननु पुण्यमेकमेवास्तु न पापम्, न च दुःखोपपत्तिः कस्यापि न स्यादिति वाच्यम् । पुण्यस्य तारतम्येन तदुपपत्तेः । परां काष्ठामासादितस्य पुण्यस्यातिशयसुखं फलं, तस्यैव च तारतम्ययोगेनापकर्षात् सुखस्यापि हान्या तदपेक्षया तत्सुखस्य दुःखत्वम्, एवमेव परमजघन्यस्य पुण्यलेशस्य नरकदुःखं फलमिति कस्यापि दोषस्याभावात्पापलक्षणप्रणयनमसंगतमिति चेन्मैवम्, विनिगमनाविरहेणोभयस्यापि सिद्धेः । अनुभूयते हि सुखदुःखयो(जात्यम्, तच्च विजातीयमनुरूपं कारणमन्तरेण कथं हि भवेत्, तस्मादस्ति सुखस्यानुरूपं कारणं पुण्यं दुःखस्यानुरूपञ्च कारणं पापमिति । न च पुण्यपापे न सुखदुःखयोरनुरूपे कारणे, सुखदुःखयोरात्मपरिणामत्वात् पुण्यपापयोश्च पौद्गलिकत्वादिति वाच्यम्, सर्वथा कार्यानुरूपत्वस्य कारणेऽनिष्टत्वात् कार्याननुरूपत्वस्य वा, अपि तु सकलमपि वस्तु परस्परं तुल्यातुल्यरूपमेव। १. विजायतीयकार्यदर्शनेनानुरूपेण विजातीयकारणेन भवितव्यमेवेत्याशयेनाहानुभूयत इति । Page #259 -------------------------------------------------------------------------- ________________ २२२ तत्त्वन्यायविभाकरे अत्र तु कार्यस्य सुखादेः कारणपुण्यादिपर्यायत्वादनुरूपत्वं प्रोक्तम् । न च कथं सुखदुःखे पुण्यपापयोः पर्याय इति वाच्यम्, सुखं प्रति जीवपुण्यसंयोगस्य दुःखं प्रति जीवपापसंयोगस्य हेतुत्वेन च सुखदुःखयोः पुण्यपापपर्यायत्वात् । तथा च यथा सुखं शुभशिवकल्याणादिशब्दैर्व्यपदिश्यते तथा पुण्यमपि, यथा दुःखञ्चाशुभाशिवाकल्याणादिशब्दैर्व्यपदिश्यते तथा पापमपीति सिद्धं पुण्यातिरिक्तं पापमिति ॥ શ્રી પાપતત્ત્વનિરૂપણ નામક પંચમ કિરણ હવે અવસરસંગતિથી પુણ્યકર્મના જ્ઞાન થયા બાદ પુણ્યવિરોધી કયું તત્ત્વ છે?- એવી વિપક્ષવિષયક शिसा थाय छ,तो तेना समाधान माटे अवश्य (अनन्तर) वतव्यत्व ३५ अक्सरसंगतिथी. म- 'ना संगत प्रयुज्जीत' - साधू अभियुतिर्नु थन डोवाथी अक्सरसंगतिथी. संशतिना ७: मेहो छ. ४भ3 "सप्रसङ्ग उपोद्धातो हेतु ताडवसरस्तथा । निर्वाहकैक्यं कायैक्यं षोढा संगतिरिष्यते ॥" ઉક્ત શ્લોકમાં કહેલ છઃ સંગતિમાંથી અવસરસંગતિથી. (उपोद्धातादि भिन्न स्मरण प्रयोजक संबंध:प्रसङ्गः, प्रकृतोपसाधकत्वं उपोद्धातः, अनन्तरवक्तव्यत्वमवसरः, एक प्रयोजक प्रयोज्यत्वं-निर्वाहकैक्यं, कार्यैक्यमेककार्यानुकूलत्वम् अनन्तराभिधान प्रयोजकजिज्ञासाजनकज्ञानविषयानुकूल सम्बन्धो निरूपणीय निष्ठासङ्गतिः) (पुण्यतत्त्व निरूपणानन्तर पापतत्त्वनिरूपणे प्रयोजकजिज्ञासा, पापतत्त्वज्ञानमेव भवतु इत्याकारिका, प्रयोजकजिज्ञासा जनकज्ञानं 'पापतत्त्वज्ञानमदिष्ट साधनं इत्याकारकं' तद्विषयः पापतत्त्वं, तत्सर्वमनुकूल संबंधे, पापतत्त्वनिष्ठाऽवश्य-अनन्तर वक्तव्यत्वं सङ्गतिः) પાપતત્ત્વનું નિરૂપણ કરવા માટે પ્રારંભ કરે છેભાવાર્થ-દુઃખની ઉત્પત્તિમાં પ્રયોજક રૂપ કારણ પાપકર્મ છે. વિવેચન- દુઃખ એટલે વિરોધી-અણગમતા દ્રવ્યના સંબંધથી ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-અનિષ્ટશ્રવણ આદિથી જન્ય અને પીડા રૂપી લક્ષણવાળો આત્માનો વિશિષ્ટ પરિણામ દુઃખ' કહેવાય છે. દુઃખોત્પત્તિપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મ– લક્ષણ છે. જો દુઃખોત્પત્તિપ્રયોજકત્વ રૂપ વિશેષણ ન કહેવામાં આવે, તો સાતવેદનીય આદિ કર્મમાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે વિશેષણ દલ કહેલ છે. જો કર્મત્વ રૂપ વિશેષ્ય ન કહેવામાં આવે, તો કાળ આદિ સાધારણ કારણમાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે વિશેષ્ય દલ મૂકેલ છે. શંકા- આવા દુઃખની ઉત્પત્તિપ્રયોજક કર્મત્વની અસાતાવેદનીયમાં જ સત્તા હોવાથી મતિજ્ઞાનાવરણ આદિમાં અવ્યાપ્તિ રૂપ લક્ષણદોષ કેમ નહિ ? વળી તત્ત્વાર્થસૂત્રકારે (૬-૧૨) સૂત્રમાં કહ્યું છે કે १. नन्वेवं तर्हि कथमनुरूपविजातीयकारणानुमानमुच्यते, सर्वस्य सर्वेण तुल्यातुल्यरूपत्वादित्यत्राहात्रत्विति, तथा च सुखस्य पापापर्यायत्वादुःखस्य पुण्यापर्यायत्वात्सुखदुःखे प्रति पापपुण्येऽननुरूपे, तयोः पुण्यपापपर्यायत्वाच्च ते प्रति तेऽनुरूपे इति भावः ॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨,૫ઝમ: શિરો २२३ અસાતવેદનીયના, દુઃખ-શોક-તાપ-આઝંદન-વધ-પરિદેવન, સ્વ-પર ઉભયમાં રહેલા આશ્રવો “મૂલ કારણો છે.” જ્ઞાનાવરણ- દર્શનાવરણ આદિ, જ્ઞાનાદિવિષય પ્રદોષ-પ્રષિ, નિનવ આદિ રૂપ કારણથી જન્ય હોવાથી જ્ઞાનપ્રતિબંધ આદિ રૂપ કાર્યજનક હોઈ જ્ઞાનાવરણ આદિમાં દુઃખની ઉત્પત્તિ પ્રત્યે કેવી રીતે જનકપણું? સમાધાન- મતિજ્ઞાનાવરણ આદિ કર્મી-પાપકર્મો પરંપરાએ દુઃખની ઉત્પત્તિ પ્રત્યે હેતુ છે, પરંતુ સાક્ષાત્ અજ્ઞાન-અદર્શન આદિ રૂપ ફલના જનક છે, એટલે કોઈ દોષ નથી. શંકા-એક પુણ્ય નામનું જ તત્ત્વ રહો ! પાપતત્ત્વ શા માટે માનવું? કોઈ પણ જીવમાં દુ:ખની ઉપપત્તિ (સાધકપ્રમાણોપન્યાસ રૂપ યુક્તિ-ઘટના) નહિ થાય એમ નહિ કહેવું, કેમકે- પુણ્યના તારતમ્યથી (જૂનાધિક-ઉત્કર્ષાપકર્ષ ભાવથી) દુઃખની સિદ્ધિ છે. ઉત્કૃષ્ટ દશાવાળા પુણ્યનું અતિશય સુખ રૂપ ફળ છે. તે જ પુણ્યના અપકર્ષથી સુખની પણ હાનિ થવાથી તેની અપેક્ષાએ તે સુખનું દુઃખપણું છે. આ પ્રમાણે જ પરમ જઘન્ય કોટિના પુણ્યલેશનું નરકનું દુઃખ ફળ છે. એમ કોઈ પણ દોષ નહિ હોવાથી પાપતત્ત્વના લક્ષણની રચના અસંગત જ છે ને? સમાધાન- વિનિગમના (એકતર પક્ષસાધક યુક્તિ-પ્રમાણના) અભાવથી પુણ્ય-પાપ બન્નેની પણ સિદ્ધિ છે. (સુખ અને દુઃખની એકીસાથે ઉત્પત્તિ નહિ હોવાથી એકીસાથે સુખ-દુઃખનો અનુભવ થતો નહિ હોવાથી, ક્રમથી સુખ-દુઃખ સંવેદન રૂપ ફળના અનુમાનથી કાર્ય અનુરૂપ કારણની સિદ્ધિથી સુખકારણ, પુણ્ય પૃથફ છે અને દુઃખકારણ, પાપ પૃથફ છે આ બન્ને ક્રમભાવિપર્યાય ફળ રૂપ છે.) વિજાતીય કાર્યદર્શનથી અનુરૂપ વિજાતીય કારણ હોવું જોઈએ. આવા આશયથી કહે છે કે ખરેખર, અનુભવાય છે કે-સુખ અને દુઃખમાં જાતિની વિષમતા છે. તે જ્યારે સુખ અને દુઃખ એક જાતિના નથી, ત્યારે તે સુખ-દુઃખ તેના અનુરૂપ કારણ સિવાય કેવી રીતે થાય? તેથી સુખનું અનુરૂપ કારણ પુણ્ય છે અને દુઃખનું અનુરૂપ કારણ પાપ છે. જેમ કે- પાર્થિવ ઘટના પ્રતિ પાર્થિવ પરમાણુ. શંકા- સુખ-દુઃખ રૂપ કાર્ય પ્રત્યે પુણ્ય અને રૂપ કારણ અનુરૂપ નથી, કેમ કે- સુખ અને દુઃખ આત્માના પરિણામ (પર્યાય) રૂપ છે તેથી અમૂર્ત છે, જયારે પુણ્ય અને પાપ પૌદ્ગલિક છે-રૂપી-મૂર્તિ છે. એટલે રૂપી કર્મો સુખ-દુઃખનું કારણ નથી, કેમ કે- અનુરૂપ છે-અમૂર્ત છે. જેમ કે-ઘટ. સમાધાન- સર્વથા કાર્યાનુરૂપતા કારણમાં ઇષ્ટ નથી અથવા કાર્યની અનનુરૂપતા ઈષ્ટ નથી. પરંતુ સકલ પણ વસ્તુ (અપેક્ષાએ) પરસ્પર (સમવિષય) રૂપ છે. (જો આમ છે, તો અનુરૂપ વિજાતીય કારણનું અનુમાન કેમ કહેવાય છે? કેમ કે- સર્વ સર્વની સાથે તુલ્યાતુલ્ય રૂપ છે. માટે અહીં કહે છે કે- તથાચ સુખ પાપનો પર્યાય નથી અને દુઃખ પુણ્યનો પર્યાય નથી. એથી સુખ પ્રત્યે પાપ અને દુઃખ પ્રત્યે પુણ્ય અનનુરૂપ છે. સુખ પુણ્યનો પર્યાય અને દુઃખ પાપનો પર્યાય છે, માટે સુખ પ્રત્યે પુણ્ય અને દુઃખ પ્રત્યે પાપ અનુરૂપ છે-એમ ભાવ સમજવો.) અહીં તો સુખાદિ રૂપ કાર્ય, કારણભૂત પુણ્યાદિના પર્યાય હોવાથી સુખ-દુઃખ પ્રત્યે પુણ્ય-પાપ અનુરૂપ કારણ કહેલ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे શંકા- પુણ્યના પર્યાય રૂપ સુખ અને પાપના પર્યાય રૂપ દુઃખ કેવી રીતે ? સમાધાન- સુખ પ્રત્યે જીવ અને પુણ્યનો સંયોગ, તેમજ દુઃખ પ્રત્યે જીવ અને પાપનો સંયોગ (પરિણામીકારણ-સમવાયીકારણ જીવ અને નિર્વર્તક પુણ્ય-પાપના સંયોગ રૂપ અસમવાયીકારણ) હેતુ હોઈ, सुख-दुःख पुण्य-पापना पर्याय छे. २२४ તથાચ જેમ સુખ-શુભ-શિવ, કલ્યાણ આદિ શબ્દોથી વ્યવહાર કરાય છે, તેમ પુણ્ય પણ શુભ આદિ શબ્દોથી બોલાવાય છે. જેમ દુઃખ અશુભ-અશિવ-અકલ્યાણ આદિ શબ્દથી વ્યવહાર વિષયભૂત થાય છે, તેમ પાપ પણ અશુભ આદિ શબ્દોથી વ્યવહૃત થાય છે. આ પ્રમાણે પુણ્યથી પૃથક્ પાપ છે એમ સાબિત थाय छे. ननु किं दुःखस्यात्मपरिणामविशेषस्यामूर्त्तत्वेन पापमिदमप्यमूर्त्तं स्यात्पापपर्यायत्वाद्दुःखस्य, किंवा पापस्य बन्धकत्वेन मूर्त्तत्वात्तत्पर्यायभूतं दुःखमपि मूर्त्तं स्यादित्याशङ्कायामाहपौद्गलिकमेतत् । इदमेव द्रव्यपापमुच्यते । द्रव्यपापनामककर्मोत्पत्तिकारणात्मा शुभाध्यवसायो भावपापम् । २ । पौद्गलिकमेतदिति । एतद् दुःखोत्पत्तिप्रयोजकभूतं कर्मेदमित्यर्थः, पौगलिकं मूर्त्तमेवेत्यर्थः । तथा च मूर्त्तपापपर्यायत्वेऽपि दुःखस्य न मूर्त्तत्वं जीवस्यापि तत्र हेतुत्वात्, जीवो हि तत्र परिणामिकारणममूर्त्तश्चातस्तत्परिणामभूतं दुःखमप्यमूर्त्तमेवेति भाव:, ननु कर्मबन्धेन नियतो हेतुर्योगः, स; मनोवाक्काययोगात्मकश्शुभोऽशुभो वा भवेत्, तत्राशुभकर्मबन्धेऽशुभो योगो हेतुश्शुभकर्मबन्धे च शुभो योगो हेतुः, योगश्च मनोवाक्कायानां परिस्पन्दो द्रव्ययोगरूप:, तथा चाध्यवसायविशिष्टेनात्मना परिस्पन्दद्वारा कर्म बध्यते, तस्मात् कर्मपरिस्पन्दयोर्निबन्धनं जीवाध्यवसायः, स च भावयोगरूपस्तस्य शुभत्वे भावपुण्यत्वमशुभत्वे भावपापत्वमित्याशयेनाह - इदमेवेति, पौद्गलिकपापकर्मेत्यर्थः एवशब्दो भिन्नक्रमः, तथा च पौद्गलिकं पापकर्म द्रव्यपापमेवोच्यत इत्यर्थ:, तेन क्रियात्मकद्रव्ययोगस्य पापत्वेऽपि न क्षतिः । अथ भावपापमाह - द्रव्यपापेति, स्पष्टम् ॥ " શંકા- શું વિશિષ્ટ આત્મપરિણામ રૂપ દુઃખ અમૂર્ત હોઈ આ પાપ પણ અમૂર્ત થશે ને ? કેમ કે - દુઃખ પાપનો પર્યાય છે, તો શું પાપકર્મ બંધકારક-મૂર્ત હોઈ તે પાપના પર્યાયભૂત દુઃખ પણ મૂર્ત થશે ને ? સમાધાન- આવી ઉપરોક્ત શંકાના સમાધાન માટે કહે છે કે ભાવાર્થ- આ પાપકર્મ પૌદ્ગલિક છે. આ જ ‘દ્રવ્યપાપ' તરીકે કહેવાય છે. દ્રવ્યપાપ નામવાળા કર્મની ઉત્પત્તિમાં કારણસ્વરૂપ શુભ અધ્યવસાય ‘ભાવપાપ' કહેવાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २-३, पञ्चमः किरणे २२५ વિવેચન- આ દુઃખની ઉત્પત્તિમાં પ્રયોજક રૂપ કર્મ, એમ અર્થ સમજવો. પૌદ્ગલિક એટલે મૂર્તજ, એમ અર્થ જાણવો. તથાચ મૂર્ત એવા પાપનો પર્યાય હોવા છતાં દુઃખ મૂર્ત નથી, કેમ કે-દુઃખની ઉત્પત્તિ પ્રતિ જીવપરિણામી કારણ અમૂર્ત છે. એથી તે આત્માના પર્યાયપરિણામભૂત દુઃખ પણ અમૂર્ત જ છે ઇતિભાવ છે. ખરેખર, કર્મબંધ પ્રત્યે યોગ નિયત હેતુ છે. વળી તે યોગ મન-વચન-કાયા રૂપ શુભ કે અશુભ હોય છે. ત્યાં અશુભ કર્મબંધ પ્રત્યે અશુભયોગ હેતુ છે, જયારે શુભ કર્મબંધ પ્રત્યે શુભયોગ હેતુ છે. વળી યોગ એટલે મન-વચન-કાયાનો પરિસ્પદ દ્રવ્યયોગ રૂપ છે. તથાચ અધ્યવસાય વિશિષ્ટ આત્મા વડે પરિસ્પંદ દ્વારા કર્મ બંધાય છે, તેથી કર્મ અને પરિસ્પંદનું મૂળ કારણ જીવનો અધ્યવસાય છે. જે જીવ અધ્યવસાય તે ભાવયોગ રૂપ છે. તે ભાવયોગ રૂપ જીવાધ્યવસાય જ્યારે શુભ વર્તતો હોય ત્યારે એ શુભ ભાવ યોગ ‘ભાવપુણ્ય' કહેવાય છે, જ્યારે અશુભ ભાવયોગ હોય ત્યારે અશુભ ભાવયોગ ‘ભાવપાપ' કહેવાય છે. આવા આશયથી કહે છે કે-આ પૌલિક પાપકર્મ જ એમ અર્થ થાય છે અહીં એવા શબ્દ ભિન્ન ક્રમવાચક હોઈ પૌલિક પાપકર્મ દ્રવ્યપાપ જ કહેવાય છે- એવો અર્થ છે. તેથી ક્રિયા રૂપ દ્રવ્યયોગ પાપ હોવા છતાં કોઈ ક્ષતિ નથી. દ્રવ્યાપ રૂપ કર્મની ઉત્પત્તિમાં કારણભૂત અશુભ અધ્યવસાય “ભાવપાપ' કહેવાય છે. तत्र वक्ष्यमाणप्राणातिपातादिपापबन्धहेतुभिर्योगव्यापरैरजितमशुभं कर्म द्वयशीतिप्रकारैर्जीवेनानुभवनात्तत्प्रकारान् क्रमेण लक्षयितुं मतिज्ञानावरणं प्रथमं लक्षयति इन्द्रियानिन्द्रियजन्याभिलापनिरपेक्षबोधाऽऽवरणकारणं कर्म मतिज्ञानावरणम् ।३। इन्द्रियेति । इन्द्रियं चक्षुरादिरनिन्द्रियं मनः, इन्द्रियेतरद्वा, तथा तदुभयमेभिर्जन्या ये बोधा विशेषविषया अभिलापनिरपेक्षास्तेषामाच्छादनकारि यत्कर्म तन्मतिज्ञानावरणमित्यर्थः । यथेन्द्रियनिमित्तो बोधः, मनोरहितानामेकाक्षादीनां, अनिन्द्रियमनोनिमित्तः स्मृतिनिश्चितस्य धारणरूपः, इन्द्रियभिन्नमत्यज्ञानावरणीयक्षयोपशमजन्यमविभक्तरूपमोघज्ञानमनिन्द्रियनिमित्तबोधरूपम्, तथा जाग्रदवस्थाकालीनः चक्षुरादीन्द्रियमनोनिमित्तको रूपरसादिबोध: इन्द्रियानिन्द्रियनिमित्तकः, एवम्भूतानामभिलापनिरपेक्षाणां विशेषबोधात्मकानामावरणकारणं कर्मेति भावः । तथा चेन्द्रियानिन्द्रियजन्याभिलापनिरपेक्षबोधावरणकारणत्वे सति कर्मत्वं लक्षणार्थः । विशेष्यं कालादिवारणाय विशेषणं सातादिवारणाय । श्रुतज्ञानावरणीयेऽतिव्याप्तिवारणायाभिलापनिरपेक्षेति । धारणाज्ञानावरणीयादावव्याप्तिवारणायानिन्द्रियेति । रूपचाक्षुषादिज्ञानावरणीयेऽव्याप्तिवारणायेन्द्रियेति, दर्शनावरणीयादावतिव्याप्तिवारणाय विशेषविषयक ज्ञानवाचिबोधपदम् । अवधिज्ञानावरणीयादावतिव्याप्तिवारणाय जन्यान्तम् । नन्वावरणकर्मेदं Page #263 -------------------------------------------------------------------------- ________________ २२६ तत्त्वन्यायविभाकरे सतां मत्यादीनामावारकमसतां वा ? नाद्यः प्राप्तात्मलाभत्वात्, सत्त्वेनैवावरणस्यानुपपत्तेः । नान्त्यः, तथा सति न स्यादेवावरणम्, नहि खरविषाणादिवदसदाव्रियते इति चेन्न, आदेशवचनात्, कथञ्चित्सतामावरणं कथञ्चिच्चासतामिति । द्रव्यार्थादेशेन हि सतां मत्यादीनामावरणं, पर्यायार्थादेशेन चासताम् । यदि त्वेकान्तेन सतामावरणं तदा क्षायोपशमिकत्वमेषां न स्यात्, अथैकान्तेनासतां तदापि तन्नोपपद्यते, असत्वात् सत एवावरणदर्शनाच्च, नभशो हि सतो मेघपटलादिनाऽऽवरणं दृश्यते, न च कुटीभूतानि मत्यादीनि कानिचित्सन्ति, येषामावरणान्मत्याद्यावरणानामावरणत्वं भवेत्, किन्तु मत्याद्यावरणसन्निधाने जीवो मत्यादिज्ञानपर्यायैर्नोत्पद्यत इत्यतो मत्याद्यावरणानामावरणत्वमिति । देशघातीदम्, अस्योत्कृष्टा स्थितिस्त्रिंशत्सागरोपमकोटीकोट्यः । वर्षसहस्रत्रयञ्चाबाधाकालः । बाधाकालस्तु यत्प्रभृति ज्ञानावरणादिकर्मोदयावलिकाप्रविष्टं यावच्च निःशेषमुपक्षीणं तावद्भवति । तच्च कर्मबन्धकालादारभ्य त्रिषु वर्षसहस्रेष्वतीतेषूदयावलिकां प्रविशति, स खल्वबाधाकालो यतस्तत्कर्म नानुभूयते तावन्तं कालमिति । जघन्या तु अन्तर्मुहूर्त्तकालः । अबाधाप्यन्तर्मुहूर्तमेव ॥ પાપતત્ત્વ પ્રકરણમાં આગળ કહેવાતા પ્રાણાતિપાત આદિ પાપબંધના હેતુરૂપ યોગ વ્યાપારોથી ઉપાર્જિત અશુભ કર્મ, વ્યાશી પ્રકારો દ્વારા જીવથી અનુભવાય છે. એથી પાપ કર્મ બાશી ભેદોનું ક્રમસર લક્ષણ કરવા માટે પહેલાં “મતિજ્ઞાનાવરણ'નું લક્ષણ કરે છે. ભાવાર્થ- ઈન્દ્રિય અને મનથી જન્ય, શબ્દની અપેક્ષા વગરનો જે બોધ છે, તેને આવનારું કર્મ મતિજ્ઞાનાવરણકર્મ.” વિવેચન- ઈન્દ્રિયો એટલે સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુઃશ્રોત્ર રૂપ ઈન્દ્રિયો. અનિન્દ્રિય એટલે મન અથવા ઈન્દ્રિયભિન્ન, તેમજ ઉભય એટલે ઈન્દ્રિય અને અનિન્દ્રિય. ઈન્દ્રિયોના આલંબનથી-અનિન્દ્રિયના આલંબનથી, તેમજ ઈન્દ્રિયાનિન્દ્રિયના આલંબનથી જન્ય જે વિશેષવિષયક-શબ્દનિરપેક્ષ બોધ, તે બોધને આચ્છાદન કરનારું જે કર્મ, તે “મતિજ્ઞાનાવરણ.” (૧) ઈન્દ્રિયોના આલંબને પેદા થતું સ્વસ્વ સ્પર્શાદિ વિષયક જ્ઞાન “ઈન્દ્રિયનિમિત્ત કહેવાય છે. જેમ કે- એકેન્દ્રિય-બેઈજિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંક્ષિપંચેન્દ્રિયોમાં કેવળ “ઈન્દ્રિયનિમિત્ત' મતિજ્ઞાન હોય છે, કેમ કે- મનનો અભાવ છે. (૨) અનિન્દ્રિય-મનોનિમિત્તક મતિજ્ઞાન-જેમ કે-સ્મૃતિજ્ઞાન. અહીં ઇતરેન્દ્રિયની અપેક્ષા નથી. સ્મૃતિથી નિશ્ચિતના ધારણા રૂપ મતિજ્ઞાન છે. (૩) ઈન્દ્રિયભિન્ન, મતિઅજ્ઞાન આવરણીય ક્ષયોપશમજન્ય, સામાન્ય-અપ્રવિભક્ત રૂપ (ભદશૂન્ય) ઓવજ્ઞાન, અનિન્દ્રિયનિમિત્ત બોધ રૂપ છે. જેમ કે વેલડી આદિનું નેવાં આદિ તરફનું ગમન. (૪) ઈન્દ્રિયાનિન્દ્રિય ઉભયનિમિત્તક મતિજ્ઞાન. Page #264 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, પમ: વિરો २२७ જાગ્રત અવસ્થાના કાળમાં ચક્ષુ આદિ ઈન્દ્રિય અને મન ઉભયજન્ય. મનથી ઉપયોગવાળો સ્પર્શન ઈન્દ્રિયથી સ્પર્શ કરે છે કે- આ ગરમ છે અથવા શીતલ છે. (મતિજ્ઞાનમાં ઉત્પત્તિના કારણો-પ્રકાશ, વિષય અને ચક્ષુ આદિ ઈન્દ્રિયો રૂપ જ જો અપેક્ષા કારણો હોય, તો જ મતિજ્ઞાન થાય છે. તથા અહીં ઈન્દ્રિય અને અનિન્દ્રિય અંતરંગ અપેક્ષાકારણ છે, જ્યારે પારમાર્થિક કારણ મતિજ્ઞાનાવરણ પુદ્ગલોનો ક્ષયોપશમ છે.) રૂપ, રસ આદિ વિષયવિષયક બોધ ઈન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તક મતિજ્ઞાન કહેવાય છે. તથાચ ઇન્દ્રિયાનિન્દ્રિયજન્ય, શબ્દનિરપેક્ષ, બોધ આવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ છે. કાલાદિ રૂપ અસાધારણ કારણમાં અતિવ્યાપ્તિના વારણ માટે કર્મત્વ રૂપ વિશેષ્ય દલ છે. સાતાદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઈન્દ્રિયોરૂપ વિશેષણ દલ છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે અભિલાપનિરપેક્ષ બોધાવરણ કર્મ7-એમ મૂકેલ છે, કેમ કે- શ્રુતજ્ઞાન શબ્દ સાપેક્ષ છે. ધારણા રૂપ જ્ઞાનાવરણીય આદિમાં (લક્ષ્યના એકદેશમાં) અવ્યાપ્તિના વારણ માટે ‘અનિન્દ્રિયજન્યાભિલાપ નિરપેક્ષ બોધાવરણ કારણકર્મત્વ' એમ રાખેલ છે, કેમ કે- ધારણા રૂપ મતિજ્ઞાન અનિન્દ્રિય-મનોજન્ય છે. રૂપ, ચાક્ષુષાદિ જ્ઞાનાવરણીયમાં અવ્યાપ્તિના વારણ માટે “ઈન્દ્રિયાનિન્દ્રિયજન્ય અભિલા નિરપેક્ષ બોધાવરણ કારણકર્મત્વ' એમ મૂકેલ છે. અલક્ષ્ય દર્શનાવરણીય આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે ગ્રહણશબ્દના બદલે વિશેષવિષયક જ્ઞાનવાચક બોધપદ રાખેલ છે, એમ સમજવું. જો અભિલામનિરપેક્ષ બોધાવરણ કારણકર્મત્વ મતિજ્ઞાનાવરણત્વ એવું લક્ષણ જો બાંધવામાં આવે, તો અવધિજ્ઞાનાવરણીય આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઈન્દ્રિયાનિન્દ્રિયજન્ય અભિલા નિરપેક્ષ બોધાવરણ કારણકર્મ–” એમ કહેલ છે, કેમ કે- અવધિજ્ઞાન ઈન્દ્રિયાનિન્દ્રિયજન્ય નથી. પૂર્વપક્ષ- આ આવરણકર્મ શું વિદ્યમાન મતિ આદિનું આવારક છે કે અવિદ્યમાન મતિ આદિને આવરે છે? સત્-વિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આવરે છે. આવો પહેલો પક્ષ માની શકાતો નથી, કેમ કેસત્તા રૂપી આત્મલાભ પામેલ મતિ આદિ હોઈ સત્-વિદ્યમાન મતિ આદિમાં આવરણની ઉપપત્તિ-સંગતિ થઈ શકતી નથી. વળી અસતુ-અવિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આવરે છે, એવો છેલ્લો પક્ષ પણ સંગત નથી. અસતુ મત્યાદિને આવરે છે એમ માન્યતા હોય છતે આવરણનો બિલકુલ અભાવ છે. ગધેડાના શીંગડા આદિ જેમ અવરાતાં નથી, તેમ અસત્ વસ્તુ અવરાતી નથી. ઉત્તરપક્ષ- આદેશવચનથી-નયવિશેષની અપેક્ષાથી કથંચિત્ સત્-વિદ્યમાનો અવરાય છે, કથંચિત્ અસત્-અવિદ્યમાનો અવરાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे દ્રવ્યાર્થ આદેશ-દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ વિદ્યમાન મતિ આદિને આવરણ માનેલ છે. પર્યાયાર્થ આદેશ-પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ અસત્ મતિ આદિને આવરે છે. જો એકાન્તથી સર્વથા વિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આવરે છે એમ માનવામાં આવે, તો મતિ આદિ જ્ઞાનોનું ક્ષયોપશમજન્યપણું (ક્ષાયોપશમિકપણું) અસંભવિત થઈ જ જાય ! २२८ જો એકાન્તથી સર્વથા અવિદ્યમાન મતિ આદિને આવરણકર્મ આધારે છે એમ માનવામાં આવે, તો પણ તે મતિ આદિને આવરણ અસંગત થાય છે, કેમ કે- અસત્ છે. સત્-વિદ્યમાનમાં જ આવરણ દેખાય છે. ખરેખર, વિદ્યમાન આકાશ મેઘમાલા આદિથી આવરાય છે. તે આવરણ પ્રત્યક્ષ દૃષ્ટ છે. ઝુંપડી જેવા મતિ આદિ કોઈ જ્ઞાન નથી, કે જેના આવરણથી મતિ આદિ આવરણોમાં આવરણપણું સંભવે, કિન્તુ મતિ આદિ આવરણોના સંનિધાનમાં જીવ, મતિ આદિ જ્ઞાનપર્યાયવિશિષ્ટ બનતો નથી. એ હેતુથી મતિ આદિ આવરણગત આવરણપણું છે. આ મતિજ્ઞાનાવરણ કર્મ લોચનપટલની માફક દેશઘાતી છે. આ મતિજ્ઞાનાવરણ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ ત્રણ હજાર વર્ષ. બાધાકાળ તો જ્યારથી જ્ઞાનાવરણ આદિ કર્મ ઉદયમાં આવેલ, જ્યાં સુધી સંપૂર્ણ ક્ષીણ થાય, ત્યાં સુધીનો કાળ ઉદય(બાધાકાળ) કહેવાય છે. તે મતિજ્ઞાનાવરણાદિ કર્મ કર્મના બંધકાળથી આરંભીને ત્રણ હજાર વર્ષ બાદ (ઉદય આવલિકામાં પેસે છે.) ઉદયમાં આવે છે. તે ખરેખર, અબાધાકાળ અર્થાત્ તેટલા કાળ સુધી તે કર્મ અનુભવાતું નથી. તે કાળ ‘અબાધાકાળ’ કહેવાય છે. જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત. અબાધાકાળ અંતર્મુહૂર્ત. श्रुतज्ञानावरणलक्षणमाह मतिज्ञानसापेक्षशब्दसंस्पृष्टार्थग्रहणावरणकारणं कर्म श्रुतज्ञानावरणम् |४| मतिज्ञानेति । मतिज्ञानसापेक्षं मतिज्ञानापेक्षाकारणकं, शब्दो द्रव्यश्रुतमुपचारात् तत्संस्पृष्टो वाच्यवाचकभावेन सम्बद्धो योऽर्थस्तद्विषयकं ग्रहणं श्रुतानुसारि च तदावरणकारणं कर्मेत्यर्थः । तथा च मतिज्ञानसापेक्ष श्रुतानुसारिसाभिलापज्ञानावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । विशेष्यविशेषणयोः कृत्यं पूर्ववत् । साभिलापज्ञानावरणकारणत्वे सति कर्मत्वस्य शब्दोल्लेखसहितेहादिज्ञानावरणकारणे मतिज्ञानावरणविशेषेऽतिव्याप्तिरिति श्रुतानुसारीति पदमीहादीनां श्रुतानुसारित्वाभावेन न तत्र दोष:, न च मतिज्ञानसापेक्षसाभिलापज्ञानावरणहेतुत्वे सति कर्मत्वमित्युक्तावीहादीनां मतिज्ञानासापेक्षत्वेन तत्र नातिव्याप्तिरितिवाच्यम्, अवग्रहादिरूपमतिज्ञानसापेक्षत्वादीहादेः । न चेहादीनां कथं न श्रुतानुसारित्वं संकेतकाला दौ निशमितशब्दानुसरणमन्तरेण तत्र शब्दाभिलापासम्भवादिति वाच्यम्, व्यवहारका शब्दानुसरणं विनापि पूर्वं श्रुतपरिकर्मितमतीनां प्रवृत्तिदर्शनात्, नहि तदानीमपि पूर्वगृहीतं Page #266 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४, पञ्चमः किरणे २२९ संकेतं श्रुतं वाऽनुस्मृत्य प्रवर्ततेऽपि त्वभ्यासपाटवादेव, श्रुतानुसारिसाभिलापज्ञानावरणकारणत्वे सति कर्मत्वमित्युक्तौ यद्यपि न कोऽपि दोषस्तथापि साभिलापज्ञाने मतिज्ञानस्य हेतुत्वमात्रप्रदर्शनपरं मतिज्ञानसापेक्षेति पदम् । यद्वाऽक्षरादिश्रुतविशेषेषु येऽवग्रहादयः समुपजायन्ते ते चाश्रुतानुसारित्वे मतिज्ञानतया व्यपदिश्यन्ते श्रुतस्य मतिपूर्वकत्वात्, यस्तु तेषु श्रुतानुसारी ज्ञानविशेषः स श्रुतज्ञानत्वेनेति सूचयितुं वा तत्पदम् । अस्योभयविधा स्थितिर्मतिज्ञानावरणवत्, देशघातीदम् ॥ શ્રુતજ્ઞાનાવરણનું લક્ષણ કહે છેભાવાર્થ- મતિજ્ઞાન સાપેક્ષ શબ્દથી સંબદ્ધ જે અર્થ છે, તે વિષયવાળા અને શ્રુતને અનુસરનાર ગ્રહણના આવરણ કારણભૂત કર્મ “શ્રુતજ્ઞાનાવરણ.' વિવેચન- મતિજ્ઞાન સાપેક્ષ એટલે મતિજ્ઞાન રૂપ અપેક્ષા કારણજન્ય, ઉપચારથી દ્રવ્યશ્રુત રૂપ શબ્દ. તે શબ્દની સાથે વાચ્યવાચક ભાવથી સંબંધી જે અર્થને “શબ્દસંસ્કૃષ્ટ અર્થ કહેવાય છે. તે શબ્દ સંસ્કૃષ્ટ અર્થવિષયક ગ્રહણ (વિશેષવિષયક બોધ) અર્થાત્ શ્રતગ્રંથને અનુસાર ગ્રહણના આવરણમાં કારણભૂત કર્મ શ્રુતજ્ઞાનાવરણ.” તથાચ મતિજ્ઞાન સાપેક્ષ-શ્રુતાનુસારી-અભિલાપ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ શ્રુતજ્ઞાનાવરણનું લક્ષણ છે. પદકૃત્ય-વિશેષ્ય દલ અને વિશેષણ દલનું પૂર્વની માફક સમજવું. જો સાભિલાપજ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્યત્વ-એમ લક્ષણ કરવામાં આવે, તો શબ્દના ઉલ્લેખ સહિત ઈહા આદિ જ્ઞાનાવરણ કારણભૂત મતિજ્ઞાનાવરણ વિશેષમાં અતિવ્યાપ્તિના વારણ માટે શ્રુતાનુસારી સાભિલાપ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ'- એમ મૂકેલ છે. અર્થાતુ ઇહા આદિ શ્રુતાનુસારી નથી, માટે ત્યાં દોષ નથી. વળી મતિજ્ઞાન સાપેક્ષ-સાભિલાપજ્ઞાનાવરણ હેતુત્વ વિશિષ્ટ કર્યત્વ- એમ કહેવામાં મતિજ્ઞાનનિરપેક્ષ “ઇહા આદિમાં અતિવ્યાપ્તિ નથી' એમ નહિ કહેવું, કેમ કે-ઇહા આદિ અવગ્રહ આદિ રૂપ મતિજ્ઞાનની અપેક્ષાવાળા છે. શંકા- ઈહા આદિ ઋતાનુસારી છે, કેમ કે- સંકેતના કાળ આદિમાં સાંભળેલ શબ્દના અનુસ્મરણ સિવાય ત્યાં શબ્દાભિલાપનો અસંભવ છે ને? ___१. मतिज्ञानस्य साभिलापानभिलापरूपत्वेऽपि व्यवहारकाले सङ्केतकालप्रवृत्तस्य श्रुतग्रन्थसम्बन्धिनो वा शब्दस्याननुस्मरणादश्रुतानुसारित्वं, श्रुतज्ञाने तादृशशब्दानुस्मरणस्यावश्यकत्वेन श्रुतानुसारित्वमिति भावः ॥ न चैकेन्द्रियाणां सामग्यभावेन श्रुतानुसारित्वासम्भवाच्छुतज्ञानाभावेन तदावरणमपि न स्यात्, इष्टञ्च तत्र तदुभयमिति वाच्यम्, भावश्रुतस्य तत्रापि स्वीकारेण दोषाभावात्, न चैवं तत्रयाश्रुतज्ञानावरणेऽव्याप्तिरिति वाच्यम्, पर्यायनयेन श्रुतानुसारिसाभिलापज्ञानवृत्तिज्ञानत्वसाक्षाद्वयाप्यधर्मवदावरणकारणत्वे सति कर्मत्वस्य विवक्षया दोषाभावादिति ભાવ: | Page #267 -------------------------------------------------------------------------- ________________ २३० तत्त्वन्यायविभाकरे સમાધાન- વ્યવહારકાળમાં શબ્દના અનુસ્મરણ સિવાય પણ પહેલાં કૃતથી સંસ્કારિત (વાસિત) મતિવાળાઓની પ્રવૃત્તિ દેખાય છે. તે વખતે પણ પહેલાં ગ્રહણ કરેલ સંકેત અથવા શ્રુતનું અનુસ્મરણ કરીને પ્રવર્તતો નથી પણ અભ્યાસની પટુતાથી જ પ્રવર્તે છે. (મતિજ્ઞાન સાભિલાપ અને અનભિલાપ રૂપ હોવા છતાંય, વ્યવહારકાળમાં સંકેતકાળપ્રવૃત્ત અથવા શ્રતગ્રંથ સંબંધી શબ્દના અનુસ્મરણના અભાવથી અશ્રુત અનુસારીપણું છે. શ્રુતજ્ઞાનમાં તાદશ શબ્દનું અનુસ્મરણ આવશ્યક હોઈ શ્રુતાનુસારીપણું છે, એમ ભાવ જાણવો. તથા “એકેન્દ્રિયોમાં સામગ્રીના અભાવથી શ્રુતાનુસારીપણાનો અસંભવ હોઈ શ્રુતજ્ઞાનના અભાવથી શ્રુતાવરણ પણ ન થાય! ત્યાં બે મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ ઈષ્ટ છે.'- એમ નહિ બોલવું, કેમ કે ત્યાં પણ ભાવશ્રુતના સ્વીકારથી દોષનો અભાવ છે. વળી એમ પણ નહિ કહેવું કે-“ત્યાં પણ- શ્રુતજ્ઞાનાવરણમાં અવ્યાપ્તિ છે.” કેમ કે-પર્યાયનયની અપેક્ષાથી શ્રુતાનુસારી-સાભિલાપ-જ્ઞાનવૃત્તિ જ્ઞાનત્વ સાક્ષાત્ વ્યાપ્ય ધર્મશ્રુતત્વવદ્ આવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, આવા લક્ષણની વિવક્ષાથી દોષ નથી.) શ્રુતાનુસારી-સાભિલાપ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મવ રૂપ લક્ષણના કથનમાં જો કે કોઈપણ જાતનો દોષ નથી, તો પણ સાભિલાપ (કૃત) જ્ઞાનમાં મતિજ્ઞાન હેતુ છે. આમ દર્શાવવા માટે “મતિજ્ઞાન સાપેક્ષ” એવું પદ રાખેલ છે. અથવા અક્ષર આદિ વિશિષ્ટ શ્રતોમાં જે અવગ્રહ વગેરે પેદા થાય છે, તે અવગ્રહાદિ શ્રુતના અનુસારી નહિ હોયે છતે “મતિજ્ઞાન' રૂપે વ્યવહારાય છે, કેમ કે-શ્રુત હંમેશાં મતિપૂર્વક હોય છે. વળી અક્ષરાદિ શ્રતવિશેષોમાં જે જ્ઞાનવિશેષ રૂપ અવગ્રહ આદિ શ્રુતાનુસારી છે, તે વિશિષ્ટ જ્ઞાન રૂપ અવગ્રહાદિ “શ્રુતજ્ઞાન' રૂપે વ્યવહારાય છે. એમ સૂચન કરવા માટે “મતિજ્ઞાન સાપેક્ષ' આ પ્રમાણેનું પદ મૂકેલ છે. આ શ્રુતજ્ઞાનાવરણની બન્ને સ્થિતિ મતિજ્ઞાનાવરણની માફક સમજવી. આ દેશઘાતી છે. अथावधिज्ञानावरणलक्षणमाचष्टेइन्द्रियानिन्द्रियनिरपेक्षमूर्त्तद्रव्यविषयप्रत्यक्षज्ञानावरणनिदानं कर्मावधिज्ञानावरणम् ।५। इन्द्रियेति । इन्द्रियानिन्द्रियनिरपेक्षमूर्त्तद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणनिदानत्वे सति कर्मत्वमवधिज्ञानावरणस्य लक्षणम् । विशेषणविशेष्यपदकृत्यं प्राग्वत् । मतिज्ञानावरणादावतिव्याप्तिवारणाय निरपेक्षान्तं प्रत्यक्षविशेषणम्, तस्य घटादिरूपयत्किञ्चिन्मूर्तद्रव्यविषयक प्रत्यक्षज्ञानावरणनिदानकर्मत्वात्, यदि प्रत्यक्षपदेन पारमार्थिकप्रत्यक्षग्रहणान्न दोष इत्युच्यते तर्हि तत्सूचनायैव तदुपादानं विज्ञेयम् । न च तथात्वेऽपि मनःपर्यवावरणादावतिव्याप्तिः, तस्य मूर्तमनोद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणकारणकर्मत्वात्, केवलज्ञानावरणस्यापि सकलमूर्त्तद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणकारणकर्मत्वाच्चेति वाच्यम्, यावन्मूर्त्तमात्रद्रव्यविषयकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वस्य लक्षणार्थत्वात् । हीयमानकवर्धमानकानवस्थितावधि Page #268 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧-૬, પશ્ચમઃ નેિ २३१ ज्ञानावरणविशेषेष्वपि उत्कृष्टावधिग्रहणेन लक्षणं द्रव्यार्थिकप्राधान्याद्येोजनीयम् । पर्यायनयप्राधान्यविवक्षायान्तु यावन्मूर्त्तद्रव्यमात्रविषयकप्रत्यक्षज्ञानवृत्तिज्ञानत्वसाक्षाद्व्याप्यधर्म वदावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम्, तादृशो धर्मोऽवधित्वमेव, नत्वनुगामित्वादिकं, तेन विभङ्गज्ञानावरणादौ नाव्याप्तिः । देशघातीदम् । स्थिती मतिज्ञानावरणवत् ॥ અવધિજ્ઞાનાવરણનું લક્ષણ જણાવે છે ભાવાર્થ- ઈન્દ્રિયાનિન્દ્રિયની અપેક્ષા વગર, રૂપી દ્રવ્યના વિષયવાળું પ્રત્યક્ષ જ્ઞાનાવરણનું કારણ કર્મ ‘અવધિજ્ઞાનાવરણ.’ વિવેચન- ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ મૂર્તદ્રવ્યવિષયક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ નિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ ‘અવધિજ્ઞાનાવરણ’નું લક્ષણ છે. પદકૃત્ય- વિશેષણનું અને વિશેષ્યનું પદકૃત્ય પૂર્વની માફક સમજવું. મતિજ્ઞાનાવરણ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘ઇન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ' રૂપ વિશેષણ પ્રત્યક્ષનું મૂકેલ છે, કેમ કે-તે મતિજ્ઞનાવરણાદિ, ઘટ આદિ રૂપ યત્કિંચિત્ દ્રવ્યવિષયક વ્યાવહારિક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ નિદાન કર્મ રૂપ છે. જો અહીં પ્રત્યક્ષ પદથી પારમાર્થિક પ્રત્યક્ષનું ગ્રહણ હોઈ દોષ નથી એમ કહેવામાં આવે, તો પારમાર્થિક પ્રત્યક્ષના સૂચન માટે જ ‘ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ રૂપ પદ મૂકેલ છે એમ સમજવું. જો પારમાર્થિક પ્રત્યક્ષના ગ્રહણ માટે જ ‘ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ' પદ મૂકેલ છે એમ કહો, તો પણ ‘મન:પર્યવાવરણ આદિમાં અતિવ્યાપ્તિ છે, કેમ કે- તે મન:પર્યવ જ્ઞાનાવરણ આદિ, મૂર્ત એવા મનોદ્રવ્યના વિષયવાળા પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના આવરણ કારણકર્મ છે. વળી કેવલજ્ઞાનાવરણમાં પણ અતિવ્યાપ્તિ છે, કેમ કે- સકલ એવા મૂર્તદ્રવ્યના વિષયવાળા પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ કારણકર્મ કેવલજ્ઞાનાવરણ છે.’ આમ નહિ માનવું, કેમ કે- અમૂર્તદ્રવ્યવિષયક પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ સમજવો. ઉત્કૃષ્ટ (પરમ) અવધિનું ગ્રહણ કરીને હીયમાન-વર્ધમાન-અનવસ્થિત-અવધિજ્ઞાનાવરણ વિશેષોમાં પણ દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાની અપેક્ષાએ લક્ષણની યોજના કરવી. પર્યાયનયની પ્રધાનતાની વિવક્ષામાં તો ‘અમૂર્તદ્રવ્યાભિન્ન સકલ મૂર્તદ્રવ્યવિષયક પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનવૃત્તિ જ્ઞાનત્વ સાક્ષાર્ વ્યાપ્ય ધર્મ (અવધિજ્ઞાનત્વ રૂપ ધર્મવાન્-અવધિજ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ’- એવું લક્ષણ છે. તાદેશ ધર્મ જ (અવધિજ્ઞાનત્વ) છે પરંતુ અનુગામીત્વ આદિ નથી, કેમ કે-સાક્ષા૬વ્યાપ્ય અનુગામીત્વ આદિ નથી પણ પરંપરાવ્યાપ્ય છે. તેથી વિભંગજ્ઞાનાવરણ આદિમાં અવ્યાપ્તિ નથી. આ અવધિજ્ઞાનાવરણ કર્મ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ આ કર્મની જાણવી. मन:पर्यवज्ञानावरणस्वरूपमाह इन्द्रियानिन्द्रियनिरपेक्षसंज्ञिपञ्चेन्द्रियमनोगतभावज्ञापकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म मनःपर्यवावरणम् । ६ । Page #269 -------------------------------------------------------------------------- ________________ २३२ तत्त्वन्यायविभाकरे ___इन्द्रियानिन्द्रियेति । इन्द्रियानिन्द्रियनिरपेक्षसंज्ञिपञ्चेन्द्रियमनोगतभावज्ञापकात्मकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । मनुष्यक्षेत्रवत्तिसंज्ञिपञ्चेन्द्रियैः काययोगेन गृहीतानि मनोयोग्यद्रव्याणि चिन्तनानुगुणं मनोयोगेन मनस्त्वेन परिणमय्याऽवलम्ब्यमानानि द्रव्यमनांसि तद्गता ये भावाश्चिन्तानुकूलपरिणामास्तेषां ज्ञापकात्मकं यत्प्रत्यक्षज्ञानं तदावरणकारणं कर्मेत्यर्थः । अत्रापीन्द्रियानिन्द्रियपदं पारमार्थिकप्रत्यक्षज्ञापनायैव, अन्यथा मनःप्रणिधानहेतुकत्वादनिन्द्रियनिरपेक्षत्वकथनं पूर्वत्रात्र चासङ्गतं स्यात् संज्ञिपञ्चेन्द्रियपदेन मनुष्यक्षेत्रवर्तिसंज्ञिपञ्चेन्द्रिया ग्राह्यास्तेन तद्बहिर्वतिनां मनोगतभावज्ञानं मन:पर्यविनो न भवतीति सूचितम्, संज्ञिपञ्चेन्द्रियमनोगतभावमात्रज्ञापकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वं वाच्यं तेन न केवलज्ञानावरणेऽतिव्याप्तिरालोचितबाह्यार्थज्ञानन्त्वनुमानात् । यावद्भावज्ञापकेत्यादि तु न वाच्यम्, ऋजुमतिमनःपर्यवावरणेऽव्याप्तेः, देशघातीदम् । स्थितीमतिज्ञानावरणवत् ॥ મન:પર્યવજ્ઞાનાવરણના સ્વરૂપને કહે છેભાવાર્થ- ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ-સંક્ષિપંચેન્દ્રિયના મનમાં રહેલ (માનસિક) ભાવને જણાવનાર પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના સાધન રૂપ કર્મ “મન:પર્યવજ્ઞાનાવરણ. વિવેચન- “ઈન્દ્રિયાનિન્દ્રિય નિરપેક્ષ-સંશિપંચેન્દ્રિય મનોગત ભાવશાપક રૂપ પ્રત્યક્ષ જ્ઞાનાવરણકારણત્વ વિશિષ્ટ કર્મત્વ'- “મન:પર્યવજ્ઞાનાવરણ કર્મ'નું લક્ષણ છે. મનુષ્યક્ષેત્રવત સંશિપંચેન્દ્રિય જીવોએ કાયયોગ દ્વારા ગ્રહણ કરેલ જે મનોયોગ્ય દ્રવ્યો છે, તે દ્રવ્યો ચિંતનના અનુરૂપ મનોયોગ દ્વારા મન રૂપે પરિણાવેલ, અવલંબન વિષય રૂપ થતા દ્રવ્યમનોમાં રહેલ જે ચિંતન અનુકૂળ પરિણામ રૂપ ભાવો છે. તે ભાવોના જ્ઞાપક રૂપ જે પ્રત્યક્ષ જ્ઞાન છે, તેનું આવરણ કારણકર્મ 'मन:पर्यवशना१२५५' छे मेवो मर्थ सम४वो. અહીં પણ ઈન્દ્રિયાનિન્દ્રિય પદ પારમાર્થિક પ્રત્યક્ષનું જ્ઞાપક છે. જો આ પદ પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાપક નથી એમ માનવામાં આવે, તો મનના પ્રણિધાનથી જન્ય હોઈ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું ગ્રહણ થતાં (અનિન્દ્રિય નિરપેક્ષતાનું કથન પૂર્વમાં) અવધિજ્ઞાનાવરણમાં અને અહીં મન:પર્યવજ્ઞાનાવરણમાં અસંગતઅયુક્ત થઈ જાય! અહીં સંક્ષિપંચેન્દ્રિય પદથી મનુષ્યક્ષેત્રવર્તી સંક્ષિપંચેન્દ્રિય જીવો લેવાના છે. તેથી મનુષ્યક્ષેત્રની બહાર રહેનાર સંક્ષિપંચેન્દ્રિય જીવોના મનોગત ભાવનું જ્ઞાન મન:પર્યવજ્ઞાનવાળા મુનિને થતું નથી. આવું સૂચન रायेल छे. १. ऋजुमतिमनःपर्यवज्ञानं हि घटोऽनेन चिन्तित इत्यादिसामान्याकाराध्यवसायनिबन्धनकतिपयपर्यायविशिष्टमनोद्रव्यपरिच्छित्तिरूपम्, नात्र सुवर्णत्वपाटलिपत्रकत्वादितत्तत्पर्यायविषयकत्वमिति न तदावरणेऽव्याप्तिात्रपदेन मनोभिन्नद्रव्यभावस्यैव व्यवच्छेदादिति भावः ॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७, पञ्चमः किरणे २३३ અર્થાત્ સંશિપંચેન્દ્રિય મનોગત ભાવ માત્ર જ્ઞાપક-પ્રત્યક્ષ જ્ઞાનાવરણ કારણત્વ વિશિષ્ટ કર્મત્વ એવું લક્ષણ કહેવું. તેથી કેવલજ્ઞાનાવરણ કર્મમાં અતિવ્યાપ્તિ નથી. વળી મન:પર્યાયજ્ઞાનવાળાને તો વિચારેલા-ચિંતિત બાહ્ય રૂપ પદાર્થોનું જ્ઞાન તો અનુમાનથી થાય છે. જેમ અવધિજ્ઞાનાવરણના લક્ષણમાં યાયમૂર્તિ માત્ર દ્રવ્ય “જેટલા મૂર્તદ્રવ્યો છે, તેટલા બધા મૂર્તદ્રવ્યો એમ કહેલ છે, તેમ અહીં “મનોગત યાવભાવ માત્ર જ્ઞાપક જેટલાં માનસિક ભાવો છે. તેટલા ભાવોનું જ્ઞાપક એમ નહિ કહેવું, કેમ કે-ઋજુમતિ મન:પર્યાયજ્ઞાનાવરણ કર્મમાં આવ્યાપ્તિ છે. આ કર્મ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણ કર્મની માફક બન્ને સ્થિતિ સમજી લેવી. अथ केवलज्ञानावरणमाह मनइन्द्रियनिरपेक्षलोकालोकवतिसकलद्रव्यपर्यायप्रदर्शकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम् । इति ज्ञानावरणीयपञ्चकम् । ७ । मनइन्द्रियनिरपेक्षेति । अत्रापि मनइन्द्रियनिरपेक्षेति प्रत्यक्षविशेषणमव्यवहितात्मद्रव्यसमुत्थत्वेन पारमार्थिकप्रत्यक्षत्वसूचनपरम् । अशेषद्रव्यपर्यायग्राहिप्रत्यक्षज्ञानावरणहेतुकत्वे सति कर्मत्वं तु लक्षणम् । सर्वघातीदम, उभयविधा स्थितिरपि मतिज्ञानावरणवत् । अत्रात्मनो ज्ञस्वभावस्य प्रकाशरूपस्य ज्ञानावरणक्षयोपशमक्षयसमुद्भवाः प्रकाशविशेषा मतिज्ञानादिव्यपदेश्याः पर्याया इति बहुविकल्पास्तत्र च मत्यादिज्ञानावरणादयोऽपि बहुविकल्पा भवन्तीति बोध्यम् । नन्वभव्यस्य मनःपर्यवज्ञानशक्तिः केवलप्राप्तिसामर्थ्यञ्चास्ति न वा ? चेदस्ति, अभव्यत्वानुपपत्तिर्यदि नास्ति तर्हि कथं तत्र तदावरणसद्भावः, उभयसामर्थ्याभावादिति चेन्नादेशवचनादुक्तं हि द्रव्यार्थादेशेन सतोस्तयोरावरणम् । पर्यायार्थिकनयेनासतोरपीति । न च द्रव्यार्थदेशेनाभव्यस्य तयोः सत्त्वे भव्यत्वापत्तिरितिवाच्यम् । सम्यक्त्वादिपर्यायव्यक्ति योगार्हस्यैव भव्यत्वं तद्विपरीतस्याभव्यत्वमिति नियम इति न कोऽपि दोषः । इमान्येव विभागवाक्ये पूर्वोक्ते ज्ञानावरणीयपञ्चकपदेनोक्तानीति सूचयतीतीति ।। કેવલજ્ઞાનાવરણકર્મને જણાવે છેભાવાર્થ- મન, ઈન્દ્રિયનિરપેક્ષ, લોકાલોકવર્તી સકલ દ્રવ્યપર્યાયપ્રદર્શક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ સાધનભૂત કર્મ કેવલજ્ઞાનાવરણ.” આ પ્રમાણે જ્ઞાનાવરણીય પંચક (પાંચેયનો સમુદાય) કહેવાય છે, તે સમાપ્ત થાય છે. - વિવેચન- અહીં પણ “મનઈન્દ્રિયનિરપેક્ષ' આ પ્રમાણેનું પદ, જે પ્રત્યક્ષનું વિશેષણ છે-અવ્યવહિત (સાક્ષાતુ) આત્મદ્રવ્ય માત્રથી જન્ય હોઈ પારમાર્થિક પ્રત્યક્ષપણાનું સૂચક છે. “સકલ દ્રવ્યપર્યાય ગ્રાહક પ્રત્યક્ષ જ્ઞાનાવરણ હેતુત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ છે. આ કર્મ સર્વઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ જાણવી. Page #271 -------------------------------------------------------------------------- ________________ २३४ तत्त्वन्यायविभाकरे અહીં પ્રકાશ રૂપ-શ (લાયક) સ્વભાવવાળા આત્માના જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય (ક્ષયોપથમિક) મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવજ્ઞાનો-મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાન તથા જ્ઞાનાવરણના ક્ષયથી જન્ય (ક્ષાયિક) કેવલજ્ઞાન રૂપ વિશિષ્ટ પ્રકાશો, મતિજ્ઞાન આદિથી વ્યવહારના ક્ષયથી જન્ય (ક્ષાયિક) કેવલજ્ઞાન રૂપ વિશિષ્ટ પ્રકાશો, મતિજ્ઞાન આદિથી વ્યવહારના વિષયો, પર્યાયો હોઈ બહુ વિકલ્પવાળા છે. (જેમ કે-મતિજ્ઞાનના અવગ્રહ આદિ ભેદો, શ્રુતજ્ઞાનના અંગ-અનંગ ભેદો, અવધિજ્ઞાનના ભવજન્ય, ક્ષયોપશમજન્ય, પ્રતિપાતી આદિ ભેદો, મન:પર્યવજ્ઞાનના ઋજુમતિ-વિપુલમતિ ભેદો અને કેવલજ્ઞાનના સયોગીસ્થ-અયોગસ્થ આદિ ભેદો છે.) ત્યાં (આત્મામાં) મતિજ્ઞાનાવરણ આદિ પણ બહુ વિકલ્પવાળા હોય છે. શંકા- અભવ્યમાં મન:પર્યવશક્તિ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિનું સામર્થ્ય છે કે નહિ? જો છે, તો અભવ્યત્વ અનુપપત્ર-અસંગત છે. જો નથી, તો મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણનો સદ્ભાવ કેવી રીતે? કેમ કે-મન:પર્યવજ્ઞાનશક્તિ અને કેવલજ્ઞાનપ્રાપ્તિના સામર્થ્ય રૂપ ઉભય સામર્થ્યનો અભાવ છે. સમાધાન- આદેશવચન-નયવચનની અપેક્ષાએ ખરેખર દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ, વિદ્યમાન, મન:પર્યવજ્ઞાન શક્તિ અને કેવલપ્રાપ્તિ સામર્થ્ય રૂપ બને શક્તિઓમાં આવરણ છે. પર્યાયની અપેક્ષાએ અવિદ્યમાન પૂર્વોક્ત બંને શક્તિ ઉપર આવરણ છે શંકા- તો પછી દ્રવ્યર્થનયની અપેક્ષાએ અભવ્યમાં પૂર્વોક્ત બંને શક્તિઓની વિદ્યમાનતા હોઈ ભવ્યત્વની પ્રાપ્તિ) થશે જ ને ? સમાધાન-સમ્યક્ત્વ આદિ પર્યાયોની અભિવ્યક્તિના યોગના યોગ્યમાં જ ભવ્યત્વ, તેનાથી વિપરીત તથાવિધ અયોગ્યમાં અભવ્યત્વ (સમ્યકત્વ આદિ પર્યાય વ્યક્તિયોગાનહત્વ અભવ્યત્વ) - આવા પ્રકારનો નિયમ છે. પરંતુ “મન:પર્યવ-કેવલજ્ઞાન સામર્થ્યવાળામાં ભવ્યત્વ અને તેનાથી વિપરીતમાં અભવ્યત્વ - આવો નિયમ નથી, એટલે કોઈ પણ દોષ નથી. આ જ પાંચ જ્ઞાનાવરણો, પૂર્વકથિત વિભાગવાક્યમાં જ્ઞાનાવરણીય પંચપદથી કહેલા છે. આ પ્રમાણે ઇતિપદ સૂચન કરે છે. सम्प्रति दानान्तरायमभिधत्तेसामग्रीसमवधानासमवधानयोस्सतोर्दानसामर्थ्या भावप्रयोजकं कर्म दानान्तरायः ।।। सामग्रीति । अन्तरं मध्यं दातृदेयादीनां तदेति ईयते वाऽनेनेत्यन्तरायः । यस्मिन्मध्येऽवस्थिते दात्रादेर्दानादिक्रियाऽभावो दानादीच्छाया बहिर्भावो वा सोऽन्तरायः । दानस्यान्तरायो दानान्तरायः । अन्तर्धीयतेऽनेनात्मनो दानादीत्यन्तरायः । अन्तर्धानमात्मनो दानादिपरिणामस्येति वाऽन्तरायः । दाने सामग्यः, देयद्रव्यं प्रतिग्राहको दानफलवेत्तृत्वमित्यादयस्तासां समवधानेऽसमवधाने वा यत्कर्मोदितं दानक्रियायास्तत्सामर्थ्यस्य वा प्रतिरोधकं तादृशं कर्म दानान्तराय उच्यत इत्यर्थः । सामग्रीसमवधानासमवधानयोस्सतोरिति पदमस्त्यस्य Page #272 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८, पञ्चमः किरणे २३५ दानान्तरायभूतं कर्म दानसामर्थ्यादर्शनादित्यनुमाने क्वचिद्देयवस्त्वाद्यभावेन दानसामर्थ्याभावसत्त्वेन व्याप्त्यसिद्ध्या तयोः प्रयोज्यप्रयोजकभाववैधुर्यशंकानिरसनार्थमुपात्तम्, नत्वव्याप्त्यतिव्याप्त्यसम्भवदोषव्युदासाय, प्रसक्त्यभावात् । एवमग्रेऽपि भाव्यम् । विशेषणविशेष्यकृत्यं पूर्ववत्, लाभान्तरायादावतिप्रसङ्गवारणाय दानेति । मतिज्ञानावरणस्येवास्य स्थिती विज्ञेये ॥ દાનાન્તરાયકર્મને કહે છેભાવાર્થ- સામગ્રીની હાજરી હોય કે ન હોય, તો પણ દાનના સામર્થ્યના અભાવમાં પ્રયોજકભૂત કર્મ ‘દાનાત્તરાય.' વિવેચન- (૧) દાનાન્તરાય- અંતરાય શબ્દની વ્યુત્પત્તિદાતા-દેવ-ગ્રાહક વગેરેમાં અંતર કરનાર અંતરાય (વિષ્ણ). જે કર્મ વચ્ચે પડ્યું છતે, દાતા વગેરેમાં દાન આદિ ક્રિયાનો અભાવ અથવા દાન આદિ વિષયક ઇચ્છાનો બહિષ્કાર, તે “અંતરાય.” દાનનો અંતરાય તે “દાનાન્તરાય.” જેના વડે દાન આદિ અદેશ્ય કરાય છે, તે “દાનાદિ અંતરાય.” અથવા આત્માના દાન આદિ પરિણામનું અંતર્ધાન થવું તે “અંતરાય.” દાનમાં સામગ્રીઓ- (૧) દેવ- આપવા યોગ્ય વસ્તુ, (૨) દાતા, (૩) ગુણવંત પાત્ર રૂપ પ્રતિગ્રાહક અને (૪) દાનફળનું જ્ઞાન. આ બધી સામગ્રીઓની હાજરી કે ગેરહાજરીમાં જે કર્મ ઉદયમાં આવેલું, દાનક્રિયા કે દાનક્રિયાની શક્તિને રોકનારું થાય છે, તેવું કર્મ દાનાન્તરાય' કહેવાય છે. આવો અર્થ સમજવો.. “સામગ્રી સર્વિધન મસમવધાનયોઃ સતી પદનું સાર્થકય- આ પુરુષ દાનાન્તરાય કર્મવાળો છે, કેમ કેદાનના સામર્થ્યનું અદર્શન છે. આવા અનુમાનપ્રયોગમાં કોઈ એક વ્યક્તિમાં દેયવસ્તુ આદિનો અભાવ છે અને તેથી દાનસામર્થ્યનો અભાવ છે. અર્થાત્ દેયપદાર્થ આદિના અભાવજન્ય દાનસામર્થ્યનો અભાવ થયો, એટલે દાનસામર્થ્યનો અભાવ રૂપ કાર્ય પ્રત્યે દેયપદાર્થ આદિનો અભાવ કારણ થયું. અંતરાયકર્મ નહિ થવાથી-વ્યાપ્તિની અસિદ્ધિ થવાથી શું દાનસામર્થ્યદર્શન રૂપ કાર્ય પ્રત્યે અંતરાયકર્મ કારણ નથી ? આવી કાર્ય-કારણભાવના અભાવની શંકાના નિરાકરણ માટે સામગ્રી સમવધાન સવધાનયો: સતો.' એવું પદ કહેલ છે. “સામગ્રી હોય કે ન હોય તો પણ “અર્થાતુ દાનાન્તરાય કર્મ, સામગ્રી હોય તો ભલે અને ન હોય તો ભલે, પણ દાનસામર્થ્યના અભાવનું કાર્ય અવશ્ય બજાવે છે. પરંતુ અહીં આવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ-અસંભવદોષના નિરાકરણ માટે “સામગ્રી સમવધાન સમવધાનયો: સતો:' એવું કહેલ નથી, કેમ કે કોઈ પ્રસંગ નથી. આ પ્રમાણે આગળ પણ સમજવું. Page #273 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વિશેષણ અને વિશેષ્યનું પદકૃત્ય પૂર્વની જેમ સમજવું. લાભાન્તરાય આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘દાનસામર્થ્ય ભાવપ્રયોજક કર્મ' કહેલ છે. મતિજ્ઞાનાવરણની જેમ આ કર્મની બન્ને સ્થિતિ विद्यारवी. २३६ लाभान्तरायमाह सम्यग्याचितेऽपि दातृसकाशादलाभप्रयोजकं कर्म लाभान्तरायः । अनुपहताङ्गस्यापि ससामग्रीकस्यापि भोगासामर्थ्यहेतुः कर्म भोगान्तरायः । एकशो भोग्यं भोगो यथा कुसुमादयः । अनुपहताङ्गस्यापि ससामग्रीकस्याप्युपभोगासामर्थ्यहेतुः कर्मोपभोगान्तरायः । अनेकशो भोग्यमुपभोगो यथा वनितादय: । पीनाङ्गस्यापि कार्यकाले सामर्थ्यविरहप्रयोजकं कर्म वीर्यान्तरायः इत्यन्तरायपञ्चकम् । ९ । सम्यगिति । सर्वदाऽर्थिप्रार्थनानुगुणं दातुस्सकाशाद् यस्य कर्मण उदयप्रभावेण याचकेन सविनयं याचितेऽपि अल्पमपि न लभ्यते वस्तु तत्कर्म लाभान्तराय इत्यर्थः । अत्रापि सम्यग्याचितेति पदं प्रयोज्यप्रयोजकभावरक्षायै । अन्यथाऽस्यालाभः किञ्चित्प्रयोज्यो - ऽलाभत्वादित्यत्र याचनसामर्थ्याभावस्य प्रयोजकत्वसिद्धया सिद्धसाधनत्वापत्तेर्लाभान्तरायस्यासिद्धिप्रसङ्गः स्यात् । दानान्तरायादावतिव्याप्तिवारणाय लाभेति । स्थिती च मतिज्ञानावरणवत् । भोगान्तरायं लक्षयति - अनुपहताङ्गस्यापीति । निखिलाङ्गसम्भृतोऽपि माल्यचन्दनादिसामग्रीसमवधानेऽपि यदुदयान्न भुङ्क्ते माल्यादीनि तत्कर्म भोगान्तराय इत्यर्थः । प्रयोज्यप्रयोजकभावरक्षार्थमनुपहताङ्गस्यापि ससामग्रीकस्यापीति च पदम् । भोगपदन्तु दानातरायादावतिव्याप्तिवारणाय । स्थिती मतिज्ञानावरणवत् । भोगोपभोगयोः पर्यायताव्युदसनार्थं भोगशब्दार्थमाह-एकश इति एकवारं सकृदेवेति यावत् । तन्निदर्शनमाहयथेति । कुसुमादयो ह्येकदा भुक्ता न पुनर्भोगाय त एवोपयुज्यन्त इति सकृद्भोगसाधनत्वात्ते भोगा उच्यन्त इति भाव: । उपभोगान्तरायमाह-अनुपहताङ्गस्यापीत्यादिना । स्पष्टम्, स्थिती ज्ञानावरणवत्, उपभोगपदार्थमाह- अनेकश इति बहुवारमित्यर्थः पुनः पुनरिति भाव:, निदर्शनमाह-वनितादय इति । अथ वीर्यान्तरायमाचष्टे - पीनाङ्गस्यापीति । हृष्टपुष्टाङ्गस्येत्यर्थः, निरामये वपुषि सत्यपि कार्यकाले यौवनावस्थायामपि वर्त्तमानोऽल्पशक्तिर्भवति, साध्येऽपि प्रयोजने यदुदयान्न प्रवर्त्तते तत्कर्म वीर्यान्तराय इत्यर्थः । लक्षणविचारः पूर्ववदेव | स्थिती मतिज्ञानावरणवत् । अस्योदयाधिक्यं पृथिव्यप्तेजोवायुवनस्पतिषु द्वीन्द्रियादारभ्य चरमसमयछद्मस्थं यावत् तत्क्षयोपशमजनिततारतम्याद्वीर्यस्य वृद्धिः । उत्पन्नकेवले भगवति तु Page #274 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧, પઝમઃ શિરો २३७ सर्ववीर्यान्तरायक्षयः । एते पञ्चान्तराया विभागवाक्येऽन्तरायपञ्चकशब्देनोक्ता इत्याह-इतीति । एते पञ्चापि देशघातिनः ॥ લાભાન્તરાય આદિનું સ્વરૂપ જણાવે છેભાવાર્થ- વસ્તુની સારી રીતે માગણી કરવા છતાં દાતાની પાસેથી યાચકમાં લાભના અભાવનું પ્રયોજક કર્મ ‘લાભાન્તરાય.” અખંડિત અંગવાળામાં પણ સામગ્રીની સત્તા હોવા છતાંય, ભોગના અસામર્થ્યમાં હેતુભૂત કર્મ ભોગાન્તરાય.” ભોગ એટલે એકવાર ભોગને યોગ્ય. જેમ કે- ફૂલ વગેરે. પૂર્ણ અંગવાળામાં પણ સામગ્રીનો સદ્ભાવ હોવા છતાંય, ઉપભોગના સામર્થ્યના અભાવમાં હેતુભૂત કર્મ ‘ઉપભોગાન્તરાય.” ઉપભોગ એટલે અનેકવાર ભોગને યોગ્ય. જેમ કે- સ્ત્રી વગેરે. હૃષ્ટપુષ્ટ શરીરવાળામાં પણ કાર્યના કાળમાં સામર્થ્યના અભાવમાં પ્રયોજક કર્મ ‘વર્યાન્તરાય.” આ પ્રમાણે અંતરાયપંચક છે. | વિવેચન- (૨) લાભાન્તરાય- હંમેશાં યાચકોની યાચનાને અનુરૂપ આપનાર-દાતાની પાસેથી જે કર્મના ઉદયના પ્રભાવથી યાચકે વિનય-કુશળતાપૂર્વક વસ્તુની માગણી કરી હોવા છતાં, યાચક વડે જરાય વસ્તુ મેળવાતી નથી, તે કર્મ ‘લાભાન્તરાય આવો અર્થ સમજવો. અહીં “સી વ્યક્તિ એ પદ કાર્યકારણભાવની રક્ષા માટે છે. જો સમ્યગુ યાચિત પદ ન મૂકવામાં આવે, તો આ પુરુષ અલાભવાળો છે. આનો અલાભ કોઈપણ કારણથી જન્ય છે, કેમ કે- અલાભ છે. માગ્યું નહિ અને મળ્યું નહિ એ તો સિદ્ધિ છે, એમાં કોઈ નવાઈ નથી, પણ સમર્થ યાચના કરવા છતાં જો ન મળે, તો પ્રશ્ન થાય કે- કેમ ન મળ્યું? તો એના જવાબમાં કહેવાય કે- ભાઈ ! લાભાન્તરાયનો ઉદય હતો માટે મળ્યું નહિ. પરંતુ યાચનાના અભાવથી લાભનો અભાવ થયો. ત્યાં ભલે લાભાન્તરાયનો ઉદય ન માનો તો કદાચ ચાલે ! પરંતુ સારી રીતે માગવા છતાં પણ જ્યારે ન મળે, ત્યાં તો લાભાન્તરાય કર્મ અવશ્ય માનવું જ પડે. દાનાન્તરાય આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અલાભ પ્રયોજક. મતિજ્ઞાનાવરણની માફક બંને સ્થિતિ જાણવી. (૩) ભોગાન્તરાય- ઉપઘાત વગરના અંગમાં પણ સામગ્રીની હાજરી હોવા છતાંય, અર્થાત્ પુષ્પમાળા-ચંદન વગેરે હોવા છતાં, જે કર્મના ઉદયથી માળા વગેરેને ભોગવી શકતો નથી, તે કર્મ ભોગાન્તરાય” એમ અર્થ સમજવો. “અખંડિત અંગવાળામાં પણ અને સામગ્રીવાળામાં પણ આવું પદ પ્રયોજ્ય પ્રયોજકભાવની રક્ષા માટે જ છે. ભોગપદ તો દાનાન્તરાય આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે. મતિજ્ઞાનાવરણની માફક બંને સ્થિતિ જાણવી. - ભોગ અને ઉપભોગ એ શબ્દો એકઅર્થવાચક રૂપ પર્યાય નથી, એમ જણાવવા માટે ભોગ શબ્દનો અર્થ કહે છે. એકવાર ભોગ્ય તે “ભોગ.' દા. ત. ફૂલ વગેરે. કેમ કે- ફૂલ વગેરે એકવાર ભોગવાયેલા ફરીથી બીજી વાર ભોગમાં આવતા નથી, એટલે એક વાર ભોગના સાધન હોવાથી ભોગ” તરીકે કહેવાય છે, એમ ભાવ સમજવો. Page #275 -------------------------------------------------------------------------- ________________ २३८ तत्त्वन्यायविभाकरे (૪) ઉપભોગાન્તરાય- અખંડિત અંગ હોવા છતાં, સામગ્રી હોવા છતાં, ઉપભોગના અસામર્થ્યમાં હેતુભૂત કર્મ ‘ઉપભોગાન્તરાય.” ઉપભોગ શબ્દનો અર્થ વારંવાર ભોગયોગ્ય તે “ઉપભોગ.” અર્થાત્ એકવાર ભોગવાયેલા વસ્ત્ર વગેરે ફરી ફરી ભોગના માટે ઉપયોગમાં આવે છે. એટલે અનેકવાર ભોગના सानो उपभो' उपाय छ. Et. d. स्त्री वगैरे. शाना१२५॥नी भाई ने स्थिति सम४वी. (૫) વીર્યાન્તરાય- નિરોગી શરીર હોવા છતાં કાર્યકાળમાં યુવાનીમાં પણ વર્તતો જીવ અલ્પ શક્તિવાળો થાય છે. સાધ્ય એવા પણ પ્રયોજનકાર્યમાં જે કર્મના ઉદયથી પ્રવૃત્તિ-પુરુષાર્થ કરતો નથી, તે કર્મ વીયાન્તરાય. અહીં લક્ષણનો વિચાર પૂર્વની માફક અને બંને સ્થિતિ મતિજ્ઞાનાવરણની માફક સમજવી. આ વર્યાન્તરાયકર્મના ઉદયનું આધિક્ય પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિમાં છે. બેઈન્દ્રિયથી છધસ્થ અવસ્થાના છેલ્લા સમય સુધી તે વીર્યાન્તરાય ક્ષયોપશમ જનિત (વીર્યના) તારતમ્યથી વીર્યની વૃદ્ધિ છે. ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા ભગવાનમાં તો સર્વ વાયત્તરાયનો ક્ષય છે. (ક્ષાયિક વીર્યલબ્ધિ.). આ પાંચ અંતરાયો વિભાગવાક્યમાં અંતરાયપંચક શબ્દથી કહેલ છે. માટે કહે છે કે - ઇતિ'- આ प्रमो. मा पाथेय अंतराय शिघाती छ. अधुना चक्षुर्दर्शनावरणं वक्ति चक्षुषा सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म चक्षुर्दर्शनावरणम् । तद्भिन्नेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्माचक्षुर्दर्शनावरणम् । १० । चक्षुषेति । चक्षुर्जन्यसामान्यमात्रविषयकबोधप्रतिरोधकत्वे सति कर्मत्वं चक्षुर्दर्शनावरणस्य लक्षणम् । विशेष्यविशेषणकृत्यं पूर्ववत् । अचक्षुर्दर्शनावरणादौ व्यभिचारवारणाय चक्षुर्जन्येति, मतिज्ञानावरणविशेषेऽतिव्याप्तिवारणाय सामान्यमात्रविषयकेति । मात्रपदमप्यत एव । दर्शनमुपलब्धिः सामान्यार्थग्रहणं स्कन्धावारोपयोगवत्तदहर्जातबालदारकनयनोपलब्धिवद्वा व्युत्पन्नस्यापि । चक्षुषा दर्शनं चक्षुर्दर्शनमिति तत्त्वार्थवृत्तिः, चक्षुर्दशर्नावरणीयक्षयोपशमतोऽवबोधव्यापृतिमात्रसारं, सूक्ष्मजिज्ञासारूपमवग्रहप्राग्जन्म, मतिज्ञानावरणक्षयोपशमसम्भूतं, सामान्यमात्रग्राह्यवग्रहव्यङ्ग्यं स्कन्धावारोपयोगवच्चक्षुर्दर्शनमिति तत्त्वार्थहारिभद्रटीका । उभयविधव्याख्यानेन विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतनिःशेषविशेषविमुखसद्विषयकं दर्शनमिति लभ्यते । विशुद्धनयेनेदम् । उपचारनयेन तु दृष्टिदर्शनं सामान्यविशेषात्मके वस्तुनि सामान्यबोधः, यथा वनमिदमिति । एवं पूर्वपूर्वज्ञानमुत्तरोत्तरविशेषविषयकज्ञानापेक्षया १. दर्शनं हि पञ्चभिरिन्द्रियैर्भवति, चक्षुषोऽप्राप्यकारित्वेनेतरेन्द्रियाणाञ्च प्राप्यकारित्वेन चक्षुर्दर्शनमचक्षदर्शनमितीन्द्रियाश्रयणाद्दर्शनस्य द्वैविध्यात्तदपेक्षया द्वैविध्यमावरणस्य, एकधा सङ्ग्रहासम्भवात्, मनस्त्वनिन्द्रियमतस्तदर्शनस्याचक्षुर्दर्शनेन सङ्ग्रहोऽतः प्रथमं चक्षुर्दर्शनावरणमाह । Page #276 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૦, અમ: વિરો २३९ दर्शनमवधेयम् । देशघातीदम् । अस्य स्थिती मतिज्ञानावरणवत् । अचक्षुर्दर्शनावरणस्वरूपमाह, तद्भिन्नेन्द्रियेणेति । चक्षुर्भिन्नेन्द्रियेणेत्यर्थः, चक्षुर्दर्शनावरणवारणाय तद्भिनेति । मनसेति, मनोजन्येत्यर्थः, तथा च चक्षुभिन्नेन्द्रियमनोऽन्यतरजन्यसामान्यमात्रावगाहिबोधप्रतिरोधकत्वे सति कर्मत्वमचक्षुर्दर्शनावरणस्य लक्षणम् । कृत्यं पदानां स्पष्टमेव । देशघातीदम् । स्थिती अपि मतिज्ञानावरणवत् ॥ ચક્ષુ-અચક્ષુદર્શનાવરણને જણાવે છે[ખરેખર, દર્શન પાંચ ઇન્દ્રિયોથી થાય છે. ચક્ષુ અપ્રાપ્યકારી હોઈ અને ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો પ્રાપ્યકારી હોઈ, ચક્ષુદર્શન-અચક્ષુદર્શન, એ પ્રમાણે ઈન્દ્રિયોની અપેક્ષાએ દર્શનની દ્વિવિધતા હોઈ તેના આવરણની દ્વિવિધતા છે; કેમ કે- એક પ્રકારે સંગ્રહનો અસંભવ છે. મન તો અનિન્દ્રિય છે, જેથી તેના દર્શનનો અચક્ષુદર્શન-ચક્ષુભિન્ન ઈન્દ્રિય, અનિન્દ્રિયજન્ય એ રૂપ અચક્ષુદર્શનથી સંગ્રહ થઈ જાય છે. એથી પહેલાં ચક્ષુદર્શનને કહે છે.]. ભાવાર્થ- ચક્ષુ દ્વારા (કરણથી) સામાન્ય અવગાહી બોધને (સામાન્ય ઉપયોગને) રોકનારું કર્મ ચક્ષુદર્શનાવરણ.” ચક્ષુથી ભિન્ન ઈન્દ્રિયો દ્વારા અને મનકરણથી સામાન્ય અવગાહી બોધને રોકનારું કર્મ અચક્ષુર્દર્શનાવરણ.” | વિવેચન- અહીં આત્મા સામાન્ય વિશેષ ઉપયોગ રૂપ સ્વભાવવાળો છે. તે આત્માના ઉપયોગમાં ઈન્દ્રિયો અને મન કરણરૂપ દ્વાર છે. આત્મા કરણ દ્વારા રૂપ આદિ વિષયોને જાણે છે અને જુએ છે. તેનો રોધ કરનારા કર્મો પણ છે. અર્થાત્ ચક્ષુ રૂપ કરણજન્ય રૂપવિષયક સામાન્ય અવગાહી ઉપયોગને રોકનાર કર્મ, તે ‘ચક્ષુર્દર્શનાવરણ છે. ચક્ષુજન્ય સામાન્ય માત્ર વિષયક બોધ પ્રતિબંધકત્વ વિશિષ્ટ કર્મત્વ'- એ ચક્ષુર્દર્શનાવરણનું લક્ષણ છે. વિશેષ્ય અને વિશેષણનું પદકૃત્ય પૂર્વની માફક સમજવું. અચક્ષુદર્શનાવરણ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચક્ષુજન્ય બોધ પ્રતિબંધક કર્મત્વ' મૂકેલ છે. મતિજ્ઞાનાવરણ વિશેષમાં અતિવ્યાપ્તિના વરણ માટે “ચક્ષુર્જન્ય સામાન્ય માત્ર વિષયક બોધ “પ્રતિબંધક કર્મત્વ' મૂકેલ છે. માત્ર પદ પણ એટલા માટે જ છે. " દર્શન એટલે ઉપલબ્ધિ-સામાન્ય રૂપ અર્થનું ગ્રહણ, જેમ કે- (મહાવિધ્વાનને પણ) સ્કંધવારનો ઉપયોગ, સૈન્યસમુદાયના પડાવ રૂ૫ છાવણીનો ઉપયોગ, સમુદાય-જાતિ વગેરેનો ઉપયોગ, તે દર્શન; અથવા તે દિવસે જન્મેલ બાળકને નયનની (દર્શનની) ઉપલબ્ધિ. (દર્શન શબ્દના અનેક અર્થો થાય છે. જેમ કે- સમ્યગ્દર્શન એટલે સમ્યફ શ્રદ્ધાનું, દર્શન એટલે સામાન્ય ગ્રહણ, દર્શન એટલે આંખ, દર્શન એટલે શાસ્ત્રમત, દર્શન એટલે ઈન્દ્રિયાનિજિયજન્ય અર્થની ઉપલબ્ધિ-પ્રાપ્તિ વગેરે.) ચક્ષુકરણક દર્શન, ચક્ષુદર્શનએમ તત્ત્વાર્થવૃત્તિમાં કથન છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ २४० तत्त्वन्यायविभाकरे તત્ત્વાર્થ હારિભદ્ર ટીકામાં કરેલ ચક્ષુર્દર્શનનું સ્વરૂપ(૧) ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી અવબોધ વ્યાપાર માત્ર જેમાં સાર છે તેવું. (૨) જે સૂક્ષ્મ જિજ્ઞાસા રૂપ છે, એટલું જ નહિ પરંતુ અવગ્રહના પહેલાં જેની ઉત્પત્તિ છે. (૩) જે મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જન્ય છે. (૪) સામાન્ય માત્ર ગ્રાહક અવગ્રહથી જાણી શકાય તેવું. (૫) સ્કંધાવારના ઉપયોગની માફક સામાન્ય ઉપયોગ રૂપ ‘ચક્ષુદર્શન' કહેવાય છે. આવી રીતે બન્ને પ્રકારના વ્યાખ્યાનથી ઇન્દ્રિયાથેના સંબંધ પછી જે પેદા થયેલ સત્ માત્રના વિષયવાળો સામાન્ય બોધ રૂપ “દર્શન'- એવો ભાવ પ્રાપ્ત થાય છે. [વિષય સંનિપાત = સમીચીન એટલે ભ્રાન્તિ વગેરેના અજનકપણાએ અનુકૂળ, નિપાત એટલે યોગ્ય દેશ આદિમાં અવસ્થાન, તેના પછીથી ઉત્પન્ન જે સમસ્ત વિશેષથી વિમુખ સતુ માત્ર વિષયવાળો સામાન્ય બોધ રૂપ “દર્શન- એમ અર્થ પ્રાપ્ત થાય છે.]. આ અર્થ (અનાકાર જ્ઞાન રૂપ દર્શન) વિશુદ્ધ નય દ્વારા છે. વ્યવહારનયની અપેક્ષાએ તો દૃષ્ટિ રૂપ દર્શન, (જ્ઞાનના પ્રકાર રૂપ જ દર્શન) સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય બોધ (ઉપયોગ). જેમ કે- આ વન છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વનું જ્ઞાન, ઉત્તરોત્તર વિશેષ વિષયક જ્ઞાનની અપેક્ષાએ દર્શન સમજવું. આ ચક્ષુર્દર્શનાવરણ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ જાણવી. અચક્ષુદર્શનાવરણને કહે છેચક્ષુર્ભિન્ન ઈન્દ્રિય મનોડન્યતરજન્ય સામાન્ય માત્ર વિષયક બોધ પ્રતિબંધક કર્મત્વ'- આવું લક્ષણ છે. આ લક્ષણના પદોનું કૃત્ય સ્પષ્ટ જ છે. આ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ છે. अवधिदर्शनावरणमाचष्टेमूर्तद्रव्यविषयकप्रत्यक्षरूपसामान्यार्थग्रहणावरणहेतुः कर्मावधिदर्शनावरणम् ।११। मूर्त्तद्रव्येति । अवधिज्ञानं हि मूर्त्तद्रव्यमात्रविषयकप्रत्यक्षरूपं तस्मिन् यत्सामान्यार्थग्रहणं तदावरणहेतुः कर्म अवधिदर्शनावरणमित्यर्थः । चक्षुर्दर्शनावरणादौ व्यभिचारवारणाय प्रत्यक्षान्तं, तस्य यावन्मूतमात्रविषयकदर्शनावरणरूपत्वाभावात् । अवधिज्ञानावरणादौ व्यभिचारवारणाय सामान्यार्थग्रहणेति । तथा चावधिज्ञानिनामवध्युपयोगे यत्सामान्यार्थग्रहणं तदावरणकारणं कर्मेति भावः । अत्र सर्वत्र दर्शनमनाकारं ज्ञानं साकारं बोध्यम् । स्थिती अपि मतिज्ञानावरणवत्, देशघातीदम् ॥ १. नन्ववधिदर्शनिन उत्कृष्टतोऽप्येकवस्तुगतास्संख्येया असंख्येयाः पर्याया जघन्यतश्चत्वारः पर्याया उक्ताः पर्यायाश्च विशेषा एव, ते च ज्ञानस्यैव विषया न दर्शनस्य, तथा चावधिदर्शनस्यैवाभावेनावधिदर्शनावरणमेवाप्रसिद्धमिति चेत्सत्यम्, पर्यायैरपि घटशरावोदञ्चनादिभिर्मंदादिसामान्यमेव तथा विशिष्यते न पुनस्तेनएकान्तेन व्यतिरिच्यन्ते अतो मुख्यतया सामान्यं गौणतयाविशेषा अपि दर्शनस्य विषय इति न दर्शनाप्रसिद्धिः ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨-૨૨, ૫૪મ: શિરો २४१ અવધિદર્શનાવરણને કહે છેભાવાર્થ- મૂર્તદ્રવ્યવિષયક પ્રત્યક્ષ રૂપ જે અવધિજ્ઞાન છે, તેના પહેલા સમયે જે મૂર્તદ્રવ્યનિષ્ઠ સામાન્ય રૂપ અર્થના ગ્રહણમાં આવરણ હેતુભૂત જે કર્મ, તે “અવધિદર્શનાવરણ.” વિવેચન- ખરેખર, અવધિજ્ઞાન મૂર્ત (રૂપી) દ્રવ્યવિષયક પારમાર્થિક પ્રત્યક્ષ રૂપ છે. [સાચે જ અવધિદર્શનીને ઉત્કૃષ્ટથી પણ એક વસ્તુગત સંખ્યાતા-અસંખ્યાતા પર્યાયો હોય છે. જઘન્યથી ચાર પર્યાયો કહેલ છે. પર્યાયો એટલે વિશેષો જ. તે વિશેષ જ્ઞાનના જ વિષયો થાય છે, દર્શનના નહિ. તથા અવધિદર્શનના અભાવથી જ અવધિદર્શનાવરણ અપ્રસિદ્ધ જ છે ને? આવો જો સવાલ છે, તો જવાબ એ છે કે ઘટ-સરાવલું-ઢાંકણ આદિ રૂપ પર્યાયોથી પણ મૃદુ આદિ સામાન્ય જ તે પ્રકારે વિશેષિત કરાય છે પરંતુ એકાન્તથી તે મૃદુ આદિ સામાન્યથી ઘટ આદિ પર્યાયો ભિન્ન નથી. એથી મુખ્યતાથી સામાન્ય અને ગૌણપણે વિશેષો પણ દર્શનના વિષય રૂપ છે, માટે દર્શનની અપ્રસિદ્ધિ નથી.] તે અવધિજ્ઞાનનો ઉપયોગ જ્યારે થાય, ત્યારે તેના પહેલાં જે સામાન્ય રૂપ અર્થનું ગ્રહણ છે, તેના આવરણમાં હેતુભૂત કર્મ “અવધિદર્શનાવરણ'આવો અર્થ સમજવો. પદત્ય- ચક્ષુદર્શનાવરણ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “મૂર્તદ્રવ્યવિષયક પ્રત્યક્ષ ઇતિ પદ મૂકેલ છે, કારણ કે- તે ચક્ષુદર્શનાવરણ આદિ સકલ મૂર્ત માત્ર વિષયક દર્શનાવરણ રૂપ નથી. અવધિજ્ઞાનાવરણ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “સામાન્ય અર્થગ્રહણ” ઇતિ પદ મૂકેલ છે. તથાચ અવધિજ્ઞાનીઓના અવધિના ઉપયોગમાં પહેલાં જે સામાન્ય રૂપ અર્થનું ગ્રહણ છે, તેના આવરણમાં “કારણભૂત કર્મ'- આવો ભાવ છે. અહીં કે સર્વત્ર દર્શન એટલે અનાકાર અને જ્ઞાન એટલે સાકાર, એમ સમજવું. આ કર્મ દેશઘાતી છે. મતિજ્ઞાનાવરણની માફક બન્ને સ્થિતિ વિચારવી. अथ केवलदर्शनावरणस्वरूपमाह समस्तलोकालोकवर्तिमूर्त्तामूर्त्तद्रव्यविषयकगुणभूतविशेषकसामान्यरूपप्रत्यक्षप्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । इति दर्शनावरणचतुष्कम्, दर्शनलब्धिप्रतिबन्धकम् । १२ । समस्तेति । सकलानि यानि लोकालोकवर्तीनि मूर्तामूर्त्तद्रव्याणि तद्विषयकं गौणीकृताः विशेषा यस्मिन् तादृशं यत्सामान्यविषयकं प्रत्यक्षं तदावरणकारणं कर्मेत्यर्थः । केवलदर्शनमिदं केवलज्ञानोत्तरभावि, चक्षुर्दर्शनादीनि तु चक्षुर्ज्ञानादिपूर्वभावीनि, गौणीकृतसकलविशेषविषयकसामान्यप्रधानविषयकप्रत्यक्षज्ञानावरणकारणत्वे सति कर्मत्वं लक्षणं, अनाकारस्यास्य दर्शनस्य प्रत्यक्षत्वेनोत्कीर्तनं ज्ञानोत्तरकालभावित्वस्याव्यहितात्मद्रव्यसमुत्थत्वस्य निखिलसामान्यविशेषविषयकत्वस्य च सूचनाय, केवलं गुणप्रधानभावापेक्षया च तयोविशेषः । सर्वघातीदम् । अस्यापि जघन्योत्कृष्टा स्थितिर्मतिज्ञानावरणवत् । अथ Page #279 -------------------------------------------------------------------------- ________________ २४२ तत्त्वन्यायविभाकरे मन:पर्यवदर्शनं नास्त्येव, मनोभावविषयकत्वेन सामान्यविषयकबोधानात्मकत्वेन साकारत्वात्तस्य, अतो दर्शनावरणानि चतुविधान्येव, तान्येव च विभागवाक्ये दर्शनावरणचतुष्क पदेनोक्तानीत्याह-इतीति । चत्वारीमानि दर्शनावरणानि दर्शनस्योद्गममेव प्रतिरुन्धन्ति तस्मादर्शनचतुष्कं दर्शनलब्धिप्रतिबन्धकमित्याह-दर्शनेति । तल्लब्धिरेव यदा प्रतिरुद्धा तदा कुतस्तदुपयोग इति भावः ॥ કેવલદર્શનાવરણના સ્વરૂપને કહે છેભાવાર્થ- સમસ્ત લોક અને અલોકમાં રહેલ, મૂર્ત-અમૂર્ત દ્રવ્યવિષયક ગૌણ રૂપ વિશેષવાળા સામાન્ય રૂપ વિષયક પ્રત્યક્ષને રોકનારું કર્મ “કેવલદર્શનાવરણ. આ પ્રમાણે દર્શનાવરણચતુષ્ક (ચારનો સમુદાય) દર્શનલબ્ધિ પ્રતિબંધક છે. વિવેચન- લોકાલોકવર્તી જે સકલ મૂર્તદ્રવ્યો અને અમૂર્તદ્રવ્યોને વિષય કરનારું તથા વિશેષોને ગૌણ કરનાર, એવા સામાન્ય વિષયની મુખ્યતાવાળું જે પ્રત્યક્ષ છે, તેને આવરણ કરનારું કર્મ. આ કેવલદર્શન પછી હોનાર-વર્તનાર છે. ચક્ષુદ્ર્શન વગેરે તો ચક્ષુર્નાનાદિથી પૂર્વે થનાર છે. ગૌણ કરેલ સકલ વિશેષોને વિષય કરનાર અને સામાન્ય પ્રધાન રૂપે વિષય કરનાર પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના આવરણના કારણત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ છે. અનાકાર એવું કેવલદર્શન પ્રત્યક્ષ રૂપ છે, કેમ કે- કેવલજ્ઞાન પછીના કાળમાં થનાર છે, અવ્યવહિત (સાક્ષા) આત્મા રૂપી દ્રવ્યથી જ પ્રાદુર્ભત-ઉત્પન્ન થયેલ છે અને સમસ્ત સામાન્ય અને વિશેષ રૂપ વિષયને વિષય કરનારું છે. ફક્ત કેવલજ્ઞાનદર્શનમાં જે ભેદ છે, તે ગુણપ્રધાનભાવની અપેક્ષાએ છે. અર્થાતુ અહીં અનાકાર એવા કેવલદર્શનનું પ્રત્યક્ષ રૂપે જે કથન કરેલ છે, તે કેવલદર્શન કેવલજ્ઞાન પછી થનાર છે. આત્મ માત્ર જન્ય સાક્ષાત્કારી છે. સકલ સામાન્ય વિશેષને વિષય કરે છે, એવી બાબત દર્શાવવા માટે છે. આ કેવલદર્શનાવરણ સર્વઘાતી છે. આની બન્ને સ્થિતિ મતિજ્ઞાનાવરણની માફક જાણવી. હવે મન:પર્યવ નામનું દર્શન નથી જ, કેમ કે-વિશેષ રૂપ મનોભાવને વિષય કરે છે. સામાન્ય વિષયક બોધ રૂપ નહિ હોવાથી સાકાર હોઈ મન:પર્યવજ્ઞાન છે પણ દર્શન નથી. માટે દર્શનાવરણ ચાર પ્રકારનું છે. વિભાગવાક્યમાં તે દર્શનાવરણો ‘દર્શનાવરણ ચતુષ્ક” શબ્દથી કહેલ છે. આ ચાર દર્શનાવરણો દર્શનના ઉદ્દગમને (ઉત્પત્તિને) રોકે છે, માટે દર્શનાવરણચતુષ્ક દર્શનલબ્ધિપ્રતિબંધક છે. મૂલતઃ દર્શનની લબ્ધિ(દર્શન આવરણ ક્ષયોપશમની પ્રાપ્તિ)નો પ્રતિઘાત કરનાર છે. જયારે દર્શનલબ્ધિ જ રોકાણી, તો પછી દર્શનલબ્ધિ દ્વારા થતો જે દર્શન રૂપ ઉપયોગ તો ક્યાંથી જ સંભવે ? કેમ કે- કારણના અભાવે કાર્યનો અભાવ છે. “મૂર્વ નાતિ લુપ્ત: શાલા ?' अथ निद्रां लक्षयति चैतन्याविस्पष्टतापादकं सुखप्रबोधयोग्यावस्थाजनकं कर्म निद्रा । चैतन्यस्याविस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाहेतुः कर्म निद्रानिद्रा । १३ । Page #280 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १३, पञ्चमः किरणे २४३ चैतन्येति । चैतन्यस्य याऽविस्पष्टता तमसाऽऽवृतघटवदवस्थानं, निद्रोदयाद्धि जीवस्तमोऽवस्थायामवस्थितो भवति, तस्या आपादकं सुखेनानायासेन योऽयं प्रबोधः, नखच्छोटिकादिमात्रेणैवावबोधस्तद्योग्यावस्था निद्रावस्थेत्युच्यते तज्जनकं कर्मापि निद्रा कारणे कार्योपचारादत एव न जहल्लिङ्गत्वं निद्राशब्दस्येति भावार्थः । चैतन्याविस्पष्टतापादकत्वे सति कर्मत्वस्य निद्रानिद्रायां सत्त्वात्तद्वारणाय सुखप्रबोधयोग्यावस्थाजनकत्वे सतीति । शुभकर्ममात्रस्य सामन्येनात्मनः सुखप्रबोधयोग्यावस्थाजनकत्वसंशयव्युदासाय चैतन्यस्याविस्पष्टतापादकत्वे सतीत्युक्तं न शुभकर्म चैतन्यस्याविस्पष्टतापादकमतो न दोषः । यद्यपि पापकर्म चैन्याविस्पष्टतापादकं, तथापि न निद्रातिरिक्तं तत्सुखप्रबोधयोग्यावस्थाजनकमतो न दोषः । अस्या उत्कृष्टा स्थितिः त्रिंशत्सागरोपमकोटीकोट्यो वर्षसहस्रत्रितयञ्चाबाधा, जघन्या तु सागरोपमस्य त्रयस्सप्तभागाः पल्योपमासंखयेयभागेन न्यूना अन्तर्मुहूर्तञ्चाबाधा । निद्रानिद्रां लक्षयति–चैतन्यस्येति । चैतन्याविस्पष्टतापादकत्वे सति दुःखप्रबोधयोग्यावस्थापादकत्वे च सति कर्मत्वं लक्षणार्थः, मिथ्यात्वमोहनीयादिकर्मणां दुःखप्रबोधयोग्यावस्थापादकत्वाच्चैतन्यस्याविस्पष्टतापादकत्वाच्चानातिव्याप्तिवारणाय दुःखप्रबोध्यस्वापावस्थापादकत्वे सति कर्मत्वस्य विवक्षितत्वे चैतन्यस्याविस्पष्टतापादकत्वे सतीति पदं न देयमेव, अन्यपदप्रयोजनं पूर्ववत् । निद्रातोऽतिशायिनी निद्रेति मध्यमपदलोपिसमासेन निद्रानिद्रा निष्पन्नेति बोध्यम् । अस्याः स्थिती निद्रावत् ॥ निद्रानुं सक्षमता छભાવાર્થ- ચૈતન્યની વિશેષ અસ્પષ્ટતાને કરનારું સુખપૂર્વક (જાગી) જગાડી શકાય એવી અવસ્થાનું १२५ निद्रा.' ચૈતન્યની અવિસ્પષ્ટતાને કરનારું દુઃખપૂર્વક (જાગી) જગાડી શકાય એ અવસ્થાનું હેતુભૂતકર્મ 'निद्रनिद्रा.' વિવેચન- ચૈતન્યની જે અવિસ્પષ્ટતા એટલે અંધકારથી ઘેરાયેલા ઘડાની માફક અવસ્થાન (અવસ્થા) સાથે જ નિદ્રાના ઉદયથી જીવ અંધકારવાળી અવસ્થામાં રહેલો થાય છે. તે અવિસ્પષ્ટતાને કરનારું, મહેનત વગર સુખપૂર્વક જે આ પ્રબોધ, નખછોટીકા આદિ (બીજાના ચપટી વાગડવા આદિ) માત્રથી જ જાગવું, તેને યોગ્ય અવસ્થા અનિદ્રા અવસ્થામાં કહેવાય છે. તેનું જનકકર્મ પણ “નિદ્રા છે, કેમ કે- કારણમાં કાર્યનો આરોપ ___थाय छे. महानिद्रा श०६ महति छ. (व्या४२९प्रसिद्ध नियत लिंगवाणो छ.) જો “ચૈતન્યાવિસ્પષ્ટતા આપાદકત્વ વિશિષ્ટ કર્મત્વ' એટલું જ લક્ષણ કરવામાં આવે, તો નિદ્રાનિદ્રામાં અતિવ્યાપ્તિના વારણ માટે સુખપ્રબોધયોગ્ય અવસ્થા જનકલ્વે સતિ આવું વિશેષણ મૂકેલ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ २४४ तत्त्वन्यायविभाकरे શુભ કર્મ માત્ર સામાન્યથી આત્માની સુખપ્રબોધયોગ્ય અવસ્થાનું જનક હોઈ, શુભ કર્મ માત્રમાં સુખપ્રબોધયોગ્ય અવસ્થાના સંશયના વ્યવચ્છેદ માટે “ચૈતન્યાવિસ્પષ્ટતા આપાદકત્વે સતિ એવું વિશેષણ દલ મૂકેલ છે, કેમ કે- શુભ કર્મ ચૈતન્યાવિસ્પષ્ટતા આપાદક નથી માટે દોષ નથી. જો કે પાપકર્મ ચૈતન્યની અવિસ્પષ્ટતાને કરનારું છે, તો પણ નિદ્રા સિવાય તે પાપકર્મ સુખપ્રબોધયોગ્ય અવસ્થાજનક છે, માટે દોષ નથી, આ નિદ્રા રૂપ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ ત્રણ હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ સાગરોપમના ત્રણ સાતીયા (સપ્તમ) ભાગો, પલ્યોપમના અસંખ્યાતભાગે ન્યૂન. અબાધાકાળ અંતર્મુહૂર્ત. નિદ્રાનિદ્રાનું લક્ષણ કહે છેચૈતન્યની અવિસ્પષ્ટતા આપાદત્વે સતિ, દુઃખપ્રબોધયોગ્ય અવસ્થા જનકલ્વે સતિ કર્મત્વ, એ લક્ષણનો અર્થ છે. દુઃખપ્રબોધયોગ્ય અવસ્થા આપાદક હોઈ, ચૈતન્ય અવિસ્પષ્ટતાજનક હોઈ મિથ્યાત્વમોહનીય આદિ કર્મોમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘દુઃપ્રબોધયોગ્ય સ્વાપ અવસ્થા આપાદત્વે સતિ કર્મત્વ, એ રૂપ લક્ષણની વિવલા હોઈ, “ચૈતન્યાવિસ્પષ્ટતા આપાદકત્વે સતિ' આવું પદ મૂકવું નહિ. બીજા પદનું પ્રયોજન પૂર્વની માફક સમજવું. નિદ્રાનિદ્રા શબ્દની સિદ્ધિ-નિદ્રાથી ચઢીયાતી નિદ્રા- “નિદ્રાનિદ્રા' અહીં મધ્યમ પદલોપી સમાસ છે. (શાકપ્રિયઃ પાર્થિવઃ શાકપાર્થિવની માફક મૂયરબંસક આદિ રૂપ તત્પરુષો નિપાતસિદ્ધ છે.) આની બંને સ્થિતિ નિદ્રાવત્ છે. अथ प्रचलामाह___उपविष्टस्योत्थितस्य वा चैतन्याविस्पष्टतापादकं कर्म प्रचला । १४ । उपविष्टस्येति । प्रचलयत्यात्मानमिति प्रचला, स्वापावस्थाविशेषोऽयम् । अवस्थायाष्मस्यामुपविष्ट ऊर्ध्वस्थितो वा प्रचलयति विघूर्णयत्यात्मानं, अत्र चैतन्यस्याविस्पष्टता च विनिवृत्तेन्द्रियत्वत्प्रीतिलवमात्रनिदाना नेत्रगात्रक्रियाफला विज्ञेया, ईदृशविपाकप्रापकं कर्मापिप्रचलेत्युच्यते तथा चोपवेशनोत्थानकालावच्छिन्नस्थितिमत्पुरुषसम्बन्धिस्वापप्रयुक्तचैतन्याविस्पष्टतापादकत्वे सति कर्मत्वं लक्षणम् । निद्रादावतिव्याप्तिवारणाय सम्बन्ध्यन्तम् । प्रचलाप्रचलादावतिव्याप्तिवारणाय स्थितिमदिति । निद्रादावतिव्याप्तिवारणायोपवेशनोत्थानकालावच्छिनेति । निद्रायां निद्रानिद्रायां च पुरुषो हि शेते । शोकश्रममदादिप्रभवेयं प्रचला । स्थिती निद्रावत् ॥ Page #282 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪-૨-૨૬, અમ: શિરો २४५ પ્રચલાનું નિરૂપણ ભાવાર્થ-બેઠેલાની કે ઉભેલાની ચૈતન્યની અવિસ્પષ્ટતાને કરનારું કર્મ ‘પ્રચલા.” વિવેચન- પ્રચલા એટલે આત્માને નિદ્રા વગેરેથી ઝોકાં ખાતો કરી દે છે. આ વિશિષ્ટ સ્વાપ અવસ્થા છે. અહીં ચૈતન્યની અવિસ્પષ્ટતા એટલે ઈન્દ્રિયાદિ, પોતપોતાના વિષયોથી નિવૃત્ત હોવાથી, પ્રીતિના લવલેશ માત્ર રૂપ કારણજન્ય, નેત્ર અને શરીરની ક્રિયા રૂપ ફળવાળી ચૈતન્યની અવિસ્પષ્ટતા સમજવી. આવા વિપાકને પમાડનારું કર્મ પણ ‘પ્રચલા' કહેવાય છે. તથાચ ઉપવેશન (બેસવું) ઉત્થાન (ઉભા રહેવું)ના કાળવિશિષ્ટ સ્થિતિવાળા પુરુષ સંબંધી “વિશિષ્ટ સ્વાપજન્ય ચૈતન્યની અવિસ્પષ્ટતા કારકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ લક્ષણ છે. પદકૃત્ય- નિદ્રા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઉપલેશનોત્થાન કાલાવચ્છિન્ન સ્થિતિ પુરુષ સંબંધી’ રૂપ પદ મૂકેલ છે. પ્રચલાપ્રચલા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સ્થિતિમતું' એવું પદ મૂકેલ છે. નિદ્રા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઉપનિવેશન ઉત્થાન કાલાવચ્છિન્ન” આવું પદ રાખેલ છે, કેમ કે- નિદ્રામાં અને નિદ્રાનિદ્રામાં પુરુષ પલંગ-શપ્યા વગેરેમાં ઊંઘી જાય છે. શોક-પરિશ્રમ-મદ આદિથી નશાબાજ ચીજ દ્વારા) પેદા થનારી આ પ્રચલા છે. નિદ્રાની માફક બને સ્થિતિ સમજવી. प्रचलाप्रचलामाह चक्रममाणस्य चैतन्याविस्पष्टतापादकं कर्म प्रचलाप्रचला । १५ । चङ्क्रममाणस्येति । चङ्क्रमणकालावच्छिन्नपुरुषसम्बन्धिस्वापप्रयुक्तचैतन्याविस्पष्टतापादकत्वे सति कर्मत्वं लक्षणम्, कृत्यं स्पष्टम् । स्थिती अपि निद्रावत् ॥ પ્રચલાપ્રચલાભાવાર્થ- ચંક્રમણ કરતા ચાલતા) જીવની ચૈતન્યની અવિસ્પષ્ટતાનું કારક કર્મ ‘પ્રચલામચલા.” વિવેચન- પ્રચલપ્રચલાનું લક્ષણ-ચંક્રમણકાળવિશિષ્ટ પુરુષ સંબંધી સ્વાપજન્ય ચૈતન્ય અવિસ્પષ્ટતાનું કારત્વ વિશિષ્ટકર્મત્વ, એ લક્ષણ છે. પદકૃત્ય સ્પષ્ટ છે. આ પ્રચલાપ્રચલાની બન્ને સ્થિતિ નિદ્રાની માફક સમજવી. - ત્યાદ્ધિમારં– जाग्रदवस्थाऽध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोजकं कर्म स्त्यानद्धिः, इति दर्शनलब्ध्यावारकं निद्रापञ्चकम् । १६ । Page #283 -------------------------------------------------------------------------- ________________ २४६ तत्त्वन्यायविभाकरे जाग्रदवस्थेति । स्त्याना पिण्डीभूता ऋद्धिरात्मशक्तिरूपा यस्यां सा स्त्यानद्धिः, स्त्यानगृद्धिरपि नामान्तरं, स्त्याना बहुत्वेन संघातमापन्ना गृद्धिरभिकाङ्क्षा, जाग्रदवस्थाऽध्यवसितार्थसाधनविषया यस्यां स्वापावस्थायां सा स्त्यानगृद्धिः । ईदृशावस्थापनस्य प्रथमसंहननस्योत्कर्षतः केशवार्द्धबलसदृशी शक्तिरुपजायते प्रवचने प्रसिद्धोऽयमर्थः । तथा च जाग्रदवस्थाध्यवसितार्थसाधनविषयकस्वापावस्थाप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणं निद्रादिवारणाय विषयकान्तम् । निद्रावदेवास्या उभयविधा स्थितिः । निद्रापञ्चकमिदं प्राप्ताया दर्शनोपलब्धेरुपघातं करोतीत्याह-इतीति, न तु दर्शनावरणचतुष्टयवन्मूलत एव दर्शनलब्धिमुपहन्तीति । अत्रेदं विज्ञेयं दर्शनावरणं बन्धे उदये सत्तायां च कदाचिच्चतुर्धा षोढा नवधा प्राप्यते यदा बन्धादिषु चतुर्धा विवक्ष्यते तदा पूर्वोदितं दर्शनावरणचतुष्कं विज्ञेयम् । तदेव निद्राप्रचलाभ्यां षोढा भवति तदा तु दर्शनावरणषट्कमुच्यते । तदेव च निद्रादिपञ्चभिर्युतं नवधा भवत्येतदेव च विभागे दर्शनावरणनवकमित्युक्तमिति ॥ સ્વાદ્ધિનિદ્રા નિરૂપણભાવાર્થ- જાગૃત અવસ્થામાં નિધરેલ કાર્યની સિદ્ધિના વિષયવાળી સ્વાપ અવસ્થામાં પ્રયોજક કર્મ સ્યાનદ્ધિ. આ પ્રમાણે પ્રાપ્તદર્શન લબ્ધિને આવનાર નિદ્રાપંચક છે. વિવેચન- મ્યાનદ્ધિનો શબ્દાર્થ-મ્યાન એટલે એકત્રિત થયેલી આત્મશક્તિ રૂપ ઋદ્ધિ જેમાં છે, તે 'स्त्यानद्धि.' આનું બીજું નામ “સ્યાનગૃદ્ધિ છે. એટલે મોટાભાગે સમુદાયને પામેલી ગૃદ્ધિ એટલે જાગ્ર અવસ્થામાં નિધરિલ કાર્યની સિદ્ધિના વિષયવાળી અભિકાંક્ષા જે સ્વાપ અવસ્થામાં છે, તે “સ્યાનગૃદ્ધિ.” આવી અવસ્થાને પામેલો જો પ્રથમ સંઘયણવાળો હોય, તો તેને ઉત્કૃષ્ટ રીતે વાસુદેવના અર્ધાબળ સરખી શક્તિ પેદા થાય છે. પ્રવચનમાં આ અર્થ પ્રસિદ્ધ છે. તથાચ જાગ્રદ્ અવસ્થા નિશ્ચિત કાર્યસાધન વિષયવાળી સ્વાપ અવસ્થાનું પ્રયોજક કર્મત્વ, એ લક્ષણ છે. પદકૃત્ય- નિદ્રા આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “જાગ્રદાવDાડધ્યવસિતાર્થ સાધનવિષયક એવું પદ મૂકેલ છે. નિદ્રાની માફક આની બન્ને સ્થિતિ જાણવી. આ નિદ્રાપંચક પ્રાપ્તદર્શન રૂપ ઉપલબ્ધિનો ઉપઘાત કરે છે, માટે કહે છે કે- ‘દર્શનલબ્ધિને ઢાંકનાર નિદ્રાપંચક છે. પરંતુ આ નિદ્રાપંચક દર્શનાવરણ ચતુષ્કની માફક મૂળથી જ દર્શનલબ્ધિનો ઉપઘાત કરતા नथी. અહીં આ જાણવું જોઈએ કે-દર્શનાવરણકર્મ બંધમાં, ઉદયમાં અને સત્તામાં કદાચ ચાર પ્રકારે, છ પ્રકારે Page #284 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, पञ्चमः किरणे २४७ કે નવ પ્રકારે પ્રાપ્ત થાય છે. જ્યારે બંધ આદિમાં ચાર પ્રકારે વિવક્ષિત કરાય, ત્યારે પૂર્વકથિત "शना१२९।यतुष्ट' सेम ले-teg. જયારે નિદ્રા અને પ્રચલાની સાથે તે જ દર્શનાવરણ ચતુષ્ક છે પ્રકારે વિવલિત કરાય છે, ત્યારે તો 'शना१२५। षट' उपाय छे. જયારે તે જ દર્શનાવરણ ચતુષ્ક નિદ્રાદિ પાંચથી યુક્ત નવ પ્રકારે વિવક્ષિત થાય છે, ત્યારે ‘દર્શનાવરણ નવક' વિભાગવાક્યમાં કરેલ છે. [જઘન્ય-મધ્યમ અવસ્થા ભજનારને પણ સંહનનની અપેક્ષાએ યાનદ્ધિ સંભવે જ છે. તે ત્યાનગૃદ્ધિ દંતમોદક માંસ આદિ દષ્ટાન્તથી પ્રસિદ્ધ છે. કોઈ એક પ્રદેશમાં કોઈ નાનો સાધુ હાથી વડે દિવસે ઠોકર ખાઈને પડેલો, તે હાથી પ્રત્યે અભિનિવેશ (દ્રષ-હાથીના દાંત લેવા માટે મનના આગ્રહ) ને પામેલો રાત્રે સ્વાદ્ધિ નિદ્રામાં વર્તતો ઊઠીને, તે હાથીના બે દંતશૂલ ઉખાડી પોતાના ઉપાશ્રયના દ્વાર આગળ ફેંકીને ફરીથી સૂઈ ગયો વગેરે.]. अथ नीचैर्गोत्रमाह नीचकुलजन्मनिदानं तिरस्कारोत्पादकं कर्म नीचैर्गोत्रम् । १७ । नीचकुलेति । नीचकुलं हीनजात्यादिः, चण्डालमौष्टिकव्याधादयः । तत्र यज्जन्माऽऽविर्भावस्तन्निदानं निन्दादितिरस्कारोत्पादकञ्च यत्कर्म तन्नीचैर्गोत्रमित्यर्थः । नीचकुलजन्मनिदानत्वे सति तिरस्कारोत्पादकत्वे च सति कर्मत्वं लक्षणम्, विशेषणविशेष्यकृत्यं पूर्ववत् । सामान्येन पापकर्ममात्रस्य तिरस्कारोत्पादकत्वान्नीचकुलजन्मनिदानत्वे सतीत्युक्तम् । न केवलं नीचैर्गोत्रं नीचकुलस्योत्पत्तौ निबन्धनं तथा च सति तत्रोत्पादानन्तरं तस्याभावप्रसङ्गेन संक्रमणोद्वर्त्तनादिकं तदानीं तस्य न स्यात्, अतस्तिरस्कारोत्पादकत्वे च सतीत्युक्तं, तेन न निमित्तकारणमात्रमिदं दण्डादिवत्, येन संक्रमणोद्वर्तनादिकं न स्यात्, अपि त्वसमवायिकारणतुल्यं, तेन नीचकुलजस्यापि नोच्चैर्गोत्रोदयविरोधः । तदानीं नीचकुलजन्मनिदानतिरस्कारोत्पादककर्माभावात् । उच्चैर्गोत्रोदये हि न तिरस्कारो भवतीति । अस्य विंशतिसागरोपमकोटीकोट्यः परा स्थितिरबाधा वर्षसहस्रद्वयम्, जघन्या त्वष्टौ मुहूर्ताः, अबाधा चान्तर्मुहूर्तम् ॥ નીચ ગોત્રભાવાર્થ- નીચ કુળમાં જન્મના નિદાનભૂત, તિરસ્કારની ઉત્પત્તિમાં કારણભૂત કર્મ ‘નીચ ગોત્ર.' विवेयन- नाय हुण दो डीन जति ३.४भ :- यंलो (Salt), भौष्टि: (सोनी, मुहाथी तलवारनी भु४थी 43नारी-योरी ४२नारी) शौनि: (भांस वेयना२-ॐALS) व्या५ (शरी-भाछीमा२) Page #285 -------------------------------------------------------------------------- ________________ २४८ तत्त्वन्यायविभाकरे વગેરે. તે નીચ કુળમાં જન્મના આવિર્ભાવમાં નિદાનભૂત, નિંદા આદિ દ્વારા તિરસ્કારનું ઉત્પાદક જે કર્મ, તે ‘નીચ ગોત્ર' આવો અર્થ છે. નીચ કુલ જન્મનિદાનત્વે સતિ, તિરસ્કારોત્પાદકત્વે સતિ કર્મત્વ'- એ લક્ષણ છે. વિશેષણ-વિશેષ્ય કૃત્ય પૂર્વની માફક સમજવું. સામાન્યથી પાપકર્મ માત્ર તિરસ્કારોત્પાદક છે, માટે ‘નીચ કુળ જન્મનિદાનવે સતિ’ એમ કહેલ છે. કેવળ નીચ ગોત્ર જ નીચ કુળના જન્મમાં કારણ નથી. એમ જો માનવામાં આવે, તો તે નીચ કુળમાં જન્મ થયા બાદ તે નીચગોત્રકર્મના અભાવનો પ્રસંગ આવવાથી, તે નીચ ગોત્રના તે વખતે સંક્રમણઉદ્વર્તન વગેરે ન થાય ! એથી તિરસ્કારોત્પાદકત્વે સતિ’ એમ કહેલ છે. તેથી આ નીચ ગોત્ર, દંડ આદિની માફક માત્ર નિમિત્તકારણ નથી, કે જેથી સંક્રમણ-ઉદ્વર્તન આદિ ન થાય ! પરંતુ અસમવાયિ કારણ સરખું છે. તેથી નીચ કુળમાં જન્મનારમાં ઉચ્ચ ગોત્રના ઉદયનો વિરોધ (અભાવ) નથી, કેમ કે- તે વખતે નીચ કુળના જન્મના નિદાનભૂત-તિરસ્કાર ઉત્પાદક કર્મનો અભાવ છે. ઉચ્ચ ગોત્રના ઉદયમાં ખરેખર તિરસ્કાર થતો નથી. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ બે હજાર વર્ષ. જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત. અબાધાકાળ અંતર્મુહૂર્ત. असातवेदनीयं लक्षयति दुःखविशेषोपलब्धिकारणं कर्मासातवेदनीयम् । १८ ।। दुःखविशेषेति । दुःखं जन्मजरामरणप्रियवियोगानिष्टसंयोगव्याधिबन्धादिजन्यं शारीरिक बहुविधं मानसं वाऽतिदुस्सहं परिणतिविशेषरूपं तदुपलब्धेः कारणं यत्कर्म तदसातवेदनीयमित्यर्थः । विशेष्यविशेषणदलप्रयोजनं स्फुटम् । दुःखविशेषपदेन च वैलक्षण्यबोधकेन दुःखं प्राणिनां केवलपुण्यापकर्षमात्रजनितं न भवति किन्तु स्वानुरूपकर्मप्रकर्षजनितं वेदनाप्रकर्षानुभवरूपत्वात्, अन्यथा दुःखमिदं पुण्यसम्पाद्येष्टाहारापचयमात्रादेव भवेत्, न तु पापोपचयसम्पाद्यानिष्टाहारादिरूपविपरीतबाह्यसाधनप्रकर्षमपेक्षतेति, दुःखविशेषानुभूतेः सकलपापकर्मसाधारण्येऽपि वेदनीयोत्तरप्रकृतेरेव साक्षात्तद्धेतुत्वमिति च सूच्यते । त्रिंशत्सागरोपमकोटीकोट्योऽस्य परा स्थितिः, जघन्या सागरोपमस्य त्रयस्सप्तभागाः पल्योपमासंख्येयभागेन न्यूनाः, सूक्ष्मसंपराये जघन्या द्वादश मुहूर्ताः ॥ અસતાવેદનીયનું લક્ષણભાવાર્થ- વિશિષ્ટ દુ:ખની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ “અસતાવેદનીય.” વિવેચન- દુઃખ એટલે જન્મ-જરા-મરણ-ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-વ્યાધિ-બંધન આદિ જન્ય શરીર સંબંધી અનેક પ્રકારનું અથવા અત્યંત દુઃસહ, પરિણતિવિશેષ રૂપ માનસિક દુઃખ, તે વિશિષ્ટ દુઃખની પ્રાપ્તિમાં કારણભૂત જે કર્મ, તે “અસાતવેદનીય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮-૨૧, પશ્ચમ: વિને २४९ વિશેષ્ય અને વિશેષણ દલનું પ્રયોજન સ્પષ્ટ છે. વિલક્ષણતા (અપૂર્વતા) બોધક દુ:ખવિશેષ પદથી પ્રાણીઓનું દુઃખ કેવળ પુણ્યના અપકર્ષ માત્રથી (જઘન્ય પુણ્ય) જન્ય નથી, પરંતુ સ્વ અનુરૂપ કર્મ પ્રકર્ષથી જન્ય છે, કેમ કે- ઉત્કૃષ્ટ વેદનાના અનુભવ રૂપ છે. જો સ્વાનુરૂપ કર્મ પ્રકર્ષજન્ય દુઃખ નહિ માનવામાં આવે, તો આ દુઃખ, પુણ્યજન્ય ઇષ્ટ આહાર આદિના અપચય (હાનિ) માત્રથી જ થાય ! પરંતુ પાપના પૂંજથી જન્ય અનિષ્ટ આહાર આદિ રૂપ વિપરીત બાહ્ય સાધનના પ્રકર્ષની અપેક્ષા ન કરે ! વિશિષ્ટ દુઃખનો અનુભવ, સકલ પાપકર્મ સાધારણ હોવા છતાં વેદનીયની ઉત્તરપ્રકૃતિ રૂપ અસાતવેદનીયજ સાક્ષાત્ (અવ્યવહિત) દુઃખવિશેષ પ્રત્યે હેતુ છે. આમ સૂચન થાય છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. જઘન્ય સ્થિતિ સાગરોપમના ત્રણ સપ્તમ ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. સૂક્ષ્મ સંપરાયમાં જઘન્ય બાર મુહૂર્તની છે. अथ मिथ्यात्वमोहनीयमाख्याति तत्त्वार्थश्रद्धाप्रतिबन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् । १९ । तत्त्वार्थेति । मिथ्यात्वं नाम दर्शनाख्यस्य मोहनीयस्य त्रिभेदस्य मिथ्यात्वसम्यक्त्व मिश्ररूपस्यैको भेदः, तच्च सर्वज्ञप्रणीततत्त्वार्थेषु श्रद्धावैमुख्यकारित्वेन बन्धकत्वेन च मोहनीयम् । सम्यक्त्वमिश्रभेदौ त्वध्यवसायविशेषेण शोधितस्य तस्यैव परिणामविशेषौ, तन्मिथ्यात्वमाभिग्रहिकानाभिग्रहिकसांशयिकादिभेदेनानेकविधमपि यथावस्थितवस्तुतत्त्वश्रद्धाननिरोधकत्वेनैकरूपतया विवक्षितम् । अस्य परा स्थितिः सप्ततिसागरोपमकोटीकोट्यः, अबाधाकालस्सप्तवर्षसहस्राणि जघन्या तु सागरोपमस्य सप्तभागाः पल्योपमासंख्येयभागेन ન્યૂના:, ગવાધા વાન્તર્મુહૂર્તમ્ ॥ મિથ્યાત્વમોહનીયનું લક્ષણ ભાવાર્થ- તત્ત્વાર્થશ્રદ્ધા પ્રતિબંધક કર્મ ‘મિથ્યાત્વમોહનીય.' વિવેચન- મિથ્યાત્વ એ મિથ્યાત્વ, સમ્યક્ત્વ અને મિશ્ર રૂપ ત્રણ ભેદવાળા દર્શનનામક મોહનીયનો એક ભેદ રૂપ છે. વળી તે મિથ્યાત્વ, શ્રી સર્વજ્ઞભગવંતે કહેલ તત્ત્વભૂત અર્થો પ્રત્યે શ્રદ્ધાથી વિમુખતા (અભાવ) કરનાર હોઈ અને બંધ રૂપ હોઈ મોહનીયમિથ્યાત્વમોહનીય છે. અધ્યવસાયવિશેષથી શોધાયેલ તે મિથ્યાત્વમોહનીયના વિશિષ્ટ પરિણામ રૂપ સમ્યક્ત્વ-મિશ્ર રૂપ બે ભેદો છે. [એક રૂપવાળા મિથ્યાત્વ પુદ્ગલો બંધાયેલા હોતા કર્તા વડે (આત્મા વડે) પોતાના વિશિષ્ટ અધ્યવસાયથી સર્વથા શુદ્ધ કરાયેલા, મિથ્યાત્વપણાના પરિણામના ત્યાગને પમાડાયેલા અથવા સમ્યક્ત્વપરિણામની પ્રાપ્તિને પામેલા સમ્યક્ત્વના વ્યવહા૨ને ભજનારા થાય છે, તેમજ અર્ધ (થોડા) શુદ્ધમિશ્ર-સમ્યગ્ મિથ્યાત્વના વ્યવહારવાળા થાય છે. આ બે બંધાતા નથી. એક મિથ્યાત્વમોહનીય બંધાય છે.] Page #287 -------------------------------------------------------------------------- ________________ २५० तत्त्वन्यायविभाकरे તે મિથ્યાત્વ આભિગ્રહિક-અનાભિગ્રહિક-સાંશયિક આદિ ભેદથી અનેક પ્રકારનું હોવા છતાં, યથાર્થ વસ્તુતત્ત્વવિષયક શ્રદ્ધા પ્રતિબંધકત્વ રૂપ એકરૂપતાથી અધિકૃત કરેલ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-સીત્તેર કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-સાત હજાર વર્ષ. જઘન્યસ્થિતિ-સાગરોપમના સાતીયા ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધાકાળ संत डूत. स्थावरनामाचष्टे प्रातिकूल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म स्थावरनाम । २० । प्रातिकूल्येऽपीति । प्रातिकूल्ये सत्यपि स्थानान्तरगमनाभावप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थः । न च स्थानान्तरगमनाभावे न प्रयोजकं कर्म, सिद्धानां धर्मादीनाञ्च कर्माभावेऽपि स्थानान्तरगमनाभावादिति वाच्यम्, प्रातिकूल्यप्रयुक्तं यत्स्थानान्तरगमनं तदभावे कर्मण एव प्रयोजकत्वात्, अत एव न तेजोवाय्वोरव्याप्तिः । नहि तयोर्गमनं प्रातिकूल्यप्रयुक्तं, किन्तु स्वाभाविकं, अतः प्रातिकूल्यप्रयुक्तस्थानान्तरगमनाभावस्तयोरप्यस्त्येव तत्र च कर्मैव प्रयोजकमिति भावः । स्थावरनामकर्मोदयादेव पृथिव्यतेजोवायुवनस्पतीनां स्थानशीलत्वम् । विंशतिसागरोपमकोटीकोट्योऽस्य परा स्थितिवर्षसहस्रद्वयमबाधा । सागरोपमस्य सप्तभागाः पल्योपमासंख्येयभागेन न्यूना जघन्या, अबाधा त्वन्तर्मुहूर्तम् ।। સ્થાવરનામ કર્મભાવાર્થ- પ્રતિકૂળતા ઉપસ્થિત થવાથી બીજા સ્થાનમાં ગમનના અભાવમાં પ્રયોજકભૂત કર્મ 'स्थावरनाम.' વિવેચન-સ્થાવરનામકર્મનો લક્ષણાર્થ- પ્રતિકૂળતા ઉપસ્થિત થવાથી પણ સ્થાનાંતરગમનના અભાવમાં પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો અર્થ સમજવો. શંકાને સ્થાનાંતરની પ્રાપ્તિના અભાવમાં કર્મ પ્રયોજક નથી, કેમ કે સિદ્ધોમાં અને ધર્માસ્તિકાય આદિમાં કર્મના અભાવમાં પણ સ્થાનાંતરમાં ગમનનો અભાવ છે જ ને? સમાધાન-પ્રતિકૂળતાજન્ય જે સ્થાનાંતરગમનછે, તે સ્થાનાંતરગમનના અભાવમાં કર્મ જ પ્રયોજક છે. એથી જ તેજસ્કાય અને વાયુમાં અવ્યાપ્તિ નથી, કેમ કે- તે તેજસ્કાય અને વાયુસ્કાયનું ગમન પ્રતિકૂળતા प्रयुत (४न्य) नथी. स्थावरनामभन यहोवा छतi स्वाभावि °४ मन (यसनाठिया) छ. १. तेजोवाय्वोस्तु स्थावरनामकर्मोदयेऽपि चलनं स्वाभाविकमेव, न पुनरुष्णाद्यभितापेन द्वीन्द्रियादीनामिवविशिष्टमिति ॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૦-૨૧,પદ્મમ: રિને २५१ [તેજસ્કાય અને વાયુકાયનું સ્થાવરનામકર્મનો ઉદય હોવા છતાં પણ ચલન સ્વાભાવિક જ છે. નહિ કે બેઈન્દ્રિય આદિની માફક ઊષ્ણ આદિના તાપથી સ્થાનાંતરગમન રૂપ ઈચ્છાપૂર્વકનું વિશિષ્ટ ગમન.] એથી ‘પ્રાતિકૂલ્ય પ્રયુક્ત સ્થાનાંતરગમનનો અભાવ' તે તેજસ્કાય અને વાયુકાયમાં પણ છે જ અને ત્યાં જ કર્મ જ પ્રયોજક છે, આવો ભાવ સમજવો. સ્થાવરનામકર્મના ઉદયથી જ પૃથ્વી-અદ્-તેજસ્કાય-વાયુ-વનસ્પતિનું સ્થાનશીલત્વ (ચલન હો યા ન હો) પરંતુ સ્થાવરત્વ જાણવું. વીસ સાગરોપમ કોડાકોડી આની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. બે હજાર વર્ષની અબાધા. જઘન્યસાગરોપમના સાત ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધા અંતર્મુહુર્ત. सूक्ष्मनाम स्वरूपयति सूक्ष्मपृथिव्यादिकायेषूत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वलोकवर्त्तिनां निगोदादीनाम् । २१ । सूक्ष्मेति । यदुदयादितरजीवानुग्रहोपघातायोग्यसूक्ष्मशरीरनिर्वृत्तिः तत्कर्मेति भावः । यस्य कर्मण उदयान्नियतमेवैकैकस्य वा समुदितानां बहूनां वा जन्तुशरीराणामदृश्यत्वं न चक्षुर्ग्राह्यत्वं तादृशं कर्मेति तात्पर्यार्थः । बादरशरीरन्तु कदाचिददृश्यं कदाचिच्च दृश्यमतो नियतमेवेत्युक्तम् । तथा च नियतादृश्यशरीरप्राप्तिहेतुत्वे सति कर्मत्वं लक्षणम् । अस्योत्कृष्टस्थितिरष्टादशसागरोपमकोटीकोट्यः, अष्टादशवर्षसहस्राण्यबाधा । जघन्या तु स्थावरनामवत् । निदर्शनं सूक्ष्मनामकर्मभाजामाह यथेति ॥ સૂક્ષ્મનામનિરૂપણ ભાવાર્થ- સૂક્ષ્મ પૃથ્વી આદિ કાયોમાં ઉત્પત્તિના નિદાનભૂત કર્મ ‘સૂક્ષ્મનામ.' જેમ કે- સર્વલોકવર્તી નિગોદ આદિ જીવોને સૂક્ષ્મનામ. વિવેચન- જે કર્મના ઉદયથી ઇતર જીવોના અનુગ્રહ (ગુણ) ઉપઘાત (વિનાશ)ને અયોગ્ય સૂક્ષ્મ (અદશ્ય) શરીરનું સર્જન છે, તે કર્મ ‘સૂક્ષ્મનામ.’ આવો ભાવ સમજવો. જે કર્મના ઉદયથી છૂટા છૂટા એક એક અથવા ભેગા થયેલા સંખ્યાત-અસંખ્યાત જંતુશરીરોનું નિયત આંખથી અગ્રાહ્યપણું થાય છે, તે તાદશ કર્મ ‘સૂક્ષ્મનામ’- એમ અર્થ સમજવો. બાદરશરીર તો કદાચિત્ દેશ્યાદેશ્ય છે, માટે ‘નિયત' એમ કહેલ છે. તથાચ નિયત એવા અદૃશ્ય શરીરની પ્રાપ્તિમાં હેતુભૂત કર્મ ‘સૂક્ષ્મનામ.’ અર્થાત્ ‘નિયતાદેશ્ય શરીરપ્રાપ્તિહેતુત્વ વિશિષ્ટ કર્મત્વ' એ લક્ષણ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-અઢાર કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-એક હજા૨ આઠ સો વર્ષ. જઘન્ય સ્થિતિ-સ્થાવરની માફક સમજવી. Page #289 -------------------------------------------------------------------------- ________________ २५२ तत्त्वन्यायविभाकरे સૂક્ષ્મનામકર્મના સ્વામી સર્વલોકવ્યાપી નિગોદ આદિ. अपर्याप्तनाम वक्ति एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छ्वासादिपर्याप्त्यपरिपूर्णताप्रयोजकं कर्म अपर्याप्तनाम । यथा लब्यपर्याप्तानाम् । २२ । एकेन्द्रियादीनामिति । यस्योदये सति स्वयोग्या: श्वासोच्छासादिपर्याप्तयः परिपूर्णतां नासादयन्ति, अपर्याप्त एव जीवो म्रियते तदपर्याप्तनामकर्मेत्यर्थः । यथायोग्यमित्यस्योदाहरणमेकेन्द्रियादीनामिति, तदेवाह यथेति । अस्य स्थिती अपि सूक्ष्मनामकर्मवत् ॥ अपर्याप्तनाममनुं सक्षભાવાર્થ- એકેન્દ્રિય આદિ જીવોને પોતાને યોગ્ય શ્વાસોશ્વાસ આદિ પર્યાપ્તિઓથી અપૂર્ણતાનું પ્રયોજક शुभ अपर्याप्तनाम.भ3 - सपियतिथी मेन्द्रिय माहि. વિવેચન- જે કર્મના ઉદયમાં પોતાને યોગ્ય શ્વાસોશ્વાસ આદિ પર્યાપ્તિઓ પૂર્ણતાને પામતી નથીઅપર્યાપ્તો જ જીવ મરે છે, તે “અપર્યાપ્ત નામકર્મ.' યથાયોગ્ય આ પ્રમાણેના આ પદનું ઉદાહરણ લબ્ધિઅપર્યાપ્ત એકેન્દ્રિય આદિ આ નામકર્મની બન્ને સ્થિતિ સૂક્ષ્મ નામકર્મની માફક સમજવી. अथ साधारणकर्माऽऽविष्करोतिअनन्तजीवानामेकशरीरवत्त्वनिदानं कर्म साधारणनाम । यथा कन्दादौ । २३ । अनन्तेति । यस्य कर्मण उदयादनन्तानां जीवानां शरीरमेकं भवति तत्साधारणनामकर्मेत्यर्थः । ननु प्रथममुत्पत्तिदेशमुपयातेन प्राणिना तच्छरीरस्य निष्पादितत्वात्सर्वात्मनाऽन्योन्यानुगमनेन क्रोडीकृतत्वाच्च कथं तत्रान्येषां जीवानामवकाशः, सत्यपि चावकाशे येन तच्छरीरं निष्पादितमन्योऽन्यानुगमनेन च क्रोडीकृतं स एव तत्र प्रधानः, तस्यैव च पर्याप्तापर्याप्तव्यवस्था प्राणापानादिपुद्गलोपादानञ्च स्यान्न शेषाणामिति चेन्मैवम्, तथा विधकर्मोदयसामर्थ्येन समकमेव सर्वेषामुत्पत्तिदेशप्राप्तेः, तच्छरीराश्रयपर्याप्तिनिवर्तनस्य प्राणापानादियोग्यपुद्गलग्रहणस्य च सर्वजैरुक्तत्वात् । प्रत्येकनामकर्मण्यतिव्याप्तिवारणायानन्तजीवानामिति । निदर्शनमाह यथेति । अस्य स्थिती सूक्ष्मवत् ॥ સાધારણનામકર્મનું લક્ષણભાવાર્થ- અનંત જીવોના એક શરીરમાં નિદાનકર્મ ‘સાધારણકર્મ. જેમ કે- કાંદા વગેરે. Page #290 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨-૨૩-૨૪-ર૧,૫ઝમ: વિરો २५३ વિવેચન- જે કર્મના ઉદયથી અનંત (વનસ્પતિ રૂપ) જીવોનું એક (સાધારણ) શરીર હોય છે, તે “સાધારણનામકર્મ” એવો અર્થ સમજવો. શંકા- પહેલાં ઉત્પત્તિની જગ્યાએ આવેલા જીવે તે સાધારણશરીર બનાવેલ હોઈ, સર્વથા પરસ્પર અનુગમન-દાખલ થવા દ્વારા સ્વીકારેલ હોઈ કેવી રીતે તે શરીરમાં બીજા જીવોને અવકાશ મળે ? અને અવકાશ હોય છતે જે જીવે શરીર બનાવ્યું અને પરસ્પર પ્રવેશ દ્વારા સ્વીકાર્યું, તે જીવ જ તે શરીરમાં પ્રધાનમુખ્ય ગણાય. તે પ્રધાન જીવની જ પર્યાપ્ત-અપર્યાપ્ત વ્યવસ્થા, તે જીવનું જ શ્વાસોશ્વાસ આદિ પુદ્ગલોનું ગ્રહણ ગણાશે જ ને? બીજા જીવોનું નહિ ગણાય ને? સમાધાન- તથાવિધ કર્મના ઉદયના સામર્થ્યથી એકીસાથે જ સઘળા અનંત જીવો ઉત્પત્તિના દેશમાં આવે છે, તે સાધારણશરીરની પર્યાપ્તિને (શરીરના આશ્રયવાળી પર્યાપ્તિને) બનાવે છે અને શ્વાસોશ્વાસ આદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, એમ સર્વજ્ઞોએ કહેલ છે. પદકૃત્ય- પ્રત્યેક નામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ “અનંત જીવોનું એવું પદ મૂકેલ છે. દા. ત. જેમ સાધારણનામકર્મના ઉદયવાળા કાંદા વગેરે. આ કર્મની સૂક્ષ્મનામકર્મની માફક બન્ને સ્થિતિ જાણવી. अस्थिरनामाह.... प्रयोगशून्यकाले भ्रूजिह्वादीनां कम्पनहेतुः कर्म अस्थिरनाम । २४ । प्रयोगेति । भ्रूजिह्वादीनामिति शरीरावयवद्योतकम् । प्रयोगकाले यच्छरीरावयवानां कम्पनं तत्कर्म निमित्तं, अपि तु जीवपरिणामप्रयुक्तं, तस्मात्प्रयोगशून्यकाल इत्युक्तं, तथा च प्रयोगशून्यकालीनशरीरावयवास्थिरत्वप्रयोजकत्वे सति कर्मत्वमिति लक्षणम् । विहायोगत्यादिव्यभिचारनिरासकं वा प्रयोगशून्यकाल इति पदम् । पञ्चेन्द्रियवदस्य स्थिती ॥ અસ્થિરનામભાવાર્થ- પ્રયોગ વગરના કાળમાં ભ્રમર-જીભ આદિના કંપનહેતુભૂત કર્મ “અસ્થિરનામ.” વિવેચન- ભૂ, જિવડા આદિ શરીર અવયવોનું પ્રયોગકાળમાં કંપની છે. તે કંપનમાં કર્મ નિમિત્ત નથી પરંતુ જીવના પરિણામથી પ્રયુક્ત છે. તેથી “પ્રયોગશૂન્યકાળ' એમ કહેલ છે. તથા “પ્રયોગશૂન્યકાલીન શરીર અવયવ અસ્થિરત્વ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મ–” આ પ્રમાણેનું લક્ષણ છે. વિહાયોગતિ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “પ્રયોગશૂન્યકાલે એવું પદ મૂકેલ છે. આ નામકર્મની પંચેન્દ્રિયની માફક બને સ્થિતિ સમજવી. अशुभनाम लक्षयति ____ नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्म अशुभनाम । २५ । नाभ्यधोऽवयवेति । नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । नाभेरधस्तनैः पादाद्यवयवैर्हि स्पृष्टः परो रुष्यतीति तेषामशुभत्वमवसेयम् । कामिन्याः Page #291 -------------------------------------------------------------------------- ________________ २५४ तत्त्वन्यायविभाकरे पादेनापि स्पृष्टः परो न रुष्यति किन्तु तुष्यत्येवेति व्यभिचार इति न च वाच्यम्, तत्तोषस्य मोहनीयनिबन्धनत्वात् । हुण्डसंस्थानादावतिव्याप्तिवारणाय नाभ्यधोऽवयवेति, हुण्डस्य तु सर्वावयवाशुभत्वप्रयोजकत्वान्नातिव्याप्तिः । पञ्चेन्द्रियवदस्य स्थिती ॥ અશુભનામકર્મનું લક્ષણ---- ભાવાર્થ- નાભિના નીચેના અવયવોમાં રહેલ અશુભત્વનું પ્રયોજક કર્મ ‘અશુભનામ. વિવેચન- લક્ષણ- “નાભિ અધો અવયવ અશુભત્વ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મ7ી એ લક્ષણ છે. ખરેખર, નાભિના નીચે રહેલા પગ વગેરે રૂપ અવયવોથી સ્પર્શ કરાયેલો બીજો માણસ રોષ કરે છે, માટે નાભિના નીચેના અવયવોમાં અશુભત્વ છે એમ જાણવું. કામિનીના પગથી પણ સ્પર્શ કરાયેલ બીજો, રોષ-ગુસ્સો કરતો નથી પરંતુ ખુશ થાય છે જ, તો વ્યભિચાર આવશે એવું નહિ બોલવું, કેમ કે તેનો આનંદ મોહનીયકર્મજન્ય છે. અહીં વસ્તુસ્થિતિ વિચારાય છે. હુડકસંસ્થાન આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નાભિઅધોવયવ એવું પદ મૂકેલ છે, કેમ કેહુડકસંસ્થાન તો સઘળા અવયવમાં અશુભત્વમાં પ્રયોજક હોવાથી તેમાં અતિવ્યાપ્તિ નથી. આ કર્મની પંચેન્દ્રિયની માફક બન્ને સ્થિતિ સમજવી. दुर्भगनामस्वरूपमाह ___ स्वस्य दृष्टमात्रेण परेषामुद्वेगजनकं कर्म दुर्भगनाम । २६ । स्वस्येति । य: प्राणी दृष्टमात्रोऽप्युपकारकृदपि रूपादिगुणोपेतोऽपि परेषामुद्वेजको मनसोऽप्रियो भवति यत्कर्मप्रभावात्तदुर्भगनामेत्यर्थः । सुरूपे सुगुणेऽपि च स्वस्मिन् परस्योद्वेगजनकत्वे सति कर्मत्वं लक्षणम्, हुण्डादिकर्मण्यतिव्याप्तिवारणाय सुरूप इत्यादिदलं भाव्यम् । अस्यापि स्थिती पञ्चेन्द्रियवत् ॥ દુર્ભગનામકર્મભાવાર્થ- પોતાના પ્રત્યે જોતાવેંત જ બીજાઓના ઉદ્ધગમાં જનકભૂત કર્મ “દુર્ભગનામકર્મ.” વિવેચન- જે પ્રાણી, જે કર્મના ઉદયથી, ઉપકાર કરનાર પણ, રૂપ આદિ ગુણસંપન્ન પણ જોનારા બીજાઓને ઉગના કારણ-મનને અપ્રિય થાય છે, તે “દુર્ભગનામ' એવો અર્થ સમજવો. સુરૂપવાળા-સુગુણવાળા પોતાના વિશે, બીજાના ઉગમાં કારણપણાથી વિશિષ્ટ કર્મત્વ એ લક્ષણ છે. હુંડક આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સુરૂપે' ઇત્યાદિ દલ જાણવું. આ કર્મની પંચેન્દ્રિયની માફક બન્ને સ્થિતિ છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २६-२७-२८-२९, पञ्चमः किरणे २५५ दुस्स्वरनामाभिधत्ते अमनोहरस्वरवत्त्वप्रयोजकं कर्म दुस्स्वरनाम । यथा खरोष्ट्रादीनाम् । २७ । अमनोहरेति । यस्योदयादमनोज्ञस्वरवान्-दीनहीनस्वरो भवति श्रूयमाणोऽप्यसुखमावहति स्वरः तद्दुस्स्वरनामेत्यर्थः । सुस्वरनामकर्मण्यतिव्याप्तिवारणार्थममनोहरेति । अस्य स्थिती पञ्चेन्द्रियजातितुल्ये । केषामीदृशं कर्म दृश्यत इत्यत्राह यथेति ॥ स्वरनामभावार्थ- अमनोऽ२ १२मा प्रयो°४४ 'दु:२१२नाम.' भ3- 2151, 62 वोनो स्व२. વિવેચન- જેના ઉદયથી અમનોહર સ્વરવાળો, દીન, હીન સ્વરવાળો થાય છે. પોતાનો સ્વર બીજાઓને દુઃખકર થાય છે. સુસ્વરનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અમનોહર' આ પ્રમાણેનું પદ મૂકેલ છે. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિય સરખી છે. આવું કર્મ કોનામાં દેખાય છે? તો કહે છે કે- ઊંટ, ગધેડા આદિમાં દુઃસ્વરનામકર્મ દેખાય છે. अनादेयनाम निर्वक्ति उचितवक्तृत्वेऽप्यग्राह्यतादिप्रयोजकं कर्म अनादेयनाम । २८ । उचितवक्तृत्वेऽपीति । यस्य प्रभावतो युक्तमपि ब्रुवाणः परिहार्यवचनो भवति, अर्हणार्हस्याप्यर्हणां नाचरति लोकस्तदनादेयनामेत्यर्थः, निष्प्रभोपेतशरीरनिर्वर्तकं कर्मानादेय नामेति केचित् । उचितवक्तृसम्बन्धिवचनाद्यग्राह्यताप्रयोजककर्मत्वं लक्षणार्थः । उचितवक्तृसम्बन्धीति पदन्तु पूर्वोक्तनीत्याऽसंभववारणाय । अस्यापि स्थिती पञ्चेन्द्रियवत् ॥ અનાદેયનામકર્મભાવાર્થ- ઉચિત વચન હોવા છતાં અગ્રાહ્યપણા આદિના કારણ રૂપ કર્મ “અનાદેયનામ.” વિવેચન- જે કર્મના ઉદયથી યુક્તિથી યુક્ત વચન બોલનારો પણ લોકોથી પરિહરણીય વચનવાળો થાય છે. પૂજા-સત્કારને યોગ્ય પણ અભ્યત્થાનાદિ સત્કારને લોક આચરતો નથી. તે “અનાદેયનામ’ છે, આવો અર્થ છે. કેટલાક પ્રભા વગરના શરીરને બનાવનારું કર્મ ‘અનાદેયનામ માને છે. “ઉચિતવન્દ્ર સંબંધી વચન આદિ અગ્રાહ્યતા પ્રયોજક કર્મત્વ' એ લક્ષણનો અર્થ છે. “ઉચિતવન્દ્ર સંબંધી એવું પદ તો પૂર્વકથિત નીતિથી અસંભવદોષના વારણ માટે છે. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની માફક છે. अयश:कीर्तिनामाह ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशःकीर्त्यभावप्रयोजकं कर्म अयशःकीर्तिनाम । इति स्थावरदशकम् । २९ । Page #293 -------------------------------------------------------------------------- ________________ २५६ तत्त्वन्यायविभाकरे ज्ञानविज्ञानेति । व्यावहारिकं यथार्थज्ञानं ज्ञानं, शास्त्रसंस्कृतं ज्ञानं विज्ञानं, यतो ज्ञानादियोग्यगुणपूर्णोऽपि यो न यशःकीर्तिमान् परन्त्वश्लाघ्यो भवति तदयशःकीत्तिनामेत्यर्थः । ज्ञानविज्ञानादियुतत्वेऽपीत्यस्य सार्थकता पूर्ववद्भाव्या । स्थिती पञ्चेन्द्रियवत् । स्थावरनामप्रभृति यावदयशःकीर्तिकर्माणि विभागवाक्यस्थस्थावरदशकपदवाच्यानीत्याहेतीति । अयशतिनामભાવાર્થ- જ્ઞાનવિજ્ઞાન આદિ સંપન્નતા હોવા છતાંય યશ-કીર્તિના અભાવમાં પ્રયોજક કર્મ 'अयशतिनाम.' मा प्रभारी स्था१२६० उपाय छे. विवेयन- व्यापsuRs यथार्थ शान, ते न मने Ala द्वारा सं२२. पामेल न त विशन. ('मोक्षे ज्ञानं विज्ञानमन्यतः'- अन्यायथा भोक्षाविषय बुद्धि, शान भने भोक्ष सिवाय अन्य-शाख-शिल्प माह વિષયક બુદ્ધિ તે વિજ્ઞાન.) અર્થાત્ જ્ઞાન આદિ યોગ્ય ગુણથી પૂર્ણ છતાં જે યશકીર્તિવાળો થતો નથી પરંતુ मप्रशंसनीय थाय, ते 'अयशतिनाम' मेवो अर्थ छे. 'ज्ञानविज्ञान आदि युतत्वेपि' मा पनी सार्थता પૂર્વની માફક વિચારવી. આ કર્મની બંને સ્થિતિ પંચેન્દ્રિય મુજબ સમજવી. આ પ્રમાણે સ્થાવર નામથી લઈને અયશકીર્તિ સુધીના કર્મો વિભાગવાક્યસ્થ સ્થાવર દશકપદથી વાગ્ય थायछे. नरकगतिनाम निरूपयति नारकत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म नरकगतिः । ३० । नारकत्वेति । लक्षणन्तु नारकत्वपर्यायपरिणतिप्रयोजककर्मत्वम् । कृत्यञ्च मनुजगतिवत् । अस्योत्कृष्टा स्थितिः पञ्चेन्द्रियवत् । जघन्या तु सागरोपमसहस्रस्य द्वौ सप्तभागौ पल्योपमासंख्येयभागेन न्यूनौ, अबाधा त्वन्तर्मुहूर्त्तम् ॥ नरकायुषो लक्षणमाचष्टे आयुःपूर्णतां यावन्नरकस्थितिहेतुः कर्म नरकायुः । ३१ । आयुःपूर्णतामिति । यावत्स्वयोग्यायुः पूर्णत्वं नरकस्थितिहेतुत्वे सति कर्मत्वं लक्षणम् । नरकञ्च तीव्रशीतोष्णादिपीडाकरं स्थानम् । नरकगतावतिव्याप्तिवारणाय यावत्स्वयोग्यायुःपूर्णत्वमिति पदम् । नरकगतेरायुःपूर्णत्वेऽपि सत्तायां वर्तमानत्वान्न दोषः । त्रयस्त्रिंशत्सागरोपमाणि परा स्थितिरबाधा च पूर्वकोटित्रिभागः, जघन्यं दशसहस्रमबाधा चान्तर्मुहूर्त्तम् ।। Page #294 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૩૦-૩૨-૨૨, પઝમ: શિરો २५७ नरकानुपूर्वीलक्षणमाह बलान्नरकनयनानुगुणं कर्म नरकानुपूर्वी । इति निरयत्रिकम् । ३२ । बलादिति । प्रकृष्टं पापफलमुपभोक्तुं नरान्-गुरुपापकारिणः प्राणिनः कायन्ति शब्दयन्तीति नरकास्तद्गतौ व्रजतो जीवस्य द्विसमयादिना विग्रहेण अनुश्रेणिनियता गमनपरिणतिर्यतस्सा नरकानुपूर्वीति भावः । स्पष्टमन्यत् । उत्कृष्टा स्थितिः पञ्चेन्द्रियवत् । जघन्या तु नरकगतिवत् । इमान्येव विभागवाक्ये निरयत्रिकपदेनोक्तानीत्याहेतीति । નરકગતિનામભાવાર્થ- નારકપણા રૂપ પર્યાયની પરિણતિમાં પ્રયોજકભૂત કર્મ ‘નરકગતિ.” વિવેચન- “નારકપણા રૂપ પર્યાયપરિણતિ પ્રયોજક કર્મત્વ' એ લક્ષણ છે.પદકૃત્ય મનુષ્યગતિની માફક સમજવું. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-પંચેન્દ્રિય મુજબ. જઘન્ય સ્થિતિ-હજાર સાગરોપમના બે સપ્તમ ભાગ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધાકાળ-અંતર્મુહૂર્ત. નરકાયુભાવાર્થ- પોતાને યોગ્ય આયુની પૂર્ણતાપર્યત નરકસ્થિતિ હેતુભૂત કર્મ “નરકાયુઃ. વિવેચન- ‘પોતાને યોગ્ય આયુની પૂર્ણતા સુધી નરકસ્થિતિ હેતુત્વવિશિષ્ટ કર્મત્વ' એ લક્ષણ છે. નરક એટલે તીવ્ર (ઉત્કૃષ્ટ) ઠંડી, ગરમી આદિની પીડા કરનારું સ્થાન. નરકગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “થાવત્ સ્વયોગ્ય ભાયુ: પૂત્વઆવું પદ મૂકેલ છે, કેમ કે- આયુની પૂર્ણતા થવા છતાં નરકગતિ સત્તામાં વર્તમાન છે, માટે દોષ નથી. નરકાયુઃ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમ. અબાધાકાળ-પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ. જઘન્ય સ્થિતિ-દશ હજાર વર્ષ. અબાધાકાળ-અંતર્મુહૂર્ત. નરકાનુપૂર્વીભાવાર્થ- બલાત્કારથી નરકમાં લઈ જવા અનુકૂળ કર્મ “નરકાનુપૂર્ણી.” આ પ્રમાણે નરકત્રિક કહેવાય છે. વિવેચન- ઉત્કૃષ્ટ પાપના ફળ ભોગવવા માટે નરોને-ભારે પાપ કરનારા પ્રાણીઓને બોલાવે છે, માટે નરક કહેવાય છે. તે નરકગતિમાં જતા જીવની ક્રિસમય આદિ રૂપ વિગ્રહ (વક્રગતિ દ્વારા) શ્રેણી અનુસાર નિયત -ગમનપરિણતિ જેનાથી થાય છે, તે નરકાનુપૂર્વી. આમ ભાવ સમજવો. બીજું સ્પષ્ટ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ-પંચેન્દ્રિય મુજબ. જઘન્ય સ્થિતિ-નરકગતિ મુજબ. આ પ્રમાણે વિભાગવાક્યમાં નરકગતિ-નરકાયુ-નરકાનુપૂર્વી રૂપ ત્રણ જ નિયત્રિક પદથી કહેલ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ २५८ तत्त्वन्यायविभाकरे सम्प्रति चारित्रमोहनीयस्य कषायवेदनीयनोकषायवेदनीयरूपेण द्वैविध्यात्कषायस्य च क्रोधमानमायालोभात्मकस्य प्रत्येकमनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानसंज्वलनभेदेन षोडशविधत्वात्तान् क्रमेणाभिधातुमादौ अनन्तानुबन्धिशब्दं निर्वक्ति अनन्तानुबन्धिनश्चानन्तरसंसारमूलनिदानमिथ्यात्वहेतुका अनन्तभवानुबन्धस्वभावा आजन्मभाविनो नरकगतिप्रदायिनः सम्यक्त्वघातिनः । ३३ ।। अनन्तानुबन्धिनश्चेति । अनन्तः संसारश्चतुर्गतिरूपस्तमनुबध्नन्त्यनुसन्दधतीत्येवंशीला ये जीवपरिणामविशेषाः क्रोधादयस्तेऽनन्तानुबन्धिनः, यद्यप्येतेषामितरकषायविरहितानामुदयो नास्ति तथापि अवश्यमनन्तभवभ्रमणमूलकारणमिथ्यात्वोदयापेक्षकत्वादेतेषामेवैतन्नाम । न पुनः सहजोदयानामन्यकषायाणामपि, तेषामवश्यं मिथ्यात्वोदयापेक्षकत्वाभावात् एतदेवाहअनंतसंसारेति । अनन्तस्वरूपसंसारस्य मूलकारणं यन्मिथ्यात्वं तदेव हेतुर्येषामित्यर्थः । मिथ्यात्वसत्त्वे हि नियतमविरतिस्तत्सत्त्वे प्रमादस्तत्सत्त्वे चावश्यं कषाया इति मिथ्यात्वं कषायहेतुरिति भावः । कषायस्य च कर्मशरीरयोग्यपुद्गलग्रहणे प्रधानहेतुत्वादवश्यं तत्सत्त्वे भवसम्बन्ध इत्याशयेनाहानन्तभवानुबन्धस्वभावा इति । क्रोधादय एकैका अपि अनन्तसंसारानुबन्धिन इत्यर्थः । अनुबन्धः सम्बन्धः परस्पराश्लेषरूपः । एषामवधिमाहाऽऽजन्मभाविन इति । यावज्जीवभाविन इत्यर्थः । इष्टानिष्टवियोगसंयोगाभिलषितालाभाद्यन्यतमहेतुना क्रोधादयस्समुत्पन्ना न शाम्यन्त्यामरणं भवान्तरमप्यनुबध्नन्ति, अविद्यमानपश्चात्तापपरिणामास्तीव्रानुशया अत एवैषामाजन्मभावित्वमिति भावः । तत्फलमाह नरकेति । तत्त्वार्थाश्रद्धानरूपमिथ्यात्वस्योदयात् सम्यक्त्वस्य संभव एव नास्तीति क्रोधादय एते स्वाभाविकस्यात्मनस्सम्यक्त्वस्य घातका इत्याशयेनाह सम्यक्त्वघातिन इति ॥ હવે કષાયમોહનીય અને નોકષાયમોહનીય રૂપથી ચારિત્રમોહનીય બે પ્રકારનું હોવાથી ક્રોધ-માનમાયા-લોભ રૂપ કષાયો, દરેક ૧-અનંતાનુબંધી, ૨-અપ્રત્યાખ્યાન, ૩-પ્રત્યાખ્યાન, ૪-સંજ્વલનના ભેદથી (૪૪૪ = ૧૬) સોલ પ્રકારના હોવાથી તે કષાયોને ક્રમસર કહેવા માટે પ્રારંભમાં અનંતાનુબંધી શબ્દને 5 छ. १. प्रायेणानन्तानुबन्ध्युदये मृतो नरकगतावेव गच्छति, तेनानन्तानुबन्थ्युदयवतां मिथ्यादृशां केषाञ्चिदुपरितनग्रैवेयकेषूत्पत्तावपि न क्षतिः ॥ २. अनन्तानुबन्धिषूदितेषु न मिथ्यात्वक्षयोपशमस्तदभावाच्च न सम्यक्त्वमित्युपचारेण सम्यक्त्वधातकत्वमेषां न मुख्यतः, तैरेव सम्यक्त्वस्यावृतत्वेन मिथ्यात्वस्य वैयर्थ्यापत्तेः । कषायाणां केवलज्ञानावरणहेतुत्वाभावेऽपि कषायक्षयस्य तद्धेतुत्ववदनन्तानुबन्धिनां क्षयोपशमे सम्यक्त्वलाभो विज्ञेयः॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३३, पञ्चमः किरणे २५९ ભાવાર્થ- અનંતસંસારનું મૂળ (મુખ્ય) કારણભૂત મિથ્યાત્વજન્ય અનંતાનુબંધીઓ અનંતભવના અનુબંધના સ્વભાવવાળા, જન્મપર્યત રહેનાર, નરકગતિ આપનારા અને સમ્યક્ત્વનો ઘાત કરનારા છે. વિવેચન- અનંત (અંત વગરના, અનંતકાળ સુધી) ચાર ગતિ રૂપ સંસારના અનુબંધ-અનુસંધાન સ્વભાવવાળા (સતત સંબંધવાળા) જે જીવપરિણામ વિશેષ રૂપ ક્રોધ આદિ છે, તે “અનંતાનુબંધી.” જો કે આ અનંતાનુબંધી ક્રોધ આદિ કષાયોનો, અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ-સંજવલનકષાય રૂપ (ઈતર કષાયના ઉદયસહિત ઉદય છે, તો પણ અવશ્ય અનંતસંસારના મૂલ કારણભૂત મિથ્યાત્વના ઉદયના આક્ષેપકારક ખેંચનાર) (આક્ષેપ-અર્થપત્તિ. જેમ કે- જાતિને વિશે શક્તિ માનનારા મીમાંસકના મતે વ્યક્તિનો આક્ષેપથી બોધ થાય છે અને તે અનુમાન રૂપ છે. મીમાંસાશાસ્ત્રપ્રસિદ્ધ એક પ્રમાણ તથા થતું જ્ઞાન પ્રમિતિ- “૩૫પદજ્ઞાનેનો પદવેવેન્જનમત્તિ યથા पीनो देवदत्तो दिवा न भुङ्क्ते इत्यादौ पीनत्वविशिष्टस्य देवदत्तस्य रात्रिभोजित्वरूपार्थस्य शब्दानुक्तस्यापि सिद्धिः ।' અર્થાત- મિથ્યાત્વના ઉદયના આપેક્ષથી-અર્થોપત્તિથી બોધ થાય છે.) માટે આ કષાયોમાં જ અનંતાનુબંધીપણાનો વ્યવહાર થાય છે. બાકીના કષાયો મિથ્યાત્વ ઉદયના અવશ્ય આક્ષેપક નથી. એથી તેઓની (સહજ) એકીસાથે ઉદયની ઉત્પત્તિ હોવા છતાં શેષ કષાયોમાં અનંતાનુબંધીપણાનો વ્યવહાર થતો નથી. એથી આ વિશિષ્ટ ક્રોધ આદિમાં અસાધારણ આ અનંતાનુબંધી નામ છે. આ વસ્તુને કહે છે કે- “અનંતસ્વરૂપી સંસારના મૂળ કારણભૂત જે મિથ્યાત્વ, તે જ હેતુ, જે કષાયોનો છે, તે કષાયો'- આવો અર્થ સમજવો. મિથ્યાત્વની હયાતિમાં નિયમો અવિરતિ છે, અવિરતિની હાજરીમાં પ્રમાદ અવશ્ય છે અને પ્રમાદની સત્તામાં અવશ્ય કષાયો છે. આવી રીતે-ક્રમે મિથ્યાત્વ કષાયહેતુ છે, આવો ભાવ છે. કર્મ (કાર્પણ) શરીરયોગ્ય પુદ્ગલના ગ્રહણમાં કષાય પ્રધાનહેતુ હોવાથી કર્મસત્ત્વમાં અવશ્ય ભવસંબંધ છે. આવા આશયથી કહે છે કે- “અનંતભવના અનુબંધના સ્વભાવવાળા.” A ક્રોધ વગેરે એક એક પણ (દરેક) અનંતસંસારના અનુબંધી છે, આવો અર્થ જાણવો. A અનુબંધ એટલે પરસ્પર સંશ્લેષ રૂપ સંબંધ. આ અનંતાનુબંધી કષાયોની અવધિ કહે છે. અનંતાનુબંધી કષાયો જન્મપર્યત રહેનારા છે, અર્થાત્ જાવજીવ સુધી રહેનારા છે. ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-ઇષ્ટપ્રાપ્તિનો અભાવ વગેરેમાંથી કોઈ એક કારણથી ઉત્પન્ન થયેલા ક્રોધ વગેરે મરણપર્યંત શાંત થતા નથી, ભવાન્તરમાં પણ સાથે ચાલે છે અને પશ્ચાત્તાપ વગરના તીવ્ર વૈરભાવવાળા છે. એથી જ આ ક્રોધ આદિનું જન્મપર્યત રહેવાપણું છે, આવો ભાવ છે. અનંતાનુબંધી ક્રોધ આદિનું ફળઅનંતાનુબંધી ક્રોધ વગેરે નરકગતિને આપનારા છે, અર્થાત્ પ્રાયઃ અનંતાનુબંધીના ઉદયમાં મરેલો નરકગતિમાં જાય છે. તેથી અનંતાનુબંધી ઉદયવાળા કેટલાક મિથ્યાત્વીઓની ઉપરના રૈવેયકોમાં ઉત્પત્તિમાં Page #297 -------------------------------------------------------------------------- ________________ २६० तत्त्वन्यायविभाकरे ક્ષતિ નથી. તત્ત્વાર્થ અશ્રદ્ધાનું રૂપ મિથ્યાત્વના ઉદયથી સમ્યકત્વનો સંભવ જ નથી, માટે આ ક્રોધ વગેરે સ્વાભાવિક પોતાના સમ્યક્ત્વના ઘાતી છે. એ આશયથી કહે છે કે- “સમક્તિના ઘાતીઓ છે. अधुनाऽनन्तानुबन्धिक्रोधस्वरूपमाह एवम्भूतं प्रीत्यभावोत्पादकं कर्म अनन्तानुबन्धिक्रोधः । ३४ । एवम्भूतमिति । अनन्तानुबन्धित्वे सति प्रीत्यभावोत्पादकत्वे सति कर्मत्वं लक्षणम् । यदुदयाज्जीवोऽनन्तानुबन्धिनं स्वपरोपघातनिरनुग्रहाहितक्रौर्यपरिणामममर्षाप्रीतिमन्युशब्दवाच्यं क्रोधमवाप्नोति तत्कर्मापि अनन्तानुबन्धिक्रोध उच्यत इति भावः । न चानन्तानुबन्धिपदं प्रीत्यभावे विशेषणं तस्यैव तादृशत्वान्न तु कर्मण इति वाच्यम्, तदनुकूलत्वेन कर्मणोऽपि तथात्वाभ्युपगमात् । आद्यसत्यन्तमत्राप्रत्याख्यानक्रोधादावतिप्रसङ्गवारणाय, द्वितीयञ्चानन्तानुबन्धिमानादावतिप्रसङ्गवारणाय । अस्य परा स्थितिः त्रिंशत्सागरोपमकोटीकोट्यः । वर्षसहस्रत्रितयं चाबाधा, जघन्या सागरोपमस्य च चत्वारस्सप्त भागाः पल्योपमासंख्येयभागन्यूनाः । अयं पर्वतराजितुल्यः क्रोधः शिलायामुत्पन्नाया राजेर्यावच्छिलारूपमवस्थानं तद्वदुत्पन्नानन्तानुबन्धिक्रोधस्य यावत्तत्र भवे जीवति तावदनुवृत्तिस्तदनुमरणाच्च प्रायो नरकप्रापकत्वात्तत्तुल्यत्वं भाव्यम् । क्षमया प्रतिहन्यतेऽयम् ॥ मतानुधा ओपन २१३५ભાવાર્થ- અનંતાનુબંધી પ્રીતિના અભાવનું ઉત્પાદક કર્મ ‘અનંતાનુબંધી ક્રોધ.' વિવેચન- અનંતાનુબંધીત્વ હોય છતે, પ્રીતિના અભાવના ઉત્પાદકપણું હોય છત, કર્મત્વ એ લક્ષણ છે. જેના ઉદયથી જીવ અનંતાનુબંધી સ્વ-પર ઉપઘાત, નિર્દયતા આદિથી થયેલ ક્રૂર પરિણામવાળા, અમર્ષ-અપ્રીતિ-મન્યુ શબ્દથી વાચ્ય એવા ક્રોધને પામે છે, તે કર્મ પણ “અનંતાનુબંધી ક્રોધ” કહેવાય છે, मेवो माछ. શંકા- અનંતાનુબંધી પદ પ્રીતિના અભાવમાં વિશેષણ છે, કેમ કે તે પ્રીતિનો અભાવ તાદેશ અનંતાનુબંધી છે. કર્મ અનંતાનુબંધી કેવી રીતે? સમાધાન- તે પ્રીતિના અભાવ અનુકૂળ(જનક)પણાની અપેક્ષાએ કર્મ પણ અનંતાનુબંધી તરીકે સ્વીકારાય છે. ૧. અનંતાનુબંધીઓનો ઉદય થયે છતે મિથ્યાત્વનો ક્ષયોપશમ નથી. મિથ્યાત્વના ક્ષયોપશમના અભાવથી સમ્યકત્વ નથી. આમ ઉપચારથી અનંતાનુબંધીઓ સમ્યકત્વા ઘાતક છે, મુખ્યથી નહિ; કેમ કે- અનંતાનુબંધીઓથી જ સમ્યકત્વ આવૃત્ત થવાથી મિથ્યાત્વની નિરર્થકતાની આપત્તિ થાય છે. જેમ કષાયોમાં કેવલજ્ઞાનાવરણ હેતુપણું નહિ હોવા છતાં કષાયલય કેવલજ્ઞાનહેતુ છે, તેમ અનંતાનુબંધીઓના ક્ષયોપશમ થયે છતે સમ્યકત્વનો લાભ જાણવો. २. प्रतिहननञ्चोदयनिरोधोदितविफलीकरणरूपमेवमग्रेऽपि ।। Page #298 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂ૪-રૂ, પઝમ: શિરો २६१ પદકૃત્ય- અપ્રત્યાખ્યાન ક્રોધ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અનંતાનુબંધિત્વે સતિ' એવું પ્રથમ વિશેષણ દલ મૂકેલ છે. અનંતાનુબંધી માન આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પ્રીતિ અભાવ ઉત્પાદકત્વે સતિ એવું બીજું વિશેષણ દલ મૂકેલ છે. કાળાદિના વારણ માટે વિશેષ્ય (કર્મત્વ) દલ રાખે છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-ત્રણ હજાર વર્ષ. જઘન્ય સ્થિતિસાગરોપમના ચાર ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. ઉપમાનદર્શનઆ અનંતાનુબંધી ક્રોધ પર્વત રજિસદશ છે. પાષાણ પંજરૂપ પર્વત (તેનો એક દેશ પણ પર્વત કહેવાય છે.) તે પર્વતમાં રાજિ એટલે ભેદ-રેખા તેના સરખો ક્રોધ. શિલામાં રાજિ ઉત્પન્ન થઈ જયાં સુધી શિલા રૂપ છે ત્યાં સુધી રહે છે, તેનો સાંધો થતો નથી. આ પ્રમાણે ઉત્પન્ન થયેલો અનંતાનુબંધી ક્રોધ ભવની અપેક્ષાએ જ્યાં સુધી તે ભવમાં જીવે છે, ત્યાં સુધી અનુવર્તે છે-પાછળ રહે છે, મરણ બાદ પ્રાયઃ નરકમાં જીવની સાથે જાય છે. અર્થાત્ આ અનંતાનુબંધી ક્રોધ કોઈ પણ રીતે નિવારી શકાય એવો નથી એમ વિચારવું. આ અનંતાનુબંધી ક્રોધ ક્ષમા વડે હણી શકાય છે. અહીં પ્રતિહનન એટલે ઉદયના નિરોધ રૂપ ઉદિતના નિષ્ફલીકરણ રૂપ સમજવું. अनन्तानुबन्धिमानस्वरूपमाह तादृशं नम्रताविरहप्रयोजकं कर्म अनन्तानुबन्धिमानः । ३५ । तादृशमिति । अनन्तानुबन्धीत्यर्थः । यदुदयादनन्तानुबन्धिनं जात्याद्युत्सेकावष्टम्भा पराप्रणतिरूपं नम्रताविरहं गच्छति तत्कर्मानन्तानुबन्धिमान इत्यर्थः । कृत्यं पूर्ववदूह्यम् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत् । शैलस्तम्भसमानोऽयं मानः । कुतश्चित्कारणात्समुत्पन्नोऽनन्तानुबन्धिमान आमरणान्न व्यपगच्छति, जात्यन्तरानुबन्धी निरनुनयोऽप्रत्यवमर्शश्चेति भाव्यम् । मार्दवेन प्रतिहन्यतेऽयम् ॥ અનંતાનુબંધી માનભાવાર્થ- તાદેશ અનંતાનુબંધી નમ્રતાના અભાવમાં પ્રયોજક કર્મ ‘અનંતાનુબંધી માન.” વિવેચન- જેના ઉદયથી ઉત્કૃષ્ટ-મહાનુ-જાતિ-કુળ-જ્ઞાન આદિના નિમિત્ત દ્વારા અનંતાનુબંધી, બીજાને નમવાના અભાવ રૂપ નમ્રતાના અત્યંતાભાવને પામે છે, તે કર્મ “અનંતાનુબંધી માન.” પદકૃત્ય પૂર્વની માફક વિચારવું. આ કર્મની બંને સ્થિતિ અનંતાનુબંધી ક્રોધની માફક સમજવી. ઉપમાન વર્ણન શૈલ-પત્થરના થાંભલા જેવો કોઈ પણ રીતે અનમનીય “અનંતાનુબંધી માને છે. આ - કોઈ પણ નિમિત્તથી પેદા થયેલ માન મરણ સુધી જતું નથી. જન્માન્તરનું અનુબંધી-સહચર, બીજાઓને અનુનય Page #299 -------------------------------------------------------------------------- ________________ २६२ तत्त्वन्यायविभाकरे (વિનય-ખુશામત)ના અભાવવાળું અને પશ્ચાત્તાપના પરિણામ વગરનું આ “અનંતાનુબંધી માન” છે. આમાન માર્દવ (નમ્રતા)થી હણાય છે. અન્ય પૂર્વની માફક અહીં સમજવું. अथानन्तानुबन्धिमायामाह ईदृक् सरलताभावप्रयोजकं कर्म अनन्तानुबन्धिमाया । ३६ । ईगिति । अनन्तानुबन्धीत्यर्थः । यदुदयतोऽनन्तानुबन्धिनी वञ्चनाद्यात्मकात्मपरिणतिरूपां सरलत्वाभावात्मिकां मायामाप्नोति तत्कर्मानन्तानुबन्धिमायेति भावः । अनन्तानुबन्धित्वे सति सरलत्वाभावादिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम्, आदिना प्रणिध्युपनिधिकृत्यादीनां सङ्ग्रहः, कृत्यं प्राग्वत् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत्, घनवंशमूलसदृशीयं माया, उपायशतेनापि ऋजुकर्तुमशक्यत्वात् । इयं आर्जवेन प्रतिहन्यते ॥ અનંતાનુબંધી માયાભાવાર્થ- આવા (અનંતાનુબંધી) સરલતાના અભાવમાં પ્રયોજકભૂત કર્મ “અનંતાનુબંધી માયા.' વિવેચન- જેના ઉદયથી અનંતાનુબંધી, દંભ-કૂટ આદિ રૂપ આત્મપરિણામ રૂપ, સરલતાના અભાવવાચક માયાને પામે છે, તે કર્મ ‘અનંતાનુબંધી માયા” આવો ભાવ છે. “અનંતાનુબંધિત્વે સતિ સરલત્વાભાવ પ્રયોજકત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. આદિથી પ્રસિધિ, (વ્રતના પરિપાકના અભાવકારક આસક્તિ) ઉપધિ (ચિત્તની વિપરીત પ્રકારની પરિણતિ), નિકૃતિ (જેનાથી બીજો પરાજિત થાય તે છલ વગેરે) આદિનો સંગ્રહ થાય છે. પદકૃત્ય પૂર્વની માફક છે. બન્ને સ્થિતિ પૂર્વવત્ सम४वी. ઘનવંશી મૂલ, અત્યંત વક્ર હોઈ સેંકડો ઉપાયોથી સીધું થઈ શકતું નથી અને તેની કુટિલતા અગ્નિથી પણ બાળી શકાતી નથી. આ રીતે જેનાથી પેદા થયેલ માનસિક કુટિલતા કોઈ પણ રીતે અટકતી નથી, તે અનંતાનુબંધી માયા. આ માયા આર્જવ(સરલતા)થી હણાય છે. બીજું સર્વ પૂર્વની માફક સમજવું. अनन्तानुबन्धिलोभं लक्षयति ___ ईदृशं द्रव्यादिमू»हेतुः कर्मानन्तानुलब्धिलोभः । ३७ । ईदृशमिति । अनन्तानुबन्धीत्यर्थः । यस्योदयादनन्तानुबन्धिनमनुग्रहप्रवणद्रव्याद्यभिकाङ्क्षावेशरूपमसंतोषात्मकजीवपरिणामविशेषं लोभमेति तत्कर्मानन्तानुबन्धिलोभ इति भावः । अनन्तानुबन्धित्वे सति द्रव्यादिमूर्छादिहेतुत्वे सति कर्मत्वं लक्षणं, कृत्यं पूर्ववत् । लोभोऽयं लाक्षारागसदृशः, सन्तोषेण प्रतिहन्यते । स्थिती चानन्तानुबन्धिक्रोधवत् ॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३६-३७-३८, पञ्चमः किरणे २६३ અનંતાનુબંધી લોભભાવાર્થ- આવી દ્રવ્યાદિની મૂચ્છહેતુભૂત કર્મ ‘અનંતાનુબંધી લોભ.” વિવેચન- આવી એટલે અનંતાનુબંધી, એવો અર્થ કરવો. જેના ઉદયથી અનંતાનુબંધી ઉપકારપરાયણ દ્રવ્ય આદિ વિષયક અભિકાંક્ષાના આવેશ (અહંકાર) રૂપ, અસંતોષ નામક જીવના વિશિષ્ટ પરિણામ રૂપ લોભને પામે છે, તે કર્મ ‘અનંતાનુબંધી લોભ.'- આવો ભાવ છે. “અનંતાનુબંધિત્વે સતિ દ્રવ્યાદિ મૂચ્છ (ઉત્કૃષ્ટ મોહવૃદ્ધિ) આદિ હેતુત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. પદકુત્ય પૂર્વની માફક છે. આ અનંતાનુબંધી રાગ રૂપ લોભ લાક્ષારાગ સરખો અને કરમજી રંગથી રંગેલ રેશમી વગેરે વસ્ત્રના રંગ સરખો કોઈ પણ રીતે દૂર થઈ શકે નહિ, એવો “અનંતાનુબંધી લોભ' છે. આ લોભ સંતોષથી હણાય છે. આ લોભની બન્ને સ્થિતિ પૂર્વના ક્રોધની માફક સમજવી. सम्प्रत्यप्रत्याख्यानक्रोधाद्यभिधानायाऽप्रत्याख्यानस्वरूपमाह प्रत्याख्यानावरणभूता वर्षावधिभाविनस्तिर्यग्गतिदायिनस्सर्वदेशविरतिघातिनश्चाप्रत्याख्यानाः । ३८ । ___प्रत्याख्यानावरणभूता इति । देशसर्वविरतिभेदतः प्रत्याख्यानं द्विविधं । प्रत्याख्यानं नाम प्रतिषेधस्याचार्यसन्निधावाख्यानं भावतः, न हन्मि यावज्जीवं सर्वान् प्राणिन इत्यादिरूपतः । अल्पं प्रत्याख्यानमप्रत्याख्यानं देशविरतिरूपं तदप्यावृण्वन्तीत्यप्रत्याख्यानावरणास्त एवात्राप्रत्याख्यानशब्देनोक्ताः । तदेवाह प्रत्याख्यानावरणभूता इति देशतोऽपि प्रत्याख्यानस्यावरणभूता इत्यर्थः । एषामुदये हि विरतिर्न भवत्येव । किमेतेऽनन्तानुबन्धिवदाजन्मभाविन इत्यत्राह वर्षावधिभाविन इति । जघन्येनाष्टमासस्थितिका उत्कर्षण वर्षस्थितिका इति भावः । न चानन्तानुबन्धिक्रोधमनुसृत्य मृतानां नरकेषूत्पत्तिरिवाप्रत्याख्यानावरणक्रोधमनुसृत्य मृतानां, किन्तु क्षुत्पिपासाशीतोष्णदंशमशकादिविविधव्यसनवशीकृततिर्यग्र्गतावेवेत्याह तिर्यग्गतिदायिन इति । किमेषां कार्यमित्यत्राह सर्वदेशविरतिघातिन इति । देशतस्सर्वतश्च विरतिं निरुन्धन्तीति भावः ॥ અપ્રત્યાખ્યાન ક્રોધ આદિ કહેવા માટે અપ્રત્યાખ્યાન સ્વરૂપ વર્ણન ભાવાર્થ- પ્રત્યાખ્યાનમાં આવરણભૂત, વર્ષ સુધી રહેનારા અને તિર્યંચગતિ આપનારા સર્વ-દેશ રૂપ વિરતિના ઘાતક “અપ્રત્યાખ્યાન કષાયો છે. १. प्रायोवादापेक्षयेयमुक्तिः, अप्रत्याख्यानावरणोदयवतामविरतसम्यग्दृशां तिर्यड्मनुष्याणाञ्च सुरेषूत्पत्तेः प्रत्याख्यानावरणोदयवताञ्च देशविरतानां देवगतरेप्रत्याख्यानावरणोदयवताञ्च सम्यग्दृष्टिदेवानां मनुजगतेश्च श्रुतेः ॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ २६४ तत्त्वन्यायविभाकरे વિવેચન- દેશ અને સર્વવિરતિના ભેદથી પ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. (૧) પ્રત્યાખ્યાનપચ્ચકખાણ- “હું સર્વ પ્રાણિઓને જીવજીવ સુધી નહિ હણું “ઇત્યાદિ રૂપ ભાવથી આચાર્યની સંનિધિમાં પ્રતિષેધનું કથન. (૨) અપ્રત્યાખ્યાન-અલ્પ ભેદથી પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાન દેશવિરતિ રૂપ અપ્રત્યાખ્યાનને આવરે તે. પ્રત્યાખ્યાનના આવરણભૂત એટલે દેશથી પણ સર્વથા) પ્રત્યાખ્યાનના આવરણભૂત કષાયો, એવો અર્થ સમજવો. આ અપ્રત્યાખ્યાન આવરણભૂત કષાયોના ઉદયમાં વિરતિ માત્ર થતી નથી. શું આ કષાયો અનંતાનુબંધીની માફક આજન્મ રહેનારા છે? તો જણાવે છે કે – “એક વર્ષ સુધી રહેનારાં છે.' અર્થાત્ જઘન્યથી આઠ માસની અને ઉત્કૃષ્ટતાથી એક વર્ષની સ્થિતિવાળા છે, એવો ભાવ છે. અનંતાનુબંધી ક્રોધની અપેક્ષાએ મરેલાઓની નરકમાં ઉત્પત્તિ છે. તેવી રીતે અપ્રત્યાખ્યાન-આવરણ ક્રોધની અપેક્ષાએ મૃત્યુ પામેલાની નરકગતિ નથી. પરંતુ ભૂખ-તરસ-ઠંડી-ગરમી-ડાંસ-મચ્છર વગેરે વિવિધ દુઃખપરાધીન તિર્યંચગતિમાં છે. આ કથન પ્રાયિક સમજવું, કારણ કે- અપ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા અવિરત સમ્યગ્યદષ્ટિ તિર્યંચમનુષ્યોની દેવોમાં ઉત્પત્તિ છે, પ્રત્યાખ્યાનાવરણના ઉદયવાળા દેશવિરતોની દેવગતિનું શ્રવણ છે અને અપ્રત્યાખ્યાનાવરણ ઉદયવાળા સમ્યગ્દષ્ટિ દેવોની મનુષ્યગતિનું શ્રવણ છે. આ અપ્રત્યાખ્યાન કષાયોનું શું કાર્ય છે? તો કહે છે કે - “સર્વદેશવિરતિઘાતી છે. અર્થાત્ દેશથી અને સર્વથી વિરતિને રોકનારા છે, એવો ભાવ છે. एकग्रन्थेन संक्षेपकामोऽप्रत्याख्यानक्रोधमानमायालोभानां स्वरूपाण्युपदर्शयति एतद्विशिष्टाः पूर्वोक्तस्वरूपाः क्रोधादयोऽप्रत्याख्यानक्रोधादयः । ३९ । एतद्विशिष्टा इति । अप्रत्याख्यानसहिता इत्यर्थः । पूर्वोक्तस्वरूपा इति प्रीत्यभावोत्पादककर्मत्वनम्रताविरहप्रयोजककर्मत्वसरलताभावप्रयोजककर्मत्वद्रव्यादिमू हेतुकर्मत्वरूपाइत्यर्थः । क्रोधादय इति । किन्त इत्यत्राहाप्रत्याख्यानक्रोधादय इति आदिनोभयत्र मानमायालोभानां ग्रहणम् । लक्षणं प्रयोजनञ्च पूर्ववदूह्यम् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत् । क्रमेण भूराज्यस्थिस्तम्भमेषविषाणकर्दमरागसदृशा एते ॥ હવે એક ગ્રંથથી, સંક્ષેપની ઇચ્છાવાળા અપ્રત્યાખ્યાન ક્રોધ-માન-માયા-લોભના સ્વરૂપને દર્શાવે છે. ભાવાર્થ- અપ્રત્યાખ્યાનવિશિષ્ટ-પૂર્વકથિત સ્વરૂપવાળા ક્રોધ વગેરે અપ્રત્યાખ્યાન ક્રોધ આદિ કહેવાય છે. વિવેચન- એતદ્ વિશિષ્ટ એટલે અપ્રત્યાખ્યાન સહિત, એવો અર્થ છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા એટલે પ્રીતિ અભાવ ઉત્પાદક કર્મત્વ-નમ્રતાવિરહ પ્રયોજક કર્મવ-સરલતા અભાવ પ્રયોજક કર્મવ-દ્રવ્યાદિ મૂર્ચ્યુહતુ કર્મત્વ રૂપ સ્વરૂપવાળાઓ, એવો અર્થ છે. એતદ્ વિશિષ્ટ-પૂર્વોક્ત સ્વરૂપવાળા ક્રોધ વગેરે. Page #302 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३९-४०, पञ्चमः किरणे २६५ તેઓને કેવી રીતે ઓળખાવાય છે ? તો કહે છે કે- ‘અપ્રત્યાખ્યાન તરીકે ક્રોધ આદિ કહેવાય છે.” આદિ પદથી બંને ઠેકાણે માન-માયા-લોભનું ગ્રહણ કરવું. લક્ષણ અને પ્રયોજન પૂર્વની માફક વિચારવા. અનંતાનુબંધી ક્રોધની માફક બન્ને સ્થિતિ છે. ૦ ક્રમથી ભૂરાજિ-પૃથ્વીરેખા સરખો અપ્રત્યાખ્યાન ક્રોધ. (સૂર્યના કિરણોના સમુદાયથી ગ્રહણ કરેલ સ્નેહવાળી-વાયુથી હણાયેલ ભૂમિની રાજિ-રેખા-ભેદ ઉત્પન્ન થયેલ વરસાદની અપેક્ષાવાળા સંરોહવાળીવાયુથી હણાયેલ ભૂમિની રાજિ-રેખા-ભેદ ઉત્પન્ન થયેલ વરસાદની અપેક્ષાવાળા સંરોહવાળી અથવા ફૂટેલી પૃથ્વી સંબંધી રેખા, કચરા વગેરેથી ભરાયેલી કષ્ટથી દૂર થાય છે. એવી રીતે આ પણ પ્રત્યાખ્યાનાવરણની અપેક્ષાએ કષ્ટથી અટકે છે.) ૦ અપ્રત્યાખ્યાન માન અસ્થિના સ્તંભ સરખો છે. જેમ હાડકું કે હાડકાનો થાંભલો ઘણા ઘણા ઉપાયોઅત્યંત મોટા કષ્ટથી નમે છે. એ પ્રમાણે જેના ઉદયમાં જીવ પણ અત્યંત મોટા કષ્ટથી નમે છે, તે માન, અપ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. ૦ અપ્રત્યાખ્યાન માયા મેષ(ઘેટા)ના શીંગડા જેવી છે. જેમ મેષશૃંગની કુટિલતા અત્યંત કષ્ટથી દૂર થાય છે, તેમ તે અત્યંત કષ્ટથી દૂર થઈ શકે એવી છે. ૦ અપ્રત્યાખ્યાન લોભ કર્દમ (ગાડાંની મશ-કાદવ)ના રાગ સરખો છે. વસ્ત્ર ઉપર લાગેલ નિબિડ કાદવ સરખો તે અત્યંત કષ્ટથી દૂર થઈ શકે એવો છે. प्रत्याख्यानावरणक्रोधादीनभिधातुं प्रत्याख्यानावरणस्वरूपमाह सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनो मनुजगतिप्रदायिनस्साधुधर्मघातिनः પ્રત્યાધ્યાના: ૪૦ .. सर्वविरत्यावरणकारिण इति । सर्वविरतिरूपं प्रत्याख्यानमावृण्वन्तीति भावः । अस्योदये हि विरत्यविरतिर्भवति, उत्तमचारित्रलाभस्तु न भवति । अवधिमाह मासचतुष्टयभाविन इति । उत्कर्षेणेयमुक्तिः, जघन्येन तु अहोरात्रं विज्ञेयम् कुत्रैषां जन्मप्रदत्वमित्यत्राह मनुजगतिप्रदायिन इति मनुजेषूत्पत्तिं लभत इति भावः । कार्यमाह साधुधर्मघातिन इति साधुधर्मपरिणामोत्पत्तिं नाशयन्तीत्यर्थः ॥ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ આદિને કહેવા માટે પ્રત્યાખ્યાનાવરણ સ્વરૂપનું વર્ણન ભાવાર્થ- સર્વવિરતિને રોકનારા, ચાર મહિના રહેનારા, મનુષ્યગતિ આપનારા અને સાધુધર્મના ઘાતી -“પ્રત્યાખ્યાન' છે. વિવેચન- સર્વવિરતિ રૂપ પ્રત્યાખ્યાનને આવરનારા છે. ખરેખર, આ કષાયના ઉદયમાં દેશવિરતિ (વિરત્યવિરતિ) થાય છે, પરંતુ ઉત્તમ એવા ચરિત્રનો લાભ થતો નથી. અવધિને કહે છે કે- ઉત્કૃષ્ટથી ચાર Page #303 -------------------------------------------------------------------------- ________________ २६६ तत्त्वन्यायविभाकरे માસ અને જઘન્યથી અહોરાત્ર જાણવું. આ કષાયો કઈ ગતિ આપનારા છે? તો કહે છે કે- “મનુષ્યગતિને આપનારાં છે.' અર્થાત્ આ કષાયવાળો જીવ મનુષ્યોમાં ઉત્પત્તિને મેળવે છે. કાર્યને કહે છે કે - ‘સાધુધર્મધાતી છે. અર્થાત્ સાધુધર્મના પરિણામની ઉત્પત્તિનો નાશ કરે છે. प्रत्याख्यानावरणक्रोधचतुष्टयस्वरूपं संक्षेपेणाह ईदृशाः क्रोधादय एव प्रत्याख्यानक्रोधादयः । ४१ । ईदृशा इति । प्रत्याख्यानावरणभूता इत्यर्थः । क्रोधादय एवेति पूर्वोक्तस्वरूपाः क्रोधादय एवेत्यर्थः । प्रत्याख्यानक्रोधादय इति प्रत्याख्यानावरणभूताः क्रोधमानमायालोभा इत्यर्थः । लक्षणं प्रयोजनञ्च प्राग्वत् । स्थिती चानन्तानुबन्धिक्रोधवत्, क्रमेणैते वालुकाराजिदारुस्तम्भगोमूत्रिकाखञ्जनरागसदृशाः ॥ સંક્ષેપથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ વગેરે ચારના સ્વરૂપનું વર્ણનભાવાર્થ- “આવા ક્રોધ આદિ જ પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે.” વિવેચન- આવા પ્રત્યાખ્યાનાવરણભૂત એવો અર્થ સમજવો. “ક્રોધ વગેરે જ' એટલે પૂર્વકથિત સ્વરૂપવાળા ક્રોધ વગેરે જ, એવો અર્થ સમજવો. “પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે’ એટલે પ્રત્યાખ્યાનાવરણભૂત ક્રોધ-માન-માયા-લોભ એવો અર્થ છે. લક્ષણ અને પ્રયોજન પૂર્વની માફક સમજવું. અનંતાનુબંધી ક્રોધની માફક બન્ને સ્થિતિ સમજવી. ક્રમથી પ્રત્યાખ્યાન ક્રોધ વગેરે. ૦ પ્રત્યાખ્યાન ક્રોધ-વાલુકા રાજિ-રેખા સરખો છે. જેમ વાલુકામાં કાર્ડ વગેરે હેતુથી ઉત્પન્ન થયેલી રાજિ-રેખા, વાયુની પ્રેરણાદિ સાપેક્ષ સંરોહવાળી અર્થાત્ સંજ્વલન ક્રોધની અપેક્ષાએ તીવ્ર હોવાથી, રેણુ મધ્યમાં રેખા જેમ લાંબા કાળ મટે છે, તેમ આ ક્રોધ લાંબા કાળ મટે છે. પ્રત્યાખ્યાન માન-લાકડાના સ્તંભ સમાન છે. જેમ કોઈપણ સ્તંભ કાષ્ઠ અગ્નિની ગરમી-બાર વગેરે ઘણા ઉપાયોથી કષ્ટથી નમે છે, તેમ માનના ઉદયમાં જીવ પણ કષ્ટથી નમે છે. ૦ પ્રત્યાખ્યાન માયા-ગોમૂત્રિકા સરખી આ માયા છે. ગોમૂત્રિકા એટલે માર્ગમાં ચાલતા બળદની વક્રપણાએ પડેલી મૂત્રધારા “ગોમૂત્રિકા' કહેવાય છે. જેમ આ પવન વગેરેથી સૂકાઈ ગયેલી ગોમૂત્રિકા થોડા કષ્ટથી દૂર થાય છે, તેમ જે કષાયથી પેદા થયેલી કુટિલતા કષ્ટથી દૂર થાય છે. તે ગોમૂત્રિકા સમાન પ્રત્યાખ્યાનાવરણી માયા છે. ૦ પ્રત્યાખ્યાન લોભ-ખંજન રાગ સરખો છે. અર્થાત્ વસ્ત્રમાં લાગેલ દીવા વગેરેના કાજળ (ખંજન) સમાન (હીપત્રિામતઃ વંદનદીવાના કોડીયાના મેલ સરખો) પ્રત્યાખ્યાનાવરણ લોભ કષ્ટથી હટાવી શકાય એવો છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ २६७ सूत्र - ४१-४२, पञ्चमः किरणे संज्वलनक्रोधादीन्निवक्तुमादौ संज्वलनस्वरूपमाचष्टे ईषत्संज्वलनकारिणः पक्षावधयो देवगतिप्रदायिनो यथाख्यातचारित्रघातिनस्संज्वलनाः । ईदृशाश्च क्रोधादय एव संज्वलनक्रोधादयः । ४२ । ईषत्संज्वलनकारिण इति । परीषहोपसर्गादिसंपाते सति चारित्रीणमपि संईषद्ज्वलयन्तीति संज्वलनाः, एषामुदये हि यथाख्यातचारित्रलाभो न भवति, अकषायचारित्रलाभो न भवतीति भावः । एषामप्यवधिमाह पक्षावधय इति । उत्कर्षेणेदम् पाक्षिक प्रतिक्रमणकाले प्रकर्षतो विध्यापनात्, जघन्येन तु पश्चात्तापोत्पत्यनन्तरमेव व्यपगच्छन्तीति भावः । ईदृशं क्रोधादिकमनुमृतानां का गतिरित्यत्राह देवगतिप्रदायिन इति । तेषां कार्यमाह यथाख्यातेति । उपशान्तक्षीणकषायस्य यथाख्यातचारित्रावाप्तेरिति भावः । संक्षेपतस्संज्वलनक्रोधादिस्वरूपमुपदर्शयति ईदृशाश्चेति । संज्वलनात्मकाश्चेत्यर्थः । चशब्दः प्रकारभेदसमाप्तिद्योतकः । क्रोधादय एवेति लक्षणं पूर्ववत् । उत्कृष्टा स्थितिः प्राग्वत्, जघन्या तु संज्वलनक्रोधस्य मासद्वयं संज्वलनमानस्य मासः, संज्वलनमायाया अर्धमासः, संज्वलनलोभस्यान्तमुहूर्त्तम्, सर्वेषामबाधाकालोऽन्तर्मुहूर्त्तम् । क्रमेणोदकराजितृणस्तम्भनिर्लेखनहरिद्रारागसदृशा एते ॥ સંજવલન ક્રોધ વગેરે કહેવા માટે આરંભમાં સંજવલન સ્વરૂપનું વર્ણન ભાવાર્થ-થોડા સંજવલન કરનારા, પક્ષની અવધિવાળા અને દેવગતિને આપનારા યથાખ્યાતચારિત્રના ઘાતીઓ “સંજવલનો અને આવા ક્રોધ વગેરે જ સંજ્વલન ક્રોધ આદિ છે. વિવેચન-પરીષણો અને ઉપસર્ગોની ઝડી વરસાવાથી ચારિત્રવંતને પણ જરા જલાવે છે, તે સંજવલનો. આ પ્રમાણે સંજવલનનો વ્યુત્પત્તિ અર્થ છે. ખરેખર, આ કષાયોના ઉદયમાં યથાખ્યાતચારિત્રનો લાભ થતો नथी.. (સંજવલન કષાયો ફક્ત યથાખ્યાતના ઉપઘાતી નથી, પરંતુ શેષ ચારિત્રોના પણ દેશઘાતીઓ થાય છે, કે જેથી તેઓના ઉદયમાં શેષ ચારિત્ર પણ અતિચારવાળું થાય છે.) અર્થાત્ કષાય વગરના ચારિત્રનો લાભ थतो नथी. -- . १. संज्वलना न केवलं यथाख्यातोपघातिनः किन्तु शेषचारित्राणामपि देशोपधातिनो भवन्ति, यतस्तेषामुदये शेषचारित्रमपि सातिचारं भवतीति भावः ॥ २. व्यवहारनयापेक्षयाऽयं कालनियमः, बाहुबलिप्रभृतीनामन्येषांसंयतादीनाञ्च संज्वलनस्य पक्षात्परतोऽपि मासवर्षादिकाले प्रत्याख्यानावरणानामप्रत्याख्यानावरणानामनन्तानुबन्धिनाञ्चान्तर्मुहूर्तादिकालं स्थितिश्रवणात् ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ २६८ तत्त्वन्यायविभाकरे આ કષાયોની અવધિ ઉત્કૃષ્ટથી ‘પખવાડીયા સુધી રહેનારી છે, કેમ કે- પાક્ષિક પ્રતિક્રમણના સમયે ઉત્કૃષ્ટથી શાન્ત થાય છે. જઘન્યથી તો પશ્ચાત્તાપ પછીથી જ દૂર થાય છે. આવા ક્રોધ આદિના ઉદયમાં મરેલાઓની શી ગતિ? આ જવાબમાં કહે છે કે- “દેવગતિના આપનારા' છે. તેઓના કાર્યને કહે છે કે- “યથાખ્યાતચારિત્ર ઘાતીઓ છે, કેમ કે- ઉપશાન્ત કષાયવાળા અને ક્ષીણ કષાયવાળાને યથાખ્યાતચારિત્રની પ્રાપ્તિ હોય છે. સંક્ષેપથી સંજવલન ક્રોધ આદિનું સ્વરૂપ દર્શાવે છે કે આવા-સંજવલન સ્વરૂપી, એવો અર્થ સમજવો. અહીં “ચ'કાર પ્રકારભેદની સમાપ્તિનો ઘોતક છે. ક્રોધ વગેરે (માન-માયા-લોભ)નું લક્ષણ પૂર્વની માફક જ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ-પૂર્વની માફક. જધન્ય સ્થિતિ-ક્રોધની બે મહિના, માનની એક મહિનો, માયાની પંદર દિન અને લોભની અંતર્મુહૂર્ત. અબાધકાળ-સર્વનો અંતર્મુહૂર્ત. ક્રમથી સંજ્વલન ક્રોધ આદિ. ૦ સંજવલન ક્રોધ-ઉદક રાજિના સરખો છે. જેમ પાણીમાં દંડ-લાકડી-સળી-આંગળી વગેરેમાંથી કોઈ એક નિમિત્તથી ઉત્પન્ન (કરાતી) થયેલ રાજિ-રેખા, પાણી, દ્રવદ્રવ્ય હોવાથી ઉત્પત્તિ પછી તુરંત હી મટી જાય છે, તેમ પૂર્વોક્ત નિમિત્તવશાત્ વિદ્વાન્ (ક્રોધના ફળના જાણ) અને અપ્રમત્ત સાધુને ઉત્પન્ન થયેલ સંજવલન ક્રોધ, “હા ! મેં ખોટું કર્યું આવા પ્રકારના પશ્ચાત્તાપની ઉત્પત્તિ બાદ તુરંત હી નાશ પામે છે. ૦ સંજવલન માન-તિનિશિલતા (અથવા તૃણનો સ્તંભ)નો સરખો છે. જેમ નેતરની સોટી સુખપૂર્વક નમે છે, તેમ જે માનના ઉદયમાં જીવ પોતાનો આગ્રહ મૂકીને સુખથી જ નમે છે, તે સંજવલન માન. ૦ સંજવલન માયા-સુથારના વાંસલાથી છોલાતા એવા ધનુષ્ય વગેરેની છોલાયેલ, અત્યંત વાંકી છાલ રૂપ નિર્લેખન સરખી માયા છે. જેમ આ અવલેખિકા કોમળ હોવાથી સુખપૂર્વક સીધી કરાય છે, તેમ જ માયાના ઉદયમાં હૃદયમાં ઉત્પન્ન થયેલ વક્રતા સુખપૂર્વક અટકે છે. ૦સંજ્વલન લોભ-હળદરના રંગ સરખો છે. જેમ વસ્ત્રમાં હળદરનો રંગ સૂર્યના તડકાના સ્પર્શ માત્રથી ઉડી જાય છે, તેમ આ લોભ નિમિત્તવશાત્ શીધ્ર અટકી જાય છે. ___ अथ चारित्रमोहनीयस्यापरभेदं नोकषायाख्यं पूर्वोदितकषायसहचारिणं कषायोद्दीपकं सहचारिकषायसमफलं नवविधं क्रमेणाऽऽख्यातुमुपक्रमते દાતાલ વર્મ હાચમોહનીયમ્ કરૂ हास्योत्पादकमिति । यस्योदयेन सनिमित्तमनिमित्तं वा हसति रङ्गावतीर्णनटवत् तत्कर्म हास्यमोहनीयमित्यर्थः । हास्योत्पादकत्वे सति कर्मत्वं लक्षणं, कृत्यं सुस्पष्टम् । उत्कृष्टा स्थितिरनन्तानुबन्धिक्रोधवत्, जघन्या तु सागरोपमस्य द्वौ सप्तभागौ पल्योपमासंख्येयभागन्यूनौ, अन्तर्मुहूर्त्तञ्चाबाधा ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ रतिमोहनीयमाह— सूत्र - ४३-४४-४५-४६, पञ्चमः किरणे हास्यमोहनीयवत् ॥ पदार्थविषयकप्रीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् । ४४ । 1 पदार्थेति । पदार्थविषयकप्रीत्यसाधारणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । लोभादावतिव्याप्तिवारणायासाधारणेति । सौभाग्यनामकर्मण्यतिव्याप्तिवारणाय पदार्थविषयकेति । स्थिती २६९ अरतिमोहनीयमाचष्टे पदार्थविषयकोद्वेगकारणं कर्म अरतिमोहनीयम् । ४५ । पदार्थविषयकेति । पदार्थविषयकोद्वेगकारणत्वे सति कर्मत्वं लक्षणम् । दुर्भगनामकर्मण्यतिव्याप्तिवारणाय पदार्थविषयकेति । स्थिती हास्यमोहनीयस्येव ॥ शोकमोहनीयं वक्ति अभीष्टवियोगादिदुःखहेतुः कर्म शोकमोहनीयम् । ४६ । अभीष्टवियोगादीति । अभीष्टवियोगादिजन्यदुःखहेतुत्वे सति कर्मत्वं लक्षणम् । यदुदयात् प्रियविप्रयोगादौ स्वोरस्ताडमाक्रन्दति, परिदेवते, भूपीठे च लुठति, दीर्घं निश्वसिति, तच्छोकमोहनीयमित्यर्थः असातेऽतिव्याप्तिवारणाय जन्यान्तम् । स्थिती हास्यमोहनीयवत् ॥ નોકષાયના નિરૂપણની અવતરણીકા હવે ચારિત્રમોહનીયના બીજા ભેદ રૂપ, પૂર્વકથિત કષાયના સહચારી, કષાયના ઉદ્દીપક નોકષાય नामवाणा (उषायनो) खेहेश अथवा दुषायविशेष, नोडषाय-हास्य आहि, मिश्र अर्थवाणो 'नो' शब्द पा છે. [કષાય સહકારી એટલે કષાયના કાર્યને કરવામાં સમર્થ છે. આ સહચારી કષાયોનું સ્વતંત્ર સામર્થ્ય નથી. જે દોષવાળો કષાય છે, તેના સહચારીઓ નોકષાયોનો પણ તે તે દોષવાળા જ છે. અનંતાનુબંધી આદિ સહચારી નોકષાયો અનંતાનુબંધી સ્વભાવવાળા જ થાય છે. તેથી આ સહચારી કષાયો પણ ચરણ આદિ ઉપઘાતકારી હોવાથી કષાયની તુલ્યતાએ નોકષાયો ગ્રહણ કરવા યોગ્ય છે.] અતએવ કષાય સમાન ફળવાળા નવ પ્રકારના નોકષાયને ક્રમથી કહેવા પ્રારંભ કરે છે. હાસ્યમોહનીય भावार्थ- हास्यनुं उत्पा उर्भ 'हास्यमोहनीय. ' વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત સહિત કે રહિત, રંગભૂમિ ઉપર ઉતરેલ નટની માફક હસે છે, તે કર્મ ‘હાસ્યમોહનીય’ એવો અર્થ સમજવો. Page #307 -------------------------------------------------------------------------- ________________ २७० तत्त्वन्यायविभाकरे હાસ્યોત્પાદકત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. પદકૃત્ય સુસ્પષ્ટ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિઅનંતાનુબંધી ક્રોધની માફક. જઘન્ય સ્થિતિ-સાગરોપમના બે સપ્તમ ભાગો, પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન. અબાધાકાળ-અંતર્મુહૂર્ત. રતિમોહનીયભાવાર્થ- પદાર્થવિષયક પ્રીતિના અસાધારણભૂત કર્મ ‘રતિમોહનીય.” વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત હોય કે ન હોય, બાહ્ય-અત્યંતર વસ્તુઓમાં અને શબ્દ આદિ ઇષ્ટવિષયોમાં જીવને પ્રમોદ થાય છે, તે “રતિમોહનીય.” “પદાર્થવિષયક પ્રીતિ અસાધારણ કારણ– સતિ કર્મત્વ' એ લક્ષણ છે. લોભ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અસાધારણ' એવું પદ મૂકેલ છે. સૌભાગ્યનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પદાર્થવિષયક આવું પદ મૂકેલ છે. હાસ્યમોહનીયની માફક બને સ્થિતિ વિચારવી. અરતિમોહનીયભાવાર્થ- પદાર્થ સંબંધી ઉદ્વેગનું કારણ કર્મ ‘અરતિમોહનીય. વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત સહિત કે રહિત, બાહ્ય-અત્યંતર વસ્તુઓમાં જીવને અરતિઅપ્રીતિ થાય છે, તે “અરતિમોહનીય.” ‘પદાર્થવિષયક ઉગ કારણત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. દુર્ભગનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે પદાર્થવિષયક એવું પદ મૂકેલ છે. આ કર્મની બન્ને સ્થિતિ હાસ્યમોહનીય મુજબ સમજવી. શોકમોહનીયભાવાર્થ- અભીષ્ટવિયોગ આદિ જન્ય દુઃખના હેતુભૂત કર્મ “શોકમોહનીય.” વિવેચન- જે કર્મના ઉદયથી નિમિત્ત સહિત કે રહિત જીવને શોક થાય છે, તે “શોકમોહનીય.” ‘અભીષ્ટવિયોગ આદિ જન્ય દુઃખહેતુત્વે સતિ કર્મત્વ' એ લક્ષણ છે. જેના ઉદયે જીવ, પ્રિય પદાર્થોના વિયોગ આદિના કાળમાં પોતાની છાતી ઠોકે છે, પોક મૂકે છે, માથું વગેરે પોતાના અવયવોને મારે છે, રડે છે, લાંબો નિઃસાસો મૂકે છે અને ધરણીતળ ઉપર ઢળી પડે છે, તે “શોકમોહનીય' છે એવો અર્થ સમજવો. અસતાવેદનીયમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અભીષ્ટવિયોગાદિ જન્ય' આવું પદ મૂકેલ છે. હાસ્યમોહનીય કર્મની માફક બન્ને સ્થિતિ અહીં સમજવી. भयमोहनीयमाचष्टे भयोत्पादासाधारणं कारणं कर्म भयमोहनीयम् । ४७ । भयोत्पादेति । यस्योदयेन सनिमित्तमनिमित्तं वा त्रस्यति, वेपते, उद्विजते, तद्भयमोहनीयम् । भयोत्पादासाधारणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । पराघातेऽतिव्याप्तिवारणाया Page #308 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४७-४८-४९-५०-५१, पञ्चमः किरणे २७१ साधारणेति स्वनिखिलभयकारणमित्यर्थः, पराघातेन तु सभ्यादीनां परेषामेव भयं भवति अनेन तु स्वस्येति भावः, स्थिती हास्यमोहनीयवत् ।। जुगुप्सामोहनीयमाख्याति बीभत्सपदार्थावलोकनजातव्यलीकप्रयोजकं कर्म जुगुप्सामोहनीयम् । ४८ । बीभत्सेति । यदुदयात् पुरीषादिबीभत्सपदार्थेषु जुगुप्सावान् भवति, शुभाशुभद्रव्यविषयकं वा व्यलीकमुपजायते, तज्जुगुप्सामोहनीयमित्यर्थः । स्थिती हास्यमोहनीयवत् ॥ पुरुषवेदस्वरूपमाचष्टे ___ स्त्रीमात्रसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म पुरुषवेदः । ४९ । स्त्रीमात्रेति । उद्रिक्तश्लेष्मण आम्रफलाभिलाष इव यस्योदये पुंसः स्त्रियामभिलाषो भवति, तृणाग्निज्वालासमानः स पुरुषवेद इत्यर्थः । नपुंसकवेदेऽतिव्याप्तिवारणाय मात्रेति । पुरुषवेदमोहाग्ने शं ज्वलतस्समासादितप्रतिक्रियस्याश्वेव प्रशमो जायते समासादिततृणपुलक स्येव, नातीव स्थास्नुरनुबन्धः । उत्कृष्टा स्थितिरस्य हास्यमोहनीयवत् जघन्या त्वष्टौ वर्षाणि, अबाधाऽन्तर्मुहूर्त्तकालः ।। स्त्रीवेदमाह ____पुरुषमात्रसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म स्त्रीवेदः । ५० । पुरुषमात्रेति । पित्तद्रव्योदये मधुराभिलाषवत् यस्योदये पुंस्यभिलाषः स्त्रियास्समुपजायते दृढतरखदिरादिकाष्ठप्रवृद्धज्वालाकलापज्वलनवत्, बहुतरकालावस्थायी चिरप्रशाम्यः संभाषणस्पर्शनेन्धनाभिवर्धितस्स स्त्रीवेदः । नपुंसकवेदेऽतिव्याप्तिवारणाय मात्रपदम्, स्थिती हास्यमोहनीयवत् ॥ नपुंसकवेदमाख्यातिपुंस्त्रीसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म नपुंसकवेदः ।इति कषायपञ्चविंशतिः ५१। पुंस्त्रीति । पित्तश्लेष्मोदये मज्जिकाभिलाष:वत् यस्योदये पण्डकस्य स्त्रीपुंसयोरभिलाषः समुदेति महानगरदाहदहनसन्निभकरीषकृशानुवदन्तर्विजृम्भमाणदीप्ततरकरनिकरो बहुतरकालप्रशमः स नपुंसकवेदः । स्त्रीपुरुषवेदयोरतिव्याप्तिवारणाय पुंस्त्रीति । स्थिती हास्यमोहनीयस्येव । इमान्येव पञ्चविंशतिकर्माणि विभागवाक्यघटककषायपञ्चविंशतिपदग्राह्याणीत्याहइतीति । षोडशकषाया नवनोकषायाश्चेति मिलित्वेत्यर्थः ।। Page #309 -------------------------------------------------------------------------- ________________ २७२ तत्त्वन्यायविभाकरे ભયમોહનીયભાવાર્થ - ભયની ઉત્પત્તિમાં અસાધારણ કારણભૂત કર્મ ‘ભયમોહનીય.” વિવેચન - જેના ઉદયથી સનિમિત્ત કે અનિમિત્ત જીવને ત્રાસને અકસ્માત આવી પડતા ભયને) પામે છે, ગભરાય છે અને તથારૂપ સ્વસંકલ્પથી જીવને ઈહલોક-પરલોક-આદાન-અકસ્માત-આજીવિકા-મરણઅપકીર્તિ રૂપ સાત પ્રકારનો ભય થાય છે, તે “ભયમોહનીય.' લક્ષણ – “ભયોત્પાદક અસાધારણ કારણત્વે સતિ કર્મનં.” પદકૃત્ય - પરાઘાતકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અસાધારણ' એવું પદ મૂકેલ છે. પોતાના સકલ ભયનું કારણ એવો અર્થ લેવો. પરાઘાતકર્મથી તો બીજા એવા સભ્યોને ભય થાય છે. આ કર્મથી તો પોતાને ભય થાય છે. આવો ભાવ છે. હાસ્યમોહનીય મુજબ બંને સ્થિતિ છે. જુગુપ્સામોહનીયભાવાર્થ - બીભસ્ત પદાર્થના અવલોકનથી પેદા થયેલ ધૃણાના પ્રયોજકભૂત કર્મ ‘જુગુપ્સામોહનીય છે. વિવેચન - જે કર્મના ઉદયથી વિષ્કા-વિકૃત માંસ વગેરે બીભત્સ-ધૃણાના વિષય રૂપ પદાર્થો પ્રત્યે જીવ, જુગુપ્સા-દુગચ્છવાળો થાય છે. અથવા શુભ કે અશુભ દ્રવ્યવિષયક વ્યલીક-અસત્ય થાય છે, તે જુગુપ્સામોહનીય' એવો અર્થ છે. આ કર્મની બંને સ્થિતિ હાસ્યમોહનીય મુજબ સમજી લેવી. પુરૂષવેદભાવાર્થ - માત્ર સ્ત્રી સંબંધી સંભોગવિષયક અભિલાષા-ઈચ્છાનું ઉત્પાદક કર્મ ‘પુરુષવેદ.' વિવેચન - જેમ અત્યંત કફરોગીને કેરી (ખાટી ચીજ)ની ઈચ્છા થાય છે, તેમ જે કર્મના ઉદયે અનેક આકારવાળી (સંકલ્પજન્ય પણ) સ્ત્રીઓ પ્રત્યે સંભોગવિષયક અભિલાષા થાય છે. “પુરુષવેદ' ઘાસની અગ્નિની જવાલા સરખો છે, એમ અર્થ સમજવો. નપુંસકવેદમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માત્ર' પદનું ગ્રહણ કરેલ છે. જેમ ઘાસનો પૂળો જલ્દી બળી જાય છે અને બૂઝી પણ જલ્દી જાય છે, તેનો અત્યંત સ્થિર, સતત સંબંધ ચાલતો નથી, તેમ અત્યંત જલતી પુરુષવેદ રૂપ મોહની આગ પ્રતિકાર પામતાની સાથે જ જલ્દી શાન્ત થઈ જાય છે. પુરુષવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ-હાસ્યમોહનીયની માફક. જઘન્ય સ્થિતિ-આઠ વર્ષ સુધી. અબાધાકાળઅંતર્મુહૂર્ત. સ્ત્રીવેદભાવાર્થ - કેવલ પુરુષ સંબંધી સંભોગવિષયક અભિલાષાનું ઉત્પાદક કર્મ ‘સ્ત્રીવેદ.” વિવેચન - પિત્તદ્રવ્યના ઉછાળામાં જેમ મીઠી ચીજની અભિલાષા થાય છે, તેમ જે કર્મના ઉદયથી નાના આકારવાળા (સંકલ્પજન્ય) પુરુષો પ્રત્યે સંભોગની અભિલાષા, સ્ત્રીઓને જન્મે છે. અત્યંત મજબૂત ખદિર આદિ લાકડાઓથી વધેલ વાલાના સમુદાયવાળા અગ્નિની માફક, ઘણા ઘણા કાળ સુધી સ્થાયી, Page #310 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૬૨-૩, પઝમ: શિરો २७३ સંભાષણ-સ્પર્શન આદિ રૂપ લાકડાઓથી ચારેય બાજુથી વધેલ, લાંબા કાળે શમનયોગ્ય તે સ્ત્રીવેદ રૂપી આગ છે. નપુંસકવેદમાં અતિવ્યાપ્તિના વારણ માટે “માત્ર પદ છે. સ્ત્રીવેદની બંને સ્થિતિ હાસ્યમોહનીયની માફક છે. નપુંસકવેદભાવાર્થ - સ્ત્રી-પુરુષ સંબંધી સંભોગવિષયક અભિલાષાનું ઉત્પાદક કર્મ “નપુંસકવેદ.” આ પ્રમાણે પચીસ કષાયો છે. | વિવેચન - પિત્ત અને કફના ઉદયમાં શીખંડની અભિલાષાની માફક, જે કર્મના ઉદયમાં નપુંસકને સ્ત્રી અને પુરુષની અભિલાષા ઉગે છે. મહા નગરના દાહ માટે અગ્નિ સમાન, અંદરના ભાગમાં વિદ્યમાન અત્યંત દીપ્તિવાળા કણીયાના સમુદાયવાળા સુકાયેલા છાણાના અગ્નિની માફક, ઘણા લાંબા કાળે પ્રશમયોગ્ય એવો ઉદયગત નપુંસકવેદ રૂપ મહા મોહની આગ છે. સ્ત્રીવેદ અને પુરુષવેદમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પુસ્ત્રી'-આવું પદ છે. હાસ્યમોહનીય મુજબ બંને સ્થિતિ સમજવી. વિભાગવાક્યમાં રહેલ સોલ કષાયો અને નવ નોકષાયો મળીને પચીશ કષાયો “કષાયપંચવિંશતિ’ પદથી ગ્રાહ્ય છે. अथ तिर्यग्गतिमाह तिर्यक्त्वपर्यायपरिणतिप्रयोजकं कर्म तिर्यग्गतिः । ५२ । तिर्यक्त्वेति । तिर्यक्त्वपर्यायपरिणतिप्रयोजकत्वे सति कर्मत्वं तिर्यग्गतेर्लक्षणम्, कृत्यं मनुजगतिवत्, स्थिती पञ्चेन्द्रियवत् ॥ तिर्यगानुपूर्वीस्वरूपमाह तिर्यग्गतौ बलान्नयनहेतुकं कर्म तिर्यगानुपूर्वी । इति तिर्यग्द्विकम् । ५३ । तिर्यग्गताविति । बलात्तिर्यग्गतिनयनहेतुत्वे सति कर्मत्वं लक्षणम् । मनुजानुपूर्व्यादावतिव्याप्तिवारणाय तिर्यगिति । स्थिति च पञ्चेन्द्रियवदेव । इमे एव विभागवाक्यघटक तिर्यग्द्विकपदबोध्ये इत्याह इतीति ॥ તિર્યંચગતિ-- ભાવાર્થ - તિર્યકત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજક કર્મ તિર્યક્રગતિ.” વિવેચન - “તિર્યકત્વપર્યાયની પરિણતિમાં પ્રયોજક હોય છતે કર્મત્વ'-આવું તિર્યગ્રગતિનું લક્ષણ છે. મનુષ્યગતિની માફક પદકૃત્ય જાણવું. પંચેન્દ્રિય મુજબ બંને સ્થિતિ સમજવી. Page #311 -------------------------------------------------------------------------- ________________ २७४ तत्त्वन्यायविभाकरे તિર્યંચાનુપૂર્વીભાવાર્થ - બલાત્કારથી તિર્યંચગતિમાં લઈ જવામાં હેતુભૂત કર્મ તિર્યગાનુપૂર્વી'- આ પ્રમાણે તિર્યદ્ધિફ સમજવું. વિવેચન - “બલા તિર્યગ્રગતિનયન હેતુત્વ વિશિષ્ટ કર્મત્વ' લક્ષણ છે. મનુષ્યની આનુપૂર્વી આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “તિર્ય” આવું પદ છે. પંચેન્દ્રિય મુજબ બંને સ્થિતિ છે. આ પ્રમાણે વિભાગવાક્યમાં “તિર્યદ્ધિફ’ પદ છે. एकेन्द्रियजातिनाम निरूपयति एकेन्द्रियव्यवहारहेतुः कर्म एकेन्द्रियजातिः । अस्या: स्पर्शेन्द्रियमेव । ५४ । एकेन्द्रियेति । यदुदयादयं पृथिवीकायिकादिरेकेन्द्रिय इति संज्ञां लभते व्यपदिश्यते च, तादृशं कर्मेत्यर्थः । एकेन्द्रियव्यवहारकारणत्वे सति कर्मत्वं लक्षणम् । द्वीन्द्रियजात्यादिवारणायैकेति । अत्र द्रव्येन्द्रियमङ्गोपाङ्गनामेन्द्रियपर्याप्तिनामसामर्थ्याद्भवति । भावरूपन्तुतत्तदिन्द्रियावरणक्षयोपशमसामर्थ्याद्भवति, जातिनाम तु व्यवहारनिबन्धनसमानपरिणतौ निबन्धनमिति भाव्यम् । इयं जातिः कीदृशेन्द्रियव्यवहारप्रयोजिकेत्याशङ्कायामाहास्या इति, पञ्चम्यर्थः प्रयुक्तत्वं तथा चैकेन्द्रियजातिनामप्रयुक्तं स्पर्शेन्द्रियमेवेत्यर्थः, केवलस्पर्शेन्द्रियापेक्षया योऽयमेकेन्द्रियव्यवहारस्तत्र प्रयोजकमिदं कर्मेति भावार्थः । उत्कृष्टाऽस्य स्थितिः पञ्चेन्द्रियवत्, जघन्या तु देवगतिवत् ॥ એકેન્દ્રિય જાતિભાવાર્થ - એકેન્દ્રિય તરીકેના વ્યવહારમાં હેતુભૂત કર્મ “એકેન્દ્રિયજાતિ.” આ જાતિમાં સ્પર્શનેન્દ્રિય છે. (જાતિ એટલે જન્મ. એકેન્દ્રિય આદિ શબ્દ વ્યવહારયોગ્ય પર્યાયથી જીવોની ઉત્પત્તિ-જાતિ, તર્ભાવએકેન્દ્રિયત્ન આદિ પર્યાયના કારણભૂત નામકર્મજાતિ.) १. ननु व्यवहारश्शब्दप्रयोगः, तथा चैकेन्द्रियादिशब्दप्रवृत्तिनिबन्धनभूतजातिविपाकवेद्यकर्मप्रकृतिरेकेन्द्रियादिजातिरिति लक्षणार्थः, तच्च न युक्तं शब्दप्रवृत्तिनिमित्तत्वेन क्वापि जात्यसिद्धेरितरथा हादिपदप्रवृत्तिनिमित्ततया हरित्वादिजातेरपि सिद्धिः स्यात् तथाप्येकेन्द्रियादिशब्दप्रवृत्तिनिमित्ततया तादृशजातिस्वीकारे नारकादिव्यवहारनियामकतया पञ्चेन्द्रियत्वव्याप्यनारकत्वादिजातिसिद्धौ गतिनाम्नो वैयर्थ्यापत्तेश्चेति चेन्न, अपकृष्टचैतन्यादिनियामकतयैकेन्द्रियत्वादिजातिसिद्धेः, न तु शब्दप्रवृत्तिनिमित्ततया, सा च जातिरेकेन्द्रियादिव्यवहारनिबन्धना, लाघवात्तन्निबन्धनतया च जातिनामसिद्धिः । नारकत्वादिकं तु न जातिरूपम्, तिर्यक्त्वस्य पञ्चेन्द्रियत्वादिना साङ्कर्यात् । मानुषत्वावच्छेदेन पञ्चेन्द्रियत्वे तिर्यक्त्वाभावसामानाधिकरण्यस्यैकेन्द्रियत्वावच्छेदेन तिर्यक्त्वे पञ्चेन्द्रियत्वाभावसामानाधिकरणस्य सत्त्वात् तदुभयस्य च तिर्यकपञ्चेन्द्रियत्वावच्छेदेन वृत्तेः, किन्तु सुखदुःखविशेषोपभोगनियामकपरिणामविशेषतया नारकत्वादीनां तन्नियामकत्वेन गतिनाम्न आवश्यकत्वादिति ॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૬૪, પશ્ચમ: જિને २७५ વિવેચન – જે કર્મના ઉદયથી પૃથ્વીકાયિક આદિ ‘એકેન્દ્રિય’ એવી સંજ્ઞાને પામે છે અને એકેન્દ્રિય તરીકે વ્યવહારયોગ્ય બને છે, તેવું કર્મ ‘એકેન્દ્રિય વ્યવહારકારણત્વ વિશિષ્ટ કર્મત્વ' એવું લક્ષણ છે. [શંકા - વ્યવહાર એટલે શબ્દપ્રયોગ. તથાચ ‘એકેન્દ્રિય આદિ શબ્દપ્રવૃત્તિ નિમિત્તભૂત-જાતિવિપાક વેદ્ય (જ્ઞેય) કર્મપ્રકૃતિ, એકેન્દ્રિય આદિ જાતિ' એવો લક્ષણાર્થ છે. તે ઠીક નથી, કેમ કે- કોઈપણ ઠેકાણે શબ્દપ્રવૃત્તિના નિમિત્તપણાએ ગતિની સિદ્ધિ થતી નથી. જો શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તની અપેક્ષાએ જાતિની સિદ્ધિ માનવામાં આવે, તો હરિ આદિ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તની અપેક્ષાએ હરિત્વ આદિ રૂપ જાતિની પણ સિદ્ધિ થઈ જાય ! તો પણ એકેન્દ્રિય આદિ શબ્દમાં પ્રવૃત્તિ નિમિત્તની અપેક્ષાએ (તાદશ) તેવી એકેન્દ્રિયત્વ આદિ જાતિના સ્વીકારમાં નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ આદિના વ્યવહારના નિયામકપણાએ પંચેન્દ્રિયત્વવ્યાપ્ય (અલ્પદેશવ્યાપી) નારકત્વ આદિ જાતિની સિદ્ધિ થતાં ગતિનામકર્મની વ્યર્થતાની આપત્તિ આવશે જ ને ? સમાધાન અપકૃષ્ટ ચૈતન્ય આદિ નિયામકપણાએ એકેન્દ્રિયત્વ આદિ જાતિની સિદ્ધિ છે. શબ્દપ્રવૃત્તિમાં નિમિત્તની અપેક્ષાએ એકેન્દ્રિયત્વ આદિ જાતિની સિદ્ધિ નથી અને તે જાતિ એકેન્દ્રિય જાતિ વ્યવહારનિબંધનભૂત છે. લાઘવની અપેક્ષાએ એકેન્દ્રિય આદિ વ્યવહાર નિબંધનપણાએ જાતિનામ સિદ્ધિ છે. - પંચેન્દ્રિયત્વવ્યાપ્ય નારકત્વ આદિ જાતિ રૂપ નથી, (તિર્યક્ત્વ આદિના જાતિપણામાં બાધક સંક૨ છે. પરસ્પર અત્યંત અભાવ સમાન અધિકરણવાળા બંનેનો એક ઠેકાણે સમાવેશ સંકર કહેવાય છે.) કેમ કેતિર્યક્ત્વનું પંચેન્દ્રિયત્વ આદિની સાથે સાંકર્ય છે. મનુષ્યમાં તિર્યક્ત્વ છોડીને પંચેન્દ્રિયપણું છે. મનુષ્યની અપેક્ષાએ તિર્યંના અભાવનું સામાનાધિકરણ્ય પંચેન્દ્રિયપણામાં છે. એકેન્દ્રિયમાં પંચેન્દ્રિયપણું છોડીને તિર્યક્ક્ત્વ છે. અર્થાત્ એકેન્દ્રિયની અપેક્ષાએ પંચેન્દ્રિયપણાના અભાવનું સામાનાધિકરણ્ય તિર્યક્ત્વમાં છે. તિર્યક્ત્વનું અને પંચેન્દ્રિયપણાનું તિર્યક્ પંચેન્દ્રિયપણાની અપેક્ષાએ તિર્યક્ પંચેન્દ્રિયમાં વિદ્યમાનપણું છે. પરંતુ સુખ-દુઃખવિશેષ ઉપભોગનિયામક વિશિષ્ટ પરિણામ રૂપ નરકત્વ આદિ પર્યાયના નિયામકપણાએ નાક આદિ ગતિ નામની આવશ્યકતા છે.] ‘એકેન્દ્રિય વ્યવહા૨કા૨ણત્વ વિશિષ્ટ કર્મત્વ ‘એકેન્દ્રિય જાતિનામ. (જાતિ હોવાના કારણે પૃથ્વી આદિ ભેદોમાં એકેન્દ્રિયજાતિનામ વ્યાપક છે. એકેન્દ્રિયજાતિનામ સિવાય એકેન્દ્રિય સંજ્ઞાવ્યવહારનો અભાવ જ થઈ જાય.) પદકૃત્ય-બેઈન્દ્રિયજાતિ આદિના વારણ માટે ‘એક’ એવું પદ મૂકેલ છે. અહીં (૧) દ્રવ્યેન્દ્રિય, અંગોપાંગ નામ અને ઇન્દ્રિયપર્યાપ્તિ નામના સામર્થ્ય (ઉદય)થી જન્મ થાય છે. (૨) ભાવેન્દ્રિય, તે તે ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમના સામર્થ્યથી જન્મ થાય છે. (૩) જાતિનામ, તો એકેન્દ્રિય આદિ વ્યવહારનિબંધન બાહ્ય વિશિષ્ટ (વિચિત્ર) સમાન પરિણતિમાં મુખ્ય કારણ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ २७६ तत्त्वन्यायविभाकरे [જાતિનામકર્મનું કાર્ય અનન્ય સાધ્ય એકેન્દ્રિયાદિ વ્યવહારકારણ પરિણતિ રૂપ છે. અર્થાત્ જાતિનામકર્મના ઉદયથી જ એકેન્દ્રિય આદિની સમાન જાતિવાળા બીજા જીવોની સાથે સરખી બાહ્ય વિશિષ્ટ પરિણતિ, એકેન્દ્રિય આદિ શબ્દવાચ્ય છે, એમ અવશ્ય માનવું જોઈએ.] આ જાતિ કેવી ઇન્દ્રિયવાળાના વ્યવહારમાં પ્રયોજક છે? તો કહે છે કે- “એકેન્દ્રિય જાતિનામ પ્રયુક્ત (જન્ય) સ્પર્શનેન્દ્રિય જ છે, એવો અર્થ સમજવો. કેવળ સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જે આ એકેન્દ્રિય વ્યવહાર છે, તેમાં આ પ્રયોજક કર્મ છે, આવો ભાવાર્થ સમજવો. ઉત્કૃષ્ટ સ્થિતિ-પંચેન્દ્રિય માફક, જઘન્ય સ્થિતિ-દેવગતિ મુજબ. द्वीन्द्रियादिजातिनाम लक्षयति द्वीन्द्रियव्यवहारकारणं कर्म द्वीन्द्रियजातिः । स्पर्शरसने । त्रीन्द्रियव्यवहारसाधनं कर्म त्रीन्द्रियजातिः । स्पर्शरसनघ्राणानि । चतुरिन्द्रियव्यवहारनिदानं कर्म चतुरिन्द्रियजातिः । स्पर्शरसनघ्राणचढूंषि । ५५ । द्वीन्द्रियेति । द्वीन्द्रियव्यवहारकारणत्वे सति कर्मत्वं लक्षणम् । कृत्यं पूर्ववत् । कीदृशेन्द्रियव्यवहारे प्रयोजकमित्यत्राह-स्पर्शरसने इति, अस्या इत्यनुषज्यते, शिष्टं स्पष्टम् । अस्या उत्कृष्टा स्थितिरष्टादशसागरोपमकोटीकोट्यः, अष्टादशवर्षशतान्यबाधा, जघन्या तु देवगतिवत् । त्रीन्द्रियजातिनामाचष्टे-त्रीन्द्रियेति । लक्षणं कृत्यञ्च पूर्ववदेव । अस्या व्यवहारे निबन्धनानीन्द्रियाण्याह स्पर्शेति, अस्या इत्यनुषज्यते । स्थिती चास्या द्वीन्द्रियजातिवत् । चतुरिन्द्रियजातिनामाख्याति-चतुरिन्द्रियेति । स्पष्टं लक्षणं कृत्यञ्च । अस्या व्यवहारे निबन्धनानीन्द्रियाण्याह स्पर्शरसनेति । स्थिती च द्वीन्द्रियजातिवत् ॥ બેઈન્દ્રિય આદિ જાતિનામલક્ષણભાવાર્થ – બેઈન્દ્રિયવ્યવહારમાં કારણ રૂપ કર્મ “બેઈન્દ્રિયજાતિ.” બેઈન્દ્રિયજાતિ નામજન્ય સ્પર્શન અને રસન” બે ઈન્દ્રિયો છે. તેઈન્દ્રિયવ્યવહારમાં સાધનભૂત કર્મ ‘તેઈન્દ્રિયજાતિ.” તેઈન્દ્રિયજાતિ નામજન્ય “સ્પર્શન-રસન-ધ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયો છે. ચતુરિન્દ્રિયવ્યવહારમાં નિદાનભૂત કર્મ ‘ચતુરિન્દ્રિયજાતિ.” આ ચતુરિન્દ્રિયજાતિનામજન્ય “સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ' એમ ચાર ઇન્દ્રિયો છે. વિવેચન - બેઈન્દ્રિયવ્યવહાર કારણત્વ વિશિષ્ટ કર્મત્વ એ લક્ષણ છે. પદકૃત્ય પૂર્વની માફક છે. કેવી ઇન્દ્રિયવાળાના વ્યવહારમાં પ્રયોજક છે? તો કહે છે કે- “સ્પર્શન રસની બે ઇન્દ્રિયો-બેઈન્દ્રિયજાતિજન્ય છે, એમ સમજવું. બાકી સ્પષ્ટ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ-૧૮ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-૧૮૦૦ વર્ષ. જધન્ય સ્થિતિ-દેવગતિ મુજબ. ૦ તેઈન્દ્રિયવ્યવહાર કારણત્વ વિશિષ્ટ કર્મત્વ' તેઈન્દ્રિય જાતિનું લક્ષણ છે અને પદકૃત્ય પૂર્વ મુજબ Page #314 -------------------------------------------------------------------------- ________________ सूत्र ५५, ५६, पञ्चमः किरणे २७७ સમજવું. કેવી ઇન્દ્રિયવાળાના વ્યવહારમાં પ્રયોજક છે ? તો કહે છે કે-આ તેઈન્દ્રિયજાતિજન્ય ‘સ્પર્શનરસન-પ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયો છે.’ આ તે ઇન્દ્રિયની બંને સ્થિતિ બેઈન્દ્રિયની માફક સમજવી. - ૦ ‘ચતુરિન્દ્રિયવ્યવહાર કારણત્વ વિશિષ્ટ કર્મત્વ' ચતુરિન્દ્રિયજાતિનું લક્ષણ છે. પદકૃત્ય પૂર્વ મુજબ સમજવું. કેવી ઇન્દ્રિયવાળાના વ્યવહારમાં પ્રયોજક છે ? તો કહે છે કે-આ ચતુરિન્દ્રિયજાતિજન્ય ‘સ્પર્શનરસન-પ્રાણ-ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયો છે. આ ચતુરિન્દ્રિયની બંને સ્થિતિ બેઈન્દ્રિયજાતિની માફક સમજવી. अथ कुखगत्यादीन्याह अप्रशस्तगमनप्रयोजकं कर्म कुखगतिः । यथा खरोष्ट्रादीनाम् । स्वावयवैरेव स्वपीडाजनननिदानं कर्म उपघातनाम । शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजकं कर्म अप्रशस्तवर्णनाम । यथा काकादीनाम् । शरीरनिष्ठाप्रशस्तगन्धप्रयोजकं कर्म अप्रशस्तगन्धनाम । यथा लशुनादीनाम् । शरीरवृत्त्यप्रशस्तरसप्रयोजकं कर्म अप्रशस्तस्पर्शनाम । यथा बब्बुलादीनाम् । इत्यप्रशस्तवर्णचतुष्कम् । ५६ । अप्रशस्तेति । अप्रशस्तगमनप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । यद्वशेन च खरोष्ट्रटोलादीनामिवाप्रशस्तगमनमङ्गिनामुपजायते सा कुत्सिता विहायोगतिः कुखगतिः । नरकगत्यादिलक्ष्यताव्युदासाय लक्ष्ये खेति । शुभखगतावतिव्याप्तिवारणायाप्रशस्तेति । स्थिती च पञ्चेन्द्रियवत् । निदर्शनमाह यथेति । उपघातनाम निरूपयति - स्वावयवैरेवेति । स्वशरीरावयवैरेव प्रतिजिह्वागलवृन्दलम्बकचौरदन्तादिभिश्शरीरान्तर्वर्धमानैर्यदुदयादुपहन्यते जन्तुस्तदुपघातनामेत्यर्थः । शरीराङ्गोपाङ्गघातकं स्वपराक्रमविजयाद्युपघातजनकं वोपघातनामेति तत्त्वार्थभाष्यम् । असातादावतिव्याप्तिवारणाय स्वावयवैरेवेति । पञ्चेन्द्रियवदेवास्य स्थिती । अप्रशस्तवर्णनामाह-शरीरनिष्ठेति । शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । अप्रशस्तो वर्णोऽतिबीभत्सदर्शन:कृष्णादिवर्णः । प्रशस्तवर्णनाम्न्यतिव्याप्तिवारणायाप्रशस्तान्तम् । पुद्गलनिष्ठाप्रशस्तवर्णे कर्मणोऽप्रयोजकत्वेनाप्रशस्तवर्णनामकर्म फलानुमेयं न भवेदिति शरीरनिष्ठेति । पञ्चेन्द्रियवदस्य स्थिती । अप्रशस्तवर्णनामकर्मोदयवतो दृष्टान्तमाह यथेति । अप्रशस्तगन्धनामाचष्टे-शरीरेति । कुथितमृतमूषकादिदुर्गन्धताऽप्रशस्तगन्धः । शिष्टं सर्वमप्रशस्तवर्णवत् । पञ्चेन्द्रियवदस्य स्थिती निदर्शनमाह यथेति । अप्रशस्तरसनामाभिधत्तेशरीरवृत्तीति । लक्षणं पूर्ववत् स्थिती च । दृष्टान्तमाह यथेति । अथाप्रशस्तस्पर्शनामाहशरीरवृत्तीति । लक्षणं स्पष्टं कृत्यञ्च, स्थिती पूर्ववत् दृष्टान्तमाह यथेति । विभागवाक्ये त एवाप्रशस्तवर्णचतुष्कपदेनोक्ता इत्याह इतीति ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ २७८ तत्त्वन्यायविभाकरे કુખગતિ આદિનું લક્ષણભાવાર્થ - અશુભગમનમાં પ્રયોજક કર્મ ‘કુખગતિ. જેમ કે-ઊંટ, ગધેડા વગેરે કુખગતિવાળા કહેવાય છે. પોતાના અવયવોથી જ પોતાને પીડાનું કારણભૂત કર્મ ‘ઉપઘાતનામ.” શરીરમાં રહેલ અશુભ વર્ણમાં પ્રયોજક કર્મ ‘અપ્રશસ્તવર્ણનામ.” જેમ કે- કાગડા આદિ અશુભ વર્ણવાળા છે. શરીરમાં રહેલ અશુભ ગંધ પ્રયોજક કર્મ ‘અપ્રશસ્તગંધનામ.” જેમકે-લસણ આદિ અશુભ ગંધવાળા છે. શરીરમાં રહેલ અશુભ રસ પ્રયોજક કર્મ “અશુભરસનામ.” જેમ કે-લીંબડો આદિ અશુભ રસવાળા છે. શરીરમાં રહેલ અશુભ સ્પર્શપ્રયોજક કર્મ ‘અશુભસ્પર્શનામ. જેમ કે-બાવલ આદિ અશુભ સ્પર્શવાળા છે. આ પ્રમાણે અપ્રશસ્તવર્ણચતુષ્કર્મ સમજવું. વિવેચન - “અપ્રશસ્ત ગમનપ્રયોજત્વ વિશિષ્ટ કર્મત્વ' એ કુખગતિનું લક્ષણ છે. જે કર્મના ઉદયે ગધેડા-ઊંટ-ટોલ-શિયાળ વગેરેની માફક મનુષ્ય આદિ શરીરધારીઓને ચાલ થાય છે, તે કુત્સિત-નિંદિત વિહાયોગતિ “કુખગતિ છે. નરકગતિ આદિમાં લક્ષ્યતાના વ્યવચ્છેદ માટે લક્ષ્યમાં “ખ' એવું કહેલ છે. શુભખગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અપ્રશસ્ત” એવું પદ મૂકેલ છે. શુભખગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અપ્રશસ્ત’ એવું પદ મૂકેલ છે. પંચેન્દ્રિય મુજબની બંને સ્થિતિ છે. ૦ પડજીભ-ગલકંબલ (ગલવૃંદ-ગલાંકુર-લંબકરસોળી-ચોરદાંત) આદિ શરીરમાં વધતા, પોતાના શરીરના અવયવોથી જ, જે કર્મના ઉદયે જંતુ હણાય છે, તે “ઉપઘાતનામ આવો અર્થ સમજવો. બીજાઓ દ્વારા સ્વશરીરના અંગોપાંગના ઉપઘાતજનક અથવા સ્વપરાક્રમ (આત્મબળ) અને સ્વવિજય આદિના ઉપઘાતજનક કર્મ ‘ઉપઘાતનામ' એમ તત્ત્વાર્થભાષ્ય કહે છે. અસાતા આદિ કર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે સ્વાવયવૈરેવ આવું પદ મૂકેલ છે. આ કર્મની બંને સ્થિતિ પંચેન્દ્રિય માફક સમજી લેવી. ૦ “શરીરમાં રહેલ અપ્રશસ્તવર્ણ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અશુભ વર્ણ નામનું લક્ષણ છે. અપ્રશસ્તવર્ણ અત્યંત બીભત્સ દર્શનવાળો કૃષ્ણ વગેરે વર્ણ છે. પ્રશસ્તવર્ણનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “શરીરનિષ્ઠ અપ્રશસ્ત” એવું પદ મૂકેલ છે. પુદ્ગલનિષ્ઠ અપ્રશસ્તવર્ણમાં કર્મનું અપ્રયોજકપણું હોવાથી અપ્રશસ્તવર્ણનામકર્મ, ફળ દ્વારા અનુમાન વિષય ન બને ! એટલા માટે “શરીરનિષ્ઠ' એવું પદ મૂકેલ છે. આ કર્મની બંને સ્થિતિ પંચેન્દ્રિય મુજબની છે. અશુભવર્ણ નામકર્મના ઉદયવાળા કાગડા વગેરે છે. અપ્રશસ્તગંધનામશરીરનિષ્ઠ અપ્રશસ્તગંધ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અશુભ ગંધ નામનું લક્ષણ છે. જેમ કે-અશુભ ગંધવાળા લસણ આદિ. સડેલ-ભરેલ ઉંદર વગેરેની દુર્ગધ “અપ્રશસ્તગંધ’ બાકીનું સર્વ અપ્રશસ્તવર્ણની માફક સમજવું. પંચેન્દ્રિય મુજબ બંને સ્થિતિ અહીં વિચારવી. અપ્રશસ્તરસનામશરીરનિષ્ઠ અપ્રશસ્તરસ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અશુભ રસ નામનું લક્ષણ છે. દા. ત. અશુભ રસવાળા લીંબડો વગેરે. પૂર્વની માફક બંને સ્થિતિ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ५७, पञ्चमः किरणे २७९ અપ્રશસ્તસ્પર્શ નામશરીરનિષ્ઠ અપ્રશસ્તસ્પર્શ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અપ્રશસ્ત સ્પર્શ નામનું લક્ષણ છે. પદકૃત્ય સ્પષ્ટ છે. પૂર્વની માફક બંને સ્થિતિ છે. દા. ત. અશુભ સ્પર્શના ઉદયવાળા બાવલ વગેરે આ પ્રમાણે વિભાગવાક્યમાં “અપ્રશસ્તવર્ણચતુષ્ક પદ કહેલ છે. ऋषभनाराचादिसंहननान्याह उभयतो मर्कटबन्धाकलितास्थिसंचयवृत्तिपट्टबन्धसदृशास्थिप्रयोजकं कर्म ऋषभनाराचम् । उभयतो मर्कटबन्धमात्रसंवलितास्थिसन्धिनिदानं कर्म नाराचम् । एकतो मर्कटबन्धविशिष्टास्थिसन्धिनिदानं कर्मार्धनाराचम् । केवलकीलिकासदृशास्थिबद्धास्थिनिचयप्रयोजकं कर्म कीलिका ॥ परस्परपृथस्थितिकानामस्थनां शिथिलसंश्लेषनिदानकर्म सेवार्तम् । इति संहननपञ्चकम् । ५७ । उभयत इति । उभयतो मर्कटबन्धसंवलितास्थिसंचयवृत्तिपट्टसदृशास्थिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् अत्र तादृशास्थिमात्रप्रयोजकत्वे सतीति वाच्यमन्यथा वज्रर्षभनाराचे व्यभिचारापत्तेः । नाराचे व्यभिचारवारणाय पट्टसदृशास्थीति । अस्योत्कृष्टा स्थितिर्द्वादशसागरोपमकोटीकोट्यः, द्वादशवर्षशतान्यबाधा, पञ्चेन्द्रियवज्जघन्या । अस्य कर्मणः स्थाने वज्रस्यार्धं ऋषभस्यार्धं नाराचस्यार्धमिति कृत्वाऽर्धवज्रर्षभनाराचनाम पठन्ति तत्त्वार्थभाष्यकाराः । कर्मप्रकृतिग्रन्थेष्वत्र पट्टहीनं वज्रनाराचनाम पठितम् । नाराचसंहननमाचष्टेउभयत इति । उभयतो मर्कटबन्धमात्रसंवलितास्थिसन्धिनिदानत्वे सति कर्मत्वं लक्षणम्, वज्रर्षभनाराचादावतिव्याप्तिवारणाय मात्रपदम् । अर्धनाराचे व्यभिचारवारणायोभयत इति । चतुर्दशसागरोपमकोटीकोट्यः परा स्थितिः चतुर्दशवर्षशतान्यबाधा, जघन्या पञ्चेन्द्रियवत् । अर्धनाराचमाचष्टे-एकत इति । एकपार्श्वमात्रावच्छेदेन मर्कटबन्धविशिष्टास्थिसंधिनिदानत्वे सति कर्मत्वं लक्षणम् । नाराचादिवारणायैकपार्श्वमात्रावच्छेदेनेति । अत एव मात्रपदमपि, षोडशसागरोपमकोटीकोट्योऽस्य परा स्थितिरबाधा च षोडशवर्षशतानि जघन्या पञ्चेन्द्रियवत् । कीलिकामाह-केवलेति । केवलकीलिकासदृशास्थिबद्धास्थिनिचयप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । वज्रर्षभनाराचे व्यभिचारवारणाय केवलेति । उत्कृष्टा स्थितिरस्याष्टादशसागरोपमकोटीकोट्यः, अष्टदशवर्षशतान्यबाधा जघन्या तु पञ्चेन्द्रियस्येव । अथ सेवार्त्तमाख्यातिपरस्परेति । परस्परपृथक्स्थितिकानामस्थ्नां शिथिलसंश्लेषनिदानत्वे सति कर्मत्वं लक्षणम् । Page #317 -------------------------------------------------------------------------- ________________ २८० तत्त्वन्यायविभाकरे अस्य संहननस्योदये सति जीवो नित्यमेव स्नेहाभ्यङ्गादिरूपां परिशीलनामाकांक्षति । अस्यैव च सृपाटिकेति तत्त्वार्थे नामान्तरम् । विंशतिसागरोपमकोटीकोट्यऽस्य परा स्थितिः । वर्षसहस्रद्वयञ्चाबाधा, जघन्या पञ्चेन्द्रियवत् । इमानि संहननानि औदारिकशरीर एव भवन्ति । विभागवाक्येऽप्रथमसंहननशब्दवाच्यान्येतान्येवेत्याह इतीति ॥ - | ઋષભનારાચ આદિ સંહનનોના લક્ષણોભાવાર્થ - બે બાજુએ મર્કટબંધથી યુક્ત હાડકાઓના સમુદાયમાં રહેનાર પાટાના બંધ સરખા હાડકામાં પ્રયોજક કર્મ ‘ઋષભનારાચ.” બે બાજુએ મર્કટબંધ માત્રથી યુક્ત હાડકાના અનુસંધાનમાં કારણભૂત કર્મ “નારાચ. એક બાજુથી મર્કટબંધથી વિશિષ્ટ હાડકાના અનુસંધાનમાં કારણભૂત કર્મ “અર્ધનારાચ.' કેવલ ખીલી સરખા હાડકાની સાથે બાંધેલ હાડકાની વિશિષ્ટ રચનામાં પ્રયોજક કર્મ ‘કીલિકા.” પરસ્પર જુદી સ્થિતિવાળા હાડકાઓના ઢીલા સંબંધમાં કારણભૂત કર્મ “સેવાર્ત.” આ પ્રમાણે સંહનાનપંચક છે. વિવેચન - બંને બાજુથી મર્કટબંધથી યુક્ત અસ્થિના સંચયમાં રહેનાર પટ્ટબંધસદશ “અસ્થિપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ ઋષભનારાશનું લક્ષણ છે. અહીં “તાદશ અસ્થિ માત્ર પ્રયોજત્વે સતિ' એમ બોલવું. જો ઉભયતો મર્કટબંધ સંવલિત અસ્થિસંચયવૃત્તિ પટ્ટસદશ અસ્થિપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ-એમ બોલવામાં આવે, તો વજઋષભનારાચમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારની આપત્તિ આવી જાય ! નારાચમાં અતિવ્યાપ્તિના વારણ માટે “પઢબંધ સદશાસ્થિ એવું પદ મૂકેલ છે. આ સંઘયણમાં માત્ર ખીલી નથી. એ સિવાય બંને બાજુએ મર્કટબંધથી બાંધેલ બે હાડકાઓ પાટાના આકારવાળા ત્રીજા હાડકાથી વીંટાયેલ છે. તે ઋષભનારાચનું પ્રયોજક કર્મ પણ “ઋષભનારાચ' નામ કહેવાય છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-બાર કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-બારસો વર્ષ. જઘન્ય સ્થિતિપંચેન્દ્રિય મુજબ. આ કર્મના સ્થાનમાં વજનો અર્ધભાગ, ઋષભનો અર્થ અને નારાચનો અર્ધ-એમ કરીને “અર્ધવજર્ષભનારાચ' નામ. આવા નામવાળું સંહનન તત્ત્વાર્થભાષ્યકાર કહે છે. [अर्धवज्रर्षभनाराचनामनु वज्रर्षभनारारचनाम/किल सर्वेषां वज्रस्यार्धं ऋषभस्या) नाराचस्यार्धमिति भाष्यकारमतम् । कर्मप्रकृतिग्रन्थेषुवज्रनाराचनामैवं पट्टहीनं पठितं किमत्र तत्त्वमिति सम्पूर्णानुयोगधारिणः क्वचित् संविद्रते अर्धग्रहणाद् वा ऋषभम हीनं व्याख्येयम् ।] Page #318 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ५७, पञ्चमः किरणे = નારાચસંહનન २८१ ‘ઉભયથી મર્કટબંધ માત્ર સંવલિત અસ્થિસંધિનિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ' એ નારાચસંહનનું લક્ષણ છે. વજ્રર્ષભનારાચ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘માત્ર’ પદ મૂકેલ છે. અર્ધનારાચમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે ‘ઉભયતઃ’ આ પ્રમાણે કહેલ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-ચૌદ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-ચૌદશો વર્ષ. જઘન્ય સ્થિતિપંચેન્દ્રિયની માફક. આ સંઘયણમાં કેવલ મર્કટબંધ જ છે. ખીલી નથી અને ઋષભસંજ્ઞાવાળો પાટો નથી. તેના કારણભૂત કર્મ ‘નારાચ’ કહેવાય છે. અર્ધનારાચ એક પાર્શ્વ માત્રની અપેક્ષાએ મર્કટબંધ વિશિષ્ટ અસ્તિની સંધિનિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ' એ અર્ધનારાચનું લક્ષણ છે. નારાચ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘એક પાર્શ્વ માત્રાવચ્છેદ’ આ પ્રમાણે પદ મૂકેલ છે. એથી જ ‘માત્ર પદ પણ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-સોલ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-સોલસો વર્ષ. જઘન્ય સ્થિતિપંચેન્દ્રિય મુજબ. અર્ધનારાચસંઘયણમાં એક બાજુથી મર્કટબંધ અને બીજી બાજુથી ખીલી હોય છે તે અર્ધનારાચ, તે કારણભૂત કર્મ ‘અર્ધનારાય.’ કીલિકા ‘કૈવલ કીલિકાસર્દેશ અસ્થિની સાથે બાંધેલ હાડકાની સંધિ-વિશિષ્ટ રચના પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ’ એ કીલિકાનું લક્ષણ છે. વજ્રર્ષભનારાચમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે ‘કૈવલ’ આવું પદ મૂકેલ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ-અઢારસો કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ-અઢારસો વર્ષ. જધન્ય સ્થિતિપંચેન્દ્રિય મુજબ. અહીં ખીલી માત્રથી બાંધેલ હાડકાં જ હોય છે. તેનું કારણભૂત કર્મ ‘કીલિકા' કહેવાય છે. સેવાર્તા ‘પરસ્પર જુદી-અલગ સ્થિતિવાળા હાડકાઓના શિથિલ સંબંધ નિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ’ એ સેવાર્તાનું લક્ષણ છે. આ સંઘયણનો ઉદય થવાથી જીવ રોજ તેલમાલીશ વગેરે સેવા ચંપીની ઇચ્છા કરે છે. આ છેવાસંઘયણમાં પરસ્પર છેડાના સ્પર્શ રૂપ સેવાને પામેલ હાડકાં હોય છે. જે સંઘયણ તેલ, ઘી વગેરે દ્રવ્ય સહિતનું ભોજન-તેલથી માલીશ-પગચંપી સેવા રૂપ-વારંવાર અભ્યાસ રૂપ પરિશીલનની અપેક્ષા રાખે છે, સેવાર્દ છે. તેનું કારણભૂત કર્મ ‘સેવાર્ત્ત. આ સેવાર્દનામકર્મનું બીજું નામ ‘સૂપાટિકા' તરીકે તત્ત્વાર્થભાષ્યમાં પ્રસિદ્ધ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे [સૂપાટિકા નામ, બે અગ્રભાગ-છેડાથી સંગત જે ચામડી-નસ-માંસથી અવબદ્ધ જે હાડકાં, તે ‘સૂપાટિકા’ કહેવાય છે. સૂપાટિકા એટલે ફલસંપુટ. જેમ ફલકસંપુટમાં બે પાટીયા પરસ્પર સ્પર્શ માત્રથી રહે છે, તેમ આ સંઘયણમાં પરસ્પર અડીને હાડકાં રહે છે.] २८२ આ સઘળાંય સંઘયણો ઔદારિકશરીરમાં જ લોઢાનો પાટો, લોઢાની ખીલી અને લોઢાના મર્કટબંધથી બંધાયેલ કમાડની માફક હોય છે. अथ न्यग्रोधपरिमण्डलादिसंस्थानान्याह नाभेरूर्ध्वं विस्तृतिबाहुल्यसल्लक्षणनिदानं कर्म न्यग्रोधपरिमण्डलम् । नाभ्यधोभागमात्रस्य प्रमाणलक्षणवत्त्वप्रयोजकं कर्म सादिः । सलक्षणपाण्यादिमत्त्वे सति निर्लक्षणवक्षःप्रभृतिमत्त्वप्रयोजकं कर्म कुब्जं । ५८ । I 1 नाभेरूर्ध्वमिति । नाभेरूर्ध्वमेवेत्यर्थः । यथा न्यग्रोधो वृक्ष उपरि संपूर्णावयवोऽधस्तु हीनस्तथेदमपि कर्म नाभेरुपरि विस्तारबहुलस्य संपूर्णलक्षणादिमत्त्वस्य चाधस्तद्धीनस् शरीरस्य प्रयोजकमिति भावः । नाभेरूर्ध्वभागमात्रावच्छेदेन विस्तृतिबाहुल्यसल्लक्षणनिदानत्वे सति कर्मत्वं लक्षणम् । समचतुरस्रसंस्थानवारणाय नाभेरूर्ध्वभागमात्रावच्छेदेनेति । नाभेरूर्ध्वनिखिल-भागमात्रावच्छेदेनेत्यपि वाच्यं तेन यत्किञ्चित्पाण्यादीनां विस्तृतिबाहुल्यसल्लक्षणप्रयोजके कुब्जनामकर्मणि नातिव्याप्तिः । स्थिती चर्षभनाराचवत् । सादिमाचष्टे - नाभ्यधोभागेति । येन नाभेरधस्तादेव सर्वेऽवयवाः समीचीनेन लक्षणेन च युतास्तदित्यर्थः । नाभ्यधस्सर्वभागमात्रावच्छेदेन सुप्रमाणलक्षमवत्त्वप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणं समचतुरस्त्रेऽतिव्याप्तिवारणाय नाभ्यधस्सर्वभागमात्रावच्छेदेनेति । इदमेव साचिस्वातिशब्दाभ्यां व्यवह्रियते । स्थिती तु नाराचसंहननवत् । कुब्जमभिधत्ते -सलक्षणेति । यतः कन्धराया उपरितनावयवा हस्तपादञ्च समचतुरस्रलक्षणयुक्तं अधस्तनकायस्तु लक्षणविसंवादी तत्कर्म कुब्जम् । सलक्षणपाण्यादिमत्त्वे सति निर्लक्षणवक्षःप्रभृतिमत्त्वप्रयोजकत्वे सति कर्मत्वम् । आदिना पादकन्धरोपरितना अवयवा ग्राह्याः प्रभृतिना च तद्भिन्नाः । हुण्डेऽतिव्याप्तिवारणायाद्यं सत्यन्तं, समचतुरस्रादावतिप्रसक्ति-वारणार्थं द्वितीयं सत्यन्तम् । पाण्यादिमत्त्वञ्च प्रयोजकतासम्बन्धेन । अर्धनाराचसंस्थानवदस्य स्थिती ॥ ન્યગ્રોધપરિમંડલ આદિ સંસ્થાનો ભાવાર્થ - નાભિથી ઉ૫૨ના ભાગમાં જ વિસ્તારથી વિશાળતા અને શુભ લક્ષણમાં નિદાનભૂત કર્મ 'न्यग्रोधपरिमंडल. ' Page #320 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ५८, पञ्चमः किरणे २८३ નાભિથી નીચેના ભાગમાં શુભ-પ્રમાણ લક્ષણસંપન્નતામાં પ્રયોજકભૂત કર્મ “સાદિ:.' લક્ષણવંત હાથ વગેરેવાળા બનવામાં અને લક્ષણ વગરના છાતી વગેરેવાળા બનવામાં નિમિત્ત કર્મ “કુન્જ.” | વિવેચન-વ્યગ્રોધપરિમંડલ'જેમ વડનું ઝાડ ઉપર સંપૂર્ણ અવયવ(વિશાલા શાખા)વાળું છે અને નીચેથી હીન છે, તેમ આ કર્મ પણ નાભિથી ઉપરના ભાગે વિસ્તાર-ઘણા, સંપૂર્ણ લક્ષણ આદિનું અને નીચેના ભાગે લક્ષણરહિત શરીરનું પ્રયોજક છે. નાભિના ઊર્ધ્વભાગની અપેક્ષાએ “વિસ્તૃતબહુલતા-સુલક્ષણના નિદાનત્વ વિશિષ્ટ કર્મત્વ' એ જગોધપરિમંડલનું લક્ષણ છે. સમચતુરઅસંસ્થાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નાભેઝર્વભાગમાત્રાવરચ્છેદેન’ આ પ્રમાણેનું પદ છે. નાભેઋધ્વનિખિલભાગમાત્રાવચ્છેદેન. એમ પણ કહેવું. તેથી યત્કિંચિત્ હાથ વગેરેના વિસ્તાર બાહુલ્ય-સુલક્ષણના પ્રયોજક “કુન્જનામ' કર્મમાં અતિવ્યાપ્તિ નથી. ઋષભનારાચની માફક બંને સ્થિતિ સમજવી. સાદિસંસ્થાનજે કર્મથી નાભિથી નીચેના સઘળા અવયવો, શુભ લક્ષણથી યુક્ત-પૂર્વકથિત પ્રમાણયુક્ત થાય, તે કર્મ “સાદિ. નાભિના નીચેના સર્વભાગની અપેક્ષાએ, સુપ્રમાણ-લક્ષણનું પ્રયોજકપણું અને કર્મપણું એ સાદિનું લક્ષણ છે. “સમચતુરસ'માં અતિવ્યાપ્તિના વારણ માટે “નાભિઅધઃસર્વભાગમાત્રાવચ્છેદન.' આ “સાદિ સંસ્થાન જ સાચિ અને સ્વાતિ શબ્દથી વ્યવહારવિષય થાય છે. પ્રિવચનવેદીઓ સદિનો અર્થ શાલ્મલી વૃક્ષ કરે છે, કારણ કે-તેનો સ્કંધ અત્યંત લાંબો, ઉપરના ભાગે તદનુરૂપ વિશાળતા નથી.] નારાચસંહનની માફક બંને સ્થિતિ જાણવી. કુન્નસંસ્થાનજે કર્મના ઉદયથી કંઠના ઉપરના અવયવો અને હાથ-પગ સમચતુરસના લક્ષણ જેવા લક્ષણથી યુક્ત (પૂર્વોક્ત પ્રમાણસંપન્ન), કંધરાથી કાયાનો નીચેનો ભાગ-છાતી-પેટ વગેરે, લક્ષણથી વિસંવાદી-લક્ષણ વગરનો, (ટૂંકો, વિકાર પામેલ, પેટનો મધ્યભાગ, કોઠો) થાય, તે કર્મ ‘કુન્જ' કહેવાય છે. “લક્ષણવંત હાથ વગેરે સંપાદકત્વ વિશિષ્ટ નિર્લક્ષણ પક્ષ પ્રભૂતિ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ' એ કુન્જનું લક્ષણ છે. આદિથી પગ અને કંધરાના ઉપરના અવયવો પ્રકૃતિપદથી તેનાથી જુદા અવયવો લેવા. “હુંડકમાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રથમ સત્યન્ત “સલક્ષણ પાણિ આદિ મત્તે સતિ' એવું પદ મૂકેલ છે. “સમચતુરઢ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે બીજું સતિ અંત નિર્લક્ષણવક્ષઃ પ્રકૃતિમત્ત્વ પ્રયોજકત્વે સતિ એમ પદ મૂકેલ છે. અહીં પ્રયોજકતા સંબંધથી પાણિ આદિમત્ત્વ સમજવું. અર્થાત્ પ્રયોજકતા સંબંધ અવચ્છિન્ન પાણિ આદિમત્ત્વપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ છે. અર્ધનારાચસંહનની માફક બન્ને સ્થિતિ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ २८४ तत्त्वन्यायविभाकरे वामनं हुण्डञ्चाभिधत्ते एतद्वैपरीत्यहेतुः कर्म वामनम् । सर्वावयवाशुभत्वनिदानं कर्म हुण्डम् । इति पञ्चसंस्थानानि । एते पापानुभवप्रकाराः । ५९ । एतदिति । निर्लक्षणपाण्यादिमत्त्वे सति सलक्षणवक्षःप्रभृतिमत्त्वप्रयोजकत्वे च सति कर्मत्वं लक्षणम् । समचतुरस्रादौ साद्यादौ क्रमेण व्यभिचारवारणाय सत्यन्तद्वयं । कीलिकावदस्य स्थिती । हुण्डमाह-सर्वेति । सर्वावयवाशुभत्वप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । अशुभनामकर्मण्यतिव्याप्तिवारणाय सर्वेति । यद्यशुभपदेनात्र लक्षणविस्तारादिर्गृह्यते तदा नाशुभनामकर्मण्यतिप्रसक्तिः किन्तु न्यग्रोधादावेवेति बोध्यम् ॥ स्थिती च सेवार्त्तवत् । इतीति । विभागवाक्यान्तर्गताप्रथमसंस्थानशब्दवाच्यानीति शेषः । इमानि द्वयशीतिविधानि पापकर्माणि प्राणातिपातादिहेतुभिर्बद्धन जीवनानुभूयन्ते इत्याह एत इति । द्वयशीतिविधाःकर्मविशेषा इत्यर्थः ॥ વામન-હુડકસંસ્થાનભાવાર્થ - તે કુસંસ્થાનથી વિપરીતતાના હેતુભૂત કર્મ “વામન.' સર્વ અશુભ અવયવોના અશુભપણામાં કારણભૂત કર્મ “હુંડક.” આ પ્રમાણે પાંચ સંસ્થાનો છે. આ બધા ભેદો પાપના અનુભવના પ્રકાર રૂપ છે. વિવેચન - (લક્ષણ વગરના હાથ વગેરે) નિર્લક્ષણપાણિઆદિમત્ત્વ પ્રયોજકત્વે સતિ, સલક્ષણ વક્ષઃ (લક્ષણવંત છાતી વગેરે) પ્રકૃતિમત્ત્વ પ્રયોજકત્વે સતિ કર્મત્વ' એ વામનનું લક્ષણ છે.” સમચતુરસ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “નિર્લક્ષણપાણિઆદિમત્ત્વ પ્રયોજત્વે સતિ એવું પદ મૂકેલ છે. “સાદિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સલક્ષણવક્ષ:પ્રભૂતિમત્ત્વ પ્રયોજકત્વે સતિ’ એવું પદ રાખેલ છે. કલિકાની માફક બંને સ્થિતિ છે. સર્વ અવયવ અશુભત્વ પ્રયોજત્વે સતિ કર્મત્વ' એ હુંડકનું લક્ષણ છે. અશુભનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સર્વ એવું પદ છે. જો અશુભ પદથી લક્ષણવિસ્તાર આદિ ગ્રહણ કરાય છે, તો અશુભનામકર્મમાં અતિવ્યાપ્તિ નથી. પરંતુ ન્યગ્રોધ આદિમાં જ છે, આમ જાણવું. સેવાર્તાની માફક બંને સ્થિતિ અહીં સમજવી. વિભાગવાક્યની અંદર રહેલ અપ્રથમ સંસ્થાન શબ્દથી વાચ્ચ છે. પ્રાણાતિપાતાદિ રૂપ હેતુઓથી બાંધેલા આ વ્યાશી પ્રકારના પાપકર્મો જીવથી અનુભવાય છે. पापहेतून् दर्शयति पापबन्धहेतवस्तु प्राणातिपातमृषावादादत्तादानमैथुनपरिग्रहाप्रशस्तक्रोधमानमायालोभरागद्वेष-कलहाभ्याख्यानपिशुनताऽरतिरतिपरपरिवादमायामृषावादमिथ्यात्वशल्यानि । इतिपापतत्त्वम् । ६० । Page #322 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ५९, ६०, पञ्चमः किरणे २८५ पापबन्धहेतवस्तु इति । नियतपुल्लिंगो हेतुशब्दः । यद्यपि जीवस्याशुभध्यवसायविशिष्टा वाक्कायमनसामशुभव्यापारा बन्धहेतवस्तथापि तानेव विशेषतो दर्शयति, यद्वा व्यापारस्य शुभाशुभत्वं न शुभाशुभकर्मकारणत्वेन, शुभयोगस्यापि ज्ञानावरणादिबन्धहेतुत्वाभ्युपगमात् । किन्त्वशुभपरिणामनिर्वृत्तत्वादतस्ताने वाह प्राणातिपातेत्यादिना । प्राणानामतिपातो विनाशः पातनं शातनं वा प्रमत्तयोगाद्रव्यतो भावतश्च । मृषावादो विद्यमानस्यापलापः, अविद्यमानप्रकाशनं शास्त्रप्रतिषिद्धवागनुष्ठानञ्च । अदत्तादानं, परैरदत्तस्य परिगृहीतस्य वा पदार्थसार्थस्य स्वेच्छया ग्रहणं धारणञ्च । मैथुनं मोहकर्मोदयादुद्भूततीव्रकायादिपरिणामयोः स्त्रीपुंसयोमिथुनभाव: परस्पराऽऽश्लेषः सुखोपलम्भकः । परिग्रहो बाह्याभ्यन्तरेषु लोभानुरक्तचित्तवृत्त्या अभिलाषः । अप्रशस्ताः क्रोधमानमायालोभरागद्वेषाः, प्रशस्तास्त्वेते न पापानुकूलाः । कलहो राटिः, अभ्याख्यानं प्रकटमसद्दोषारोपणं पिशुनता दौर्जन्यम्, मोहनी योदयाच्चित्तोद्वेगोऽरतिस्तत्फला विषयेषु मोहनीयोदयाद्या चित्ताभिरतिः साऽरतिरतिः, परपरिवादः परनिन्दा, मायया सह मृषा मायामृर्षा, मिथ्यात्वशल्यञ्च, अनेकधा प्राणिगणशलनाच्छल्यं, मिथ्यात्वं तत्त्वाश्रद्धानं, तदेव शल्यं । एते द्वयशीतिविधपापकर्मणां हेतवः । इति पापतत्त्वमवसितमित्याहेतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां पापतत्त्वनिरूपणो नाम पञ्चमः किरणः ॥ પાપના હેતુઓભાવાર્થ - પાપના બંધના હેતુઓ તો પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ-અપ્રશસ્ત ओ५-मान-माया-मोम-राग-द्वेष-सह-सम्याण्यान-पिशुनता-तिमति-५२-५रिवाह-मायामृषावाहમિથ્યાત્વશલ્ય.” પાપતત્ત્વ સમાપ્ત થાય છે. વિવેચન - અહીં હેતુ શબ્દ નિયત (અજહતુ) લિંગવાળો છે. જો કે જીવના અશુભ અધ્યવસાયવિશિષ્ટ મન-વચન-કાયાના અશુભ વ્યાપારો બંધના હેતુઓ છે, તો પણ તે બંધહેતુઓને જ વિશેષથી દર્શાવે છે. અથવા વ્યાપારનું શુભ અને અશુભપણું શુભાશુભ કર્મની કારણતાની અપેક્ષાએ નથી, કેમ કે-શુભ યોગ પણ જ્ઞાનાવરણ આદિ (અશુભ) બંધનો હેતુ છે એમ સ્વીકાર કરેલ છે પરંતુ યોગનું અશુભપણું વાસ્તવિક રીતે - અશુભ આશયથી નિર્મિત બનેલું છે. १. मायामृषावादोऽयं तृतीयकषायद्वितीयाश्रवसंयोगरूपः उपलक्षणोऽयमेवंविधसर्वसंयोगानाम् । वेषान्तरभाषान्तरकरणेन परवञ्चनरूपोवा बोध्यः ॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ २८६ तत्त्वन्यायविभाकरे [તથાપિ, પાપસ્થાનક રાગ વગેરે પ્રશસ્ત આશયથી સેવાતાં પુણ્યબંધ થાય છે. જેમ કે-દેવ-ગુરુ-ધર્મમાં જે રાગ તે પ્રશસ્ત છે, કંચન-કામિની આદિમાં જે રાગ તે અપ્રશસ્ત છે.] અશુભ પરિણામથી બનેલા તે પાપ રૂપ સ્થાનકોને પ્રાણાતિપાત' ઇત્યાદિ પદોથી કહે છે. પ્રાણાતિપાત - દ્રવ્યથી અને ભાવથી પ્રમાદ સહિત-યોગથી જીવોના પ્રાણોનો નાશ (પ્રાણથી વિયોગ) કરવો. મૃષાવાદ - વિદ્યમાન વસ્તુને છૂપાવવી, અવિદ્યમાન વસ્તુને જાહેર કરવી અને શાસ્ત્રમાં નિષેધ કરેલ ભાષાપ્રયોગ કરવો. અદત્તાદાન - બીજાઓએ નહિ આપેલ વસ્તુ લેવી, બીજાઓએ ચોરેલા પદાર્થસમુદાયને સ્વેચ્છાથી લેવો અને ધારવો. મૈથુન - મોહનીયકર્મના ઉદયથી પેદા થયેલ તીવ્ર (અતિ ઊષ્ણ-ઉઝ) કાર્ય આદિ પરિણામવાળા સ્ત્રી અને પુરુષની સુખદાયક-પરસ્પર આશ્લેષ રૂપ ક્રિયા. પરિગ્રહ - બાહ્ય અને અત્યંતર પદાર્થોનો લોભ રૂપ અનુરાગથી યુક્ત ચિત્તવૃત્તિથી અભિલાષા. અપ્રશસ્ત ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપ પાપસ્થાનો છે, પણ પ્રશસ્ત ક્રોધ-માન-માયા-લોભરાગ-દ્વેષ પાપને અનુકૂળ (જનક) નથી. કલહ - કજીયો, યુદ્ધ. અભ્યાખ્યાન - ખોટું તહોમત, ખોટું કલંક ચડાવવું. પિશુનતા - ચાડીયાપણું, ક્રૂરતા, દુર્જનતા, મૂર્ખતા. રતિ - વિષયો પ્રત્યે મોહનીયના ઉદયથી જે ચિત્તમાં પ્રીતિ તે રતિ અથવા અરતિ ફળવાળી રતિ-અરતિ વિશિષ્ટ રતિ. અરતિ – મોહનીયના ઉદયથી ચિત્તમાં ઉદ્વેગ-અપ્રીતિ. પરપરિવાદ - પારકી નિંદા. માયામૃષાવાદ – માયાની સાથે મૃષા. (આ માયામૃષાવાદ, ત્રીજા કષાય અને બીજા આશ્રવના સંયોગ રૂપ છે. આવા પ્રકારના સર્વ સંયોગનું આ પદ, ઉપલક્ષણ છે. અથવા બીજો વેષ-બીજી ભાષા કરવા દ્વારા પરને ઠગવા રૂપ માયામૃષાવાદ છે-એમ જાણવું.) મિથ્યાત્વશલ્ય - અનેક પ્રકારે પ્રાણિગણને શલન-દુ:ખમાં લઈ જનાર હોવાથી ઝેર-અસ્ત્ર રૂપ-કંટક રૂપસંકટ રૂપ મિથ્યાત્વશલ્ય. મિથ્યાત્વશલ્ય - તત્ત્વની અશ્રદ્ધા, તે રૂપ શલ્ય મિથ્યાત્વશલ્ય. Page #324 -------------------------------------------------------------------------- ________________ पञ्चमः किरणे २८७ આ અઢાર પાપસ્થાનકો બ્યાશી પ્રકારના પાપકર્મોના હેતુઓ છે. આ પ્રમાણે પાપતત્ત્વ અહીં પૂર્ણ થાય છે. -: પ્રશસ્તિ : ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં સ્થાપિત ભક્તિભરવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની (વ્યાખ્યા) ટીકામાં ‘પાપતત્ત્વનિરૂપણ'વાળું પાંચમું કિરણ સમાપ્ત. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં પાંચમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. • ઇતિ પાંચમું કિરણ ♦ Page #325 -------------------------------------------------------------------------- ________________ अथ षष्ठः किरणः ननु निरूपितं पुण्यपापरूपं कर्म, सम्प्रति तदनन्तरमुद्दिष्ट आस्रवो निरूपणीयः । तत्र स किं स्वरूपो जीवो वा तत्पर्यायो वा अजीवो वा तत्पर्यायो वा स्यात्, चेतनाचेतनात्मक पदार्थद्वयातिरिक्तस्याभावात्, जीवतत्पर्यायान्यतररूपत्वे जीव एव, अजीवतत्पर्यायान्यतररूपत्वे चाजीव एव भवेदित्याशङ्कायां लक्षणं निरूपयन् पदार्थं सूचयति शुभाशुभकर्मग्रहणहेतुराश्रवः । १ । शुभाशुभेति । शुभाशुभरूपे ये कर्मणी पुण्यपापात्मकेऽष्टविधे, तयोर्यद्ग्रहणमुपादानं बन्धात्मकं तत्र हेतुः साक्षात्कारणं शुभाशुभाध्यवसायविशेषः परम्पराकारणञ्चेन्द्रियकषायाव्रतयोगक्रियाः, द्विविधो हेतुरास्रवपदार्थ इत्यर्थः । तथा च प्रतिक्षणं कर्मग्रहणव्यापृतस्वभावत्वाद्भवस्थजीवस्यावश्यं केनचिद्धेतुना भाव्यं, निर्हेतुकस्य कार्यस्यानुत्पत्तेः । तथा च सति यस्तत्र हेतुः स आश्रवः, स चार्हदर्चनवन्दनसर्वविरतितपःस्वाध्यायवीतरागप्रणिधानधर्मध्यानादिप्रशस्तानुष्ठानात् प्राणातिपातमृषावादकषायाद्यप्रशस्तकर्मभ्यश्च भवति, भवति हि यथाक्रमं सत्कृत्यासत्कृत्याभ्यामसतोरपि शुभाशुभाध्यवसायादिरूपयोः शुभाशुभाश्रवयोराविर्भावः, सतोश्च वृद्धिरिति भावार्थः, ननु शुभाशुभकर्मणामादानात्मकस्य बन्धस्य कारणमाश्रव इत्यायातं, तच्च न संभवति, बन्धाभावे आश्रवासंभवादन्यथा मुक्तस्यापि तदापत्तेः । यद्यास्रवमन्तरेणापि बन्ध इष्यते तर्हि कथमाश्रवस्य बन्धहेतुत्वं तदभावेऽपि जायमानं प्रति तस्य हेतुत्वासम्भवादिति चेन्मैवम्, उभयोरप्यन्योऽन्यं कार्यकारणभावाभ्युपगमात्, न च तर्हि बन्धाभावे नाश्रवस्तदभावे च न बन्ध इति परस्पराश्रयप्रसङ्ग इति वाच्यम्, बन्धाश्रवयोः कार्यकारणभावप्रवाहस्यानादितयोत्तरोत्तरं प्रति पूर्वपूर्वस्य कारणत्वाभ्युपगमेन तदनवकाशात्, Page #326 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, षष्ठ किरणे २८९ बीजाङ्करयोः कार्यकारणभाववत् । ननु बन्धास्रवयोरेतावता समतैव स्यान्न तु विशेषस्तथा चाऽऽश्रवहेतुबन्ध इत्यपि बन्धस्य लक्षणं स्यान्न चैतदस्ति, कषायाद्यनुविद्धस्य जीवस्य नूतनकर्मपुद्गलैः सह सम्बन्धो बन्ध इति लक्षणश्रवणादिति चेन्न, शरीरस्य स्नेहाभ्यङ्गाद्रेणुसंश्लेषवदास्रवस्योत्पत्त्यनन्तरमेव बन्धहेतुत्वात्, न चैवं बन्धस्य साक्षादाश्रवं प्रति हेतुत्वं, क्षेत्रकालादिसहकार्यपेक्षयोदयावस्थाप्राप्तस्यैव कर्मणोऽर्थक्रियाकारित्वात्, न तु बद्धमात्रेणास्रवं जनयितुमलम् । सोऽयमात्रवः पूर्वं द्विचत्वारिंशद्विधः प्रोक्तः । तत्र यद्यपि मनोवाक्कायानां शुभाशुभरूपा ये वीर्यान्तरायक्षयोपशमजन्या वीर्यप्राणोत्साहपराक्रमचेष्टाशक्तिसामर्थ्यादिशब्दवाच्या योगास्त एवास्रवाः, तत्र कायात्मप्रदेशपरिणामोऽशुभो हिंसास्तेयाब्रह्मादिरूपः, एतद्विपरीतश्शुभो गमनादिक्रियाहेतुः काययोगः । भाषायोग्यपुद्गलात्मप्रदेशपरिणामोऽशुभस्सावधानृतपरुषपिशुनादिरूपः, शुभ एतद्विपरीतरूपो वाग्योगः । मनोयोग्यपुद्गलात्मप्रदेशपरिणामोऽशुभोऽभिध्याव्यापादेासूयादिरूपः, शुभश्चैतद्विपरीतरूपो मनोयोग इति, तथापि विवक्षाभेदाद्विचत्वारिंशद्विधाः प्रोक्ताः । अयमाश्रवस्सकषायस्याकषायस्यापि भवति, तत्राकषायस्य वीतरागस्यैकसमयस्थितिककर्मण एवास्रवो भवति, सकषायस्य मिथ्यादृष्ट्यादिसूक्ष्मसम्परायान्तस्य तु संसारपरिभ्रमणकारणकर्मण एवास्रवो भवतीति बोध्यम् । यद्यपीन्द्रियकषायाव्रतयोगानां क्रियास्वभावानतिवृत्तेः क्रियावचनेनैवैषां गतार्थता, व्यापाराभाव इन्द्रियादीनामकिञ्चित्करत्वात्, तथापि क्रियास्वभावत्वमेतेषां न नियतं, नामस्थापनाद्रव्येन्द्रियादौ क्रियाभावात्, यद्वा नैवमेकान्ततस्तानि क्रियास्वभावान्यवेति, किन्तु द्रव्यार्थिकगुणभावे पर्यायार्थिकप्राधान्यात्स्याक्रियास्वभावानतिवृत्तिः, पर्यायार्थिकगुणभावे द्रव्यार्थिकप्राधान्यात्स्यात्क्रियास्वभावातिवृत्तिरिति । शुभाशुभाश्रवपरिणामाभिमुखत्वादिन्द्रियकषायावतानां द्रव्यास्रवत्वं, भावास्रवः कर्मादानं, तच्च पञ्चविंशतिक्रियाभिरास्रवति कर्मेत्येतदर्थमिन्द्रियकषायावतानामुपादानम् ॥ આશ્રવનિરૂપણ નામક છઠું કિરણ પુણ્ય અને પાપ રૂપ કર્મનું નિસ્પણ થઈ ગયું. હવે તેના પછી ઉદ્દેશગ્રંથમાં ગણાવેલ આશ્રવતત્ત્વને ४॥ छे. શંકા - તે આશ્રવતત્ત્વ શું જીવસ્વરૂપી છે કે જીવપર્યાયસ્વરૂપી છે ? અથવા અજવસ્વરૂપી છે કે અજીવપર્યાયસ્વરૂપ છે ? કેમ કે-ચેતન કે અચેતન રૂપ બે પદાર્થોથી જુદા પદાર્થનો અભાવ છે. જો આશ્રવતત્ત્વ જીવ કે અજીવનો પર્યાય હોય, તો જીવ જ કહેવાય, અથવા જો અજીવ કે અજીવપર્યાય રૂપ હોય, તો અજીવ જ બને ને? આવી શંકાના સમાધાનમાં આશ્રવતત્ત્વનું લક્ષણ જણાવે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ २९० तत्त्वन्यायविभाकरे ભાવાર્થ – શુભ-અશુભ કર્મના ગ્રહણમાં જે હેતુ, તે “આશ્રવ કહેવાય છે. વિવેચન-પુણ્ય-પાપ રૂપ આઠ પ્રકારના જે શુભાશુભ કર્મ છે, તે બંને પ્રકારના કર્મનું બંધ રૂપે ઉપાર્જન છે. તેમાં જે હેતુ એટલે વિશિષ્ટ શુભાશુભ અધ્યવસાય સાક્ષાત્ કારણ છે. ઈન્દ્રિય, કષાય, અવ્રત, યોગ અને ક્રિયા એ પરંપરાકારણ છે. આ બે પ્રકારનો હેતુ આશ્રવપદાર્થ કહેવાય છે. - સૂત્રાર્થની ઉપપત્તિસમયે સમયે સંસારી જીવનો કર્યગ્રહણના વ્યાપારનો સ્વભાવ હોવાથી અવશ્ય કોઈ ને કોઈ કર્યગ્રહણમાં હેતુ હોવો જ જોઈએ, કેમ કે-હેતુ વગર કાર્ય ઉત્પન્ન થતું નથી. અર્થાત્ ત્યાં-કર્મગ્રહણમાં જે હેતુ, તે “આશ્રવ.' શ્રી જિનેશ્વરદેવની પૂજા-વંદન, સર્વવિરતિ, તપ, સ્વાધ્યાય, વીતરાગનું ધ્યાન, ધર્મ-ધ્યાન આદિ પ્રશસ્ત અનુષ્ઠાનથી અને જીવહિંસા, અસત્યભાષણ, કષાય આદિ અપ્રશસ્ત ક્રિયાઓથી આશ્રવ થાય છે. સતું કર્તવ્ય અને અસતું કર્તવ્યથી અવિદ્યમાન પણ શુભાશુભ અધ્યવસાય રૂપ શુભાશુભ આશ્રવનો આવિર્ભાવ થાય છે અને વિદ્યમાન શુભાશુભ અધ્યવસાય રૂપ આશ્રવમાં વૃદ્ધિ થાય છે. જેમ કોઈ સરોવરમાં નાળા દ્વારા નિર્મળ કે ગંદુ પાણી દાખલ થાય છે, તેમ જીવમાં સારા કે ખરાબ કર્મ દાખલ થાય છે. જીવ એક સરોવર છે, પાંચ ઇન્દ્રિયો વગેરે એનાં નાનાં છે અને કર્મ એ પાણી છે. આપણે જે શુભાશુભ કર્મ કરીએ, તે કર્મ રૂપ જળ ઇન્દ્રિયાદિ નાળાં દ્વારા જીવમાં દાખલ થાય છે. સારાં કર્મના આશ્રવથી પુણ્ય અને ખરાબ કર્મના આશ્રવથી પાપ બંધાય છે. શંકા - આપશ્રીના ઉપરના કથનથી “શુભાશુભ કર્મોના પ્રહણ રૂપ બંધનું કારણ આશ્રવ છે એમ ફલિત થાય છે તે સંભવિત નથી, કારણ કે-બંધના અભાવમાં આશ્રવનો અસંભવ છે. જો બંધના અભાવમાં આશ્રવ માનવામાં આવે, તો નિબંધમુક્તમાં આશ્રવની આપત્તિ આવશે. જો આશ્રવ સિવાય પણ બંધ માનવામાં આવે, તો આશ્રવમાં બંધનું હેતુપણું કેવી રીતે? કેમ કે-આશ્રવના અભાવમાં પણ પેદા થતા બંધ પ્રત્યે આશ્રવના હેતુપણાનો અસંભવ છે. બરોબર છે ને? સમાધાન - આશ્રવ અને બંધનો પણ પરસ્પર કાર્ય અને કારણભાવનો સ્વીકાર હોઈ ઉપરોક્ત કથન બરોબર નથી. શંકા - જો આમ છે, તો બંધના અભાવમાં આશ્રવ નથી અને આશ્રવના અભાવમાં બંધનો અભાવ હોઈ અન્યોન્ય આશ્રયનામક દોષની આપત્તિ આવી જાય ને? સમાધાન - ભાઈ ! અહીં અન્યોન્યાશ્રય નામક દોષનો અવકાશ નથી, કેમ કે-બંધ અને આશ્રવનો કાર્ય-કારણભાવનો પ્રવાહ અનાદિ હોઈ ઉત્તરોત્તર પ્રત્યે પૂર્વપૂર્વની કારણતાનો સ્વીકાર છે. દા. ત. જેમ બીજ અને અંકુરનો કાર્ય-કારણભાવ, અર્થાત્ જેમ બીજ પ્રત્યે અંકુર કારણ છે અને બીજ કાર્ય છે, જયારે અંકુર પ્રત્યે બીજ કારણ હોય ત્યારે અંકુર કાર્ય છે, એમ અહીં પણ પરસ્પર કાર્ય-કારણભાવ અનાદિનો છે એમ સમજવું. Page #328 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, षष्ठ किरणे २९१ શંકા - આવા પ્રતિપાદનથી તો બંધ અને આશ્રવ બંને સમાન થઈ જાય છે, ભિન્નતા નથી દેખાતી, તો આશ્રવનો હેતુ બંધ છે, એમ બંધનું લક્ષણ થઈ જશે ને? આમ તો નથી કહેવાતું, પરંતુ કષાય આદિથી કલુષિત જીવનો નવીન કર્મપુદ્ગલોની સાથે સંબંધ એ જ બંધ છે, આવું લક્ષણ સંભળાય છે, તો આપનું પ્રતિપાદન ઠીક કેવી રીતે કહેવાય ? સમાધાન - બંધ પ્રત્યે આશ્રવ હેતુ છે. એટલે ચીકણી વસ્તુના લેપવાળા શરીરના ધૂળના સંબંધની માફક ઉત્પત્તિ થયા પછીથી જ આશ્રવ, બંધ પ્રત્યે હેતુ છે. વળી બંધ, આશ્રવ પ્રત્યે સાક્ષાતુ હેતુ નથી, કેમ કે-ક્ષેત્ર-કાળ ઇત્યાદિ સહકારી (નિમિત્ત)ની અપેક્ષા રાખી ઉદય અવસ્થા પ્રાપ્ત જ કર્મ અર્થક્રિયાકારી (ફળદાયી) છે. પરંતુ માત્ર બદ્ધકર્મ, આશ્રવની ઉત્પત્તિ પ્રત્યે કારણ નથી. - આ આશ્રવ પહેલાં બેંતાલીશ પ્રકાર જણાવી દીધા છે. તે બેંતાલીશ પ્રકારના આશ્રવમાં જો કે મનવચન-કાયાના શુભાશુભ રૂપ, જે વીયતરાયના ક્ષયોપશમથી જન્ય વીર્ય-પ્રાણ-ઉત્સાહ વગેરે પર્યાયવાચક શબ્દોથી વાચ્ય આત્મપ્રદેશોનો પરિસ્પદ આદિ ક્રિયા રૂપ યોગો, તે જ આશ્રવો કહેવાય છે. અશુભ કાયયોગ - ઔદારિક આદિ શરીર રૂપ પુદ્ગલોના આલંબનથી વર્ધીતરાયકર્મક્ષયોપશમજન્ય આત્મપ્રદેશપરિણામ, સંસારનો અનુબંધી, સંસારહેતુ, નારક આદિ જન્મ રૂપ ફળદાયી હોઈ પાપ રૂપ, હિંસા-ચોરી-મૈથુન આદિ ક્રિયા રૂપ, તે અશુભ કાયયોગ. શુભ કાયયોગ - અહિંસા-અચૌર્ય-બ્રહ્મચર્ય ઇત્યાદિ રૂપ, પ્રશસ્ત ગમન આદિ ક્રિયાનો હેતુ, તે શુભ કાયયોગ. (સાત આદિ અથવા સકલ કર્મક્ષયનો હેતુ હોવાથી શુભ એટલે પુણ્ય કહેવાય છે.) - અશુભ વચનયોગ - મતિજ્ઞાનાવરણ-અક્ષરધૃતાવરણ ઇત્યાદિ કર્મોનો ક્ષયોપશમથી જન્ય આંતરિક વચનલબ્ધિજન્ય ભાષાવર્ગણા રૂપ ભાષાયોગ્ય પુદ્ગલના આલંબનથી ભાષાપરિણામ તરફ સન્મુખ એવો જે આત્મપ્રદેશોના પરિસ્પંદરૂપ પરિણામ, સાવદ્ય, (સાચું પણ વચન પાપવાળું વાચિક કર્મ અશુભ છે. જેમ કેચોરોને મારો ! હિંસક પશુ આદિને મારી નાખો ! ઈત્યાદિ.) અમૃત, (અયથાર્ય જ વચન. જેમ કે-જે ચોર નથી, છતાં તેને ચોર કહેવો.) પુરુષ, (સ્નેહ વગરનું વચન-કઠોર વચન. જેમ કે-હે જાલ્મ ! તને ધિક્કાર છે, તું મૂર્ખ છે, પાપાચારી છે વગેરે કહેવું.) પિશુન, (સાચું પણ પ્રતિકારક નહિ હોવાથી બીજાના પરોક્ષમાં દોષસૂચક વચન.) સંદિગ્ધ-પ્રવચનવિરોધી ઈત્યાદિ રૂપ અશુભ વચનયોગ છે. શુભ વચનયોગ - અશુભ વચનયોગથી વિપરીત અર્થાત્ અસાવદ્ય આદિ વચન-આગમવિહિતભાષણ, તે શુભ વાદ્યોગ. અશુભ મનોયોગ - શરીરધારી આત્માએ સર્વ પ્રદેશોથી ગ્રહણ કરેલ મનોવર્ગણાયોગ્ય સ્કંધ રૂપ પુદ્ગલજન્ય આત્માના વિશિષ્ટ પરાક્રમ રૂપ મનન આદિ પરિણામ, અશુભ અભિધ્યા, (પારકાનું ધન લેવાની ઇચ્છા) વ્યાપાડ, (કોઈનો દ્રોહ-ખરાબ કરવાનું ચિંતન) ઈર્ષા, (બીજાના ગુણ-વૈભવ આદિ જોઈને અદેખાઈ કરવી) અસૂયા (બીજાના ગુણોમાં દોષનું આરોપણ કરવું, એમ આર્ત-રૌદ્રધ્યાન આદિ રૂપ અશુભ મનોયોગ. Page #329 -------------------------------------------------------------------------- ________________ २९२ तत्त्वन्यायविभाकरे શુભ મનોયોગ - અશુભ મનોયોગથી વિપરીત એટલે અનભિધ્યા આદિ ધર્મ-શુક્લ-ધ્યાન આદિ રૂપ શુભ-કુશલ ચિંતન હોઈ શુભ મનોયોગ છે. અર્થાત્ જો કે કાયયોગ આદિ રૂપ યોગો જ આશ્રવ છે, તો પણ અપેક્ષાના ભેદથી બેંતાલીશ પ્રકારના આશ્રવો કહેલ છે. આ શુભાશુભ ભેદવાળો મન-વચન-કાય રૂપ યોગ-આશ્રવ, સકષાય અને અકષાયને આશ્રવ હોય છે. ત્યાં અકષાયને ઉપશાન્તમોહ-ક્ષીણમોહ-કેવલી રૂપ વીતરાગને ઈર્યાપથ યોગ માત્ર નિમિત્તજન્ય જે કર્મની સ્થિતિ એક સમયની છે, તે કર્મ એક સમય સ્થિતિક કહેવાય છે. પ્રથમનો એક સમય બંધનો અને ત્રીજો એક સમય ક્ષયનો છે, જ્યારે વેદનાનો મધ્યમ એક સમય છે. મતલબ કે-અકષાયી વીતરાગને એક સમયની સ્થિતિવાળા સાતવેદનીયકર્મનો આશ્રવ હોય છે-ઈર્યાપથકર્મ ગ્રહણ હોય છે સકષાય - મિથ્યાષ્ટિથી માંડીને સૂક્ષ્મસંપરાયગુણસ્થાનસ્થ સકષાય આત્માને સાંપરાયિક-ચાતુર્ગતિક સંસારના પરિભ્રમણમાં કારણભૂત કર્મનો આશ્રવ થાય છે, એમ સમજવું. ઇન્દ્રિયાદિની આશ્રવતાની સિદ્ધિજો કે ઇન્દ્રિય-કષાય-અવ્રત-યોગોમાં ક્રિયા સ્વભાવનું ઉલ્લંઘન નહિ થતું હોવાથી ક્રિયા રૂપ શબ્દથી જ આ ઇન્દ્રિય આદિનો અર્થ આવી જ જાય છે, તો ઇન્દ્રિયાદિ શબ્દો જુદાં કેમ? ઇન્દ્રિય આદિમાં વ્યાપારનો અભાવ છે, એવી વાત પણ અકિંચિત્કર છે, કેમ કે-ઈન્દ્રિય આદિ ક્રિયાસ્વભાવી છે, તો પણ આ ઇન્દ્રિય આદિનું ક્રિયા સ્વભાવપણું નિયત નથી, કેમ કે- નામસ્થાપના દ્રવ્યન્દ્રિય આદિમાં ક્રિયાભાવ છે. અથવા આ પ્રમાણે એકાન્તથી તે ઈન્દ્રિય આદિ ક્રિયા સ્વભાવવાળા નથી જ. પરંતુ ઇન્દ્રિય આદિમાં દ્રવ્યાર્થિક નયને ગૌણ કરી પર્યાયાર્થિક નયની પ્રધાનતાની અપેક્ષાએ ક્રિયા સ્વભાવ કાયમ છે. પર્યાયાર્થિક નયને ગૌણ કરી દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાની અપેક્ષાએ ક્રિયાસ્વભાવ નથી. મતલબ એવો છે કે-શુભાશુભ આશ્રવના પરિણામ તરફ અભિમુખ હોવાથી ઇન્દ્રિય-કષાય-અવ્રતોનું દ્રવ્યાશ્રયપણું છે. કર્મનું ગ્રહણ ભાવાશ્રવ છે. તે પચીશ ક્રિયાઓથી કર્મનું ગ્રહણ થાય છે. એમ હોવાથી જ આ કર્મવર્ગણાનું આશ્રવ યાને કર્મ રૂપ સંબંધ ક્રિયાઓથી જ આત્મામાં થતો હોવાથી, ક્રિયા રૂપ યોગ, આશ્રવ મુખ્ય હોઈ કાર્ય રૂપ ભાવાશ્રવ છે. એની સિદ્ધિ માટે જ ઇન્દ્રિય-કષાય-અવ્રતોનું ગ્રહણ કરેલ છે. वस्तुतस्तु कायवाङ्मनसां क्रिया आस्रवास्तेषां गतीन्द्रियकषायलेश्यायोगोपयोगज्ञानदर्शनचारित्रवेदादिपरिणामवतो जीवस्य धर्मरूपत्वात्ते जीवात्मकाः, कायवाङ्मनःप्रभवत्वात्तत्स्वरूपा वा, एतदेवाभिप्रेत्याह पौगलिकोऽयम् । आत्मप्रदेशेषु कर्मप्रापका क्रिया द्रव्याश्रवः, कर्मो पार्जननिदानाध्यवसायो भावाश्रवः ।२। पौद्गलिकोऽयमिति । कायो हि जीवस्य निवासभूतः पुद्गलद्रव्यसंघातः, तद्योगाज्जीवस्य यो वीर्यपरिणामस्स काययोगः, आत्मयुक्तकायायत्ता वाग्वर्गणायोग्यस्कन्धा विसृज्यमाना Page #330 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २, षष्ठ किरणे २९३ वाक्करणतामापद्यन्ते तत्सम्बन्धाच्चात्मनो या वीर्यपरिणतिः स वाग्योगः, जीवेन सर्वप्रदेशैर्गृहीता मनोवर्गणायोग्यस्कन्धाः करणभावमालम्बन्ते तत्सम्बन्धाच्चात्मनः पराक्रमविशेषो मनोयोगः, इत्येवं योगत्रिकैरात्मप्रदेशेषु कर्मप्रापिका क्रिया द्रव्याश्रव उच्यते, तदनुकूलाध्यवसायस्तु भावाश्रव इत्याशयेनाह-आत्मप्रदेशेष्विति । शेषं स्पष्टम् । तथा साम्परायिक कर्मबन्धभाजां सत्स्वपीन्द्रियादिषु तुल्यतया निमित्तेषु तीव्रमन्दज्ञाताज्ञातभावेभ्यो वीर्यविशेषादधिकरणविशेषाच्चास्त्रवाणां विशेषो विज्ञेयः ॥ વાસ્તવિક રીતિએ તો મન-વચન-કાયાની ક્રિયાઓ જ આશ્રવો કહેવાય છે. આશ્રવો ગતિ-ઇન્દ્રિયકષાય-લેશ્યા યોગ-ઉપયોગ-જ્ઞાન-દર્શન-ચારિત્ર-વેદ આદિ પરિણામવાળા જીવના ધર્મ રૂપ હોઈ જીવ રૂપ છે અને મન-વચન-કાયાથી જન્ય હોઈ અજીવસ્વરૂપી છે. આ વસ્તુ મનમાં ધારીને કહે છે કે ભાવાર્થ - આ આશ્રવ પૌગલિક છે. આત્માના પ્રદેશોમાં કર્મપ્રાપ્તિમાં કારણભૂત ક્રિયા દ્રવ્યાશ્રય છે. કર્મના ઉપાર્જનમાં સાક્ષાત્ કારણભૂત અધ્યવસાય “ભાવાશ્રવ છે. વિવેચન - કાયયોગ-પુદ્ગલ દ્રવ્યના સમુદાયથી બનેલ આત્માના નિવાસભૂત તે કાયા છે. જેમ વૃદ્ધ યા દુર્બળને માર્ગમાં આલંબન લાકડી છે, તેમ વિષયોમાં ઉપકારક કાય છે. તેના આલંબને જે જીવનો વીર્યપરિણામ, તે “કાયયોગ' કહેવાય છે. જેમ અગ્નિના સંબંધથી ઘટમાં લાલાશ પરિણામ છે, તેમ આત્મામાં કાય રૂપ કરણના સંબંધથી વીર્ય પરિણામ છે. વાગુયોગ - તેમજ આત્મા સહિત કાયનિમિત્તજન્ય ભાષાવર્ગણાના યોગ્ય સ્કંધો વિસર્જન કરાતા વચન રૂપ કરણતાને પામે છે. આ વચનકરણની સાથેના સંબંધથી આત્માના વીર્યનું ઉત્થાન ભાષકશક્તિ, તે વાયોગ' કહેવાય છે. મનોયોગ - શરીરધારી આત્માએ સર્વ પ્રદેશો દ્વારા ગ્રહણ કરેલ મનોવર્ગણાના યોગ્ય સ્કંધો શુભ આદિ મનન માટે કરણભાવને પામે છે. તેના સંબંધે આત્માનું વિશિષ્ટ પરાક્રમ “મનોયોગ” કહેવાય છે. દ્રવ્યાશ્રવ - આ પ્રમાણે ત્રણ યોગો દ્વારા આત્માના પ્રદેશોમાં કર્મપ્રાપક રૂપ ક્રિયા દ્રવ્યાશ્રવ” કહેવાય છે. ભાવાશ્રવ - તે દ્રવ્યાશ્રવને જનક અધ્યવસાય “ભાવાશ્રય' કહેવાય છે. તથા સાંપરાયિક કર્મબંધ કરનારા જીવોમાં ઇન્દ્રિય આદિ નિમિત્તો સમાન હોવા છતાં, તીવ્ર-મંદ, જ્ઞાત-અજ્ઞાત ભાવોની અપેક્ષાએ વીર્યના ભેદથી અને અધિકરણના ભેદથી આશ્રવોનો ભેદ સમજવો. १. परिणामस्य तीव्रमन्दभावे कर्मबन्धोऽपि तीव्रो मन्दश्च भवति, सिंहस्य गोर्धातिनश्च प्राणातिपाते समानेऽपि कर्मबन्धो न तुल्यः, शौर्याभिनिवेशिनो बहुलं कर्मबन्धात् । ज्ञातभावोऽभिसन्धाय प्राणातिपातादौ प्रवृत्तिः, अज्ञातभावोऽनभिसन्धाय तत्र प्रवृत्तिः, वीर्यान्तरायकर्मक्षयोपशमजन्यः सामर्थ्यविशेषो वज्रर्षभनारा चसंहननीयापेक्षः त्रिपृष्ठादीनां संरब्धसिंहपाटनादिरूपः तद्विशेषादपि कर्मबन्धविशेषः । अधिकरणं दुर्गतिप्रापकं निर्वर्तनासंयोजनादिभेदं कर्मबन्धविशेषहेतुरिति । Page #331 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे [પરિણામના તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મધ્યમ, મધ્યમત, મધ્યસ્તમ, મંદ, મંદતર, મંદતમ ભાવ હોવાથી કર્મબંધ તીવ્ર-બંધ થાય છે. સિંહ મારનાર અને ગાય મારનારની હત્યા રૂપ ક્રિયા સરખી હોવા છતાં કર્મબંધ સ૨ખો નથી, કેમ કે-કેસરીસિંહ મારનારમાં શૌર્યનું અભિમાન હોવાથી પ્રદીપ્ત તીવ્ર ભાવના કારણે ઘણો કર્મબંધ થાય છે. २९४ - જ્ઞાતભાવ - જાણી જોઈને જીવહિંસા આદિમાં પ્રવૃત્તિ, તે ‘જ્ઞાતભાવ' છે. અજાણતાં જીવહિંસા આદિમાં પ્રવૃત્તિ, તે ‘અજ્ઞાતભાવ' છે. વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી જન્ય વિશિષ્ટ આત્માની શક્તિ, વજઋષભનારાચસંહનની અપેક્ષાવાળું ત્રિપૃષ્ઠવાસુદેવ આદિનું સિંહને ફાડવા રૂપ સામર્થ્ય ‘વીર્યવિશેષ' કહેવાય છે. એ વીર્યવિશેષથી કર્મબંધ વિશેષ છે. અધિકરણ - તીવ્ર આદિ ભાવ રૂપ પરિણામવાળા આત્માને જીવ-અજીવ રૂપ વિષયો, સાંપરાયિક કર્મબંધના કારણો, દુર્ગતિ પ્રત્યે ગમનમાં નિમિત્ત હોઈ અધિકરણ શબ્દથી વાચ્ય બને છે. જીવાધિકરણ રૂપ સંરંભ આદિ અજીવ અધિકરણ રૂપ નિર્વર્ત્તના સંયોજના (શસ્ત્ર આદિ) આદિ ભેદવાળા અધિકરણના ભેદથી કર્મબંધમાં ભેદ છે.] पूर्वोदितानामाश्रवभेदानां स्वरूपमनुक्रमेणोपवर्णयितुमारभते स्पर्शविषयकरागद्वेषजन्याश्रवः स्पर्शेन्द्रियाश्रवः । ३ । स्पर्शेति । स्पर्शश्शीतादिरूपेणाष्टविधः स्पर्शेन्द्रियजन्यप्रत्यक्षविषयः, तद्विषयको यौ रागद्वेषौ आनुकूल्यप्रातिकूल्याभ्यां प्रीत्यप्रीती तज्जन्यः कर्मबन्धानुगुण आत्माध्यवसायो वा योगक्रियाविशेषो वा स्पर्शेन्द्रियास्रव उच्यत इत्यर्थः । तथा च स्पर्शविषयकरागद्वेषान्यतरजन्यत्वे सत्याश्रवत्वं लक्षणम् । रसनेन्द्रियास्रवादावतिप्रसङ्गभङ्गाय सत्यन्तम् । कालादिवारणाय विशेष्यम् । रसनेन्द्रियात्रवादावतिव्याप्तिवारणाय स्पर्शविषयकेति ॥ પૂર્વકથિત આશ્રવભેદોનું સક્રમ વર્ણન સ્પર્શનેન્દ્રિયાશ્રવ ભાવાર્થ - સ્પર્શ વિષયવાળા-રાગ-દ્વેષજન્ય આશ્રવ, તે ‘સ્પર્શનેન્દ્રિયાશ્રવ.’ વિવેચન – શીત, ઊષ્ણ આદિ રૂપે સ્પર્શ આઠ પ્રકારનો પૂર્વે કહેલ છે. તે આઠ પ્રકારનો સ્પર્શ સ્પર્શનેન્દ્રિયજન્ય સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. તે સ્પર્શવિષય નિમિત્તવાળા રાગ-દ્વેષ એટલે અનુકૂળતા-પ્રતિકૂળતાના હિસાબે રાજીપો અને અપ્રીતિ, તેનાથી થતો કર્મબંધને અનુકૂળ, આત્માનો અધ્યવસાય કે વિશિષ્ટ યોગ, તે ‘સ્પર્શનેન્દ્રિય આશ્રવ' કહેવાય છે. - લક્ષણ – ‘સ્પર્શવિષયક રાગ-દ્વેષાન્તરજન્ય આશ્રવ, તે ‘સ્પર્શનેન્દ્રિયાશ્રવ’નું લક્ષણ છે. રસનેન્દ્રિય આશ્રવ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘સ્પર્શવિષયક રાગ-દ્વેષાન્યતરજન્ય' વાક્ય સમજવું. બન્ધ આદિના વારણ માટે આશ્રવત્વ રૂપ વિશેષ્ય દલ છે. પદકૃત્ય પૂર્વ મુજબ સમજવું. Page #332 -------------------------------------------------------------------------- ________________ २९५ सूत्र - ३-४-५-६, षष्ठ किरणे रसनेन्द्रियाश्रवमाहरसविषयकरागद्वेषजन्याश्रवः रसनेन्द्रियाश्रवः । ४ । रसविषयकेति । अम्लादिभेदेन पञ्चविधा रसाः रसनेन्द्रियजन्यप्रत्यक्षविषयाः तद्विषयको यौ रागद्वेषौ आनुकूल्यप्रातिकूल्याभ्यां प्रीत्यप्रीती तदन्यतरजन्यः कर्मबन्धानुगुणो जीवाध्यवसायविशेषो योगविशेषो वाऽऽस्रवः रसनेन्द्रियास्रव इत्यर्थः, रसविषयकरागद्वेषान्यतरजन्यत्वे सत्याश्रवत्वं रसनेन्द्रियाश्रवस्य लक्षणम्, कृत्यं प्राग्वत् ॥ રસનેન્દ્રિયાશ્રવભાવાર્થ - રસવિષયક રાગ-દ્વેષથી જન્ય આશ્રવ, તે “રસનેન્દ્રિયાશ્રવ.' વિવેચન - અમ્લ આદિના ભેદથી પૂર્વોક્ત પાંચ પ્રકારના રસો છે. તે રસો રસનેન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનના વિષયો છે. તે રસ રૂપ વિષયનિમિત્ત જે રાગ અને દ્વેષ એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતાથી પ્રીતિ અને અપ્રીતિમાંથી કોઈ એકથી જન્ય, કર્મબંધને અનુકૂળ વિશિષ્ટ જીવનો અધ્યવસાય કે વિશિષ્ટ યોગ રૂપ આશ્રવ “રસનેન્દ્રિયાશ્રવ સમજવો.' રસવિષયક રાગ-દ્વેષથી જન્ય આશ્રવ, તે “રસનેન્દ્રિયાશ્રવનું લક્ષણ છે. પદકૃત્ય પૂર્વ મુજબ સમજવું. घ्राणेन्द्रियाश्रवमाहगन्धविषयकरागद्वेषजन्याश्रवः घ्राणेन्द्रियाश्रवः । ५ । गन्धेति । सुरभ्यसुरभिरूपघ्राणजप्रत्यक्षयोग्यगन्धविषयकानुकूल्यप्रातिकूल्यप्रयुक्तप्रीत्यप्रीतिजन्याश्रवो घ्राणेन्द्रियाश्रव इत्यर्थः । गन्धविषयकरागद्वेषान्यतरजन्यत्वे सत्याश्रवत्वं लक्षणं, कृत्यं पूर्ववत् ॥ धान्द्रियाश्रवभावार्थ - पविषय राग-द्वेषथी ४न्य माश्रय, ते 'मान्द्रियाश्रय.' વિવેચન - સુગંધ-દુર્ગધ રૂપ બે ભેદે ગંધ છે. પ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનજન્ય ગંધવિષયક અનુકૂળતા કે પ્રતિકૂળતાના નિમિત્તે પ્રીતિ કે અપ્રીતિજન્ય આશ્રવ “ધ્રાણેન્દ્રિયાશ્રવ' કહેવાય છે. ગંધવિષયક રાગ કે શ્રેષજન્ય આશ્રવ પ્રાણેન્દ્રિયાશ્રવ’નું લક્ષણ છે. પદકૃત્ય પૂર્વની માફક સમજવું. चक्षुरिन्द्रियाश्रवं श्रोत्रेन्द्रियाश्रवञ्चाचष्टे रूपविषयकरागद्वेषजन्यावश्चक्षुरिन्द्रियाश्रवः । शब्दविषयकरागद्वेषजन्याश्रवः श्रोत्रेन्द्रियाश्रवः । इतीन्द्रियपञ्चकाश्रवः । ६ । Page #333 -------------------------------------------------------------------------- ________________ २९६ तत्त्वन्यायविभाकरे रूपेति । श्वेतादिरूपेण पञ्चप्रकारे चक्षुर्ग्रहणयोग्यं यद्रूपं तद्विषयकानुकूल्यप्रातिकूल्यप्रयुक्तरागद्वेषान्यतरजन्य आश्रवश्चक्षुरिन्द्रियाश्रव इत्यर्थः, रूपविषयकरागद्वेषान्यतरजन्यत्वे सत्याश्रवत्वं लक्षणं कृत्यं प्राग्वत् । श्रोत्रेन्द्रियाश्रवमाचष्टे-शब्दविषयकेति । सचित्ताचित्तमिश्रात्मकत्रिविधशब्दविषयकरागद्वेषान्यतरजन्याश्रव इत्यर्थः । लक्षणं कृत्यञ्च स्फुटम् । एत एव विभागवाक्ये इन्द्रियपञ्चकपदेनोक्ता इत्याह इतीति ॥ ___ यक्ष-श्रोत्रन्द्रियाश्रमભાવાર્થ - રૂપવિષયક રાગ-દ્વેષજન્ય આશ્રવ, તે “ચક્ષુરિન્દ્રિયાશ્રવ.” શબ્દવિષયક રાગ-દ્વેષજન્ય આશ્રવ, તે “શ્રોત્રેન્દ્રિયાશ્રવ.” આ પ્રમાણે ઇન્દ્રિયપંચક આશ્રવ પૂર્ણ થાય છે. વિવેચન - શ્વેત આદિ રૂપે પાંચ પ્રકારનું જે ચક્ષુરિન્દ્રિયથી ગ્રહણયોગ્ય રૂપ છે, તે રૂપવિષયક અનુકૂળતા અને પ્રતિકૂળતા નિમિત્તે રાગ અથવા બ્રેષથી જન્ય આશ્રય, તે “ચક્ષુરિન્દ્રિયાશ્રવ.” રૂપવિષયક રાગદ્વેષજન્યાશ્રવ, તે “ચક્ષુરિન્દ્રિયાશ્રવનું લક્ષણ છે. પદકૃત્ય પૂર્વ મુજબ. સચિત્ત-અચિત્ત-મિશ્ર રૂપ ત્રણ પ્રકારના શબ્દના વિષયવાળા રાગ અથવા ફ્લેષથી જન્ય આશ્રય શ્રોત્રેન્દ્રિયાશ્રવ” કહેવાય છે. લક્ષણ અને પદત્ય પૂર્વની માફક સમજવું. વિભાગ વાક્યમાં ઇન્દ્રિય પંચક પદથી આ પાંચ આશ્રવો જ કહેલ છે, એમ સમજવું. अथ क्रोधाद्याश्रवानाह प्रीत्यभावप्रयुक्ताश्रवः क्रोधाश्रवः । अनम्रताजन्याश्रवो मानाश्रवः । कापट्यप्रयुक्ताश्रवो मायाश्रवः । सन्तोषशून्यताप्रयुक्ताश्रवो लोभाश्रवः । इति कषायचतुष्काश्रवः । ७। प्रीत्यभावेति । प्रीत्यभावः क्रौर्यपरिणामः, क्रोधोऽनन्तानुबन्ध्यादिभेदः, तत्प्रयुक्त आश्रवः शुभाशुभाध्यवसाय: क्रियाविशेषो वा क्रोधाश्रव इत्यर्थः । स च श्रुतजात्यादिगर्वावलम्बनाद्भवति । मायाश्रवमाचष्टे-कापटयेति । माया कापट्यं परविप्रलम्भः, छद्मप्रयोगस्तज्जन्यः शुभाशुभाध्यवसायो वा जीवक्रियाविशेषो वा मायाश्रव इत्यर्थः । लोभाश्रवमभिधत्तेसन्तोषेति । लोभः सन्तोषशून्यता तृष्णापिपासाभिष्वङ्गास्वादलक्षणस्तज्जन्यः शुभाशुभाध्यवसायो वा क्रियाविशेषो वा लोभाश्रव इत्यर्थः । विभागवाक्ये, एत एव कषायचतुष्कपदेन ग्राह्या इत्याहेतीति ॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७-८, षष्ठ किरणे २९७ કષાયચતુષ્કાશ્રવભાવાર્થ - પ્રીતિના અભાવથી જન્ય આશ્રવ “ક્રોધાશ્રવ, નમ્રતાના અભાવથી જન્ય આશ્રવ માનાશ્રવ,” માયા-કપટભાવથી જન્ય આશ્રવ “માયાશ્રવ' અને સંતોષની શૂન્યતાથી જન્ય આશ્રય લોભાશ્રવ.” આ પ્રમાણે કષાયચતુષ્ક આશ્રવ પૂર્ણ થાય છે. વિવેચન - પ્રીતિનો અભાવ એટલે ક્રૂરતાનો પરિણામ, ક્રોધ, અનંતાનુબંધી આદિ ભેદવાળો, તે પ્રીતિના અભાવથી જન્ય, શુભાશુભ અધ્યવસાય કે વિશિષ્ટ ક્રિયા રૂપ આશ્રવ “ક્રોધાશ્રવ' છે, એમ સમજવું. નમવાના અભાવ રૂપ અનમ્રતાથી જન્ય આશ્રવ “માનાશ્રય' છે. તે માનાશ્રવ શ્રુત-જાતિ આદિના અભિમાનના આલંબનથી પેદા થાય છે. માયા એટલે બીજાને ઠગવા રૂપ છદ્મપ્રયોગથી જન્ય શુભ-અશુભ અધ્યવસાય કે વિશિષ્ટ જીવક્રિયા “માયાશ્રવકહેવાય છે. સંતોષશૂન્યતા એટલે તૃષ્ણા-પિપાસા-અભિન્કંગ આસ્વાદ રૂપ લોભ, તે લોભથી જન્ય શુભાશુભ અધ્યવસાય કે વિશિષ્ટ ક્રિયા “લોભાશ્રવ' કહેવાય છે. વિભાગવાક્યમાં આ ચાર જ કષાયચતુષ્ક પદથી ગ્રહણ કરેલ છે. अधुना हिंसाश्रवमाहप्रमादिकर्तृकप्राणवियोगजन्याश्रवो हिंसाश्रवः । ८ । प्रमादिकर्तकेति । प्रमादिपुरुषकको यः प्राणवियोगस्तज्जन्याश्रव इत्यर्थः । कषायविकथेन्द्रियनिद्राऽऽसवैः प्रमादमुपगतः प्रमादी, तत्र षोडशविधाः कषायास्तत्परिणत आत्मा प्रमादी स्त्रीभक्तजनपदराजवृत्तान्तप्रतिबद्धा विकथा, रागद्वेषाविष्टचेताः स्त्र्यादिविकथापरिणतः प्रमादी, स्पर्शनादीन्द्रियद्वारकरागद्वेषसमासादितपरिणामविशेष आत्मा प्रमादी दर्शनावरणकर्मोदयजन्यपञ्चविधनिद्रापरिणामविशिष्ट आत्मा प्रमादी । आसवो मद्यं मधुवारशीधुमदिरादि, तदभ्यवहाराद्विह्वलतामुपेतः प्रमत्तः । प्रमादिकर्तृकः, प्रमत्तव्यापारजन्यः । प्राणाः पञ्चेन्द्रियाणि आयुःकायवाड्मनःप्राणापानाश्चेति द्रव्यपरिणामरूपा दशविधा यथासंभवं जीवेष्ववस्थिताः, तेषां वियोग आत्मनः पृथक्करणं, तज्जन्याश्रव इति भावः । प्राणिनः स्वतो निरवयवत्वेन पृथक्करणासम्भवात् प्राणवियोग इत्युक्तम्, तथा च प्राणवियोगपूर्वकः प्राणिवियोग इति वाच्यम्, जीवस्य तत्सम्बन्धिनः प्राणवियोगे दुःखोत्पाददर्शनात् । शरीरिणोऽन्यत्वेऽपि पुत्रकलत्रादिवियोगे सन्तापदर्शनात् । बन्धापेक्षया कथञ्चिच्छरीरशरीरिणोऽनन्यत्वाच्च । केवलं प्राणवियोगमात्रस्य हिंसात्वाभावात्प्रमादिपुरुषकर्तृकेत्युक्तम् । तथा च प्रमत्त एव हिंसको नाप्रमत्त इति प्रतिपादितम् । प्रमत्तो ह्याप्तागमनिरपेक्षो दूरोत्सारितपारमर्षसूत्रोद्देशः स्वच्छन्दप्रधावितकायादिवृत्तिरज्ञानबहुलः प्राणिप्राणापहारमवश्यन्तया करोति । तत्र सोऽयं प्राणवियोगो हिंसापरनामा द्रव्यभावभेदेन द्विविधः, अत्र चतुर्भेदाः, कदाचिद्रव्यतः प्राणातिपातो न Page #335 -------------------------------------------------------------------------- ________________ २९८ तत्त्वन्यायविभाकरे માવત:, कदाचिद्भावतो न द्रव्यतः कदाचिद्द्रव्यतो भावतश्च । कदाचिच्च द्रव्यतो न वा भावत इति । यो हि ज्ञानी श्राद्धः स्वीकृतजीवस्वतत्त्वः कर्मक्षपणार्थं प्रवृत्तचरणसम्पत् काञ्चिद्धर्मक्रियामधितिष्ठन् प्रवचनमातृभिरनुगृहीतः पादन्यासमार्गावलोकितपिपीलिकादिसत्त्वः समुत्क्षिप्तं चरणमक्षेसुमसमर्थः कदाचित् पिपीलिकादेरुपरि पादं न्यस्यति, उत्क्रान्तप्राणश्च प्राणी भवति तदास्यात्यन्तशुद्धाशयस्य दयादत्तावधानविमलचेतसः द्रव्यप्राणव्यपरोपणमात्रान्नास्ति हिंसकत्वम् । द्वितीये व्याधस्य प्रमत्तस्याकृष्टधनुषो लक्ष्यमृगमुद्दिश्य विसर्जितशिलीमुखस्य कदाचिच्छरपातस्थानादपसृते सारङ्गे चेतसोऽशुद्धत्वाद् द्रव्यतोऽविनष्टेष्वपि प्राणिषु व्याधस्य हिंसारूपेण परिणतत्वाद्भवत्येव भावतो हिंसा । तृतीये तत्रैव मृगो यदा म्रियते तदा द्रव्यभावाभ्यां हिंसकत्वम् । चतुर्थे तु शैलेशीकरणवर्तिनस्सिद्धाश्च तेषां योगाभावेन द्रव्यभावहिंसाऽसंभवादतो द्वितीये तृतीय एव कल्पे हिंसकत्वं न प्रथमचतुर्थयोरिति दिक् ॥ હિંસાશ્રવ ભાવાર્થ - પ્રમાદી પુરુષ જેનો કર્તા છે, એવા પ્રાણીના પ્રાણના વિયોગથી જન્ય આશ્રવ, તે ‘હિંસાશ્રવ.’ - વિવેચન – જેનો કર્તા પ્રમાદવાળો પુરુષ છે, એવો જે પ્રાણોનો વિયોગ, તેનાથી જન્ય આશ્રવ ‘હિંસાશ્રવ' કહેવાય છે. પ્રમાદી-કષાય-ઇન્દ્રિયવિષય-વિકથા-નિદ્રા-મઘ રૂપ નિમિત્તોથી પ્રમાદમાં ગયેલો ‘પ્રમાદી’ કહેવાય છે. ત્યાં અનંતાનુબંધી આદિ સોલ પ્રકારના કષાયોમાં પરિણત આત્મા પ્રમાદી, સ્પર્શન આદિ ઇન્દ્રિયના વિષયગત રાગ-દ્વેષપરિણામી આત્મા પ્રમાદી, સ્ત્રી-ભોજન-દેશ-રાજા સંબંધી કથા-વિકથા નિમિત્તે રાગદ્વેષવિવશ મનવાળો આત્મા પ્રમાદી, દર્શનાવરણીયકર્મના ઉદયજન્ય પંચપ્રકારી નિદ્રા રૂપ પરિણામવિશિષ્ટ આત્મા પ્રમાદી, મઘ (મદિરા, શી-શેલડીના રસનો એક દારૂ, દ્રાક્ષનો રસ, મહુડાનો દારૂ)- મદિરાપાન કરે છતે મૂર્છા-વિવલતાને પામેલો આત્મા પ્રમાદી કહેવાય છે. પ્રમાદિકર્તૃક એટલે પ્રમત્તના વ્યાપારથી જન્ય, પ્રાણો એટલે પાંચ ઇન્દ્રિય, આયુષ્ય, કાય, વચન, મનોબળ, શ્વાસોશ્વાસ-એમ દ્રવ્યપરિણામ રૂપ દશ પ્રકારના પ્રાણો જીવોમાં સંભવ પ્રમાણે રહેલા છે. તે પ્રાણોનો વિયોગ એટલે આત્માથી પ્રાણોને છૂટા કરવા, તે પ્રાણવિયોગ (મરણ) જન્ય આશ્રવ ‘હિંસાશ્રવ’ કહેવાય છે. પ્રાણવિયોગપદની સાર્થકતા જીવને સ્વથી અવયવ વગરનો હોવાથી જુદો કરી શકાતો નથી, માટે ‘પ્રાણવિયોગ’ આ પ્રમાણે કહેલ છે. પ્રાણોની સાથે જીવનો સંયોગ કે વિયોગ કર્મના હિસાબે સંભવિત છે, માટે પ્રાણોથી પ્રાણીનો વિયોગ છે એમ સમજવું. Page #336 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८, षष्ठ किरणे २९९ શંકા - આત્મા તો પ્રાણોથી જુદો છે, માટે પ્રાણોનો વિયોગ થવા છતાં પણ આત્માને કશું નુકસાન થતું નથી. વાસ્તુ એ પ્રાણવિયોગ અધર્મ કેવી રીતે ગણાય? ન જ ગણાય ને? સમાધાન - પ્રાણોનો વિયોગ થવા છતાં પૂર્વના પ્રાણોના સંબંધવાળા તે આત્માને પ્રાણવિયોગના કાળે દુઃખ-દર્દ ઉત્પન્ન થતું દેખાય છે, તેથી પાપની સિદ્ધિ છે. જેમ શરીરધારી જીવને પણ પુત્ર આદિથી ભિન્ન હોવા છતાં પુત્ર-સ્ત્રી આદિના વિયોગમાં સંતાપ દેખાય છે, તેમ અહીં સમજવું. બંધની અપેક્ષાએ કથંચિત્ શરીર અને શરીરી વિભિન્ન છે, માટે શરીરવિયોગથી શરીરીને દુઃખ થતું હોવાથી પ્રાણવિયોગ અધર્મ છે. તથાચ કેવલ પ્રાણવિયોગ માત્રમાં હિંસાપણાનો અભાવ હોવાથી “પ્રમાદી પુરુષ કર્ક પ્રાણવિયોગ એ હિંસા' છે, એમ કહેલ છે. એવં ચ પ્રમાદી પુરુષ જ હિંસક છે, અપ્રમત્ત પુરુષ અહિંસક કહેવાય છે, એવું પ્રતિપાદન કરેલ છે એમ જાણવું. આગમની અપેક્ષા વગરનો, પરમ ઋષિપ્રણીત સૂત્રના ઉદેશને દૂરથી ફેંકનારો, કાય વગેરેની વૃત્તિને સ્વછંદ રીતે પ્રવર્તાવનાર અને અજ્ઞાનની બહુલતાવાળો પ્રમાદી પુરુષ અવશ્ય જીવોના પ્રાણોનો વિયોગ હિંસાને કરે છે. ત્યાં પ્રાણવિયોગ જેનું બીજું નામ હિંસા છે, તે આ પ્રાણવિયોગ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. હિંસાની ચતુર્ભગી(૧) કદાચિત્ દ્રવ્યથી હિંસા છે, ભાવથી હિંસા નથી. (૨) કદાચિત ભાવથી હિંસા છે, દ્રવ્યથી હિંસા નથી. (૩) કદાચિત દ્રવ્ય અને ભાવથી અને હિંસા છે. (૪) કદાચિત દ્રવ્ય અને ભાવથી બન્ને હિંસા નથી. (૧) પહેલો ભાંગો-જે શ્રદ્ધાસંપન્ન, જ્ઞાની, જીવના સ્વરૂપને સ્વીકારનારો, કર્મ ખપાવવા માટે ચારિત્રસંપદાથી પ્રવૃત્તિ કરનારો, કોઈ એક ધાર્મિક ક્રિયા કરનારો, આઠ પ્રવચનમાતાઓનો કૃપાપાત્ર, ચાલતાં ચાલતાં માર્ગમાં કીડી વગેરે જીવોને જોનારો, ઉઠાવેલ ચરણને બીજે ઠેકાણે મૂકવા અસમર્થ બનેલો, (અનિવાર્ય સંયોગમાં) કીડી વગેરે જીવો ઉપર પદન્યાસ કરે છે (ચાલે છે) અને પ્રાણ વગરનો પ્રાણી બને છે, તે અવસરે અત્યંત નિર્મળ મનવાળા અને દયામાં આપેલ ઉપયોગથી નિર્મળ ચિત્તવાળા આત્મામાં દ્રવ્યપ્રાણનો વિનાશ માત્રથી હિંસકપણું નથી. (૨) બીજો ભાગો-જેને ધનુષ્ય ખેંચેલું છે, એવા પ્રમાદી શિકારીએ બાણ ફેંક્યું, પણ ભાગ્યયોગે બાણના લક્ષ્યસ્થાનથી હરણ ખસી ગયું. તે વખતે શિકારીની દાનત ખરાબ હોવાથી દ્રવ્યથી પ્રાણીની હિંસા નહિ થવા છતાં હિંસાના પરિણામ હોવાથી શિકારીને ભાવથી હિંસા જ છે, દ્રવ્યથી નહિ. (૩) ત્રીજો ભાંગો-ત્યાં જ જ્યારે હરણ મરે છે, ત્યારે દ્રવ્ય અને ભાવથી શિકારીમાં હિંસકપણું છે. (૪) ચોથો ભાંગો-ચૌદમા ગુણસ્થાને આરૂઢ થયેલા અને શૈલેશીકરણમાં વર્તનારા સર્વ સંવરમાં રહેલા જીવનમુક્ત પરમાત્માઓમાં, તેમજ પરમ મુક્ત-અશરીરી સિદ્ધ પરમાત્માઓમાં યોગનો અભાવ હોવાથી દ્રવ્ય-ભાવહિંસાનો અભાવ છે, માટે સંપૂર્ણ-સર્વથા અહિંસક છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे (જે સાધુ-સંતમાં મન-વચન-કાયની શુદ્ધિ હોય, તે ભાવથી પણ હિંસા કરતો નથી તેમજ દ્રવ્યથી પણ હિંસા કરતો નથી. આ કથન શુદ્ધિની પ્રધાનતાને લક્ષીને ‘ધર્મપરીક્ષા' શાસ્ત્રમાં કરેલ છે.) (કેટલાક સ્થાન ઉપર શરીરધારી પ્રાણીઓને આ ભંગ-પ્રકાર અશક્ય છે એમ પણ કહેલ છે.) અર્થાત્ બીજા અને ત્રીજા ભાંગામાં હિંસકપણું છે તથા પ્રથમ અને ચોથા ભાંગામાં હિંસકપણું નથી, એમ સમજવું. असत्याश्रवं लक्षयति ३०० अयथावद्वस्तुप्रवृत्तिजन्याश्रवोऽसत्याश्रवः । ९ । अयथावदिति । अयथावद्वस्तुप्रवृत्तिर्नाम - ये पदार्था यथार्थो न भवन्ति तेषु यथार्थतया वाक्कायमनसां प्रवर्त्तनम्, तज्जन्य आस्रव इत्यर्थः । अत्र प्रवृत्तिग्रहणेन कायजन्यानां पाणिनेत्रौष्ठपादाद्यवयवक्रियाणां अलीकानां परवञ्चनोपयुक्तानां वाग्जन्यानां असद्वचनानां, मनोजन्यानामसद्विचाराणाञ्च सङ्ग्रहः । ज्ञानग्रहणेन वचनग्रहणेन वाऽन्यतमस्य सङ्ग्रहः स्यान्न तु सर्वेषाम् । नास्त्यात्मा, नास्ति परलोकः, इत्यादिवचनानि, श्यामाकतन्दुलप्रमाणोऽङ्गुष्ठपर्वमात्रप्रमाणो वा आदित्यवर्णो निष्क्रियो वाऽयमात्मेत्यादिवचनानि, अश्वं यो गां ब्रवीति गामश्वमेतादृशान्यपि वचनानि हिंसापारुष्यारुन्तुदवचांसि च शास्त्रगर्हितत्वेनायथावद्वस्तुविषयकाण्येवेति न क्वाप्यव्याप्तिरप्रशस्तार्थत्वादिति ॥ અસત્યાશ્રવ ભાવાર્થ - અસત્ પદાર્થોમાં સદ્ગુદ્ધિ-પ્રવૃત્તિજન્ય આશ્રવ, તે ‘અસત્યાશ્રવ.’ વિવેચન – પ્રમત્તયોગથી જે પદાર્થો સદ્ભૂત નથી, તેઓમાં સદ્ગુદ્ધિથી મન-વચન-કાયાની પ્રવૃત્તિજન્ય આશ્રવ ‘અસત્યાશ્રવ' કહેવાય છે. અહીં પ્રવૃત્તિના ગ્રહણથી કાયથી જન્ય હાથ, આંખ, હોઠ, પગ રૂપ અવયવો પરને ઠગવામાં ઉપયોગી હોઈ જુદી ક્રિયાઓનો, વચનજન્ય જુઠ્ઠા વચનોનો અને મનોજન્ય જુટ્ઠા વિચારોનો સંગ્રહ સમજવો. જ્ઞાનના ગ્રહણથી કે વચનના ગ્રહણથી કોઈ એકનો સંગ્રહ છે, સઘળાનો સંગ્રહ નથી. અવ્યાપ્તિના અભાવની ચર્ચા ‘આત્મા નથી’ (કેટલાક શુભાશુભ કર્મોનો કર્તા, અનુભવ, સ્મરણ આદિ ક્રિયાઓના આધારભૂત વિદ્યમાન આત્માનું મોહથી નાસ્તિત્વ સ્વીકારે છે.), ‘પરલોક નથી’ (પરલોકી આત્માના અભાવથી પરલોકનો અભાવ છે. અર્થાત્ શુભાશુભ કર્મ, તેનો ઉપભોગ અને દાનફળના અભાવનો સંગ્રહ સમજવો.) વગેરે વગેરે વચનો. (અહીં ભૂતનિનવ સમજવો.) (૧) આ આત્મા સામોધાન્યના તંદુલ જેવડો છે. આ આત્મા અંગુઠાના પર્વ (પેરવા) જેટલો આત્મા છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ९ - १०, षष्ठ किरणे ३०१ [આ પ્રમાણે માનવા જતાં અર્થાત્ આત્મા શરીરના અમુક ભાગમાં માનતાં, બાકીના ભાગમાં ચેતનાનો અભાવ થાય ! બાકીના ભાગોમાં મચ્છર આદિ કરડતાં કે શસ્ત્રનો ઘા થતાં દુઃખવેદના ન થાય !] ‘आ खात्मा सूर्यवर्शी छे.' खा खात्मा भास्वर (तेभ्स्वी) उपवाजी छे, खेम डेटलाओ माने छे. (परंतु આત્મા અરૂપી હોવાથી ભાસ્વર રૂપ કેમ સંભવે છે ? વળી શરીર આદિ કર્મપુદ્ગલો પણ અભાસ્વર છે.) ‘આ આત્મા નિષ્ક્રિય છે.' (આવી માન્યતા પણ ખોટી છે, કેમ કે-નિષ્ક્રિય માનવાથી સંસારહાનિમુક્તિપ્રાપ્તિના ઉપાયના અનુષ્ઠાનનો અભાવ થાય છે.) એવં ઉપરોક્ત વચનો. (અભૂત ઉદ્ભાવન રૂપ वयनो.) (२) ‘જે ઘોડાને ગાય કહે છે અને ગાયને ઘોડો કહે છે,' આવાં અર્થાતર રૂપ વચનો. (૩) હિંસાયુક્ત-નિષ્ઠુર વચન-વૈશુન્યયુક્ત (જે જે વચન બોલતાં બીજાની પ્રીતિનો નાશ થાય, તે સઘળુંય વચન પિશુન કહેવાય છે.) મર્મભેદી વચનો સાચાં પણ શાસ્ત્રથી નિષિદ્ધ હોઈ અયથાવદ્ વસ્તુવિષયક અસત્ય જ છે. માટે કોઈ જગ્યાએ અવ્યાપ્તિ નથી, વ્યાપ્તિ છે, કેમ કે-અહીં અયથાવત્ વસ્તુનો અર્થ અપ્રશસ્ત સમજવો. स्तेयाश्रवं निरूपयति स्वाम्यवितीर्णपदार्थस्वायत्तीकरणजन्याश्रवः स्तेयाश्रवः । १० । स्वामीति । स्वामिनाऽवितीर्णानां पदार्थानां यत्स्वायत्तीकरणं तज्जन्याश्रव इत्यर्थः । स्वामिपदं जीवतीर्थंकरगुरूणामुपलक्षकं तेन स्वामिनाऽदत्तस्य तृणादेः, जीवेनादत्तस्य वा पुष्पफलादेस्तीर्थकरप्रतिषिद्धस्याधाकर्मिकाहारादेः, गुरुभिरननुज्ञातभोज्यादीनामपि सङ्ग्रहः । न चाष्टविधं कर्मान्येनादत्तं ग्रहीतुः स्तेयत्वं स्यादिति वाच्यम्, दानादानप्रवृत्तिनिवृत्तियोग्यवस्तुष्वेव तदुपपत्त्या कर्मण्यसम्भवात् । अन्यथा स्वाम्यवितीर्णेतिपदस्य वैयर्थ्यापत्तेः, कर्मणः सूक्ष्मत्वेन करादिना र्ग्रहणविसर्जनासम्भवाच्च । न च कथं तर्हि शुभाशुभकर्मणामादानं सङ्गच्छत इति वाच्यम्, शरीराहारशब्दादिविषयेषु रागद्वेषादिपरिणामेन कर्मबन्धस्यैवाऽऽदानरूपत्वात् । न च नित्यकर्मबन्धप्रसङ्ग इति वाच्यम्, गुप्त्यादिभिस्संवरणात् । स्वामिनेति पदेन केनाप्यपरिगृहीतस्य ग्रहणं स्तेयमिति व्युदस्तं, अपरिगृहीतस्य शास्त्रेणानुज्ञातस्य पदार्थस्य ग्रहणे शासने स्तेयत्वानुक्ते : ननु शास्त्रस्य परत्वाभावात् परप्रदत्तानेषणीयादेर्ग्रहणे कथं स्तेयत्वमिति चेन्मैवम्, शास्त्रं हि ज्ञानमात्मपरिणामविशेषः, परिणामपरिणामिनोरभेदेन च शास्त्रस्यापि परत्वं निष्प्रत्यूहमेव ॥ " १. आदानं हि ग्राह्यधार्यद्रव्यविषयत्वाद्रव्यैकदेशविषयं नतु निखिलद्रव्यविषयं, ग्रहणधारणयोग्यश्च बादरपुद्गलस्कन्धरूपं द्रव्यं शरीराणि च साक्षात्, तद्द्द्वारा च जीवा नतु धर्मादयोऽविषयपुद्गला वा इति भावः ॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સ્તેયાશ્રવ ભાવાર્થ – સ્વામીએ નહિ આપેલ પદાર્થોને જે પોતાને આધીન કરવાથી થયેલ આશ્રવ, તે ‘સ્તેય આશ્રવ.’ વિવેચન – માલિકે નહિ દીધેલ પદાર્થોને પોતાને આધીન ક૨વા દ્વારા થતો આશ્રવ ‘સ્તેયાશ્રવ’ કહેવાય છે. અહીં સ્વામીપદ જીવ-તીર્થંકર-ગુરુઓનું ઉપલક્ષક (ઉપાદાન લક્ષણા વડે પોતાને અને તેથી ઈતરનો બોધક શબ્દ) છે. તેથી સ્વામીએ નહિ દીધેલ ઘાસ વગેરેનો અથવા જીવે રાજીખૂશીથી નહિ આપેલ સચિત્ત ફળ-ફૂલ વગેરેનો, તીર્થંકરે નિષેધ કરેલ (સાધુને માટે આધાકર્મિક આહાર વગેરે ગૃહસ્થીઆશ્રી અપ્રાસુકઅનંતકાય-અભક્ષ્ય પદાર્થો વગેરે) આધાકર્મિક આહાર આદિનો, ગુરુઓએ અનુજ્ઞા નહિ આપેલ ભોજ્ય આદિનો પણ સંગ્રહ સમજવો. શંકા - બીજાએ નહિ આપેલ આઠ પ્રકારના કર્મને ગ્રહણ કરનારને ચોરીનો દોષ ખરો કે નહિ ? સમાધાન – દાન-આદાનની પ્રવૃત્તિ કે નિવૃત્તિયોગ્ય વસ્તુઓમાં જ દાન-આદાનની પ્રવૃત્તિ-નિવૃત્તિની ઉપપત્તિ (સંગતિ) હોવાથી કર્મમાં અસંભવ છે. અન્યથા (જો વસ્તુઓમાં દાન-આદાનની પ્રવૃત્તિ-નિવૃત્તિ ન માનવામાં આવે તો) ‘સ્વામી અવિતીર્ણ' એવા પદની નિરર્થકતા આવી જાય છે. વળી કર્મનું અદૃષ્ટસૂક્ષ્મપણું હોવાથી હાથ વગેરેથી ગ્રહણ (લેવું) વિસર્જન (દેવું)નો કર્મમાં અસંભવ છે. શંકા - જો આમ છે, તો શુભાશુભ કર્મોનું ગ્રહણ કેવી રીતે સંગત થાય ? સમાધાન – શરીર, આહાર, શબ્દ આદિ વિષયોમાં રાગ-દ્વેષ આદિ પરિણામ દ્વારા કર્મબંધ જ આદાન રૂપ છે. શંકા - ઓ હો ! નિત્ય જ કર્મબંધનો પ્રસંગ આવશે જ ને ? સમાધાન - ગુપ્તિ, સમિતિ આદિથી કર્મનું સંવરણ થતું હોવાથી (આવતાં કર્મનો નિરોધ કરેલ હોવાથી) નિત્ય-સર્વથા નિરંતર કર્મના બંધનો પ્રસંગ નહિ જ આવે. ३०२ પદનું સાર્થક્ય-‘સ્વામીએ' એવા પદથી, કોઈએ પણ નહિ ગ્રહણ કરેલ એવા પદાર્થનું ગ્રહણ સ્તેયચોરી છે, એવી માન્યતાનું ખંડન થાય છે, કેમ કે-જેનો કોઈ માલિક નથી અર્થાત્ કોઈએ નહિ ગ્રહણ કરેલ, શાસ્ત્રની અનુજ્ઞાવાળા પદાર્થના ગ્રહણમાં શ્રી જૈનશાસનમાં સ્તેયપણું કહેલ નથી. શંકા - ગૃહસ્થ આપે છે, શાસ્ત્ર પ્રતિષેધ કરે છે. ત્યાં શાસ્રનિષેધ મહાન્ છે પરંતુ શાસ્ત્રમાં પરપણાનો અભાવ હોવાથી બીજાએ આપેલ અનેષણીય (અશુદ્ધ) આદિના ગ્રહણમાં ચોરીનો દોષ કેવી રીતે લાગે ? કેમ કે - - ૫૨ એટલે ચેતનાલક્ષણ આત્મા, તો શાસ્ત્ર પરશબ્દવાચ્ય કેવી રીતે કહેવાય ? - સમાધાન – આત્માનો વિશિષ્ટ પરિણામ રૂપ હોઈ જ્ઞાન પણ શાસ્ત્ર કહેવાય છે તે, પરિણામી આત્મામાં અભેદથી વર્તતો પશબ્દવાચ્ય બને છે, કેમ કે- પરિણામ અને પરિણામીનો અભેદ છે. એટલે શાસ્ત્રનું પરત્વ અખંડ છે. [અહીં આદાન એટલે ગ્રહણયોગ્ય-ધારણયોગ્ય દ્રવ્યવિષય હોવાથી દ્રવ્યના એકદેશ રૂપ વિષયવાળું છે પરંતુ સર્વ દ્રવ્યરૂપ વિષયવાળું નથી. ગ્રહણ-ધારણયોગ્ય, સાક્ષાત્, બાદરપુદ્ગલસ્કંધ રૂપ દ્રવ્ય અને શરીરો છે. પુદ્ગલદ્રવ્ય દ્વારા જીવોનું ગ્રહણ-ધારણ છે, સાક્ષાત્ નથી. ધર્માસ્તિકાય આદિ અને અવિષમ-સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ-ધારણયોગ્ય નથી, એમ સમજવું.] Page #340 -------------------------------------------------------------------------- ________________ ३०३ सूत्र - ११, षष्ठ किरणे अथ परिग्रहाश्रवमाख्यातिद्रव्यादिविषयाभिकाङ्क्षाजन्याश्रवः परिग्रहाश्रवः । इत्यव्रतपञ्चकाश्रवः ।११। द्रव्यादीति । बाह्यानां चेतनाचेतनानां रागादीनामाभ्यन्तराणामुपधीनां च संरक्षणार्जनसंस्कारादिलक्षणव्यापृतिर्द्रव्यादिविषयाभिकाङ्क्षा लोभपरिणतिरूपा विवेकभ्रंशिका तज्जन्याश्रव इत्यर्थः । तत्र बाह्यो विषयो वास्तुक्षेत्रधनधान्यशय्यासनयानकुप्यद्विचतुःपाद्भाण्डादिः, आभ्यन्तरश्च रागद्वेषक्रोधमानमायालोभमिथ्यादर्शनहास्यरत्यरतिभयशोकजुगुप्सावेदाख्य-श्चतुर्दशविधः, आदिनोपधीनां ग्रहणम् । न च यथाऽऽध्यात्मिकरागादौ जीवपरिणामस्वरूपे सङ्गः परिग्रह इत्युच्यते तथैव ज्ञानदर्शनचारित्रेष्वपि सङ्गः परिग्रहः स्यादिति वाच्यम् ज्ञानदर्शनचारित्रवतोऽप्रमत्तस्य मोहाभावेन परिग्रहासम्भवात्, ज्ञानादीनामहेयत्वेनात्मस्वभावानतिवृत्त्याऽपरिग्रहत्वाच्च । कर्मोदयतन्त्रत्वेन रागादीनामनात्मस्वभावत्वात् । शास्त्रसम्मतेषु चारित्रोपयोग्युपधिशय्याहारादिषु काङ्क्षाया आश्रवाहेतुत्वेन रागद्वेषमोहाभिप्रायकमभीतिपदम् । द्रव्यपदं द्रव्यक्षेत्रकालभावात्मकचतुर्विधपरिग्रहसूचकम् । इमे हिंसाद्याश्रवा विभागवाक्येऽव्रतपञ्चक पदबोध्या इत्याहेतीति ॥ પરિગ્રહાશ્રવભાવાર્થ - દ્રવ્ય આદિ વિષયના લોભપરિણામી જન્યાશ્રવ, તે “પરિગ્રહાશ્રવ.” વિવેચન - બાહ્ય-સચિત્તાચિત્ત મિશ્રદ્રવ્યો પ્રત્યે અને અત્યંતર રાગ આદિ પ્રત્યે કે ઉપધિઓ પ્રત્યે સંરક્ષણ-ઉપાર્જન-સંસ્કાર આદિ પ્રવૃત્તિ સંબંધી અર્થાત્ લોભની પરિણતિ રૂપ, વિવેકનો વિનાશકકારી, દ્રવ્ય આદિ વિષયની અભિકાંક્ષાજન્ય આશ્રવ “પરિગ્રહાશ્રવ' કહેવાય છે. __त्यां पाविषय-वास्तु (घर, म.पणे३), क्षेत्र (पान्य आवाजें स्थग), पन, (या२ ।२-(१) म 3- शयते मि.' . त. सोपारी माहि. (२) तोणी शाय से परिभ' El. d. गोण माहि. (3) भापी शाय ते भेय.' . d. 14 माहि. (४) परीक्षाने योग्य ते 'पारिछ.' . त. भारी मा. धान्य, शय्या, मासन, यान (२५ हवाइन), पुण्य (सोनु-३ सिवायनी तमाम पातु), द्वि५६, यतुष्पह, His (वस-रायस्थीj) समj. माल्यंतरविषय-राग-द्वेष-डीपाद या२ षाय, मिथ्याशन-डाय-ति-अति-मय-शो-हुगुप्साવેદ રૂપ નામવાળો ચૌદ પ્રકારનો પરિગ્રહ છે. આદિ પદથી ઉપધિઓનું ગ્રહણ કરવું. શંકા - જેમ જીવના પરિણામ રૂપ-આધ્યાત્મિક રાગ આદિમાં (નો) સંગ એટલે પરિગ્રહ-અત્યંતર પરિગ્રહ ગણાય છે, તેમ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં (નો) સંગ પણ આત્યંતર પરિગ્રહ કેમ નહિ? Page #341 -------------------------------------------------------------------------- ________________ ३०४ तत्त्वन्यायविभाकरे સમાધાન - દૃર્શન-જ્ઞાન-ચારિત્રવાનું એવા અપ્રમત્ત યોગીને મોહનો અભાવ હોઈ પરિગ્રહ નથી. જ્ઞાન-દર્શન-ચારિત્રનો સંગ પરિગ્રહ કહેવાય નહિ, કેમ કે-જ્ઞાન-દર્શન-ચારિત્ર એકાત્તે આત્માના સ્વભાવ રૂપ હોઈ આદેય-ઉપાદેય છે; જયારે રાગાદિ આવ્યંતર પરિગ્રહ કહેવાય છે, કેમ કે-કર્મના ઉદયને આધીન હોઈ અનાત્મજડજન્ય હોઈ જડમુખસ્વભાવ-વિભાવ રૂપ હોઈ હેય છે. પદકૃત્ય-ચારિત્ર પ્રત્યે શાસ્ત્રવિહિત-ઉપયોગી ઉપકરણભૂત ઉપધિ-શધ્યા-આહાર આદિની ઇચ્છા माश्रवन २४॥ ना होवाथी २॥२-द्वेष-मोहना अभिप्रायद्योत. 'ममि' अK ५६ छ. अर्थात् २।-द्वेषમોહમૂલક કાંક્ષા-અભિકાંક્ષા-મૂચ્છ, એ જ આશ્રવ રૂપ પરિગ્રહ છે એમ સમજવું. ‘દ્રવ્ય” એવું પદ, દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ રૂપ ચાર પ્રકારના પરિગ્રહનું સૂચક છે. આ હિંસા વગેરે આશ્રવા વિભાગવાક્યમાં ‘અવતપંચકપદથી જોય છે, એમ સૂચન કરે છે. अब्रह्माश्रवमाहसति वेदोदये औदारिकवैक्रियशरीरसंयोगादिजन्याश्रवोऽब्रह्माश्रवः ।१२। सति वेदोदय इति । वेदोदये सति औदारिकवैक्रियशरीरसंयोगादिजन्यत्वे सति आश्रवत्वं लक्षणम् । आदिना पारस्परिकेक्षणवचनचिन्तनानां ग्रहणम् । वेदमोहोदयविरहितेनानुष्ठितवन्दनादिकालीनशरीरसंयोगस्यास्रवनिमित्तत्वाभावसूचनाय वेदोदये सतीति । दैवमैथुनाश्रवसंग्रहाय वैक्रियेति । मानुषाद्यब्रह्मसंग्रहायौदारिकेति । मैथुनस्य स्त्रीपुंयोग एव प्रचुरप्रयोगात् कर्मप्रयुक्तपुरुषद्वयादिविलक्षणसंयोगजन्याश्रवेऽव्याप्तिस्स्यादिति मैथुनशब्दं विहाय सामान्यतः शरीरसंयोग एवोक्तः । तेन स्त्रीपुंसयोः पुरुषयोः स्त्रियोश्च संयोगस्य विलक्षणस्य लाभः । अत्र वेदोदयवतोऽपि सतोऽन्यथा पुरुषादिसंयोगेऽब्रह्माश्रवप्रसङ्गवारणाय वेदोदये सतीत्यस्य वेदोदयप्रयुक्तत्वमर्थः, अन्वयश्चास्य संयोगे, उक्तसंयोगस्य वेदोदयप्रयुक्तत्वाभावान्न दोषः । न चैकस्य हस्तादिसंघट्टनादितोऽब्रह्माश्रवो न स्यादिति वाच्यम्, स्त्रीपुंसयो रत्यर्थे संयोगे परस्परकृतस्पर्शाभिमानादिवात्रापि करादिसंघट्टनात् स्पर्शाभिमानस्य तुल्यत्वात् । यथैकस्यापि पिशाचवशीकृतत्वात्सद्वितीयत्वं तथैकस्यापि वेदमोहोदयाविष्कृतकामपिशाचवशीकृतत्वात्सद्वितीयत्वसिद्धेश्च ॥ અબ્રહ્માશ્રવભાવાર્થ - વેદનો ઉદય થયે છતે ઔદારિક-વૈક્રિય રૂ૫ શરીરના સંયોગ આદિ જન્યાશ્રવ, તે 'मनमाश्रव.' વિવેચન - વેદનો ઉદય થયે છતે દારિક-વૈક્રિય રૂ૫ શરીરના સંયોગ આદિ (અહીં આદિ પદથી ५२२५२ निरीक्ष-वयन-र्थितनोनु अ॥ छ.) न्य, अपो माश्रव समाश्रय' छे. Page #342 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १२-१३, षष्ठ किरणे ३०५ પદકૃત્ય-વેદ રૂપ મોહના ઉદયના અભાવવાળા પુરુષે કરેલ (ચંત્ય-ગુરુ) વંદન આદિ કાલવર્તી શરીરસંયોગમાં આશ્રવના નિમિત્તપણાના અભાવના સૂચન માટે ‘વેદોદય હોયે છતે” એવું પદ મૂકેલ છે. દેવ સંબંધી મૈથુન રૂપ આશ્રવના સંગ્રહ માટે “વૈક્રિય' આવું પદ મૂકેલ છે. મનુષ આદિ અબ્રહ્મના સંગ્રહ માટે “ઔદારિક આવું પદ મૂકેલ છે. મૈથુન શબ્દનો સ્ત્રી-પુરુષના યોગમાં જ પ્રચૂર પ્રયોગ હોવાથી કર્મજન્ય બે પુરુષ કે બે સ્ત્રી આદિના વિલક્ષણ-વિચિત્ર સંયોગજન્ય અબ્રહ્માશ્રવના લક્ષણમાં અવ્યાપ્તિના વારણ માટે મૈથુન શબ્દને છોડી સામાન્યથી “શરીરસંયોગ એવું પદ મૂકેલ છે. આ શરીરસંયોગ શબ્દનો પ્રયોગ, સ્ત્રી અને પુરુષના બંને પુરુષો અને બંને સ્ત્રીઓના વિલક્ષણ સંયોગનો લાભ-સ્વીકાર થાય છે. અહીં વેદના ઉદયવાળા હોવા છતાં, અન્ય પ્રકારે પુરુષ આદિના સંયોગમાં અબ્રહ્માશ્રવના લક્ષણની અતિવ્યાપ્તિના વારણ માટે “વેદનો ઉદય છતે' એ વાક્યનો અર્થ “વેદના ઉદયથી જન્ય' એમ કરવો અને આનો સંબંધ સંયોગ શબ્દની સાથે કરવો. અર્થાત્ ઉપરોક્ત સંયોગ વેદના ઉદયથી જન્ય નહિ હોવાથી દોષ નથી. શંકા - હાથ આદિનો સંઘટ્ટો આદિ પ્રકારથી એકને અબ્રહ્માશ્રવ નહિ જ થાય ને? સમાધાન - સ્ત્રી અને પુરુષના રતિ માટે સંયોગ થતાં પરસ્પર કરેલ સ્પર્શના અભિમાનથી જેમ આશ્રવ છે, તેમ અહીં પણ હાથ વગેરેના સંઘટ્ટાથી સ્પર્શના અભિમાનની સમાનતા હોવાથી આશ્રવ છે. જેમ એક પણ પિશાચથી વશીકૃત હોવાથી બે કહેવાય છે, તેમ એક પણ વેદના મોહના ઉદયથી પ્રગટ થયેલ કામ રૂપ પિશાચથી વશીકૃત હોવાથી બે છે, એમ સિદ્ધિ સમજવી. अधुना कायाश्रवमाहशरीरचेष्टाजन्याश्रवः कायाश्रवः । १३ । शरीरेति । शरीरपदमौदारिकायसप्तकान्यतमपरं यथौदारिककाययोग औदारिकमिश्रकाययोगो वैक्रियकाययोगो वैक्रियमिश्रकाययोग आहारककाययोग आहारकमिश्रकाययोगः कार्मणकाययोगः, तत्र प्रथमद्वितीयौ तिर्यङ्मनुष्याणामेव, केवलिसमुद्घातकाले चाद्यः प्रथमाष्टमसमययोरिष्टः, द्वितीयः केवलिसमुद्धाते द्वितीयषष्ठसप्तमसमयेषु, तृतीयो नारकदेवानां तिर्यङ्मनुष्याणाञ्च विभूतिप्राप्तानाम्, चतुर्थ औदारिकेण सह ग्रहणकाले, देवनारकयोस्त्वपर्याप्तावस्थायाम् कार्मणेन सह, पञ्चम ऋद्धिप्राप्तस्य साधोरेव, षष्ठ औदारिकेण संह ग्रहणकाले, सप्तमः १. वैक्रियमिश्रं ह्यौदारिकेण कार्मणेन वा सह भवति, तत्र कार्मणेन मिश्रं देवनारकाणामपर्याप्तावस्थायां प्रथमसमयादनन्तरं, पञ्चेन्द्रियतिर्यड्मनुष्याणाञ्च वैक्रियलब्धिमतां वैक्रियारम्भकाले वैक्रियपरित्यागकाले वा औदारिकेण मिश्रमिति भावः ॥ २. सिद्धप्रयोजनस्य चतुर्दशपूर्वविदः आहारकं परित्यज्य औदारिकमुपाददानस्याऽऽहारकं प्रारभमाणस्य वा भवतीति भावः ॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ ३०६ तत्त्वन्यायविभाकरे पुनर्विग्रहसमापत्तौ केवलिसमुद्धाते वा त्रिचतुर्थपञ्चमसमयेषु भवति । तत्र यथासम्भवमेभिर्जन्याश्रवः कायाश्रव इति भावः ।। કાયાશ્રવ ભાવાર્થ - શરીરક્રિયાથી જન્યાશ્રવ, તે “કાયાશ્રવ.” - વિવેચન - સાત શરીરના સમુદાય રૂપ કાયયોગ-અહીં શરીરપદ દારિક વગેરે સાતના સમુદાયમાંથી કોઈ એક શરીરને ગ્રહણ કરનારું છે. જેમ કે-(૧) ઔદારિક કાયયોગ, (૨) ઔદારિક મિશ્રકાયયોગ, (૩) વૈક્રિયકાયયોગ, (૪) વૈક્રિયમિશ્રકાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારક મિશ્રકાયયોગ અને (૭) કાર્પણ કાયયોગ. અધિકારી ભેદ-(૧) ઔદારિક કાયયોગ અને ઔદારિક મિશ્રકાયયોગ તિર્યંચો અને મનુષ્યોમાં જ હોય છે. કેવલી સમુદ્યાતકાળમાં પહેલા અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગ હોય છે. (૨) તે જ ઔદારિક કાયયોગ જ કામણની સાથે સહચરિત “ઔદારિક મિશ્રકાયયોગ કેવલીસમુદ્ધાતમાં બીજા-છઠ્ઠા-સાતમા સમયોમાં હોય છે. - (૩) વિવિધ ક્રિયાકારણભૂત વૈક્રિયશરીરયોગ નારકી અને દેવોને તથા વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચો અને મનુષ્યોને હોય છે. (૪) વૈક્રિયમિશ્રકાયયોગ-વૈક્રિયમિશ્ર, ઔદારિક અથવા કાર્મણ સાથે થાય છે. ત્યાં કાર્મણ સાથે મિશ્ર, દેવ-નારકોને અપર્યાપ્ત અવસ્થામાં પહેલા સમય પછી હોય છે, જયારે વૈક્રિયલબ્ધિવાળા પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્યોને વૈક્રિય આરંભકાળમાં કે વૈક્રિયના પરિત્યાગકાળમાં ઔદારિક સાથે મિશ્ર હોય છે, એમ સમજવું. (૫) આહારક કાયયોગ આહારકલબ્ધિ પ્રાપ્ત સાધુને જ હોય છે. (૬) આહારક મિશ્રકાયયોગ-આહારક લબ્ધિવંત સાધુને તે આહારક કાયયોગ ઔદારિકની સાથે આહારક મિશ્રકાયયોગ ગ્રહણકાળમાં હોય છે. (૭) કાર્મણકાયયોગસર્વ કર્મના અંકુરાના બીજ રૂપ અને સાંસારિક સુખ-દુઃખના ભાજન રૂપ કર્મ જ કામણશરીર, તેના વડે યોગ (વ્યાપાર) કાર્મણકાયયોગ કહેવાય છે. તે કાર્મણકાયયોગ વિગ્રહ (વક્ર) ગતિની પ્રાપ્તિમાં અથવા કેવલી મુઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયોમાં હોય છે. (આહારપાચનમાં સમર્થ એવું તૈજસશરીર કામણની સાથે સંયુક્ત છે, વાસ્તે ભેદથી તેનું ગ્રહણ કરેલું નથી, કેમ કે-સ્વતંત્રતાનો અભાવ છે.) ત્યાં સંબંધ પ્રમાણે આ સપ્તવિધકાયયોગના પ્રકારોથી જન્યાશ્રવ, એ કાયયોગાશ્રવ.” अथ वागाश्रवं प्रतिपादयतिवाक्रियाजनिताश्रवो वागाश्रवः । १४ । Page #344 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४-१५, षष्ठ किरणे ३०७ वागिति । शरीरनामकर्मोदयाद्वीर्यान्तरायक्षयोपशमादिनिमित्तकाभ्यन्तरवाग्लब्धिसान्निध्ये सति वाक्परिणामाभिमुख्यस्यात्मनो वाग्वर्गणालम्बनापेक्षप्रदेशपरिस्पन्दप्रभवाश्रव इत्यर्थः । तत्र वाग्योगश्चतुर्धा सत्यो यथा पापाद्विरमणीयमिति, असत्यो यथा पापं नाम नास्ति किञ्चिदिति, सत्यानृतो यथा इमा गावश्चरन्तीति, पुंसामपि सम्भवात्, असत्यामृषा यथा हे देवदत्त ! ग्रामं गच्छेत्यादि । વાગુયોગાશ્રવભાવાર્થ - વચનક્રિયાજનિત આશ્રવ, તે “વચનયોગાશ્રવ.” વિવેચન - શરીરનામકર્મના ઉદયથી વર્તીતરાયના ક્ષયોપશમ આદિ નિમિત્તજન્ય અત્યંતર લબ્ધિનું સાન્નિધ્ય હોયે છતે, વચનપરિણામ તરફ અભિમુખ આત્માના વચન (ભાષા) વર્ગણના આલંબનની अपेक्षा वाणा प्रशन परिस्पंदनथी ४न्याश्रव, ते 'वयनयोगाश्रव.' क्यनयो यार ४४२ -(१) सत्यभ :- ५५थी विराम पामको होस.. (२.) असत्य- 3-41५ वी ओ यी४ नथी. (3) सत्यासत्यसेभ 3-0 ॥यो यः छ (३२ छ), त्यां पहोनी ५ संभव छे. (४) असत्याभूषा-8 3-3 वित्त ! तुं गमम . त्याहि. सम्प्रति मनआश्रवं प्ररूपयतिमनश्चेष्टाजन्याश्रवो मनआश्रवः । इति योगत्रिकाश्रवः । १५।। मनश्चेष्टेति । वीर्यान्तरायानिन्द्रियावरणक्षयोपशमादिमनोलब्धिसन्निधाने मनोवर्गणालम्बनापेक्षपरिणामोन्मुखात्मप्रदेशपरिस्पन्दप्रसूताश्रव इत्यर्थः । तत्रैकेन्द्रियाणां काययोगो वाङ्मनोव्यापाराभावात्, द्वित्रिचतुरिन्द्रियासंज्ञिपञ्चेन्द्रियाणां कायवाग्योगौ, संज्ञिपञ्चेन्द्रियाणां मनोवाक्काययोगाः, उपशान्तकषायक्षीणमोहयोश्च मनोवाक्काययोगाः प्रश्नमन्तरेण केवलिनो वाक्काययोगौ इत्येवं यथासम्भवं समुदिताः कायादयः क्वचित् क्रियाहेतवः क्वचिच्चैकैका अपीति बोध्यम् । एत एव विभागवाक्ये योगत्रिकपदवाच्या इत्यभिप्रायेणाह इतीति । - - मनोयो॥श्रवभावार्थ - मननी Bया. न्याश्रप, ते मनोयो॥श्रव.' વિવેચન - વર્ધીતરાય અને અનિન્દ્રિયાવરણના ક્ષયોપશમ આદિ નિમિત્તજન્ય મનોલબ્ધિના સંનિધાનમાં મનોવર્ગણાના આલંબનની અપેક્ષાવાળા મનન-પરિણામ સન્મુખ આત્મપ્રદેશના પરિસ્પંદન न्याश्रय मनोयो॥श्रव' उपाय छे. Page #345 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ३०८ કાયાદિ યોગોનો અધિકારી (१) खेडेन्द्रियोने मात्र 'अययोग' छे, डेम }-वयनयोग अने मनोयोगनो अभाव छे.. (૨) બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંક્ષિપંચેન્દ્રિય જીવોને ‘કાયયોગ-વચનયોગ’-એમ બે होय छे. (3) संज्ञिपंयेन्द्रिय छवोने 'मनोयोग-वयनयोग-डाययोग' होय छे. (४) उपशान्तमोह, (११) श्री भोई, (१२) मा जे गुएास्थानवर्ती कवोने 'मनोयोग-वयनयोगબે अययोग' होय छे. (4) प्रश्न- प्रत्युत्तर सिवाय ठेवलीने 'वयऩयोग खने अययोग' होय छे. એવંચ સંભવ પ્રમાણે કાયયોગ આદિ ત્રણ, કોઈ આત્મામાં ક્રિયાહેતુ-આશ્રવ રૂપ થાય છે. કોઈ સ્થળે એક, બે કે ત્રણ પણ ક્રિયાહેતુ-આશ્રવ બને છે. આ જ મન-વચન-કાયા રૂપ આશ્રવો જ વિભાગવાક્યમાં योगत्रि पहवाथ्य छे. खावा अभिप्रायथी 'इति' उहेस छे. अथेन्द्रियकषायाव्रतैः संकीर्णाश्शुद्धा वा क्रिया एकास्रवत्वं प्रतिपद्यन्ते ताश्चात्मनः समिथ्यात्वकषायकर्मणः क्रियारूपाः परिणामाः पञ्चविंशतिरेवेति ताः क्रमेण व्याचिख्यासुराद्यां कायिकीनामक्रियामाह अनुपरतानुपयुक्तभेदभिन्ना कायजन्यचेष्टा कायिकी । १६ । अनुपरतेति । कायेन निर्वृत्ता क्रिया कांयिकी, साऽनुपरतानुपयुक्तभेदतो द्विधा, अनुपरतकायिकी नाम प्रदुष्टमिथ्यादृष्ट्यादेः वाङ्मनोनिरपेक्षा पराभिभवाद्यात्मककायोद्यमक्रिया, स्वामी त्वविरतमिथ्यादृष्ट्यादिः, अनुपयुक्तकायिकी नाम प्रमत्तसंयतस्य सुबहुप्रकाराऽनेककर्त्तव्यतारूपा दुष्प्रयोगकायक्रिया, अस्या अधिकार्यनुपयुक्तसंयत इति भावः ॥ અવતરણિકા હવે ઈન્દ્રિય-કષાય-અવ્રતોથી યુક્ત અથવા શુદ્ધ ક્રિયા એક આશ્રવપણાને પામે છે. તે ક્રિયાઓ મિથ્યાત્વ-કષાય-કર્મવાળા આત્માના ક્રિયા રૂપ પરિણામો પચીશ જ છે. આથી તે ક્રિયાઓની ક્રમસર વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા શાસ્ત્રકાર પહેલી કાયિકી નામની ક્રિયાને કહે છે. १. कायिक्यां सत्यामवश्यमाधिकरणिकी, कायस्याप्यधिकरणत्वात्, तस्या अपि कायिक्या: प्रद्वेषमन्तरेणासंभवेन प्राद्वेषिक्याऽपि सह परस्परमविनाभावः, पारितापनिक्यास्सत्त्वे तिसृणामाद्यानामवश्यंभाव:, एवं प्राणातिपातिक्यास्सत्त्वे चतसृणामवश्यंभावो विज्ञेयः । तत्र कस्यापि जीवस्याद्यत्रिक्रियत्वं कस्याप्याद्यचतुः क्रियत्वं कस्यापि च पञ्चक्रियत्वं भाव्यम् ॥ Page #346 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १६-१७, षष्ठ किरणे ३०९ ભાવાર્થ – અનુપરત-અનુપયુક્તના ભેદથી યુક્ત કાયજન્ય ક્રિયા કાયિકી ક્રિયા કહેવાય છે. વિવેચન - કાયાએ કરેલી ક્રિયા “કાયિકી.” તે કાયિકી ક્રિયા અનુપરત-અનુપયુક્તના ભેદથી બે પ્રકારવાળી છે. “અનુપરત (અપ્રત્યાખ્યાની-અત્યાગી) કાયિકી' એટલે પ્રàષી મિથ્યાદષ્ટિ આદિ જીવની મન-વચનની અપેક્ષા વગરની બીજાના તિરસ્કાર આદિ રૂપ કાયાની ઉદ્યમ રૂપ ક્રિયા. આ અનુપરતકાયિકી ક્રિયાના સ્વામી-અધિકારી અવિરતિધર મિથ્યાષ્ટિ વગેરે છે. “અનુપયુક્ત કાયિકી એટલે પ્રમત્ત સંયત(વિરતિધર)ની ઘણા પ્રકારવાળી અનેક કર્તવ્યતા રૂપ અશુભ પ્રયોગ-અનુપયોગ વ્યાપાર રૂપ ક્રિયા કહેવાય છે. આ “અનુપયુક્ત કાયિકી ક્રિયાના અધિકારી અનુપયોગી સાધુ છે, એમ ભાવ સમજવો. आधिकरणिकीमाह संयोजननिर्वर्त्तनभेदभिन्ना नरकादिप्राप्तिहेतुर्विषशस्त्रादिद्रव्यजनिता चेष्टा મયિ િ ૨૭. संयोजनेति । अधिक्रियते येनाऽऽत्मा दुर्गतिप्रस्थानं प्रति तदधिकरणं परोपघातिकूटगलपाशादिद्रव्यजातं, तेन निर्वृत्ताऽऽधिकरणिकी, द्विविधा सा संयोजननिर्वर्तनभेदात् । संयोजनं विषगरलहलकूटधनुर्यंत्रासिमुष्ट्यादीनां सम्बन्धनम् । निर्वर्तनं मूलोत्तरगुणभेदात् द्विधा । तत्र मूलगुणनिर्वर्तनं, पञ्चानामौदारिकादिशरीराणां मूलतो निष्पादनं, उत्तरगुणनिवर्तन्तु पाणिपादाद्यवयवकरणम् । अथवाऽसिशक्तितोमरादीनामादित एव करणं मूलगुणनिर्वर्तनम् । तेषामेव पानोज्ज्वलीकरणपरिवारादिसंपादनमुत्तरगुणनिर्वर्तनम् । विषशस्त्रादिद्रव्यजनितेति पदं द्रव्याद्रव्येषु वा जनितेति विग्रहभेदेन संयोजननिर्वर्तनार्थवर्णनपरमेवेति बोध्यम् । नवमगुणस्थानं यावद्भवत्येषा क्रिया ॥ આધિકરણિકી ક્રિયાનું સભેદ લક્ષણભાવાર્થ - સંયોજન અને નિર્વર્તના ભેદવાળી, નરક આદિ ગતિની પ્રાપ્તિમાં હેતુભૂત અને વિષ-શસ્ત્ર આદિ દ્રવ્યોથી જનિત ક્રિયા, તે “આધિકરણિકી.” વિવેચન - આધિકરણ-આદિ જેના વડે આત્મા, દુર્ગતિગમન પ્રતિ અધિકારી થાય છે, તેવું કરણહિંસાના સાધન માત્ર આધિકરણ, અર્થાત્ પરના ઉપઘાતી કૂટ (લોઢાનો મુદ્ગર, મોગરી વગેરે હળનું લોખંડી ફળ-કોશ, હરણને પકડવાની એક જાળ-ફાંસો, પશુ-પક્ષી વગેરેને પકડવાનો ફાંસો) ગલપાશ (જળ-દોરડું) વગેરે દ્રવ્યોનો સમુદાય, તેના વડે કરેલી ક્રિયા “આધિકરણિક કહેવાય છે. તે ક્રિયા સંયોજન અને નિર્વર્તનભેદથી બે પ્રકારની છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ३१० तत्त्वन्यायविभाकरे - સંયોજન-વિષ-ગરલ-હળ-કૂટ-ધનુષ્ય-મંત્ર-અસિમુષ્ટિ (તલવારની મુઠ) આદિને જોડવા, હથિયારોના અંગોને પરસ્પર જોડવા. નિર્વર્તન-મૂલગુણ અને ઉત્તરગુણના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં મૂલગુણનિર્વર્તન એટલે પાંચેય ઔદારિક આદિ શરીરોને નવેસરથી બનાવવાં, ઉત્તરગુણનિર્વર્તન એટલે હાથ, પગ વગેરે અવયવો બનાવવાં. અથવા અસિ (તલવાર), શક્તિ (એક જાતનું શસ્ત્ર) તોમર (ભાલો) ઇત્યાદિ શસ્ત્રાસ્ત્રોને નવાં બનાવવાં, એ “મૂલગુણનિર્વર્તન' કહેવાય છે. તે જ શસ્ત્ર આદિમાં પાન (ધાર લાવવા પાણી પાવું તે) ઉજ્જવલીકરણ-સંસ્કાર આદિ રૂપ પરિચાર-સેવા વગેરે રૂપ ક્રિયા ‘ઉત્તરગુણનિર્વર્તન' કહેવાય છે. વિષ-શસ્ત્ર આદિ દ્રવ્યજનિત એવું પદ, દ્રવ્યમાંથી અથવા દ્રવ્યોમાં જનિત એવા વિગ્રહના ભેદથી સંયોજન-નિર્વર્તન રૂપ અર્થનું બોધક જ છે એમ સમજવું. આ ક્રિયા નવમા ગુણસ્થાનક સુધી હોય છે. प्रादोषिकी क्रियामाहजीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी । १८ । जीवाजीवेति । प्रकृष्टो दोषः प्रदोषः क्रोधादिस्तत्र भवा, सा द्विविधा जीवप्रादोषिकी, अजीवप्रादोषिकी चेति, आद्या पुत्रकलत्रादिस्वपरजनविषया, द्वितीया क्रोधोत्पत्तिनिमित्तभूतस्थाणुकण्टकदृषच्छकलशर्करादिगोचरेति भावः, आनवमगुणस्थानमेषा । अस्या एव प्राद्वेषिकीत्यपि नामान्तरमेतत्सूचनायैव मूले क्रोधेत्यनुक्त्वा द्वेषपदोपादानम् ॥ પ્રાદોષિકી ક્રિયાભાવાર્થ - જીવ-અજીવ વિષયવાળી દ્રષજન્ય ક્રિયા “પ્રાદોષિકી' કહેવાય છે. વિવેચન - પ્રકૃષ્ટ દોષ-ક્રોધ આદિ રૂપ પ્રદોષથી જન્ય ક્રિયા “પ્રાદોષિકી.” તે પ્રાદોષિકી ક્રિયા જીવપ્રાદોષિકી અને અજીવપ્રાદોષિકી-એમ બે પ્રકારની છે. (૧) જીવપ્રાદોષિક-પુત્ર-સ્ત્રી આદિ સ્વજન, પાડોશી આદિ પરજન જીવો ઉપર ઠેષપૂર્વકની ક્રિયા. (૨) ક્રોધની ઉત્પત્તિમાં નિમિત્તભૂત શાખા વગરનું ઠુંઠું, કાંટા-પત્થર-પત્થરના ટૂકડા, કાંકરા ઇત્યાદિ વિષયવાળી ક્રિયા. આ પ્રાદોષિકી ક્રિયા નવમાં ગુણસ્થાનક સુધી છે. આ પ્રાદોષિકી ક્રિયાનું બીજું નામ પ્રાષિકી છે. આ સૂચન માટે જ મૂળમાં ક્રોધ, એમ નહિ કહેતાં દ્વેષપદનું ગ્રહણ કરેલ છે. पारितापनिकी वक्तिस्वपरसन्तापहेतुः क्रिया पारितापनिकी । १९ । Page #348 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮-૧૨-૨૦, ૫૪ વિખે ३११ स्वपरेति । इयमपि स्वपरपरितापहेतुकत्वेन द्विविधा । तत्र स्वहस्तेन परहस्तेन वा पुत्रकलत्रादिवियोगदुःखभारातिपीडितस्यात्मनस्ताडनशिरस्फोटनादिना स्वपारितानि । पुत्रशिष्यादिताडनादिना तु परपारितापनिकी, एषा चानिवृत्तिबादरगुणस्थानं यावत् ॥ પારિતાપનિકી ભાવાર્થ - સ્વ-૫૨ સંતાપના હેતુ રૂપ ક્રિયા, તે ‘પારિતાપનિકી.’ વિવેચન – આ ક્રિયા પણ સ્વ-૫૨ના પરિતાપના હેતુ રૂપે બે પ્રકારની છે. (૧) સ્વપરિતાપનિકી-પુત્ર, સ્રી આદિના વિયોગના દુઃખભારથી અત્યંત પીડિત આત્મામાં (૫૨હસ્તે કે) સ્વહસ્તે છાતી કૂટવી, તાડન-શિર ફોડવા આદિ દ્વારા સ્વપરિતાપજનક ક્રિયા, તે ‘સ્વપારિતાપનિકી.' (૨) ૫૨પરિતાપનિકી-પુત્ર, શિષ્ય વગેરેને તાડન-તર્જન આદિ રૂપ ક્રિયા પરપરિતાપજનક હોવાથી, તે ‘પ૨પરિતાપનિકી.’ આ ક્રિયા બાદરકષાયજન્ય હોવાથી અનિવૃત્તિ બાદરગુણસ્થાનક સુધી છે. प्राणातिपातिकीं निरूपयति स्वपरप्राणवियोगप्रयोजिका क्रिया प्राणातिपातिकी । २० । स्वपरेति । प्राणातिपातः प्राणिविनाशनं तत्प्रधाना क्रिया प्राणातिपातिकी । सा द्विविधा स्वहस्तेन परहस्तेन च, गिरिशिखरपातजलज्वलनप्रवेशशस्त्रपाटनप्रभृतेः स्वपरहस्ताभ्यामात्मविषयकरणकारणे । मोहलोभक्रोधाविष्टैः परस्य स्वपरहस्तप्राणच्यावनमिति । आपञ्चमगुणस्थानं यावदियम् ॥ પ્રાણાતિપાતિકી ક્રિયા ભાવાર્થ - ‘સ્વ-૫૨ પ્રાણીના પ્રાણોના વિયોગમાં કારણભૂત ક્રિયા, તે ‘પ્રાણાતિપાતિકી.’ વિવેચન – પ્રાણાતિપાત એટલે પ્રાણીવિનાશ-જીવહિંસા તે પ્રાણાતિપાતપ્રધાનક્રિયા, તે ‘પ્રાણાતિપાતિકી.’ (૧) સ્વપ્રાણાતિપાતિકી-સ્વહસ્તે કે પરહસ્તે ગિરિશિખરથી પડવું, જળમાં-અગ્નિમાં પ્રવેશ, શસ્ત્રથી ફાડવું વગેરે ક્રિયાથી આત્મધાત, તે ‘સ્વપ્રાણાતિપાતિકી' ક્રિયા કહેવાય છે. અર્થાત્ પોતાના કે બીજાના મારફતે આપઘાત કરવો-કરાવવો. (૨) પરપ્રાણાતિપાતિકી-મોહ-લોભ-ક્રોધ આદિથી અવિષ્ટ-આધીન બની બીજા જીવોને સ્વહસ્તે કે પરહસ્તે પ્રાણરહિત કરવા કે કરાવવા, તે ‘પરપ્રાણાતિપાતિકી.’ એમ બે પ્રકારની આ ક્રિયા છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ .३१२ तत्त्वन्यायविभाकरे आरम्भिकीमाचष्टेजीवाजीवभेदभिन्ना जीवाजीवघातात्मिका चेष्टाऽऽरम्भिकी । २१ । जीवाजीवेति । आरम्भः पृथिव्यादिकायोपघातलक्षणः शुष्कतृणादिच्छेदलेखनादिर्वा तत्र भवा क्रियाऽऽरम्भिकी । जीवेतरविषयेयम् । जीवमात्रस्य जीवेन स्वपरहस्तादिना अजीवेन दण्डादिना योऽयं घातः प्राणवियोगरूपः, तथाऽजीवस्यालेख्यादौ स्थापनाद्यात्मकचेतनावियुतस्य जीवेन स्वपररूपेणाजीवेन दण्डशस्त्रादिरूपेण योऽयं घात:-विनाशस्तदात्मिका क्रियेत्यर्थः । आषष्ठगुणस्थानमेषा ॥ आमिडीयाभावार्थ - ०१-मन मेथी युत ०१-अपघात ३५ येष्टर-या, ते 'मामिही.' વિવેચન - આરંભ એટલે પૃથ્વીકાય આદિ જીવહિંસા રૂપ, અથવા ખેતી કરવી શુષ્ક ઘાસ વગેરે છેદવા, ચિત્ર ચીતરવાં આદિ રૂપ આરંભજન્ય ક્રિયા, તે “આરંભિકી. આ આરંભિકી ક્રિયા જીવવિષય અને અજીવવિષય ભેદથી બે પ્રકારની છે. (૧) જીવવિષય આરંભિક જીવ માત્રનો સ્વ-પરહસ્ત આદિ જીવ વડે અને દંડ આદિ રૂપ અજીવ વડે જ આ પ્રાણવિયોગ રૂપ ઘાત. (૨) અજીવવિષય આરંભિક-અજીવનો, ચિત્ર આદિમાં સ્થાપના આદિ આત્મકઅચેતનનો સ્વ-પર રૂપ જીવ વડે, દંડ-શસ્ત્ર આદિ રૂપ અજીવ વડે જે આ વિનાશાત્મક ઘાત રૂપ ક્રિયા, એમ અર્થ સમજવો. આ આરંભિકી ક્રિયા પ્રમાદજન્ય હોવાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે. पारिग्रहिकीमभिधत्तेजीवाजीवविषयिणी मूर्छानिवृत्ता क्रिया पारिग्रहिकी । २२ । जीवाजीवेति । जीवाजीवविषयकमू»निर्वृत्तक्रियात्वं लक्षणम् । विविधोपायैरोंपार्जनरक्षणमू»परिणामः परिग्रहस्तत्र भवा पारिग्रहिकी । इयञ्च जीवाजीवभेदेन द्विविधा । आपञ्चममसौ ॥ १. आरम्भिकीसत्त्वे पारिग्रहिक्यास्सत्त्वमसत्त्वं वा, अस्यास्सत्त्वेऽत्वारम्भिकी स्यादेव, आरंभिकीसत्त्वे नियमेन मायाप्रत्ययिकी स्यात्, वैपरीत्येन तु न नियमः । आरम्भिकीसत्त्वे मिथ्यादर्शनप्रत्ययिक्य प्रत्याख्यानिक्योर्न नियमः, वैपरीत्येन त नियमः ॥ २. पारिग्रहीकीसत्त्वे आरम्भिकीमायाप्रत्ययिक्योनियमेन सत्त्वम्, मिथ्यादर्शनप्रत्ययिक्यप्रत्याख्यानिक्योस्तु न नियमः । यस्य च मायाप्रत्ययिकी तस्य मिथ्यादर्शनप्रत्ययिकी, अप्रत्याख्यानिकी म्यान्नवा । अनयोश्च सत्त्वे मायाप्रत्ययिकी नियमतो वर्तते । अप्रत्याख्यानिकीसत्त्वे त मिथ्यादर्शनप्रत्ययिक्या एवानियमो बोध्यः ।। Page #350 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २१-२२-२३-२४, षष्ठ किरणे ३१३ પારિગ્રહિક ક્રિયાवार्थ - 04-मविषय भूxिन्य या, ते 'रिABl.' વિવેચન - જીવ-અજીવવિષયક મૂચ્છકૃત ક્રિયાપણું, તે પારિગ્રહિક ક્રિયાનું લક્ષણ છે. વિવિધ ઉપાયોથી અર્થનું ઉપાર્જન અને તેના રક્ષણની મૂચ્છ રૂ૫ પરિણામ “પરિગ્રહ કહેવાય છે. તેવા પરિગ્રહથી न्य या, ते 'PिARI.' આ જીવ-અજીવના ભેદથી બે પ્રકારની છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી છે. मायाप्रत्ययिकीमभिधत्तेमोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्ययिकी । २३ । मोक्षसाधनेति । मोक्षसाधनविषयकमायिकप्रवृत्तित्वं लक्षणम् । मोक्षसाधनेषु ज्ञानादिषु स्वपरवञ्चनाभिलाषुकस्य या मायाहेतुका चेष्टा सेत्यर्थः । सप्तमगुणस्थानं यावदियम् ।। માયાપ્રત્યયિકી ક્રિયાભાવાર્થ - મોક્ષસાધનોમાં માયાની પ્રધાનતાવાળી પ્રવૃત્તિ, તે “માયાપ્રત્યયિકી.” વિવેચન - મોક્ષસાધનવિષયક માયાયુત પ્રવૃત્તિપણું, એ અહીં લક્ષણ છે. અર્થાત મોક્ષસાધન જ્ઞાન આદિમાં સ્વ-પરવચનની અભિલાષાવાળા જીવની માયાજન્ય ક્રિયા, તે “માયાપ્રત્યયિકી' છે એમ સમજવું. આ ક્રિયા સાતમા ગુણસ્થાનક સુધી હોય છે, કેમ કે-કદાચ પ્રવચન-શ્રી જૈનશાસનની અપભ્રાજનાની २क्षा माटे अप्रमत्त साधुने खोय छे, 480 अभi ना. . मिथ्यादर्शनप्रत्ययिकीमाह अभिगृहीतानभिगृहीतभेदभिन्ना अयथार्थवस्तुश्रद्धानहेतुकव्यापारवती क्रिया मिथ्यादर्शनप्रत्ययिकी । २४ । अभिगृहीतेति । मिथ्यादर्शनं विपरीततत्त्वप्रतिपत्तिरूपं प्रत्यय: कारणमस्या इति विग्रहः । तत्राभिगृहीता जीवादीनां हीनाधिकपरिमाणादिप्रख्यापकदर्शनानुमन्तृपुरुषविषयिणी, अनभिगृहीता कुदृष्टिमताविश्वस्तजीवविषयिणी, अभिगृहीतभिन्नत्वबोधकेनानभिगृहीतपदेन तृतीया संदिग्धापि ग्राह्या, सा च शास्त्रैकाद्यक्षरविषयकसंशयप्रभवा । अयथावद्वस्तुश्रद्धानमेव हेतुर्यस्य व्यापारस्य तादृशव्यापारवती तादृशव्यापाराभिन्नव्यापारप्रयोजिका या क्रिया अनुमोदनाद्यात्मिका सेत्यर्थः १. इयमप्रमत्तस्य कदाचित्प्रवचनमालिन्यरक्षणार्थं भवति, न शेषकाल इति । Page #351 -------------------------------------------------------------------------- ________________ ३१४ तत्त्वन्यायविभाकरे । विपरीततत्त्वप्रतिपत्त्यादौ हि अनुमोदनादिकं अयथार्थवस्तुश्रद्धानवानेव करोति कारयति चेति भावः । आतृतीयमसौ ॥ મિથ્યાદર્શનપ્રયિકીભાવાર્થ – અભિગૃહિત-અનભિગૃહિતના ભેદથી યુક્ત, અયથાર્થ વસ્તુવિષયક શ્રદ્ધાજન્ય વ્યાપારવાળી ક્રિયા, તે “મિથ્યાદર્શનખત્યયિકી.” વિવેચન - વિપરીત તત્ત્વના સ્વીકાર-નિર્ણય રૂપ મિથ્યાદર્શન જે ક્રિયાનું પ્રત્યયનિમિત્તકારણ છે, તે ક્રિયા “મિથ્યાદર્શનપ્રયિકી-એમ વિગ્રહ કરી અર્થ કરવો. (૧) અભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી-જીવ આદિના હીન (અંગુઠાની પૂર્વરખા પ્રમાણ, તંદુલ જેવડો આત્મા છે ઇત્યાદિ હીન) અને અધિક (સર્વવ્યાપી આત્મા છે ઇત્યાદિ અધિક) પરિણામ આદિ જણાવનાર દર્શન(દર્શનશાસ્ત્ર)ની અનુમોદના કરનાર પુરુષ સંબંધી. (૨) અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી-અસંજ્ઞી જીવોને હોય છે. સંજ્ઞા જીવોમાં પણ જે સંજ્ઞા જીવોએ કુતીર્થકમત (મિથ્યાદર્શન) સ્વીકારેલ નથી, તે સંજ્ઞી જીવોમાં અર્થાત આ કુદષ્ટિમતના વિશ્વાસ વગરના જીવવિષયવાળી છે. અભિગૃહીતથી ભિન્ન અનભિગ્રહીત પદથી ત્રીજી સંદિગ્ધ (સંદેહજન્ય) ક્રિયા પણ લેવી, કેમ કે તે શાસ્ત્રના એક આદિ અક્ષર-શબ્દ-વાક્યવિષયક સંશયથી જન્ય છે. એવંચ જે વ્યાપારનો હેતુ અયથાર્થ વસ્તુનો વિશ્વાસ છે, તેવા વ્યાપારવાળી અને તેવા વ્યાપારની સાથે અભિન્ન વ્યાપારમાં કારણભૂત અનુમોદન આદિ રૂપ ક્રિયા, તે “મિથ્યાદર્શન પ્રત્યયિકી.” - વિપરીત તત્ત્વના સ્વીકાર આદિ હોયે છતે તો અનુમોદનાદિ ક્રિયા અયથાર્થ વસ્તુની શ્રદ્ધાવાળો કરે છે અને કરાવે છે, એમ ભાવ સમજવો. આ ક્રિયા, સમ્યકત્વમોહનીય સિવાય દર્શનષક=ચાર અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉદયથી થતી હોઈ ત્રીજા ગુણસ્થાનક સુધી હોય છે. अप्रत्याख्यानिकीमाहजीवाजीवविषयिणी विरत्यभावानुकूला क्रियाऽप्रत्याख्यानिकी । २५ । जीवाजीवेति । संयमविघातकारिकषायादीनां न प्रत्याख्यानं परिहारो यस्यां साऽप्रत्याख्यानिकी । जीवः प्राणी, अजीवो जीवेतरस्तौ विषयौ यस्याः सा, विस्त्यभावोऽप्रत्याख्यातपापकर्मणस्तदनुकूला क्रियाऽप्रत्याख्यानिकीत्यर्थः । संयमघातिकर्मोदयवशान्निवृत्त्यभावानुकूलक्रियेति भावः । चतुर्थगुणस्थानं यावदेषा ॥ . અપ્રત્યાખ્યાનિકી ક્રિયાભાવાર્થ - જીવ-અજીવ રૂપ વિષયવાળી વિરતિના અભાવને અનુકૂળ ક્રિયા, તે “અપ્રત્યાખ્યાનિકી.” Page #352 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २५-२६-२७, षष्ठ किरणे ३१५ વિવેચન - અપ્રત્યાખ્યાનિકીનો વ્યુત્પતિલભ્ય અર્થ એ છે કે-સંયમનો વિઘાત કરનારા કષાય આદિનું પ્રત્યાખ્યાન (પરિહારત્યાગ-પચ્ચકખાણ) જે ક્રિયામાં નથી, તે “અપ્રત્યાખ્યાનિકી' કહેવાય છે. જીવ એટલે પ્રાણી અને અજીવ એટલે જીવથી બીજો, તે બે વિષય જે ક્રિયાના છે, તે જીવાજીવવિષયણી. વિરતિનો અભાવ એટલે નહિ પચ્ચકખાણ કરેલ પાપકર્મવાળાને અનુકૂળ ક્રિયા, એ અપ્રત્યાખ્યાનિકી” એવો અર્થ સમજવો. સંયમના ઘાતકર્મના ઉદયના વશે નિવૃત્તિના અભાવને અનુકૂળ ક્રિયા “અપ્રત્યાખ્યાનિકી' છે, એમ ભાવ જાણવો. ચોથા ગુણસ્થાનક સુધી આ પ્રસ્તુત ક્રિયા હોય છે. दृष्टिकी निरूपयतिप्रमादिनो जीवाजीवविषयदर्शनादरात्मिका क्रिया दृष्टिकी । २६ । प्रमादिन इति । दृष्टिरेव दृष्टिकी, रागादिकलुषितस्य जीवाजीवावलोकनम् । जीवाजीवास्तुरङ्गस्यन्दनप्रभृतयस्तद्विषयकं यदर्शनं तत्रादरात्मिका प्रमादिनः क्रियेत्यर्थः । प्रमादिन इतिपदेनाप्रमादिकर्तृकदर्शनादरस्य व्युदासः, तथा च प्रमादप्रयुक्तजीवाजीवविषयक दर्शनादरक्रियात्वं लक्षणम् । न चेन्द्रियाश्रवे गतार्थत्वादस्याः पृथग्ग्रहणं निरर्थकमिति वाच्यम्, पूर्वत्रेन्द्रियविज्ञानग्रहणात्, इह तु तत्पूर्वकपरिस्पन्दग्रहणाददोषात् । षष्ठगुणस्थानं यावदसौ ॥ દૃષ્ટિકી ક્રિયાભાવાર્થ – પ્રમાદી જીવની જીવ-અજીવવિષયક દર્શનના આદર રૂપ ક્રિયા, તે દૃષ્ટિકી.” વિવેચન - દૃષ્ટિ એ જ દૃષ્ટિકી. રાગ આદિ દોષથી કલુષિત જીવનું જીવ-અજીવનું અવલોકન, તે દષ્ટિકી' છે. ઘોડા, રથ વગેરે ચિત્રકર્મ આદિ રૂપ જીવ-અજીવવિષયવાળું જે દર્શન છે, તેમાં આદર રૂપ પ્રમાદી જીવની ક્રિયા, એ “દષ્ટિકી” ક્રિયા છે. લક્ષણ અને પદોનું પ્રયોજન- “પ્રમાદી એવા પદ વડે અપ્રમાદી જેનો કર્તા છે, એવા દર્શન આદરનું નિરાકરણ થાય છે. તથાચ પ્રમાદ(દી)જન્ય જીવ-અજીવવિષયક દર્શન આદર ક્રિયાપણું લક્ષણ છે. શંકા - આ પ્રસ્તુત ક્રિયાનો અર્થ પૂર્વોક્ત ઇન્દ્રિય આશ્રવમાં આવી જાય છે, તો આ ક્રિયાનું પૃથગુ ગ્રહણ શું નિરર્થક નહિ થાય ને? સમાધાન - પૂર્વોક્ત ઇન્દ્રિય આશ્રવમાં ઇન્દ્રિયવિજ્ઞાનનું ગ્રહણ હોવાથી આ ક્રિયા નિરર્થક નથી. વળી આ પ્રકૃતક્રિયામાં તો ઇન્દ્રિયવિજ્ઞાનપૂર્વક પરિસ્પંદ-કંપનનું ગ્રહણ હોવાથી દોષ નથી. આ પ્રસ્તુત કષાયવાળા-ચક્ષુઈન્દ્રિયવાળા પ્રમત્ત જીવને છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. स्पृष्टिकीमभिदधातिसदोषस्य जीवाजीवविषयकं स्पर्शनं स्पृष्टिकी । २७ । Page #353 -------------------------------------------------------------------------- ________________ ३१६ तत्त्वन्यायविभाकरे सदोषस्येति । प्रमादिन इत्यर्थः । रागद्वेषमोहाकुलितचेतसो योषिदाद्यङ्गस्पर्शनक्रियेत्यर्थः । दोषप्रयुक्तजीवाजीवसम्बन्धिस्पर्शनक्रियात्वं लक्षणम् । दोषप्रयुक्तत्वविशेषणकृत्यं प्राग्वत् । आषष्ठमसौ ॥ સ્મૃષ્ટિકી ક્રિયાભાવાર્થ - સદોષ જીવનું જીવ-અજીવવિષયક સ્પર્શન રૂપ ક્રિયા, “સ્મૃષ્ટિકી' કહેવાય છે. વિવેચન - સદોષ એટલે પ્રમાદી અર્થાત્ રાગ-દ્વેષ-મોહથી વિઠ્ઠલ ચિત્તવાળા જીવની સ્ત્રી આદિના અંગની સ્પર્શનક્રિયા “સ્મૃષ્ટિકી ક્રિયા' કહેવાય છે. લક્ષણ-દોષજન્ય જીવ-અજીવ સંબંધી સ્પર્શનક્રિયાપણું એ લક્ષણ છે. દોષપ્રયુક્તત્વનું વિશેષ કૃત્ય પૂર્વની માફક અહીં સમજવું. આ ક્રિયા સરાગ જીવથી જન્ય હોવાથી છઠ્ઠા (દશમ) ગુણસ્થાનક સુધી હોય છે. प्रातीत्यिकीमाख्यातिप्रमादात् प्राक्स्वीकृत पापोपादानकारणजन्यक्रिया प्रातीत्यिकी । २८ । प्रमादादिति । प्रतीत्य पूर्वपापोपादानकारणमधिकरणमाश्रित्य निष्पन्ना क्रिया । प्रमादप्रयुक्तप्राक्स्वीकृतपापोपादानकारणजन्यक्रियात्वं लक्षणम् । आपञ्चममियम् ॥ પ્રાતીત્યિક ક્રિયાભાવાર્થ - પ્રમાદથી પૂર્વ સ્વીકાર કરેલ પાપસાધન રૂપ કારણજન્ય ક્રિયા, તે “પ્રાતીયકી' કહેવાય છે. વિવેચન - પ્રાતીયિકીનો વ્યુત્પત્તિ દ્વારા કરેલ અર્થ એવો છે કે-પ્રતીત્ય એટલે પૂર્વે પાપના ઉપાદાનકારણ રૂપ અધિકરણની અપેક્ષા રાખી બનેલી ક્રિયા, એ “પ્રાતીત્યિકી.” લક્ષણ-પ્રમાદજજન્ય પૂર્વે સ્વીકારેલ પાપના ઉપાદાનકારણજન્ય ક્રિયાપણું લક્ષણ છે. આ ક્રિયા પાંચમા (४शमा) गुस्थान सुधीछे. सामन्तोपनिपातिकीमाह कारुण्यवीरबीभत्सादिरसप्रयोक्तृणां प्रेक्षकाणाञ्च सानुरागिणां नाट्यादिजन्या क्रिया सामन्तोपनिपातिकी । २९ । कारुण्येति । नैकविधनाटकादिषु कारुण्यादिरसप्रयोक्तृणां नाट्यादिकर्तृणां, अनुरागेण प्रेक्षकाणाञ्च नाट्यादिजन्या क्रिया, स्त्रीपुरुषपशुसम्पातदेशेऽन्तर्मलोत्सर्गकरणं वा, स्वकीयेभ्रातृपुत्रशिष्यादौ, अजीवे स्वप्रतिमादौ समन्ततः सर्वदिग्भ्य आगत्य स्तुतिकारकलोकैः स्तूयमाने या तुष्टिः प्रमोदः सा पुनः सामन्तोपनिपातिकीत्यर्थः । समन्तात्सर्वत उपनि Page #354 -------------------------------------------------------------------------- ________________ ३१७ સૂત્ર - ૨૮-ર-૨૦, વિરો पतनमुपनिपात आगमनं स्त्र्यादीनां संपात्यसत्त्वानां वा यत्र देशे भोजनादौ वा स समन्तोपनिपातस्तत्र भवा क्रिया सामन्तोपनिपातिकी । आपञ्चममेषा । સામંતોપનિપાતિકી ક્રિયાભાવાર્થ - કારૂણ્ય-વીર-બીભત્સ આદિ રસના પ્રયોજક, અનુરાગી નાટ્યકાર અને પ્રેક્ષકોની નાટ્ય આદિ જન્ય ક્રિયા, તે “સામંતોપનિપાતિકી.” વિવેચન - નાનાવિધ નાટક આદિમાં કારૂણ્ય-શૃંગાર-હાસ્ય-રૌદ્ર-વીર-ભયાનક-બીભત્સ-અદ્ભુતશાન્ત રૂપ રસને જન્માવનાર-જમાવનારા રાગી નટ-નટીઓની અને તથાવિધ નાટક આદિ પ્રેક્ષકોની રાગપૂર્વકની નાટ્ય આદિ જન્ય ક્રિયા, એ “સામંતોપનિપાતિકી.અથવા ૦ સ્ત્રી-પુરુષ-પશુ વગેરેને જવા-આવવાની જગ્યા ઉપર મલ-મૂત્ર વગેરેનો ત્યાગ કરવો, તે “સામંતોપનિપાતિકી ક્રિયા.” ૦ પોતાના ભાઈ-પુત્ર-શિષ્ય વગેરે સચેતન પદાર્થો તથા સ્વપ્રતિમા આદિ, પ્રદર્શન વગેરે અજીવ પદાર્થો પ્રત્યે સઘળી દિશાઓમાંથી આવી સ્તુતિ-પ્રશંસાકારેક લોકોથી પ્રશંસા થતાં જે આનંદ-સંતોષ, તે પણ સામંતોપનિપાતિકી ક્રિયા છે એમ સમજવું. ૦ સામંતોપનિપાતિકીનો વ્યુત્પત્તિ અર્થ એ છે કે-બધી બાજુઓથી સ્ત્રી આદિ લોકોનું જે સ્થળમાં આવવું-ભેગું મળવું અથવા સંપાતિમ (ત્રસ ઉડતા જીવો) જંતુઓનું જે ભોજન આદિ, ઘી-તેલ વગેરેનાં વાસણો ઉઘાડાં રાખતાં ત્રસ જીવોનું આવીને પડવું, તે “સામંતોપનિપાત કહેવાય છે. તેનાથી થતી ક્રિયા સામંતોપનિપાતિકી' કહેવાય છે. આ ક્રિયા પંચમ ગુણસ્થાનક પર્યત હોય છે. नैःशस्त्रिकी लक्षयति यन्त्रादिकरणकजलनिस्सारणधनुरादिकरणकशरादिमोचनान्यतररूपा રિયા ત્રિવેણી રૂ૦ यन्त्रादीति । राजाद्यनुज्ञया यन्त्रादिद्वारा कूपादिभ्यो जलादीनां निष्कासन, धनुरादि द्वारा वा शरादीनां मोचनमित्यर्थः । मनुष्यादीनामिष्टकाशकलादीनाञ्च यन्त्रादिभिः कोट्टादिरक्षार्थादिविधीयमानतथाविधदादिनिष्पादितैर्गोफणादिभिश्च निसर्जनं मोचनं नैःशस्त्रिकी नैसृष्टिकीत्यपरनाम्नी क्रियेत्यर्थः । आपञ्चमं भवत्येषा ।। નરશસિકી ક્રિયાનું લક્ષણભાવાર્થ – યંત્ર વગેરે રૂપ કારણજન્ય જળ કાઢવું, ધનુષ્ય વગેરે રૂપ કરણજન્ય બાણ આદિ ફેંકવું વગેરે બે ક્રિયાઓમાંથી કોઈ એક ક્રિયા “નૈરશસ્ત્રિકી' કહેવાય છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ ३१८ तत्त्वन्यायविभाकरे | વિવેચન - રાજા વગેરેની આજ્ઞાથી યંત્ર આદિ દ્વારા કૂવા વગેરેમાંથી જળ-પાણી વગેરેનું કાઢવું અથવા ધનુષ્ય આદિ દ્વારા બાણ વગેરે ફેંકવું, બંદૂકમાંથી ગોળી છોડવી, ઇત્યાદિ ક્રિયા, “નૈ શસ્ત્રિકી' કહેવાય છે. ૦ મનુષ્ય આદિની, ઇંટોના ટૂકડા આદિથી અને યંત્ર આદિ દ્વારા કિલ્લા-ગઢ વગેરેની રક્ષા માટે કરાતી, વિશિષ્ટ લાકડા આદિથી બનાવેલ ગોફલ આદિ દ્વારા ફેંકવા-મૂકવા રૂપ ક્રિયા “નૈરશસ્ત્રિકી' કહેવાય છે. આ ક્રિયાનું બીજું નામ “નૈસૃષ્ટિકી' છે એમ જાણવું. આ ક્રિયા પંચમ ગુણસ્થાનક સુધી છે. स्वाहस्तिकीमाहसेवकयोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिकी । ३१ । सेवकयोग्येति । क्रोधादिना गाढाभिमानादिनाऽन्यपुरुषप्रयत्ननिर्वर्त्यक्रियायाः स्वेनैव करणम्, जीवाजीवाभ्यां जीवस्य मारणं, स्वहस्तेन जीवाजीवयोस्ताडनं वा, स्वाहस्तिकीत्यर्थः । आपञ्चममेषा ॥ સ્વાહસ્તિકી ક્રિયાનું નિરૂપણભાવાર્થ - સેવકજનને યોગ્ય કર્મો, ક્રોધ આદિ કારણે પોતાની જાતે જ કરવાં, તે ક્રિયા “સ્વાહસ્તિકી डेवाय छे. વિવેચન - ક્રોધ આદિ-ગાઢ અભિમાન આદિ કારણે અન્ય જનની ક્રિયા-પ્રયત્નથી જન્ય ક્રિયા પોતાના હાથે જ કરવી. જીવ અને અજીવથી મારવા રૂપ ક્રિયા જીવને, અથવા પોતાના હાથે જીવ-અજીવને મારવા રૂપ ક્રિયા સ્વાહસ્તિકી' કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. आज्ञापनिकीमाचष्टे अर्हदाज्ञोल्लङ्घनेन जीवादिपदार्थनिरूपणजीवाजीवान्यतरविषयक-सावद्याज्ञाप्रयोजकक्रियान्यतररूपाऽऽज्ञापनिकी । ३२ । अर्हदिति । भगवदर्हत्प्रणीताज्ञोल्लङ्घनेन स्वमनीषया जीवादिपदार्थानां निरूपणम्, जीवस्य वाऽजीवस्य वा सावद्येष्वाज्ञापनम् । अर्हत्प्रणीताज्ञानिरपेक्षस्वातंत्र्यप्रयुक्तपदार्थनिरूपणजीवाजीवान्यतरविषयकसावद्याज्ञापनान्यतरत्वे सति क्रियात्वं लक्षणम् । अस्या एव च नयनक्रिया आनयनिकीति न नामान्तरम् । पञ्चमगुणस्थानं यावदेषा । आद्यपक्षे तु प्रथममेव ।। આજ્ઞાપનિકી ક્રિયાનું લક્ષણભાવાર્થ - શ્રી અરિહંત ભગવાનની આજ્ઞાના ઉલ્લંઘનપૂર્વક, જીવ આદિ નિરૂપણ અથવા જીવઅજીવવિષય પ્રતિ સાવદ્ય (સપા૫) આજ્ઞામાં નિમિત્ત ક્રિયા, એ “આજ્ઞાાનિકી' ક્રિયા કહેવાય છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३१-३२-३३-३४, षष्ठ किरणे ३१९ વિવેચન – શ્રી અરિહંત ભગવંતકથિત આજ્ઞાના ઉલ્લંઘનપૂર્વક પોતાની મનઘડંત બુદ્ધિથી જીવ આદિ પદાર્થોનું નિરૂપણ, અથવા જીવને કે અજીવને પાપવાળા કાર્યોમાં આજ્ઞા ફરમાવવી, તે “આજ્ઞાાનિકી' ક્રિયા કહેવાય છે. લક્ષણ-શ્રી અરિહંત ભગવંતરચિત શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ-સ્વતંત્રતાજન્ય પદાર્થનિરૂપણ અથવા જીવ-અજીવવિષયક સાવદ્ય (સપાપ) આજ્ઞાપન રૂપ ક્રિયાપણું, આ પ્રસ્તુત ક્રિયાનું લક્ષણ છે. આ ક્રિયાનું બીજું નામ નયનક્રિયા અને આનયનિકી છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. પ્રથમ પક્ષમાં પ્રથમ એટલે (નિરૂપણમાં) નયનક્રિયા છે, જ્યારે બીજા પક્ષમાં “આજ્ઞાપન આનયન કહેવાય છે. विदारणिकीमाहपराऽऽचरिताप्रकाशनीयसावधप्रकाशकरणं विदारणिकी । ३३ । पराऽऽचरितेति । परैराचरितानामप्रकाशनीयानां सावद्यानां प्रकाशकरणमित्यर्थः । जीवानामसद्भिर्गुणैरीदृशस्त्वं तादृशस्त्वमित्येवं वर्णनं, अजीवानां वेदृशमेतदिति प्रतारणबुद्ध्या भणनमित्यपि विदारणिकी । षष्ठगुणस्थानं यावदसौ ॥ વિદારણિકી ક્રિયાનું લક્ષણભાવાર્થ – ‘પર આચરિત અપ્રકાશનીય સાવદ્યના પ્રકાશ કરવા રૂપ ક્રિયા, તે “વિદારણિકી.” વિવેચન - બીજા જીવોએ કરેલ નહિ પ્રકાશ કરવાલાયક કુકર્મોનો (પાપવાળા કર્મોનો) પ્રકાશ કરવો, તે ‘વિદારણિકી ક્રિયા.” જીવોના અછતા દોષોને પ્રકાશ કરી, અર્થાત્ “તું આવો છે-તું તેવો છે. આ પ્રમાણેનું કથન કરી તેની પ્રતિષ્ઠાનો નાશ કરવો, તે “વિદારણિકી.” અથવા અજીવોના વિષયોમાં “આ આવું છે'આવી ઠગવાની બુદ્ધિથી અછતું કહેવું, તે અવતારણિકી.” અર્થાત્ જીવ-અજીવ સંબંધી વિદારણિકી અથવા જીવ-અજીવ સંબંધી વિતારણિકી કહેવાય છે. આ ક્રિયા છઠ્ઠા (દશમ) ગુણસ્થાનક સુધી છે. अनाभोगप्रत्ययिकी निरूपयतिअनवेक्षितासंमार्जितप्रदेशे शरीरोपकरणनिक्षेपोऽनाभोगप्रत्ययिकी ।३४। अनवेक्षितेति । अनवलोकिते रजोहरणेनाप्रमाणिते देशे शरीराणां गमनागमनोल्लङ्घनादिभिरुपकरणानामुपध्यादीनाञ्च निक्षेपणं स्थापनमित्यर्थः । आभोग उपयोगस्तद्विपरीतोऽनाभोगस्तेनोपलक्षिता क्रियाऽप्यनाभोगा न विद्यते वाऽऽभोगो यस्यां सा अनाभोगा क्रिया, आद्वादशमसौ ॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ ३२० तत्त्वन्यायविभाकरे અનાભોગપ્રત્યયિકી ક્રિયાભાવાર્થ - જયા વગરના-પૂજ્યા વગરના પ્રદેશમાં શરીરોપકરણની મૂકવા આદિ રૂપ ક્રિયા, તે “અનાભોગપ્રત્યયિકી.” વિવેચન - જોયા વિના-રજોહરણથી પ્રમાર્જના કર્યા વિના પ્રદેશમાં શરીરોની ગમન-આગમન-ઉલ્લંઘન આદિ દ્વારા ઉપધિ આદિ ઉપકરણોનો નિક્ષેપ-સ્થાપન-લેવા-મૂકવા રૂપ ક્રિયા “અનાભોગિકી છે. અર્થાત્ આભોગ એટલે ઉપયોગ, તેથી વિપરીત અનાભોગ છે. અનાભોગ સહિત ક્રિયા પણ “અનાભોગ અથવા જે ક્રિયામાં આવ્યોગ નથી, તે ક્રિયા “અનાભોગ' ક્રિયા કહેવાય છે. જ્ઞાનાવરણીયના ઉદયજન્ય હોઈ સકષાય જીવોને હોવાથી દશમા (બારમા) ગુણસ્થાનક સુધી છે. (કેટલાક છઠ્ઠા ગુણસ્થાનક સુધી જાય છે.) ગુણશ્રેણિમાં પ્રમાદ નહિ હોવાથી. अनवकाङ्क्षप्रत्ययिकीमाहजिनोदितकर्त्तव्यविधिषु प्रमादादनादरकरणमनवकाङ्क्षप्रत्ययिकी ।३५। जिनोदितेति । अवकाङ्क्षा स्वपरयोरपेक्षणं सा न भवतीत्यनवकाङ्क्षा सा प्रत्ययः कारणं यस्यास्साऽनवकाङ्क्षप्रत्यया सैवानवकाङ्क्षप्रत्ययिकी, जिनोक्तकर्तव्येषु विधिषु प्रमादादिहपरलोकापेक्षयाऽनादरकरणमित्यर्थः । प्रमादप्रयुक्तजिनविहितकर्तव्यविधिविषयकानादरक्रियात्वं लक्षणार्थः । इहलोके परलोके च यानि विरुद्धानि तानि यो भजते तस्यापीयं क्रिया कथितेति बोध्यम् । षष्ठं यावदियम् ॥ અનવકાંક્ષપ્રત્યયિકી ક્રિયાભાવાર્થ - શ્રી જિનકથિત કર્તવ્ય વિધિઓમાં પ્રમાદથી અનાદર કરવા રૂપ ક્રિયા, તે ‘અનવકાંક્ષપ્રત્યયિકી. વિવેચન - અવકાંક્ષા એટલે સ્વ-પરની અપેક્ષા, તેના અભાવ રૂપ અનવકાંક્ષા તે પ્રત્યય એટલે નિમિત્ત જે ક્રિયામાં છે, તે ‘અનવકાંક્ષપ્રત્યયા,” તે જ “અનવકાંક્ષપ્રત્યયિકી' કહેવાય છે. શ્રી જિનકથિત કર્તવ્ય (કરવાયોગ્ય) વિધિ-વિધાનો પ્રત્યે આ લોક-પરલોકની અપેક્ષાએ પ્રમાદથી અનાદર કરવો એવો અર્થ થાય છે. લક્ષણ-પ્રમાદજન્ય શ્રી જિનવિહિત અતએ કર્તવ્ય રૂપ વિધિવિષયક અનાદર ક્રિયાપણું, એ લક્ષણાર્થ છે. વળી આ લોક-પરલોકમાં જે વિરુદ્ધ છે, તેને જે કરે છે, તેના સંબંધવાળી પણ આ ક્રિયા કહેલ છે એમ સમજવું. (ગુણશ્રેણિમાં પ્રમાદ નહિ હોવાથી) છઠ્ઠા ગુણસ્થાનક સુધી આ ક્રિયા છે. કેટલાક બાદરકષાયના ઉદયજન્ય હોઈ નવમા ગુણસ્થાનક સુધી માને છે.) Page #358 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३५-३६-३७-३८, षष्ठ किरणे ___३२१ प्रायोगिकीमाचष्टे आर्त्तरौद्रध्यानानुकूला तीर्थकृद्विगर्हितभाषणात्मिका प्रमादगमनात्मिका च क्रिया प्रायोगिकी । ३६ । आर्तेति । प्रयोगस्य-धावनवल्गनादिकायव्यापारहिंस्रपरुषानृतभाषणादिवाग्व्यापाराभिद्रोहेाभिमानादिमनोव्यापाररूपस्य करणं प्रायोगिकी । आर्त्तरौद्रध्यानानुकूलेति मनोव्यापारः, तीर्थकृद्विगर्हितभाषणात्मिकेति वाग्व्यापारः, प्रमादगमनात्मिकेति कायव्यापारः सूचितः । आपञ्चममियम् ॥ પ્રાયોગિકી ક્રિયાભાવાર્થ - આર્તધ્યાન-રૌદ્રધ્યાનને અનુકૂળ તીર્થકરે નિંદિતના ભાષણ રૂપ અને પ્રમાદગમન રૂપ ક્રિયા, ते 'प्रायोगिडी.' विवेयन - प्रयोग भेट पावन (घोsj) पान (q ), माहि ३५ आयव्यापा२, डिंस5-58ोरઅસત્યભાષણ આદિ રૂપ વચનવ્યાપાર, અભિદ્રોહ (બીજાનું ખરાબ કરવાની ભાવના), ઈર્ષ્યા (અદેખાઈ) અને અભિમાન આદિ રૂપ મનના વ્યાપાર કરવા રૂપ ક્રિયા પ્રાયોગિકી' કહેવાય છે. આર્ત-રૌદ્રધ્યાન અનુકૂળ એવા પદથી મનનો વ્યાપાર, “તીર્થકરગહિત ભાષણ આત્મિકા' એ પદથી વચનનો વ્યાપાર અને પ્રમાદગમન આત્મિકા' એવા પદથી કાયાનો વ્યાપાર સૂચવેલ છે. આ પ્રસ્તુત ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી છે. सामुदायिकी निरूपयतिइन्द्रियस्य देशोपघातकारिसर्वोपघातकार्यन्यतररूपा क्रिया सामुदायिकी ।३७। इन्द्रियस्येति । इन्द्रियसम्बन्धिदेशविघातकारिसर्वविघातकारिक्रियात्वं लक्षणम् । अस्याः समादानक्रियेत्यपि नामान्तरम् । यावत्पञ्चमगुणस्थानमेषा । સામુદાયિકી ક્રિયાભાવાર્થ - ઇન્દ્રિયની દેશથી ઉપઘાતકારી અથવા સર્વથા ઉપઘાતકારી ક્રિયા, તે “સામુદાયિકી.” વિવેચન - ઇન્દ્રિય સંબંધી દેશવિઘાતકારી અથવા સર્વવિઘાતકારી ક્રિયાપણું લક્ષણ છે. આ સામુદાયિક ક્રિયાનું બીજું નામ “સમાદાન ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી છે. प्रेमप्रत्ययिकी लक्षयतिपररागोदयहेतुः क्रिया प्रेमप्रत्ययिकी । ३८ । Page #359 -------------------------------------------------------------------------- ________________ ३२२ तत्त्वन्यायविभाकरे पररागेति । येन वाग्व्यापारेण परस्य रागोदयस्सा क्रियेत्यर्थः, प्रेमोत्पादकवाणीव्यवहारो वा प्रेमप्रत्ययिकी क्रिया । षष्ठगुणस्थानं यावदियम् ।। પ્રેમપ્રત્યયિકી ક્રિયાભાવાર્થ - પરના રાગના ઉદયમાં હેતુભૂત ક્રિયા, તે “પ્રેમપ્રત્યયિકી.” વિવેચન - જે વચનના વ્યાપારથી બીજાને રાગનો ઉદય થાય, તે ક્રિયા “પ્રેમપ્રત્યયિકી' કહેવાય છે. અથવા પ્રેમનો ઉત્પાદક વાણીનો વ્યવહાર, તે “પ્રેમપ્રત્યાયની ક્રિયા છે. માયા-લોભ ગર્ભિતપણાની અપેક્ષાએ આ ક્રિયા છઠ્ઠા (દશમ) ગુણસ્થાનક સુધી છે. द्वेषप्रत्ययिकीमभिधत्तेक्रोधमानोदयहेतुः क्रिया द्वेषप्रत्ययिकी । ३९ । क्रोधेति । स्वस्य परस्य वा क्रोधमानयोरुत्पादिका क्रियेत्यर्थः । आषष्ठं भवत्येषा ।। ષપ્રત્યયિકી ક્રિયા(भावार्थ - १५-मानना यन हेतुभूत या, ते 'पप्रत्यायी.' વિવેચન - પોતાને કે પારકાને ક્રોધ અને માનની ઉત્પત્તિ કરનારી ક્રિયા દ્વષપ્રત્યધિક કહેવાય છે. આ ક્રિયા છઠ્ઠા (નવમા) ગુણસ્થાનક સુધી હોય છે. ईर्यापथिकीमाख्याति अप्रमत्तसंयतस्य वीतरागच्छद्मस्थस्य वा सोपयोगं गमनादिकं कुर्वतो या सूक्ष्मक्रिया सेर्यापथिकी । इति क्रियापञ्चविंशतिः । ४० । समाप्तमाश्रवतत्त्वम् ॥ अप्रमत्तसंयतस्येति । ईरणमीर्या गमनं सैव पन्था मार्गो यस्य तदीर्यापथं, गमनादिद्वारकं कर्म, तस्य बध्यमानस्य वेद्यमानस्य वा निमित्तभूता या क्रिया सा निमित्तनिमित्तिनोरभेदोपचारादीर्यापथिकी क्रिया । सा च केवलयोगप्रत्ययबन्धरूपा । शैलेश्यवस्थाऽग्विर्तिकेवलिनां छद्मस्थवीतरागाणाञ्च भवतीति भावः । इयञ्च सयोगिगुणस्थानं यावद्भवति, इमा एव विभागवाक्ये क्रियापञ्चविंशतिपदेनोक्ता इत्याहेतीति । एतासु प्रेमद्वेषप्रत्ययक्रियास्थाने सम्यक्त्वमिथ्यात्वक्रिये तत्त्वार्थभाष्यकारेणोक्ते, तयोश्च या शुद्धमिथ्यात्वमोहदलिकानुभवप्रवृत्तप्रशमादिलिङ्गगम्यजीवादिपदार्थविषयकश्रद्धारूपा, जिनसिद्धगुरूपाध्याययतिजनयोग्यपुष्पधूपप्रदीपचामरातपत्रनमस्कारवस्त्राभरणान्नपानशय्या-दानाद्यनेकवैयावृत्त्याभिव्यङ्ग्या, Page #360 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३९-४०, षष्ठ किरणे ३२३ शुद्धसम्यक्त्वादिभावसंवर्धनहेतुर्देवादिजन्मसद्वेद्यबन्धकारणं सम्यक्त्वक्रिया । सा च सामान्येन सरागजीवस्वामिकत्वादत्र प्रेमप्रत्ययिकीत्युक्ता । मिथ्यात्वक्रिया तु सम्यक्त्वक्रिया विपरीताऽभिगृहीताभिनिविष्टादिमिथ्यादृष्टिस्वामिकत्वेनात्र द्वेषप्रत्ययिकीति प्रोक्तेति ध्येयम् । सोऽयमास्रवः सरस्तुल्यस्यात्मनः परिणामविशेषः कर्मोदकप्रवेशे रन्धं तत्र प्राणातिपातादिनिवृत्त्यादयः सत्यादयोऽपरिग्रहत्वं धर्मध्यानादयश्च शुभा आस्रवाः द्विचत्वारिंशद्विधस्य पुण्यस्य, तत्प्रत्यनीकाश्चाशुभाश्रवा द्वयशीतिविधस्य पापस्य भवन्ति । क्रियानिरूपणं निगमयतीतीति । आस्रवतत्त्वं समासतो निरूपितमित्याशयेनाह समाप्तमिति ॥ ___ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कार श्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायामास्रवनिरूपणोनाम षष्ठः किरणस्समाप्तः ॥ ઇર્યાપથિકી ક્રિયાભાવાર્થ - અપ્રમત સાધુ, વીતરાગ છદ્મસ્થ અથવા કેવલીને ઉપયોગપૂર્વક ગમન આદિ કરતા જે સૂક્ષ્મ ક્રિયા, તે “ઇયપથિકી.” વિવેચન - ઈર્યાપથ એટેલ ઇય-ગમન (ગતિ) પંથ-માર્ગ (પ્રવેશક ઉપાય) છે જે કર્મનો (કર્મબંધનો), તે ઇર્યાપથ (કર્મ) કહેવાય છે. અર્થાત્ ગમન આદિ દ્વાર(નિમિત્ત)વાળું (જન્ય) કર્મ છે. ૦ બંધાતા કે વેદાતા (અનુભવાતા) તે કર્મની નિમિત્તભૂત જે ક્રિયા, તે નિમિત્ત (કારણ) નિમિત્ત(કાય)ના અભેદ ઉપચાર રૂપ નયની અપેક્ષાએ “ઇર્યાપથિકી.” કહેવાય છે. ૦ તે ક્રિયા કેવલ યોગ રૂપ નિમિત્તજન્ય બંધહેતુ રૂપ છે. ૦ શૈલેશી અવસ્થાના પૂર્વકાળવાર્તા કેવલીઓને (ક્ષીણમોહને) અને છદ્મસ્થ વીતરાગ એટલે ઉપશાન્ત મોહ (અગિયારમા ગુણસ્થાનસ્થને) આ પ્રસ્તુત ક્રિયા હોય છે. અર્થાત્ આ ક્રિયા તેરમા સયોગી ગુણસ્થાનક સુધી હોય છે. - આ બધી ક્રિયાઓ વિભાગવાક્યમાં “ક્રિયાપંચવિંશતિ' પદથી કહેલ છે. તે વાતને કહે છે કે- ઇતિ' એવા પદથી આ સર્વ ક્રિયાઓમાં પ્રેમપ્રત્યયાષપ્રત્યયા ક્રિયાના સ્થાનમાં સમ્યકત્વ-મિથ્યાત્વ રૂપ બે ક્રિયાઓ શ્રી તત્ત્વાર્થભાષ્યકારે કહેલ છે. વળી તે સમ્યકત્વ અને મિથ્યાત્વ રૂપ બે ક્રિયાઓમાં શુદ્ધ કરેલ મિથ્યાત્વમોહનીયકર્મના દળિયાના અનુભવથી પ્રવર્તેલ, શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય રૂપ ચિન્હોથી ગમ્ય (જાણી શકાય) એવી જીવ આદિ પદાર્થ (તત્ત્વ) વિષયક શ્રદ્ધા (નિશ્ચય) રૂપ શ્રી અરિહંતસિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુજન આદિ પ્રત્યે યોગ્યતા પ્રમાણે પુષ્પ-ધૂપ-દીપ-ચામર-છત્ર-નમસ્કાર-વસ્ત્રઆભરણ-અન્ન-પાન-શયા આદિનું દાન ઈત્યાદિ અનેક (નાનાવિધ) વૈયાવૃત્યસેવાથી અભિવ્યંગ્ય (સેવા Page #361 -------------------------------------------------------------------------- ________________ ३२४ तत्त्वन्यायविभाकरे રૂપ પ્રકાશથી પ્રકાશયોગ્ય) શુદ્ધ, સમ્યકત્વ આદિના ભાવની વૃદ્ધિ કરાવવામાં હેતુભૂત, એવં દેવ આદિ જન્મ (ભાવ) અને સાતાવેદનીયકર્મના બંધના કારણભૂત સમ્યકત્વ ક્રિયા છે. તે ક્રિયાનો સામાન્યથી સ્વામી સરાગ જીવ હોવાથી અહીં “પ્રેમપ્રત્યયિકી’ કહેલ છે. જો આમ છે, તો મિથ્યાત્વ ક્રિયા તો સમ્યકત્વ ક્રિયાથી વિપરીત અર્થાત્ અભિગૃહીત-અનભિગૃહીત આદિ રૂપ મિથ્યાદષ્ટિ રૂપ સ્વામીવાળી હોઈ અહીં ‘ષપ્રત્યયિકી” કહેલ છે, એમ સમજવું. આ આશ્રવ સરોવર સમાન આત્માના વિશિષ્ટ પરિણામ રૂપ છે અને કર્મ રૂપી જળ (પાણી)ને પ્રવેશમાં છિદ્ર રૂપ છે. (નાળાં છે, ત્યાં પ્રાણાતિપત (જીવહિંસા) આદિથી નિવૃત્તિ વગેરે, સત્ય વગેરે, અપરિગ્રહપણું અને ધર્મધ્યાન વગેરે શુભ આશ્રવો છે. અર્થાત્ બેંતાલીશ પ્રકારના પુણ્યના આશ્રવો છે. તેના શત્રુભૂત અશુભ આશ્રવો ખ્યાશી પ્રકારના પાપના હોય છે. ક્રિયાનિરૂપણનો ‘ઇતિ એવા પદથી ઉપસંહાર કરે છે. આ પ્રમાણે આશ્રવતત્ત્વને સંક્ષેપથી નિરૂપિત કર્યું છે, એવું સૂચન “ઇતિ' એવું પદ કરે છે. -: પ્રશસ્તિ - ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યા) ટીકામાં “આશ્રવનિરૂપણ' નામનું છઠું કિરણ સમાપ્ત. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં છઠ્ઠા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. • ઇતિ છઠું કિરણ • Page #362 -------------------------------------------------------------------------- ________________ अथ सप्तमः किरणः इत्थं संक्षेपतो द्वाचत्वारिंशद्विधानाश्रवानाख्याय कर्मग्रहणकारणभूताश्रवस्य प्रतिद्वन्द्विभूतमपूर्वकर्मप्रवेशनिषेधफलकं संवरं लक्षणप्रकाराभ्यामभिधातुं तल्लक्षणमाचष्टे समित्यादिभिः कर्मनिरोधः संवरः । १ । समित्यादिभिरिति । समितिर्वक्ष्यमाणस्वरूपा सैवादिर्येषां गुप्तिपरीषहादीनां तैरुपायैः कर्मणामागन्तुकानां यो निरोधो निवारणं स संवर इत्यर्थः । उपात्तकर्मणां प्रध्वंसस्तु तपसा विपाकेन वा भवति । नन्वास्त्रवनिरोधो हि संवरः, उक्तञ्च 'आस्रवनिरोधः संवर' (९-१) इति, आस्रवाश्चेन्द्रियकषायादिरूपा न कर्मात्मकास्तथा च कथं कर्मनिरोधस्संवर उच्यत इति चेत्सत्यम्, कर्मागमनिमित्त आश्रवे निरुद्धे तत्पूर्वकस्यानेकदुःखबीजजनकस्य कर्मणोऽपि स्थगनात्कारणाभावस्य कार्याभावप्रयोजकतया तत्र प्रयोज्योपचारात्तथोक्तेरविरोधात् । प्रयोजकस्यैव वाऽऽश्रवनिरोधस्यात्र प्रयोज्योपचारतः कर्मनिरोधत्वोक्तेः । विनोपचारं निरुद्ध्यतेऽनेनेति व्युत्पत्त्या वा कर्मनिरोधपदेनाश्रवनिरोधस्यैव प्राप्तेः । तथानभिधानन्तु कर्मनिरोधस्याश्रवनिरोधप्रयुक्तत्वसूचनाय । एवं समित्यादयोऽप्याश्रवनिरोधे हेतुत्वेन संवरशब्दवाच्या भवन्ति । प्रायश्चेष्टारूपत्वात्समितयोऽपि गुप्तिविशेषा एव । चेष्टा हि कायवाङ्मनोव्यापारः, तत्रेर्यादाननिक्षेपोत्सर्गाः कायव्यापारे, एषणा मनोव्यापारे वाग्व्यापारे च भाषाऽन्तर्गता भवति । सुखबोधार्थमेव समितेः पृथगुपादानम् । तत्र रागद्वेषपरिणामात्मकार्त्तरौद्राध्यवसायान्निवृत्यैहिकामुष्मिकविषयेषु निराकृताभिलाषस्य पुंसो मनसो गुप्तत्वेन रागादिप्रत्ययं कर्म नास्रोष्यति, अप्रियादिवचनेषु वाग्व्यापारविरतस्य यथा शास्त्रं वाग्व्यवहरतो वाचो गुप्तत्वान्नाप्रियवचनादिहेतुकं कर्मास्रोष्यति, तथा कायोत्सर्गभाजः परित्यक्तहिंसादिदोषविषयकक्रियाकलापकस्य समयविहितक्रियानुष्ठायिनः कायस्य गुप्तत्वाद्धावनवल्गनानवलोकितभूचं Page #363 -------------------------------------------------------------------------- ________________ ३२६ तत्त्वन्यायविभाकरे क्रमणादिनिमित्तं न कर्मा श्लेक्ष्यतितम् । क्षमामार्दवार्जवशौचैर्यतिधर्मैः क्रोधमानमायालोभानां सपरिकराणां निग्रहात्संवरावाप्तिः । सत्यत्यागाकिञ्चन्यब्रह्मचर्याणि चारित्रानुयायीनि । संयमेष्वपि सप्तदशप्रकारेषु केचिद् व्रतान्तः पातिनः केचिच्चोत्तरगुणान्तर्भूताः । तपस्तूत्तरगुणान्त:पात्येव । संवृण्वतो हेतुभूता भावना अपि उत्तरगुणानुयायिन्यः । यथास्वमापतिता परीषहा अपि सम्यक्सहनेन संवरहेतवः । हिंसाऽसत्यादीनां तत्संश्लेषविशेषाहितकलुषस्य कर्मास्रवनिमित्तत्वात्तन्निरोधे सति विरतस्य कर्म न निमित्ततामापतति । आधाकर्मादिपरिभोगनिमित्तञ्च कर्मास्रवणं हिंसादिपरित्यागे नैव भवतीति समित्यादयस्संवरहेतवः ॥ શ્રી સંવરનિરૂપણ નામક સપ્તમ કિરણ અવતરણિકા - આ પ્રમાણે સંક્ષેપમાં બેંતાલીશ પ્રકારના આશ્રવોનું વર્ણન કર્યા પછી કર્યગ્રહણના કારણભૂત, આશ્રવના શત્રુભૂત, નવા કર્મના પ્રવેશ પ્રત્યે નિષેધ રૂપ ફલજનક સંવરતત્ત્વને લક્ષણ અને પ્રકારથી કહેવા, તે સંવરનું લક્ષણ કહે છે. ભાવાર્થ - સમિતિ આદિ દ્વારા કર્મનો નિરોધ, તે સંવર. વિવેચન – જે ગુપ્તિ-પરીષહ આદિમાં જેનું સ્વરૂપ આગળ ઉપર કહેવાનું છે, એવા સમિતિ આદિ રૂપ ઉપાયોથી નવા આવનારા કર્મોનો જે નિવારણ રૂપ નિરોધ, તે સંવર છે એમ સમજવું. સંચિત – પૂર્વે બાંધેલા કર્મોનો પ્રધ્વંસ તો તપથી અથવા વિપાકથી થાય છે. શંકા - સંવરનું લક્ષણ તો આશ્રવનો નિરોધ છે. કહ્યું છે કે-‘આશ્રવ નિરોધઃ સંવર:' (૯/૧ તત્વા.) વળી ઇન્દ્રિય-કષાય આદિ રૂપ આશ્રવો છે, કર્માત્મક નથી, તો અહીં આશ્રવનિરોધને છોડી ‘સંવરનું લક્ષણ કર્મનિરોધ' એવું શા માટે કર્યું ? સમાધાન - તમારી વાત સાચી છે. પરંતુ આશ્રવનિરોધના સ્થાન કર્મનિરોધ રૂપ લક્ષણનું પ્રયોજન એ છે કે-કર્મના આગમનમાં નિમિત્ત આશ્રવનો નિરોધ થયે છતે, આશ્રવનિરોધપૂર્વક અનેક દુઃખના બીજના જનક રૂપ કર્મનું સ્થગન થવાથી, કાર્યના અભાવ પ્રત્યે કારણના અભાવનું પ્રયોજકપણું હોવાથી અને આશ્રવનિરોધ રૂપ કારણમાં કર્મનિરોધ રૂપ પ્રયોજ્ય(કાર્ય)નો ઉપચાર-વ્યવહાર હોવાથી ‘કર્મનિરોધ’ એવું લક્ષણ સંવરનું અવિરુદ્ધ છે. અથવા ઉપચાર સિવાય પણ ‘જે આશ્રવનિરોધ વડે કર્મનિરોધ થાય છે’- એવી વ્યુત્પત્તિ કર્મનિરોધ નામના પદથી ‘આશ્રવનિરોધ' એવો અર્થ જ પ્રાપ્ત થાય છે. કર્મનિરોધના સ્થાને આશ્રવનિરોધ એમ નહિ કહેવાનું કારણ એ છે કે-કર્મનો નિરોધ આશ્રવના નિરોધ રૂપ કારણથી જન્ય છે, એમ સમજાવવા માટે ‘આશ્રવનિરોધ’ એમ નહિ કહેતાં ‘કર્મનિરોધ સંવર' એમ કહેલ છે. આ પ્રમાણે સમિતિ આદિ પણ આશ્રવના નિરોધમાં હેતુ હોઈ સંવર શબ્દથી વાચ્ય બને છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, સપ્તમ: શિર : ३२७ સમિતિનો ગુપ્તિમાં સમાવેશ પ્રાયઃ ચેા (ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ રૂપ હોઈ) લક્ષણ હોઈ સમિતિઓ (સમ્યગુ ગતિ-ક્રિયાઓ) પણ ગુપ્તિવિશેષ રૂપ જ છે. વળી ચેષ્ટા મન-વચન-કાયાના વ્યાપાર રૂપ જ છે. ત્યાં (૧) ઇર્યા-આદાનનિક્ષેપપારિઠાપનિકા રૂપ ઉત્સર્ગ, એમ ત્રણ સમિતિઓ કાયાના વ્યાપારમાં અંતર્ગત છે. (૨) એષણાસમિતિ મનોવ્યાપારમાં અંતર્ગત છે. (૩) ભાષાસમિતિ વચનવ્યાપારમાં અંતર્ગત છે. સમિતિનું જે જાદું ગ્રહણ કરેલ છે, એમાં મંદ બુદ્ધિમંતોને વિવેકપૂર્વક સુખથી બોધ થાઓ, એવો ઉદ્દેશ છે. સમિતિમાં ગુપ્તિની ઘટના રાગ-દ્વેષના પરિણામ રૂપ આર્ત-રૌદ્રધ્યાન રૂપ અધ્યવસાયમાંથી મન અટકાવીને, આ લોક-પરલોક સંબંધી વિષયની અભિલાષાનું નિરાકરણવાળી પુરુષને મનની ગુપ્તિ (રક્ષા) થવાથી રાગ આદિ નિમિત્તજન્ય કર્મનો આશ્રવ થતો નથી. (૧) અપ્રિય આદિ વચનોમાં, વચનવ્યાપારની વિરતિવાળા પુરુષને શાસ્ત્રકથન પ્રમાણે વાણીવ્યવહાર કરનારને વાણીની ગુપ્તિ (રક્ષા) હોવાથી અપ્રિય વચન આદિ હેતુજન્ય કર્મનો આશ્રવ થતો નથી. (૨) કાઉસ્સગ્નને ભજનાર, હિંસા આદિ દોષવિષયક ક્રિયા સમૂહનો ત્યાગ કરનાર અને શાસ્ત્રવિહિત ક્રિયા કરનાર જીવને કાયાની ગુપ્તિ (રક્ષા) હોવાથી દોડવું, વળગવું, જોયા વગર જમીન ઉપર ચાલવું વગેરે નિમિત્તજન્ય કર્મ વળગતું નથી. (૩) * યતિધર્મ દ્વારા સંવરની પ્રાપ્તિ ૦ ભેદ-પ્રભેટવાળા, ક્રોધ-માન-માયા-લોભનો ક્ષમા-મૂતા-સરલતા-નિર્લોભતા રૂપ યતિધર્મ દ્વારા નિગ્રહ કરેલ હોવાથી સંવરની પ્રાપ્તિ. ૦ સત્ય-ત્યાગ-અકિંચનતા-બ્રહ્મચર્ય આદિ ચારિત્રધર્મના અનુયાયી છે. ૦ સત્તર પ્રકારના સંયમમાં પણ કેટલાક સંયમપ્રકારો પ્રથમ વ્રતમાં સમાય છે, જ્યારે કેટલાક સંયમપ્રકારો ઉત્તરગુણોમાં સમાય છે. ૦ તપ રૂપ યતિધર્મ તો ઉત્તરગુણમાં સમાય છે જ. ૦ ભાવનાઓ પણ સંવરક્રિયા કરનારમાં હેતુભૂત હોઈ ઉત્તરગુણમાં સમાય છે. ૦ પરીષહો પણ યથાયોગ્ય આવેલા, સારી રીતે સહન કરવા દ્વારા જીતાતાં સંવરના હેતુઓ છે. ૦ હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મચર્ય-પરિગ્રહ-રાત્રિભોજન મલિનતાવાળા જીવને કર્મના આશ્રવમાં નિમિત્ત છે. વળી હિંસાષકનો નિરોધ થતાં વિરતિવાળાને તે નિમિત્તજન્ય કર્મ લાગતું નથી. - ધાકર્મ આદિ પરિભોગનિમિત્તજન્ય કર્મ હિંસા આદિ વિરતિવાળાને લાગતું નથી. અર્થાત્ સંવર પ્રત્યે સમિતિ આદિ હેતુઓ છે. સમિતિ આદિ જન્ય કર્મનિરોધ સંવર રૂપ હોઈ કયા સ્વરૂપવાળો સંવર છે? આના જવાબમાં કહે છે કે Page #365 -------------------------------------------------------------------------- ________________ ३२८ तत्त्वन्यायविभाकरे समित्यादिजन्यकर्मनिरोधस्य संवररूपत्वे क्रिमात्मकोऽयमित्यत्राह सोऽयमात्मपरिणामो निवृत्तिरूपः । २। ..... सोऽयमिति । समित्यादिजन्यसंवरोऽयमित्यर्थः । कर्मोपादानहेतुभूतपरिणामाभावस्य संवररूपत्वेन परिणामनिवृत्त्यात्मा जीवस्य परिणामविशेषोऽयं संवर इति भावः ॥ ભાવાર્થ - તે આ સમિતિ આદિ જન્ય સંવર નિવૃત્તિ રૂપ આત્મપરિણામ છે. વિવેચન - પૂર્વકથિત સમિતિ આદિ જન્ય સંવર, કર્મના ગ્રહણમાં હેતુભૂત-પરિણામ રૂપ આશ્રવના અભાવ રૂપ નિરોધનું સંવરપણું હોઈ, આશ્રવપરિણામનિવૃત્તિ સ્વરૂપવાળો જીવનો વિશિષ્ટ પરિણામ આ સંવર છે, એમ ભાવ સમજવો. (મન-વચન-કાયાથી જાવજજીવ સુધી આશ્રદ્વાર રૂપ હિંસા આદિમાં અકરણીયત્વ આદિ રૂપ પરિણામ તે નિવૃત્તિ રૂપ પરિણામ સમજવો.) (સ્થૂલ દષ્ટિવાળાઓ સમિતિ આદિવાળા મુનિને મેળવીને “આ સંવરવાળો છે' આવો વ્યવહાર કરે છે, તેથી આ દ્રવ્યસંવર છે. અર્થાત્ નૈઋયિક (નિશ્ચયનયસંમત) સંવરના નિમિત્તપણાના ઉપચારની અપેક્ષાએ સંવરતત્ત્વનો વ્યવહાર કરાય છે. એથી જ સમિતિ આદિ પણ ૫-૩-૨૨-૧૦-૧૨-૫=૫૭ પ્રકારના બધાય દ્રવ્યસંવર કહેવાય છે. નૈક્ષયિક સંવર તો સમુચ્છિન્ન ક્રિયાવાળું શુક્લધ્યાન સહકૃત સંવરવાળાને હોય છે. ત્યારબાદ તૂર્ત જ મુક્તિની સિદ્ધિ थाय छे.) આ સંવરના દ્રવ્ય-ભાવના ભેદથી બે પ્રકારો દર્શાવે છે. अस्यापि द्रव्यभावभेदतो द्वैविध्यमादर्शयति कर्मपुद्गलादानविच्छेदो द्रव्यसंवरः । ३ । कर्मपुद्गलेति । संसारकारणस्य कर्मपुद्गलस्य यदादानं-ग्रहणं तद्विच्छेदे द्रव्यात्मक कर्मपुद्गलानां संवरणरूपत्वाद्र्व्यसंवर इति भावः ॥ ભાવાર્થ – કર્મના પુદ્ગલના ગ્રહણનો વિચ્છેદ, એ દ્રવ્યસંવર કહેવાય છે. વિવેચન - સંસારના કારણભૂત કર્મપુદ્ગલનું જે ગ્રહણ, તેનો વિચ્છેદ થતાં દ્રવ્યસ્વરૂપ કર્મયુગલોનું સંવરણ હોવાથી દ્રવ્યસંવર (કારણભૂત સંવર) કહેવાય છે, એમ ભાવ સમજવો. १. प्राणातिपातादिभ्य आश्रवद्वारेभ्यो मनोवाक्कायैर्यावज्जीवं तदकरणीयत्वादिपरिणाम इति भावः । स्थूलदर्शिनो हि समित्यादिमन्तं मुनिमुपलभ्य संवृतोऽयमिति व्यवहरन्ति, तस्मादयं व्यवहारसंवरः । नैश्चयिक संवरनिमित्तत्वोपचारेण संवरतत्त्वं व्यपदिश्यते, अत एव समित्यादयोऽपि पञ्चदशद्वादशद्वाविंशतिपञ्चभेदास्समुच्चयेन सप्तपञ्चाशद्विधा व्यवहारसंवरा उच्यन्ते । नैश्चयिकसंवरस्तु समुच्छिन्नक्रियध्यानसहकृतस्य भवति तदनन्तरमेव मुक्तिफलसिद्धेरिति । Page #366 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २-३-४, सप्तमः किरणः ३२९ भावसंवरपूर्वकत्वादस्य भावसंवरमाह भवहेतुक्रियात्यागस्तन्निरोधे विशुद्धाध्यवसायो वा भावसंवरः । स पुनर्द्विविधो देशसर्वभेदात् । ४। भवहेत्विति । भवस्संसारः, आत्मनो गत्यन्तरप्राप्तिस्तद्धेतुभूता ये आत्मनः क्रियाविशेषास्तेषां निवृत्तिः, तन्निवृत्तौ जीवस्य शुद्धशुद्धतरशुद्धतमा अध्यवसायास्तेऽपि परिणामनिवृत्तिरूपत्वाद्भावसंवरा इति भावः । ननु संवरो निखिलाश्रवद्वारनिरोधात्मकः, सकलाश्रवच्छिद्राणाञ्च गोपनेच्छा न सर्वेषां सम्भवति, अखिलपरिस्पन्दनिराकरणस्याल्पशक्तिकानामसंभवात्, योगत्रयस्य परिस्पन्दस्वभावत्वाच्च, किन्तु वज्रर्षभनाराचसंहननभाजां पराक्रमविशिष्टानामेव तत्सामर्थ्यसंभवः, तथा च कथं सर्वेषां संवरसम्भव इत्याशङ्कायामाह स पुनरिति । नहि यावदाश्रवद्वारनिरोधस्यैव संवररूपत्वं ब्रूमो येनोक्तदोषः स्यादपि तु यत्किञ्चिदास्रवद्वारनिरोधोऽपि संवर एव, स एव देशसंवर उच्यते, सकलाश्रवद्वारनिरोधस्तु सर्वसंवरः, स च पूर्णशक्तिकानामेव भवति, देशसंवरस्तु योगत्रयस्य परिस्पन्दस्वभावत्वेऽपि तत्त्वज्ञानां संसारपारावारपारजिगमिषूणां सामायिकादिचारित्रभाजां सम्भवत्येवेति भावः ॥ ભાવસંવરપૂર્વક દ્રવ્યસંવર હોવાથી ભાવસંવર નિરૂપણભાવાર્થ - ભવહેતુભૂત ક્રિયાનો ત્યાગ અથવા તે ક્રિયાનો નિરોધ પ્રત્યે વિશુદ્ધ અધ્યવસાય, તે 'भावसंवर' उपाय छे. ते मावसं१२ देश-सर्वन मेथी के प्रवाणी छे. વિવેચન - ભવ કહો, સંસાર કહો કે આત્માની બીજી ગતિની પ્રાપ્તિ કહો, તે ભવની હેતુભૂત જે આત્માની વિશિષ્ટ ક્રિયાઓ, તે ક્રિયાઓની નિવૃત્તિ અથવા તે નિવૃત્તિમાં જે જીવના શુદ્ધ-શુદ્ધત્તર-શુદ્ધતમ અધ્યવસાયો છે, તે પણ નિવૃત્તિ રૂપ પરિણામ હોવાથી ભાવસંવર' છે, એમ ભાવ સમજવો. શંકા - સકલ આશ્રયદ્વારના નિરોધ રૂપ સંવર છે. સકલ આશ્રવછિદ્રોની સંવરણની ઇચ્છા સર્વ પુરુષ માત્રથી સાધ્ય નથી. કેટલાક વિશિષ્ટ પુરુષોથી સાધ્ય છે, કેમ કે-સકલ પરિસ્પંદ-ક્રિયા માત્ર નિરાકરણની ઇચ્છાનો વિષય હોય છે. અર્થાત્ સકલ પરિસ્પંદનું નિરાકરણ અલ્પ શક્તિવાળા આધુનિક પુરુષો માટે અસંભવિત છે. વળી ત્રણ યોગો પરિસ્પંદસ્વભાવી છે. પરંતુ સમચતુરસસંસ્થાન-વજઋષભનારા સંઘયણ આદિવાળા અને કર્મનિર્જરાની ઈચ્છાવાળા વિશિષ્ટ પરાક્રમવાળા કેટલાક પુરુષોમાં ત્રણ યોગોના નિગ્રહનું સામર્થ્ય સંભવે છે, તો આધુનિક સર્વ ધર્મી જીવોમાં સંવરનો સંભવ કેવી રીતે? સમાધાન - આ પ્રશ્નના સમાધાન માટે જ સંવરના દેશ-સર્વના ભેદે બે પ્રકારો કહેલ છે. અર્થાત્ અમોને ઉપરોક્ત દોષ ત્યારે જ આવે, કે જયારે અમો એમ કહીએ કે-સમસ્ત આશ્રવારના નિરોધને જ માત્ર “સંવર' તરીકે કહીએ. પરંતુ દેશથી યત્કિંચિત્ અંશતઃ આશ્રવદ્વાનો નિરોધ પણ સંવર જ છે અને તે “દેશસંવર’ Page #367 -------------------------------------------------------------------------- ________________ ३३० तत्त्वन्यायविभाकरे તરીકે કહેવાય છે. સકલ આશ્રવદ્વાનો નિરોધ તો સર્વ સંવર રૂપ છે જ અને તે પૂર્ણ શક્તિવાળાઓને હોય છે. દેશસંવર તો ત્રણેય યોગનો પરિસ્પદ હોવા છતાંય, તત્ત્વના જ્ઞાતા, સંસારસમુદ્રના પારને પામવાની ઇચ્છાવાળા અને સામાયિક આદિ ચારિત્રવાળાઓને અવશ્ય સંભવે જ છે. અવતરણિકા - ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ આત્મગુણોની શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષઅપકર્ષજન્ય વિચિત્રતા હોવાથી દેશસંવરને ગુણપ્રકર્ષ આદિના તારતમ્યથી વિચારે છે. ____ तत्र ज्ञानदर्शनचारित्रात्मकात्मगुणानां शुद्ध्यशुद्धिप्रकर्षाप्रकर्षाभ्यां वैचित्र्याद्देशसंवरं गुणप्रकर्षादितारतम्यापेक्षया विभावयति देशसंवरस्त्रयोदशगुणस्थानं यावद्भवति । सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव, निखिलाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र तु न तथा । ५ । देशसंवर इति । निखिलाश्रवनिरोधरूपसर्वसंवरस्य त्रयोदशगुणस्थानेष्वसम्भवादाहसर्वसंवरस्त्विति । अन्तिमेति । चतुर्दशेत्यर्थः । हेतुमाह निखिलेति । प्रथमादिगुणस्थानेषु कुतो नेत्यवाहेतरत्रेति, त्रयोदशसु गुणस्थानेष्वित्यर्थः । तथेति सर्वाश्रवाणां निरोध इत्यर्थः ।। ભાવાર્થ - દેશસંવર તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. સર્વ સંવર તો છેલ્લા ગુણસ્થાનકમાં જ હોય છે, કેમ કે-સમસ્ત આશ્રવોનો નિરોધ છે. બીજા ગુણઠાણાઓમાં સકલ આશ્રવોનો નિરોધ નથી જ. વિવેચન - સકલ આશ્રવના નિરોધ રૂપ સર્વ સંવર ચૌદમાંથી પહેલાના તેર ગુણસ્થાનોમાં અસંભવિત હોવાથી કહે છે કે-“સર્વ સંવર તો છેલ્લા-ચૌદમા ગુણસ્થાનમાં છે, કેમ કે સકળ આશ્રવોનો નિરોધ અહીં છે. બીજે ચૌદમા સિવાયના બીજા ગુણસ્થાનોમાં સર્વસંવર નથી.” અવતરણિકા - ત્યાં ગુણસ્થાનક એટલે શું? કેટલા ગુણસ્થાનો છે? આ પ્રમાણેના પ્રશ્નોના જવાબમાં પહેલાં વિભાગ કહીને ત્યારબાદ ગુણસ્થાનક સ્વરૂપનું વર્ણન કરે છે. तत्र किमिदं गुणस्थानं, कतिविधञ्चेत्यत्र प्रथमं विभागमुक्त्वा ततो गुणस्थानस्वरूपमाह तत्र मिथ्यात्वसास्वादनमिश्राविरतदेशविरतप्रमत्ताप्रमत्तापूर्वकरणा निवृत्तिकरणसूक्ष्मसम्परायोपशान्तमोहक्षीणमोहसयोग्ययोगि भेदाच्चतुर्दशविधानि गुणस्थानानि।६। तत्रेति । मिथ्यात्वं सास्वादनं मिश्रमविरतं देशविरतं प्रमत्तमप्रमत्तमपूर्वकरणमनिवृत्तिकरणं सूक्ष्मसंपरायमुपशान्तमोहं क्षीणमोहं सयोग्ययोगि, चेत्येतेषां द्वन्द्वः ततो भेदशब्देन षष्ठीतत्पुरुषसमासः । मिथ्यादर्शनोदयप्रयुक्तं मिथ्यादृष्टिगुणस्थानम् । मिथ्यादर्शनोदयाभावकालीनानन्तानुबन्धिकषायदयोप्रयुक्तं सास्वादनगुणस्थानम् । सम्यमिथ्यात्वोदयप्रयुक्तं मिश्रगुणस्थानम् । सम्यक्त्वसमानाधिकरणचारित्रमोहोदयप्रयुक्तमविरतसम्यग्दृष्टिगुणस्थानम् । Page #368 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર --૬, સાતમઃ શિરઃ ३३१ प्राणीन्द्रियविषयविरत्यविरतिपरिणामो देशविरतगुणस्थानम् । संयतस्य प्रमादवशेन किञ्चित्प्रस्खलितचारित्रपरिणामः प्रमत्तसंयतगुणस्थानम् । संयतस्य प्ररमादविरहेणाविचलितसंयमवृत्तिरप्रमत्तसंयतगुणस्थानम् । उपशमकक्षपकोपचारसमानकालीनापूर्वकरणपरिणामोऽपूर्वकरणगुणस्थानम् । स्थूलभावेनोपशमक्षयसमकालीनानिवृत्तिपरिणामोऽनिवृत्तिकरणस्थानम् । सूक्ष्मभावेन कषायोपशमक्षयपरिणामः सूक्ष्मसम्परायगुणस्थानम् । सर्वमोहोपशमप्रयुक्तमुपशान्तमोहगुणस्थानम् । सर्वमोहक्षयप्रयुक्तं क्षीणमोहगुणस्थानम् । योगकालीनघातिकर्मक्षयोदितज्ञानाद्यतिशयस्सयोगिगुणस्थानम् । योगविरहकालीनज्ञानाद्यतिशयोऽयोगिगुणस्थानमिति चतुर्दशविधं गुणस्थानमिति भावः ॥ ભાવાર્થ - ત્યાં મિથ્યાત્વ ગુ.સ્થા., સાસ્વાદન ગુ.સ્થા., મિશ્ર ગુ.સ્થા., અવિરત ગુ.સ્થા., દેશવિરત ગુ.સ્થા., પ્રમત્ત ગુ.સ્થા., અપ્રમત્ત ગુ.સ્થા., અપૂર્વકરણ ગુ.સ્થા., અનિવૃત્તિકરણ ગુ.સ્થા., સૂક્ષ્મસંપરાય ગુ.સ્થા, ઉપશાન્તમોહ ગુ.સ્થા, ક્ષીણમોહ ગુ.સ્થા., સયોગી ગુ.સ્થા. અને અયોગી ગુ.સ્થા. એમ ચૌદ પ્રકારના ગુણસ્થાનો છે. વિવેચન -૧-મિથ્યાત્વ, ૨-સાસ્વાદન, ૩-મિશ્ર, ૪-અવિરત, પ-દેશવિરત, ૬-પ્રમત્ત, ૭-અપ્રમત્ત, ૮-અપૂર્વકરણ, ૯-અનિવૃત્તિકરણ, ૧૦-સૂક્ષ્મસંપરાય, ૧૧-ઉપશાન્તમોહ, ૧૨-ક્ષીણમોહ, ૧૩-યોગી અને ૧૪-અયોગી. આ બધા પદોનો દ્વન્દ્રસમાસ છે. ત્યારબાદ ભેદ શબ્દની સાથે ષષ્ઠી તત્પરુષ સમાસ છે. (૧) મિથ્યાદર્શન (મિથ્યાત્વ)ના ઉદયથી જન્ય ગુણસ્થાન “મિથ્યાષ્ટિ ગુણસ્થાન.” (૨) મિથ્યાદર્શનના ઉદયના અભાવના કાળમાં વર્તતા અનંત અનુબંધી કષાયના ઉદયથી જન્ય ગુણસ્થાન “સાસ્વાદન ગુણસ્થાન.” (૩) સમ્યગુ મિથ્યાત્વ (મિશ્રમોહનીય)ના ઉદયથી જન્ય ગુણસ્થાન “મિશ્ર ગુણસ્થાન.” (૪) સમ્યકત્વની સાથે રહેનાર ચારિત્રમોહનીયના ઉદયથી જન્ય ગુણસ્થાન “અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન.' (૫) જીવની ઇન્દ્રિય સંબંધી વિષયની દેશથી વિરતિ, સર્વથી અવિરતિ રૂપ પરિણામ “દેશવિરતિ, ગુણસ્થાન-વિરતાવિરત ગુણસ્થાન.' (૬) સંયતનો પ્રમાદના વશે કિંચિત્ અલનાવાળો ચારિત્ર રૂપ પરિણામ “પ્રમત્ત સંયત ગુણસ્થાન.” (૭) સંયતનો પ્રમાદના અભાવપૂર્વક અચલિત સંયમની પરિણામ રૂપ વૃત્તિ “અપ્રમત્ત સંયત ગુણસ્થાન.” (૮) ઉપશમક અને ક્ષેપકના વ્યવહારના સમાનકાળવર્તી અપૂર્વકરણનો પરિણામ “અપૂર્વકરણ ગુણસ્થાન.” (રાજ્યયોગ્ય રાજકુમાર માફક.) Page #369 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे (૯) સ્થૂલભાવથી (બાદર કષાયોદયથી) ઉપશમ અને ક્ષયના સમાનકાળવર્તી અનિવૃત્તિ પરિણામ ‘અનિવૃત્તિકરણ ગુણસ્થાન.' (૧૦) સૂક્ષ્મભાવથી કષાયના ઉપશમ અને ક્ષયનો પરિણામ ‘સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન.’ ३३२ (૧૧) સઘળા મોહનીયકર્મના ઉપશમથી જન્ય ‘ઉપશાન્તમોહ ગુણસ્થાન.’ (૧૨) સઘળા મોહનીયકર્મના ક્ષયથી જન્ય ‘ક્ષીણમોહ ગુણસ્થાન. (૧૩) યોગના કાળમાં વર્તમાન ધાતિકર્મના ક્ષયથી પ્રકટિત ઉત્કૃષ્ટ જ્ઞાનાદિ રૂપ ‘સયોગી ગુણસ્થાન.’ (૧૪) યોગના અભાવકાળમાં વર્તમાન ઉત્કૃષ્ટ (અપ્રતિપાતિ) જ્ઞાન આદિ ‘અયોગી ગુણસ્થાન.’ गुणस्थानस्वरूपमाह ज्ञानदर्शनचारित्रात्मकानां जीवगुणानां यथायोगं शुद्धयशुद्धिप्रकर्षाप्रकर्षकृतास्स्वरूपभेदा गुणस्थानानि । ७ । ज्ञानदर्शनेति । गुणा ज्ञानदर्शनचारित्ररूपा जीवस्वभावविशेषाः, स्थीयते अस्मिन्निति स्थानं ज्ञानादीनामेव शुद्धयशुद्धिप्रकर्षाप्रकर्षकृतः स्वरूपभेदः, गुणानां स्थानं गुणस्थानमिति गुणस्थानशब्दार्थबोधकमिदं मूलमिति बोध्यम् । यत्र यत्रापूर्वगुणाविर्भावस्तत्तद्गुणस्थानमिति भावार्थः । एतानि भव्यजीवानां निःश्रेणिरिव सिद्धिसौधमारुरुक्षूणां गुणागुणान्तरप्राप्तिरूपाणि विश्रामधामानि चतुर्दशसंख्याकानि ॥ ગુણસ્થાનકનું લક્ષણ ભાવાર્થ - જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ જીવગુણોના યોગ પ્રમાણે શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ-અપ્રકર્ષ દ્વારા કરાયેલ સ્વરૂપવિશેષો. ‘ગુણસ્થાનો’ કહેવાય છે. વિવેચન – ગુણો એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ વિશિષ્ટ જીવસ્વભાવો જેમાં ૨હેવાય, તે સ્થાન જ્ઞાન આદિનો જ શુદ્ધિ-અશુદ્ધિ-પ્રકર્ષ-અપ્રકર્ષ (તારતમ્ય) દ્વારા કરેલ સ્વરૂપભેદ ગુણોનું સ્થાન છે. આમ ગુણસ્થાન શબ્દના અર્થનું બોધક આ મૂળ છે, એમ સમજવું. ૦ જે જે આત્મામાં અપૂર્વ (અભૂતપૂર્વ) ગુણોનો આવિર્ભાવ (વિકાસ) છે, તે તે (આત્મા) ગુણસ્થાન છે, આવો ભાવાર્થ સમજવો. આ ગુણસ્થાનો સિદ્ધિ રૂપી પ્રાસાદમાં આરોહણ કરવાના ઇચ્છુક ભવ્ય જીવોને ચઢવા માટે નિસરણી જેવા અને એક ગુણમાંથી બીજા ગુણોની પ્રાપ્તિ રૂપ વિશ્રામના ધામ, એવા ચૌદ ગુણસ્થાનો છે. अथ प्रथमगुणस्थानं वक्ति मिथ्यात्वगुणस्थानञ्च व्यक्ताव्यक्तभेदेन द्विविधम् । कुदेवकुगुरुकुधर्मान्यतमस्मिन् देवगुरुधर्मबुद्धिर्व्यक्तमिथ्यात्वम् । इदञ्च संज्ञिपञ्चेन्द्रियाणामेव । ८ । Page #370 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७-८, सप्तमः किरणः ३३३ मिथ्यात्वगुणेति । मिथ्यात्वं व्यक्ताव्यक्तभेदभिन्नं विपर्यस्तदृष्टिरूपं, तास्थ्यात्तव्यपदेश इति न्यायेन तद्योगाज्जीवोऽपि मिथ्यात्वं, अर्शाद्यजन्तेन वा मिथ्यात्वः, मिथ्यात्ववानित्यर्थः । तस्य यो गुणानां ज्ञानादीनां शुद्ध्यशुद्धिप्रकर्षाप्रकर्षकृतः स्वरूपविशेषः तदात्मकं स्थानं मिथ्यात्वगुणस्थानमित्यर्थः । अस्य संज्ञिपञ्चेन्द्रियतद्भिन्नजीवसम्बन्धित्वेन द्वैविध्यमित्याशयेनाह-व्यक्ताव्यक्तभेदेनेति । व्यक्ताव्यक्तहेतुनेत्यर्थः । तथा च व्यक्तमिथ्यात्ववतोऽव्यक्तमिथ्यात्ववतश्चेति तद्विविधमिति भावः । तत्र किंव्यक्तमिथ्यात्वं तदाह-कुदेवेति । देवगुरुधर्माभासरूपेषु देवगुरुधर्मबुद्धिरित्यर्थः, तेन यद्येषां कुत्सितत्वं तर्हि कथं देवगुरुधर्मशब्दप्रयोग इति शङ्का परास्ता । उपलक्षणमेतत् तेन जिनोपदिष्टजीवादिपदार्थेषु अश्रद्धा मिथ्याश्रद्धा विपरीतप्ररूपणा संशयकरणमनादरश्च गृह्यन्ते । तथाऽधर्मधर्मोन्मार्गमार्गाजीवजीवासाधुसाध्वमूर्तमूर्तेषु दशसु धर्माधर्ममार्गोन्मार्गजीवाजीवसाध्वसाधुमूर्तामूर्तसंज्ञानां, आभिग्रहिकानाभिग्रहिकाभिनिवेशिकसांशयिकानाञ्च मिथ्यात्वानां ग्रहणम् । अनाभोगिकं च मिथ्यात्वमव्यक्तमिथ्यात्ववत एवेति ध्येयम् । केषां व्यक्तमिथ्यात्वमित्यत्राहइदञ्चेति । एवपदेनैकद्वित्रिचतुरसंज्ञिपञ्चेन्द्रियाणां व्यवच्छेदः, तत्र व्यक्तमिथ्यात्वक्रियाया अभावात् । ननु ज्ञानदर्शनचारित्रात्मका हि गुणाः, ज्ञानादीनां विपर्यासेन मिथ्यादृष्टौ कथं गुणस्थानसम्भव इति चेदुच्यते, तत्त्वेष्वास्थारूपजीवगुणस्य सर्वतो भावेन घातिनो मिथ्यात्वमोहनीयस्य विपाकोदयतो वस्तुप्रतिपत्तिरूपा दृष्टिर्यद्यपि विपर्यस्ता तथापि काचिन्मनुष्यपश्वादिप्रतिपत्तिरन्ततो निगोदावस्थायामपि तथाभूताव्यक्तस्पर्शमात्रप्रतिपत्तिरविपर्यस्ता भवति चन्द्रप्रभाकरप्रभायां सघनघनपटलसमाच्छादितायामपि काचित्प्रभेव । नहि तयोः प्रभा नूतनजलधरघनपटलेनैकान्तेन तिरस्कृता विनश्यति, दिनरजनिविभागाभावप्रसङ्गात् । तथा प्रबलमिथ्यादर्शनकर्मोदयेऽपि काचिदविपर्यस्ता दृष्टिर्भवतीत्येतदपेक्षया मिथ्यादृष्टेरपि गुणस्थानसम्भव उक्तः । न च कथमसौ मिथ्यादृष्टिरेव, कथंचिदविपर्यस्तप्रतिपत्त्यपेक्षया सम्यग्दृष्टित्वादिति वाच्यम्, जिनोदितैकाक्षरेऽप्यनादरे मिथ्यादृष्टित्वेनाप्रतिपन्नतत्त्वानामेषां सुतरां मिथ्यादृष्टित्वात् । न च जिनोदितसकलपदार्थाभिरोचनात्कतियपदार्थानामरोचनाच्च सम्यड्मिथ्यादृष्टिरेवायमिति वाच्यम् । एकस्मिन्नपि वस्तुनि पर्याये वा एकान्तेन विप्रतिपत्तिं प्रतिपन्नस्यास्य मिथ्यादृष्टित्वात् । मतिदौर्बल्यादिना तत्रैकान्तेन सम्यक्परिज्ञानमिथ्यापरिज्ञानाभावत एकान्तेन श्रद्धानविप्रतिपत्त्यभाववत एव सम्यमिथ्यादृष्टित्वादिति विभावनीयम् ॥ Page #371 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे (૧) પહેલા ગુણસ્થાનનું વર્ણન ભાવાર્થ - મિથ્યાત્વગુણસ્થાન વ્યક્ત અને અવ્યક્ત ભેદથી બે પ્રકારનું છે. કુદેવ-કુગુરુ-કુધર્મમાં સુદેવસુગુરુ-સુધર્મની બુદ્ધિ વ્યક્તમિથ્યાત્વ છે. વળી આ વ્યક્તમિથ્યાત્વ સંક્ષિપંચેન્દ્રિયોને જ હોય છે. ३३४ વિવેચન - મિથ્યાત્વ એટલે વ્યક્ત અને અવ્યક્તના ભેદવાળું વિપરીત દષ્ટિ રૂપ મિથ્યાત્વ કહેવાય છે. ‘તેમાં રહેનાર તે' કહેવાય છે. આવા વ્યવહાર રૂપ ન્યાયના હિસાબે મિથ્યાત્વના સંબંધથી જીવ પણ મિથ્યાત્વ કહેવાય છે. અથવા ‘અર્શ આદિ ગુણમાં અગ્' પ્રત્યય લાગે છે. આવા વ્યાકરણના હિસાબે મિથ્યાત્વવાળો ‘મિથ્યાત્વ' કહેવાય છે. તે મિથ્યાત્વીનું જે જ્ઞાન આદિનું શુદ્ધિ-અશુદ્ધિ, પ્રકર્ષ-અપ્રકર્ષ દ્વારા કરેલ વિશિષ્ટ સ્વરૂપ, તે સ્વરૂપવિશેષ રૂપ સ્થાન ‘મિથ્યાત્વગુણસ્થાન' કહેવાય છે, એવો ભાવાર્થ સમજવો. ૦ આ મિથ્યાત્વગુણસ્થાન સંજ્ઞિપંચેન્દ્રિય અને સંજ્ઞિપંચેન્દ્રિયભિન્ન જીવ સંબંધી હોઈ બે પ્રકારવાળું છે. એ આશયથી કહે છે કે-‘વ્યક્ત અને અવ્યક્તના ભેદથી બે પ્રકારનું' છે. અર્થાત્ વ્યક્ત-અવ્યક્ત હેતુથી બે પ્રકારનું મિથ્યાત્વ છે. તથાચ વ્યક્ત મિથ્યાત્વવાળાનું અને અવ્યક્ત મિથ્યાત્વવાળાનું, એમ મિથ્યાત્વ બે ભેદે છે. ત્યાં વ્યક્ત મિથ્યાત્વનું વર્ણન ‘કુદેવ’ ઇત્યાદિ પદોથી કહેલ છે. અર્થાત્ દેવઆભાસમાં, ગુરુ આભાસમાં અને ધર્મઆભાસમાં દેવબુદ્ધિ, અને ધર્મબુદ્ધિ, એ વ્યક્ત મિથ્યાત્વનો વ્યક્ત અર્થ છે. આવા કથનથી જેઓમાં જે કુત્સિતત્વ (કુત્વ) છે, તો દેવ-ગુરુ-ધર્મશબ્દનો પ્રયોગ કેમ ? આવી શંકાનું નિરસન થાય છે. ૦ કુદેવથી ધર્મબુદ્ધિ પર્યંતનું પદ ઉપલક્ષણ રૂપ છે. તેથી શ્રી જિનેશ્વરદેવકથિત જીવ આદિ પદાર્થો પ્રતિ અશ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, સંશય કરવો અને અનાદરનું ગ્રહણ કરાય છે; તેમજ અધર્મ-ધર્મ, ઉન્માર્ગ-માર્ગ, અજીવ-જીવ, અસાધુ-સાધુ અને અમૂર્ત-મૂર્ત રૂપ દશ સ્થાનોમાં વિપરીત રૂપે ધર્મ-અધર્મમાર્ગ-ઉન્માર્ગ-જીવ–અજીવ-સાધુ-અસાધુ અને મૂર્ત-અમૂર્ત બુદ્ધિઓનું તેમજ આભિગ્રહિક, અનાભિગ્રહિક તથા આભિનિવેશિક અને સાંશયિક રૂપ મિથ્યાત્વોનું ગ્રહણ છે. જ્યારે અવ્યક્ત મિથ્યાત્વવાળાને અનાભોગિક નામનું જ મિથ્યાત્વ હોય છે, એમ જાણવું. ૦ કોને કોને વ્યક્ત મિથ્યાત્વ હોય છે ? આના જવાબમાં કહે છે કે-આ વ્યક્ત મિથ્યાત્વ’ સંશિપંચેન્દ્રિય જીવોને હોય છે. અહીં એવકારથી એકેન્દ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય અને અસંજ્ઞિપંચેન્દ્રિય જીવોનો વ્યવચ્છેદ સમજવાનો છે, કેમ કે-તે જીવોમાં વ્યક્ત મિથ્યાત્વની ક્રિયાનો અભાવ છે. શંકા - જો જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ જ ગુણો છે, તો જ્ઞાન આદિ ગુણોનો વિપર્યાસ મિથ્યાર્દષ્ટિ જીવમાં હોઈ ગુણસ્થાનનો સંભવ કેવી રીતે ? સમાધાન - તત્ત્વવિષયક આસ્થા રૂપ જીવ ગુણના સર્વથા થાતી એવા મિથ્યાત્વમોહનીયના વિપાક (૨સ) રૂપ ઉદયથી વસ્તુની પ્રતિપત્તિ (નિર્ણય-જ્ઞાન) રૂપ દૃષ્ટિ જો કે વિપરીત છે, તો પણ કોઈ એક મનુષ્ય પશુ આદિ નિષ્ઠજ્ઞાન, અંતતઃ નિગોદ અવસ્થામાં પણ તથાભૂત અવ્યક્ત સ્પર્શ માત્રનું જ્ઞાન અવિપર્યસ્ત હોય છે. દા. ત. ચંદ્ર કે સૂર્યની ઘોર મેધમાલાથી આચ્છાદિત પ્રભામાં પણ થોડી પ્રભા. Page #372 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ९, सप्तमः किरणः ३३५ ૦ ચંદ્ર અને સૂર્યની પ્રભા નવીન મેઘના સઘન પડલથી એકાન્ત વિનાશયોગ્ય થતી નથી. અન્યથા દિવસ અને રાતના વિભાગના અભાવનો પ્રસંગ આવે ! તથા પ્રબળ મિથ્યાત્વનો ઉદય થતાં કોઈ એક અંશતઃ અવિપર્યસ્ત દષ્ટિ હોય છે. આ અપેક્ષાથી મિથ્યાદૃષ્ટિમાં પણ ગુણસ્થાનનો સંભવ કહેલો છે. શંકા - જો આમ છે, તો આ મિથ્યાદષ્ટિ કેમ કહેવાય ? કેમ કે-કથંચિત્ અવિપર્યસ્ત પ્રતિપત્તિ વિજ્ઞાનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ છે ને? સમાધાન - શ્રી જિન-સર્વજ્ઞકથિત એક અક્ષરના પણ અનાદરમાં અપ્રતિપત્તિમાં મિથ્યાષ્ટિપણું હોઈ તત્ત્વપત્તિપત્તિ વગરના આ જીવોમાં અત્યંત મિથ્યાષ્ટિપણું છે જ. શંકા - શ્રી જિનકથિત સકલ પદાર્થમાંથી કેટલાક પદાર્થની રુચિ હોઈ અને કેટલાક પદાર્થની અરુચિ હોઈ, આ સમ્યગુ મિથ્યાદષ્ટિ કેમ નહિ? સમાધાન - એક પણ દ્રવ્યમાં કે દ્રવ્યના પર્યાયમાં એકાન્તથી વિપ્રતિપત્તિ (અસ્વીકાર)ને પામેલો આ મિથ્યાષ્ટિ જ છે. અર્થાત્ મતિ-બુદ્ધિની દુર્બળતા આદિ કારણથી ત્યાં શ્રી જિનકથિત પદાર્થ માત્રમાં એકાન્તથી સમ્યફ અને મિથ્યા રૂપ પરિજ્ઞાનના અભાવથી એકાન્તથી શ્રદ્ધાન અને અશ્રદ્ધાના અભાવવાળાને જ સમ્યગૂ મિથ્યાષ્ટિપણું હોય છે- મિશ્રપણું સંભવે છે, એમ વિચારવું. अव्यक्तमिथ्यात्वमाचष्टे अव्यक्तो मोहोऽव्यक्तमिथ्यात्वम् । इदमनादि । व्यक्तमिथ्यात्वप्राप्तुरेव मिथ्यात्वगुणस्थानं भवेदिति केचित् । अस्य स्थितिभव्यजीवमाश्रित्यानादिसान्ता । सादिसान्ता च पतितभव्यस्य । अभव्यमाश्रित्यानाद्यनन्ता ।९। अव्यक्त इति । अत्र मिथ्यात्वं न विपर्यस्तबुद्धिरूपम्, अव्यवहारराशिवृत्तित्वात् । किन्तु दर्शनप्रतिबन्धकमोहनीयप्रकृतिरूपमित्याशयेनोक्तमव्यक्तो मोह इति । इदञ्चाव्यक्तमिथ्यात्वं जीवेन सहानादिकालीनमित्याह-इदमिति । ननु मिथ्यादृष्टयस्सर्वाण्यपि जीवस्थानानि यद्यपि लभन्ते तथापि प्राप्तव्यक्तिमिथ्यात्वबुद्धय एव व्यवहारराशिवतिनो जीवाः प्रथमगुणस्थानं लभन्त इति रत्नशेखरसूरीणामभिप्रायं दर्शयति व्यक्तमिथ्यात्वेति । एव शब्देनाव्यवहारराशिवर्तिनामन्येषाञ्चाव्यक्तमिथ्यात्वभाजां व्युदासः । गुणस्थानबहिर्भूतस्य संसारिणो जीवस्य कस्याप्यभावादव्यक्तमिथ्यात्वभाजोऽपि प्रथमगुणस्थानान्तर्गता एवेति ग्रन्थकृदाशयः । मिथ्यात्वस्य कालचिन्तायामाह-अस्येति । मिथ्यात्वस्येत्यर्थः । चतुर्धा हि तस्य कालविभागस्सम्भवति, अनाद्यनन्तानादिसान्तसाधनन्तसादिसान्तभेदात् । तत्र भव्यजीवमाश्रित्याहभव्यजीवमाश्रित्येति । जातिभव्येतरभव्यजीवमाश्रित्येत्यर्थः, अनादिसन्तेति । अनादिमिथ्यादृष्टेभव्यजीवस्य सम्यक्त्वावाप्तौ सत्यां मिथ्यात्वस्य सान्तत्वादिति भावः । पतितभव्यस्येति । Page #373 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे अनादिमिथ्यादृष्टेस्सम्यक्त्ववतः केनचिदपि कारणेन पुनः पतितस्य यन्मिथ्यात्वं तस्य तत्सादित्वात् तत्र च जघन्यतोऽन्तर्मुहूर्तं उत्कर्षेणार्हदादिप्रचुराशातनापापबहुलतयाऽपार्धपुद्गलपरावर्त्तं यावदुषित्वा पुनरपि सम्यक्त्वलाभे सान्तत्वाच्च । यस्तु पुनरभव्यस्तस्य मिथ्यात्वमनाद्यनन्तं, अनादिकालात्तस्मिन् सद्भावात्, आगामिकालेऽपि च तदभावासम्भवादित्याशयेनाह-अभव्यमाश्रित्येति । त्रयाणामेव भङ्गानां कण्ठतः प्रतिपादनात्साद्यनन्तत्वं तस्य न संभवतीति सूचितम् प्रतिपतितसम्यग्दृष्टीनां मिथ्यात्वस्यैव सादित्वेन तेषामवश्यं पुनस्सम्यक्त्वलाभेन मिथ्यात्वस्यानन्तत्वासम्भवादिति भावः । एतादृशस्वामिकत्वेन प्रथमगुणस्थानकमपि तावत्कालप्रमाणमवसेयम् । अत्रस्थो जीवो बन्धयोग्यकर्मप्रकृतिषु विंशत्युत्तरशतसंख्याकासु तीर्थकृत्कर्माहारकद्वयं च विहायान्यासां बन्धकः । उदयप्रायोग्यकर्मप्रकृतीनां द्वाविंशत्युत्तरशतसंख्याकानां मध्यान्मिश्रसम्यक्त्वाऽऽहारकद्विकतीर्थकृत्कर्मेति पञ्चप्रकृतीनामनुदयेन शेषाणां वेदयिता, अष्टचत्वारिंशदधिकशतसत्ताकश्च भवति ॥ ३३६ અવ્યક્ત મિથ્યાત્વનું વિવેચન ભાવાર્થ - અવ્યક્ત દર્શનમોહ અને અવ્યક્ત મિથ્યાત્વ અનાદિકાળથી છે. વ્યક્ત મિથ્યાત્વ પામનારમાં જ મિથ્યાત્વગુણસ્થાન હોય એમ કેટલાક માને છે. આ મિથ્યાત્વની સ્થિતિ ભવ્ય જીવની અપેક્ષાએ અનાદિસાન્ત, પતિત ભવ્યને અપેક્ષી સાદિસાન્ત અને અભવ્ય જીવને અનુલક્ષી અનાદિઅનંત છે. વિવેચન - અવ્યક્ત મિથ્યાત્વ વિપર્યસ્ત બુદ્ધિ રૂપ નથી, કેમ કે-અવ્યવહા૨૨ાશિસ્થ જીવમાં વર્તનાર છે, કિન્તુ દર્શનપ્રતિબંધક મોહનીય પ્રકૃતિ રૂપ છે. આવા આશયથી કહેલ છે કે- ‘અવ્યક્તમોહ અવ્યક્ત મિથ્યાત્વ છે. આ અવ્યક્ત મિથ્યાત્વ જીવની સાથે અનાદિકાળથી રહેનાર હોઈ ‘આ અનાદિ’ છે-એમ કહ્યું છે. ૦ જો કે મિથ્યાર્દષ્ટિઓ સઘળાય જીવસ્થાનોને (ચૌદ જીવસ્થાનોને) પામે છે, તો પણ વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિને પામેલા જ વ્યવહા૨ાશિસ્થ જીવો પ્રથમ ગુણસ્થાનને પામે છે. આવા શ્રી રત્નશેખરસૂરિજીના અભિપ્રાયને દર્શાવે છે કે-‘વ્યક્ત મિથ્યાત્વ પામેલાને જ મિથ્યાત્વગુણસ્થાનક હોય.’ અહીં એવ(જ) કાર શબ્દથી અવ્યવહા૨૨ાશિસ્થ જીવોનો અને અવ્યક્ત મિથ્યાત્વવાળા બીજા જીવોનો વ્યવચ્છેદ છે. ૦ આ ગ્રંથકારનો એવો આશય છે કે-ગુણસ્થાનથી બહાર શૂન્ય થયેલ એવો કોઈ પણ સંસારી જીવ નહિ હોવાથી અવ્યક્ત મિથ્યાત્વવાળાઓ પણ પ્રથમ ગુણસ્થાનકસ્થ છે જ. ૦ મિથ્યાત્વની સ્થિતિની ચિંતામાં કહે છે કે-‘આ મિથ્યાત્વની’ સ્થિતિ ઇત્યાદિ. તે મિથ્યાત્વના કાળનો વિભાગ ચાર પ્રકારે સંભવ છે. અર્થાત્ ૧-અનાદિઅનંત, ૨-અનાદિસાંત, ૩સાદિઅનંત અને ૪-સાદિસાંત, એમ ભેદે કરી ચાર પ્રકારની સ્થિતિ છે. १. सम्यक्त्वगुणनिमित्तकत्वात्तीर्थंकरनामबन्धस्याहारकद्वयस्याप्रमत्तयतिसम्बन्धिसंयमनिमित्तकत्वाच्चेति भावः ॥ Page #374 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૦, સક્ષમ: નિ: ३३७ ૦ ત્યાં ભવ્ય જીવને લક્ષી કહે છે કે-‘ભવ્ય જીવને આશ્રી' અર્થાત્ જાતિભવ્યથી ભિન્ન-બીજા ભવ્ય જીવની અપેક્ષાએ અનાદિસાંત સ્થિતિ છે, કેમ કે-અનાદિ મિથ્યાર્દષ્ટિ એવા ભવ્ય જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે, તે મિથ્યાત્વનું સાંતપણું છે એમ સમજવું. ૦ ‘પતિત ભવ્યની અપેક્ષાએ સાદિસાંત મિથ્યાત્વ,' અર્થાત્ જ્યારે અનાદિ મિથ્યાર્દષ્ટિ જીવ સમ્યક્ત્વવાળો થયા પછી સકિત કોઈ એક કારણથી પડી ગયું, એટલે સમતિથી પડેલા જીવનું જે મિથ્યાત્વ આદિવાળું હોઈ સાદિ, જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શ્રી જિનેશ્વરદેવ આદિની પ્રચૂર આશાતનાજન્ય પાપથી ભારેકર્મી થવાથી અપાર્ધ પુદ્ગલપરાવર્તકાળ સુધી રહી ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી સાંત છે. ૦ વળી જે અભવ્ય છે, તેનું મિથ્યાત્વ અનાદિઅનંત છે. ભવિષ્યકાળમાં પણ તે મિથ્યાત્વના અભાવનો અસંભવ છે. આવા આશયથી કહે છે કે- ‘અભવ્યને આશ્રી’ ઇત્યાદિ. ૦ ત્રણ પ્રકારોનું જ શબ્દથી પ્રતિપાદન હોઈ સાદિઅનંત નામનો મિથ્યાત્વનો પ્રકાર સંભવતો નથી, એમ સૂચિત કરેલ છે, કેમ કે-પતિત સમ્યગ્દષ્ટિવાળા જીવોમાં મિથ્યાત્વનું સાદિપણું હોઈ, તે જીવોમાં ફરીથી અવશ્ય નિયમા સમ્યક્ત્વનો લાભ થવાથી મિથ્યાત્વના અનંતપણાનો અસંભવ છે. ૦ આવા આવા મિથ્યાત્વના સ્વામી હોઈ પ્રથમ ગુણસ્થાનક પણ તેટલા કાળપ્રમાણવાળું જાણવું. ૦ પ્રથમ ગુણસ્થાનકમાં રહેલો જીવ, બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓમાંથી ૧-શ્રી તીર્થંકરનામકર્મ (સમ્યક્ત્વગુણનું નિમિત્ત પામીને બંધાય છે માટે), ૨-આહારકશ૨ી૨ અને ૩-આહારક અંગોપાંગ રૂપ આહારક દ્વિક. (અપ્રમત્ત સાધુ સંબંધી સંયમનું નિમિત્ત પામીને બંધાય છે માટે) આ ત્રણ પ્રકૃતિઓને છોડી (સિવાય) ૧૧૭ કર્મપ્રકૃતિઓને બાંધનારો હોય છે. ૦ ઉદયને યોગ્ય ૧૨૨ સંખ્યાવાળી કર્મપ્રકૃતિઓનાં મધ્યમાંથી ૧-મિશ્રમોહનીય, ૨-સમ્યક્ત્વમોહનીય, ૩-૪-આહા૨ક દ્વિક અને ૫-તીર્થંકરનામકર્મ, એ પાંચ કર્મપ્રકૃતિઓનો ઉદય ન હોઈ ૧૧૭ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો પ્રથમ ગુણસ્થાનકસ્થ જીવ હોય છે. ૦ ૧૪૮ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો પ્રથમ ગુણસ્થાનકસ્થ જીવ હોય છે. [મિથ્યાત્વ આદિ હેતુઓ દ્વારા નવીન જ્ઞાનાવરણ આદિ કર્મનું ગ્રહણ બંધ કહેવાય છે. સ્વસ્થિતિ પ્રમાણે બાંધેલા કર્મપુદ્ગલોના ઉદયનો સમય પ્રાપ્ત થતાં, વિપાક અનુભવ રૂપે વેદવું-ભોગવવું તે ઉદય. બંધાયેલ જ્ઞાનાવરણ આદિ યોગ્ય પરમાણુ રૂપ કર્મોની સ્થિતિ સત્તા કહેવાય છે.] अथ द्वितीयगुणस्थानस्वरूपं निरूपयति उपशमसम्यक्त्वपतितस्यानवाप्तमिथ्यात्वस्य सर्वथा यदपरित्यक्तसम्यक्त्वतयाऽवस्थानं तत्सास्वादनगुणस्थानम् । समयादिषडावलिकाकालपर्यन्तमिदम् । १० । उपशमेति । उपशमसम्यक्त्ववान् हि जीवो यदा शान्तानामनन्तानुबन्धिनां क्रोधादीनामन्यतमे उदीर्णे सत्युपशमसम्यक्त्वात्पतितो भवति परन्तु स यावन्मिथ्यात्वं नोपयाति तावन्मध्ये Page #375 -------------------------------------------------------------------------- ________________ ३३८ तत्त्वन्यायविभाकरे पायसभुक्तवान्तस्य कञ्चन समयं क्षीरान्नरसस्वादानुवृत्तिरिव तस्य सम्यक्त्वरसानुवृत्तिर्भवति, एवम्भूततया तस्य यदवस्थानं तत्सास्वादनगुणस्थानं, सम्यक्त्वरसास्वादेन सह वर्तत इति सास्वादनस्तस्य गुणस्थानमिति व्युत्पत्तेरित्यर्थः । सासादनगुणस्थानं सासातनगुणस्थानञ्चेत्यस्यैव नामान्तरम् । तच्चेत्थमवसेयम्, संसारमाहासागरान्तःपतितो जीवो मिथ्यादर्शनमोहनीयनिदानानि यावदनन्तपुद्गलपरावर्ताननेकशारीरिकमानसिकदुःखलक्षाण्यनुभूय कथमपि भव्यत्वपरिपाकेनानाभोगनिवर्तितेनाध्यवसायविशेषेण यथाप्रवृत्तिकरणेनाऽऽयुर्वर्जानि ज्ञानावरणीयादिकर्माणि सर्वाण्यपि पल्योपमासंख्येयभागन्यूनैकसागरोपमकोटीकोटिस्थितानि करोति, अत्र चान्तरे गुरुतरकठोरतरुग्रन्थिवदुर्भेदः कर्मपरिणामजन्यो जीवस्य घनरागद्वेषपरिणामरूपोऽऽभिन्नपूर्वो ग्रन्थिर्भवति, यथाप्रवृत्तिकरणेन कर्म क्षपयित्वा ग्रन्थिमिमां यावदभव्याअप्यनेकशः समागच्छन्ति । ततो ग्रन्थिभेदविधानासमर्थाः पुनरपि कर्माण्युत्कृष्टस्थितिकानि संक्लेशवशा बध्नन्ति । यः पुनर्महात्मा कश्चिदासन्ननिर्वृतिसुखो दुर्धर्षवीर्यवानपूर्वकरणस्वरूपेण परमविशुद्धिविशेषेण विधाय भेदं तद्ग्रन्थेः मिथ्यात्वमोहनीयकर्मस्थितेरन्तर्मुहूर्तमुदयक्षमादुपरि गत्वाऽनिवृत्तिकरणसंज्ञितेनान्तर्मुहूर्त्तकालमानं तत्प्रदेशवेद्यदलिकान्तर्मुहर्तमानाऽन्तरकरणादधस्तनी प्रथमा, तत उपरितनी द्वितीया, तत्र प्रथमस्थितौ मिथ्यादृष्टिरेव, मिथ्यात्वदलिकवेदनात्, अन्तर्मुहूर्तेनापगतायाञ्च तस्यामन्तरकरणस्याद्य एव समये औपशमिकं सम्यक्त्वमवाप्नोति, मिथ्यात्वदलिकवेदनाभावात् । तस्याञ्चोपशान्ताद्धायामान्तर्मोहूतिक्यां जघन्येन समयशेषायामुत्कर्षेण षडावलिकाशेषायां कस्यचित्पुंसः केनचिन्निमित्तविशेषेणानन्तानुबन्ध्युदयो भवति, तदानीमसौ सास्वादनगुणस्थाने वर्तते, उपशमश्रेणिप्रतिपतितो वा सास्वादनत्वं यातीति कार्मग्रन्थिकमतम्, सिद्धान्तमते तु श्रेण्यास्समाप्तौ प्रतिपततः प्रमत्तगुणस्थानेऽप्रमत्तगुणस्थाने वाऽवतिष्ठते, कालगतस्तु देवेष्वविरतो भवतीति । सास्वादनोत्तरकालञ्चाऽवश्यं मिथ्यात्वोदयादयं मिथ्यादृष्टिर्भवतीति । स कियन्तं कालमस्मिन् गुणस्थाने वर्तत इत्यत्राह-समयादीति । जघन्येनैकः समय उत्कर्षेण षडावलिकाप्रमाणं, तत ऊर्ध्वं मिथ्यात्वोपगमात्, आवलिका चाऽसंख्यातसमयसमुदायरूपेति भावः ॥ બીજા ગુણસ્થાનના સ્વરૂપનું વર્ણનભાવાર્થ - મિથ્યાત્વને નહિ પામેલ, ઔપશમિક સમકિતથી પડતા જીવનું જે સર્વથા સમ્યકત્વના અપરિત્યાગ રૂપે રહેવું, તે “સાસ્વાદન ગુણસ્થાન.” આ જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટતાથી છ આવલિકા સુધીનું છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૦, સક્ષમ: જિનાઃ ३३९ વિવેચન – ખરેખર, ઉપશમ સમકિતવાળો જીવ જ્યારે શાન્ત એવા અનંતાનુબંધી ક્રોધ આદિમાં કોઈ એકનો ઉદય થવાથી ઉપશમ સમકિતથી પડેલો થાય છે, પરંતુ તે જ્યાં સુધી મિથ્યાત્વે ગયો નથી, ત્યાં સુધીના વચગાળામાં પહેલાં પાયસ (ખીર, દૂધપાક વગેરે) ખાધા પછી, ઉલટી કરનારને થોડાક સમય સુધી જેમ ખીરના રસના સ્વાદની અનુવૃત્તિ (અનુસંધાન) હોય છે, તેમ તે જીવને સમ્યક્ત્વરસની અનુવૃત્તિ હોય છે. આવી રીતે તેનું જે રહેવું, તે ‘સાસ્વાદન ગુણસ્થાન.' અર્થાત્ સમ્યક્ત્વરસના આસ્વાદનની સાથે જે જીવ રહે, તે સાસ્વાદન જીવ કહેવાય છે. તેનું ગુણસ્થાન, તે ‘સાસ્વાદન ગુણસ્થાન.' આવી વ્યુત્પત્તિથી પણ આવો અર્થ સમજવો. ૦ સાસાદન ગુણસ્થાન, સાશાતન ગુણસ્થાન-એમ આનાં બીજાં નામો જાણવા. તે આ પ્રમાણે જાણવું કે-સંસાર રૂપ મહાસાગરમાં પડેલો જીવ, મિથ્યાદર્શન મોહનીયજન્ય, અનંત પુદ્ગલપરાવર્ત્તકાળ સુધી અનેક શારીરિક-માનસિક લાખ્ખો દુ:ખોને અનુભવીને, કોઈપણ રીતે ભવ્યતાના પરિપાકથી અનુભોગ(વિના ઇરાદે)થી થયેલ વિશિષ્ટ અધ્યવસાયથી યથાપ્રવૃત્તિ નામના કરણથી આયુષ્યકર્મ સિવાયના જ્ઞાનાવરણાદિ સર્વ કર્મોને પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ કોડાકોડી સ્થિતિવાળા બનાવે છે. અહીં આગળ આ વખતે એકદમ ભારે કઠિન વૃક્ષની ગાંઠની માફક દુર્ભેદ્ય કર્મપરિણામથી જન્ય જીવનો ઘન-ગાઢ રાગ-દ્વેષ પરિણામ રૂપ પહેલાં કદી નહિ ભેદાયેલ એવી ગાંઠ હોય છે. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મ ખપાવીને આ ગાંઠ સુધી અભવ્યો પણ અનેકવાર આવે છે. ત્યારબાદ ગ્રંથીભેદ કરવામાં અસમર્થ, ફરીથી પણ સંકલેશવશે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મો બાંધે છે. વળી જે મહાત્મા, કોઈ એક નજીક મોક્ષસુખવાળો, દુર્ધર્ષ (અજેય) વીર્યવાળો અને અપૂર્વકરણસ્વરૂપ વિશિષ્ટ પરમ વિશુદ્ધિથી તે ગ્રંથિના ભેદને કરી, મિથ્યાત્વમોહનીય કર્મસ્થિતિના અંતર્મુહૂર્તના કાલમાન સુધી કરે છે. તે કર્યે છતે તે કર્મની બે સ્થિતિ થાય છે. ૧-અંતર્મુહૂર્ત માનવાળી અંતરકરણથી નીચેની પહેલી અને ૨-તેનાથી ઉ૫૨ની બીજી સ્થિતિ કહેવાય છે. ત્યાં પ્રથમ સ્થિતિમાં મિથ્યાર્દષ્ટિ જ હોય છે, કેમ કે-મિથ્યાત્વના દળિયાનો અનુભવ છે; અને અંતર્મુહૂર્ત બાદ તે દૂર થયે છતે અંતકરણના પહેલા જ સમયમાં ઔપમિક સમ્યક્ત્વ પામે છે, કેમ કે-મિથ્યાત્વના દળિયાના અનુભવનો અભાવ છે. (અહીં જીવ પ્રથમ સ્થિતિના દલિકોને જ્યારે પૂરેપૂરા ભોગવી રહે છે અને સાથે સાથે બીજી સ્થિતિના દલિકોને જેમ રાખ અગ્નિને ઢાંકે છે, તેમ ભારેલા અગ્નિની માફક જેમ ઉદયમાં ન જ આવે, અંતર્મુહૂર્ત સુધી તો ભોગવવા ન જ પડે, એવી રીતે દબાવી રાખે છે.) તે અંતર્મુહૂર્તની ઉપશાન્ત અદ્ધામાં જઘન્યથી એક સમય બાકી રહે છતે, ઉત્કૃર્ષથી છ આવલિકા બાકી છતે, કોઈ એક પુરુષને કોઈ એક વિશિષ્ટ નિમિત્તથી અનંતાનુબંધીનો ઉદય થાય છે, ત્યારે આ જીવ સાસ્વાદન ગુણસ્થાનમાં વર્તે છે, અથવા ઉપશમશ્રેણીથી પડેલો જીવ સાસ્વાદનપણાને પામે છે. આ પ્રમાણેનો કાર્યગ્રંથિક મત છે. સિદ્ધાન્તમતમાં તો શ્રેણીની સમાપ્તિ બાદ પડેલો જીવ પ્રમત્ત ગુણસ્થાનમાં કે અપ્રમત્તગુણસ્થાનમાં રહે છે. કાળ પામેલો દેવોમાં અવિરત થાય છે. સાસ્વાદનના ઉત્તરકાળમાં અવશ્ય મિથ્યાત્વના ઉદયથી આ મિથ્યાદષ્ટિ થાય છે. તે કેટલા કાળ સુધી આ ગુણસ્થાનમાં રહે છે ? એના જવાબમાં ‘સમયાદિ’ વગેરે કહેલ છે. અર્થાત્ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કર્ષથી છ આવલિકા સુધી અહીં તે રહે છે. ત્યારબાદ તે મિથ્યાત્વને પામે છે. વળી આવલિકા એટલે અસંખ્યાત સમયોના સમુદાય રૂપ આવલિકા છે, આવો ભાવ સમજવો. Page #377 -------------------------------------------------------------------------- ________________ ३४० तत्त्वन्यायविभाकरे અવતરણિકા - ત્યાં ઉપશમસમકિત કોને કહેવાય છે? કે જે સમકિતથી પડેલો, મિથ્યાત્વને નહિ પામેલો અને સાસ્વાદન ગુણસ્થાનનો ભજનારો થાય છે. માટે ઉપશમ સમ્યકત્વનો અર્થ___ तत्र किं तावदुपशमसम्यक्त्वं यस्मात्पतितोऽनवाप्तमिथ्यात्वस्सास्वादनगुणस्थान-भाग्भवतीत्यत्राह अनादिकालानुवृत्तमिथ्यात्वप्रथमकषायचतुष्कोपशमनजन्यं सम्यक्त्वमुपशमसम्यक्त्वम् । तद् द्विविधमन्तरकरणजन्यं स्वश्रेणिजन्यञ्चेति । उपशमसम्यक्त्वं करणत्रयापेक्षम् । ११ । ___ अनादिकालेति । अनादिकालादनुवृत्तं यन्मिथ्यात्वं यच्च प्रथमकषायचतुष्कमनन्तानुबन्धिक्रोधमानमायालोभरूपं तस्योपशमेन जन्यं यत्सम्यक्त्वं तदुपशमसम्यक्त्वमित्यर्थः । एकस्यापि क्रोधादेरुदये प्रतिपातात् । एतस्य सम्यक्त्वस्य द्वैविध्यमाह-अन्तरेति । तत्रापूर्वकरणेनैव कृतग्रन्थिभेदस्य मिथ्यात्वपुद्गलराशेरकृतमिथ्यात्वमिश्रसम्यक्त्वरूपत्रिपुञ्जस्यानिवृत्तिकरणेनोदीर्णे मिथ्यात्वे क्षीणेऽनवाप्तेऽनुदीर्णे चान्तरकरणादन्तर्मुहूर्त्तकालं यावत् सर्वथा मिथ्यात्वावेदकस्यान्तरकरणौपशमिकसम्यक्त्वं भवति । उपशमश्रेणिं प्रपन्नस्य तु मिथ्यात्वस्यानन्तानुबन्धिनाञ्चोपशमे स्वश्रेणिगतमुपशमसम्यक्त्वं भवतीति बोध्यम् । नन्वन्तरकरणजन्यमुपशमसम्यक्त्वमुक्तं तत्र किं नामान्तरकरणमिति शङ्कायामुपशमसम्यक्त्वोपयोगिकरणत्रयप्रदर्शनद्वारेण तद्दिदर्शयिषुः प्राहोपशमेति ॥ ભાવાર્થ – અનાદિકાળથી અનુવૃત્ત પાછળ ચાલતું મિથ્યાત્વ, અનંતાનુબંધી ચાર કષાયોના ઉપશમથી જન્ય “સમ્યકત્વ-ઉપશમ સમ્યકત્વ' એમ બે પ્રકારનું છે. ૧-અંતરકરણથી જન્ય અને ૨-ઉપશમશ્રેણીથી જન્ય, એમ બે પ્રકારનું છે. વળી ત્રણ કરણની અપેક્ષાવાળું ઉપશમ સમકિત છે. વિવેચન – અનાદિકાળથી અનુવૃત્તિવાળું મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાયો (કષાયચોકડી)-એમ પાંચના ઉપશમથી જન્ય જે સમ્યકત્વ, તે “ઉપશમ સમ્યકત્વ' કહેવાય છે, કેમ કે- એકાદ ક્રોધ આદિનો ઉદય થતાં પડનારું છે. આ સમકિતના બે પ્રકાર કહે છે કે – “અંતકરણજન્ય અને સ્વશ્રેણિજન્ય-એમ બે પ્રકારનું ઉપશમ સમ્યકત્વ છે.' ત્યાં અપૂર્વકરણ દ્વારા કરેલ ગ્રંથિભેદવાળું અને મિથ્યાત્વના પુદ્ગલોની રાશિમાંથી મિથ્યાત્વ-સમ્યકત્વ રૂપ ત્રણ પુંજને નહિ કરનારને, અનિવૃત્તિકરણ દ્વારા ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય કરે છે અને નહિ પ્રાપ્ત થયેલ મિથ્યાત્વના ઉદયનો અભાવ કર્યો છતે જે ક્ષયને (અંતકરણથી) અંતર્મુહૂર્ત કાળ સુધી સર્વથા મિથ્યાત્વના વેદન નહિ કરનારને અંતકરણજન્ય ઔપથમિક સમ્યકત્વ હોય છે. (જેમ વનમાં દાવાનળ લાગ્યો હોય અને તે દાવાનળ પ્રસરતાં જ્યારે ઉખરભૂમિમાં આવે ત્યારે તે આપોઆપ ઓલવાઈ જાય, તેમ પ્રસ્તુતમાં મિથ્યાત્વવેદન રૂપ દાવાનળ અંતરકરણ રૂપ ઉખરભૂમિને પ્રાપ્ત થતાં શમી જાય છે.) Page #378 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ११-१२, सप्तमः किरणः ३४१ જે ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરનારને તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચાર કષાયોનો ઉપશમ કર્યું છતે સ્વ (ઉપશમ) શ્રેણિગત ઉપશમ સમ્યકત્વ હોય છે, એમ સમજવું. શંકા - અંતરકરણજન્ય ઉપશમ સમ્યકત્વ જે કહ્યું, ત્યાં અંતકરણ એટલે શું? સમાધાન - ઉપશમ સમ્યક્ત્વમાં ઉપયોગી ત્રણ કરણના પ્રદર્શન દ્વારા તે અતંરકરણને કહે છે. અવતરણિકા - ત્યાં ત્રણ કરણનો અર્થ શો છે? આ શંકાના જવાબમાં કહે છે કેतत्र किं नाम करणत्रयमित्यत्राह करणत्रयन्तु यथाप्रवृत्त्यपूर्वानिवृत्तिकरणरूपम् । आयुर्वर्जसप्तकर्मणस्थितिं पल्योपमासंख्येयभागहीनैककोटीकोटीपरिमाणां विधायाभिन्नपूर्वघनीभूतरागद्वेषात्मकग्रन्थिसमीपगमनानुकूलाध्यवसायो यथाप्रवृत्तिकरणम् । घनीभूतरागद्वेषग्रन्थिभेदनप्रयोजकापूर्वाध्यवसायोऽपूर्वकरणम् । मिथ्यात्वस्थितेरन्तर्मुहूर्तमुदयक्षणादुपर्यतिक्रम्योपरितनी विष्कम्भयित्वान्तर्मुहूर्त्तपरिमाणं तत्प्रदेशवेद्यदलिकाभावप्रयोजकाध्यवसायोऽनिवृत्तिकरणम् । तादृशतत्प्रदेशवेद्यदलिकाभावोऽन्तरकरणम् । १२ । करणेति । यथाप्रवृत्तिकरणमपूर्वकरणमनिवृत्तिकरणञ्चेत्यर्थः । यथाप्रवृत्तिकरणस्वरूपमाह आयुरिति । आयुष उत्कृष्टस्थितेस्त्रयस्त्रिंशत्सागरोपमरूपत्वात्सागरोपमकोटीकोट्यन्तर्गतत्वेन तद्भिन्नत्वमुक्तम्, एवञ्च यादृशाध्यवसायविशेषादनाभोगनिर्वतितात् तद्भिन्नानि ज्ञानावरणादिकर्माणि निखिलान्यपि पृथक्पृथक्पल्योपमासंख्यातभागहीनैकसागरोपमकोटीकोटीस्थितिकानि भवन्ति, ततश्च कर्कशकर्मपटलापहस्तितवीर्यविशेषैरसुमद्भिः कर्मपरिणामजनितो दुर्भेदोऽभिन्नपूर्वो घनरागद्वेषरूपो ग्रन्थिः प्राप्यते तादृशाध्यवसायविशेषो यथाप्रवृत्तिकरणमित्यर्थः । अधिकारी चास्य तथाभव्यत्वपरिपाकी किञ्चिन्यूनापार्धपुद्गलपरावर्तावशेषसंसारश्शुक्लपाक्षिकः, कृष्णपाक्षिकोऽभव्यो वा । आद्यो ग्रन्थिभेदं विधाय सम्यक्त्वं प्राप्नोति । द्वितीयस्त्वकृत्वा तद्भेदं पुनः परावर्त्तते । अस्यैवाथाप्रवृत्तकरणमपूर्वप्रवृत्तकरणमिति च नामान्तरम् । ग्रन्थि समतिक्रामतो यत्करणं तदाह-घनीभूतेति । ये समुदञ्चितादभ्रदुर्वारवीर्यप्रसरा उत्कर्षतोऽपार्धपुद्गलपरावर्तान्त विसंसारित्वेनासन्ननिर्वृतिसुखा अननुभूतपूर्वं तं ग्रन्थि येनाध्यव १. अनादिकालादारभ्य यावद्ग्रन्थिस्थानं तावत्प्रथमं यथाप्रवृत्तकरणं भवति, कर्मक्षपणनिबन्धनस्याध्यवसायमात्रस्य सर्वदैव भावात्, अष्टानां कर्मप्रकृतीनामुदयप्राप्तानां सर्वदैव क्षपणात् । ग्रन्थि समतिक्रामतोऽपूर्वकरणं, प्राक्तनाद्विशुद्धतराध्यवसायरूपेण तेनैव ग्रन्थेर्भेदात् । अभिमुखसम्यक्त्वे जीवेऽनिवृत्तिकरणं भवति तत एवातिशुद्धतमाध्यवसायादनन्तरं सम्यक्त्वलाभात् ॥ Page #379 -------------------------------------------------------------------------- ________________ ३४२ तत्त्वन्यायविभाकरे सायविशेषेण भिन्दन्ति सोऽध्यवसायो जीवस्यापूर्वकरणमुच्यते । अस्य प्रथम समये विशुद्धिर्जघन्याऽल्पा च, तस्यैवोत्कृष्टानन्तगुणा, द्वितीयसमये जघन्याऽनन्तगुणा इत्येवं क्रमेण यावदन्तर्मुहूर्तपरिसमाप्ति भाव्यम् । अथ तृतीयमनिवृत्तिकरणमभिधत्ते-मिथ्यात्वेति । यादृशविशिष्टतरविशुद्धाध्यवसायमारूढो जीवः स्वाद्धायास्संख्येयेषु भागेषु गतेषु एकस्मिश्च संख्येयतमे भागेऽवशिष्टे उदयक्षणादुपरि मिथ्यात्वस्थितेरन्तर्मुहूर्तमतिक्रम्योपरितनीञ्च विष्कम्भयित्वाऽन्तर्मुहूर्त्तकालपरिमाणं तत्प्रदेशवेद्यदलिकाभावं करोति सोऽध्यवसायविशेषोऽनिवृत्तिकरणमित्यर्थः । आसन्नसम्यक्त्वे जीवेऽनिवृत्तिकरणं भवति । अनेन च मिथ्यात्वकर्मणः स्थितिद्वयं जायत इति विज्ञेयम् । यत्र प्रविष्टानामखिलानां जीवानां समानकालीनानामेकाध्यवसायस्थानान्निवृत्तिावृत्तिर्न भवति तदनिवृत्तिकरणं, अत्र हि प्रथमे समये ये वर्तन्ते वृत्ता वतिष्यन्ते च सर्वेषां तेषामेकमेवाध्यवसायस्थानम्, द्वितीये समयेऽपि तथैव, किन्तु प्रथमसमयभाविविशोधिस्थानापेक्षयाऽनन्तगुणमध्यवसायस्थानमेवमेव यावदनिवृत्तिकरणचरमसमयं विभाव्यम् । अनिवृत्तिकरणाद्धायास्संख्येयेषु भागेषु गतेषु एकस्मिंश्च संख्येयतमे भागेऽवशेषेमिथ्यात्वस्यान्तरकरणं करोति, अपूर्वकरणेऽनिवृत्तिकरणे च स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमा भवन्ति । करणत्रयञ्च प्रत्येकमन्तर्मुहूर्त्तकालमानम्, करणत्रयकालोऽप्यन्तर्मुहूर्तप्रमाण एव, अन्तर्मुहूर्त्तस्यासंख्येयभेदत्वादिति ॥ इत्थं संक्षेपेण करणत्रये निरूपिते सुज्ञानमेवान्तरकरणमपीति तत्स्वरूपमाह-तादृशेति । अन्तर्मुहूर्त्तकालमानेत्यर्थः । तनिष्पादनकालोऽप्यन्तरकरणकाल एव, सोऽप्यन्तर्मुहूर्तपरिमाणः, प्रथमस्थितेः किञ्चिन्यूनोऽभिनवस्थितिबन्धाद्धया तु समानः, तथाहि प्रथमस्थित्यन्तरकरणे द्वे अपि अन्तर्मुहूर्तप्रमाणे युगपदारभते । अन्तरकरणप्रथमसमय एव चान्यं स्थितिबन्धं मिथ्यात्वस्यारभ्य स्थितिबन्धान्तरकरणे युगपदेव परिसमापयति । अन्तरकरणे च क्रियमाणे गुणश्रेणिसम्बन्धिनः संख्येया भागाः प्रथमद्वितीयस्थित्याश्रितास्तिष्ठन्ति, एकन्तु गुणश्रेण्यास्संख्येयतमं भागमन्तरकरणदलिकेन सहोत्किरति । तदित्थं अन्तरकरणस्थितेमध्याद्दलिकं कर्मपरमाण्वात्मकं गृहीत्वाधः प्रथमस्थितौ उपरि द्वितीयस्थितौ च प्रक्षिपति, एवं प्रतिसमयं तावत्प्रक्षिपति यावदन्तरकरणसत्कं सकलमपि तद्दलकमन्तर्मुहूर्तेन क्षीयते, अन्तरकरणादधस्तनी स्थितिः प्रथमा स्थितिरुपरितनी स्थितिद्वितीयेत्युच्यते, तत्र प्रथमस्थितौ वर्तमान उदीरणाप्रयोगेण प्रथमस्थितिसत्कं दलिकं समाकृष्योदयसये यत्प्रतिक्षिपति सोदीरणा, यत्तु द्वितीयस्थितेः सकाशात् उदीरणाप्रयोगेण समाकृष्योदयसमये प्रक्षिपति साप्युदीरणैव, आगाल इति नामान्तरेण प्रसिद्धा । उदयोदीरणाभ्यां प्रथमस्थितिमनुभवंस्तावद्गच्छति यावदावलिकाद्विकं Page #380 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, સનમઃ શિરઃ ३४३ शेषं तिष्ठति, प्रथमस्थितेरावलिकाद्विकशेषे त्वागालो व्यवच्छिद्यते केवलमुदीरणैव प्रवर्त्तते । प्रथमस्थितावावलिकाशेषीभूतायामुदीरणापि व्यवच्छिद्यते, ततः केवलेनैवोदयेन तामावलिकामनुभवति, तस्यामपि चापगतायामुदयोऽपि मिथ्यात्वस्य न भवति दलिकाभावात् । तस्मिन्नेव समये उपशान्ताद्धायां प्रविशति तत्र प्रविष्टः प्रथमसमय एव मोक्षबीजभूतमौपशमिकं सम्यक्त्वमवाप्नोतीति तात्पर्यार्थः । प्रथमस्थितिचरमसमये द्वितीयस्थितिगतं दलिकमनुभागभेदेन त्रिधा करोति शुद्धमर्धशुद्धमशुद्धञ्चेति । तत्र शुद्धं सम्यक्त्वं देशघाति, देशघातिरसोपेतत्वात् । अर्धशुद्धं मिश्रमोहनीयमशुद्धन्तु मिथ्यात्वमेतदुभयं सर्वघाति, सर्वघातिरसोपेतत्वात् ॥ ભાવાર્થ - ત્રણ કરણ તો યથાપ્રવૃત્તિ-અપૂર્વ-અનિવૃત્તિ કરણ રૂપ છે. આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિને પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન એક કોટાકોટી પ્રમાણવાળી કરીને, પહેલાં કદી નહિ ભેટેલ એવી સઘન (અત્યંગ ગાઢ) રાગ-દ્વેષાત્મક ગ્રંથિની સમીપમાં જવામાં અનુકૂળ અધ્યવસાય “યથાપ્રવૃત્તિકરણ છે. સઘન રાગ-દ્વેષની ગાંઠને ભેદવામાં કારણભૂત અપૂર્વ અધ્યવસાય “અપૂર્વકરણ છે.” અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વસ્થિતિના ઉદયક્ષણથી ઉપર અતિક્રમણ કરી, ઉપરની સ્થિતિને દબાવીને અંતર્મુહૂર્ત સુધી તે મિથ્યાત્વના પ્રદેશથી વેદનયોગ્ય દળિયાના અભાવમાં કારણભૂત અધ્યવસાય “અનિવૃત્તિકરણ' છે. તથાવિધ તે મિથ્યાત્વના પ્રવેશવેદ્ય દલિકનો અભાવ “અંતકરણ' કહેવાય છે. વિવેચન - “કારણેત્તિ'નો અર્થ એ છે કે- “યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ'-એ ત્રણ કરણો છે. યથાપ્રવૃત્તિકરણનું સ્વરૂપ-આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ રૂપ હોવાથી સાગરોપમ કોટાકોટીમાં અતંર્ગત હોવાથી આયુષ્યકર્મથી ભિન્ન (સિવાય) એમ કહેલ છે. અર્થાત્ અનાભોગ (ઉપયોગ વગર) બનેલ તથાવિધ અધ્યવસાયવિશેષથી આયુષ્યકર્મ ભિન્ન, જ્ઞાનાવરણ આદિ સઘળા કર્મો જુદા જુદા, પલ્યોપમના અસંખ્યાતભાગ હીન એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા થાય છે ત્યારબાદ કઠિન કર્મપટલોથી દૂર કરેલ વિશિષ્ટ વીર્યવાળા પ્રાણીઓ દ્વારા કર્મપરિણામથી પહેલાં નહિ ભેદાયેલ કર્મપરિણામથી જન્ય, દુર્ભેદ્ય, સઘન રાગ-દ્વેષ રૂપી ગાંઠ પ્રાપ્ત કરાય છે. તેવો વિશિષ્ટ અધ્યવસાય, એ યથાપ્રવૃત્તિકરણ' છે. અધિકારીનું વર્ણન - આ યથાપ્રવૃત્તિકરણના અધિકારી (૧) તથાભવ્યતાના પરિપાકવાળા, કાંઈક ન્યૂન અપાઈ પુદ્ગલપરાવર્ત રૂપ સંસાર જેમનો બાકી છે, એવો શુક્લપાક્ષિક જીવ અધિકારી છે. (૨) કૃષ્ણપાક્ષિક જીવ પણ અધિકારી છે. (૩) અભવ્ય જીવ પણ અધિકારી છે. પહેલો અધિકારી ગ્રંથિભેદ કરીને સમ્યકત્વ પામે છે. બીજો અધિકારી ગ્રંથિભેદ કર્યા સિવાય ફરીથી પાછો પડે છે. આ યથાપ્રવૃત્તિકરણના “અથાપ્રવૃત્તકરણ' અને “અપૂર્વપ્રવૃત્તકરણ' એવાં બીજાં નામો છે. (અનાદિકાળથી માંડીને ગ્રંથિસ્થાન સુધીમાં પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય છે.) ગ્રંથિને ઉલ્લંઘનારને જે કરણ હોય, તે કરણ કહે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ३४४ तत्त्वन्यायविभाकरे ઘનીભૂતેતિ વાક્ય-અર્થાત જેઓ ઉંચે ગયેલ, ઘણા દુઃખે કરીને વારી શકાય એવી વીર્યની ભરતીવાળા, ઉત્કર્ષથી અપાઈ પુદ્ગલપરાવર્તની અંદર રહેલ સંસાર હોઈ નજીકમાં મોક્ષસુખવાળા છે, તેઓ પૂર્વે કદી નહિ અનુભવેલ એવી તે ગાંઠને જે વિશિષ્ટ અધ્યવસાયથી ભેદે છે, તે જીવનો અધ્યવસાય “અપૂર્વકરણ' કહેવાય છે. ૦ આ અપૂર્વકરણના પ્રથમ સમયમાં વિશુદ્ધિ જઘન્ય-અલ્પ છેતેની જ ઉત્કૃષ્ટ-અનન્તગુણી વિશુદ્ધિ બીજા સમયમાં જઘન્ય, અનંતગુણી વિશુદ્ધિ ઈત્યાદિ આવા ક્રમથી અંતર્મુહૂર્તની સમાપ્તિ સુધી વિશુદ્ધિ વિચારવી. અર્થાત્ પૂર્વ પૂર્વ સમયની વિશુદ્ધિથી ઉત્તરોત્તર સમયની અનંતગુણી વિશુદ્ધિ અહીં દર્શાવેલ છે. અનિવૃત્તિકરણ-મિથ્યાત્વ' આદિ પદથી સૂત્રમાં “અનિવૃત્તિકરણ'નું સ્વરૂપ કહેલ છે. જેવા પ્રકારના વિશિષ્ટતર વિશુદ્ધ અધ્યવસાયમાં ચડેલો જીવ, અદ્ધા (ઉપશાન્ત અદ્ધા)માંથી સંખ્યાતા ભાગ ગયે છતે, એક સંખ્યાતમો, ભાગ બાકી રહ્યું છતે, મિથ્યાત્વસ્થિતિના ઉદયક્ષણથી ઉપર અંતર્મુહૂર્ત સુધી ઉલ્લંઘન કરી, ઉપરની સ્થિતિને દબાવી અંતર્મુહૂર્તકાળ પરિણામ, તે મિથ્યાત્વના પ્રદેશથી વેદવાયોગ્ય દળિયાના અભાવને કરે છે તે વિશિષ્ટ અધ્યવસાય, એ “અનિવૃત્તિકરણ” કહેવાય છે. ૦ આ અનિવૃત્તિકરણ વડે મિથ્યાત્વમોહનીયકર્મની બે સ્થિતિ થાય છે, એમ જાણવું. ૦ અનિવૃત્તિકરણમાં દાખલ થયેલા સમાનકાળવાર્તા સઘળા જીવોના એક અધ્યવસાય સ્થાનથી નિવૃત્તિ-વ્યાવૃત્તિ થતી નથી, તે “અનિવૃત્તિકર' કહેવાય છે. ૦ આ કરણમાં જેઓ પ્રથમ સમયમાં વર્તેલા, વર્તે છે અને વર્તનારા થશે, તે ત્રિકાલવર્તી સર્વ જીવોનું એક અધ્યવસાય સ્થાન છે. બીજા સમયમાં તે પ્રમાણે જ આ કરણમાં અંતિમ સમય સુધી સમજવું. પરંતુ પ્રથમ સમયવર્તી વિશુદ્ધિ સ્થાનની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયમાં અનંતગુણી વિશુદ્ધિવાળુ અધ્યવસાય સ્થાન આ પ્રમાણે જ અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી સમજવું. (અર્થાત્ વિવલિત કોઈપણ સમયમાં આ કરણસ્થ ત્રણેય કાળના જીવોની પરિણામવિશુદ્ધિ એકસરખી હોય છે. ૦ અનિવૃત્તિકરણના અદ્ધાના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહ્યું મિથ્યાત્વનું અંતરકરણ (ગાબડું પાડવું) કરે છે. અપૂર્વકરણમાં અને અંતરકરણમાં સ્થિતિઘાત, રસઘાત અને ગુણશ્રેણિ સંક્રમ થાય છે. પ્રત્યેક ત્રણ કરણ અંતર્મુહૂર્તના કાળના માનવાળા છે. ત્રણેય કરણોનો કાળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળો જ છે, કેમ કે-અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદો છે. આ પ્રમાણે ટૂંકાણમાં ત્રણ કરણોનું નિરૂપણ કર્યું છતે જ અંતરકરણ પણ સારી રીતે સમજી શકાય છે, માટે તેના સ્વરૂપને કહે છે. “તાદેશ' ઇત્યાદિ વાક્ય. અર્થાત્ તાદશ એટલે અંતર્મુહૂર્તકાલમાનવાળો, એવો અર્થ જાણવો. તેના નિષ્પાદનનો કાળ પણ અંતરકરણ કાળમાં જ છે. તે પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળો છે. અર્થાત્ પ્રથમ સ્થિતિથી કાંઈક ન્યૂન નવા સ્થિતિબંધ અદ્ધા (કાલ)ની સાથે તો સરખો છે. તથાહિ તે આ પ્રમાણે ૦ અંતર્મુહૂર્ત પ્રમાણવાળી પ્રથમ સ્થિતિ અને અંતરકરણ એ બંનેનો એકીસાથે આરંભ કરે છે. અંતકરણ રૂપ ક્રિયાના પ્રથમ સમયથી જ મિથ્યાત્વના અન્ય સ્થિતિબંધનો પ્રારંભ થાય છે અને તે સ્થિતિબંધ તેમજ આ અંતરકરણની ક્રિયા એકીસાથે પૂરી થાય છે. વળી અંતરકરણની ક્રિયાની સાથે ગુણશ્રેણિ સંબંધી Page #382 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૩, સપ્તમ: સિરા: ३४५ સંખ્યાતા ભાગો અંતકરણના દળિયાની સાથે ઉમેરે છે. તેથી આ પ્રમાણે ઉકેરતાં અંતકરણની સ્થિતિની મધ્યમાંથી કર્મપરમાણુ રૂપ દળિયાને લઈ નીચે એટલે પ્રથમ સ્થિતિમાં અને ઉપર એટલે બીજી સ્થિતિમાં પ્રક્ષેપે છે. આ પ્રમાણે સમયે સમયે ત્યાં સુધી પ્રક્ષેપે છે, કે જ્યાં સુધી અંતકરણ સંબંધી સઘળાય તે દલિકનો અંતર્મુહૂર્તમાં ક્ષય થાય છે. અંતકરણથી નીચેની સ્થિતિ “પ્રથમ સ્થિતિ અને ઉપરની સ્થિતિ “દ્વિતિય સ્થિતિ કહેવાય છે. ત્યાં અંતર્મુહૂર્તવાળી પ્રથમ સ્થિતિમાં વર્તતો જીવ, ઉદીરણા પ્રયોગથી પ્રથમ સ્થિતિના દલિકોને ખેંચીને ઉદય સમયમાં (ઉધ્યાવલિકામાં) જે દાખલ કરે છે, તે “ઉદીરણ' છે વળી જે બીજી સ્થિતિમાં રહેલા દલિકોને ઉદીરણા પ્રયોગથી આકર્ષાને ઉદય સમયમાં (ઉદયાવલિકામાં) ફેંકે છે, તે પણ “ઉદીરણા” જ છે. આનું બીજું પ્રસિદ્ધ નામ “આગાલ છે. ૦ ઉદય અને ઉદીરણા વડે પ્રથમ સ્થિતિનો અનુભવ કરતો ત્યાં સુધી જાય છે કે માત્ર બે આવલિકા શેષ (બાકી) રહે ત્યારે આગાલનો વ્યવચ્છેદ થાય છે, ફક્ત ઉદીરણા પ્રવર્તે છે. પ્રથમ સ્થિતિમાં જ્યારે એક આવલિકા બાકી રહે, ત્યારે ઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. ફક્ત ઉદય વડે જ તે ઉદયાવલિકામાં રહેલા દલિકોનો અનુભવ કરે છે. તે છેલ્લી આવલિકા વ્યતિત થઈ જતાં મિથ્યાત્વનો ઉદય પણ બંધ પડી જાય છે, કેમ કે-આગળ વઘઇલિકોનો અભાવ છે. ૦ તે જ સમયે ઉપશાન્ત અદ્ધામાં પ્રવેશ કરે છે. ત્યાં દાખલ થયેલાને (અંતરકરણના) પ્રથમ સમયમાં જ મોક્ષના બીજભૂત (અપૂર્વ આનંદજનક) ઔપથમિક સમ્યકત્વ પામે છે, એવું તાત્પર્ય છે. ૦ પ્રથમ સ્થિતિના અંતિમ સમયમાં (મિથ્યાત્વભાવમાં મિથ્યાષ્ટિપણે રહ્યો થકો જીવ) દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિતોને અનુભાગ (રસ)ના ભેદ તારતમ્યથી શુદ્ધ, અર્ધશુદ્ધ અને (મિશ્ર) અશુદ્ધ રૂપે ત્રણ પ્રકારના કરે છે. તેમાં (૧) શુદ્ધ દલિકો તે સમ્યક્ત્વમોહનીયનો પુંજ છે અને તે દેશઘાતી રસથી યુક્ત હોવાથી દેશાવાતી છે. અર્થાત્ આ પુંજનો રસ વિશિષ્ટ શ્રદ્ધાન રૂપ દેશને રોકે છે, પરંતુ સામાન્ય શ્રદ્ધાનને તે રોકતો નથી. (૨) અર્ધશુદ્ધ દલિકોને મિશ્રમોહનીય પુંજ છે. (૩) અશુદ્ધ દલિકો તે મિથ્યાત્વમોહનીયનો પુંજ છે. (૪) આ બંને પુંજો સર્વઘાતી છે, કેમ કે-તે સર્વઘાતી રસથી યુક્ત છે. એટલે કે તેમાં સર્વાશે શ્રદ્ધાનનો ઘાત કરનારો રસ રહેલો છે. હવે શ્રેણિગત ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. अथ श्रेणिगतं सम्यक्त्वमौपशमिकमुच्यते श्रेणितो मिथ्यात्वमोहनीयानन्तानुबन्धिचतुःकषायाद्युपशमनतः श्रेणिजन्योपशमસખ્યત્વે મવતિ શરૂ श्रेणित इति । यदि चतुर्थपञ्चमषष्ठसप्तमान्यतमगुणस्थानेऽनन्तानुबन्धिनो दर्शनमोहस्य च सर्वोपशमनायामुपशमसम्यक्त्वयुक्त उपशमश्रेणिं जीवस्सम्पद्यते तस्य यदौपशमिकं सम्यक्त्वं तच्छ्रेणिजन्योपशमसम्यक्त्वमुच्यत इति भावः ॥ Page #383 -------------------------------------------------------------------------- ________________ ३४६ तत्त्वन्यायविभाकरे ભાવાર્થ - શ્રેણિથી મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી ચાર કષાય આદિના ઉપશમથી શ્રેણિજન્ય ઉપશમ સમ્યકત્વ થાય છે. વિવેચન - જો ચોથા, પાંચમા, છઠ્ઠા કે સાતમા અર્થાત્ આ ચારમાંથી કોઈ એક ગુણસ્થાનમાં અનંત અનુબંધી અને દર્શનમોહનીયની સર્વ ઉપશમના હોય છે, તે ઉપશમ સમ્યત્વયુક્ત ઉપશમશ્રેણિને જીવ પામે છે. તેનું જે ઔપથમિક સમ્યકત્વ, તે ઉપશમશ્રેણિજન્ય ઉપશમ સમ્યત્વ કહેવાય છે, એમ ભાવ જાણવો. શંકા - આ બે પ્રકારના ઉપશમ સમ્યકત્વને પામનારા બધાય શું આરોહકો જ હોય કે કાંઈ વિશેષ છે? આવી શંકામાં કહે છે કે - ननु द्विविधमुपशमसम्यक्त्वं लभमानाः सर्वे किमारोहका एव स्युरुतास्ति कश्चिद्विशेष इत्याशङ्कायामाह उभयविधसम्यक्त्वात्पततः सास्वादनगुणस्थानं भवति । १४ । उभयविधेति । अस्ति विशेषः, कोऽसौ विशेष इत्याह पतत इति । न सर्वे आरोहका एव, किन्तु पतन्तीति भावः । ननु तर्हि किं तेषां गुणस्थानं भवतीत्यत्राह-सास्वादनेति । सास्वादनमपीति भावः, अत्र तु सास्वादनमुभयविधसम्यक्त्वात्पतत एव भवति नान्येषामिति सूचयितुं तथोक्तिरिति भाव्यम् । उपशमश्रेणितः प्रतिपतन् कश्चिदनन्तानुबन्ध्युदये सास्वादनगुणस्थानं लभते । गुणस्थानमिदं प्रतिपतत एव भवति न त्वारोहतः, मिथ्यात्वगुणस्थानन्तु प्रतिपततोऽपि, मिश्रादीनि च प्रतिपतत आरोहतश्च । एकादशं दशमादारोहत एव, ततोऽग्रे आरोहणाभावात् ततोऽधःपातनियमात् द्वादशादीनि सर्वाणि आरोहत एव, तेभ्यः प्रतिपाताभावात् । प्रथमादन्यानि गुणस्थानानि भव्यस्यैव । ननु सास्वादनादितरेषां गुणस्थानानामूर्ध्वमूर्ध्वमारोहरूपतया गुणस्थानत्वं युक्तं, मिथ्यात्वस्याप्यव्यक्तमिथ्यात्वतो व्यक्तमिथ्यात्वप्राप्त्याऽऽरोहणस्वरूपत्वेन तथात्वं सास्वादनस्य सम्यक्त्वात्प्रपातरूपस्य कथं गुणस्थानत्वमिति चेन्न मिथ्यात्वगुणस्थानापेक्षयाऽस्याऽऽरोहणरूपत्वात् अपार्धपुद्गलपरावर्तावशेषसंसाराणां भव्यानामेवैतद्गुणस्थानेऽधिकारात् । अत्रस्थो जीव एकोत्तरशतबन्धकः, मिर्ध्यात्वनरकत्रिकै केन्द्रियादिजातिचतुष्कस्थावरचतुष्काऽऽतपहुण्डसेवार्त्तनपुंसकवेदरूपषोडशप्रकृतिव्यवच्छेदात् । १. आन्तमौहूर्तिक्यामुपशमाद्धायां जघन्यतस्समयशेषायामुत्कृष्टतः षडावलिकाशेषायां सत्यां कस्यचिन्महाबिभीषिकोत्थानकल्पोऽनन्तानुबन्थ्युदयो भवति, तदुदये चासौ सास्वादनसम्यग्दृष्टिगुणस्थाने वर्त्तते । मिथ्यात्वस्याद्याप्यप्राप्तत्वादव्यक्तमुपशमगुणस्य वेदनादस्य गुणस्थानस्य गुणस्थानत्वमिति भावः ॥ २. एतासां मिथ्यात्वप्रत्ययत्वान्नाग्रिमेषु बन्धः, यत एताः प्रायो नारकैकेन्द्रियविकलेन्द्रिययोग्यत्वादत्यन्ताशुभत्वाच्च मिथ्यादृष्टिरेव बध्नातीति ॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, સનમઃ રિ ३४७ तथा सूक्ष्मत्रिकाऽऽतपमिथ्यात्वोदयव्यवच्छेदानरकानुपूर्व्यनुदयाच्चैकादशोत्तरशतवेदयिता । तीर्थकृत्सत्ताऽसम्भवात् सप्तचत्वारिंशदधिकशतसत्ताकश्च भवति ॥ ભાવાર્થ - બન્ને પ્રકારના સમ્યક્ત્વથી પડનારને “સાસ્વાદન ગુણસ્થાન હોય છે. વિવેચન - હા ! વિશેષ છે, તો કયો વિશેષ છે ? તે કહે છે કે- ‘પડનારને' હોય છે. અર્થાતુ બંને પ્રકારના ઉપશમ સમકિતને પામનારા સઘળા આરોહક નથી જ હોતા પરંતુ પડનારા હોય છે, એવો ભાવ સમજવો. તો પછી તેઓને કયું ગુણસ્થાનક હોય છે? આના જવાબમાં કહે છે કે- “સાસ્વાદન' ઇત્યાદિ પદો, અર્થાત્ બંને પ્રકારના સમકિતથી પડનારને જ સાસ્વાદન ગુણસ્થાનક હોય છે, બીજાઓને નથી હોતું. આમ સૂચન કરવા માટે તથા પ્રકારનું કથન છે, એમ સમજવું. ઉપશમશ્રેણીથી પડતો કોઈ એક આત્મા (અંતર્મુહૂર્તમાનવાળી ઉપશાન્ત અદ્ધા, જઘન્યથી સમય બાકી રહે છતે, ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી છતાં, કોઈ એકને મહાબિભીષિકા (ભય)ના ઉત્થાન સરખો અનંતાનુબંધીનો ઉદય થાય છે. તેનો ઉદય થયે છતે આ જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિગુણસ્થાનમાં વર્તે છે. હજુ સુધી મિથ્યાત્વગુણસ્થાન પ્રાપ્ત નહિ કરેલું હોવાથી અને અવ્યક્ત ઉપશમગુણનું વદન હોવાથી આ ગુણસ્થાનનું ગુણસ્થાનપણું છે.) અનંતાનુબંધીનો ઉદય થતાં સાસ્વાદન ગુણસ્થાન મેળવે છે. આ ગુણસ્થાન પડનારને જ હોય છે, ચડનારને નહિ. મિથ્યાત્વગુણસ્થાન તો પડનારને પણ હોય છે. મિશ્ર આદિ ગુણસ્થાનો પડનારને અને ચડનારને હોય છે. અગિયારમું ગુણસ્થાન દશમાંથી ચડનારને હોય છે. તેનાથી આગળ આરોહણનો (ઉપશમશ્રેણીવાળાને) અભાવ હોવાથી અને ત્યાંથી અધઃપતનનો નિયમ હોવાથી બારમા વગેરે સઘળા ગુણસ્થાનો ચડનારને (ક્ષપકશ્રેણીવાળાને) હોય છે, કેમ કે તે બારમા વગેરે ગુણસ્થાનોથી પતનનો અભાવ છે. પ્રથમ ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનો ભવ્ય જીવને હોય છે. શંકા - સાસ્વાદન સિવાયના બીજા ગુણસ્થાનોનું ઉત્તરોત્તર આરોહણરૂપપણું હોવાથી ગુણસ્થાનપણું વ્યાજબી છે. વળી મિથ્યાત્વનું અવ્યક્ત મિથ્યાત્વમાંથી વ્યક્ત મિથ્યાત્વની પ્રાપ્તિની અપેક્ષાએ આરોહણ સ્વરૂપપણું હોઈ શું ગુણસ્થાનપણું યુક્ત છે ? સમાધાન - મિથ્યાત્વગુણસ્થાનની અપેક્ષાએ આસાસ્વાદનનું આરોહણરૂપપણું હોઈ, અપાઈ પુદ્ગલપરાવર્ત રૂપ શેષ સંસારવાળા ભવ્યોને જ આ ગુણસ્થાનમાં અધિકાર હોવાથી ગુણસ્થાનપણું યુક્ત છે. ૦ આ સાસ્વાદન ગુણસ્થાનમાં રહેલો જીવ ૧૦૧ અર્થાત્ ૧૧૭માંથી ૧૦૧ કર્મપ્રકૃતિઓના બંધનો કર્તા છે. કેમ કે-૧-મિથ્યાત્વ, ૪-નરકત્રિક, ૮-એકેન્દ્રિય આદિ ચાર જાતિઓ, ૧૨-સ્થાવરચતુષ્ક, ૧૩આતપ, ૧૪-હુંડ, ૧૫-સેવાર્તા અને ૧૬-નપુંસકવેદ રૂપ ૧૬ પ્રકૃતિઓનો વિચ્છેદ છે. (આ સોળ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વના નિમિત્તે બંધાતી હોઈ આગળના ગુણસ્થાનોમાં આ સોળનો બંધ નથી, કારણ કેઆ સોળને પ્રાયઃ નારક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય યોગ્ય હોવાથી અને અત્યંત અશુભ હોવાથી મિથ્યાષ્ટિ જ બાંધે છે.) Page #385 -------------------------------------------------------------------------- ________________ ३४८ तत्त्वन्यायविभाकरे ૦ તેમજ ૩-સૂક્ષ્મત્રિક, ૪-આતપ અને પ-મિથ્યત્વના ઉદયનો વ્યવચ્છેદક હોવાથી, ૬-નરક આનુપૂર્વીના ઉદયનો અભાવ હોવાથી ૧૧૧ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો છે. ૦ શ્રી તીર્થંકરનામકર્મની સત્તાનો અસંભવ હોવાથી ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો હોય છે. સભ્યમિથ્યાર્દષ્ટિ જેનું બીજું નામ છે, એવું ત્રીજું મિશ્રગુણસ્થાન तृतीयं मिश्रगुणस्थानं सम्यङ्मिथ्यादृष्टिगुणस्थानापराभिधं निरूपयति— मिश्रमोहनीयकर्मोदयादन्तर्मुहूर्त्तस्थितिकोऽर्हदुदिततत्त्वेषु द्वेषाभावो मिश्रगुणस्थानम् । यथान्नापरिचितनारिकेलद्वीपनिवासिमनुजस्यान्ने । अत्र जीवो नायुर्बध्नाति न वा म्रियते । अपि तु सम्यक्त्वं मिथ्यात्वं वाऽवश्यं याति । १५ । मिश्रेति । मिश्रमोहनीयकर्मोदयाद्दर्शनमोहनीयप्रकृतिविशेषोदयात् जीवेऽन्तर्मुहूर्त्तकालं लब्धौपशमिकसम्यक्त्वेन मिथ्यात्वमोहनीयं कर्म शोधयित्वा कृतत्रिपुञ्जमध्येऽर्धविशुद्धपुञ्जोदयतोऽर्धविशुद्धं यत्समतया सम्यक्त्वं मिथ्यात्वञ्च भवेद्येन नार्हदुदिततत्त्वेषु कश्चन द्वेषो न वा प्रीतिस्तन्मिश्रगुणस्थानमित्यर्थः, मिश्रत्वञ्चाऽस्योभयभावयोरेकरूपत्वात्, जात्यन्तरमेतत् बडवाखरयोस्संयोगेन जातस्य जात्यन्तराश्वतरवत्, दधिगुडसंयोगेन रसविशेषवच्च । समतायां निदर्शनमाह-यथेति । तस्य ह्यन्ने न द्वेषो न वा प्रीतिस्तद्वदिदमिति भावः । गुणस्थानेऽत्र जीवः किं करोतीत्यत्राह - अत्रेति । अस्मिन् गुणस्थान इत्यर्थः । तत्र हेतुमाहअपित्विति । अस्यान्तर्मुहूर्त्तस्थितिकत्वाद्भावान्तरगमनमावश्यकं तत्रैव चायुर्बन्धो मरणञ्चेति भावः एवं क्षीणमोहे सयोगिन्यपि न मरणसम्भवश्शेषाणि मरणयोग्यानि गुणस्थानानि, तत्रापि मिथ्यात्वसास्वादनाविरतसम्यग्दृष्टिरूपाणि गुणस्थानानि जीवेन सहोपयान्ति परभवं, नापराण्यष्टाविति बोध्यम् । अत्र मिथ्यात्ववत एव मिश्रगमनमिति सिद्धान्तमतम्, कार्मग्रन्थिकमते तु विहितविभागस्य सम्यक्त्ववतस्सम्यक्त्व प्रच्युतस्याष्टविंशतिसत्कर्मणो मिथ्यात्वनो वाऽर्धविशुद्धः पुञ्जो यदोदेति तदाऽर्धविशुद्धा भगवदर्हदुदिततत्त्वश्रद्धा जायत इत्यतस्सम्यक्त्वात्प्रच्युतस्यापि मिश्रगमनमिति ॥ एतद्गुणस्थानस्थो जीवश्चतुस्सप्ततेर्बन्धकः, तिर्यक्त्रकस्त्यानद्धित्रिकदुर्भगदुःस्वरानादेयानन्तानुबन्धिमध्याकृतिमध्यसंहननचतुष्कनीचैर्गोत्रोद्योता प्रशस्तविहायोगतिस्त्रीवेदव्यवच्छेदान्मनुष्यदेवायुषोबन्धाच्च । वेदयिता शतस्य, मिश्रोदयाद्देवमनुष्यतिर्यगानुपूर्व्यनुदयादनन्तानुबन्धिस्थावरैकेन्द्रियविकलत्रिकोदयव्यवच्छेदाच्च । सप्तचत्वा रिंशदुत्तरशतसत्ताकश्च भवति, तीर्थकृत्सत्ताभावात् ॥ Page #386 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૫, સપ્તમ: શિર : ३४९ ભાવાર્થ - મિશ્રમોહનીયકર્મના ઉદયથી અંતર્મુહૂર્તની સ્થિતિવાળું શ્રી જિનેશ્વરકથિત તત્ત્વો પ્રતિ દ્વેષનો અભાવ, એ “ મિશ્રગુણસ્થાન છે. જેમ અન્નથી અપરિચિત નાળિયેર દ્વિપનિવાસી મનુષ્યનો અન્ન પ્રતિ લેષનો અભાવ, આ ગુણસ્થાનમાં જીવ આયુષ્ય બાંધતો નથી કે મરતો નથી, પરંતુ સમ્યકત્વગુણસ્થાનમાં કે મિથ્યાત્વગુણસ્થાનમાં નિયમા જાય છે. વિવેચન - દર્શનમોહનીય પ્રકૃતિ વિશેષ રૂપ મિશ્રમોહનીયકર્મના ઉદયથી જીવમાં, અંતર્મુહૂર્તકાળ પર્યત પ્રાપ્ત ઔપથમિક સમ્યકત્વ દ્વારા મિથ્યાત્વમોહનીયકર્મને શુદ્ધ કરી રહેલા ત્રણ પુંજોના મધ્યમાં અર્ધવિશુદ્ધક નામક પુંજના ઉદયથી અર્ધવિશુદ્ધ એટલે જે સમાનતાથી સમ્યકત્વ અને મિથ્યાત્વ થાય, તે અર્ધવિશુદ્ધ પુંજ છે; જેથી શ્રી અરિહંત ભગવંતકથિત તત્ત્વો પ્રતિ કોઈ દ્વેષ નથી કે પ્રીતિ નથી, તે મિશ્રગુણસ્થાન છે એવો અર્થ સમજવો. ૦ આ મિશ્રગુણસ્થાનમાં રહેલું મિશ્રપણે બંને (સમ્યકત્વ અને મિથ્યાત્વ) ભાવોની એકરૂપતા છે. આ એક જાત્યંતર (જુદી જાતિ) છે. જેમ કે-ઘોડી અને ગધેડાના સંયોગથી જન્મેલ જુદી જાતિ રૂપ ખચ્ચર અને દહીં અને ગોળના સંયોગથી વિશિષ્ટ (જુદા-વિચિત્ર) રસ. સમાનતાના વિષયમાં દષ્ટાન્ત-યથેત્તિ' પદવાક્યથી કહે છે કે- તે નાળિયેર દ્વીપનિવાસીને જેમ અન્ન પ્રતિ દ્વેષ નથી હોતો કે પ્રીતિ પણ હોતી નથી, તેમ અહીં સમજવું. આ ગુણસ્થાનમાં જીવ શું કરે છે? તો અત્રેતિ પદથી કહે છે. આ ગુણસ્થાનમાં જીવ આયુષ્ય (પરભવનું આયુષ્ય) બાંધતો નથી કે મરતો નથી. પરંતુ આ મિશ્રગુણસ્થાનની અંતર્મુહૂર્તની સ્થિતિ હોવાથી, માવાંતર રૂપ ગુણસ્થાનાંતર આવશ્યક થાય છે. અર્થાત્ ગુણસ્થાનાંતર રૂપ સમ્યકત્વ કે મિથ્યાત્વમાં જીવ જાય છે. ત્યાં જ આયુષ્યનો બંધ અને મરણ થાય છે, એવો ભાવ સમજવો. આ પ્રમાણે ક્ષીણ-મોહમાં-સુયોગી ગુણસ્થાનમાં પણ મરણનો સંભવ નથી. બાકીના ગુણસ્થાનો મરણયોગ્ય છે. તેમાં પણ મિથ્યાત્વ-સાસ્વાદન-અવિરત સમ્યગ્દષ્ટિ રૂપ ગુણસ્થાનો જીવની સાથે પરભવમાં જાય છે. બીજા આઠ જતાં નથી, એમ જાણવું. અહીં મિથ્યાત્વવાળાનું જ મિશ્રમાં ગમન છે, એમ સિદ્ધાંતમત છે. કર્મગ્રંથિકમતમાં તો, વિભાગ કરનાર સમ્યક્ત્વવાળાને અથવા સમ્યકત્વથી પડેલા અને મોહનીયની ૨૮ કર્મપ્રકૃતિની વિદ્યમાનતાવાળા મિથ્યાત્વીને અર્ધવિશુદ્ધ પુંજ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે અર્ધવિશુદ્ધ શ્રી અરિહંત ભગવંતકથિત તત્ત્વની શ્રદ્ધા પેદા થાય છે, માટે સમ્યત્વથી પડેલાનું પણ મિશ્રમાં ગમન છે. આ ગુણસ્થાનમાં રહેલો જીવ, ૭૪ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે, કેમ કે-૩ તિર્યંચત્રિક, ૬સ્યાનદ્વિત્રિક, ૭-દુર્ભગ, ૮-દુઃસ્વર, ૮-અનાદેય, ૧૩-અનંતાનુબંધી, ૧૭-મધ્ય આકૃતિ ચાર, ૨૧ મધ્ય સંહનન ચાર, ૨૨-નીચ ગોત્ર, ૨૩-ઉદ્યોત, ૨૪ અશુભ વિહાયોગતિ, ૨૫-સ્ત્રીવેદનો વ્યવચ્છેદ છે તથા ૨૬-મનુષ્ય આયુષ્ય અને ૨૭-દેવ આયુષ્યના બંધનો અભાવ છે. ૦ ૧૦૦ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો થાય છે, કેમ કે-મિશ્ર મોહનીયના ઉદયનો પ્રક્ષેપ છે-દેવ આનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને તિર્ય આનુપૂર્વીના ઉદયનો અભાવ છે. ૪-અનંતાનુબંધી, પ-સ્થાવર, ૬એકેન્દ્રિય અને ૯-વિકસેન્દ્રિયત્રિકના ઉદયનો વ્યવચ્છેદ છે. ભાવ છે Page #387 -------------------------------------------------------------------------- ________________ ३५० तत्त्वन्यायविभाकरे ૦ ૧૪૭ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો હોય છે, કેમ કે-તીર્થંકરની સત્તાનો અભાવ છે. अथ चतुर्थं गुणस्थानमाह सम्यक्त्वे सत्यप्रत्याख्यानावरणकषायोदयेन सावद्ययोगात्सर्वथाऽविरमणमविरतसम्यग्दृष्टिगुणस्थानम् । उत्कृष्टतो मनुजभवाधिकषट्षष्टिसागरोपमस्थितिकमिदम् । सम्यक्त्वञ्च भव्यसंज्ञिपञ्चेन्द्रियाणां निसर्गादुपदेशाद्वा भवति । उत्कृष्टतोऽपार्थपुद्गलपरावर्त्तावशिष्टसंसाराणामेतद्भवेत् । जघन्यतस्तद्भवमुक्तिगामिनोऽपि । १६ । सम्यक्त्वे सतीति । यत्राप्रत्याख्यानकषायोदयाज्जीवः सावद्ययोगप्रत्याख्यानं सुन्दरमिति जानन्नपि न पालयति केवलं सम्यक्त्वमात्रमनुभवति तादृशमित्यर्थः । इदमुक्तं भवति यो हि पूर्वोदितौपशमिकसम्यग्दृष्टिः शुद्धदर्शनमोहपुञ्जोदयवर्ती वा क्षायोपशमिकसम्यग्दृष्टिः, क्षीणदर्शनसप्तको वा क्षायिकसम्यग्दृष्टिविरतिप्रत्ययं दुरन्तनरकादिदुःखफलकं कर्मबन्धं, सावद्ययोगविरतिञ्च परममुनिप्रणीतसिद्धिसौधाध्यारोहनिःश्रेणिकल्पां जानन्नपि न विरतिमभ्युपगच्छति न च तत्पालनाय यततेऽप्रत्याख्यानावरणोदयेन विघ्नितत्वात्, ते ह्यल्पमपि प्रत्याख्यानमावृण्वन्ति, स इहाविरतसम्यग्दृष्टिरुच्यत इति । मिथ्यात्वमोहनीयस्योदीर्णस्य क्षयादनुदीर्णस्योपशमाच्च निर्वृत्तं सम्यक्त्वं क्षायोपशमिकसम्यक्त्वमुच्यते, यदुदयामागतं मिथ्यात्वं तद् वेदितत्वात्क्षीणं यत्तु शेषं सत्तायामनुदयगतं वर्त्तते तदुपशान्तमुपशान्तं नाम विष्कम्भितोदयभावमपनीतमिथ्यात्वस्वभावञ्च शेषमिथ्यात्वं, अत्र च मिथ्यात्वमिश्र - पुञ्जावाश्रित्य विष्कम्भितोदयं शुद्धपुञ्जमाश्रित्यापनीतमिथ्यात्वस्वभावमिति बोध्यम् । यद्यप्यौपशमिकेऽपि उदीर्णमिथ्यात्वस्य क्षयोऽनुदीर्णस्य चोपशमोऽस्ति तथाप्यत्र क्षायोपशमिकसम्यक्त्वे मिथ्यात्वं प्रदेशोदयेन वेद्यते, तत्र तदपि नेति विशेषोऽवसेयः । अत्र शोधितमिथ्यात्वपुद्गला यथावस्थिततत्त्वरुच्यध्यवसायात्मकदृष्टेः सम्यक्त्वावारका न भवन्त्यतस्तेऽप्युपचारेण सम्यक्त्वमुच्यन्त इत्यपि बोध्यम् । अनन्तानुबन्धिकषायचतुष्कक्षयानन्तरं मिथ्यात्वमिश्रसम्यक्त्वपुञ्जलक्षणे त्रिविधेऽपि दर्शनमोहनीये सर्वथा क्षीणे सति क्षायिकं सम्यक्त्वं भवति ॥ अस्य गुणस्थानस्योत्कृष्टां स्थितिमाह - उत्कृष्टत इति मनुजभवेति । क्षायोपशमिकमाश्रित्येदम्, क्षायिकमाश्रित्य तु त्रयस्त्रिंशत्सागरोपमाणि साधिकानि । कश्चिदितः स्थानादुत्कृष्टस्थितिष्वनुत्तरविमानेषूत्पन्नः, तत्र चाऽविरतसम्यग्दृष्टित्वेन त्रयस्त्रिशत्सागरोपमाणि स्थितस्ततश्च्युत्वाऽत्राऽप्याऽऽयातो यावदद्यापि विरतिं न लभते तावात्तद्भावेनैव स्थित इति मनुष्यभवसम्बद्धकतिपयवर्षाधिकत्रयस्त्रिंशत्सागरोपमत्वं विज्ञेयम् । Page #388 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १६, सप्तमः किरणः ३५१ कस्य कथं सम्यक्त्वमुपजायत इत्यत्राह-भव्येति । भव्यसंज्ञिपञ्चेन्द्रियप्राणिनो यथावद्भगवदुदितेषु जीवादिपदार्थेषु निसर्गादासादितसुनिर्मलत्वगुणरूपात्मस्वभावात्, उपदेशाद्वा सद्गुरूपदिष्टशास्त्रश्रवणाद्वा सम्यक्श्रद्धास्वरूपं सम्यक्त्वं समुन्मिषतीति भावः । दशविधमेतत् सम्यक्त्वमात्रस्य निसर्गोपदेशाज्ञासूत्रबीजाभिगमविस्तारक्रियासंक्षेपधर्मप्रयुक्तत्वात् । उपदेशादिकमन्तरेण क्षयक्षयोपशमादिना जीवाजीवादिपदार्थविषयिणी रुचिनिसर्गसम्यक्त्वम् । परोपदेशप्रयुक्तजीवादिपदार्थाभिरुचिरुपदेशसम्यक्त्वं, सर्वज्ञाज्ञयैव धर्मानुष्ठानविषया रुचिराज्ञासम्यक्त्वं, सूत्राध्ययनाभ्यासजन्यविशिष्टज्ञानतो जीवादिविषयिणी रूचिस्सूत्रसम्यक्त्वं, एकेन पदेनानेकपदार्थप्रतिसन्धानद्वारा प्रसरणशीला रुचिर्बीजसम्यक्त्वं, अर्थः सकलसूत्रविषयिणी रुचिरभिगमसम्यक्त्वं, सर्वप्रमाणनयजन्यसर्वद्रव्यभावविषया रुचिविस्तारसम्यक्त्वं, दर्शनज्ञानचारित्रतपोविनयाद्यनुष्ठानविषयिणी रुचिः क्रियासम्यक्त्वं, अनभिगृहीतकुदृष्टेः प्रवचनानिष्णातस्य निर्वाणपदमात्रविषयिणी रुचिः संक्षेपरुचिः, धर्मपदवाच्यविषयकरुचिर्धर्मसम्यक्त्वमिति ॥ कदा तद्भवतीत्यत्राह-उत्कृष्टत इति । सम्यग्दृष्टीनां सर्वेषां किञ्चिन्न्यूनापार्धपुद्गलपरावर्त्तमात्रमेव संसारस्यावशेषात्, सोऽपि तीर्थकरादिकृताशातनाबहुलानामेव, न तु सर्वेषामिति भावः । जघन्यत इति, तस्मिन्नेव भवे मुक्तिगामिनोऽपीत्यर्थः ॥ अत्रस्थो जीवस्सप्तसप्ततेर्बन्धकस्तीर्थकृदायुर्द्विकस्य च बन्धात् । चतुरुत्तरशतस्य वेदयिता मिश्रोदयव्यवच्छेदात् । आनुपूर्वीचतुष्कसम्यक्त्वोदयाच्च । अष्टत्रिंशदधिकशतसत्ताकश्च । उपशमकस्तु चतुर्थादेकादशं यावत्सर्वत्राष्टचत्वारिंशदधिकशतसत्ताकः क्षपकस्य तु सत्ता तद्गुणस्थाने दर्शयिष्यते ॥ ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનભાવાર્થ - સમ્યકત્વ હોય છતે અપ્રત્યાખ્યાન આવરણ રૂપ કષાયના ઉદયથી, સાવઘયોગથી અને સર્વથા અવિરમણ (અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન) ઉત્કૃષ્ટથી મનુષ્યભવથી અધિક ૬૬ સાગરોપમાં સ્થિતિવાળું આ છે. સમ્યકત્વ, ભવ્ય-સંજ્ઞિપંચેન્દ્રિયોને નિસર્ગથી કે ઉપદેશથી થાય છે. ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગલપરાવર્ત રૂપ સંસાર જેઓને અવશિષ્ટ હોય છે, તેઓને આ સમ્યકત્વ થાય છે. જઘન્યથી તે જ ભવમાં भोक्षे नारने ५५ थाय छे. -- વિવેચન - જે સમ્યકત્વની હાજરીમાં અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી જીવ સાવદ્ય વ્યાપારનું પ્રત્યાખ્યાન સુંદર-સત્ય છે, એમ જાણતો હોવા છતાં પણ પાલન કરી શકતો નથી. ફક્ત સમ્યકત્વ માત્રનો અનુભવ કરે છે તેવું સમકિત હોય છે. १. बद्धतीर्थकृन्नामकर्मणोऽबद्धायुषः प्राप्तक्षायिकसम्यक्त्वस्यापेक्षयेदम् ॥ Page #389 -------------------------------------------------------------------------- ________________ ३५२ तत्त्वन्यायविभाकरे કહેવાનો આશય એવો છે કે-જે પૂર્વકથિત ઔપથમિક સમ્યગ્દષ્ટિ અથવા શુદ્ધ થયેલ દર્શનમોહના પુજના ઉદયમાં વર્તમાન ક્ષાયોપેશિક સમ્યગ્દષ્ટિ અથવા દર્શનસપ્તકનો ક્ષય કરનાર, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અવિરતિના નિમિત્તથી જન્ય, દુરંત-નરક આદિ દુઃખ રૂપ ફળજનક કર્મબંધને અને પરમ મુનિપ્રણીત મોક્ષમહેલમાં ચડવામાં નિસરણી જેવી સાવઘયોગ વિરતિને જાણતો હોવા છતાં વિરતિનો સ્વીકાર કરી શકતો નથી. તેના પાલન માટે પ્રયત્ન કરી શકતો નથી, કેમ કે-અપ્રત્યાખ્યાન રૂપ આવરણના ઉદય દ્વારા વિરતિ રોકાયેલ છે. તે અપ્રત્યાખ્યાન કષાયો થોડા પણ પચ્ચકખાણને આવરે છે, માટે જ તે અહીં “અવિરત સમ્યગ્દષ્ટિ' કહેવાય છે. ૦ ઉદય પામેલ મિથ્યાત્વમોહનીયના ક્ષયથી અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વના ઉપશમથી બનેલ સમ્યકત્વ “ક્ષાયોપથમિક સમ્યકત્વ' કહેવાય છે. જે ઉદયમાં આવેલ મિથ્યાત્વ, તે વેદિત હોવાથી ક્ષીણ છે, પરંતુ જે બાકી રહેલ ઉદયમાં નહિ આવેલ સત્તામાં વર્તે છે, તે ઉપશાન્ત કહેવાય છે. ઉપશાન્ત એટલે વિખંભિત (દબાયેલ)-ઉદયભાવવાળું અને અપનીત (દૂર કરેલ) મિથ્યાત્વ સ્વભાવવાળું શેષ મિથ્યાત્વ “ઉપશાન્ત' કહેવાય છે. અહીં મિથ્યાત્વપુંજ અને મિશ્રપુંજની અપેક્ષાએ વિષ્ફભિત ઉદયભાવવાળું અને શુદ્ધ પુંજની અપેક્ષાએ અપનીત મિથ્યાત્વભાવવાળું શેષ મિથ્યાત્વ કહેવાય છે, એમ સમજવું. ૦જો કે ઔપશમિકમાં પણ ઉદય પામેલ મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વનો ઉપશમ છે, તો પણ અહીં ક્ષાયોપથમિક સમકિતમાં મિથ્યાત્વ પ્રદેશ ઉદયથી વેદાય છે. ત્યાં ઔપશમિક સમકિતમાં તે પ્રદેશોદય પણ નથી, આવો વિશેષ ભેદ સમજવો. ૦ અહીં ક્ષાયોપથમિક સમકિતમાં શુદ્ધ કરેલા મિથ્યાત્વના પુદ્ગલો, યથાર્થ તત્ત્વરૂચિ રૂપ અધ્યવસાય આત્મક સમ્યકત્વને રોકનારા થતા નથી, તેથી તેઓ પણ (શુદ્ધ પુંજ રૂપ પુદ્ગલો પણ) ઉપચારથી (વ્યવહારથી) સમ્યકત્વ તરીકે કહેવાય છે, એમ સમજવું. ૦ અનંતાનુબંધી ચાર કષાયોના ક્ષય બાદ મિથ્યાત્વપુંજ, મિશ્રપુંજ અને સમ્યકત્વપુંજ રૂપ ત્રણ પ્રકારવાળું પણ દર્શનમોહનીય સર્વથા ક્ષીણ થયે છતે ક્ષાયિક સમ્યક્ત થાય છે. ૦ આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન-લાયોપથમિક સમકિતની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી મનુષ્યભવ અધિક ૬૬ સાગરોપમ સ્થિતિવાળું આ છે. ૦ ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએ સાધિક ૩૩ સાગરોપમપ્રમાણ સ્થિતિ છે. તે આ પ્રમાણે-કોઈ એક સ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયેલો અને ત્યાં અવિરત સમ્યગ્દષ્ટિપણાએ ૩૩ સાગરોપમ સુધી રહેલો, ત્યાંથી અવીને અહીં પણ આવેલો હજુ પણ જયાં સુધિ વિરતિને પામેલો-પામતો નથી, ત્યાં સુધી તે ભાવથી જ રહેલો છે, એમ ભાવ સમજવો. [અહીં આઠ વર્ષનો માનવી લાયોપથમિક પામી, દીક્ષા ગ્રહણ કરી, આઠ વર્ષ ન્યૂન પૂર્વકોટી વર્ષો દીક્ષા પાળી, ક્ષાયોપથમિક સમ્યક્ત્વ સહિત વિજય આદિમાં ઉત્પન્ન થાય; અને ત્યાં ૩૩ (૨૨) સાગરોપમની સ્થિતિવાળું આયુષ્ય પૂર્ણ કરી, ફરીથી મનુષ્ય થઈ, પૂર્વોક્ત કથન પ્રમાણે દીક્ષા ગ્રહણ કરે Page #390 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૬, સનમ: વિર: ३५३ અને મરીને તે જ વિમાનમાં ઉત્પન્ન થાય; તેમજ ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી મનુષ્ય થાય અને જો દીક્ષા લે, તો તે જ ભવમાં તે મોક્ષે જાય. આ પ્રમાણે ૬૬ સાગરોપમકાળ ઉપરાંત ત્રણ પૂર્વકોટી વિશેષ જેટલો વખત ક્ષાયોપથમિકની સ્થિતિ થાય.] (આ ગુણસ્થાનની સ્થિતિ સાધિક ૩૩ સાગરોપમ છે. દેશનક્રોડ પૂર્વ પ્રમાણ અધિક જાણવી, કારણ કેપૂર્વભવે ચારિત્ર પાળી, અનુત્તર વિમાનનું આયુષ્ય બાંધી, મૃત્યુ પામતાં સમકિતગુણઠાણું પામી, અનુત્તરમાં જઈ, ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, પુનઃ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થાય. તે ચારિત્ર લઈને ઉપરને ગુણઠાણે ચડે તેટલો સર્વ વખત એકલું ચોથું ગુણસ્થાન જ હોય છે. તે પહેલાં છઠું સાતમું યાવત્ અગિયારમું ગુણસ્થાન હતું અને તે પછી પણ ગુણસ્થાન પરાવર્તન પામે છે.) (ક્ષાયિક સમતિ, ભવસ્થ જીવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમથી કાંઈક અધિક અથવા અભવસ્થ જીવની અપેક્ષાએ અનંતકાળ.) મનુષ્યભવ સંબંધી કેટલાક વર્ષ અધિક ૩૩ સાગરોપમપણું જાણવું. કોને કેવી રીતે સમ્યકત્વનો સંભવ? ભવ્ય-સંજ્ઞિપંચેન્દ્રિય પ્રાણીને ભગવંતકથિત યથાર્થ જીવ આદિ પદાર્થોમાં સ્વાભાવિક પ્રાપ્ત કરેલ અત્યંત નિર્મળતારૂપ આત્મસ્વભાવથી અથવા ઉપદેશથી-સુગુરુએ ઉપદેશેલ શાસ્ત્રના શ્રવણથી સમ્યફ શ્રદ્ધાસ્વરૂપ સમ્યકત્વ પ્રગટ થાય છે, એવો ભાવ છે. ૦ આ સમ્યક્ત્વ દશ પ્રકારવાળું છે, કેમ કે- નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મજન્ય છે. (૧) નિસર્ગ સમ્યકત્વ-ઉપદેશ આદિ સિવાય જાતિસ્મરણ આદિ જન્ય ક્ષય ક્ષયોપશમ આદિ દ્વારા શ્રી જિનકથિત જીવ-અજીવ આદિ વિષયક રૂચિ ‘નિસર્ગ સમ્યકત્વ.' (૨) સર્વજ્ઞ કે છઘસ્થ ગુરુરૂપ પરના ઉપદેશથી જન્ય જીવ આદિ તત્ત્વવિષયક રૂચિ “ઉપદેશ સમ્યકત્વ.” (૩) શ્રી સર્વજ્ઞ-જિનેશ્વરની આજ્ઞા-પ્રવચન દ્વારા જ ધર્માનુષ્ઠાનના વિષયવાળી રૂચિ “આજ્ઞારૂચિ.” (૪) સૂત્રના અધ્યયનના અભ્યાસથી જન્ય વિશિષ્ટ જ્ઞાન દ્વારા જીવ આદિ વિષયવાળી રૂચિ સમ્યક્ત્વ.” (૫) એક પદની રૂચિ-બોધ થતાં અનેક સમસ્ત પદાર્થ પ્રતિ સંધાન દ્વારા વ્યાપક થવાના સ્વભાવવાળી રૂચિ “બીજસમ્યક્ત્વ.” અર્થાત્ એક પદની રૂચિ અનેક પદની રૂચિજનક બને છે. . (૬) અભિગમરૂચિ-અર્થની અપેક્ષાએ સકળ સૂત્રના વિષયવાળી રૂચિ “અભિગમ સમ્યકત્વ.” અર્થાત્ આગમોના અર્થજ્ઞાન દ્વારા થતી આ રૂચિ છે. (૭) વિસ્તારરૂચિ-સકલ પ્રમાણ-નયજ્ઞાન દ્વારા અન્ય સર્વ દ્રવ્ય-ભાવ(પર્યાય)ના વિષયવાળી રૂચિ વિસ્તાર સમ્યત્વ.” Page #391 -------------------------------------------------------------------------- ________________ ३५४ तत्त्वन्यायविभाकरे (૮) દર્શન આચાર-જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપ આચાર, વિનય આદિ અનુષ્ઠાનોના વિષયવાળી રૂચિ “ક્રિયા સમ્યક્ત્વ.” (૯) જેને પરદર્શનનો આગ્રહ કે જ્ઞાન નથી અને જે જૈન પ્રવચનમાં નિષ્ણાત નથી, એવા જીવની નિર્વાણપદ માત્રના વિષયવાળી રૂચિ “સંક્ષેપ સમ્યકત્વ.” (૧૦) ધર્મપદથી વાચ્ય-અર્થના વિષયવાળી રૂચિ ધર્મ સમ્યકત્વ.' સમકિતની ઉત્પતિનો કાળ| સર્વ સમ્યગ્દષ્ટિઓને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન કેવળ અપાઈ પુદ્ગલપરાવર્ત રૂપ સંસાર જ બાકી રહેલ હોવાથી, તે ઉત્કૃષ્ટ અવિશિષ્ટ કાળ પણ તીર્થકર આદિની કરેલ ઘણી આશાતનાથી ભારેકર્મી જીવો માટે જ સમજવો. બધા સમ્યગ્દષ્ટિઓને માટે નહિ, એવો ભાવ સમજવો. ૦ જઘન્યથી તે જ ભવમાં મુક્તિગામીને પણ સમ્યકત્વ થાય છે. ૦ આ ચોથા ગુણસ્થાનમાં રહેલો જીવ તીર્થકર નામકર્મ તથા દેવાયુષ્ય અને મનુષ્ય આયુષ્ય-એ ત્રણ પ્રકૃતિ બાંધતો હોવાથી ૭૭ કર્મપ્રકૃતિનો બંધક છે. ૦મિશ્રમોહનીયના ઉદયનો વિચ્છેદ થવાથી અને ચાર આનુપૂર્વ તથા સમ્યક્ત્વમોહનીય-એમ પાંચનો ઉદય થવાથી ૧૦૪ કર્મપ્રકૃતિના ઉદયવાળો હોય છે. ૦ (અહીંથી ઉપશમક અને ક્ષપક-એવા બે જીવના ભેદ પડવાથી ઉપશમક જીવને તો ચારથી અગિયારમા ગુણસ્થાન સુધી ૧૪૮ પ્રકૃતિની સત્તા હોય છે અને ક્ષેપકને તો દરેક ગુણસ્થાનમાં જુદી જુદી સત્તા દર્શાવાશે. અહીં ૧૩૮ની સત્તા કહી છે, તે ત્રણ આયુષ્ય અને અનંતાનુબંધી ચાર, મિથ્યાત્વ, મિશ્ર, સમ્યક્ત્વ રૂપ સપ્તકના ક્ષેપકની અપેક્ષાએ ક્ષય થયેલા હોવાથી ૧૪૮–૧૦=૧૩૮ કર્મપ્રકૃતિની સત્તા; અર્થાત્ જેણે શ્રી તીર્થંકર નામકર્મ બાધ્યું છે અને જેણે આયુષ્ય બાબું નથી, એવા ક્ષાયિક સમકિતવાળાની અપેક્ષાએ ૧૩૮ની સત્તા છે, એમ કહેવું ખોટું નથી. सम्प्रति पञ्चमं गुणस्थानं दर्शयति प्रत्याख्यानकषायोदयात्सर्वसावद्यस्यैकदेशाद्विरतस्य जघन्यमध्यमोत्कृष्टान्यतमवद्विरतिधर्मावाप्तिर्देशविरतगुणस्थानम् । १७ । प्रत्याख्यानेति । सर्वसावद्येभ्यो विरतिमभिलषतोऽपि वैराग्योपचयवतो जीवस्य सर्वविरतिघातकप्रत्याख्यानावरणकषायोदयान्नोत्पद्यते सर्वविरतिसामर्थ्यम्, अपि तु जघन्यमध्यमोत्कृष्टास्वेकतमा देशविरतिरेव जायते यत्र तद्देशविरतगुणस्थानमित्यर्थः । विरताविरते ह्यष्टौ भङ्गाः, व्रतानि यो न जानाति नाभ्युपगच्छति न च पालनार्थं यतते, यथाऽविरतास्सर्वे । Page #392 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, सप्तमः किरणः ३५५ यो न जानाति न चाभ्युपगच्छति परं तु पालयति यथाऽज्ञानतपस्वी । यो न जानाति, अभ्युपगच्छति न तु पालनार्थं यतते यथाऽज्ञपार्श्वस्थसाधुः । यो न जानाति, अभ्युपगच्छति पालयति च यथाऽगीतार्थः । यो जानाति, नाभ्युपगच्छति, न च पालनाय यतते यथा श्रेणिकादयः । यो जानाति नाभ्युपगच्छति पालयति यथा-अनुत्तरदेवः । यो जानाति स्वीकुरुते न च पालयति यथा संविग्नपाक्षिकः । यो जानाति स्वीकरोति पालयति च यथा व्रतीति । तत्र प्रथमादिसप्तभङ्गेषु व्रतपरिपालनेऽपि निष्फलत्वेनाविरत एव भवति, सम्यग्ज्ञानग्रहणपूर्वकपालन एव साफल्यात् । आद्यचतुर्पु हि सम्यग्ज्ञानाद्यभावः, ततस्त्रिषु सम्यग्ज्ञानसत्त्वेऽपि भवति । यावद् द्वादशव्रतमेकद्विव्यादिव्रतधारणात् । यत्र परमेष्ठिनमस्कारमात्रनियमधारणमाकुट्टीस्थूलहिंसादित्यागो मद्यमांसादित्यागश्च सा जघन्या देशविरतिः । यत्र धर्मयोग्यतागुणा गृहस्थोचितानि षट् कर्माणि द्वादशव्रतपालनं सदाचारश्च भवति सा मध्यमा । सचित्ताहारवर्जनं सदैकासनभोजनमनिन्द्यब्रह्मचर्यव्रतपालनं महाव्रताङ्गीकारस्पृहा च यत्र भवति सोत्कृष्टा देशविरतिरिति बोध्यम् ॥ सर्वसावद्यस्यैकदेशाद्विरतस्येति, अवद्यं पापं तेन सह वर्त्तत इति सावा, हिंसाचौर्यादिगर्हितं कर्म, सर्वेभ्यः सावधेभ्यो विरतः प्रमत्तसंयतादिरपीत्येक देशेनेत्युक्तम्, प्राणातिपाताद्यन्यतमो देशः, निरपराधविनाशनादिरूपतदेकदेशो वा ताभ्यां विरत एकद्व्याद्यणुव्रतधरः श्रावको द्वादशव्रतधारीति भावः, तानि च व्रतानि अणुव्रतानि पञ्च गुणव्रतानि त्रीणि चत्वारि च शिक्षाव्रतानि । तत्राणूनि लघूनि व्रतानि प्राणातिपातादिविरमणरूपाणीत्यणुव्रतानि महाव्रतापेक्षयैषामल्पविषयत्वात्सर्वविरतापेक्षयाऽल्पगुणिपुरुषानुष्ठानरूपत्वाद्वा महाव्रतनिरूपणोत्तरकालमेवैषां निरूपणीयत्वादनु पश्चाद्वर्ण्यमानानि यानि व्रतानि तान्यणुव्रतानि, महाव्रतप्रतिपत्त्यसमर्थायैतन्निरूपणस्यावश्यकत्वात् । तत्र हिंसा प्रमादप्रयुक्त प्राणव्यपरोपणरूपा स्थूलसूक्ष्मभेदेन द्वैविध्यमश्नुते, स्थूलत्वं यन्मिथ्यादृष्टीनामपि हिंसात्वेन प्रसिद्धं त्रसविषयकत्वाद्वा, सूक्ष्मत्वञ्च पृथिव्यादिविषयम्, तथैव मृषावादादावपि भाव्यम्, तेभ्यस्स्थूलेभ्यो विरतिः पञ्चाणुव्रतशब्दवाच्या । साऽपि व्रतभङ्गेन भाव्या बाहुल्यात्, सामान्येन विरताविरतभेदेन श्राद्धानां द्वैविध्येऽपि विशेषतो द्विविधत्रिविधादिभङ्गभेदेनाष्टविधास्ते तथाहि-द्विविधं कृतं कारितं चेति, त्रिविधं मनसा वाचा कायेन, यथा स्थूलहिंसादिकं स्वयं न करोम्यन्यैर्वा न कारयामि मनसा वाचा कायेनेत्यभिग्रहवान् प्रथमः, नास्त्यस्यानुमति निषेधः, अपत्यादिपरिग्रहस्य सद्भावात्तैहिंसादिकरणे तस्यानुमतिप्राप्तेः, यद्यनुमतिरप्यस्य स्यात्स्यादविशेषः प्रव्रजिताप्रव्रजितयोस्तद्विषये । द्विविधं द्विविधेनेति द्वितीयो भङ्गः, Page #393 -------------------------------------------------------------------------- ________________ ३५६ तत्त्वन्यायविभाकरे अस्योत्तरभङ्गास्त्रयः, तत्र द्विविधं स्थूलहिंसादिकं न करोति न कारयति द्विविधेन मनसा वचसेत्येकः, मनसा कायेनेत्यपरः, वाचा कायेनेत्यन्यः, तत्राद्ये मनसाऽभिसन्धिरहित एव हिंसादिकं वाचाऽब्रुवन्नेवासंज्ञिवत्कायेन दुश्चेष्टितादीनि करोति, द्वितीये मनःकायाभ्यामभिसन्धिदुश्चेष्टितादि परिहरन्नेवानाभोगाद्वा वाचैव हन्मि घातयामि चेति ब्रूते । तृतीये च मनसैवाभिसन्धिकृत्य करोति कारयति च । अत्र सर्वत्र त्रिभिरनुमतिरस्त्येव । द्विविधमेकेनेति तृतीयः, अत्रऽप्युत्तरभङ्गास्त्रयः, द्विविधं करणं कारणञ्चैकविधेन मनसा वा वचसा वा कायेन वेति । एकविधं त्रिविधेनेति चतुर्थः, अत्र चोत्तरौ द्वौ भङ्गौ, तत्रैकविधं करणं वा कारणं वा मनसा वाचा कायेन चेति । एकविधं द्विविधेनेति पञ्चमः, उत्तरभङ्गाश्च षट् एकविधं करणं वा कारणं वा मनोवाग्भ्यां वा मनःकायाभ्यां वा वचःकायाभ्यां वेति । एकविधमेकविधेनेति षष्ठः, अवान्तरभङ्गाष्षट्, एकविधं करणं वा कारणं वा एकविधेन मनसा वा वाचा वा कायेन वेति, इत्येवं मूलभङ्गाः षट् । उत्तरगुणान् गुणव्रतशिक्षाव्रतरूपानाश्रित्य सामान्येनैक एव भेदो विवक्षित इति सप्तमोऽविरतश्चाष्टम इति । तत्र स्थूलानां निरपराधानां निरपेक्षं सङ्कल्पपूर्वकं प्राणिनां प्राणव्यपरोपणरूपां हिंसां प्रत्याख्यातीतीदं प्रथममणुव्रतम्, श्राद्धानां सूक्ष्मपृथिव्यादिप्राणिवधान्निवृत्त्यभावेन स्थूलानामित्युक्तम्, कृष्याद्यारम्भजन्यद्वीन्द्रियादिजीवप्राणव्यपरोपणस्य शरीरकुटुम्बनिर्वाहान्यथानुपपत्त्या सम्भवेन सङ्कल्पपूर्वकमित्युक्तम् । सापराधे गुरुलाघवचिन्तनपूर्वकतत्प्रवृत्तिनिवृत्तिसम्भवेनानियमात् निरपराधिनामित्युक्तम्, निरपराधेऽपि वाह्यमानमहिषवृषहयादौ पाठादिप्रमत्तपुत्रादौ च वधबन्धादिकरणानिरपेक्षमित्युक्तम् । इत्यहिंसाणुव्रतं प्रथमम् । निखिलद्विपदचतुष्पदापदद्रव्यविषयकालीकानि रक्षणाद्यर्थमन्यन्यस्तस्यापलापवचनं देयादेयविषयकमुत्कोचमत्सरादिप्रयुक्तं प्रमाणपूर्वकं वचनञ्च क्लिष्टाशयोद्भूतत्वात्स्थूलासत्यरूपं तस्माद्विरमणं द्वितीयमणुव्रतम्, यथा कन्यालीकं द्विपाद्विषयकं, वस्तुतोऽतथाभूतां द्वेषादिना विषकन्येयं दुश्शीलेयमविषकन्येयं सुशीलेयमित्यादिरूपेण कथनमेकविधमलीकं, गवालीकं चतुष्पाद्विषयमत्राप्यतथाभूतां गां बहुक्षीरेयमल्पक्षीरेयमित्यादिरूपेण वर्णनं द्वितीयमलीकं, भूम्यलीकमपदद्रव्यविषयं, इहापि परकीयां भूमिमात्मीयामिति स्वीयां परकीयामिति ऊषरं क्षेत्रमनूषरमनूषरञ्चोषरमिति वदतस्तादृग्वचनं तृतीयमलीकं, न्यासनिह्नवो रक्षणायान्यसमर्पितानां सुवर्णादीनामपलापवचनरूपं चतुर्थम्, अपदद्रव्यविषयकालीकेऽस्यान्तर्भावसम्भवेऽपि न्यासनिह्नवस्य महापापत्वात्पृथगुक्तिः, अदत्तादानेऽस्याऽन्तर्भावसम्भवेऽपि क्रियाप्राधान्यात्तस्मादस्य वचनप्राधान्येनात्रोक्तिः । कूटसाक्ष्यं लभ्यदेयविषये प्रमाणीकृतस्योत्को Page #394 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, सप्तमः किरणः चमत्सरादिनाऽहमत्र साक्षीत्येवं कूटं वदतस्तादृशं वचनं पञ्चमम्, अस्य इतरपापसमर्थनरूपत्वेन पूर्वालीकेभ्यः पार्थक्येनोपन्यासः । मृषावादो हि क्रोधमानमायालोभरागद्वेषहास्यभयक्रीडाव्रीडारत्यरतिदाक्षिण्यमौखर्यविषादादिभिः सम्भवति, सत्यमपि पीडाहेतुश्चेन्मृषावाद एव, सद्द्भ्यो हितं सत्यमिति व्युत्पत्त्यर्थाभावात् । स च मृषावादः स्थूलसूक्ष्मभेदेन द्विविधः, स्थूलश्श्राद्धस्य परिहार्य एव, स पञ्चविध उपर्युक्त एव, सूक्ष्ममृषावादे तु यतना । असत्यभेदा भूतनिह्रवादयः । एतद्व्रतफलन्तु विश्वासयशस्स्वार्थसिद्धिप्रियाऽऽदेयाऽमोघवचनतादीति द्वितीयमणुव्रतम् ॥ चौर्यव्यवहारनिमित्तस्य अदत्तस्य परद्रव्यस्य ग्रहणान्निवृत्तिस्तृतीयमणुव्रतम् । अदत्तता च स्वामिजीवतीर्थकरगुरुभिर्भाव्या । यथा यद्वस्तु तत्स्वामिनाऽवितीर्णं तत्स्वाम्यदत्तं, यच्च स्वकीयस्यापि सचित्तफलादेर्विदारणं तत्फलजीवेन निजप्राणानर्पणाज्जीवादत्तं, संयतानामाधाकर्मादि श्रावकाणाञ्च प्रासुकमनन्तकायभक्ष्यादिकं तीर्थकराननुज्ञातत्वात्तीर्थकरादत्तं, सर्वदोषमुक्तमपि यद्गुरूननभिमंत्र्य भुज्यते तद्दुर्वदत्तमुच्यते । अत्र स्वाम्यदत्तेनाधिकारः, तच्च द्विविधं स्थूलसूक्ष्मभेदात्, अत्यन्तस्थूलविषयं कनकादिकं क्षेत्रखलादावल्पमपि फलादिकं वा दुष्टाध्यवसायपूर्वकं ग्रहणं स्तैन्यव्यवहारकारणत्वात्स्थूलं तद्भिन्नञ्च सूक्ष्मं स्वाम्यननुज्ञया तृणकाष्ठादिग्रहणरूपम् । तत्र श्राद्धस्य सूक्ष्मे यतना स्थूलात्तु निवृत्तिः । फलञ्चास्य व्रतस्य सर्वजनविश्वाससाधुवादसमृद्धिवृद्धिस्थैर्यैश्वर्यस्वर्गादिकमिति तृतीयमणुव्रतम् ॥ स्वकीयकलत्रमात्रसन्तोषः स्वीयान्ययोषित्परित्यागो वा श्राद्धानां चतुर्थं मैथुनाणुव्रतम् । अन्ययोषित्पदेन स्वान्यमनुष्याणां देवानां तिरश्चाञ्च योषितः परिग्रहः, अपरिगृहीता देव्यस्तिरश्च्यश्च कश्चिद्यद्यपि सङ्ग्रहीतुः परिणेतुश्चाभावेन वेश्याकल्पा एव भवन्ति, तथापि परजातीयभोग्यत्वात्परदारा ता इति वर्जनीयाः । मैथुनं हि सूक्ष्मस्थूलभेदभिन्नं, कामोदयेनेन्द्रियाणामीषद्विकारस्सूक्ष्मम् । योगैरौदारिकादिस्त्रीणां सम्भोगस्स्थूलम्, यद्वा ब्रह्मचर्यं द्विधा सर्वतो देशतश्च तत्र योगत्रयेण निखिलयोषितां सर्वथा सङ्गत्यागः सर्वतो ब्रह्मचर्यं द्विधा सर्वतो देशतश्च तत्र योगत्रयेण निखिलयोषितां सर्वथा सङ्गत्यागः सर्वतो ब्रह्मचर्यं तदितरत्तु देशत: । तत्र सर्वतोऽशक्तौ देशतः, तच्च स्वदारसन्तोषरूपं वा परदारवर्जनरूपं वा । गृहिणस्स्वदार संतोषे ब्रह्मचारिकल्पत्वमेव परदारगमने च वधबन्धादयो दोषाः स्फुटा एवेति चतुर्थमणुव्रतम् । नवविधपरिग्रहेच्छायास्सर्वतस्त्यागासमर्थेन श्रावकेणेयत्ताकरणं पञ्चममणुव्रतम् तत्र धनधान्यक्षेत्र - वास्तुरूप्यसुवर्णकुप्यद्विपदचतुष्पदरूपा नव परिग्रहाः । परिग्रहविरतिर्द्विधा सर्वदेशभेदात् । मूर्च्छायास्सर्वथा सर्वभावेषु त्यागस्सर्वतः, तदितरो देशतः, तत्र सर्वतस्तत्प्रतिपत्तेश्श्रावकस्य ३५७ Page #395 -------------------------------------------------------------------------- ________________ ३५८ तत्त्वन्यायविभाकरे सामर्थ्याभावे देशत इच्छाप्रसरनिरोधः कार्यः । इच्छाप्रसरो हि संसारिणां स्वाभाविकोऽतस्तदियत्ताकरणं महते गुणाय भवति, यथा यथा ह्यल्पो लोभः परिग्रहारम्भश्च तथा तथा सुखं प्रवर्धते धर्मस्य च संसिद्धिर्भवति । एतव्रतस्य सन्तोषसौख्यलक्ष्मीस्थैर्यजनप्रशंसादिफलमिह परत्र च नरामरसमृद्धिसिद्ध्यादीति पञ्चममणुव्रतम् । एतेषामणुव्रतानां परिपालनाय भावनाभूतानि गुणव्रतानि त्रीणि भवन्ति । दिग्व्रतं भोगोपभोगव्रतमनर्थदण्डविरमणञ्चेति । नानाविधा दिशश्शास्त्रेऽभिहिताः, तत्र सूर्योपलक्षिता या सा पूर्वा तदनुक्रमेण दक्षिणादिका भाव्याः, तत्र दिक्सम्बन्धिव्रतं दिग्व्रतं, एतावत्सु पूर्वादिदिग्विदिग्भागेषु गमनादि मयाऽनुष्ठेयं न परत इत्येवम्भूतं दिग्व्रतम् । गुणव्रतप्रतिपत्तिमन्तरेणाणुव्रतानां तथाविधविशुद्धिविरहेणेदं गुणव्रतमुच्यते, अनेन चावगृहीतक्षेत्राद्बहिः स्थावरजङ्गमाभयदानलोभाम्भोधिनियंत्रणादिर्महालाभो भवति । गृहस्थो ह्यारम्भपरिग्रहपरत्वाद्यत्र यत्र याति भुङ्क्ते शेते व्यापारं वा कुरुते तत्र तत्र तप्तायोगोलकवज्जीवोपम करोतीति तस्यैव हिंसादिपापस्थाननिवर्त्तकमेतत्, न साधूनाम्, समितिगुप्त्यादिप्रधानव्रतशालित्वात्तेषामिति प्रथमं गुणव्रतम् । भोगोपभोगमानव्रतं द्वितीय, तत्र भोगस्सकृदेव भोगयोग्यो यथाऽन्नमाल्यताम्बूलादि, पुनः पुनर्भोगयोग्य उपभोगो यथा वनितावस्त्रालङ्कारगृहशयनादि, तत्र यथाशक्ति परिमाणकरणं भोगोपभोगमानव्रतम्, तत्र श्रावकेण निसर्गतो निरवद्याहारभोजिना भवितव्यम्, तस्मिन्नसति सचित्तपरिहारः कर्त्तव्यः, तत्राप्यसामर्थ्यऽतीव सावद्यान्मद्यामिषानन्तकायादीन् विहाय प्रत्येकमिश्रसचित्तादीनां परिमाणन्तु कर्त्तव्यमेव, तथा विना महोत्सवादिकारणविशेषेणातीव चेतोविकारासक्तिजनापवादादिनिमित्तात्युद्भटवेषवाहनालङ्कारादिकमपि श्रावको वर्जयेत्, एवमतिमालिन्यातिस्थूलहूस्वसच्छिद्रवस्त्रादिपरिधानेऽपि कुचेलत्वकार्पण्यादिलोकापवादहास्यप्रसङ्गेन निजसम्पत्तिवयोवासस्थानकुलादियोग्यं वेषमारचयेत् । उचितवेषादौ च प्रमाणनियमनमनुष्ठेयम् । एवं दन्तकाष्ठाभ्यङ्गतैलोद्वर्त्तनमज्जनवस्त्रविलेपनाभरणपुष्पफलधूपासनशयनभवनादेस्तथौदनसूपस्नेहशाकपेयाखण्डखाद्याद्यशनपानखादिमस्वादिमादेस्त्यक्तुमशक्यस्य व्यक्त्या प्रमाणं कार्यं शेषञ्च त्याज्यम्, इत्येवं भोजनमाश्रित्योक्तम् । कर्मतोऽपि श्रावकेण मुख्यतो निरवद्यकर्मप्रवृत्तिमता भवितव्यम् । तदशक्तावप्यत्यन्तसावधविवेकिजननिन्धक्रयविक्रयादिकर्म वर्जनीयं, शेषकर्मणामपि प्रमाणं करणीयम् । इत्थञ्चेदं व्रतं भोक्तुं योग्येषु परिमाणकरणेन इतरेषु तु वर्जनेन भवतीति द्वितीयं गुणव्रतम् । अनर्थदण्डविरमणं तृतीयं, अर्थः प्रयोजनं गृहस्थस्य क्षेत्रवास्तुधनधान्यं शरीरपालनादिविषयं तदर्थमारंभो भूतोपमर्दोऽर्थदण्डः, दण्डो निग्रहो यातना विनाश इति Page #396 -------------------------------------------------------------------------- ________________ ३५९ सूत्र - १७, सप्तमः किरणः पर्यायाः । अर्थेन प्रयोजनेन दण्डोऽर्थदण्डः, स चैवम्भूत उपमर्दनलक्षणो दण्डः क्षेत्रादि प्रयोजनमपेक्षमाणोऽर्थदण्ड उच्यते, स्वस्वीयस्वजनादिनिमित्तं हि विधीयमानो भूतोपमर्दस्सप्रयोजनत्वादर्थदण्डो भवति, तद्विपरीतोऽनर्थदण्डः, तद्भेदास्तु चत्वारोऽपध्यानपापकर्मोपदेशहिंसकार्पणप्रमादाचरणभेदात् । तत्राप्रशस्तं यदातरौद्रभेदभिन्नं स्थिराध्यवसानरूपं ध्यानं तदपध्यानं, एतत्परिमाणञ्चान्तर्मुहूर्तम् । पापप्रधानं तद्धेतुभूतं वा कर्म पापकर्म, यथा कृष्यादिकम्, तस्योपदेशस्तत्प्रवर्तनवाक्यं पापकर्मोपदेशः, यथा क्षेत्रं कृष, वृषवृन्दं षण्डय, हयान् दमय, क्रथन शत्रून्, यंत्रं वाहय, शस्त्रं सज्जय, इत्यादिरूपा उपदेशाः । तथा समापतितो वर्षाकालो दीयतां वल्लरेष्वग्निः, सज्जीक्रियतां हलफलकादि, अतिक्रामति वापकालो भृताः केदारा गाह्यन्तां सार्धदिनत्रयमध्ये, उप्यन्ताञ्च व्रीहयः, जातावस्था कन्यका विवाह्यतां शीघ्रं, प्रत्यासीदन्ति प्रवहणपूरणदिवसाः प्रगुणीक्रियन्तां प्रवहणानीत्यादि सर्वोऽपि पापोपदेश उत्सर्गतश्श्रावकेण त्याज्यः, अपवादतस्तु दाक्षिण्यादिविषये यतना कार्या । तथा हिं सकानामायुधानलविषादीनामर्पणं दानं हिंसकार्पणं, एवम्भूताः पदार्था उत्सर्गतो न देया अपवादतस्तु यतना विधेया । तथा प्रमादेन प्रमादस्य वाऽऽचरणं प्रमादाचरणम्, प्रमादाश्च मद्यविषयकषायनिद्राविकथारूपाः पञ्चविधास्तदाचरणमपि वर्ण्यमेव । एवमेव घृतादिपात्राणामनाच्छादनं सत्यपि जन्तुरहिते स्थाने सचित्तस्योपरि स्थितिकरणं गमनं वस्त्रादिनिक्षेपणं वा, पनककुन्थ्वाद्याक्रान्तभुव्यश्रवणादेः परित्यजनं, अयतनया कपाटार्गलादानादि, वृथा पत्रपुष्पादित्रोटनमृत्खटीवणिकादिमर्दनवयुद्दीपनगवादिघातदानशस्त्रव्यापारणनिष्ठुरमर्मभाषणहास्यनिन्दाकरणादि, रात्रौ दिवाप्ययतनया वा स्नानकेशग्रथनरन्धनखण्डनदलनभूखननमृदादिमर्दनलेपनवस्त्रधापनजलगालनादि च प्रमादाचरणम्, श्लेष्मादीनां व्युत्सर्गे स्थगनाद्ययतनापि प्रमादाचरणम्, मुहूर्तानन्तरं तत्र संमूच्छिममनुष्यसंमूर्च्छनतद्विराधनादिमहादोषसम्भवात्, एवमधिकरणभूतस्य शस्त्रादेः मलमूत्रादेश्चाऽव्युत्सर्जनमपि । स्वकार्ये कृतेऽपि ज्वलदिन्धनप्रदीपादेरविध्यापनमपि तथा, अग्निविध्यापनापेक्षया तदुद्दीपने बहुजीवविराधनायाः प्रतिपादनात् । अपिहितप्रदीपचुल्हकादिधारणचुल्लकोपरि चन्द्रोदयाप्रदानाद्यपि तथा, अशोधितेन्धनधान्यजलादिव्यापारणमपि तथा । एवमेष चतुर्विधोऽप्यनर्थदण्डोऽनर्थहेतुर्निरर्थकश्च, तथा ह्यपध्यानेन नास्ति काचिदिष्टसिद्धिः प्रत्युत चित्तोद्वेगवपुःक्षीणता शून्यताघोरदुष्कर्मबन्धदुर्गत्याद्यनर्थ एव, अतोऽशक्यपरिहारं जात्वपध्यानं क्षणमात्रं स्यात्तदाऽपि सद्य एव परिहार्य मनोनिग्रह यतनया, पापोपदेशहिंस्रप्रदाने च स्वजनादावन्यथा निर्वाहादर्शनाद्दुःशक्यपरिहारे, Page #397 -------------------------------------------------------------------------- ________________ ३६० तत्त्वन्यायविभाकरे अन्येषु तु पापाद्यनर्थफले एव । प्रमादाचरितेऽपि मुधैवायतनादिनिमित्तो हिंसादिदोषः, यतनां विना च प्रवृत्तौ सर्वानर्थदण्ड एव, अतस्सदयतया सर्वव्यापारेषु सर्वशक्त्या श्रावकेण यतनायां यतनीयमिति तृतीयं गुणव्रतम् ॥ शिक्षापदव्रतं, शिक्षणं शिक्षा, अभ्यासस्तस्यै तस्या वा पदानि शिक्षापदानि तान्येव व्रतानि शिक्षापदव्रतानि, एतेषां नित्याभ्यसनीयत्वेन गुणव्रतानामपि शिक्षाव्रतेष्वन्तर्भावस्सम्भवति तथापि गुणव्रतानां प्रायो यावज्जीवकत्वात् स्वल्पकालिकत्वाच्च शिक्षापदव्रतानां भेदः, एतानि चतुर्विधानि, सामायिकं देशावकाशिकं पोषधोपवासोऽतिथिसंविभागश्चेति, आद्ये द्वे प्रतिदिवसानुष्ठेये पुनः पुनरुच्चारणीये, अपरौ द्वौ प्रतिनियतदिवसानुष्ठेयौ । तत्र सामायिकं, समो रागद्वेषवियुक्तो यस्सर्वभूतान्यात्मवत्पश्यति तस्य प्रतिक्षणमपूर्वापूर्वकर्मनिर्जराहेतुभूताया विशुद्धेरायो लाभस्समायः स एव सामायिकम्, वाचिककायिकसावद्यकर्ममुक्तस्यातरौद्रध्यानरहितस्य च प्राणिनो घटीद्वयकालं यावत्समत्वं सामायिकं, मनोवाकायचेष्टापरिहारमन्तरेण तदसम्भवाद्विशेषणद्वयम् । समयस्य रागद्वेषविमुक्तस्य सत आयो ज्ञानादीनां लाभः प्रशमसुखरूपः, समानां वा मोक्षसाधनं प्रति सदृशसमर्थानां सम्यग्दर्शनज्ञानचारित्राणामायो लाभस्समायः, समाय एव सामायिकं, विनयादेराकृतिगणत्वात् ठक् प्रत्ययः । समायः प्रयोजनमस्येति वा सामायिकम् । सामायिकस्थश्श्रावकोऽपि यतितुल्यो भवत्यत एव तदानीं देवपूजादौ नाधिकारः, सामायिके सति भावस्तवस्य प्राप्तत्वेन तदर्थं द्रव्यस्तवस्यानावश्यकत्वात् । सामायिकविधिस्तु तत्तद्ग्रन्थेभ्यो ज्ञातव्यः । व्रतमिदं बहुनिर्जराफलकत्वेन प्रत्यहं श्रावकेणानुष्ठेयम् । इति प्रथमं शिक्षापदव्रतम् । देशावकाशिकं, दिग्व्रतगृहीतस्य दिक्परिमाणस्य यावज्जीवं संवत्सरं चतुर्मासी वा यावत् दशदिक्षु योजनशताद्यवधिकसंकल्पितगमनादेः मुहूर्तप्रहरदिनाहोरात्रादिं यावत् संकोचनं गृहशय्यास्थानादेः परतो निषेधनरूपम् । देशे दिग्व्रतगृहीतपरिमाणस्य विभागेऽवकाशोऽवस्थानं देशावकाशः, सोऽत्रास्तीति देशावकाशिकम् । सर्वव्रतानां संक्षेपकरणावश्यकत्वेन तत्तव्रतसंक्षेपकरणस्य भिन्नभिन्नव्रतत्वे द्वादशसंख्याविरोधेन च व्रतमिदं अणुव्रतादिसंक्षेपकरणरूपमपीति सर्वव्रतसंक्षेपकरणरूपमिति भाव्यम् । तथैवैतदतिचारोऽपि तत्तदनुसार्यतिचाराणामुपलक्षको ज्ञेयः । यद्वा प्राणातिपातादिव्रतान्तरसंक्षेपकरणेषु वधबन्धादय एवातिचाराः, दिग्व्रतसंक्षेपकरणे तु क्षेत्रस्य संक्षिप्तत्वात् प्रेष्यप्रयोगादयोऽतिचाराः, भिन्नातिचारसम्भवाच्च दिग्वतसंक्षेपकरणस्यैव साक्षाद्देशावकाशित्वमुक्तमिति द्वितीयं शिक्षापदव्रतम् ॥ पोषधव्रतं, अष्टमी चतुर्दशीपूर्णिमाऽमावास्यालक्षणपर्वतिथिषु आहारशरीरसत्काराब्रह्मसावद्यकर्मणां त्यागः पोषधव्रतम्, Page #398 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, सप्तमः किरणः ३६१ पोषधोपवासस्य चतुर्विधत्वात्, तत्र धर्मस्य पोषं पुष्टिं धत्त इति पोषधः, स एव व्रतं पोषधव्रतं पोषधोपवास इत्युच्यते, प्रोक्तपर्वदिवसानुष्ठेयो व्रतविशेषः पोषधस्तेनोपवसनमवस्थानं पोषधोपवासः, अथवा पोषधोऽष्टम्यादिपर्वदिवसः, उपावृत्तदोषस्य सतो गुणैराहारपरिहारादिरूपैः उप-सह वास उपवास: पोषधेषूपवासः पोषधोपवासः । व्युत्पत्तिमात्रमिदम्, प्रवृत्तिस्तु पोषधोपवासशब्दस्योपर्युक्ताहारादिचतुष्कवर्जनेषु । तथा च पोषधोपवास आहारशरीरसत्काराब्रह्माव्यापाररूपविषयभेदाच्चतुर्धा, पोषधशब्दोऽपि तत्र प्रयुज्यते, तत्रापि प्रत्येक देशसर्वभेदादष्टधा भवति, तत्राऽऽहारपोषधो देशतो विवक्षितविकृतेरविकृतेराचाम्लस्य वा सकृदेव द्विरेव वा भोजनमिति, सर्वतस्तु चतुर्विधस्याप्याहारस्याऽहोरात्रं यावत्प्रत्याख्यानम्, शरीरसत्कारपोषधो देशतश्शरीरसत्कारस्यैकतरस्याऽकरणम्, सर्वतस्तु सर्वस्यापि तस्याऽकरणम्, अब्रह्मत्यागरूपब्रह्मचर्यपोषधोऽपि देशतो दिवैव रात्रावेव सकृदेव द्विरेव वा स्त्रीसेवां मुक्त्वा ब्रह्मचर्यकरणम्, सर्वतस्त्वहोरात्रं यावद् ब्रह्मचर्यपालनम् । अव्यापारपोषधस्तु देशतो एकतरस्य कस्यापि कुव्यापारस्याऽकरणम्, सर्वतस्तु सर्वेषां कृषिसेवावाणिज्यपाशुपाल्यगृहकर्मादीनामकरणम् । तत्र देशतः कुव्यापारनिषेधे सामायिकं तु करोति न वा, सर्वतः कुव्यापारनिषेधे तु नियमात्तत्करोति । अकरणे तु तत्फलेन वंच्यते । सर्वतः पोषधव्रतञ्च चैत्यगृहे वा साधुमूले वा गृहे वा पोषधशालायां वा त्यक्तमणिसुवर्णाद्यलंकारो व्यपगतमालाविलेपनवर्णकः परिहृतप्रहरणः प्रतिपद्यते, तत्र च कृते पठतिपुस्तकं वाचयति, धर्मध्यानं ध्यायति यथैतान् साधुगुणानहं मन्दभाग्यो न समर्थो धारयितुमिति । एतेषां चाहारादिपदानां चतुर्णा देशसर्वभेदानामेकद्वयादिसंयोगजा अशीतिर्भङ्गा भवन्ति, तदेतत्सर्वमन्यग्रन्थेभ्योऽवसेयमिति तृतीयं शिक्षापदव्रतम् ॥ अथाऽतिथिसंविभागवतं, न विद्यन्ते सततप्रवृत्त्या विशदैकाकारानुष्ठानतया तिथयो दिनविभागा यस्य सोऽतिथिः, उक्तञ्च 'तिथिपर्वोत्सवास्सर्वे त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदु' रिति । तस्य सङ्गतो विभागोऽतिथिसंविभागः, तथा च तिथिपर्वादिलौकिकपर्वपरित्यागादोजनकाल १. अभ्यागतव्यावृत्तये साधुभ्य इत्यन्तं पदम् । अन्यायेनाऽऽगतानामन्नादीनां व्यावर्त्तनाय न्यायागतानामिति, द्विजक्षत्रियविद्शूद्राणां स्ववृत्त्यनुष्ठानं न्यायं, स्क्वृत्तिश्च प्रायो लोकव्यवहार्या प्रसिद्धेव, अकल्पनीयव्यवच्छेदाय कल्पनीयानामिति, उद्गमादिदोषवर्जितानामिति तदर्थः । अन्नपानादीनामित्यत्रादिना वस्त्रपात्रौषधादिपरिग्रहः, इदञ्च विशेषणं हिरण्यादिव्यवच्छेदाय । अदेशाकालासत्काराक्रमव्यवच्छेदाय देशकालसत्कारक्रमयुक्तेनेति, तत्र नानाव्रीहिकोद्रवकॉगोधूमादिनिष्पत्तिभाक् देशः, सुभिक्षदुर्भिक्षादिः कालः, विशुद्धचित्तपरिणामः श्रद्धा, अभ्युत्थानासनदानवन्दनानुव्रजनादिः सत्कारः, पाकस्य पेयादिपरिपाट्य प्रदाने क्रमः, तैर्युक्तेनेत्यर्थः । फलप्राप्तौ भक्तिकृतमतिशयमाह परया भक्त्येति, यत्यनुग्रहबुद्धया प्रदानवारणायाऽऽत्मानुग्रहबुद्धयेति ॥ Page #399 -------------------------------------------------------------------------- ________________ ३६२ तत्त्वन्यायविभाकरे उपस्थितेभ्यः साधुभ्यो न्यायागतानां कल्पनीयानामन्नपानादीनां देशकाल श्रद्धासत्कारक्रमयुक्तेन परया भक्त्याऽऽत्मानुग्रहबुद्ध्या यद्दीयते सोऽतिथिसंविभागस्तद्रूपं व्रतमिति । आदिनात्र वस्त्रपात्रादीनां ग्रहणम्, न च शास्त्रे वस्त्रादिदातार आहारदातृश्रवणमिव न श्रूयन्ते न वा वस्त्रदानस्य फलमिति वाच्यम्, भगवत्यादौ वस्त्रादिदानस्य साक्षादुक्तत्वात्, संयमोपकारित्वाच्च तेषाम् । अत्र वृद्धोक्ता सामाचारी - पोषधं पारयता श्रावकेण नियमात्साधुभ्यो दत्त्वा पारयितव्यमन्यदा पुनरनियमो दत्त्वा वा पारयति पारयित्वा वा ददाति, तस्मात् पूर्वं साधुभ्यो दत्त्वा पश्चात्पारयितव्यम् । कथम् ? यदा भोजनकालो भवति तदाऽऽत्मनो विभूषां कृत्वा प्रतिश्रयं च गत्वा साधून्निमंत्रयते ‘भिक्षां गृह्णीते 'ति । साधूनाञ्च तं प्रति का प्रतिपत्तिः ?, उच्यते, तदैक: पटलमन्यो मुखान्तकमपरो भाजनं प्रत्युपेक्षते, मा अन्तरायदोषाः स्थापनादोषा वा भवन्तु इति । यदि स च प्रथमायां पौरुष्यां निमंत्रयते, अस्ति च नमस्कारसहितप्रत्याख्यानीयस्ततस्तद्गृह्यते, अथ नास्त्यसौ तदा न गृह्यते यतस्तद्वोढव्यं भवति, यदि पुनर्बाढं लगेत् तदा गृह्यते संस्थाप्यते च, यो वोद्घाटपौरुष्यां पारयति पारणकवानन्यो वा तस्मै तद्दीयते, पश्चात्तेन श्रावकेण सह संघाटको व्रजति, एको न वर्त्तते प्रेषयितुम्, साधू पुरतः श्रावकस्तु मार्गे गच्छति, ततोऽसौ गृहं नीत्वा तावासनेनोपनिमंत्रयते, यदि निविशते, तदा भव्यं, अथ न निविशते तथापि विनयः प्रयुक्तो भवति, ततोऽसौ भक्तं पानञ्च स्वयमेव ददाति, भाजनं वा धारयति, स्थित एवाऽऽस् यावद्दीयते, साधू अपि पश्चात्कर्मपरिहारार्थं सावशेषं गृह्णीतः, ततो वन्दित्वा विसर्जयति, अनुगच्छति च कतिचित्पदानि ततः स्वयं भुङ्क्ते । यदि पुनस्तत्र ग्रामादौ साधवो न भवन्ति तदा भोजनवेलायां द्वारावलोकनं करोति, विशुद्धभावेन च चिन्तयति । यदि साधवोऽभविष्यन् तदा निस्तारितोऽभविष्यमिति, एष पोषधपारणके विधिः, अन्यदा तु दत्त्वा भुङ्क्ते भुक्त्वा वा ददातीति द्वादशव्रतानि श्रावकाणाम् । एतानि च निरतिचारतया परिपालितानि विशेषतो गृहिधर्मो भवतीत्यतिचारा विज्ञेयाः, तत्र पञ्च पञ्चातिचाराः प्रतिव्रतं भवन्ति । ननु संज्वलनकषायोदयप्रभवत्वादतिचाराणामप्रत्याख्यानप्रत्याख्यानोदयवतां सम्यग्दृष्टिदेशविरतानां ते कथं सम्भवन्ति, संज्वलनकषायोदयवतस्सर्वविरतस्यैव तेषां संभवात्, देशविरतेरल्पीयस्त्वात् कुन्थुशरीरे व्रणाद्यसम्भववत् इति चेन्मैवम्, उपासकदशादिषु प्रतिव्रतमति - चारपञ्चकाभिधानात् सर्वविरतौ संज्वलनोदयेऽतिचारा भवन्ति शेषाणामुदये मूलच्छेद्यमेव स्यादित्यभिप्रायेण सर्वविरतावतिचारहेतुत्वेन संज्वलनोदयस्य शास्त्रे प्रोक्तत्वात्, न तु संज्वलनोदयमात्रजन्यत्वमतिचाराणाम्, 'सव्वेवि अ अइआरा संजलणाणं तु उदयओ हुंति । Page #400 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, सप्तमः किरणः ३६३ मूलछिज्जं पुण होइ बारसण्हं कसायाणं' इति । सर्वविरतेस्तृतीयानामुदये मूलच्छेदो देशविरतेद्वितीयानां सम्यक्त्वस्य प्रथमानामिति गाथापश्चार्धस्याभिप्रायवर्णनेऽपि यथा संज्वलनोदये सर्वविरतिवाप्यते तत्रातिचाराश्च भवन्ति तथा प्रत्याख्यानावरणोदये देशविरतिस्तदतिचाराश्च, अप्रत्याख्यानोदयेसम्यक्त्वं तदतिचाराश्च भवन्तु न्यायस्य समानत्वात्, विचित्रो ह्युदयः कषायाणां, ततोऽसौ गुणलाभस्याप्रतिबन्धकस्तदतिचाराणाञ्च निमित्तं भवति संज्वलनोदयवदिति । तत्र प्रथमव्रतस्य प्रकृष्टक्रोधोदयात् वधः, बन्धः, छविच्छेदः, अतिभारारोपणं, भक्त पानव्यवच्छेदश्चेति पञ्चातिचारा भवन्ति, क्रोधाच्चतुष्पदादीनां लगुडादिना ताडनं वधः, प्रबलकषायोदयादेव विज्ञेयस्तेन विनयग्रहणार्थं स्वपुत्रादीनां ताडनेऽपि न क्षतिः । तेषामेव रज्ज्वादिना नियंत्रणं बन्धः, सोऽपि पुत्रादीनां क्रियत इति प्रबलक्रोधादेवेति भाव्यम् । छविश्शरीरं त्वग्वा, तस्याश्छेदः, छविच्छेदः, कर्णनासिकागलकम्बलपुच्छादिकर्त्तनम्, अयमपि क्रुध इत्येव तेन पादवल्मीकोपहतपादस्य पुत्रादेस्तत्करणेऽपि नातिप्रसङ्गः । अतिशयितो भारोऽतिभारः, वोढुमशक्य इत्यर्थः, तस्यारोपणं गोकरभरासभमनुष्यादेः स्कन्धे पृष्ठे शिरसि वा स्थापनं, इहापि क्रोधाल्लोभावति विज्ञेयम् । अशनपानादीनां निषेधः क्रोधाद्भक्तपानव्यवच्छेदः, एते पञ्चाऽतिचारा नाममात्रेणोक्ता विस्तरस्तु तत्तद्ग्रन्थेभ्योऽवसेयः, एवमग्रेऽपि, सहसाभ्याख्यानं मिथ्योपदेशो गुह्यभाषणं कूटलेखो विश्वस्तमंत्रभेदश्चेति द्वितीये व्रते पञ्चातिचाराः, अविमृश्यासदोषाध्यारोपणं सहसाभ्याख्यानं यथा चौरस्त्वं पारदारिको वेत्यादि । अन्ये त्वस्य स्थाने रहस्याभ्याख्यानं पठन्ति, तदा रह एकान्तस्तत्र भवं रहस्यं, रहस्येनाभ्याख्यानमसदध्यारोपणं यथा वृद्धायै वक्ति-अयं ते भर्ता तरुण्यामतिप्रसक्तः, तरुण्यै वक्ति-अयं ते भर्ता प्रौढचेष्टितायां मध्यमवयसि प्रसक्त इत्यादि रहस्याभ्याख्यानमिति । असदुपदेशो मिथ्योपदेशः, प्रतिपन्नसत्यव्रतस्य हि परपीडाकरं वचनमसत्यमेव, ततः प्रमादात् परपीडाकरणे उपदेशोऽतिचारः, यथा वाह्यन्तां खरोष्ट्रादयो हन्यन्तां दस्यव इत्यादि, यद्वा यथास्थितोऽर्थस्तथोपदेशः साधीयान्, विपरीतस्त्वयथार्थोपदेशो यथा परेण सन्देहापन्नेन पृष्टे न १. ननु बन्धादयो नातिचाराः, श्रावकेण हिंसाया एव प्रत्याख्यातत्वात् हिंसाविरतेरखण्डितत्वाच्च तेषामपि प्रत्याख्यातत्वे च तत्करणे विरतिखण्डनाद् व्रतभङ्ग एव स्यात् तथा व्रतेयत्ताभङ्गोऽपि स्यात्प्रतिव्रतमतिचाराणामाधिक्यादिति चेन्मैवम्, हिंसामात्रस्य प्रत्याख्यातत्वेऽपि तेषामप्यर्थतः प्रत्याख्यातत्वात् हिंसोपायत्वात्तेषाम् । न च तत्करणे व्रतभङ्ग एव नातिचार इति वाच्यम्, देशस्यैव भञ्जनादेशस्यैव पालनादतिचारव्यपदेशात् । द्विविधं हि व्रतमन्तवृत्त्या बहिर्वृत्त्या च, यदा मारयामीति विकल्पविरहकालीनक्रोधादिप्रत्युक्तनिरपेक्षवधादिप्रवृत्तिः हिंसाभावश्च तदा निर्दयतया विरत्यनपेक्षप्रवृत्तितयाऽन्तर्वृत्त्या तस्य भंगो हिंसाया अभावाच्च बहिर्वृत्त्या पालनमिति ॥ Page #401 -------------------------------------------------------------------------- ________________ ३६४ तत्त्वन्यायविभाकरे तथोपदेशः, यद्वा विवाहे स्वयं परेण वाऽन्यतराभिसन्धानोपायोपदेश इति । यन्न सर्वस्मै कथनीयं तस्यानधिकृतेनैवकारेङ्गितादिभित्विाऽन्यस्मै प्रकाशनं गुह्यभाषणं, यथा-एते हीदमिदं च राजविरुद्धादिकं मंत्रयन्ते अथवा गुह्यभाषणं पैशुन्यं, यथा द्वयोः प्रीतौ सत्यामेकस्याकारादिनोपलभ्याभिप्रायमितरस्य तथा कथयति यथा प्रीतिः प्रणश्यति, अस्याप्यतिचारत्वं रहस्याभ्याख्यानवत् हास्यादिनैवेति । अन्यसदृक्षाक्षरमुद्राकरणं कूटलेखः, एतच्च यद्यपि कायेनासत्यां वाचं न वदामि नवा वादयामीत्यस्य वा व्रतस्य भङ्ग एव तथापि सहसाकारानाभोगादिनाऽतिक्रमादिना वाऽतिचारः, अथवाऽसत्यमित्यसत्यभणनं मया प्रत्याख्यातं, इदं पुनर्लेखनमिति भावनया व्रतसापेक्षस्यातिचार एव । विश्वासमुपगतानां मंत्रणस्य प्रकाशकरणं विश्वस्तमंत्रकरणम्, अस्यानुवादरूपत्वेन सत्यत्वाद्यद्यपि नातिचारता घटते तथापि मंत्रितार्थप्रकाशनजनितलज्जादितो मित्रकलत्रादेर्मरणादिसम्भवेन परमार्थतोऽस्यासत्यत्वात् कथञ्चिद्भङ्गरूपत्वेनातिचारतैव । गुह्यभाषणे गुह्यमाकारादिना विज्ञायानाधिकृत एव गुह्यं प्रकाशयति, इह तु स्वयं मंत्रयित्वा मन्त्रं भिनत्तीत्यनयोर्भेद इति ॥ स्तेनाहतग्रहः स्तेनप्रयोगः मानविप्लवः, शत्रुराज्यगमनं, प्रतिरूपव्यवहार इति तृतीयव्रतस्यातिचाराः । चोरानीतपदार्थानां मूल्यादिना ग्रहणं स्तेनाहतग्रहः,स्तनाहृतं हि काणक्रयेण मुधिकया वा प्रच्छन्नं ग्रहणं चौरो भवति, यतो नीति: 'चौरश्चौरापको मन्त्री भेदज्ञः काणकक्रयी । अन्नदः स्थानदश्चेति चौरस्सप्तविधः स्मृतः' इति ततश्चौर्यकरणाव्रतभङ्गः, वाणिज्यमेव क्रियते मया न चौरिकेत्यध्यवसायेन व्रतसापेक्षत्वाच्चाभङ्ग इति भङ्गाभंगरूपः प्रथमोऽतिचारः । स्तेनानामभ्यनुज्ञानं हरत यूयमित्यादिरूपेण, स्तेनोपकरणानां वा कुशिकाकर्त्तरिकाघर्घरिकादीनामर्पणं विक्रयणं वा स्तेनप्रयोगः । अत्र च यद्यपि चौर्यं न करोमि न कारयामीत्येवं प्रतिपन्नव्रतस्यस्तेनप्रयोगो व्रतभङ्ग एव, तथापि 'किमधुना यूयं निर्व्यापारस्तिष्ठत, यदि वो भक्तादि नास्ति तदाऽहं तद्ददामि, भवदानीतमोषस्य वा यदि विक्रायको न विद्यते तदाऽऽहं विक्रेष्ये' इत्येवंविधवचनैश्चोरान् व्यापारयतः स्वकल्पनया तद्व्यापारणं परिहरतो व्रतसापेक्षस्यासावतिचार इति द्वितीयोऽतिचारः । मानस्य कुडवादिपलादिहस्तादेः हीनाधिकत्वकरणं मानविप्लवः, हीनमानेन दानमधिकमानेन च ग्रहणं तत्त्वतश्चौर्यमेव, न चैवं श्रावकस्य युज्यत इति तृतीयोऽतिचारः । विरुद्धयो राज्ञोर्यद्राज्यं तत्र राज्ञाऽननुज्ञाते गमनं शत्रुराज्यगमनम् । शत्रुराज्यगमनस्य यद्यपि स्वस्वामिनाऽननुज्ञातस्यादत्ता १. अविमृश्यकारित्वं सहसाकारः, असावधानताऽनाभोगः, व्रतभङ्गाय केनचिनिमंत्रणे कृतेऽप्रतिषेधादतिक्रमः, गमनादिव्यापारे व्यतिक्रमः, क्रोधाद्वधबन्धादावतिचारः, जीवहिंसादौ त्वनाचार इति ॥ Page #402 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, सप्तमः किरणः ३६५ दानरूपत्वेन तदनुष्ठातृणाञ्च चौर्यदण्डयोगेनादत्तादानरूपत्वाव्रतभङ्ग एव तथापि शत्रुराज्यगति कुर्वता मया वाणिज्यमेव कृतं न चौर्यमिति भावनया व्रतसापेक्षत्वाल्लोके च चोरोऽयमिति व्यपदेशाभावादतिचारता, उपलक्षणत्वाद्राजनिषिद्धवस्तुग्रहणमपि तथेति चतुर्थोऽतिचारः । सदृशवस्तुना व्यवहरणं प्रतिरूपव्यवहारः, यथा व्रीहीणां पलञ्जि, घृतस्य वसा, तैलस्य मूत्रं, हिङ्गोः खदिरादिवेष्टः चणकादिवेष्टं गुन्दादि वा, कुङ्कमस्य कृत्रिमं तत् कुसुम्भादि वा, मञ्जिष्ठादेश्चित्रकादि, तथा विधाय विक्रयणं, यद्वाऽपहृतानां गवादीनां सशृङ्गाणां अग्निपक्वकालिङ्गीफलस्वेदादिना श्रृङ्गाण्यधो मुखानि प्रगुणानि तिर्यग्वलितानि वा विधायान्यत्वमिव तेषामापाद्य सुखेन धारणविक्रयादि करोतीति पञ्चमः । मानविप्लवः प्रतिरूपक्रिया च परव्यंसनेन परधनग्रहणरूपत्वाद्भङ्ग एव, केवलं खात्रखननादिकमेव चौर्यं प्रसिद्ध मया तु वणिक्कलैव कृतेति भावनया व्रतरक्षमोद्यतत्वादतिचार इति ॥ परविवाहकरणं, अनात्तागमः, इत्वरात्तागमः, अनङ्गक्रीडनं, कामतीव्ररागश्चेति पञ्चातिचाराश्चतुर्थव्रते । स्वस्वापत्यव्यतिरिक्तानां कन्याफललिप्सया स्नेहसम्बन्धादिना वा परिणयनविधानं परविवाहकरणम् । इदञ्च स्वदारसन्तोषवता स्वकलत्रात्परदारवर्जकेन च स्वकलत्रवेश्याभ्यामन्यत्र मनोवाक्कायैमैथुनं न कार्यं न च कारणीयमिति यदा प्रतिपन्नं तदा परविवाहकरणं मैथुनकारणमर्थतः प्रतिषिद्धमेव भवति तद्बती तु मन्यते, विवाह एवायं मया विधीयते न मैथुनं कार्यते इति व्रतसापेक्षत्वादतिर्चारः । कन्याफललिप्सा च सम्यग्दृष्टेरव्युत्पन्नावस्थायां मिथ्यादृष्टेस्तु भद्रकावस्थायामनुग्रहार्थं व्रतदाने सा संभवतीति । अनात्तागमः, अनात्ता-अपरिगृहीता वेश्या स्वैरिणी प्रोषितभर्तृका कुलाङ्गना वाऽनाथा, तस्या गम आसेवनम्, अनाभोगादिनाऽतिचारोऽयं स्वदारसन्तोषिणः । इत्वरात्तागमः, इत्वरी प्रतिपुरुषमयनशीला वेश्येत्यर्थः, सा चासावात्ता च कञ्चित्कालं भाटीप्रदानादिना सङ्ग्रहीता, इत्वरात्ता, इत्वरकालं वाऽऽत्ता इत्वरात्ता तस्या गम आसेवनमित्वरात्तागमः, अयञ्च भाटीप्रदानत्वादित्वरकालस्वीकारेण स्वकलत्रीकृत्ये वेश्यां सेवमानस्य स्वबुद्धिकल्पनया स्वदारत्वेन व्रतसापेक्षत्वान्न भङ्गः, अल्पकालपरिग्रहाच्च वस्तुतोऽन्यकलत्रत्वाद्भङ्ग इति भङ्गाभङ्गरूपत्वादतिचारः, अयमपि स्वदारसन्तोषिण एव, न तु परदारवर्जकस्य, इत्वरात्ताया वेश्यात्वेनात्तायास्त्वनाथतयैवपरदारत्वात् शेषास्त्वतिचारा १. ननु स्वापत्यविवाहने कथं न दोषः ? परविवाहनवदिति चेत्सत्यम्, निजकन्यायाः परिणयनाभावे स्वच्छन्दचारिणीत्वप्रसङ्गेन शासनोपधातसम्भवात्, कृते तु विवाहे पतिनियंत्रितत्वेन तदसम्भवादिति । सत्यपि कलत्रे तत्र विशिष्टसन्तोषाभावात्स्वयं पुनः कलत्रान्तरस्य विवाहनं परकलविवाहनं स्वदारसन्तोषवतोऽतिचार इति केचित् ॥ Page #403 -------------------------------------------------------------------------- ________________ ३६६ तत्त्वन्यायविभाकरे द्वयोरपि ॥ अनङ्गक्रीडनं, अनङ्गः कामः, स च पुंसः स्त्रीपुंनपुंसकेषु सेवनेच्छा हस्तकर्मादीच्छा वा, वेदोदयात् योषितोपि योषिन्नपुंसकपुरुषासेवनेच्छा हस्तकर्मादीच्छा वा, नपुंसकस्याऽपि नपुंसकपुरुषस्त्रीसेवनेच्छा हस्तकर्मादीच्छा वा, एषोऽनङ्गो नान्यः कश्चित्, तेन तस्मिन् वा क्रीडनं रमणमनङ्गक्रीडनम्, अथवा स्वलिङ्गेन कृतकृत्योऽपि काष्टपुस्तफलमृत्तिकाचर्मादिघटितैराहार्यै:प्रजननैर्योषितामवाच्यदेशं पुनः पुनः कुथ्नाति केशाकर्षणप्रहारदानदन्तनखकदर्थनादिप्रकारेण मोहनीयकर्मावेशात्तथा क्रीडति यथा बलवान् रागः प्रसूयते, यद्वा अङ्गं देहावयवो मैथुनापेक्षया योनिर्मेहनञ्च, तद्व्यतिरिक्तान्यनङ्गानि, कुचकक्षोरुवदनादीनि तेषु क्रीडनमनङ्गक्रीडनमिति । कामतीव्ररागः, कामे तीव्रो रागः, अतीवाऽऽग्रहः परित्यक्तान्यसकलव्यापारस्य मैथुनेऽध्यवसायता, योषामुखकक्षोपस्थान्तरेषु अवितृप्ततया प्रक्षिप्य लिङ्गं महती वेलां निश्चलो मृत इवास्ते चटक इव चटकां मुहुर्मुहुर्योषामारोहति, जातबलक्षयश्च वाजीकरणान्युपयुङ्क्ते इति । अत्र च श्रावकोऽत्यन्तपापभीरुतया ब्रह्मचर्य चिकीर्षुरपि यदा वेदोदयासहिष्णुतया तद्विधातुं न शक्नोति तदा यापनामात्रार्थं स्वदारसन्तोषादि प्रतिपद्यते, मैथुनमात्रेण च यापनायां सम्भवन्त्यामनङ्गक्रीडनकामतीव्ररागावर्थतः प्रतिषिद्धौ, तत्सेवने च न कश्चिद्गुणः प्रत्युत तात्कालिकी छिदा राजयक्ष्मादयश्च रोगा दोषा एव भवन्ति, एवं प्रतिषिद्धाचरणाद्भङ्गो नियमाबाधनाच्चाभङ्ग इत्यतिचारावेतौ ॥ धनधान्यसंख्यातिक्रमः, क्षेत्रवास्तुसंख्यातिक्रमः, रूप्यस्वर्णसंख्यातिक्रमः, गोमनुष्यादिसंख्यातिक्रमः, कुप्यसंख्यातिक्रमश्चेति पञ्च पञ्चमव्रतातिचाराः । धनधान्यादीनां यावज्जीवं चतुर्मासादिकालावधि वा यत्परिमाणं गृहीतं तस्योल्लंघनरूपा एते, अतिचारा एते न साक्षात् गृहीतसंख्यातिक्रमरूपाः किन्तु बन्धनयोजनदानगर्भभावैः पञ्चभिर्हेतुभिः स्वबुद्ध्या व्रतभङ्गमकुर्वत एव । तत्र धान्यस्य बन्धनात्संख्यातिक्रमो यथा-कृतधनधान्यपरिमाणस्य कोऽपि लभ्यमन्यद्वा धनं धान्यं च ददाति तच्च व्रतभङ्गभयाच्चतुर्मास्यादिपरतो गृह्णतो धनादिविक्रये वा कृते ग्रहीष्यामीति भावनया बन्धनान्नियंत्रणात् रज्ज्वादिसंयमनात् सत्यङ्कारदानादिरूपाद्वा स्वीकृत्य तद्नेह एव स्थापयतोऽतिचारः । क्षेत्रवास्तुनो योजनात् क्षेत्रवास्त्वन्तरमीलनाद्गृहीतसंख्यातिक्रमोऽतिचारो भवति, ___ १. धनं गरिमधरिममेयपारिच्छेद्यभेदाच्चतुर्धा, यदाह-'गणिमं जाइफलफोफलाईधरिमं तु कुंकुमगुडाई । मेज्जं चोपडलोणाइ रयणवत्थाइ परिच्छेज्जं' इति, धान्यं चतुर्विंशतिधा, सप्तदशधा वा । सस्योत्पत्तिभूमिः क्षेत्रं सेतुकेतूभयात्मकभेदात्रिधा, अरघट्टजलासेच्यं सेतुक्षेत्रं, वारिदजलनिष्पाद्यधान्यं केतुक्षेत्रं, अभयजलनिष्पाद्यसस्यमुभयात्मकं । वास्तु गृहादि ग्रामनगरादि च, गृहादि त्रेधा खातं भूगृहादि उच्छ्रितं प्रासादादि उभयविधमुभयं । रूप्यं रजतं स्वर्णं उभयमपि घटितमघटितञ्चानेकप्रकारम् । कुप्यं कांस्यलोहताम्रसीसकादिकम् ॥ Page #404 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, सप्तमः किरणः ३६७ तथाहि एकमेव क्षेत्रं वास्तु चेत्यभिग्रहवतोऽधिकतरतदभिलाषे सति व्रतभङ्गभयात् प्राक्तनक्षेत्रादिप्रत्यासन्नं तद् गृहीत्वा पूर्वेण सह तस्यैकत्वकरणार्थं वृतिभित्त्याद्यपनयने च तत्तत्र योजयतो व्रतसापेक्षत्वात्कथञ्चिद्विरतिबाधनाच्चाऽतिचारः । रूप्यसुवर्णस्य दानात्-वितरणाद् गृहीतसंख्याया अतिक्रमो यथा केना पि चातुर्मासाद्यवधिना रूप्यादिसंख्या विहिता, तेन च तुष्टराजादेः सकाशात्तदधिकं तल्लब्धं, तच्चान्यस्मै व्रतभङ्गभयाद्ददाति, पूर्णेऽवधौ ग्रहीष्यामीति भावनयेति व्रतसापेक्षत्वात् कथञ्चिद्विरतिबाधनाच्चातिचार इति । गोमनुष्यादेर्गर्भतः संख्यातिक्रमो यथा केनाऽपि संवत्सराद्यवधिना द्विपदचतुष्पदानां परिमाणं कृतं, तेषां च संवत्सराद्यवधिमध्य एव प्रसवेऽधिद्विपदादिभावाव्रतभङ्गः स्यादिति तद्भयात्कियत्यपि काले गते गर्भग्रहणं कारयतो गर्भस्थद्विपदादिभावेन बहिर्गततदभावेन च कथञ्चिव्रतभङ्गादतिचारः । कुप्यस्य भावतस्संख्यातिक्रमो यथा कुप्यस्य या संख्या कृता तस्याः कथञ्चिद् द्विगुणत्वे भूते सति व्रतभङ्गभयात्तेषां द्वयेनैकैकं महत्तरं कारयतः पर्यायान्तरकरणेन संख्यापूरणात्स्वाभाविक संख्याबाधनाच्चातिचार इति उक्ता अणुव्रतानां पञ्च पञ्चातिचारास्संक्षेपेण ॥ ऊधिस्तिर्यक्ष निश्चितमानोल्लंघनरूपास्त्रयः क्षेत्रवृद्धिः स्मृतिभ्रंशश्चेति पञ्च प्रथमगुणव्रतस्यातिचाराः, दिग्व्रतविषयस्य पूर्वादिदेशस्य क्षेत्रस्य हूस्वस्य पश्चिमादिक्षेत्रान्तरपरिमाणप्रक्षेपेण दीर्धीकरणं क्षेत्रवृद्धिः, यथा केनाऽपि पूर्वापरदिशोः प्रत्येकं योजनशतं गमनपरिमाणं कृतं, स चोत्पन्नप्रयोजन एकस्यां दिशि नवति योजनानि व्यवस्थाप्यान्यस्यां तु दशोत्तरं योजनशतं करोति, उभाभ्यामपि प्रकाराभ्यां योजनशतद्वयरूपस्य परिमाणस्याव्याहतत्वादित्येवमेकत्र क्षेत्रं वर्धयतो व्रतसापेक्षत्वादतिचारश्चतुर्थः । स्मृतिभ्रंशो योजनशतादिरूपदिक्परिमाणविषयस्यातिव्याकुलत्वप्रमादित्वमत्यपाटवादिना ध्वंसः, तथाहि केनचित्पूर्वस्यां दिशि योजनशतरूपं परिमाणं कृतमासीत् गमनकाले च स्फुटतया न स्मरति शतं वा पंचाशद्वेति, यदि पञ्चाशतमतिक्रामति तदाऽतिचारः, शतमतिक्रामतस्तु भङ्गः, सापेक्षत्वानिरपेक्षत्वाच्च तस्मात्स्मर्तव्यमेव गृहीतव्रतं, स्मृतिमूलं हि सर्वमनुष्ठानमिति पञ्चमोऽतिचारः ॥ सचित्तः सचित्तप्रतिबद्धः, संमिश्रः, अभिषवः, दुष्पक्वाहार इति द्वितीयगुणव्रतस्य पञ्चाऽतिचाराः, .१. स्मृतिभ्रंशादनाभोगाद्वा यदि परिमाणमतिक्रान्तो भवेत्तदा ज्ञाते तेन निर्वर्तितव्यं परतश्च न गन्तव्यम्, अन्योऽपि न विसर्जनीयः । अथ नाज्ञया कोऽपि व्रजेत्तदा यत्तेन लब्धं स्वयं विस्मृत्य गतेन वा तन्न गृह्यते, तीर्थयात्रादिधर्मनिमित्तं तु नियमितक्षेत्रात्परतोऽपि साधोरिवेर्यासमित्युपयोगेन गच्छतो न दोषः, धनार्जनाद्यैहिकफलार्थमेवाधिकगमनस्य नियमनादिति सम्प्रदायः॥ Page #405 -------------------------------------------------------------------------- ________________ ३६८ तत्त्वन्यायविभाकरे चित्तेन सह वर्त्तते इति सचित्तः, येन सचित्तस्य परिहारः परिमाणं वा कृतमनाभोगादिना सचित्तमधिकसचित्तं वा खादतस्तस्य सचित्ताहाररूपः प्रथमोऽतिचारः । सचित्तप्रतिबद्धस्सचेतनवृक्षादिसम्बद्धः, गुन्दादिः पक्वफलादिर्वा सचित्तान्तर्बीजः खजूरादिः तदाहारो हि सचित्ताहारवर्जकस्यानाभोगादिना सावद्याहारप्रवृत्तिरूपत्वादतिचारः, अथवा बीजं त्यक्ष्यामि सचेतकत्वात्तस्य, कटाहं त्वचेतनत्वाद्भक्षयिष्यामीति धिया पक्वं खजूरादिफलं मुखे प्रक्षिपतस्सचित्तवर्जकस्य सचित्तप्रतिबद्धाऽहारो द्वितीयः । सम्मिश्रः अर्धपरिणतजलादिराईकदाडिमबीजपूरकचिर्भटिकादिमिश्रपूरणादिर्वा तिलमिश्रो यवधानादिर्वा, एतदाहारोऽप्यनाभोगातिक्रमादिनाऽतिचारः । अथवा सम्भवत्सचित्तावयवस्यापक्वकणिक्कादेः पिष्टत्वादिनाऽचेतनमिति बुद्धयाऽऽहारः सम्मिश्राहारो व्रतसापेक्षत्वादतिचार इति तृतीयः । अभिषवः सुरासौवीरकादिः सुरामध्वाद्यभिष्यन्दिवृष्यद्रव्योपयोगो वा, अयमपि सावद्याहारवर्जकस्यानाभोगादिनाऽतिचार इति चतुर्थः । दुष्पक्वाहारः अर्द्धस्विन्नपृथुकतन्दुलयवगोधूमस्थमण्डक कङ्कडुकफलादिरैहिकप्रत्यवायकारी यावता चांशेन सचित्तस्तावता परलोकमप्युपहन्ति, पृथुकादेर्दुष्पक्वतया सम्भवत्सचेतनावयवत्वात्पक्वेनतचेतन इति भुञ्जानस्यातिचार इति पञ्चमः, अमी पञ्च भोजनमाश्रित्य त्यक्तव्याः, भोगोपभोगोत्पादकं व्यापारमाश्रित्य तु पञ्चदशातिचारा धर्मसंग्रहादिग्रन्थेभ्योऽवसेयाः ॥ कन्दर्पः, कौत्कुच्यं, भोगभूरिता, संयुक्ताधिकरणत्वं, मौखर्यञ्चेति पञ्चातिचारास्तृतीयगुणव्रतस्य । तत्र हेतुः कामप्रधानो वाक्प्रयोगः कन्दर्पो मोहोद्दीपकं वा कर्मेति भावः । सामाचारी चात्र स्वस्य परस्य वा मोहोद्रेक जनकं हि वाक्यं श्रावकेण न वक्तव्यम्, अट्टहासोऽपि न कल्पते कर्तुं, यदि नाम हसितव्यमिति तदेवं प्रमादात्कुर्वतोऽतिचारः । कुत्सितं कुचति कुचभ्रूनयनोष्ठनासाकारचरणमुखविकारैस्संकुचतीति कुत्कुचः, कुदिति कुत्सायां निपातः, तस्य भावः कौत्कुच्यं, अनेकप्रकारा भण्डादिविडम्बनक्रियेत्यर्थः । अथवा कौकुच्यमिति नामत्वे कुत्सितः कुचः संकोचादिक्रियाभाक् तद्भावः कौकुच्यमिति विग्रहः । तत्र परे येन हसन्ति, आत्मनश्च लाघवं भवति तादृशं श्रावकस्य न वक्तुं चेष्टितुं वा कल्पते, प्रमादात्तथाचरणे चातिचारः । भोगभूरिता भोगस्योपभोगस्य च स्नानपानभोजनचन्दनकुंकुमकस्तूरिकावस्त्राभरणादेः स्वस्वीयकुटुम्बव्यापारणापेक्षयाऽधिकत्वम् । भोगबहुत्वस्य प्रमादविषयात्मकत्वात्प्रमादाचरितस्यातिचारः । अत्र सामाचारी-यधुपभोग्यानि तैलामलकादीनि बहूनि गृह्णाति तदा तल्लौल्येन बहवः स्नातुं तडागादौ व्रजन्ति, ततश्च पूतरकादिवधोऽधिकः स्यात् स्यादेवं ताम्बूलादिष्वपि विभाषा, न चैवं कल्पते, तत्र को विधिरुपभोगे ? स्नानेच्छुना Page #406 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७, सप्तमः किरणः ३६९ तावद्गृह एव स्नातव्यं, नास्ति चेत्तत्र सामग्री तदा तैलामलकैः शिरो घर्षयित्वा, तानि च सर्वाणि शाटयित्वा तडागादीनां तटे निविष्टोऽञ्जलिभिः स्नाति, तथा येषु पुष्पादिषु कुन्थ्वादयस्सम्भवन्ति तानि परिहरति, एवं सर्वत्र वाच्यमिति । संयुक्ताधिकरणत्वं, अधिक्रियते दुर्गतावात्माऽनेनेत्यधिकरणं उदूखलादि, संयुक्तञ्च तदधिकरणञ्चेति विग्रहः । उदूखलेन मुसलं, हलेन फालः, शकटेन युगं, धनुषा च शर इत्यादिरूपमित्यर्थः तद्भावस्संयुक्ताधिकरणत्वम्, एतच्च हिंस्रप्रदानव्रतस्यातिचारः । अत्रापि सम्प्रदायः श्रावकेण हि संयुक्तान्यधिकरणानि च न धारणीयानि, संयुक्ताधिकरणं हि यः कश्चिदाददीत, वियुक्ते तु तत्र परः सुखेन प्रतिषेधितुं शक्यत इति । मौखर्य, मुखमस्यास्तीति मुखरस्तद्भावो मौखर्य, धाष्टर्यप्रायमसभ्यासम्बद्धबहुप्रलपितम्, अयं पापोपदेशस्यातिचारः, मौखर्ये सति पापोपदेशसम्भवात्, अपध्यानाचरितव्रते त्वनाभोगादिनाऽपध्याने प्रवृत्तिरतिचार इति गुणव्रतस्यातिचाराः ॥ योगदुष्प्रणिधानं, स्मृत्यनवधारणं, अनादरश्चेति शिक्षापदव्रतस्य प्रथमस्यातिचाराः । योगदुष्प्रणिधानं त्रिविधं, कायदुष्प्रणिधानं वचोदुष्प्रणिधानं मनोदुष्प्रणिधानमिति, कायस्य सावद्ये प्रवर्त्तनं कायदुष्प्रणिधानं शरीरावयवानां पाणिपादादीनामनिभृततावस्थानमित्यर्थः, वर्णसंस्काराभावोऽर्थानवगमश्चापलञ्च वचोदुष्प्रणिधानम्, क्रोधलोभद्रोहाभिमानेादयः कायव्यासङ्गसम्भ्रमश्च मनोदुष्प्रणिधानमिति त्रयोऽतिचाराः । स्मृतेस्सामायिककरणावसरविषयायाः कृतस्य वा सामायिकस्य प्रबलप्रमादयोगादनवधारणं स्मृत्यनवधारणम्, मया कदा सामायिकं कर्त्तव्यं, कृतं मया सामायिकं न वेत्येवंरूपस्मरणभ्रंशोऽतिचारो मोक्षानुष्ठानस्य स्मृतिमूलत्वादिति चतुर्थः । अनादरोऽनुत्साहः, प्रतिनियतवेलायां सामायिकस्याकरणं, यथाकथञ्चिद्वा करणानन्तरमेव पारणञ्चेति पञ्चमोऽतिचारः । ननु सति कायदुष्प्रणिधानादौ सामायिकस्य निष्फलत्वेन वस्तुन एवाभावः स्यात्, अतिचारस्तु तन्मालिन्यरूप एव भवतीति सामायिकस्यैवाभावेऽयमतिचारः कथं स्यादतो भङ्गरूपा एवैते नातिचारा इति चेदुच्यते, अनाभोगादतिचारत्वमिति । ननु द्विविधं त्रिविधेनेति सावधप्रत्याख्यानं सामायिकं, तत्र च कायदुष्प्रणिधानादौ प्रत्याख्यानभङ्गात्सामायिकाभाव एव तद्भङ्गजनितञ्च प्रायश्चित्तं विधेयं स्यात्, मनोदुष्प्रणिधानञ्चाशक्यपरिहारं मनसोऽनवस्थितत्वादतस्सामायिकप्रतिपत्तेस्सकाशात्तदप्रतिपत्तिरेव श्रेयसी, यदाहुः-'अविधिकृताद्वरमकृत'मिति, नैवम्, यतः सामायिकं द्विविधं त्रिविधेन प्रतिपन्नं, तत्र च मनसा वाचा कायेन च सावद्यं न करोमि न कारयामीति षट् प्रत्याख्यानानीत्येकतरप्रत्याख्यानभङ्गेऽपि शेषसद्भावान्मिथ्यादुष्कृतेन मनोदुष्प्रणिधानमात्रशुद्धेश्च न सामायिकात्यन्ताभावः, सर्वविरतिसामायिकेऽपि Page #407 -------------------------------------------------------------------------- ________________ ३७० तत्त्वन्यायविभाकरे तथाभ्युपगतं, यतो गुप्तिभङ्गे मिथ्यादुष्कृतं प्रायश्चित्तमुक्तम्, अतो न प्रतिपत्तेरप्रतिपत्तिर्गरीयसीति । किञ्च सातिचारादप्यनुष्ठानादभ्यासत: कालेन निरतिचारमनुष्ठानं भवतीति सूरयः । बाह्या अपि 'अभ्यासो हि कर्मणां कौशलमावहति, न हि सकृन्निपातमात्रेणोदबिन्दुरपि ग्राव्णि निम्नतामादधाती'ति, न चाविधिकृताद्वरमकृतमिति युक्तमस्यासूयावचनत्वात्तस्माद्धर्मानुष्ठानं निरन्तरं कार्यमेव, किन्तु तत्कुर्वता सर्वशक्त्या विधौ यतनीयं, इदमेव श्रद्धालोर्लक्षणमिति ॥ प्रेष्यप्रयोगः प्रेष्यानयनं शब्दानुपातनं रूपानुपातनं पुद्गलप्रेरणञ्चेति पञ्चातिचारा द्वितीयशिक्षापदव्रतस्य, प्रेष्यस्य भृत्यादेविवक्षितक्षेत्राद्वहिः प्रयोजनाय व्यापारणं प्रेष्यप्रयोगः । स्वयं हि गमने दिवसप्रहरमुहूर्तादिपरिमाणस्य देशावकाशिकस्य व्रतस्य भङ्गः स्यादित्यन्यस्य प्रेषणं, गमनागमनादिव्यापारजनितप्राण्युपमर्दो मा भूदित्यभिप्रायेण हि तव्रतं गृह्यते स तु स्वयं कृतोऽन्येन वा कारित इति न कश्चित्फले विशेषः, प्रत्युत स्वयं गमने ईर्यापथविशुद्धेर्गुणः, परस्य पुनरनिपुणत्वादीर्यासमित्यभावे दोष इति प्रथमोऽतिचारः । प्रेष्यानयनं विवक्षितक्षेत्राद् बहिःस्थितस्य सचेतनादिद्रव्यस्य प्रेष्येण विवक्षितक्षेत्रे प्रापणम् । स्वयं गमने हि व्रतभङ्गः स्यात् परेण त्वानयने न भङ्ग इति बुद्ध्या यदाऽऽनाययति सचेतनादिद्रव्यं तदाऽतिचार इति द्वितीयः । शब्दानुपातनं क्षुत्कासितादेश्श्रोत्रेऽवतारणम्, यथा विहितस्वगृहवृतिप्राकारादिव्यवच्छिन्नभूप्रदेशाभिग्रहः प्रयोजन उत्पन्ने विवक्षितक्षेत्राबहिर्वतभङ्गभयात्स्वयं गन्तुं बहिस्थितञ्चाह्वातुमशक्नुवन् वृतिप्राकारादिप्रत्यासन्नवर्तीभूय कासितादिशब्दमाह्वानीयानां श्रोत्रेऽनुपातयति, ते च तच्छ्रवणात्तत्समीपमागच्छन्तीति शब्दानुपातननामाऽतिचारः । रूपानुपातनं यथा रूपंशरीरसम्बन्धि, उत्पन्नप्रयोजन: शब्दमनुच्चारयन् आह्वानीयानां दृष्टावनुपातयति, तदर्शनाच्च ते तत्समीपमागच्छन्तीति रूपानुपातननामातिचारः । पुद्गलप्रेरणं पुद्गलाः परमाणवः तत्संघातसमुद्भवा बादरपरिमाणं प्राप्ता लोष्टादयोऽपि, तेषां क्षेपणं, विशिष्टदेशाभिग्रहे हि सति कार्यार्थी परगृहगमननिषेधाद्यदा लोष्टकान् परेषां बोधनाय क्षिपति पातसमनन्तरमेव ते तत्समीपमनुधावन्ति ततश्च तान् व्यापारयतः स्वयमगच्छतोऽप्यतिचारो भवतीति पञ्चमः । अत्राद्यद्वयमव्युत्पन्नबुद्धित्वेन सहसाकारादिना वा, अन्त्यत्रयन्तु मायापरतयाऽतिचारतां यातीति विवेकः । अत्र दिग्व्रतसंक्षेपकरणमणुव्रतादिसंक्षेपकरणस्याप्युलक्षणं तेषामपि संक्षेपस्यावश्यं कर्तव्यत्वादिति विज्ञेयम् । ननु सर्वत्रातिचारा दिग्व्रतसंक्षेपकरणस्यैव श्रूयन्ते न व्रतानन्तरसंक्षेपकरणस्य तत्कथं व्रतान्तरसंक्षेपकरणं देशावकाशिकव्रतमिति चेदुच्यते प्राणातिपातादिव्रतान्तरसंक्षेपकरणेषु वधबन्धादय एवातिचाराः, दिग्व्रतसंक्षेपकरणे तु संक्षिप्तत्वात्क्षेत्रस्य Page #408 -------------------------------------------------------------------------- ________________ ३७१ सूत्र - १७, सप्तमः किरण: प्रेष्यप्रयोगादयोऽतिचाराः, भिन्नातिचारसम्भवाच्च दिग्व्रतसंक्षेपकरणस्यैव देशावकाशित्वं साक्षादुक्तमिति ।। अप्रत्युपेक्ष्याप्रमृज्य च संस्तारः, अप्रत्युपेक्ष्याप्रमृज्य चादानं, अप्रत्युपेक्ष्या - प्रमृज्य च हानं, अनादरः, अस्मृतिश्चेति पञ्चातिचाराः तृतीयस्य शिक्षापदव्रतस्य । तत्राप्रत्युपेक्ष्याप्रमृज्य च संस्तारः, संस्तीर्यते प्रतिपन्नपोषधव्रतेन दर्भकुशकम्बली वस्त्रादिरिति संस्तारः, संस्तारशब्दश्च शय्योपलक्षकः, तत्र शय्या - शयनं सर्वाङ्गीणं वसतिर्वा, संस्तारश्चार्धतृतीयहस्तप्रमाणः, स च प्रत्युपेक्ष्य प्रमार्ण्य च कर्त्तव्यः, प्रत्युपेक्षणं चक्षुषा निरीक्षणम्, प्रमार्जनञ्च रजोहरणवस्त्रप्रान्तादिना तस्यैव शुद्धीकरणम् । अथाप्रत्युपेक्ष्याप्रमृज्य च संस्तारकं करोति तदा पोषधव्रतमतिचरतीति प्रथमोऽतिचारः । अप्रत्युपेक्ष्याप्रमार्ण्य चादानं, आदानं यष्टिपीठफलकादीनां ग्रहणम्, तदपि यष्ट्यादीनां निक्षेपस्योपलक्षकं तेनोभयमपि प्रत्युपेक्ष्य प्रमृज्य च कार्यम्, अप्रत्युपेक्षितस्याप्रमार्जितस्यादानं निक्षेपश्चातिचार इति द्वितीयः । अप्रत्युपेक्ष्याप्रमार्ण्य च हानं - उत्सर्गस्त्याग इति यावत्, तच्चोच्च्चारप्रश्रवणखेलसिङ्घाणकादीनां प्रत्युपेक्ष्य प्रमृज्य च स्थंडिलादौ कार्यम्, अप्रत्युपेक्ष्याप्रमृज्य चोत्सर्जनमतिचार इति तृतीयः । इह चाप्रत्युपेक्षणेन दुष्प्रत्युपेक्षणमप्रमार्जनेन च दुष्प्रमार्जनं सङ्गृह्यते, नञः कुत्सार्थस्यापि दर्शनात् यथा कुत्सितो ब्राह्मणोऽब्राह्मण इत्यादिः । अनादरः- अनुत्साहः पोषधव्रतप्रतिपत्तिकर्त्तव्यतयोरिति चतुर्थः । अस्मृतिः अस्मरणं तद्विषयैवेति पञ्चमः ॥ सचित्ते स्थापनं, सचित्तस्थगनं, मत्सरः, काललंघः, अन्यापदेशश्चेति चतुर्थस्य शिक्षापदव्रतस्य पञ्चातिचाराः, तत्र सचित्ते सचेतने पृथिवीजलकुम्भोपचुल्लीधान्यादौ स्थापनं साधुदेयभक्तादेर्निक्षेपणं तच्चादानबुद्ध्या मातृस्थानतो निक्षिपतीति प्रथमः । सचित्तेन कन्द पत्रपुष्पफलादिना तथाविधयैव बुद्ध्या स्थगनं पिधानमिति द्वितीयः । मत्सरः कोपः यथा साधुभिर्याचितः कोपं करोति, सदपि मार्गितं न ददाति अथवाऽनेन तावद्रङ्केण याचितेन दत्तं किमहं ततो न्यून इति मात्सर्याद्ददाति । अत्र परोन्नतिवैमनस्यं मात्सर्यं इति तृतीयः । कालस्य साधूचितभिक्षासमयस्य लंघो-लंघनमतिक्रमः अयं भावः कालं न्यूनमधिकं वा ज्ञात्वा साधवो न ग्रहीष्यन्ति, ज्ञास्यन्ति च यथाऽयं ददातीत्येवं विकल्पतो दानार्थमभ्युत्थानमतिचार इति चतुर्थः । अन्यस्य परस्य सम्बन्धीदं गुडखण्डादीत्यपदेशः व्याजोऽन्यापदेशः अयं भावः परकीयमेतत्तेन साधुभ्यो न दीयत इति साधुसमक्षं भणनं, जानन्तु साधवो यद्यस्यैतद्भक्तादिकं भवेत्तदा कथमस्मभ्यं न दद्यादिति साधुसम्प्रत्ययार्थम् अथवास्माद्दानात् मम मात्रादेः पुण्यमस्त्विति भणनमिति पञ्चमः । इत्येवमतिचारा आभोगेनापि विधीयमाना अतिचारा एवेत्युपासक Page #409 -------------------------------------------------------------------------- ________________ ३७२ तत्त्वन्यायविभाकरे दशाङ्गवृत्तिः । धर्मबिंदुयोगशास्त्रवृत्त्यादौ तु यदाऽनाभोगादिनाऽतिक्रमणादिना वा एतानाचरति तदाऽतिचाराः अन्यथा तु भङ्गा एवेति भावितमिति संक्षेपः । विस्तरस्तु अन्यग्रन्थेभ्योડવાન્તવ્ય: || પાંચમા ગુણસ્થાનનું વર્ણન- - ભાવાર્થ - પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સર્વ સાવઘયોગના એકદેશથી વિરતિવાળાની જધન્ય-મધ્યમઉત્કૃષ્ટમાંથી કોઈ એક વિરતિધર્મની પ્રાપ્તિ, એ દેશવિરતિ ગુણસ્થાન.” વિવેચન - સઘળા પાપવાળા વ્યાપારોથી વિરતિની અભિલાષાવાળાને પણ વૈરાગ્યની વૃદ્ધિવાળા જીવને સર્વવિરતિઘાતી પ્રત્યાખ્યાન આવરણ રૂપ કષાયના ઉદયથી સર્વવિરતિનું સામર્થ્ય ઉત્પન્ન થતું નથી. પરંતુ જઘન્ય કે મધ્યમ અથવા ઉત્કૃષ્ટ દેશવિરતિઓમાં જ્યાં એક દેશવિરતિ થાય છે, તે “દેશવિરતિ ગુણસ્થાન” કહેવાય છે. વિરતાવિરતમાં આઠ ભાંગાઓ છે. (૧) વ્રતોને જે જાણતો નથી, સ્વીકારતો નથી અને પાળવા માટે પ્રયત્ન કરતો નથી. જેમ કે-સઘળા અવિરતિવાળાઓ. (૨) જે જાણતાં નથી, સ્વીકારતા નથી, પરંતુ પાળે છે. જેમ કે-અજ્ઞાની તપ. (૩) જે જાણતો નથી, સ્વીકારે છે, પરંતુ પાળવાનો પ્રયત્ન કરતો નથી. જેમ કે- અજ્ઞાની પાસથ્થો સાધુ. (૪) જે જાણતો નથી, સ્વીકારે છે અને પાળે છે. જેમ કે-અગીતાર્થ. (૫) જે જાણે છે, સ્વીકારતો નથી અને પાળવા માટે પ્રયત્ન કરતો નથી. જેમ કે- શ્રેણિક વગેરે. (૬) જે માત્ર જાણે છે, સ્વીકારતો નથી અને પાળતો નથી. જેમ કે-અનુત્તરદેવ. (૭) જે જાણે છે, સ્વીકારે છે અને પાળતો નથી. જેમ કે-સંવિગ્નપાલિકા (૮) જે જાણે છે, સ્વીકારે છે અને પાળે છે. જેમ કે-વતી. ત્યાં પહેલા, બીજા વગેરે સાત ભાંગાઓમાં વ્રતોનું પાલન છતાં નિષ્ફળતાની અપેક્ષાએ “અવિરત હોય છે, કેમ કે-સમ્યજ્ઞાનીને ગ્રહણપૂર્વક પાલનમાં જ વ્રતોની સફળતા છે. પહેલાંના ચાર ભાંગાઓમાં સમ્યજ્ઞાન આદિનો અભાવ છે. ત્યારબાદના ત્રણ ભાંગાઓમાં સમ્યજ્ઞાનની હાજરીમાં પણ સમ્યગુ આદર અને પાલન આદિનો અભાવ છે. અંતિમમાં છેલ્લા ભાંગામાં તો દેશથી પાપથી વિરત દેશવિરત પણ થાય છે. એક-બે-ત્રણ આદિ વ્રતોના ધારણથી બાર વ્રતોના ધારણ સુધી દેશવિરત' કહેવાય છે. જઘન્ય દેશવિરત-શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર (નવકારમંત્ર) માત્ર ગણવાના નિયમનું ધારણ, આકુટ્ટિ-જાણી જોઈને સંકલ્પ-બુદ્ધિપૂર્વક જે હિંસા કરવી, તે આકુટિથી થતી સ્થૂલ હિંસા આદિનો ત્યાગ અને મદ્ય-માંસાદિનો ત્યાગ, તે જઘન્ય દેશવિરતિ કહેવાય છે. મધ્યમ દેશવિરતિ-ધર્મની યોગ્યતાના પ્રાપક ગુણો (ન્યાયસંપન્નવિભવ ઇત્યાદિ માગનુસારિતા લક્ષણ રૂપ ગુણો અથવા અશુદ્ર આદિ શ્રાવકના એકવીશ ગુણો) ગૃહસ્થ ઉચિત છે. છ કર્મો (દવપૂજા, ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન રૂપ છ કર્મો), બાર વ્રતોનું Page #410 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સનમ: શિર : ३७३ પાલન, સદાચાર, એ “મધ્યમ દેશવિરતિ.” ઉત્કૃષ્ટ દેશવિરતિ-સચિત્ત આહારનો ત્યાગ. સદા એકાસનપૂર્વક ભોજન, સદા પ્રશસ્ત બ્રહ્મચર્યવ્રતનું પાલન અને મહાવ્રતોના સ્વીકારની સ્પૃહા, તે “ઉત્કૃષ્ટ-દેશવિરતિ છેએમ જાણવું. “સર્વ સાવઘના એકદેશથી વિરત સાવદ્ય એટલે હિંસા-ચોરી આદિ નિંદિત કર્મ, સર્વ સાવઘયોગોથી વિરત, પ્રમત્ત સંયત આદિ પણ હોય છે, માટે અહીં “એકદેશથી વિરત’-એમ કહેલ છે. પ્રાણાતિપાત આદિમાંથી કોઈ એકદેશ, અથવા નિરપરાધી વિનાશન આદિ રૂપ તેનો એકદેશ. આ બન્નેથી વિરત એટલે એક-બે આદિ અણુવ્રતધારી શ્રાવક-બારવ્રતધારી શ્રાવક, એમ ભાવ સમજવો. અને તે વ્રતો અણુવ્રતો પાંચ, ગુણવ્રતો ત્રણ અને શિક્ષાવ્રતો ચાર હોય છે. ૦ અણુવ્રત એટલે લઘુ પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ વ્રતો અણુવ્રતો કહેવાય છે. અથવા મહાવ્રતની અપેક્ષાએ આ અણુવ્રતો અલ્પ વિષયવાળા હોઈ અણુવ્રતો છે. અથવા સર્વવિરતિ રૂપ સ્વામીની અપેક્ષાએ અલ્પ ગુણવંત પુરુષના અનુષ્ઠાન રૂપ હોઈ અણુવ્રતો કહેવાય છે-અનુવ્રતો પણ કહેવાય છે. અર્થાત્ મહાવ્રતના નિરૂપણના કાળ પછીના કાળમાં આ અણુવ્રતોનું નિરૂપણ થતું હોવાથી અપેક્ષાએ અનુ એટલે પછીથી વર્ણનયોગ્ય વ્રતો અણુ-અનુવ્રતો કહેવાય છે, કેમ કે-મહાવ્રતોના સ્વીકારના અસમર્થન માટે આ અણુવ્રતોનું નિરૂપણ આવશ્યક છે. ૦ ત્યાં હિંસા એટલે પ્રમાદજન્ય પ્રાણ વ્યપરોપણ રૂપ છે. તે સ્કૂલ અને સૂક્ષ્મભેદથી બે પ્રકારની છે. અહીં સ્થૂલત્વ એટલે જે મિથ્યાષ્ટિઓને પણ હિંસાપણાએ પ્રસિદ્ધ છે તે, અથવા ત્રસ જીવ વિષયકત્વ (ત્રસ જીવની હિંસા તે સ્થૂલ હિંસા) અને સૂક્ષ્મતા એટલે પૃથ્વીકાય આદિ વિષયવાળું સૂક્ષ્મત્વ, અર્થાત્ પૃથ્વીકાયાદિ જીવહિંસા સૂક્ષ્મણિંસા સમજવી. તે જ પ્રમાણે મૃષાવાદ આદિમાં સ્થૂલત્વ-સૂક્ષ્મત્વ વિચારવું. તે સ્થૂલ હિંસાદિથી વિરતિ પંચ અણુવ્રત શબ્દથી વાચ્ય બને છે. તે વિરતિ-અણુવ્રત રૂપ વિરતિ પણ વ્રતોના ભાંગાની માફક બહુલતા હોવાથી વિચારવી. ૦ સંક્ષેપથી વિરત-અવિરતના ભેદથી શ્રાવકોનું દ્વિવિધપણું હોવા છતાં વિસ્તારથી દ્વિવિધ-ત્રિવિધ આદિ રૂપ ભાંગાના ભેદથી અષ્ટવિધ તે શ્રાવકો છે. તે આ પ્રમાણે (૧) દ્વિવિધ એટલે કરેલું અને કરાવેલું, ત્રિવિધ એટલે મન-વચન-કાયા વડે. જેમ કે- સ્થૂલહિંસા વગેરેને મન વડે-વચન વડે-કાયા વડે હું નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, આ પ્રમાણેના અભિગ્રહવાળો પ્રથમ પ્રકાર. અહીં આને અનુમતિનો નિષેધ નથી, કેમ કે-પુત્ર-પુત્રી આદિ પરિગ્રહની વિદ્યમાનતા હોવાથી તે પુત્રાદિ દ્વારા હિંસાદિનું કરવું તેમાં અનુમતિની પ્રાપ્તિ છે. ૦ જો સાધુને અનુમતિ પણ થાય, તો દેશવિરત અને સર્વવિરતમાં તેના વિષયમાં વિશેષ ભેદ ન થાય. (૧) ૦ દ્વિવિધ દ્વિવિધેન-દ્વિવિધ અર્થાત્ કરવું અને કરાવવું બે પ્રકાર. (૨) રૂપકરણ વડે અને મન વડે એમ બીજો ભાંગો છે. આના ઉત્તરભાગાઓ ત્રણ થાય છે. (૧) ત્યાં દ્વિવિધ એટલે શૂલહિંસા આદિ કરતો નથી અને કરાવતો નથી. દ્વિવિધ વડે એટલે મન વડે અને વચન વડે. (૨) મન વડે અને કાયા વડે. (૩) વાણી વડે અને કાયા વડે. ત્યાં પહેલા ભાંગામાં મનથીઇરાદા વગર જ હિંસા આદિ વાણીથી નહિ બોલતો જ અસંસીની માફક કાયા વડે દુષ્ટ ક્રિયા વગેરે કરે છે, Page #411 -------------------------------------------------------------------------- ________________ ३७४ तत्त्वन्यायविभाकरे બીજા ભાંગામાં મન વડે વિચાર અને કાયા વડે દુષ્ટ ચેષ્ટાનો પરિહાર કરતો જ અનાભોગથી વાણી વડે જ હું હણું અને હું હણાવું-એમ બોલે છે, અને ત્રીજા ભાંગામાં મન દ્વારા ઇરાદાપૂર્વક કરે છે અને કરાવે છે. અહીં સઘળે સ્થાને મન-વચન-કાયાથી અનુમતિ છે જ એમ સમજવું. (૩) દ્વિવિધ, એક કરણ વડે-એક કરણ વડે બે પ્રકાર રૂપ ત્રીજા ભાંગાના ત્રણ ઉત્તરભાંગાઓ છે. (૧) બે પ્રકારના એટલે કરવું અને કરાવવું. એક પ્રકારના કરણ વડે એટલે મન વડે કે (૨) વચન વડે અથવા (૩) કાયા વડે-એમ સમજવું. (૪) એક પ્રકારનો, ત્રણ પ્રકારના કરવા વડે એમ ચોથો ભાંગો. અહીં ચોથા ભાંગાનાં બે ઉત્તરભાંગાઓ છે. એક પ્રકારનો એટલે કરવું કે કરાવવું મન વર્ડ-વચન વડે-કાયા વડે એમ સમજવું. (૫) એક પ્રકારનો, બે પ્રકારના કરણ વડે આ પાંચમાના ઉત્તરભાંગાઓ છ થાય છે. એક પ્રકારનો એટલે કરવું અથવા કરાવવું મન-વચન વડે અથવા મન-કાયા વડે અથવા વચન-કાયા વડે એમ સમજવું. (૬) એક પ્રકારનો, એક પ્રકારના કરણ વડે આના અવાન્તર ઉત્તરભેદો છ છે. (૧) એક પ્રકારનો કરવું એક પ્રકારના મનકરણ વડે. (૨) એક પ્રકારનો કરાવવું એક પ્રકારના મનકરણ વડે. (૩) એક પ્રકારનો કરવું એક પ્રકારના વચનકરણ વડે. (૪) એક પ્રકારનો કરાવવું એક પ્રકારના વચનકરણ વડે (૫) એક પ્રકારનો કરવું એક પ્રકારના કાયકરણ વડે. (૬) એક પ્રકારનો કરાવવું એક પ્રકારના કાયકરણ વડે. આ પ્રમાણે મૂળભૂત ભાંગાઓ છ છે. (૭) ગુણવ્રત-શિક્ષાવ્રત રૂપ ઉત્તરગુણોની અપેક્ષાએ સામાન્યથી એક જ ભેદની વિવક્ષા કરેલ છે, એમ સાતમા પ્રકારનો ભાંગો સમજવો. (૮) આઠમો અવિરત નામનો ભાંગો સમજવો. અણુવ્રતોનું વર્ણન (૧) ત્યાં સ્કૂલ (ત્રસ) નિરપરાધી જીવોની અપેક્ષા વગર, સંકલ્પપૂર્વક અને પ્રાણોના વિયોગ કરાવવા રૂપ હિંસાનું પ્રત્યાખ્યાન, એમ પ્રથમ અણુવ્રત સમજવું. અહીં શ્રાવકોને ૦ સૂક્ષ્મ (સ્થાવર) પૃથ્વીકાય આદિ જીવહિંસાથી નિવૃત્તિ રૂપ પ્રત્યાખ્યાનનો અભાવ હોવાથી સ્થૂલ અર્થાત્ ત્રસ જીવોની અહિંસા કહી છે. ૦ કૃષિ-ખેતીવાડી વગેરેમાં આરંભજન્ય દ્વીન્દ્રિય આદિ જીવોના પ્રાણવ્યપરોપણનો સંભવ છે, કેમ કેકૃષિ આદિનો જો આરંભ ન કરે, તો ખેડૂત આદિને શરીર, કુટુંબ આદિનો નિર્વાહ-જીવનવ્યવહાર ચાલે નહિ, માટે અહીં સંકલ્પપૂર્વક-જાણી જોઈને, ઇરાદાપૂર્વક ત્રસ જીવોની અહિંસા કહી છે. ૦ અપરાધવાળા પ્રત્યે લાભ-નુકસાનના વિચારપૂર્વક તે વ્રતીની પ્રવૃત્તિ અને નિવૃત્તિ હોવાથી, નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પપૂર્વક અહિંસા એમ કહેલ છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સમ: શિરઃ ३७५ ૦ નિરપરાધી જીવ પ્રત્યે પણ વહાવાતા પાડા, ઘોડા વગેરે જીવો પ્રતિ અને પાઠ આદિમાં પ્રમાદી પુત્ર આદિ પ્રત્યે મારવાની, બાંધવાની વગેરે ક્રિયા કરનાર શ્રાવકને નિરપેક્ષ-નિરપરાધી-ત્રસ જીવોની સંકલ્પપૂર્વક અહિંસા કહેલ છે. આ પ્રમાણે અહિંસા નામનું પહેલું અણુવ્રત છે. બીજા અણુવ્રતનું નિરૂપણ ૦ સઘળા દ્વિપદ (બે પગવાળા કન્યા આદિ), ચતુષ્પદ (ચાર પગપાળા ગાય વગેરે), અપદ (પગ વગરના ભૂમિ-ક્ષેત્ર વગેરે) રૂપ દ્રવ્ય સંબંધી અસત્યો. (૧) ૦ રક્ષણ આદિ માટે બીજાએ મૂકેલ ચાસ-થાપણ વિશે અપલાપ, તેમજ થાપણ ઓળવવી. (૨) ૦ લેતી-દેતીના વિષયમાં લાંચ અને ઈર્ષ્યા આદિ જન્ય અપ્રમાણ—કૂટ કૂડી સાક્ષી રૂપ વચન. (૩) આ ત્રણ કિલષ્ટ આશયથી પેદા થનાર હોવાથી સ્થૂલ (અપકીર્તિ–રાજદંડ વગેરેનું કારણ હોઈ શૂલ) અસત્ય રૂપ કહેવાય છે. તેનાથી અટકવા રૂપ પ્રતિજ્ઞા બીજું અણુવ્રત (સ્થૂલ મૃષાવાદવિરમણ) કહેવાય છે. (૧) દ્વિપદ વિષયક–કન્યા આદિ અલીક વાસ્તવિક રીતે જે તથારૂપ નથી એવી કન્યાને દ્વેષ વગેરેથી જે, વિષકન્યા નથી તેને વિષકન્યા રૂપે કહેનાર, વિષકન્યાને અવિષકન્યા રૂપે કહેવી, સુશીલાને દુઃશીલા અને દુઃશીલાને સુશીલા રૂપે કહેનારને કન્યા સંબંધી અસત્ય કહેવાય છે. (૨) ચતુષ્પદ વિષયક ગો આદિ અલીક=અલ્પ દૂધવાળી ગાયને ઘણા દૂધવાળી છે, ઘણા દૂધવાળી ગાયને અલ્પ દૂધવાળી છે, એમ કહેનારને ગવાલીક અસત્ય લાગે છે. (૩) અપદદ્રવ્ય વિષયક ભૂમિ આદિ અલીક અહીં પણ પારકી જમીનને પોતાની છે અને પોતાની જમીનને પારકી જમીન છે એમ તથા ઉખરભૂમિને ઉખરભૂમિ નથી એમ તથા જે ઉખરભૂમિ નથી તેને ઉખરભૂમિ છે એમ બોલનારને, ભૂમિ આદિ સંબંધી અલીક અસત્ય છે. (૪) રાખવા માટે બીજાએ આપેલ સુવર્ણ વગેરે રૂપ ન્યાસ-થાપણ ઓળવવી, એ ચોથું અસત્ય છે. ૦ અપદ, દ્વિપદ આદિ વિષયક અલીકમાં આ ન્યાસાપહારનો અંતર્ભાવનો સંભવ હોવા છતાંય ન્યાસનિહવ, વિશ્વાસઘાત, ગર્ભિત મહા પાપનો હેતુ અને લોકમાં પણ અતિ ગહિત હોવાથી પૃથક-અલગ કહેલ છે. ન્યાસાપહાર, અદત્તાદાન રૂપ બીજા વ્રતમાં અંતર્ભાવ હોવા છતાં વચનની પ્રધાનતા રૂપ ક્રિયાની પ્રધાનતાની વિવલાથી મૃષાવાદ રૂપ બીજા વ્રતમાં ગણાવેલ છે. ૦ ફૂટ સાસ્યકલભ્ય કે દેયવસ્તુના વિષયમાં સાક્ષી રાખેલ પ્રમાણભૂત કરેલ લવાદની લાંચ-ઈષ્ય આદિ નિમિત્તે કુડી સાક્ષી, અર્થાત્ “હું આ વિષયમાં સાક્ષી છું– આ પ્રમાણે ખોટી સાક્ષી આપવા રૂપ વચન, વસુરાજાની માફક આ લોક અને પરલોકમાં અનર્થહેતુ હોવાથી અસત્ય છે. આવું અસત્ય બોલનાર કર્મચંડાલ ગણાય છે. ૦ આ કૂટ સાક્ષ્યને, બીજા પાપોના ટેકા રૂપ હોવાથી, લોકમાં પણ અત્યંત નિંદનીય હોવાથી અપદઅલીક આદિ રૂપ પૂર્વના અલીકોથી અલગ રૂપે ગોઠવેલ છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ३७६ तत्त्वन्यायविभाकरे ૦ આ મૃષાવાદ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-હાસ્ય-ભય-ક્રીડા-વ્રીડા (શરમ)-રતિ-અતિદાક્ષિણ્ય-મૌખર્ય (વાચાળપણું) વિષાદ આદિથી પેદા થાય છે. ૦ તે મૃષાવાદ સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારનો છે. સ્થૂલ મૃષાવાદ, શ્રાવકને જે પાંચ પ્રકારનો ઉપર કહી ગયા તે વર્ષનીય જ છે, જ્યારે સૂક્ષ્મ મૃષાવાદમાં જણાય છે. ૦ ભૂત નિર્ભવ વગેરે અસત્યના ભેદો પૂર્વે કહેલ છે. ૦ આ વ્રતનું ફળ વિશ્વાસ, યશકીર્તિ, સ્વાર્થસિદ્ધિ, પ્રિયવચનપણું, ગ્રાહ્યવચનપણું, સફળ વચનપણું વગેરે છે. આ પ્રમાણે બીજું વ્રત સમજવું. ત્રીજા અણુવ્રતનું વર્ણન ૦ જેના વડે જનતામાં ‘આ ચોર છે’-આવો જે વ્યવહાર તેમાં નિમિત્ત, નહિ દીધેલ પારકા દ્રવ્યના ગ્રહણ રૂપ સ્થૂલ અદત્તાદાનથી નિવૃત્તિ, તે ‘ત્રીજું અણુવ્રત’ કહેવાય છે. ૦ જો કે સ્વામીઅદત-જીવઅદત્ત-તીર્થંકરઅદત્ત-ગુરુઅદત્ત, એમ ચાર પ્રકારે અદત્તનો વિચાર કરવો. જેમ કે-(૧) માલિકે સુવર્ણ વગેરે જે વસ્તુ આપેલી નથી, તે ‘સ્વામીઅદત્ત.' (૨) પોતાના ચિત્ત ફળ વગેરેનું પણ તોડવું, તે ફળના જીવે પોતાના પ્રાણો નહિ આપેલા હોવાથી ‘જીવઅદત્ત.' (૩) સાધુઓને આધાકર્મ આદિ અને શ્રાવકોને પ્રાસુક પણ અનંતકાય-અભક્ષ્ય આદિ તીર્થંકરોની અનુજ્ઞાનો વિષય નહિ હોવાથી ‘તીર્થંકરઅદત્ત.’ (૪) સઘળા દોષોથી રહિત હોવા છતાં ગુરુની અનુજ્ઞા વગરનું જે ખવાય, તે ‘ગુરુઅદત્ત’ છે. અહીં સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતમાં સ્વામીઅદત્તનો અધિકાર છે અને તે પણ સ્થૂલ અને સૂક્ષ્મભેદે બે પ્રકારનું સ્વામીઅદત્ત છે. ૦ સ્થૂલ વિષયવાળું સુવર્ણ વગેરેનું, ક્ષેત્ર અને ખલ (ખળું) વગેરેમાં રહેલ અલ્પ પણ ફળ-ધાન્ય વગેરેનું દુષ્ટ ભાવપૂર્વક લેવું, તે ચોરીના વ્યવહારનું કારણ હોવાથી સ્થૂલ કહેવાય છે. તેનાથી ભિન્ન, બીજું માલિકની રજા વગર ઘાસ-ઢેફાં (લાંકડાં) વગેરેનું લેવું સૂક્ષ્મ સ્વામીઅદત્ત છે. અહીં શ્રાવકને સૂક્ષ્મ સ્વામીઅદત્તમાં જયણા છે, જ્યારે સ્થૂલ (સ્વામી) અદત્તથી વિરતિ છે. ૦ આ સ્થૂલ અદત્તાદાનવિરમણ રૂપ ત્રીજા વ્રતનું ફળ સર્વજનવિશ્વાસ-યશોવાદ-પ્રશંસા-સમૃદ્ધિ-વૃદ્ધિસમૃદ્ધિની સ્થિરતા ઐશ્વર્ય-સ્વર્ગ વગેરે છે. આ પ્રમાણે ત્રીજું વ્રત જણાવેલ છે. ચોથા અણુવ્રતનું વર્ણન ૦ પોતાની સ્રીમાં જ સંતોષ અથવા પોતાની પરિણીત સ્ત્રી સિવાયની પરસ્ત્રીનો પરિત્યાગ, એ શ્રાવકોનું ચોથું અણુવ્રત છે. ૦ પરસ્ત્રીપદથી પોતાના સિવાયના મનુષ્યોની, દેવોની અને તિર્યંચોની સ્ત્રીઓનું ગ્રહણ સમજવું. Page #414 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સમ: શિર : ३७७ ૦જો કે અપરિગૃહીતા (નહિ ગ્રહણ કરેલ) દેવીઓ અને કેટલીક તિર્યંચની સ્ત્રીઓ સંગ્રહ કરનાર અને પરણનાર કોઈનો પણ અભાવ હોવાથી વેશ્યા સરખી ગણાય તો પણ, પ્રાયઃ પરજાતિ દ્વારા ભોગયોગ્ય હોવાથી પરસ્ત્રી તરીકે જ ગણી શકાય, માટે તે સ્ત્રીઓ વર્જનીય છે. ૦ સૂક્ષ્મ અને સ્કૂલના ભેદથી મૈથુન બે પ્રકારનું છે. તેમાં કામ(વદ)ના ઉદયથી જે ઇન્દ્રિયોનો અલ્પવિકાર તે સૂક્ષ્મમૈથુન કહેવાય છે, જ્યારે મન-વચન-કાયાના યોગો દ્વારા ઔદારિક-વૈક્રિય સ્ત્રીઓનો જે સંભોગ તે સ્કૂલમૈથુન કહેવાય છે. મૈથુનવિરતિ રૂપ બ્રહ્મચર્ય સર્વથી અને દેશથી-એમ બે પ્રકારનું છે. સર્વથા સર્વ સ્ત્રીઓ મન-વચન-કાયા દ્વારા સંગનો ત્યાગ, એ સર્વથી બ્રહ્મચર્ય કહેવાય છે. શ્રાવક સર્વથી અશક્ત હોયે છતે દેશથી તે ચોથા વ્રતનો સ્વીકાર કરે છે, તે દેશથી બ્રહ્મચર્ય, સ્વસીસંતોષ રૂપ કે પરસ્ત્રીત્યાગ રૂપ હોય છે-એમ સમજવું. ૦ ગૃહસ્થને સ્વસ્ત્રીસંતોષ રૂપ વ્રત હોવાથી બ્રહ્મચારી સમાન રૂપે ગણેલ છે અને પરસ્ત્રીગમનમાં વધ, બંધન વગેરે દોષો પ્રગટ જ છે. આ પ્રમાણે ચોથું અણુવ્રત જણાવેલ છે. પાંચમું પરિગ્રહપરિમાણ રૂપ અણુવ્રત૦ નવ પ્રકારના પરિગ્રહની ઇચ્છાનો સર્વથા ત્યાગ કરવામાં અસમર્થ શ્રાવકે ઇયત્તા કરણ (આટલો જ પરિગ્રહ મારે ખપે, વધારે નહિ, આવું પરિમાણ કરવું તે.) પાંચમું અણુવ્રત કહેવાય છે. ૦ ત્યાં ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ-રૂપ્ય-સુવર્ણ-કુષ્ય-દ્વિપદ-ચતુષ્પદ રૂપ નવ પરિગ્રહ કહેવાય છે. ૦ તે “પરિગ્રહની વિરતિ' સર્વદશના ભેદથી બે પ્રકારની છે. સર્વ પદાર્થોમાં સર્વથા મૂચ્છનો ત્યાગ સર્વથી “પરિગ્રહવિરતિ છે. દેશથી “પરિગ્રહવિરતિ એ બીજો ભેદ છે. સર્વથી પરિગ્રહવિરતિના સ્વીકારમાં શ્રાવકમાં સામર્થ્યનો અભાવ હોય છતે શ્રાવકે દેશથી ઇચ્છાના નિરોધ રૂપ ઇચ્છાપરિમાણ કરવું જોઈએ. ૦ ઇચ્છાનો વિસ્તાર સંસારીઓને સ્વાભાવિક કુદરતી છે, એથી તેની ઇયત્તાપરિમાણ કરવું એ મોટા ફળ માટે થાય છે. - જેમ જેમ અલ્પ લોભ અને પરિગ્રહ આરંભ હોય છે, તેમ તેમ સુખ વર્ધમાન-પ્રવર્ધમાન થાય છે અને (મહાન ઉપાધિના અભાવે) ધર્મની સંસિદ્ધિ (લાભ) થાય છે. ૦ આ વ્રતનું ઐહિક ફળ એવું છે કે-સંતોષજન્ય સુખ, લક્ષ્મીની સ્થિરતા, યશ, કીર્તિ ઇત્યાદિ ફળ છે. વળી પરલોક સંબંધી એવું ફળ છે કે-નર સંબંધી સમૃદ્ધિ, દેવ સંબંધી સમૃદ્ધિ, સિદ્ધિની પ્રાપ્તિ વગેરે પારલૌકિક ફળ છે. આ પ્રમાણે પાંચમું અણુવ્રત સમજવું. ૦ આ અણુવ્રતોના પાલન માટે (જેમ અણુવ્રતો તેમ અણુવ્રતો પણ એકવાર ગ્રહણ કરેલ જાવજીવ સુધીના છે, એમ ભાવવું-જાણવું.) સંસ્કારભૂત ત્રણ ગુણવ્રતો હોય છે. ૦ દિવ્રત, ભોગ-ઉપભોગવ્રત અને અનર્થદડવિરમણ રૂપ ગુણવ્રતો છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ૦ નાના પ્રકારની દિશાઓ શાસ્ત્રમાં કહેલી છે. ત્યાં સૂર્યથી ઉપલક્ષિત જે દિશા, તે પૂર્વદિશા. તેના અનુક્રમથી દક્ષિણ આદિ દિશાઓ વિચારવી. ત્યાં દિશા સંબંધી વ્રત તે ‘દિગ્દત.’ ३७८ આટલા-પૂર્વ આદિ દિશા-વિદિશા રૂપ ભાગોમાં જ ગમન આદિ કરવું, એ પરિમાણથી ઉપરભાગે ગમન આદિ નહિ કરવું. આવી દિશાઓથી ઇયત્તાપરિમાણ કરવા રૂપ ‘દિવ્રત’ કહેવાય છે. ૦ ગુણવ્રતોના સ્વીકાર સિવાય અણુવ્રતોની તથાપ્રકારની વિશુદ્ધિનો અભાવ હોવાથી આ ગુણવ્રત કહેવાય છે. ૦ આ વ્રતથી મર્યાદિત ક્ષેત્રથી બહાર ત્રસ-સ્થાવર જીવને અભયદાન, લોભ રૂપ સાગરનું નિયંત્રણ ઇત્યાદિ મોટો લાભ થાય છે. ૦ ગૃહસ્થ આરંભ-પરિગ્રહમાં પરાયણ હોવાથી જ્યાં જ્યાં જાય છે, ખાય છે, સુવે છે કે વ્યાપાર કરે છે, ત્યાં ત્યાં તપેલા લોઢાના ગોળાની માફક જીવહિંસા કરે છે. આથી તે ગૃહસ્થના જ હિંસા આદિ રૂપ પાપસ્થાનોને અટકાવનાર હોઈ આ ગુણવ્રત ગૃહસ્થોને છે, સાધુઓને નહિ, કેમ કે-સમિતિ, ગુપ્તિ આદિ જેમાં પ્રધાન છે, એવા મહાવ્રતોથી શોભતા મુનિઓ હોય છે. આ પ્રમાણે પ્રથમ ગુણવ્રત કહેલ છે. બીજું ભોગોપભોગવિરમણ રૂપ (માન) વ્રત ૦ એક વાર જ ભોગવવાયોગ્ય વસ્તુ ‘ભોગ’ કહેવાય છે. જેમ કે-રાંધેલું અન્ન, પુષ્પમાળા, તાંબૂલ (પાન) આદિ, (અંતઃ-અંદર ખાવાયોગ્ય ભોગ.) ૦ વારંવાર ભોગવવાયોગ્ય વસ્તુ ‘ઉપભોગ’ કહેવાય છે. જેમ કે - સ્ત્રી-વસ્ત્ર-અલંકાર-ઘર-શયન આદિ. (બાહ્યથી ભોગ તે ઉપભોગ.) તે ભોગ-ઉપભોગમાં શક્તિ પ્રમાણે પરિમાણ કરવું, તે ‘ભોગોપભોગપરિમાણ વ્રત,’ ૦ શ્રાવકે ઉત્સર્ગની અપેક્ષાએ પાપ વગરના આહારભોજી થવું જોઈએ. તે જો ન હોવે, તો સચિત્તપરિહારી થવું જોઈએ. ત્યાં પણ જો અસમર્થતા હોવે, તો પાપકારી મઘમાંસ-અનંતકાય આદિનો પરિહાર કરી દરેક સચિત્તાચિત્ત રૂપ મિશ્ર, સચિત્ત આદિ વસ્તુઓનું પરિમાણ તો કરવું જ જોઈએ. ૦ મહોત્સવ આદિ વિશિષ્ટ કારણ સિવાય અત્યંત માનસિક વિકાર, જનમાં અપકીર્તિ આદિના નિમિત્તભૂત અતિ ઉદ્ભટ વેષ-વાહન-દાગીના વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. અત્યંત મેલા-અત્યંત જાડા-અત્યંત ટૂંકા-છિદ્રવાળા વસ્ત્ર આદિ પહેરવામાં ‘આ ખરાબ વસવાળો છે, આ કંજુસ છે' ઇત્યાદિ લોકની નિંદા-હાંસી આદિનો પ્રસંગ આવે, માટે નિજસંપત્તિ-અવસ્થાવિશિષ્ટ વયનિવાસ-સ્થાન-કુલ આદિને યોગ્ય વેષ પહેરવો જોઈએ. ૦ ઉચિત વેષ આદિમાં પ્રમાણનો નિયમ કરવો જોઈએ. ૦ દાતણ, મર્દન આદિ માટેનું તેલ વગેરે, ઉવટણું (શરીરસ્થ મેલ વગેરે દૂર કરનાર ચૂર્ણ-દ્રવ્ય), સ્નાનવસ્ત્ર-વિલેપન (શરીર આદિમાં ચોપડવાને પીસેલો કેસર વગેરે પદાર્થ), આભરણ-ફૂલ-ફળ-ધૂપ-આસનશયન-ભવન આદિનો તથા ચોખા વગેરે, દાળ, મિઠાઈ-પકવાન શાક-પેયા (કવાથ-ઉકાળો-કાંજી-રાબ Page #416 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સમ: વિર: ३७९ ચોખાની ખીર આદિ), ખંડખાદ્ય (ખાંડના ખાવાયોગ્ય પદાર્થો) આદિ, અશન (ભાત, માંડા વગેરે), પાન (દ્રાક્ષાપાન વગેરે), ખાદિમ (ફળ વગેરે), સ્વાદિમ (તાંબૂલ, સોપારી વગેરે) આદિનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે ભોજનની અપેક્ષાએ ભોગ-ઉપભોગનું વર્ણન કરેલ છે. ૦ કર્મ (વ્યવસાય-ક્રિયા)ની અપેક્ષાએ પણ શ્રાવકે મુખ્ય વૃત્તિ (ઉત્સર્ગમાર્ગ)થી પાપ વગરના કર્મની પ્રવૃત્તિવાળા થવું જોઈએ. તેની અશક્તિમાં પણ અત્યંત પાપવાળા વિવેકી જનથી નિંદનીય મદ્ય (દારૂ) આદિના વેચાણ આદિ રૂપ કર્મ વર્જનીય છે. બાકીના કર્મોનું પણ પ્રમાણ કરવું જોઈએ. ૧ભોગ-ઉપભોગને યોગ્ય પદાર્થોનું પરિમાણ કરવા દ્વારા, બીજાઓના ત્યાગ દ્વારા આ વ્રત સિદ્ધિ થાય છે. આ વ્રત દ્વારા અવિરતિનો અવરોધ થાય છે. ત્રીજું અનર્થદંડવિરમણ વ્રતઅર્થદંડ-અર્થ એટલે ગૃહસ્થને ક્ષેત્ર-વાસ્તુ-ધન-ધાન્ય-શરીર (સ્વજન-પરજન આદિ) વગેરે વિષયવાળું પ્રયોજન, તેના માટેનો થતો આરંભ જીવહિંસાદિ, તે “અર્થદંડ કહેવાય છે. દંડ-નિગ્રહ-યાતના-વિનાશ, એમ દંડના પર્યાયશબ્દો છે. ૦ પોતાના સ્વજન આદિ નિમિત્તે કરાતો ભૂતનો ઉપમઈ, પ્રયોજનવાળો હોઈ અર્થદંડ થાય છે. તેનાથી વિપરીત “અનર્થદંડ, અર્થાત્ જેનાથી પ્રયોજન વગર જીવ પુણ્યધનના અપહારપૂર્વક પાપકર્મથી દંડાય છે તે અનર્થદંડ છે. ૦ તે અનર્થદંડના અપધ્યાન-પાપકર્મોપદેશ-હિંસા (હિંસ) અર્પણ (પ્રદાન)-પ્રમાદ આચરણના ભેદથી ચાર પ્રકારો છે. ૦ અપધ્યાન-જે અપ્રશસ્ત (અશુભ) રૂપ આર્ત-રૌદ્રના ભેદવાળું સ્થિર અધ્યવસાય રૂપ ધ્યાન તે અપધ્યાન. આ અંતર્મુહૂર્ત પરિમાણવાળું છે. ૦ પાપકર્મોપદેશ-પાપની પ્રધાનતાવાળું અથવા પાપહેતુભૂત કર્મ પાપકર્મ. જેમ કે-ખેતી વગેરે. તેનો ઉપદેશ એટલે તેમાં પ્રવર્તન કરાવનારું વાક્ય “પાપકર્મોપદેશ' છે. જેમ કે-ખેતરને ખેડો ! બળદોના સમૂહને પઢ બનાવો! ઘોડાઓને લગામમાં રાખો ! શત્રુને કચરો ! યંત્રને ચલાવો ! શસ્ત્રને સજ્જ કરો-કરાવો ! ઇત્યાદિ રૂપ ઉપદેશ “પાપ ઉપદેશ' કહેવાય છે. તેમજ વર્ષાકાળ (ચોમાસું) નજીક આવી રહેલ છે. વલ્લરોમાં (બાજુ ઉપર રાખેલ નકામા કચરા વગેરેના જથ્થામાં જંગલ ઝાડીમાં) આગ દો! હળ, ફળું આદિ તૈયાર કરો ! વાવેતરનો વખત વહી જાય છે, માટે જલ્દી ધાન્યોને વાવો! સાડા ત્રણ દિવસની અંદર ક્યારાઓ પાણીથી ભરેલા કરો અને ડાંગર વાવો ! કન્યા જુવાન થઈ છે, તો જલ્દી વિવાહ-લગ્ન કરો ! જહાજોના ભરવાના દિવસો નજીક આવી રહ્યા છે, માટે જહાજો તૈયાર કરો! Page #417 -------------------------------------------------------------------------- ________________ ३८० तत्त्वन्यायविभाकरे ઇત્યાદિ સઘળો પાપનો ઉપદેશ ઉત્સર્ગમાર્ગથી શ્રાવકે છોડી દેવો જોઈએ. અપવાદથી તો દાક્ષિણ્ય આદિના વિષયમાં જયણા કરવી. ૦ હિંસક અર્પણ-હિંસ-હિંસાના સાધનો. જેવાં કે શસ્ત્ર-આગ-ઝેર વગેરેનું આપવું. આવા પદાર્થો ઉત્સર્ગથી આપવા જ નહિ, પરંતુ અપવાદથી જયણા કરવી. ૦ પ્રમાદથી કે પ્રમાદનું આચરવું એ “પ્રમાદાચરણ.” વળી પ્રમાદો મદ્ય (દારૂ)-વિષય-કષાય-નિદ્રાવિકથા રૂપ પાંચ પ્રકારના છે. તેનું આચરણ પણ વર્જનયોગ્ય છે. ૦ આ પ્રમાણે જ ઘી વગેરેના પાત્રો ઉઘાડાં રહેવા દેવા-ઢાંકવા નહિ, જંતુ વગરની જગ્યા હોવા છતાં સચિત્ત (સજીવ) વસ્તુની ઉપર ઉભા રહેવું અથવા ચાલવું, વસ્ત્ર વગેરે મૂકવાં, પંચવર્ણી નીલફુલ-કંથવા આદિથી આક્રાન્ત જમીન ઉપર ધોવાણ-ઇત્યાદિ અને ફોગટ પાંદડાં-ફૂલ આદિ તોડવાં, માટી-ખડી-વણિકા (અરણેરો-હીંગળો-હરતાલ વગેરે) આદિ દબાવવા માટે આગ સળગાવવી, ગાય આદિને ઘા આપવો, શસ્ત્રો ચલાવવાં, કઠોર-મર્મ બોલવું, હાંસી-નિંદા કરવી આદિ, રાત્રે અથવા દિવસે સ્નાન કરવું-કેશ ગૂંથવાંરાંધવું-ખાંડવું-દળવું-ભૂમિ ખોદવી-માટી વગેરે દબાવવી, લેપન (વિલેપન-લીંપવું) કરવું, લુગડાં ધોવાપાણી ગાળવું, ઇત્યાદિ “પ્રમાદ આચરણ.' શ્લેષ્મ (કફ-બળખમ વગેરે) આદિને નાંખતી વેળાએ નહિ ઢાંકવા આદિ રૂપ અજયણા પણ પ્રમાદ આચરણ સમજવું, કેમ કે-તેમાં એક મુહૂર્ત (બે ઘડી) પછી સંમૂર્છાિમ મનુષ્યોની ઉત્પત્તિ અને તેના વિનાશ રૂપ વિરાધના આદિનો મહાન્ દોષ સંભવિત છે. એ પ્રમાણે અધિકરણભૂત પરભવીય શસ્ત્ર-શરીર આદિ નહિ વોસિરાવવા, મળ-મૂત્ર આદિ પણ નહિ વોસિરાવવા, તે પણ પ્રમાદ આચરણ છે. પોતાના કાર્ય ખાતર કરેલ હોવા છતાંય સળગતાં લાકડાં-દીવા આદિ નહિ બૂઝવવા, તે પણ પ્રમાદ આચરણ છે. અગ્નિ બૂઝવવાની ક્રિયાની અપેક્ષાએ તેને સળગતી રાખવામાં ત્રસ આદિ બહુ જીવોની વિરાધના રૂપી અધિક દોષ છે. ૦ ઉઘાડા દીવા-ચૂલા વગેરે રાખવા તથા ચૂલા ઉપર ચંદરવા આદિ નહિ બાંધવા, તેમજ શોધ્યા વગરનાં લાકડાં-ધાન્ય-પાણી વગેરે વાપરવા, તે પણ પ્રમાણ આચરણ છે. ૦ આ પ્રમાણે ચાર પ્રકારનો અનર્થદંડ અનર્થનો હેતુ છે અને તેના વિના અનિર્વાહ નહિ હોઈ નિરર્થક છે. તથાચ અપધ્યાન દુર્ગાન) વડે કોઈ ઈષ્ટસિદ્ધિ નથી, પરંતુ ઉલટો ચિત્તનો ઉદ્વેગ-શરીરની કૃશતાશૂન્યપણું-ઘોર દુષ્કર્મનો બંધ-દુર્ગતિ આદિ રૂપ અનર્થ જ થાય છે. એથી અશક્ય પરિહાર રૂપ કદાચ ક્ષણ માત્ર અપધ્યાન થાય, ત્યારે પણ મનોનિગ્રહ રૂપ પ્રયત્નથી દુર્ગાનનો તરત જ પરિહાર કરવો જોઈએ. ૦ પાપનો ઉપદેશ અને હિંસપ્રધાન-એ બંને પુત્ર-મિત્ર આદિ સ્વજન આદિમાં સંભવે છે. અન્યથા જો એમ ન હોય, તો નિર્વાહ આદિનું અદર્શન હોઈ અશક્યપરિહારવાળા બંને થાય છે. બીજાઓને વિશે તો પાપ આદિ અનર્થ ફળવાળા જ બંને થાય છે. ૦ પ્રમાદ આચરણમાં ફોગટ જ અયતના આદિ નિમિત્તજન્ય હિંસા આદિ દોષ છે. વળી યતના વગરની પ્રવૃત્તિમાં સઘળે અનર્થદંડ જ છે. એથી દયાપૂર્વક સઘળા વ્યાપારોમાં સર્વશક્તિથી શ્રાવકે યતનામાં પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે ત્રીજું ગુણવ્રત સમજવું. Page #418 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સક્ષમ: વિરઃ શિક્ષાપદ વ્રતો ૦ શિક્ષાપદ વ્રતો-શિક્ષા એટલે અભ્યાસ. તે શિક્ષા માટે કે તે શિક્ષાના પદો (સ્થાનો-અભ્યાસવિષય)રૂપી વ્રતો ‘શિક્ષાપદ વ્રતો' કહેવાય છે. આ શિક્ષાવ્રતો નિત્ય અભ્યાસયોગ્ય હોવાથી જો કે ગુણવ્રતોમાં સમાવેશ થાય છે, તો પણ ગુણવ્રતો પ્રાયઃ સ્વલ્પકાળની અવિધિવાળા છે એવો શિક્ષાવ્રત અને ગુણવ્રતમાં ભેદ છે, માટે બંને જુદા જુદા કહ્યા છે. ३८१ ૦ આ શિક્ષાવ્રતો-(૧) સામાયિક, (૨) દેશાવકાશિક, (૩) પૌષધોપવાસ, અને (૪) અતિથિસંવિભાગ રૂપે ચાર પ્રકારના છે. પહેલાંના બે નિયમપૂર્વક હંમેશાં પ્રતિદિવસ કર્તવ્ય છે, એટલું જ નહિ પરંતુ વારંવાર ઉચ્ચાર કરવા યોગ્ય છે, જ્યારે પાછળના બે પ્રતિનિયત-પર્વતિથિ આદિમાં કર્તવ્ય છે. ૦ સામાયિક એટલે રાગ અને દ્વેષ વગરનો. ૦ સમ અર્થાત્ જે સર્વ જીવોને આત્મસમાન દેખે છે, તે સમ ક્ષણે ક્ષણે નવી નવી કર્મની નિર્જરાની હેતુભૂત વિશુદ્ધિનો આય એટલે લાભ તે સમાય કહેવાય છે. તે સમાયને જ સામાયિક કહેવાય છે. ૦ વાચિક-કાયિક સાવઘ (સપાપ) કર્મથી રહિત અને આર્ત્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી રહિત જીવની બે ઘડીના કાળ સુધીની સમતાપરિણતિ, તે ‘સામાયિક’ કહેવાય છે. મન-વચન-કાયાની ચેષ્ટા-ક્રિયાના પરિહાર સિવાય તે સામાયિક અસંભવિત હોવાથી બે વિશેષણો સાર્થક છે. ૦ રાગ-દ્વેષ વગરનો આત્મા હોયે છતે આત્માને જ્ઞાન-દર્શન-ચારિત્ર દ્વારા પ્રથમ-શાન્ત-રસજન્ય સુખ રૂપ લાભ અથવા સમ-મોક્ષ સાધન પ્રત્યે સમાન સમર્થ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ, સમાયને જ સામાયિક કહે છે. વ્યાકરણના વિનય આદિ ગુણના ધો૨ણે આકૃતિગુણની અપેક્ષાએ ઠક્ (ઇક્) પ્રત્યય થયેલ છે. અથવા સમાય જ પ્રયોજન જેનું છે, તે સમાયિક છે. પ્રયોજન અર્થે ઇ ક ણ પ્રત્યય થયેલ છે. ૦ સામાયિકમાં રહેલ શ્રાવક પણ સાધુસમાન થાય છે. એ કારણે જ સામાયિકવાળો દ્રવ્યથી દેવપૂજા આદિમાં અધિકા૨ી લેખાતો નથી, કારણ કે-સામાયિકની સત્તામાં ભાવસ્તવ(પૂજા)ની પ્રાપ્તિ હોઈ દ્રવ્યસ્તવ રૂપ કારણ આવશ્યક નથી. ૦ સામાયિકની વિધિ તો તે તે ગ્રંથોથી જાણવો. ૦ આ વ્રત બહુ નિર્જરા રૂપ ફળવાળું હોઈ શ્રાવકને હંમેશાં કર્તવ્ય રૂપ છે. આ પ્રમાણે પ્રથમ શિક્ષાવ્રત છે. બીજું શિક્ષાવ્રત દેશાવકાશિક પહેલા દિગ્દતના ગ્રહણસમયમાં ગ્રહણ કરેલ જાવજ્જીવ, વર્ષ કે ચાતુર્માસ સુધી દશેય દિશાઓમાં સો જોજન આદિ અવધિવાળા નિશ્ચિત કરેલ ગમન-આગમન આદિમાંથી મુહૂર્ત-પ્રહર-દિન-અહોરાત્ર આદિ ઇષ્ટકાળ સુધી સંક્ષેપ (ઘટાડો) કરવો. ઘર, શય્યા કે સ્થાન આદિથી બહાર આગળ જવાના નિષેધ રૂપ દેશાવકાશિક વ્રત છે. દેશમાં એટલે દિગ્દતમાં ગ્રહણ કરેલ પરિમાણના સંક્ષેપ રૂપ વિભાગમાં અવકાશ એટલે સ્થિતિ, તે દેશાવકાશ જેમાં છે, તે દેશાવકાશિક કહેવાય છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ३८२ तत्त्वन्यायविभाकरे ૦ સર્વ વ્રત-નિયમોનો સંક્ષેપ કરવો આવશ્યક હોઈ, તે તે (વિશિષ્ટ-વ્યક્તિગત) વ્રતોનો સંક્ષેપ કરવામાં ભિન્ન ભિન્ન વ્રતપણાનો પ્રસંગ આવતાં, બાર સંખ્યાની સાથે વિશેષ હોઈ, આ વ્રત અણુવ્રત આદિના ભોગપભોગપરિમાણ દિગુવ્રત આદિના સંક્ષેપ કરવા રૂપ પણ છે, માટે આ વ્રત સર્વ વ્રત (નિયમ) સંક્ષેપકરણ રૂપ છે એમ વિચારવું. (દશાવકાશિક એટલે દિશાપરિમાણનો નિત્ય સંક્ષેપ, અથવા સર્વ વ્રતોનો પ્રતિદિન સંક્ષેપ. આજે દશ સામાયિક કરીને આ વ્રતને સાચવવાની પ્રથા ચાલી છે. અથવા હમણાં ચૌદ નિયમોને-સચિત્તાદિ ચૌદ નિયમોને પ્રભાતકાળમાં શ્રાવકો ગ્રહણ કરે છે અને સાંજે સંકોચે છે તથા પચ્ચખાણના અંતે “દેશાવગાસિયે પચ્ચકખામિ' ઇત્યાદિ દ્વારા ગુરુ સમક્ષ આ વ્રત સ્વીકારે છે. વળી નિદ્રા આદિના અવસરે વિશેષથી સર્વ વ્રત સંક્ષેપ રૂપ આ વ્રત ગ્રંથી સહિત આદિ પચ્ચખાણ દ્વારા સ્વીકારવું જોઈએ.) આ વ્રતનો અતિચાર પણ, તે તે અનુસારી અતિચારોનો ઉપલક્ષક-ગ્રાહક જાણવો. ૦ પ્રાણાતિપાતવિરમણ આદિ વ્રતાન્તરના સંક્ષેપકરણોમાં વધ, બંધ આદિ જ અતિચારો છે. દિવ્રતના સંક્ષેપકરણમાં તો ક્ષેત્ર સંક્ષિપ્ત કરેલ હોવાથી શ્રેષ્ઠ પ્રયોગ આદિ અતિચારો છે. વળી ભિન્ન અતિચારનો સંભવ હોવાથી દિવ્રતના સંક્ષેપકરણને જ સાક્ષાત્ દેશાવકાશિકપણા રૂપે કહેલ છે. આ પ્રમાણે બીજું શિક્ષાપદ વ્રત છે. પૌષધ ઉપવાસ નામક ત્રીજું શિક્ષાવ્રતપૌષધવ્રત એટલે અષ્ટમી-ચૌદશ-પુનમ-અમાસ રૂપ પર્વતિથિઓમાં આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને પાપવ્યાપારોનો ત્યાગ એ “પૌષધવ્રત' કહેવાય છે, કેમ કે-પૌષધોપવાસ ચાર પ્રકારનો છે. ત્યાં ધર્મનો પોષ એટલે પુષ્ટિને કરે, તે વ્રત પૌષધવ્રત પૌષધોપવાસ તરીકે કહેવાય છે. અર્થાત્ કહેલ પર્વદિવસોમાં કર્તવ્યવિશિષ્ટ વ્રત તે પૌષધ. તે પૌષધ વડે ઉપવસન-અવસ્થાન “પૌષધોપવાસ' અથવા પૌષધ એટલે અષ્ટમી આદિ પર્વદિવસે દોષોના આવરણોવાળા હોતા આત્માને આહાર-પરિહાર આદિ રૂપ ગુણોની સાથે (ઉપ) રહેવા રૂપ ઉપવાસ-પૌષધોમાં ઉપવાસ-પૌષધોપવાસ. આ તો વ્યુત્પત્તિ માત્ર છે. આ શબ્દની પ્રવૃત્તિ તો આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને પાપવ્યાપારોના ત્યાગમાં છે. તથાચ પૌષધોપવાસ આહાર, શરીરસત્કાર, બ્રહ્મ અને અવ્યાપાર રૂપ વિષયના ભેદથી ચાર પ્રકારનો છે. પૌષધ શબ્દ પણ ત્યાં જોડાય છે. પૌષધોપવાસ ચાર પ્રકારનો છે. ત્યાં દરેકના દેશ અને સર્વના ભેદથી આઠ પ્રકારો થાય છે. ૦ આહારપૌષધ-દેશથી વિગય વગરનું આયંબીલ, નીવિ વિગવાળું એકાસન આદિ. એકવાર (કે બેવાર ભોજન) સર્વથી ચાર પ્રકારના આહારનો અહોરાત્ર પર્વત ત્યાગ. ૦ શરીરસત્કાર પૌષધ-દેશથી કોઈ એક શરીરસત્કાર નહિ કરવો, તેમજ સર્વથી સર્વ શરીરસત્કાર નહિ કરવો. ૦ અબ્રહ્મત્યાગ રૂપ બ્રહ્મચર્યપૌષધ-દેશથી દિવસમાં જ કે રાત્રિમાં જ બ્રહ્મચર્ય પાળવું, તેમજ સર્વથી અહોરાત્ર પર્વત બ્રહ્મચર્યનું પાલન કરવું. Page #420 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સક્ષમ: જિ: ३८३ ૦ અવ્યાપારપૌષધ-દેશથી કોઈ એક પણ કુવ્યાપાર નહિ કરવો, તેમજ સર્વથી તો સઘળા ખેતી, નોકરી, વ્યાપાર, પશુપાલન અને ઘરના કામકાજ આદિ નહિ કરવું. ૦ જ્યારે દેશથી પૌષધ કહે છે, ત્યારે સામાયિક કરે છે ખરો અથવા નથી પણ કરતો. તેમજ જ્યારે સર્વથી પૌષધ કરે છે, ત્યારે નિયમા સામાયિક કરે છે, સામાયિક નહિ કરવામાં તેના ફળથી વંચિત રહે છે. ૦ સર્વથી પૌષધ ચૈત્યઘરમાં, સાધુ પાસે, ઘરે અથવા પૌષધશાળામાં મણિ-સોના આદિના અલંકારો છોડી, માલાવિલેપન-વિલેપનયોગ્ય પિષ્ટપીઠી-ચંદન આદિ રૂપ વર્ણને છોડી અને શસ્ત્રોને પરિહરી પુસ્તકને ભણે છે-વાંચે છે-ધર્મધ્યાન નામક શુભ ધ્યાનને ધ્યાવે છે. જેમ કે-આ સાધુગુણોને મંદભાગી હું ધારણ કરવા સમર્થ નથી. દેશ અને સર્વથી વિશેષિત બનેલા આ આહાર આદિ ચાર પદોના એક દ્વિ આદિ સંયોગથી જન્ય એંશી ભાંગા-પ્રકારો થાય છે. ૦ આ ભાંગાના મધ્યમાં પૂર્વાચાર્યોની પરંપરાએ વિશિષ્ટ સામાચારીથી આહાર-પૌષધ જ દેશ-સર્વના ભેદથી બે પ્રકારનો પણ હમણાં કરાય છે, કેમ કે-સામાયિકની સાથે નિરવઘ આહારનો વિરોધ દેખાતો નથી. સર્વ સામાયિકવાળા સાધુ વડે-ઉપાધાનતપોવાહી શ્રાવક વડે પણ આહારનું ગ્રહણ કરાતું દેખાય છે. બાકીના ત્રણ પૌષધો સર્વથી જ ઉચ્ચરાય છે, કેમ કે-પ્રાયઃ સામાયિકની સાથે દેશથી શરીરસત્કાર-બ્રહ્મચર્યઅવ્યાપારનો વિરોધ દેખાય છે; કેમ કે-સામાયિકમાં સાવઘયોગનું પચ્ચક્ખાણ ઉચ્ચારાય છે. શરીરસત્કાર આદિ ત્રણમાં તે પ્રાયઃ સાવઘયોગ જ સંભવે છે. તે બધું વિસ્તારથી બીજા ગ્રંથોથી જાણવું. આ પ્રમાણે ત્રીજું શિક્ષાવ્રત સમજવું. અતિથિસંવિભાગ નામક ચોથું શિક્ષાવ્રત ૦ અતિથિ—સતત પ્રવૃત્તિના કારણે નિર્મળ અને સમાન આકારવાળા અનુષ્ઠાન હોઈ દિનવિભાગ રૂપ તિથિ-પર્વ આદિ જેની પાસે નથી, તે અતિથિ કહેવાય છે. કહ્યું છે કે-‘તિથિ-પર્વ-ઉત્સવો જે મહાત્માએ સઘળા છોડી દીધા છે, તેને અતિથિ જાણો, એ સિવાયના બાકીનાને અભ્યાગત જાણો.' તે અતિથિની સાથે સંગત (આધાકર્મ આદિ બેંતાલીશ દોષરહિત) વિશિષ્ટ ભાગ-વિભાગ (પશ્ચાત્કર્મ આદિ દોષના પરિહાર માટે અંશદાન રૂપ વિભાગ) ‘અતિથિસંવિભાગ' કહેવાય છે. તથાચ તિથિ, પર્વ આદિ લૌકિક પર્વના પરિત્યાગથી ભોજનના કાળમાં ઉપસ્થિત સાધુને (અહીં અભ્યાગતની નિવૃત્તિ થાય છે.) ન્યાયથી આવેલ (અન્યાયથી આવેલ અન્ન આદિના વ્યવચ્છેદ માટે ન્યાયાગત કહેલ છે. ન્યાય એટલે બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્યશુદ્રોનું સ્વવૃત્તિ રૂપ અનુષ્ઠાન. લોકહેરી પ્રવાહથી સ્વવૃત્તિ પ્રાયઃ પ્રસિદ્ધ છે. તે તેવા ન્યાયથી આવેલ અર્જિત ન્યાયાગત છે.) કલ્પનીય (અકલ્પનીયના વ્યવચ્છેદ માટે આ પદ છે. ઉદ્ગમ આદિ દોષરહિત) એવા અન્નપાન આદિ. (આ વિશેષણ હિરણ્ય આદિના વ્યવચ્છેદ માટે છે.) દેશ (શાલી આદિ ધાન્યની સિદ્ધિવાળો દેશ), કાળ (સુકાળ-દુકાળ આદિ કાળ), શ્રદ્ધા (પાત્ર આદિ અપેક્ષાવાળો વિશુદ્ધ ચિત્તપરિણામ), સત્કાર (અભ્યુત્થાન-આસન-દાન-વંદના-પાછળ જવું ઇત્યાદિ રૂપ સત્કાર), ક્રમ (પેયા આદિ ક્રમથી પાકનું દાન જે દેશમાં-કાળમાં ક્રમપ્રસિદ્ધ છે, તે દેશ, કાળ આદિ ઔચિત્યથી.) અર્થાત્ દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર-ક્રમપૂર્વક (યુક્ત) ઉત્કૃષ્ટ ભક્તિથી અને આત્માના અનુગ્રહની બુદ્ધિથી (મારા ઉપર આ અનુગ્રહ-ઉપકાર મહાવ્રતી Page #421 -------------------------------------------------------------------------- ________________ ३८४ तत्त्वन्यायविभाकरे મુનિઓ દ્વારા કરાય છે, કેમ કે-જે અશન આદિ મારી પાસેથી મુનિઓ લે છે, યતિ અનુગ્રહ બુદ્ધિથી દાનના વારણ માટે આત્માનુગ્રહ બુદ્ધયા એમ કહેલ છે.) જે અપાય છે, તે અતિથિસંવિભાગ છે. તે રૂપ વ્રત “અતિથિસંવિભાગ' વ્રત કહેવાય છે. અહીં આદિ પદથી વસ્ત્ર, પાત્ર આદિનું ગ્રહણ કરવું. શંકા - શાસ્ત્રમાં આહારદાતાના શ્રવણની માફક વસ્ત્ર આદિ દાતાઓ સંભળાતા નથી, અથવા વસ્ત્ર આદિના દાનનું ફળ સંભળાતું નથી, તો વસ્ત્રાદિ દાન શાસ્ત્રસિદ્ધ કે સફળ કેવી રીતે? સમાધાન - શ્રી ભગવતી આદિ સૂત્રમાં વસ્ત્ર આદિનું દાન સાક્ષાત્ (શબ્દત) કહેલ છે. વળી તે વસ્ત્ર આદિ સંયમના ઉપકારક થાય છે, માટે વસ્ત્રાદિ દાન શાસ્ત્રસિદ્ધ અને સફળ છે. અતિથિસંવિભાગ વ્રતની વિધિપૌષધ ઉપવાસના પારણાના કાળમાં નિયમ છે કે-સાધુઓને વહોરાવ્યા સિવાય પોતે પારણું કરવું નહિ. અર્થાત્ પૌષધ પાર્યા પછી નિયમા સાધુઓને આપીને શ્રાવકે ભોજન કરવું કેવી રીતે ? જ્યારે ભોજનનો કાળ થાય, ત્યારે પોતે વસ્ત્ર-અલંકારાદિથી ભૂષિત બની, ઉપાશ્રયમાં જઈને સાધુઓને આમંત્રણ કરે કે ભિક્ષાગ્રહણ માટે પધારો.” સાધુઓની ત્યાં કયી સામાચારી છે? તો કહેવાય છે કે-ત્યારે એક પડલનું, બીજો મુખવસ્ત્રિકાનું અને ત્રીજો પાત્રાઓનું પ્રમાર્જન-પડિલેહણ કરે છે, કેમ કે-અંતરાયના દોષો કે સ્થાપનાના દોષો ન લાગે એમ તેઓ માને છે. જો તે શ્રાવક પહેલી પોરિસીમાં આમંત્રણ કરે અને સાધુ જો નવકારશીના પચ્ચક્ખાણવાળો હોય, તો ભિક્ષા લેવા જઈને ભિક્ષા ગ્રહણ કરે, કારણ કે સમય પસાર કરવો યોગ્ય છે. જો તે ઘણો ઘણો લાગે ત્યારે ભિક્ષા ગ્રહણ કરાય અને સ્થાપિત કરાય. અથવા જે ઉઘાડા પોરિસીમાં પૌષધ પારે છે, પારણાવાળો કે બીજો સાધુને આમંત્રણ આપે છે, પછીથી તે શ્રાવકની સાથે સંઘાટક (બે સાધુ) જાય છે, કેમ કે-એકલો સાધુ મોકલવો વ્યાજબી નથી. શ્રાવક તો આગળ માર્ગમાં ચાલે છે. ત્યારબાદ આ શ્રાવક સાધુઓને ઘરમાં તેડી લાવીને તે બંનેને આસન ઉપર બેસવાને આમંત્રણ કરે છે. જો તેઓ આસન ઉપર બેસે તો સારું. હવે જો તેઓ આસન ઉપર ન બેસે, તો પણ વિનય સાચવેલો ગણાય છે. ત્યારબાદ આ શ્રાવક ભાત-પાણી પોતે જ વહોરાવે છે, અથવા ભાજન પકડે છે, અથવા ઉભો જ રહે છે, કે જયાં સુધી વહોરાવાય છે. બંને સાધુઓ પણ પશ્ચાત્ કર્મના પરિવાર માટે બાકી રાખીને વહોરે છે. ત્યારબાદ વંદના કરી ગુરુમહારાજને વળાવવા કેટલાંક પગલાં સુધી પાછળ જાય છે. ત્યારપછી પોતે પારણું કરે છેભોજન લે છે. જે સાધુઓને ન આપ્યું હોય તે ન ખાવું. જો તે ગ્રામ આદિમાં સાધુઓ ન હોય, તો ભોજનના અવસરે દ્વારસ્થ બની અવલોકન કરે છે અને વિશુદ્ધ ભાવથી વિચારે છે કે-“જો સાધુઓ હોત, તો નિસ્તારિત (તારેલો) હું થાત.” પૌષધ ઉપવાસ બાદ પારણાની વિધિ છે કે-સાધુઓને વહોરાવીને જમે છે અથવા જમ્યા બાદ વહોરાવે છે. આ પ્રમાણે શ્રાવકોના બાર વ્રતો છે. ૦ આ બાર વ્રતોનું અતિચાર વગર પાલન થતાં શ્રાવક ધર્મવિશિષ્ટ બને છે, માટે અતિચારો જાણવા જોઈએ. પ્રત્યેક વ્રતના પાંચ પાંચ અતિચારો છે. શંકા - અતિચારો તો સંજવલન નામના કષાય ઉદયથી પેદા થાય છે. અપ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયવાળા સમકિતીઓને અને પ્રત્યાખ્યાનકષાયના ઉદયવાળા દેશવિરતિધરોને તે અતિચારો કેવી રીતે Page #422 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સાતમ: શિર : ३८५ સંભવિત થાય? કેમ કે-સંજ્વલન કષાયના ઉદયવાળાને જ અતિચારો સંભવિત છે. દેશવિરતિ અત્યંત અલ્પ છે. જેમ કે-કુંથુઆના શરીરમાં ત્રણ આદિનો અસંભવ છે, તો દેશવિરત આદિમાં અતિચારો કેમ સંભવે ? સમાધાન - શ્રી ઉપાસકદશાંગ આદિ સૂત્રોમાં પ્રત્યેક વ્રતના પાંચ પાંચ અતિચારોનું કથન છે. સર્વવિરતિમાં સંજવલનકષાયના ઉદયમાં અતિચારો થાય છે. અપ્રત્યાખ્યાન આદિ બાકીના કષાયના ઉદયમાં મૂલગુણ આદિ છેદયોગ્ય થાય છે. આવા અભિપ્રાયથી સર્વવિરતિમાં સંજવલનના ઉદયને અતિચાર હેતુ રૂપે શાસ્ત્રમાં કહેલ છે. પરંતુ અતિચાર માત્ર સંજવલનના ઉદયથી જ જન્ય છે એમ સમજવાનું નથી. અર્થાત્ ત્રીજા પ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયથી સર્વવિરતિના મૂલનો છેદ થાય છે, બીજા અપ્રત્યાખ્યાન નામક કષાયના ઉદયથી દેશવિરતિનો છેદ થાય છે. પ્રથમ અનંતાનુબંધી કષાયના ઉદયથી સમ્યક્ત્વનો મૂલશ્કેદ થાય છે. આવો અભિપ્રાય હોઈ જેમ સંજવલનના ઉદયમાં સર્વવિરતિ મેળવાય છે ત્યાં અતિચારો થાય છે, તેમ પ્રત્યાખ્યાન આવરણ નામક કષાયના ઉદયમાંદેશવિરતિ અને તેમાં અતિચારો થાય છે. તેવી રીતે અપ્રત્યાખ્યાનકષાયના ઉદયમાં સમકિત અને તેના અતિચારો હો ! કેમ કે-ન્યાય સર્વત્ર સરખો છે. ૦ કષાયોનો ઉદય વિચિત્ર હોય છે તેથી આ ગુણલાભ પ્રત્યે અપ્રતિબંધક છે અને અતિચારો પ્રત્યે નિમિત્ત બને છે. જેમ કે-સંવલનનો ઉદય. ૦ પ્રથમ વ્રતના પ્રબળ ક્રોધ આદિ કષાયના ઉદયથી (૧) વધ, (૨) બંધ, (૩) છવિચ્છેદ, (૪) અતિભારારોપણ, અને (૫) ભક્તપાન વ્યવચ્છેદ. ૦ વધ-ક્રોધથી ચાર પગવાળાં આદિ જીવોને લાકડી આદિથી દયા વગરના બનીને મારવું તે વધ છે. અહીં સર્વત્ર પ્રબળ કષાયના ઉદયથી સમજવાનું છે. તેથી જ કષાય વગર શ્રાવકે વિનય આદિની શિક્ષા માટે પુત્ર આદિ પ્રત્યે પણ સાપેક્ષતાથી આચરિત તાડન આદિમાં દોષ નથી. મર્મભાગને છોડીને મારવું. ૦ બંધ-તે ચતુષ્પદ આદિને રજુ-દોરડા આદિથી બાંધવાં તે બંધ. અહીં પણ પ્રબળ કષાયના ઉદયથી સમજવાનું છે. પુત્ર આદિને પણ કષાય વગર શિક્ષા માટે બાંધવામાં કોઈ દોષ નથી. ૦ છવિચ્છેદ-છવિ એટલે શરીર કે ચામડી, તેનો છેદ-છવિચ્છેદ, અર્થાત્ કાન, નાક, ગાય, બળદ વગેરેને ગળે લટકતી ચામડાની ગોદડી (ગલકંબલ), પૂંછડા વગેરે કાપવા તે. આ પણ ક્રોધથી જ સમજવો. તેથી પાદવલ્મિક. (એક જાતનો પગ સુજી જવાના રોગથી હણાયેલ રાગવાળા પુત્ર આદિના શરીરના અવયવોના છેદ કરવા છતાં દોષ નથી.) ૦ અતિભારારોપણ-અતિ ભાર એટલે શક્તિનો વિચાર કર્યા વગર અત્યંત ભાર, અર્થાત્ જે ઉપાડી નહિ શકાતો ભાર, તેનું આરોપણ અતિભારારોપણ. અર્થાત્ ગાય-બળદ-ઊંટ-ગધેડા-મનુષ્ય આદિના સ્કંધ ઉપર-પીઠ ઉપર કે માથા ઉપર અતિ ભાર મૂકવો. અહીં પણ ક્રોધથી કે લોભથી સમજવાનું છે. ૦ ભક્તપાન વ્યવચ્છેદ-ક્રોધ આદિથી ગાય-ભેંસ-નોકર આદિ કોઈપણ પ્રાણીના ખાનપાનમાં અટકાયત કરવી, તે “ભક્તપાન નિષેધ છે. આ પાંચ અતિચારો નામ માત્રથી કહેલા છે. વિસ્તાર તો તે તે ગ્રંથોથી જાણવો. તે પ્રમાણે પણ સમજવાનું છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ ३८६ तत्त्वन्यायविभाकरे ૦ (૧) સહસા અભ્યાખ્યાન, (૨) મિથ્યા ઉપદેશ, (૩) ગુહ્યભાષણ, (૪) ફૂટ લેખ, અને (૫) વિશ્વાસુ મંત્રભેદ-એમ બીજા વ્રતના પાંચ અતિચારો છે. (૧) વિચાર્યા વગર, (૨) અવિદ્યમાન, (અછતા) દોષનો આરોપ કરવો, તે સહસા અભ્યાખ્યાન. જેમ કે-અચોરને ચોર કહેવો, સદાચારીને પરસ્ત્રીગામી કહેવો, ઇત્યાદિ અસત્ય વચન “સહસા અભ્યાખ્યાન.' ૦ કેટલાક સહસા અભ્યાખ્યાનના બદલે “રહસ્યાભ્યાખ્યાન' કહે છે. ત્યારે રહસ્ય એટલે એકાન્તમાં થયેલા અછતા આરોપો. જેમ કે-વૃદ્ધાને એકાન્તમાં કહે છે કે-“આ તારો ધણી તરુણીમાં અત્યંત આસક્ત છે. તરુણીને એકાન્તમાં કહે કે-આ તારો ભર્તાર પ્રૌઢ ક્રિયાવાળી પ્રૌઢ સ્ત્રીમાં આસક્ત છે.” ઇત્યાદિ રહસ્ય અભ્યાખ્યાન કહેવાય છે. (૨) મિથ્યા ઉપદેશ-અસદ્ ઉપદેશ એટલે સાચું જુઠું, બોલી-બોલાવી બીજાને પોતે ઠગે, અથવા પોતે બીજાની પાસે ઠગાવે, તે મિથ્યા ઉપદેશ. અર્થાત્ જેણે સત્ય વ્રતનો સ્વીકાર કર્યો છે, તેનું પરને પીડા કરનારું વચન અસત્ય જ છે, તેથી પ્રમાદથી પરપીડા કરનાર વચન રૂપ ઉપદેશ “અતિચાર છે. જેમ કે-“ગધેડા ઊંટ વગેરેને જોડો-વહાવો !” “ચોરોને મારો !' ઇત્યાદિ. અથવા જે પ્રકારે અર્થ પદાર્થ છે, તે પ્રમાણે વચન રૂપ ઉપદેશ-બહુ સારો છે તેનાથી વિપરીત અયથાર્થ ઉપદેશ. જેમ કે-બીજાએ જ્યારે પૂછ્યું, ત્યારે સંદેહ થવાથી યથાર્થ જવાબ ન દેવો તે. અથવા બંનેના વિવાદ(કલહ)માં કોઈ એકને ઠગવાના ઉપાયનું શિક્ષણ-ઉપદેશ. (સારી રીતે નહિ જાણેલ મંત્ર, ઔષધિ આદિનો ઉપદેશ, માયાપ્રધાન શાસ્ત્રના અધ્યાપન આદિ.) (૩) ગુહ્યભાષણ-જે બધાને કહેવાયોગ્ય નથી, તે ગુહ્યનો આકાર-ઇંગિત આદિથી જાણી અનધિકારીએ જ પ્રકાશ કરવો, તે “ગુહ્યભાષણ.” જેમ કે-“આ લોકો આ, આ રાજાથી વિરુદ્ધ આદિની મંત્રણા કરે છે.” અથવા ગુહ્યભાષણ એટલે ચાડીચુગલી ખાવી. જેમ કે-બંનેની પ્રીતિ હોય છે, તે આકાર-ઇંગિત આદિથી એકના અભિપ્રાયને જાણી બીજાને તેવી રીતે કહે છે, કે જેથી પ્રીતિનો ભંગ થઈ જાય છે. આનું પણ અતિચારપણું રહસ્યાભ્યાખ્યાનની માફક હાસ્ય આદિથી સમજવું. (૪) કૂટ લેખ-(ઠગવાના ઇરાદાથી) બીજાના જેવા અક્ષર, મુદ્રા (સિક્કા બનાવવા, મહોર, હસ્તાક્ષર, ઇત્યાદિ વગેરે દસ્તાવેજો કરવા) કરવા, એ “કૂટ લેખ' કહેવાય છે. વળી આ, જો કે-કાયા વડે અસત્ય વાણી બોલું નહિ અથવા બોલાવું નહિ, એ અપેક્ષાએ વ્રતનો ભંગ જ થાય, તો પણ સહસાકાર (વિચાર્યા વગર કરવું) અનાભોગ, (અસાવધાનપણું) આદિ દ્વારા અતિક્રમ, (વ્રતભંગ માટે કોઈએ નિમંત્રણ કર્યો છતે ' અનિષેધ તે) વ્યતિક્રમ, (ગમન આદિ વ્યાપાર કરવામાં વ્યતિક્રમ) અતિચાર, (ક્રોધથી વધ, બંધ આદિ) અનાચાર, (જીવની હિંસા આદિમાં હોય છે) અતિચાર છે. અથવા મેં તો અસત્ય નહિ બોલવાની પ્રતિજ્ઞા કરી છે, નહિ કે તેવું લખવાની પણ. આ દષ્ટિએ વિચારતાં સાપેક્ષ વ્રતધારી મુગ્ધ બુદ્ધિને ઉદ્દેશીને અતિચાર ગણાય. (૫) વિશ્વસ્ત મંત્રભેદ-આપણા ઉપર જેનો વિશ્વાસ બેઠો હોય, તે જનોએ વિશ્વાસપૂર્વક જે છૂપી વાત આપણને કરી હોય, તે વાત પ્રકાશમાં લાવવી તે. આ વિશ્વસ્ત મંત્રભેદ) તો અનુવાદ (કથિતના કથન રૂપ) રૂપ હોઈ-સત્ય હોઈ જો કે આની અતિચારતા ઘટતી નથી, તો પણ મંત્રિત-વિચારેલ ગૂઢ મંત્રના પ્રકાશનથી Page #424 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સપ્તમ: શિર : ३८७ પેદા થયેલ લજ્જા આદિથી મિત્ર-સ્ત્રી આદિમાં મરણ આદિ અનર્થનો પણ સંભવ હોઈ, પરમાર્થથી આ વિશ્વસ્ત મતભેદનું અસત્યપણું છે, માટે કથંચિત્ ભંગ રૂપ હોઈ આની અતિચારતા જ છે. ગુહ્યભાષણમાં આકાર આદિથી જાણી અનધિકારી જ ગુહ્યને પ્રકાશે છે, જ્યારે અહીં તો સ્વયં (પોતે) મંત્રણા કરીને મંત્રનો ભેદ કરે છે. એમ આ બંનેમાં ભેદ છે એમ સમજવું. સ્થૂલ અદત્તાદાનવિરતિના પાંચ અતિચારો(૧) તેનાઢતગ્રહ, (૨) સ્તનપ્રયોગ, (૩) માનવિપ્લવ, (૪) શત્રુરાજયગમન, અને (૫) પ્રતિરૂપ વ્યવહાર. (૧) તેનાઢતગ્રહ-ચોરોએ ચોરી કરી લાવેલ મહા કિંમતી ચીજોને અલ્પ મૂલ્યથી અથવા મફતમાં ગુપ્તપણે લેવી, તે “સ્તનાહતગ્રહ' કહેવાય છે. જેમ કે-નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે- “ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરીના માલને ખરીદનાર, ચોરને ભોજન કરાવનાર અને ચોરને સ્થાન આપનાર—એમ સાત પ્રકારનો ચોર કહેલ છે.” એક બાજુ ચોરી કરવાથી વ્રતનો ભંગ છે, જ્યારે બીજી બાજુ વાણિયાની કળા જ મારાથી કરાય છે, ચોરી કરાતી નથી, આવા અધ્યવસાયથી વ્રતની અપેક્ષા હોવાથી અભંગ છે. આમ ભંગાભંગ રૂપ પહેલો અતિચાર છે. (૨) સ્તનપ્રયોગ-ચોરી કરવા માટે પ્રેરણા કરવી. જેમ કે- તમો ચોરી કરો ને ! કેમ કરતા નથી? ઇત્યાદિ. અથવા લોઢાની કોશ, કાતર છેદવાનું સાધન ઘુઘૂરક આદિ (ભમરી-જંતુવિશેષ આદિ) ચોરને ચોરીના સાધનો પૂરા પાડવાં. અહીં જો કે “હું ચોરી ન કરૂં-ન કરાવું'-આ પ્રમાણે વ્રતના સ્વીકાર કરનારને સ્તનપ્રયોગ વ્રતના ભંગ રૂપ છે. તો પણ “કેમ હમણાં તમે ધંધા વગરના-નવરા બેઠા છો ? જો તમારી પાસે ભોજન આદિ ન હોય, તો હું આપું છું. અથવા તમોએ આણેલ ચોરીનો માલ જો કોઈ વેચી આપનારો ન હોય, તો હું વેચી આપીશ.” આવા પ્રકારના વચનોથી ચોરોને ચોરીના ધંધામાં હોંશિયાર કરનારને પોતાની કલ્પનાથી ચોરીને છોડનાર વ્રતસાપેક્ષને આ અતિચાર રૂપ છે. એ બીજો અતિચાર સમજવો. (૩) માનવિપ્લવ-પારકાને છેતરવા માટે ખોટાં કાટલાં અને માપાં રાખીને તે દ્વારા ખરીદી અને વેચાણનો વ્યવહાર કરવો તે, અર્થાત્ ઓછા-વધતાં માપાં-કાટલાં-ત્રાજવાં વગેરે દ્વારા લેવડ-દેવડ કરવી તે, હીનાધિક માનોન્માન છે. અર્થાત્ આપતી વેળાઓછાં માપાં-કાટલાં વગેરેનો ઉપયોગ કરે અને લેતી વેળા અધિક માપા-કાટલાં વગેરેનો ઉપયોગ કરે. આવું કૃત્ય કરનાર ચોર જ છે. (કુડવ-પાશેર જેટલું માપ, ચાર આંગળ પહોળું અને ચાર આંગળ ઊંડું એવું કોઈ ધાતુનું કે લાકડાનું માપ, સોળ કર્ષનો એક કુડવ આદિ. પલ એટલે આઠ રતિ ને બે માસાનું વજન, ચાર તોલાભાર, ચાર કર્ષ આદિ. હાથ (ચોવીશ આંગળપ્રમાણ) આદિ. આમ ત્રણ પ્રકારના માન છે.) અર્થાત્ કુડવ આદિ, પલ આદિ, હસ્ત આદિ રૂપ માનનું તીનપણુંઅધિકપણું કરવું, તે માનવિપ્લવ. હીન માનથી દેવું અને અધિક માનથી લેવું, તે તત્ત્વથી ચોરી જ છે, આ પ્રમાણેનું વર્તન શ્રાવકને યોગ્ય નથી. એમ ત્રીજો અતિચાર જાણવો. " (૪) શત્રુરાજ્યગમન–રાજાની અનુજ્ઞા નહિ હોવા છતાં વ્યાપાર માટે શત્રુના રાજયમાં જવું તે. જો કે સ્વરાજ્યના સ્વામી રાજાની રજા ન હોવા છતાં શત્રુરાજયગમન, ચોરી રૂપ હોઈ, તે કરનારાઓને ચોરીના દંડના યોગથી અદત્તાદાન રૂપ હોઈ વ્રતભંગ જ છે. તો પણ શત્રુરાજયગમન કરનારા મેં તો વ્યાપાર જ કરેલ Page #425 -------------------------------------------------------------------------- ________________ ३८८ तत्त्वन्यायविभाकरे છે, ચોરી નથી કરી, એવી કલ્પનાની અપેક્ષાએ વ્રતની અપેક્ષા હોઈ અને લોકમાં “આ ચોર છે' એવો વ્યવહાર ન થતો હોઈ અતિચારતા છે. ઉપલક્ષણથી રાજા દ્વારા નિષિદ્ધ વસ્તુઓનું લેવું પણ અતિચાર રૂપ છે. એમ ચોથો અતિચાર સમજવો. (૫) પ્રતિરૂપ વ્યવહાર–સરખી વસ્તુના સંબંધથી અસલને બદલે બનાવટી બનાવી અસલ રૂપે ચલાવવી તે. જેમ કે-ઊંચી જાતના ચોખામાં હલકી જાતના ચોખા નાખી તેને સારા તરીકે વેચવા ઇત્યાદિ. ઘીમાં ચરબીનો ભેળ કરવો, દૂધમાં પાણી નાંખી તેના પૂરા પૈસા લેવા, તેલને મૂત્રની સાથે ભેળવી, હિંગમાં ખેર આદિના લાકડા વગેરેનો લોટ, ચણા વગેરેનો લોટ, ગુંદર વગેરે. કેસરમાં બનાવટી કેસર અથવા કસુંબો આદિ ભેળવી, મજીઠમાં ચિત્રક આદિ (ચિત્રક, ઔષધિ આદિ) ભેળવી તત્સમાન કરી વેચાણ કરવું, અથવા ઉઠાવી લાવેલ ગાય આદિના શૃંગવાળા ગાય આદિને અગ્નિમાં પકાવેલ કાલિંગી ફળ (કાલિંગડું-તરબુચ)ના ગરમી-ઘામ-બાફ આદિથી વાંકાને સીધા અને સીધાને વાંકા કરે છે, કે જેથી તેનો સ્વામી ઓળખી શકે નહિ. એમ કરીને સુખપૂર્વક ધારણ-વેચાણ વગેરે કરે છે. આ પ્રમાણે પાંચમો અતિચાર માનવિપ્લવ અને પ્રતિરૂપ ક્રિયા-આ બંને બીજાને ઠગવા રૂપ હોઈ, પરધનગ્રહણ હોઈ ભંગ જ છે. કેવળ ખાતર પાડવા વગેરે ચોરી પ્રસિદ્ધ છે, મેં તો માત્ર વણિક કળા જ કરેલી છે. આવી વિચારણાની અપેક્ષાએ વ્રતના રક્ષણમાં ઉદ્યત હોઈ અતિચાર તરીકે લેખાય છે. ચોથા વ્રતના પાંચ અતિચારો(૧) પરવિવાહકરણ, (૨) અપરિગૃહીતાગમન, (૩) ઇત્રપરિગૃહીતાગમન, (૪) અનંગક્રડા અને (૫) કામતીવરાગ- એમ ચોથા વ્રતના પાંચ અતિચારો છે. (૧) પરવિવાહકરણ-પોતાના સંતાન સિવાયના સંતાન પરશબ્દથી કહેવાય છે. પરસંતાનના કન્યાફળની પ્રાપ્તિની ઇચ્છાથી કે સ્નેહસંબંધના કારણે વિવાહ કરવા-પરણાવવા, એ પરવિવાહકરણ છે. વળી આ સ્વસ્ત્રીસંતોષીને પોતાની સ્ત્રી સિવાય સઘળી ત્યાજ્ય છે અને પરસ્ત્રીત્યાગીને જે સ્ત્રીને બીજો માલિક કે પતિ હોય તે સ્ત્રીઓનો ત્યાગ હોય છે. હવે એ ત્યાગ જો “મન-વચન-કાયાએ પરસ્ત્રી સાથે મૈથુન કરું નહિ અને કરાવું નહિ–આ પ્રકારનો હોય, તો વિવાહ જોડી આપવામાં મૈથુન કરાવ્યું એમ ગણાય. એ અપેક્ષાએ વ્રતનો ભંગ થાય છે. પરંતુ એની બુદ્ધિ એ છે કે હું તો વિવાહ જોડી આપું છું પણ મૈથુન કરાવતો નથી.' જેથી એ અપેક્ષાએ વ્રતનો અભંગ છે, માટે અહીં ભંગાભંગ રૂપવાળો અતિચાર છે. કન્યાફળની લિપ્સા, સમ્યગ્દષ્ટિને અવ્યુત્પન્ન (અજ્ઞાન) અવસ્થામાં અને મિથ્યાષ્ટિને તો ભદ્રક અવસ્થામાં અનુગ્રહ માટે વ્રતને આપતી વખતે તે સંભવે છે. (૨) અનારંગમ-અનાત્ત એટલે નહિ ગ્રહણ કરાયેલી અપરિગૃહીતા વેશ્યા-કુલટા-પ્રોષિતભર્તૃકા (ધણી પ્રવાસે કે પરદેશ ગયો હોય તે સ્ત્રી) કુલાંગના અથવા અનાથા સાથે સ્ત્રીસેવન “અનાત્તાગમ કહેવાય છે. અનાભોગ આદિથી સ્વસ્ત્રીસંતોષીને આ અતિચાર છે. (૩) ઇવરાત્તાગમ-અલ્પકાળવાળી સ્ત્રી. એટલે અમુક મુદત સુધી કોઈએ વેશ્યાને ભાડું આપી પોતાની કરીને રાખી હોય, તેવી વેશ્યાને સેવનારને સ્વબુદ્ધિની કલ્પનાથી સ્વસ્ત્રી હોઈ વ્રતની અપેક્ષા હોઈ ભંગ Page #426 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સનમ: શિરા: ३८९ નથી. થોડા કાળ સુધી ગ્રહણ કરેલ હોવાથી વસ્તુવૃત્તિથી પરસ્ત્રી હોઈ ભંગ છે, માટે ભંગાભંગ રૂપ હોઈ અતિચાર છે. આ પણ સ્વસ્ત્રીસંતોષીને જ છે, પરસ્ત્રીત્યાગીને નહિ, કેમ કે-ઇતરઆત્તાને વેશ્યા રૂપે ગ્રહણ કરેલ નથી. અનાથતા હોઈને જ પરસ્ત્રી નથી. શેષ બાકીના અતિચારો બંનેને “સ્વસ્ત્રી સંતોષીપરસ્ત્રીત્યાગીને) હોય છે. (૪) અનંગક્રીડા-અનંગ એટલે કામ. કામપ્રધાના ક્રીડા “અનંગક્રીડા.” કામ એટલે પુરુષને સ્ત્રી-પુંનપુંસકના સેવનની ઇચ્છા, હસ્તકર્મ આદિની ઇચ્છા, અથવા વેદના ઉદયથી સ્ત્રીને સ્ત્રી-પુરુષ-નપુંસકના સેવનની ઇચ્છા અથવા હસ્તકર્મ આદિની ઇચ્છા, નપુંસકને પણ નપુંસક-પુરુષ-સ્ત્રીના સેવનની ઇચ્છા, અથવા હસ્તકર્મ આદિની ઈચ્છા. એ અનંગ રૂપી કામ, તેના વડે કે તેમાં ક્રીડા કરવી-રમવું, એ અનંગક્રીડન' કહેવાય છે. અથવા કાર્ય પૂર્ણ થયું છતાં પોતાના ચિત્રની સાથે લાકડા-ચામડા-માટી વગેરેના બનાવેલાં બનાવટી ગહ્ય ઇન્દ્રિયો દ્વારા સ્ત્રીઓના અવાચ્ય ભાગની સાથે વારંવાર કીડા કરવી. અથવા કેશ ખેંચવા-પ્રહાર દેવા. દાંત-નખ આદિ પ્રકારે મોહનીય કર્મના આવેશથી તેવી રીતે ક્રીડા કરે છે, કે જેથી બલવંત રાગ પેદા થાય છે. અથવા અંગ એટલે દેહનો અવયવ મૈથુનની અપેક્ષાએ સ્ત્રીચિહ્ન અને પુરુષચિહ્ન તેનાથી જુદાં અનંગ કહેવાય છે. અર્થાત્ સ્તન-કાખ-સાથળ-મુખ ઇત્યાદિ શરીરના અવયવોમાં ક્રીડા, તે “અનંગક્રીડા.” (૫) કામતીવરાગ-કામમાં તીવ્ર રાગ, અત્યંત આગ્રહ. બીજા બધા કાર્યોને છોડી માત્ર મૈથુનમાં અધ્યવસાય હોઈ સ્ત્રીના મુખમાં-કાખમાં-સ્ત્રીચિહ્નમાં તૃપ્તિ વગર પુરુષચિહ્નને નાંખીને ઘણા કાળ સુધી નિશ્ચળ બની મરેલાની માફક રહે છે. વારંવાર ચકલો જેમ ચકલી ઉપર ચઢે, તેમ સ્ત્રી ઉપર ચઢે છે અને તેથી થયેલ બળના ક્ષયવાળો વાજીકરણોને (વીર્યની વૃદ્ધિ કરનાર ઔષધ, દવા વગેરેથી વીર્યની વૃદ્ધિ કરવી તે) ઉપયોગમાં લે છે. અહીં શ્રાવક અત્યંત પાપોથી ડરનાર હોઈ બ્રહ્મચર્ય પામવાને ઇચ્છુક હોવા છતાં, જ્યારે વેદના ઉદયને નહિ સહન કરનાર હોઈ બ્રહ્મચર્યનું પાલન નથી કરી શકતો, ત્યારે વેદની વેદનાને માત્ર ઉપશમન કરવા માટે સ્વસ્ત્રીસંતોષ આદિ વ્રતને સ્વીકારે છે. મૈથુન માત્રથી પાપના ઉપશમનો સંભવ હોય છે. તે અનંગક્રીડા-કામતીવ્રરાગ તો અર્થથી ત્યાગ કરેલ છે. તેના સેવનમાં કોઈ ફાયદો નથી. પરંતુ ઉલટો બળક્ષય આદિ અનર્થ અને રાજ્યસ્મા આદિ (ટી.બી. વગેરે) રૂપ રોગો-દોષો પેદા થાય છે. આ પ્રમાણે પ્રતિસિદ્ધના આચરણથી ભંગ-નિયમ અબાધિત રાખવાથી અભંગ છે, માટે આ બંને અતિચાર રૂપ છે. પાંચમા વ્રતના પાંચ અતિચારો(૧) ધન-ધાન્ય સંખ્યા (પ્રમાણ) અતિક્રમ, (૨) ક્ષેત્ર-વાસ્તુ સંખ્યાતિક્રમ, (૩) રૂપ્ય-સ્વર્ણ સંખ્યાતિક્રમ, (૪) ગો-મનુષ્ય આદિ સંખ્યાતિક્રમ, અને (૫) કુખ્ય સંખ્યાતિક્રમ,-એમ પાંચમા વ્રતના પાંચ અતિચારો છે. ધન-ધાન્ય આદિનું જાવજીવ સુધી કે ચાતુર્માસ આદિ કાળ સુધી જે પરિમાણ ગ્રહણ કરેલું છે, તેના ઉલ્લંઘન રૂપ આ અતિચારો છે. આ અતિચારો સાક્ષાત્ ગ્રહણ કરેલી સંખ્યાના અતિક્રમરૂપ નથી, પરંતુ બંધન (મોટા મોટા સો સો મણના એકેક સાટા રૂપ મૂઢા બાંધવા વગેરે), યોજન (આસન્ન ક્ષેત્ર આદિની સાથે એકતા કરવા રૂપ સંયોજન), દાન (અધિકને સ્ત્રી-પુત્ર આદિના નામે ચઢાવીદેવા રૂપ દાન), ગર્ભ (ગર્ભસ્થાનની ગણના નહિ કરવાથી) અને ભાવ (રૂપાન્તર બનાવવાથી) રૂપ પાંચ હેતુઓથી પોતાની બુદ્ધિથી વ્રતભંગ નહિ કરનારને જ અતિચારો છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे (૧) ધન-ધાન્ય સંખ્યાતિક્રમ-ધાન્યના બંધનથી સંખ્યાતિક્રમ. જેમ કે-ધન-ધાન્યના પરિમાણ કરનારને કોઈપણ લભ્ય (લેણું) અથવા બીજું ધન-ધાન્ય આપે છે અને તે વ્રતભંગના ભયથી ચાર માસ આદિ મુદત બાદ ગ્રહણ કરનારને અથવા ધન-ધાન્ય આદિનું વેચાણ કર્યા બાદ ગ્રહણ કરીશ, આવી ભાવનાથી, રજ્જુ આદિથી મોટા મોટા મૂઢા બાંધવાથી, અથવા સત્યંકાર આદિ (અમુક વસ્તુ મારે ખરીદવી જ છે, એમ દર્શાવવાને ખાત્રી માટે જે પ્રથમ કાંઈ બહાનું આપવામાં આવે તે આદિથી) રૂપ બંધનથી સ્વીકાર કરીને તેના ઘરે જ સ્થાપન કરનારને આ અતિચાર છે. ३९० (૨) ક્ષેત્ર-વાસ્તુ સંખ્યાતિક્રમ-ક્ષેત્ર-વાસ્તુના સંયોજનથી ક્ષેત્રાન્તર વાસ્તુ અંતરને મેળવવાની અપેક્ષાએ ગ્રહણ કરેલ સંખ્યાતિક્રમ રૂપ અતિચાર થાય છે. ત્યાં ક્ષેત્ર અથવા ઘર વગેરે વાસ્તુનું એક-બે આદિ પ્રમાણ કર્યું હોય છતાં અધિકની ઇચ્છા થતાં, સાથેના પૂર્વના ક્ષેત્ર આદિ નજીકના તે ક્ષેત્ર-ઘર લઈને પૂર્વની સાથે તેને એક કરવા-આંતરું દૂર કરવા માટે વાડ-ભીંત આદિનું આંતરું કાઢીને બે-ત્રણનું એક જ સળંગ ઘર-ક્ષેત્ર બનાવનારને વ્રતની અપેક્ષા હોઈ, કથંચિત્ વિરતિનો બાધ થવાથી અતિચાર છે. (૩) રૂપ્ય-સુવર્ણ સંખ્યાતિક્રમ-રૂપા-સોનાના ધનથી ગ્રહણ કરેલ સંખ્યાનો અતિક્રમ. જેમ કે-કોઈએ પણ ચાતુર્માસ આદિ અવધિથી રૂપ્ય આદિની સંખ્યા કરેલ છે. ખુશ થયેલ રાજા આદિ તરફથી પ્રમાણથી અધિક મળેલ છે તે જ્યારે વ્રતભંગના ભયથી પ્રજા આદિના નામે ચઢાવી દે છે અથવા બીજાને આપી મૂકે છે, તેમજ અવધિ પૂર્ણ થયા પછી હું લઈ જઈશ-એવી ભાવનાથી આપે છે, માટે વ્રતની અપેક્ષા હોઈ, કથંચિત્ વિરતિના બાધથી અતિચાર છે. (૪) ગો-મનુષ્ય આદિ સંખ્યાતિક્રમ-ગો-મનુષ્ય આદિની ગર્ભની અપેક્ષાએ સંખ્યા(પ્રમાણ)નો અતિક્રમ. જેમ કે-કોઈએ પણ સંવત્સર આદિ અવિષે દ્વારા દાસ-દાસી આદિ દ્વિપદ, તેમજ ગાય-ભેંસ આદિ ચતુષ્પદનું પરિમાણ કરેલું છે. સંવત્સર આદિ અવધિના મધ્યમાં જ પ્રસૂતિ થતાં અધિક દ્વિપદ-ચતુષ્પદ આદિ ભાવની અપેક્ષાએ વ્રતભંગ થાય ! આવા વ્રતભંગના ભયથી કેટલોક કાળ ગયા બાદ ગર્ભાધાન કરાવનારને ગર્ભસ્થ દ્વિપદ-ચતુષ્પદ આદિની વિદ્યમાનતાથી અપેક્ષાએ વ્રતભંગ હોવાથી અતિચાર છે. (૫) કુષ્ય સંખ્યાતિક્રમ-કુપ્પ એટલે સોના-રૂપા સિવાયની તમામ ઘરવખરી જો પ્રમાણથી અધિક વધી જાય, તો સંખ્યા-નિયમ સાચવવાને બે વાડકીઓ ભાંગી એક મોટો વાડકો કરાવવો, નાની તપેલીઓ બદલીને મોટાં તપેલાં કરાવવાં અને થાળીઓ બદલીને થાળ કરાવનારને પર્યાયાન્તર બનાવવાથી સંખ્યાપૂરણની અપેક્ષાએ, સ્વાભાવિક સંખ્યાનો બાધ હોવાથી અપેક્ષાએ ભંગાભંગ રૂપ અતિચાર છે. આ પ્રમાણે અણુવ્રતોના પાંચ પાંચ અતિચારો સંક્ષેપમાં કહેલ છે. દિગ્પરિમાણ વ્રતના અતિચારો (૧) ઉર્ધ્વપ્રમાણાતિક્રમ, (૨) અધઃપ્રમાણાતિક્રમ, (૩) તિર્યંમ્પ્રમાણાતિક્રમ, (૪) ક્ષેત્રવૃદ્ધિ, અને (૫) સ્મૃતિભ્રંશ-આ પ્રમાણે પાંચ પ્રથમ ગુણવ્રતના અતિચારો છે. ૦ (૧) ઉર્ધ્વપ્રમાણાતિક્રમ-ઉંચે ગિરશિખર આદિમાં બે યોજન આદિ દ્વારા ગ્રહણ કરેલ પરિમાણથી અનાભોગ આદિ કારણે અધિક ગમન, તે ‘ઉર્વાદિક્ પ્રમાણતિક્રમ' કહેવાય છે. Page #428 -------------------------------------------------------------------------- ________________ ३९१ સૂત્ર - ૨૭, સનમઃ શિર : ૦ (૨-૩) તિર્યદિફપ્રમાણતિક્રમ-અધોદિશામાં ભોંયરા વગેરેમાં અને પૂર્વ આદિ ચાર દિશા રૂપ તિર્યદિશામાં વિવલિત નિયમિત પ્રમાણથી અધિક જવું, તે અતિચાર છે. ૦ (૪) ક્ષેત્રવૃદ્ધિ- દિવ્રતના વિષય રૂપ નાના પૂર્વ આદિ દેશ રૂપ ક્ષેત્રને પશ્ચિમ આદિ ક્ષેત્રાન્તરના પરિમાણના પ્રક્ષેપ દ્વારા લાંબુ કરવું-મોટું કરવું, તે ક્ષેત્રવૃદ્ધિ. જેમ કે-પૂર્વ અને પશ્ચિમ દિશાનું-પ્રત્યેકનું સો જોજનગમનનું પરિમાણ કરેલ છે. તે પરિમાણ કરનારો, પ્રયોજન ઉત્પન્ન થયે છતે એક દિશામાં ૯૯ જોજન સ્થાપીને બીજી દિશામાં ૧૦૧ જોજનનું પરિમાણ કરે છે. આ બન્ને પ્રકારથી ૨૦૦ જોજનનું પરિમાણ અખંડ છે. આવી રીતે એક જગ્યાએ ક્ષેત્રને વધારનારને વ્રતની અપેક્ષા હોવાથી ચોથો અતિચાર છે. (૫) સ્મૃતિભ્રંશ-સો જોજન જવાનું પ્રમાણ કર્યા બાદ, જતી વખતે અતિ વ્યાકુળતાથી, પ્રમાદથી કે મતિની અપટુતાથી ભૂલી જાય કે-મેં ૫૦ જોજન પ્રમાણ કર્યું છે કે ૧૦૦ જોજન? એમ શંકા પડતાં જો ૫૦ થી પણ ઉપર અધિક ગમન કરે, તો આ સાપેક્ષતાથી પાંચમો અતિચાર લાગે અને નિરપેક્ષતાથી ૧૦૦ જોજન ઉપરાંત જતાં અતિચાર નહિ પણ વ્રતનો ભંગ જ થાય. તેથી સ્વીકૃત વ્રતનું વારંવાર સ્મરણ કરવું જોઈએ સર્વ અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિઉપયોગની જાગૃતિ છે. [મૃતિભ્રંશ કે અનાભોગથી જો પ્રમાણનો અતિક્રમ થાય તો જ્ઞાન થયા બાદ તે દોષથી પાછા હઠવું જોઈએ, આગળ ન જવું જોઈએ અને બીજાને પણ નહિ મોકલવો જોઈએ. તીર્થયાત્રા આદિ ધર્મ નિમિત્તે નિયમિત ક્ષેત્રથી ઉપર જવું-મોકલવું વગેરે ક્રિયામાં દોષ નથી, કેમ કેધનપ્રાપ્તિ આદિ ઐહિક ફળ માટે જ અધિક ગમનનો નિયમ છે.]. બીજા ગુણવ્રતના પાંચ અતિચારો(૧) સચિત્ત, (૨) સચિત્તપ્રત્તિબદ્ધ (૩) સંમિશ્ર, (૪) અભિષવ, અને (૫) દુષ્પક્વ આહાર - એમ બીજા વ્રતના પાંચ અતિચારો છે. ૦ (૧) સચિત્ત-ચેતનની સાથે વર્તે તે સચિત્ત. જેણે સચિત્તનો ત્યાગ અથવા પરિમાણ કરેલ છે. અનાભોગ આદિ કારણે સચિત્ત અથવા પ્રમાણથી ઉપરાંત અધિક સચિત્ત ખાનારને સચિત્ત આહાર રૂપ પહેલો અતિચાર છે. ૦ (૨) સચિત્તપ્રતિબદ્ધ-સચિત્ત વૃક્ષ વગેરેની સાથે સંબંધ ધરાવનાર ગુંદ વગેરેનું અને પાકાં ફળો વગેરેનું (ઠળિયા-ગોટલી વગેરે સચેતન પદાર્થથી યુક્ત એવાં બોર-કેરી વગેરે પાકા ફળો, તેમજ સચિત્ત બીજ (ઠળિયા)વાળાં ખજુર વગેરેનું) અનુપયોગ આદિથી ભક્ષણ કરવું, એ સાવદ્ય આહારની પ્રવૃત્તિ રૂપ હોઈ સચિત્ત આહારત્યાગીને અતિચાર છે. અથવા સચિત્ત હોવાથી ઠળિયા આદિ રૂપ બીજને છોડીશ અને અચિત્ત હોવાથી કેવળ ઉપરનો બીજો ભાગ (ગર્ભ) હું ખાઈશ, આવી બુદ્ધિથી ફળાદિને મુખમાં નાંખનાર સચિરત્યાગીને સચિત્તપ્રતિબદ્ધ આહાર રૂપ બીજો અતિચાર છે. ૦ (૩) સચિત્તમિશ્ર સંમિશ્ન-જળ અડધું ઊનું હોય અને અડધું ઠંડુ હોય, એટલે કે- એનો કેટલોક ભાગ સચિત્ત હોય અને કેટલોક ભાગ અચિત્ત હોય તેવા જળ વગેરે, આદુ-દાડમ-બીજોરા-ચીભડા વગેરે, સચિત્ત પદાર્થથી મિશ્રિત પૂરણ વગેરે, તેમજ તલથી મિશ્રિત જવાના, એ સંમિશ્ર કહેવાય છે. તેનું અનાભોગઅતિક્રમ આદિથી ભક્ષણ કરવું પણ અતિચાર છે. અથવા સચિત્ત અવયવના સંભવવાળા આખા અથવા Page #429 -------------------------------------------------------------------------- ________________ ३९२ तत्त्वन्यायविभाकरे અર્ધદાણા સહિત હોવાથી, તેમજ દળેલો તૂર્તનો લોટ “આ અચિત્ત છે–આવી બુદ્ધિથી આહાર-સંમિશ્રાહાર વ્રતની અપેક્ષા હોઈ અતિચાર છે. એમ ત્રીજો અતિચાર છે. ૦ (૪) અભિષવ-દારૂ માત્ર, સૌવીરક આદિ (વિચિત્ર કાંજી, રાબ આદિ) ઉન્માદક કોઈપણ જાતના એક દ્રવ્ય કે વિવિધ દ્રવ્યોના મિશ્રણથી ઉત્પન્ન થતાં મદિરા વગેરે પ્રવાહી અને વૃષ્યદ્રવ્યનો (વીર્યની વૃદ્ધિ કરનાર ઔષધ-વનસ્પતિ-અડદ આદિ દ્રવ્યનો) ઉપયોગ સાવદ્ય આહારના ત્યાગીને ચોથો અતિચાર છે. ૦ (૫) દુષ્પફવાહાર-અડધા રંધાયેલા ભુંજાયેલા) પૌંઆ-ચોખા-ચણા-જવ-ઘઉં-જાડા માંડા, કાકડી આદિ, કાચાં શાક, ફળ આદિ આ લોકમાં હાનિ કરનારા છે. જેટલા અંશે સચિત્ત છે, તેટલા અંશથી પરલોકને પણ હણે છે-હાનિ કરે છે. પૌઆ આદિ કાચા-પાકા હોઈ કાચા ભાગમાં સચેતન અવયવ હોય છે. પાકા ભાગમાં અચેતન અવયવ હોઈ ખાનારને પાંચમો અતિચાર છે. આ પાંચ અતિચારો ભોજનની અપેક્ષાએ છોડવા જોઈએ. ભોગ-ઉપભોગના ઉત્પાદક વ્યાપારની અપેક્ષાએ તો ૧૫ અતિચારો શ્રી ધર્મસંગ્રહ આદિ ગ્રંથોથી જાણી લેવા. આઠમા અનર્થદંડવિરમણ વ્રતના પાંચ અતિચારો(૧) કંદર્પ, (૨) કીકુ, (૩) ભોગભૂરિતા, (૪) સંયુક્ત અધિકરણતા, અને (૫) મુખરતા,-એમ પાંચ અતિચારો ત્રીજા ગુણવ્રતના છે. ૦ (૧) કંદર્પ-એટલે કામ. તે રૂપ હેતુથી જન્ય અથવા કામથી પ્રધાનતાવાળો વાણીનો વિલાસ, તે ઉપચારથી કંદર્પ સમજવો. તે રાગ-મોહ આદિ વિકારને ઉત્તેજન કરનારી હાસ્ય આદિ વચન રૂપ ક્રિયા રૂપ છે, એમ સમજવું. અહીં એવી સામાચારી છે કે-પોતાને કે પારકાને મોહને પ્રગટ કરનારું વાક્ય શ્રાવકે બોલવું ન જોઈએ, તો પછી અટ્ટહાસ્ય તો કલ્પે જ ક્યાંથી ? જે હસવાનું છે, તે હાસ્ય માત્ર પ્રમાદથી કરનારને અતિચાર રૂપ છે. ૦ (૨) કૌમુચ્ય-કુલુચપણું એ જ કૌમુચ્ય. અર્થાત્ સ્તન-ભવાં-આંખ-ઓઠ-નાક-હાથ-પગ-મુખના વિકારો દ્વારા જે ચેષ્ટા કરે છે, તે કુકુચ કહેવાય છે. અહીં ‘કુતુ” એ નિપાત અવ્યયકુત્સા-નિંદા અર્થમાં છે. કુત્કચનો ભાવ એટલે ક્રિયા કૌકુચ્ય કહેવાય છે. અર્થાત્ અનેક પ્રકારની ભાંડ-વિટની વિકારી વિચિત્ર ક્રિયા અથવા કૌકુચ્ય એટલે કુત્સિત-નિંદિત એવો કુશ એટલે સંકોચ આદિ વિકારી ક્રિયાવાળો તેનો ભાવ કૌમુત્ર્ય કહેવાય છે. બીજાઓ હસે છે, પોતાની લઘુતા થાય છે, તેવું શ્રાવકને બોલવું કે કરવું કલ્પતું નથી. વળી પ્રમાદથી તે પ્રકારે આચરતાં અતિચાર લાગે છે. ૦ (૩) ભોગભૂરિતા-ભોગ (ગ્ય) અને ઉપભોગ (ગ્ય) જે સ્નાન-પાન-ભોજન-ચંદન-કંકુ-કેસરકસ્તુરી-વસ્ત્ર-આભરણ આદિનું પોતપોતાના કુટુંબને વાપરવાની અપેક્ષાએ અધિકપણું, તે “ભોગભૂરિતા' કહેવાય છે. ભોગની અધિકતા પ્રમાદવિષ? આત્મક હોઈ પ્રમાદ આચરિતનો અતિચાર છે. જો લોભથી ઉપભોગયોગ્ય તેલ આદિની અધિકતા હોવે છતે બીજા લોકો તેલ આદિને માગીને તળાવ આદિમાં સ્નાન આદિમાં પ્રવૃત્તિ કરે છે, તથાચ અનર્થદંડ એવં પોરા વગેરેની હિંસા પણ અધિક થાય ! પરંતુ તાંબૂલ આદિમાં Page #430 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સક્ષમ: નિઃ ३९३ પણ વિકલ્પ છે. વળી આ પ્રમાણે કલ્પતું નથી. ત્યાં ઉપભોગમાં કયો શાસ્ત્રોક્ત વિધિ છે ? તેના જવાબમાં પહેલાં સ્નાનની ઇચ્છાવાળાએ તો ઘરમાં સ્નાન કરવું જોઈએ. જો ત્યાં સામગ્રી ન હોય, તો તેલ-આમળા વગેરે માથામાં નાંખી, તે તમામને ખંખેરી, તળાવ આદિના કિનારા ઉપર બેસી ગાળેલા પાણીથી ખોબે ખોબે સ્નાન કરે છે. ઘરમાં પણ સ્નાન-ભોજન-તાંબૂલ-પુષ્પ આદિ ઘરવખરીની અલ્પતા ગુણકારક છે તથા જે પુષ્પ આદિમાં કુંથુઆ આદિ જંતુઓ પેદા થાય છે તેનો પરિહાર કરે છે. આ પ્રમાણે સઘળે ઠેકાણે સમજવું. ૦ (૪) સંયુક્ત અધિકરણતા-અધિકરણ એટલે જેના દ્વારા નક આદિનો અધિકારી બને. જેમ કેખાંડણીઓ-ખાંડણી આદિ સંયુક્ત એટલે બીજા અધિકરણ સાથે જોડેલ તે સંયુક્ત અધિકરણ. જેમ કેઉખલની સાથે મુશલ (સાંબેલું), હળની સાથે ફળું, ગાડાની સાથે ધોંસરી અને ધનુષ્યની સાથે બાણ ઇત્યાદિ રૂપ સંયુક્ત અધિકરણ તેનો ભાવ, તે ‘સંયુક્ત અધિકરણત્વ' કહેવાય છે. આ સંયુક્ત અધિકરણત્વ હિસ્રપ્રધાન નામક અનર્થદંડના વ્રતવાળાને અતિચાર છે. અહીં પણ સંપ્રદાયપરંપરા છે કે-શ્રાવકે સંયુક્ત (સજ્જ કરેલા) શકટ આદિ અધિકરણો નહિ રાખવા જોઈએ, કેમ કે–સંયુક્ત અધિકરણ ગમે તે માણસ વગર રજાએ સહેલાઈથી લઈ જઈ શકે ! જો અંગો છૂટા છૂટા રાખ્યા હોય, તો બીજાને સુખપૂર્વક વારી શકાય ! આ પ્રમાણે ચોથો અતિચાર જાણવો. ૦ (૫) મૌખર્ય-મૂખરતા-જ્યાં-ત્યાં મુખ નાખનારો કે અતિશય મુખવ્યાપારને કરનારો, તે મુખર કહેવાય છે. તેનો ભાવ તે મુખરતા-વાચાળતા-ધૃષ્ટતા સરખું-સભ્યતા વગરનું-સંબંધશૂન્ય બહુ પ્રલાપ માત્ર મૌખર્ય છે. આ પાપ ઉપદેશ રૂપ અનર્થદંડત્યાગીને અતિચાર છે, કેમ કે-અતિશય વાચાળતા હોયે છતે પાપ ઉપદેશનો સંભવ છે. અપધ્યાનથી આચરિત વ્રતમાં તો અનાભોગ આદિ દ્વારા અપધ્યાનમાં પ્રવૃત્તિ. આ પ્રમાણે ગુણવ્રતના અતિચારો છે. પ્રથમ શિક્ષાવ્રત રૂપ સામાયિકત્વના પાંચ અતિચારો છે. (૩) યોગદુપ્રણિધાન, (૪) સ્મૃતિ અનવધારણ, (૬) અનાદર,-એમ પ્રથમ શિક્ષાવ્રતના પાંચ અતિચારો છે. વળી યોગદુપ્રણિધાન ત્રણ પ્રકારનું છે. જેમ કે-(૧) કાયદુપ્રણિધાન, (૨) વચોદુપ્રણિધાન, અને (૩) મનોદુપ્રણિધાન. (૧) કાયદુપ્રણિધાન-કાયાને પાપવ્યાપારમાં પ્રવર્તાવવી, તેમજ શરીરના હાથ-પગ વગેરે અવયવોનું ઉપયોગરહિતપણે પ્રવર્તન કરવું, તે ‘કાયદુપ્રણિધાન' છે. (૨) વચનદુપ્રણિધાન-વર્ણ તથા સંસ્કાર એ બંનેથી રહિત, તેમજ જેમાંથી અર્થ ન નીકળે તેવી વાણી બોલવી, તથા શબ્દ-સંસ્કાર અને અર્થ વિનાની હાનિકારક ચપળ ભાષા બોલવી, તે ‘વાચિકદુપ્રણિધાન’ છે. (૩) મનોદુપ્રણિધાન-ક્રોધ-લોભ-દ્રોહ-અભિમાન-ઇર્ષ્યા આદિ અને કાર્યની તત્પરતાથી થયેલ ઉતાવળ, ઇત્યાદિ માનસિક અશુભ-દુષ્ટ વ્યાપાર, એ ‘મનોદુપ્રણિધાન' કહેવાય છે. (૪) સ્મૃતિ અનવધારણ-સામાયિક કરવાના સમયના વિષયવાળી સ્મૃતિનું અથવા પ્રબળ પ્રમાદના યોગથી મેં સામાયિક કર્યું છે કે નહિ ?-આ પ્રમાણેની સ્મૃતિના નિશ્ચયનો અભાવ, એવં સ્મરણના અભાવ રૂપ અતિચાર છે, કેમ કે-મોક્ષના અનુષ્ઠાનો સ્મૃતિ-ઉપયોગ રૂપી મૂળવાળાં છે. એમ ચોથો અતિચાર જાણવો. Page #431 -------------------------------------------------------------------------- ________________ ३९४ तत्त्वन्यायविभाकरे (૫) અનાદર-સામાયિક કરવામાં ઉત્સાહ ન રાખવો તે. અર્થાત્ સામાયિક કરવાનો સમય થયો હોય છતાં તેને વિશે પ્રવૃત્તિ ન કરવી. અથવા તો જેમ-તેમ કરીને તરત જ સામાયિક પારવું. એમ પાંચમો અતિચાર છે. શંકા - કાયદુપ્પણિધાન આદિ હોયે છતે સામાયિકની નિષ્ફળતા હોઈ સામાયિકનો અભાવ થાય ! અતિચાર તો તે સામાયિકની મલિનતા રૂપ હોય છે. આમ સામાયિકનો જ અભાવ હોય છતે આ અતિચાર કેવી રીતે? કેમ કે – ભંગ રૂપ જ આ બધા છે, અતિચાર રૂપ નથી. સમાધાન - અનાભોગ આદિથી કાયદુપ્પણિધાન આદિનું અતિચારપણું અદુષ્ટ છે. શંકા - “દ્વિવિધ-ત્રિવિધેન - આ પ્રમાણે સાવદ્ય વ્યાપારનું પ્રત્યાખ્યાન “સામાયિક કહેવાય છે. ત્યાં કાયદુષ્મણિધાન આદિ નિમિત્તે પ્રત્યાખ્યાનનો ભંગ થવાથી સામાયિકનો અભાવ છે. તે સામાયિકના ભંગથી પેદા થયેલ પ્રાયશ્ચિત કરવું જોઈએ. મનોદુમ્બ્રણિધાન અશક્ય પરિહારવાળું છે, કેમ કે -મન અસ્થિર છે એથી સામાયિકના સ્વીકાર કરતાં અસ્વીકાર જ શ્રેયસ્કર છે. કહ્યું છે કે - “અવિધિથી કરવા કરતાં નહિ કરવું ઉત્તમ છે. કેમ, બરોબર છે ને? સમાધાન - ના, બરોબર નથી, કેમ કે - સામાયિક દ્વિવિધ-ત્રિવિધથી સ્વીકારેલ છે. ત્યાં મન, વચન અને કાયા વડે સાવઘ કરૂં નહિ-કરાવું નહિ, એમ છ પ્રત્યાખ્યાન છે. આમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનનો ભંગ થવા છતાં પણ બાકીનાનો (પાંચનો) સદૂભાવ (વિદ્યમાનતા) હોવાથી, મિચ્છામિ દુક્કડંથી મનોદુપ્પણિધાન માત્રની શુદ્ધિ થવાથી સામાયિકનો અત્યંત સર્વથા અભાવ નથી. આવી જ રીતે સર્વવિરતિ સામાયિકમાં પણ સ્વીકારેલ છે, કારણ કે – ગુપ્તિભંગમાં (મનોદુષ્મણિધાન આદિમાં) મિચ્છામિ દુક્કડું પ્રાયશ્ચિત કહેલું છે, માટે સ્વીકાર કરતાં અસ્વીકાર મોટો શ્રેયસ્કર નથી. વળી અતિચારવાળા પણ અનુષ્ઠાનથી શુદ્ધિના લક્ષ્ય દ્વારા-અભ્યાસ દ્વારા કાળે કરીને નિરતિચાર અનુષ્ઠાન થાય છે, એમ આચાર્યભગવંતો કહે છે. બાહ્યો-ઈતરો પણ કહે છે કે-“અભ્યાસ એ ખરેખર કર્મોમાં કુશળતા અર્પે છે. એક વાર પડવા માત્રથી પાણીનું બિંદુ પણ શિલા ઉપરથી નીચે જતું નથી. વળી અવિધિથી કરવા કરતાં નહિ કરવું સારું છે, એમ પણ બોલવું વ્યાજબી નથી, કેમ કે-એ વચન ઉસૂત્રવચન છે, એમ સર્વજ્ઞો કહે છે. ધર્માનુષ્ઠાન નહિ કરવાથી મોટું પ્રાયશ્ચિત છે અને અવિધિએ કરવાથી લઘુ પ્રાયશ્ચિત છે. અથવા બીજાના ગુણોમાં દોષ આરોપ કરવાના સ્વભાવવાળા લોકોનું ગુણ ઉપર દોષના આરોપણગર્ભિત વચન છે. ધર્માનુષ્ઠાન નિરંતર કરવું જોઈએ, પણ તે માટે સર્વ શક્તિ દ્વારા વિધિમાં પ્રયત્ન કરવો જોઈએ. આ જ શ્રદ્ધાળુ સમ્યકત્વશાળી જીવનું લક્ષણ છે. દશમા દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો(૧) પ્રખ્યપ્રયોગ, (૨) પ્રેષઆનયનપ્રયોગ, (૩) શબ્દાનુપાતન, (૪) રૂપાનુપાતન, અને (૫) પુદ્ગલપ્રેરણ (પ). એમ બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારો છે. ૦ (૧) શ્રેષ્યપ્રયોગ-નોકર વગેરેને નિયમિત ક્ષેત્રની બહાર કાર્ય માટે મોકલવાં. પોતાને જવામાં દિવસ-પ્રહર-મુહૂર્ત આદિ પ્રમાણવાળા દેશાવકાશિક વ્રતનો ભંગ થાય, માટે બીજાઓને મોકલવાં. Page #432 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, સક્ષમ: નિ: ३९५ ગમન-આગમન આદિ વ્યાપારથી થયેલ જીવહિંસા ન થાઓ ! આવા અભિપ્રાયથી તે વ્રત બોલાય છે. તે જો સ્વયં કરેલ કે બીજા પાસે કરાવેલ હોય, તો કોઈ ફળમાં વિશેષ નથી. ઉલ્ટું પોતે જવામાં ઈર્યાપથની વિશુદ્ધિથી ફાયદો છે, બીજાને તો અનિપુણતા હોવાથી ઈર્યાસમિતિના અભાવમાં દોષ છે. એમ પહેલો અતિચાર છે. ૦ (૨) પ્રેષ્યાનયનપ્રયોગ-નિયમિત ક્ષેત્રની બહાર રહેલ સચેતન આદિ દ્રવ્યો નોકર મારફતે ઈષ્ટ ક્ષેત્રમાં મંગાવવા. પોતે જવામાં તો વ્રતનો ભંગ થાય, બીજા પાસે મંગાવવામાં ભંગ નથી, આવી બુદ્ધિ દ્વારા જ્યારે સચેતન આદિ દ્રવ્ય મંગાવે છે, ત્યારે અતિચાર છે. ૦ (૩) શબ્દાનુપાતન-છીંક-ખાંસી-ખોંખારો આદિ શબ્દો કાનમાં ઉતારવા. જેમાં કે-જેણે પોતાનું ઘર, વાડો, કિલ્લો આદિથી પરિમિત ભૂમિપ્રદેશનો અભિગ્રહ કરેલ છે, એવો આત્મા પ્રયોજન ઉત્પન્ન થતાં, નિયમિત ક્ષેત્રથી બહાર વ્રતભંગના ભયથી પોતે જવા અસમર્થ અને બહાર રહેલને બોલાવવા અસમર્થ હોતો, વાડ, કિલ્લા આદિની નજીક ઊભો રહીને ખાંસી-ખોંખારા આદિ શબ્દોને જેને બોલાવવાનો છે તેના કાનમાં પાડે છે અને તે, તે શબ્દોના શ્રવણથી તેની પાસે આવે છે. આવો શબ્દાનુપાતન નામવાળો અતિચાર સમજવો. ૦ (૪) રૂપાનુપાતન-રૂપ એટલે શરીર સંબંધી આકાર, ઉત્પન્ન પ્રયોજનવાળો શબ્દનું ઉચ્ચારણ નહિ કરતો. જેને બોલાવવાનો છે તેની નજરમાં અંગો બતાવે છે અને તેને જોવાથી તે તેની પાસે આવે છે, એટલે સ્વીકારેલી મર્યાદા બહાર રહેલી વ્યક્તિને બોલાવીને કામ કરવાનું હોય ત્યારે આ અતિચાર લાગે છે. ૦ (૫) પુદ્ગલપ્રેરણ-પુદ્ગલો એટલે પરમાણુઓના સમુદાયથી પેદા થયેલા બાદર પરિણામને પામેલા ઢેફાં વગેરે પુદ્ગલોનું ફેંકવું. વિશિષ્ટ દેશનો અભિગ્રહ હોવે છતે કાર્યાર્થી પરઘેર જવાનો નિષેધ હોવાથી, જ્યારે બીજાઓને જણાવવા માટે ઢેફાં વગેરેને ફેંકે છે, તે પડતાંની સાથે તૂર્ત જ તેઓ તેની પાસે દોડતાં આવે છે. ત્યાર બાદ તેઓને કાર્યમાં જોડનારને પોતે નહિ જનારને પણ અતિચાર લાગે છે. એમ પાંચમો અતિચાર લાગે છે. અહીં પહેલાનાં બે અતિચારો, વિશેષ ઉત્પન્ન થયેલ શબ્દોના અર્થ જણાવનારી શક્તિ અથવા વિશિષ્ટ સંસ્કારરહિત બુદ્ધિ હોઈ, સહસાકાર આદિથી લાગે છે. છેલ્લા ત્રણ અતિચારો માયામાં તત્પરતાના કારણે અતિચાર લાગે છે. એમ વિવેક સમજવો. અહીં દિવ્રતનું સંક્ષેપકરણ, અણુવ્રત આદિના સંક્ષેપકરણનું ઉપલક્ષણ-સૂચન છે, કેમ કે - અણુવ્રતોનો પણ સંક્ષેપ અવશ્ય કર્તવ્ય છે એમ સમજવું. શંકા - સઘળે સ્થાને દિવ્રતના સંક્ષેપકરણના અતિચારો સંભળાય છે, જ્યારે બીજા વ્રતોના સંક્ષેપકરણના અતિચારો સંભળાતા નથી, તો બીજા વ્રતોનું સંક્ષેપકરણ ‘દેશાવકાશિક' વ્રતરૂપે કહેવાય છે તે કેવી રીતે ? સમાધાન - પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ બીજા વ્રતોના સંક્ષેપકરણોમાં વધુ-બંધ આદિ રૂપ જ અતિચારો છે, જ્યારે દિગ્દતના સંક્ષેપકરણમાં તો ક્ષેત્ર સંક્ષિપ્ત કરેલ હોવાથી પ્રેષ્યપ્રયોગ આદિ અતિચારો છે અને ભિન્ન અતિચારોનો સંભવ હોવાથી દિવ્રતનું સંક્ષેપકરણ દેશાવકાશિક રૂપે સાક્ષાત્ કહેલ છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ३९६ तत्त्वन्यायविभाकरे અગિઆરમા પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચારો(૧) અપ્રત્યુત્વેશ્યાપમૃચ સંસ્તાર, (૨) અપ્રત્યુત્વેશ્યઅમૃતપ્રચાદાન, (૩) અપ્રત્યુત્યેક્ષ્યાપ્રમૂજયચહાન, (૪) અનાદર, અને (૫) અમૃતિ, આ પ્રમાણે ત્રીજા શિક્ષાપદ વ્રતના અતિચારો છે. ૦ (૧) અપ્રત્યુપ્રેષ્યાપમૃજયચ સંસ્તાર: પૌષધવ્રતધારી વડે દર્ભ-ઘાસ-કાંબલ-વસ્ત્ર આદિ રૂપ સંસ્તાર કહેવાય છે. સંસ્કાર શબ્દ શવ્યાનો ગ્રાહક છે. ત્યાં શવ્યા એટલે શયન અથવા સર્વાગીણ વસતિ, અઢી હાથપ્રમાણવાળો સંથારો. તે સંસ્કાર જોઈ અને પ્રમાર્જીને વાપરવો જોઈએ. પ્રત્યુપેક્ષણ એટલે આંખથી જોવું અને પ્રમાર્જન એટલે રજોહરણ, વસ્ત્રના છેડા વગેરેથી પ્રમાર્જવું. હવે જોયા વગર અને પ્રમાર્યા વગર સંથારો વાપરે છે ત્યારે પૌષધવ્રતમાં અતિચાર લાગે છે. એમ પહેલો અતિચાર જાણવો. ૦ (૨) અપ્રત્યેક્ષ્યાપ્રસૃજયચદાનં - જોયા વગર અને પ્રમાર્યા વગર પ્રહણ એટલે દંડોબાજોઠ-પાટ-પાટલા વગેરેનું લેવું તે પણ દંડ આદિના નિક્ષેપ-મૂકવાનું ઉપલક્ષણ (સૂચક) છે, તેથી બંને પણ જોઈ-પ્રમાર્જીને કરવું જોઈએ. જોયા વગર અને પ્રમાર્યા વગર દંડ આદિનું લેવું અને મૂકવું, એ બીજો અતિચાર છે. ૦ (૩) અપ્રત્યુપ્રેક્ષ્યાપ્રસૃજ્યચહાનં-જોઈ, પ્રમાર્જીને મેલ-મૂત્ર-લીંટ-વડીનીતિ-લઘુનીતિ-અશુચિ આદિનો ત્યાગ, તે જોઈ-પ્રમાર્જીને ચોખી જગ્યા આદિમાં કરવો જોઈએ. જોયા વગર-પ્રમાર્યા વગર મેલ આદિનો ત્યાગ, એ ત્રીજો અતિચાર જાણવો. અહીં પ્રત્યુપ્રેક્ષણથી દુષ્પત્યુપ્રેક્ષણ જેમ-તેમ જોવું અને અપ્રમાર્જનથી દુષ્પમાર્જન જેમ-તેમ પ્રમાર્જવું, એમ સમજવાનું છે. નમ્ રૂપ અવ્યયનો અર્થ કૃત્સા પણ દેખાતો હોઈ જેમ કુત્સિત બ્રાહ્મણ અબ્રાહ્મણ કહેવાય છે, તેમ કુત્સિત જેમ-તેમ જોવું-પ્રમાર્જવું, એ અપ્રત્યુપ્રેક્ષણ-અપ્રમાર્જન કહેવાય છે. ૦ (૪) અનાદર-પૌષધવ્રતના સ્વીકારમાં અને કરવામાં ઉત્સાહનો અભાવ, એ અનાદર' કહેવાય છે. આમ ચોથો અતિચાર જાણવો. ૦ (૫) અમૃતિ-પૌષધવ્રતના સ્વીકારવિષયવાળા અને પૌષધવ્રતની કર્તવ્યતાવિષયક સ્મરણનો અભાવ, તે પાંચમો અતિચાર છે. અતિથિસંવિભાગ રૂપ બારમા વ્રતના ચોથા-શિક્ષાપદ વ્રતના પાંચ અતિચારો(૧) સચિત્તમાં સ્થાપન, (૨) સચિત્તસ્થગન, (૩) મત્સરભાવ, (૪) કાળલંઘ (અતિક્રમ), અને (૫) અન્ય અપદેશ. ૦ (૧) સચિત્તનિક્ષેપ - અચેતન એવા પૃથ્વી, કાચા પાણીથી ભરેલા ઘડા, ચૂલા, જવ, ઘઉં આદિ ધાન્ય વગેરે ઉપર, સાધુને આપવા યોગ્ય ભોજન આદિનું નહિ આપવાની બુદ્ધિથી માયાથી મૂકવું, તે પહેલો અતિચાર છે. ૦ (૨) સચિત્તસ્થગન-સચિત્ત-કંદમૂળ-પાંદડાં-ફૂલ-ફળ આદિથી પૂર્વોક્ત તથા પ્રકારની બુદ્ધિથી અન્નમોદક ખાજાં વગેરે ચતુર્વિધ આહાર ઢાંકવા, તે બીજો અતિચાર. Page #434 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮, સક્ષમ: નિ: ३९७ ૦ (૩) મત્સ૨-કોપ. જેમ કે - સાધુઓ દ્વારા યાચના થતાં કોપ કરે છે, (કોપથી) માગેલી ચીજ હોવા છતાં આપતો નથી. અથવા કોઈ યાચિત નિર્ધને પણ આપેલું દાન જોઈને, શું આનાથી પણ હું હીન છું ? આવી રીતે અદેખાઈથી આપે છે. એમ ત્રીજો અતિચાર જાણવો. ૦ (૪) કાળલંધ – કાળનું એટલે અહીં સાધુને ઉચિત ભિક્ષા સમયનું ઉલ્લંઘન. અહીં આવો ભાવ છે કે - ન્યૂન અથવા અધિક કાળને જાણી સાધુઓ વહો૨શે નહિ અને તે સાધુઓ જાણશે ખરા કે - ‘આ આપી રહ્યો છે.’ આવા વિકલ્પથી દાન માટે સામે જવું, તે ચોથો અતિચાર છે. ૦ (૫) અન્યાપદેશ - અન્ય એટલે પરસંબંધી, આ ગોળ-ખાંડ વગેરે છે, આવો અપદેશ (લક્ષ્યસ્વરૂપનું આચ્છાદાન) કરીને જે છળ કરવું તે. અહીં આવો ભાવ છે કે - ‘આ પારકું છે, તેથી સાધુઓને અપાય નહિ.' આવું સાધુઓને રૂબરૂમાં ભણવું. સાધુઓ જાણે કે - જો આ ભોજન આદિ આનું છે, તો અમને કેવી રીતે તે ન આપે ? આ પ્રમાણે સાધુઓ ઉપર વિશ્વાસ બેસાડવા માટે અથવા આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હો ! આવું બોલવું તે પાંચમો અતિચાર છે. આ પ્રમાણેના અતિચારો ‘આ ભોગથી (જાણીને) પણ કરાતા અતિચારો જ હોય છે.' આ પ્રમાણે શ્રી ઉપાસકદશાંગસૂત્ર ટીકા (વૃત્તિ) કહે છે. શ્રી ધર્મબિંદુ, શ્રી યોગશાસ્ત્રની ટીકા આદિમાં તો જ્યારે અનાભોગ આદિ અથવા અતિક્રમ આદિ વડે આ બધાને આચરે છે, ત્યારે અતિચારો છે, અન્યથા તો ભંગરૂપ જ છે. આમ સંક્ષેપમાં વિચારેલ છે. શબ્દવિસ્તાર તો બીજા ગ્રંથોથી જાણો. अस्योत्कृष्टां स्थितिमाह उत्कर्षतो देशोनपूर्वकोटिं यावत्स्थितिकमिदम् । १८ । उत्कर्षत इति । गर्भस्थो हि किल नवमासान् सातिरेकान् गमयति, जातोऽपि चाष्टौ वर्षाणि यावद् विरत्यनर्हो भवति तत ऊर्ध्वं देशविरतिं प्रतिपद्य पूर्वकोटिं जीवति तत उक्तं देशोनेति, किञ्चिदूनवर्षनवकलक्षणेन देशेनोनेत्यर्थः । यतिधर्मासमर्थस्यागारिण इयं देशविरतिर्भवति । अत्रस्थो जीवोऽप्रत्याख्यानकषायचतुष्कमनुष्यत्रिकाद्यसंहननौदारिकद्वयबन्धव्यवच्छेदात्सप्तषष्टेर्बन्धकः । अप्रत्याख्यानकषायाचतुष्कनरतिर्यगानुपूर्वीद्वयनरकत्रिकदेववैक्रियद्वयदुर्भगानादेयायशोरूपसप्तदशप्रकृतीनामुदयव्यवच्छेदात्सप्ताशीतेर्वेदयिता, शतसत्ताकश्च भवति ॥ अष्टत्रिंशदधिक દેશવિરતિ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિત ભાવાર્થ - ઉત્કૃષ્ટપણાએ દેશોનપૂર્વકોડ પર્યંતની સ્થિતિવાળું દેશવિરતિ ગુણસ્થાન છે. १. वर्षाणामष्टानामधो वर्त्तमानानां परिभवक्षेत्रत्वेन देशतस्सर्वतो वा चरणपरिणामो न भवति, षाण्मासिकानां वज्रस्वामिनां चरणप्रतिपत्तिस्त्वाश्चर्यभूता कादाचित्कीति बोध्यम् ॥ Page #435 -------------------------------------------------------------------------- ________________ ३९८ तत्त्वन्यायविभाकरे વિવેચન - ખરેખર, ગર્ભમાં રહેલો જીવ અધિક દિવસાદિ સહિત નવ મહિનાઓ પૂરા કરે છે. ત્યાર બાદ જન્મેલો છતાં આઠ વર્ષો સુધી વિરતિને અયોગ્ય કહેવાય છે. (આઠ વર્ષના નીચે વર્તતા જીવો પરિભાવક્ષેત્ર રૂપ હોઈ દેશથી કે સર્વથી ચારિત્રપરિણામો થતા નથી. છ મહિનાવાળા વજસ્વામીની ચારિત્રપરિણામની પ્રાપ્તિ આશ્ચર્યભૂત હોઈ આપવાદિક ગણાય છે એમ સમજવું.) આઠ વર્ષ પછી દેશવિરતિને સ્વીકારી પૂર્વક્રોડ વર્ષ પર્યત જીવે છે, તેથી કહ્યું છે કે – “દેશોનપૂર્વક્રોડની સ્થિતિવાળું કાંઈક ન્યૂન વર્ષવાળા નવ વર્ષસ્વરૂપ “દેશોન'નો અર્થ કરવો. સાધુધર્મ પ્રત્યે અસમર્થ ગૃહસ્થને દેશવિરતિ હોય છે. ૦દેશવિરતિ ગુણસ્થાનમાં રહેલો જીવ, અપ્રત્યાખ્યાન નામના ચાર કષાયો, મનુષ્યાત્રિક, “પ્રથમ સંઘયણ, ૧૦ઔદારિકાદ્ધિક, એમ દશના બંધનો વ્યવચ્છેદ હોવાથી ૬૭ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે. ૦ અપ્રત્યાખ્યાન નામના ચાર કષાય, નર આનુપૂર્વી, તિર્ય, આનુપૂર્વી એમ બે, નરકત્રિક, १२४पत्रि, १४ वैयनि-, १५ , १६मनाइय, १७२-यश, मेम १७ प्रतिमोना यनो વ્યવચ્છેદ હોવાથી ૮૭ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો કહેવાય છે. ૦૧૩૮ કર્મપ્રકૃતિઓનો સત્તાવાળો આ જીવ છે. अधुना षष्ठं गुणस्थानं निरूपयति संज्वलनकषायमात्रोदयप्रयुक्तप्रमादसेवनं प्रमत्तसंयतगुणस्थानम् । प्रमादाश्च मदिराकषायविषयनिद्राविकथानामानः पञ्च । देशविरत्यपेक्षयाऽत्र गुणानां विशुद्धिप्रकर्षोऽविशुद्ध्यपकर्षश्च, अप्रमत्तसंयतापेक्षया तु विशुद्ध्यपकर्षोऽविशुद्धिप्रकर्षश्च । एतदन्तर्मुहूर्तमानमिति केचित् । पूर्वकोटि यावदित्यन्ये । १९ । __ संज्वलनेति । यो हि सर्वसावद्येभ्यस्सम्यगुपरतोऽपि केवलसंज्वलनकषायस्य तीव्रोदयान्मदिरादिपञ्चविधप्रमादेष्वन्यतमं सर्वान्वाऽन्तर्मुहूर्त सेवते तस्येदं गुणस्थानमित्यर्थः, अन्तर्मुहूर्तादुपरि सप्रमादश्चेत् तस्मादधः पतनमेव स्यात्, प्रमादरहितश्चेदप्रमत्तगुणस्थानमारोहति । के ते प्रमादा इत्यत्राह-प्रमादाश्चेति । देशविरतगुणापेक्षयैतद्गुणानां विशुद्धिप्रकर्षोऽशुद्ध्यपकर्षश्च, अप्रमत्तसंयतगुणापेक्षया तु विपर्ययः, एवं सर्वगुणस्थानेषु भाव्यमित्यभिप्रायेणाह-देशविरत्यपेक्षयेति । अस्य स्थितौ मतभेदं दर्शयत्येतदिति, परतो गुणस्थानान्तरगमनात् मरणाद्वेति भावः, जघन्यतस्त्वेकस्समयस्तदूर्ध्वं मरणभावेनाधोगमनादिति । अष्टवर्षोनां पूर्वकोटि यावदुत्कर्षतः प्रमत्तता स्यादिति केषाञ्चिन्मतमादर्शयति-पूर्वकोटिमिति । षष्ठसप्तमयोर्देशोनपूर्वकोटिं यावत्स्थितेर्व्यवस्था भगवतीसूत्रे त्वेवं-प्रमत्ताप्रमत्तगुणस्थाने प्रत्येकमन्त Page #436 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, સમ: વિર: ३९९ मुहूर्तप्रमाणे एव, ते च पर्यायेण जायमाने देशोनपूर्वकोटिं यावदुत्कर्षेण भवतः, महान्ति चाप्रमत्तापेक्षया प्रमत्तान्तर्मुहूर्तानि कल्प्यन्ते, एवं चान्तर्मुहूर्तानां प्रमत्ताद्धानां मेलने देशोनपूर्वकोटीकालमानं भवतीति दृश्यते । अत्र जीवः प्रत्याख्यानावरणकषायचतुष्कव्यवच्छेदात्रिषष्टेर्बन्धकः । तिर्यग्गतितिर्यगायुर्नीचैर्गोत्रोद्योतप्रत्याख्यानरूपाष्टप्रकृत्युदयव्यवच्छेदादाहारक द्वयोदयाच्चैकाशीतेर्वेदयिता, अष्टत्रिंशदधिकशतसत्ताकश्च भवति ॥ હવે છઠ્ઠા પ્રમત્તસંવત ગુણસ્થાનનું વર્ણનભાવાર્થ - સંજવલનકષાયના માત્ર ઉદયથી પ્રમાદના સેવનવાળું “પ્રમતસંવત ગુણસ્થાન', વળી અપ્રમત્તસંયતના ગુણોની અપેક્ષાએ તો વિશુદ્ધિનો અપકર્ષ અને અવિશુદ્ધિનો પ્રકર્ષ. મદિરા-કષાય-વિષયનિદ્રા અને વિકથા નામવાળા પાંચ પ્રમાદો કહેવાય છે. દેશવિરતિના ગુણની અપેક્ષાએ અહીંના ગુણોની વિશુદ્ધિનો ઉત્કર્ષ અને અવિશુદ્ધિનો અપકર્ષ, કેટલાક, આ ગુણસ્થાન અન્તર્મુહૂર્ત માનવાળું છે એમ કહે છે, જયારે કેટલાક દેશોનપૂર્વક્રોડમાનવાળું માને છે. વિવેચન - ખરેખર, જે સઘળા અપાયવ્યાપારોથી વિરતિવાળો છતાં કેવળ સંજવલનકષાયના તીવ્ર ઉદયથી મદિરા આદિ પાંચ પ્રકારના પ્રમાદોમાં કોઈ એક પ્રમાદને કે સઘળા પ્રમાદોને સેવે છે, તેનું આ ગુણસ્થાન (પ્રથમ ગુણસ્થાન) કહેવાય છે. અંતમુહૂર્તથી ઉપર જો પ્રમાદી થાય, તો તેથી પ્રમત્ત ગુણસ્થાનથી અધઃપતન જ થાય ! જો પ્રમાદ વગરનો થાય, તો અપ્રમત્ત ગુણસ્થાનમાં ચડે છે. તે પ્રમાદો કેટલા છે? આના જવાબમાં કહે છે કે - “પ્રમાદોવેત્તિ' મદિરાદિ પ્રમાદો પાંચ છે. દેશવિરતિના ગુણોની અપેક્ષાએ આ ગુણસ્થાનના ગુણોની વિશુદ્ધિનો પ્રકર્ષ અને અશુદ્ધિનો અપ્રકર્ષ, અપ્રમત્તસંયતના ગુણની અપેક્ષાએ વિપર્યય અર્થાત્ વિશુદ્ધિનો અપકર્ષ અને અશુદ્ધિનો પ્રકર્ષ, આ પ્રમાણે સઘળા ગુણસ્થાનોમાં વિચારવું. આવા અભિપ્રાયથી કહે છે કે – “દેશવિરતિ અપેક્ષયા' ઇત્યાદિ. ૦ આ છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિમાં મતભેદ દર્શાવે છે કે – “એતદ્ ઇતિ. અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાનના અંતર્મુહૂર્તના કાળ પછી બીજા ગુણસ્થાનમાં ગમન હોઈ અથવા મરણ હોઈ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. જઘન્યથી એક સમય છે, કેમકે - ત્યાર બાદ મરણભાવ થાય છે અથવા નીચે ગુણઠાણે જાય છે. ૦ આઠ વર્ષ જૂન પૂર્વક્રોડ સુધી ઉત્કૃષ્ટપણે પ્રમત્તપણું હોય છે, એમ કેટલાકના મતને દર્શાવે છે. પૂર્વકોટિ' ઇતિ વગેરે. १. ननुदेशविरतादिवत्प्रचुरमपि कालं न कथं प्रमत्तत्वं भजेत । यतोऽन्तर्मुहूर्तमेव तदिति निश्चयः स्यादिति चेन्न, संक्लेशस्थानापेक्षं हि प्रमत्तत्वं, संक्लेशस्थानानि च संख्येयलोकाकाशप्रदेशप्रमाणानि, यावदुपशमश्रेणिं क्षपकश्रेणि वा मुनि रोहति तावदवश्यं स्वभावादेवान्तर्मुहूर्तं संक्लेशस्थानेषु स्थित्वा विशोधिस्थानं याति तत्रापि तावत्कालमेव स्थित्वा संक्लेशस्थानं याति, एवमेव निरन्तरं परावृत्तीः देशोनपूर्वकोटिं यावत्करोतीत्येकजीवाश्रयेणोत्कर्षतोऽप्यन्तर्मुहूर्त्तमिति भावः ॥ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ तत्त्वन्यायविभाकरे છઠ્ઠા અને સાતમા ગુણઠાણાની દેશોનપૂર્વકોટિ સુધીની સ્થિતિની વ્યવસ્થા શ્રી ભગવતીસૂત્રમાં તો આ પ્રમાણે છે કે – પ્રમત્ત અને અપ્રમત્ત - એમ બે ગુણઠાણા, દરેક અંતર્મુહૂર્તની સ્થિતિના પ્રમાણવાળા જ છે. શંકા-દેશવિરત આદિની માફક પ્રચુર પણ કાળને કેમ પ્રમત્તપણું ભજતું નથી?, કે જેથી અંતમુહૂર્તવાળું જ તે ગુણસ્થાન છે. એમ નિશ્ચય છે તે કેવી રીતે? સમાધાન-ખરેખર, સંકલેશ સ્થાનની અપેક્ષાવાળું પ્રમત્તપણું છે અને સંકલેશ સ્થાનો અસંખ્યાત લોક આકાશપ્રદેશ પ્રમાણવાળા છે. જ્યાં સુધી મુનિ ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ ઉપર ચડતો નથી, ત્યાં સુધી અવશ્ય સ્વભાવથી જ અંતમુહૂર્ત સુધી સંકલેશ સ્થાનોમાં રહીને વિશોધિ સ્થાનમાં જાય છે. ત્યાં પણ તેટલા કાળ સુધી જ રહીને સંકલેશ સ્થાનમાં જાય છે. આ પ્રમાણે જ નિરંતર પરાવર્તનો દેશોનપૂર્વકોટિ સુધી કરે છે. એમ એક જીવની અપેક્ષાએ ઉત્કર્ષથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળું છે. તે બંને અંતર્મુહૂર્તની સ્થિતિવાળાઓ ક્રમપર્યાયથી પેદા થનાર છે, એટલે દેશોનપૂર્વ પૂર્વકોટિ સધી વારાફરતી પ્રમત્ત પછી અપ્રમત્ત, અપ્રમત્ત પછી પ્રમત્ત-એમ ક્રમથી પરિવર્તનો પામતા બંને હોય છે.” વળી અપ્રમત્તની અપેક્ષાએ પ્રમત્તના અંતર્મુહૂર્તો મોટા છે એમ કલ્પાય છે. એવંચ અપ્રમત્તના અંતર્મુહૂર્તોને અને પ્રમત્તના મહાનું અંતર્મુહૂર્તોની સાથે મેળવતાં પૂર્વકોટિનું માન થાય છે, એમ દેખાય છે. ૦ પ્રમત્ત ગુણસ્થાનવર્તી જીવ ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ નામક ચાર પ્રકારના કષાયના વ્યવચ્છેદથી ૬૩ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે. ૦ ૧-તિર્યંચગતિ, ર-તિર્યંચ આયુ, ૩-નીચ, ગોત્ર, ૪-ઉદ્યોત પ્રત્યાખ્યાનાવરણ નામક ચાર કષાયો એવં આઠ કર્મપ્રકૃતિઓના ઉદયનો વ્યવચ્છેદ થવાથી, આહારકદ્ધિકનો ઉદય થવાથી ૮૧ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો છે. ૦ ૧૩૮ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો હોય છે. एतर्हि सप्तमं गुणस्थानमाह संज्वलनकषायनोकषायाणां मन्दोदयतः प्रमादाभावोऽप्रमत्तसंयतगुणस्थानम् । नोकषाया हास्यादयष्षड् वेदत्रयञ्च । अन्तर्मुहूर्त्तस्थितिकमिदम् । २० । संज्वलनेति । यत्र हि महाव्रती साधुः संज्वलनाभिधक्रोधादीनां कषायचतुष्टयानां नोकषायाणां नवविधानाञ्च मन्दोदयतोऽतीव्रविपाकोदयेन पूर्वोदितपञ्चविधप्रमादरहितो भवति तदप्रमत्ततसंयतगुणस्थानमित्यर्थः । अत्र नष्टाखिलप्रमादो महाव्रतादिभिरष्टादशसहस्रशीलाङ्गलक्षषैरन्वितो ज्ञानध्यानधनो मौनी सम्यक्त्वमिश्रमिथ्यात्वानन्तानुबन्धिचतुष्टयलक्षणसप्तकातिरिक्तैकविंशतिप्रकृतिरूपस्य मोहनीयस्य प्रशमाय क्षयाय वा निरालम्बनध्यानप्रवेशप्रारम्भं कुरुते । के ते नोकषाया इत्यत्राह-नोकषाया इति । हास्यादय इत्यादिना रत्यरतिशोक भयजुगुप्सा ग्राह्याः, वेदत्रयञ्चेति, पुंस्त्रीनपुंसकरूपमित्यर्थः । स्थितिमस्य गुणस्थानस्याहअन्तरिति । जघन्या त्वेकः समयः । अत्र वर्तमानो जीवः शोकारत्यस्थिराशुभायशोऽसातव्य Page #438 -------------------------------------------------------------------------- ________________ ४०१ સૂત્ર - ૨૦-૨૨, સનમ: શિરઃ वच्छेदादाहारकद्विकबन्धाच्चैकोनषष्टेबन्धकः । तथा यदि देवायुरपि न बध्यते तदाष्टपञ्चाशतो बन्धकः । एवं स्त्यानद्धित्रिकाहारकद्विकोदयव्यवच्छेदात् षट्सप्ततेर्वेदयिता, अष्टत्रिंशदधिक शतसत्ताकश्च भवति ।। સાતમા અપ્રમત્તસંવત ગુણસ્થાનનું વર્ણનભાવાર્થ - સંજવલન કષાય અને હાસ્ય આદિ નવ નોકષાયોના મંદ ઉદયથી પ્રમાદનો અભાવ, એ “અપ્રમતસંયત ગુણસ્થાન.” નોકષાયના હાસ્ય આદિ છે અને ત્રણ-એમ નવ ભેદો છે. આ અંતર્મુહૂર્તની સ્થિતિવાળું છે. વિવેચન - ખરેખર, જે ગુણસ્થાનમાં મહાવ્રતધારી સાધુ સંજવલન નામક ક્રોધાદિ ચાર કષાયોના અને હાસ્ય આદિ નવ પ્રકારના નોકષાયના મંદ ઉદયથી તીવ્ર વિપાકોદયના અભાવપૂર્વક પૂર્વકથિત પાંચ પ્રકારના પ્રમાદોથી રહિત થાય છે, તે “અપ્રમત્તસંયત ગુણસ્થાન' એવો અર્થ છે. અહીં જેનો સમસ્ત પ્રમાદદોષ નષ્ટ થયો છે, મહાવ્રત આદિ અઢાર હજાર શીલાંગના લક્ષણોથી અન્વિત, જ્ઞાન-ધ્યાનરૂપી ધનવાળો મૌની, સમ્યકત્વ મિશ્ર-મિથ્યાત્વ-અનંતાનુબંધી ચાર, એવં સાતના સમુદાયથી જુદા એકવીશ પ્રકૃતિરૂપ મોહનીયના ઉપશમ માટે કે ક્ષય માટે નિરાલંબન ધ્યાનમાં પ્રવેશનો આરંભ કરે છે. કયા કયા નોકષાયો છે ? તેના જવાબમાં કહે છે કે – “નોકષાય' ઇતિ. હાસ્ય આદિ અહીં આદિ પદથી રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્તા લેવાં. ૫-સ્ત્રી-નપુંસક રૂપ ત્રણ વેદો સમજવાં. આ ગુણઠાણાની સ્થિતિને કહે છે કે – “અંત' ઈતિ. અર્થાત્ જઘન્ય એક સમય છે, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. ૦ અપ્રમત્ત ગુણસ્થાનવર્તી જીવ શોક-અરતિ-અસ્થિર-અશુભ-અયશ-અશાતા, એમ છે કર્મપ્રકૃતિઓનો વ્યવચ્છેદ થવાથી, આહારકટ્રિકનો બંધ થવાથી પ૯ કર્મપ્રકૃતિઓનો બંધકર્તા છે, તેમજ દેવ આયુષ્ય ન બાંધે તો પ૮ કર્મપ્રકૃતિઓનો બંધક છે. ૦ એ પ્રમાણે સ્થાનદ્વિત્રિક અને આહારકદ્ધિક રૂપ પાંચના ઉદયનો વ્યવચ્છેદ થવાથી છોતેર કર્મપ્રકૃતિઓના ઉદયવાળો અને ૧૩૮ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો છે. इदानीमष्टमं गुणस्थानं प्रदर्शयति स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबन्धात्मकानामर्थानां विशुद्धिप्रकर्षादपूर्वतया निवर्त्तनमपूर्वकरणगुणस्थानम् । २१ । स्थितिघातेति । स्थितेर्घातः स्तोककरणं करणविशेषेण, एवं रसघातोऽपि, गुणानां श्रेणिरनन्तगुणवृद्धिकरणम्, गुणेन संक्रमणं-नयनं गुणसंक्रमः, अपूर्वायास्स्थितेलघुतया बन्धोऽपूर्वस्थितिबन्धः । एतेषां विशुद्धिविशेषादिदम्प्रथमतया करणं यत्रेत्यर्थः । अपूर्वमभिनव १. कश्चित्प्रमत्तः सन् सुरायुर्बद्धमारभते बन्धञ्च समापयति तदा सप्त व्यवच्छिद्यन्त इति भावः । Page #439 -------------------------------------------------------------------------- ________________ ४०२ तत्त्वन्यायविभाकरे मनन्यसदृशं करणं स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमस्थितिबन्धानां पञ्चानां पदार्थानां निर्वर्त्तनं यत्र तदपूर्वकरणमिति व्युत्पत्तेः ॥ ___वे मामा गुस्थाननुवनिભાવાર્થ - સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમ-અપૂર્વ સ્થિતિબંધ રૂપ અર્થોને વિશુદ્ધિના પ્રકર્ષથી पूर्व ३५. ४२६i, ते. 'मपूर्व४२५गुस्थान' वाय छे. વિવેચન - સ્થિતિઘાત એટલે વિશિષ્ટ કરણથી સ્થિતિને અલ્પ કરવી. એ પ્રમાણે રસઘાત પણ સમજવો. ગુણોની શ્રેણિ એટલે અનંતગુણી વૃદ્ધિ કરવી. ગુણદ્વારા સંક્રમણ, ગુણસંક્રમ અને અપૂર્વ સ્થિતિનો લઘુ રૂપે બંધ, એ અપૂર્વ સ્થિતિબંધ છે. અપૂર્વ એટલે નવાં, કરણ એટલે સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમસ્થિતિબંધ રૂ૫ પાંચ પદાર્થોને જયાં કરવાનાં છે, તે અપૂર્વકરણ છે, એવી વ્યુત્પત્તિ સમજવી. स्थितिघातादीनां किं स्वरूपमित्याशङ्कायामाह प्रचुरमानाया ज्ञानावरणीयादिकर्मस्थितेरपवर्त्तनाभिधकरणेन तनूकरणं स्थितिघातः । प्रचुररसस्य तेनैव करणेन तनूकरणं रसघातः । तेनैव करणेनावतारितस्य दलिकस्य प्रतिक्षणमसंख्येयगुणवृद्धया विरचनं गुणश्रेणिः । २२ । प्रचुरमानाया इति । गरीयस्या ज्ञानावरणादिकर्मणां स्थितेरपवर्तनाकरणेनाल्पीकरणमित्यर्थः । रसघातस्वरूपमाह-प्रचुररसस्येति । कर्मपरमाणुगतस्निग्धलक्षणस्य प्रचुरीभूतस्य रसस्येत्यर्थः, तेनैव करणेनापवर्तनाकरणेनेत्यर्थः, पूर्वगुणस्थानेष्वेतौ द्वावपि विशुद्धयल्पतयाऽल्पावेव करोत्यस्मिस्तु विशुद्धिवृद्धितः बृहत्प्रमाणतयेमावपूर्वी करोति । गुणश्रेणिस्वरूपमाचष्टे-तेनैव करणेनेति । अपवर्तनाकरणेनैवोपरितनस्थितेविशुद्धिवशादवतारितस्य दलिकस्यान्तमुहूर्तं यावदुदयक्षणादुपरि द्रुततरक्षपणाय प्रतिक्षणमसंख्येयगुणवृद्ध्या शुद्ध्यपकर्षतः पूर्वगुणस्थानेषु दलिकरचनामाश्रित्य लघीयस्तया कालतो द्राघीयस्तया दलिकस्याल्पस्यापवर्तनाकरणेन कृतस्य कालतो हूखस्तरतया दलिकरचनामाश्रित्य च पृथुतरतया बहुतरस्य तस्य यद्विरचनं सा गुणश्रेणिरित्यर्थः ।। સ્થિતિઘાત આદિનું સ્વરૂપભાવાર્થ - પ્રચુર પ્રમાણવાળી જ્ઞાનાવરણ આદિ કર્મોની સ્થિતિને અપવર્તના નામના કરણથી અલ્પ કરવી તે સ્થિતિઘાત, પ્રચુર રસને તે જ કરણથી અલ્પ કરવો તે રસઘાત અને તેજ કરણથી ઉતારેલ દળિયાને ક્ષણેક્ષણે અસંખ્યાત ગુણવૃદ્ધિ વડે રચવાં તે ગુણશ્રેણિ. વિવેચન - લાંબી જ્ઞાનાવરણ આદિ કર્મોની સ્થિતિને અપવર્તનામકરણથી ટૂંકી કરવી, એ અર્થ સ્થિતિઘાતનો સમજવો. Page #440 -------------------------------------------------------------------------- ________________ सूत्र २२-२३, सप्तम: किरण: ४०३ ૦ કર્મોના પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધ લક્ષણવાળા પ્રચુર રસને તે જ અપવર્તનાકરણથી અલ્પ કરવો, એ રસઘાત છે એવો અર્થ છે. ૦ આ અપૂર્વ ગુણસ્થાનમાં વિશુદ્ધિની વૃદ્ધિથી મોટા પ્રમાણ રૂપે હોઈ બંનેને અપૂર્વ જ કરે છે. ૦ ગુણશ્રેણિ સ્વરૂપવર્ણન તે જ અપવર્તનાકરણથી ઉપરની સ્થિતિમાંથી વિશુદ્ધિના વશે કરી ઉતારેલ દળિયાને અન્તર્મુહૂર્ત સુધી ઉદયના ક્ષણથી ઉપર જલ્દી જલ્દી ક્ષય કરવા માટે ક્ષણે ક્ષણે અસંખ્યાતગુણી વૃદ્ધિથી, શુદ્ધિના અપકર્ષથી પૂર્વના ગુણસ્થાનોમાં કાળથી ઘણી લાંબી અને દલિકરચનાની અપેક્ષાએ અલ્પ દલિકના અપવર્તનથી અપૃથુતર ગુણે શ્રેણિને અહીં તો વિશુદ્ધિ હોવાથી, અપૂર્વ એટલે કાળથી હ્રસ્વતર, દલિકરચનાની અપેક્ષાએ અપૃથુતરને બહુતર દલિકના અપવર્તન દ્વારા ફરીથી પૃથુતર રૂપ અપૂર્વ ગુણશ્રેણિને २ये छे. गुणसंक्रमस्वरूपमाह बध्यमानशुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकस्य विशुद्धितो नयनं गुण संक्रमः । २३ । बध्यमानेति । गुणेन प्रतिसमयमसंख्येयलक्षणेन गुणकारेण संक्रमो बध्यमानप्रकृतिव्यतिरिक्तप्रकृतिदलिकं बध्यमानासु शुभप्रकृतिषु प्रक्षिप्य बध्यमानप्रकृतिरूपतया तस्य परिणमनं गुणसंक्रमः, अपूर्वकरणादारभ्य षट्चत्वारिंशदशुभप्रकृतीनां संक्रमो भवति, ताश्च प्रकृतयो मिथ्यात्वातपनारकायुर्वर्जा मिथ्यादृष्टियोग्यास्त्रयोदश, अनन्तानुबन्धितिर्यगायुरुद्योतवर्जास्सास्वादनयोग्या एकोनविंशतिः, मध्यमकषायाष्टकास्थिराशुभायशः कीर्त्तिशोकारत्य - सातवेदनीया: । तत्र मिथ्यात्वस्यानन्तानुबन्धिनाञ्चापूर्वकरणादर्वागेव संक्रमः, अत एवाविरतसम्यग्दृष्ट्यादयश्च क्षपयन्ति । आतपोद्योते च शुभे, अशुभप्रकृतीनामेव गुणसंक्रमात् । आयुषाञ्च परप्रकृतौ संक्रमासंभवादिह तद्वर्जनं बोध्यम् । निद्राद्विकोपघाताप्रशस्तवर्णादिनवकहास्यरतिजुगुप्सानां त्वपूर्वकरणे स्वस्वबन्धव्यवच्छेदादारभ्य गुणसंक्रमो भवति तदेतदुक्तं बध्यमानशुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकस्येति ॥ ગુણસંક્રમનું સ્વરૂપ ભાવાર્થ - બંધાતી શુભ પ્રકૃતિઓમાં નહિ બંધાતી અશુભ પ્રકૃતિઓના દલિકનું વિશુદ્ધિથી લઈ જવું, એ 'गुएासंभ' छे. વિવેચન - ગુણથી એટલે સમયે સમયે અસંખ્યાત રૂપ લક્ષણવાળા ગુણકારથી, (ગુણાકારથી) સંક્રમ એટલે બંધાતી પ્રકૃતિઓથી, ભિન્ન અબંધાતી પ્રકૃતિઓનું દલિક, બંધાતી શુભ પ્રકૃતિઓમાં ફેંકીને બંધાતી પ્રકૃતિ રૂપે તેનું પરિવર્તન ‘ગુણસંક્રમ’ અપૂર્વકરણથી માંડીને ૪૬ અશુભ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ ४०४ तत्त्वन्यायविभाकरे ૪૬ કર્મપ્રકૃતિઓનું વર્ણન મિથ્યાત્વ-આતપ-નરકઆયુ એ ત્રણરહિત, મિથ્યાષ્ટિ-યોગ્ય ૧૩, અનંતાનુબંધી ૪, તિર્યંચ આયુ ઉદ્યોત એક વર્જીને આસ્વાદને જતી (યોગ્ય) ૧૯, મધ્યમ ૮, કષાય-અસ્થિર-અશુભ-અયશ શોક-અરતિ અસાતા ૧૪, એ સર્વ મળીને ૪૬ પ્રકૃતિઓનો અપૂર્વકરણે આરંભથી જ ગુણસંક્રમ આરંભાય છે. ત્યાં મિથ્યાત્વનો અને અનંતાનુબંધીઓનો અપૂર્વકરણથી પહેલાં જ સંક્રમ થાય છે અને તેથી જ અવિરત સમ્યગ્દષ્ટિ આદિઓ ખપાવે છે. ૦ આતપ અને ઉદ્યોત નામકર્મ એ શુભ છે, માટે એનો ગુણસંક્રમ થતો નથી, કેમ કે – અશુભ કર્મપ્રકૃતિઓનો જ ગુણસંક્રમ છે. ૦ આયુષ્યોનો પરપ્રકૃતિમાં સંક્રમનો અસંભવ હોઈ તે આયુષ્યોનું વર્જન સમજવું. ० निद्रादि २, ७५धात3, अशुम १९६१२, म न१, स्य१३, २ति१४, मय१५, જાગુપ્તા૧૬-એ ૧૬ પ્રકૃતિઓ અશુભ છે,તેથી અપૂર્વકરણમાં જયાં જયાં બંધ વિચ્છેદ પામે છે, ત્યાંથી પ્રારંભીને એ સોળનો ગુણસંક્રમ શરૂ થાય છે. માટે જ અહીં કહ્યું છે કે – બંધાતી શુભ પ્રવૃતિઓમાં નહિ બંધાતી અશુભ પ્રકૃતિના દલિકનું વિશુદ્ધિથી લઈ જવું-પરિવર્તન કરવું, એ ગુણસંક્રમ' છે. अपूर्वस्थितिबन्धमाख्यातिविशुद्धिप्रकर्षेण गुर्व्याः कर्मस्थितेर्लघुतया बन्धनमपूर्वस्थितिबन्धः । अन्तर्मुहूर्त्तकालमेतत् । अत्रस्थो जीवः क्षपक उपशमकश्चेति द्विविधः । २४। विशुद्धिप्रकर्षेणेति । प्राक्कर्मणामशुद्धत्वाद्दाघीयस्तया बद्धायाः स्थितेविशुद्धिवशात् पल्योपमासंख्येयभागेन हीनहीनतरहीनतमतया बन्धनमपूर्वस्थितिबन्ध इत्यर्थः । अस्य गुणस्थानस्य कालमानमाह-अन्तरिति । जघन्यतस्त्वेकस्समयः । अत्र श्रेणिद्वयं दर्शयितुमाह-अत्रस्थ इति । क्षपणार्हत्वादुपशमनार्हत्वाच्च क्षपणोपशमनाभावेऽपि राज्यार्हकुमारस्य राजवत् तथोच्यत इति बोध्यम् । गुणस्थानेऽस्मिन् त्रैकालिकानेकजीवापेक्षया प्रतिसमयं यथोत्तरमधिकवृद्ध्याऽसंख्येयलोकाकाशप्रदेशप्रमाणान्यध्यवसायस्थानानि भवन्ति । आद्यक्षण एवैतद्गुणस्थानप्रपन्न-कालिकनानाजीवाश्रयेण जघन्यादीन्युत्कृष्टान्तानि । असंख्येयलोकाकाशप्रदेशप्रमाणान्यध्यवसायस्थानानि भवन्ति, ततोऽधिकाधिकानि द्वितीयादिक्षणेषु तु स्युः । स्वभावविशेषाच्च द्वितीयादिसमयेषु अध्यवसायस्थानानां वृद्धिः । अत्र च १. यद्यप्यत्र कालत्रयापेक्षणात् अनन्तजीवरस्य प्रतिपन्नत्वात्प्रतिपत्स्यमानत्वाच्चैतद्गुणस्थानं प्रतिपन्नानामनन्ताध्यवसायस्थानानि प्रसज्यन्ते तथापि बहूनामेतत्स्थानप्रतिपतॄणामेकाध्यवसायस्थानवर्तित्वादपि न दोषः । अध्यवसायस्थानानां भिन्नत्व एव तथा सम्भवात् ।। Page #442 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४, सप्तम: किरण: ४०५ प्रथमसमयजघन्याध्यवसायादनन्तगुणविशुद्धं प्रथमसमयोत्कृष्टाध्यवसायस्थानम् । तस्माच्च द्वितीयसमयजघन्याध्यवसायस्थानमनन्तगुणविशुद्धम्, ततश्च तदुत्कृष्टमनन्तगुणविशुद्धमित्येवं यावद् द्विचरमसमयोत्कृष्टाध्यवसायस्थानाच्चरमसमयजघन्याध्यवसायस्थानमनन्तगुणविशुद्धं तस्मादपि तदुत्कृष्टमनन्तगुणविशुद्धमिति । अस्यैव च निवृत्तिबादरसम्परायमिति नामान्तरम् । अनेकजीवानामेतद्गुणस्थानं युगपत्प्रविष्टानां परस्परमध्यवसायस्थानव्यावृत्तेः । एकसमयगतानि चामून्यध्यवसायस्थानानि परस्परं षट्स्थनपतितानीति दिक् ॥ अथ क्षपकश्रेणिरुपशमश्रेणिश्च बोधायोच्यते संक्षेपतः प्रसङ्गात् । वर्षाष्टकोपरि वर्त्तमानो वज्रर्षभनाराचसंहननवान् शुद्धध्यानार्पितमना अविरतदेशविरतप्रमत्ताप्रमत्तसंयतानामन्यतमः पुमान् क्षपकश्रेणिप्रतिपत्तौ भवति । केवलं यद्यप्रमत्तसंयतः पूर्ववित्तर्हि शुक्लध्यानोपगतः शेषस्तु सर्वोऽपि धर्मध्यानोपगतः । सम्प्रति प्रथममनन्तानुबन्धिनां विसंयोजना प्रोच्यते, श्रेणिप्रतिपत्तुरवश्यं पूर्वमनन्तानुबन्धिनो विसंयोजनाया आवश्यकत्वात् । अनन्तानुबन्धिनां विसंयोजकश्चतुर्गतिको जीवस्तत्राऽपि देवो नैरयिको वाऽविरतसम्यग्दृष्टिः, तिर्यक्पञ्चेन्द्रियः सर्वाभिः पर्याप्तिभिः पर्याप्तोऽविरत-सम्यग्दृष्टिर्देशविरतो वा मनुष्यस्त्वविरतसम्यग्दृष्टिर्देशविरतस्सर्वविरतो वा भवति । तत्र यथासम्भवं विशुद्धपरिणामोऽनन्तानुबन्धिनां क्षपणाय यथाप्रवृत्त्यपूर्वानिवृत्तिकरणानि करोति, अन्तरकरणं तु न करोत्यत एव प्रथमस्थितिमपि न करोति, उपशमोऽपि न भवति, तेषां गुणसंक्रमश्चात्रापूर्वकरणप्रथमसमयात्प्रवर्त्तते । तथाहि तादृशसमय एव दलिकमनन्तानुबन्धिनां शेषकषायात्मकपरप्रकृतौ स्तोकं संक्रमयति, द्वितीये समये ततोऽसंख्येयगुणं, तृतीये च ततोऽप्यसंख्येयगुणमेवमेव यावदपूर्वकरणचरमसमयम् । एष गुणसंक्रमः । अपूर्वकरणे उद्बलनासंक्रमानुविद्धगुणसंक्रमेणानन्तानुबन्धिनश्शेषप्रकृतिरूपतया व्यवस्थापनेन विनाशयति । उद्बलनासंक्रमे तु प्रथमतः पल्योपमासंख्येयभागमात्रं स्थितिखण्डमन्तर्मुहुर्त्तेन कालेनोत्कीर्यते । उत्किरणं नाम घनदलान्वितस्याल्पदलोत्तारणं, तदेव चोद्वलनमुच्यते । ततो द्वितीयं स्थितिखण्डं प्रथमस्थितिखण्डाद्विशेषहीनतरं पल्योपमासंख्येयभागमात्रमन्तर्मुहूर्तेन कालेन विनाशयति, एवं प्रत्येकमन्तर्मुहूर्तेन कालेनोत्कीर्यमाणानि I १. अनन्तभागवृद्धयसंख्यातभागवृद्धिसंख्यातभागवृद्धि संख्येयगुणवृद्ध्यसंख्येयगुणवृद्धयनन्तगुणवृद्धिरूपषट्स्थानकपतितानीत्यर्थः ॥ २. प्रथमस्थितिखण्डस्य स्थित्यपेक्षया बृहत्तरस्य द्वितीयादिस्थितिखण्डानाञ्च विशेषविशेषहीनानां यद्धातनं तेन निष्पन्नो य उद्बलनासंक्रमस्तदनुविद्ध इत्यर्थः ॥ Page #443 -------------------------------------------------------------------------- ________________ ४०६ तत्त्वन्यायविभाकरे पल्योपमासंख्येयभागमात्राणि स्थितिखण्डानि पूर्वपूर्वस्थित्यपेक्षया विशेषतो हीनानि विनाशयति, इत्येवंरूप उद्बलनासंक्रमः । अनिवृत्तिकरणं च प्राप्तो गुणसंक्रमानुविद्धोद्वलनासंक्रमेणाधस्तादावलिकामात्रं मुक्त्वोपरि निरवशेषानन्तानुबन्धिनो विनाशयति, आवलिकामात्रं तु स्तिबुकसंक्रमेण वेद्यमानासु प्रकृतिषु संक्रमयति, ततोऽन्तर्मुहूर्त्तात्परतोऽनिवृत्तिकरणपर्यवसाने शेषकर्मणामपि स्थितिघातरसघातगुणश्रेणयो न भवन्ति, किन्तु स्वभावस्थ एव भवति चतुर्विंशतिसत्कर्मा । तदेवं क्षपिताऽनन्तानुबन्धिचतुष्को दर्शनमोहनीयक्षपणाय यतते, तदारम्भको मनुष्यो जिनकालसम्भवी वर्षाष्टकोपरि वर्त्तमानो वज्रर्षभनाराचसंहननश्च भवति । दर्शनमोहक्षपणार्थं यथाप्रवृत्त्यादीनि त्रीणि करणानि करोति, अनिवृत्तिकरणाद्धायाञ्च वर्त्तमानो दर्शनत्रिकस्य स्थितिसत्कर्म तावदुद्वलनासंक्रमेणोद्वलयति यावत्पल्योपमासंख्येयभागमात्रमवतिष्ठते, ततो मिथ्यात्वदलिकं सम्यक्त्वमिश्रयोः प्रक्षिपति, तच्चैवं, प्रथमसमये स्तोकं द्वीतीयसमये ततोऽसंख्येयगुणमेवं यावदन्तर्मुहूर्त्तचरमसमयं, आवलिकागतं मुक्त्वा शेषं द्विचरमसमयसंक्रमितदलिकादसंख्येय-गुणं संक्रमयति, आवलिकागतन्तु स्तिबुकसंक्रमेण सम्यक्त्वे प्रक्षिपति, एवं मिथ्यात्वं क्षपितम् । ततोऽन्तर्मुहूर्तेन सम्यङ्मिथ्यात्वमप्यनेनैव क्रमेण सम्यक्त्वे प्रक्षिपति, ततस्सम्यङ्मिथ्यात्वं क्षपितम् । ततस्सम्यक्त्वमपवर्त्तयितुं तथा लग्नो यथाऽन्तर्मुहूर्त्तेन तदप्यन्तर्मुहूर्त्तमात्रस्थितिकं जातं, तच्च क्रमेणानुभूयमानमनुभूयमानं सत् समयाधिकावलिकाशेषं जातं, ततोऽनन्तरसमये तस्योदीरणाव्यवच्छेदस्ततो विपाकानुभवेनैव केवलेन वेदयति यावच्चरमसमयं ततोऽनन्तरसमयेऽसौ क्षायिकसम्यग्दृष्टिजीयते । इह यदि बद्धायुः क्षपकश्रेणिमारभते तदाऽनन्तानुबन्धिक्षयानन्तरञ्च मरणसम्भवतो व्युपरमते, ततः कदाचिन्मिथ्यात्वोदयाद्भूयोऽप्यनन्तानुबन्धिन उपचिनोति, तद्वीजस्य मिथ्यात्वस्याविनाशात् । क्षीणमिथ्यादर्शनस्तु नोपचिनोति मिथ्यात्वाभावात् । क्षीणसप्तकः पूर्वबद्धायुराश्रित्य सर्वगतिभाग्भवति यदि तिर्यङ्मनुष्यो वा भवति तदाऽसंख्येयवर्षायुष्केष्वेव । बद्धायुको यदि तदानीं कालं न करोति तथापि सप्तके क्षीणे नियमादवतिष्ठते, न तु चारित्रमोहक्षपणाय यत्नमादधाति, अथ क्षीणसप्तको गत्यन्तरं संक्रामन् कतितमे भवे मोक्षमुपयातीति चेदुच्यते तृतीये चतुर्थे वा भर्व इति । तथा क्षीणसप्तकः पूर्वबद्धायुष्कोऽपि यदि तदानीं कालं न करोति १. यदि स्वर्गे नरके वा गच्छति तदा स्वर्गभवान्तरितो नरकभवान्तरितो वा तृतीयभवे मोक्षमुपयाति, यदि तु तिर्यक्षु मनुष्येषु वोत्पद्यते तदावश्यमसंख्येयवर्षायुष्केष्वेव न संख्येयवर्षायुष्केषु ततस्तद्भवानन्तरं देवभवं ततश्च्युत्वा मनुष्यभवं ततो मोक्षं यातीति चतुर्थभवे मोक्षगमनम् । इदञ्च प्रायिकं, क्षीणसप्तकस्य कृष्णस्य पञ्चमभवेऽपि मोक्षगमनश्रवणात् । Page #444 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४, सप्तमः किरणः ४०७ तर्हि कश्चिद्वैमानिकेष्वेव बद्धायुष्कश्चारित्र-मोहनीयोपशमार्थमपि यतते, न शेषभवेषु बद्धायुष्कः । यदि पुनरबद्धायुः क्षपकश्रेणिमारभते ततः सप्तके क्षीणे नियमादनुपरतपरिणाम एव चारित्रमोहनीयक्षपणाय यतते । यतमानश्च तत्र यथाप्रवृत्त्यादीनि त्रीणि करणानि करोति, अप्रमत्तगुणस्थाने यथाप्रवृत्तिकरणमपूर्वगुणस्थाने-ऽपूर्वकरणमनिवृत्तिबादरसम्परायेऽनिवृत्तिकरणम् । तत्रापूर्वकरणे स्थितिघातादिभिरप्रत्याख्यानप्रत्याख्यानावरणकषायाष्टकमनिवृत्तिकरणाद्धाप्रथमसमये पल्योपमासंख्येयभागमात्रस्थितिकं यथा भवेत्तथा क्षपयति । अनिवृत्तिकरणाद्धायाश्च संख्येयेषु भागेषु गतेषु स्त्यानद्धित्रिकनरकतिर्यग्गतिनरकतिर्यगानुपूर्येकद्वित्रिचतुरिन्द्रियजातिस्थारातपोद्योतसूक्ष्मसाधारणानां षोडशप्रकृतीनामुद्वलनासंक्रमेणोद्वल्यमानानां पल्योपमासंख्येयभागमात्रा स्थितिर्जाता, ततो बध्यमानासु प्रकृतिषु तानि षोडशापि कर्माणि गुणसंक्रमेण प्रतिसमयं प्रक्षिप्यमाणानि निःशेषतोऽपि क्षीणानि भवन्ति, इहाप्रत्याख्यानप्रत्याख्यानावरणकषायाष्टकं पूर्वमेव क्षपयितुमारब्धं परं तन्नाद्यापि क्षीणं केवलमपान्तराल एव पूर्वोक्तं प्रकृतिषोडशकं क्षपितं पश्चात्तदपि कषायाष्टकमन्तर्मुहूर्तेन क्षपयतीत्येष सूत्रादेशः । अन्ये त्वाहुः षोडशकर्माण्येव पूर्वं क्षपयितुमारभते केवलमपान्तरालेऽष्टौ कषायान् क्षपयति पश्चात् षोडशकर्माणीति । ततोऽन्तर्मुहूर्तेन नवानां नोकषायाणां चतुर्णां संज्वलनानाञ्चाऽन्तरकरणं करोति । तच्च कृत्वा नपुंसकवेददलिकमुपरितनस्थितिगतमुद्वलनविधिना क्षपयितुमारभते । तच्चाऽन्तर्मुहूर्तेन पल्योपमासंख्येयभागमात्रं भवति, ततःप्रभृति बध्यमानासु प्रकृतिषु गुणसंक्रमेण तद्दलिकं प्रक्षिपति, तच्चैवं प्रक्षिप्यमाणमन्तर्मुहूर्तेन निःशेषं क्षीणम् । अधस्तनस्थितिदलिकं च यदि नपुंसकवेदेन क्षपकश्रेणिमारूढस्ततोऽनुभवतः क्षपयति, अन्यथा त्वावलिकामात्रं तद्भवति, तच्च वेद्यमानासु प्रकृतिषु स्तिबुकसंक्रमेण संक्रमयति । तदेवं क्षपितो नपुसंकवेदः । ततोऽन्तर्मुहूर्तेन स्त्रीवेदोऽप्यनेनैव क्रमेण क्षिप्यते, ततः षट् नोकषायान् युगपत्क्षपयितुमारभते, ततः प्रभृति च तेषामुपरितनस्थितिगतं दलिकं न पुरुषवेदे संक्रमयति किन्तु संज्वलनक्रोध एव, एतेऽपि च पूर्वोदितविधिना क्षिप्यमाणा अन्तर्मुहूर्तेन निःशेषं क्षीणास्तत्समय एव च पुंवेदस्य बन्धोदयोदीरणाव्यवच्छेदः, समयोनावलिकाद्विकबद्धं मुक्त्वाऽशेषदलिकक्षयश्च, ततोऽसाविदानीमवेदको जातः, क्रोधं च वेदयतस्तस्य क्रोधाद्धायास्त्रयो विभागा भवन्ति, १. नपुंसकवेदेन श्रेणिमनारूढश्चेदित्यर्थः । २. पुंवेदिनः प्रारम्भकस्यैतत् । यदा नपुंसकवेदी प्रारम्भकः तदा प्रथमं स्त्रीवेदनपुंसकवेदौ युगपत्क्षपयति, तत्क्षयसमय एव पुंवेदबन्धव्यवच्छेदः । ततः पुंवेदहास्यषट्के युगपत्क्षपयति । यदा स्त्रीवेदी प्रारम्भकः तदा प्रथमं नपुंसकवेदं ततस्त्रीवेदं क्षपयति तत्क्षयसमकालमेव च पुंवेदबन्धव्यवच्छेदः, ततः पुंवेदहास्यषट्कयोयुगपत्क्षय इति ॥ ३. पुंवेदिन इत्यर्थः ॥ Page #445 -------------------------------------------------------------------------- ________________ ४०८ तत्त्वन्यायविभाकरे अश्वकर्णकरणाद्धा किट्टिकरणाद्धा किट्टिवेदनाद्धा चेति, तत्राश्वकर्णकरणाद्धायां वर्तमानः प्रतिसमयमनन्तान्यपूर्वस्पर्धकानि चतुर्णामपि संज्वलनना-नामन्तरकरणादुपरितनस्थितौ करोति, अथ कमिदं स्पर्धकमुच्यते-इह तावदनन्तानन्तैः परमाणुभिनिष्पन्नान् स्कन्धान् जीवः कर्मतया गृह्णाति तत्र चैकैकस्मिन् स्कन्धे यः सर्वजघन्यरसः परमाणुस्तस्याऽपि रसः केवलिप्रज्ञया छिद्यमानः सर्वजीवेभ्योऽनन्तगुणान् रसभागान् प्रयच्छति अपरस्तानप्येकाधिकानन्यस्तु द्व्याधिकानेवमेकोत्तरयावृद्ध्या ता वन्नेयं यावदन्त्यपरमाणुरभव्यानन्तगुणान् सिद्धानन्तभागेनाधिकान् रसभागान् प्रयच्छति, तत्र जघन्यरसा ये केचन परमाणवस्तेषां समुदायस्समानजातीयत्वादेका वर्गणेत्युच्यते, अन्येषां त्वेकाधिकर-सभागयुक्तानां समुदायो द्वितीया वर्गणा, अपरेषां तु व्यधिकरसभागयुक्तानां समुदायस्तृतीया वर्गणा, एवमनया दिशैकैकरसभागवृद्धानामणूनां समुदायरूपा वर्गणास्सिद्धान्तभागकल्पा अभव्यानन्तगुणा वाच्याः । एतासाञ्च समुदायः स्पर्धकमित्युच्यते । इत ऊर्ध्वमेकोत्तरया निरन्तरया वृद्ध्या प्रवर्धमानः रसो न लभ्यते किन्तु सर्वजीवानन्तगुणैरेव रसभागः, ततस्तेनैव क्रमेण ततःप्रभृति द्वितीयं स्पर्धकमारभयते, एवमेव च तृतीयमेवं तावद्वाच्यं यावदनन्तानि स्पर्धकानि, एतेभ्य एव चेदानी प्रथमादिवर्गणा गृहीत्वा विशुद्धिप्रकर्षवशादनन्तगुणहीनरसाः कृत्वा पूर्ववत्स्पर्धकानि करोति, न चैवंभूतानि पूर्वं कदाचनापि कृतानि ततोऽपूर्वाणीत्युच्यन्ते, अस्यां चाश्वकर्णकरणाद्धायां वर्तमानः पुंवेदं समयोनावलिकाद्विकेन कालेन क्रोधे गुणसंक्रमेण संक्रमयन् चरमसमये सर्वसंक्रमेण संक्रमयति, तदेवं क्षीणः पुंवेदः, अश्वकर्णकरणाद्धायाञ्च समाप्तायां किट्टिकरणाद्धायाञ्च वर्तमानश्चतुर्णामपि संज्वलनानामुपरितनस्थितिदलिकस्य किट्टीः करोति, किट्टयो नाम पूर्वस्पर्धकेभ्यः प्रथमादिवर्गणा गृहीत्वा विशुद्धिप्रकर्षवशादत्यन्तहीनरसाः कृत्वा तासामेकोत्तरवृद्धित्यागेन बृहदन्तरालतया व्यवस्थापनम् । यथा यासामेव वर्गणानामसत्कल्पनयाऽनुभागभागानां शतमेकोत्तरादि वाऽऽसीत् तासामेव विशुद्धिप्रकर्षादनुभागभागानां दशकस्य पञ्चदशकादेश्च व्यवस्थापनमिति । एताश्च किट्टयः परमार्थतोऽनन्ता अपि स्थूलजातिभेदापेक्षया द्वादश कल्प्यन्ते, एकैकस्य कषायस्य तिस्रस्तिस्रः, तद्यथा, प्रथमा द्वितीया तृतीया च, एवं क्रोधेन क्षपकश्रेणि प्रतिपन्नस्य द्रष्टव्यम् । यदा तु मानेन प्रतिपद्यते तदोद्वलनाविधिना क्रोधे क्षपिते सति शेषाणां त्रयाणां पूर्वक्रमेण नव कीट्टी: करोति, मायया चेत्प्रतिपन्नस्तर्हि क्रोधमानयोरुद्वलनविधिना क्षपितयोः सतोः शेषद्विकस्य पूर्वक्रमेण षट् किट्टीः करोति, यदि पुनर्लोभेन प्रतिपद्यते तत उद्वलनविधिना क्रोधत्रिके क्षपिते सति लोभस्य किट्टित्रिकं करोति, एष किट्टिकरणविधिः ॥ किट्टिकरणाद्धायां Page #446 -------------------------------------------------------------------------- ________________ ४०९ सूत्र - २४, सप्तमः किरणः निष्ठितायां क्रोधेन प्रतिपन्नः सन् क्रोधस्य प्रथमकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च तावद्यावत्समयाधिकावलिकामानं शेषः । ततोऽनन्तरसमये द्वितीयकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च तावद्यावत्समयाधिकावलिकामानं शेषः । ततस्तृतीयकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च तावद्यावत्समयाधिकावलिकामानं शेषः, तिसृष्वपि चामूषु किट्टिवेदनाद्धासूपरितनस्थितिगतं दलिकं गुणसंक्रमेणापि प्रतिसमयमसंख्येयगुणवृद्धिलक्षणे संज्वलने माने प्रक्षिपति, तृतीयकिट्टि-वेदनाद्धायाश्चरमसमये संज्वलनक्रोधस्य बन्धोदयोदीरणानां युगपद्व्यवच्छेदः, सत्कर्माऽपि च तस्य समयोनावलिकाद्विकबद्धं मुक्त्वाऽन्यन्नास्ति सर्वस्य माने प्रक्षिप्तत्वात्, ततो मानस्य प्रथमकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थिति करोति वेदयते च तावद्यावदन्तमुहूर्त, क्रोधस्याऽपि च बन्धादौ व्यवच्छिन्ने सति तस्य दलिकं समयोनावलिकाद्विकेन कालेन गुणसंक्रमेण संक्रमयन् चरमसमये सर्वं संक्रमयति, मानस्यापि च प्रथमकिट्टिदलिकं प्रथमस्थितीकृतं वेद्यमानं समयाधिकावलिकाशेषं जातं, ततो मानस्य द्वितीयकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च तावद्यावत्समयाधिकावलिकामानं शेषः, ततस्तृतीयकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थिति करोति वेदयते च तावद्यावत्समयाधिकावलिकामानं शेषः, तस्मिन्नेव च समये मानस्य बन्धोदयोदीरणानां युगपद्व्यवच्छेदः, सत्कर्मापि च तस्य समयोनावलिकाद्विकबद्धमेव, शेषस्य क्रोधशेषस्येव मायायां प्रक्षिप्तत्वात्, ततो मायायाः प्रथमकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च तावद्यावदन्तर्मुहूर्तं संज्वलनमानस्य च बन्धादौ व्यवच्छिन्ने सति तस्य दलिकं समयोनावलिकाद्विकेन कालेन गुणसंक्रमेण मायायां सर्वं प्रक्षिपति, मायाया अपि च प्रथमकिट्टिदलिकं द्वितीयस्थितिगतं प्रथमस्थितीकृतं वेद्यमानं समयाधिकावलिकाशेष जातं, ततो मायाया द्वितीयकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च तावद्यावत्समयाधिकावलिकामानं शेषः, ततस्तृतीयकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च तावद्यावत्समयाधिकावलिकामानं शेषः, तस्मिन्नेव च समये मायाया बन्धोदयोदीरणानां युगपद्व्यवच्छेदः, सत्कर्मापि च तस्याः समयोनावलिकाद्विकबद्धमात्रमेव, शेषस्य गुणसंक्रमेण लोभे प्रक्षिप्तत्वात् ततो लोभस्य प्रथमकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयति च तावद्यावदन्तर्मुहूर्त, संज्वलनमायायाश्च बन्धादौ व्यवच्छिन्ने सति तस्या दलिकं समयोनावलिकाद्विकेन कालेन गुणसंक्रमेण Page #447 -------------------------------------------------------------------------- ________________ ४१० तत्त्वन्यायविभाकरे लोभे सर्वं संक्रमयति, संज्वलनलोभस्य च प्रथमकिट्टिदलिकं प्रथमस्थितीकृतं वेद्यमानं समयाधिकावलिकामानं शेषं जातं, ततो लोभस्य द्वितीयकिट्टिदलिकं द्वितीयस्थितिगतमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च, तां च वेदयमानस्तृतीयाकिट्टिदलिकं गृहीत्वा सूक्ष्मकिट्टीः करोति तावद्यावद् द्वितीयकिट्टिदलिकस्य प्रथमस्थितीकृतस्य वेद्यमानस्य समयाधिकावलिकामानं शेषः, तस्मिन्नेव च समये संज्वलनलोभस्य बन्धव्यच्छेदो बादरकषायोदयोदीरणाव्यवच्छेदोऽनिवृत्तिबादरसम्परायगुणस्थानकव्यवच्छेदश्च युगपज्जायते ततस्सूक्ष्मकिट्टि दलिकं द्वितीय स्थितिगतमाकृष्य प्रथमस्थिति करोति वेदयते च तदानीमसौ सूक्ष्मसम्पराय उच्यते, पूर्वोक्ताश्चावलिकास्तृतीयकिट्टिगताः शेषीभूतास्सर्वा अपि वेद्यमानासु परप्रकृतिषु स्तिबुकसंक्रमेण संक्रमयति प्रथमद्वितीयकिट्टिगताश्च यथास्वं द्वितीयकिट्टयन्तर्गता वेद्यन्ते, सूक्ष्मसम्परायश्चलोभस्य सूक्ष्मकिट्टीर्वेदयमानः सूक्ष्मकिट्टिदलिकं समयोनावलिकाद्विकबद्धं च प्रतिसमयं स्थितिघातादिभिस्तावत्क्षपयति यावत्सूक्ष्मसम्परायाद्धायाः संख्येया भागा गता भवन्त्येकोऽवशिष्यते, ततस्तस्मिन् संख्येये भागे संज्वलनलोभं सर्वापवर्तनयाऽपवर्त्य सूक्ष्मसम्परायाद्धासमं करोति, सा च सूक्ष्मसम्परायाद्धाऽद्याप्यन्तर्मुहूर्तमाना, ततः प्रभृति च मोहस्य स्थितिघातादयो निवृत्ताः, शेषकर्मणान्तु प्रवर्तन्त एव, तां च लोभस्यापतितां स्थितिमुदयोदीरणाभ्यां वेदयमानस्तावद्गतो यावत्समयाधिकावलिकामानं शेषः, तत उदीरणा स्थिता, तत उदयेनैव केवलेन तां वेदयते यावच्चरमसमयं, तस्मिंश्च चरमसमये ज्ञानावरणपञ्चकदर्शनावरणचतुष्कयशःकीयुच्चैर्गोत्रान्तरायपञ्चकरूपाणां षोडशकर्मणां बन्धव्यवच्छेदः, मोहनीयस्योदयसत्ताव्यवच्छेदश्च भवति, ततोऽसौ क्षीणकषायो जायते, तस्य च शेषकर्मणां स्थितिघातादयः पूर्ववत्प्रवर्त्तन्ते यावत्क्षीणकषायाद्धायाः संख्येया भागा गता भवन्त्येकस्संख्येयो भागोऽवतिष्ठते, तस्मिंश्च ज्ञानावरणपञ्चकान्तरायपञ्चकदर्शनावरणचतुष्टय-निद्राद्विकरूपाणां षोडशकर्मणां स्थितिसत्कर्म सर्वापवर्तनयाऽपवर्त्य क्षीणकषायाद्धासमं करोति, केवलं निद्राद्विकस्य स्वस्वरूपापेक्षया समयन्यूनं सामान्यतः कर्मरूपतया तु तुल्यं, सा च क्षीणकषायाद्धाऽद्याप्यन्तर्मुहर्तमाना, ततः प्रभृति च तेषां स्थितिघातादयः स्थिताः, शेषाणान्तु भवन्त्येव, तानि च षोडशकर्माणि निद्राद्विकहीनानि उदयोदीरणाभ्यां वेदयमानस्ता-वद्गतो यावत्समयाधिकावलिकामानं शेषः, तत उदीरणा निवृत्ता, तत आवलिकामानं यावदुदयेनैव केवलेन तानि वेदयते यावत्क्षीणकषायाद्धाया द्विचरमसमयम्, तस्मिंश्च द्विचरमसमये निद्राद्विकं स्वरूपसत्तापेक्षया क्षीणं, चतुर्दशानां च प्रकृतीनां चरमसमये क्षयः, ततोऽनन्तरसमये केवली Page #448 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४, सप्तमः किरणः ४११ जायत इति क्षपकश्रेणिः ॥ अथोपशमश्रेणिस्त-दारम्भकोऽप्रमत्तसंयत एव, उपशमश्रेणिपर्यवसाने त्वप्रमत्तप्रमत्तसंयतदेशविरताविरतानामन्यतमो भवति, अन्ये त्वविरतदेशविरतप्रमत्ताप्रमत्तसंयतानामन्यतमोऽनन्तानुबन्धिनः कषायानुपशमयति दर्शनत्रिकादिकं तु संयम एव वर्तमान इत्याहुः । तत्र प्रथममनन्तानुबन्धिनामुपशमनाऽभिधीयते, अविरतादीनामन्यतमोऽन्यतमस्मिन् योगे वर्तमानस्तेज:पद्मशुक्ललेश्यान्यतमलेश्यायुक्तः साकारोपयोगयुक्तोऽन्तःसागरोपमकोटीकोटिस्थितिसत्कर्मा करणकालात्पूर्वमप्यन्तर्मुहूर्तं यावद्विशुद्ध्यमानचित्तसन्ततिरवतिष्ठते, तथावतिष्ठमानश्च परावर्त्तमानाः प्रकृतीः शुभा एव बध्नाति, नाऽशुभाः, प्रतिसमयञ्चाऽशुभानां कर्मणामनुभागमनन्तगुणहान्या करोति शुभानाञ्चाऽनन्तगुणवृद्ध्या, स्थितिबन्धेऽपि च पूर्णे सत्यन्यं स्थितिबन्धं पूर्वपूर्वस्थितिबन्धापेक्षया पल्योपमासंख्येयभागहीनं करोति, पूर्णे चान्तर्मुहूर्ते क्रमेण प्रत्येकमान्तर्मुहूर्तिकानि त्रीणि यथाप्रवृत्त्यादीनि करणानि करोति, चतुर्थी तूपशमाद्धां, करणवक्तव्यता च सर्वापि कर्मप्रकृतेरवसेया, अनिवृत्तिकरणाद्धायाश्च संख्येयेषु भागेषु गतेषु एकस्मिन् भागेऽवतिष्ठमानेऽनन्तानुबन्धिनामधस्तादावलिकामानं मुक्त्वाऽन्तर्मुहूर्तमानमन्तरकरणमभिनवस्थितिबन्धाद्धासमेनान्तर्मुहूर्तेन करोति, अन्तरकरणदलिकं चोत्कीर्यमाणं बध्यमानासु परप्रकृतिषु प्रक्षिपति प्रथमस्थित्यावलिकागतं च दलिकं स्तिबुकसंक्रमेण वेद्यमानासु परप्रकृतिषु प्रक्षिपति, अन्तरकरणे च कृते द्वितीयसमयेऽनन्तानुबन्धिन उपशमिता भवन्ति, उपशमना नाम यथा रेणुनिकरः सलिलबिन्दुनिवहैरभिषिच्याभिषिच्य द्रुघणादिभिर्निकुट्टितो निःस्पन्दो भवति तथा कर्मरेणुनिकरोऽपि विशुद्धिवारिपूरेण परिषिच्य परिषिच्यानिवृत्तिकरणरूपद्रुघणनिकुट्टितः संक्रमणोदयोदीरणानिधत्तनिकाचनाकरणानामयोग्यो भवति, अन्ये त्वनन्तानुबन्धिनामुपशमनां न मन्यन्ते किन्तु विसंयोजनां-क्षपणां, सा च प्रागेवोक्ता, संप्रति दर्शनत्रिकस्योपशमना भण्यते, इह क्षायोपशमिकसम्यग्दृष्टिः संयमे वर्तमानोऽन्तर्मुहूर्तेन दर्शनत्रिकमुपशमयति, उपशमयंश्च १. याः प्रकृतयोऽन्यस्याः प्रकृतेर्बन्धमुदयं वा विनिवार्य स्वकीयं बन्धमुदयमुभयं वा दर्शयन्ति ताः परावर्त्तमानाः । तत्र ज्ञानावरणपञ्चकमन्तरायपञ्चकं दर्शनावरणचतुष्टयं पराघाततीर्थकरोच्छ्वासमिथ्यात्वभयजुगुप्सागुरुलघूपघातनिर्माणतैजसवर्णादिचतुष्ककार्मणानि चेत्येकोनत्रिंशत्प्रकृतयो बन्धमुदयञ्चाश्रित्यापरावर्त्तमानाः, आसां बन्धस्योदयस्य वा शेषप्रकृतिभिर्बध्यमानाभिर्वेद्यमानाभिर्वा हन्तुमशक्यत्वात् । शेषा बन्धमाश्रित्यैकनवतिसंख्या उदयापेक्षया सम्यक्त्वसम्यमिथ्यात्वसहितास्त्रिनवतिः परावर्त्तमानाः ॥ षोडश कषाया निद्रापञ्चकं च स्वोदये सजातीयप्रकृत्युदयनिरोधात्परावर्त्तमानाः स्थिरशुभास्थिराशुभप्रकृतयो बन्धं प्रति परावर्त्तमानाः ॥ इतरास्तु बन्धोदयाभ्यामपि परावर्त्तमाना इति ॥ Page #449 -------------------------------------------------------------------------- ________________ ४१२ तत्त्वन्यायविभाकरे पूर्वोक्तकरणत्रयनिर्वर्त्तनेन विशुद्धया वर्धमानोऽनिवृत्तिकरणाद्धाया असंख्येयेषु भागेषु गतेष्वन्तरकरणं करोति, तच्च कुर्वन् सम्यक्त्वस्य प्रथमस्थितिमन्तर्मुहूर्त्तमानां स्थापयति मिथ्यात्वमिश्रयोश्चावलिकामात्रं उत्कीर्यमाणञ्च दलिकं त्रयाणामपि सम्यक्त्वस्य प्रथमस्थितौ प्रक्षिपति, मिथ्यात्वमिश्रयोः प्रथमस्थितिदलिकं सम्यक्त्वस्य प्रथमस्थितिदलिकमध्ये स्तिबुकसंक्रमेण संक्रमयति, सम्यक्त्वस्य पुनः प्रथमस्थितौ विपाकानुभवतः क्रमेण क्षीणायामुपशमसम्यग्दृष्टिर्भवति, उपरितनदलिकस्य चोपशमना त्रयाणामपि मिथ्यात्वादीनामनन्तानुबन्धिनामुपरितनस्थितिदलिकस्येवावसेया, एवमुपशान्तदर्शनत्रिकः प्रमत्ताप्रमत्तपरिवृत्तिशतानि कृत्वा चारित्रमोहमुपशमयितुकामः पुनरपि यथाप्रवृत्त्यादीनि त्रीणि करणानि करोति, केवलमिह यथाप्रवृत्तिकरणमप्रमत्तगुणस्थानेऽपूर्वकरणञ्चापूर्वकरणगुणस्थाने अनिवृत्तिकरणञ्चानिवृत्तिबादरसंपरायगुणस्थानके अपूर्वकरणे च स्थितिघातादिभिर्विशुद्धय ततोऽनन्तरसमयेऽनिवृत्तिकरणे प्रविशति, अनिवृत्तिकरणाद्धायाश्च संख्येयेषु भागेषु गतेषु दर्शनसप्तकवर्जितानामेकविंशतेर्मोहनीयप्रकृतीनामन्तरकरणं करोति, तत्र यस्य वेदस्य संज्वलनस्य चोदयोऽस्ति तयोः स्वोदयकालमानां प्रथमस्थितिं करोति शेषाणान्त्वेकादशकषायाणामष्टानां च नोकषायाणामावलिकामात्रं, वेदत्रिकसंज्वलनचतुष्कोदयकालमांनमन्तरकरणगतदलिकप्रक्षेपस्वरूपञ्च कर्मप्रकृतिटीकातोऽवसेयम्, अन्तरकरणञ्च कृत्वा ततो नपुंसकवेदमन्तर्मुहूर्तेनोपशमयति, तथाहि प्रथमसमये स्तोकं, द्वितीयसमये ततोऽसंख्येयगुणं, एवञ्च प्रतिसमयमसंख्येयगुणं तावदुपशमयति यावच्चरमसमयं, परप्रकृतिषु च प्रतिसमयमुपशमितदलिकापेक्षया तावदसंख्येयगुणं प्रक्षिपति यावद् द्विचरमसमयम्, चरमसमये तूपशम्यमानं दलिकं परप्रकृतिषु संक्रम्यमाणदलिकापेक्षयाऽसंख्येयगुणं द्रष्टव्यम् । उपशान्ते च नपुंसकवेदे स्त्रीवेदं प्रागुक्तविधिनाऽन्तर्मुहूर्त्तेनोपशमयति, ततोऽन्तर्मुहूर्त्तेन हास्यादिषट्कं तस्मिंश्चोपशान्ते तत्समयमेव पुरुषवेदस्य बन्धोदयोदीरणाव्यवच्छेदः, ततः समयोनावलिकाद्विकेन पुंवेदमुपशमयति, ततो १. अनन्तानुबन्धिवर्जानां द्वादशानां कषायाणां नव नोकषायाणामित्यर्थः ॥ २. स्त्रीवेदनपुंसकवेदयोरुदयकालस्सर्वस्तोकः, स्वस्थाने तु परस्परं तुल्यः ततः पुरुषवेदस्य संख्येयगुणः ततस्संज्वलनक्रोधस्य विशेषाधिकः, ततोऽपि संज्वलनमानस्य विशेषाधिकः, ततोऽपि संज्वलनमायायास्ततोऽपि संज्वलनलोभस्येति स्वोदयकालप्रमाणं वेद्यम् । अन्तरकरणसत्कदलिकप्रक्षेपविधिश्च येषां कर्मणां तदानीं बन्ध उदयश्च विद्यते तेषामन्तरकरणसत्कदलिकं प्रथमस्थितौ द्वितीयस्थितौ च प्रक्षिपति, यथा पुरुषवेदारूढः पुरुषवेदस्य । येषां केवलमुदय एव तेषामन्तरकरणसत्कदलिकं प्रथमस्थितावेव प्रक्षिपति, यथा स्त्रीवेदस्य । येषान्तु केवलं बन्ध एव तेषां तद्दलिकं द्वितीयस्थितावेव प्रक्षिपति, यथा संज्वलनक्रोधारूढस्संज्वलनमानादीनाम् । येषां पुनर्नबन्धो नाप्युदयस्तेषां दलिकं परप्रकृतौ प्रक्षिपति यथा द्वितीयतृतीयकषायाणामिति ॥ Page #450 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४, सप्तमः किरणः ४१३ युगपदन्तर्मुहूर्तमात्रेणाप्रत्याख्यानप्रत्याख्यानावरणक्रोधौ, तदुपशान्तौ च तत्समयमेव संज्वलनक्रोधस्य बन्धोदयोदीरणाव्यवच्छेदः, ततस्समयोनावलिकाद्विकेन संज्वलनक्रोधमुपशमयति ततोऽन्तर्मुहूर्तेनाऽप्रत्याख्यानप्रत्याख्यानावरणमानौ युगपदुपशमयति, तदुपशान्तौ च तत्समयमेव संज्वलनमानस्य बन्धोदयोदीरणाव्यवच्छेदः, ततस्समयोनावलिकाद्विकेन संज्वलनमानमुपशमयति, ततो युगपदन्तर्मुहूर्तेनाऽप्रत्याख्यानप्रत्याख्यानावरणमाये उपशमयति, तदुपशान्तौ च तत्समयमेव संज्वलनमायाया बन्धोदयोदीरणाव्यवच्छेदः, ततोऽसौ लोभवेदको जातः, लोभवेदनाद्धायाश्च त्रयो विभागास्तद्यथा-अश्वकर्णकरणाद्धा किट्टिकरणाद्धा किट्टिवेदनाद्धा च, तत्राद्ययायोस्त्रिभागयोर्वर्तमानः संज्वलनलोभस्य द्वितीयस्थितेः सकाशाद्दलिकमाकृष्य प्रथमस्थितिं करोति वेदयते च, अश्वकर्णकरणाद्धायाञ्च वर्तमानः प्रथमसमय एव त्रीनपि लोभानप्रत्याख्यानप्रत्याख्यानावरणसंज्वलनरूपान् युगपदुपशमयितुमारभते । विशुद्ध्या वर्धमानश्चापूर्वाणि स्पर्धकानि करोति संज्वलनमायायाश्च बन्धादौ व्यवच्छिन्ने सति ततः समयोनावलिकाद्विकेन संज्वलनमायामुपशमयति, एवमश्वकर्णकरणाद्धायां गतायां किट्टिकरणाद्धायां प्रविशति, तत्र च पूर्वस्पर्धकेभ्योऽपूर्वस्पर्धकेभ्यश्च द्वितीयस्थितिगतं दलिकं गृहीत्वा प्रतिसमयमनन्ताः किट्टीः करोति । किट्टिकरणाद्धायाश्चरमसमये युगपदप्रत्याख्यानप्रत्याख्यानावरणलोभावुपशमयति तदुपशान्तौ च तत्समयमेव संज्वलनलोभबन्धव्यवच्छेदो बादरसंज्वलनलोभोदयोदीरणाव्यवच्छेदश्च, ततोऽसौ सूक्ष्मसंपरायो भवति, तदा चोपरितनस्थितेः सकाशात्कतिपयाः किट्टीः समाकृष्य प्रथमस्थिति सूक्ष्मसंपरायाद्धातुल्यां करोति वेदयते च, सूक्ष्मसम्परायाद्धा चाऽन्तर्मुहूर्त्तमाना, शेषं च सूक्ष्म किट्टीकृतं दलिकं समयोनावलिकाद्विकबद्धं चोपशमयति, सूक्ष्मसम्परायाद्धायाश्च चरमसमये संज्वलनलोभ उपशान्तो भवति, ततोऽनन्तरसमयेऽसावुपशान्तमोहो भवति, स च जघन्येनैकसमयमुत्कर्षतोऽन्तर्मुहूर्तं यावदुपतिष्ठते तत ऊर्ध्वं नियमादसौ प्रतिपतति, प्रतिपातश्च द्विधा भवक्षयेणाद्धाक्षयेण च, तत्र भवक्षयो म्रियमाणस्य, अद्धाक्षय उपशान्ताद्धायां समाप्तायां । अद्धाक्षयेण च प्रतिपतन् यथैवारूढस्तथैव प्रतिपतति, यत्र यत्र बन्धोदयोदीरणा व्यवच्छिनास्तत्र तत्र प्रतिपतता सता तेन ता अद्धाक्षयेणारभ्यन्त इति यावत्, प्रतिपतंश्च तावत्प्रतिपतति यावत्प्रमत्तसंयतगुणस्थानं, कश्चित्पुनस्ततोऽप्यधस्तनं गुणस्थानद्विकं याति कोऽपि सास्वादनभावमपि, यः पुनर्भवक्षयेण १. पश्चानुपूर्व्या पतितः प्रमत्तगुणस्थानमागत्य तत्र विश्रम्य प्रमत्ताप्रमत्तगुणस्थानकयोः प्रभूतानि सहस्राणि यावत्परिवृत्तीः कृत्वा कश्चिद्देशविरताविरतसम्यग्दृष्टिगुणस्थानद्विकमपि गच्छेदिति भावः । २. येषां मतेनाऽनन्तानुबन्धिनामुपशमना भवति तेषां मतेन कश्चित्सास्वादनभावमपि गच्छेदिति भावः ।। Page #451 -------------------------------------------------------------------------- ________________ ४१४ तत्त्वन्यायविभाकरे प्रतिपतति स नियमादनुत्तरविमानसर्वार्थसिद्धवासिषूत्पद्यते, उत्पन्नश्च प्रथमसमय एव सर्वाण्यपि बन्धनादीनि करणानि प्रवर्त्तयतीति विशेष इत्युपशमश्रेणिः ॥ अस्मिन्नष्टमगुणस्थाने जीवः निद्राद्विकदेवद्विकपञ्चेन्द्रियत्वप्रशस्तविहायोगतित्रसनवकवैक्रियाहारकतैजसकार्मणवैक्रियाङ्गोपाङ्गाहारकाङ्गोपाङ्गाद्यसंस्थाननिर्माणतीर्थकृत्त्ववर्णचतुष्कामुरुलघूपघातपराघातोच्छासरूपद्वात्रिंशत्प्रकृतिव्यवच्छेदात् षड्विंशतिबन्धकः । अन्त्यसंहननत्रिकसम्यक्त्वोदयव्यवच्छेदाद् द्वासप्ततेर्वेदयिता, अष्टत्रिंशदधिकशतसत्ताकश्च भवति ॥ અપૂર્વ સ્થિતિબંધનું સ્વરૂપભાવાર્થ - વિશુદ્ધિના પ્રકર્ષથી, લાંબી કર્મસ્થિતિને હૃસ્વરૂપે બાંધવી, એ “અપૂર્વ સ્થિતિબંધ” કહેવાય છે. આ ગુણસ્થાન અન્તર્મુહૂર્તના કાળવાળું છે. આ ગુણસ્થાનમાં રહેલો જીવ ક્ષેપક અને ઉપશમક ભેદથી બે પ્રકારનો છે. વિવેચન - અશુદ્ધિના કારણે પહેલાં કર્મોની બાંધેલી ઘણી દીર્ઘ સ્થિતિને વિશુદ્ધિના કારણે પલ્યોપમના અસંખ્યાત ભાગે હીન-હીનતર-હીનતમ રૂપે બાંધવી, તે અપૂર્વ સ્થિતિબંધ છે એમ સમજવું. ૦ આ અપૂર્વકરણના ઉત્કૃષ્ટ સ્થિતિમાનને કહે છે કે - આ ગુણસ્થાન અન્તર્મુહૂર્તના કાળવાળું છે. અર્થાત્ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત. ૦ અહીં બે શ્રેણિને બતાવતાં કહે છે કે - અહીં રહેલો જીવ પક અને ઉપશમકભેદે બે પ્રકારનો છે. જો કે અહીં ક્ષપણા અને ઉપશમના નહિ હોવા છતાં જેમ રાજયયોગ્ય કુમારને રાજા કહેવાય છે, તેમ ક્ષપણાને યોગ્ય અને ઉપશમનાને યોગ્ય હોઈ ક્ષપક અને ઉપશમક એમ કહેવાય છે. ૦ આ ગુણસ્થાનમાં ત્રણેય કાળના અનેક જીવોની અપેક્ષાએ સમયે સમયે યથોત્તર (આગળ આગળ) અધિક વૃદ્ધિ હોવાથી અસંખ્યાત લોકાલોક પ્રદેશ પ્રમાણવાળા અધ્યવસાય સ્થાનો હોય છે. (જો કે અહીં ત્રણ કાળની અપેક્ષાએ અનંત જીવો આને પામેલ છે અને પામશે. એટલે આ ગુણસ્થાનને પામેલાઓના અનંત અધ્યવસાયસ્થાનનો પ્રસંગ આવે, તો પણ આ ગુણસ્થાનને પામનારા એવા બહુ નાના જીવો, એક અધ્યવસાય સ્થાનવર્તી હોઈ દોષ નથી. અધ્યવસાય સ્થાનોના ભેદમાં જ દોષનો સંભવ છે.) ૦ પ્રથમ ક્ષણમાં જ આ અપૂર્વકરણ ગુણસ્થાનને પામેલા ત્રણેય કાળના નાના જીવોની અપેક્ષાએ જઘન્યથી ઉત્કૃષ્ટ પર્વત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા અધ્યવસાય સ્થાનો હોય છે. તેનાથી અધિક અધિક, બીજા આદિ ક્ષણોમાં હોય છે. ૦ વળી સ્વભાવના વિશેષથી બીજા આદિ સમયોમાં અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિ સમજવી. ૦ વળી અહીં (૧) પ્રથમ સમય જઘન્ય અધ્યવસાયથી અનંત ગુણવિશુદ્ધ પ્રથમ સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન છે. (૨) તેનાથી દ્વિતીય સમય જઘન્ય અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે. (૩) १. देवायुर्वर्जायुर्बन्धे उपशमश्रेण्यारोहणाभावादिति भावः ॥ Page #452 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, સમ: વિર : ४१५ તેનાથી દ્વિતીય સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે. આ પ્રમાણે ચાલતાં ઠેઠ દ્વિચરમ સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે. તેના કરતાં પણ ચરમ સમય ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાન અનંત ગુણવિશુદ્ધ છે. આનું બીજું નામ નિવૃત્તિ બાદર સંપરાય છે, કેમ કે - અનેક જીવોનું ગુણસ્થાન છે. એટલે એકીસાથે આ ગુણસ્થાનમાં દાખલ થયેલા અનેક જીવોના પરસ્પરના અધ્યવસાય સ્થાનોમાં વ્યાવૃત્તિ ભેદ છે. ૦ વળી એક સમયમાં રહેલ આ અનેક જીવોના અધ્યવસાય સ્થાનો પરસ્પર છ સ્થાન પતિત છે. (૧-અનન્ત ભાગવૃદ્ધિ, ૨-અસંખ્યાત ભાગવૃદ્ધિ, ૩-સંખ્યાત ભાગવૃદ્ધિ, ૪-અસંખ્યાત ગુણવૃદ્ધિ, પઅસંખ્યાત ગુણવૃદ્ધિ અને ૬-અનંત ગુણવૃદ્ધિ રૂપ છ સ્થાનોમાં રહેલા છે. પ્રસંગોપાત ક્ષપણશ્રેણી-ઉપશમશ્રેણીનું સંક્ષેપમાં સ્વરૂપવર્ણન૦ આઠ વર્ષ ઉપર વર્તતો વજઋષભનારાચ સંઘયણવાળો, શુક્લધ્યાનમાં અર્પિત મનવાળો, અવિરત દેશવિરત અને પ્રમત્ત-અપ્રમત્ત સંયતોમાંથી કોઈ એક પુરુષ (આત્મા) કેવળીકામમાં ક્ષપકશ્રેણીનો સ્વીકારનાર થાય છે. ફક્ત જો અપ્રમતસંયત પૂર્વધર હોય તો શુક્લધ્યાની, બાકીના સર્વે ધર્મધ્યાની હોય છે. અનંતાનુબંધી વિસંયોજનાનું સ્વરૂપ૦ હવે પહેલાં અનંતાનુબંધી પણ કહેવાય છે, કેમ કે-શ્રેણી સ્વીકારનારને પહેલાં અવશ્ય અનંતાનુબંધીની વિસંયોજના આવશ્યક છે. ૦ અનંતાનુબંધીઓનો વિસંયોજક ચારેય ગતિના પર્યાપ્ત અધિકારી) જીવો, ત્યાં પણ દેવ અથવા નારકી અવિરત સમ્યગ્દષ્ટિ, તિર્યંચપંચેન્દ્રિય = સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત અને અવિરત સમ્યગ્દષ્ટિ, અથવા તિર્યચપંચેન્દ્રિય = સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત અને દેશવિરત, મનુષ્ય તો = અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, અથવા સર્વવિરત હોય છે. ૦ ત્યાં સંભવ પ્રમાણે વિશુદ્ધ પરિણામવાળો અનંતાનુબંધીઓના ક્ષપણ માટે યથાપ્રવૃત્તિ, અપૂર્વ અનિવૃત્તિ રૂપ ત્રણ કારણો કરે છે, અંતરકરણ કરતો નથી. એથી જ પ્રથમ સ્થિતિને પણ કરતો નથી. ક્ષય કરવાનો હોવાથી ઉપશમ પણ થતો નથી. તે અનંતાનુબંધીઓનો ગુણસંક્રમ અહીં અપૂર્વકરણના પ્રથમ સમયથી પ્રવર્તે છે. તે આ પ્રમાણે – તેવા પ્રથમ સમયમાં જ અનંતાનુબંધીઓના દલિકને શેષ કષાય રૂપ પરપ્રકૃતિમાં થોડો સંક્રમાવે છે. બીજા સમયમાં તેનાથી અસંખ્યાતાગુણો સંક્રમ, ત્રીજા સમયમાં તેનાથી પણ અસંખ્યાતગુણો સંક્રમ ઠેઠ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી અસંખ્યાતગુણો સંક્રમ થાય છે. આ ગુણસંક્રમ સમજવો. ૦ અપૂર્વકરણમાં ઉદ્ગલના સંક્રમથી (સ્થિતિની અપેક્ષાએ ઘણાય પ્રથમ સ્થિતિરૂપ ખંડનું અને વિશેષવિશેષહીન એવા દ્વિતીય આદિ સ્થિતિરૂપ ખંડોનું ઘાતન, તેનાથી બનેલો જે ઉદૂવલના સંક્રમ તેથી) સહિત ગુણ સંક્રમ દ્વારા, અનંતાનુબંધીઓને શેષ પ્રકૃતિરૂપે વ્યવસ્થિત કરી (પરિણાવી) વિનાશ કરે છે. ૦ ઉદ્વલના સંક્રમમાં તો પહેલા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઉપરના પ્રથમ સ્થિતિખંડને અન્તર્મુહૂર્તના કાળમાં ઉમેરે છે, અર્થાત્ વિનાશ પમાડે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ४१६ तत्त्वन्यायविभाकरे ૦ ઉત્કીરણ એટલે વન (ઘણા-સઘન) દલિકવાળાના અલ્પ દલિકો ઉતારવાં, તે જ વિલન કહેવાય છે. ૦ ત્યાર બાદ પ્રથમ સ્થિતિખંડ કરતાં વિશેષ હીનતર, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા બીજા સ્થિતિખંડને અન્તર્મુહૂર્તના કાળમાં ઉવેલ છે - ક્ષયવિશેષ કરે છે. આ પ્રમાણે દરેક પૂર્વપૂર્ણ સ્થિતિની અપેક્ષાએ વિશેષ હીન, અન્તર્મુહૂર્તના કાળમાં ઉત્કીરાતા (ઉવેલાતા) પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા દરેક સ્થિતિખંડોને ઉવેલ છે – ક્ષય કરે છે. આ પ્રમાણેનો આવો ઉદ્દલના સંક્રમ જાણવો. ૦ વળી અનિવૃત્તિકરણને પામેલો ગુણસંક્રમથી સહિત ઉદ્ગલના સંક્રમ વડે નીચેની આવલિકા માત્રને (સ્તિબુક ઉદયાવલિકા માત્રને) છોડી ઉપર સઘળા અનંતાનુબંધીઓનો વિનાશ કરે છે. આવલિકા માત્રને તો સ્તિબુક સંક્રમ વડે (સ્તિબુકસંક્રમ = ઉદયના વિષયવાળો છે. સહજ રીતે જ ઉદય પ્રાપ્ત અનુદયવર્તીના દલિક, ઉદયપ્રાપ્તિમાં સંક્રમે ત્યાં તિબુકસંક્રમ પ્રવર્તે છે. આ સ્ટિબુકમાં પ્રતિસમય કેવળ એક જ સ્થિતિ (સમય) સ્વતુલ્ય એક જ સ્થિતિમાં (સમયમાં) સંક્રમે છે. સ્તિબુક એટલે જલબિંદુ જેમ એકેક ટપકીને પડે છે, તેમ અનુદયવતીને, એકેક સમય ટપકતો જાય (ઉદયવતીમાં પડતો જાય) તે “સ્તિબુકસંક્રમ’ પ્રદેશોદય પણ આ જ છે. અર્થાત્ સ્તિબુકસંક્રમ કહો કે પ્રદેશોદય કહો તે એક જ છે.) વેદાતી પ્રકૃતિઓમાં સંક્રમાવે છે, તેથી અન્તર્મુહૂર્ત પછી અનિવૃત્તિકરણના અંતે શેષ કર્મોની પણ સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણીઓ થતી નથી, પરંતુ સ્વભાવસ્થ જ (મોહનીયની) ૨૪ ચોવીશ કર્મની સત્તાવાળો થાય છે. ૦ આ પ્રમાણે અનંતાનુબંધી ચારનો ક્ષય કરનારો દર્શનમોહનીયને ખપાવવા માટે પ્રયત્ન કરે છે. તેનો આરંભક કેવલીકાળમાં (વર્તમાન ચોવીશીમાં શ્રી ઋષભદેવના કાળથી પ્રારંભીને શ્રી જંબૂસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં સુધીના કાળમાં) જન્મેલો આઠ વર્ષની ઉપરની વયવાળો વજઋષભ સંહનનવાળાં મનુષ્ય હોય છે. ૦ દર્શનમોહને ખપાવવા માટે યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરો કરે છે અને અનિવૃત્તિકરણના કાળમાં વર્તતો ત્રણ દર્શનની સ્થિતિ સત્તાવાળા કર્મને જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું રહે, ત્યાં સુધી ઉક્વલના સંક્રમ વડે ઉલે છે - વિનાશ કરે છે. ત્યાર બાદ મિથ્યાત્વના દલિકને સમ્યક્ત્વમોહનીય મિશ્રમાં ફેંકે છે. તે આ પ્રમાણે – પ્રથમ સમયમાં થોડા અને બીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગુણા. એ પ્રમાણે ઠેઠ અંતર્મુહૂર્તના છેલ્લા સમય સુધી આવલિકા (ઉદય આવલિકા)માં રહેલને છોડી બાકીનાને દ્વિચરમ સમય સુધી સંક્રમાવેલા દલિક કરતાં અસંખ્યાતગુણા સંક્રમાવે છે. આવલિકાગતને તો તિબુકસંક્રમ વડે સમ્યકત્વમોહનીયમાં ફેકે છે. આ પ્રમાણે મિથ્યાત્વનો ક્ષય કરેલો જાણવો. ૦ ત્યાર બાદ અન્તર્મુહૂર્તમાં સમ્યફ-મિથ્યાત્વ-મિશ્રમોહનીયને પણ આ જ ક્રમે કરી સમ્યક્ત્વમોહનીયમાં ફેંકે છે. તેથી મિશ્રમોહનીય ક્ષપિત થયું. ૦ ત્યાર બાદ સમ્યકત્વમોહનીયને ખપાવવા માટે તેવી રીતે લાગ્યો કે - જેવી રીતે અન્તર્મુહૂર્તમાં તે સમ્યકત્વમોહનીય પણ અન્તર્મુહૂર્ત સ્થિતિવાળું થઈ ગયું અને તે ક્રમથી અનુભવાતું હોતું સમય અધિક આવલિકા શેષ જેનામાં છે એવું તે થયું. ત્યાર બાદ અનંતર સમયમાં તેની ઉદીરણાનો વ્યવછેદ, તે પછી કેવલ વિપાક અનુભવ વડે જ ચરમ સમય સુધી વેદે છે. ત્યાર બાદ અનંતર સમયમાં આ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ થાય છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, સાતમઃ શિર : ४१७ ૦ જો અહીં જેણે આયુષ્ય બાંધ્યું છે એવો ક્ષપકશ્રેણીનો આરંભ કરે, તો અનંતાનુબંધી ક્ષય પછી મરણ સંભવ હોઈ અટકી જાય છે. ૦ ત્યાર બાદ કદાચિત્ મિથ્યાત્વના ઉદયથી ફરીથી પણ અનંતાનુબંધીઓને બાંધે છે, સંચિત કરે છે, કેમ કે – અનંતાનુબંધીઓનું બીજભૂત મિથ્યાત્વના વિનાશનો અભાવ છે. ૦ જેણે મિથ્યાત્વ ક્ષણ કર્યું છે, એવો તો અનંતાનુબંધીઓને સંચિત કરતો નથી, કેમ કે - મિથ્યાત્વનો અભાવ છે. ૦ પૂર્વે જેણે આયુષ્ય બાંધ્યું છે, એવો ક્ષીણસપ્તક પૂર્વે બાંધેલ આયુષ્યના અનુસાર સર્વ ગતિને ભજનારો થાય છે.જો તિર્યંચ અથવા મનુષ્ય થાય, નો અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળામાં જ (યુગલિકોમાં જ) પેદા થાય છે. ૦ બાંધેલ આયુષ્યવાળો પણ તે વખતે કાળ ન કરે તો પણ ક્ષીણ સપ્તકમાં જ રહે છે, પરંતુ ચારિત્રમોહનને ખપાવવા માટે પ્રયત્ન કરતો નથી. હવે ક્ષીણસપ્તકવાળો બીજી ગતિમાં જતો, કેટલામાં ભાગમાં મોક્ષે જાય છે? - આવા પ્રશ્નના જવાબમાં કહેવાય છે કે – ત્રીજે ભવે કે ચોથે ભવે મોક્ષમાં જાય છે. (અહીં મનુષ્યભવમાં ક્ષાયિક સમકિત પામીને દેવગતિમાં અથવા નરકગતિમાં જાય. ત્યાંથી નીકળીને પુનઃ મનુષ્ય થઈ મોક્ષે જતાં ત્રીજે ભવે મોક્ષે જાય. જેમ શ્રેણિક આદિ. તથા તિર્યંચમાં અથવા મનુષ્યમાં જાય તો અવશ્ય યુગલિકોમાં જ જાય. ત્યાંથી દેવ થઈ, ત્યાંથી મનુષ્ય થઈ, મોક્ષે જતાં ચોથે ભવે મોક્ષે જાય. કૃષ્ણ મહારાજા નરકાયુ બાંધી ક્ષાયિકસમકિત પામી નરકે ગયા છે. ત્યાંથી નીકળી મનુષ્ય થઈ, ત્યાંથી પાંચમા કલ્પમાં દેવ થઈને મનુષ્યભવમાં આવી, બારમા અમમ તીર્થંકર થઈ મોક્ષે જવાના છે. એ અપેક્ષાએ પ્રાયિક પાંચ ભવ.) તેવી રીતે ક્ષીણસપ્તક આત્મા, પૂર્વે આયુષ્યના બંધવાળા પણ જો તે વખતે કાળ ન કરે, તો કોઈ એક વૈમાનિકમાં જ બાંધેલ આયુષ્યવાળો, ચારિત્રમોહનીય કર્મના ઉપશમ માટે પણ પ્રયત્ન કરે છે. શેષ ભવ ગતિઓના બાંધેલ આયુષ્યવાળો ચારિત્રમોહના ઉપશમ માટે પ્રયત્ન કરતો નથી ચારિત્ર મોહનીયના ક્ષયનો ક્રમજો કે જેણે આયુષ્ય નથી બાંધ્યું એવો જીવ, ક્ષપકશ્રેણીનો આરંભ કરે છે ત્યારે સપ્તકનો ક્ષય થયા બાદ નિયમો અવિરત પરિણામવાળો જ, ચારિત્રમોહનીયને ખપાવવા માટે પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરનાર ત્યાં યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરે છે. ૦ યથાપ્રવૃત્તિકરણ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં કરે છે. અપૂર્વકરણ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કરે છે. અનિવૃત્તિકરણ નવમા અનિવૃત્તિ બાદરસપરાયમાં કરે છે. ૦ ત્યાં અપૂર્વકરણમાં સ્થિતિઘાત આદિ પાંચ પદાર્થો શરૂ થાય છે. ત્યાં પ્રથમ સમયથી જ સ્થિતિઘાતાદિ એવી રીતે પ્રવર્તે છે, કે જેથી અપૂર્વના પર્વત તથા અનિવૃત્તિકરણ અદ્ધાના પ્રથમ સમયમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ રૂપ આઠ મધ્યમ કષાયો છે. તેઓની સ્થિતિ સત્તા (પ્રથમ અન્તઃ કો૦ કો૦ સા) હતી તે ઘટીને) જેવી રીતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી શેષ રહે, તેવી રીતે તે કષાયોને ખપાવે છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ४१८ तत्त्वन्यायविभाकरे ૦ વળી અનિવૃત્તિકરણ અદ્ધાના સંખ્યાતા ભાગ વ્યતીત થાય, ત્યારે ત્યાનદ્ધિ ૩, નરકાદ્ધિક ૨, તિર્યંચદ્ધિક ૨, (ગતિ આનુપૂર્વી રૂપ બે) એક-દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય જાતિરૂપ ચાર, સ્થાવર-આતપ-ઉદ્યોતસૂક્ષ્મ-સાધારણ એ ૧૬ પ્રકૃતિઓની ઉવલના સંક્રમ વડે ઘટતાં પહેલાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ રહે છે. ત્યારબાદ એ ૧૬ પ્રકૃતિઓને, બંધાતી સ્વસંક્રમયોગ્ય પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે સમયે સમયે ફેંકી ફંકી, સંક્રમાવી સંક્રમાવી સંપૂર્ણરૂપે ક્ષીણ કરે છે. ૦ અહીં પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ રૂપ આઠ કષાયોને પહેલાં જ ખપાવવા માટે આરંભ કરેલ પરંતુ તે હજુ સુધી ક્ષીણ થયા નથી. ફક્ત વચમાં જ પૂર્વકથિત સોળ ૧૬ પ્રકૃતિઓ ખપાવી નાંખી, પછીથી તે આઠ કષાયોને અન્તર્મુહૂર્તમાં ખપાવે છે એવું સૂત્રનું વચન છે. કેટલાક તો કહે છે કે-સોળ ૧૬ કર્મોને જ પહેલાં ખપાવવા માટે આરંભે છે, ફક્ત વચમાં આઠ કષાયોને ખપાવે છે, પછીથી સોળ કર્મોને ખપાવે છે. ત્યારબાદ અન્તમુહૂર્તમાં નવ-નોકષાય અને ચાર સંજવલનોનું અંતરકરણ કરે છે. (જેથી એ દરેકને પ્રથમ સ્થિતિ અને દ્વિતીયા (ઉપર) સ્થિતિ-એમ બે વિભાગવાળી સ્થિતિ થાય છે અને એ બે વિભાગ વચ્ચે કર્મપ્રદેશરહિત અન્તર્મુહૂર્ત જેટલી સ્થિતિ હોય છે.) તે અંતરકરણ કરીને ઉપરી (બીજી) સ્થિતિમાં રહેલ નપુંસકવેદ દલિકને ઉદ્વલન વિધિ વડે ખપાવવા માટે આરંભ કરે છે. તે નપુંસકવેદ દલિક અન્તર્મુહૂર્તમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું થાય છે, ત્યારથી માંડી બંધાતી પ્રકૃતિઓમાં ગુણસંક્રમ વડે તે નપુંસકવેદ દલિકને ફેંકે છે, સંક્રમાવે છે અને તે આ પ્રમાણે ફેંકાતું, અન્તર્મુહૂર્તમાં સઘળું ખપાવી દીધેલ છે. ૦ અને નીચેની (પ્રથમ) સ્થિતિના દલિકને નપુંસકવેદ ક્ષપકશ્રેણીમાં ચઢેલો ત્યારબાદ અનુભવથી ખપાવે છે. અન્યથા નપુંસકવેદે શ્રેણીમાં નહિ ચઢેલો જો હોય તો અર્થાત્ અન્યવેદે આરંભી હોય તો, માત્ર આવલિકા જેટલી જ બાકી રહી હોય છે, તેને સ્તિબુકસંક્રમ વડે ઉદયવતી પરપ્રકૃતિમાં સંક્રમાવી આવલિકા જેટલા કાળમાં સર્વથા ક્ષય કરે છે. ઇતિ નપુંસકવેદ ક્ષયઃ. ૦નપુંસકવેદનો ક્ષય કર્યા બાદ અન્તર્મુહૂર્ત માત્રામાં સ્ત્રીવેદનો ક્ષય પણ નપુંસકવેદની ક્ષયની પદ્ધતિએ જ કરે છે. ૦ સ્ત્રીવેદનો ક્ષય કર્યા બાદ ૬ નોકષાયનો ક્ષય, એકીસાથે આરંભે છે, ત્યાંથી આરંભી તે છના ઉપરની સ્થિતિમાં રહેલ દલિકને પુરુષવેદમાં સંક્રામવતો નથી, પરંતુ સંજવલન ક્રોધમાં જ સંક્રમાવે છે. ૦૭ નોકષાયો પણ પૂર્વકથિત વિધિ વડે સંક્રમાવાતા અન્તર્મુહૂર્તમાં સઘળા ક્ષીણ થાય છે અને તે જ સમયમાં પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. (જેથી પુરુષવેદની પ્રથમ સ્થિતિનો સર્વથા ક્ષય થયો, પરંતુ દ્વિતીયા સ્થિતિમાં સમયોન બે આવલિકા સુધીની પૂર્વબદ્ધ સ્થિતિઓ વિદ્યમાન છે.) શેષ સર્વ સ્થિતિઓ ક્ષય પામી છે. એ સમયોન બે આવલિકાબદ્ધ સ્થિતિ દલિકને છોડી સઘળા દળિયાંનો ક્ષય કરે છે. એ સમયોન બે આવલિકાબદ્ધ સ્થિતિ દલિકો સં૦ ક્રોધના ગુણસંક્રમ વડે સંક્રમતાં જાય છે. (આ પ્રકાર પુરુષવેદે શ્રેણીપ્રારંભક આશ્રયી કહ્યો. પરંતુ જો શ્રેણીપ્રારંભક નપુંસકવેદ હોય, તો પ્રથમ સ્ત્રીવેદ નપુંસકવેદનો સમકાળે ક્ષય કરે છે અને ક્ષય સમયે પુરુષવેદના બંધાદિ વિચ્છેદ પામે છે. ત્યારબાદ પુરુષવેદ હાસ્યાદિ છે એ સાતનો સમકાળે ક્ષય થાય છે. જો શ્રેણીપ્રારંભક સ્ત્રી હોય, તો પ્રથમ નપુંસકવેદનો ક્ષય કરી Page #456 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, સનમઃ શિરઃ ४१९ સ્ત્રીવેદનો ક્ષય કરે અને સ્ત્રીવેદના ક્ષય સમયે જ પુરુષવેદનો બંધ વિચ્છેદ પામે છે ત્યારપછી પુરુષવેદ હાસ્યાદિ છ એ સાતનો સમકાળે ક્ષય થાય છે.) ત્યારબાદ આ હવે અવેદક થયો. ૦ ક્રોધને અનુભવતા (ઉદયવાળા) પુરુષવેદીના ક્રોધ અદ્ધાના ત્રણ વિભાગો થાય છે. જેમ કે-(૧) અશ્વકર્ણકરણાદ્ધા, (૨) કિષ્ટિકરણ અદ્ધા અને (૩) કિષ્ટિવેદનાદ્ધા. ૦ અશ્વકર્ણકરણકાળમાં વર્તતો જીવ, ચારેય સંજ્વલન કષાયોની અંતરકરણથી ઉપરની સ્થિતિમાં સમયે સમયે અનંત અનંત અપૂર્વ સ્પર્ધકો કરે છે. ૦ સ્પર્ધક કયી ચીજ છે ? તેના જવાબમાં સ્પર્ધકનું સ્વરૂપવર્ણન કરાય છે. અહીં અનંત અનંત પરમાણુઓથી બનેલા સ્કંધોને જીવ કર્મરૂપે ગ્રહણ કરે છે અને ત્યાં એક એક સ્કંધમાં જે સર્વ જઘન્ય રસવાળો પરમાણુ છે, તે પરમાણુનો પણ રસ, કેવલિના જ્ઞાન વડે છેદાતો (ભેરાતો) સર્વ જીવો કરતાં અનંતગુણા એવા રસભાગોને આપે છે. (કરે છે.) બીજો પરમાણુગત રસ, તે રસભાગોને પણ એકથી અધિકોને આપે છે. ત્રીજો તો બેથી અધિકોને આપે છે. એ પ્રમાણે એક ઉત્તર વૃદ્ધિ વડે ત્યાં સુધી લઈ જવું કે-ઠેઠ છેલ્લો પરમાણુ, અભલો કરતાં અનંતગુણા, સિદ્ધો કરતાં અનંતભાગે અધિક રસભાગોને આપે છે. ત્યાં જે કોઈ જઘન્ય રસવાળા પરમાણુઓ છે, તેઓનો સમુદાય સમાન જાતિવાળો હોઈ એક “વર્ગણા' તરીકે, એક અધિક રસભાગવાળા અન્ય પરમાણુઓનો સમુદાય બીજી “વર્ગણા' તરીકે અને બે અધિક રસભાગવાળા બીજા પરમાણુઓનો સમુદાય “ત્રીજી વર્ગણા' તરીકે કહેવાય છે. આ પ્રમાણેની દિશા વડે એક એક રસભાગની વૃદ્ધિવાળા પરમાણુઓના સમુદાયરૂપ વર્ગણાઓ અને સિદ્ધોના સમુદાયરૂપ વર્ગણાઓ સિદ્ધોના અનંતમાં ભાગ સરખી અભવ્યોથી અનંતગુણી કહેવી. ૦ વળી આ બધી વર્ગણાઓનો સમુદાય “સ્પર્ધક' કહેવાય છે. ૦ આનાથી ઉપર (આગળ) એકોત્તર નિરંતર (અનૂટિત) વૃદ્ધિથી વધતો રસ મેળવાતો નથી. પરંતુ સર્વ જીવો કરતાં અનંતગુણા જ રસભાગોથી રસ મેળવાય છે. તેથી જ તે ક્રમથી ત્યારથી માંડી બીજું સ્પર્ધક આરંભે છે. એ પ્રમાણે જ ત્રીજું. ૦ એ પ્રમાણે ઠેઠ અનંત સ્પર્ધકો કરે છે. આ સ્પર્ધકોથી જ હમણાં પ્રથમ આદિ વર્ગણાઓ લઈને વિશુદ્ધિના પ્રકર્ષના વશે અનંતગુણહીન રસવાળી વર્ગણાઓ કરીને પૂર્વની માફક સ્પર્ધકો કરે છે. આવાં પહેલાં કદિય નહિ કરેલાં હોઈ અપૂર્વ કહેવાય છે. (પૂર્વ-સ્પર્ધકોમાં જે રસ છે તેમાં પ્રતિસમય કેટલાક સ્પર્ધકોમાં અત્યંત હીનરસ કરવો-ઘટાડવો, કે જે રસ અનાદિકાળમાં જીવે કદી પણ એવો અત્યંત હીન રસ કર્યો નથી. એવા અતિ હીનરસવાળા નવા બનાવેલાં સ્પર્ધકો તે અપૂર્વ સ્પર્ધકો કહેવાય છે.) આ પ્રથમ અશ્વકર્ણકરણમાં પૂર્વસ્પર્ધકો અને અપૂર્વ સ્પર્ધકો-એમ બંને પ્રકારના સ્પર્ધકો વિદ્યમાન છે. ૦ ત્યાં પહેલાં અશ્વકર્ણકરણ કાળમાં વર્તતો જીવ, ચારેય સંજ્વલન કષાયોની ઉપરની દ્વિતીયા સ્થિતિમાં પ્રતિસમય અનંત અનંત અપૂર્વ સ્પર્ધકો કરે છે. તે સાથે પુરુષવેદને ગુણસંક્રમ વડે બંધાતા સંવ ક્રોધમાં સંક્રમાવે છે. તે સમયોન બે આવલિકા જેટલા જ તુલ્યકાળમાં સર્વ સ્થિતિઓ સંક્રાન્ત થઈ જાય છે અને તેમાં છેલ્લા સમયે ગુણસંક્રમથી નહિ પરંતુ સર્વ સંક્રમથી સર્વ પુરુષવેદ સક્રાન્ત થઈ જાય છે, જેથી પુરુષવેદનો સર્વથા ક્ષય સંઇ ક્રોધના પહેલા વિભાગમાં (અશ્વકર્ણકરણ કાળમાં) થાય છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ४२० तत्त्वन्यायविभाकरे ૦ પુરુષવેદનો ક્ષય થયા બાદ અશ્વકર્ણકરણ સમાપ્ત થાય છે. ત્યારબાદ કિટ્ટીકરણના કાળમાં વર્તતો જીવ ચારેય સંજવલન કષાયોની ઉપરની સ્થિતિના દલિકોની કિટ્ટીઓને કરે છે. ૦ કિટ્ટીઓ એટલે પૂર્વસ્પર્ધકોમાંથી પ્રથમ આદિ વર્ગણાઓ લઈ વિશુદ્ધિના પ્રકર્ષવશે અત્યંત હીનરસવાળી બનાવી, તે વર્ગણાઓને એ ઉત્તરવૃદ્ધિના ત્યાગથી મોટા અંતરાલપણાએ વ્યવસ્થા કરવી, (પૂર્વ-પૂર્વ સ્પર્ધકોમાંથી કેટલાક સ્પર્ધકોમાં રસ ઘટાડતાં ઘટાડતાં એટલો ઘણો ઘટાડી દેવો, કે જેથી એ એકોત્તેર વૃદ્ધિવાળો વર્ગણાક્રમ પણ તૂટી જાય, જેથી એ સ્પર્ધકની અંદર એકૈકાંશ અધિક રસવાળી વર્ગણાઓ ક્રમશઃ ન મળે.) જેમ કે-જે વર્ગણાઓમાંથી અસત્ કલ્પના વડે રસભાગવાળી ૧૦૦ કે ૧૦૧ વગેરે હતી, તે વર્ગણાઓને વિશુદ્ધિ પ્રકર્ષથી રસભાગવાળી દશ, પંદર વગેરે છૂટી પાડીને વ્યવસ્થિત કરવી. (જેમ કોઈ સ્પર્ધકમાં અસત્કલ્પનાએ પહેલી વર્ગણા ૧૫ રસાંશવાળા પરમાણુવાળી હોય, બીજી ૨૦-૨૨ રસાશવાળી હોય અને ત્રીજી ૨૫ રસાશવાળી હોય. એમ ત્રુટિત વર્ગણાઓ બની જાય, કે જેથી આ મૂટિત વર્ગણાવાળા રસસ્પર્ધકો તે કિટ્ટિસ્પર્ધકો કહેવાય.) ૦ આ (બાદર) કિઠ્ઠિઓ પરમાર્થથી (દરેક કષાયની) અનંત છે, પણ સ્કૂલ જાતિભેદની અપેક્ષાએ ૧૨ ભેદવાળી કરાય છે. દરેક કષાયના ત્રણ ત્રણ કિટિભેદ કરવાથી ૧૨ ભેદવાળી કષાયની કિટ્ટિ બાદરકિઓિ છે. (૧) પ્રથમા જાતિ, (૨) દ્વિતીયા જાતિ અને (૩) તૃતીયા જાતિ-એમ પ્રથમ જાતિના ક્રોધ-માન-માયાલોભ એવી રીતે કિષ્ટિના ભેદ ૧૨ સમજવા. ૦ જેણે ક્રોધ વડે શ્રેણિ પ્રારંભી હોય, તેના કિષ્ટિના બાર ભેદ જાણવા. ૦ જ્યારે માન વડે શ્રેણિ પ્રારંભી હોય તો કિષ્ટિના ૯ ભેદ તેના જાણવા, કારણ કે-ક્રોધને ઉવલના વિધિથી ક્ષય કરે છે, જેથી ક્રોધની પ્રથમા સ્થિતિના અભાવે કિટ્ટિકરણ ન હોય; કારણ કે-કિઠ્ઠિઓ તેની કરવાની છે, જેનો ક્રમે ઉદય થવાનો છે. માટે અનુદિત ક્રોધની કિઓિ થતી નથી, તેથી ક્રમે ઉદયમાં આવવાયોગ્ય શેષ ત્રણ કષાયોની ત્રણ ત્રણ મળી ૯ નવ કિઠ્ઠિઓ થાય છે. જો માયા વડે શ્રેણિ પ્રારંભી હોય, તો ક્રોધ અને માનનો ઉદ્વલન વિધિ વડે ક્ષય થયે છતે માન પણ (અનુદિત હોવાથી) તેની કિઠ્ઠિઓ ન થાય. માયા-લોભ રૂપ શેષ બાકીના પૂર્વક્રમથી છ ૬ કિઓિને કરે છે. ૦ જો લોભે શ્રેણિ પ્રારંભી હોય, તો ક્રોધ-માન-માયારૂપ ત્રણ કપાયનો ક્ષય થયે છતે (માયા પણ અનુદિત હોવાથી) માત્ર લોભની જ ૩ ત્રણ કિઓિ થાય. એ પ્રમાણે ૪ સંજવલન કષાયનો કિટ્ટિકરણ વિધિ. ૦ કિટ્ટિકરણકાળ સમાપ્ત થયા બાદ સંઇ ક્રોધથી શ્રેણિને પામનારો ક્રોધની બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું કરે છે અને જ્યાં સુધી સમય અધિક આવલિકા (ચરમ આવલિકા) માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે. ૦ ત્યારબાદ તરત જ દ્વિતીય સ્થિતિમાં રહેલ દ્વિતીય કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જયાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે. ૦ ત્યારપછી બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જયાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, સમ: શિર : ४२१ ૦ વળી આ ત્રણ પણ કિષ્ટિવેદન કાળમાં ઉપરી (બીજી) સ્થિતિમાં રહેલ દલિકને સમયે સમયે અસંખ્યાતગુણ વૃદ્ધિ લક્ષણવાળા ગુણસંક્રમ વડે પણ સંજવલન માનમાં ફેંકે છે. ૦ ત્રીજા કિટ્ટિવેદન કાળના છેલ્લા સમયમાં સંજવલન ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો એકસાથે વ્યવચ્છેદ થાય છે. ૦ સંત ક્રોધરૂપ કર્મની સત્તાવાળો હોવા છતાંય સમયોન બે આવલિકા સુધીમાં બંધાયેલી સ્થિતિવાળા તે સં૦ ક્રોધની સત્તા રહેલી છે. શેષ સર્વ ક્રોધ, માનમાં ગુણસંક્રમ વડે સંક્રમ્યો છે અને નિર્યો છે. ૦ ત્યારબાદ સં માનના બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્રિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું કરે છે અને જયાં સુધી અન્તર્મુહૂર્ત છે ત્યાં સુધી વેદે છે. ૦ અને સંત ક્રોધના પણ બંધ આદિનો વ્યવચ્છેદ થયે છતે તે તેના દલિકને સમયોન બે આવલિકાવાળા કાળમાં ગુણસંક્રમ વડે સંક્રમાવતો ચરમ સમયમાં સઘળું સંક્રમાવે છે. ૦ માનનો પણ પ્રથમ સ્થિતિરૂપે કરેલ અનુભવાતું પ્રથમ કિષ્ટિનું દલિક સમય અધિક આવલિકા શેષ રહે એવું થયું. ત્યારબાદ માનના, બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું કરે છે; અને જયાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે અને તે જ સમયમાં માનના બંધઉદય-ઉદીરણાનો એકીસાથે વ્યવચ્છેદ થાય છે; અને તે સંવ માનની સમયોન બે આવલિકા પ્રમાણવાળું બાંધેલ જ સત્તાવાળું કર્મ છે, કેમ કે-એ સિવાયનો સઘળો માન-માયામાં ફેંકેલ છે. ૦ ત્યારપછી માયાના, બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિસ્થ કરે છે અને જયાં સુધી અન્તર્મુહૂર્ત છે ત્યાં સુધી ભોગવે છે; અને સં માનના બંધ આદિનો વ્યવચ્છેદ થયે છતે તે તેનું દલિક, સમયોન બે આવલિકા માત્ર કાળમાં ગુણસંક્રમ દ્વારા માયામાં સઘળું ફેંકે છે. માયાનું પણ બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્ટિક દલિકને પ્રથમ સ્થિતિરૂપે વેદાતું સમય અધિક આવલિકા શેષવાળું થયું. ત્યારબાદ બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિકના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જ્યાં સુધી સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદે છે ત્યારપછી બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિલ્ફિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જ્યાં સુધી સમય અધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ભોગવે છે. અને તે જ સમયમાં માયાના બંધ-ઉદય-ઉદીરણાનો એકીસાથે વ્યવચ્છેદ, અને તે માયાનું સમયોન બે આવલિકા પ્રમાણવાળું બાંધેલ જ સત્તાવાળું કર્મ છે, કેમ કે-આ સિવાયની બાકી સઘળી માયાનો ગુણસંક્રમ લોભમાં ફેંકેલ છે. ૦ ત્યારબાદ સ્થિતિમાં રહેલ પ્રથમ કિદિલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને જ્યાં સુધી અન્તર્મુહૂર્ત છે ત્યાં સુધી વેદે છે અને સંત માયાના દલિકને સમયોન બે આવલિકા માત્ર કાળમાં તથા સંક્રમથી લોભમાં સઘળું સંક્રમાવે છે; અને સંત લોભના પ્રથમ કિષ્ટિનું દલિક, પ્રથમ સ્થિતિરૂપે કરેલ, વેદાતું સમયાધિક આવલિકા માત્ર શેષવાળું થયું. ત્યારબાદ લોભની બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્ટિના દલિકને ખેંચીને પ્રથમ સ્થિતિવાળું કરે છે અને વેદે છે. તેને માયાને) અનુભવતો ત્રીજી કિષ્ટિના દલિકને લઈને ત્યાં સુધી સૂક્ષ્મ કિઠ્ઠિઓને કરે છે, કે જયાં સુધી પ્રથમ સ્થિતિરૂપે કરેલ વેદાતા બીજી કિટ્ટિના દલિકના સમય અધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી. અને તે જ સમયમાં સં. લોભના બન્મનો વ્યવચ્છેદ, Page #459 -------------------------------------------------------------------------- ________________ ४२२ तत्त्वन्यायविभाकरे બાદરકષાયની ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ, અનિવૃત્તિ બાદરકષાયની ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ અને અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકનો વ્યવચ્છેદ એકીસાથે થાય છે. ૦ બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિટ્ટિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું કરે છે અને વેદે છે. તે વખતે આ સૂક્ષ્મસંપરાયવાળો કહેવાય છે. ૦ વળી પૂર્વે કહેલ ત્રીજી કિષ્ટિમાં રહેલ, બાકી રહેલ બધી આવલિકાઓને પણ વેદાતી, પરપ્રકૃતિઓમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવે છે અને અનુક્રમે પ્રથમ કિઢિગત આવલિકા દ્વિતીય કિષ્ટિમાં અતંર્ગત અને દ્વિતીય કિટિંગત આવલિકા તૃતીય કિષ્ટિમાં અંતર્ગત રૂપે વેદાય છે. ૦ વળી સૂક્ષ્મ સંપરાયવાળો, લોભની સૂક્ષ્મ કિઠ્ઠિઓને વેદતો, સમયોન બે આવલિકા પ્રમાણવાળું બાંધેલું સૂક્ષ્મ કિટિદલિકને સમયે સમયે સ્થિતિઘાત આદિથી ત્યાં સુધી ખપાવે છે, કે જ્યાં સુધી સૂક્ષ્મ સંપરાયકાળના સંખ્યાતા ભાગી ગયેલા થાય છે, એક ભાગ અવશિષ્ટ રહે છે.. ૦ ત્યારબાદ તે સંખ્યામાં ભાગમાં સંત લોભને સર્વ અપવર્તના વડે અપવર્તીને સૂક્ષ્મસંપરાયકાળ સમાન કરે છે. ૦ હજુ સુધી તે સૂક્ષ્મ સંપરાયકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળો છે. ૦ વળી ત્યારથી માંડીને મોહના (સં. લોભના) સ્થિતિઘાત વગેરે અટકી ગયા છે. બાકીના છ કર્મોના તો સ્થિતિઘાત આદિ પ્રવર્તે જ છે. ૦ આ રીતે સર્વ અપવર્તિત તે લોભની સ્થિતિને ઉદય-ઉદીરણા વડે વેદાતો ત્યાં સુધી ગયો, કે જ્યાં સુધી સમય અધિક આવલિકા માત્ર શેષ રહે છે. ૦ ત્યારબાદ સૂક્ષ્મ લોભની ઉદીરણા સમાપ્ત થતાં કેવળ ઉદય વડે ચરમ સમય સુધી તે લોભની સ્થિતિને વેદે છે. ૦ તે ચરમ ઉદય આવલિકા પણ સમાપ્ત થતાં સૂક્ષ્મ સંપરામના ચરમ (પર્વત) સમયમાં જ્ઞાનાવરણીય પાંચ (૫) દર્શનાવરણીય ચાર (૪), યશકીર્તિ-ઉચ્ચ ગોત્ર બે (૨), અને અંતરાય પાંચ (૫)-એમ સોલ (૧૬) કર્મોના બંધનો વિચ્છેદ થાય છે અને મોહનીય કર્મનો (સં. લોભનો) ઉદય અને સત્તાનો વ્યવચ્છેદ થાય છે. (બંધવિચ્છેદ તો નવમાને અંતે પ્રથમથી જ થઈ ગયો છે.) ૦ ત્યારબાદ આ આત્મા ક્ષીણકષાયવાળો થાય છે. ૦ વળી તે આત્માના શેષ કર્મોના (છ કર્મના) સ્થિતિઘાત આદિ, પૂર્વની માફક ત્યાં સુધી પ્રવર્તે છે, કે જયાં સુધી ક્ષીણકષાયના કાળના સંખ્યાતા ભાગો ચાલ્યા ગયેલા હોય છે. ત્યાં સુધી એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે. તે અવશિષ્ટ સંખ્યાત ભાગમાં જ્ઞાનાવરણ (૫), અંતરાય (૫), દર્શનાવરણ (૪) અને નિદ્રાદ્ધિક (૨) રૂપ ૧૬ કર્મોની સ્થિતિને (સ્થિતિ સત્કર્મને) સર્વ અપવર્તના વડે અપવર્તીને ક્ષીણકષાયના કાળ જેટલી (સમાન ટૂંકી) કરે છે. ફક્ત બે નિદ્રાની સ્વસ્વરૂપની અપેક્ષાએ સમયનૂન, સામાન્યથી કર્મરૂપપણાએ તુલ્ય સ્થિતિ(સ્થિતિ સત્કર્મ)ને કરે છે. તે ક્ષીણકષાયનો કાળ હજુ સુધી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળો છે. ત્યારથી માંડીને તે કર્મોના સ્થિતિઘાત આદિ નિવૃત્તિ થાય છે. બાકીના કર્મોના તો હોય છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, સાતમ: શિર : ४२३ બે નિદ્રા સિવાયના ચૌદ કર્મોને ઉદય-ઉદીરણાથી વેદતો ત્યાં સુધી ગયો, કે જ્યાં સુધી સમય અધિક આવલિકા માત્ર બાકી રહે. ૦ ત્યારબાદ ઉદીરણા નિવૃત્ત થાય છે. ૦ ત્યારપછી આવલિકા માત્ર કાળમાં કેવળ ઉદયથી જ તે પૂર્વોક્ત ચૌદ કર્મોને વેદે છે. ક્ષીણષાયના કાળના છેલ્લા બે સમય બાકી રહે ત્યાં સુધી તે છેલ્લા બે સમયમાં બે નિદ્રા (ક્ષણમોહના ઉપાસ્ય-છેલ્લાના પહેલા સમયમાં) સ્વરૂપ સત્તાની અપેક્ષાએ ક્ષય પામે અને છેલ્લા સમયમાં (એ બે નિદ્રા) તિબુક સંક્રમ વડે પરરૂપ સત્તાથી ક્ષય પામે છે. તે સાથે શેષ ચૌદ કર્મપ્રકૃતિઓનો પણ સત્તાય. ૦ ત્યારબાદ તરત જ કેવલી (સયોગીકેવલી) થાય છે. એમ ક્ષપકશ્રેણિનો ક્રમ સમજવો. ઉપશમશ્રેણિનું વર્ણનઆરંભક=ઉપશમશ્રેણિનો આરંભક અપ્રમત્ત સાધુ જ છે. ઉપશમશ્રેણિના અંતમાં તો અપ્રમત્તસંયતપ્રમત્તસંવત-દેશવિરત અવિરતમાંથી કોઈ એક હોય છે. બીજાઓ કેટલાક કહે છે કે-“અવિરત દેશવિરતપ્રમત્ત-અપ્રમત્ત સંયતોમાંથી કોઈ એક અનંતાનુબંધી કષાયને ઉપશમાવે છે. દર્શનત્રિક આદિને તો સંયમમાં વર્તતો જ ઉપશમાવે છે.” ૦ ત્યાં પહેલાં અનંતાનુબંધીઓની ઉપશમના કહેવાય છે. અવિરત આદિમાંનો કોઈ એક, કોઈ એક યોગમાં વર્તતો, તે જ પધ-શુકલલેશ્યામાંથી કોઈ એક વેશ્યાવાળો સાકાર (જ્ઞાન) ઉપયોગથી યુક્ત, અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ સહિત કર્મવાળો, કરણના કાળથી પહેલાં પણ અંતમુહૂર્ત સુધી વિશુદ્ધ થતી ચિત્તની પરંપરાવાળો રહે છે. ૦ તે પ્રકારે રહે તો પરાવર્તમાન શુભ પ્રકૃતિઓને બાંધે છે (પરાવર્તમાન=૯૩ જે પ્રકૃતિ, બીજી પ્રકૃતિનો બંધ, ઉદય કે બંધોદય પરાવર્તીને બદલી-અટકાવી) પોતાનો બંધ, ઉદય કે બંધોદય પ્રવર્તાવે, તે પરાવર્તમાન (૯૩) પ્રકૃતિઓ છે.) તે ૧૨૨ની અપેક્ષાએ અપરાવર્તના (૨૯) સિવાયની શેષ સર્વ જાણવી. જેમ સાતાપ્રકૃતિ અસાતાના બંધાદિને અટકાવીને જ બંધાય અથવા ઉદયમાં આવે. એ પ્રમાણે પરાવર્તમાન પ્રકૃતિઓ સાતા-અસાતાવતું પરસ્પર વિરુદ્ધ હોવાથી પરાવર્તિત થાય છે. અપરાવર્તમાન (૨૯) જે પ્રકૃતિ અન્ય પ્રકૃતિના બંધાદિને પરાવર્યા વિના તેના ચાલુ બંધાદિમાં પોતાનો પણ બંધાદિ પ્રવર્તાવે, તે અપરાવર્તમાન (૨૯) પ્રકૃતિઓ છે. જ્ઞાના. (૫), અન્ત (૫), દર્શના. (૪), પરાઘાત-તીર્થંકર-ઉદ્ઘાસમિથ્યાત્વ-ભય-જાગુસા-અગુરુલઘુ-ઉપઘાત-નિર્માણ-તૈજસ-વર્ણ આદિ ચાર, કાર્મણ, એમ (૨૯); એમાં જો મતિજ્ઞાનવત્ર બંધાતું હોય, તો શેષજ્ઞાના પણ બંધાય. ઇત્યાદિ રીતે એ(૨૯)માંની કોઈપણ પ્રકૃતિ પોતાના બંધાદિના પ્રસંગે અન્ય પ્રકૃતિના બંધાદિને રોકતી નથી. આ (૨૯) અપરા પ્રકૃતિઓ બંધ અને ઉદયને આશ્રીને અપરાવર્તમાન છે, કેમ કે-આ પ્રકૃતિઓના બંધ કે ઉદય શેષ પ્રકૃત્તિઓ દ્વારા હણી શકાતા નથી. બાકીની બંધની અપેક્ષાએ (૯૧) અને ઉદયની અપેક્ષાએ સમ્યકત્વ અને સમ્યકમિથ્યાત્વ (મિશ્ર) સહિત (૯૩) પરાવર્તમાન છે. (૧૬) કષાયો અને (૫) નિદ્રા પોતાના ઉદયમાં સમજાતીય પ્રકૃતિના ઉદયના નિરોધથી પરાવર્તમાન, સ્થિર-શુભ-અસ્થિર-અશુભ પ્રકૃતિઓ બંધની અપેક્ષાએ પરાવર્તમાન, બીજી Page #461 -------------------------------------------------------------------------- ________________ ४२४ तत्त्वन्यायविभाकरे પ્રકૃતિઓ તો બંધ ઉદયથી પણ પરાવર્તમાન છે. અશુભ પ્રને બાંધતો નથી. સમયે સમયે અશુભ કર્મોના રસને અનંતગુણ હાનિથી કરે છે અને શુભોના રસને અનંતગુણ વૃદ્ધિથી કરે છે. ૦ અને સ્થિતિબંધ પૂર્ણ થયે છતે અન્ય સ્થિતિબંધને પૂર્વપૂર્વ સ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન કરે છે અને અન્તર્મુહૂર્ત પૂર્ણ થયે છતે ક્રમથી દરેક અન્તર્મુહૂર્વક યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરે છે અને ચોથા ઉપશમના કાળને કરે છે. કરણોનું સઘળું વર્ણન પણ કર્મપ્રકૃતિ નામના ગ્રંથથી જાણવું. ૦ વળી અનિવૃત્તિકરણ અદ્ધા(કાળ)ના સંખ્યાતા ભાગી ગયા બાદ એક ભાગ (રહ્યું છd, અનંતાનુબંધીઓની નીચેની (પ્રથમ) આવલિકા માત્રને છોડી, અન્તર્મુહૂર્ત પ્રમાણવાળા અન્તરકરણને નવીન સ્થિતિબંધના કાળસમાન અન્તર્મુહૂર્તમાં કરે છે. ઉકેરાતા (ઉવેલાતા) અંતરકરણના દલિકને બંધાતી પરમકૃતિઓમાં ફેંકે છે અને પ્રથમ સ્થિતિના આવલિકામાં રહેલ દલિકને તિબુકસંક્રમ વડે વેદાતી પરપ્રકૃતિઓમાં ફેંકે છે. તેમજ અંતરકરણ કર્યા બાદ બીજા સમયમાં અનંતાનુબંધીઓના ઉપરની (બીજી) સ્થિતિના દલિકને ઉપશમાવવા માટે આરંભ કરે છે. તે આ પ્રમાણે ૦ પ્રથમ સમયમાં થોડું, બીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગુણું અને ત્રીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગુણું, જયાં સુધી અન્તર્મુહૂર્તમાં પૂર્ણરૂપે અનંતાનુબંધીઓ-ઉપશમ પ્રાપ્ત થાય છે. ૦ ઉપશમના એટલે જેમ રેણુનો જથ્થો પાણીના બિંદુઓના સમૂહોથી સીંચી સીંચી ઘણ વગેરેથી કૂટેલો સ્થિર થાય છે, તેમ કર્મરૂપી રજનો જથ્થો પણ વિશુદ્ધિરૂપી જળના સમૂહથી સીંચી સીંચી અનિવૃત્તિકરણરૂપી ઘણથી ફૂટેલાં સંક્રમણ-ઉદય-ઉદીરણા-નિધત્ત-નિકાચનારૂપી કરણોને અયોગ્ય થાય છે. ૦બીજાઓ-કેટલાક તો અનંતાનુબંધીઓની ઉપશમના માનતા નથી, પરંતુ વિસંયોજના-ક્ષપણાને માને છે. તેનું વર્ણન પહેલાં થઈ ગયું છે. ૦ હવે દર્શનત્રિકની ઉપશમના કહેવાય છે. અહીં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિવાળો અને સંયમમાં વર્તતો, અન્તર્મુહૂર્તમાં દર્શનત્રિક ઉપશમાવે છે. ૦ અને તે ઉપશમાવતો પૂર્વે કહેલ ત્રણ કરણોના કરવા દ્વારા, વિશુદ્ધિથી વધતો અને અનિવૃત્તિકરણ અદ્ધા(કાળ)ના અસંખ્યાત ભાગો ગયા બાદ અંતરકરણ કરે છે. ૦ તે અંતરકરણ કરતો, સમ્યકત્વની અન્તર્મુહૂર્ત પ્રમાણવાળી પ્રથમ સ્થિતિને અને મિથ્યાત્વ-મિશ્રનું આવલિકા પ્રમાણવાળું ઉમેરાતું દલિક, ત્રણનાં પણ દલિકો, સમ્યકત્વની પ્રથમ સ્થિતિમાં ફેંકે છે.(નીચેના અન્તર્મુહૂર્તમાં) સંક્રમાવે છે. (મિથ્યાત્વની અને મિશ્રની સ્તિબુક આવલિકા બાકી રાખીને અને સમ્યકત્વમોહનીયની અન્તર્મુહૂર્ત સ્થિતિ નીચેથી બાકી રાખીને, તેથી ઉપરની અન્તર્મુહૂર્ત જેટલી સ્થિતિમાં નવા સ્થિતિબંધ જેટલા કાળે અંતર બનાવે. ત્યાં અંતર બનાવવાની સ્થિતિમાં રહેલા ત્રણેય દર્શનમોહનીયના કર્મપ્રદેશો પ્રતિસમય અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ પ્રમાણે સમ્યકત્વના બાકી રહેલા નીચેના અન્તર્મુહૂર્તમાં (પ્રથમ સ્થિતિમાં) સંક્રમાવે છે.) Page #462 -------------------------------------------------------------------------- ________________ ४२५ સૂત્ર - ૨૪, સમ: શિર : મિથ્યાત્વ અને મિશ્રના પ્રથમ સ્થિતિના દલિકને સમ્યકત્વ (મોહનીય)ની પ્રથમ સ્થિતિના દલિકમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમાવે છે. વળી સમ્યક્ત્વની તો પ્રથમ સ્થિતિ, વિપાક અનુભવથી (ઉદયથી) ક્રમથી ક્ષીણ થયે છતે ઉપશમ સમ્યગ્દષ્ટિ થાય છે. ૦ ત્રણ એવા મિથ્યાત્વ આદિના ઉપરના દલિકની ઉપશમના અનંતાનુબંધીઓના ઉપરની સ્થિતિના દલિકની માફક સમજવી. આ પ્રમાણે ઉપશાન્ત દર્શનત્રિકવાળો, પ્રમત્ત અને અપ્રમત્તના સેંકડો પરિવર્તનો કરી, ચારિત્રમોહનીયને ઉપશમાવવાની ઇચ્છાવાળો ફરીથી પણ યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરે છે. ફક્ત અહીં યથાપ્રવૃત્તિકરણ અપ્રમત્ત ગુણસ્થાનમાં, અપૂર્વકરણ અપૂર્વકરણ ગુણસ્થાનમાં, અનિવૃત્તિકરણ અનિવૃત્તિ બાદરસિંહરાય ગુણસ્થાનમાં અને અપૂર્વકરણમાં સ્થિતિઘાત આદિથી વિશુદ્ધ કરીને પછી તરતના સમયમાં અનિવૃત્તિકરણમાં પેસે છે. ૦ અનિવૃત્તિકરણ અંદ્ધા(કાળ)ના સંખ્યાતા ભાગી ગયા બાદ દર્શન સિવાયના (૨૧) મોહનીય પ્રકૃતિઓના (અનંતાનુબંધી વર્જીને, બાર કષાયો, નવ કષાયોના) અંતરકરણ કરે છે. ૦ ત્યાં જે વેદનો અને સંજવલનકષાયનો ઉદય છે, તે બંનેની પોતાના ઉદયકાળ પ્રમાણવાળી પ્રથમ સ્થિતિને કરે છે. બાકીના (૧૧) કષાયોની અને (૮) નોકષાયોની (પ્રથમ સ્થિતિની) આવલિકા માત્ર હોય છે. ૦ ત્રણ વેદ, સંજ્વલનકષાય ચારના ઉદયકાળનું માન અને અંતરકરણગત દલિકના પ્રક્ષેપનું સ્વરૂપ કર્મપ્રકૃતિની ટીકાથી જાણવું. ૦ વળી અંતરકરણ કર્યા બાદ નપુંસકવેદને અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે. તે આ પ્રમાણે પ્રથમ સમયમાં થોડું અને બીજા સમયમાં તેના કરતાં અસંખ્યાતગણું, વળી એ પ્રમાણે સમયે સમયે અસંખ્યગુણું ત્યાં સુધી ખપાવે છે, કે જ્યાં સુધી ચરમ સમય આવે. અને પરપ્રકૃતિઓમાં સમયે સમયે ઉપશમ પામેલ દલિકની અપેક્ષાએ ત્યાં સુધી અસંખ્યાતગુણું ફેંકે છે, કે જયાં સુધી છેલ્લા બે સમય રહે. છેલ્લા સમયમાં તો ઉપશમવિષય થતું દલિક પરપ્રકૃતિઓમાં સંક્રમણવિષય થતાં દલિકની અપેક્ષાએ અસંખ્યાતગુણું જાણવું. ૦ વળી નપુંસકવેદ ઉપશાન્ત થયા બાદ સ્ત્રીવેદને પૂર્વકથિત વિધિથી અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે ત્યારબાદ અન્તર્મુહૂર્તમાં હાસ્ય આદિ છ ૬ ઉપશમાવે છે. તે ઉપશાન્ત થયે છતે તે વખતે જ પુરુષવેદના બંધ-ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. ત્યારબાદ સમયોન બે આવલિકામાં પુરુષવેદને ઉપશમાવે છે. તે પછી એકીસાથે અન્તર્મુહૂર્ત માત્રમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન ક્રોધને ઉપશમાવે છે. તે જ વખતે ઉપશાન્ત થાય, તે જ વખતે સંત ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ, બાદ સમયોન બે આવલિકામાં સંત ક્રોધને ઉપશમાવે છે. તે પછી અન્તર્મુહૂર્તમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માનને એકીવખતે ઉપશમાવે છે. તેમના ઉપશમના સમયમાં જ સંમાનના બંધ-ઉદય-ઉદીરણા વ્યવચ્છદ, ત્યારબાદ સમયોન બે આવલિકામાં સંડ માનને ઉપશમાવે છે. ત્યારપછી એકીસાથે અન્તર્મુહૂર્તમાં અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માયાને ઉપશમાવે છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ४२६ तत्त्वन्यायविभाकरे તેના ઉપશમના સમયમાં જ સં. માયાના બંધ-ઉદય-ઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. તે પછી આ લોભને વેદનારો થયો. લોભવેદન અદ્ધા(કાળ)ના ત્રણ વિભાગો થાય છે. તે આ પ્રમાણે (૧) અશ્વકર્ણકરણોદ્ધા, (૨) કિષ્ક્રિકિરણોદ્ધા અને (૩) કિટિંવેદનાદ્ધા. ૦ ત્યાં પહેલાંના બે વિભાગોમાં વર્તતો જીવ, સંગલોભની દ્વિતીય સ્થિતિમાંથી દલિકને ખેંચી પ્રથમ સ્થિતિવાળું બનાવે છે અને વેદે છે. અશ્વકર્ણકરણના અદ્ધા(કાળ)માં વર્તતો, પ્રથમ સમયમાં જ ત્રણ પણ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનસંજવલન રૂપ લોભને એકીસાથે ઉપશમાવવા માટે આરંભ કરે છે. ૦ વિશુદ્ધિ દ્વારા વધતો અપૂર્વ સ્પર્ધકો કરે છે. સંમાયાનાં બંધ આદિના વિચ્છેદ બાદ સમયોન બે આવલિકામાં સંમાયાને ઉપશમાવે છે. આ પ્રમાણે અશ્વકર્ણકરણ અદ્ધાના ગયા બાદ કિટ્ટિકરણ અદ્ધામાં પ્રવેશ કરે છે. ૦ ત્યાં પૂર્વસ્પર્ધકોમાંથી અને અપૂર્વસ્પર્ધકોમાંથી બીજી સ્થિતિમાં રહેલ દલિકને લઈને સમયે સમયે અનંત કિક્રિઓને કરે છે. ( કિષ્ટિકરણ અદ્ધાના છેલ્લા સમયમાં એકીસાથે અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ લોભને ઉપશમાવે છે. તે લોભની ઉપશાન્તિ બાદ તરત જ તે સમયે જ સં. લોભના બંધનો વ્યવચ્છેદ અને બાદર સં લોભના ઉદયઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. ત્યારપછી આ સૂક્ષ્મસંપરાયવાળો થાય છે. તે વખતે જ ઉપરની સ્થિતિમાંથી કેટલીક કિક્રિઓને ખેંચી, સૂક્ષ્મસંઘરાય કાળસમાન કાળવાળી પ્રથમ સ્થિતિને કરે છે અને વેદે છે. ૦ વળી સૂક્ષ્મસંપરાય અદ્ધા, અન્તર્મુહૂર્ત માનવાળી છે અને કિટ્ટિ કરેલ સૂક્ષ્મ દલિક, કે જે સમયોન બે આવલિ પ્રમાણ બાંધેલું શેષ છે તેને ઉપશમાવે છે. ૦ સૂક્ષ્મસંપરાય અદ્ધાના ચરમ સમયમાં સંત લોભ ઉપશાન્ત (ઉપશમ વિષયવાળો) થાય છે, ૦ ત્યારબાદ તરતના સમયમાં જ આ, ઉપશાન્તમોહવાળો થાય છે. ૦ તે ઉપશાન્તમોહ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સુધી ઉપસ્થિત રહે છે ત્યારબાદ નિયમા આ, પડે છે. ૦ વળી આ પ્રતિપાત બે પ્રકારના છે. (૧) ભવક્ષયથી પ્રતિપાત અને (૨) અદ્ધાલયથી પ્રતિપાત. (૧) મરણ પામનારને ભવક્ષયથી પ્રતિપાત છે. (જો મરણનો પ્રસંગે ઉપસ્થિત થાય, તો તે સોંપશાન્તિ એક સમય, બે સમય યાવતું સમયોન અન્તર્મુહૂર્ત સુધી હીનાધિક કાળ સુધી રહીને, ત્યારબાદ મરણ પામી તરત જ અનુત્તરમાં ઉત્પન્ન થવાથી ચોથા ગુણસ્થાનયોગ્ય સત્તર મોહનીય પ્રકૃતિઓનો ઉદય શરૂ થાય છે, કે જેથી તે મરણના કારણથી ઉપશાન્તિનું જે પતન થાય છે, તે વિષયથી પ્રતિપાત કહેવાય છે. (૨) ઉપશાન્ત અદ્ધા (કાળ) સમાપ્ત થયા બાદ અદ્ધાલયથી પ્રતિપાત (જો અગિયારમાં ગુણસ્થાને મરણનો પ્રસંગે ઉપસ્થિત ન થાય, તો આ ગુણસ્થાનનો જે અન્તર્મુહૂર્ત કાળ છે તે સંપૂર્ણ થાય છે. ત્યારબાદ Page #464 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૫, સનમઃ શિRS: ४२७ કાળ સમાપ્તિ થયે છતે અવશ્ય પતન થાય છે. આ પ્રકારનું અવ્યાઘાતી પતન તે અદ્ધાક્ષયથી પ્રતિપાત કહેવાય છે.) કહેવાય છે. ૦ વળી અદ્ધાક્ષયથી જે પ્રકારે-ક્રમે કરી ચઢ્યો તે જ પ્રકારે-ક્રમે કરી પડે છે. (દશમાંથી નવમે, નવમાંથી આઠમે, આઠમાંથી સાતમે અને સાતમાંથી છટ્ટે એમ નીચે પડતો પડતો પ્રમત્ત સુધી આવીને, ત્યાં વિસામો લઈને, પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનના ઘણા હજારો સુધી પરાવર્તનો કરી, કોઈ દેશવિરત-અવિરત સમ્યગ્દષ્ટિ રૂ૫ બે સ્થાનને પણ પ્રાપ્ત કરે છે.) અર્થાત્ પડતો પડતો પ્રમત્તગુણસ્થાન સુધી પડે છે-ટકે છે. કોઈ તો તેનાથી નીચેના બે ગુણસ્થાનોને પામી ટકે છે. કોઈ તો (જેઓના મતે અનંતાનુબંધીઓની ઉપશમના થાય છે, તેઓના મતે સાસ્વાદન ભાવને પણ પામે છે.) સાસ્વાદનપણાને પણ પામે છે. (કોઈ બીજે ગુણસ્થાને આવી મિથ્યાદષ્ટિ પણ થાય.) ૦ વળી ભવક્ષય રૂપ પ્રકારથી જે પડે છે, તે નિયમા (દવના આયુષ્યને છોડી બીજા આયુના બંધમાં ઉપશમશ્રેણિમાં ચઢી નહિ શકાતું હોવાથી) અનુત્તર વિમાન રૂપ સર્વાર્થસિદ્ધવાસીઓમાં ઉત્પન્ન થાય છે. વળી ઉત્પન્ન થયેલો, પ્રથમ સમયમાં જ સઘળાય બંધન આદિ કરણો પ્રવર્તાવે છે. આવો વિશેષ છે. આ પ્રમાણે ઉપશમશ્રેણિ સમાપ્ત થાય છે. ૦ અપૂર્વકરણ નામક આઠમા ગુણસ્થાનમાં જીવને અપૂર્વકરણના પહેલા ભાગમાં (અપ્રમત્તમાં કહ્યા શ્રમણે) ૫૮ પ્રકૃતિનો બંધ છે ત્યારબાદ ૨ નિદ્રાદ્રિકનો બંધ વિચ્છેદ થયેથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાગમાં (૫૬) પ્રકૃતિનો બંધ હોય. ત્યારબાદ ૪-દેવદ્ધિક, ૫-પંચેન્દ્રિય જાતિ, ૬-શુભ વિહાયોગતિ, ૧૫-ત્રણ નવક (૯), ૧૭-વૈક્રિયદ્રિક, ૧૯-આહારદ્ધિક, ૨૦-સમચતુરસ સંસ્થાન, ૨૧નિર્માણ, ૨૨-જિનનામ, ૨૬-વર્ણચતુષ્ક, ૨૭-અગુરુલઘુ, ૨૮-ઉપઘાત, ૨૯-પરાઘાત, ૩૦-ઉચ્છવાસ, ૩૧-તૈજસ્, ૩૨-કાશ્મણ, એમ બત્રીસ (૩૨) પ્રકૃતિઓનો વિચ્છેદ થવાથી (સાતમા ભાગે) (૨૬) પ્રકૃતિઓનો બંધકર્તા હોય છે. ૦ છેલ્લા ત્રણ સંઘયણોનો અને સમ્યક્ત્વમોહનીયના ઉદયનો વિચ્છેદ થતાં (૭૨) કર્મપ્રકૃતિઓના ઉદયવાળો હોય છે. ૦ ૧૩૮ કર્મપ્રકૃતિની સત્તાવાળો હોય છે. अधुना नवमं गुणस्थानमाचष्टे - अन्योऽन्याध्यवसायस्थानव्यावृत्त्यभावविशिष्टसूक्ष्मसम्परायापेक्षस्थूलकषायोदयवत्स्थानमनिवृत्तिकरणगुणस्थानम् । अन्तर्मुहूर्त्तकालमेतत् । अत्रस्थोऽपि द्विविधः क्षपक उपशमकश्चेति । क्षपकश्रेणिस्थः क्षपकः, अयं दर्शनावरणीयप्रकृतित्रिकं नामप्रकृतित्रयोदशकं मोहनीयप्रकृतिविंशतिञ्चात्र क्षपयति । उपशमश्रेणिस्थ उपशमकः । मोहनीयप्रकृतिविंशतिमेवोपशमयत्ययम् । २५ । Page #465 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे अन्योऽन्येति । युगपदेव यत्स्थानप्रविष्टानामनेकेषामपि जीवानां परस्पराध्यवसायस्थानानि न व्यावृत्यन्ते तथा सूक्ष्मसम्परायापेक्षया यत्र स्थूलकषायोदयो भवेत् तादृशमनिवृत्तिकरणगुणस्थानमित्यर्थः । युगपदेतद्गुणस्थानं प्राप्तानामनेकेषामपि जीवानामन्योऽन्यमध्यवसायस्थानस्य निवृत्तिर्नास्ति यत्र यदीयगुणस्थानाद्धायामान्तर्मौहूर्त्तिक्यां प्रथमसमयादारभ्य प्रतिसमयमनन्तगुणविशुद्धं यथोत्तरमध्यवसायस्थानं भवति, यावन्तश्चाऽन्तर्मुहूर्ते समयास्तावन्त्येवाऽध्यवसायस्थानानि तत्प्रविष्टानां भवन्ति नाऽधिकानि, एकसमयप्रविष्टानां सर्वेषामप्येकाध्यवसायस्थानत्वात्, तथा सूक्ष्मकिट्टीकृतकषायोदयापेक्षया स्थूलः कषायोदयो भवति तादृशमनिवृत्तिकरणगुणस्थानमिति भावः । अस्योत्कृष्टकालमाह - अन्तरिति । जघन्यतस्त्वेकस्समयः । अत्रापि जीवद्वैविध्यं दर्शयति- अत्रस्थोऽपीति । क्षपकस्वरूपमाह-क्षपकेति । कषायाष्टकादीनां क्षपयितेत्यर्थः । काः कर्मप्रकृतीः क्षपयतीत्यत्राह - अयमिति । दर्शनावरणीयत्रिकमिति, निद्रानिद्राप्रचलाप्रचलास्त्यानर्द्धिरूपमित्यर्थः, नामेति, नरकद्विकतिर्यग्द्विक साधारणोद्योतसूक्ष्मनामैकद्वित्रिचतुरिन्द्रियजात्यातपस्थावररूपमित्यर्थः । मोहनीयेति, अप्रत्या ४२८ ख्यानप्रत्याख्यानकषाय-नपुंसकस्त्रीवेदहास्यरत्यरतिभयशोकजुगुप्सापुरुषवेदसंज्वलनक्रोधमानमायारूपामित्यर्थः । उपशमकस्वरूपमाह - उपशमेति । कषायाष्टकादीनामुपशमयितेत्यर्थः । मोहनीयेति । अप्रत्याख्यानप्रत्याख्यानसंज्वलनक्रोधमानमायाऽप्रत्याख्यानप्रत्याख्यानलोभहास्य-षट्कवेदत्रयरूपविंशतिप्रकृतिमेवेत्यर्थः । अत्रस्थो जीवो हास्यरत्यरतिभयशोकजुगुप्साव्यवच्छेदाद् द्वाविंशतेर्बन्धकः । अत्र षड्विंशतिप्रकृतिभ्यो हास्यादिषट्कप्रकृतिविगमे विंशतेरवशेषाद्यद्यपि द्वाविंशतेर्बन्धकत्वमनुपपन्नं तथापि नानाजीवापेक्षया तथोक्तिः, एकजीवापेक्षया तु चतसृणामेवापगमः । हास्यषट्कोदयव्यवच्छेदाच्च षट्षष्टेर्वेदयिता, त्र्युत्तरशतसत्ताकश्च मानान्तपञ्चत्रिंशत्प्रकृतिसत्ताव्यवच्छेदात् ॥ હવે નવમું ગુણસ્થાન કહે છે ભાવાર્થ - પરસ્પર અધ્યવસાય સ્થાનોની વ્યાવૃત્તિ (પરિવર્તન)ના અભાવવિશિષ્ટ સૂક્ષ્મસંપરાયની અપેક્ષાએ સ્થૂલકષાયના ઉદયવાળું સ્થાન અનિવૃત્તિગુણસ્થાન. આ અન્તર્મુહૂર્ત કાળવાળું છે. અહીં રહેલો જીવ ક્ષપક અને ઉપશમના ભેદે બે પ્રકારનો છે. ક્ષપકશ્રેણિમાં રહેલ ક્ષપક, આ દર્શનાવરણનીયની ત્રણ प्रकृतिखोने, नामदुर्मनी (13) अद्धृतिखोने अने मोहनीयनी ( २० ) अर्थप्रकृतिखाने जपावे छे. ઉપશમશ્રેણિમાં રહેલ ઉપશમક કહેવાય છે. આ મોહનીયની (૨૦) કર્મપ્રકૃતિઓને ઉપશમાવે છે. વિવેચન – એકીસાથે જ જે સ્થાનમાં દાખલ થયેલ છે એવા અનેક (બહુ)પણ જીવોના પરસ્પર અધ્યવસાયસ્થાનો પલટાતા નથી, તેમજ સૂક્ષ્મપરંપરાયની અપેક્ષાએ જ્યાં સ્થૂલકષાયનો ઉદય હોય તેવું Page #466 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૬, સનમ: શિરઃ ४२९ ગુણસ્થાન, એ “અનિવૃત્તિ ગુણસ્થાન.” એકીસાથે આ ગુણસ્થાનને પામનારા (પામેલા) અનેક પણ જીવોના પરસ્પર અધ્યવસાયસ્થાનની જ્યાં નિવૃત્તિ નથી, જેના ગુણસ્થાનના અન્તર્મુહૂર્વકાળ પ્રથમ સમયથી માંડી સમયે સમયે અનંતગણું વિશુદ્ધ ઉત્તર ઉત્તરનું અધ્યવસાયસ્થાન હોય છે. અને જેટલા અન્તર્મુહૂર્તમાં સમયો છે, તેટલા જ અધ્યવસાય સ્થાનો તેમાં દાખલ થયેલાઓને હોય છે, અધિક નહિ, કેમ કે-એક સમયમાં દાખલ થયેલા સઘળાઓને પણ એક (સમાન) અધ્યવસાયસ્થાન હોય છે, તેમજ સૂક્ષ્મકિષ્ટિ રૂપે કરેલ કષાયના ઉદયની અપેક્ષાએ સ્થૂલકષાયનો ઉદય હોય છે. તેવું વિશિષ્ટ ગુણસ્થાન “અનિવૃત્તિકરણ' ગુણસ્થાન છે, એવો ભાવ સમજવો. આ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ કાળને કહે છે કે-‘ઉત્કૃષ્ટથી આ ગુણસ્થાન અન્તર્મુહૂર્તના કાળવાળું છે અને જઘન્યથી એક સમયવાળું છે. અહીં પણ જીવના બે પ્રકારો દર્શાવે છે. “અહીં રહેલો પણ ઇતિ.” ક્ષપકેતિ' અર્થાત્ આઠ કષાય વગેરેને ખપાવનારો કયી કયી પ્રકૃતિઓને ખપાવે છે? તેના જવાબમાં કહે છે કે-“અય' ઇતિ. અર્થાત્ આ ક્ષપકનિદ્રા નિદ્રા-પ્રચલા-પ્રચલા-સ્યાનદ્ધિરૂપ ત્રણ દર્શનાવરણીય કર્મને, ૨-નરકદ્ધિક, ૪-તિર્યંચદ્ધિક, પ-સાધારણ, ૬-ઉદ્યોત, ૭-સૂક્ષ્મનામ, ૮-એક, ૯-દ્ધિ, ૧૦-ત્રિ, ૧૧ચતુરિન્દ્રિય જાતિ, ૧૨-આતપ, ૧૩-સ્થાવરરૂપ (૧૩) તેર નામપ્રકૃતિઓને, ૪-અપ્રત્યાખ્યાન કષાય, ૮પ્રત્યાખ્યાન કષાય, ૯-નપુંસકવેદ, ૧૦-સ્ત્રીવેદ, ૧૧-હાસ્ય, ૧૨-રતિ, ૧૩-અરતિ, ૧૪-ભય, ૧૫-શોક, ૧૬-જુગુપ્સા, ૧૭-પુરુષવેદ, ૧૮સંજ્વલન ક્રોધ, ૧૯-માન, ૨૦-માયા રૂપ (૨૦) વસ મોહનીય પ્રકૃતિઓને ખપાવે છે. ઉપશમ' ઇતિ. અર્થાતુ આઠ કષાય વગેરેને ઉપશમાવનાર, ૩-અપ્રત્યાખ્યાન, ૬-પ્રત્યાખ્યાન, ૯સંજ્વલન ક્રોધ-માનમાયા, ૧૦-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન, ૧૧-લોભ, ૧૭-હાસ્ય આદિ છ (૬) ત્રણ વેદ રૂ૫ મોહનીય(૨૦)ની વીસ પ્રકૃતિને ઉપશમાવે છે, આવો અર્થ સમજવો. આ ગુણસ્થાનમાં જીવ હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્સાનો વ્યવચ્છેદ થવાથી (૨૨) બાવીશ કર્મપ્રકૃતિઓનો બંધક છે. અહીં (૨૬) છવ્વીસ પ્રકૃતિઓમાંથી છ (૬) પ્રકૃતિઓના વિગમ (વિનાશ) થયે છતે (૨૦) વિસ શેષ હોવાથી બાવીશ(૨૨)નું બંધકપણું જો કે યુક્ત નથી, તો પણ નાના (અનેક) જીવોની અપેક્ષાએ તે પ્રકારનું કથન છે. એક જીવની અપેક્ષાએ તો ચાર કર્મપ્રકૃતિઓનો જ અપગમ (વિનાશ) છે. ૦ હાસ્ય વગેરે છ(૬)ના ઉદયના વિચ્છેદથી (૬૬) છાસઠ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો છે. ૦ ૧૦૩ એકસોત્રણની સત્તાવાળો છે, કેમ કે-માનપર્યતની ૩૫ પાંત્રીશ પ્રકૃતિની સત્તાનો વિચ્છેદ છે. साम्प्रतं दशमं गुणस्थानस्वरूपमाह मोहनीयविंशतिप्रकृतीनां शमनात् क्षयाद्वा सूक्ष्मतया लोभमात्रावस्थानस्थानं सूक्ष्मसम्परायगुणस्थानम् । अन्तर्मुहूर्त्तमानमेतत् । २६ । मोहनीयेति । विंशतिप्रकृतिरूपे मोहे शान्ते क्षीणे वा सूक्ष्मखण्डीभूतातिदुर्जयसंज्वलनलोभमात्रावस्थानस्य स्थानमित्यर्थः, शमनात् क्षयादिति पदाभ्यामत्रस्थोऽपि जीव: Page #467 -------------------------------------------------------------------------- ________________ ४३० तत्त्वन्यायविभाकरे क्षपक उपशमश्चेति द्विविध इति सूचितम् । अत्र क्षपकश्रेण्या समागत उपशमश्रेण्या समागतश्च संज्वलनलोभं क्रमेण क्षपयत्युपशमयति चेत्यर्थः । सूक्ष्मतयेति - अनिवृत्तिबादरेण किट्टीकृतत्वादिति भावः अस्य कालनियममाह-अन्तरिति । उपशान्तकषायस्तु संज्वलनलोभमुपशमय्यैकादशगुणस्थानं यातीति । क्षपकस्तु लोभं क्षपयित्वोर्ध्वं द्वादशगुणस्थानं यातीति च विज्ञेयम् । सूक्ष्मसम्परायाद्धाचरमसमये तस्य लोभस्य क्षयो वोपशमो वा भवतीति विभावनातोऽन्तर्मुहूर्त्तमानमुक्तम्, अत्रस्थो जीवः पुंवेदसंज्वलनचतुष्कबन्धव्यवच्छेदात्सप्तदशकर्मप्रकृतेर्बन्धकः, त्रिवेदत्रिसंज्वलनोदयव्यवच्छेदात् षष्टेर्वेदयिता, मायासत्ताव्यवच्छेदाद्द्द्व्युत्तर शतसत्ताकच ॥ દશમા ગુણસ્થાનનું સ્વરૂપ ભાવાર્થ - મોહનીયની વીસ (૨૦) પ્રકૃતિઓના ઉપશમથી કે ક્ષયથી સૂક્ષ્મરૂપે માત્ર લોભને રહેવાનું સ્થાન, એ ‘સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન.' આ અન્તર્મુહૂર્ત પ્રમાણવાળું છે. વિવેચન – વીસ (૨૦) પ્રકૃતિરૂપ મોહ, શાન્ત કે ક્ષીણ થયા બાદ સૂક્ષ્મ ખંડ રૂપ અત્યંત દુર્જય સં૰ લોભ માત્રના રહેવાનું સ્થાન, એવો અર્થ સમજવો. ૦ ‘ઉપશમથી’ કે ‘ક્ષયથી’-એવા બે પદો દ્વારા આ ગુણસ્થાનમાં રહેલો પણ જીવ ક્ષપક અને ઉપશમકએમ બે પ્રકારનો છે, એમ સૂચન કરેલ છે. અર્થાત્ અહીં ક્ષપકશ્રેણિથી આવેલો અને ઉપશમશ્રેણિથી આવેલો ક્રમથી સં૰ લોભને ખપાવે છે અને ઉપશમાવે છે. ‘સૂક્ષ્મપણે’ અર્થાત્ અનિવૃત્તિ બાદર દ્વારા કિટ્ટિ કરેલ (ખંડ રૂપે કરેલ) હોઈ સૂક્ષ્મપણું અહીં સમજવું. આ ગુણસ્થાનના કાળના માપને કહે છે કે-‘અન્તર્મુહૂર્ત જેટલા કાળમાનવાળું આ છે.’ ૦ ઉપશાન્ત કષાયવાળો તો સં૰ લોભને ઉપશમાવીને અગિયારમા (૧૧મા) ગુણસ્થાને જાય છે. ૦ ક્ષપક તો લોભને ખપાવી ઉપ૨ (અગિયારમાને છોડી ઉ૫૨) બારમા (૧૨મા) ગુણસ્થાને જાય છે, એમ જાણવું. ૦ સૂક્ષ્મસં૫રાય અહ્વાના છેલ્લા સમયમાં તે લોભનો ક્ષય કે ઉપશમ થાય છે. એવી વિભાવનાથી ‘અન્તર્મુહૂર્ત માનવાળું આ છે’- એમ કહેલ છે. ૦ આ ગુણસ્થાનમાં રહેલ જીવ, પુરુષવેદ અને સં૰ ચારના બંધનો વિચ્છેદ થવાથી (૧૭) કર્મપ્રકૃતિઓનો બંધક છે. ૦ ત્રણ વેદના અને સં૰ ક્રોધ-માન-માયાના ઉદયનો વિચ્છેદ થવાથી ૬૦ કર્મપ્રકૃતિઓના ઉદયવાળો છે. ૦ માયાની સત્તાનો વ્યવચ્છેદ થવાથી ૧૦૨ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ ४३१ सूत्र - २७, सप्तमः किरणः उपशमश्रेणिद्वारा समायातस्योपशान्तसंज्वलनलोभस्य प्राप्यं गुणस्थानमेकादशमाह उपशमश्रेण्या सर्वकषायामुदयायोग्यतया व्यवस्थापनस्थानमुपशान्तमोहगुणस्थानम् । अत्राष्टाविंशतिमोहनीयप्रकृतीनामुपशमो भवति, उपशान्तमोहस्तूत्कर्षेणाऽन्तर्मुहूर्त्तकालमत्र तिष्ठति । तत ऊर्ध्वं नियमादसौ प्रतिपतति । चतुर्वारं भवत्यासंसारमेषा श्रेणिः । २७ । उपशमश्रेण्येति । उपशमश्रेण्या सर्वेषां क्रोधादीनां कषायाणां विद्यमानानामपि भस्मच्छन्नाग्निरिव संक्रमणोद्वर्तनादिकरणायोग्यतया यत्र व्यवस्थापनं तादृशमुपशान्तमोहगुणस्थानमित्यर्थः, इदमेव चोपशान्तकषायवीतरागच्छद्मस्थगुणस्थानमित्यप्युच्यते, क्रोधमानमायालोभोदयविगमात्, ज्ञानावरणीयादिघातिकर्मोदयावस्थानाच्च । सूक्ष्मस्यापि संज्वलनलोभस्य सर्वथोपशमनादष्टाविंशतिमोहनीयप्रकृतीनामुपशमो जात इत्याशयेनाह-अत्रेति । एतद्गुणस्थान उपशमयितुस्स्थितिकालनियममाह-उपशान्तमोहस्त्विति । जघन्येनैकस्समय इत्यपि बोध्यम् । अन्तर्मुहूर्त्तानन्तरमसौ क्व यातीत्यत्राह-तत ऊर्ध्वमिति । उपशान्तस्यावश्यमुदयनियमेनोदिते च चारित्रमोहनीये च्यवत्येवेति भावः । ननूपशमश्रेणिरेकेनासंसारं कतिवारं कर्तुं शक्यत इत्यत्राह-चतुर्वारमिति । एकस्मिन् भवे तूत्कर्षतो द्वौ वारावुपशमश्रेणि प्रतिपद्यते परन्तु तस्य नियमेन तस्मिन् भवे न क्षपकश्रेणिः, यस्त्वेकवारमुपशमश्रेणि प्रतिपद्यते तस्य क्षपकश्रेणिर्भवेदपि, आगमाभिप्रायेण तु एकस्मिन् भवे एकामेव श्रेणि प्रतिपद्यत इति ध्येयम् । ननूपशमश्रेणिमविरतादय एवारभन्ते ते च यथासम्भवं मिथ्यात्वानन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरणानामुपशमाद्भवन्ति, अन्यथा तेषामुदये सम्यक्त्वादिलाभ एव न स्यात् ततः कथमिदानीमुपशमस्तेषामुच्यत इति चेन्न पूर्वं हि तेषां क्षयोपशम एवासीत् नोपशमस्तत इदानीमुपशमः क्रियते । ननु क्षयोपशमोऽप्युदिते कर्माशे क्षीणेऽनुदितेचोपशान्ते भवति उपशमोऽपि चैवम्भूत इति तयोर्विशेषाभाव इति चेन्न क्षयोपशमे तदावारकस्य कर्मणः प्रदेशतोऽनुभवनात्, उपशमे तु सर्वथा तदभावात्, ननु यदि सत्यपि क्षयोपशमे मिथ्यात्वानन्तानुबन्ध्यादिकषायाणां प्रदेशानुभवोऽस्ति तहि कथं न सम्यक्त्वादिगुणविघातः, तदुदये नियमेन सतोऽपि सम्यक्त्वादेरपगमात्, यथा सास्वादनसम्यग्दृष्टेरिति चेन्न प्रदेशानुभवस्य मन्दानुभावत्वात्, मन्दानुभावो ह्युदयो न स्वावार्यगुणविघातमाधातुमलम्, यथा चतुर्जानिनो मतिज्ञानावरणादीनां विपाकतोऽप्युदयः । तथाहि मतिज्ञानावरणादिकं कर्म ध्रुवोदयं ध्रुवोदयत्वाच्चाऽवश्यं विपाकतोऽनुभवनीयं, विपाकानुभवापेक्षयैव ध्रुवोदयत्वा Page #469 -------------------------------------------------------------------------- ________________ ४३२ तत्त्वन्यायविभाकरे भिधानात्, अथ च तत्सकलचतुर्ज्ञानिनो न मत्यादिज्ञानविघातकृद् भवति, तदुदयस्य मन्दानुभावत्वात्, तद्यदि विपाकतोऽप्यनुभूयमानं मन्दानुभावोदयत्वान्न स्वावार्यगुणविघाताय प्रभवति, तदा प्रदेशतोऽनुभूयमानमनन्तानुबन्ध्याद्यपि सुतरां तद्गुणविघातय न भविष्यति, तदुदयस्यातीव मन्दानुभावत्वादिति ॥ अत्रस्थो जीव एकप्रकृतेर्बन्धकः, एकोनषष्टिप्रकृतेर्वेदयिता, अष्टचत्वारिंशदधिकशतसत्ताकश्च भवेदिति ॥ અગિયારમા ગુણસ્થાનનું વર્ણન ઉપશમશ્રેણિ દ્વારા આવેલ ઉપશાન્ત સં૰ લોભવાળાને લભ્ય અગિયાર (૧૧)મા ગુણસ્થાનને કહે છે. ભાવાર્થ - ઉપશમશ્રેણિથી સર્વ કષાયોને ઉદયને અયોગ્યરૂપે સ્થાન કરવા, તે ‘ઉપશાન્તમોહગુણસ્થાન.’ અહીં (૨૮) અઠ્ઠાવીશ મોહનીય પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. ઉપશાન્તમોહવાળો તો અહીં ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તના કાળ સુધી રહે છે ત્યારબાદ નિયમથી આ પડે છે. આખા સંસારચક્રમાં એક જીવને ચાર વાર જ ઉપશમશ્રેણિ થાય છે. વિવેચન – ઉપશમશ્રેણિથી વિદ્યમાન પણ સઘળા ક્રોધ આદિ કષાયોને રાખથી ઢાંકેલ અગ્નિની માફક સંક્રમણ, ઉર્તના આદિ કરણોના અયોગ્યરૂપે જ્યાં બનાવવાના છે, તેનું ઉપશાન્ત-મોહગુણસ્થાન છે, એવો અર્થ સમજવો. આ જ ‘ઉપશાન્તકષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન' રૂપે કહેવાય છે, કેમ કે-ક્રોધમાન-માયા-લોભના ઉદયનો વિનાશ છે. કર્મો=જ્ઞાનાવરણીય આદિ ઘાતીકર્મોના ઉદયની વિદ્યમાનતા છે. સૂક્ષ્મ એવા પણ સં૰ લોભનો સર્વથા ઉપશમ હોવાથી (૨૮) મોહનીયની પ્રકૃતિઓનો ઉપશમ થયેલ છે. એવા આશયથી કહે છે કે-‘અહીં......ઇત્યાદિ.' આ ગુણસ્થાનમાં ઉપશમ કરનારના સ્થિતિરૂપ કાળના નિયમને કહે છે. ‘ઉપશાન્તમોહસ્તુ' ઇત્યાદિ જધન્યથી એક સમય પણ અહીં સમજવો. અંતર્મુહૂર્ત બાદ આ ક્યાં જાય છે ? એના જવાબમાં કહે છે કે- ‘ત્યારપછી નિયમથી આ પડે છે.' અર્થાત્ ઉપશાન્તમાં અવશ્ય ઉદયનો નિયમ હોઈ અને ચારિત્રમોહનીયનો ઉદય થતાં પડે છે, એમ સમજવું. એક જીવ સંસારચક્રમાં કેટલીકવાર ઉપશમશ્રેણિ કરી શકે છે ? આના જવાબમાં કહે છે કે-‘સઘળા ભવચક્રમાં એક જીવ ચાર વાર ઉપશમશ્રેણિ કરી શકે છે. એક ભવમાં તો ઉત્કૃષ્ટથી બે વાર ઉપશમશ્રેણિ પામે છે પરંતુ તેને નિયમથી તે ભવમાં ક્ષપકશ્રેણિ નથી. ૦ વળી જે એક વાર ઉપશમશ્રેણિને પામે છે, તેને ક્ષપકશ્રેણિ થાય પણ ખરી. આગમના અભિપ્રાયથી તો એક ભવમાં એક જ શ્રેણિને પામે છે એમ ધારવું. શંકા અવિરત વગેરે ઉપશમશ્રેણિનો આરંભ કરે છે અને તેઓ સંભવ પ્રમાણે મિથ્યાત્વ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન આવરણોના ઉપશમથી થાય છે. જો એમ માનવામાં ન આવે, તો તેઓના ઉદયમાં સમ્યક્ત્વ આદિનો લાભ જ ન થાય. તેથી હમણાં તેઓનો ઉપશમ કેમ કહેવાય છે ? १. पूर्वगुणस्थानेष्वप्युपशमकस्येयत्येव सत्ता विज्ञेया ॥ Page #470 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ર૭, સનમ: શિર : ४३३ સમાધાન - એમ ન બોલો, કેમ કે-પહેલાં તેઓની પાસે ક્ષયોપશમ જ હતો, ઉપશમ ન હતો; તેથી હમણાં ઉપશમ કરાય છે. શંકા - ક્ષયોપશમ પણ ઉદય પામેલ કર્મ અંશ ક્ષીણ થયા બાદ અને નહિ ઉદય પામેલ કર્મનો અંશ ઉપશાન્ત થયા બાદ થાય છે. ઉપશમ પણ એવો જ છે-એવી જ રીતે થયેલ છે, માટે આ બંનેમાં વિશેષ તફાવત નથી. કેમ બરોબર છે ને? સમાધાન - આ કથન બરોબર નથી, કેમ કે-ક્ષયોપશમના તે ગુણને આવરણ કરનાર કર્મનો પ્રદેશથી ઉદય રૂપ અનુભવે છે. ઉપશમમાં તો સર્વથા (પ્રદેશ ઉદયનો પણ) ઉદયનો અભાવ છે. આમ તફાવત સમજવો. શંકા - જો ક્ષયોપશમ હોવા છતાંય મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયોનો પ્રદેશરૂપ અનુભવ છે, તો કેમ સમ્યકત્વ આદિ ગુણોનો વિઘાત ન થાય? કેમ કે તેના ઉદયથી નિયમથી વિદ્યમાન પણ સમ્યકત્વ આદિનો વિનાશ છે. જેમ કે-સાસ્વાદન સમ્યગ્દષ્ટિ. સમાધાન- પ્રદેશરૂપે અનુભવ, મંદ અનુભાવ (રવિપાક)વાળો છે. ખરેખર, મંદરસવાળો ઉદય સ્વ આવાર્ય (આવરણયોગ્ય જ્ઞાનાદિ) ગુણનો વિનાશ કરવા માટે સમર્થ થતો નથી. જેમ કે-ચાર જ્ઞાનવાળાનો મતિજ્ઞાનાવરણ આદિનો વિપાક રૂપે પણ ઉદય-મંદ ઉદયના કારણે આવાર્યગુણનો ધ્વંસ કરવા માટે સમર્થ થતો નથી. ઘટના તે આ પ્રમાણે મતિજ્ઞાન આવરણ આદિ ક્રમે ધ્રુવ ઉદયવાળું છે, કેમ કે-તે તે પ્રકૃતિ ધ્રુવોદયથી છે. ધ્રુિવોદયી=૨૭=જ્ઞાનાવટ ૫, અંત, ૫, દર્શના૪, મિથ્યાત્વ, નિર્માણ, સ્થિર, અસ્થિર, તૈ. કા. વર્ણાદિ ૪, અગ-અશુભ-શુભ એ (૨૭) ધ્રુવોદયી પ્રકૃતિ છે. પોતાના ઉદયવિચ્છેદ સ્થાન (ગુણસ્થાન) સુધી જેનો ધ્રુવ-નિરંતર ઉદય હોય, તે ધ્રુવોદયી, એ અર્થ હોવાથી એ ૨૭ પ્રકૃતિઓ જે જે ગુણસ્થાને ઉદયવિચ્છેદ પામે છે, ત્યાં સુધી કોઈ પણ સમય ઉદયના અભાવવાળો નથી. એ પ્રકૃતિઓ અનાદિકાળથી ઉદયવાળી હોય છે. એમાં મિથ્યાત્વ પહેલા ગુણ૦ સુધી ધ્રુવોદયી છે. શેષ ૧૪ ઘાતી પ્રવૃતિઓ ક્ષીણમોહ (૧૨મા) સુધી ધ્રુવોદયી અને નામકર્મની ૧૨ પ્રકૃતિઓ તેરમા અંત સમય સુધી ધ્રુવોદયી છે.] અથત અવશ્ય વિપાક રૂપે અનુભવયોગ્ય છે. વિપાક અનુભવની અપેક્ષાએ જ ધ્રુવ ઉદયપણાનું કથન છે. એવંચ તે મતિજ્ઞાનાવરણ આદિ ધ્રુવોદય કર્મ સમસ્ત ચાર જ્ઞાનવાળાના મતિ આદિ ચાર જ્ઞાનોમાં વિઘાત કરનારું થતું નથી, કેમ કે તે ધ્રુવોદયી કર્મનો ઉદય મંદરસવાળો છે. તે જ્યારે વિપાક(ઉદય)થી પણ અનુભવાતું કર્મ ધ્રુવોદયી કમ) મંદ અનુભવવાળા ઉદયના હિસાબે પોતાના આવાર્યગુણના વિઘાત માટે સમર્થ થતું નથી. ત્યારે તો પ્રદેશ ઉદયની અપેક્ષાએ અનુભવાતું મિથ્યાત્વ અનંતાનુબંધી પણ બિલકુલ તે સમ્યકત્વાદિ ગુણના વિઘાત માટે સમર્થ ન જ થાય. એમાં પૂછવાનું શું હોય? કેમ કે-તે પ્રદેશોદય અત્યંત મંદરસવાળો છે. ૦ અહીં ઉપશાન્તમોહ નામક ગુણસ્થાનમાં રહેલ જીવ એક (શાતા વેદનીય રૂપ) પ્રકૃતિનો બંધક છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ४३४ तत्त्वन्यायविभाकरे ૦ ૫૯ કર્મપ્રકૃતિના ઉદયવાળો છે. ૦ અને ૧૪૮ કર્મપ્રકૃતિઓની સત્તાવાળો છે. અર્થાત્ પૂર્વના ગુણસ્થાનોમાં પણ ઉપશમકની આટલી જ સત્તા સમજવી. ક્ષપકશ્રેણિને પામેલો, કિટ્ટી કરેલ સંત લોભવાળો થતો હોઈ (સૂક્ષ્મ લોભના અંશોને-ખંડોને ખપાવતો ખપાવતો તરત જ બારમા ગુણસ્થાને જાય છે.) अथ क्षपकश्रेणिमाश्रित्य किट्टीकृतसंज्वलनलोभस्य ततः प्राप्यं स्थानं द्वादशमाचष्टे - क्षपकश्रेण्या कषायनिस्सत्तापादकं स्थानं क्षीणमोहगुणस्थानम् । क्षपकश्रेणिश्चाभवमेकवारमेव भवति । एतदनन्तरमेव सकलकालिकवस्तुस्वभावभासककेवलज्ञानावाप्तिः । आन्तौहूतिकमिदम् । २८ । क्षपकश्रेण्येति । क्षपकश्रेण्या कषायाणां सर्वेषां यत्र सत्ताराहित्यकरणं तादृशं स्थानं क्षीणमोहगुणस्थानमित्यर्थः, अस्याः श्रेण्या आभवमेकधैव संभव इत्याह-क्षपकश्रेणिश्चेति अत्र चोपान्त्यसमये निद्राप्रचले क्षीणमोहस्यान्त्यसमये च चक्षुर्दर्शनावरणादि दर्शनचतुष्क ज्ञानावरणपञ्चकान्तरायपञ्चकानि क्षपयति, ततोऽशेषसामान्यविशेषावभासिकेवलज्ञानवान् भवतीत्याह-एतदनन्तरमेवेति । कालमानमस्याह-आन्तरिति । एतद्गुणवर्ती जीवो दर्शनचतुष्क ज्ञानावरणान्तरायदशकोच्चैर्गोत्रयशोरूपषोडशबन्धव्यवच्छेदादेकस्य सातवेदनीयस्य बन्धकः, संज्वलनलोभर्षभनाराचनाराचोदयव्यवच्छेदात्सप्तपञ्चाशत्प्रकृतेर्वेदयिता, लोभसत्ताक्षपकत्वादेकोत्तरशतसत्ताक्श्च भवति । तथा चतुर्थगुणस्थान एकप्रकृतेः पञ्चम एकस्याः सप्तमेऽष्टानां नवमे ट्त्रिंशत्प्रकृतीनां द्वादशे सप्तदशप्रकृतीनां क्षय इति कृत्वा क्षीणमोहान्ते त्रिषष्टि-प्रकृतीनां स्थितिक्षयः शेषाः पञ्चाशीतिप्रकृतयो जरद्वस्त्रप्रायाः सयोगिगुणस्थाने भवन्तीति ।। બારમા ક્ષીણમોહ ગુણસ્થાનનું સ્વરૂપભાવાર્થ - ક્ષપકશ્રેણિ દ્વારા કષાયોને સત્તાશૂન્ય કરનારું સ્થાન “ક્ષીણમોહ ગુણસ્થાન' કહેવાય છે. સઘળા સંસારચક્રમાં એક જ વાર ક્ષપકશ્રેણિ થાય છે. આના પછી તરત જ ત્રણેય કાળના, સકલ વસ્તુ અને પોતાના પર્યાયને જાણનાર કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાન અન્તર્મુહૂર્તના કાળવાળું છે. १. नारकायुषः स्थित्यभावः । २. तिर्यगायुषः स्थित्यभावः । ३. दर्शनमोहनीयसप्तकस्य क्षयः देवायुषश्च स्थित्यभावः । ४. नरकतिर्यद्विकसाधारणोद्योतसूक्ष्मविकलत्रिकैकेन्द्रियजातिस्त्यानद्धित्रिकातपस्थावरमध्यमाष्टकषायनपुंसकस्त्रीवेदहास्यादिषट्कपुंवेदसंज्वलनक्रोधमानमायानामित्यर्थः । ५. संज्वलनलोभनिद्राद्विकज्ञानान्तरायदशकदर्शनावरणीयचतुष्कक्षयः कर्मग्रन्थे तु संज्वलनलोभस्य दशमान्ते क्षयः । Page #472 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮-૨૧, સનમ: વિસરા: ४३५ વિવેચન - જે ગુણસ્થાનમાં ક્ષપકશ્રેણિ દ્વારા સઘળા કષાયોને સત્તા વગરના કરવાનું થાય છે, તેવું સ્થાન ક્ષીણમોહ ગુણસ્થાન' એવો અર્થ સમજવો. આ ક્ષપકશ્રેણિનો ભવચક્રમાં એક જીવને એક જ વાર સંભવ હોઈ કહે છે કે-“ક્ષપકશ્રેણિ. અર્થાત્ અહીં ઉપાજ્ય (છેલ્લાના પહેલા) સમયમાં નિદ્રા અને પ્રચલાને ખપાવે છે અને ક્ષીણમોહના છેલ્લા સમયમાં ચક્ષુદર્શન આદિ રૂપ દર્શનચતુષ્ક-જ્ઞાનાવરણ પંચક-અંતરાય પંચકોને ખપાવે છે. ત્યારબાદ સમસ્ત સામાન્ય વિશેષ પ્રકાશક કેવળજ્ઞાનવાળો થાય છે. ૦ આ ગુણસ્થાનમાં વર્તતો જીવ દર્શનચતુષ્ક-જ્ઞાનાવરણ પંચક-અંતરાય પંચક-ઉચ્ચ ગોત્ર-યશરૂપ સોલ (૧૬) કર્મપ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થવાથી એક (૧) શાતાવેદનીયનો બંધક છે. ૦ સંત લોભ, ઋષભનારાંચના ઉદયનો વિચ્છેદ થવાથી (૫૭) સત્તાવન કર્મપ્રકૃતિના ઉદયવાળો છે. ૦ લોભની સત્તાનો ક્ષપક હોવાથી ૧૦૧ એકસોએકની સત્તાવાળો થાય છે. ૦ તથા ચોથા ગુણસ્થાનમાં એક પ્રકૃતિનો ક્ષય (નારક આયુષ્યની સ્થિતિનો સત્તાનો અભાવ), પાંચમા ગુણસ્થાનમાં એક પ્રકૃતિનો ક્ષય (તિર્યંચ આયુષ્યની સ્થિતિનો સત્તાનો અભાવ), સાતમા (૭) ગુણસ્થાનમાં આઠ કર્મપ્રકૃતિનો ક્ષય (દર્શનમોહનીય સપ્તકનો ક્ષય, દેવાયુષ્યની સ્થિતિનો અભાવ), નવમા (૯) ગુણસ્થાનમાં ૩૬ કર્મપ્રકૃતિઓનો ક્ષય (૨-નરકદ્ધિક, ૪-તિર્યંચદ્રિક, પ-સાધારણ, ૬-ઉદ્યોત, ૭-સૂક્ષ્મ, ૧૦-વિકલત્રિક, ૧૧-એકેન્દ્રિય જાતિ, ૧૪-સ્યાનદ્વિત્રિક, ૧૫-આતપ, ૧૬-સ્થાવર, ૨૪-મધ્યમ કષાયાષ્ટક, ૨૫-નપુંસકવેદ, ર૬-સ્ત્રીવેદ, ૩ર-હાસ્યાદિ છ (૬), ૩૩-રૂંવેદ, સં. ૩૪-ક્રોધ, ૩૫-માન, ૩૬-માયારૂપ (૩૬) કર્મપ્રકૃતિઓનો ક્ષય), બારમા (૧૨) ગુણસ્થાનમાં ૧૭ કર્મપ્રકૃતિઓનો ક્ષય (૧-સં. લોભ, ૩-નિદ્રાદ્ધિક, ૮-જ્ઞાનાવરણ પંચક, ૧૩-અંતરાય પંચક, ૧૭-દર્શનાવરણીય ચતુષ્ક, એમ સત્તર કર્મપ્રકૃતિનો ક્ષય. કર્મગ્રંથમાં તો સંત લોભનો દશમાના અંતમાં ક્ષય કથિત છે.), એમ કરીને-એવી રીતે ક્ષીણમોહગુણસ્થાનના અંતમાં (૬૩) કર્મપ્રકૃતિની સ્થિતિનો ક્ષય, બાકીની (૮૫) કર્મપ્રકૃતિઓ ઘસાઈ ગયેલા વસ્ત્ર જેવી સયોગી ગુણસ્થાનમાં હોય છે. अधुना त्रयोदशं गुणस्थानमाह योगत्रयवतः केवलज्ञानोत्पादकं स्थानं सयोगिगुणस्थानम् । इदञ्चोत्कृष्टतो देशोनपूर्वकोटिप्रमाणम् । जघन्यतोऽन्तर्मुहूर्तम् । २९ । ___ योगत्रयवत् इति । मनोवाक्काययोगात्मकयोगत्रयवतः केवलज्ञानोद्भवप्रयोजकस्थानमित्यर्थ । योगो नाम वीर्यान्तरायक्षयक्षयोपशमसमुद्भूतलब्धिविशेषाविभूतो जीवस्यो वीर्यविशेषः स्थामोत्साहपराक्रमचेष्टाशक्तिसामर्थ्यादिपर्यायः । स द्विविधः, सकरणोऽकरणश्चेति । ज्ञेयदृश्येष्वखिलवस्तुषूपयुञ्जानस्य केवलिनः केवलज्ञानदर्शनयोर्योऽसावप्रतिघो वीर्यविशेषः सोऽकरणः, स नात्र विवक्षितः । मनोवाक्कायकरणको योगस्त्वत्र विवक्षितः, तैर्योगैरुपेतः केवली Page #473 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे सयोगिकेवलीत्युच्यते, केवलिनोऽपि मनोवाक्कायजा योगा भवन्ति । तत्र काययोगो गमना - गमननिमेषोन्मेषादिषु । वाग्योगो धर्मदेशनादिषु । मनोयोगोऽनुत्तरदेवैर्मनःपर्यववद्भिर्वा मनसा पृष्टस्य मनसैव देशनायां, ते हि भगवत्प्रयुक्तानि मनोद्रव्याणि अवधिज्ञानेन मनः पर्यवज्ञानेन वा पश्यन्ति, दृष्ट्वा च ते विवक्षितवस्त्वालोचनाकारान्यथानुपपत्त्याऽलोकस्वरूपादिकमपि बाह्यमर्थं पृष्टमवगच्छन्तीति । सयोगिकेवल्ययं तीर्थकृदतीर्थकृच्च भवति । येन हि पूर्वस्मिन् भवेऽर्हत्सिद्धप्रवचनगुरुस्थविरबहुश्रुततपस्विषु वात्सल्यादिभिर्विशतिपुण्यस्थानकैस्तीर्थ I ४३६ कृत्कर्माजितं तस्यात्रोदयात्रिभुवनाधिपतिर्जिनेन्द्रस्तीर्थकरश्चतुस्त्रिंशदतिशयैर्युक्तस्तीर्थ प्रवर्तको भवति । यस्य तु न तीर्थकृत्कर्म स इतरः सामान्यकेवली, केवलिनामत्र गुणस्थाने स्थितिमाहइदञ्चेति । चतुरशीतिलक्षेण चतुरशीतिलक्षे गुणिते लब्धा संख्या पूर्वमुच्यते तेषां कोटि:पूर्वकोटिस्तत्प्रमाणं देशोनमस्य गुणस्थानस्य कालमानमित्यर्थः । देशोनेति, किञ्चिदूनवर्षनवकलक्षणदेशोनेत्यर्थः । जघन्यकालमानमाह - जघन्यत इति । अत्रेदमवसेयं यस्याऽऽयुषस्स्थितिर्वेदनीयादिकर्मणस्सकाशान्यूना भवति तदा स कर्मणां समीकरणार्थं समुद्धातं करोति नेतरः । तत्र वेदनादिभिरेकीभावमुपगतेन जन्तुना बहूनां वेदनीयादिकर्मप्रदेशानां कालान्तरानुभवयोग्यानामुदीरणाकरणेनाकृष्योदये प्रक्षिप्यानुभूय च निर्जरीकरणं समुद्धातः, स सप्तधा वेदनाकषायमरणवैक्रियतैजसाहारककेवलिभेदात् । वेदनासमुद्घातादयष्षडनुक्रमम सातवेदनीयकषायान्तर्मुहूर्त्तावशिष्टायुर्वैक्रियशरीरनामतैजसशरीरनामाहारकशरीरनामकर्माश्रयाः प्रत्येकमान्तमौहूर्त्तिकाः, केवलिसमुद्धातस्तु सदसद्वेद्याशुभशुभनामोच्चनीचैर्गोत्रकर्माश्रयोऽष्टसामयिकः । आहारककेवलिसमुद्धातातिरिक्ताः पञ्चैकेन्द्रियाणां एष्वेव वैक्रियवर्जिताश्चत्वारो विकलेन्द्रियाणामसंज्ञिपञ्चेन्द्रियाणाञ्च सर्वे च मनुष्याणां भवन्ति । अन्तर्मुहूर्त्तावशेषायूः केवली वेदनीयायुषोस्तुल्यताकरणाय नानादिक्षु आलोकान्तमात्मप्रसारणया दण्डकपाटमन्थानान्तरालपूरणानि चतुर्भिस्समयैः कुर्वन् व्यापीभूत्वा चतुर्भिश्चोपसंहरन् स्वशरीरस्थो भवति परं तदानीं मनोवाग्योगौ न व्यापारयति । तत्र प्रथमाष्टमसमययोरौदारिकाङ्गयोगः, द्वितीयषष्ठसप्तमसमयेषु औदारिकमिश्रकाययोगः तृतीयचतुर्थपञ्चमसमयेषु च केवलं कार्मणकाययोगो भवति । अत एव तदानीमनाहारकश्च समुद्धाताच्च निवृत्तो योगत्रयमपि व्यापारयति । ततो योगनिरोधाय ध्यानं ध्यायति । अत्रस्थो जीव एकविधबन्धकः, ज्ञानान्तरायदर्शनचतुष्कोदयव्यवच्छेदाद् द्विचत्वारिंशत्प्रकृतीनां वेदयिता, निद्राप्रचलाज्ञानान्तरायदर्शनचतुष्करूपषोडशप्रकृतीनां सत्ताव्यवच्छेदात्पञ्चाशीतिसत्ताको भवति ॥ Page #474 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૬, સમ: વિર: ४३७ તેરમા ગુણસ્થાનનું વર્ણનભાવાર્થ - ત્રણ યોગવાળાનું, કેવલજ્ઞાનનું ઉત્પાદકસ્થાન, એ “સયોગીગુણસ્થાન.” આ ગુણસ્થાન ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ પ્રમાણવાળું છે, જઘન્યથી અન્તર્મુહૂર્તનું છે. વિવેચન - મન-વચન-કાયયોગ રૂપ ત્રણ યોગવાળાનું કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવમાં પ્રયોજકસ્થાન “સયોગી ગુણસ્થાન.” યોગ એટલે વીર્ય અંતરાયના ક્ષય કે ક્ષયોપશમથી પેદા થયેલ લબ્ધિવિશેષથી પ્રગટેલ જીવનો વીર્યવિશેષ. સ્થાન-ઉત્સાહ-પરાક્રમ-ચેષ્ટા-શક્તિ-સામર્થ્ય આદિ પર્યાયવાળો છે, તે સકરણઅકરણના ભેદથી બે પ્રકારનો છે. અકરણ વિર્ય=જોય (જ્ઞાનવિષય) દશ્ય (દર્શનવિષય) રૂ૫ સમસ્ત વસ્તુઓમાં ઉપયોગવાળા કેવલીનો જે આ અપ્રતિહત-વિશિષ્ટ વીર્ય, તે અકરણ કહેવાય છે. તે અહીં વિવક્ષિત નથી. મન-વચન-કાયરૂપી કરણજન્ય યોગ તો અહીં વિવક્ષિત છે. તે યોગોથી યુક્ત કેવલી “સયોગીકેવલી” રૂપે કહેવાય છે. કેવલીને પણ મન-વચન-કાયજન્ય યોગો (વ્યાપારો) હોય છે. કેવલીમાં કાયયોગ જવા આવવામાં આંખ મીંચવીઉઘાડવી ઈત્યાદિ ક્રિયામાં વચનયોગ=ધર્મદશના આદિમાં અને મનોયોગ અનુત્તરવિમાનવાસી દેવોએ કે મન:પર્યવજ્ઞાની મુનિઓએ મનદ્વારા પૂછેલા પ્રશ્નના જવાબમાં મનોયોગનો ઉપયોગ છે. તે અનુત્તરવિમાનવાસી દેવો કે મન:પર્યવજ્ઞાની મુનિઓ, ખરેખર, ભગવંતે પ્રયોગમાં લીધેલા મનોદ્રવ્યોને અવધિજ્ઞાન વડે કે મન:પર્યવજ્ઞાન વડે જુએ છે અને જોયા બાદ તેઓ વિવક્ષિત વસ્તુના આલોચનાના આકારની અન્યથા અનુપપત્તિથી પૂછેલા બાહ્ય અર્થને, અલોકસ્વરૂપ આદિને પણ જાણે છે. ૦ આ સયોગીકેવલી તીર્થકર અને અતીર્થકર હોય છે. ૦ ખરેખર, જેણે પૂર્વભવમાં શ્રી અરિહંત-સિદ્ધ-પ્રવચન-ગુરુ-સ્થવિર-બહુશ્રુત અને તપસ્વીઓમાં, વાત્સલ્ય આદિથી (૨૦) વીસ પવિત્ર સ્થાનકોથી શ્રી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ છે, તેનો ઉદય થવાથી ત્રિભુવનના અધિપતિ, જિનેન્દ્ર-તીર્થકર ચોત્રીસ (૩૪) અતિશયોથી યુક્ત તીર્થપ્રવર્તક થાય છે. જેની પાસે તીર્થકરકર્મ નથી, તે અતીર્થકર અર્થાત્ સામાન્ય કેવલી કહેવાય છે. કેવલીઓની આ ગુણસ્થાનમાં સ્થિતિને કહે છે. (૮૪) લાખને (૮૪) લાખે ગુણતાં જે સંખ્યા મળે છે, તે “પૂર્વ' કહેવાય છે. તે પૂર્વેની કોટિ એટલે ક્રોડપૂર્વ, તે દેશોન ક્રોડપૂર્વ, આ ગુણસ્થાનનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. કાંઈક ન્યૂન નવ વર્ષ રૂપ “દેશોન'નો અર્થ સમજવો. જઘન્ય કાળમાનને કહે છે કે-“જઘન્યતઃ” ઇતિ. ૦ અહીં આમ સમજવાનું છે કે-જે કેવલીભગવંતની આયુષ્યની સ્થિતિ વેદનીય-નામ-ગોત્રકર્મોની સ્થિતિ કરતા ન્યૂન હોય છે, ત્યારે તે કેવલી, તે વેદનીય આદિ કર્મોની સ્થિતિને સરખી (આયુષ્યની સ્થિતિ સમાન) કરવા માટે સમુદ્ધાતને કરે છે, બીજા નહિ. ૦ સમુદ્ધાતનો અર્થ અને પ્રસંગોપાત તેના ભેદોનું સ્વરૂપ. ત્યાં વેદના આદિની સાથે એકીભાવએકતાને પામેલો જીવ, કાળાંતરે ભોગવવાયોગ્ય ઘણા વેદનીય આદિ કર્મપ્રદેશોને (પુદ્ગલોને) ઉદીરણના નામકરણ માટે આકર્ષીને ઉદયમાં ફેંકી-ખપાવી નાખવા, તે “સમુદ્ધાત' કહેવાય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे [સમુદ્ધાતમાં સમ્ એકીભાવવાચી છે, પ્ પ્રાબલ્યવાચી છે અને ઘાત શબ્દ, ગતિ અને સંહારવાચી છે. આત્મપ્રદેશોને બહાર કાઢવા એ અર્થ ગતિપક્ષનો છે, જ્યારે કર્મપુદ્ગલોનો વિનાશ કરવો અને તેનું પિરેશાટન કરવું એ સંહારપક્ષનો છે.] તે સમુદ્દાત (૧) વેદના, (૨) કષાય, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫) તૈજસ્ (૬) આહારક અને (૭) કેવલીના ભેદથી સાત પ્રકારે છે. ४३८ ૦ વેદના સમુદ્દાત આદિ (૬) છ સમુદ્ધાતો, અનુક્રમે અશાતાવેદનીયકર્મ, કષાય (ચારિત્રમોહનીયકર્મ), અન્તર્મુહૂર્ત અવશિષ્ટ આયુષ્યકર્મ વૈક્રિયશરીર-નામકર્મ, તૈજસ શરીરનામકર્મ અને આહારકશરીરનામકર્મના આશ્રયવાળા છે તથા દરેક અન્તર્મુહૂર્ત કાળવાળા છે. કેવલીસમુદ્દાત તો સાતઅસાતરૂપ વેદનીય, શુભ-અશુભનામકર્મ અને ઉચ્ચ-નીચ ગોત્રના આશ્રયવાળો છે તથા આઠ (૮) સમયના કાળવાળો છે. અધિકારી=આહારક, કેવલીસમુદ્દાત સિવાયની પાંચ (૫) સમુદ્દાત તો વાયુકાય સહિત એકેન્દ્રિય જીવોને હોય છે. આહારક-કેવલી-વૈક્રિય સિવાયની (૪) ચાર સમુદ્દાતો વિકલેન્દ્રિય જીવોને અને અસંશીપંચેન્દ્રિય જીવોને હોય છે. સઘળી સમુદ્ધાતો મનુષ્યોને હોય છે. નારકોને (૪), ભવનપતિ-વ્યંતરજ્યોતિષી, વૈમાનિકને (૫), પંચેન્દ્રિયતિર્યંચ પૈકી કેટલાકને તેજોલબ્ધિ હોવાથી પ્રાથમિક (૫) સમુદ્દાત હોય છે. ૦ અન્તર્મુહૂર્તપ્રમાણ શેષ આયુષ્યવાળા કેવલીભગવાન વેદવાયોગ્ય નામ-ગોત્ર-વેદનીયકર્મ અને આયુષ્યની સ્થિતિ, સમાન કરવા માટે પોતાના આત્મપ્રદેશો ઉર્ધ્વલોકાન્તથી અધોલોકાન્ત સુધી ફેલાવવા વડે પહેલા એક સમયમાં આત્મપ્રદેશોને દંડ આકાર સરખા (દીર્ઘ શ્રેણિવાળા) કરે છે; બીજા સમયમાં પૂર્વપશ્ચિમ દિશામાં આત્મપ્રદેશોને કપાટ-કમાડ સરખો આકાર રચે છે; કપાટ આકાર વિસ્તારેલા આત્મપ્રદેશોને પુનઃ ત્રીજા સમયમાં દક્ષિણથી ઉત્તરદિશા સુધી વિસ્તારી મંથાર આકાર રચે છે અને ચોથા સમયમાં મંથનના આંતરા પૂરવાથી ૧૪ રજ્જૂપ્રમાણ લોકને સંપૂર્ણ પૂરે છે. (અર્થાત્ લોકમાં સર્વત્ર કેવલીના આત્મપ્રદેશો વ્યાપ્ત થઈ જાય છે.) એ પ્રમાણે સમુદ્દાત કરનારા કેવલીભગવાન ચાર સમયે સંપૂર્ણ લોકવ્યાપ્ત થઈ જાય છે. પૂર્વકથિત પ્રકાર વડે કેવલીભગવાન પોતાના આત્મપ્રદેશોને વિસ્તારવાના પ્રયોગથી કર્મના અંશોને સમાન કરી તે સમુદ્દાતથી ઉલટા ક્રમે પાછા ફરે છે. અર્થાત્ ચાર સમયમાં સર્વલોક સંપૂર્ણ કરીને પાંચમા સમયે અંતરપૂર્તિથી નિવર્તે છે. (અર્થાત્ આ મંથનના આંતરામાં વિસ્તારેલા આત્મપ્રદેશોને સંહરી મંથાનસ્થ થાય છે.) છઠ્ઠા સમયમાં મંથાનથી નિવર્તે છે. (અર્થાત્ મંથાનપણે વિસ્તારેલા આત્મપ્રદેશોને સંહરી કપાટસ્થ થાય છે.) સાતમા સમયમાં કપાટ સંહરે છે અને તેથી દંડસ્થ થાય છે. ત્યારબાદ આઠમા સમયમાં દંડ સંહરીને સ્વભાવસ્થ (દેહસ્થ) થાય છે પરંતુ તે વખતે મન-વચનના યોગનો વ્યાપાર નથી હોતો. ૦ આ સમુદ્ધાતના પહેલા અને આઠમા સમયે મુનિ, ઔદારિક કાયયોગી હોય છે; બીજા-છઠ્ઠા-સાતમા સમયમાં ઔદારિક મિશ્રકાયયોગી હોય છે; ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં એક કાર્યણકાયયોગી હોય છે. એથી જ તે વખતે અનાહારક હોય છે. (ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કેવલીભગવાન કર્મણયોગવાળા હોવાથી અનાહારકઔદારિક શરીરપ્રાયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ નહિ કરનારા છે.) ૦ કેવલીભગવાન સમુદ્ધાતથી નિવર્ત્યા બાદ મન-વચન-કાયરૂપ ત્રણ યોગનો ઉપયોગ કરે છે અને ત્યારપછી ત્રણ યોગને રોકવા માટે ત્રીજું શુકલધ્યાન ધ્યાય છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३०, सप्तमः किरणः ૦ અહીં રહેલો જીવ એક પ્રકારનો બંધક (શાતાવેદનીય બંધક) હોય છે. ० (५) ज्ञानावरण, (4) अंतराय खने (४) हर्शनावरणीयना उध्यनो विछेह थवाथी (४२) કર્મપ્રકૃતિના ઉદયવાળો હોય છે. ४३९ ० (२) निद्रा प्रयता, (4) ज्ञानावरण, (4) अंतराय जने (४) हर्शनावरण, जे १५ प्रद्धृतिनो સત્તાવિચ્છેદ થવાથી (૮૫) પ્રકૃતિની સત્તાવાળો હોય છે. सम्प्रत्यन्तिमं चतुर्दशं गुणस्थानमाह योगप्रतिरोधिशैलेशीकरणप्रयोजकं स्थानमयोगिगुणस्थानम् । आदिमह्रस्वपञ्चस्वरोच्चारणाधिकरणकालमात्रमानमेतत् । इति चतुर्दशगुणस्थानानि । ३० । - योगेति । योगनिरोधावस्थारूपा या शैलेशी तत्करणप्रयोजकं यत्स्थानं तदयोगिगुणस्थानमित्यर्थः, लेश्याविधुरपरमप्रकर्षप्राप्तयथाख्यातचारित्रस्य शीलस्य ईशः शीलेशोऽयोगिकेवली, तस्य त्रिभागेन संकुचिताऽऽत्मदेहस्य इयं शैलेशी, मेरुश्शैलेशः तस्येव वा निष्प्रकम्पावस्था भगवतस्सा शैलेशीति वा व्युत्पत्तिः । अत्र पूर्वोक्तस्त्रिविधोऽपि योग: प्रत्येकं सूक्ष्मबादरभेदेन द्विधा, केवलोत्पत्तेरनन्तरं जघन्येनान्तर्मुहूर्त्तकालमुत्कर्षेण देशोनपूर्वकोटिं विहृत्याऽन्तर्मुहूर्त्तावशेषायुष्कस्सयोगिकेवली शैलेशीं प्रतिपित्सुः शुक्लध्यानविशेषध्यायी प्रथमं बादरकाययोगाश्रयेण स्थूलवाङ्मनोयोगयुग्मं सूक्ष्मीकरोति । ततस्सूक्ष्मवाक्चित्तयोरवष्टम्भेन बादरकाययोगं सूक्ष्मत्वं नयति । ततस्सूक्ष्मकाययोगे तिष्ठन् सूक्ष्मवाक्चित्तयोर्निग्रहं करोति, ततश्च तत्रैव तिष्ठन् सूक्ष्मक्रियमनिवृत्तिशुक्लध्यानं ध्यायन् सूक्ष्मकाययोगं स्वात्मनैव निरुणद्धि, अन्यस्यावष्टम्भभूतस्य योगान्तरस्याभावात्, तन्निरोधानन्तरं समुच्छिन्नक्रियमप्रतिपाति शुक्लध्यानं ध्यायन् अ इ उ ऋ लृ इत्यादिमह्रस्वपञ्चस्वरोच्चारणाधिकरणकालमानं शैलेशीकरणमारभते, योगलेश्याकलङ्कविप्रमुक्तयथाख्यातचारित्रस्वामिसम्बन्धिनी या त्रिभागो - नस्वदेहावगाहनायामुदरादिरन्ध्रपूरणप्रयुक्तसंकुचितस्वप्रदेशस्यात्मनोऽत्यन्तस्थिराऽवस्थितिस्साशैलेशी तस्यां करणं - पूर्वरचितशैलेशीसमयसमानगुणश्रेणिकस्य वेदनीयनामगोत्राख्यस्याघातिकर्मत्रितयस्यासंख्येयगुणया श्रेण्याऽऽयुः शेषस्य तु यथास्वरूपस्थितया श्रेण्या निर्जरणं शैलेशीकरणं, तत्राऽसौ प्रविष्टोऽयोगिकेवली भवति । अत्रौदारिकद्विकास्थिरद्विकविहायोगतिद्विकप्रत्येकत्रिकसंस्थानषट्कागुरुलघुचतुष्कवर्णचतुष्कनिर्माणकर्मतैजसकार्मणद्वयप्रथम संहननस्वरद्विकैकवेदनीयरूपत्रिंशत्प्रकृत्युदयव्यवच्छेदो बोध्यः, मुक्त्युपान्त्यसमये देहपञ्चक १. द्रविडतैलङ्गादिभाषायां एकारौकारयोरपि हृस्तत्वात्तद्वारणायादिमेति ॥ Page #477 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे बन्धनपञ्चकसंघातपञ्चकाङ्गोपाङ्गत्रयसंस्थानषट्कवर्णपञ्चकरसपञ्चकसंहननषट्कस्पर्शाष्टकगन्धद्वयनीचैर्गोत्रानादेयदुर्भगागुरुलघूपघातपराघातनिर्माणापर्याप्तोच्छ्वासायशोविहायोगतिद्वयशुभाशुभस्थैर्याऽस्थैर्यदेवगत्यानुपूर्वी प्रत्येकसुस्वरदुःस्वरैकवेदनीया द्वासप्ततिप्रकृतयः क्षयमुपयान्ति, अन्त्यसमये चैकवेद्यादेयपर्याप्तत्रसबादरमनुष्यायुर्यशोमनुष्यगत्यानुपूर्वीसौभाग्योच्चैर्गोत्रपञ्चेन्द्रियत्वतीर्थकृन्नामानीति त्रयोदर्शप्रकृतीः क्षयं नीत्वा कर्मसम्बन्धविमोक्षलक्षणसहकारिसमुत्थस्वभावविशेषादूर्ध्वं गच्छन् प्राप्तसिद्धत्वनामा ऋजुश्रेण्या यावत्स्वाकाशप्रदेशेष्विहावगाहस्तावद्भ्य एव प्रदेशेभ्य ऊर्ध्वमप्यवगाहमानो विवक्षिशतसमयाच्चान्यसमयान्तरमस्पृशन् लोकान्तं व्रजति न परतोऽपि धर्मास्तिकायाभावात् तत्र गतश्शाश्वतं कालमवतिष्ठत इत्यभिप्रायेणोक्तमादिमेति । एतद्गुणस्थानस्थो जीवोऽबन्धकः, उपर्युक्तत्रयोदशप्रकृतिवेदयिता । अन्त्यसमयद्वयात्पूर्वं पञ्चाशीतिसत्ताकः, उपान्त्यसमये त्रयोदशप्रकृतिसत्ताकः, चरमसमये त्वसत्ताको बध्यः । गुणस्थानेष्वेषु बहुवक्तव्यत्वेऽपि संक्षेपेण ग्रन्थगौरवभिया प्रोक्तमित्याशयेनोपसंहरतीति, विस्तरतस्त्वागमेभ्योऽवगन्तव्य इति भावः ॥ ४४० છેલ્લા ચૌદમા ગુણસ્થાનનું વર્ણન ભાવાર્થ - યોગના નિરોધ અવસ્થારૂપ શૈલીશીકરણનું કારણરૂપ સ્થાન, એ ‘અયોગી ગુણસ્થાન.’ પ્રથમના પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણના આધારરૂપ કાળ માત્ર પ્રમાણવાળું આ ગુણસ્થાન છે. આ પ્રમાણે यौह (१४) गुएास्थाननुं स्व३प समाप्त थाय छे. વિવેચન – યોગની નિરોધ અવસ્થારૂપ જે શૈલેશી, તેને કરવામાં નિમિત્તભૂત જે સ્થાન, તે ‘અયોગી गुस्थान' हेवाय छे. શૈલેશીલેશ્યા વગરના, પરમ પ્રકર્ષને પ્રાપ્ત યથાખ્યાતચારિત્રરૂપ (સર્વ સંવર) શીલનો ઇશ=શીલેશ—અયોગીકેવલી. ત્રીજા ભાગે સંકુચિત ન્યૂન સ્વશરીરવાળા તે અયોગીકેવલીની આ યોગનિરોધ अवस्था, ते 'शैलेशी. ' અથવા શૈલેશ જ એટલે મેરૂ, તે મેરૂની માફક ભગવંતની જે અકંપ અવસ્થા, ते 'शैलेशी' खेम વ્યુત્પત્તિજન્ય અર્થો સમજવા. અહીં પૂર્વે કહેલ ત્રણ પ્રકારનો પણ યોગ, પ્રત્યેક સૂક્ષ્મ અને બાદરના ભેદથી जे प्रहारे छे. १. अत्र केचित् मनुष्यानुपूर्व्या द्विचरमसमये व्यवच्छेदः उदयाभावात्, उदयवतीनां हि स्तिबुकसंक्रमाभावात्स्वरूपेण चरमसमयेदलिकं दृश्यत एवेति युक्तस्तासां चरमसमये व्यवच्छेदः, आनुपूर्वीनाम्नान्तु क्षेत्रविपाकित्वेन भवापान्तरालगतावेवोदय:, तेन भवस्थस्य तदुदयासम्भवः, तदसम्भवाच्चायोग्यवस्थाद्विचरमसमय एव मनुष्यानुपूर्व्यास्सत्ताव्यवच्छेद इति द्विचरमसमये त्रिसप्ततिप्रकृतीनां चरमसमये द्वादशानां सत्ताव्यवच्छेद इति वदन्ति ॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ સૂર - ૩૦, સનમઃ શિરા: ४४१ ૦ કેવલજ્ઞાનની ઉત્પત્તિ થયા બાદ જઘન્યથી અન્તર્મુહૂર્વકાળ સુધી ઉત્કૃષ્ટથી દેશોન-પૂર્વક્રોડ સુધી વિહાર કરી, અન્તર્મુહૂર્તનું જયારે આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે, શૈલેશીને પામવાની ઇચ્છાવાળા શુક્લધ્યાનવિશેષ (ત્રીજું શુક્લધ્યાન) ધ્યાન કરનારા સયોગીકેવલી, પહેલા બાદરકાયયોગના આશ્રય દ્વારા સ્થૂલ વચન અને મનના યોગને સૂક્ષ્મ કરે છે. ૦ ત્યારબાદ સૂક્ષ્મ વચન અને મનના આધારે બાદરકાયયોગને સૂક્ષ્મ બનાવે છે. ૦ ત્યારપછી સૂક્ષ્મ બાદરકાયયોગમાં રહીને સૂક્ષ્મ વચન અને મનનો વિચ્છેદ કરે છે. ૦ ત્યારબાદ ત્યાં જ રહેતો, શુક્લધ્યાનના ત્રીજી પાયારૂપ સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિવાળા શુક્લધ્યાનને આત્મસ્પંદનારૂપ સૂક્ષ્મક્રિયા મટીને હવે કદી પણ બાદરક્રિયા થવાની નથી. તે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિક શુક્લધ્યાનને ધ્યાવતો સૂક્ષ્મકાયયોગને પોતાના આત્મા વડે જ રોકે છે, કેમ કે-આધાર (ટેકારૂપ) બીજા યોગાન્તરનો અભાવ છે. ૦ સૂક્ષ્મક્રિયાનિરોધ બાદ અપ્રતિપાતિ નહિ પાડનાર) સમુચ્છિન્ન (સર્વથા નિવૃત્ત) સૂક્ષ્મકાયયોગ રૂપ ક્રિયાવાળું ચોથા પાયા રૂપ શુક્લધ્યાનને ધ્યાવતો --૩-78-તૃ આ પ્રમાણેના પ્રથમ દ્રાવિડ-તૈલંગ આદિ ભાષામાં એકાર ઓકારને હ્રસ્વ ગણે છે, માટે તેના વારણ માટે આદિમ-પ્રથમ એમ સમજવું.) હ્રસ્વ એવા પાંચ સ્વરોના ઉચ્ચારણના આધાર કાળમાનવાળા શૈલેશીકરણનો આરંભ કરે છે. ૦ યોગ-લેશ્યાના કલંકથી રહિત યથાખ્યાતચારિત્ર(સર્વ સંવર)ના સ્વામી-સંબંધી, જે ત્રીજા ભાગે ન્યૂન પોતાના શરીરની અવગાહનામાં ઉદર આદિના પોલાણ ભાગો-નાસિકા વગેરેના છિદ્રો પૂરાવાથી સંકુચિત (પોતાના આત્મપ્રદેશો ઘન થવાથી લઘુ) આત્મપ્રદેશવાળા આત્માની અત્યંત સ્થિર અવસ્થા શૈલેશી. તેમાં કરવું એટલે પૂર્વે રચેલ શૈલેશી સમયના સરખી ગુણશ્રેણિવાળા, વેદનીય-નામ-ગોત્રનામક ત્રણ અઘાતીકર્મનું અસંખ્યાતગુણી શ્રેણિથી શેષ આયુષ્યનું તો યથાસ્વરૂપે સ્થિત શ્રેણિથી નિર્જરવું, એ શૈલેશીકરણ. તે શૈલેશીકરણમાં પ્રવેશ કરનારો અયોગી કેવલી થાય છે. ૦ અહીં ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, અસ્થિર, અશુભ, શુભ વિહાયોગતિ, અશુભ વિહાયોગતિ, પ્રત્યેક સ્થિર, શુભ સમચતુરસ, ન્યગ્રોધપરિમંડલ, સાદિ, વામન, કુજ, હુંડ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તૈજસ-કાશ્મણ-શરીર, વજ8ષભનારાચસંઘયણ, દુસ્વર, સુસ્વર સાતા કે અસતાવેદનીય રૂપ (૩૦) ૩૦ પ્રકૃતિઓના ઉદયનો વ્યવચ્છેદ જાણવો. ૦આયોગી કેવલીભગવાનની મુક્તિના ઉપન્ય (છેલ્લાના પહેલા) સમયમાં (પ), શરીરનામકર્મ (૫), બંધનનામકર્મ (૫), સંઘાતનામકર્મ (૩), અંગોપાંગનામકર્મ (૬), સંસ્થાનનામકર્મ (૫), વર્ણનામકર્મ (૫), રસનામકર્મ (૬), સંઘયણનામકર્મ (૮), સ્પર્શનામકર્મ (૨), ગંધનામકર્મ (૧), નીચ ગોત્ર (૧), અનાદેયનામકર્મ (૧), દૌભગ્યનામકર્મ (૧), અગુરુલઘુનામકર્મ (૧), ઉપઘાતનામકર્મ (૧), પરાઘાતનામકર્મ (૧), નિર્માણનામકર્મ (૧), અપર્યાપ્ત નામકર્મ (૧), ઉચ્છવાસનામકર્મ (૧), અપયશનામકર્મ (૧), વિહાયોગતિનામકર્મ (૧), શુભનામકર્મ (૧), અશુભનામકર્મ (૧), સ્થિરનામકર્મ (૧), અસ્થિર નામકર્મ (૧), દેવગતિનામકર્મ (૧), દેવાનુપૂર્વીનામકર્મ (૧), પ્રત્યેક નામકર્મ (૧), સુસ્વરનામકર્મ (૧), દુઃસ્વરનામકર્મ (૧), સાતા કે અસાતવેદનીય રૂપ (૭૨) કર્મપ્રકૃતિઓ ક્ષયને પામે છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ४४२ तत्त्वन्यायविभाकरे ० मुक्तिना सत्य (७८८1) समयमा (१), as५५ मे वहनीय5 (१), ५यप्तिनाम5 (१), सनाम (१), पारनाम (१), मनुष्य मायु (१), सुयशनाम (१), मनुष्यातिनाम (१), भनुष्य मानुपूर्वानाम (१), सौभाग्यनाम (१), उय्य गोत्र (१), पंथेन्द्रियनामभ (१), तीर्थ.४२ नाम (१), मेम ते२ (१3) प्रतिमोनो क्षय रीने, भसंयथा भूव। ३५, सारीया પેદા થયેલ વિશિષ્ટ સ્વભાવથી ઊંચે જતો, સિદ્ધત્વ નામ(પર્યાય)ને પામનારો, ઋજુશ્રેણિ દ્વારા જેટલા પોતાના આકાશપ્રદેશોમાં અહીં અવગાહ છે, તેટલા જ પ્રદેશોથી પર (ઉપર) પણ અવગાહન કરતો, વિવક્ષિત સમય કરતા બીજા સમયાન્તરને નહિ સ્પર્શ કરતો, લોકાન્ત સુધી જાય છે, આગળ પછી જતો નથી; કેમ કે-લોકાન્તથી આગળ ધર્માસ્તિકાય નામક ગતિસહાયક દ્રવ્ય નથી. લોકાન્ત પર્યત ગયેલ (સિદ્ધ मात्मा) शाश्वत (मनंत) सुधी २३ . (स्थिति ३ छ.) भाव। मभिप्रायथा डेj छ- 'आदिम ..' त्या. ૦ આ ગુણસ્થાનમાં રહેલો જીવ અબંધક છે. ०७५ ते२ (१3) प्रतिनो भनुम ४२नारो छ. ૦ છેલ્લા બે સમયથી પહેલાં (૮૫) કર્મપ્રકૃતિની સત્તાવાળો હોય છે. ૦ છેલ્લાના પહેલાં સમયમાં (૧૩) પ્રકૃતિની સત્તાવાળો હોય છે. ૦ છેલ્લા સમયમાં સત્તા વગરનો જાણવો. આ ગુણસ્થાનોમાં ઘણું વક્તવ્ય છે, પણ સંક્ષેપમાં ગ્રંથના ગૌરવના ભયથી કહેલ છે. આ પ્રમાણેના भाशयथा 6५संहा२ ४३ छे. 'इति' माहि. विस्तारथी तो माभोथी tuj, मेम माछ. इत्थं प्रसङ्गतो गुणस्थानानि संवरस्य विभावनार्थं निरूप्याश्रवतां कर्मणां निरोधसाधनभूतान् समित्यादीन् क्रमेण निरूपयितुमुपक्रमते___ उपयोगपूर्विका प्रवृत्तिस्समितिः । सेर्याभाषैषणाऽऽदाननिक्षेपोत्सर्गभेदेन पञ्चधा । स्वपरबाधापरिहाराय युगमात्रनिरीक्षणपूर्वकं रत्नत्रयफलकं गमनमीर्या । कर्कशादिदोषरहितहितमितानवद्यासन्दिग्धाभिद्रोहशून्यभाषणं भाषा । सूत्रानुसारेणान्नादिपदार्थान्वेषणमेषणा । उपधिप्रभृतीनां निरीक्षणप्रमार्जनपूर्वकग्रहणस्थापनात्मकक्रियाऽऽदाननिक्षेपणा । जन्तुशून्यपरिशोधितभूमौ विधिना मूत्रपुरीषादिपरित्यजनमुत्सर्गः ॥३१॥ उपयोगेति । उपयोगपूर्वकत्वे सति प्रवृत्तित्वं लक्षणं स्वपरप्राणिपीडापरिहारेच्छया गमनादिप्रवृत्तिरिति भावः । उदासीनप्रवृत्तिवारणाय विशेषणं ज्ञानादिवारणाय विशेष्यम्, ईर्यादिपञ्चानामेव समितित्वात् । योगक्रियारूपप्रवृत्तेर्विवक्षणाच्च ज्ञानादिरूपात्मप्रवृत्तौ न दोषः । उपयोगपूर्वकत्वस्य साकाङ्क्षत्वादाकाङ्क्षावारणाय वा प्रवृत्तिपदम् । तां विभजते सेति, Page #480 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३१, सप्तमः किरणः ४४३ समितिरित्यर्थः । पञ्चानामीर्यादीनां तान्त्रिकी संज्ञाऽन्वर्था विज्ञेयेति भावः ॥ अथेर्यासमिति स्वरूपयति-स्वपरेति । स्वस्य परस्य वा यथा बाधा न भवेत् तथा पुरतो युगमात्रं प्रेक्षमाणो बीजहरितादिप्रदेशान् परिहरन् यद्गमनं करोति यया च रत्नत्रयं सुरक्षितं भवेत्सेर्यासमितिरित्यर्थः । स्वपरबाधापरिहारप्रयोज्ययुगमात्रनिरीक्षणपूर्वकत्वे सति रत्नत्रयफलकत्वे सति च गमनत्वं लक्षणम् । स्वपरबाधापरिहारप्रयोज्ययुगमात्रनिरीक्षणपूर्वकगतित्वस्य सत्काराद्यभिलाषुकपुरुषकर्तृकगतौ गतत्वात्तद्वारणाय रत्नत्रयफलकत्वे सतीति । धर्मार्थं प्रयतमानस्य गमने व्यभिचारवारणाय स्वपरबाधापरिहारप्रयोज्ययुगमात्रनिरीक्षणपूर्वकत्वे सतीत्युक्तम् ॥ भाषासमितेर्लक्षणमाह-कर्कशादीति । हितं स्वस्य परस्य वा मोक्षपदप्रापणसमर्थं, मितमनर्थकबहुप्रलपनशून्यं प्रयोजनमात्रसाधनं वचनं, अनवद्यं जीवनिकायानामनुपघातकं, असंदिग्धं स्फुटार्थं व्यक्ताक्षरं वा अभिद्रोहशून्यं क्रोधमायालोभैरयुक्तं, एवंविधं कर्कशादिदोषशून्यञ्च भाषणं भाषासमितिरित्यर्थः । अहितामितावद्यसंदिग्धादिवचनवारणाय तत्तत्पदग्रहणमवसेयम् । एषणासमितिमाचष्टे-सूत्रेति । आगमानुसारेणाशनखाद्यस्वाद्यभेदभिन्नस्यान्नस्य, आरनालतण्डुलक्षालनादेरुद्दमादिदोषपरिशुद्धस्य पानस्य, रजोहरणादिचतुर्दशविधोपधीनां स्थविरकल्पयोग्यानां जिनकल्पयोग्यानां द्वादशविधानां आर्यिकायोग्यानां पञ्चविंशतिविधानामुपधीनां गवेषणैषणासमितिरित्यर्थः । सूत्रानुसारेणेत्यनेन दोषवर्जनमभिमतं, तत्राधाकर्मोद्देशिकादिषोडशगृहस्थहेतुका उद्गमदोषाः, धात्रीपिण्डदूतीपिण्डादिषोडशसाधुजन्या उत्पादनादोषाः, उभयजन्याश्च शङ्कितम्रक्षितादयो दशैषणा दोषाः, एभिर्दोषै रहिता अन्नादयः श्रुतचरणधर्मसाधकाः । तथा चोद्गमादिदोषरहितान्नादिपदार्थान्वेषणमेषणासमितेर्लक्षणम् । वनीपककर्तृकभक्ताद्येषणायां व्यभिचारनिरासायोद्गमादिदोषरहितेति ॥ आदाननिक्षेपणासमितिमाख्याति-उपधीति । उपधयश्चतुर्दशविधा द्वादशविधाः पञ्चविंशतिविधाश्च, प्रभृतिपदेन पीठफलकाद्यौपग्रहिकोपकरणानां ग्रहणं, एतेषामुपयोगाय निरीक्ष्य स्थिरतरं प्रमृज्य च रजोहरणेन ग्रहणस्थापनारूपा क्रिया आदाननिक्षेपणासमितिरित्यर्थः । निरीक्षणप्रमार्जनपूर्वकोपधिविषयग्रहणस्थापनात्मकक्रियात्वमस्या लक्षणम्, उदासीनपुरुषकृतोपधिविषयक ग्रहणस्थापनात्मकक्रियावारणाय निरीक्षणप्रमार्जनपूर्वकेति ॥ उत्सर्गसमितिस्वरूपप्रकाशनायाऽऽह-जन्तुशून्येति । स्थावरजङ्गमजन्तुशून्यायां परिशोधितभूमावुज्झितव्यवस्तुयोग्यायां विधिना निरीक्षणप्रमार्जनात्मकेन मूत्रपुरीषादीनां परित्याग उत्सर्गसमितिरित्यर्थः । आदिना वस्त्रपात्रादीनां ग्रहणम् । तथा च जीवाविराधनेन योग्यभूमौ विधिना मूत्रपुरीषादित्यजनं Page #481 -------------------------------------------------------------------------- ________________ ४४४ तत्त्वन्यायविभाकरे लक्षणार्थ:, सर्वत्र रत्नत्रयफलकत्वं विवक्षणीयं तेन पूजाद्यभिलाषुकानुष्ठितोक्तक्रियायां व्युदासः । इति चेष्टावतां संवरसिद्धिफलवत्यः क्रिया उक्ताः ॥ આ પ્રમાણે પ્રસંગથી સંવરની વિભાવના માટે ગુણસ્થાનોનું નિરૂપણ કરી આશ્રવવાળા (આવતા) કર્મોની નિરોધ અવસ્થામાં સાધનભૂત સમિતિ આદિનું ક્રમથી નિરૂપણ કરવા માટે આરંભ કરે છે. સમિતિઓ ભાવાર્થ - ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ. એ ‘સમિતિ' કહેવાય છે. તે સમિતિ ઇર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગના ભેદથી પાંચ પ્રકારે છે. સ્વ-પરની પીડાના પરિહાર માટે યુગ માત્ર (ચાર હાથ ભૂમિપ્રમાણ) જોવાપૂર્વક રત્નત્રયીરૂપ ફળજનક ગમન, તે ‘ઇર્યાસમિતિ’ કહેવાય છે. કર્કશ આદિ દોષ વગરનું હિત, મિત, અનવદ્ય, અસંદિગ્ધ અને દ્રોહશૂન્ય બોલવું, તે ‘ભાષાસમિતિ.’ સૂત્રના અનુસારે અન્ન આદિ પદાર્થોનું અન્વેષણ, એ ‘એષણાસમિતિ.’ ઉપધિ વગેરેનું નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક, લેવી-મૂકવી રૂપ ક્રિયા, એ આદાનનિક્ષેપસમિતિ.' જંતુશૂન્ય-પરિશોષિત (શુદ્ધ) ભૂમિમાં વિધિથી મૂત્ર-પુરીષ (ઠલ્લો-માન્નુ) આદિ વસ્તુ પરઠવવી, એ ‘ઉત્સર્ગસમિતિ.’ વિવેચન – ઉપયોગપૂર્વક હોયે છતે પ્રવૃત્તિપણું, એ સમિતિનું લક્ષણ છે. અર્થાત્ સ્વ-પર પ્રાણીવિષયક પીડાના પરિહારની ઇચ્છાથી ગમન આદિરૂપ પ્રવૃત્તિ. - લક્ષણસંગતિ – ઉપયોગહીનથી ઉદાસીન પ્રવૃત્તિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઉપયોગપૂર્વકત્વ રૂપ વિશેષણ મૂકેલ છે, જ્ઞાન આદિમાં અતિવ્યાપ્તિના માટે પ્રવૃત્તિત્વરૂપ વિશેષ્યદલ મૂકેલ છે, કેમ કે-ઇર્યા આદિ પાંચ પ્રવૃત્તિઓ જ સમિતિરૂપ છે. રત્નત્રયીરૂપ યોગક્રિયારૂપ પ્રવૃત્તિની વિવક્ષા હોવાથી જ્ઞાન આદિરૂપ આત્માની પ્રવૃત્તિમાં દોષ (અતિવ્યાપ્તિ) નથી. અથવા ઉપયોગપૂર્વકત્વ સાકાંક્ષ (આંકાક્ષા સહિત) હોવાથી આકાંક્ષામાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રવૃત્તિપદનો નિવેશ છે. ૦ પાંચ ઇર્યા આદિ પ્રવૃત્તિઓને શાસ્ત્રમાં સમિતિ તરીકે પરિભાષિત કરાય છે. અર્થાત્ સમિતિ શબ્દ શાસ્ત્રીય સંજ્ઞા છે. તે અન્વર્થ-સાર્થક પણ છે એમ સમજવું. [× એ ઉપસર્ગ, પ્રશંસા અર્થવાળો છે. પ્રશસ્ત ચેષ્ટા તે સમિતિ. અહીં પ્રવૃત્તિમાં પ્રશસ્તપણું એટલે સર્વજ્ઞપ્રવચન અનુસારિપણું સમજવાનું છે.] ઇર્યાસમિતિનું સ્વરૂપ વર્ણન પોતાને કે બીજાને બાધ ન થાય તેવી રીતે આગળ યુગપ્રમાણ જમીનને જોતો, બીજ-સચિત્ત વનસ્પતિવાળા પ્રદેશોને છોડતો જે ગમન કરે છે, એથી રત્નત્રયી સુરક્ષિત થાય છે, તે ‘ઇર્યાસમિતિ.' સ્વપર બાધાના પરિહારથી પ્રયોજ્ય યુગ માત્ર નિરીક્ષણપૂર્વક, રત્નત્રયી ફળવાળું ગમન ‘ઇર્યા’નું લક્ષણ છે. સત્કાર આદિ અભિલાષુક પુરુષ કર્તૃકગતિમાં અતિવ્યાપ્તિવારણ માટે ‘રત્નત્રયફલક' એવું વિશેષણ છે. ધર્મના માટે પ્રયત્ન કરનારના ગમનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘સ્વ—પર બાધાપરિહાર પ્રયોજ્ય યુગ માત્ર નિરીક્ષણપૂર્વક' એવું વિશેષણ છે. ભાષાસમિતિનું લક્ષણ હિત એટલે પોતાને કે બીજાને મોક્ષપદ આપવા સમર્થ, મિત એટલે નિરર્થક ઘણા પ્રલોપથી શૂન્ય પ્રયોજન Page #482 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂ૨, સનમ: વિર: ४४५ માત્ર સાધનવાનું વચન, અનવદ્ય એટલે જીવનસમુદાય રક્ષક, અસંદિગ્ધ એટસે સ્પષ્ટ અક્ષર કે અર્થવાળું, અભિદ્રોહશૂન્ય એટલે ક્રોધ-માયા-લોભથી રહિત અને કર્કશ આદિ દોષથી શૂન્યભાષણ, તે ‘ભાષાસમિતિ.” તથાચ અહિત-અમિત-સાવદ્ય-સંદિગ્ધ આદિ વચનના વારણ માટે તે તે પદનું ગ્રહણ જાણવું. એષણાસમિતિનું વર્ણન આગમના અનુસાર અશન-ખાદિમ-સ્વાદિમ ભેદવાલા અન્નની, આરનાલ-તંદુલક્ષાલન (ચોખાનું ધોવાણ) આદિ રૂપ, ઉદ્ગમ આદિ દોષરહિત, પાનની, સ્થવિરકલ્પયોગ્ય રજોહરણ આદિ ચૌદ પ્રકારની ઉપધિની, જિનકલ્પયોગી બાર પ્રકારની ઉપધિની, સાધ્વીયોગ્ય પચીશ પ્રકારની ઉપધિની ગવેષણા, તે “એષણાસમિતિ.” સૂત્રના અનુસાર–આ વચનથી દોષવર્જન ઈષ્ટ છે. ત્યાં આધાકર્મ-દેશિક વગેરે સોળ ગૃહસ્થ હેતુજન્ય ઉદ્ગમ દોષો, ધાત્રીપિંડ-બૂતીપિંડ વગેરે સોળ સાધુજન્ય ઉત્પાદના દોષો, ઉભયજન્ય શંક્તિપ્રક્ષિત વગેરે દશ એષણા દોષો, આ દોષોથી રહિત અન્ન વગેરે શ્રુત-ચારિત્રરૂપ ધર્મના સાધક છે. તથાચ ઉદ્ગમ આદિ દોષરહિત અન્ન આદિ પદાર્થોનું અન્વેષણ “એષણાસમિતિ'નું લક્ષણ છે. યાચકકર્તક ભોજન આદિની એષણામાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઉદ્ગમ આદિ દોષરહિત” એમ કહેલું છે. આદાનનિક્ષેપણાસમિતિચૌદ-બાર-પચીશ પ્રકારની ઉપધિઓના, પ્રભૂતિઓના, પ્રતિપદથી પીઠ-ફલક આદિ ઔપગ્રહિક ઉપકરણોના ઉપયોગ માટે અત્યંત સ્થિરતાપૂર્વક જોઈને અને રજોહરણથી પ્રમાર્જીને લેવા-મૂકવારૂપ ક્રિયા, તે આદાનનિક્ષેપણાસમિતિ.” તથાચ નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક ઉપધિવિષયક ગ્રહણ-સ્થાપનરૂપ પ્રક્રિયાપણું આનું લક્ષણ છે. ઉદાસીન પુરુષકૃત ઉપધિવિષયક ગ્રહણ-સ્થાપનારૂપ ક્રિયાના વારણ માટે નિરીક્ષણપ્રમાર્જનપૂર્વક” એમ કહેલ છે. ઉત્સર્ગસમિતિનું વર્ણનત્રાસ-સ્થાવર જંતુશૂન્ય, છોડવાયોગ્ય વસ્તુયોગ્ય પરિશોધિત ભૂમિમાં નિરીક્ષણ-પ્રાર્થનરૂપ વિધિથી મૂત્ર-પુરીષ (લઘુ-વડીનીતિ) આધિનો ત્યાગ, તે “ઉત્સર્ગસમિતિ' આદિથી વસ્ત્ર-પાત્ર આદિનું ગ્રહણ છે. તથાચ જીવોની વિરાધના ન થાય તેવી રીતે યોગ્ય ભૂમિમાં મૂત્ર-પુરીષ આદિનો ત્યાગ, એ લક્ષણનો અર્થ છે. સર્વત્ર રત્નત્રય ફલકારકપણું વિવક્ષાયોગ્ય છે. તેથી પૂજા વગેરેના અભિલાષીઓએ કરેલ કે કહેલ ક્રિયાઓનો નિરાસ થાય છે. આ પ્રમાણેની ચેષ્ટાવાળાઓમાં સંવરસિદ્ધિ ફળવાળી ક્રિયાઓ કહેલ છે. अथ कायादिनिरोधात् संवरफलिका गुप्तीराह योगस्य सन्मार्गगमनोमार्गगमननिवारणाभ्यामात्मसंरक्षणं गुप्तिः । सा च कायवाङ्मनोरूपेण त्रिधा । शयनासननिक्षेपादानचंक्रमणेषु चेष्टानियमः कायगुप्तिः । उपसर्मपरीषहभावाभावेऽपि शरीरे नैरपेक्ष्यं, योगनिरोद्धस्सर्वथा चेष्टापरिहारोऽपि कायगुप्तिः । अर्थवभ्रूविकारादिसंकेतहुंकारादिप्रवृत्तिरहितं शास्त्रविरुद्धभाषणशून्यं वचोनियमनं वाग्गुप्तिः । अनेन सर्वथा वाङ्निरोधस्सम्यग्भाषणञ्च लभ्यते । भाषासमिती सम्यग्भाषणमेव । सावद्यसंकल्पनिरोधो मनोगुप्तिः । ३२ । Page #483 -------------------------------------------------------------------------- ________________ ४४६ तत्त्वन्यायविभाकरे योगस्येति । कायवाङ्मनोरूपस्य योगस्य ये सन्मार्गगमनोन्मार्गगमननिवारणे ताभ्यामात्मसंरक्षणं गुप्तिरित्यर्थः । योगसम्बन्धिसन्मार्गोन्मार्गप्रवृत्त्यप्रवृत्तिप्रयुक्तात्मसंरक्षणत्वं लक्षणं, तेन वाचि मनसि च गमनागमनयोरसत्त्वेन नाव्याप्तिशङ्का । रागद्वेषापरिणतपुरुषकर्तृकत्वमपि निवेशनीयम्, तेन निबिडबन्धनबद्धतस्करादिकर्तृकयोगसम्बन्धिनिग्रहस्य व्युदासः । सर्वथा कायादिचेष्टानिरोधस्याप्यत्र विवक्षितत्वेन गुप्तेव्यापकत्वान्न व्याप्येर्यासमित्यादावतिव्याप्तिशङ्कासम्भवः, परिमितकालविषयस्सर्वयोगनिग्रहोऽपि गुप्तिस्तत्रासमर्थस्य कुशलेषु प्रवृत्तिस्समितिरिति भेदात् । तस्या विभागमाचष्टे सा चेति । तत्र कायगुप्ति निरूपयति शयनेति । शयनादिविषयककायक्रियानियमत्वं लक्षणं, नेत्रपरिस्पन्दादिस्वाभाविकक्रियायाः कुतूहलेन कृतस्य नियमस्य वारणाय शयनादिविषयकेति । शयनादिविषयकमानसिक नियमवारणाय कायक्रियेति । उच्छृखलपुरुषानुष्ठितशयनादिविषयकनियमवारणाय नियमपदेन शास्त्रीयो नियमो ग्राह्यः । तथा च निशीथिनीप्रथमयामादनन्तरं गुर्वनुज्ञानात्सप्रमाणायां वसतौ स्वावकाशनिरीक्षणप्रमार्जनपूर्वकं संस्तरणपट्टद्वयमास्तीर्य सपादं कायमूर्ध्वमधश्च प्रमृज्यानुज्ञापितसंस्तारकावस्थानोऽनुष्ठितसामायिकविधिर्वामबाहूपधान आकुंचितजानुस्ताम्रचूडवद्विवहायसि प्रसारितजङ्गः प्रमार्जितपृथ्वीतलन्यस्तपादो वा संकोचसमये भूयः प्रमार्जितसन्दंशक उद्वर्तनकाले च रजोहरणेन प्रमुष्टकायो नात्यन्ततीव्रनिद्रश्शयीत । यत्र भुवि विवक्षितमासनं तत्रावेक्षणप्रमार्जने विधाय बहिर्निषद्यामास्तीर्य निविशेत, निविष्टोऽप्याकुञ्चनप्रसारणादिकं पूर्वेणैव विधिना कुर्वीत, वर्षादिषु च वृसिकापीठिकादिकमनेनैव विधिनावेक्ष्य प्रमृज्य च तत्र संनिवेशनं कुर्वीत । दण्डकोपकरणचेष्टाभोजनादिविषयौ निक्षेपादानावपि वीक्षणप्रमार्जनपूर्वको निर्दुष्टौ स्याताम् । गमनमपि प्रयोजनवतो युगमात्रप्रदेशविन्यस्तदृष्टेर्जीवपरित्यागेन मन्दं मन्दं पदं न्यसतः प्रशस्तं स्यादित्यादिरूपाः कर्तव्याकर्त्तव्यविषयाश्शास्त्रीय व्यवस्था अवगन्तव्याः, एवमन्येऽपि नियमाः शास्त्रीयाः प्रदर्श्यन्ते उपसर्गेति, उपसर्गा देवादिकृतोपद्रवाः परीषहा अग्रे वक्ष्यमाणाः क्षुधादयः, तेषां भावेऽभावे वा स्वीये शरीरे यन्नरपेक्ष्यमभिमानाभावस्सा कायगुप्तिरित्यर्थः, सति ह्यभिमाने तद्वारणायासती कायचेष्टा स्यादेवेति नियमभङ्गस्स्यादिति भावः । अपरमपि नियममाह-योगेति । योगः शरीरवाङ्मनोरूपस्तस्य निरोद्धः केवलिनः १. गुप्तेर्व्यापकत्वञ्च यस्समितस्स नियमानुगुप्तः, गुप्तयो हि प्रतीचाराप्रतीचारोभयरूपाः प्रतीचारो नाम कायिको वाचिको व्यापारः, तथा च यस्समितः सम्यग्गमनभाषणादिचेष्टायां प्रवृत्तस्य गुप्तोऽपि भवति । यस्तु कायवाचौ निरुध्य शुभं मन उदीरयन् धर्मध्यानाधुपयुक्तचित्तो भवति स गुप्त उच्यते न तु समितः केवलाप्रतीचार रूपत्वात्तस्येति बोध्यम् ।। Page #484 -------------------------------------------------------------------------- ________________ ४४७ सूत्र - ३२, सप्तम: किरणः कायोत्सर्गभाजो वा यस्सर्वथा कायचेष्टापरिहारस्साऽपि कायगुप्तिरित्यर्थस्तदुक्तम् 'कायक्रियानिवृत्ति: कायोत्सर्गे शरीरगुप्तिस्स्या' दिति । यद्यपि कायव्यापारो मनोव्यापारसंसृष्ट एव, तथापि कायचेष्टायास्साक्षात्कायेनैव निष्पादितत्वात् बहिरुपलक्ष्यमाणत्वाच्च प्राधान्येन विवक्षा ॥ वाग्गुप्तेस्स्वरूपमाह-अर्थवदिति । न केवलं वचोनियमनमात्रं वचोगुप्तिः, सार्थकभ्रूविकारादिसहितवचोनियमस्य वाग्गुप्तित्वापत्तेरित्यत आहार्थवदित्यादि । कस्मैचित्प्रयोजनाय कृतैर्भूविकारादिसङ्केतैर्हंकारादिप्रवृत्तिभिश्च रहितमित्यर्थः । आद्येनादिना नेत्रमुखकरादिनर्त्तनस्य, द्वितीयेन च शरलोष्टोत्क्षेपादेर्ग्रहणम् । यद्वा शास्त्रानुसारिभाषणमपि वाग्गुप्तिर्भवतीत्याहशास्त्रविरुद्धभाषणशून्यमिति । ननु शास्त्रविरुद्ध भाषणशून्यमित्यनेन शास्त्रानुसारिभाषणरूपवचोलाभेन योगनिरोद्धुस्सर्वथा मौनरूपायां गुप्तौ लक्षणमिदमव्याप्तमतिव्याप्तञ्च भाषासमितावित्यत्राह-अनेनेति । तथा च नियमनशब्दस्य शास्त्रानुसारिवचनेऽवचने च रूढत्वेन नाव्यासिं । सम्यग्भाषणञ्चेति । सम्यगुपयुक्तस्य लोकागमाविरोधेन भाषणमित्यर्थः, ननु भाषासमितौ कथमतिव्याप्तिपरिहार इत्यत्राह - भाषासमिताविति । एवशब्देनाभाषणस्य व्युदासः । भाषणाभाषणरूपत्वाद्वाग्गुप्तेर्भाषणमात्रस्वरूपभाषासमित्यपेक्षया वैलक्षण्यं व्यापकत्वं चात एव शास्त्रानुसारिभाषणरूपमित्यनुक्त्वा शास्त्रविरुद्धभाषणशून्यमित्युक्तम् । उक्तञ्च 'अनृतादिनिवृत्तिर्वा मौनं वा भवति वाग्गुप्ति' रिति ॥ अथ मनोगुप्तिमाह - सावद्येति । अवद्यं गर्हितं पापं तेन सहितो यस्संकल्पश्चिन्तनमार्त्तरौद्रध्यायित्वं चित्तचाञ्चल्यं वा तस्य निरोधोऽकरणमित्यर्थः । सावद्यसंकल्पनिरोधत्वं लक्षणम्, अनेन च निरवद्यसंकल्पस्सरागसंयमादौ, संसारहेतौ च संकल्पनिरोधश्च मनोगुप्तिरिति लभ्यते । न सर्वथा मनोनिरोधोऽसम्भवात् योगनिरोधावस्थामन्तरेण तदसम्भवात् ॥ ભાવાર્થ – યોગના, સન્માર્ગમાં જવા દ્વારા, ઉન્માર્ગના ગમનથી અટકવા દ્વારા આત્માનું સંરક્ષણ, એ 'गुप्ति' छे. ते गुप्ति अय-वयन-मनना ३ये त्र प्रहारनी छे. सुवामां-जेसवामां-सेवा-भूवामां यासवामां येष्टानो नियम, खे ‘अयगुप्ति.' उपसर्ग-परीषर होय } न होय, तो पए। शरीरमां निरपेक्षता- निःस्पृहता અને યોગનિરોધનો સર્વથા ચેષ્ટ્રાપરિહાર પણ ‘કાયગુપ્તિ.’ સાર્થક ભૂવિકાર આદિ, સંકેત-હુંકાર આદિ પ્રવૃત્તિરહિત-શાસ્ત્રવિરુદ્ધ ભાષણ-શૂન્ય વાણીનો નિયમ, એ ‘વચનગુપ્તિ.' આ કથન દ્વારા સર્વથા વાણીનિરોધ અને સમ્યભાષણ એમ મેળવાય છે. ભાષાસમિતિમાં સમ્યગ્ (નિરવઘ આગમાનુસારિ) भाषण ४ छे. सावध संल्पनो निरोध, से 'मनोगुप्ति. ' વિવેચન – કાય-વચન-મનરૂપ યોગનું જે સન્માર્ગમાં ગમન અને ઉન્માર્ગગમનથી નિવારણ છે, તે जन्नेथी आत्मानुं संरक्षा, ये 'गुप्ति'- प्रेम अर्थ समवो. Page #485 -------------------------------------------------------------------------- ________________ ४४८ तत्त्वन्यायविभाकरे લક્ષણ અને લક્ષણપદ ચર્ચાયોગ સંબંધી સન્માર્ગમાં પ્રવૃત્તિ-ઉન્માર્ગથી અપ્રવૃત્તિ(નિવૃત્તિ)થી જન્ય આત્મસંરક્ષણપણું ગુપ્તિનું લક્ષણ છે, તેથી વચનમાં અને મનમાં ગમન-આગમનનો અભાવ હોવાથી અવ્યાપ્તિની શંકા નથી. “રાગષમાં અપરિણત પુરુષે કરેલ એવું પણ લક્ષણમાં ગોઠવવું,'તેનાથી મજબૂત બંધનથી બાંધેલ ચોર આદિએ કરેલ યોગ સંબંધી નિગ્રહ, એ ગુપ્તિરૂપે ગણાતો નથી, કેમ કે-અહીં રાગ-દ્વેષની પરિણતિ છે. ૦ યોગોનો સર્વથા નિરોધ અથવા યોગ પ્રવૃત્તિ દ્વારા મોક્ષમાર્ગાનુકૂલ પરિણામ ગુપ્તિ તરીકે કહેવાય છે. ૦ આ ગુપ્તિઓમાં સર્વથા કાય આદિ ચેનિરોધ ગુપ્તિરૂપે વિવક્ષિત હોવાથી, ગુપ્તિનું વ્યાપકપણું હોવાથી, (ગુપ્તિનું વ્યાપકપણે એવી રીતે છે કે-જે સમિતિવાળો છે, તે નિયમથી ગુપ્તિવાળો છે. ખરેખર, ગુપ્તિઓ પ્રતિચાર અને અપ્રતિચાર રૂપે ઉભય રૂપ છે. પ્રતિચાર એટલે કાયિક અને વાચિક વ્યાપાર. તથાચ જે સમિતિવાળો, સમ્યગુગમન ભાષણ આદિ ક્રિયામાં પ્રવૃત્ત (પ્રવૃત્તિવાળો) છે, તે ગુપ્ત પણ હોય છે. જે કાયવચનનો નિરોધ કરીને શુભ મનની ઉદીરણા કરતાં ધર્મધ્યાન આદિમાં ઉપયુક્ત ચિત્તવાળો થાય છે, તે ગુપ્ત (ગુપ્તિવાળો) કહેવાય છે. પરંતુ સમિતિ (સમિતિવાળો) કહેવાતો નથી, કેમ કે તે ગુપ્તિનું કેવલ અપ્રતિચારપણું છે એમ જણવું.) વ્યાપ્યભૂત ઇસમિતિ આદિમાં અતિવ્યાપ્તિની શંકાનો સંભવ નથી, કેમ કે-પરિમિત કાળરૂપ વિષયવાળો યોગનો નિગ્રહ પણ ગુપ્તિ છે. તે ગુપ્તિમાં અસમર્થની શુભોમાં પ્રવૃત્તિ સમિતિ છે, આવો ભેદ છે. કાયમુર્તિનું નિરૂપણ કરે છે કે – ‘શયનેતિ અર્થાત્ લક્ષણ અને લક્ષણપદ ચર્ચા શયન આદિ વિષયવાલી ક્રિયાનું નિયમપણું લક્ષણ છે. નેત્રની અંદ આદિરૂપ સ્વાભાવિક ક્રિયાના કુતૂહલથી કરેલ નિયમમાં અતિવ્યાપ્તિના વારણ માટે શયન આદિ વિષયક, એવું પદ મૂકેલ છે. શયન આદિ વિષયક માનસિક નિયમમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે “કાયક્રિયા—એવું પદ મૂકેલ છે. ઉચ્છંખલ પુરુષે કરેલ શયન આદિ વિષયક નિયમમાં અતિવ્યાપ્તિના વારણ માટે નિયમપદથી શાસ્ત્રીય (શાસ્ત્રવિહિત) નિયમ લેવાનો છે. શયન - તથાચ રાત્રિના પ્રથમ પ્રહર પછી ગુરુઓની અનુજ્ઞાપૂર્વક પ્રમાણવાળી વસતિ(સ્થાન)માં સ્વ અવકાશને (પોતાની (વા) હાથપ્રમાણ ભૂમિપ્રદેશોને) જોવા-પ્રજવાપૂર્વક સંથારો અને ઉત્તરપટ્ટાને બીછાવી (પાથરી), પાદ (પગ) સહિત કાયાને ઉચ-નીચે (મુખવત્રિકા-રજોહરણ વડે) પ્રમાર્જીને (પૂજીને) અનુજ્ઞા મળ્યા બાદ સંથારામાં અવસ્થિતિવાળો, સામાયિક-નમસ્કાર કરનારો (કરેમિ ભંતે અને નવકાર મંત્ર કરનારો) થઈ, ડાબા હાથરૂપી ઓશિકાવાળો, જાનુ (ઢીંચણના)ના આકુંચન (સંકોચ)વાળો, અથવા કૂકડાની માફક આકાશમાં પસારેલ જંઘાવાળો, અથવા પ્રમાર્જેલ પૃથ્વીતળ ઉપર પગને મૂકનારો, સંકોચસમયમાં ફરીથી સંડાશાને (ઢીંચણોને) પ્રમાર્જનારો, ઉદ્વર્તના (પાસુ બદલતાં)ના કાળમાં રજોહરણથી કાયાનું પ્રમાર્જન કરનારા અને અત્યંત તીવ્ર નિદ્રાવાળો બન્યા સિવાય શયન કરે. આસન - જે ભૂમિપ્રદેશમાં બેસવાનું છે, તે વિવક્ષિત આસન કહેવાય છે. ત્યાં નિરીક્ષણ અને પ્રમાર્જન કરી સંથારાથી બહાર બીછાવવાના ઊનના આસનરૂપ નિષદ્યાને પાથરીને બેસે. તે આસન ઉપર બેઠેલો પણ Page #486 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, સક્ષમ: નિઃ ४४९ આકુંચન (સંકોચ) પસારણ વગેરે પૂર્વની વિધિથી કરે. વર્ષા આદિ ઋતુઓમાં વૃસિકા (વ્રત પાળનારનું દર્ભનું આસન વગેરેને) આ વિધિ જોઈ-પ્રમાર્જી પીઠક આદિને (પાટ-પાટલા વિશિષ્ટઆસન વગેરેને), આ વિધિ વડે જોઈ-પ્રમાર્જી ત્યાં બેસે. આદાનનિક્ષેપ - દંડક, ઉપકરણ, ચેષ્ટાજન્ય ભોજન આદિ રૂપ વિષય વિષયક લેવું અને મૂકવું પણ નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક કરેલ દોષ વગરનું થાય. ચંક્રમણ - યુગ માત્ર પ્રદેશમાં સ્થાપિત દૃષ્ટિવાળા પ્રયોજનવાળાનું જીવના પરિત્યાગથી મંદ મંદ રીતે પગને સ્થાપન કરનારનું-ચાલનારનું ગમન પણ પ્રશસ્ત થાય. ઇત્યાદિરૂપ કર્તવ્ય (આમ કરવું)-અકર્તવ્ય (આમ ન કરવું) વિષયવાળી શાસ્ત્રવિહિત વ્યવસ્થાઓ જાણવી. ૦ આ પ્રમાણે બીજા પણ શાસ્ત્રીય નિયમો બતાવાય છે. ‘નવસર્જ’ ઇતિ. કાયગુપ્તિ - અર્થાત્ દેવ આદિએ કરેલ ઉપદ્રવરૂપ ઉપસર્ગો અને આગળ પણ કહેવાતા ક્ષુધા આદિ પરીષહો, તેઓની વિદ્યમાનતા કે અવિદ્યમાનતામાં શરીરમાં જે નિરપેક્ષતા-અભિમાનનો અભાવ, તે ‘કાયગુપ્તિ’ કહેવાય છે. ૦ શરીરમાં અભિમાન-અપેક્ષા જો હોય, તો અતિવ્યાપ્તિના વારણ માટે ‘નૈરપેક્ષ્ય' અભિમાનનો અભાવ કહેલ છે, કારણ કે-જો અભિમાનપૂર્વકની ચેષ્ટા ખોટી કાયચેષ્ટા થાય, તો નિયમનો ભંગ થાય જ, આવો ભાવ સમજવો. ૦ બીજા પણ નિયમને કહે છે કે-ચોòતિ ।’ અર્થાત્ શરીર-વચન-મનરૂપ યોગ છે, તેને રોકનાર કેવલીનો અથવા કાયોત્સર્ગ કરનારનો જે સર્વથા કાયચેષ્ટાનો પરિહાર છે, તે પણ ‘કાયગુપ્તિ'નો અર્થ છે. કહ્યું છે કે-‘કાયાની ક્રિયાની નિવૃત્તિ, કાયોત્સર્ગમાં-શરીરગુપ્તિ કહેવાય છે.’ જો કે કાયાનો વ્યાપાર મનના વ્યાપારની સાથે સંસર્ગવાળો જ હોય છે, તો પણ કાયાની ક્રિયા સાક્ષાત્ કાયા વડે જ બનાવેલી હોવાથી, બહારથી દેખાતી હોવાથી પ્રધાનતાની અપેક્ષાએ કાયચેષ્ટાની વિવક્ષા છે. વચનગુપ્તિ - વચનગુપ્તિના સ્વરૂપને કહે છે કે-‘અર્થવિિત ।’ અર્થાત્ કેવળ વચનના નિયમન માત્રને વચનગુપ્તિ રૂપે કહેવાતું નથી, કેમ કે-અર્થવાળા ભૂવિકાર આદિ સહિત, વચનનિયમમાં વચનગુપ્તિની અતિવ્યાપ્તિની પ્રાપ્તિ થાય. માટે કહે છે કે- ‘અર્થવૃત્તિ ।’ અર્થાત્ કોઈ એક પ્રયોજન માટે કરેલ ભૂવિકાર આદિ સંકેતોથી અને હુંકારા આદિ પ્રવૃત્તિઓથી રહિત એવો અર્થ કરવો. પહેલા આદિપદથી નેત્ર-મુખ-હાથ વગેરેના નર્તનનું અને બીજા આદિપદથી બાણ, ડેફા આદિનું ગ્રહણ સમજવું. અથવા શાસ્રને અનુસરતું ભાષણ પણ ‘વચનગુપ્તિ' થાય છે. માટે કહ્યું છે કે-‘શાસ્ત્રવિરુદ્ધ ભાષણ શૂન્ય' ઇતિ આદિ. શંકા - ‘શાસ્ત્રવિરુદ્ધ ભાષણ શૂન્ય’- એવા વાક્યથી શાસ્ત્ર અનુસારી ભાષણરૂપ વચનનો લાભ થવાથી, યોગનિરોધકની સર્વથા મૌનરૂપ વચનગુપ્તિમાં આ લક્ષણની અવ્યાપ્તિ અને ભાષાસમિતિમાં અતિવ્યાપ્તિ કેમ નહિ ? Page #487 -------------------------------------------------------------------------- ________________ ४५० तत्त्वन्यायविभाकरे સમાધાન - આના જવાબમાં કહે છે કે – આ વચનગુપ્તિના કથનથી સર્વથા વચનનિરોધ (મૌન) અને સમ્યભાષણ પ્રાપ્ત થાય છે. તથાચ નિયમન શબ્દ શાસ્ત્ર અનુસારી વચનમાં અને શાસ્ત્રવિરુદ્ધના અવચનમાં રૂઢ હોઈ અવ્યાપ્તિ નથી. સમ્યભાષણ પણ વાગુપ્તિ કહેવાય છે. અર્થાત્ સમ્યગુ ઉપયોગવાળાનું લોક અને આગમની સાથે વિરોધ ન આવે, તેવું ભાષણ બોલવું એમ છે. (આમ વાણીનિયમને વાગુપ્તિ કહેવાય છે.) શંકા - ભાષા સમિતિમાં કેવી રીતે અતિવ્યાપ્તિનો પરિહાર? સમાધાન - આના જવાબમાં કહે છે કે – ભાષા સમિતિમાં સમ્યગુભાષણ જ છે. અહીં એવકારથી ભાષણના અભાવનો નિષેધ છે. ૦ ભાષણ-અભાષણ રૂપ હોઈ વાન્ગગુપ્તિની ભાષણ માત્ર સ્વરૂપવાળી ભાષાસમિતિની અપેક્ષાએ વિલક્ષણતા (વિશેષતા) અને વ્યાપકતા છે. એથી જ શાસ્ત્ર અનુસાર ભાષણ રૂપ એમ નહિ કહીને શાસ્ત્રવિરુદ્ધ ભાષણ શૂન્ય'-એવું કહેલું છે. કહ્યું છે કે-મૃષાવાદ આદિથી નિવૃત્તિ અથવા મૌન, એ વચનગુપ્તિ છે. મનોગુપ્તિ - હવે મનોગુપ્તિને કહે છે કે- “સાવધેતિ.” અર્થાત્ અવદ્ય પાપ, તેનાથી સહિત જે સાવદ્યરૂપ સંકલ્પ-ચિંતન-આર્ત-રૌદ્રધ્યાન, તે સાવદ્ય સંકલ્પ અથવા ચિત્તની ચંચળતાના કારણે જે સાવઘ ચિંતન રૂપ સાવદ્ય સંકલ્પનો નિરોધ, તે “મનોગુપ્તિ.” લક્ષણ - સાવઘ સંકલ્પનું નિરોધપણું મનોગુપ્તિનું લક્ષણ છે. આ કથનથી નિરવદ્ય, (કુશલ-ધર્માનુબંધી અનુષ્ઠાન) કર્મના ઉચ્છેદ માટે જેટલો અધ્યવસાય પ્રવર્તે છે, તે સર્વ અધ્યવસાય સંકલ્પ, સરાગસંયમ આદિમાં અને સંસારહેતુભૂત અકુશલમાં સંકલ્પનિરોધ, એમ બંને મનોગુપ્તિ તરીકે પ્રાપ્ત થાય છે. અહીં સર્વથા મનોનિરોધ નથી, કેમ કે-અસંભવ છે. અર્થાતુ યોગનિરોધવાની અવસ્થા સિવાય તેનો અસંભવ છે. આ પ્રમાણે કાય આદિના નિરોધ આદિથી કાય આદિ નિમિત્તજન્ય આવતા કર્મ બંધ થવાથી સંવરસિદ્ધિ જાણવી. अथ समितिगुप्त्योस्संवरहेतुत्वमभिधायानन्तरोद्दिष्टस्य परीषहस्य स्वरूपमुपदर्शयतिप्रतिबन्धकसमवधाने सत्यपि समभावादविचलनं परीषहः । ३३ । प्रतिबन्धकेति । समन्तादापतितेषु सविधिभक्तपानाद्यलाभादिषु समभावाद्वैगुण्यमनवलम्ब्याविचलनं निष्प्रकम्पचित्ततयाऽवस्थानं परीषह इत्यर्थः । परिपूर्वात्सहेर्भावेऽकारः परिषहणं परीषहः, क्षुधादिजय इत्यर्थः । न तावदच्प्रत्ययः पचादिनिबन्धनः कर्तरि तस्य विधानात् । न कर्मसाधनो घञ्, सहेरुपधावृद्धिप्रसङ्गात्, नाऽपि पुंसि संज्ञायां घः, तस्य करणाधिकरणयोर्विधानात् । प्रतिबन्धकसमवधानेऽपि साम्यतया क्षुधादिजन्यदुःखसहनत्वं लक्षणम् । क्लेशेन दुःखसहनस्य परीषहत्वाभावात्साम्यतयेति । परीषहपदवाच्यानां क्षुधादि Page #488 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३३, सप्तमः किरणः ४५१ जयानामात्यन्तिकनिवृत्तिसाधनसम्यग्दर्शनादितोऽच्यवनं कर्मनिर्जरणञ्च प्रयोजनम् । तत्र परीषहाः सोढव्याश्च नैगमसंग्रहव्यवहारर्जुसूत्रनयेनाविरतदेशविरतविरतानां भवन्ति, त्रयाणामपि परीषहवेदनीयासातादिकर्मोदयजनितस्य क्षुधादेस्तत्सहनस्य च यथायोगं सकामाकामनिर्जराहेतोस्सम्भवात् । शब्दसमभिरूद्वैवम्भूतानां मतेन विरतस्यैव भवन्ति निरुपचरितपरीषहशब्दवृत्तेस्तत्रैव सम्भवात् । उत्पादकमेषां द्रव्यं नैगमनयेन जीवो जीवाः, अजीवोऽजीवाः, जीवाजीवौ, जीवा अजीवः, जीवोऽजीवाः, जीवा अजीवाश्चेत्यष्टौ । संग्रहनये जीवोऽजीवो वा, न द्वित्वबहुत्वे । व्यवहारेऽजीव एव, शेषाणां मतेन जीव एव परिषह्यमाणस्यैव परीषहत्वात्परिषहणस्योपयोगात्मकस्य जीवस्वाभाव्येन जीवद्रव्यत्वात् । गुणसंहतिरूपस्यैव द्रव्यत्वात् । तत्तल्लक्षणनिरूपणावसरे कर्मप्रकृतयः पुरुषाश्च वक्ष्यन्ते । एषणीयस्य अनेषणीयस्य चाग्रहणात् ग्रहणे वाऽपरिभोगात् नैगमसङ्ग्रहव्यवहाराणां मतेन सहनं भवति, स्थूलदर्शिनामेषामन्नादिपरिहारस्यैव क्षुधादिसहनत्वेनेष्टत्वात्, शेषाणां मतेन तु नाभुञ्जानस्यैव तत्सहनमपि तु प्रासुकमन्नादिकल्प्यञ्च गृह्णतो भुञ्जानस्याऽपि भवति भावप्रधानत्वात् । यदाश्रित्य क्षुधादिर्भवति तद्वस्त्वेव परीषह इति नैगमः, क्षुधादिजनिता वेदना तदुत्पादकञ्च परीषह इति सङ्ग्रहव्यवहारौ, वैदनां प्रतीत्य जीवे परीषह इति ऋजुसूत्रः, परीषहोपयुक्त आत्मैव परीषह इति शब्दसमभिरूढवम्भूताः । एकजीवापेक्षया जघन्योत्कृष्टत एषां वर्तनाऽग्रे वक्ष्यते । नैगमसङ्ग्रहव्यवहाराणां मतेन वर्षलक्षणं कालमाश्रित्य परीषहो भवति उत्पादकवस्तूनामपि परीषहत्वोक्तेः, ऋजुसूत्रमतेऽन्तर्मुहूर्त, वेदनाया उपयोगात्मिकायास्तावन्मानत्वात् । शब्दादिनयमतेन एक स्समयस्तन्मतेनोपयोगात्मकपर्यायस्य प्रतिसमयमन्यान्यत्वात् ॥ परीष नुवनिઅવતરણિકા-હવે સમિતિ-ગુપ્તિઓનું સંવરહેતુપણું કહીને સમિતિ-ગુપ્તિ બાદ ઉપદેશગ્રંથમાં કહેલ પરિષહના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ - પ્રતિબંધકની સત્તા હોવા છતાં સમભાવથી સલાયમાન થવું નહિ, તે પરીષહ છે. १. चपेटादिना पुरुषेणोदीरितत्वाज्जीवो निमित्तं, बहुभिस्तथात्वे जीवाः, जीवप्रयोगरहितेन गृहपाताद्यचेतनेनोदीरितत्वादजीवः, बहुभिरजीवैस्तथात्वेऽजीवाः, लुब्धकेन बाणादिना तथात्वे जीवाऽजीवौ, अनेकैः पुरुषैरेकेन शिलादिना तथात्वे जीवा अजीवश्च, लुब्धकैरनेकैर्बाणादिभिस्तथात्वे जीवोऽजीवाश्च, बहुभिर्लुब्धकैर्बहुभिर्बाणादिभिस्तथात्वे तु जीवा अजीवश्चेति भावः । न द्वित्वबहुत्वे इति, सामान्यग्राहित्वादस्य नयस्येति भावः । अजीव एवेति, कर्मण एव कारणत्वात्तस्यैव च सर्वजनप्रतीतिनिमित्तत्वादिति भावः ॥ Page #489 -------------------------------------------------------------------------- ________________ ४५२ तत्त्वन्यायविभाकरे વિવેચન - ચારેય બાજુથી આવી પડેલ વિધિ સહિત ભક્ત(અશન)પાન આદિના અલાભ આદિ હોય છત, સમભાવથી-વિરૂપતાના આલંબન લીધા સિવાય-અકમ્પચિત્તપણે રહેવું, એ “પરીષહ' કહેવાય છે. વ્યુત્પત્તિજન્ય અર્થ-પરિસહ=પરિનામક ઉપસર્ગ સહના પૂર્વે છે. ભાવમાં (ધાતુ અર્થ ક્રિયારૂપ ભાવ અર્થમાં) અર્થાત્ સહન કરવું. એ અર્થમાં અકાર (અપ્રત્યય) થવાથી પરિષહણ-સહન કરવું. અર્થાત્ સુધા આદિનો જય “પરિષહ' કહેવાય છે. અહીં “અચુ” પ્રત્યય જે પચ આદિ (પાણિનીય વ્યાકણ પ્રસિદ્ધ એક ગણ) નિમિત્તજન્ય જે “અ” પ્રત્યય તે અહીં નથી, કેમ કે-તે પ્રત્યય કર્તા અર્થમાં અર્થાત્ પચ એટલે જેમ પકાવનાર અર્થમાં વિહિત હોઈ, અહીં સહનાર એ અર્થ ઇષ્ટ નથી. વળી કર્મસાધનજન્ય (કર્મણિપ્રયોગ દ્વારા થતો) ધન્ પ્રત્યય નથી. અર્થાત્ પરિષહ્યતે ઈતિ. જો પરિ + ષહ + ધન્ એમ કરવામાં આવે, તો “પરીષાહ' બની જાય, કેમ કે-ઉપાંત્ય (છેલ્લાની પહેલા) સ્વરની વૃદ્ધિ થાય છે માટે ‘પરિષહ' ઈષ્ટ છે. સહનવિષયરૂપ-પરિષાહ ઈષ્ટ નથી એટલે કર્મસાધનજન્ય ધન્ પ્રત્યય નથી. વળી પુંલિંગમાં સંજ્ઞામાં થતો “ધ” પ્રત્યય પણ નથી, કેમ કે-તેનું કરણમાં અને અધિકરણમાં વિધાન છે. સહન કરવાનું કારણ અને અધિકરણ આધાર, એ અર્થ અધિકૃત નથી. લક્ષણ - પ્રતિબંધકની હાજરીમાં પણ સમતાપૂર્વક સુધા આદિ જન્ય દુઃખ આદિનું સહન કરવાપણું લક્ષણ છે. પદકૃત્ય - પ્રયોજન-ક્લેશપૂર્વક, દુઃખના સહનમાં (અકામનિર્જરામાં) પરીષહપણાનો અભાવ હોવાથી “સમભાવપૂર્વક–એમ કહેલ છે. પરીષહપદવાચ્ય (પરીષહ શબ્દના અર્થરૂપ) સુધા આદિ જયોનું, આત્યંતિક નિવૃત્તિરૂપ મોક્ષમાર્ગ સાધનભૂત સમ્યગ્દર્શન આદિથી અચ્યવન (અપતન) અને કર્મનિર્જરા-એ બે પ્રયોજન છે (ઉદ્દેશ્ય છે.) ૦ પરીષહો સહન કરવાને યોગ્ય છે. નિંગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રનય વડે અવિરત-દેશવિરત-સર્વવિરતોને બને છે, કેમ કે-અવિરત આદિ ત્રણેયને પરીષહવેદનીય અસાતા આદિ કર્મના ઉદયથી પેદા થયેલ સુધા આદિમાં અને તે સુધાદિના સહનમાં યોગ પ્રમાણે સકામ-અકામનિર્જરા હેતુનો સંભવ છે. ૦ શબ્દ–સમભિરૂઢ=એવંભૂતોના નયમત વડે વિરતમાં જ પરીષહો સહનયોગ્ય બને છે, કેમ કેનિરુપચરિત-યથાર્થ પરીષહ શબ્દ વર્તતો હોવાથી તે વિરતમાં સકામનિર્જરા હેતુનો સંભવ છે. ૦ આ પરીષહોનું ઉત્પાદક-નિમિત્તભૂત દ્રવ્ય, નૈગમનયની અપેક્ષાએ (૧) એક જીવઘણા જીવો, (૨) એક અજીવ-અનેક અજીવો, (૩) જીવ અને અજીવ-એમ બંને, (૪) અનેક જીવો-એક અજીવ, (૫) એક જીવ અનેક અજીવો, (૬) અનેક જીવો–અનેક અજીવો, (૭) એક અજીવ-બીજો અજીવ, (૮) એક જીવબીજો જીવ. (ચપેટા-તમાચો વગેરેથી એક પુરુષ, પરીષદોમાં પ્રેરક હોવાથી જીવ નિમિત્ત છે. ઘણા જીવો તથા પ્રકારે પ્રેરક હોવાથી ઘણા જીવો, જીવના પ્રયોગથી રહિત ઘરના પડવા વગેરે રૂપ અચેતન પ્રેરક હોવાથી એક અજીવ-ઘણા અજીવો પ્રેરક હોવાથી અનેક અજીવો, શિકારી-બાણ આદિથી પ્રેરક હોવાથી Page #490 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૩, સપ્તમ: શિર : ४५३ જીવ-અજીવ એમ બંને, અનેક પુરુષો એક શિલા આદિથી પ્રેરક હોઈ જીવો અને એક અજીવ, ઘણા શિકારીઓ-બાણ આદિથી પ્રેરક હોઈ જીવ-અજીવો, ઘણા શિકારીઓ અને ઘણા બાણ આદિથી પ્રેરક હોઈ જીવો અને અજીવો નિમિત્ત છે.) ૦ સંગ્રહનયના-મતમાં એક જીવ અથવા એક અજીવ અહીં દ્વિવચન-બહુવચન નથી, કેમ કે-સંગ્રહનય સામાન્ય ગ્રાહી છે. ૦વ્યવહારનયમાં અજીવ જ નિમિત્ત છે, કેમ કે-પરીષદોમાં કર્મનું જ કારણ છે અને તે કર્મ સર્વ જનની પ્રતીતિમાં નિમિત્ત છે. ૦ બાકીના ઋજુસૂત્ર આદિ નયોના મતમાં જીવ જ કારણ છે, કેમ કે-પરીષહનના વિષયભૂત જ (પરિસહન કરનાર) પરીષહ હોવાથી અને સુધા આદિ જયરૂપ પરિષહણ ઉપયોગ આત્મક છે અને ઉપયોગ જીવનો સ્વભાવ છે. માટે જ પરીષહોમાં સુધા આદિ જયોમાં જીવદ્રવ્ય જ નિમિત્ત છે. અથવા સુધાદિ જયો ઉપયોગરૂપ-જીવસ્વભાવરૂપ, સુધા આદિ જ્યો જીવદ્રવ્ય છે. ગુણસમુદાયરૂપ જ દ્રવ્ય કહેવાય છે. ૦ તે તે લક્ષણના નિરૂપણના અવસરમાં કર્મની પ્રકૃતિઓ અને પુરુષો (અધિકારીઓ) કહેવાશે. ૦ એષણીય અને અષણીયના નહિ ગ્રહણ કરવાથી અથવા ગ્રહણ કર્યા બાદ નહિ ભોજન કરવાથી, નિંગમ સંગ્રહ વ્યવહારમતોના મતે સહન થાય છે, કેમ કે-સ્થૂલ દષ્ટિવાળા આ ત્રણ નયોના મતે અન્ન આદિનો પરિહાર જ ક્ષુધા આદિ રૂપે ઇષ્ટ માનેલ છે. બાકીના નયોના મતે તો અન્ન આદિ પરિહાર કરનાર નહિ ખાનારને તે પરીષહ સહન નથી માનેલ, પરંતુ પ્રાસુક (અચિત્ત) કથ્ય અન્ન આદિ લેનારને અને ખાનારને પણ પરીષહસહન માનેલ છે, કેમ કે-આ નવો ભાવની પ્રધાનતાના વાદીઓ છે. ૦ જે આશ્રી સુધા (ભૂખ) આદિ થાય છે, તે વસ્તુ જ પરીષહ છે, એમ નૈગમન માને છે. ૦ સુધા આદિથી થયેલ વેદના (પીડા) અને તે સુધા આદિ વેદનાનું ઉત્પાદક નિમિત, એ “પરીષહ' કહેવાય છે. એમ સંગ્રહ વ્યવહારનય માને છે. ૦ વેદનાને અપેક્ષીને જીવમાં “પરીષહ'-એમ ઋજુસૂત્રનું મંતવ્ય છે. ૦ પરીષહમાં ઉપયોગમય આત્મા જ “પરીષહ છે, એમ શબ્દ-સમભિરૂઢ-એવંભૂતનયો માને છે. ૦ એક જીવની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટથી આ પરીષહોની વર્તના (સ્થિતિ) આગળ કહેવાશે. ૦ નૈગમ સંગ્રહ વ્યવહારનયોના મતે વર્ષરૂપ કાળને અપેક્ષી પરીષહ થાય છે, કેમ કે-ઉત્પાદક નિમિત્તભૂત વસ્તુઓ પણ પરીષક તરીકે કહેવાય છે. ૦ ઋજુસૂત્રમતમાં અન્તર્મુહૂર્ત કાળપર્યત પરીષહ હોય છે, કેમ કે-અનુભવ-ઉપયોગ-આત્મવેદનાનું માન તેટલું જ છે. ૦ શબ્દ આદિ નયમતે એક સમય છે, કેમ કે-તે શબ્દાદિ નયના મતે ઉપયોગરૂપ પર્યાય સમયે સમયે જુદો જુદો હોય છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ४५४ तत्त्वन्यायविभाकरे परीषहभेदश्च सम्बन्धितया कतिविध इत्याशङ्कायां तं विभजते स च क्षुत्पिपासाशीतोष्णदंशावस्त्रारतिवनिताचर्यानषेधिकशय्याऽऽक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारप्रज्ञाऽज्ञानसम्यक्त्वरूपेण द्वाविंशतिविधः । सत्यामप्यतिशयितक्षुद्वेदनायां सविधिभक्ताद्यलाभेऽपि क्षुधोपसहनं क्षुत्परीषहः । सत्यां पिपासायामदुष्टजलाद्यभावेऽपि तृट्परिषहणं पिपासापरीषहः । प्रचुरशीतबाधायामप्यत्यल्पैरेव वस्त्रादिभिश्शीतोपसहनं शीतपरीषहः । प्रभूतोष्णसन्तापेऽपि जलावगाहनाद्यनासेवनमुष्णपरीषहः । ३४ । ___ स चेति । परीषहश्चेत्यर्थः, द्वाविंशतिविध इत्यनेन सम्बन्धः । ननु सहनस्वरूपस्य परीषहस्याविशेषेण कथं द्वाविंशतिविधत्वमित्यत्राह-क्षुदिति । तथा च परिसोढव्यानां क्षुधादीनां द्वाविंशतिविधत्वेन तत्साध्यसहनस्याऽपि द्वाविंशतिविधत्वमिति भावः । सम्यक्त्वरूपेणेति, साध्यत्वादिति शेषः । न च परिषह्यन्त इति कर्मव्युत्पत्त्या व्युत्पन्नेन बाहुलकघप्रत्ययान्तेन परीषहशब्देन क्षुधादय एव वाच्या इति वाच्यम् । क्षुधादीनां संवर रूपत्वाभावात् । तज्जयस्यैव तथात्वात् संवररूपस्यैव परीषहस्य वाच्यत्वात् । अत एव सर्वत्र मूले जयपरत्वेनैव परीषहा लक्षिता इति । अथातिदुस्सहत्वात्क्षुद्वेदनायास्तत्सहनरूपक्षुत्परीषहमेवादौ लक्षयतिसत्यामपीति । अनशनाध्वरोगतपस्स्वाध्यायश्रमवेलातिक्रमावमौदर्यासद्वेद्योदयादिभ्यो जठरविदाहिन्यां शरीरेन्द्रियहृदयसंक्षोभिकायां क्षुद्वेदनायां समुदितायां तस्याः सहनं क्षुत्परीषह इति भावः । क्रोधादिजन्यक्षुधुपसहनस्य परीषहत्ववारणाय सविधिभक्ताद्यलाभेऽपीति, एतेनास्य विशेषणस्यातिशयताद्योतकत्वेन साम्यताया लाभात् साम्यताप्रयुक्तक्षुधोपसहनत्वस्यैव लक्षणार्थत्वेन क्रोधादिजन्यक्षुधोपसहने क्रोधप्रयुक्तत्वस्यैव सत्त्वान्नातिव्याप्तिरेवमग्रलक्षणेष्वपि भाव्यम्, शास्त्रप्रतिपादितेन भक्तेन तां शमयतोऽनेषणीयञ्च समुत्सृजतः क्षुत्परीषहः, लक्षणन्तु सविधिभक्ताद्यलाभेऽपि क्षुधोपसहनत्वमेवेति ध्येयम् । क्षुधायाश्चतुर्दशस्वपि गुणस्थानेषु सम्भवस्तत्कारणस्य वेदनीयस्य सद्भावादिति ॥ बुभुक्षापीडितस्य पिपासासंभवात्तज्जयरूपं पिपासापरीषहमाह-सत्यामिति । स्नानावगाहपरिषेकत्यागिनोऽतिलवणस्निग्धरूक्षविरुद्धाहाराऽऽतपानशनपित्तज्वरादिभिरुदितां शरीरेन्द्रियशोषिकां पिपासां क्षुद्भिन्नसामर्थ्यवतीं प्रत्यनाद्रियमाणस्य, निदाघेऽपि विहारादिषु हृदेष्वासन्नेष्वप्यप्कायिकजीवपरिज्ञानेन जलमनादधानस्य, भिक्षाकालेऽप्यनेषणीयजलाधनभिलाषुकस्य पिपासासहनं जायत इति भावः । अदुष्टजलाद्य-भावेऽपि तृट्परीषहणत्वं लक्षणं, कृत्यमूह्यम् । पिपासेयं सर्वेष्वपि Page #492 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३४, सप्तमः किरणः ४५५ गुणस्थानेषु सम्भविनीति ॥ शीतपरीषहमाह-प्रचुरेति । महत्यपि शीते जीर्णवसने नाकल्प्यानि वासांसि गृह्णाति, शीतत्राणायाऽऽगमोक्तेन विधिनैषणीयमेव कल्पादि गवेषयेत्परिभुञ्जीत वा, नापि शीता” ज्वलनं ज्वालयेत्, नान्यज्वालितं वा सेवेत, एवमनुतिष्ठता शीतोपसहनं कृतं भवेदिति भावः । सर्वेषु गुणस्थानेषु शीतं सम्भवि ॥ उष्णपरीषहमाचष्टे-प्रभूतेति । पटीयो नैदाघदिवाकरकरनिकरसन्तप्तकलेवरस्य तृष्णानशनपित्तरोगधर्मश्रमादितस्य स्वेदशोषदाहाभ्यर्दितस्य जलावगाहनव्यजनवातावलेपनकदलीपत्राद्यासेवनविमुखस्य पूर्वानुभूतशीतलद्रव्यप्रार्थनापेतान्तरङ्गस्योष्णवेदनाप्रतीकारक्रियानादरस्य चारित्रिणश्चारित्ररक्षणायोष्णतासहनमुष्णपरीषह इति भावः, प्रभूतोष्णसन्तापेऽपि जलावगाहनाद्यनासेवनत्वं लक्षणम् । चारित्रिकर्तृकत्वं सर्वत्र वाच्यमन्यथा पूजाधभिलाषिणाऽनुष्ठिततादृशानासेवनस्याप्युष्णपरीषहत्वप्रसक्तिः स्यात्, उष्णोऽयमखिलेषु गुणस्थानेषु सम्भवी ॥ परीष मेहोर्नुवनिવિષયવારૂપ સંબંધથી સંબંધીપણું હોઈ પરીષહના ભેદો કેટલા પ્રકારના છે? આવી આશંકા હોય છતે પરીષહોના વિભાગ કહે છે કે भावार्थ - वणी ते पशष-सुथा, पिपासा, शीत, ५, ६, भवन, सति, पनिता, या नैवेषि, शय्या, मोश, १५, यायना, साम, रोग, तृष्णा, स्पर्श, भल, सा२, प्रशा, शान, સમ્યકત્વ રૂપે બાવીશ (૨૨) પ્રકારનો છે. અત્યંત સુધાની વેદના હોયે છતે, સવિધિ ભક્ત આદિના मलाममा ५५ क्षुधाने सहन ४२वी, मे 'क्षुत्परिषह।' तरस डोवा छतनिष ४ महिना समावमा ५९ तृषा सहन ४२वी, मे 'पिपासापरिषह ।' प्रयू२ 1नी लाडोवा छतiय ८५ ४ १२. माहिया 631 साउन ४२वी, भे 'शीतपरिषह ।' १९ २भीथी संताप होवा छतi xणस्नान माहिy मासेवन ना ४२j, मे 'उष्णपरिषह।' વિવેચન - તે પરીષહનો સંબંધ બાવીશ પ્રકારના, એવા શબ્દની સાથે છે. શંકા - સહન સ્વરૂપવાળા પરીષહમાં વિશેષ ભેદ નહિ હોવાથી બાવીશ પ્રકારનો પરીષહ છે, એવો ભેદ કેવી રીતે કહેવાય? સમાધાન - સહન કરવાના વિષયભૂત સુધા આદિ બાવીશ પ્રકારના હોઈ, તે પરીષદભૂત ક્ષુધાદિ રૂપ (विषयनु) सडन ५५५ मावीश (२२) ५६२र्नु छ. में थन , में थन युक्तियुक्त छ. अर्थात् क्षुधाथी માંડી સમ્યકત્વ પર્યત પરીષહવિષય છે. १. यद्यपि शीतोष्णयोरेकदैकत्रासम्भवस्तथापि आत्यन्तिके शीते तथाविधाग्रिसन्निधौ च युगपदेवैकस्य पुंसस्सम्भवतस्तौं, एकदिगवच्छेदेन शीतस्यापरदिगवच्छेदेनोष्णस्य सम्बन्धादिति नाशक्यम्, कालकृतशीतोष्णयोरेवाश्रयणात्, तयोर्योगपद्यासम्भवात्, एवंविधव्यतिकरस्य वा प्रायेण तपस्विनामभावादिति बोध्यम् ॥ Page #493 -------------------------------------------------------------------------- ________________ ४५६ तत्त्वन्यायविभाकरे શંકા - “પરિષદયો’ –આવી કર્મવ્યુત્પત્તિ દ્વારા વ્યુત્પન્ન અને બાહુલકઘ નામક પ્રત્યય અંતવાળા પરીષહ શબ્દથી ક્ષુધા આદિ જ પરીષહનો અર્થ (સહનવિષય ક્ષુધા આદિ રૂપ અથે) કેમ વાચ્ય ન થાય? શો વાંધો? સમાધાન - વિષય સાધ્યભૂત) સુધા આદિમાં સંવરરૂપપણાનો અભાવ હોઈ પરીષહવાચ્ય સુધા આદિ ન બની શકે, કેમ કે-સુધા આદિના જયમાં જ સંવરરૂપપણું છે, માટે સંવરરૂપ જ પરીષહવાચ્ય છે. એથી જ સઘળા મૂલમાં જયપર (પર્યવસિત) પણાએ જ પરીષહો લક્ષિત (લક્ષણ વિષયભૂત) છે. હવે અત્યંત દુસહ હોવાથી સુધાવેદનાના સહનરૂપ સુત્પરીષહને આરંભમાં લક્ષિત કરે છે કે – “સત્યમવતિ ' અર્થાત્ અનશન-માર્ગ-રોગ-તપ અને સ્વાધ્યાયશ્રમ વેળાનો અતિક્રમ-ઉનોદરિતાઅસતાવેદનીયના ઉદય આદિના કારણોથી જઠર અને આંતરડાને બાળનારી, શરીર-ઇન્દ્રિય-હૃદયમાં ખળભળાટ કરનારી સુધાની વેદના પ્રગટ થયે છતે, તે સુધાવેદનાનું સહન કરવું, તે “યુત્પરિષહ' કહેવાય છે. પદકૃત્ય - ક્રોધ આદિથી જન્ય સુધાના સહનમાં પરીષહપણાના વારણ માટે “સવિધિ (વિધિ પ્રમાણે) ભોજન આદિનો અલાભ હોવા છતાંય-એમ કહેલ છે. આ કથનદ્વારા સામ્યતાનો લાભ હોવાથી સમતાજન્ય સુધાનું ઉપસહનપણું જ લક્ષણનો અર્થ હોઈ ક્રોધ આદિ જન્ય ફુધાના ઉપસહનમાં ક્રોધજન્યપણું જ હોવાથી અતિવ્યાપ્તિ નથી. એમ આગળના લક્ષણોમાં પણ વિચારણા કરવી. અર્થાત્ શાસ્ત્રમાં પ્રતિપાદિત ભોજનદ્વારા તે સુધાવેદના શમાવનારને અને અનેષણીય (અશુદ્ધ)ને પરઠવનારને (અશુદ્ધ ભોજન ત્યાગીને) સુત્પરીષહ છે. લક્ષણ - વિધિસર ભોજન આદિની અપ્રાપ્તિમાં પણ સુધાનું ઉપસહનપણું જ “યુત્પરીષહનું લક્ષણ છે, એમ સમજવું. ૦ સુધીનો પણ ચૌદ (૧૪) ગુણસ્થાનોમાં સંભવ છે, કેમ કે તે “સુધાના કારણભૂત વેદનીયનો સંભવ છે. ૦ સુધાથી પીડિતને પિપાસાનો સંભવ હોવાથી તે પિપાસાના જયરૂપ પિપાસાપરીષહને કહે છે. સ્નાન-જળના અવગાહન દ્વારા જળસિંચનના ત્યાગીને, અતિ ખારા-ચિકણા-લૂખા એવા આહાર વિરુદ્ધ આહાર, તડકો-ભોજનનો અભાવ-પિત્તવર આદિ કારણોથી પ્રકટ થયેલ, શરીર અને ઇન્દ્રિયને શોષ કરનારી, સુધાભિન્ન સામર્થ્યવાળી પિપાસા તરફ અનાદર કરનારને ઉનાળામાં પણ વિહાર આદિમાં, નજીકના જળાશયોમાં પણ અપૂકાય જીવોના પરિજ્ઞાનથી જળને નહિ ગ્રહણ કરનારને, ભિક્ષાના કાળમાં પણ અનેષણીય (અશુદ્ધ) જળની ઇચ્છા નહિ કરનારને પિપાસાનું સહન થાય છે. લક્ષણ - નિર્દોષ જળ આદિના અભાવમાં પણ તૃષાનું પરીષહપણું પિપાસાપરીષહનું લક્ષણ છે. પદકૃત્ય અહીં વિચારવું. ૦ આ પિપાસા સઘળાય ગુણસ્થાનોમાં સંભવિત છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३५, सप्तमः किरणः ४५७ હવે શીતપરીષહને કહે છેઘણી–સખ્ત ઠંડી હોવા છતાં જીર્ણ (જુના)વસ્ત્ર હોયે છતે, અકથ્ય વસ્ત્રોને ગ્રહણ કરતો નથી. ઠંડીથી બચવા માટે આગમકથિત વિધિથી એષણીય કલ્પ આદિ(કંબળ-વસ્ત્ર વગેરે)ની ગવેષણા કરે કે ભોગવે ! ઠંડીથી પીડિત થઈ અગ્નિને ચેતાવે નહિ અથવા બીજાએ સળગાવેલ અગ્નિનું સેવન કરે નહિ. આ પ્રમાણે કરનારે શીતનું ઉપસહન કરેલું થાય, એમ ભાવ સમજવો. સઘળાય ગુણસ્થાનોમાં શીતનો સંભવ છે. ___6परीषडने छજોરદાર ઉનાળાના સૂર્યના કિરણસમુદાયથી તપેલ શરીરવાળાને, તરસ-ભોજનનો અભાવ, પિત્તરોગधाम-परिश्रमथी पाउतने, ५२सेवा-हाड-शोषथी पाउतने, ४५ स हन-स्नान-पंजो-५वन-यंहन આદિનો લેપ-કેળના પત્ર આદિના સેવનથી રહિતને, પૂર્વે અનુભવેલ ઠંડા પદાર્થોની પ્રાર્થનાથી રહિત હૃદયવાળાને, ઉષ્ણજન્ય વેદનાના પ્રતિકારની ક્રિયાના અનાદરવાળાને, ચારિત્રીને ચારિત્રની રક્ષા માટે ઉષ્ણતાનું સહન “ઉષ્ણપરીષહ' કહેવાય છે. લક્ષણ - ઘણી ગરમીથી સંતાપ છતાં જળ અવગાહન આદિના આસેવન રહિતપણું “ઉષ્ણપરીષહ'નું सक्ष। छे. ૦ અહીં સઘળા પરીષહોના લક્ષણોમાં સાધુ કર્તૃકપણું (કૃતપણું) કહેવું. અન્યથા જો એમ કહેવામાં ન આવે, તો પૂજાના અભિલાષીને કરેલ તેવા અનાસેવનમાં પણ ઉષ્ણપરીષહપણાનો પ્રસંગ આવી જાય. આ ઉષ્ણ સઘળાય ગુણસ્થાનોમાં સંભવિત છે. दंशपरीषहं निर्वक्ति - समभावतो दंशमशकाद्युपद्रवसहनं दंशपरीषहः । एते वेदनीयक्षयोपशमजन्याः । सदोषवस्त्रादिपरिहारेणाल्पमूल्याल्पवस्त्रादिभिर्वर्त्तनमवस्त्रपरीषहः । अप्रीतिप्रयोजकसंयोगसमवधाने सत्यपि समतावलम्बनमरतिपरीषहः । कामबुद्ध्या स्त्र्याद्यङ्ग प्रत्यङ्गादिजन्यचेष्टानामवलोकनचिन्तनाभ्यां विरमणं स्त्रीपरीषहः । एते च चारित्रमोहनीयक्षयोपशमजन्याः । ३५ । समभावत इति । दंशमशकमत्कुणवृश्चिकादिक्षुद्रसत्त्वैर्बाध्यमानोऽपि निजकर्मविपाकमनुचिन्तयन्न तत्स्थानादपगच्छेत्, न च तदपनयनाय धूमविद्यामंत्रौषधादीनि प्रयुञ्जीत, न वा व्यजनादिभिर्निवारयेत्, तथा च दंशाधुपद्रवजयस्स्यात्, समभावतो दंशाधुपद्रवसहनत्वं लक्षणम्। दंशाधुपद्रवोऽपि निखिलेषु गुणस्थानेषु सम्भवति । एषां क्षुधादीनां पञ्चानां वेदनीयोदये समवतारात् तेषां जयाश्चारित्रमोहनीयक्षयोपशमादिजन्या इत्याहैत इति, वेदनीये सति क्षयोपशमजन्याः, अर्थात् चारित्रमोहनीयक्षयोपशमादिजन्या इत्यर्थः, सहनस्य चारित्र Page #495 -------------------------------------------------------------------------- ________________ ४५८ तत्त्वन्यायविभाकरे रूपत्वादिति भावः, एवमग्रेऽपि । उक्तञ्च भगवतीटीकायां "एतेषु पीडैव वेदनीयोत्था, तदधिसहनन्तु चारित्रमोहनीयक्षयोपशमादिसम्भवमधिसहनस्य चारित्ररूपत्वादिती" ति, सहनस्य केवलं चारित्रमोहनीयक्षयोपशमादिजन्यत्वेन वेदनीयचारित्रावरणक्षयोपशमजन्या इत्यनुक्त्वा केवलं वेदनीयक्षयोपशमजन्या इत्युक्तं, क्षुधादौ तज्जये च कारण प्रदर्शनाय तथोपन्यासः कृतः । ज्ञानावरणवेदनीयमोहनीयाऽन्तरायात्मकप्रकृतिचतुष्टयोदय एव द्वाविंशतीनां जेयानां क्षुधादीनामवतारो यथायोगं भवत । एते पञ्चैव परीषहा वेदनीये सति चारित्रमोहनीयक्षयोपशमादिजन्या इति न वाच्यमन्येषामपि भावात् किन्तु क्रमं परीषहाणमुद्दिश्यैवमुक्तमिति भावः ।। अथावस्त्रपरीषहमाह-सदोषेति । उद्गमादिदोषविशिष्टवस्त्रादिपरिहारेणेत्यर्थः । इदञ्चाल्पमूल्यानामल्पवस्त्राणां दुष्टानामग्राह्यताज्ञापनाय । अल्पमूल्येति । इदञ्च निर्दुष्टबहुमूल्याल्पवस्त्रपरिग्रहव्युदासाय । अन्यथा परिग्रहादिदोषः प्रसज्येत । अल्पवस्त्रेति । इदञ्च निर्दुष्टाल्पमूल्यनिरर्थकबहुवस्त्रसङ्ग्रहनिराकरणाय । एवञ्च सर्वथा वस्त्रशून्यतायामेवाऽवस्त्रपरीषहत्वं निराकृतं । लक्षणं स्पष्टम्, अस्य संभवो नवमगुणस्थानं यावत् । चारित्रमोहनीयस्य सम्भवात् । नाग्रिमगुणस्थानकेषु, तत्र मोहनीयस्य क्षीणत्वादिति ॥ अरतिपरीषहमभिधत्ते-अप्रीतीति । सूत्रोपदेशेन विहरतस्तिष्ठतो वा संयमविषयकधृतिवैपरीत्यमुत्पद्यते, एतादृशाप्रीतिप्रयोजकसंयोगसम्भवेऽपि सम्यग्धर्माराधनरतिमता भवितव्यं तथासत्यरतिविजयो भवेदिति भावः । अप्रीतिप्रयोजकसंयोगसमवधानाऽसमवधानकालीनसाम्यभावावलम्बनत्वं लक्षणम् । क्षुत्परीषहादिव्युदासाय कालीनान्तम् । नवमगुणस्थानं यावदियमरतिः ॥ स्त्रीपरीषहमाह-कामबुद्धयेति । कामबुद्ध्या स्त्रीणामङ्गप्रत्यङ्गसंस्थानहसितललितविभ्रमादिचेष्टानां यद्विलोकनं चिन्तनं वा, ताभ्यां सर्वथा विरमणमित्यर्थः । कामप्रयुक्तस्त्र्याद्यङ्गप्रत्यङ्गादिचेष्टावलोकनचिन्तनप्रवृत्तिराहित्यं लक्षणम् । धर्मोपदेशबुद्ध्या स्त्र्याद्यङ्गाद्यवलोकने दोषाभावात्कामबुद्धयेत्युक्तम् । अवलोकनमात्रोक्तौ चिन्तनस्य, तन्मात्रोक्तौ चावलोकनस्य व्युदासासम्भवादुभयोर्ग्रहणम् । नवमगुणस्थानं यावत्कामबुद्ध्या स्त्र्याद्यङ्गाद्यवलोकनादिसम्भवः चारित्रमोहनीयोदयसम्भवात्, अग्रिमेषु स्थानेषु न संभवः मोहनीयस्य क्षपणादुपशमाद्वा तस्मादयं परीषहश्चारित्रमोहनीये सति चारित्रमोहनीयक्षयोपशमजन्य इत्यभिप्रायेणाह-एते चेति । अवस्त्रारतिस्त्रीपरीषहाश्चेत्यर्थः । चारित्रमोहनीय-क्षयोपशमजन्या इति यथाक्रमं जुगुप्साया अरतिमोहनीयस्य पुंवेदस्य च क्षयादुपशमाद्वा परीषहा एते भवन्तीति भावः॥ Page #496 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂ૫, સનમ: શિર : ४५९ દંશપરીષહને કહે છે - ભાવાર્થ – સમભાવથી ડાંસ-મચ્છર આદિના ઉપદ્રવનું સહન “દંશપરીષહર છે. આ પરીષહ વેદનીયક્ષયોપશમનન્ય છે. દોષવાળા વસ્ત્ર આદિના પરિહારથી અલ્પ મૂલ્યવાળા વસ્ત્ર આદિથી વર્તવું. અવસ્ત્રપરીષહ અપ્રીતિના કારણભૂત સંયોગની હાજરી હોવા છતાં સમતાનું આલંબન લેવું, એ અરતિપરીષહ.” કામબુદ્ધિથી સ્ત્રી આદિના અંગ-પ્રત્યંગ આદિ જન્ય ક્રિયાઓના અવલોકન-ચિંતનથી અટકવું, એ “સ્ત્રીપરીષહ. અને આ પરીષહો ચારિત્રમોહનીય ક્ષયોપશમથી જન્ય છે. વિવેચન - દેશપરીષહો=ડાંસ-મચ્છર-માંકડ-વીંછી વગેરે મુદ્ર જંતુઓ દ્વારા બાધાવાળો હોવા છતાં, પોતાના કર્મના વિપાકનું ચિંતન કરનારો તે સ્થાનથી ખસે નહિ; વળી તે ડાંસ આદિને હટાવવા માટે ધૂમાડોવિદ્યા-મંત્ર-ઔષધિ આદિનો પ્રયોગ કરે નહિ; અથવા પંખા વગેરેથી ડાંસ આદિનું નિવારણ ન કરે ! તથાચ ડાંસ આદિના ઉપદ્રવનો જય થઈ શકે. લક્ષણ – સમભાવથી ડાંસ વગેરે ઉપદ્રવોનું સહનપણું લક્ષણ છે. ડાંસ આદિનો ઉપદ્રવ પણ સઘળા ગુણસ્થાનોમાં સંભવે છે. આ પાંચ સુધા આદિનું વેદનીયનો ઉદય થયે છતે આગમન છે, તે ક્ષુધા આદિના જયો ચારિત્રમેહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય છે, માટે જ કહે છે. વેદનીય છતે ક્ષયોપશમજન્ય એટલે કે-ચારિત્રમોહનીયના ક્ષયોપશમજન્ય, એવો અર્થ સમજવો, કેમ કે-સહન ચારિત્રરૂપ છે. એ પ્રમાણે આગળ ઉપર સમજવું. ૦ વળી શ્રી ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે કે-“આ પરીષદોમાં પીડા જ માત્ર વેદનીય છે. તેનું અધિસહન તો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય છે, કેમ કે- અધિસહન ચારિત્રરૂપ છે.” ઇતિ. સહન, કેવલ ચારિત્રમોહનીય ક્ષયોપશમ આદિ જન્ય હોઈ, “વેદનીય ચારિત્રાવરણ ક્ષયોપશમજન્ય'એમ નહિ કહીને કેવળ “વેદનીય ક્ષયોપશમજન્ય છે'-એમ કહેલ છે. અર્થાત્ સુધા આદિ વેદનીય છે અને સુધા આદિ જન્ય ચારિત્રમોહનીય ક્ષયોપશમનન્ય છે. એટલે સુધા આદિમાં અને સુધા આદિના જયમાં કારણને દેખાડવા માટે તેવા પ્રકારનો ઉપન્યાસ કરેલ છે. (સુધા આદિમાં વેદનીય કારણ છે અને સુધા આદિના જયમાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ કારણ છે, એમ જણાવવા માટે તેવો વાક્યરચનારૂપ ઉપન્યાસ કરેલ છે.) ૦ જ્ઞાનાવરણ-વેદનીય-મોહનીય-અન્તરાય (મોહનીયના) દર્શનમોહનીય-ચારિત્રમોહનીય-એ બે ભેદ જુદા પાડીને પાંચ ભેદ ન પાડીએ તો, એમ ચાર કર્મપ્રકૃતિઓનો ઉપદ્રવ હોય છતે જીતવાલાયક સાધ્ય બાવીશ (૨૨) સુધા આદિની ઉત્પત્તિ યોગ પ્રમાણે થાય છે. ૦ આ પાંચ જ પરીષો, વેદનીય હોયે છતે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ આદિ જન્ય છે એમ નહિ કહેવું, કેમ કે બીજા પરીષદોમાં પણ વેદનીય હોયે છતે ચારિત્રમોહનીય ક્ષયોપશમ આદિ જન્યત્વનો સદ્ભાવ છે. પરંતુ પરીષહોના ક્રમને ઉદ્દેશીને જ આમ કહેલ છે, એમ સમજવું. Page #497 -------------------------------------------------------------------------- ________________ ४६० तत्त्वन्यायविभाकरे હવે અવસ્ત્રપરીષહને કહે છે- ઉદ્દગમ-ઉત્પાદન એષણાના દોષવાળા વસ્ત્ર આદિના પરિહારથી એવો અર્થ જાણવો. અર્થાત આ વાક્ય સદોષ અલ્પ મૂલ્યવાળા અલ્પ વસ્ત્રો ગ્રહણ કરવા યોગ્ય નથી, એ જણાવવા માટે છે. ૦ “અલ્પ મૂલ્યવાળા'- બે વાક્ય, નિર્દોષ પણ બહુમૂલ્ય-કિંમતવાળા અલ્પ વસ્ત્રના પરિગ્રહ(ગ્રહણ)ના નિષેધ માટે છે, અન્યથા પરિગ્રહ આદિ દોષનો પ્રસંગ આવી જાય છે. ૦ “અલ્પ વસ્ત્રો'- એ વાક્ય, નિર્દોષ અલ્પ મૂલ્યવાળા નિરર્થક ઘણા વસ્ત્રોના નિષેધ માટે છે. આ પ્રમાણે સર્વથા વસ્ત્રરહિતપણામાં (નગ્નપણામાં) અવસ્ત્ર નામક પરીષહપણાનું નિરાકરણ કરેલું જાણવું. ૦ લક્ષણ સ્પષ્ટ છે. આ અવસ્ત્રપરીષહનો સંભવ નવમાં ગુણસ્થાનક (બાદરjપરાય નામક) સુધી છે, કેમ કે-ચારિત્રમોહનીય (જુગુપ્સા નામક મોહનીય)નો સંભવ છે. આગળ ગુણસ્થાનોમાં સંભવ નથી, કેમ કે-ત્યાં મોહનીયનો ક્ષય (કે ઉપશમ) છે. અરતિપરીષહને કહે છેસૂત્રના ઉપદેશ અનુસાર વિહાર કરનારને અથવા ઉભા રહેનારને (વર્તનારને) સંયમમાં અવૃતિકંટાળો પેદા થાય છે. આવા અપ્રીતિજનક સંયોગની હાજરીમાં પણ સારી રીતે ધર્મની આરાધનામાં પ્રીતિવાળા મુનિએ થવું જોઈએ. તે પ્રમાણે થાય તો અરતિનો વિજય થઈ શકે, એવો ભાવ જાણવો. લક્ષણ – અપ્રીતિના નિમિત્તના સંયોગની હાજરી કે ગેરહાજરીના કાળમાં સમભાવનું આલંબનપણું લક્ષણ છે. પદકૃત્ય - સુધાપરીષહ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે કાલીન પર્યંત વિશેષણ કહેલ છે. સ્ત્રીપરીષહને કહે છેકામબુદ્ધિથી સ્ત્રીઓના અંગ-ઉપાંગ-સંસ્થાન (શરીર આકાર)-હાસ્ય-લલિત-વિભ્રમ આદિ (હાવભાવ આદિ) ચેષ્ટાઓનું જે જોયું કે વિચારવું, તે બંનેથી સર્વથા વિરામ કરવો (સ્ત્રીપરીષહ વિજય કરવો), એવો અર્થ છે. લક્ષણ - કામજન્ય સ્ત્રી આદિ અંગ-પ્રત્યંગ આદિ ચેષ્ટાના અવલોકન-ચિંતનરૂપ પ્રવૃત્તિથી રહિતપણું લક્ષણ છે. પદકૃત્ય - ધર્મના ઉપદેશની બુદ્ધિથી સ્ત્રીઅંગ આદિના અવલોકનમાં દોષના અભાવથી “કામબુદ્ધિથી'એમ કહેલ છે. અવલોકન માત્રના કથનમાં ચિંતનના નિષેધનો અસંભવ હોવાથી અને ચિંતન માત્રના કથનમાં અવલોકનના નિષેધનો અસંભવ હોવાથી, અવલોકન-ચિંતન એમ બંનેનું ગ્રહણ કરવું. ૦ આ સ્વીપરીષહ નવમા ગુણસ્થાનક સુધી છે, કેમ કે-કામબુદ્ધિથી સ્ત્રીના અંગ આદિના અવલોકન આદિનો સંભવ છે, કેમ કે-(વેદરૂપ) ચારિત્રમોહનીયના ઉદયનો સંભવ છે. આગળના ગુણસ્થાનોમાં સંભવ Page #498 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३६, सप्तमः किरणः ४६१ નથી, કેમ કે-મોહનીયનો ક્ષય કે ઉપશમ છે તેથી આ પરીષહ (જયરૂપ પરીષહ) ચારિત્રમોહનીય (નો ઉદય) છતે ચારિત્રમોહનીયના ક્ષયોપશમજન્ય છે. આવા અભિપ્રાયથી કહે છે કે-અવસ્ત્ર-અરતિ-સ્રીપરીષહોવિષયરૂપ પરીષહો ચારિત્રમોહનીયના ઉદયે થાય છે અને જયરૂપ પરીષહો ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે. ચારિત્રમોહનીય ક્ષયોપશમજન્ય એટલે ક્રમસ૨ જુગુપ્સામોહનીયના-અતિ-મોહનીયનાકુંવેદમોહનીયના ક્ષયોપશમથી જયરૂપ આ પરીષહો થાય છે, એમ જાણવું. चर्यापरीषहमाह एकत्र निवासममत्वपरिहारेण सनियमं ग्रामादिभ्रमणजन्यक्लेशादिसहनं चर्या - रीषहः । वेदनीयक्षयोपशमजन्योऽयम् । स्त्रीपशुपण्डकवर्जिते स्थाने निवासादनुकूलप्रतिकूलोपसर्गसम्भवेऽप्यविचलितमनस्कत्वं निषद्यापरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्योऽयम् । प्रतिकूलसंस्तारकवसतिसेवनेऽनुद्विग्नमनस्कत्वं शय्यापरीषहः । अयञ्च वेदनीयक्षयोपशमजन्यः । निर्मूलं समूलं वा स्वस्मिन् कुप्यत्सु जनेषु समतावलम्बनमाक्रोशपरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्योऽयम् । परप्रयुक्तताडनतर्जनादीनां कायविनश्वरत्वविभावनया सहनं वधपरीषहः । वेदनीयक्षयोपशमजन्योऽयम् । ३६ । एकत्रेति । निस्संगतामपगतस्य संयतस्य क्लेशक्षमस्य देशकालप्रमाणोपेतमध्वगमनमनुभवतो यानवाहनादिगमनमस्मरतस्सम्यग्व्रज्यादोषमुज्झतश्चर्यापरीषहो भवति, चर्या चरणं द्विविधं द्रव्यतो भावतश्च, ग्रामानुग्रामविहरणं द्रव्यतश्चर्या, एकस्थानस्थस्याऽपि तत्र निर्ममत्वं भावतश्चर्या सैव परीषहः, एतदुभयप्रदर्शनायैकत्रनिवासममत्वपरिहारेणेत्युक्तम् । सनियममिति । एकरात्रं ग्रामे पञ्चरात्रं नगरेऽवस्थातव्यमित्यादिनियमपूर्वकमित्यर्थः । सर्वेषु गुणस्थानेषु ग्रामादिभ्रमणजन्यक्लेशादिसम्भवो वेदनीयोदयादतश्चर्यापरीषहस्य वेदनीये सति चारित्रमोहनीयक्षयोपशमजन्यत्वमित्याशयमाविष्करोति वेदनीयेति ॥ निषद्यापरीषहं वक्तिस्त्रीति । निषीदन्त्यस्यामिति निषद्या स्थानं, स्त्रीपशुपण्डकविवर्जितम्, विदितसंयमतत्त्वस्य स्त्रीपश्वादिवर्जितस्थानवासिनोऽनुकूलप्रतिकूलोपसर्गसम्भवेऽपि तत्प्रदेशादविचलतो विद्यादिप्रतीकाराननपेक्षमाणस्य प्रागनुभूतसुखास्तरणादिस्पर्शसुखमविगणयतोऽविचलितमनस्कत्वं निषद्यपरीषह इति भावः । नैषेधिकीति केचिदत्र पठन्ति, निषेधनं निषेधः पापकर्मणां गमनादिक्रियायाश्च प्रतिषेधः, स प्रयोजनं यस्यास्सा नैषेधिकी शून्यागारश्मशानादिका मन्त्र १. चर्या हि ग्रामादिषु सञ्चरणमतो विहाररूपा, निषद्या तु ग्रामादिषु प्रतिपन्नमासकल्पादेः स्वाध्यायादिनिमित्तं शय्यातो विविक्तोपाश्रये गत्वा निषदनमिति अवस्थानरूपमित्यनयोर्विरोधः, चर्यायां वर्त्तमानो यदाऽनिवृत्ततत्परिणाम एवं विश्रामभोजनाद्यर्थमित्वरकालं शय्याया आसेव्यमानत्वात् न तया शय्याया विरोध इति बोध्यम् ॥ Page #499 -------------------------------------------------------------------------- ________________ ४६२ तत्त्वन्यायविभाकरे स्वाध्यायभूमिः, सैव परीषहो नैषेधिकीपरीषह इति व्याख्यायन्ति । अस्या निषद्याया यावन्नवमगुणस्थानं सम्भवः, अतश्चारित्रमोहनीयस्य क्षयोपशमतो जायतेऽयं परीषह इत्याहचारित्रेति ॥ शय्यापरीषहं निरूपयति-प्रतिकूलेति । संस्तारकपट्टकादीनां कठिनत्वादिप्रातिकूल्याद्वसतेश्च पांसूत्करादिप्रचुरत्वाद्वा पूर्वानुभूतनवनीतसंनिभमृदुशयनरतिमननुस्मरतोऽत्रानुद्विग्नमनस्कता शय्यापरीषह इत्यर्थः । प्रतिकूलसंस्तारकवसतिसेवनजन्योद्वेगराहित्यं लक्षणम् । जन्यान्तं निषद्यापरीषहव्यावृत्तये । निषद्यापरीषहस्तूपसर्गजन्योद्वेगराहित्यरूपोऽयञ्चोच्चावचपांसूत्करप्राचुर्यजन्योद्वेगराहित्यरूप इत्यनयोर्वैषम्यमवसेयम् । वेदनीयोदयप्रयुक्तत्वाच्छय्याया निखिलेषु गुणस्थानेषु सम्भवस्समभावावलम्बनेन चारित्रमोहनीयक्षयोपशमतश्च तज्जयो जायत इत्याशयेनाह-अयञ्चेति शय्यापरीषहश्चेत्यर्थः ॥ आक्रोशपरीषहं स्वरूपयति-निर्मूलमिति । आक्रोशनमनिष्टवचनमाक्रोशस्तस्य परीषहः परितस्सहनमाक्रोशपरीषहः । स्वस्मिन्निर्मूलं समूलं वा जनेषु कुप्यत्सु, कुप्यन्ति चेत्समूलं शिक्षयन्ति हि मामेते, नैव च मया कार्यमेवं पुनरिति, निर्मूलञ्चेत्तर्हि सुतरां कोप एव न मया कार्योऽसत्यत्वादिति चानुचिन्तनया सौम्यताऽवलम्ब्यते चेत्तदा तस्याऽऽक्रोशजयो जायत इति भावः । हेतुसत्त्वाऽसत्त्वाभ्यां कुप्यज्जनविषयकसमतापरिग्रहत्वं लक्षणम् । आक्रोशस्य चारित्रमोहनीयोदयप्रयुक्तत्वेन नवमगुणस्थानं यावत्सम्भवेन तज्जयस्तत्क्षयोपशमजन्य इत्याशयेनाह-चारित्रेति । वधपरीषहं लक्षयति-परप्रयुक्तेति । दुरात्मकैः परैश्चौरम्लेच्छशबरपरुषपूर्वापकारिद्विषल्लिङ्गान्तरैः पाणिपाणिलत्ताकशादिभिः कृतानां प्रद्वेषतस्ताडनतर्जनबन्धनाकर्षणादीनां दह्यमानेनाऽपि सुगन्धमेवोत्सृजता चन्दनेनेव पौद्गलिकमनित्यमिदं शरीरमात्मनोऽन्यदेव, आत्मा पुनर्नित्यतया न शक्यत एव ध्वंसयितुं, अतस्स्वकृतफलमुपनतमिदं ममेति विभावयतः सम्यक्सहनं वधपरीषह इति भावः । परप्रयुक्तताडनतर्जनादिसहनत्वं लक्षणम् । वधस्य वेदनीयोदयप्रयुक्तत्वेनाखिलगुणस्थानेषु सम्भवात् चारित्रमोहनीयक्षयोपशमजन्यत्वं तज्जयस्येत्याशयमाविष्करोति वेदनीयेति ॥ ચર્યા આદિ પરીષહોને કહે છેભાવાર્થ – એક સ્થાનમાં નિવાસના મમત્વના પરિહારપૂર્વક, નિયમ સહિત ગ્રામનગર આદિમાં ભ્રમણથી જન્ય ફ્લેશ આદિનું સહન કરવું, એ “ચર્યાપરીષહ.” આ વેદનીયજન્ય (વિષયરૂપ પરીષહ છે) જયરૂપ પરીષહ ચારિત્રમોહનીયના ક્ષયોપશથી થાય છે. સ્ત્રી-પશુ-નપુંસકથી વર્જિત સ્થાનમાં નિવાસ કરવાથી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોનો સંભવ છતાં પણ મનની નિશ્ચળતા, એ “નિષઘાપરીષહ.” આ ચારિત્રમોહનીયથી પેદા થાય છે અને એનો જય Page #500 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂદ, સમ: વિસરા: ४६३ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે. પ્રતિકૂળ સંથારો વસતિના સેવનમાં પણ મનના ઉદ્વેગનો અભાવ, એ “શય્યા પરીષહ.” આ વેદનીયના ઉદયથી થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે. સકારણ કે નિષ્કારણ પોતાના પ્રત્યે કોપ કરનાર જનો હોવા છતાં સમતાનું આલંબન, એ ‘આક્રોશપરીષહ.' આ ચારિત્રમોહનીયના ઉદયથી પેદા થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે. પરજન્ય તાડન-તર્જન આદિનું કાયાની ક્ષણભંગુરતાની વિશિષ્ટ ભાવના વડે સહન કરવું, એ વધપરીષહ.' આ વેદનીયના ઉદયથી થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે. ચર્ચાપરીષહ-વિવેચન-નિસ્ટંગતાને પામેલા ક્લેશને સહન કરવામાં સમર્થ, દેશ-કાળના પ્રમાણ સહિત માર્ગગમનના અનુભવવાળા, રથ-વાહન આદિ દ્વારા ગમનને નહિ સ્મરણ કરનારા, સારી રીતે પ્રવ્રજયાના દોષનો ત્યાગ કરનારને “ચર્યાપરીષહ થાય છે. ચર્ચાચરણ બે પ્રકારનું છે. (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. (૧) દ્રવ્યથી ચર્યા-પ્રામાનુગ્રામ વિહાર કરવો તે. (૨) ભાવથી ચર્યા-એક સ્થાનમાં રહેનારની પણ ત્યાં નિર્મમતા ભાવથી ચર્યા કહેવાય છે. તે જ પરીષહ તરીકે છે. આ બે વસ્તુને દર્શાવવા માટે “એક ઠેકાણે નિવાસના મમત્વના પરિહારથી'એમ કહેલું છે. “સનિયમ' એટલે એક રાત્રિ-દિન, ગ્રામમાં-નગરમાં પાંચ રાત્રિ-દિન રહેવું જોઈએ. ઇતિ આદિ નિયમપૂર્વક એવો અર્થ સમજવો. સઘળા ગુણસ્થાનોમાં ગ્રામ આદિમાં ભ્રમણજન્ય ફ્લેશ આદિનો સંભવ વેદનીયના ઉદયથી છે. એથી જ વેદનીયના ઉદયથી જન્મ ચર્યા અને ચર્ચાનો જયરૂપ પરીષહ ચારિત્રમોહનીયના ક્ષયોપશમજન્ય છે. હવે નિષદ્યાપરીષહને કહે છેજેમાં બેસે છે તે નિષદ્યા એટલે સ્થાન, સ્ત્રી-પશુ-નપુંસકથી વર્જિત સ્થાન. સંયમ-તત્ત્વના જાણકાર, સ્ત્રી-પશુ આદિ રહિત સ્થાનવાસીને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોનો સંભવ છતાં તે પ્રદેશથી નહિ ચલિત થનાર, મંત્ર-વિદ્યા આદિ પ્રતિકારોની અપેક્ષા નહિ રાખનાર, પૂર્વે અનુભવેલ સુખશયા આદિના સ્પસુખને નહિ ગણનાર, સાધુનું નિશ્ચળ મન, એ “નિષઘાપરીષહઆવો ભાવ જાણવો. કેટલાક આના સ્થાને “નૈધિકી'-એમ ભણે છે. અર્થાત્ નિષેધ કરવો તે નિષેધ. પાપકર્મોનો અને ગમન આદિ ક્રિયાનો પ્રતિષેધ, તે રૂપ પ્રયોજનવાળી ઔષધિથી, શૂન્ય ઘર-સ્મશાન આદિ રૂપ સ્વાધ્યાયની ભૂમિ, તે જ પરીષહ નૈવિકી પરીષહ-એમ કહે છે. આ નિષઘાને નવમા ગુણસ્થાન સુધી સંભવ છે એથી ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે અને એનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થાય છે. હવે શવ્યાપરીષહને કહે છે - સંથારો, પાટ વગેરેની કઠિનતા આદિ રૂપ પ્રતિકૂળતાથી અને વસતિ-ઉપાશ્રય આદિમાં ધૂળના સમુદાય આદિની પ્રચૂરતાથી, પૂર્વે અનુભવેલ માખણ જેવી કોમળ શવ્યાના સુખ-ચેનને નહિ સ્મરણ કરનાર સાધુનું ઉદ્વેગ વગરનું મન, એ “શયાપરીષહ કહેવાય છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ४६४ तत्त्वन्यायविभाकरे લક્ષણ - પ્રતિકૂળ સંથારો-વસતિના સેવનથી જન્ય ઉગરહિતપણું ‘શવ્યાપરીષહ'નું લક્ષણ છે. પદકૃત્ય - નિષદ્યાપરીષહમાં અતિવ્યાપ્તિના વારણ માટે જન્ય સુધીનું પદ છે. નિષઘાપરીષહ તો ઉપસર્ગજન્ય ઉગના રહિતપણારૂપ છે. આ શવ્યાપરીષહના તો ઉંચા-નીચા અનેક પ્રકારના ધૂળના ઢગના પ્રચુરતાજન્ય ઉગના રહિતપણારૂપ છે. એમ આ બંનેમાં ભેદ સમજવો. - ૦ વેદનીયના ઉદયથી અન્ય કોઈ શય્યા સઘળા ગુણસ્થાનોમાં સંભવિત છે. ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી શય્યાનો જય થાય છે. હવે આક્રોશપરીષહને કહે છેઆક્રોશ-અનિષ્ટવચન, તેનો પરીષહ ચારેય બાજુથી સહન કરવો, તે “આક્રોશપરીષહ.” પોતાના વિશે સકારણ કે નિષ્કારણ કોપાયમાન જન હોય છતે, જો કારણસર (સાચું છે તો) કોપ કરે છે, તો તેઓ મને શિખામણ આપે છે કે-ગુસ્સે થયા વગર ફરીથી મારે આ કાર્ય ન કરવું જોઈએ. જો નિષ્કારણ કોપ કરે છે, તો તો બિલકુલ ક્રોધ જ મારે ન કરવો જોઈએ, કેમ કે-અસત્ય છે. જો આ પ્રમાણેની ભાવના-ચિંતનદ્વારા સમતાનું આલંબન થાય, તો તેને આક્રોશ ઉપરનો જય થયો જ એમ સમજવું. લક્ષણ - હેતુના સત્ત્વ કે અસથી ક્રોધ કરનાર ઉપર સમતાનું ગ્રહણપણું લક્ષણ છે. આ આક્રોશ ચારિત્રમોહનીયના ઉદયથી જન્ય હોઈ, નવમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, તેનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જન્ય છે. હવે વધપરીષહનું લક્ષણ કહે છેદુષ્ટ આત્માઓ પર એટલે ચોર-મ્લેચ્છ-કર્કશ-પૂર્વના અપકારી શત્રુ-લિંગાન્તરવાળા-એડીથી-હાથથીલાતથી-ચાબૂક આદિથી, અષથી કરેલ તાડન-તર્જન-બંધન આકર્ષણ (ખેંચવું) આદિનું, જળતાં-બળતાં પણ સુગંધને આપનાર ચંદનની માફક, આ શરીરપુદ્ગલની એક બનાવટ છે, આત્માથી જુદું જ છે. વળી આત્મા નિત્ય હોવાથી નષ્ટ કરી શકાતો નથી, એથી મેં કરેલ કર્મનું ફળ આવેલું છે. આવી વિશિષ્ટ ભાવનાથી સારી રીતે સહન કરવું, એ “વધપરીષહ છે-એવો ભાવ સમજવો. લક્ષણ - પરજન્ય તાડન-તર્જન આદિનું સહનપણું લક્ષણ છે. વધ વેદનીયના ઉદયથી જન્ય છે, માટે સઘળા ગુણસ્થાનોમાં સંભવિત છે. તે વધનો જય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જન્ય છે. याचनापरीषहमभिधत्ते - स्वधर्मदेहपालनार्थं चक्रवर्तिनोऽपि साधोर्याचनालज्जापरिहारो याचनापरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्योऽयम् । याचितेऽपि वस्तुन्यप्राप्तौ विषादानवलम्बनमलाभपरीषहः । लाभान्तरायक्षयोपशमजन्योऽयम् । रोगोद्भवे सत्यपि सम्यक्सहनं પષદા રૂ૭. Page #502 -------------------------------------------------------------------------- ________________ ४६५ सूत्र - ३७, सप्तम: किरणः स्वधर्मेति । स्वधर्मार्थं देहस्य पालनाय, न तु पुष्ट्यर्थं, परेण लभ्यान्नपानवस्त्रपात्रप्रतिश्रयादेश्चक्रवर्त्तिनापि सता साधुनाऽवश्यमेव याचनं कार्यं नतु दीक्षितः श्रीमानपि लज्जया - ऽयाचनतामाद्रियेत, तथा च सति याचनाविजयः कृतस्स्यादिति भावः । स्वधर्मदेहपालनप्रयुक्तसाधुकर्त्तृकयाचनालज्जापरिहारत्वं___ लक्षणम् I रङ्कादिकृतलज्जापरिहारपरिहाराय कर्त्तृकान्तम् । देहपुष्ट्यभिलाषेण साधुकृतयाचनालज्जापरिहारवारणाय स्वधर्मदेहपालनप्रयुक्तेति । चारित्रमोहोदय एव याचनालज्जासंभवेन यावन्नवमगुणस्थानं सम्भवात् तत्क्षयोपशमजन्यस्तज्जय इत्यभिप्रायेणाह - चारित्रेति ॥ अलाभपरीषहमाचष्टे याचितेऽपीति । वस्तुन्यावश्यके याचितेऽपि परेणाऽदत्तेऽन्नवस्त्रादिके परगृहे बह्वस्ति, तद्यस्य तु स्वं स तत्कदाचिद्ददाति, कदाचिच्च न, कस्तत्रास्माकमपरितोषो यन्न यच्छतीत्यादिरूपेण विचारयन् यद्यविकृतान्तरङ्गो भवेत् तदाऽलाभपरीषहस्स्यादिति भावः । याचितवस्त्वलाभप्रयुक्त विषादानवलम्बनत्वं लक्षणम् । इतरपरीषहवारणाय प्रयुक्तान्तम्, तावन्मात्रोक्तौ तु विषादालम्बनेऽतिव्याप्तिस्यादतो विषादानवलम्बनत्वमुक्तम् । अलाभस्य लाभान्तरायोदयनिबन्धनत्वाद्यावद्द्वादशगुणस्थानं सम्भवेन तत्क्षयोपशमादस्य परीषहस्यावतार इत्याह लाभान्तरायेति । रोगपरीषहमाचष्टे - रोगोद्भव इति । ज्वरातिसारकासश्वासादिमहद्रोगोद्भवेऽपि गच्छनिर्गता जिनकल्पिकादयश्च न चिकित्साविधापने प्रवर्त्तन्ते, किन्तु सम्यगेव तदधिसहन्ते स्वकृतकर्मणः फलमिदमुदितमिति चिन्तयन्तः । गच्छवासिनस्त्वल्पबहुत्वालोचनया सम्यक्सहन्ते, प्रवचनोक्तेन वा विधिना चिकित्सामपि कारयन्ति, एवञ्च रोगजयः स्यादिति भाव: । यथाशास्त्रानुष्ठानमुद्भूतरोगसहनत्वन्तु लक्षणम् । सर्वथा चिकित्सावैधुर्यमेव कार्यमिति नियमाभावसूचकं यथाशास्त्रानुष्ठानमिति पदम्, तच्च सम्यक्पदेन लभ्यते । वेदनीयोदयप्रयुक्तत्वेन रोगस्याखिलगुणस्थानेषु सम्भवोऽवसेयः ॥ યાચના આદિ પરીષહને કહે છે ભાવાર્થ – સ્વધર્મને ખાતર દેહના પાલન માટે ચક્રવર્તી પણ સાધુને યાચનાની લજ્જાનો પરિહાર, એ‘યાચનાપરીષહ.' આ પરીષહ ચારિત્રમોહનીયના ઉદયથી પેદા થાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જીતાય છે. માંગેલી છતાં વસ્તુની અપ્રાપ્તિમાં ખેદના આલંબનનો અભાવ, એ ‘અલાભપરીષહ.' આ પરીષહ લાભાન્તરાયકર્મના ઉદયથી પેદા થાય છે અને લાભાન્તરાયકર્મના ક્ષયોપશમથી જીતાય છે. રોગની ઉત્પત્તિ થયે છતે સારી રીતે સહન કરવું, એ ‘રોગપરીષહ. વિવેચન - યાચનાપરીષહ પોતાના ધર્મને ખાતર દેહના પાલન માટે, પુષ્ટિના માટે નહિ. બીજાની पासेथी भेजववा योग्य अन्न-पान-वस्त्र- पात्र - उपाश्रयनी, यवर्ती भे साधु जने, तो तेसो भए अवश्य માગણી કરવી જોઈએ. શ્રીમાન્ પણ દીક્ષિતે (સાધુએ) લજ્જાથી આ યાચનાનો અનાદર ન કરવો જોઈએ. તે પ્રકારે કરવાથી યાચનાનો વિજય કરેલો થાય, એમ ભાવ જાણવો. Page #503 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे લક્ષણ – સ્વધર્મ ખાતર દેહપાલજન્ય સાધુષ્કૃત યાચનાની લજ્જાનું પરિહારપણું, એ લક્ષણ છે. પદકૃત્ય – રંગ આદિ કૃત લજ્જાપરિહારમાં અતિવ્યાપ્તિના પરિહાર માટે કર્તૃક સુધીનું વિશેષણ દળ છે. દેહની પુષ્ટિની અભિલાષાથી સાધુએ કરેલ યાચનાની લજ્જાપરિહારમાં અતિવ્યાપ્તિના પરિહાર માટે ‘સ્વધર્મદેહપાલન જન્યુતિ’ પદ મૂકેલ છે. ચારિત્રમોહનીયનો ઉદય હોયે છતે યાચનાની લજ્જાનો સંભવ હોઈ નવમા ગુણસ્થાનક સુધી યાચના૫રીષહનો સંભવ છે. તે યાચનાપરીષહનો વિજય ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જન્ય છે. હવે અલાભપરીષહને કહે છે ४६६ અલાભપરીષહ - જરૂરી વસ્તુ માંગેલી છતાંય, જેની પાસે ધન છે તે પુરુષ કદાચ તે વસ્તુ આપે છે, કદાચ નથી આપતો, ત્યાં અમારો અસંતોષ કયો ?, કે જે નથી આપતો ઇતિ આદિ રૂપથી વિચાર કરનારો, જો અવિકારી ભાવવાળો થાય ત્યારે અલાભપરીષહનો જય થાય. યાચિત વસ્તુના અલાભજન્ય વિષાદ(ખેદ)ના આલંબનનો અભાવ અલાભપરીષહનું લક્ષણ લક્ષણ છે. . પદકૃત્ય - ઇતર (અલાભપરીષહ સિવાયના બીજા) પરીષહોમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે પ્રયુક્ત પર્યન્તનું પદ છે. યાચિત વસ્તુ અલાભપ્રયુક્ત જ જો લક્ષણ કરવામાં આવે, તો વિષાદના આલંબનમાં અતિવ્યાપ્તિ થાય. માટે ‘વિષા દાનવલું બનત્વ' કહેલું છે. અલાભ-લાભાન્તરાયના ઉદયથી જન્ય હોવાથી બારમા ગુણસ્થાનક સુધી સંભવિત હોવાથી ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી આ જયરૂપ પરીષહનો અવતાર થાય છે. હવે રોગપરીષહને કહે છે રોગપરીષહ -‘રોગોદ્ભવે' ઇત્યાદિ. તાવ-અતિસાર-કાસ-દમ આદિ મહાન્ રોગની ઉત્પત્તિ હોયે છતે, ગચ્છમાંથી નીકળેલાઓ અને જિનકલ્પિક આદિ ચિકિત્સા (પ્રતિકા૨) કરાવવામાં પ્રવર્તતા નથી. પરંતુ સારી રીતે પોતે કરેલા કર્મનું આ ફળ ઉદયમાં આવેલ છે, એમ વિચાર રાખી તેને સહન કરે છે. ગચ્છવાસીઓ તો અલ્પબહુત્વ (લાભાલાભ-ગુણ-દોષ)ની વિચારણા કરી સારી રીતે સહન કરે છે. અથવા શાસ્ત્રમાં કહેલ વિધિ વડે ચિકિત્સા (પ્રતિકાર)ને પણ કરે છે-કરાવે છે અને આ પ્રમાણે રોગનો જય થાય ! લક્ષણ - શાસ્રકથિત પ્રમાણે પ્રતિકારરૂપ અનુષ્ઠાન અને પ્રગટ થયેલ રોગનું સહનપણું લક્ષણ છે. સર્વથા ચિકિત્સાનો અભાવ કરવો જોઈએ, એવા નિયમના અભાવનું સૂચક ‘યથાશાસ્ત્રાનુષ્ઠાન’- એવું પદ છે. તે સભ્યપદથી લભ્ય થાય છે. વેદનીયના ઉદયથી જન્ય હોઈ રોગપરીષહનો સઘળા ગુણસ્થાનોમાં સંભવ જાણવો. तृणस्पर्शपरीषहमाह जीर्णशीर्णसंस्तारकाधस्तनतीक्ष्णतृणानां कठोरस्पर्शजन्यक्लेशसहनं तृणस्पर्शपरीषहः । शरीरनिष्ठमलापनयनानभिलाषो मलपरीषहः । वेदनीयक्षयोपशमजन्या एते । Page #504 -------------------------------------------------------------------------- ________________ ४६७ सूत्र - ३८, सप्तमः किरणः भक्तजनानुष्ठितातिसत्कारेऽपि गर्वपराङ्मुखत्वं सत्कारपरीषहः । अयञ्च चारित्रमोहनीयक्षयोपशमजन्यः । बुद्धिकुशलत्वेऽपि मानापरिग्रहः प्रज्ञापरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः । बुद्धिशून्यत्वेऽप्यखिन्नत्वमज्ञानपरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः । इतरदर्शनचमत्कारदर्शनेऽपि स्वदेवतासान्निध्याभावेपि जैनधर्मश्रद्धातोऽविचलनं सम्यक्त्वपरीषहः । दर्शनमोहनीयक्षयोपशमजन्योऽयम् । ३८ । जीर्णशीर्णेति । गच्छनिर्गतानां गच्छवासिनाञ्च यतीनामशुषिरतृणस्य हि दर्भादेः परिभोगोऽनुज्ञातः, तत्र येषां शयनमनुज्ञातं ते तान् दर्भान् भूमावीषदातादियुक्तायामास्तीर्य दर्भाणामुपरि संस्तारकोत्तरपट्टौ च विधाय शेरते, चौरापहतोपकरणो वाऽत्यन्तजीर्णत्वात्प्रतनुसंस्तारकपट्टको वा तदुपरि शेते, तत्र च शयानस्य यद्यपि कठिनतीक्ष्णाग्रभागैस्तृणैरत्यन्तपीडा समुपजायते तथापि परुषदर्भादितृणस्पर्शं सम्यक्सहेत, एवञ्च सति तृणपरीषहस्स्यादिति भावः । वधपरीषहादिवारणाय तृणानामित्यन्तम् । वेदनीयोदयप्रयुक्तत्वेन तृणस्पर्शवेदनायाः निखिलगुणस्थानेषु सम्भवोऽवसेयः ॥ मलपरीषहं निरूपयति-शरीरनिष्ठेति । शरीरनिष्ठो यो धर्माम्बुसम्बन्धजन्यो घनपरागव्रजः स्थिरतामापन्नो ग्रीष्मोष्मणा चार्द्रतां गतोऽत एव दुर्गन्ध उद्वेगकरश्च तस्यापनयनाय न कदापि जलाधवगाहनाभिलाषः कार्यः, सत्येवं मलपरीषहः स्यादिति भावः । लक्षणं स्पष्टम् । अस्यापि मलस्य वेदनीयोदयप्रयुक्तत्वं निखिलगुणस्थानसम्भवित्वं विज्ञेयम् । एषां रोगतृणस्पर्शमलपरीषहाणां वेदनीये सति चारित्रमोहनीयक्षयोपशमजन्यत्वमित्याहवेदनीयक्षयोपशमजन्या इति, वेदनीये सति चारित्रमोहनीयक्षयोपशमादिजन्या इत्यर्थः ॥ सत्कारपरीषहं वक्ति-भक्तजनेति । भक्तजनैरनुष्ठिता भक्तपानवस्त्रपात्रादिभिः कृतास्सत्काराः, सद्भूतगुणोत्कीर्तनवन्दनाभ्युत्थानासनप्रदानादिव्यवहाराश्च, एभिर्न मानमुद्वहेत्, नोत्कर्षाद्याकुलं चेतः कुर्यात्, अकृते वा सत्कारादौ न विषादमुपयायात ततश्च सत्कारस्य परिसहनं स्यादिति भावः । भक्तजनानुष्ठितसत्कारसम्बन्धिगर्वपराङ्मुखत्वं लक्षणम् । भक्तजनानुष्ठितेति स्वरूपविशेषणं, प्रज्ञापरीषहादिवारणाय सम्बन्ध्यन्तम् । सत्कारसम्बन्धिमानस्य चारित्रमोहनीयोदयप्रयुक्ततया नवमगुणस्थानं यावत्सम्भवेन तत्क्षयोपशमजन्यस्तत्परीषह इत्याहायञ्चेति ॥ अथ सम्यग्ज्ञानात्मकमोक्षमार्गाच्यवनफलकं प्रज्ञापरीषहमाचष्टे-बुद्धिकुशलत्वेऽपीति । बुद्ध्यतिशयप्राप्तौ हि न गर्वमुद्वहेत्, प्रज्ञाप्रतिक्षेपेणाप्यबुद्धिकत्वेन परीषहो भवति, नाहं किञ्चिज्जाने मूर्योऽहं सर्वैः परिभूत इत्येवं परितापमुपागतस्य कर्मविपाकोऽयमिति मत्वा तदकरणात्तज्जयो भवतीति भावः । विज्ञानप्रयुक्तमदनिरासत्वं लक्षणम् । सत्कारपरीषहवारणाय विज्ञानप्रयुक्तेति । Page #505 -------------------------------------------------------------------------- ________________ ४६८ तत्त्वन्यायविभाकरे एतादृशप्रज्ञाया ज्ञानावरणक्षयोपशमतन्त्रत्वेन द्वादशगुणस्थानं यावत्सम्भवात् तत्क्षयोपशमे सति मानाभावजन्यत्वं तस्य परीषहस्येत्याविष्करोति ज्ञानावरणेति ॥ अज्ञानपरीषहमाह-बुद्धिशून्यत्वेऽपीति । बुद्धिस्सोपाङ्गं चतुर्दशपूर्वैकादशाङ्गरूपं श्रुतं तद्वैधुर्येण मनोमालिन्यं न विदध्यात् केवलं ज्ञानावरणोदयविजृम्भितमेतत् स्वकृतकर्मपरिभोगतस्तपोऽनुष्ठानतोवापैतीति भावयतोऽज्ञानस्य जयो भवेदिति भावः । बुद्धिशून्यताप्रयुक्तखेदापरिग्रहत्वं लक्षणम्, अज्ञानस्य ज्ञानावरणोदयविलसितत्वेन यावद् द्वादशगुणस्थानं संभवात्तत्क्षयोपशमस्तद्विजय इत्याह ज्ञानावरणेति ॥ अथान्तिमं सम्यक्त्वपरीषहमभिधत्ते-इतरदर्शनेति, दर्शनान्तरीयाणां चमत्कारादिदर्शनेऽपि निजदेवतासामीप्याभावेऽपि वा जैनधर्मश्रद्धातस्सर्वथाऽविचलनमित्यर्थः । इतरदर्शनचमत्कारस्वदेवतासान्निध्याभावान्यतरप्रयुक्तजैनधर्मश्रद्धाशैथिल्याभाववत्त्वं लक्षणम् । अश्रद्धाया दर्शनमोहनीयोदयप्रयुक्तत्वेन यावन्नवमगुणस्थानं सम्भवात् तत्क्षयोपशमजन्यस्तज्जय इत्याहदर्शनेति । आवश्यके तत्त्वार्थे चाऽत्राऽसम्यक्त्वपरीषहं अदर्शनपरीषहाभिधं पठन्ति ॥ जेया क्षुधादय एते उत्कृष्टत एकत्र प्राणिनि विंशतिर्वर्तन्ते, शीतोष्णयोश्चर्यानिषद्ययोश्चैकत्रैकदाऽसम्भवात्, जघन्यतस्त्वेक एव । एवमसंकल्पोपस्थितान् क्षुधादीन् सहमानस्यासंक्लिष्टचेतसो रागादिपरिणामास्वाभावान्महान्संवरो भवतीति ॥ તૃણસ્પર્શ આદિ પરીષહોને કહે છેભાવાર્થ - જીર્ણશીર્ણ સંથારાની નીચે રહેલ તીક્ષ્ણ તૃણોના કઠોર સ્પર્શજન્ય ક્લેશનું સહન કરવું, એ ‘તૃણસ્પર્શપરીષહ.” શરીરમાં રહેલ મેલને દૂર કરવાની અભિલાષાનો અભાવ, એ મલપરીષહ. વેદનીયના ઉદયવાળા અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જયરૂપ પરીષહો. આ ત્રણ છે. ભક્તજને કરેલ અત્યંત સત્કાર હોવા છતાં ગર્વથી પરાક્ષુખપણું, એ “સત્કારપરીષહ.'-આ પરીષહ ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જીતાય છે. બુદ્ધિથી કુશળપણું છતાં માનનું અગ્રહણ, એ પ્રજ્ઞાપરીષહ.' આ પરીષહ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પેદા થાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જીતાય છે. બુદ્ધિની શૂન્યતા હોય છતે ખેદનો અભાવ, એ “અજ્ઞાનપરીષહ.” જ્ઞાનાવરણીયના ઉદયથી આ પરીષહ પેદા થાય છે અને ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જીતાય છે. ઇતર અન્યદર્શનોના ચમત્કારો જોવા છતાંય, પોતાના શાસનદેવના સાનિધ્યનો અભાવ છતાં, જૈન ધર્મની શ્રદ્ધાથી વિચલિત ન થવું, તે “સમ્યક્ત્વપરીષહ.” આ પરીષહ દર્શનમોહનીયના ઉદયથી પેદા થાય છે અને દર્શનમોહનીયના क्षयोपशमथी ®ताय छे. .. . - १. नपुंसकवेदाधुपशमकालेऽनिवृत्तिबादरसम्परायो भवति, तच्छमनावसरे च सतो दर्शनमोहस्य प्रदेशत उदयोऽस्ति न तु सत्तैव, ततस्तत्प्रत्ययस्सम्यक्त्वपरीषहस्तस्यास्ति, सूक्ष्मसम्परायस्य तु मोहसत्त्वेऽपि न सूक्ष्मोऽपि तददयः, तत्तो न तन्निमित्तकपरीषहसम्भव इति भावः ॥ Page #506 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂ૮, સનમ: શિરા: ४६९ તૃણસ્પર્શ પરીષહવિવેચન - ગચ્છમાંથી નીકળેલા અને ગચ્છવાસી સાધુઓને છિદ્ર વગરના તૃણવાળા દર્ભ આદિનાં પરિભોગની અનુજ્ઞા છે. ત્યાં જેઓને શયનની અનુજ્ઞા છે, તેઓ તે દર્ભોને જરા ભીની ભૂમિમાં પાથરી તે દર્ભોની ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો કરી (મૂકી) સુવે છે. ચોર ઉપકરણ હરી ગયો હોય અથવા સંથારો અને ઉત્તરપટ્ટો અત્યંત જીર્ણ થઈ ગયો હોય અથવા બહુ પાતળાં થઈ ગયા હોય, તો પણ તે દર્ભ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો મૂકી સુવે છે. તેના ઉપર શયન કરનારને જો કે કઠિન-તીક્ષ્ણ અગ્રભાગવાળા તૃણોથી અત્યંત પીડા પેદા થાય છે, તો પણ તીક્ષ્ણ-કઠોર દર્ભ આદિરૂપ તૃણના સ્પર્શને સહન કરે; અને એમ સહન કરતાં તૃણસ્પર્શ પરીષહ જયરૂપ પરીષહ થાય, એવો ભાવ સમજવો. પદકૃત્ય - વધપરીષહમાં અતિવ્યાપ્તિના વારણ માટે ” ઈતિ પર્વતનું પદ જાણવું. વેદનીયના ઉદયથી પેદા થનાર હોવાથી તૃણસ્પર્શની વેદનાનો સઘળા ગુણસ્થાનોમાં સંભવ છે, એમ જાણવું. મલ પરીષહ - હવે મલપરીષહનું નિરૂપણ કરે છે. શરીરમાં રહેલો ઘામથી પરસેવારૂપી જળના સંબંધથી પેદા થનાર ઘન-કઠિન રજના પરાગ જેટલો મેલનો સમુદાય સ્થિર થયેલો, ગ્રીષ્મઋતુના તાપથી આર્દ્ર (ભીનો) બનેલો હોઈ દુર્ગધીવાળો અને ઉગ કરનારો થાય છે. તેને દૂર કરવા માટે કદી પણ જળ આદિના સ્નાનની અભિલાષા નહિ કરવી. આમ થયે છતે જયરૂપ મલપરીષહ થાય, એમ ભાવ છે. લક્ષણ સ્પષ્ટ છે. આ મલપરીષહ વેદનીયના ઉદયથી થતો હોઈ સઘળા ગુણસ્થાનોમાં સંભવિત છે, એમ જાણવું. આ રોગ-તૃણપરીષહ-મલરૂપ ત્રણ પરીષણો વેદનીયજન્ય થઈ, તે જયરૂપ પરીષહો ચારિત્રમોહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય બને છે. હવે સત્કારપરીષહને કહે છેસત્કારપરીષહ - ભક્તજનોએ કરેલ ભોજન-પાન-વસ્ત્ર-પાત્ર આદિ દ્વારા સત્કારો અને સાચા ગુણની સ્તુતિ-વંદન-અભ્યસ્થાન-આસનદાન વગેરે વ્યવહારો છે. આ સત્કારો અને વ્યવહારોથી અભિમાનનું વહન ન કરે. ઉત્કર્ષ આદિથી આકુળ-વ્યાકુળ ચિત્ત ન કરે. સત્કાર આદિ ન કર્યો હોય તો પણ ખેદને પામે નહિ. તેમ કરવાથી સત્કારનું પરીષહન (જયરૂપ પરીષહ સિદ્ધ) થાય, એવો ભાવ છે. લક્ષણ - ભક્તજન અનુતિ સત્કાર સંબંધી ગર્વ પરાભુખપણું સત્કાર પરીષહ લક્ષણ છે. પદકૃત્ય - “ભક્તજન અનુષ્ઠિત ઇતિ પદ સ્વરૂપવિશેષણ વાચકપદ છે. પ્રજ્ઞાપરીષહ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સંબંધી” પર્યાયપદ છે. સત્કાર સંબંધી માન ચારિત્રમોહનીયના ઉદયથી જન્ય હોઈ નવમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જયરૂપ સત્કારજન્ય થાય છે. હવે પ્રજ્ઞાપરીષહને કહે છેપ્રજ્ઞાપરીષહ - હવે સમ્યજ્ઞાનરૂપે મોક્ષમાર્ગથી અપતનરૂપ ફળવાળા પ્રજ્ઞાપરીષહને કહે છે. ઉત્કૃષ્ટ બુદ્ધિની પ્રાપ્તિમાં ગર્વનું ઉદ્વહન ન કરે. પ્રજ્ઞાના પ્રતિપક્ષરૂપે બુદ્ધિરહિતપણાએ અપ્રજ્ઞારૂપ પરીષહ થાય છે. હું કાંઈ જાણતો નથી, હું મૂર્ખા સઘળા જનોથી તિરસ્કૃત છું. આ પ્રમાણે પરિતાપને પામેલાને “આ કર્મવિપાક છે–એમ માની તે પરિતાપ (સંતાપ) નહિ કરવાથી અપ્રજ્ઞાજય થાય છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ४७० तत्त्वन्यायविभाकरे લક્ષણ - વિજ્ઞાનજન્ય મદનું નિરાસપણું (અભાવ) લક્ષણ છે. સત્કારપરીષહમાં અતિવ્યાપ્તિના વારણ માટે કહે છે કે વિજ્ઞાન પ્રયુક્ત તિ' પદ છે. આવી પ્રજ્ઞા, જ્ઞાનાવરણીય ક્ષયોપશમને આધીન હોઈ, બારમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, તે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થતાં માન અભાવથી જન્ય તે જયરૂપ પરીષહ થાય છે. અજ્ઞાનપરીષહ - હવે અજ્ઞાનપરીષહને કહે છે. અર્થાત બુદ્ધિ એટલે ઉપાંગ સહિત ચૌદ પૂર્વ અને એકાદશ (૧૧) અંગરૂપ શ્રત (જ્ઞાન), તેનાથી રહિતપણાથી મનમાં માલિન્ય (ખેદ) ન કરે, કેમ કેકેવલજ્ઞાનાવરણીયના ઉદયથી આ બનેલ છે. આ પોતે કરેલા કર્મના પરિભોગથી અથવા તપશ્ચર્યાના અનુષ્ઠાનથી દૂર (ક્ષીણ) થાય છે. આમ ભાવનાવાળાને અજ્ઞાનપરીષહનો જય થાય. એવો ભાવ છે. લક્ષણ - બુદ્ધિની શૂન્યતાજન્ય ખેદનું અગ્રહણપણું અજ્ઞાનપરીષહનું લક્ષણ છે. અજ્ઞાન જ્ઞાનાવરણીયના ઉદયથી જન્ય હોઈ, બારમા ગુણસ્થાનક સુધી સંભવિત હોઈ, તે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અજ્ઞાનપરીષહનો વિજય થાય છે. માટે કહે છે કે છેલ્લા સમ્યકત્વપરીષહને કહે છેસમ્યકત્વપરીષહ-દર્શનાત્તરીયા(જૈનેતર)ના ચમત્કાર આદિ જોવા છતાં અથવા નિજશાસનદેવના સમીપપણાના અભાવમાં પણ જૈન ધર્મની શ્રદ્ધાથી સર્વથા ચલિત નહિ થવા રૂપ સમ્યકત્વપરીષહ છે. લક્ષણ - ઇતરદર્શન ચમત્કાર અથવા સ્વશાસનદેવ સાનિધ્યના અભાવથી જન્ય જૈન ધર્મની શ્રદ્ધામાં શિથિલતાનો અભાવ, એ લક્ષણ છે. અશ્રદ્ધા દર્શનમોહનીયના ઉદયથી જન્ય હોઈ નવમા ગુણસ્થાનક સુધી (નપુંસકવેદ આદિના ઉપશમકાળમાં અનિવૃત્તિ બાદરભંપરાય થાય છે. તેના શમનના અવસરે વિદ્યમાન દર્શનમોહનો પ્રદેશથી ઉદય છે, પણ સત્તા નથી, તેથી તેના નિમિત્તથી જન્ય સમ્યકત્વપરીષહ તેને હોય છે. સૂક્ષ્મસંપરામાં (વે) તો મોહની સત્તા છતાં સૂક્ષ્મ પણ તે દર્શનમોહનો ઉદય નથી, તેથી તે નિમિત્તજન્ય પરીષહનો સંભવ નથી.) સંભવિત હોઈ, તે દર્શનમોહનીય ક્ષયોપશમજન્ય તે સમ્યકત્વપરીષહનો જય છે. આ સમ્યકત્વપરીષહના સ્થાનમાં આવશ્યકમાં અસમ્યકત્વપરીષહ અને તત્ત્વાર્થમાં “અદર્શનપરીષહ'ના નામરૂપે કહે છે. ૦ સુધા આદિ રૂપ આ પરીષહો જીતવા યોગ્ય છે. ઉત્કૃષ્ટથી એક જીવમાં તત્ત્વાર્થસૂત્રની અપેક્ષાએ ઓગણીશ (૧૯) વર્તે છે, કેમ કે-શીત-ઉષ્ણ એમ એકીસાથે બે કે ચર્યા, શય્યા અને નિષદ્યા-એમ ત્રણ એકીસાથે સંભવતા નથી, પરંતુ શીત-ઉષ્ણમાંથી કોઈ એક અને ચર્યા આદિમાંથી કોઈ એક સંભવે છે. જઘન્યથી એક પરીષહ હોય છે, પરંતુ નવતત્ત્વ પ્રકરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી વીશ (૨૦) વર્તે છે. શીત કે ઉષ્ણમાંથી એક અને ચર્યા કે નિષદ્યામાંથી એક-એમ અપેક્ષાએ (૨૦) વીસ સમજવા. ૦ આ પ્રમાણે સંકલ્પ વગર ઉપસ્થિત સુધા આદિ પરીષદો સહન કરનારને ચિત્તના સંકલેશનો અભાવ હોઈ, રાગ આદિ રૂપ પરિણામ (ભાવરૂ૫) આશ્રવનો અભાવ થવાથી મહાનું સંવર થાય છે. ઇતિ સમાપ્તિસૂચક છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३९, सप्तमः किरणः ४७१ निरूपितेषु समितिगुप्तिपरीषहेषु चतुर्थं संवरहेतुं यतिधर्ममाचष्टे मोक्षमार्गानुकूलयतिप्रयत्नो यतिधर्मः । स च क्षान्तिमार्दवार्जवनिर्लोभतातपस्संयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यभेदाद्दशविधः । एतल्लक्षणान्यग्रे वक्ष्यन्ते । ३९ । मोक्षमार्गेति । मोक्षमार्गानुकूलत्वे सति यतिप्रयत्नत्वं लक्षणम् । क्षमादिसमुदयस्य संवरधारकत्वाद्धर्मत्वं तच्चागारिधर्मेऽपि, अतो यतीत्युक्तमनेन तस्यालक्ष्यत्वं ख्यापितम्, यतिधर्म इत्युक्तत्वाद्यतिस्वरूपरक्षकचारित्रव्युदासः, सति हि चारित्र उत्तमधर्मप्रवृत्तिर्भवेत्, तत्र गुप्तिः प्रवृत्तिनिग्रहाय, तत्रासमर्थानां प्रवृत्तिनिग्रहोपायदर्शनाय समितयः, मोक्षमार्गात्सम्यग्दर्शनादितोऽच्यवनार्थं क्षमाद्यर्थञ्च परीषहाः, प्रमादनिवृत्त्यर्थं यतिधर्माः, परीषहानुकूलतया भावनाः, कर्मनिर्जरणार्थञ्च चारित्राणीति विज्ञेयम् । तथा च प्रमादनिवृत्तिद्वारा यतिधर्मस्य मोक्षमार्गानुकूलत्वमवसेयम् । यद्यपि सर्व एव गुप्त्यादयः कर्मनिर्जरणार्थाः, तथापि चारित्रे सति तथा, अतश्चारित्रस्यैव तत्र प्राथमिकहेतुत्वमुक्तम् । स कतिविध इत्यत्राह-स चेति । अग्रे वक्ष्यन्त इति सम्यक्चरणनिरूपण इत्यर्थः ॥ સમિતિ-ગુપ્તિપરીષહોના નિરૂપણ બાદ ચોથા સંવરના હેતુરૂપ યતિધર્મને કહે છે भावार्थ - भोमानि अनुदूग यति-साधनो प्रयत्न, मे 'यति' उपाय छे. वजीत यतिधर्म, क्षमा, भाई, माव, निमिता, त५, संयम, सत्य, शौय, मायिन्य मने ब्रह्मययन मेथी ६ (१०) ५२नो छ. माना aael मावाशे. વિવેચન - મોક્ષમાર્ગનું અનુકૂળપણું હોય છતે યતિપ્રયત્નપણું (સાપેક્ષપણાએ અને નિરપેક્ષપણાએ આ મુનિ સંબંધી વિશિષ્ટ અનુષ્ઠાન બે પ્રકારનું છે. (૧) ગુરુગચ્છ આદિ સહાયતાની અપેક્ષા રાખનારો જે પ્રવ્રજ્યાનું પાલન કરે છે, તેનો ધર્મ ગચ્છવાસરૂપી લક્ષણવાળો સાપેક્ષ ધર્મ છે. (૨) બીજો ધર્મ તો નિરપેક્ષનો જિનકલ્પ આદિરૂપ લક્ષણવાળો છે. ત્યાં સાપેક્ષ યતિધર્મો મૂળમાં કહેલાં જાણવા.) લક્ષણ છે. ૦ ક્ષમા આદિ સમુદાયમાં સંવરધારક(કારક)પણું હોઈ ધર્મપણું છે અને તે અગારિ(ગૃહસ્થ) ધર્મમાં પણ छ. मेथी महा 'याति' से प्रभारी डेj छ. भाटे पायथी ते. अरिनु अलक्ष्यपY शविल छे. (ગૃહસ્થમાં સર્વદા પ્રકૃષ્ટ ક્ષમા આદિ ધર્મો નથી હોતા.) ૦ યતિધર્મ-એમ કહેલું હોવાથી યતિસ્વરૂપરક્ષક ચારિત્રનો નિષેધ સમજવો. ખરેખર, ચારિત્ર હોય છતે, ઉત્તમ ધર્મમાં પ્રવૃત્તિ થાય છે ત્યાં ગુપ્તિ પ્રવૃત્તિના નિગ્રહ માટે છે. ત્યાં અસમર્થોને પ્રવૃત્તિના નિગ્રહના ઉપાય દેખાડવા માટે સમિતિઓ છે. સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગથી અપતન માટે અને ક્ષમા આદિ માટે १. सापेक्षनिरपेक्षत्वाभ्यामयं मुनिसम्बन्ध्यनुष्ठानविशेषो द्विविधः, गुरुगच्छादिसाहाय्यमपेक्षमाणो यः प्रव्रज्यां पालयति तस्य धर्मस्सापेक्षो गच्छवासलक्षणः, इतरस्तु निरपेक्षस्य जिनकल्पादिलक्षणः, तत्र सापेक्षयतिधर्मा मूलोक्ता भाव्याः ॥ Page #509 -------------------------------------------------------------------------- ________________ ४७२ तत्त्वन्यायविभाकरे પરીષહો છે. પ્રમાદની નિવૃત્તિ માટે યતિધર્મો છે. પરીષહ (જયરૂપ પરીષહ)નો અનુકૂળતાએ ભાવનાઓ છે અને કર્મની નિર્જરા માટે ચારિત્રો છે, એમ જાણવું. તથાચ પ્રમાદનિવૃત્તિ દ્વારા યતિધર્મોનું મોક્ષમાર્ગ પ્રત્યે અનુકૂળપણું (જનકપણું) જાણવું. જો કે સઘળા જ ગુપ્તિ આદિ કર્મનિર્જરારૂપ પ્રયોજનવાળા છે, તો પણ ચારિત્ર હોવે છતે તે પ્રમાણે છે. આથી ચારિત્રનું જ ત્યાં પ્રાથમિક હેતુપણું કહેલ છે. આગળ ઉપર કહેવાશે એટલે “સમ્યફચરણ'ના નિરૂપણમાં કહેવાશે. શંકા - ક્રોધ આદિની ઉત્પત્તિનો અભાવ ક્ષમા આદિ વિશિષ્ટ ગુણોના અવલંબનથી થાય છે. ત્યાં કયા કારણથી ક્ષમા આદિનું અવલંબન છે? આવી શંકામાં કહે છે કે__ननु क्रोधाद्यनुत्पत्तिः क्षमादिविशेषगुणानामवलम्बनाद्भवति तत्र कस्मात्क्षमादीनामवलम्बनमित्याशङ्कायामाह मोक्षप्रवृत्त्यत्तेजकं चिन्तनं भावना । अनित्याशरणसंसारैकत्वान्यत्वाशचित्वाऽऽश्रवसंवरनिर्जरालोकस्वभावबोधिदुर्लभधर्मस्वाख्यातभेदाद् द्वादशधा सा । एतल्लक्षणान्यप्यग्रे वक्ष्यन्ते । ४०। ___मोक्षप्रवृत्तीति । मोक्षप्रवृत्तौ मोक्षानुकूलप्रवृत्तौ उत्तेजकं प्रतिबन्धकसमवधानकालीनकार्यजनकं यच्चिन्तनं-अनित्यत्वादिरूपेण द्वादशधाऽनुचिन्तनं सा भावनेत्यर्थः । मोक्षानुकूलप्रवृत्त्युत्तेजकत्वे सति चिन्तनत्वं लक्षणम् । असत्प्रवृत्तिचिन्तनव्युदासाय सत्यन्तम् । समित्यादौ स्थितस्यापि कदाचिद्रव्यक्षेत्रकालभावेभ्यो मोक्षप्रवृत्तेर्मालिन्यतायां संजातायामियमुत्तेजिका भवतीति भाव्यम् । अस्याः प्रकारभेदान् प्रकटयति-अनित्येति । एषामपि स्वरूपाणि सम्यक्चरणनिरूपणे प्रोच्यन्त इत्याह एतदिति ॥ ભાવાર્થ - મોક્ષની પ્રવૃત્તિમાં ઉત્તેજક ચિંતન, એ ભાવના. તે ભાવના અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાતના ભેદથી બાર પ્રકારની છે. આના લક્ષણો પણ આગળ કહેવાશે. વિવેચન – મોક્ષની પ્રવૃત્તિમાં મોક્ષને અનુકૂળ (જનક) પ્રવૃત્તિ પ્રત્યે ઉત્તેજક-પ્રતિબંધકના સમવધાન (હાજરીના) કાળમાં કાર્યનું જનક, જે ચિંતન અનિત્યત્વ આદિરૂપે બાર પ્રકારનું અનુચિંતન, તે “ભાવના' કહેવાય છે. લક્ષણ - મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિ ઉત્તેજકપણું હોય છતે ચિંતનપણું લક્ષણ છે. પદકૃત્ય - અસત પ્રવૃત્તિના ચિંતનમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે “સતિ અન્ત' સુધીનું પદ છે. સમિતિ આદિમાં રહેવાની પણ કદાચિત્ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોથી મોક્ષ પ્રવૃત્તિમાં મલિનતા (અતિચાર) પેદા થયે છતે, આ ભાવના ઉત્તેજિકા થાય છે એમ વિચારવું. આ પ્રકારભેદોના પણ લક્ષણો સમ્યક્મરણના નિરૂપણમાં કહેવાશે. Page #510 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४०-४१, सप्तम: किरण: ४७३ अथ चारित्रलक्षणमभिधत्ते कर्माष्टकशून्यताप्रयोजकमनुष्ठानं चारित्रम् । तच्च सामायिकच्छेदोपस्थापनपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातभेदेन पञ्चविधम् । ४१ । - कर्माष्टकेति । चारित्रमोहोपशमक्षयक्षयोपशमसद्भावे चर्यते तदिति चारित्रं कर्मसाधनं, अष्टविधकर्म द्रव्यक्षेत्रकालभवभावपरिवर्त्तनात्मकसंसारस्य कारणभूतं, तस्य या शून्यताऽऽत्यन्तिकी निवृत्तिः, तस्याः प्रयोजकं यदनुष्ठानं, बाह्याभ्यन्तरक्रियाविशेषोपरमसहचरितमनुष्ठानं परस्परं प्रकर्षाप्रकर्षयोगिक्रियाविशेषरूपं तच्चारित्रमिति भावार्थः, तच्च संयतासंयतादिषु सूक्ष्मसाम्परायिकान्तेषु प्रकर्षाप्रकर्षयोगि, वीतरागेषु परमोत्कृष्टं विज्ञेयम् । कर्माष्टकशून्यताप्रयोजकत्वे सत्यनुष्ठानत्वं लक्षणम् । गुप्त्यादयश्चारित्रप्रकर्षानुकूलाः, अत एव च कर्माष्टकशून्यत्व उपचाराद्धेतवः । यद्यपि समित्यादयः क्रियात्मकाः कर्मशून्यतायां प्रयोजकास्तथापि ते चारित्रापेक्षिणः किञ्चिदेव कर्म विरहयन्ति न सर्वाणि चारित्रं तु कर्मणामष्टविधानामपि विरहे प्रयोजकीभूतयोग्यतावदिति न कोऽपि दोषः । ननु यैः क्षुधादिभिः परिसहनीयैरक्षुब्धा विपश्चितोऽभिनवानि कर्माणि नोपचिन्वन्ति पूर्वप्रचितानि च निर्जरयन्ति ततः कर्मनिर्जरणार्थमाहितसामर्थ्यं चारित्रं चारित्रमोहनीयोपशमक्षयक्षयोपशमलक्षणात्मक विशुद्धलब्धिसामान्यापेक्षयैकं, प्राणिपीडापरिहारेन्द्रियदर्पनिग्रहशक्तिभेदाद् द्विविधं, उत्कृष्टमध्यमजघन्यविशुद्धियोगात्त्रिविधं विकलज्ञानविषयकसरागवीतरागसकलावबोधगोचरसयोगायोगविकल्पाच्चतुर्विधमेवं सामायिकादिभेदेन पञ्चविधमपि तत्र स्फुटावबोधार्थं पञ्चधैव विभजते तच्चेति ॥ હવે ચારિત્રનું લક્ષણ કહે છે भावार्थ - - आठ र्मोनी शून्यतानुं प्रयो४९ अनुष्ठान, से 'थारित्र' 'हेवाय छे. ते यारित्र सामयि5છેદોપસ્થાપન-પરિહારવિશુદ્ધિ-સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતના ભેદથી પાંચ પ્રકારનું છે. વિવેચન – ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થવાથી જે ચરાય-કરાય, ते 'थारित्र'એમ કર્મસાધન રૂપ વ્યુત્પત્તિ દ્વારા અર્થ નીકળે છે. વ્યુત્પત્તિ અર્થ, રૂઢ અર્થ પ્રમાણે આઠ પ્રકારનું કર્મ, કે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવના પરિવર્તનરૂપે સંસારનું કારણભૂત છે, તે આઠ પ્રકારના કર્મની જે શૂન્યતા એટલે આત્યંતિક નિવૃત્તિ (સર્વથા અભાવ), તેનું પ્રયોજક જે અનુષ્ઠાન, બાહ્ય-અત્યંતર વિશિષ્ટ ક્રિયાની વિરતિ સહચરિત (સહિત) અનુષ્ઠાન, અર્થાત્ પરસ્પર પ્રકર્ષ-અપકર્ષ યોગવાળી વિશિષ્ટ ક્રિયારૂપ, તે 'शारित्र.' 'हेवाय छे, जेवो भावार्थ छे. Page #511 -------------------------------------------------------------------------- ________________ ४७४ तत्त्वन्यायविभाकरे ૦ વળી તે ચારિત્ર સંયતાસંયત દેશવિરતિથી માંડી સૂક્ષ્મસંપરાય પર્યંતના ગુણસ્થાનોમાં પ્રકર્ષઅપકર્ષના યોગવાળું, વીતરાગોમાં પરમ ઉત્કૃષ્ટ ચારિત્ર જાણવું. લક્ષણ - આઠ કર્મોની શૂન્યતામાં પ્રયોજકપણું હોય છતે અનુષ્ઠાનપણું ચારિત્રનું લક્ષણ છે. પદકૃત્ય - અસદું અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સતિ' સુધીનું પદ છે. ગુપ્તિ આદિ વિશિષ્ટ આત્મધર્મોમાં અતિવ્યાપ્તિવારણ માટે “અનુષ્ઠાનપણું રૂપ વિશેષ્ય પદ છે. ગુપ્તિ આદિ આત્મધર્મો પ્રકૃષ્ટ ચારિત્ર પ્રત્યે અનુકૂળ (જનક) છે. એથી જ આઠ કર્મોની શૂન્યતામાં ઉપચારથી (વ્યવહિત) હેતુઓ છે. જો કે ક્રિયારૂપ સમિતિ વગેરે કર્મની શૂન્યતામાં પ્રયોજક છે, તો પણ તે સમિતિ આદિ ચારિત્રની અપેક્ષાવાળા કિંચિત્ જ (થોડા જ) કર્મનો નાશ કરે છે, સઘળાં કર્મોનો વિરહ (અભાવ) નાશ કરતા નથી. ચારિત્ર તો આઠ પ્રકારના પણ કર્મોના અભાવમાં પ્રયોજકરૂપ યોગ્યતાવાળું છે. આવી રીતે કોઈપણ જાતનો દોષ નથી. હવે જે પરીષહનયોગ્ય સુધા આદિથી ક્ષોભ નહિ પામેલ જ્ઞાનીઓ નવા કર્મો બાંધતાં નથી (ભેગાં કરતાં નથી) અને પૂર્વે બાંધેલ સંચિત કર્મોની નિર્જરા કરે છે. તેથી કર્મની નિર્જરા માટે પ્રસિદ્ધ (અર્પિત) સામર્થ્યવાળું ચારિત્ર, ચારિત્રમોહનીયનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમરૂપ આત્માની વિશુદ્ધિની લબ્ધિ (પ્રાપ્તિ) રૂપ સામાન્યની અપેક્ષાએ (૧) એક (એકરૂપ ચારિત્ર) કહેવાય છે. ૦ પ્રાણીની પીડાનો પરિવાર અને ઇન્દ્રિય (વિષય)ના અભિમાનની નિગ્રહશક્તિના ભેદથી (૨) બે પ્રકારનું છે. ૦ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ, મધ્યમ વિશુદ્ધિ અને જઘન્ય વિશુદ્ધિના ભેદથી ત્રણ પ્રકારનું છે. ૦ વિકલ (લાયોપથમિક) જ્ઞાનવિષયક સરાગ, વિકલ જ્ઞાનવિષયક વીતરાગ, સકળ (ક્ષાયિક) જ્ઞાનવિષયક સયોગી અને સકળ જ્ઞાનવિષયક અયોગીના ભેદથી ચાર પ્રકારનું છે. ૦ સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું પણ ત્યાં સ્પષ્ટ અવબોધ માટે પાંચ પ્રકારનો વિભાગ કરે છે. अथ सामायिकं लक्षयति - छेदोपस्थापनादिचतुष्टयभिन्ना सर्वसावद्ययोगविरतिः सामायिकम् । तद्विविधम् । इत्वरकालं यावज्जीवकालञ्चेति । भाविव्यपदेशयोग्यं स्वल्पकालं चारित्रमित्वरकालं । प्रथमान्तिमतीर्थकरतीर्थयोरेवैतत् । भाविव्यपदेशाभावेन यावज्जीवं संयमो यावज्जीवकालम् । इदञ्च मध्यमद्वाविंशति तीर्थकरतीर्थान्तर्गतसाधूनां विदेहक्षेत्रवर्तिनाञ्च । ४२ । छेदोपस्थापनादीति । छेदोपस्थापनादिचतुष्टयभिन्नत्वे सति सर्वसावद्ययोगविरतित्वं लक्षणम् । छेदोपस्थापनादिवारणाय सत्यन्तम् । यतिधर्मान्तर्गतसंयमस्तु सप्तदशविधश्चारित्रापेक्ष इति भेदः, अवयं गर्हितं पापं, सहावद्येन वर्तत इति सावद्यो योगः कारिकादिव्यापारः, सर्वेभ्यः सावद्ययोगेभ्यो विरमणं, रागद्वेषविरहितः समः तस्य-आयो गमनं, सर्वक्रियोप Page #512 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४२, सप्तमः किरणः ४७५ लक्षकमेतत, सर्वैव क्रिया हि साधोररक्तद्विष्टस्य निर्जरफलैव भवति । समाय एवेति विग्रहे स्वार्थे विनयादित्वाट्ठक्प्रत्यये सामायिकशब्दनिष्पत्तिः । सर्वसावद्ययोगविरतिस्वरूपमेव सामायिकं, विशुद्धतराध्यवसायविशेषविशिष्टा तादृशविरतिरेव छेदोपस्थापनादिः । न च निवृत्तिपरत्वात्सामायिकस्य गुप्तित्वप्रसङ्ग इति वाच्यम्, योगप्रवृत्तरत्र सद्भावात्, न च प्रवृत्तिरूपत्वे समितित्वप्रसङ्ग इति वाच्यम् सामायिके चारित्रे, यतत एव समितिषु प्रवृत्त्युपदेशेन तत्कारणरूपत्वात् । तद्विभजते तदिति । अथेत्वरकालं लक्षयति भाविव्यपदेशयोग्यमिति । भाविव्यपदेशयोग्यत्वे सति स्वल्पकालचारित्रत्वं लक्षणम् । प्रव्रज्याप्रतिपत्त्यनन्तरमधीतशस्त्रप्ररिज्ञाध्ययनादेश्छेदोपस्थाप्यसंयमारोपणे क्रियमाणे सामायिकव्यपदेशविगमादिति भावः । छेदोपस्थापनादिवारणाय सत्यन्तम्, तथा च स्वल्पकालेति इत्वरशब्दार्थवर्णनपरमेव, न तु व्यावर्त्तकम् । इत्वरकालसंयतस्य छेदोपस्थाप्यचारित्रग्रहणादर्वाङ् मृतस्य चारित्रेऽव्याप्तिवारणाय योग्येति । क्वेदं चारित्रं भवतीत्यत्राह-प्रथमेति । यावज्जीवकालमाह-भाविव्यपदेशेति । इत्वरस्य हि भाविव्यपदेश उक्तो नेतरेषाम् । यस्तु भाविव्यपदेशं नाश्नुते यावज्जीवञ्च भवति स संयमो यावज्जीवकालिक इति भावः । सामायिक एव सन् चतुर्यामं चतुर्महाव्रतानि मनोवाक्कायैर्यः पालयन् यावज्जीवं वर्तते स यावज्जीवकालिकसामायिकसंयत इति यावत् । प्रव्रज्याप्रतिपत्तिकालादारभ्याऽऽप्राणप्रयाणकालमवतिष्ठत एवम्भूतं चारित्रमिति भावः, यथाख्यातस्यापि भाविव्यपदेशाभावेन यावज्जीवं संयमरूपत्वात्तद्व्युदासाय सामायिकत्वं वाच्यम्, सामायिकत्वं सामायिकपदव्यपदेशयोग्यत्वमित्यर्थस्तेन तस्यापि विशद्धिविशेषविशिष्टनिरुक्तसामायिकत्वेऽपि न क्षतिः । केषामयं संयम इत्यत्राह इदञ्चेति । एषामुपस्थापनाया अभावादिति भावः ॥ હવે સામાયિકનું લક્ષણ કહે છેભાવાર્થ - છેદો પસ્થાપન આદિ રૂપ (૪) ચારથી ભિન્ન સર્વ સાવઘયોગથી વિરતિ, તે સામાયિક કહેવાય છે. તે ઇત્વરકાળવાળું અને જાવજજીવના કાળવાળું-એમ બે પ્રકારવાળું છે. ઇત્વરકાળવાળું ભાવિ વ્યપદેશ(વ્યવહાર)ને યોગ્ય સ્વલ્પ કાળવાળું ઇત્વરકાળ ‘ચારિત્ર કહેવાય છે. १. भाविव्यपदेशयोग्यताविशिष्टचारित्रस्यैवोपस्थापनायां त्यागो न चारित्रस्य, तस्येदानी विशुद्धतया तत्र सत्त्वात्, तेन व्रतग्रहणकाले सामायिकं यावज्जीवं करोमीतीत्वरसामायिकस्य गृहीतत्वेऽपि उपस्थापनायां मुञ्चतोऽपि न प्रतिज्ञालोपः, तस्यान्यथात्वाभावादित्याशयेन सामायिकव्यपदेशविगमादित्युक्तम्, इत्वरसामायिकव्यपदेशविगमादिति भावः, तस्यैव प्रकृतत्वादिति ॥ Page #513 -------------------------------------------------------------------------- ________________ ४७६ तत्त्वन्यायविभाकरे પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં જ આ છે. ભાવિના વ્યપદેશના અભાવપૂર્વક જાવજજીવ સુધીનો સંયમ “યાવજીવકાળ” ચારિત્ર સમજવું. વળી આ મધ્યમ (૨૨) બાવીશ તીર્થંકરના તીર્થમાં અંતર્ગત સાધુઓને અને વિદેહક્ષેત્રવર્તી સાધુઓને હોય છે. વિવેચન - છેદોપસ્થાપના આદિ ચાર ચારિત્રોથી ભિન્ન લક્ષણ હોય છતે સર્વ સાવઘયોગ વિરતિપણું સામાયિકચારિત્રનું લક્ષણ છે. પદકૃત્ય - છેદોપસ્થાપના આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સતિ' સુધીનું પદ છે. (૧૭) સત્તર પ્રકારનો, યતિધર્મમાં અંતર્ગત સંયમ તો ચારિત્રની અપેક્ષાવાળો છે, એમ ભેદ સમજવો. ૦ અવદ્ય-પાપ, તેની સાથે વર્તે તે સાવદ્ય કહેવાય. સાવદ્ય કાયિક આદિ વ્યાપાર રૂપ યોગસાવઘયોગ. તે સઘળા સાવઘયોગથી વિરામ સાવદ્યયોગ વિરતિ. સામાયિક શબ્દ વિવેક સમ=રાગ-દ્વેષવિરહિત. તેનો અય એટલે ગમન. અહીં અય એટલે ગમન, એ સર્વ ક્રિયાનું ઉપલક્ષક સૂચક છે. અર્થાત્ રાગ-દ્વેષથી શૂન્ય સર્વ ક્રિયા સાધુને નિર્જરારૂપી ફળવાળી જ થાય છે. સમય જ આવા વિગ્રહમાં સ્વાર્થમાં (સ્વાર્થિક) વિનયાદિ હોવાથી (વિનયાદિ ગણપઠિત હોવાથી) ઠફ (ઇકણ) પ્રત્યય થતાં “સામાયિક શબ્દની નિષ્પતિ (સિદ્ધિ) છે. અર્થાત્ સર્વ સાવઘયોગ વિરતિરૂપ સ્વરૂપવાળું જ સામાયિક કહેવાય છે. ૦ વિશુદ્ધતર અધ્યવસાય વિશેષથી વિશિષ્ટ સર્વ સાવઘયોગ વિરતિ જ છેદોપસ્થાન આદિ કહેવાય છે. શંકા - નિવૃત્તિ પ્રધાન હોવાથી સામાયિકમાં ગુપ્તિપણાનો પ્રસંગ કેમ નહિ? સમાધાન - અહીં સામાયિકમાં યોગની પ્રવૃત્તિની વિદ્યમાનતા હોવાથી ગુપ્તિપણાનો પ્રસંગ નહિ આવે. શંકા - તો પછી સામાયિકમાં પ્રવૃત્તિ હોઈ સમિતિપણાનો પ્રસંગ કેમ નહિ? સમાધાન - સામાયિક નામના ચારિત્રમાં પ્રયત્ન કરે છે એટલે સમિતિઓમાં પ્રવૃત્તિનો ઉપદેશ હોવાથી, તે ચારિત્રમાં સમિતિઓનું કારણ પણું છે. ઇત્વરકાળ સામાયિકનું લક્ષણ કહે છે. લક્ષણ - ભાવિ વ્યપદેશયોગ્યપણું હોય છતે સ્વલ્પકાળવાળું ચારિત્રપણું (લઘુદીક્ષા), એ ઈ. સાવનું લક્ષણ છે. અર્થાત્ દીક્ષાના સ્વીકાર પછી શસ્ત્રપરિણા નામક અધ્યયનના અભ્યાસીને અને શ્રદ્ધાસંપન્ન સાધુને છેદ ઉપસ્થાપ્ય નામક સંયમનું આરોપણ કરતી વખતે સામાયિક એવા વ્યપદેશ(વ્યવહાર સંજ્ઞાનામ)નો વિગમપલ્ટો-પરિવર્તન થવાથી ઇત્વરકાલીન સામાયિક કહેવાય છે. [ભાવિ વ્યપદેશયોગ્યતાથી વિશિષ્ટ ચારિત્રની જ ઉપસ્થાપનામાં (છેદોપસ્થાપનમાં વડીદીક્ષામાં) ચારિત્રનો ત્યાગ નથી, કેમ કે-વડી દીક્ષાના સમયે તે ચારિત્ર વિશુદ્ધ-વિશુદ્ધતર રૂપે છે, તેથી દીક્ષાગ્રહણના સમયમાં “સામાયિક માવજીવ કરોમિ'- આવું ઈવરકાલીન સામાયિકનું ગ્રહણ હોવા છતાં, વડીદીક્ષામાં ઉપસ્થાનમાં સામાયિક એવી સંજ્ઞાને છોડનારને પણ પ્રતિજ્ઞાનો લોપ થતો નથી, કેમ કે તે ચારિત્રમાં અન્યથાપણાનો અભાવ છે. આવા આશયથી કહેલ છે Page #514 -------------------------------------------------------------------------- ________________ ४७७ સૂત્ર - ૪રૂ, સનમ: વિરઃ કે-ઇવર સામાયિક વ્યપદેશના વિગમથી “સામાયિક એવી સંજ્ઞાને છોડે છે, માટે (સંજ્ઞારૂપ) સામાયિક ઈતરકાલીન છે એમ સમજવું.] પદકૃત્ય - છેદોપસ્થાપના આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સતિ' સુધીનું પદ છે. તથા સ્વલ્પકાળ' ઇતિ આ પ્રમાણેનું પદ, ઇન્દર શબ્દના અર્થવર્ણન પરાયણ જ છે, પરંતુ વ્યાવૃત્તિ-વ્યવચ્છેદ કરનારું નથી. છેદોપસ્થાપ્ય વડીદીક્ષા રૂ૫) ચારિત્રગ્રહણના પહેલા મરણને પામનાર ઇત્વરકાલીન સામાયિક રૂપ ચારિત્રવાળા સાધુના ચારિત્રમાં અવ્યાપ્તિના વારણ માટે યોગ્ય ઇતિ પદ મૂકેલ છે. માવજીવકાળ નામક સામાયિકને કહે છેજે સંયમ ભાવિ વ્યપદેશને પામતો નથી અને જાવજજીવ સુધી રહે છે, તે સંયમ (સા. ચા.) યાવજીવકાલિક' કહેવાય છે એવો ભાવ સમજવો. સારાંશ કે-સામાયિકચારિત્રવાળો જ થતો, ચાર મહાવ્રતોને મન-વચન-કાયાથી જે પાલન કરતો જાવજજીવ સુધી વર્તે છે, તે જાવજજીવકાલિક સામાયિક સંયત (સંયમવાળો) કહેવાય છે, એવો ભાવ સમજવો. ૦ દીક્ષાના સ્વીકારના કાળથી માંડીને મરણ(પ્રાણપ્રયાણ) કાળ સુધી રહે છે, એવું ચારિત્ર “યાવજીવકાલિક ચારિત્ર” કહેવાય છે. ૦ યથાખ્યાતચારિત્રમાં ભાવિ વ્યપદેશનો અભાવ હોવાથી જાવજજીવ સુધી સંયમરૂપપણું છે. તેમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સામાયિકપણું-એમ કહેવું. સામાયિકત્વ એટલે “સામાયિકપદ વ્યપદેશયોગ્યત્વએવો અર્થ છે. તેથી તે યથાખ્યાતચારિત્રમાં વિશુદ્ધવિશેષથી વિશિષ્ટ પૂર્વોક્ત સામાયિકપણું હોવા છતાં (સામાયિક શબ્દનો વ્યપદેશ-સંબોધન વ્યવહારસંજ્ઞા નહિ હોવાથી) કોઈ ક્ષતિ-દોષ નથી. આ સંયમ (ચારિત્ર) કોને હોય છે? એના જવાબમાં કહે છે કે-આ બાવીશ તીર્થંકરના સાધુઓને અને મહાવિદેહવર્તી સાધુઓને છેદોપસ્થાપના (વડીદીક્ષા) હોતી નથી, માવજીવકાલિન સામાયિકચારિત્ર હોય છે. छेदोपस्थापनमाख्याति - पूर्वपर्यायोच्छेदे सत्युत्तरपर्यायारोपणयोग्यं चारित्रं छेदोपस्थापनम् । तच्च निरतिचारसातिचारभेदेन द्विविधम् । शैक्षकादेरधीतविशिष्टाध्ययनविदो यदारोप्यते तन्निरतिचारम् । खण्डितमूलगुणस्य पुनर्वतारोपणं सातिचारम् । उभयमपि प्रथमान्तिमતીર્થક્ષરતીર્થવાન પર્વ ૪૩ - पूर्वपर्यायोच्छेद इति । सामान्यसामायिकपर्यायोच्छेदोत्तरकालं यद् विशुद्धतरसर्वसावद्ययोगविरत्यवस्थापनं-विविक्तमहाव्रतारोपणं तद्योग्यं चारित्रं छेदोपस्थापनमित्यर्थः । पूर्वपर्यायच्छेदेनोत्तरपर्यायारोपणयोग्यत्वे सति चारित्रत्वं लक्षणम् । सामायिकादिवारणाय पूर्वपर्यायच्छेदेनेति पूर्वपर्यायश्च चारित्रस्यैव विज्ञेयः । अस्य विभागमाह-तच्चेति । निरतिचारस्वरूपमाह Page #515 -------------------------------------------------------------------------- ________________ ४७८ तत्त्वन्यायविभाकरे शैक्षकादेरिति । आदिना तीर्थान्तरसंक्रामतो ग्रहणं तस्य हि चतुर्महाव्रतधारिणः पञ्चमहाव्रतारोपणं भवति । सातिचारस्वरूपमाचष्टे-खण्डितेति । मूलगुणहन्तुः पुनर्वतारोपणमित्यर्थः । उभयविधमपि छेदोपस्थापनं क्व भवतीत्यत्राह-उभयमपीति । चारित्रमिदं भरतैरावतेष्वाद्यन्ततीर्थंकरतीर्थयोर्भवति नान्यत्रेति भावः ॥ હવે છેદોપસ્થાપન નામક ચારિત્રને કહે છેભાવાર્થ – પૂર્વના પર્યાયનો ઉચ્છેદ છતે ઉત્તરપર્યાય આરોપણને યોગ્ય ચારિત્ર “છેદો પસ્થાન,” અને તે છેદોપસ્થાપન ચારિત્ર નિરતિચાર અને સાતિચારના ભેદથી બે પ્રકારનું છે. ભણેલા વિશિષ્ટ અધ્યયનના જાણકાર શૈક્ષક (નવદીક્ષિત) આદિમાં જે મહાવ્રતો આરોપિત કરાય છે, તે “નિરતિચાર છે.” મૂલગુણોને ખંડિત કરનારમાં ફરીથી વ્રતોનું આરોપણ “સાતિચાર છે. આ બંનેય ભેદવાળું ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થકાળમાં જ છે. વિવેચન - સામાન્ય ઇત્વરકાલીન) સામાયિક (લઘુદીક્ષા)ના પર્યાયના ઉચ્છેદના ઉત્તરકાળમાં જે પ્રથમ સામાયિકચારિત્રની અપેક્ષાએ વિશુદ્ધતર સર્વ સાવદ્યયોગની વિરતિમાં રહેવું. વિવિક્ત-પૃથફ પૃથફ મહાવ્રતોનું આરોપણ તેને યોગ્ય જે ચારિત્ર, તે “છેદોપસ્થાપનીય ચારિત્ર' જાણવું. [પ્રથમ જેટલા કાળ સુધી લધુદીક્ષા પાળી હોય, તે કાળને દીક્ષાનો નહિ ગણવો, તે પૂર્વપર્યાયનો છેદ કહેવાય છે. ઉપસ્થાપના એટલે ફરીથી પાંચ મહાવ્રતોની સ્થાપના ક્યાંથી દીક્ષાનો કાળ ગણાય, દીક્ષાપર્યાયની ગણતરી થાય, એવી રીતનું ફરીથી ગ્રહણ કરાતું ચારિત્ર, તે “છેદો પસ્થાપનીય' કહેવાય છે.] લક્ષણ - પૂર્વપર્યાયના ઉચ્છેદપૂર્વક ઉત્તરપર્યાયના આરોપણયોગ્યત્વ છતે ચારિત્રપણું છેદોપસ્થાપનીય ચારિત્રનું લક્ષણ છે. પદકૃત્ય - સામાયિક આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પૂર્વપર્યાય ઉચ્છેદન-આ પ્રમાણે કહેલ છે અને પૂર્વપર્યાય ચારિત્રનો જાણવો. ૦ નિરતિચાર સ્વરૂપને કહે છે કે-અહીં આદિ પદથી તીર્થાન્તરમાં સંક્રમણ કરનારનું ગ્રહણ છે. અર્થાત્ એક તીર્થંકરના શાસનના મુનિ, તેઓના નિર્વાણ બાદ બીજા તીર્થંકરના શાસનનાં ચારિત્રને અંગીકાર કરે, તે વખતે ચાર મહાવ્રતધારીમાં પાંચ મહાવ્રતોનું આરોપણ થાય છે, જેમ કે-શ્રી પાર્શ્વનાથસ્વામીના તીર્થમાં દીક્ષા લીધેલ કેશીશ્રમણ વગેરે મુનિઓએ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં પ્રવેશ કરતી વેળાએ ગ્રહણ કરેલું ચારિત્ર. ૦ સાતિચાર સ્વરૂપને કહે છે કે-મૂલગુણ મહાવ્રતોનું ખંડન-ભંગ કરનાર મુનિમાં ફરીથી મહાવ્રતોનું આરોપણ કરાય, તે “સાતિચાર છેદોપસ્થાપ્ય.” બંને પ્રકારનું પણ છેદો પસ્થાપન ચારિત્ર ક્યાં હોય છે? એના જવાબમાં કહે છે કે-આ છેદોપસ્થાપન ચારિત્ર ભરત-ઐરાવતક્ષેત્રોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના તીર્થમાં હોય છે, બીજે નહિ, એવો ભાવ જાણવો. १. यथा पार्श्वनाथतीर्थाद्वर्धमानस्वामितीर्थं संक्रामतः पञ्चयामधर्मप्राप्तौ ॥ Page #516 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४४, सप्तमः किरणः ४७९ परिहारविशुद्धिकमाख्याति तपोविशेषविशिष्टं परिशुद्धिमच्चारित्रं परिहारविशुद्धिकम् । तदपि निर्विशमानकं निविष्टकायिकञ्चेति द्विविधम् । निर्विशमानकाः प्रक्रान्तचारित्रोपभोक्तारः, निर्विष्ट कायिकाश्च समुपभुक्तप्रक्रान्तचारित्रकायिकाः । एते चाऽऽद्यान्तिमतीर्थकरतीर्थकाल एव । ४४। तपोविशेषेति । परिहरणं परिहारः प्राणिवधान्निवृत्तिस्तपोविशेषो वा तेन विशिष्टा शुद्धिर्यस्मिन् तत्परिहारविशुद्धिकमिति विग्रहः । अस्य भेदमाह तदपीति परिहारविशुद्धिकमपीत्यर्थः, निर्विशमानकं परिभुज्यमानकमित्यर्थः । निर्विष्टकायिकमुपभुक्तमित्यर्थस्तपोविशेषोपभोगकालीनञ्चारित्रमुपभुक्ततपोविशेषकालीनञ्चारित्रं चेति तद्विविधमिति भावः । तपोविशेषं सूचयितुं निरुक्तरूपेण तयोः स्वरूपमनुक्त्वा तदनुष्ठायिपुरुषस्वरूपनिरूपणद्वारा निरुक्तमपि सूचयति-निर्विशमानकाश्चेति । प्रक्रान्तेति तपोविशेषसहकृतेत्यर्थः, एवमग्रेऽपि । अत्रेदम्बोध्यम्-उभयविधानामेषां तपो जघन्यमध्यमोत्कृष्टभेदेन त्रिविधमपि प्रत्येकं शीतकाल उष्णकाले वर्षाकाले च भवति तत्राऽतिरूक्षे ग्रीष्मकाल एकोपवासरूपं चतुर्थं जघन्यं, उपवासद्वयरूपं षष्ठं मध्यममुत्तमञ्चोपवासत्रयरूपमष्टमम् । ग्रीष्मतः किञ्चित्सुकरे शिशिरे जघन्यं षष्ठं मध्यममष्टममुत्कृष्टञ्चोपवासचतुष्टयरूपं दशमम् । साधारणे काले वर्षासु जघन्यमष्टमं मध्यम दशममुत्कृष्टञ्चोपवासपञ्चकरूपं द्वादशं तपो भवति, त्रिष्वपि कालेषु पारणे त्वाचाम्लं, संसृष्टादिसप्तभिक्षासु प्रथमद्वयं वर्जयित्वा पञ्चानां भिक्षाणां ग्रहः पुनरपि विवक्षितदिने पञ्चानां मध्ये द्वयोरभिग्रहो भवति । तत्र तपोविशेषमुपगतानां नवानां गणो भवति, तत्र परिहाराचारिणश्चत्वारोऽनुपरिहारिणश्चत्वारः कल्पस्थित एको वाचनाचार्य इति । सर्वेषां श्रुताद्यतिशयपरिपूर्णत्वेऽपि तेष्वेकः कल्पत्वात्कल्पस्थितोऽवस्थाप्यते । पूर्वोदितं तपो येऽनुतिष्ठन्ति ते परिहाराचारिणः, पूर्वोक्तभिक्षाभिग्रहयुक्ता नियताचाम्लभक्ता अनुपरिहारिणस्तेषामेव वैयावृत्त्यकराः, कल्पस्थितोऽपि नियताचाम्लभक्त एव । परिहाराचारिणश्च यावत् षण्मासांस्तपश्चरित्वाऽनुपरिहारिकत्वं, अनुपरिहारिणो निर्विशमानकत्वापरपर्यायं परिहाराचारित्वञ्च यावत् षण्मासं भजन्ते । मासद्वादशकानन्तरं वाचनाचार्योऽप्येवं षाण्मासिकं परिहारतपः करोति तदाऽष्टसु सप्तानुपहारिका एकः कल्पस्थितो भवति, एवमयं कल्पोऽष्टादशमासप्रमाणो विज्ञेयः । ततश्च ते पुनरमुमेव कल्पं जिनकल्पं गच्छं वाऽनुसरन्ति । तत्र येऽव्यवधानेन जिनकल्पानुसारिणस्ते यावत्कथिकाः परिहारविशुद्धिका इतरे त्वित्वराः, इत्वराणां देवमानुषतिर्यग्यो Page #517 -------------------------------------------------------------------------- ________________ ४८० तत्त्वन्यायविभाकरे निककृता उपसर्गास्सद्योघातिन आतङ्का अतीवाविषह्या वेदनाशश्च प्रादुर्भवन्ति, कल्पप्रभावात् । यावत्कथिकानान्तु सम्भवेयुरपि जिनकल्पिकानामुपसर्गादिसम्भवात् । कल्पोऽयं तीर्थंकरपार्वे तत्समीपासेवकस्य पार्वे वा प्रतिपद्यते नाऽन्यस्य पार्वे । तथा चैतेषां यच्चारित्रं तत्परिहारविशुद्धिकमिति । एते परिहारविशुद्धिकाः कस्मिन् क्षेत्रे काले वा सम्भवन्तीत्यत्राह-एते चेति । जन्मतः सद्भावतश्च भरतेष्वैरवतेष्वेव, संहरणाभावान्न महाविदेहादिषु । जन्मतोऽवसर्पिण्यां प्रथमचरमतीर्थपतितीर्थयोः तृतीये चतुर्थे वाऽऽरके, सद्भावतः पञ्चमेऽपि, उत्सर्पिण्यां जन्मतो द्वितीये तृतीये चतुर्थे च, सद्भावतस्तृतीये चतुर्थ आरके, नोत्सर्पिण्यवसर्पिणीरूपे तु चतुर्थारक प्रतिभागकाले न सम्भवन्त्येव, महाविदेहक्षेत्रे तेषामभावादिति भावः । विशेषस्त्वस्मिन् चारित्रेऽन्यतो विज्ञेयः ॥ પરિહારવિશુદ્ધિ ચારિત્રને કહે છેભાવાર્થ - તપોવિશેષથી વિશદ્ધિવાળું ચારિત્ર, એ “પરિહારવિશુદ્ધિ' કહેવાય છે. તે પરિહારવિશુદ્ધક ચારિત્ર પણ નિર્વિશમાનક અને નિર્વિષ્ટ કાયિકરૂપે બે પ્રકારનું છે. નિર્વિશમાનકો, પ્રકાન્તચારિત્રનો ઉપભોગ કરનારાઓ અને નિર્વિષ્ટ કાયિક એટલે ઉપમુક્ત પ્રકાન્ત ચારિત્રવાળા છે. અને આ પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળાઓ પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થના કાળમાં જ હોય છે. વિવેચન - પરિહારવિશુદ્ધિક=પરિહાર એટલે જીવહિંસાથી વિરમણ (અટકવું), અથવા વિશિષ્ટ તપ. તે વડે વિશિષ્ટ શુદ્ધિ જે ચારિત્રમાં છે, તે ચારિત્ર પરિહારવિશુદ્ધિક'-એમ વિગ્રહજન્ય અર્થ જાણવો. - આ પરિહારવિશુદ્ધક ચારિત્રના ભેદને કહે છે કે તે પરિહારવિશુદ્ધિક ચારિત્રના પણ નિર્વિશમાનકભોગવાતું અને નિર્વિષ્ટ ક્ષાયિક એટલે જેમણે વિશિષ્ટ તપના અનુષ્ઠાન દ્વારા શરીરને ઉપમુક્ત-ભોગવ્યું હોય તે. અર્થાત્ તપોવિશેષના ઉપભોગના કાળવાળું (વાર્તા) ચારિત્ર અને ઉપમુક્ત એવા તપોવિશેષના કાળવર્તી ચારિત્ર, એમ બે પ્રકારનું છે એવો ભાવ જાણવો. | વિશિષ્ટ તપની સૂચના માટે પૂર્વોક્ત રૂપથી તે બંનેનું સ્વરૂપ કહ્યા વગર, તે તપોવિશેષને કરનાર પુરુષના સ્વરૂપના નિરૂપણ દ્વારા પૂર્વોક્તને પણ સૂચવે છે. પ્રકાન્ત’ ઇતિ. અર્થાત્ વિશિષ્ટ તપથી સહકૃત એવો અર્થ સમજવો. એ પ્રમાણે આગળ ઉપર સમજવું. અહીં આ પ્રમાણે સમજવાનું છે કે - આ નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક-એમ બંને પ્રકારના પરિહારવિશુદ્ધક ચારિત્રવાળાનો તપ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારનો છે. પ્રત્યેક તપ શીતકાળમાં, ઉષ્ણકાળમાં અને વર્ષાકાળમાં થાય છે. १. अत एव प्रथमतीर्थपतितीर्थे परिहारकल्पोऽयं देशोनपूर्वकोटिद्वयं परम्परयाऽनुवर्तते, चरमतीर्थपतितीर्थे च देशोनवर्षशतद्वयं, न तु तृतीया पूर्वकोटी, न वा तृतीयं वर्षशतमिति ॥ Page #518 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૪૪, અસમ: વિરપદ ४८१ ૦ ત્યાં ગ્રીષ્મઋતુમાં જઘન્ય તપ તરીકે એક (૧) ઉપવાસ, મધ્યમ તપ તરીકે બે ઉપવાસરૂપ (૨) છઠ્ઠ અને ઉત્કૃષ્ટ તપ તરીકે (૩) ત્રણ ઉપવાસરૂપ અઠ્ઠમ. ૦ કાંઈક સુકર (અનુકૂળ) શિશિરઋતુમાં જઘન્ય તપ (૨) છઠ્ઠ, મધ્યમ તાપ (૩) અઠ્ઠમ, ઉત્કૃષ્ટ તપ (૪) ચાર ઉપવાસરૂપ દશમ હોય છે. ૦ સાધારણ કાળરૂપ વર્ષાઋતુમાં-ચોમાસામાં જધન્ય તપ (૩) અઠ્ઠમ, મધ્યમ તપ (૪) ચાર ઉપવાસરૂપ દશમ અને ઉત્કૃષ્ટ તપ (૫) પાંચ ઉપવાસરૂપ દ્વાદશભક્ત હોય છે. ત્રણેય કાળમાં પારણામાં આયંબીલ હોય. ૦ સંસ્કૃષ્ટ આદિ (સંસૃષ્ટ-અસંસૃષ્ટ-ઉદ્ધત-અલ્પ લેપકૃત-ઉદગૃહીત-પ્રગૃહીત-ઉઝિત ધર્મ-એ સાત પ્રકારો છે. જુઓ પ્રવચનસારોદ્ધાર (ગા. ૭૩૯-૭૪૩) સાત પ્રકારની ભિક્ષાઓમાં પહેલી બેને છોડીને પાંચ ભિક્ષાઓનું ગ્રહણ, વળી વિવક્ષિત દિનમાં પાંચ ભિક્ષાઓ પૈકી બેનો અભિગ્રહ હોય છે. ૦ ત્યાં વિશિષ્ટ તપને પામનારા નવ (૯) મુનિઓને ગણ-સમુદાય હોય છે. ત્યાં પરિહારી-તપશ્ચર્યા કરનારાઓ ચાર (૪) હોય છે અને અનુપરિહારિઓ તેમની સેવા-વૈયાવચ્ચ કરનારાઓ (૪) મુનિઓ હોય છે. કલ્પસ્થિત એક (૧) વાચનાચાર્ય (ગુસમાન હોય છે. તે સઘળા (૯) મુનિઓ શ્રુત આદિના અતિશય સંપન્ન છે, છતાં તેઓ પૈકી એક, તથા કલ્પ (રૂઢ) હોવાથી કલ્પસ્થિત એક વાચનાચાર્ય તરીકે સ્થાપિત કરાય ૦ પૂર્વકથિત તપને જે મુનિઓ કરે છે, તે પરિહારચારીઓ (નિર્વિશ્યમાનક) કહેવાય છે. ૦ પૂર્વકથિત ભિક્ષા અને અભિગ્રહથી યુક્ત, નિયત (હંમેશાં) આયંબીલ તપ કરનારાઓ “અનુપરિહારીઓ” (નિર્વિષ્ટકાયિક), તે પરિહારીઓની વૈયાવૃત્ય કરનારાઓ હોય છે. ૦ કલ્પસ્થિત પણ એક વાચનાચાર્ય) નિયત (હંમેશાં) આયંબીલ કરનારો હોય છે. ૦ પરિહારીઓ (૬) છ મહિનાઓ સુધી તપ કર્યા બાદ અનુપરિહારીપણાને પામે છે અને અનુપરિહારીઓ નિર્વિશમાનત્વ રૂપી બીજા નામવાળા પરિવારીપણાને છ મહિનાઓ સુધી પામે છે. બાર મહિનાઓ પછી જ્યારે વાચનાચાર્ય પણ એ પ્રમાણે છ મહિનાનો પરિહાર તપ કરે છે, ત્યારે આઠ પૈકી (૭) સાત અનુપરિહારીઓ અને એક કલ્પસ્થિત (વાચનાચાર્ય) થાય છે. આ પ્રમાણેનો આ કલ્પ (૧૮) અઢાર મહિનાઓના પ્રમાણવાળો જાણવો. ૦ ત્યારબાદ તે નવ (૯) મુનિઓ જિનકલ્પને સ્વીકારે છે, અથવા ફરીથી ગચ્છમાં દાખલ થાય છે, અથવા કેટલાક ફરીથી આ જ પરિહારતપ (કલ્પ)ને સ્વશક્તિની અપેક્ષાવાળાઓ સ્વીકારે છે. ૦ ત્યાં જેઓ વ્યવધાન વગર (તરત જ) જિનકલ્પના અનુસારીઓ “યાવકથિક' કહેવાય છે. ૦ બીજા પરિહારવિશુદ્ધિકો “ઈવર' કહેવાય છે. ઈવરોને દેવ-મનુષ્ય-તિર્યંચે કરેલ ઉપસર્ગો, તત્કાળ નાશ કરનારા રોગો, ભયો, અત્યંત અસહ્ય વેદનાઓ પેદા-પ્રગટ થતી નથી, કેમ કે-કલ્પનો પ્રભાવ છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ४८२ तत्त्वन्यायविभाकरे * ૦ યાવર્કથિકોને તો ઉપસર્ગ આદિ સંભવે પણ ખરા, કેમ કે-જિનકલ્પિકોમાં ઉપસર્ગ આદિનો संभव छे. ૦ આ પરિહારકલ્પ તીર્થંકરની પાસે અથવા કલ્પ કરનારની પાસે સ્વીકારાય છે, બીજાની પાસે નહિ. આ પરિહારકલ્પવાળાનું જે ચારિત્ર, તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. આ પરિહારવિશુદ્ધિકો કયા ક્ષેત્રમાં કે કાળમાં થાય છે? તેના જવાબમાં કહે છે કે- જન્મની અપેક્ષાએ અને સંભવની અપેક્ષાએ પાંચ ભરત અને પાંચ ઐરવત પૈકી ગમે તે હોઈ શકે. બંને અપેક્ષાએ પરિહારકલ્પી મહાવિદેહ આદિમાં નથી, કેમ 3-५२६२४८यामोनु सं४२५॥ यतुं नथी. ૦ કાળની અપેક્ષાએ, જન્મથી અવસર્પિણીમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં ત્રીજા અથવા ચોથા આરામાં, સદ્ભાવ-સંભવની અપેક્ષાએ પાંચમા આરામાં પણ, ઉત્સર્પિણીમાં જન્મથી બીજા અને ત્રીજાચોથા આરામાં, સંભવની અપેક્ષાએ ત્રીજા અને ચોથા આરામાં, નોઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ ચોથા આરાસમાન કાળમાં પરિહારકલ્પીઓનો સંભવ નથી જ, કેમ કે-મહાવિદેહક્ષેત્રમાં પરિહારકલ્પીઓનો અભાવ છે, એવો ભાવ સમજવો. આ ચારિત્રમાં વિશેષ તો બીજા ગ્રંથોથી જાણવું. सूक्ष्मसम्परायस्वरूपमभिधत्ते - अत्यन्तकृशकषायवच्चारित्रं सूक्ष्मसम्परायम् । इदं संक्लिश्यमानकं विशुद्ध्यमानकं चेति द्विप्रकारम् । उपशमश्रेणीतः प्रपततः प्रथमम्, द्वितीयं तु श्रेणिमारोहतः ।।५। अत्यन्तेति । संसारभ्रान्तिहेतुः कषायो लोभरूपोऽतिसूक्ष्मतया वेदनाविषयत्वेन यत्र वर्त्तते तच्चारित्रं सूक्ष्मसम्परायमित्यर्थः । अत्यन्तसूक्ष्मकषायसमानकालीनचारित्रत्वं लक्षणम् । कृत्यं स्पष्टम् । तद्विभजते इदमिति । उपशान्तकषायाग्निरल्पप्रत्ययलाभान्मुख-वस्त्रादिषु ममत्ववायुना सन्धुक्षमाणश्चरणेन्धनमामूलतो दहन् संक्लिश्यमानाध्यवसायबलेन प्रतिविशिष्टाध्यवसायात्तं प्रच्यावयति अत इदं संक्लिश्यमानकं चारित्रमुच्यते, तच्चोपशम-श्रेणितः पततो भवतीत्याशयेनाह-उपशम श्रेणित इति । तत्रोपशम्या अनन्तानुबन्धिनो मिथ्यात्वत्रयं नपुंसक स्त्रीवेदौ हास्यादिषट्कं पुंवेदोऽप्रत्याख्यानप्रत्याख्यानावरणाः संज्वलनाश्च । आरम्भकोऽस्याः श्रेणेरप्रमत्तसंयतः । अविरतदेशप्रमत्ताप्रमत्तविरतानामन्यतम इति केचित् ॥ अनुक्षमं विशुद्धाध्यवसायवतश्चारित्रं विशुद्धयमानकमुच्यते तच्च श्रेणिमारोहत एव भवतीत्याह-द्वितीयन्त्विति । क्षय्यास्त्वनन्तानुबन्धिनो मिथ्यात्वत्रिकमप्रत्याख्यान-प्रत्याख्यानावरणा नपुंसकस्त्रीवेदौ हास्यादि-षट्कं पुंवेदस्संज्वलनाश्च, क्षपकश्रेण्यामारोहकश्चा-विरतदेशप्रमत्ताप्रमत्तविरतानामन्यतमो विशुध्य-मानाध्यवसायः ॥ Page #520 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૪-૪૬, સનમ: શિર : ४८३ સૂક્ષ્મસંપરાયને કહે છેભાવાર્થ - અત્યંત કૃશ (સૂક્ષ્મ) કષાયવાળું ચારિત્ર, એ “સૂક્ષ્મસંપરાય” કહેવાય છે. આ સંકિલશ્યમાનક અને વિશુદ્ધમાનકના ભેદથી બે પ્રકારનું છે. ઉપશમશ્રેણિથી પડનારને પહેલું અને શ્રેણિમાં ચડનારને બીજું હોય છે. ભાવાર્થ – સંસારના ભ્રમણ હેતુભૂત, અત્યંત સૂક્ષ્મપણાએ અનુભવવિષય રૂ૫ લોભ રૂપ કષાય જયાં વર્તે છે, તે ચારિત્ર “સૂક્ષ્મસંપરાય' કહેવાય છે. લક્ષણ – અત્યંત સૂક્ષ્મકષાયકાલીન (કાવત) ચારિત્રપણું સૂક્ષ્મસંપાયનું લક્ષણ છે. પદકૃત્ય સ્પષ્ટ છે. સૂક્ષ્મસંપરાયનો વિભાગ કરે છે. ૦ ઉપશાન્ત એવો કષાયનો અગ્નિ, અલ્પ નિમિત્તની પ્રાપ્તિથી-મૂખવસ્ત્રિકા આદિમાં મમતા નામના વાયુથી દીપતો-વેગવાળો થતો, ચારિત્રરૂપી લાકડાને મૂળમાંથી બાળતો સંકલેશવિષય (સંકિલશ્ય) અધ્યવસાયના બળથી પ્રતિવિશિષ્ટ અધ્યવસાયથી પાડે છે. એથી આ “સંકિલશ્યમાનક ચારિત્ર કહેવાય છે. તે ઉપશમશ્રેણિથી પડનારને હોય છે. ત્યાં ઉપશમશ્રેણિમાં ઉપશમયોગ્ય=અનંતાનુબંધીઓ, મિથ્યાત્વત્રય, નપુંસક અને સ્ત્રીવેદ, હાસ્ય આદિ છ (૬) પુંવેદ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન આવરણ કષાયો સંજવલન કષાયો છે. આ ઉપશમશ્રેણિનો આરંભક-અપ્રમત્ત સંયમી છે. અવિરત-દેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત વિરતોમાંથી કોઈ એક આરંભક હોય છે, એમ કેટલાક કહે છે. ૦ ક્ષણે ક્ષણે વિશુદ્ધ અધ્યવસાયવાળાનું ચારિત્ર વિશુદ્ધચમાન કહેવાય છે અને તે શ્રેણિમાં ચડનારને જ હોય છે. ક્ષય-ક્ષપણાને યોગ્ય અનંતાનુબંધીઓ-મિથ્યાત્વત્રય-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ કષાયો-નપુંસક અને સ્ત્રીવેદ, હાસ્ય આદિ છ (૬) પુંવેદ અને સંજ્વલન કષાયો વળી ક્ષપકશ્રેણિમાં ચડનાર, અવિરતદેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત-વિરતિમાંથી કોઈ એક વિશુદ્ધિ-વિશિષ્ટ અધ્યવસાયવાળો કહેવાય છે. यथाख्यातसंयमलक्षणमाह निष्कषायं चारित्रं यथाख्यातम् । इदमप्युपशमश्रेणिमुपयातस्य कषायाणामुपशमादनुदयाच्चाऽन्तर्मुहर्त्तस्थितिकम् । क्षपकश्रेणिमधिगतस्य तु कषायाणां सर्वथा क्षयाज्जघन्यतोऽन्तर्मुहूर्त्तस्थितिकालीनमुत्कृष्टतश्च देशोनपूर्वकोटिप्रमाणं बोध्यम् । आद्यं प्रतिपाति, द्वितीयमप्रतिपाति । ४६ । निष्कषायमिति । कषायरहितत्वे सति चारित्रत्वं लक्षणम् । सिद्धावस्थायां व्यभिचारवारणाय विशेष्यम् । उपशर्मकक्षपकवृत्तित्वादस्यापि द्वैविध्यमिति मनसिकृत्याह-इदमपीति । १. यथाख्यातचारित्रं द्विविधं छद्मस्थकेवलिस्वामिभेदात्, छद्मस्थसम्बन्धि च द्विविधं मोहक्षयसमुत्थं, तदुपशमप्रभवं चेति । केवलिसम्बन्ध्यपि द्विविधं, सयोग्ययोगिकेवलिभेदादिति ॥ Page #521 -------------------------------------------------------------------------- ________________ ४८४ तत्त्वन्यायविभाकरे एकादशगुणस्थानवत्तिनो हि सर्वथा कषायाणामुपशमनादुदयाभावाच्चाऽऽद्यमिदं यथाख्यातचारित्रं केवलमन्तर्मुहूर्त्तकालीनमुत्कृष्टतः, ततो नियमेन च्यवनादिति भावः । क्षपकश्रेण्या समायातस्य तु द्वादशादिगुणस्थानवत्तिनः सर्वथा कषायाणां क्षयात्तादृशं चारित्रं द्वितीयं जघन्येनान्तर्मुहूर्तस्थितिकमुत्कृष्टतो देशोनपूर्वकोटिप्रमाणं भवतीत्याह-क्षपकेति । तत्राद्यचारित्रस्य कषायसत्तासमानाधिकरणत्वात्तस्य च नियमेनोदयसंभवात् यस्माद्गुणस्थानाद्यया रीत्या समागतस्तथैव प्रतिपततीत्याशयेनाह-आद्यमिति । क्षपकश्रेणितः कषायाणां सर्वथा क्षयेण प्रतिपाताभावो द्वितीयचारित्रवत इत्याह-द्वितीयमिति । इदमेव चारित्रं मोक्षाव्यवहितसाधनं सामायिकादयोऽप्यत्रागमने क्रमेण श्रेणिकल्पत्वादसाधारणकारणान्येव । गुप्त्यादयस्तु पञ्चविधचारित्रनैर्मल्यापादकतया परम्परयोपकारीभूता इति दिक् ।। યથાખ્યાત સંયમલક્ષણભાવાર્થ - કષાયશૂન્ય ચારિત્ર, એ “યથાખ્યાત’ કહેવાય છે. આ ચારિત્ર ઉપશમશ્રેણિને પામેલાને કષાયોના ઉપશમથી અને ઉદયનો અભાવ થવાથી અંતર્મુહૂર્તની સ્થિતિવાળું હોય છે. ક્ષપકશ્રેણિમાં આરૂઢને તો કષાયોના સર્વથા ક્ષયથી જઘન્યથી અંતર્મુહૂર્વકાળ સુધી રહેનારું અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધીનું આ ચારિત્ર જાણવું. પહેલું પ્રતિપાતી છે, જયારે બીજું અપ્રતિપાતી છે. વિવેચન-લક્ષણ - કષાયરહિતપણું છતે ચારિત્રપણું યથાવાતચારિત્રનું લક્ષણ છે. પદકૃત્ય - સિદ્ધ અવસ્થામાં અતિવ્યાપ્તિના લક્ષણ માટે “ચારિત્રપણું રૂપ વિશેષ્ય દળ છે. ઉપશમક અને ક્ષેપકમાં રહેતું હોવાથી આના પણ બે ભેદ છે. ૦ અગિયાર(૧૧)મા ગુણસ્થાનમાં વર્તનારાઓ, ખરેખર, સર્વથા કષાયોનો ઉપશમ થવાથી અને ઉદયનો અભાવ થવાથી પહેલું આ યથાખ્યાતચારિત્ર કેવળ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તકાળવર્તી છે, કેમ કેત્યારબાદ નિયમા પતન છે, એવો ભાવ સમજવો. ૦ ક્ષપકશ્રેણિદ્વારા આવેલ બાર(૧૨)માં આદિ ગુણસ્થાનોમાં વર્તનારાઓનું સર્વથા કષાયોના ક્ષયથી તેવું (નિષ્કષાય) બીજું ચારિત્ર (યથાવાતચારિત્ર) જાન્યથી અંતમુહૂર્તની સ્થિતિવાળું અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ પ્રમાણવાળું હોય છે. યથાખ્યાતચારિત્ર છમસ્વરૂપ અને કેવલીરૂપ સ્વામી(અધિકારી)ના ભેદથી બે પ્રકારનું છે. છપ્રસ્થ સંબંધી યથાખ્યાતચારિત્ર બે પ્રકારનું છે. (૧) મોહક્ષયજન્ય અને (૨) મોહના ઉપશમથી જન્ય. કેવલી સંબંધી યથાખ્યાતચારિત્ર સયોગી-અયોગીના ભેદથી બે પ્રકારનું છે. ૦ ત્યાં (યથાખ્યાતચારિત્રના વિભાગોમાં) પ્રથમ ચારિત્રનું કષાયની સત્તાની સાથે સમાન અધિકરણપણું અને તે કષાયનો નિયમથી ઉદય હોવાથી તે ગુણસ્થાનથી જે રીતિથી આવ્યો, તેવી જ રીતે પડે છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ सूत्र- ४७-४८, सप्तमः किरणः ४८५ ૦ ક્ષપકશ્રેણિદ્વારા કષાયોનો સર્વથા ક્ષય થવાથી બીજા ચારિત્રવાળાને પ્રતિપાતનો અભાવ છે. અર્થાત્ આ જ ચારિત્ર મોક્ષ પ્રત્યે અવ્યવહિત (સાક્ષાત્) સાધન છે. સામાયિક આદિ પણ અહીં સુધી પહોંચવામાં ક્રમથી શ્રેણિ (નિસરણી) સરખા હોવાથી અસાધારણ કારણો જ છે. ગુપ્તિ આદિ તો પાંચ પ્રકારના ચારિત્રમાં નિર્મળતાકારક હોવાથી પરંપરાએ ઉપકારીભૂત જ છે, એમ સમજવું. सम्प्रति प्रसङ्गादेतेषां विशेषप्रतिपत्त्यर्थं सामायिकादिसंयमिन आश्रित्य षट्त्रिंशत्प्रकारेण विवेचयितुकामस्तान् प्रकारान्नामग्राहमादौ वक्ति तत्र द्वाराणि प्रज्ञापनावेदरागकल्पचारित्रप्रतिसेवनाज्ञान- तीर्थलिङ्गशरीर क्षेत्रकालगतिसंयमसन्निकर्षयोगोपयोगकषायलेश्यापरिणामबन्धवेदनोदीरणोपसम्पद्धानसंज्ञाऽऽहारभवाकर्षकालमानान्तरसमुद्धातक्षेत्रस्पर्शनाभावपरिणामाल्पबहुत्वेभ्यः षट्त्रिंश द्विधानि । ४७ । तत्रेति । द्वाराणीत्यस्य षट्त्रिंशद्विधानीत्यग्रेतनेनान्वयः ॥ પ્રકારોનું નામગ્રહણ હમણાં પ્રસંગ પર આ ચારિત્ર સંબંધી વિશેષ બોધને માટે-સામાયિક આદિ સંયમધરોની અપેક્ષાઓ રાખીને છત્રીશ (૩૬) પ્રકારોથી વિવેચન કરવાની ઇચ્છાવાળા, તે પ્રકારોનું નામગ્રહણ કરીને આરંભમાં કહેછે. भावार्थ - त्यां द्वारो-प्रारो, १ - प्रज्ञापना, २-वेह, उ-राग, ४-४८५, प-यारित्र - प्रतिसेवना, ७ज्ञान, ८-तीर्थ, ए-सिंग, १० - शरीर, ११ - क्षेत्र, १२-झण, १३- गति, १४-संयम, १५-संनिर्ष, १६योग, १७-उपयोग, १८- ९षाय, १८ - सेश्या, २० - परिणाम, २१-बंध, २२ - वेहना, २३ - अहीर, २४उपसंपद्दूहान, २५-संज्ञा, २६ - आहार, २७ - भव, २८ - आर्ष, २८-डालमान, 30-अंतर, ३१ - समुद्दघात, 3२-क्षेत्र, 33-स्पर्शना, ३४ - भाव, उप-परिशाम, उ६ - अस्पषत्वद्वारा छत्रीश ( उ ) प्रहारना छे. अथादौ प्रज्ञापनाद्वारमाह तत्र प्रज्ञापनाद्वारे - सामायिकसंयत इत्वरिको यावत्कथिकश्चेति द्विविधः । छेदोपस्थापनीयस्सातिचारी निरतिचारी चेति द्विविधः । परिहारविशुद्धिको निर्विशमानो निर्विष्टकायिकश्चेति द्विविधः । सूक्ष्मसम्परायसंयत उपशमश्रेणितः प्रच्यवमानः, उपशमक्षपकश्रेण्यन्यतरारूढश्चेति द्विविधः । यथाख्यातोऽपि छद्मस्थः केवली चेति द्विविध इति बोध्यम् । ४८ । तत्रेति । सामायिकस्संयमस्तेन संयत इत्यर्थः । इत्वरिक इति । भाविव्यपदेशान्तर - योग्याल्पकालिकसंयमयुक्त इत्यर्थः । स च प्रथमान्तिमतीर्थसाधुर्बोध्यः । यावत्कथिक इति । Page #523 -------------------------------------------------------------------------- ________________ ४८६ तत्त्वन्यायविभाकरे व्यपदेशान्तरायोग्ययावज्जीवसंयमभृत्, मध्यमतीर्थकृद्विदेहक्षेत्रसम्बन्धिसाधुरिति भावः । सातिचारीति । अतिचारवानारोप्यमाणसंयमवानित्यर्थः । निरतिचारीति । अतिचारविधुर आरोप्यमाणपुनर्वतिक इत्यर्थः । सोऽयं शैक्षकः पार्श्वनाथतीर्थादन्तिमतीर्थं संक्रममाणश्च । निर्विशमान इति । प्रक्रान्तचारित्रभोक्तेत्यर्थः । निर्विष्टकायिक इति । उपभुक्तप्रक्रान्तचारित्र इत्यर्थः । इतरत्स्पष्टम् ।। माहिमा (१) प्रशानद्वारભાવાર્થ - તે છત્રીશ દ્વારો પૈકી પ્રજ્ઞાપનદ્વાર સામાયિક સંયમી, ઈતરિક અને યાવત્રુથિકના ભેદથી બે પ્રકારનો છે. છેદોપસ્થાપનીય સંયમી, સાતિચારી અને નિરતિચારીના ભેદથી બે પ્રકારે છે. પરિહારવિશુદ્ધિક, નિર્વિશ માનક અને નિર્વિષ્ટ કાયિકના ભેદથી બે પ્રકારનો છે. સૂક્ષ્મસં૫રાય સંયમી, ઉપશમશ્રેણિથી પડનાર અને ઉપશમ કે ક્ષપકશ્રેણિમાં ચડેલો, એમ બે પ્રકાકરનો છે. યથાખ્યાત સંયમી પણ છબસ્થ અને કેવલીના ભેદથી બે પ્રકારનો છે, એમ જાણવું વિવેચન - અર્થાત્ સામાયિક નામક સંયમથી સંયત’ તે સામાયિક સંયત કહેવાય છે. ૦ ઇત્વરિક એટલે ભાવિમાં બીજા વ્યપદેશ(સંજ્ઞાવ્યવહાર)ને યોગ્ય અલ્પકાળના સંયમ સહિત ઇવરિક સાવ સંવ' સમજવો. યાવત્રુથિક એટલે બીજા વ્યપદેશને અયોગ્ય, માવજીવ સુધી સંયમધારી, મધ્યમ તીર્થકર સંબંધી-વિદેહક્ષેત્ર સંબંધી સાધુ “યા૦ સાવ સંઇ કહેવાય છે. સાતિચારી છેદોપસ્થાપનીય= અતિચારવાળો, આરોપાતા સંયમવાળો “સાચે છે૦ સં૦' નિરતિચારી. છેદોપસ્થાપનીય અતિચાર વગરનો, આરોપાતા ફરીથી વ્રત સંયમી. તે આ શૈક્ષક અને શ્રી પાર્શ્વનાથના તીર્થમાંથી શ્રી વીરતીર્થમાં સંક્રામક “યાસા. સં' કહેવાય છે. ૦ પરિહારવિશુદ્ધિક-(૧) નિર્વિશમાનક=આરંભેલ ચારિત્રનો ભોક્તા (પરિહારકલ્પનો તપ કરનારપરિહારી, એવી સંજ્ઞાવાળો.) (૨) નિર્વિષ્ટકાયિક-ભોગવી લીધેલ-પ્રકાન્ત ચારિત્રવાળો. (પરિહારકલ્પનો તપ પૂર્ણ કરનારો-અનુપરિહારી એવી સંજ્ઞાવાળો.) બીજું બધું સ્પષ્ટ છે. वेदद्वारमाह वेदद्वारे-सामायिको नवमगुणस्थानावधि वेदको वेदत्रयवांश्च । नवमान्ते तूपशमात्क्षयाद्वा वेदानामवेदकोऽपि भवेत् । एवं छेदोपस्थापनीयोऽपि । पारिहारिकः पुरुषवेदो वा पुनपुंसकवेदो वा स्यात् । सूक्ष्मसम्परायो यथाख्यातश्चावेदक एवेति ।४९। ___ वेदद्वार इति । सामायिक इति, यावन्नवमगुणस्थानं सामायिकसंयतव्यपदेशः, नवमे च . वेदानामुपशमः क्षयो वा भवति, अतस्तदवधि सवेदः, वेदत्रयवानपि । उपशान्ते वा क्षीणे वा वेदे तदानीमवेदकोऽपीति भावः । इदमेवातिदिशत्यन्यत्रापि एवमिति । पारिहारिक इति तपोविशेषयुक्तः परिहारविशुद्विक इति यावत् । परिहारविशुद्धिकलब्धेः स्त्रियोऽभावान्न स्त्री Page #524 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૪૨-૧૦, સનમ: વિર: वेदकः । पुनपुंसकवेदो वेति । पुरुष एव सन् यो वर्द्धितकत्वादिभावान्नपुंसकवेदको, न तु जन्मनपुंसकवेदक इत्यर्थः । अस्योपशमक्षपकश्रेण्योरभावेनावेदको नेति भावः । सूक्ष्मसम्पराय इति । उपशमक्षपकश्रेणिद्वय ऐवैतयोर्भावेनावेदकावेवेति भावः । एवञ्चोपशान्तवेदको वा क्षीणवेदकौ वैतौ स्यातामिति तात्पर्यम् ॥ (૨) વેદકારભાવાર્થ - વેદદ્વારમાં સામાયિક સંયત, નવમા ગુણસ્થાન સુધી વેદવાળો અને ત્રણ વેદવાળાઓ નવમા ગુસ્થાના અંતમાં વેદોનો ઉપશમ થવાથી કે ક્ષય થવાથી વેદ વગરનો પણ થાય. આ પ્રમાણે છેદોપસ્થાપનીય જાણવો. પરિહારવિશુદ્ધિક ચાવાળો, પુરુષવેદી કે નપુંસકવેદી થાય. સૂક્ષ્મ સંચાવાળો અને યથાખ્યાતચાટ વાળો વેદ વગરનો જ છે. વિવેચન - સામાયિક ઇતિ અર્થાત્ નવમા ગુણસ્થાનક સુધી. ૦ સામાયિક સંયત તરીકેનો વ્યવહાર થાય છે. વળી નવમા ગુસ્થામાં વેદોનો ઉપશમ કે ક્ષય થાય છે. એથી નવમા સુધી, વેદ સહિત, ત્રણ વેદવાળાઓમાંથી કોઈ એક વેદવાળો હોય. વેદ, ઉપશાન્ત કે ક્ષીણ થયા બાદ તે વખતે વેદ વગરનો પણ થાય છે, એવો ભાવ સમજવો. આનો અતિદેશ બીજે સ્થાને કરે છે. “એવું.....ઇતિ. ૦ પારિહારિક ઇતિ. પારિહારક એટલે વિશિષ્ટ તપવાળો પરિહારવિશુદ્ધિક, એવો અર્થ સમજવો. પરિહારી, સ્ત્રીઓમાં પરિહારવિશુદ્ધિક લબ્ધિનો અભાવ હોવાથી સ્ત્રીવેદી નથી હોતો, પરંતુ પુરુષવેદી કે નપુંસકવેદી હોઈ શકે છે. પુરુષ જ હોતો વદ્ધિતકત્વ (વર્તિતક-ચિપિત મંત્ર ઉપહત-ઔષધિ ઉપહતઋષિશપ્ત-દેવશM. "आयत्यां राजान्तः पुरमहल्लक पदप्रायत्यादि निमित्तं यस्य बालत्वेऽपि छेदंदत्वा वृषणौगालितौ भवतः स 'वादतकः' यस्तुजातमात्र स्याऽगुष्ठांगुलीभि मेर्दयित्व । वृषणौ द्राव्येति सचिप्पितः ए तयो श्चैवकृते सतिकिल नपुंषक वेदोदयः सम्पद्यते, तथाकस्यचिन्मंत्र सामर्थ्या दन्य स्यतु तथाविधौषधी प्रभावात् पुं.वेद स्त्रीवेदेवा સમુદતે ” આદિના ભાવથી (સત્તાથી) નપુંસક કૃત્રિ નપુંસકવેદી સમજવો, પરંતુ જન્મથી નપુંસવેદી નહિ. આ પરિહારવિશુદ્ધિક ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિનો અભાવ હોઈ વેદરહિત બની શકતા નથી, એમ ભાવ છે. ૦ “સૂક્ષ્મસંપરાય' ઇતિ. સૂક્ષ્મસંપરા અને યથખ્યાતચારિત્ર, ઉપશમશ્રેણઇમાં અને ક્ષપકશ્રેણિમાં હોવાથી સૂચાવવાળા. અને યથા,ચાવવાળા-એમ બંને વદરહિત જ જાણળાં. અર્થાત્ ઉશ્રેણિવાળા ઉપશાન્ત વેચવાળા અને ક્ષપકશ્રેણાવાણા ક્ષીણવેદી જાણવા, એવું તાત્પર્ય છે. रागद्वारमाह - रागद्वारे-सामायिकादिचत्वारस्संयतास्सरागा एव । यथाख्यातसंयतस्त्वराग एवेति ॥५०॥ Page #525 -------------------------------------------------------------------------- ________________ ४८८ तत्त्वन्यायविभाकरे रागद्वार इति । सामायिकादीति । सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसम्परायसंयतास्सरागा एव सकषाया एवेत्यर्थः । अराग एवेति, अकषाय एवेत्यर्थः, उपशान्तकषायवीतरागः क्षीणकषायवीतरागश्चेति भावः ॥ .... (3) रागवारભાવાર્થ - “રાગદ્વારમાં સામાયિક આદિ ચાર (૪) સંયતો સરાગ જ છે. યથાખ્યાત સયતો રાગ वरना ४ छ. ति. मनुवाद - 'सामायि माहि' ति समयि संयत, परिरविशुद्धि संयत, सूक्ष्मसं५२।य संयतઅને છેદોપસ્થાપનીય સંયત રૂપ ચાર (૪) સંતો સરાગ જ એટલે સકષાય, એમ અર્થ જાણવો. અરાગ એટલે કષાય વગરના જ-ઉપશાન્તકષાય રૂપ વીતરાગ અને ક્ષીણકષાયરૂપ વીતરાગ, એવો माक्छे. कल्पद्वारमाह कल्पद्वारे-सामायिकसूक्ष्मसम्पराययथाख्याताः स्थितकल्पेऽस्थितकल्पे च, छेदोपस्थापनीयस्स्थितकल्प एव भवेत् । परिहारविशुद्धिकोऽपीदृश एव । अस्थितकल्पो मध्यमतीर्थकरतीर्थेषु विदेहे चेति ॥अथवा सामायिको जिनकल्पस्थविरकल्पकल्पातीतेषु भवेत् छेदोपस्थापनीयपरिहारविशुद्धियो न कल्पातीते । सूक्ष्मसम्पराययथाख्यातौ तु कल्पातीत एव स्याताम् । ५१ । कल्पद्वार इति । दशविधसाधुसमाचारः कल्पः, स च सततं प्रथमचरमजिनसाधुभिरवश्यमासेव्यते, अतस्सततासेव्यमानस्स कल्पः स्थितकल्पः । साधुसमाचारेषु दशस्वाद्याश्चत्वारो नियतं मध्यमजिनसाधुभिरासेव्यन्ते नेतरे, इत्यस्थितकल्पा उच्यन्ते । सामायिक इति, एषां चतुर्विंशतितीर्थंकरतीर्थेषु सत्त्वेनैते स्थितकल्पेऽस्थितकल्पे च भवन्तीति भावः । छेदोपस्थापनीय इति । छेदोपस्थापनीयपरिहारविशुद्धिकयोस्तु महाविदेहे मध्यमतीर्थकरतीर्थेषु चासत्त्वेनास्थितकल्पस्य चात्रैव भावात् स्थितकल्प एव तौ भवत इति भावः । ईदृश एव स्थितकल्पवृत्तिरेवेत्यर्थः ॥ कल्पस्य जिनकल्पस्थविरकल्परूपेण द्वैविध्यात्तमप्याश्रित्याहअथवेति । कल्पातीतः, जिनकल्पस्थविरकल्पाभ्यामन्य इत्यर्थः, छेदोपस्थापनीयेति । १. कालस्वभावात्साधवस्त्रिविधपरिणामिनः, तत्राद्यसाधव ऋजुजडा अन्त्यसाधवो वक्रजडा मध्यमास्तु ऋजुप्राज्ञाः, तत्र ऋजुजडा यावन्मानं परिस्फुटेन वचसा वार्यते तावन्मात्रमेवैते वर्जयन्ति न सामर्थ्यलब्धमिति तेषां दशधा समाचार आज्ञप्तः, अंत्यसाधवश्च वक्रत्वेन किमप्यकृत्यं प्रतिसेव्यापि न कथयन्ति नालोचयन्ति चेति एषामपि दशधा समाचार आज्ञप्तः, तथाविधसामग्रीसमवधान एवैते तथा प्रवर्त्तन्ते न स्वतः, तथा चरणं न घन्ति. मध्यमास्तु रहस्यपि यत्प्रतिसेवितं तदवभ्यमालोचयन्ति, तज्जातीयानर्थांञ्चाभ्यूह्य वर्जयन्ति, अतस्तेषां चतुर्षु नियमः कृत इति ॥ Page #526 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧૪, સક્ષમ: નિ: ४८९ स्यातामिति परेणान्वयः । कल्पातीत एवेति । न जिनकल्पे न वा स्थविरकल्पे स्यातां, जिनकल्पस्थविरकल्पधर्माणामभावादिति भावः ॥ (૪) કલ્પદ્વાર ભાવાર્થ - સામાયિક-સૂક્ષ્મસં૫રાય-યથાખ્યાત સંયતો સ્થિતકલ્પમાં અને અસ્થિતકલ્પમાં છે, છેદોપસ્થાપનીય સંયત સ્થિતકલ્પમાં જ હોય. પરિહારવિશુદ્ધિક સંયત પણ સ્થિતકલ્પવર્તી જ છે. અસ્થિતકલ્પ મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં અને વિદેહક્ષેત્રમાં છે. અથવા સામાયિક સંયત જિનકલ્પસ્થવિરકલ્પ-કલ્પાતીતોમાં હોય છે. છેદોપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત કલ્પાતીતમાં નથી. સૂક્ષ્મસં૫રાય સંયત અને યથાખ્યાત સંયત તો કલ્પાતીતમાં જ હોય છે. - વિવેચન – કલ્પ એટલે સાધુ સંબંધી દશ પ્રકારનો વિશિષ્ટ આચાર. અને તે કલ્પ નિરંતર પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓથી અવશ્ય આચરાય છે. એથી સતત આચરાતો હોઈ તે કલ્પ ‘સ્થિતકલ્પ' કહેવાય છે. સાધુઓના દશ (૧૦) આચારો પૈકી પહેલાના ચાર (૪) આચારો નિયમ (નિયમા) મધ્યમ જિનેશ્વરના સાધુઓથી આચરાય છે. બીજા છ(૬) આચારો નિયત નહિ આચરાતા હોવાથી ‘અસ્થિત કલ્પ’ કહેવાય છે. [કાળના સ્વભાવથી સાધુઓ ત્રણ પ્રકારની પ્રકૃતિવાળા થાય છે. ત્યાં પ્રથમ સાધુઓ ‘ઋજુજડ,’ છેલ્લા સાધુઓ ‘વક્ર-જડ’ અને મધ્યમ સાધુઓ ‘ઋજુ-પ્રાજ્ઞ’ હોય છે. ત્યાં ઋજુ અને જડસ્વભાવીઓ, જેટલું ચોખ્ખા શબ્દથી વારણ કરાય છે તેટલું જ માત્ર છોડે છે, પરંતુ સામર્થ્ય (અર્થાપત્તિ)થી પ્રાપ્ત જાણીને છોડી શકતા નથી. તેઓને દશ પ્રકારનો આચાર-કલ્પ કહેલો છે. છેલ્લા સાધુઓ વક્રપણાના કારણે કાંઈ પણ અકર્ત્તવ્ય આચરવા છતાં કહેતા નથી અને આલોચના લેતા નથી. તેઓને પણ દશ પ્રકારનો આચાર-કલ્પ જણાવેલો છે. તથા પ્રકારની સામગ્રીની હયાતિમાં જ આ સાધુઓ તેવી રીતે પ્રવર્તે છે, સ્વતઃ નહિ. તેવી રીતે ચારિત્રને હણતા નથી. મધ્યમ સાધુઓ તો ગુપ્તમાં પણ જે આચરેલું છે, તેની અવશ્ય આલોચના (પ્રાયશ્ચિત) લે છે અને તે જાતિના (સમાન) અર્થો-પદાર્થોને વિચારીને છોડે છે, તેથી તેઓના ચાર આચારોમાં જ નિયમ કરેલો છે.] ૦ સામાયિક સંયત, સૂક્ષ્મસંપરાય સંયત અને યથાખ્યાત સંયત ચોવીશ (૨૪) તીર્થંકરોના તીર્થમાં હોવાથી આ સા૰ આદિ ત્રણ સંયતો, સ્થિતકલ્પમાં અને અસ્થિતક્લપમાં હોય છે, એવો ભાવ સમજવો. ૦ છેદોપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત મહાવિદેહક્ષેત્રમાં અને મધ્યમ તીર્થંકરોના તીર્થોમાં નહિ હોવાથી ત્યાં અસ્થિતકલ્પ જ હોવાથી સ્થિતકલ્પમાં જ છે. ૫૦ સં૰ પણ આવો જ એટલે સ્થિતકલ્પવૃત્તિ જ છે, એમ સમજવું. ૦ કલ્પ, જિનકલ્પ અને સ્થવિરકલ્પના રૂપે બે પ્રકારનો છે. કલ્પાતીત એટલે જિનકલ્પ અને સ્થવિરકલ્પથી ભિન્ન-બીજો જુદો ભેદ છે, એમ અર્થ છે. અર્થાત્ છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક, એ કલ્પાતીતમાં નથી હોતા, જ્યારે સૂ॰ સં૰ અને ૫૦ સં -એ બંને ‘કલ્પાતીતમાં જ હોય છે. અર્થાત્ જિનકલ્પમાં અથવા વિકલ્પમાં નથી હોતા, કેમ કેસૂક્ષ્મસં૫રાય સંયતમાં અને યથાખ્યાત સંયતમાં જિનકલ્પ અને સ્થવિરકલ્પના ધર્મોનો અભાવ છે, એમ જાણવું. Page #527 -------------------------------------------------------------------------- ________________ ४९० तत्त्वन्यायविभाकरे चारित्रद्वारमाह चारित्रद्वारे-सामायिकः पुलाको बकुशः कषायकुशीलो वा स्यात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहारविशुद्धिकसूक्ष्मसम्परायौ कषायकुशीलावेव । यथाख्यातस्तु निर्ग्रन्थः स्नातको वेति । ५२ । ___ चारित्रद्वार इति । सामायिक इति, पुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातकरूपेण पञ्चनिर्ग्रन्थभेदा अग्रे वक्ष्यन्ते । तानाश्रित्येयं विचारणा बोध्या, पुलाकादिपरिणामस्य चारित्रत्वात् । सामायिक च्छेदोपस्थापनीयौ प्रतिसेवनाकुशीलावपि स्यातां, न तु कषायकुशीलाविति केचित् । कषायकुशीलावेवेति । न तु पुलाकबकुशप्रतिसेवनाकुशीलनिर्ग्रन्थस्नातकरूपा इति भावः । यथाख्यातस्त्विति । उपशान्तक्षीणमोहो निर्ग्रन्थः सयोगायोगकेवली च स्नातक इति भावः ॥ ___ (५) चारित्राભાવાર્થ - સામાયિક સંયત પુલાક, બકુશ અથવા કષાયકુશીલ હોય. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવો. પરિહારવિશુદ્ધિક સંયત અને સૂક્ષ્મસંપરાય સંયત કષાયકુશીલ જ હોય. યથાખ્યાત સંયત તો નિગ્રંથ અથવા સ્નાતક હોય. વિવેચન - પુલાક, બકુશ, કુશીલ, નિર્ગસ્થ અને સ્નાતક રૂપે પાંચ નિગ્રંથો આગળ કહેવાશે. તેઓને આશ્રી આ વિચારણા જાણવી, કેમ કે-પુલાક આદિના પરિણામ ચારિત્રરૂપ છે. ૦ સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત, પ્રતિસેવના કુશીલ પણ હોય છે, પરંતુ કષાયકુશીલ નથી હોતા, એમ કેટલાકો કહે છે. ० परिक्षाविशुद्धि भने सूक्ष्म२५२।य- ४ायशीद ४ ोय छे, परंतु पु॥४, ५.९२१, પ્રતિસેવના, કુશીલ અને નિર્ગસ્થ સ્નાતકરૂપ હોતા નથી. ૦ યથાખ્યાત સંયત તો ઉપશાન્ત કે ક્ષીણમોહવાળો “નિર્ગસ્થ કહેવાય છે. સયોગી અને અયોગીવલી સ્નાતક કહેવાય છે. અર્થાત્ ય સં. નિર્ગસ્થ કે સ્નાતક હોય છે. प्रतिसेवनाद्वारमाश्रित्याह प्रतिसेवनाद्वारे-सामायिकच्छेदोपस्थापनीयौ मूलोत्तरगुणप्रतिसेवकावप्रतिसेवको च भवतः । परिहारविशुद्धिको प्रतिसेवकः । एवं सूक्ष्मसम्पराययथाख्यातावपि विज्ञेया-विति ५३। प्रतिसेवनाद्वार इति । अत्र परिनिवीत्युपसर्गपूर्वकादेव षेवृधातोः षिवुधातोर्वा षत्वविधानेन प्रतिपूर्वकस्य षत्वाप्राप्तेः प्रतिसेव्यत इति प्रतिसेवनेत्येव व्युत्पत्तिः, इदमेव द्वारं विराधनाद्वारमित्यप्युच्यते । मूलोत्तरगुणप्रतिसेवकाविति । इमौ प्रतिसेवकावप्रतिसेवकौ च, यदि प्रतिसेवकौ तदा मूलगुणानां प्राणातिपातविरमणादीनामनाश्रवाणामन्यतमं प्रतिसेवेताम् । Page #528 -------------------------------------------------------------------------- ________________ ४९१ સૂત્ર - ૨૨-૩-૧૪, અસમ: રિપ: संज्वलनकषायोदयात्संयमप्रतिकूलार्थस्य कस्यचित्सेवना प्रतिसेवना । तथोत्तरगुणानां दशविधप्रत्याख्यानानामन्यतमं प्रतिसेवेतामिति भावः । उपलक्षणश्चैतत् तेन पिण्डविशुद्धयादीनां विराध-कत्वमपि सम्भाव्यते ॥ (૬) પ્રતિસેવનાદ્વારભાવાર્થ - સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત, મૂલ ઉત્તરગુણના પ્રતિસેવક અને અપ્રતિસેવક હોય છે. પરિહારવિશુદ્ધિક સંયત અપ્રતિસેવક હોય છે. એ પ્રમાણે સૂક્ષ્મસં૫રાય સંયત અને યથાખ્યાત સંયતો સમજવા ઇતિ. વિવેચન - અહીં પરિ-નિ-વિ, આવા ઉપસર્ગ પૂર્વમાં હોય, પછીથી આવેલ “ર્ષ-વૃ' ધાતુથી કે “ષિ-વુ ધાતુથી “ષ' પણાનું વિધાન હોવાથી પ્રતિઉપસર્ગ પૂર્વે હોય અને પછીથી આવેલ “ષ-વૃધાતુમાં “ષ' પણાની પ્રાપ્તિ નહિ હોવાથી “પ્રતિસેવ્યતે' પ્રતિસેવાય તે “પ્રતિસેવના,” આવી જ વ્યુત્પત્તિ છે. આ જ કાર વિરાધનાદ્વાર' તરીકે કહેવાય છે. આ, સા. સં. અને છે. સંત રૂપ બંને પ્રતિસેવક અને અપ્રતિસેવક હોય છે. જો પ્રતિસેવક છે, તો અનાશ્રવ (સંવરરૂપ) એવા પ્રાણાતિપાતવિરમણ આરિરૂપ મૂલગુણોમાંથી કોઈ એક મૂલગુણનો વિરાધક હોઈ શકે. અર્થાત્ પ્રતિસેવના એટલે સંજવલનકષાયના ઉદયથી સંયમપ્રતિકૂળ કોઈ એક અર્થની પ્રતિસેવના વિરાધના, તેમજ ઉત્તરગુણરૂપ દશ પ્રકારના પચ્ચખાણોમાંથી કોઈ એક પચ્ચકખાણની પ્રતિસેવના કરે, એવો ભાવ છે. આ પદ ઉપર લક્ષણ રૂપ છે, તેથી પિંડવિશુદ્ધિ આદિની પણ વિરાધના સમજવી. ज्ञानद्वारमाचष्टे - ज्ञानद्वारे-सामायिकादिचतुर्णा द्वे वा त्रीणि वा चत्वारि वा ज्ञानानि भवन्ति । यथाख्यातस्यैकादशद्वादशगुणस्थानयोश्चत्वारि ज्ञानानि, ऊर्ध्वगुणस्थानयोः केवलज्ञानं મવતીતિ ૧૪ . ___ ज्ञानद्वार इति । द्वे वेति । आभिनिबोधिकज्ञानश्रुतज्ञाने इत्यर्थः । त्रीणि वेति । आभिनिबोधिकश्रुतावधिज्ञानानि, आभिनिबोधिश्रुतमनःपर्यवज्ञानानि वेत्यर्थः । चत्वारि वेति, आभिनिबोधिकश्रुतावधिमनःपर्यवज्ञानानीत्यर्थः । चत्वारि ज्ञानानीत्युत्कर्षेणेति शेषः, तथा च छद्मस्थवीतरागयथाख्यातचारित्रिणो द्वे वा त्रीणि वा चत्वारि वा ज्ञानानि भवन्तीति भावः । ऊर्ध्वगुणस्थानयोरिति, सयोग्ययोगिगुणस्थानयोरित्यर्थः ।। (૭) જ્ઞાનદારભાવાર્થ – સામાયિક સંયત આદિ ચારને બે જ્ઞાનો, ત્રણ જ્ઞાનો કે ચાર જ્ઞાનો હોય છે. અગિયાર (૧૧)મા અને બાર(૧૨)મા ગુણસ્થાનકવર્તી યથાખ્યાત સંયતને ઉત્કૃષ્ટથી ચાર (૪) જ્ઞાનો હોય છે. ઉપરના એટલે તેર(૧૩)મા અને ચૌદ (૧૪)મા ગુણસ્થાનમાં કેવળજ્ઞાન હોય છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ४९२ तत्त्वन्यायविभाकरे વિવેચન - સા. આદિ () સંયતોને બે જ્ઞાનો એટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ત્રણ જ્ઞાનો એટલે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાને; અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન; અથવા ચાર જ્ઞાનો એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એમ સમજવું. (૧૧)મા અને (૧૨)મા ગુણસ્થાનવર્તી ય ચારિત્રને ઉત્કૃષ્ટથી ચાર જ્ઞાન હોય છે, એમ જાણવું. તથાચ છદ્મસ્થ વીતરાગ યથાખ્યાતચારિત્રીને બે જ્ઞાનો, ત્રણ જ્ઞાનો અથવા ચાર જ્ઞાનો હોય છે, એવો ભાવ છે. સયોગી અને અયોગી ગુણસ્થાનમાં કેવલજ્ઞાન હોય છે, એવો અર્થ સમજવો. હવે જ્ઞાનના પ્રસંગથી વચમાં જ જ્ઞાનના વિશેષભૂત શ્રુતના પ્રકારને વિચારે છે. अथ ज्ञानप्रसङ्गेन मध्य एव ज्ञानविशेषभूतस्य श्रुतस्य प्रकारं विभावयति श्रतद्वारे-सामायिकच्छेदोपस्थापनीययोर्जघन्यतोऽष्टौ प्रवचनमातर उत्कर्षतस्तु यावच्चतुर्दशपूर्वं श्रुतम् । परिहारविशुद्धस्य जघन्यतो नवमपूर्वस्याचारवस्तु । उत्कृष्ट तस्त्वपूर्णदशपूर्वं यावत् । सूक्ष्मसम्परायिकस्य तु सामायिकस्येव । यथाख्यातस्य निर्ग्रन्थस्य सामायिकस्येव । स्नातकस्य श्रुतं नास्तीति । ५५ । श्रुतद्वार इति । तथा च ज्ञानद्वार एव श्रुतद्वारस्यान्तर्गततया नाधिकद्वारशङ्का कार्या । आचारवस्त्विति । नवमस्य पूर्वस्य तृतीयाऽऽचारवस्तुनामाधिकारविशेष इति भावः । अपूर्णदशपूर्वमिति । देशोनदशपूर्वमिर्त्यर्थः। सामायिकस्येवेति । जघन्यतोऽष्टौ प्रवचनमातर उत्कृष्टतस्तु यावच्चतुर्दशपूर्वमित्यर्थः, श्रुतं नास्तीति, केवलज्ञानित्वादिति भावः ॥ (૮) શ્રુતદ્વારભાવાર્થ- સામાયિક સંયત-છેદોપસ્થાપનીય સંયત, જઘન્ય અપેક્ષાએ આઠ પ્રવચનની માતાઓ, ઉત્કૃષ્ટથી તો ચૌદપૂર્વ સુધીનું શ્રુત; પરિહારવિશુદ્ધિનું જઘન્ય નવમા પૂર્વની આચારવતુ. ઉત્કૃષ્ટથી તો અપૂર્ણ દશપૂર્વ સુધીનું હોય છે. સૂક્ષ્મસંપરાયવાળાનું તો સામાયિક સંયતની માફક શ્રુત સમજવું. યથાખ્યાતચારિત્રવાળા નિગ્રંથનું સામાયિક સંયતની માફક શ્રત સમજવું. સ્નાતક ચારિત્રવાળાને શ્રત હોતું નથી. ઇતિ. વિવેચન - તથા જ્ઞાનના દ્વારમાં જ શ્રુતજ્ઞાન અંતર્ગત થતું હોવાથી અધિક દ્વારની શંકા કરવી નહિ. આચારવસ્તુ=નવમા પૂર્વનો ત્રીજો આચારવતુ નામક અધિકારવિશેષ, એ આચારવસ્તુનો અર્થ છે. અપૂર્ણ દશ' પૂર્વ ઇતિ=દેશથી ન્યૂન દશેય પૂર્વ સુધીનું શ્રુત, એવો અર્થ જાણવો. [પરિહારવિશુદ્ધિક સંયત અપૂર્વ આગમનું અધ્યયન કરતા નથી, કારણ કે તે કલ્પને અનુલક્ષીને પ્રકર્ષથી ગ્રહણ કરેલ યોગની આરાધનાથી જ કૃતકૃત્યતાને પામે છે. પૂર્વે ભણેલા કૃતનું તો હંમેશાં એકાગ્ર મનવાળા બની પ્રાયઃ અનુસ્મરણ કરે જ છે.] યહ ચા ને જઘન્યથી આઠ પ્રવચનમાતાઓ, ઉત્કૃષ્ટથી તો ચૌદપૂર્વ સુધીનું શ્રુત હોય છે. સ્નાતક સંયતને શ્રુત હોતું નથી, કેમ કે તે કેવલજ્ઞાની છે, એમ ભાવ સમજવો. १. परिहारविशुद्धिकोऽपूर्वमागर्म नाधीते, यतस्तत्कल्पमधिकृत्य प्रगृहीतोचितयोगाऽऽराधनात एव कृतकृत्यतां भजते, पूर्वाधीतन्तु विस्रोतसिकाक्षयनिमित्तं नित्यमेवैकाग्रमनास्सम्यक् प्रायोऽनुस्मरतीति ॥ Page #530 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૧-૬-૧૭, સતપ: શિર : ४९३ तीर्थद्वारमाह तीर्थद्वारे-तीर्थेऽप्यतीर्थेऽपि सामायिको भवेत् । अतीर्थे तु तीर्थंकरः प्रत्येकबुद्धश्च स्यात् । छेदोपस्थापनीयपरिहारविशुद्धिको तीर्थ एव । सूक्ष्मसंपराययथाख्यातौ સામાયિતિ પદ્દા तीर्थद्वार इति । स्पष्टम् ।। (૯) તીર્થદ્વારભાવાર્થ - તીર્થમાં પણ-અતીર્થમાં પણ સામાયિક સંયત હોય છે. અતીર્થમાં તો તીર્થકર ભગવાન અને પ્રત્યેકબુદ્ધ હોય, એમ જાણવું. છેદોપસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધિક સંયત તીર્થમાં જ હોય છે. સૂક્ષ્મસંપરામાં સંયત અને યથાખ્યાત સંયત, સામાયિક સંયતની માફક તીર્થમાં પણ અને અતીર્થમાં પણ હોઈ શકે છે. लिङ्गद्वारमाह - लिङ्गद्वारे-सामायिकच्छेदोपस्थापनीयसूक्ष्मसंपराययथाख्याता द्रव्यतस्स्वलिङ्गे ऽन्यलिङ्गे गृहिलिङ्गेऽपि । भावतस्तु स्वलिङ्ग एव भवेयुः । परिहारविशुद्धिकस्तु द्रव्यतो भावतश्च स्वलिङ्ग एवेति । ५७ । लिङ्गद्वार इति । लिङ्गं द्विधा, द्रव्यभावभेदात्, भावलिङ्ग ज्ञानादि, द्रव्यलिङ्गं तु द्विधा स्वपरलिङ्गभेदात्, स्वलिङ्गं रजोहरणादिकं, परलिङ्गं द्विविधं कुतीर्थिकलिङ्गं गृहस्थलिङ्गञ्चेति । स्पष्टमन्यत्॥ (૧૦) લિંગદ્વારભાવાર્થ - સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, સૂક્ષ્મસં૫રાય સંયત અને યથાખ્યાત સયતો, દ્રવ્યની અપેક્ષાએ સ્વલિંગમાં, અન્ય લિંગમાં અને ગૃહસ્થલિંગમાં પણ હોય છે; ભાવની અપેક્ષાએ તો સ્વલિંગમાં જ હોય છે; પરિહારવિશુદ્ધિક તો દ્રવ્યથી અને ભાવથી સ્વલિંગમાં જ હોય છે.” (નિયમથી આ, દ્રવ્ય અને ભાવલિંગ રૂપી ઉભયમાં વર્તે છે. એકના પણ અભાવમાં વિવક્ષિત કલ્પને ઉચિત સામાચારીના યોગનો અભાવ છે.). વિવેચન - અહીં દ્રવ્ય અને ભાવના ભેદમાં લિંગ બે પ્રકારનો છે. ભાવલિંગ તો જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ છે. દ્રવ્યલિંગ તો સ્વ અને પરરૂપ લિંગના ભેદથી બે પ્રકારનો છે. સ્વલિંગ એટલે રજોહરણ (ધર્મધ્વજઓઘો) અને મુખવત્રિકા. પરલિંગ તો કુતીર્થિકલિંગ અને ગૃહસ્થ આદિ લિંગના ભેદથી બે પ્રકારનો છે. બીજું બધું સ્પષ્ટ છે. १. नियमेनोभयत्र वर्त्तते, एकेनापि विना विवक्षितकल्पोचितसामाचार्ययोगादितिभावः ॥ Page #531 -------------------------------------------------------------------------- ________________ ४९४ तत्त्वन्यायविभाकरे शरीरद्वारमाह शरीरद्वारे सामायिकच्छेदोपस्थापनीययोरौदारिकतैजसकार्मणानि, औदारिक तैजसकार्मणवैक्रियाणि, औदारिकवैक्रियाऽऽहारकतैजसकार्मणानि वा शरीराणि भवन्ति । शेषाणान्त्वौदारिकतैजसकार्मणानीति । ५८। शरीरद्वार इति । कार्मणवैक्रियाणीति । पूर्वापेक्षयाऽत्र वैक्रियस्यैवाधिक्यप्रदर्शनाय क्रमोल्लंघनम् । शेषाणामिति, परिहारविशुद्धिकसूक्ष्मसम्पराययथाख्यातानामित्यर्थः । त्रीण्येव शरीराणि भवन्तीति भावः ॥ (११) शरीरद्वारભાવાર્થ - સામાયિક સંયતમાં અને છેદોપસ્થાપનીય સંયતમાં ઔદારિક-તૈજસ-કામરૂપ શરીરો છે, ५९॥ मौहरि:-तैस-ए-वैठिय३५ शरीरो होय छ, अथवा मौरि:-वैठिय-माहा:-तैसકાર્પણરૂપ શરીરો હોય છે. બાકીના સંયતોને ઔદારિક-તૈજસકાર્પણરૂપ શરીરો હોય છે. “ઔદારિક-તૈજસ-કાશ્મણ-વૈક્રિયાણિ.” અહીં આ વાક્યમાં પૂર્વની અપેક્ષાએ વૈક્રિયની અધિકતા બતાવવા માટે ક્રમનું ઉલ્લંઘન છે. શેષ એટલે પરિહારવિશુદ્ધિક-સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સંયતોને, એવો અર્થ સમજવો. અર્થાત ૫૦ સં., સૂઠ સંઅને ય- સંત ને ઔદારિક-તૈજસ-કાશ્મણરૂપ ત્રણ જ શરીરો હોય છે, એવો ભાવ સમજવો. क्षेत्रद्वारमाह क्षेत्रद्वारे-जन्मसद्भावावाश्रित्य सामायिकच्छेदोपस्थापनीयसूक्ष्मसम्पराययथाख्याताः कर्म भूम्यां संहरणापेक्षया त्वकर्मभूमौ भवेयुः । परिहारविशुद्धिकस्तु कर्मभूमावेव भवेत् । नास्य संहरणं भवेदिति । ५९ । क्षेत्रद्वार इति । जन्मसद्भावाविति । जन्म-उत्पत्तिः, सद्भावो विवक्षितक्षेत्रादन्यत्र तत्र वा जातस्य तत्र चरणभावेनास्तित्वम् । कर्मभूम्यामिति । अकर्मभूमौ जन्मतो न भवन्ति, तत्र जातानां चारित्राभावात्, अत्रैवैते चत्वारः स्वयं विहरन्ति, परकृतविहारापेक्षया तु कर्म भूमावकर्मभूमौ वेत्यपि बोध्यम्, पञ्चभरतपञ्चमहाविदेहपञ्चैरावतानि कर्मभूमयः । हैमवतहरिवर्षदेवकुरूत्तरकुरुरम्यकैरण्यवतानि पञ्चभिर्गुणितानि षड्कर्मभूमय इति । संहरणापेक्षयेति, संहरणं नाम क्षेत्रान्तरात्क्षेत्रान्तरे देवादिभिर्नयनम् । अकर्मभूमाविति, कर्मभूमावपीति बोध्यम् । कर्मभूमावेवेति, तत्रैव जायते विहरति चेति भावः । नास्येति, एतल्लब्धिमतो देवादिभिस्संहर्तुमशक्यत्वादिति भावः ।। Page #532 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧૮-૧૨-૬૦, સનમ: શિર : ४९५ (૧૨) ક્ષેત્રધારભાવાર્થ - જન્મ અને સદ્ભાવ(સંભવ)ની અપેક્ષાએ સામાયિક સંયત-છેદોપસ્થાપનીય સંયતસૂક્ષ્મસંપરાય સંયત-યથાખ્યાત સંયતો, કર્મભૂમિરૂપ ક્ષેત્રમાં હોય છે. સંહરણની અપેક્ષાએ તો અકર્મભૂમિરૂપ ક્ષેત્રમાં સંભવે છે. પરિહારવિશુદ્ધિક સંતો કર્મભૂમિરૂપ ક્ષેત્રમાં જ હોય છે. આનું સંહરણ હોતું નથી. | વિવેચન - “જન્મસભાવૌ ઇતિ=જન્મ એટલે ઉત્પત્તિ, સદ્ભાવ એટલે બીજા ક્ષેત્રમાં કે વિવક્ષિત ક્ષેત્રમાં જન્મેલાનું ત્યાં =વિવક્ષિત ક્ષેત્રમાં કે બીજા ક્ષેત્રમાં ચરણ(ચારિત્ર)પણાએ વિદ્યમાનતા. “કર્મભૂમ્યાં ઈતિઅકર્મભૂમિમાં જન્મની અપેક્ષાએ સા. સંયતો હોતા નથી, કેમ કે-અકર્મભૂમિમાં જન્મેલાઓને ચારિત્રનો અભાવ છે. આ જ કર્મભૂમિમાં સા. સંયત આદિ ચાર સંયતો વિહાર કરે છે. પરકૃતસંહરણની અપેક્ષાએ તો કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં વિહારનો સંભવ છે. (૫) પાંચ ભરત (૫) પાંચ મહાવિદેહ અને (૫) પાંચ ઐરાવતક્ષેત્રો કર્મભૂમિ તરીકે ઓળખાય છે. પાંચ (૫) હૈમવત, (૫) પાંચ હરિવર્ષ, પાંચ (૫) દેવકુરુ, પાંચ (૫) ઉત્તરકુરુ, પાંચ (૫) રમ્યફ પાંચ (૫) ઐરણ્યવત, એમ ત્રીશ (૩૦) અકર્મભૂમિરૂપ ક્ષેત્રો છે. સંહરણાપેક્ષયા' ઇતિસંહરણ એટલે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રોમાં દેવ આદિ દ્વારા લઈ જવું, અકર્મભૂમો' ઇતિ=અકર્મભૂમિમાં અને કર્મભૂમિમાં પણ એમ સમજવું. કર્મભૂમી એવ' ઇતિ=પરિહારવિશુદ્ધિક સંયત તો તે કર્મભૂમિમાં જન્મે છે અને વિચરે છે. “નાસ્ય' ઇતિ=આ પરિહારવિશુદ્ધિ નામક લબ્ધિવાળાને દેવ આદિ ઉપાડી (સંહરણ કરી) બીજે ઠેકાણે લઈ જઈ શકતા નથી, એવો ભાવ સમજવો. कालद्वारमाह___ कालद्वारे-सामायिक उत्सर्पिण्यामवसर्पिण्यां नोउत्सर्पिण्यवसर्पिण्यामपि काले स्यात् । तत्र यद्युत्सर्पिण्यां स्यात्तदा जन्मतो दुष्षमादुष्षमसुषमासुषमदुष्षमारूपे अरकत्रये, सद्भावतस्तृतीयतुर्ययोः, संहरणतो यत्र क्वापि स्यात् । यद्यवसर्पिण्यां तदा जन्मसद्भावा-भ्यां तृतीयचतुर्थपञ्चमेषु पूर्वक्रमविपरीतेष्वरकेषु, संहरणतस्सर्वेषु स्यात् । यदि नोउत्सर्पिण्यवसर्पिण्यां तदा महाविदेहे दुष्षमसुषमासदृशारके स्यात् । एवं छेदोपस्थापनीयोऽपि, परन्तु जन्मसद्भावापेक्षया नोउत्सर्पिण्यवसर्पिण्यां न स्यात् । ६० । ... कालद्वार इति । उत्सपिण्यवसर्पिणी नोउत्सपिण्यवसर्पिणी चेति त्रिविधः कालः । तत्राद्यौ द्वौ कालौ भरतैरावतक्षेत्रयोः, तृतीयो महाविदेहहैमवतादिषु भवति । जन्मतो दुःषमेति, द्वितीयतृतीयचतुर्थरूप इत्यर्थः । तत्र द्वितीयस्यान्ते जायते तृतीये चरणं प्रतिपद्यते, तृतीय Page #533 -------------------------------------------------------------------------- ________________ ४९६ तत्त्वन्यायविभाकरे चतुर्थयोस्तु जायते चरणं प्रतिपद्यते चेति बोध्यम् । सद्भावमाश्रित्य तु तस्य तृतीयचतुर्थयोरेव सत्तेत्याह सद्भावत इति । तयोरेव चरणप्रतिपत्तेरिति भावः । यत्र क्वापीति, षट्स्वपीति भावः । पूर्वक्रमविपरीतेष्विति, सुषमदुष्षमादुष्षमसुषमादुष्षमारूपेष्वित्यर्थः । संहरणतस्त्विति, देवादिकृतसंहरणावच्छेदेनेत्यर्थः । सर्वेष्विति, अरकेष्विति शेषः, यस्य कस्यचिदरकस्य सदृशः कालो यत्र तत्रापीत्यर्थः । सुषमसुषमायाः सदृशः कालो देवकुरूत्तरकुरुषु, सुषमासमकालो हरिवर्षरम्यकेषु, सुषमदुष्षमासमानकालो हैमवतैरण्यवतेषु, दुष्षमसुषमातुल्यकालो महाविदेहेषु, दुष्षमादुष्षमदुष्षमासन्निभः कालो न क्वापि क्षेत्र इति बोध्यम् । छेदोपस्थापनीयस्य प्रायः सामायिकतुल्यत्वेऽपि तत्र यो विशेषस्तमाहैवमित्यादिना, प्राय इति शेषः । छेदोपस्थापनीयः प्राय एवमेव सामायिकवदेवेत्यर्थः । प्रायश्शब्दसूचितं विशेषमाह परन्त्विति । छेदोपस्थापनीयस्य चतुर्विधारकतुल्यारकवत्सु क्षेत्रेषु नो जन्म न वा सद्भावः, संहरणतस्तु स्यात्सद्भाव इति भावः ॥ (૧૩) કાલદ્વારભાવાર્થ - સામાયિક સંયત ઉત્સર્પિણીકાળમાં, અવસર્પિણીકાળમાં, નોઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ પણ કાળમાં હોય છે. ત્યાં જો ઉત્સર્પિણીમાં હોય, ત્યારે જન્મથી દુઃષમાં-દુઃષમ-સુષમાસુષમ-દુઃષમારૂપ ત્રણ આરાઓમાં, સદ્ભાવ(સંભવ)થી ચોથા આરામાં, સંહરણની અપેક્ષાએ ગમે તે કાળમાં હોય. જો અવસર્પિણીમાં હોય, ત્યારે જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ પૂર્વના ક્રમથી વિપરીત એવા (૩)જા, (૪)થા અને (૫)મા આરાઓમાં સંહરણની અપેક્ષાએ સઘળાય આરાઓમાં હોય. જો નોઉત્સર્પિણી અવસર્પિણીમાં હોય, ત્યારે દુઃષમસુષમા સમાન આરારૂપ કાળવાળા મહાવિદેહક્ષેત્રમાં હોય. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયતો પણ સમજવા. પરંતુ જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ નોઉત્સર્પિણી અવસર્પિણીકાળમાં હોતા નથી. વિવેચન - ઉત્સર્પિણી-અવસર્પિણી-નોઉત્સર્પિણી અવસર્પિણી, એમ ત્રણ પ્રકારનો કાળ છે. ત્યાં પહેલાના બે કાળ ભરત અને ઐરાવતક્ષેત્રમાં હોય છે. ત્રીજો (નોઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળ) મહાવિદેહ-હૈમવત આદિ ક્ષેત્રમાં હોય છે. જન્મતો દુઃષમા” ઇતિ=(૨)જા, ૩(જા) અને (૪)થા રૂપ આરાઓમાં, એવો અર્થ કરવો. ત્યાં બીજા આરાના અંતે જન્મેલ છે અને ત્રીજા આરામાં ચારિત્ર લે છે, ત્રીજા-ચોથા આરામાં જન્મ લે છે અને ત્રીજાચોથા આરામાં ચારિત્ર લે છે, એમ સમજવું. સદ્દભાવ(સત્તા)ની અપેક્ષાએ તો તે સામાયિક સંયતની ત્રીજાચોથા આરામાં જ સત્તા હોય છે, માટે કહે છે કે-“સદૂભાવતઃ ઇતિ. અર્થાત્ તે ત્રીજા અને ચોથા આરામાં જ ચારિત્રની પ્રતિપત્તિ (આદર-સ્વીકાર) છે, એમ ભાવ સમજવો. “યત્ર કવાપી'તિ=છએ આરાઓમાં પણ એવો ભાવ જાણવો. પૂર્વક્રમવિપરીતેષ ઇતિ=સુષમદુઃષમા-દુઃષમ-સુષમા દુઃષમાં રૂપ આરાઓમાં, એવો અર્થ જાણવો. Page #534 -------------------------------------------------------------------------- ________________ ४९७ સૂત્ર - , સનમ: શિરઃ “સંહરતસ્તુ ઇતિદેવ આદિએ કરેલ સંહરણની અપેક્ષાએ, એવો અર્થ સમજવો. સર્વેધુ ઇતિકશેષ પ્રમાણથી સઘળા આરાઓમાં, એવો અર્થ છે. અર્થાત્ જે કોઈ આરાનો સરખો કાળ જ્યાં છે, ત્યાં સર્વત્ર ગમે તે કાળમાં પણ, એવો ભાવ જાણવો. સુષમસુષમાના સરખો કાળ (મહાવિદેહમાં આવેલ) દેવગુરુ અને ઉત્તરકુરુક્ષેત્રોમાં, સુષમાના સરખો કાળ હરિવર્ષ અને રમ્યકક્ષેત્રોમાં, દુઃષમસુષમાનો સમાન કાળ હૈમવત અને ઐરણ્યવતક્ષેત્રમાં, દુઃષમસુષમાને સમાનકાળ મહાવિદેહક્ષેત્રોમાં, દુઃષમાદુઃષમ-દુઃષમાના સરખો કાળ કોઈ પણ ક્ષેત્રમાં નિત્ય નથી, એમ સમજવું. | 0 છેદોપસ્થાપનીય સંયતનું પ્રાયઃ સામયિક સં. ની સાથે સમાનપણું હોવા છતાં ત્યાં જે વિશેષ છે તેને કહે છે. “એવં” ઈત્યાદિ અહીં “પ્રાયઃ'-એમ શબ્દ સમજવો. અર્થાત્ છેદોપસ્થાપનીય સંયત પ્રાયઃ એવમેવ-સામાયિક સંયતના જેવો જ સમજવો, એવો અર્થ છે. પ્રાયઃ શબ્દ સૂચિત વિશેષને કહે છે કે-“પરંતુ ઈતિ. અર્થાત છેદોપસ્થાપનીય સંયતનો ચોથા આરાના સમાન આરાવાળા ક્ષેત્રોમાં જન્મ થતો નથી કે સદ્ભાવ હોતો નથી, પરંતુ સંહરણની અપેક્ષાએ સંભવરૂપ સદ્ભાવ હોય, એવો ભાવ સમજવો. परिहारविशुद्धिसंयतमधिकृत्याह परिहारविशुद्धिसंयत उत्सर्पिण्यवसर्पिण्योः काले स्यान्न तु नोउत्सर्पिण्यवसर्पिणीकाले । उत्सर्पिण्यवसर्पिण्योर्यथायोगं द्वितीयतृतीयचतुर्थपञ्चमारकेषु । ६१ । परिहारविशुद्धिसंयत इति । परिहारविशुद्ध्या संयम इत्यर्थः । उत्सपिण्यवसर्पिण्योः काल इति । उत्सर्पिण्यवसर्पिणीसंज्ञके काल इत्यर्थः, उत्सर्पिणीनामके कालेऽवसर्पिणी नामके काले चेति भावार्थः । यथायोगमिति । उत्सर्पिण्यां जन्मतो दुष्षमादुष्षमसुषमासुषमदुष्षमारूपेषु, सद्भावतस्तु दुष्षमसुषमासुषमदुष्षमारूपयोरवसर्पिण्यां जन्मतस्सुषमदुष्षमादुष्षमसुषमारूपयोस्सद्भावतस्सुषमदुःषमादुष्षमसुषमादुष्षमारूपेष्वरकेष्विति भावः ॥ પરિહાસવિશુદ્ધ સંવતનો અધિકાર કહે છેભાવાર્થ - પરિહારવિશુદ્ધક સંયત ઉત્સર્પિણી અને અવસર્પિણીના કાળમાં હોય, પરંતુ નોઉત્સર્પિણી અવસર્પિણીના કાળમાં હોતા નથી. ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં યોગ પ્રમાણે (૨)જા, (૩)જા, (૪) થા અને (૫)મા આરામાં હોય છે. વિવેચન - પરિહારવિશુદ્ધિ નામક સંયતથી સંયત-પરિહારવિશુદ્ધિક સંયત, એવો અર્થ જાણવો. Page #535 -------------------------------------------------------------------------- ________________ ४९८ तत्त्वन्यायविभाकरे “યથાયોગ' ઇતિ–ઉત્સર્પિણીમાં જન્મની અપેક્ષાએ દુઃષમાદુઃષમ, સુષમાસુષમ અને દુઃષમારૂપ આરાઓમાં, સદ્ભાવની અપેક્ષાએ તો દુઃષમસુષમ-સુષમદુઃષમાં રૂપ બે આરાઓમાં, અવસર્પિણીમાં જન્મની અપેક્ષાએ સુષમદુઃષમા-દુઃષમસુષમા રૂપ બે આરાઓમાં અને સદ્ભાવની અપેક્ષાએ સુષમદુઃષમાદુઃષમસુષમા-દુઃષમાં રૂપ ત્રણ આરાઓમાં પરિહારવિશુદ્ધિક સંયત હોય છે, એવો ભાવ જાણવો. अथ सूक्ष्मसम्पराययथाख्यातावाश्रित्याह सूक्ष्मसम्परायो जन्मसद्भावाभ्यां कालत्रये, अरकमाश्रित्य तु यथायोगं सामायिक वत्स्यात् । यथाख्यातोऽप्येवम्, संहरणतस्तु सर्वेष्वरकेषु । ६२ । कालत्रय इति । उत्सर्पिण्यवसर्पिणीनोउत्सर्पिण्यवसर्पिणीरूपे कालत्रय इत्यर्थः । अरकेषु कथमित्यत्राहारकमाश्रित्येति । यथायोगं सामायिकवदिति । सामायिको हि उत्सर्पिण्यां जन्मतो द्वितीयतृतीयचतुर्थेषु भवति, अयमपि तथैव, सामायिकस्सद्भावापेक्षया तृतीयचतुर्थयोः । अयन्तु सद्भावतो द्वितीयतृतीयचतुर्थेषु, द्वितीयस्यान्ते जायते तृतीये तु चरणं प्रतिपद्यते, तृतीयचतुर्थयोस्तु जायते चरणं प्रतिपद्यते च, चरणभावेन सद्भावविवक्षणे तृतीयचतुर्थयोरेवायमपि । अवसर्पिण्यां सामायिको जन्मसद्भावाभ्यां तृतीयचतुर्थपञ्चमेषु, अयं तु जन्मतस्तृतीय-चतुर्थयोः, सद्भावापेक्षया तृतीयचतुर्थपञ्चमेष्विति यथायोगशब्दार्थ इति भावः । इदमेव यथाख्यातेऽप्यतिदिशति यथाख्यातोऽपीति, उभयोस्संहरणं स्यान्नवेत्याशंकायामाह संहरणत-स्त्विति । ननु सूक्ष्मसम्पराययथाख्यातयोरपगतवेदत्वात् कथं संहरणं, क्षीणवेदानां संहरणस्य शास्त्रे निषिद्धत्वादिति सत्यम्, सामायिकादिषु पूर्वं संहतो यदा सूक्ष्मसंपरायो यथाख्यातो वा भवति तदा भूतसंहरणमाश्रित्यैवमुक्तत्वेनादोषादिति ध्येयम् ॥ હવે સૂક્ષ્મસંઘરાય સંયત અને યથાખ્યાત સંયતની અપેક્ષાએ કહે છેભાવાર્થ - સૂક્ષ્મસંપરાય સંયત જન્મ અને સભાવથી ત્રણ કાળમાં આરાની અપેક્ષાએ તો યોગ પ્રમાણે સામાયિક સંયતની માફક હોય છે. યથાખ્યાત સંયત પણ એ પ્રમાણે જાણવો. સંહરણની અપેક્ષાએ સઘળા આરાઓમાં હોય છે. વિવેચન - ઉત્સર્પિણી, અવસર્પિણી અને નોઉત્સર્પિણી અવસર્પિણી રૂપ ત્રણ કાળમાં હોય છે. “યથાયોગ' સામાયિકવતું “ઇતિ=ખરેખર, સામાયિક સંયત ઉત્સર્પિણીરૂપમાં જન્મની અપેક્ષાએ (२), (3)% अने. (४)था सामोमा डोय छे. तेवी ४ शत मा सूक्ष्मसं५२।य संयत ५९ सोय छे. સામાયિક સંયત સદ્ભાવની અપેક્ષાએ (૩)જા અને (૪)થા આરામાં હોય છે. આ સૂક્ષ્મસંપરાય સંતો समाथी (२), (3) 0 मने (४) था मारामोमां, बीमाराना अंतम ४न्म थाय छ, (3)मा तो ચારિત્ર સ્વીકારે છે તથા (૩)જા અને (૪)થામાં જન્મેલ છે અને ચારિત્ર સ્વીકારે છે. ચરણભાવની અપેક્ષાએ Page #536 -------------------------------------------------------------------------- ________________ ४९९ सूत्र - ६२-६३, सप्तमः किरणः સદ્દભાવની વિવક્ષામાં (૩)જા અને (૪)થામાં જ આ (સૂ) સં.) પણ સમજવા. અવસર્પિણીમાં સામાયિક संयत तो ४न्मथा भने समाथी (3)31, (४)था भने (५)मा मामीमi, मा सू० सं० तो ४न्मथा (3) 1. माने (४)था मामीमा, समावनी अपेक्षा (3), (४)था भने (५)भा मारामोमा डोय छे. मा પ્રમાણે યથાયોગ શબ્દનો અર્થ છે, એમ ભાવ જાણવો. ૦ આ જ વસ્તુને યથાખ્યાત સંયતમાં અતિદેશ (ભલામણ) કરે છે. યસં. પણ આ પ્રમાણે છે. આ સૂ. સંત અને ય, સંત રૂપ બંનેનું સંહરણ થાય કે નહિ ? આવી શંકામાં જવાબ આપે છે કે'सं.२वस्तु' ति. શંકા - સૂક્ષ્મસં૫રાય સંયત અને યથાખ્યાત સંયતનું વેદનો ક્ષય હોવાથી સંકરણ કેવી રીતે? કેમ કેવેદના ક્ષયવાળાઓનું સંકરણ શાસ્ત્રમાં નિષિદ્ધ છે. સમાધાન - ઠીક છે, પરંતુ સામાયિક આદિ ચારિત્રો હોય છતે, પહેલાં સંહરણ કરાયેલો સામાયિક આદિ સંયત જ્યારે સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયત બને છે, ત્યારે ભૂતકાળના સંહરણની અપેક્ષાએ આ પ્રમાણે કહેલ હોઈ દોષ નથી, એમ જાણવું. का इमा उत्सपिण्यादय इत्यत्राह - रूपरसाद्युत्कर्षप्रयोजकः काल उत्सर्पिणी । रूपरसादिहानिप्रयोजकः कालोऽवसर्पिणी । तत्रावसर्पिण्यां सुषमसुषमासुषमासुषमदुष्षमादुष्षमसुषमादुष्षमादुष्षमदुष्षमारूपावडरका भवन्ति । उत्सर्पिण्यां व्युत्क्रमतष्षडरकास्त एव । ६३ । ___ रूपेति । उत्सर्पति वर्धत अरकापेक्षया, उत्सर्पयति वा भावानित्युत्सर्पिणीति विग्रहः । रूपरसादीनामुत्कर्षः क्षेत्रे भवति स च कालहेतुकस्तस्माद्रूपरसाद्युत्कर्षप्रयोजकीभूतो यः कालस्सोत्सपिणीत्युच्यत इति भावः । आदिना जीवगतानामनुभवायुःप्रमाणशरीरादीनां ग्रहणम् । सूक्ष्माद्धासागरोपमाणां दशभिः कोटीकोटीभिर्निष्पन्नोऽयमुत्सर्पिणीकालविशेषः । अवसर्पिणीस्वरूपमाह रूपरसेति । अवसर्पति हीयत अरकापेक्षया, अवसर्पयति भावान् रूपादीनित्यवसर्पिणीति विग्रहो लक्षणं स्पष्टम् । अयमपि कालविशेष उत्सर्पिणी परिमाण एव । यत्र तु भावा रूपादिस्वरूपा न हीयन्ते न वा वर्धन्ते तादृशः कालविशेषो नोउत्सर्पिण्यवसर्पिणीत्युच्यते । मूले तु सुस्पष्टत्वान्न पृथग्लक्षिता । अथावसर्पिणी विभजते तत्रेति । सुषमसुषमाया १. अत्र कालस्वरूपतो नित्य इति न तस्य हानिरुपपद्यतेऽन्यथाऽहोरात्रं सर्वदा त्रिंशन्मुहूर्तात्मकमेव न स्यात्, किन्तु अनन्तगुणपरिहाणिभिर्वर्णगन्धरसस्पर्शादिभिर्हीयमानोऽनन्तगुणवृद्धिभिस्तैर्वर्धमानः कालोहीयमानकालो वर्धमानकालश्चेत्युच्यत इति द्रव्यतो नित्यत्वं पर्यायतोऽनित्यत्वमित्याशयेन रूपरसाद्युत्कर्षेत्यादि रूपेण लक्षणं प्रणीतमिति ॥ Page #537 -------------------------------------------------------------------------- ________________ ५०० तत्त्वन्यायविभाकरे अतिशोभनत्वेन तस्या एव प्रथमं निर्दिदिक्षया क्रममुल्लंघ्यावसर्पिण्वेवादौ विभक्ता । सुषमसुषमेति । शोभनास्समा वर्षा यत्रेति सुषमा, अत्यन्तसुषमत्वाद्वीप्सया सुषमसुषमेति । सर्वथा दुष्षमानुभावरहित एकान्तसुषमारूपो सागरोपमचतुष्कोटीकोटिरूपोऽयं कालः । सुषमेति । सागरोपमाणां कोटीकोटित्रयात्मिका सुषमसुषमापेक्षया हानिमती बोध्या । सुषमदुष्षमेति । दुष्टास्समा यत्र सा दुष्षमा, सुषमा चासौ दुष्षमा चेति विग्रहः । सुषमानुभावबहुलाऽल्पदुष्षमानुभावा सागरोपमाणां कोटीकोटिद्वयप्रमाणाऽवसेया । दुष्षमसुषमेति, दुष्षमा चासौ सुषमा चेति कर्मधारयः, दुष्षमानुभावबहुलाऽल्पसुषमानुभावा द्विचत्वारिंशद्वर्षसहस्रन्यूनैकसागरोपमकोटीकोटिप्रमाणा भवति । दुष्षमेति । इयमेकविंशतिवर्षसहस्रमाना दुष्षमानुभावा । दुष्षमदुष्षमेति । अस्या अपि मानमेकविंशतिवर्षसहस्राणि, सर्वथा सुषमानुभावरहिताऽतिदुष्षमानुभावा चेति षड्भागा अवसर्पिण्या द्रष्टव्याः । अत्र सुषमसुषमायां मनुष्याणां गव्यूतत्रितयं शरीरोच्छ्रायस्त्रीणि च पल्योपमान्यायुः शुभपरिणामोऽपि कल्पवृक्षादिरनेकश्च, तत एषां परतो भागेष्वनन्तगुणा परिहाणिः, सुषमायां गव्यूतद्वयं समुच्छ्राय: पल्योपमद्वयमायुः कल्पवृक्षादिश्च । सुषमदुष्षमायामेकगव्यूतसमुच्छ्राय एकपल्योपमायुः कल्पवृक्षादिः । दुष्षमसुषमायां पूर्वकोट्यायुः पंशशतधनुस्समुच्छ्रायः दुष्षमायां दुःषमदुष्षमायाञ्चानियतं शरीरोच्छायादिः, तथाप्येवं भण्यते दुष्षमायान्तु प्रारम्भे वर्षशतमायुः सप्तहस्तसमुच्छ्रायः, दुःषमदुष्षमायां पर्यन्ते तु हस्तप्रमाणं वपुः षोडशवर्षाणि परमायुर्निरवशेषौषधिपरिहाणिश्चेति बोध्यम् । उत्सर्पिण्यामपि त एव भागास्तावन्मानास्तत्स्वरूपाः पूर्वोदितक्रमविपरीतक्रमा भवन्तीत्यभिप्रायत आहोत्सर्पिण्यामिति । एवञ्च विंशतिसूक्ष्माद्धासागरोपमकोटीकोटीप्रमाणद्वादशारकरूपमवसर्पिण्युत्सर्पिण्योः कालचक्रं पञ्चसु भरतेषु पञ्चस्वैरवतेषु चानाद्यनन्तं परिवर्तते । कुरुषु तु सुषमसुषमातुल्यः कालः, हरिरम्यकेषु सुषमातुल्यः, हैमवतैरण्यवतेषु सुषमदुष्षमानिभः, षट्पञ्चाशदन्तरद्वीपसहितपञ्चविदेहक्षेत्रेषु दुष्षमसुषमासदृश इति दिक् ॥ ____१. ननूच्चत्वं शरीरस्य स्वावगाढमूलक्षेत्रादुपरितननभःप्रदेशावगाहित्वं, तत्पर्यवा असंख्याता एवेति कथमनंतभागपरिहाणिः, एवमायुषः पर्यवा एकसमयोनादिरूपा असंख्याता एव, आयुःस्थितेरसंख्यातसमयात्मकत्वात्कथमनन्तैरायुःपर्यवैर्हानिः, उच्यते, प्रथमारके प्रथमसमयोत्पन्नमुत्कृष्टं शरीरोच्चत्वं भवति, ततो द्वितीयादिसमयोत्पन्नानां यावतामेकनभःप्रर्तरावगाहिलक्षणपर्यवाणां हानिस्तावत्पुद्गलानन्तकं हीयमानं द्रष्टव्यमाधारहानावाधेयहानेरावश्यकत्वात्, तेनोच्चपर्यवाणामप्यनन्तत्वं सिद्धं, नभःप्रतरावगाहस्य पुद्गलोपचयसाध्यत्वात्, एवं प्रतिसमयं हीयमानस्थितिस्थानकारणीभूतान्यनन्तान्यायुःकर्मदलिकानि परिहीयन्ते, ततः कारणहानौ कार्यहानेरावश्यकत्वात्तानि च भवस्थितिकारणत्वादायुःपर्यवा एव, अतस्तेऽनन्ता इति ॥ Page #538 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૬૨, સક્ષમ: વિસ્તા: ઉત્સર્પિણી આદિનું સ્વરૂપ ભાવાર્થ - રૂપ-રસ આદિના ઉત્કર્ષના કારણભૂત કાળ, એ ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. રૂપ-રસ આદિની હાનિમાં કારણભૂત કાળ, એ ‘અવસર્પિણી' કહેવાય છે. ત્યાં અવસર્પિણીમાં સુષમસુષમા-સુષમાસુષમદુઃષમા-દુઃષમસુષમા-દુઃષમા-દુઃષમદુઃષમા રૂપ છ (૬) આરાઓ હોય છે. ઉત્સર્પિણીમાં પશ્ચાનુપૂર્વીથી તે જ છ (૬) આરાઓ છે. ५०१ વિવેચન - ‘રૂપ’ ઇતિ=ઉત્સર્પિણી શબ્દાર્થ જે કાળ-આરાઓની અપેક્ષાએ વધતો જાય છે તે અથવા રૂપ-૨સ આદિ ભાવોની વૃદ્ધિમાં કારણ તે કાળ (વિગ્રહ અપેક્ષાએ) ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. અર્થાત્ રૂપ-૨સ આદિનો ઉત્કર્ષ (અહીં કાળસ્વરૂપની અપેક્ષાએ નિત્ય છે, એટલે તે કાળની હાનિયુક્ત નથી. નહિ તો રાત-દિવસ, (૩૦) ત્રીશ મુહૂર્તરૂપ જ થાય. પરંતુ અનંતગુણ પરિહાનિવાળા વર્ણ-ગંધ-રસસ્પર્શ આદિથી હીયમાન-ઘટતો, અનંતગુણવૃદ્ધિવાળી તે વર્ણ આદિથી વધતો કાળ ‘હીયમાનકાળ' અને ‘વર્ધમાનકાળ’ કહેવાય છે. એમ દ્રવ્યથી નિત્યપણું અને પર્યાયથી અનિત્યપણું છે. એવા આશયથી ‘રૂપ-રસ આદિ ઉત્કર્ષ ઇત્યાદિ રૂપે લક્ષણ રચેલું છે.) ક્ષેત્રમાં થાય છે. તેથી રૂપ-૨સ આદિના ઉત્કર્ષમાં કારણભૂત જે કાળ, તે ‘ઉત્સર્પિણી’ કહેવાય છે. અહીં આદિ પદથી અનુભવરૂપ આયુષ્યપ્રમાણે-શરીર આદિનું ગ્રહણ છે. ૦ દશ કોડાકોડી સૂક્ષ્મ અા સાગરોપમોથી બનેલો આ ઉત્સર્પિણીરૂપ વિશિષ્ટ કાળ છે. ૦ અવસર્પિણી શબ્દાર્થ=આરાઓની અપેક્ષાએ જે હીન થાય છે તે અથવા રૂપ-રસ આદિ ભાવોને ઘટાડવામાં કારણભૂત જે કાળ, તે (વિગ્રહની અપેક્ષાએ) ‘અવસર્પિણી.’ લક્ષણ સ્પષ્ટ છે. આ વિશિષ્ટ કાળ પણ ઉત્સર્પિણી જેટલા પરિમાણવાળો જ છે. ૦ વળી જ્યાં રૂપ-રસ આદિ ભાવો (સ્વરૂપો) ઘટતા કે વધતા નથી, તેવો વિશિષ્ટ કાળ, ‘નોઉત્સર્પિણી અવસર્પિણી' કહેવાય છે. મૂળમાં તો સુસ્પષ્ટ હોવાથી જુદું લક્ષણ કરેલું નથી. હવે અવસર્પિણીનો વિભાગ કરે છે. સુષમસુષમા=અત્યંત શોભન હોવાથી સુષમસુષમાને જ પહેલાં કહેવાની ઇચ્છાથી ક્રમનું ઉલ્લંઘન કરી અવસર્પિણીનો જ આદિમાં વિભાગ કરેલ છે. ૦ ‘સુષમસુષમા' ઇતિ=શોભન (સુંદર)સમા એટલે વર્ષો જ્યાં હોય છે. આ પ્રમાણે ‘સુષમા’ની વ્યુત્પત્તિ છે. અત્યંત સુષમા હોઈ-વીપ્સા હોઈ, દ્વિવા૨૫ણું હોઈ ‘સુષમસુષમા’-એમ સિદ્ધ થાય છે. અર્થાત્ સર્વ પ્રકારે દુઃષમાના પ્રભાવથીરહિત, એકાન્ત સુષમારૂપ ચાર કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળો આ કાળ છે. ૦ સુષમાત્રણ કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી, સુષમસુષમાની અપેક્ષાએ હાનિવાળી સમજવી. ૦ ‘સુષમદુઃષમા’ ઇતિ=અસુંદરસમા એટલે વર્ષો જ્યાં છે તે દુઃષમાં, સુષમા એવી દુઃષમા, એવો વિગ્રહ છે. સુષમાના પ્રચૂર પ્રભાવવાળી, દુઃષમાના અલ્પ પ્રભાવવાળી બે (૨) કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી જાણવી. Page #539 -------------------------------------------------------------------------- ________________ ५०२ तत्त्वन्यायविभाकरे ૦ દુઃષયસુષમા' ઈતિ–દુઃષમાં એવી સુષમાં, એમ કર્મધારય સમાસ સમજવો. દુઃષમાના પ્રચૂર પ્રભાવવાળી, સુષમાના અલ્પ પ્રમાણવાળી, ૪૨ હજાર વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી દુઃષમસુષમા જાણવી. ૦ ‘દુઃષમા ઇતિ=આ (૨૧) એકવીશ હજાર વર્ષ માનવાળી દુઃષમાના પ્રભાવવાળી હોય છે. “દુઃષમદુઃષમાનું પ્રમાણ પણ એકવીશ (૨૧) હજાર વર્ષનું છે. સર્વથા સુષમાના પ્રભાવથી રહિત અને અત્યંત દુઃષમાના પ્રભાવવાળી છે. એવા છ (૬) ભાગ અવસર્પિણીના જાણવા. ૦ અહીં સુષમસુષમામાં મનુષ્યોની સરીરની ઉંચાઈ (અવગાહના) ત્રણ ગાઉની હોય છે, ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે અને કલ્પવૃક્ષ આદિ શુભ પરિણામવાળાં અનેક હોય છે. બાદ આ શરીરની અવગાહના આયુષ્ય આદિમાં પછીના ભાગોમાં અનંતગુણી હાનિ થાય છે. [શંકા - ઉચ્ચપણું એટલે સ્વ અવગાહ મૂળ ક્ષેત્ર કરતાં ઉપરના આકાશપ્રદેશોની સાથે અવગાહ (અવગાહીને રહેવું) છે. તેના પર્યાયો અસંખ્યાત જ છે, માટે અનંત ભાગે હાનિ કેવી રીતે? એ પ્રમાણે આયુષ્યના એક સમય ન્યૂન આદિરૂપ પર્યાયો અસંખ્યાત જ, કેમ કે-આયુષ્યની સ્થિતિ અસંખ્યાત સમયરૂપ છે, તો કેવી રીતે આયુષ્યના અનંતા પર્યાયોથી હાનિ ? સમાધાન - પ્રથમ આરામાં પ્રથમ સમયમાં ઉત્પન્ન શરીરનું ઉચ્ચપણું હોય છે તેના કરતાં દ્વિતીય વગેરે સમયોમાં ઉત્પન્ન જેટલા એક પ્રતરમાં અવગાહીરૂપી પર્યાયોની હાનિ થાય છે, તેટલા અનંતા પુદ્ગલો હીયમાન (હીનતાને પામતા) જાણવા, કેમ કે-આધારની હાનિમાં આધેયની હાનિ આવશ્યક છે. તેથી ઉચ્ચ પર્યાયોનું પણ અનંતપણું સિદ્ધ છે, કેમ કે- આકાશપ્રતરમાં અવગાહ પુદ્ગલોના ઉપચયથી સાધ્ય છે. આ પ્રમાણે સમયે સમયે હીયમાન (ઘટતી) સ્થિતિ, સ્થાનના કારણભૂત અનંતા આયુષ્યકર્મના દળિયાઓ હાયમાન થાય છે. તેથી કારણની હાનિમાં કાર્યની હાનિ આવશ્યક હોઈ અને તે આયુષ્યકર્મના દળિયાઓ ભવ્યસ્થિતિમાં કારણભૂત હોવાથી આયુષ્યના પર્યાયો જ સમજવા. એથી તે અનંતા કહેવાય છે.] ૦ સુષમામાં બે (૨) ગાઉની શરીરની ઉંચાઈ, બે પલ્યોપમનું આયુષ્ય અને કલ્પવૃક્ષ આદિ. ૦ સુષમદુઃષમામાં એક (૧) ગાઉની શરીરની ઉંચાઈ, (૧) એક પલ્યોપમનું આયુષ્ય અને કલ્પવૃક્ષ આદિ. દુઃષમસુષમામાં પૂર્વ કોટિ (કોડપૂર્વકો)નું આયુષ્ય, પાંચસો (૫૦૦) ધનુષ્ય પ્રમાણ શરીરની ઉંચાઈ. દુઃષમામાં અને દુઃષમદુઃષમામાં શરીરની અવગાહના આદિ અનિયત છે. ૦ તો પણ આ પ્રમાણ કહેવાય છે કે-દુષમામાં તો પ્રારંભમાં સૌ (૧૦૦) વર્ષનું આયુષ્ય અને સાત (૭) હાથની ઉંચાઈ. ૦ છેલ્લા આરારૂપ દુઃષમદુઃષમામાં એક હાથનું શરીર, સોલ (૧૬) વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને સઘળી ઔષધિઓની હાનિ, એમ સમજવું. (ફળ પરિપકવ થતાં જે વૃક્ષ નાશ પામે છે, તે ઘઉં-ડાંગર-જવ વગેરે રૂપ ઔષધિઓની હાનિ સમજવી.) Page #540 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ६४, सप्तमः किरण: ५०३ ૦ ઉત્સર્પિણીમાં પણ તે જ ભાગો, તેટલા જ પ્રમાણવાળા, તે સ્વરૂપવાળા અને પૂર્વકથિત ક્રમથી વિપરીત ક્રમવાળા હોય છે. ૦ આ પ્રમાણે વીશ (૨૦) સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ કોડાકોડી પ્રમાણરૂપ બાર (૧૨) આરારૂપ અવસર્પિણી અને ઉત્સર્પિણીનું કાળચક્ર, પાંચ (૫) ભરતોમાં અને પાંચ (૫) ઐરવતોમાં અનાદિઅનંત કાળમાં ફર્યા કરે છે. દેવકુ-ઉત્તરકુરુમાં તો સુષમસુષમા સરખો કાળ છે. હરિવર્ષ અને રમ્યકમાં સુષમા સમાન કાળ છે. હૈમવંત અને ઐરણ્યવંતક્ષેત્રમાં સુષમદુઃષમા સરખો કાળ છે. (૫૬) છપ્પન અંતરદ્વીપ સહિત પાંચ (૫) મહાવિદેહક્ષેત્રોમાં દુઃષમસુષમાના સરખો કાળ છે. सम्प्रति गतिद्वारमाह- - गतिद्वारे-सामायिकछेदोपस्थापनीयौ मृत्वा देवगतिं यायाताम् । तत्रापि वैमानिक एव । तत्रापि जघन्यतः प्रथमदेवलोकमुत्कृष्टतस्त्वनुत्तरविमानं यावत् । विराधकश्चेद्यः कोऽपि भवनपतिः स्यात् । परिहारविशुद्धिको वैमानिक एव स्यात् । तत्रापि जघन्यतस्सौधर्मकल्प उत्कृष्टतस्सहस्रारकल्पे स्यात् । सूक्ष्मसम्परायोऽनुत्तरविमाने स्यात् । यथाख्यातसंयतो देवगतौ स्याच्चेत्तदाऽनुत्तरविमान एव स्यादथवा सिद्धिगति यायादिति । ६४। गतिद्वार इति । तत्रापीति देवगतावपीत्यर्थः, वैमानिक एवेत्यत्रैवशब्देन भवनवासि वानमन्तरज्योतिष्केषूत्पादो व्युदस्यते । तत्रापीति, वैमानिकेष्वपीत्यर्थः । प्रथमदेवलोकमिति सौधर्मदेलोकमित्यर्थः । एतत्सर्वं संयमाविराधनया बोध्यम् । देवलोके स्थितिस्तु जघन्येन द्वे पल्योपमे, उत्कर्षेण तु त्रयस्त्रिंशत्सागरोपमाणीति । तद्विराधकश्चेद्भवनपतीनामन्यतमेषु देवेषूत्पत्तिः, विराधितसंयमस्य भवनपत्याधुत्पादस्य शास्त्रानुमतत्वादित्याशयेनाह विराधकश्चेदिति । संयमाविराधकत्वे त्वाह परिहारविशुद्धिक इति, स्पष्टमन्यत् । संयमविराधकश्चेद्भवनपत्यन्यतमेषूत्पद्यते, देवलोके स्थितिरपि जघन्येन द्वे पल्योपमे, उत्कर्षेणाष्टादशसागरोपमाणीति । अनुत्तरविमान इति, अजघन्योत्कृष्टत इति भावः । अयमविराधनां प्रतीत्याहमिन्द्रतयोत्पद्यते, विराधनां प्रतीत्य तु यः कोऽपि भवनपतिः स्यादिति बोध्यम् । अनुत्तरविमान एवेति, अजघन्योत्कृष्टत इति भावः उभयोरपि संयतयोर्देवलोके स्थितिरजघन्योत्कृष्टतस्त्रयस्त्रिंशत्सागरोपमाणीत्यपि बोध्यम् । यदा तु न देवगतौ तदात्वाहाथवेति ।। (१४) गतिद्वारભાવાર્થ - સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત કાળધર્મ પામીને દેવગતિમાં જાય છે. તે દેવગતિમાં પણ વૈમાનિક જ થાય છે. તે વૈમાનિકોમાં પણ જઘન્યથી પ્રથમ દેવલોક અને ઉત્કૃષ્ટથી તો Page #541 -------------------------------------------------------------------------- ________________ ५०४ तत्त्वन्यायविभाकरे અનુત્તરવિમાન સુધી જાય છે. જો કે કોઈપણ સાધુ વિરાધક (પ્રતિસેવક) બને, તો ભવનપતિ નામક દેવ બને છે. પરિહારવિશુદ્ધિક સાધુ વૈમાનિક બને છે. સૂક્ષ્મસંપરાય સંયત અનુત્તરવિમાનમાં વૈમાનિક બને છે. યથાખ્યાત સંયમી, દેવગતિમાં અનુત્તરવિમાનમાં જ વૈમાનિક બને છે અથવા સિદ્ધિગતિમાં જાય છે. વિવેચન – “વૈમાનિક એવ’ ઇતિ=અહીં એવકારથી ભવનવાસી-વનવ્યંતર-જયોતિષ્કોમાં ઉત્પત્તિનો નિષેધ કરાય છે. તથાપિ' ઇતિ=તે વૈમાનિકોમાં પણ એવો અર્થ કરવો. “પ્રથમ દેવલોક ઇતિ=સૌધર્મ નામક દેવલોક સુધી એવો અર્થ સમજવો. આ બધો ફલાદેશ સંયમની અવિરાધનાની અપેક્ષાએ સમજવો. દેવલોકમાં સ્થિતિ તો જઘન્યથી બે (૨) પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી તો તેત્રીશ (૩૩) સાગરોપમની છે. તે સામાયિક-છોદોપસ્થાપનીય ચારિત્રનો વિરાધક જો સાધુ હોય, તો તેની ભવનપતિઓના ગમે તે દેવોમાં ઉત્પત્તિ છે, કેમ કે-વિરાધિત સંયમવાળાની ભવનપતિ આદિમાં ઉત્પત્તિ શાસ્ત્રદ્વારા અનુમત છે. એવા આશયથી કહે છે કે-સંયમના અવિરાધક ૫૦ વિ. સંયતના દેવલોકમાં સ્થિતિ પણ જઘન્યથી બે (૨) પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) સાગરોપમની છે, એમ જાણવું. ૦ “અનુત્તરવિમાન ઇતિ નહિ જઘન્યથી કે નહિ ઉત્કૃષ્ટથી, અર્થાત્ જઘન્યથી કહો કે ઉત્કૃષ્ટથી કહો, બંને રીતે અનુત્તરવિમાનમાં આ સૂ. સંત અવિરાધનાની અપેક્ષાએ અહમિરૂપે ઉત્પન્ન થાય છે, જયારે વિરાધનાની અપેક્ષાએ તો ગમે તે સાધુ ભવનપતિ થાય છે. ૦ “અનુત્તરવિમાને એવ' ઇતિ=જાન્યથી નહિ અને ઉત્કૃષ્ટથી નહિ, એવી રીતે ઉપશમશ્રેણિ દ્વારા પ્રાપ્ત યથાખ્યાત સંયમયુક્ત સાધુ કાળ કરીને અનુત્તરવિમાનમાં જ જાય છે, સૂક્ષ્મસંઘરાય સંયતઉપશાન્તમોહી યથાખ્યાત સંતરૂપ બંનેની પણ દેવલોકમાં સ્થિતિ, અજઘન્ય ઉત્કૃષ્ટથી તેત્રીશ (૩૩) સાગરોપમની હોય છે. ક્ષીણમોહી યથાખ્યાત સંયત કાળ કરીને સિદ્ધિગતિમાં જાય છે. के देवलोकाः के वा भवनपतय इति प्रसङ्गेनोदितायामाशंकायां अग्रे वक्ष्यमाणानपि संक्षेपतोऽत्र वक्ति - तत्र सौधर्मेशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलान्तकमहाशुक्रसहस्त्राराऽऽनतप्राणताऽऽरणाऽच्युतभेदेन द्वादशविधा देवलोकाः कल्पोपपन्नदेवानाम् । तदुपरि सुदर्शनसुप्रतिबद्धमनोरमसर्वभद्रविशालसुमनससौमनसप्रीतिकरादित्यभेदेन नव ग्रैवेयकाः तदुपरि विजयवैजयन्तजयन्तापराजितसर्वार्थसिद्ध भेदेन पञ्चानुत्तराः । उभये कल्पातीतानाम् ।६५। तत्रेति । देवा हि सामान्येन विमानवासिज्योतिष्कव्यन्तरभवनपतिभेदेन चतुर्विधाः । विमानवासिनोऽपि कल्पोपपन्नाः कल्पातीताश्चेति द्विविधाः । एवंविधानां देवानां निवासयोग्यस्थानं देवलोक इत्याशयेन तत्स्थानान्याह-सौधर्मेत्यादिना । ज्योतिष्कोपरितनप्रस्ताराद Page #542 -------------------------------------------------------------------------- ________________ ५०५ सूत्र - ६५, सप्तमः किरणः संख्येययोजनाध्वानमारुह्य मेरुपलक्षितदक्षिणभागार्धे प्राग्व्यवस्थितः प्राचीप्रतीच्यायत उदग्दक्षिणविस्तीर्णोऽर्धचन्द्राकृतिर्भास्वरः परिक्षेपत आयामविष्कम्भाभ्याञ्चासंख्येययोजनकोटीकोट्यो लोकान्तविस्तारस्सर्वरत्नमयोऽशोकसप्तपर्णचम्पकचूतसौधर्मावतंसकोपशोभितशक्रावासस्सौधर्मः कल्पः । तस्योपरि चोदग्व्यवस्थित ईषदुपरितनकोट्यां समुच्छ्रिततरो मध्यव्यवस्थिताङ्कस्फटिकरजतजातरूपेशानावतंसकविभूषित ऐशानकल्पः । सौधर्मस्योपरि बहूनि योजनान्यतिक्रम्य सौधर्मकल्पवत्सनत्कुमारः । अस्योपरि माहेन्द्रः कल्प ऐशानकल्पवत् । सनत्कुमारमाहेन्द्रकल्पयोरुपरि बहूनि योजनान्यतीत्य मध्यवर्ती सकलनिशाकराकृतिर्ब्रह्मकल्पः । एवमुपर्युपरि लान्तकमहाशुक्रसहस्त्रारास्त्रय कल्पाः, तदुपरि बहूनि योजनान्यतिक्रम्य सौधर्मैशानकल्पद्वयवदानतप्राणतनामानौ द्वौ कल्पौ तदुपरि समश्रेणिव्यवस्थितौ सनत्कुमारमाहेन्द्रवदारणाच्युताविति द्वादश देवलोकाः ॥ तत्र कीदृशानां देवानां निवास इत्यत्राहकल्पोपपन्नदेवानामिति । दीव्यन्तीति देवाः, प्राग्भवोपात्तपुण्यप्राग्भारोपनतविशिष्टभोगसुखाः प्राणिविशेषाः, तत्र कल्पा इन्द्रादिदशतया कल्पनात् कल्पाः, कल्पाः आचाराः ते चात्रेन्द्रसमानिक-त्रायस्त्रिंशदादिव्यवस्थारूपाः, तान् प्रतिपन्नाः कल्पोपपन्नाः, ते च ते देवाश्च कल्पोपपन्नदेवा वैमानिकविशेषास्तेषामेते लोका इत्यर्थः । तदुपरीति द्वादशदेवलोकोपरीत्यर्थः, नव ग्रैवेयका इति । लोकपुरुषस्य ग्रीवाप्रदेशे भवा ग्रैवेयकास्ते नव यथागमं व्यवस्थितास्सुदर्शनादि-शब्दवाच्या नवविधा इत्यर्थः । तदुपरीति ग्रैवेयकोपरीत्यर्थः । अभ्युदयविघ्नहेतूनां जयात्, कर्मणां विजितप्रायतयोपस्थितपरमकल्याणत्वाद्वा प्रतनुकर्मपटलावच्छिन्ना विजयवैजयन्त-जयन्ताः, अभ्युदयविघ्नहेतुभिर्न पराजिताः क्षुधादिभिर्वा न पराजिता अपराजिताः, सांसारिक सर्वकर्त्तव्यपरिसमाप्त्याऽनन्तरजन्मनि सकलकर्मक्षयलक्षणमोक्षस्य भावित्वेन सिद्धप्रायास्सर्वार्थ सिद्धा एतेषां विमानविशेषा अप्येतन्नामका एव । मूले तु विमानविशेषाणां नामान्यभिहितानि । अनुत्तरा इति, न विद्यन्ते उत्तराणि प्रधानानि विमानानि येभ्यस्तेऽनुत्तराः, देवलोका अपि अनुत्तरा उच्यन्त इति भावार्थः । विमानान्येतानि न १. ये इन्द्रतुल्यतया द्युतिवैभवादिभ्यश्चरन्ति ते सामानिकाः, ये तु मंत्रिकल्पाः परस्परेण साहाय्यकारिण उदात्ताचारास्संसारभीरवो गृहपतयस्त्रयस्त्रिंशत्परिमाणास्त्रायस्त्रिंशाः कल्पयोर्देवाः सम्यग्द्दष्टयोऽपि मिथ्याद्दष्टयोऽपि सम्यमथ्याद्दष्टयोऽपि, अनुत्तरोपपातिनस्तु सम्यग्द्दष्टय एव, विमानाधिपतयस्तु सम्यग्द्दष्टय एव, सुलभबोधिताहेतुतीर्थकृदाशातनापरिहारान्यथानुपपत्तेः । सामानिकदेवा न विमानाधिपतयः, देवीनामिव मूलविमानैकदेश एव तदुत्पत्तियोग्यं स्थानम् । जिनजन्मोत्सवादौ तेषां सिंहासनानां शक्रविमाने मण्डितत्वात् । शक्राग्रमहिषीसिंहासनमण्डनवदिति बोध्यम् ॥ Page #543 -------------------------------------------------------------------------- ________________ ५०६ तत्त्वन्यायविभाकरे परस्परमुपर्युपरि भवन्ति परन्तु मध्ये सर्वार्थसिद्धविमानं परितश्चत्वारीति । उभय इति ग्रैवेयका अनुत्तराश्चेत्यर्थः । कल्पातीतानामिति, इन्द्रादिदशतया कल्पनाविरहिणामित्यर्थः, तेषां सर्वेषामपि अहमिन्द्रत्वादिति भावः । तथा च षड्विंशतिर्वैमानिका विज्ञेयाः ॥ દેવલોકો કેટલા અને કયા કયા છે? અથવા ભવનપતિઓ કેટલા અને કયા કયા? આ પ્રમાણેની પ્રસંગથી ઉગેલી આશંકામાં ઉપર કહેવાતા દેવલોકને અહીં સંક્ષેપથી કહે છે ભાવાર્થ - સૌધર્મ-ઐશાન-સનકુમાર-મહેન્દ્ર-બ્રહ્મ-લાન્તક-મહાશુક્ર-સહસાર-આનત-પ્રાણત-આરણઅશ્રુતના ભેદથી બાર (૧૨) પ્રકારના કલ્પોપપત્રદેવોના દેવલોકો છે. તેના ઉપર સુદર્શન-સુપ્રતિબદ્ધમનોરમ-સર્વભદ્ર-વિશાલ-સુમનસ-સૌમનસ-પ્રીતિકર આદિત્યના ભેદથી નવ (૯) રૈવેયકો છે. તેના ઉપર વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત-સર્વાર્થસિદ્ધના ભેદથી પાંચ (૫) અનુત્તરો છે. રૈવેયકો અને અનુત્તરલોકો કલ્પાતીત છે. વિવેચન - ખરેખર, દેવો સામાન્યથી વિમાનવાસી-જયોતિષી-બંતર-ભવનપતિના ભેદથી ચાર પ્રકારના છે. ૦ વિમાનવાસી દેવો પણ કલ્પોપપન્ન અને કલ્પાતીતના ભેદથી બે પ્રકારના છે. આવા પ્રકારના દેવોના નિવાસને યોગ્ય સ્થાન “દેવલોક' કહેવાય છે. ૦ જ્યોતિષ્ક દેવલોકના ઉપરના પ્રસ્તારથી અસંખ્યાત જોજન=પ્રમાણ માર્ગ ઉપર ચડ્યા બાદ, મેરૂપર્વતથી ઉપલક્ષિત (સૂચિત) દક્ષિણરૂપ અર્ધભાગમાં પૂર્વમાં વ્યવસ્થિત, પૂર્વદિશા અને પશ્ચિમદિશામાં લાંબો, ઉત્તરદિશા અને દક્ષિણદિશામાં વિસ્તર્ણ (પહોળો), અર્ધચંદ્ર સરખી આકૃતિવાળો, દેદીપ્યમાન, પરિપ(પરિધિ)ની અપેક્ષાએ આયામ, વિખંભથી અસંખ્યાત જોજન કોડાકોડીરૂપ, લોકના અંત સુધી વિસ્તારવાળો, સઘળા રત્નમય, અશોક-સપ્તપર્ણ-ચંપક-આમ્ર-સૌધર્માવલંસકથી ઉપશોભિત, શક્રના આવાસરૂપ, સૌધર્મકલ્પ (દવલોક) છે અને તેના ઉપર ઉત્તરમાં વ્યવસ્થિત, થોડા ઉપરના અગ્રભાગ દ્વારા ખૂબ ઉંચો, મધ્યમાં વ્યવસ્થિત, અંકસ્ફટિક-રજત-જાતરૂપ (સુવર્ણ) ઐશાન-અવતંકથી વિભૂષિત ઐશાનકલ્પ (દેવલોક) છે. ૦ સૌધર્મદેવલોક ઉપર ઘણા જોજનોને ઉલ્લંઘી સૌધર્મકલ્પ(દેવલોક)ની માફક સનકુમારદેવલોક છે. ૦ આ સનકુમારદેવલોક ઉપર મહેન્દ્રદેવલોક ઐશાનદેવલોકના જેવો છે. સનકુમાર મહેન્દ્રકલ્પ ઉપર ઘણા જોજનોના ઉલ્લંઘન બાદ મધ્યવર્તી સકલ (પૂર્ણ) ચંદ્રના જેવી આકૃત્તિવાળો બ્રહ્મકલ્પ દિવલોક) છે. ૦ આ પ્રમાણે ઉપરાઉપરી લાંતક-મહાશુક્ર-સહસારરૂપ ત્રણ કલ્પો (દેવલોક) છે. ૦ તેના ઉપર ઘણા જોજનોના અતિક્રમણ બાદ સૌધર્મ-ઐશાનરૂપ બે કલ્પો જેવા આનત અને પ્રાણત નામના બે કલ્પો(દેવલોકો) છે. Page #544 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૬૧, સક્ષમ: રિ: ५०७ ૦ તેના ઉપર સમશ્રેણિમાં વ્યવસ્થિત, સનત્કુમાર-માહેન્દ્ર જેવા આરણ અને અચ્યુત નામના બે કલ્પો છે. આ પ્રમાણે બાર (૧૨) દેવલોકો છે. ત્યાં બાર (૧૨) દેવલોકોમાં કેવા દેવોના નિવાસ છે ? આના જવાબમાં કહે છે કે-‘કલ્પોપપન્નાનાં’ ઇતિ. કલ્પોપપત્ર=દીપે-ક્રીડા કરે ઇત્યાદિ અર્થવાળા તે દેવો, અર્થાત્ પૂર્વભવમાં ઉપાર્જિત પુણ્યપુંજોના ઉદયથી પ્રાપ્ત થયેલ ભોગસુખવાળા વિશિષ્ટ જીવો ‘દેવો' કહેવાય છે. ત્યાં કલ્પ એટલે ઇન્દ્ર આદિ દશ(૧૦)ના રૂપે રચનાવ્યવહાર હોઈ ‘કલ્પ’ કહેવાય છે. આચારો અહીં ૧-ઇન્દ્ર, ૨-સામાનિક=દ્યુતિ, વૈભવ આદિની અપેક્ષાએ ઇન્દ્રની સમાનતાથી વિચરે છે, તે ‘સામાનિક’ કહેવાય છે. ૩-ત્રાયત્રિંશ—જેઓ મંત્રી જેવા, પરસ્પર મદદગાર, ઉદાત્ત આચારવાળા, સંસારથી ડરનારા, ગૃહપતિઓ (૩૩) તેત્રીશ પ્રમાણવાળા ‘ત્રાયસિઁશો' કહેવાય છે. (બે કલ્પમાં દેવો સમકિતીઓ પણ, મિથ્યાત્વીઓ પણ અને મિશ્રદૅષ્ટિઓ પણ હોય છે. અનુત્તરોપપાતીઓ અને ઇન્દ્રો સમકિતીઓ જ છે, કેમ કે-સુલભબોધિતાના હેતુભૂત તીર્થંકર (પ્રતિમાદિ)ની આશાતનાના પરિહારની વ્યાપ્તિ (અન્યથાનુપપત્તિ) છે. સામાનિક દેવો વિમાનના અધિપતિઓ (ઇન્દ્રો) નથી, દેવીઓની જેમ મૂળ વિમાનના એકદેશ-ભાગમાં જ તેઓની ઉત્પત્તિને યોગ્ય સ્થાન છે, કેમ કે-જન્મના ઉત્સવ આદિમાં તેઓના સિંહાસનો શક્રના વિમાનમાં મંડિત હોય છે. જેમ કે-શક્રની અગ્રમહિષીના સિંહાસનોનું મંડન, એમ જાણવું.) ઇત્યાદિ કલ્પોને પામેલા ‘કલ્પોપપન્ન’ કહેવાય છે. ‘નવ પ્રૈવેયકા’ ઇતિ=લોકરૂપી પુરુષના ગ્રીવાના પ્રદેશમાં-ભાગમાં થનારા ‘ગ્રેવેયકો’ તે નવ (૯) સંખ્યામાં એટલે આગમ પ્રમાણે વ્યવસ્થિત, સુદર્શન આદિ શબ્દથી વાચ્ય નવ પ્રકારના છે. તે પ્રૈવેયકો ઉપર અભ્યુદયના વિઘ્નના હેતુઓના જયથી અથવા કર્મોનો લગભગ વિજય પ્રાપ્ત કરેલો હોઈ, અતિ પાતળા કર્મના આવરણથી યુક્ત, એવા વિજય, વૈજયન્ત અને જયન્ત-એ ત્રણ અનુત્તરો તથા અભ્યુદયના વિઘ્નોના હેતુઓથી નહિ હારેલા અથવા ક્ષુધા આદિથી નહિ હારેલા, નપરાજિતા ‘અપરાજિત અનુત્તરો' કહેવાય છે. સર્વાર્થસિદ્ધો=સાંસારિક-સર્વ કાર્યોની પરિસમાપ્તિ હોઈ, તુર્ત જ પછીના જન્મમાં સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષ થવાનો હોઈ, સિદ્ધ જેવા અતએવ ‘સર્વાર્થસિદ્ધ અનુત્તરો' કહેવાય છે. આ અનુત્તરદેવોના વિશિષ્ટ વિમાનો પણ વિજય આદિ નામવાળા જ જાણવા. ૦ મૂળમાં તો વિશિષ્ટ વિમાનોનાં નામો કહેલા છે. ‘અનુત્તરા’ ઇતિ=જે વિમાનો કરતાં બીજા કોઈ વિમાનો પ્રધાનો નથી, તે ‘અનુત્તર વિમાનો' કહેવાય છે. દેવલોકો પણ ‘અનુત્તરો’ કહેવાય છે, એવો ભાવાર્થ સમજવો. ૦ આ વિજય આદિ વિમાનો પરસ્પર ઉપરાઉપરી હોતા નથી, પરંતુ મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન છે. ચારેય બાજુ ચાર (૪) વિમાનો છે, એમ સમજવું. Page #545 -------------------------------------------------------------------------- ________________ ५०८ तत्त्वन्यायविभाकरे 'पातीताना. तिन्द्र माहि३५ ६श प्रारना ४८५व्यवहारथी रहित 'पातात' उपाय छ, કેમ કે સઘળા રૈવેયકો અને અનુત્તરો અહમિન્દ્ર રૂપે પ્રસિદ્ધ છે, એમ ભાવ જાણવો. તથાચ (૨૬) છવ્વીશ વૈમાનિકો જાણવા. अथ ज्योतिष्कादिदेवभेदानाह चन्द्रसूर्यग्रहनक्षत्रतारकाः पञ्च ज्योतिष्काः । पिशाचभूतयक्षराक्षसकिन्नरकिम्पुरुषमहोरगगन्धर्वा अष्टविधा व्यन्तराः । असुरनागसुपर्णविद्युदग्निद्वीपोदधिदिक्पवनस्तनितकुमारभेदेन दशविधा भवनपतयः । ६६ । चन्द्रेति । नवत्यधिकसप्तशतयोजनानि भूभागावं तारकविमानप्रस्तारः । ततो दशयोजनानामुपरि सूर्यविमानप्रस्तारः । ततोऽशीतियोजनानामूर्ध्वञ्चन्द्रविमानप्रस्तारः । तदुपरि विंशतियोजनान्यारुह्य नक्षत्रग्रहाणां विमानप्रस्तारः । एतद्विमानवर्तिनोऽपि चन्द्रादय उच्यन्ते । ते च द्विविधा मनुष्यक्षेत्रवर्तिनो मानुषोत्तरपर्वतात्परतो यावत्स्वयम्भूरमणसमुद्रं वर्तिनश्चेति । तत्र प्रथमे मेरोः प्रादक्षिण्येन सर्वदा भ्रमणशीलाः, अपरे च सदावस्थानस्वभावाः, अत एव घण्टावत्स्वस्थानस्था एव तिष्ठन्ति । ज्योतिष्का इति, द्योतयन्ति जगत् प्रकाशयन्तीति ज्योतींषि विमानानि, तेषां लोका ज्योतिष्काः, तेषु भवा अपि ज्योतिष्का इति भावः । अथ तृतीयदेवभेदान्व्यन्तरानाह पिशाचेति । देवत्वावान्तरतत्तन्नामकर्मोदयप्रयुक्ता एते देवभेदा व्यन्तराः, विविधमन्तरं शैलान्तरं कन्दरान्तरं वनान्तरं वाऽऽश्रयरूपं येषां ते व्यन्तराः, विगतं अन्तरं विशेषो मनुष्येभ्यो येषां ते वा व्यन्तराः, मनुष्यानपि चक्रवर्तिवासुदेवप्रभृतीन् भृत्यवदुपचरन्ति केचिद्व्यन्तरा इति मनुष्येभ्यो विगतान्तरा इति विग्रहः । चतुर्थदेवभेदानाहासुरेति । कुमारशब्दोऽसुरादिभिः प्रत्येकं योज्यः । एते हि देवाः कान्तदर्शनास्सुकुमारा मृदुमधुरललितगतयश्शृङ्गाराभिजातरूपविक्रियाः कुमारवच्चोद्धतरूपवेषभाषाऽऽभरणप्रहरणावरणपातयानवाहका उल्बणरागाः क्रीडनपराश्चेत्यतः कुमारा उच्यन्ते । भवनपतय इति । भवनानां पतयस्तन्निवासित्वात्स्वामिनो भवनपतयः । नागकुमाराद्यपेक्षया बाहुल्यतो भवननिवासित्वं द्रष्टव्यम् । प्रायो हि ते भवनेषु कदाचिदावासेषु वसन्ति । असुरकुमारास्तु प्राचुर्येणावासेषु कदाचिद्भवनेषु । बहिर्वृत्तान्यन्तस्समचतुरस्राण्यधःकर्णिकासंस्थानानि भवनानि, कायमानस्थानीया महामण्डपा विचित्रमणिरत्नप्रभाभासितसकलदिक्चक्रा आवासा इति, विस्तरस्त्वन्यत्र निभालनीयः ।। Page #546 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૬૬, સક્ષમ: નિઃ હવે જ્યોતિષ્ક આદિ દેવભેદોને કહે છે ભાવાર્થ - ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા, એમ પાંચ (૫) ‘જ્યોતિષીદેવો' કહેવાય છે. પિશાચ-ભૂતયક્ષ-રાક્ષસ-કિન્ન૨-કિંપુરુષ-મહોરંગ-ગંધર્વ એમ દશ પ્રકારના ‘વ્યંતરદેવો' કહેવાય છે. અસુરકુમારનાગકુમા૨-સુવર્ણકુમાર-વિદ્યુતકુમાર-અગ્નિકુમાર-દ્વીપકુમાર-ઉદધિકુમાર-દિક્કુમાર-પવનકુમારસ્તનિતકુમારના ભેદથી દશ પ્રકારના ‘ભવનપતિદેવો' કહેવાય છે. ५०९ વિવેચન – મેરૂના સમતલ ભૂમિભાગથી (૭૯૦) સાતસોનેવું યોજનપ્રમાણ ઉંચે તારાઓના વિમાનનો પ્રસ્તાર આવે છે ત્યારબાદ દશ (૧૦) જોજન ઉપર સૂર્યવિમાનનો પ્રસ્તાર આવે છે ત્યારબાદ (૮૦) એંશી જોજન ઉ૫૨ (ઉંચે) ચંદ્રવિમાનનો પ્રસ્તાર આવે છે. તેના ઉપર (૨૦) વીશ જોજન ચડ્યા બાદ નક્ષત્રગ્રહોના વિમાનનો પ્રસ્તાર આવે છે. આ વિમાનમાં વર્તનારાઓ પણ ચંદ્ર આદિ કહેવાય છે. ૦ વળી તેઓ મનુષ્યક્ષેત્રવર્તીઓ અને માનુષોત્તર પર્વત પછી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી રહેનારા છે. ૦ ત્યાં પહેલાના મનુષ્યક્ષેત્રવર્તી ચંદ્ર આદિ પાંચ જ્યોતિષીઓ મેરૂપર્વતની ચારેય બાજુ પ્રદક્ષિણાગતિરૂપે હંમેશાં ભ્રમણના સ્વભાવવાળા ‘ચર’ છે. બીજાઓ મનુષ્યલોકની બહારના સૂર્ય વગેરે જ્યોતિષ્ક વિમાનો સ્વભાવથી એક જગ્યાએ કાયમ સ્થિર છે, ગતિમાન નથી; એથી જ ઘંટાની માફક સ્વસ્થાનમાં જ સ્થાયીભાવે રહે છે. ‘જ્યોતિષ્કાઃ' ઇતિ=જગતમાં પ્રકાશ કરે છે, તે જ્યોતિ-પ્રકાશ વિમાનરૂપ દેવલોકો ‘જ્યોતિષ્મ’ કહેવાય છે. તે વિમાનોમાં થનાર દેવો પણ ‘જ્યોતિષ્ક’ કહેવાય છે, એમ ભાવ છે. ૦ હવે ત્રીજા દેવના ભેદરૂપ વ્યંતરદેવોને કહે છે. ‘પિશાચ' ઇતિ=દેવોના પેટાભેદરૂપ તે તે નામકર્મના ઉદયથી જન્ય, આ પિશાચ આદિ ભેદવાળા વ્યંતરો, વ્યંતર શબ્દાર્થ=વિવિધ જાતના અંતર=પર્વતોના, ગુફાઓના અને વનોના આંતરાઓરૂપ આશ્રયોમાં વસે છે, માટે તેઓ ‘વ્યંતર' કહેવાય છે; અથવા મનુષ્યોથી અંત૨-ભેદ વગરના છે. કેટલાક વ્યંતરો ચક્રવર્તી-વાસુદેવ વગેરે મનુષ્યોની પણ નોકરની માફક સેવા કરે છે, માટે મનુષ્યોથી અંતર વગરના ‘વ્યંતરો’ કહેવાય છે. ૦ ચોથા દેવભેદ રૂપ ભવનપતિ દેવોને કહે છે. અહીં કુમાર શબ્દ, અસુર આદિ દરેક શબ્દોની સાથે જોડવા. જેમ કે-અસુરકુમાર-નાગકુમા૨ ઇત્યાદિ. ૦ આ ભવનપતિ દેવો, ખરેખર, મનોહર દર્શનવાળા મૃદુ-મધુર-લલિત ગતિવાળા, શૃંગારથી થયેલ રૂપ-સૌન્દર્યસંપન્ન કુમારની માફક ઉદ્ધત રૂપ-વેશ-ભાષા-આભરણ-શસ્ત્ર-ઢાલ-પડવું-જવું વગેરે વહન કરનારા (યાન-૨થ વગેરે વાહનના વાહક), ઉત્કટ રાગવાળા અને ક્રીડાપરાયણ હોઈ ‘કુમાર’ કહેવાય છે. ૦ ‘ભવનપતય:' ઇતિ=ભવનોના પતિઓ ભવનનિવાસી હોવાથી સ્વામીઓ ‘ભવનપતિઓ' કહેવાય છે. ૦ નાગકુમાર વગેરેની અપેક્ષાએ મોટેભાગે ભવનનિવાસીપણું જાણવું. ખરેખર, પ્રાયઃ કરીને મોટેભાગે તેઓ ભવનોમાં-કદાચિત્ આવાસોમાં વસે છે. અસુરકુમારો તો મોટેભાગે આવાસોમાં અને કદાચિત્ ભવનોમાં વસે છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ५१० तत्त्वन्यायविभाकरे ૦ આ ભવનો બહારથી ગોળ, અંદરથી સમચતુરસ (સમચોરસ) અને નીચે તળિયે પુષ્કર(કમલ) કર્ણિકાના જેવા આકારવાળાં છે. ૦ આવાસો=કાયમાન(શરીરના બરોબર માપવાળી-તૃણ-કાષ્ઠથી બનાવેલી ઝુંપડી-ઘરની ઉપર કરેલી તૃણ-કાષ્ઠની જોડી)ના સ્થાન બરોબર, મહામંડપ જેવા જાતજાતના મણિ-રત્નોની પ્રભાથી સઘળી દિશાઓના ચક્રને પ્રકાશિત કરનારા ‘આવાસો' હોય છે. શબ્દ વિસ્તારરૂપ વિસ્તાર તો બીજા ગ્રંથમાં જોવો. अथ संयमद्वारमाचष्टे संयमद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसम्परायाणां प्रत्येकं संयमस्थानान्यसंख्यातानि । यथाख्यातस्य त्वेकमेव संयमस्थानमिति । ६७ । संयमद्वार इति । संयमश्चारित्रं तस्य स्थानानि विशुद्धिप्रकर्षाप्रकर्षकृतभेदाः, ते च प्रत्येकं सर्वाकाशप्रदेशाग्रगुणितसर्वाकाशप्रदेशपरिमाणाः पर्यवोपेता भवन्तीति तेन चारित्रद्वारादस्य नाभेदशङ्का कार्य्या, संयमस्थानस्यात्र विचार्यमाणत्वात् । असंख्यातानीति, सूक्ष्मसम्परायस्य त्वान्तर्मौहूत्तिकान्यसंख्येयानि संयमस्थानानि क्षयोपशमवैचित्र्याद्भवन्ति, तदद्धाया अन्तर्मुहूर्तमानत्वात् तत्र प्रतिसमयं संयमविशुद्धिविशेषस्य भावादिति विशेषो बोध्यः । एकमेव संयमस्थानमिति । एकस्मिन्नेव समये कषायाणामुपशमेन क्षयेण वा चरणशुद्धेर्नि र्विशेषत्वादिति भावः । अत्र संयमस्थानस्याल्पबहुत्वचिन्तायां संयमस्थानानि सर्वाण्येक विंशतिरसद्भावस्थापनया, तत्र यथाख्यातस्य प्रथममजघन्योत्कृष्टमेकं ततोऽधस्तनानि चत्वारि तस्मादसंख्येयगुणानि सूक्ष्मसम्परायस्य ततोऽधस्तनानि चत्वारि विहायाष्टौ पराणि ततोऽसंख्येयगुणानि परिहारविशुद्धिकस्य त्यक्तानि चत्वारि पूर्वोदितान्यष्टौ ततोऽधस्तनानि चत्वारि चेति षोडशपूर्वेभ्योऽसंख्यातगुणानि सामायिकछेदोंपस्थानीययोः, एतानि च द्वयोरपि तुल्यान्येवेति विज्ञेयम् ॥ (१५) संयभद्वार ભાવાર્થ - સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક-સૂક્ષ્મસં૫રાય સંયતોના પ્રત્યેક-દરેક દરેકના સંયમસ્થાનો અસંખ્યાત છે. યથાખ્યાત સંયતનું તો એક જ સંયમસ્થાન છે, એમ સમજવું. વિવેચન – સંયમ એટલે ચારિત્ર, તેના સ્થાનો એટલે વિશુદ્ધિના પ્રકર્ષ અને અપ્રકર્ષ દ્વારા કરેલ लेहो३५ छे. ૦ તે સ્થાનરૂપ ભેદો, દરેકે દરેક, સર્વ આકાશપ્રદેશના અગ્રથી ગુણિત સર્વ આકાશપ્રદેશ પરિમાણવાળા પર્યાય સહિત હોય છે, એમ સમજવું. તેથી જ ચારિત્રદ્વારની સાથે આ દ્વા૨ની અભેદની શંકા કરવી નહિ, કેમ કે-અહી સંયમના સ્થાનોનો જ વિચાર છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ६७-६८, सप्तमः किरणः ५११ “અસંખ્યાતાનિ' ઇતિસૂક્ષ્મસંપ રાયના તો અંતર્મુહૂર્ત સમયના અસંખ્યાત સંયમસ્થાનો ક્ષયોપશમની વિચિત્રતાથી હોય છે, કેમ કે-તે સૂ) સંત ની અદ્ધા અંતર્મુહૂર્તમાનવાળી છે. ત્યાં સમયે સમયે સંયમની વિશિષ્ટ વિશુદ્ધિ હોય છે, એમ વિશેષ જાણવો. એકમેવ સંયમસ્થાન' ઇતિ= યથાખ્યાતચારિત્રનું એક જ સંયમસ્થાન છે, કેમ કે એક જ સમયમાં કષાયોના ઉપશમ કે ક્ષયદ્વારા ચારિત્રની શુદ્ધિમાં વિશેષ ભેદ પડતો નથી, એવો ભાવ છે. ૦ અહીં સંયમસ્થાનની અલ્પબદુત્વની વિચારણામાં સઘળા સંયમસ્થાનો અસદ્ભાવ સ્થાપના (उपन1) पडे मेवीश (२१) छे. ૦ ત્યાં યથાખ્યાતનું પ્રથમ (સંયમસ્થાન) જાન્યથી નહિ કે ઉત્કૃષ્ટથી નહિ, અર્થાત્ એક છે, તેનાથી નીચે રહેલ ચાર (૪) છે. અર્થાત્ તેનાથી અસંખ્યાતગુણા સૂક્ષ્મસંપાયના સંયમસ્થાનો છે. ० तेनाथी नायेन। य॥२ (४) छोडीने मा8 (८) छे. मात् सूक्ष्म सं० ना संस्थान ४२di પરિહારવિશુદ્ધિકના સંયમસ્થાનો અસંખ્યાતગુણા છે. ०छोउदा या२ (४), पूर्व रेल मा6 (८) भने तनाथी नीयन। २ (४), म सोल (१६), अर्थात् પૂર્વના સંયમસ્થાનો કરતાં અસંખ્યાતગુણા સામાયિક અને છેદોપસ્થાપનયના સંયમસ્થાનો છે; અને આ સંયમસ્થાનો સામાયિક અને છેદોપસ્થાપનીયમાં પણ સરખાં છે, એમ જાણવું. सन्निकर्षद्वारमभिधत्ते - सन्निकर्षद्वारे-सामायिकसंयतस्य चारित्रपर्याया अनन्ताः । एवं यथाख्यातपर्यन्तानां सर्वेषां बोध्याः । सामायिकस्सामायिकान्तराद्धीनस्समानोऽधिकोऽपि स्यात् । हीनाधिकत्वे च षट्स्थानपतितत्वं स्यात् । एवं छेदोपस्थापनीयपरिहारविशुद्धिकापेक्षयाऽपीत्थमेव भाव्यम् । सूक्ष्मसम्परायिकयथाख्यातापेक्षया त्वनन्तगुणहीनचारित्रपर्यायवान् स्यात् । ६८। ___ सन्निकर्षद्वार इति । चारित्रपर्याया इति, सर्वविरतिरूपपरिणामस्य चारित्रस्य पर्याया भेदास्ते च बुद्धिकृता विषयकृता वा बोध्याः । बोध्या इति, चारित्रपर्याया अनन्ता इत्यनुषज्यते । ननु सामायिकादीनां सर्वेषां चारित्रभेदस्यानन्तत्वाविशेषेण साम्यतापत्त्या स्वस्वसजातीयेभ्यस्स्वविजातीयेभ्यो वा हीनाधिभावोऽस्ति नवेत्याशंकायामाह सामायिक इति । सामायिकान्तरादिति, स्वसजातीयादित्यर्थः । हीन इति, विशुद्धसंयमस्थानसम्बन्धित्वेन विशुद्धतरपर्यायापेक्षयाऽविशुद्धसंयमस्थानसम्बन्धित्वेनविशुद्धतराः प्रर्याया हीनाः, तद्योगात्संयतोऽपि हीन इति भावः । समान इति, सदृशविशुद्धिकपर्याययोगात्समान इत्यर्थः । अधिकोऽपीति, विशुद्धतरपर्याययोगादधिक इत्यर्थः, षट्स्थानपतितत्वमिति । वस्तूनामनन्तासंख्यातसंख्यातभागैः, संख्याता Page #549 -------------------------------------------------------------------------- ________________ ५१२ तत्त्वन्यायविभाकरे संख्यातानन्तगुणैश्च वृद्धिर्वा हानिर्वा भवति, सर्वविरतिविशुद्धिस्थानादीनां वस्तूनां वृद्धिर्वा हानिर्वा विचिन्त्यमाना षट्स्थानगता प्राप्यते यथा अनन्तभागवृद्धिरसंख्यातभाग वृद्धिः, संख्यातभागवृद्धिः, संख्यातगुणवृद्धिः, असंख्यातगुणवृद्धिः, अनन्तगुणवृद्धिश्च, एवं हानावपीति । स्वविजातीयसंयतापेक्षयाप्येवमेव हीनाधिकत्वं स्यादित्याहैवमिति । इत्थमेवेति, हीनस्समानोऽधिकोऽपि स्यात् हीनाधिकत्वे च षट्स्थानपतितत्वं स्यादित्यर्थः । विजातीययत्संयतापेक्षया सामायिकस्य विशेषस्तमधिकृत्याह सूक्ष्मेति । अनन्तगुणेति तथाविधविशुद्धिविरहादिति भावः ॥ (૧૬) સન્નિકર્ષ દ્વારભાવાર્થ - સામાયિક સંયમના ચારિત્રપર્યાયો અનંતા છે. આ પ્રમાણે યથાખ્યાત સુધીના સઘળા સંયતોના ચારિત્રના પર્યાયો અનંતા સમજવા. સામાયિક સંયત, બીજા સામાયિક સંયતની (ચારિત્રની અપેક્ષાએ) હીન અથવા સરખો કે અધિક પણ હોય છે. વળી હીન-અધિકપણામાં કટુ (છ) સ્થાનમાં પતિતપણે થાય છે. એ પ્રમાણે છોદો પસ્થાપનીય પરિહારવિશુદ્ધિકની અપેક્ષાએ આ જ પ્રમાણે વિચારવાનું છે. સૂક્ષ્મસંપાયિક, યથાખ્યાતની અપેક્ષાએ તો અનંતગુણહીન ચારિત્રપર્યાયવાળો સામાયિક સંયત હોય છે. વિવેચન - સર્વવિરતિ પરિણામરૂપ ચારિત્રના પર્યાયો, ભેદો છે; અને તે પર્યાયો બુદ્ધિ દ્વારા કરેલા કે વિષય દ્વારા કરેલા અનંતા સમજવા. શંકા - સઘળા સામાયિક આદિ સંતોના ચારિત્રભેદના અનંતપણામાં વિશેષ નહિ હોવાથી સામ્યતાની પ્રાપ્તિ થવાથી પોતપોતાના સજાતીય કરતાં કે વિજાતીયો કરતા હીન કે અધિક ભાવ છે કે નહિ? સમાધાન - “સામાયિકાન્તરાદ્ ઇતિ અર્થાત્ સ્વજાતીય કરતાં, એવો અર્થ છે. હીન' ઇતિ=અર્થાત્ વિશુદ્ધ સંયમસ્થાન સંબંધી હોઈ વિશુદ્ધતર પર્યાયની અપેક્ષાએ વિશુદ્ધ પર્યાયો અને અવિશુદ્ધતર પર્યાયની અપેક્ષાએ અવિશુદ્ધ સંયમસ્થાન સંબંધી હોઈ, અવિશુદ્ધતર પર્યાયો “હીન' કહેવાય છે. તેના યોગે કરી સંયમ પણ “હીન' કહેવાય છે. “સમાન” ઈતિ=સમાન વિશુદ્ધિવાળા પર્યાયના યોગથી “સમાન છે, એવો અર્થ સમજવો. અધિકોડપિ' ઇતિ=વિશુદ્ધતર પર્યાયના યોગથી ‘અધિક છે, એવો અર્થ જાણવો. ષટ્રસ્થાન પતિત્વ' ઇતિ=વસ્તુઓની અનંત-અસંખ્યાત-સંખ્યાત ભાગોથી અને સંખ્યાત-અસંખ્યાતઅનંતગુણોથી વૃદ્ધિ અને હાનિ થાય છે. સર્વવિરતિના વિશુદ્ધિના સ્થાન આદિની કે વસ્તુઓની આદિ કે હાનિ વિચારાતી છ (૬) સ્થાનમાં પ્રાપ્ત થાય છે. જેમ કે-૧-અનંતભાગવૃદ્ધિ, ૨-અસંખ્યાતભાગવૃદ્ધિ, ૩સંખ્યાતભાગવૃદ્ધિ, ૪-સંખ્યાતગુણવૃદ્ધિ, પ-અસંખ્યાતગુણવૃદ્ધિ અને ૬-અનંતગુણવૃદ્ધિ, એ પ્રમાણે હાનિમાં પણ સમજવાનું છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ ५१३ सूत्र - ६९, सप्तमः किरणः ૦ પોતાનાથી વિજાતીય સંયતની અપેક્ષાએ પણ આ પ્રમાણે જ હીન-અધિકપણું હોય છે. 'त्यमेव' अर्थात् हीन-समान-अघि ५९ लोय छ; अने हीन-पि.७५म पट(७) स्थान પતિતપણું સમજવું. ૦ વિજાતીય જે સંયત છે, તેની અપેક્ષાએ જે સામાયિકમાં વિશેષ છે તેને અનુલક્ષીને કહે છે કેસૂક્ષ્મસંપાયિક, યથાખ્યાતની અપેક્ષાએ તો અનંતગુણે હીન ચારિત્રપર્યાયવાળો સામાયિક સંયત હોય છે. छेदोपस्थापनीय आद्यत्रयचारित्र्यपेक्षया सामायिकवत्स्यात् । अन्त्यद्वयापेक्षयाऽपि तथैव । एवमेव परिहारविशुद्धिकोऽपि । सूक्ष्मसम्पराय आद्यत्यापेक्षयानन्तगुणाधिक एव । सूक्ष्मसम्परायान्तरापेक्षया तुल्योऽनन्तगुणेन हीनोऽधिकोऽपि स्यात् । यथाख्यातापेक्षयाऽनन्तगुणहीनः । यथाख्यातस्तु विजातीयसंयतापेक्षयाऽनन्तगुणेनाधिक एव, सजातीयापेक्षया तु तुल्य एवेति । ६९ । ___ आद्यत्रयचारित्र्यपेक्षयेति-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकरूपसजातीयविजातीयसंयतापेक्षयेत्यर्थः । सामायिकवदिति, हीनाधिकसमत्वानि भवेयुहीनाधिकत्वे तु षट्स्थानपतितत्वञ्च भवेदिति भावः । अन्त्यद्वयापेक्षयापि तथैवेति, सूक्ष्मसम्पराययथाख्यातरूपविजातीयसंयतापेक्षयाऽनन्तगुणहीनचारित्रपर्यायवानित्यर्थः । परिहारविशुद्धिकोऽपि सामायिकतुल्य एवेत्याह एवमेवेति । अनन्तगुणाधिक एवेति । सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकानां तथाविधविशुद्धपर्यायाभावेनाऽयमनन्तगुणाधिक एव, न हीनो न वा समान इति भावः । सजातीयसंयतान्तरापेक्षया तु हीनाधिकतुल्यतास्स्युरेवेत्याह-सूक्ष्मेति । यथाख्यातापेक्षया तु कथमित्यत्राह-यथाख्यातेति । अनन्तगुणहीन इति, अनन्तगुणेन हीन एवेत्यर्थः समत्वे वाऽयमपि यथाख्यात एव स्यादिति भावः । यथाख्यातोऽपि विजातीयचारित्र्यपेक्षयाऽधिक एवान्यथा स्वरूपहान्यापत्तेः, सजातीयान्तरापेक्षया तुल्य एव, परस्परं तारतम्याभावादित्याशयेनाह यथाख्यातस्त्विति । अल्पबहुत्वचिन्तायान्तु सामायिकछेदोपस्थापनीययोर्जघन्याश्चारित्रपर्यायाः परस्परं तुल्यास्सर्वेभ्यस्स्तोकाश्च । परिहारविशुद्धिकसंयतस्य जघन्याश्चारित्रपर्याया अनन्तगुणास्तस्यैवोत्कर्षकाश्चारित्रपर्याया अनन्तगुणाः, सामायिकछेदोपस्थापनीययोश्चैतयोरुत्कर्षकाश्चारित्रपर्याया द्वयोरपि तुल्याः परिहारतस्त्वनन्तगुणाः, सूक्ष्मसम्परायस्य जघन्यकाश्चारित्रपर्याया अनन्तगुणास्तस्यैव चोत्कर्षकाश्चारित्रपर्याया अनन्तगुणाः, यथाख्यातसंयतस्याजघन्योत्कृष्टकाश्चारित्रपर्याया अनन्तगुणा इति ॥ Page #551 -------------------------------------------------------------------------- ________________ ५१४ तत्त्वन्यायविभाकरे છેદોપસ્થાપનીય સંયતભાવાર્થ - છેદોપસ્થાપનીય સંયત પહેલાના ત્રણ ચારિત્રની અપેક્ષાએ સામાયિકની માફક હોય છે, છેલ્લા બે ચારિત્રની અપેક્ષાએ પણ તે પ્રમાણે જ છે. એ પ્રમાણે જ પરિહારવિશુદ્ધિક સંયત પણ જાણવો. સૂક્ષ્મસંપરાય સંયત પહેલાના ત્રણની અપેક્ષાએ અનંતગુણા અધિક જ છે. બીજા સૂક્ષ્મપરાય સંયતની અપેક્ષાએ તુલ્ય-સમાન, અનંતગુણા હીન-અધિક પણ હોય છે. યથાખ્યાત સંયતની અપેક્ષાએ અનંતગુણા હીન હોય છે. યથાખ્યાત સંયત તો વિજાતીય સંયતની અપેક્ષાએ તો તુલ્ય-સમાન જ સમજવા. ઇતિ. વિવેચન - ત્રણ ચારિત્રની અપેક્ષાએ=સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક રૂપ સજાતીયવિજાતીય સંયતની અપેક્ષાએ. સામાયિક વતુ ઇતિસામાયિકની માફક હીનપણું-અધિકપણું-સમાનપણું હોય છે. હીનઅધિકપણામાં તો ષટ્ (છ) સ્થાન પતિતપણું હોય છે, એમ ભાવ સમજવો. અન્યયાપેક્ષયાપિ તદૈવ ઇતિ=સૂક્ષ્મસંપાયથાગોતરૂપ વિજાતીય સંયતની અપેક્ષાએ અનંતગુણાહીને ચારિત્રપર્યાયવાળો છે, એમ સમજવું. ૦ પરિહારવિશુદ્ધિક પણ સામાયિકના સરખો જ છે. માટે કહે છે કે-“એવમેવ’ ઇતિ. “અનંતગુણાધિક એવ' ઇતિસામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકોમાં તથાવિધ વિશુદ્ધ પર્યાયનો અભાવ હોવાથી આ સૂક્ષ્મસં૫રાય સંયત અનંતગુણો અધિક જ છે, હીન નથી કે સમાન નથી, એવો ભાવ છે. ૦ બીજા સજાતીય સંયતની અપેક્ષાએ તો હીનતા-અધિકતા-સમાનતા હોય છે જ. માટે કહે છે કેસૂક્ષ્મ ઇતિ. સૂક્ષ્મસંપરાય યથાખ્યાતની અપેક્ષાએ અનંતગુણા હીન જ છે. અથવા તુલ્યતામાં આ સૂક્ષ્મસંપરાય પણ યથાખ્યાત જ થાય છે, એટલો ભાવ જાણવો. ૦ યથાખ્યાત પણ વિજાતીય સંયતની અપેક્ષાએ અધિક જ છે. જો એમ માનવામાં ન આવે, તો (અન્યથા) સ્વરૂપની હાનિની આપત્તિ આવી જાય છે. ૦ બીજા સજાતીયની અપેક્ષાએ સમાન જ છે, કેમ કે-પરસ્પર તરતમતાનો અભાવ છે. ૦ અલ્પબદુત્વની વિચારણામાં તો સામાયિક-છેદોપસ્થાપનીયના જઘન્ય ચારિત્રપર્યાયો પરસ્પર સમાન અને સર્વથી થોડા છે. ૦ પરિહારવિશુદ્ધિક સંયતના જઘન્ય ચારિત્રપર્યાયો અનંતગુણા છે. તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયો અનંતગુણા છે. ૦ આ સામાયિક-છેદોપસ્થાપનીય રૂપ બંનેના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયો તુલ્ય છે, પરિહાર કરતાં અનંતગુણા છે. સૂક્ષ્મસંપાયના જઘન્ય ચારિત્રપર્યાયો અનંતગુણા છે અને તેના જ ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાયો અનંતગુણો છે. યથાખ્યાત સંયતના જઘન્ય નહિ અને ઉત્કૃષ્ટ નહિ, એવા ચારિત્રપર્યાયો અનંતગુણા છે. ઇતિ. Page #552 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७०-७१, सप्तमः किरणः ५१५ योगद्वारमाहयोगद्वारे-आद्याश्चत्वारस्संयता योगत्रयवन्तः । यथाख्यातस्तु सयोगी अयोगी चेति ७०। योगद्वार इति । योगत्रयवन्त इति, मनोवाक्कायरूपयोगत्रयवन्तो न त्वयोगिन इत्यर्थः । सयोगीति, एकादशद्वादशत्रयोदशगुणस्थानान्तर्भावेण योगत्रयवानित्यर्थः । अयोगीति चतुर्दशगुणस्थानान्तर्भावेण योगत्रयाभाववानित्यर्थः ॥ (१७) योगदारભાવાર્થ - પહેલાના ચાર (૪) સાધુઓ ત્રણ યોગવાળા હોય છે. યથાખ્યાત સંયત તો સયોગી અને અયોગી-એમ બે પ્રકારે છે. વિવેચન - “યોગત્રયવન્તઃ ઇતિ=અર્થાત્ મન-વચન-કાયરૂપ ત્રણ યોગવાળાઓ, પરંતુ અયોગી નથી એવો અર્થ સમજવો. ___'सयो' तिमगिया२ (११)भा-२(१२)भा-२(१3)। गुरास्थानमा अन्तमवि डोवाथी सयोग ५९योगायो, म अर्थ छ. 'अयोग' ति यौह(१४)मा गुरास्थानमा सन्तान हो અયોગી-ત્રણ યોગના અભાવવાળા હોય છે, એવો અર્થ છે. उपयोगद्वारमाख्याति उपयोगद्वारे-आद्यास्त्रयो यताख्याताश्च साकारनिराकारोपयोगवन्तः स्युः सूक्ष्मसम्परायस्तु साकारोपयोग्येवेति । ७१ । उपयोगद्वार इति । उपयुज्यते वस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीव एभिरित्युपयोगा बोधरूपा जीवस्य स्वतत्त्वभूता व्यापारः, ते च द्विधा-साकारा अनाकाराश्च, तत्राकारः, प्रतिवस्तु प्रतिनियतो ग्रहणपरिणामरूपो विशेषः, सहाकारेण वर्तन्त इति साकारः, सामान्यविशेषात्मके वस्तुनि विशेषांशग्राहिण इत्यर्थः । तद्विपरीतास्त्वनाकाराः सामान्यांशग्राहिण इत्यर्थः । आद्या इति । सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिका यथाख्याताश्च साकारोपयोगवन्तो निराकारोपयोगवन्तश्च । साकारोपयोग्येवेति, नाऽनाकरोपयोगयुक्तस्तस्य तथास्वभावत्वादिति भावः ।। -- (१८) 6पयोगबारભાવાર્થ – પહેલાના ત્રણ સંતો અને યથાખ્યાત સંતો, સાકાર (જ્ઞાન) નિરાકાર (દર્શન)રૂપ (७५योगवा डोय छे. सूक्ष्मसं५२।य संयत तो Alt२ (ज्ञान) 6५योगवाणो ४ सोय छे. लि. विवेयन - उपयोवो व वस्तुपरिच्छे प्रत्ये ७१ व्यापारवाणो जनावाय छ, ते 'उपयोगी.' અર્થાત્ બોધરૂપ જીવના સ્વભાવભૂત વ્યાપારો ઉપયોગા. કહેવાય છે. તે વ્યાપારો સાકાર અને અનાકાર Page #553 -------------------------------------------------------------------------- ________________ ५१६ तत्त्वन्यायविभाकरे રૂપે બે પ્રકારના છે. ત્યાં આકાર એટલે પ્રત્યેક વસ્તુમાં પ્રતિનિયત (વ્યાપક) ગ્રહણપરિણામરૂપ વિશેષ આકાર સાથે વર્તનારા ઉપયોગો સાકાર ઉપયોગો-સામાન્ય વિશેષ આત્મક વસ્તુમાં વિશેષરૂપ અંશને ગ્રહણ કરનારા ઉપયોગો, તેનાથી વિપરીતો ઉપયોગો અનાકારરૂપ, સામાન્યરૂપ અંશને ગ્રહણ કરનારા (उपयोगो. ૦ “આઘા ઇતિ=સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકો અને યથાખ્યાતો સાકાર ઉપયોગવાળો નથી, કેમ કે-તે સૂક્ષ્મસંપરાય સંયતનો તથાસ્વભાવ છે. कषायद्वारं वक्ति - कषायद्वारे-सामायिकस्सकषाय एव । छेदोपस्थापनीयोऽप्येवम् । परन्तु श्रेणिगतयोस्तु प्रथमं चत्वारः कषायाः, ततः क्रोधादिषु क्रमेण प्रथमादीन् विहाय त्रयो द्वावेको वा स्यात् । परिहारविशुद्धिकस्तु सकषाय एव श्रेणिप्राप्त्यभावात् । सूक्ष्मसम्परायस्संज्वलनलोभकषायवान् यथाख्यातस्त्वकषायीति । ७२ । कषायद्वार इति । सकषाय एवेति एवशब्देनाकषायत्वव्यवच्छेदः । तथात्वेऽपि यो विशेषस्तमाह परन्त्विति । श्रेणिगतयोरिति । उपशमश्रेणिं वा क्षपकश्रेणि वा प्रविष्टयोस्सामायिकछेदोपस्थापनीययोरित्यर्थः । प्रथममिति, श्रेणिप्रतिपत्तिपूर्वमित्यर्थः । चत्वार इति, संज्वलनक्रोधमानमायालोभरूपा इत्यर्थः, तत इति, श्रेणिना संज्वलनक्रोधादिके उपशान्ते क्षीणे वेत्यर्थः । क्रमेणेति, क्रोधं विहाय त्रयः, क्रोधमानौ विहाय द्वौ, क्रोधमानमाया हित्वैको वा स्यादित्यर्थः । सकषाय एवेति । संज्वलनक्रोधमानमायालोभलक्षणचतुःकषायवानेव, न तु तस्य त्रयो द्वावेको वा कषायो भवेदित्यर्थः । किमयमेवमेव भवेदित्यत्राह श्रेणीति, उपशमक्षपकान्यतर श्रेणिप्राप्त्यभावात्, तथास्वभावत्वादिति भावः । यथाख्यातस्त्विति । उपशान्तकषायवान् क्षीणकषायवान्वा स्यादिति भावः ॥ (१८) षायद्वारભાવાર્થ - સામાયિક સંયત કષાયવાળો જ છે, છેદો પસ્થાપનીય સંયત પણ એ પ્રમાણે છે પરંતુ શ્રેણિને પામનાર તે બંનેને શ્રેણિના સ્વીકાર પહેલાં સંજ્વલનના ક્રોધ આદિ ચાર કષાયો હોય છે ત્યારબાદ ક્રોધ આદિમાંથી ક્રમથી પ્રથમ આદિને છોડીને ત્રણ (૩), બે (૨) કે એક કષાય હોય છે. પરિહારવિશુદ્ધિક તો સકષાય જ હોય છે, કેમ કે-શ્રેણિની પ્રાપ્તિનો અભાવ છે. સૂક્ષ્મસંઘરાય સંયત તો સંજ્વલન લોભરૂપ કષાયવાળો હોય છે, યથાખ્યાત સંયત તો કષાય વગરનો હોય છે. ઇતિ. વિવેચન - “સંકષાય એવ' ઇતિ=અહીં એવકારથી અકષાયપણાનો વ્યવચ્છેદ સમજવો. અકષાયપણું હોવા છતાં જે વિશેષ છે તેને કહે છે. ઉપશમશ્રેણિમાં કે ક્ષપકશ્રેણિમાં પ્રવેશ કરેલ સામાયિક Page #554 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७२-७३, सप्तमः किरणः ५१७ છેદોપસ્થાપનીયમાં શ્રેણિના સ્વીકાર પહેલાં જે ચાર (૪) સંજવલન ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાયો હતાં, તેમાંથી શ્રેણિદ્વારા સંજ્વલન ક્રોધ વગેરે ઉપશાન્ત કે ક્ષીણ થયે છતે ક્રમથી ક્રોધને છોડી ત્રણ (૩), ક્રોધ અને भानने छोडी ले (२), अथवा ओघ-मान-भायाने छोडी मे (ोमषाय) डोय छे... ૦ પરિહારવિશુદ્ધિક સંયત તો સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભરૂપ ચાર કષાયોવાળા જ છે, પરંતુ તેને १५॥ (3), (२) : (१) पायो होता नथी, उ4 3- 'ते परिक्षा२विशुद्धिभi G५शम 3 १५:३५ શ્રેણિની પ્રાપ્તિનો અભાવ છે, કેમ કે-તે પ્રકારનો જ સ્વભાવ છે. ૦ યથાખ્યાત સંયત તો અકષાયી એટલે ઉપશાન્ત કષાયવાળો કે ક્ષીણકષાયવાળો હોય છે. लेश्याद्वारमभिधत्ते - लेश्याद्वारे-सामायिकछेदोपस्थापनीयौ षड्विधलेश्यावन्तौ । परिहारविशुद्धिकः शुभलेश्यात्रयवान् । सूक्ष्मसम्परायश्शुक्लमात्रलेश्यावान् । यथाख्यातस्तु परमशुक्ललेश्यावान्, चतुर्दशगुणस्थाने तु लेश्यारहित इति । ७३ । __लेश्याद्वार इति । कृष्णादिद्रव्यसाचिव्यप्रयुक्तजीवपरिणामविशेषो लेश्या । योगनिमित्तेयं, तेन सहान्वयव्यतिरेकानुविधानात् । तत्रापि योगघटकद्रव्यरूपा, न तु योगनिमित्तकर्मद्रव्यरूपा, योगनिमित्तकर्मणो घात्यघात्यन्यतरात्मकत्वात्, तत्र च घातिस्वरूपत्वे यथाख्याते सयोगिनि परमशुक्ललेश्याया असत्त्वप्रसङ्गः, अघातिस्वरूपत्वे तु चतुर्दशगुणस्थानस्थे यथाख्याते लेश्यायाः सत्त्वप्रसङ्गश्च स्यात् । अयोगिनो योगपरिणामाभावे लेश्यापरिणामाभावाद्योगपरिणाम एव लेश्या, योगघटकत्वेन चास्याः कषायाणामुदयोपबृहकत्वमनुभागहेतुत्वञ्च, इयं भावलेश्या, द्रव्यलेश्या तु कृष्णादिद्रव्यात्मिका, सा च कृष्णनीलकापोततेज:पद्मशुक्लभेदात् षोढा । कृष्णद्रव्यसम्बन्धप्रयुक्ताविशुद्धपरिणाम: कृष्णलेश्या, एवं नीलनीललोहितलोहितपीतशुक्लद्रव्यप्रयुक्तत्वं नीलादिलेश्यानां भाव्यम् । कृष्णनीलकापोताअशुभाश्शेषाश्शुभाः । षड्विधलेश्यावन्ताविति, सकषायमेवाश्रित्येदम् । शुभलेश्यात्रयवानिति, तेज:पद्मशुक्ललेश्यावानिति भावः । भावलेश्यापेक्षया प्रशस्ता एते । परमशुक्ललेश्यावानिति, अतिविशुद्धपरिणामत्वात् शुक्लध्यानस्य तृतीयो भेदस्तत्रोपयोगिनी, परमशुक्ललेश्येत्युच्यते, एकादशद्वादशगुणस्थानस्थयोः केवलं शुक्ला । चतुर्दशे तु नास्ति लेश्येत्याह-चतुर्दशेति । योगाभावादिति भावः । १. पूर्वप्रतिपन्नस्तु सर्वास्वपि कथञ्चिद्भवति, तत्रापि नात्यन्तसंक्लिष्टासु वर्त्तते, तथा भूतासु वर्तमानो न प्रभूतं कालमवतिष्ठते, किन्तु स्तोकम्, तत्र प्रवृत्तिस्तु कर्मवशादिति ॥ Page #555 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे (૨૦) લેશ્યાદ્વાર ભાવાર્થ - સામાયિક-છેદોપસ્થાપનીય સંયતો છ (૬) પ્રકારની લેશ્યાવાળા છે, પરિહારવિશુદ્ધિક સંયત ત્રણ (૩) શુભ લેશ્યાવાળો છે, સૂક્ષ્મસં૫રાય સંયત માત્ર (કેવલ) શુકલલેશ્યાવાળો છે, યથાખ્યાત સંયત તો ૫૨મ શુકલલેશ્યાવાળો છે અને ચૌદ (૧૪)મા ગુણસ્થાનમાં તો યથાખ્યાત સંયત લેશ્યા વગરનો છે. ઇતિ. વિવેચન – કૃષ્ણ-નીલ વગેરે દ્રવ્યોના સાન્નિધ્યથી જન્ય જીવનો વિશિષ્ટ પરિણામ-અધ્યવસાય ‘લેશ્યા’ કહેવાય છે. ५१८ ૦ આ લેશ્યા યોગના નિમિત્તથી જન્ય છે, કેમ કે-યોગની સાથે લેશ્માનું અન્વય-વ્યતિરેકનું અનુવિધાન છે. (યોગ હોવે છતે લેશ્યા છે, એમ અન્વય અને યોગના અભાવમાં લેશ્યાનો અભાવ છે, એમ વ્યતિરેકનું અનુવિધાન છે.) ત્યાં પણ યોગવૃત્તિ દ્રવ્યરૂપ છે, પરંતુ યોગમાં નિમિત્ત કર્મદ્રવ્યસ્વરૂપ લેશ્યા નથી, કેમ કેયોગ નિમિત્ત કર્મો ઘાતી કે અઘાતીરૂપ છે. વળી ત્યાં જો ઘાતીસ્વરૂપ લેશ્યા માનવામાં આવે, તો સયોગી (કેવલી) યથાખ્યાત સંયતમાં પરમ શુકલલેશ્યાનો અભાવનો પ્રસંગ આવી જાય ! જો અઘાતીકર્મસ્વરૂપ લેશ્યા માનવામાં આવે, તો ચૌદ(૧૪)મા ગુણસ્થાનકવર્તી યથાખ્યાત સંયતમાં લેશ્યાની વિદ્યમાનતાનો પ્રસંગ આવી જાય ! અર્થાત્ અયોગીમાં યોગજન્ય પરિણામનો અભાવ હોવાથી લેશ્મારૂપ પરિણામનો અભાવ છે, માટે યોગજન્ય પરિણામ જ ‘લેશ્યા’ કહેવાય છે. ૦ વળી યોગમાં વૃત્તિ હોઈ, આ લેશ્યાનું કષાયોના ઉદયમાં ઉપબૃહક-ઉત્તેજકપણું છે અને અનુભાગરસમાં હેતુપણું છે. આ ‘ભાવલેશ્યા’ સમજવી. ૦ દ્રવ્યલેશ્યા તો કૃષ્ણ વગેરે દ્રવ્યરૂપ છે અને તે કૃષ્ણ-નીલ-કાપોત-તેજઃ-પદ્મ-શુકલના ભેદથી (૬) છ પ્રકારની છે. ૦ કૃષ્ણદ્રવ્યના સંબંધથી જન્ય અવિશુદ્ધ પરિણામ ‘કૃષ્ણલેશ્યા’ કહેવાય છે. એ પ્રમાણે નીલદ્રવ્યથી જન્ય નીલલેશ્યા, નીલલોહિતદ્રવ્યજન્ય કાપોતલેશ્યા, લોહિતદ્રવ્યજન્ય તેજોલેશ્યા, પીતદ્રવ્યજન્ય પદ્મલેશ્યા, શુકલદ્રવ્યજન્ય શુકલલેશ્યા, એમ છ દ્રવ્યલેશ્યાઓ વિચારવી. કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યાઓ અશુભ છે. તેજઃ-પદ્મ-શુકલલેશ્યાઓ શુભ છે. ૦ સામાયિક-છેદોપસ્થાપનીય સંયતો છ (૬) પ્રકારની લેશ્યાવાળાઓ છે. અહીં સકષાયની અપેક્ષાએ આ કથન છે. ૦ પરિહારવિશુદ્ધિક-તેજઃ-પદ્મ-શુકલરૂપ શુભ ત્રણ (૩) લેશ્યાવાળો છે. પૂર્વપ્રતિપન્ન પરિહારવિશુદ્ધિક તો સઘળી લેશ્યાઓમાં પણ કથંચિત્ (અપેક્ષાએ) હોય છે. ત્યાં પણ અત્યંત સંકિલષ્ટ (નીચ) લેશ્યાઓમાં વર્તતો નથી, તથા ભૂત (અશુભ) લેશ્યાઓમાં વર્તતો ઘણા કાળ સુધી રહેતો નથી પણ થોડા કાળ સુધી રહે છે. ત્યાં પ્રવૃત્તિ તો કર્મના વશે કરીને થાય છે.] ૦ આ બધી સંયતો લેશ્માની અપેક્ષાએ પ્રશસ્ત-શુભ છે. યથાખ્યાત સં૰ માં અતિ વિશુદ્ધ પરિણામ હોવાથી શુકલધ્યાનનો જે ત્રીજો ભેદ છે તેમાં આ લેશ્યા ઉપયોગી છે, માટે આ લેશ્યા ‘પરમ શુકલલેશ્યા' તરીકે કહેવાય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७४, सप्तमः किरणः । ५१९ અગિયાર(૧૧)મા અને બાર(૧૨)માં ગુણસ્થાનવર્તીઓમાં કેવલ શુકલલેશ્યા હોય છે, ચૌદ (૧૪)માં ગુણસ્થાનમાં તો વેશ્યા હોતી નથી. यौ६(१४)मा गुरास्थानमा तो यथाण्यात संयत वेश्या १२नो छ, उभ3-योगनो समापछ. परिणामद्वारमाह__ परिणामद्वारे-सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिका वर्द्धमानहीयमानस्थिरपरिणामवन्तः । सूक्ष्मसम्परायः श्रेण्यां वर्धमानो हीयमानश्च स्यान्न स्थिरपरिणामवान् । तत्कालस्तु जघन्यतस्समय एक उत्कृष्टतोऽन्तर्मुहूर्तपरिमाणः । एवमाद्यानां कालो ज्ञेयः । यथाख्यातस्तु न हीयमानपरिणामवान् । वर्धमानपरिणामकालस्तु जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहर्तमानमिति । स्थितिस्तु जघन्येनैकस्समयः । उत्कृष्टतस्त्रयोदशगुणस्थानस्थस्य किञ्चिदूनपूर्वकोटिपर्यन्ता बोध्येति । ७४ । ____ परिणामद्वार इति । त्रिविधः परिणामश्शुद्धेर्वर्धमानहीयमानस्थिरभेदात् । शुद्धरुत्कर्षप्राप्तिर्वर्धमानपरिणामः, अपकर्षप्राप्तिीयमानपरिणामः, अवस्थानञ्च स्थिरपरिणामः । त्रिविधोऽप्ययं परिणामस्सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकानां भवतीत्याह सामायिकेति । न स्थिरपरिणामवानिति, गुणस्थानकस्वभावादिति भावः । ननु सूक्ष्मसम्परायसंयतस्य वर्धमानहीयमानपरिणामौ कियत्कालं भवत इत्यत्राह तत्कालस्त्विति, वर्धमानो हीयमानश्च काल इत्यर्थः । जघन्यत इति । तावेकसमयवतिनावित्यर्थः । प्रतिपत्तिसमयानन्तरमेव मरणसम्भवादिति भावः । सिंहावलोकनन्यायेन सामायिकादित्रयाणां परिणामकालमाहाऽऽद्यानामिति । काल इति, वर्धमानकालो हीयमानकालोऽवस्थितकालो वेति भावः । तत्र वर्धमानपरिणामकाले बाधिते कषायेणैकसमयमनुभवनाज्जघन्येनैकस्समयः, वर्धमानपरिणामस्यान्तर्मुहूर्त्तकालावस्थानस्वभावत्वादुत्कर्षेणान्तर्मुहूर्तः । एवमेव हीयमानावस्थितपरिणामौ बोध्यौ । यथाख्यातस्य वर्धमानावस्थितपरिणामावेवेत्याह यथाख्यातस्त्विति । प्रत्येकं कालमानमाह वर्धमानेति । यः केवलज्ञानमुत्पादयिष्यति यश्च शैलेशी प्रतिपन्नस्तस्यैवं बोध्यः, तदुत्तरकालं तद्व्यवच्छेदात् । एकस्समय इति, उपशमाद्धायाः प्रथमसमयानन्तरमेव मरणादिति भावः । किञ्चिदूनेति, नववर्षोनेत्यर्थः । पूर्वकोट्यायुषः पुरुषस्य जन्मतो जघन्येन नवसु वर्षेषु गतेषु केवलज्ञानमुत्पद्यते, ततोऽसौ तदूनां पूर्वकोटीमवस्थितपरिणामश्शैलेशी यावद्विहरति शैलेश्याञ्च वर्द्धमानपरिणामः स्यात्, अतो देशोनेत्युक्तमिति भावः ॥ Page #557 -------------------------------------------------------------------------- ________________ ५२० तत्त्वन्यायविभाकरे (૨૧) પરિણામધારભાવાર્થ - સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકો, વર્ધમાન-હીયમાન અને સ્થિરપરિણામવાળાઓ છે. સૂક્ષ્મસંપરાય સંયત શ્રેણિમાં વર્ધમાન અને હીયમાન પરિણામવાળો છે, સ્થિરપરિણામવાળો નથી. તેનો કાળ તો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પરિણામવાળો છે. આ પ્રમાણે પહેલાના સામાયિક આદિ ત્રણનો પરિણામકાળ જાણવો. યથાખ્યાત સંયત તો હીયમાનપરિણામવાળો નથી. વર્ધમાન પરિણામકાળ તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તના માનવાળો છે. સ્થિતિ તો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેમાં ગુણસ્થાનવર્તીની, કાંઈક ન્યૂન પૂર્વક્રોડ વર્ષો સુધીની જાણવી. ઇતિ. વિવેચન - શુદ્ધિનો પરિણામ વર્ધમાન-હીયમાન-સ્થિરના ભેદથી ત્રણ પ્રકારનો છે. વર્ધમાનપરિણામ એટલે શુદ્ધિના ઉત્કર્ષની પ્રાપ્તિ, હીયમાનપરિણામ એટલે શુદ્ધિના અપકર્ષની પ્રાપ્તિ અને સ્થિરપરિણામ એટલે શુદ્ધિનું સ્થિર રહેવું. ત્રણ પ્રકારનો પણ આ પરિણામ, સામાયિક-છેદોપસ્થાપનીયપરિહારવિશુદ્ધિકોને હોય છે. ૦ ગુણસ્થાનકના સ્વભાવથી સૂક્ષ્મસંપરાથી, શ્રેણિમાં ચડતો અને ઘટતો છે, પરંતુ સ્થિરપરિણામી નથી. શંકા - સૂક્ષ્મસં૫રાય સંયતમાં વર્ધમાન અને હીયમાનરૂપ બે પરિણામો કેટલા કાળ સુધી રહે છે? સમાધાન - આના જવાબમાં કહે છે કે-જઘન્યની અપેક્ષાએ તે વર્ધમાન અને હીયમાન એક સમયવર્તી છે, કેમ કે-સૂક્ષ્મસંપાયના સ્વીકારના સમય પછી તરત જ મરણનો સંભવ છે, એવો ભાવ છે. સિંહ અવલોકન ન્યાયથી સામાયિક આદિ ત્રણ સંયતોના પરિણામના કાળને કહે છે કે-વર્ધમાનકાળ, હીયમાનકાળ કે અવસ્થિત(સ્થિર)કાળ જાણવો. ત્યાં વર્ધમાનપરિણામનો કાળ કષાયથી બાધિત થયે છતે એક સમય સુધીનો અનુભવ હોવાથી, જઘન્યથી એક સમય વર્ધમાનપરિણામ અંતર્મુહૂર્તકાળ સુધી રહેવાનો સ્વભાવ હોવાથી ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. એ પ્રમાણે જ હીયમાન અને અવસ્થિત પરિણામ જાણવા. ૦ યથાખ્યાત સંયતમાં વર્ધમાન અને અવસ્થિત પરિણામે જ હોય છે. વર્ધમાનપરિણામના કાળના માનને કહે છે કે-વર્ધમાનપરિણામનો કાળ તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે, કેમ કે-જે કેવલજ્ઞાનને પેદા કરશે અને જે શૈલેશીને પામેલો છે, તેનો જ આ પ્રમાણેનો કાળ જાણવો. તેના પછી તે વર્ધમાનપરિણામનો વ્યવચ્છેદ છે. વ૮૫૦ની જઘન્ય સ્થિતિ એક સમય છે, કેમ કે-ઉપશમ અદ્ધામાંથી પ્રથમ સમય પછી તરત જ મરણ હોય છે. ૦પૂર્વક્રોડ વર્ષોના આયુષ્યવાળા પુરુષને જન્મથી જઘન્યથી નવ (૯) વર્ષો ગયા પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આ નવ વર્ષ જૂના ક્રોડપૂર્વ વર્ષો સુધી અવસ્થિત (સ્થિર) પરિણામવાળો શૈલેશી સુધી વિચરે છે અને શૈલેશીમાં વર્ધમાનપરિણામવાળો થાય છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७५, सप्तमः किरण: बन्धद्वारमाचष्टे बन्धद्वारे-सामायिकादयस्त्रयोऽष्टौ कर्मप्रकृतीरायुर्वर्जसप्तकर्मप्रकृतीर्वा बध्नन्ति । सूक्ष्मसम्परायो मोहनीयायुर्वर्जषट्कर्मप्रकृतीर्बध्नाति । यथाख्यातस्तु एकादशद्वादशत्रयोदशगुणस्थानेषु वेदनीयमेव बनाति । चतुर्दशे तु बन्धरहित एवेति । ७५ । बन्धद्वार इति । अष्टौ कर्मप्रकृतीरिति, आयुबंधकाले परिपूर्णा इति शेषः । आयुर्वर्जेति, त्रिभागाद्यवशिष्टायुषामेव जीवानामायुर्बन्धकतया विभागद्वयादौ नायुर्बन्धकत्वमिति तादृशमाश्रित्यायुर्वर्जेत्युक्तम् । मोहनीयायुर्वर्जेति । अप्रमत्तत्वाद्बादरकषायोदयाभावाच्चेति भावः । वेदनीयमेवेति, बन्धहेतुषु योगानामेव सत्त्वादिति स्पष्टार्थः । बन्धरहित एवेति, बन्धहेतूनां सर्वेषामभावादिति तात्पर्यार्थः ॥ (२२) बंधारभावार्थ - सामायि माहिए। संयतो मा6 (८) प्रतिमाने आयुष्य सिवाय सात (७) કર્મપ્રકૃતિઓને બાંધે છે. સૂક્ષ્મસંપરાય સંયત મોહનીય અને આયુષ્યકર્મ સિવાય છ (૬) કર્મપ્રકૃતિઓને બાંધે छ; अने यथान्यात संयत तो अगिया२(११)मा, पा२(१२)भा, ते२(१3)मा गुस्थानोमा वेहनायने ४ બાંધે છે; જયારે ચૌદ (૧૪)મા ગુણસ્થાનમાં તો યથાખ્યાત સંયત બંધ વગરનો જ છે. ઇતિ. વિવેચન - આઠ કર્મપ્રકૃતિઓને બાંધે છે, અર્થાત્ આયુષ્યના બંધકાળમાં પરિપૂર્ણ (આઠ કર્મપ્રકૃતિઓ)ને બાંધે છે. [જયારે આયુષ્યકર્મ બંધાતું હોય, ત્યારે નિયમા (૮) આઠ પણ કર્મની પ્રકૃતિઓ बंधाय छे. यारे भोडनीय बंधातुं डोय, त्यारे 16 (८) मायुष्यवळ सात (७) बंधाय छे. शाना१२५-६शन।१२५-नाम-गोत्र मने अंतरायो जाते छते मा6 (८), सात (७), ७ (६) भने पाय (५) मोनीय भने आयुष्यने व सूक्ष्मसं५२।यमा प्राप्त थाय छे. वेहनीय तो धाते छते मा8 (८), सात (૭), છ (૬) અને એક (૧) બંધાય છે. ત્યાં વેદનીયરૂપ એક કર્મપ્રકૃતિ ઉપશાન્તમોહ આદિ ત્રણ ગુણસ્થાનોમાં બંધાય છે. ત્યાં આઠ કર્મપ્રકારની પ્રકૃતિના બંધકો અપ્રમત્ત સુધીના જીવો હોય છે. સાત કર્મપ્રકૃતિ બંધકો અનિવૃત્તિ બાદર સુધીના જીવો હોય છે. છ (૬) પ્રકારની કર્મપ્રકૃતિ બંધકો સૂક્ષ્મસંપરાથી હોય છે. આ બધા સરાગો-રાગવાળાઓ છે, કેમ કે-મોહનીયકર્મનો ઉદય છે એમ જાણવું.] १. आयुषि बध्यमाने नियमेनाष्टावपि प्रकृतयो बध्यन्ते, मोहनीये तु बध्यमाने अष्टौ, आयुर्वर्जास्सप्त वा, ज्ञानदर्शनावरणनामगोत्रान्तरायेषु बध्यमानेषु, अष्टौ, सप्त, षट्, षट् च मोहनीयायुर्वर्जासूक्ष्मसम्पराये प्राप्यन्ते, वेदनीये तु बध्यमानेऽष्टौ सप्त षडेका च, तत्रैका वेदनीयरूपा उपशान्तादित्रिषु स्थानेषु तत्राष्टविधबन्धकाः अप्रमत्तान्ताः, सप्तविधबन्धकाः अनिवृत्तिबादरान्ताः षड्विधबन्धकास्सूक्ष्मसम्परायाः, एते सरागाः मोहनीयोदयादिति बोध्यम् ॥ Page #559 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ‘આયુર્વર્જ’ઇતિ=ત્રિ(ત્રીજો) ભાગ આદિ અવશિષ્ટ આયુષ્યવાળા જ જીવો આયુષ્યકર્મ બાંધનારા હોવાથી બીજા ભાગ આદિમાં આયુષ્યકર્મના બાંધનારા હોતા નથી. માટે તેવાને અપેક્ષીને ‘અયુર્વર્જ' ઇતિએ પ્રમાણે કહેલ છે. ५२२ ‘મોહનીય આયુર્વર્જ' ઇતિ=સૂક્ષ્મસં૫રાય સંયત અપ્રમત્ત હોવાથી અને બાદરકષાયનો અભાવ હોવાથી, મોહનીય અને આયુષ્યકર્મને છોડી છ (૬) કર્મપ્રકૃતિઓને બાંધે છે. ‘વેદનિયમેવ’ ઇતિ=બંધહેતુઓ પૈકી યોગોની વિદ્યમાનતા હોવાથી યથાખ્યાત સંયત વેદનીયને જ બાંધે છે. ‘બંધરહિત એવ' ઇતિ=સઘળા બંધના હેતુઓનો અભાવ હોવાથી ચૌદ(૧૪)મા ગુણસ્થાનસ્થ બંધરહિત છે. वेदनाद्वारमाह— वेदनाद्वारे-सामायिकाद्याश्चत्वारोऽष्टौ कर्मप्रकृतीरनुभवन्ति । यथाख्यातस्तु निर्ग्रन्थावस्थायांमोहवर्जसप्तकर्मप्रकृतीनां वेदको मोहनीयस्योपशान्तत्वात्क्षीणत्वाद्वा । स्नातकावस्थायां घातिकर्मप्रकृतिक्षयाच्चतसृणां वेदक इति । ७६ । वेदनाद्वार इति । अष्टाविति, नियमेनेति शेषः । मोहवर्जेति, तत्र हेतुमाह मोहनीयस्येति, उपशमश्रेण्या क्षपकश्रेण्येति भावः ॥ (૨૩) વેદનાદ્વાર ભાવાર્થ - સામાયિક આદિ ચાર (૪) સંયતો આઠ (૮) કર્મપ્રકૃતિઓને અનુભવે છે. યથાખ્યાત સંયત તો નિગ્રંથ અવસ્થામાં મોહને છોડીને સાત (૭) કર્મપ્રકૃતિઓનો અનુભવ કરનારા છે, કેમ કે-મોહનીય ઉપશાન્ત કે ક્ષીણ થયેલ છે. સ્નાતક અવસ્થામાં ઘાતીકર્મપ્રકૃતિઓનો ક્ષય થવાથી ચાર (૪) અઘાતીકર્મપ્રકૃતિઓનો વેદક (અનુભવકર્તા) છે. વિવેચન - ‘અષ્ટા’વિત્તિ નિયમા આઠ (૮) કર્મપ્રકૃતિઓનો અનુભવ કરે છે. [મોહનીયના ઉદયમાં આઠ (૮) કર્મપ્રકૃતિઓનો ઉદય અને મોહનીય વર્જી ત્રણ (૩) ઘાતીકર્મોના ઉદયમાં (૮) આઠ કે (૭) સાત કર્મપ્રકૃતિઓનો ઉદય થાય છે. ત્યાં આઠેયનો ઉદય ઉપશાન્તમોહમાં કે ક્ષીણમોહમાં હોય છે. વેદનીયઆયુષ્ય-નામ-ગોત્રના ઉદયમાં (૮) આઠ, (૭) સાત કે ચાર (૪) કર્મપ્રકૃતિઓનો ઉદય છે. સૂક્ષ્મસંપરાય સુધી આઠેયનો, ઉપશાન્તમોહમાં કે ક્ષીણમોહમાં સાતેયનો, વેદનીય આદિ અઘાતી ચારેય(૪)નો સયોગીકેવલીમાં અને અયોગીકેવલીમાં ઉદય હોય છે.] १. मोहनीयस्योदयेऽष्टानामुदयः, मोहनीयवर्जानां त्रयाणां धातिकर्मणामुदयेऽष्टानां सप्तानां वा तत्राष्टानां सूक्ष्मसम्परायगुणस्थानं यावत् सप्तानामुपशान्तमोहे क्षीणमोहे वा, वेदनीयायुर्नामगोत्राणामुदयेऽष्टानां सप्तानां चतसृणां वोदयः, सूक्ष्मसम्परायं यावदष्टानां उपशान्तमोहे क्षीणमोहे वा सप्तानां चतसृणामेतासामेव वेदनीयादीनां सयोगिकेवलिन्ययोगिकेवलिनि चेति ॥ Page #560 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७६-७७, सप्तमः किरणः ५२३ ૦ ઉપશમશ્રેણિથી કે ક્ષપકશ્રેણિથી મોહનીય, ઉપશાન્ત કે ક્ષીણ થવાથી મોહવર્જીત (૭) સાત કર્મપ્રકૃતિઓનો ય સંત નિર્ગસ્થ અવસ્થામાં વેદક છે. उदीरणाद्वारमाह उदीरणाद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिका अष्टौ सप्त षड्वा कर्मप्रकृतीरुदीरयन्ति । सूक्ष्मसम्पराय आयुर्वेदनीयवर्जषट्कर्मप्रकृतीरायुर्वेदनीयमोहवर्जपञ्चकर्मप्रकृतीर्वोदीरयति । यथाख्यातस्तु द्वे वा पञ्च वा कर्मप्रकृतीरुदीरयति चतुर्दशगुणस्थाने त्वनुदीरक इति । ७७ । उदीरणाद्वार इति । उदयावलिकातो बहिर्वतिनीनां स्थितीनां दलिकस्य कषायैस्सहितेनासहितेन वा योगसंज्ञकेन वीर्यविशेषेण समाकृष्योदयावलिकायां प्रवेशनमुदीरणा, तस्याः पञ्चस्थानानि, सप्ताष्टौ षट् पञ्च द्वे इति । अष्टाविति, प्रमत्तगुणस्थानं यावत्परिपूर्णा अष्टप्रकृतीरित्यर्थः । सप्तेति, केवलमनुभूयमानभवायुष्कावलिकावशेषे सत्यायुष आवलिकाप्रविष्टत्वेनोदीरणाया अभावादिति भावः । षड्वेति, अप्रमत्तापूर्वकरणानिवृत्तिबादरा वेदनीयायुर्वर्जानां षण्णां कर्मणामुदीरकाः, न तु वेदनीयायुषोः, तदुदीरणायोग्याध्यवसायाभावात् अतिविशुद्धत्वादिति भावः । सूक्ष्मसम्पराय इति, यावन्मोहनीयमावलिकाशेषं न भवति तावत् षण्णां, आवलिकाशेषे च मोहनीये तस्याप्युदीरणाया अभावात्पञ्चानामुदीरक इति भावः । द्वे वेति, क्षीणमोहे ज्ञानदर्शनावरणान्तरायेष्वावलिकामात्रावशिष्टेषु तेषामुदीरणाया अभावान्नामगोत्रलक्षणे द्वे एव कर्मणी उदीरयतीति भावः । पञ्च वेति, उपशान्तमोहे वेद्यमानस्यैवोदीरणानियमेन मोहनीयस्योदयाभावेनोदीरणाया अभावाद्वेदनीयायुषोश्च पूर्वोक्तकारणेनाभावात्, क्षीणमोहे मोहस्य क्षीणत्वाच्च पञ्चानां कर्मणामुदीरक इति भावः । अनुदीरक इति, उदीरणाया योगसव्यपेक्षत्वेन तत्र योगाभावादिति भावः ॥ (२४) ही२९॥२भावार्थ - सामायि-छोपस्थापनीय-परिवारविशुद्धिी मा6 (८), सात (७) अथवा ७ (६) કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. સૂક્ષ્મસંપરાય સંયતને આયુષ્ય-વેદનીયને છોડી છ (૬) કર્મપ્રકૃતિઓની અથવા આયુષ્ય-વેદનીય-મોહનીયને છોડી પાંચ (૫) કર્મપ્રકૃતિઓની ઉદીરણા હોય છે. યથાખ્યાત સંયતને તો બે અથવા પાંચ (૫) કર્મપ્રકૃતિઓની ઉદીરણા હોય છે. ચૌદ(૧૪)માં ગુણસ્થાનમાં યથાખ્યાત સંયત તો उहा२९॥ वरना होय छे. . વિવેચન - ઉદીરણા એટલે ઉદયાવલિકાથી બહાર વર્તનારી સ્થિતિઓના દલિકોનો કષાયોની સાથે રહેલ કે સાથે નહિ રહેલ યોગ નામના વિશિષ્ટ વીર્યદ્વારા ખેંચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો. Page #561 -------------------------------------------------------------------------- ________________ ५२४ तत्त्वन्यायविभाकरे તે ઉદીરણા. તે ઉદીરણાના સાત (૭), આઠ (૮), છ (૬), પાંચ (પ), બે (૨) એવી રીતે પાંચ (૫) સ્થાનો છે. ‘અષ્ટૌ’ ઇતિ=પ્રમત્તગુણસ્થાન સુધી પરિપૂર્ણ આઠ (૮) કર્મપ્રકૃતિઓની ઉદીરણા હોય છે. ‘સપ્ત’ ઇતિ=સાત, કેમ કે-કેવલ અનુભવાતા ભવના આયુષ્યની આવલિકા બાકી રહ્યુ છતે આયુષ્ય, આવલિકામાં પ્રવિષ્ટ હોવાથી ઉદીરણાનો અભાવ છે, એવો ભાવ છે. ‘ષા’ ઇતિ=અથવા છ (૬) અપ્રમત્ત-અપૂર્વકરણ-અનિવૃત્તિ બાદરવાળાઓ વેદનીય-આયુષ્યને છોડી છ (૬) કર્મોની ઉદીરણા કરનારા છે. પરંતુ વેદનીય-આયુષ્યના ઉદીરકો નથી, કેમ કે-તેની ઉદીરણાયોગ્ય અધ્યવસાયનો અભાવ છે. એથી જ અતિ વિશુદ્ધ છે. ‘સૂક્ષ્મસંપરાય’ ઇતિ=સૂક્ષ્મસંપરાય સંયત, આવલિકા શેષવાળું મોહનીયકર્મ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી છ (૬) કર્મોનો ઉદીરક છે. જ્યારે આવલિકા શેષવાળું મોહનીયકર્મ હોવે છતે, તે મોહનીયની પણ ઉદીરણાનો અભાવ હોવાથી પાંચ (૫) કર્મોના ઉદીરક બને છે. ‘ઢે વા' ઇતિ=ક્ષીણમોહવાળો હોયે છતે જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાયો, આવલિકા માત્ર અવશિષ્ટવાળા હોયે છતે, જ્ઞાનાવરણ આદિની ઉદીરણાનો અભાવ હોવાથી, નામ અને ગોત્રરૂપ બે કર્મોની, ક્ષીણમોહ યથાખ્યાત સંયત ઉદીરણા કરે છે. ‘પંચ વા’ ઇતિ=ઉપશાન્તમોહવાળામાં અનુભવાતા કર્મની જ ઉદીરણાનો નિયમ હોવાથી, મોહનીયના ઉદયનો અભાવ હોઈ ઉદીરણાનો અભાવ હોવાથી અને વેદનીય તથા આયુષ્યકર્મોનો ઉદીરક હોય છે; તેમજ ક્ષીણમોહવાળામાં મોહ ક્ષીણ હોવાથી પાંચ કર્મોનો ઉદીરક છે. ‘અનુદી૨કઃ’ ઇતિ=ચૌદ(૧૪)મા ગુણસ્થાનમાં યથાખ્યાત સંયત ઉદીરણા વગરનો છે, કેમ કે-ઉદીરણા યોગની અપેક્ષાવાળી હોવાથી, ત્યાં ચૌદ(૧૪)મા ગુણસ્થાનમાં યોગનો અભાવ હોવાથી ઉદીરણાનો અભાવ છે. उपसम्पद्धानद्वारमाचष्टे - उपसम्पद्धानद्वारे-सामायिकस्सामायिकत्वं त्यजन् छेदोपस्थापनीयत्वं सूक्ष्मसम्परायत्वमसंयतत्वं वा प्राप्नुयात् । छेदोपस्थापनीयः छेदोत्वं त्यजन् सामायिकत्वं परिहार-विशुद्धिकत्वं सूक्ष्मसम्परायत्वमसंयतत्वं वा प्राप्नुयात् । परिहारविशुद्धिकः परिहार- विशुद्धिकत्वं त्यजन् पुनर्गच्छाद्याश्रयणाच्छेदोपस्थापनीयत्वं देवत्वोत्पत्तावसंयतत्वं वा भजेत् । सूक्ष्मसम्परायस्तत्त्वं श्रेणिप्रतिपातेन त्यजन् पूर्वं सामायिकश्चेत्तत्त्वं छेदोपस्थापनीयश्चेतत्त्वं श्रेणिसमारोहणतो यथाख्यातत्वं वा यायात् । यथाख्यातसंयतस्तु तत्त्वं त्यजन् श्रेणिप्रतिपाततो सूक्ष्मसम्परायत्वं असंयमं वा प्रतिपद्यते, उपशान्तमोहत्वे मरणाद्देवोत्पत्तिं स्नातकत्वे तु सिद्धिगतिं प्रतिपद्यत इति । ७८ । Page #562 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७८, सप्तमः किरणः ५२५ उपसम्पद्धानद्वार इति । उपसम्पत् छेदोपस्थापनीयत्वादीनां सामायिकादेः प्राप्तिः, हानं तस्यैव सामायिकत्वादीनां त्यागस्ते अधिकृत्य विचार इत्यर्थः । छेदोपस्थापनीयत्वमिति चतुर्यामधर्मात्पञ्चयामधर्मसंक्रमे पार्श्वनाथशिष्यवत् तथा शिष्यको वा महाव्रतारोपण इति भावः । सूक्ष्मसम्परायत्वमिति, श्रेणिप्रतिपत्तित इति भावः । असंयतत्वमिति भावप्रतिपातादिति भावः । त्यजन्निति, यथाऽऽदिदेवतीर्थसाधुरजितस्वामितीर्थं प्रतिपद्यमानः, अजितस्वामिशासने छेदोपस्थापनीयत्वाभावादिति भावः । परिहारविशुद्धिकत्वमिति परिहारविशुद्धिकसंयमे हि छेदोपस्थापनीयसंयतस्यैव योग्यता, अत एव सामायिकस्य स्वस्वभावपरित्यागे परिहारविशुद्धिकत्वप्राप्तिर्मूले नोक्तेति भावः । सूक्ष्मसम्परायत्वं श्रेण्यारोहणाद्भावप्रतिपाताच्चासंयतत्वं संयतासंयतत्वं वा प्रतिपद्यत इत्याह सूक्ष्मसम्परायत्वमिति, स्पष्टं शिष्टम् । तत्त्वमिति, सूक्ष्मसम्परायत्वमित्यर्थः । श्रेणिप्रतिपातेनेति, अद्धाक्षयेण भवक्षयेण वोपशमश्रेणितः प्रतिपातेनेत्यर्थः, येन संयमेन सूक्ष्मसम्परायत्वमाप्तः तत्त्वं पतन्नवाप्नोतीत्याशयेनाह पूर्वमिति । श्रेण्यां वर्द्धमानः सूक्ष्मसम्परायो यथाख्यातत्वमेवाप्नोतीत्याह श्रेणिसमारोहणत इति । तत्त्वं त्यजन्निति, यथाख्यातत्वं त्यजन्नित्यर्थः, श्रेणीप्रतिपातत इति उपशमश्रेणितः प्रतिपातादित्यर्थः । स्पष्टमन्यत् ।। __ (२५) उपसंपानवारભાવાર્થ - સામાયિક સંયત, સામાયિકપણાને છોડતો, છેદોપસ્થાપનીયપણાને કે સૂક્ષ્મસંપરાયપણાને કે અસંમતપણાને પામે છે. છેદોપસ્થાપનીયપણાને છોડતો, સામાયિકપણાને, પરિહારવિશુદ્ધિકપણાને, સૂક્ષ્મસંપરાયપણાને કે અસંતપણાને પામી શકે છે. પરિહારવિશુદ્ધિક, પરિહારવિશુદ્ધિકપણાને છોડતો, ફરીથી ગચ્છ આદિનો આશ્રય કરવાથી છેદોપસ્થાપનીયપણું કે દેવપણાની ઉત્પત્તિમાં અસંતપણાને પામી શકે છે. સૂક્ષ્મસંપરાયવાળો, સૂક્ષ્મસંપરાયપણાને શ્રેણિથી પડવાદ્વારા છોડતો, પહેલાંનો જો સામાયિક સંયત હોય તો સામાયિકપણાને અને જો છેદોપસ્થાપનીય હોય તો છેદોપસ્થાપનીયપણાને કે શ્રેણિથી ચડવાદ્વારા યથાખ્યાતપણાને પામે છે. યથાખ્યાત સંયત તો યથાખ્યાતપણાને શ્રેણિથી પડવાદ્વારા છોડતો, સૂક્ષ્મસંપરાયપણાને કે અસંયમને પામે છે, ઉપશાન્તમોહપણામાં મરણ થવાથી દેવગતિમાં ઉત્પત્તિને પામે છે, સ્નાતકપણામાં તો સિદ્ધિગતિને પામે છે. વિવેચન - ઉપસંપછેદોપસ્થાપનીયપણા આદિની સામાયિક આદિમાં પ્રાપ્તિ, હાન એટલે તે સામાયિક સંયતિમાં જ સામાયિકપણા આદિનો ત્યાગ, તે ઉપસંપાનને અધિકૃત કરીને વિચાર, ઉપસંપદ્ હાનરૂપ દ્વારનો અર્થ સમજવો. છેદોપસ્થાપનિયત્વ' ઇતિચાર મહાવ્રતવાળા ધર્મમાંથી પંચમહાવ્રતવાળા ધર્મના સંક્રમણમાં શ્રી પાર્શ્વનાથશિષ્યની માફક છેદોપસ્થાપનીયપણું અથવા તથા પ્રકારનો શિષ્ય, કે જેમાં મહાવ્રતોનું આરોપણ થાય છે તેમાં છેદોપસ્થાપનીયપણું સંભવે છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ ५२६ तत्त्वन्यायविभाकरे સૂક્ષ્મસંપરાયવં' ઇતિકશ્રેણિની પ્રતિપત્તિની અપેક્ષાએ સૂક્ષ્મસંપરાયપણું સમજવું. અસંયતત્વ' ઇતિ=ભાવથી પડવાની અપેક્ષાએ અસંમતપણું સમજવું. ‘ત્યજ ઇતિ=જેમ શ્રી આદિદેવ તીર્થનો સાધુ શ્રી અજિતસ્વામીના તીર્થને પામનારો (પામતો) હોય ત્યારે છેદોપસ્થાપનીયપણાનો ત્યાગ થાય છે, કેમ કે-શ્રી અજિતનાથ સ્વામીના શાસનમાં છેદોપસ્થાપનીયપણાનો અભાવ છે. પરિહારવિશુદ્ધિત્વ ઇતિ=પરિહારવિશુદ્ધિક સંયમમાં ખરેખર છેદોપસ્થાપનીય સંયતની જ યોગ્યતા હોય છે. એથી જ સામાયિકમાં સ્વસ્વ ભાવના પરિત્યાગમાં પરિહારવિશુદ્ધિકપણાની પ્રાપ્તિ મૂલસૂત્રમાં કહેલી નથી. ૦ સૂક્ષ્મસંપરાયપણાને શ્રેણિમાં ચડવાની અપેક્ષાએ, ભાવના પડવાની અપેક્ષાએ, અસંતપણાને, સંયત અસંતપણાને પામે છે. 'तत्व' तितत्व मेटले सूक्ष्मसं५२।५५j, मेवो अर्थ सम४वो. ૦ “શ્રેણિપ્રત્તિપાતન ઇતિ અદ્ધા(સમય)ક્ષયની અપેક્ષાએ કે ભવના ક્ષયની અપેક્ષાએ, ઉપશમશ્રેણિથી પડવાની અપેક્ષાએ, જે સંયમદારા સૂક્ષ્મસંપરાયપણું પ્રાપ્ત કરેલ છે, પડતો તે સંયમને પામે છે. ૦ શ્રેણિમાં વધતો સૂક્ષ્મસંપરાય સંયત યથાખ્યાતપણાને જ પામે છે. યસંયત યથાખ્યાતપણાને છોડતો, ઉપશમશ્રેણિથી પડવાની અપેક્ષાએ સૂટ સંપણાને કે અસંયમને પામે છે. संज्ञाद्वारमाचष्टे - संज्ञाद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकास्संज्ञोपयुक्ता नोसंज्ञोपयुक्ता भवन्ति, संज्ञोपयुक्ता आहारादिष्वासक्ताः, नोसंज्ञोपयुक्ता आहारादिष्वासक्तिरहिताः । सूक्ष्मसम्पराययथाख्यातौ तु आहारादिकर्तृत्वेऽपि नोसंज्ञोपयुक्तौ स्यातामिति । ७९ । __ संज्ञाद्वार इति । जीवस्संज्ञायतेऽनयेति संज्ञा, वेदनीयमोहोदयाश्रिता ज्ञानदर्शनावरणक्षयोपशमाश्रिता च विचित्राहाराद्यभिलाषादिक्रिया, सा चोपाधिभेदादशविधा, आहारभयपरिग्रहमैथुनक्रोधमानमायालोभौघलोकभेदात् । सामायिक इति, संज्ञोपयुक्ता इति वेदनीयमोहोदयादिनिमित्तसद्भावादिति भावः । नोसंज्ञोपयुक्ता भवनिमित्तोपशमप्रभावादिति भावः । सरागत्वे निरभिष्वङ्गतायास्सर्वथाऽभाव इति नियमाभावादिति तात्पर्यम् । नोसंज्ञोपयुक्ता इति, ज्ञानप्रधानोपयोगवन्तः, आहाराद्युपभोगेऽपि तत्रानभिष्वक्ताः नीरागत्वादिति भावः । संज्ञोपयुक्त शब्दार्थमाह संज्ञोपयुक्ता इति, नोसंज्ञोपयुक्तशब्दार्थमाह नोसंज्ञोपयुक्ता इति, स्पष्टमवशिष्टम् ॥ १. तत्राहारसंज्ञा वेदनीयोदयात्, भयपरिग्रहैमैथुनक्रोधमानमायालोभसंज्ञाः मोहोदयात्. ओघसंज्ञा ज्ञानावरणीयाल्पक्षयोपशमात्. लोकः स्वच्छन्दपरिकल्पितविकल्परूपः, लोकसंज्ञा च ज्ञानावरणीयक्षयोपशमात् मोहोदयाच्च भवति ॥ Page #564 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૭૦-૮૦, સનમ: શિર : ५२७ (૨૬) સંજ્ઞાદ્વારભાવાર્થ - સામાયિક-છેદો પસ્થાપનીય-પરિહારવિશુદ્ધિકો સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત હોય છે. સંજ્ઞોપયુક્ત એટલે આહાર આદિમાં આસક્ત, નોસંજ્ઞોપયુક્ત એટલે આહાર આદિમાં આસકિત વગરના કહેવાય છે. સૂક્ષ્મસંપરાય સંયત અને યથાખ્યાત સંયતો તો આહાર આદિ કરનારાઓ છતાં આહાર આદિમાં આસકિત વગરના હોય છે. વિવેચન - જેના વડે જીવ જણાય છે તે સંજ્ઞા, વેદનીય-મોહનીયના ઉદયને આશ્રિત અને જ્ઞાનાવરણદર્શનાવરણના ક્ષયોપશમને આશ્રિત, કિંચિત આહાર આદિની અભિલાષા આદિરૂપ ક્રિયા; અને તે સંજ્ઞા ઉપાધિના ભેદરૂપ આહાર-ભય-પરિગ્રહમૈથુન-ક્રોધ-માન-માયા-લોભ-ઘ-લોકરૂપ ઉપાધિના ભેદથી દશ (૧૦) પ્રકારની છે. ત્યાં આહારસંજ્ઞા વેદનીયકર્મના ઉદયથી થાય છે. ભય-પરિગ્રહ-મૈથુન-ક્રોધ-માન-માયા-લોભરૂપ. સંજ્ઞાઓ મોહનીયકર્મના ઉદયથી થાય છે. ઓઘસંજ્ઞા જ્ઞાનાવરણીયના અલ્પ ક્ષયોપશમથી થાય છે. લોક એટલે સ્વચ્છંદ પરિકલ્પિત વિકલ્પરૂપ છે. લોકસંજ્ઞા જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અને મોહનીયકર્મના ઉદયથી થાય છે.] સામાયિક ઇતિ=સામાયિક આદિ ત્રણ સંજ્ઞોપયુક્તા=આહાર આદિમાં આસક્ત હોય છે, કેમ કેવેદનીય અને મોહનીયના ઉદય આદિ રૂપ નિમિત્તનો સદ્ભાવ છે. નોસંજ્ઞોપયુક્તા=આહાર આદિમાં આસક્ત વગરના છે, કેમ કે-સંસારના નિમિત્તોના ઉપશમનો પ્રભાવ છે. ૦ “સરાગપણામાં અનાસકિતનો સર્વથા અભાવ છે'-એવા નિયમનો અભાવ છે. નોસંશોપયુક્તા” ઈતિ=જ્ઞાનની પ્રધાનતા વિશિષ્ટ ઉપયોગવાળાઓ, આહાર આદિના ઉપયોગમાં પણ તે આહાર આદિમાં અનાસક્ત હોય છે, કેમ કે-રાગરહિતપણું છે. आहारकद्वारमाह आहारकद्वारे-सामायिकाश्चत्वार आहारका एव, यथाख्यातस्त्रयोदशगुणस्थानं यावदाहारकश्चतुर्दशगुणस्थाने केवलिसमुद्धाततृतीयचतुर्थपञ्चमसमयेष्वनाहारक इति ८०। आहारकद्वार इति । औदारिकवैक्रियाहारकपुद्गलादानमाहारस्तं करोतीत्याहारकः । तत्तद्भवयोग्यपुद्गलादानस्यावश्यकत्वात्सामायिकादीनामाहारकत्वमेवेत्यभिप्रायेणाह सामायिका इति, सामायिकत्वादिविशिष्टा इत्यर्थः, यथाख्यातस्सयोग्यन्तमाहारक एवेत्याह यथाख्यात इति । अष्टसामयिके समुद्धाते तृतीयचतुर्थपञ्चमसमयेषु केवलकार्मणयोगयुतत्वेनाहारग्रहणासम्भवादनाहारकः, अयोगिनश्शैलेश्यवस्थायां हूस्वपञ्चस्वरोच्चारणप्रमाणमात्रमानायाञ्च तथेति भावः ॥ Page #565 -------------------------------------------------------------------------- ________________ ५२८ तत्त्वन्यायविभाकरे (૨૭) આહારકારભાવાર્થ - સામાયિક આદિ ચાર સંતો આહારક-આહાર કરનારા જ છે. યથાખ્યાત સંયત તેર(૧૩)માં ગુણસ્થાનક સુધી આહારક છે અને ચૌદ(૧૪)માં ગુણસ્થાનમાં કેવલિસમુદ્યાતના-ત્રીજાચોથા-પાંચમા સમયમાં અનાહારક છે. વિવેચન - ઔદારિક-વૈક્રિય-આહારક શરીરોના પુદ્ગલોનું ગ્રહણ “આહાર’ કહેવાય છે. તે આહારને કરે છે એટલે “આહારક' કહેવાય છે. તે તે ભવને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ આવશ્યક હોવાથી સામાયિક આદિનું આહારકપણું જ છે. ૦ સામાયિત્વ આદિ વિશિષ્ટ સામાયિક આદિ ચાર સયતો આહારક જ છે. ૦ યથાખ્યાત સંયત સયોગીકેવળી સુધી આહારક જ છે. ૦ આઠ (૮) સમયવાળા કેવલિસમુદ્ધાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કેવળ કાર્મહયોગથી સહિતપણું હોવાથી, આહારગ્રહણનો અસંભવ હોવાથી, ચૌદ (૧૪)માં ગુણસ્થાનમાં યથાખ્યાત સંયત અનાહારક છે. અયોગીની પાંચ (૫) હ્રસ્વસ્વરના ઉચ્ચારણ માત્ર પ્રમાણના માનવાળી શૈલેશીરૂપ અવસ્થામાં “અનાહારક' કહેવાય છે. भवद्वारमाह भवद्वारे-सामायिको जघन्यतः एकं भवमुत्कृष्टतोऽष्टौ भवान् गृह्णीयात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहारविशुद्धिको जघन्यत एकमुत्कृष्टतस्त्रीन् । एवं यथाख्यातं યાવિતિ ૮૨. भवद्वार इति । सामायिक उत्कृष्टपरिणामतो यदि क्षपकश्रेणिमारोहेत्तदा तस्मिन्नेव भवे सिद्ध्यतीत्याह जघन्यत इति । यदि तु श्रेणिमनारूढो जघन्येन सामायिकचारित्रं स्पृशेत्तदाऽऽष्टौ भवग्रहणानि तस्य स्युरित्याशयेनाहोत्कृष्टत इति । जघन्यत एकमिति, परिहारविशुद्धिकस्तत्त्वं विहाय छेदोपस्थापनीयत्वमवाप्य विशुद्धिविशेषेण क्षपकश्रेणिमारोहति चेत्तदेदमिति भावः । देवलोकगमनञ्चेद्भवेत्तदा मनुष्यो भूत्वा तेनैव भवेन सिद्ध्यतीत्याशयेनाहोत्कृष्टतस्त्रीनिति । एवमिति यथाख्यातस्तु तद्भाव एव मृत्वाऽनुत्तरदेवत्वविशेषमाप्य पुनर्मनुष्यो भूत्वा यदि सिद्धयेत्तदा भवत्रयं बोध्यम् ॥ (૨૮) ભવદ્વારભવાર્થ – સામાયિક સંયત જઘન્યથી એક ભવને ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટથી આઠ (૮) ભવોને ગ્રહણ કરે છે. એ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ સમજવો. પરિહારવિશુદ્ધિક સંયત જઘન્યથી એક ભવને અને ઉત્કૃષ્ટથી ત્રણ ભવોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે યથાખ્યાત સુધી સમજવું. ઇતિ. Page #566 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८१-८२, सप्तमः किरणः ५२९ વિવેચન - સામાયિક સંયત, ઉત્કૃષ્ટ પરિણામથી જો ક્ષપકશ્રેણિમાં ચડે, તો તે જ ભવમાં સિદ્ધ થાય છે. એ અપેક્ષાએ કહે છે કે – જઘન્યતઃ ઇતિ. વળી જો શ્રેણિમાં ચડેલો નથી હોતો, તો જઘન્યથી સામાયિક यारित्रनो स्पर्श ३ तो 16 (८) म तने डोय छे. જાન્યતાઃ એક ઈતિ-પરિહારવિશુદ્ધિકપણાને છોડી, છેદોપસ્થાપનીયપણાને પામી, વિશિષ્ટ વિશુદ્ધિ દ્વારા જો ક્ષપકશ્રેણિમાં ચડે છે ત્યારે આ વસ્તુ છે. અર્થાત્ જઘન્યથી એક ભવનું ગ્રહણ કરે છે. જો દેવલોકમાં ગમન થાય, તો મનુષ્ય બનીને તે જ ભાવથી સિદ્ધ થાય છે. “એવ' ઇતિ યથાખ્યાત સંયત તો તે ભાવમાં જ કાળ કરીને અનુત્તરરૂપ વિશિષ્ટ દેવપણું પામી, ફરીથી મનુષ્ય બની, જો સિદ્ધ થાય ત્યારે તેને ત્રણ ભવો જાણવા. आकर्षद्वारमभिधत्ते - आकर्षद्वारे-सामायिक एकभवमाश्रित्य जघन्यत एकवारं, उत्कृष्टतश्शतपृथक्त्ववारं सामायिकसंयतत्वं प्राप्नोति । छेदोपस्थापनीयो जघन्यत एकवारमुत्कृष्टतो विंशतिपृथक्त्ववारं छेदोपस्थापनीयत्वं प्राप्नुयात् । परिहारविशुद्धिको जघन्यत एकवारमुत्कृष्टततस्त्रिवारं प्राप्नुयात् । सूक्ष्मसम्परायो जघन्यत एकवारमुत्कृष्टतश्चतुरो वारान् प्रतिपद्यते, यथाख्यातस्तु जघन्यत एकवारमुत्कृष्टतो द्विवारं यथाख्यातत्वं प्राप्नुयादिति । ८२ । __आकर्षद्वार इति । आकर्षणमाकर्षः प्रथमतया मुक्तस्य वा सामायिकत्वादेर्ग्रहणमित्यर्थः । स चैकं भवं नानाभवांश्चाश्रित्य विचार्यते तत्रैकभवाश्रयेण सामायिकस्य जघन्यत एक आकर्ष उत्कर्षेण चाकर्षाणां शतपृथक्त्वं भवति परतस्तु प्रतिपातोऽलाभो वेत्याशयेनाह सामायिक इति । पृथक्त्वं द्विप्रभृत्यानवभ्य उच्यते, शतपृथक्त्वमिति, शतद्वयादारभ्य यावन्नवशतमित्यर्थः । विंशतिपृथक्त्ववारमिति, पञ्चषादिविंशतय आकर्षाणां भवन्तीति भावः । त्रिवारमिति, एकस्मिन् भवे उत्कर्षेण वारत्रयमेव परिहारविशुद्धिकत्वोक्तेरिति भावः । प्राप्नुयादिति परिहारविशुद्धिकत्वमित्यादिः । चतुरो वारानिति, एकभवे उपशमश्रेणिद्वयसम्भवे प्रत्येकं संक्लिश्यमानविशुद्ध्यमानलक्षणसूक्ष्मसम्परायद्वयभावाच्च चत्वार आकर्षास्तस्य सम्भवन्तीति भावः । प्रतिपद्यत इति सूक्ष्मसम्परायत्वमित्यादिः । द्विवारमिति, उपशमश्रेणिद्वयसम्भवादिति भावः ॥ (२८) द्वारભાવાર્થ – સામાયિક સંયત, એક ભવને આશ્રી જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી ૨૦૦ થી ૯00 વાર સામાયિક સંયતપણું પામે છે. અર્થાત્ જઘન્યથી સામાયિક સંયતનો એક આકર્ષ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ (२०० थी ८00) . छोपस्थापनीय संयत, धन्यथा पार सने उत्कृष्टथी (२०) वीस Page #567 -------------------------------------------------------------------------- ________________ ५३० तत्त्वन्यायविभाकरे પૃથકત્વ વાર (૧૮૦) વાર છેદોપસ્થાપનીયપણું ચારિત્ર) પામી શકે છે. પરિહારવિશુદ્ધિક, જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી ત્રણવાર પરિહારવિશુદ્ધિપણાને પામી શકે છે. સૂક્ષ્મસંપરાય સંયત, જધન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી ચાર વાર સૂક્ષ્મસંપરાયચારિત્રને પામી શકે છે. યથાખ્યાત સંયત તો જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી બે વાર યથાખ્યાતપણે પામી શકે છે. ઇતિ. વિવેચન - આકર્ષણ-ખેંચવું તે આકર્ષ. અર્થાતુ પ્રથમપણે મૂકેલ સામાયિકપણા આદિનું ગ્રહણ ‘આકર્ષ કહેવાય છે. વળી તે આકર્ષ એક ભવને અને નાના અનેક ભવોને આશ્રીને વિચારાય છે. ત્યાં એક ભવની અપેક્ષાએ સામાયિકનો જઘન્યથી એક આકર્ષ અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ (૨૦૦ થી ૯૦૦) આકર્ષો હોય છે. પછીથી તો પ્રતિપાત કે અપ્રાપ્તિ હોય છે. પૃથફત્વ એટલે (બે ર)થી માંડી નવ (૯) સુધીની સંખ્યા કહેવાય છે. ‘શતપૃથકત્વ ઇતિ=બસો (૧૦૦)થી માંડી નવસો (00) સુધીની સંખ્યા કહેવાય છે. વિંશતિપૃથર્વ વાર” ઈતિ=પાંચ-છ આદિ વીસીઓ આકર્ષોની થાય છે, આવો ભાવ છે. “ત્રિવાર’ ઇતિ=એક ભવમાં ઉત્કૃષ્ટથી ત્રણ વાર જ પરિહારવિશુદ્ધિકપણાને પામે છે. “ચતુરોવારા ઇતિ=એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિનો સંભવ હોવાથી, દરેક ઉપશ્રેણિમાં સંકિલશ્યમાન અને વિશુદ્ધચ માનરૂપ બે સૂક્ષ્મસંપરાયનો સદ્ભાવ હોઈ ચાર (૪) આકર્ષો તે સૂક્ષ્મસંપાયના થાય છે. ‘પ્રતિપદ્યતે ઈતિ=બે ઉપશમશ્રેણિનો સંભવ હોવાથી બે વાર યથાખ્યાતપણાને પામે છે. अथ नानाभवावच्छेदेन विचारयति अनेकभवाश्रयेण सामायिकस्य जघन्यतो द्विवारं उत्कृष्टतस्सहस्रपृथक्त्वमाकर्षा भवन्ति । छेदोपस्थापनीयस्य जघन्यतो द्विवारमुत्कृष्टतो नवशतादूर्ध्वं सहस्रावध्याकर्षा भवन्ति । परिहारविशुद्धिकस्य जघन्यतो द्विवारमुत्कृष्टतस्सप्ताकर्षाः, सूक्ष्मसम्परायस्य जघन्यतो द्विवारमुत्कृष्टतो नवाकर्षाः, यथाख्यातस्य जघन्यतो द्विवारमुत्कृष्टतः पञ्चाकर्षा ભવનીતિ ૮૩ अनेकभवाश्रयेणेति । अनेकभवत्वस्य प्रथमाधारभूतभवद्वये जघन्यतः प्रतिभवमेकस्यौवाकर्षस्योक्तत्वादनेकभवापेक्षया जघन्यतो द्वावेवाकर्षों भवत इत्यभिप्रायेणाह जघन्यतो द्विवारमिति । सहस्रपृथक्त्वमिति सहस्रद्वयादारभ्य यावन्नवसहस्रं सहस्रपृथक्त्वमुच्यते । सामायिकस्य ह्येकभवे आकर्षाणां शतपृथक्त्वकथनात् भवानामुत्कृष्टतश्चाष्टत्वाच्छतपृथक्त्वेऽष्टभिर्गुणिते सहस्रपृथक्त्वं भवतीति भावः । नवशतादूर्ध्वमिति । आकर्षाणां षड्विंशतिरेकभवेऽस्य भवति, भवाश्चास्योत्कर्षेणाष्टौ, तथा चाकर्षास्ता अष्टाभिर्गुणिताः षष्ठ्यधिकनवशतानि भवन्ति । Page #568 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૮૨, સનમ: શિર : संभवमात्राश्रयणेनेदमुक्तम्, अन्यथा सामायिकस्य नवानां शतानामेकभवीयानामष्टभिर्गुणने शतद्वयाधिकसप्तसहस्राणि बोध्यान्येवमन्येषामपि ज्ञेयं । उत्कर्षतस्सप्तेति । भवैकावच्छेदेनाकर्षाणां त्रित्वात् भवस्यापि त्रित्वादेकत्र तेषां त्रयं द्वितीये द्वयं तृतीयेऽपि द्वयमित्येवं विकल्पनया सप्ताकर्षा इति भावः । नवाकर्षा इति । अस्यैकस्मिन् भवे आकर्षचतुष्कस्योक्तत्वाद्भवत्रयस्याभिधानाच्चैकत्र चत्वारो द्वितीयेऽपि चत्वारस्तृतीये चैक इति कृत्वा नवाऽऽकर्षा भवन्तीति भावः । पञ्चाकर्षा इति, अस्यैकत्र भवे द्वावाकर्षों भवत्रयञ्चेत्यतः एकत्र द्वौ द्वितीये द्वौ तृतीये चैक इति पञ्चाकर्षा इति भावः ॥ નાના ભવની અપેક્ષાએ આકર્ષ વિચારભાવાર્થ - અનેક ભવની અપેક્ષાએ સામાયિકના આકર્ષો જઘન્યથી બેવાર અને ઉત્કૃષ્ટથી સહસપૃથકત્વ બે હજારથી નવ હજાર થાય છે. છેદોપસ્થાપનીયના જઘન્યથી બેવાર અને ઉત્કૃષ્ટથી નવસો (COO)થી ઉપર હજાર (૧૦00) સુધીના આકર્ષો થાય છે. પરિહારવિશુદ્ધિકના જઘન્યથી બેવાર અને ઉત્કૃષ્ટથી સાત (૭) આકર્ષો હોય છે. સૂક્ષ્મસંપાયના જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી નવ (૯) આકર્ષે છે. યથાખ્યાતના જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી પાંચ (૫) આકર્ષો હોય છે. વિવેચન - અનેક ભવપણાના પ્રથમ આધારભૂત બે ભવોમાં, જઘન્યથી પ્રત્યેક ભવમાં એક આકર્ષ કહેલ હોઈ અનેક ભવની અપેક્ષાએ જઘન્યથી બે જ આકર્ષો હોય છે. બે હજારથી માંડી નવ હજાર સુધીની સંખ્યા “સહસ્ત્રપૃથકત્વ' કહેવાય છે. ખરેખર, સામાયિકના એક ભવમાં શતપૃથકત્વ રૂપ આકર્ષોનું કથન હોવાથી અને ઉત્કૃષ્ટથી આઠ ભવો હોવાથી, જો શતપૃથફત્વને આઠ(૮)થી ગણવામાં આવે, તો સહસ્ત્રપૃથફત્વ” થાય છે, એવો ભાવ જાણવો. નવશતાદૂર્વે ઇતિ=આ છેદોપસ્થાપનયના ઉત્કૃષ્ટથી એક ભવમાં એકસોવીશ (૧૨) આકર્ષો થાય છે. આના ઉત્કૃષ્ટથી આઠ (૮) ભવો હોય છે. તથાચ તે એકસોવીશ આકર્ષોને આઠથી ગુયે છતે ૯૬૦ આકર્ષા થાય છે. સંભવ માત્રની અપેક્ષાએ આ કહેલું છે. અન્યથા, સામાયિકના એક ભવના નવસો (૯૦૦) આકર્ષોને આઠ(૮)થી ગુણતાં સાત હજાર બસો (૭૨00) જાણવાં. એ પ્રમાણે અન્ય સંયમોનું જાણવું. ઉત્કર્ષતઃ સપ્ત’ ઈતિ-પરિહારવિશુદ્ધિકના ઉત્કર્ષથી સાત (૭) આકર્ષો હોય છે. એક ભવની અપેક્ષાએ ત્રણ (૩) આકર્ષો હોય છે. ભવો પણ ત્રણ (૩) છે. એક ભવમાં ત્રણ (૩) આકર્ષો, બીજા ભવમાં બે (૨) આકર્ષો અને ત્રીજા ભવમાં બે (૨) આકર્ષો હોય છે. એ પ્રમાણે વિકલ્પનાથી સાત (૭) આકર્ષો થાય છે. - “નવઆકર્ષા' ઈતિ=આ સૂક્ષ્મસંપરાયના એક ભવમાં ચાર (૪) આકર્ષો કહેલ હોઈ, ત્રણ (૩) ભવોનું કથન હોવાથી એક ભવમાં ચાર (૪) આકર્ષો થાય છે, બીજા ભવમાં પણ ચાર (૪) આકર્ષો થાય છે અને ત્રીજા ભવમાં એક (૧) આકર્ષ-એમ કરીને નવ (૯) આકર્ષો થાય છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे 'पंथाऽर्षा' ऽति=खा यथाप्यातना खेड लवमां जे (२) आर्षो थाय छे भने त्रा (3) लवो होय छे. मेथी खेड लवमांजे (२) आर्यो, जीभ लवमां जे (२) आर्षो भने जीभ लवमां (1) खेड आर्ष-रोम पांय (4) आर्षो थाय छे. ५३२ कालमानद्वारमाचष्टे · - कालमानद्वारे- सामायिकस्य संयमकालमानं जघन्येनैकस्समयः । उत्कृष्टतो देशोननववर्षन्यूनपूर्वकोटिं यावत् । एवमेव छेदोपस्थापनीयस्य । परिहारविशुद्धिकस्य जघन्येनैकस्समयः, उत्कृष्टत एकोनत्रिंशद्वर्षन्यूनकोटिं यावत् । सूक्ष्मसम्परायस्य जघन्येनैकस्समयः । उत्कृष्टतोऽन्तर्मुहूर्त्तम् । यथाख्यातस्य तु सामायिकस्येव स्यादिति । ८४ । कालमानद्वार इति । मानशब्देन पूर्वोदितकालद्वारापेक्षयाऽस्य वैलक्षण्यमादर्शितम् । एकस्समय इति, सामायिकत्वप्राप्तिसमनन्तरं मरणसम्भवमभिप्रेत्येदमवसेयमेवमग्रेऽपि भाव्यम् । उत्कर्षेण देशोनेति, गर्भसमयान्तर्भावेणेदम् । तद्बहिर्भावेण जन्मसमयादारभ्य त्वष्टवर्षन्यूनपूर्वकोटिं यावत्स्यात् जन्मतोऽष्टवर्षान्ते चरणप्रतिपत्तेरिति भावः । सामायिकाच्छेदोपस्थापनीयस्याविशेषादाहैवमिति । एकोनत्रिंशद्वर्षन्यूनेति । देशोननववर्षजन्मपर्यायेण केनापि चारित्रं पूर्वकोट्यायुषा गृहीतं तस्य च विंशतिवर्षप्रव्रज्यापर्यायस्य दृष्टिवादोऽनुज्ञातस्ततश्चासौ परिहारविशुद्धिकं प्राप्तस्तच्चाष्टादशमासमानमप्यविच्छिन्नतत्परिणामेन तेनाजन्म पालितमित्येवमेकोनत्रिंशद्वर्षाणां पूर्वकोटिं यावत्तत्स्यादिति भावः । अन्तर्मुहूर्त्तमिति, तत्स्थानस्य तावत्प्रमाणत्वादिति भावः । क्षीणमोहापेक्षयोत्कर्षेण देशोननववर्षन्यूनपूर्वकोटिर्बोध्या । सर्वमिदमेकजीवापेक्षयाऽवसेयम् ॥ (30) असमानद्वार ભાવાર્થ - સામાયિક સંયતનું, સંયમનું કાલમાન જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોનનવવર્ષન્યૂન પૂર્વક્રોડ વર્ષો સુધી; એ પ્રમાણે જ છેદોપસ્થાપનીયનું કાલમાન છે. પરિહારવિશુદ્ધિકનું જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૨૯ વર્ષન્યૂન પૂર્વક્રોડ વર્ષો સુધીનું કાલમાન છે. સૂક્ષ્મસં૫રાયનું જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધીનું કાલમાન છે. યથાખ્યાતનું કાલમાન તો સામાયિકના કાલમાનની માફક થાય છે. વિવેચન – માન શબ્દથી પૂર્વકથિત કાલદ્વારની અપેક્ષાએ આ દ્વારની વિલક્ષણતા દર્શાવેલ છે. ‘એકઃસમય’ ઇતિ=સામાયિકપણાની પ્રાપ્તિ પછી મરણનો સંભવ માનીને આ સમજવાનું છે, આગળ પણ સમજવાનું છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८४-८५, सप्तमः किरणः ५३३ ૦ “ઉત્કૃષ્ટતોદેશોન' ઇતિ=ગર્ભ સમયના અંતર્ભાવ દ્વારા આ કથન છે. ગર્ભથી બહારપણાની અપેક્ષાએ જન્મ સમયથી માંડીને તો આઠ (૮) વર્ષગૂન પૂર્વક્રોડ વર્ષો સુધી થાય છે, કેમ કે-જન્મથી આઠ (८) वर्षना अंते यारित्रनो स्वीजर होय छे. ૦ સામાયિક અને છેદોપસ્થાપનીયમાં વિશેષ ભેદ નહિ હોવાથી કહે છે કે - “એવં ઇતિ. ૦ “એકોનત્રિસકવર્ષ જૂન- ઇતિ=દેશોનનવવર્ષના જન્મપર્યાયવાળા, પૂર્વક્રોડ વર્ષોના આયુષ્યવાળા કોઈએ પણ ચારિત્ર ગ્રહણ કરેલું અને વીશ (૨૦) વર્ષરૂપ પ્રવ્રયાના પર્યાયવાળા, તેને દૃષ્ટિવાદની અનુજ્ઞા કરેલ, અને ત્યારબાદ આ અઢાર (૧૮) માસના માનવાળા પરિહારવિશુદ્ધિક ચારિત્રને પણ પામેલો, અવિચ્છિન્ન તે ચારિત્રના પરિણામવાળા તેણે જન્મ સુધી પરિહારવિશુદ્ધિક ચારિત્ર પાળેલું હોવાથી (૨૯) વર્ષ જૂના પૂર્વક્રોડ વર્ષો સુધી તે પ૦ વિ. ચારિત્ર હોય છે, એવો ભાવ જાણવો. ૦ સૂક્ષ્મસંઘરાયનું ઉત્કૃષ્ટથી કાલમાન “અંતર્મુહૂર્ત ઇતિeતે સૂક્ષ્મસંપરાય સ્થાન તેટલા પ્રમાણવાળું હોવાથી, સૂક્ષ્મસંપરાયચારિત્રનું કાલમાન તેટલું જ છે. ૦ યથાખ્યાતચારિત્રનું ઉત્કૃષ્ટ કાલમાન ક્ષીણમોહની અપેક્ષાએ દેશોનનવવર્ષન્યૂન પૂર્વક્રોડ વર્ષો જાણવું. ૦ આ બધું એક જીવની અપેક્ષાએ જાણવું. नानाजीवापेक्षया त्वाह अनेकजीवापेक्षया तु सामायिकास्सर्वदा भवेयुः । छेदोपस्थापनीया जघन्यतस्सार्धद्विशतवर्षपर्यन्तमुत्कृष्टतः पञ्चाशल्लक्षकोटिसागरोपमं यावत्स्युः । परिहारविशुद्धिका जघन्येन किञ्चिदूनद्विशतवर्षकालमुत्कृष्टतः किञ्चिदूनद्विपूर्वकोटिकालपर्यन्तं स्युः ८५। अनेकजीवापेक्षयेति । सर्वदा भवेयुरिति । प्रत्येकं तेषां बहुकालस्थितिकत्वात् महाविदेहापेक्षयैतदिति ज्ञेयम् । सार्धद्विशतवर्षपर्यन्तमिति । उत्सर्पिण्यामादितीर्थकरशासनस्य सार्धशतद्वयवर्षमानत्वेन तत्र छेदोपस्थापनीयसंयतस्य भावादिति भावः । पञ्चाशल्लक्षेति । अवसर्पिण्यामादितीर्थकरशासनस्य पञ्चाशल्लक्षकोटिसागरोपममानत्वेन तत्र छेदोपस्थापनीयसंयतसद्भावादिति भावः । जघन्येन किञ्चिदूनेति । उत्सर्पिण्यां प्रथमजिनसमीपे केनचिद्वर्षशतायुष्केण परिहारविशुद्धिकसंयमः परिगृहीतस्तज्जीवितान्ते तस्यान्तिकेऽपरेण वर्षशतायुष्केण स एव संयमो गृहीतस्ततश्च न परिहारविशुद्धिकस्य प्रतिपत्तिरस्ति, तीर्थकरस्य तीर्थकराद्गृहीतपरिहारविशुद्धिकसंयतस्य वाऽन्तिक एव तद्ग्रहीतुं शक्यत्वात् । ततश्च वर्षशतद्वयं जातं, तत्राप्येकोनत्रिंशद्वर्षेषु व्यतीतेष्वेवैतच्चारित्रप्रतिपत्त्या मेलनतोऽष्टपञ्चाशद्वर्षाणि जातानि, अतस्तन्न्यूनद्विशतवर्षकालं भवतीति भावः । किञ्चिदूनेति । अवसर्पिण्यामादिमजिनस्यान्तिके Page #571 -------------------------------------------------------------------------- ________________ ५३४ तत्त्वन्यायविभाकरे पूर्वकोट्यायुष्कः कश्चित्परिहारविशुद्धिकत्वं प्रपन्नस्तस्यान्तिके च तज्जीवितान्ते तादृश एवान्यस्तत्प्रतिपन्नः पुनस्तदभावेन पूर्वकोटिद्वयं जातं, तत्र चैकोनत्रिंशद्युग्मस्य न्यूनताकरणे तथा भावादिति भावः । सूक्ष्मसम्परायाणां जघन्येनैकस्समय उत्कर्षेणाऽन्तर्मुहूर्तसमयो यथाख्यातानान्तु सामायिकवदेवाऽतस्तेषामेकजीवापेक्षयाऽत्र विशेषाभावान्मूले कण्ठतो नोक्ताः ॥ નાના જીવની અપેક્ષાએ કાલમાનદ્વારભાવાર્થ - અનેક જીવની અપેક્ષાએ સામાયિક સંયતો સર્વદા હંમેશાં હોય છે, છેદોપસ્થાપનીય સંયતો જઘન્યથી અઢીસો (૨૫૦) વર્ષો સુધી હોય છે અને ઉત્કૃષ્ટથી પચાશ લાખ ક્રોડસાગરોપમ સુધી હોય છે. પરિહારવિશુદ્ધિક સંયતો જઘન્યથી કાંઈક ન્યૂન બસો (૧૦૦) વર્ષનાકાળ સુધી હોય છે અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન બે ક્રોડપૂર્વના કાળ સુધી હોય છે. વિવેચન - “અનેક જીવાપેક્ષયા’ ઇતિ. “સર્વદા ભવેય ઇતિદરેક તે સામાયિકો મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ બહુ કાળ સુધી સ્થિતિવાળા હોઈ સર્વદા હોય છે, એવું કહેલું જાણવું. ૦ “સાઈદ્ધિશતવર્ષપર્યન્ત’ ઇતિ–ઉત્સર્પિણીમાં પહેલા તીર્થકરનું શાસન (૨૫૦) બસોપચાશ વર્ષ સુધીનું માનવાળું હોઈ, ત્યાં છેદોપસ્થાપનીય સંયતનો ભાવ હોવાથી જાન્યથી બસોપચાશ (૨૫૦) વર્ષ સુધીનું માન છે. ૦ “પંચશલ્લક્ષ' ઇતિ=અવસર્પિણીમાં પહેલા તીર્થંકરનું શાસન પચાશ લાખ ક્રોડ સાગરોપમનું માનવાળું હોઈ, ત્યાં છેદોપસ્થાપનીય સંયતનો સદ્ભાવ હોવાથી ઉત્કૃષ્ટથી પચાશ લાખ ક્રોડ સાગરોપમનું માન છે. ૦ “જઘન્યનકિંચિદૂન' ઇતિ–ઉત્સર્પિણીમાં પહેલા તીર્થંકરની સમીપમાં કોઈ એક સો (૧૦૦) વર્ષના આયુષ્યવાળાએ પરિહારવિશુદ્ધિક સંયમ ગ્રહણ કરેલ છે. તેના જીવનના અંતે તેની પાસે બીજા એક સો (૧૦૦) વર્ષના આયુષ્યવાળાએ તે જ સંયમ ગ્રહણ કરેલ અને ત્યારબાદ પરિહારવિશુદ્ધિક સંયમની પ્રતિપત્તિ-સ્વીકાર નથી, કેમ કે-તીર્થકરની પાસે કે તીર્થંકર પાસેથી ગ્રહણ કરેલ પરિહારવિશુદ્ધિક સંયતની પાસે જ તે સંયમ ગ્રહણ કરી શકાય છે. વળી તેથી બસો (૧૦૦) વર્ષો થયાં. ત્યાં પણ ઓગણત્રીશ (૨૯) વર્ષો ગયા બાદ જ આ ચારિત્રનો સ્વીકાર હોવાથી, બન્નેને ભેગા કરવાથી અઠ્ઠાવન (૫૮) વર્ષો થયાં એથી તે અઠ્ઠાવન (૫૮) વર્ષગૂન બસો (૧૦૦) વર્ષોના કાળ સુધી જઘન્યથી પરિહારવિશુદ્ધિકો હોય છે, એમ ભાવ છે. ૦ “કિંચિદૂન' ઇતિ=અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકરની પાસે ક્રોડપૂર્વ વર્ષોના આયુષ્યવાળો કોઈ એક પરિહારવિશુદ્ધિકપણાને પામેલો અને તેની પાસે તે જીવનના અંતે તેવો જ અન્ય તે પરિહારવિશુદ્ધકપણાનો સ્વીકારેલ હોઈ, પછીથી તે પરિહારવિશુદ્ધિકપણાનો અભાવ હોવાથી બે પૂર્વક્રોડ વર્ષો થયાં. બે એકોત્રીશ (૨૯)ને ન્યૂયન કરતાં તથા કંઈક ન્યૂન બે પૂર્વકોડવર્ણ કાળ સુધી ઉત્કૃષ્ટથી પરિહારવિશુદ્ધિકો હોય છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८६-८७, सप्तमः किरणः ५३५ ૦ સૂક્ષ્મસં૫રાયનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનો સમય, યથાખ્યાતોનો તો સામાયિકની માફક જ છે. માટે તે સૂક્ષ્મસં૫રાય યથાખ્યાતોની એક જીવની અપેક્ષાએ જે કહેલ છે, તે અહીં પણ વિશેષ નહિ હોવાથી મૂલમાં સંપરાયો-યથાખ્યાતો કંઠથી-શબ્દથી કહેલા નથી. अन्तरद्वारमाह अन्तरद्वारे - एकस्य संयमग्रहणानन्तरमन्यस्य संयमग्रहणे जघन्यत एकस्समय उत्कृष्टतस्संख्यातवर्षाण्यन्तरकालः । एवं यथाख्यातपर्यन्तं बोध्यः । ८६ । अन्तरद्वार इति । स्पष्टोऽयं पाठः । एकजीवमाश्रित्य तु विशेषोऽयं सामायिकस्य सामायिकत्वं त्यक्त्वा पुनर्ग्रहणे जघन्यमन्तरमन्तर्मुहूर्त्तमुत्कृष्टतस्त्वनन्तकालमेवं सर्वेषामपि ज्ञेयम् । इदमुत्कृष्टमन्तरं तीर्थकरगणधरादिमहापुरुषाणां घोराशातनया प्रवचनोड्डाहकानां भवतीति भाव्यम् ॥ (३१) अंतरद्वार ભાવાર્થ - એક સંયમના ગ્રહણ પછી બીજા સંયમના ગ્રહણમાં, જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષો સુધીનો કાળ ‘અંતરકાળ’ છે. એ પ્રમાણે યથાખ્યાત સુધી જાણવો. વિવેચન - આ પાઠ સ્પષ્ટ છે. એક જીવને આશ્રીને તો આ વિશેષ છે કે-સામાયિક સંયતને સામાયિકપણું છોડી સામાયિકપણાને ફરીથી ગ્રહણ કરવામાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તો અનંતકાળ સુધીનું અંતર છે. આ પ્રમાણે સર્વ સંયમોનું જાણવું. આ ઉત્કૃષ્ટ અંતર તીર્થંકર-ગણધર આદિ મહાપુરુષોની ઘોર આશાતનાથી પ્રવચનોની-શ્રી જૈનશાસનનો ઉદ્ગાહ કરનારાઓને હોય છે, એમ સમજવું. पृथक्त्वापेक्षया त्वाह— सामायिकैश्शून्यः कालो नास्त्येव । छेदोपस्थापनीयैश्शून्यः कालो जघन्येन त्रिषष्टिसहस्त्रवर्षाण्युत्कृष्टतोऽष्टादशकोटाकोटिसागरोपमः । परिहारविशुद्धिरहितः कालो जघन्येन चतुरशीतिसहस्रवर्षाण्युत्कृष्टतोऽष्टादशकोटाकोटिसागरोपमः । सूक्ष्मसम्पराय - रहितः कालो जघन्येनैकस्समयः । उत्कृष्टतष्षण्मासाः । यथाख्यातरहितः कालो नास्त्येवेति । ८७ । सामायिकैरिति । त्रिषष्टिसहस्रवर्षाणीति । अवसर्पिण्यां दुष्षमां यावच्छेदोपस्थापनीयसंयमः प्रवर्त्तते, ततस्तस्या एवैकविंशतिसहस्रवर्षमानायामेकान्तदुःषमायामुत्सर्पिण्या चैकान्तदु:षमायां दुष्षमायाञ्च तत्प्रमाणायामेव तदभावस्स्यादेवञ्चैकविंशतित्रयेण त्रिषष्टिवर्षसहस्राण्यन्तरमुक्तमिति भावः । अष्टादशकोटाकोटिसागरोपम इति । उत्सर्पिण्यां चतुर्विंशतितम Page #573 -------------------------------------------------------------------------- ________________ ५३६ तत्त्वन्यायविभाकरे जिनतीर्थे छेदोपस्थापनीयस्य प्रवृत्तेस्ततोऽतीते च क्रमतो द्वित्रिचतुस्सागरोपमकोटीकोटिप्रमाणे सुषमदुःषमादिसमात्रयेऽवसर्पिण्याञ्चैकान्तसुषमादित्रये क्रमेण चतुस्त्रिद्विसागरोपमकोटीकोटिप्रमाणेऽतीतप्राये प्रथमजिनतीर्थे छेदोपस्थापनीयत्वं प्रवर्तते इत्येवं छेदोपस्थापनीयसमयान्तरं भवति । चतुरशीतिवर्षसहस्राणीति । दुष्षमैकान्तदुष्षमयोरवसर्पिण्या एकान्तदुःषमादुष्षमयोरुत्सर्पिण्याश्च प्रत्येकमेकविंशतिवर्षसहस्रप्रमाणत्वेन चतुर्भिर्गुणिते च तावत्प्रमाणकालान्तरं भवति, तत्र च परिहारविशुद्धिकस्याभावादिति भावः । अष्टादशकोटाकोटिसागरोपम इति । छेदोपस्थापनीयस्योत्कृष्टवदयं बोध्यः, षण्मासा इति मुक्तिविरहकालस्य तावन्मात्रत्वादिति માવ: || ભિન્ન ભિન્ન સંયમોના અંતરકાળનો વિચારભાવાર્થ - સામાયિક સંયતોથી શૂન્ય કાળ નથી જ. છેદોપસ્થાપનીય સંયતોથી શૂન્ય કાળ જઘન્યથી ત્રેસઠ (૬૩) હજાર વર્ષોનો અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કોડાકોડી સાગરોપમનો છે. પરિહારવિશુદ્ધિકોથી રહિત કાળ જઘન્યથી ચોરાશી (૮૪) હજાર વર્ષોનો અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કોડાકોડી સાગરોપમનો છે. સૂક્ષ્મસંપરાય સંયતથી રહિત કાળ જઘન્યથી એક સમયનો છે અને ઉત્કૃષ્ટથી છ (૬) મહિનાનો છે. યથાખ્યાત સંયતોથી રહિત કાળ નથી વિવેચન - ‘ત્રિષષ્ટિસહસ્રવર્ષાણીતિ' છેદોપસ્થાપનીય સંયતોથી શૂન્ય કાળ જઘન્યથી ત્રેસઠ (૬૩) હજાર વર્ષોનો છે. અવસર્પિણીમાં દુઃષમા સુધી છેદોપસ્થાપનીય સંયત પ્રવર્તે છે ત્યારબાદ તે જ અવસર્પિણીની એકવીશ (૨૧) હજાર વર્ષમાનવાળી એકાન્ત દુઃષમા દુઃષમદુઃષમા)માં, ઉત્સર્પિણીના એકવીશ હજાર વર્ષમાનવાળી એકાન્ત દુઃષમામાં અને દુઃષમામાં જ, એ પ્રમાણે ૨૧૪૨૧૪૨૧ હજાર-એમ ત્રણ એકવીશ હજાર વર્ષો એટલે બરાબર ત્રેસઠ (૬૩) હજાર વર્ષોનું છેદોપસ્થાપનીય સંયમનું અંતર કહેલ છે, એવો ભાવ છે. ૦ અષ્ટાદશકોટાકોટિ સાગરોપમ ઇતિ–ઉત્કૃષ્ટથી છેદોપસ્થાપનીયોથી શૂન્ય કાળ અઢાર (૧૮) કોડાકોડી સાગરોપમનો છે. ઉત્સર્પિણીમાં ચોવીશ (૨૪)માં તીર્થંકરના તીર્થમાં છેદોપસ્થાપનીય સંયતની પ્રવૃત્તિ છે. ત્યારબાદ ક્રમથી છેલ્લા બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો સુષમદુઃષમા આદિ સમાનરૂપ ત્રણ આરાઓ પૂરા થયા બાદ અને અવસર્પિણીમાં આદિના એકાન્ત સુષમા આદિરૂપ ત્રણ આરાઓ ક્રમથી ચાર-ત્રણ-બે કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળાઓ પૂરા થયા બાદ, પહેલા તીર્થકરના તીર્થમાં છેદોપસ્થાપનીય સંયમ પ્રવર્તે છે. એ પ્રમાણેનું છેદોપસ્થાપનીયનું ઉત્કૃષ્ટ અંતર થાય છે, એમ જાણવું. ૦ “ચતુરશીતિવર્ષસહસાણિ' ઇતિ=પરિહારવિશુદ્ધિક રહિત કાળ જાન્યથી ચોરાશી (૮૪) હજાર વર્ષનો છે. અર્થાત્ અવસર્પિણીના દુઃષમા અને એકાન્ત દુઃષમા તથા ઉત્સર્પિણીના એકાન્ત દુઃષમાદષમા પ્રત્યેક એકવીશ (૨૧) હજાર વર્ષ પ્રમાણવાળા હોઈ, ૨૧૦૦0૮૪=૮૪000 એકવીશ હજારને ચારથી Page #574 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८८, सप्तमः किरण: ५३७ ગુણાકાર કરવાથી તેટલા ૮૪૦૦૦ વર્ષ પ્રમાણવાળા કાળનું અંતર થાય છે, કેમ કે-ત્યાં ૮૪૦૦૦ વર્ષોમાં પરિહારવિશુદ્ધિકનો અભાવ છે, એવો ભાવ છે. ૦ અષ્ટાદશકોટાકોટિ સાગરોપમઃ' ઇતિ=પરિહારવિશુદ્ધિ રહિત કાળ ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કોડાકોડી સાગરોપમનો છે. આ, છેદોપસ્થાપનીયના ઉત્કૃષ્ટ શૂન્યકાળની માફક શૂન્યકાળ સમજવાનો છે. ● 'षएभासाः' ऽति=सूक्ष्मसंपराय रहित शून्य अण उत्कृष्टथी छ (६) महिनासो छे, प्रेम उ-मुक्ति (सिद्धि)नो उत्रृष्टथी विरहाण तेटलो ४ छ (६) महिनानो छे. समुद्वातद्वारं वक्ति - समुद्धातद्वारे-सामायिकछेदोपस्थापनीययोर्वेदनाकषायमरणवैक्रियतैजसाऽऽहारकाष्षट् समुद्धाता भवन्ति । परिहारविशुद्धिकस्य वेदनाकषायमरणात्मकास्त्रयः । सूक्ष्मसम्परायस्य न कोऽपि । यथाख्यातस्य केवलिसमुद्धात एव भवेदिति । ८८ । समुद्वातद्वार इति । वेदनाद्यनुभवज्ञानेन सहैकत्वमापन्नो जीवः बहून् वेदनीयादिकर्मप्रदेशान् कालान्तरानुभवयोग्यानुदीरणाकरणेनाकृष्योदये प्रक्षिप्यानुभूय च तेषां स्वप्रदेशसंश्लिष्टानां निर्जरणं समुद्घातः । स च सप्तविधो वेदनाकषायमरणवैक्रियतैजसाहारककेवलिभेदात् । ते च यर्थाक्रमं असातवेदनीयकषायाख्यचारित्रमोहनीयान्तर्मुहूर्त्तावशेषायुः-कर्मवैक्रियतैजसाहारकशरीरनामसदसद्वेद्यशुभाशुभनामोच्चैर्नीचैर्गोत्रकर्माश्रयाः । आद्याष्षट् समुद्धाताः प्रत्येकमान्तर्मौहूर्त्तिकाः, अन्त्यस्त्वष्टसामयिकः, तत्रान्तिमं विहायाऽन्ये षट् सामायिकछेदोपस्थापनीययोस्सम्भवन्ति तन्निमित्तसम्भवादित्याशयेनाह सामायिकेति । स्पष्टमन्यत् ॥ (३२) समुद्घातद्वार भावार्थ - सामायिङ-छेद्योपस्थापनीयमां वेहना-षाय-भरएा- वैडिय-तैनस - आहार, खेम छ (६) समुद्रघाती होय छे परिहारविशुद्धिने वेहना-षाय-भरा३पत्र ( 3 ) समुद्दधातो होय छे. સૂક્ષ્મસં૫રાયને કોઈ પણ સમુદ્દાત હોતો નથી યથાખ્યાતને કેવલિસમુદ્દાત જ હોય છે. १. तत्र वेदनापीडितो जीवः स्वप्रदेशाननन्तानन्तकर्मस्कन्धवेष्टितान् शरीराद्वहिरपि विक्षिपति तैश्च प्रदेशैर्वदनजठरादिरन्थ्राणि कर्णस्कन्धाद्यपान्तरालानि नापूर्याऽऽयामतो विस्तारतश्च शरीरमात्रं क्षेत्रमभिव्याप्यान्तर्मुहूर्तं यावदवतिष्ठते, तस्मिंश्चान्तर्मुहूर्ते प्रभूतासातवेदनीयकर्मपुद्गलपरिशाटं करोति । एवमेव कषायसमुद्धातोऽपि भाव्यः । मरणसमुद्धातगत आयुः कर्मपुद्गलान् परिशाटयति, वैक्रियलब्धिमांश्च तद्गतः स्वप्रदेशान् शरीराद् बहिर्निष्कास्य शरीरविष्कम्भबाहल्यमानमायामतः संख्येययोजनप्रमाणं दण्डं निसृजति ततो यथास्थूलान् वैक्रियशरीरनामकर्मपुद्गलान् प्राग्वत् शाटयति । एवं तैजसाहारकसमुद्धातौ भाव्यौ । केवलिसमुद्धातगतः केवली तु सदसद्वेद्यादिकर्मपुद्गलपरिशाटनं करोतीति ॥ Page #575 -------------------------------------------------------------------------- ________________ ५३८ तत्त्वन्यायविभाकरे | વિવેચન - સમુદ્ધાત=વેદના આદિના અનુભવના જ્ઞાનની સાથે એકતાને પામેલો જીવ, ઘણા વેદનીય આદિ કર્મપ્રદેશોને, કાળાંતરે અનુભવયોગ્ય ભોગવવાના હોય એવા કર્મપુદ્ગલોને પણ તરત બળ વાપરીને, ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયમાં ફેંકીને અને અનુભવીને સ્વ-આત્માના પ્રદેશો સાથે સંશ્લેષણવાળા કર્મપુદ્ગલોની નિર્જરા પરિશાટન-વિનાશ કરવો, તે “સમુદ્દાત કહેવાય છે ૦ તે સમુદ્યાત વેદના-કષાય-મરણ-વૈક્રિય-તૈજસ-આહારક-કેવલિના ભેદથી સાત પ્રકારના છે. તે સમુદ્યાત તો, ક્રમસર વિદના સમુદ્ધાત=વેદનાથી પીડિત જીવ, અનંત અનંત કર્મોના સ્કંધોથી વીંટાયેલા એવા આત્માના પ્રદેશોને શરીરથી બહાર પણ કાઢે છે અને તે પ્રદેશોથી મુખ-જઠર વગેરે પ્રોપોકળ ભાગોને અને કાન-ખભા વગેરે અંતરોને પૂરીને, લંબાઈ અને પહોળાઈથી પોતાના શરીર જેટલા ક્ષેત્રને વ્યાપી-અવગાહી અંતર્મુહૂર્ત સુધી રહે છે અને તે અંતર્મુહૂર્તમાં ઘણા અસાતાવેદનીયકર્મોના પુદ્ગલોનું શાટન કરે છે-ખેરવી નાંખે છે. એ પ્રમાણે “વેદના મુદ્દાત કહેવાય છે. એ પ્રમાણે કષાયસમુદ્રઘાત પણ સમજવો. મરણસમુદ્યાતગત જીવ આયુષ્યકર્મના પુદ્ગલોને ખેરવે છે અને વૈક્રિયબલબ્ધિવાળોવૈક્રિયસમુદ્યાતગત જીવ, કર્મથી આવૃત્ત આત્મપ્રદેશોને શરીરથી બહાર કાઢી, જાડાઈ અને પહોળાઈમાં પોતાના દેહ જેટલો અને લંબાઈમાં સંખ્યાત જોજન જેટલો તેનો દંડ બનાવી, સ્થૂલ વૈક્રિયશરીરનામકર્મના પુદ્ગલોનું પૂર્વવત્ શાટન કરે છે, તે “વૈક્રિયસમુદ્યાત. એ એ પ્રમાણે તૈજસ-આહારક સમુદ્યાત જાણવાં. કેવલિસમુદ્યાતગત કેવલી, સાતા-અસતાવેદનીય આદિ કર્મપુદ્ગલોનું શાટન કરે છે. ઈતિ] ૧અસતાવેદનીય, ૨-કષાયનામક ચારિત્રમોહનીય, ૩-અંતર્મુહૂર્ત શેષ રહેલ આયુષ્યકર્મ, ૪-વૈક્રિય, ૫તૈજસ, ૬-આહારકશરીરનામ, ૭-સાતા-અસતાવેદનીય, ૮-શુભ-અશુભનામ, ૯-ઉચ્ચ-નીચ, ૧૦ગોત્રરૂપ કર્મરૂપ આશ્રવવાળા છે. (વેદનીય આદિ પ્રધાનપદ ભોગવે છે.) ૦ પ્રથમના છ (૬) સમુદ્ધાતો દરેક અન્તર્મુહૂર્તના કાળવાળા છે. છેલ્લો સમુદ્યાત આઠ (૮) સમયેવાળો છે. ત્યાં છેલ્લા સમુદ્ધાતને છોડીને બીજા છ (૬) સમુદ્ધાતો સામાયિક અને છેદોપસ્થાપનીયમાં સંભવે છે, કેમ કે તેના નિમિત્તનો સંભવ છે. क्षेत्रद्वारमाह क्षेत्रद्वारे-सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसम्पराया लोकस्याऽसंख्यातभागे स्युः । यथाख्यास्त्वसंख्यातभागे, असंख्यातभागेषु केवलिसमुद्धातपेक्षया सर्वलोकव्याप्तश्च स्यादिति । ८९ । क्षेत्रद्वार इति । क्षेत्रमवगाहनाक्षेत्रं तदाश्रयतो विचारे प्रवृत्ते सामायिकादिचतुर्णां लोकस्यासंख्येयभागमात्रावगाहित्वादाहासंख्यातभागे स्युरिति । तथा चासंख्येयभागेऽसंख्येयेषु भागेषु भवेयुर्न संख्येयभागे नवा संख्येयेषु भागेषु नवा च सर्वलोक इति भावः । असंख्यातभाग इति, तस्य दण्डकपाटकरणकाले लोकासंख्येयभागवृत्तित्वं, तदवगाहस्य तावन्मात्रत्वादिति भावः । Page #576 -------------------------------------------------------------------------- ________________ सूत्र ૮૧-૧૦, સક્ષમ: નિ: ५३९ असंख्यातभागेष्विति, मथिकरणकाले बहोर्लोकस्य व्याप्तत्वेन स्तोकस्य चाव्याप्ततयोक्तत्वाल्लोकस्यासंख्येयेषु भागेषु वर्त्तत इति भावः । लोकाऽऽपूरणे च सर्वलोके वर्त्तत इत्याह केवलीति ॥ (૩૩) ક્ષેત્રદ્વાર ભાવાર્થ સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક અને સૂક્ષ્મસંપરાય સંયતો લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. યથાખ્યાત સંયત તો, અસંખ્યાતમાં ભાગમાં અને અસંખ્યાત ભાગોમાં કેવલિસમુદ્ધાતની અપેક્ષાએ સર્વલોકમાં વ્યાપ્ત થાય છે. ઇતિ. - વિવેચન – ક્ષેત્ર એટલે અવગાહના (રહેવાનું) ક્ષેત્ર. તેની અપેક્ષાએ વિચારતાં, સામાયિક આદિ ચાર (૪) સંયતો લોકના અસંખ્યાત ભાગમાં અવગાહ કરનાર હોવાથી અસંખ્યાત ભાગમાં હોય છે. તથાચ અસંખ્યાત (મા) ભાગમાં અને અસંખ્યાત ભાગોમાં હોય છે, પરંતુ સંખ્યાત (મા) ભાગમાં અથવા સંખ્યાતા ભાગોમાં અને સર્વલોકમાં હોતા (રહેતા) નથી, એવો ભાવ છે. ૦ ‘અસંખ્યાત ભાગ’ ઇતિયથાખ્યાત સંયત તો, કેવલિસમુદ્ધાતની અપેક્ષાએ અસંખ્યાત (મા) ભાગમાં વર્તે છે, કેમ કે-દંડ-કપાટ કરવાના કાળમાં લોકના અસંખ્યાત ભાગમાં વર્તે છે, એવો ભાવ છે. ‘અસંખ્યાત ભાગેષુ' ઇતિ=મંથાન-દંડ-૨વૈયાના કરવાના કાળમાં ઘણા લોકમાં વ્યાપ્ત હોવાથી, થોડા લોકમાં અવ્યાપ્ત હોવાથી કહેલું છે કે-‘લોકના અસંખ્યાતા ભાગોમાં વર્તે છે,’ એમ ભાવ છે. વળી લોકને ચારેય બાજુથી પૂરવામાં સર્વલોકમાં વર્તે છે. स्पर्शनाद्वारमाचष्टे स्पर्शनाद्वारे- सामायिकादयो यावत्सु भागेषु लोकस्य स्युस्ते तावतो भागान् स्पृशेयुः । समीपतरवर्त्तिपार्श्वभागस्पर्शनेन च किञ्चिदधिकानपीति । ९० । स्पर्शनाद्वार इति । येषां यथावगाहना उक्तास्तथा तेषां स्पर्शना अपीत्याह सामायिकादय इति । तत्रापि किञ्चिद्विशेषमाह समीपतरेति । क्षेत्रमवगाहनाविषयं स्पर्शना त्ववगाढक्षेत्रस्य तत्पार्श्वतरवर्त्तिनश्चेत्येतयोर्विशेषः ॥ (૩૪) સ્પર્શનાદ્વાર ભાવાર્થ - સામાયિક આદિ લોકના જેટલા ભાગોમાં વર્તે છે, તેઓ તેટલા ભાગોને સ્પર્શે છે. વળી સમીપતરવર્તી બાજુના ભાગનો સ્પર્શ થવાથી કાંઈક અધિક ભાગોને પણ સ્પર્શે છે. ઇતિ. વિવેચન – જે સામાયિક આદિની જેવી રીતે અવગાહના કહેલી છે, તે પ્રકારે તેઓની સ્પર્શના પણ છે. - ત્યાં પણ કાંઈક વિશેષને કહે છે કે-‘સમીપત'. ઇતિ=ક્ષેત્ર અવગાહના વિષયવાળું છે અને સ્પર્શના તો અવગાઢ ક્ષેત્રની અને તે અવગાઢ ક્ષેત્રના સમીપતરવર્તી ભાગની સ્પર્શના છે, માટે ક્ષેત્ર અને સ્પર્શનાદ્વા૨માં વિશેષ-ભેદ છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ ५४० तत्त्वन्यायविभाकरे भावद्वारमभिधत्ते - भावद्वारे - सामायिकाद्याश्चत्वारः क्षायोपशमिकभावे स्युः । यथाख्यातस्त्वौपशमिके क्षायिके च स्यादिति । ९१ । भावद्वार इति । यद्यपि परिहारविशुद्धिकेतरेषां केषाञ्चित् क्षपकश्रेणिसम्भवस्तथापि सज्वलनलोभस्य दशमं यावद्भावान्न क्षायिको भाव इत्यत आह सामायिका इति । यथाख्यातस्त्विति, एकादशगुणस्थानापेक्षयौपशमिकत्वं तदूर्ध्वगुणस्थानापेक्षया तु क्षायिकत्वमिति भावः ॥ (34) मावद्वारભાવાર્થ - સામાયિક આદિ ચાર (૪) સંયતો લાયોપથમિક ભાવમાં થાય છે. યથાખ્યાત સંયત તો ઔપથમિક ભાવમાં અને ક્ષાયિક ભાવમાં હોય છે. ઇતિ. વિવેચન - જો કે પરિહારવિશુદ્ધિક સિવાયના કેટલાક સંયતોમાં ક્ષપકશ્રેણિનો સંભવ છે, તો પણ સંજ્વલન લોભ દશ (૧૦)માં ગુણસ્થાનક સુધી હોવાથી ભાવિકભાવ નથી. માટે કહે છે કે-“સામાયિકાદા' लि. ૦ યથાવાતવસ્તુ'= યથાખ્યાત સંયત તો અગિયાર(૧૧)માં ગુણસ્થાનની અપેક્ષાએ ઔપથમિક ભાવમાં છે. તે અગિયાર(૧૧)માં ગુણસ્થાનકથી આગળ ઉપરના ગુણસ્થાનકની અપેક્ષાએ તો સાયિકભાવમાં છે, એવો ભાવ છે. परिमाणद्वारमाह परिमाणद्वारे-सामायिकाः प्रतिपद्यमानापेक्षयैकस्मिन् काले कदाचिद्भवेयुः कदाचिच्च न । यदा भवेयुस्तदा जघन्येनैको द्वौ त्रयो वा, उत्कृष्टतो द्विसहस्त्राद्यावन्नवसहस्रम् । पूर्वप्रतिपन्नापेक्षया जघन्यत उत्कृष्टतश्च द्विसहस्त्रकोटीतो यावन्नवसहस्रकोटि भवेयुः । छेदोपस्थापनीयास्तु प्रतिपद्यमानापेक्षया कदापि स्युः कदापि न । यदा स्युस्तदा जघन्येनैको द्वौ त्रयो वोत्कृष्टतो द्विशताद्यावन्नवशतम् । प्रतिपन्नापेक्षया तु क्वचिन्न स्युः क्वचिच्च जघन्येनोत्कृष्टतश्च द्विशताद्यावन्नवशतकोटि स्युः । ९२ । ___ परिमाणद्वार इति । यावन्नवसहस्रकोटीति, कोटीसहस्रपृथक्त्वमित्यर्थः । यद्यपि सर्वसंयतानामेतावन्मात्रमानत्वेनास्यैव तावन्मानत्वे इतरसंयतमानमादाय संयतानामाधिक्यशङ्का स्यात् तथापि कोटीसहस्रपृथक्त्वस्य द्वित्र्यादिकोटीसहस्ररूपं कल्पयित्वा इतरेषां संख्यायाः प्रवेशेनोक्तमानातिरेकसम्भवो व्युदसनीयः । द्विशतादिति, द्विशतकोटीतो यावन्नवशतकोटीत्यर्थः, Page #578 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧૧-૧૨, સક્ષમ: નિ: कोटीशतपृथक्त्वमिति यावत् । इदञ्च छेदोपस्थापनीयसंयतपरिमाणमादिमतीर्थकरतीर्थान्याश्रित्य सम्भवति, जघन्यन्तु सम्यङ् नावगम्यते, यतो दुष्षमान्ते भरतादिषु दशसु क्षेत्रेषु प्रत्येकं तदूयस्य भावाद्विंशतिरेव तेषां श्रूयते । केचित्पुनराहुः, इदमप्यादितीर्थकराणां यस्तीर्थकालस्तदपेक्षयैव समवसेयम्, कोटीशतपृथक्त्वञ्च जघन्यमल्पतरं उत्कृष्टञ्च बहुतरमिति ॥ (૩૬) પરિમાણદ્વાર ભાવાર્થ - સામાયિક સંયતો, પ્રતિપદ્યમાન (સ્વીકારનાર)ની અપેક્ષાએ એક કાળમાં કદાચ હોય છે અને કદાચ નથી હોતા. જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી એક (૧), બે (૨) કે ત્રણ (૩) અને ઉત્કૃષ્ટથી બે (૨) હજારથી માંડી નવ (૯) હજાર સુધી હોય છે. પહેલાં સ્વીકારેલની અપેક્ષાએ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે હજાર ક્રોડથી માંડી નવ (૯) હજાર ક્રોડ થાય છે. છેદોપસ્થાપનીય સંયતો તો પ્રતિપઘમાનની અપેક્ષાએ કદાચ હોય છે અને કદાચ હોતા નથી. જ્યારે હોય છે, ત્યારે જધન્યથી એક (૧), બે (૨) કે ત્રણ (૩) અને ઉત્કૃષ્ટથી બસો (૨૦૦)થી માંડી નવસો (૯૦૦) સુધી હોય છે. પ્રત્તિપન્નની અપેક્ષાએ તો કવચિત્ નથી હોતા અને કવચિત્ જધન્યથી અને ઉત્કૃષ્ટથી બસો (૨૦૦) ક્રોડથી નવસો (૯૦૦) ક્રોડ હોય છે. વિવેચન – ‘યાવન્તસહસ્રકોટિ' ઇતિ. બે (૨) હજાર ક્રોડથી નવ (૯) હજા૨ ક્રોડરૂપ સંખ્યા કોટિસહસ્ર પૃથ કહેવાય છે, એમ સમજવું. ૦ જો કે-સર્વ સંયતો તો આટલા જ માત્ર પ્રમાણવાળા હોઈ, સામાયિકનું આનું જ તેટલું પ્રમાણ હોયે છતે, બીજા સંયતનું માન લઈ અધિક સંયતોની શંકા થાય તો પણ હજા૨કોટિ પૃથકત્વને બે-ત્રણ આદિ કોટિ સહસ્રરૂપ કલ્પીને બીજાઓની સંખ્યાનો પ્રવેશ-સમાવેશ થવાથી કહેલ માનથી અધિક સંભવનો નિષેધ કરવો. ५४१ ૦ ‘દ્વિશતાત્’ ઇતિ. બસો (૨૦૦) ક્રોડથી નવસો (૯૦૦) ક્રોડ સુધી, એવો અર્થ કરવો. અર્થાત્ કોટિશત પૃથ, એવું સમજવું. વળી આ છેદોપસ્થાપનીય સંયત પરિમાણ, પ્રથમ તીર્થંકરના તીર્થોની અપેક્ષાએ સંભવે છે, જઘન્ય તો સારી રીતે જણાતું નથી, કેમ કે-દુઃષમાને અંતે ભરત આદિ દશ (૧૦) ક્ષેત્રોમાં, દરેક ક્ષેત્રોમાં તે બે સંખ્યાનો ભાવ હોવાથી તેઓની વીશ (૨૦) સંખ્યા જ સંભળાય છે. વળી કેટલાક કહે છે કે-આ પણ આદિ તીર્થંકરોનો જે તીર્થંકાળ છે, તેની અપેક્ષાએ જ સમજવું, અને કોટિશત પૃથક્ત્વ જધન્ય-અલ્પત જાણવું અને ઉત્કૃષ્ટ-બહુતર એમ જાણવું. અર્થાત્ (૨૦૦) બસો ક્રોડ જઘન્ય અને (૯૦૦) નવસો ક્રોડ ઉત્કૃષ્ટ છે, એવો અર્થ જાણવો. परिहारविशुद्ध्यादीनां परिमाणं विचारयति परिहारविशुद्धिका अप्येवमेव, किन्तु प्रतिपन्नापेक्षया जघन्येनैको द्वौ त्रयः, उत्कर्षेण च द्विसहस्राद्यावन्नवसहस्त्रम् । सूक्ष्मसम्परायाश्च क्वचिन्न स्युः क्वचिच्च जघन्येनैको द्वौ त्रयः, उत्कृष्टतः क्षपकश्रेण्यामष्टोत्तरशतमुपशमश्रेण्यां चतुःपञ्चाशत्स्युः । प्रतिपन्नापेक्षया Page #579 -------------------------------------------------------------------------- ________________ ५४२ तत्त्वन्यायविभाकरे क्वचिन्न स्युः क्वचिज्जघन्येनैको द्वौ त्रयः, उत्कृष्टतो द्विशतान्नवशतं यावत्स्युः, यथाख्या-तास्तु सूक्ष्मसम्परायवत् । प्रतिपन्नापेक्षया तु जघन्येनोत्कृष्टतश्च द्विकोटीतो यावन्नवकोटि भवेयुरिति । ९३। . परिहारविशुद्धिका इति । एवमेवेति, प्रतिपद्यमानकं प्रतीत्य स्यात्सन्ति स्यान्न सन्ति, यदि सन्ति तदा छेदोपस्थापनीयवज्जघन्यत एको द्वौ त्रयो वा, उत्कृष्टतश्शतपृथक्त्वम् । प्रतिपन्नापेक्षया त्वेषां वैशिष्ट्यमस्तीत्याह-किन्त्विति । सूक्ष्मसम्परायवदिति क्वचित्स्युः क्वचिन्न स्युः, यदि स्युस्तदा क्षपकश्रेण्यपेक्षयाऽष्टोत्तरशतं, उपशमश्रेण्यपेक्षया तु चतुःपञ्चाशत्स्युरिति भावः । प्रतिपन्नापेक्षया त्वाह प्रतिपन्नेति । कोटीपृथक्त्वमिति यावत् ॥ પરિહારવિશુદ્ધિ આદિના પરિણામનો વિચારભાવાર્થ - પરિહારવિશુદ્ધિક સંયતો પણ એ પ્રમાણે જ છે. પરંતુ પ્રતિપત્રની અપેક્ષાએ જઘન્યથી એક (१), (२), त्र॥ (3) डोय छ भने उत्कृष्टया व (२) २थी नव (८) २ छ. वणी सूक्ष्मसं५२।य संयतो पयित् नथी होता भने पयित् धन्यथा में (१), (२), (3) डोय छे. उत्कृष्टथी ક્ષપકશ્રેણિમાં એકસો આઠ (૧૦૮) અને ઉપશમશ્રેણિમાં ચોપન (૫૪) હોય છે. પ્રતિપન્નની અપેક્ષાએ पथित् होता नथी. अपयित् धन्यथा : (१), २ (२), ९५ (3) डोय छ भने उत्कृष्टया सो (२००)था नवसो (400) डोय छे. यथाज्यात संयतो तो सूक्ष्मसं५२।यनी भाई eql. प्रतिपन्ननी अपेक्षा धन्यथा भने उत्कृष्टथी (२.) 8ोऽथी नप (C) होय छे. વિવેચન - “એવમેવ ઇતિ=પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કદાચ હોય છે અને કદાચ હોતા નથી. જો હોય छ, छटोपस्थापनीयनी भाई धन्यथा में (१), (२) ३ (3) भने उत्कृष्टथी शतपृथइत्व (सोथी નવસો) હોય છે. પ્રતિપન્નની અપેક્ષાએ તો આ પરિહારવિશુદ્ધિકોમાં વિશેષ છે. “સૂક્ષ્મસંપરાયવદ્ तिवयित् डोय छ, पथित् होता नथी. को होय छे, तो १५ श्रेडिशनी अपेक्षामे मेसोमा (१०८) અને ઉપશમશ્રેણિની અપેક્ષાએ તો ચોપન (૫૪) હોય છે, એવો ભાવ છે. પ્રતિપન્નની અપેક્ષાએ તો કહે છે 3-'प्रतिपन्न' ति. अर्थात् टिपृथत्व छ. ( 3थी न4 छ.) अथाऽल्पबहुत्वद्वारमाह अल्पबहुत्वद्वारे-पञ्चसु संयतेषु सर्वेभ्योऽल्पास्सूक्ष्मसम्परायाः, तेभ्यः परिहारविशुद्धिकाः संख्यातगुणाः, तेभ्यो यथाख्यातास्संख्यातगुणाः, तेभ्योऽपि छेदोपस्थापनीयास्संख्यातगुणाः, तेभ्यऽपि च सामायिकास्संख्यातगुणा बोध्या इति । इति षत्रिंशद् द्वाराणि । इति संवरतत्त्वम् । ९४ । Page #580 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧૨-૧૪, સક્ષમ: નિ: अल्पबहुत्वद्वार इति । सर्वेभ्योऽल्पा इति, तत्कालस्याऽल्पत्वात् शतपृथक्त्वप्रमाणत्वाच्चेति भावः । परिहारविशुद्धिका इति, तत्कालस्य सूक्ष्मसम्परायापेक्षया बहुत्वात् सहस्र पृथक्त्वमानत्वाच्चेति भावः । यथाख्याता इति । कोटीपृथक्त्वमानत्वादिति भावः । छेदोपस्थापनीया इति कोटीशतपृथक्त्वमानत्वादिति भावः । सामायिका इति, कोटीसहस्रपृथक्त्वमानत्वादिति भावः । इतीति सर्वत्रेतिशब्दस्तत्तद्वारसमाप्तिद्योतक इति बोध्यम् । इत्थं सामान्येन द्वाराणि वर्णितानीत्याहेतीति । एवमेव चास्रवदोषानवलेपसाधनः परिस्पन्दवतोऽपि चरणकुशलस्य प्राय: कर्मागमद्वारसंवरणरूपस्संवरो दिङ्मात्रेणोपपादित इत्याह इतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर श्रीमद्विजयकमलसूरीश्वर - चरणनलिनसन्यस्तात्मभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां संवरनिरूपणं नाम सप्तमः किरणः ॥ ५४३ (૩૭) અલ્પબહુત્વદ્વાર ભાવાર્થ પાંચ સંયતોમાં સૂક્ષ્મસંપરાય સંયતો સઘળાં કરતાં થોડાં છે. તેઓના કરતાં પરિહારવિશુદ્ધિકો સંખ્યાતગુણા અને તેઓના કરતાં યથાખ્યાત સંયતો સંખ્યાતગુણા છે. તેઓના કરતાં પણ છેદોપસ્થાપનીય સંયતો સંખ્યાતગુણા છે અને તેઓના કરતાં પણ સામાયિક સંયતો સંખ્યાતગુણા જાણવા. ઇતિ. આ પ્રમાણે છત્રીશ (૩૬) દ્વારો સમાપ્ત થવા સાથે સંવરતત્ત્વ સમાપ્ત થાય છે. - વિવેચન – ‘સર્વેભ્યોડલ્યાઃ' ઇતિ=સૂક્ષ્મસં૫રાયો બધાં કરતાં થોડા છે, કેમ કે-તેઓનો કાળ અલ્પ છે અને તેઓ શતપૃથ (બસોથી નવસોની સંખ્યા)ના પ્રમાણવાળા છે. કાળની અને સંખ્યાની અપેક્ષાએ અલ્પ છે. ૦ ‘પરિહારવિશુદ્ધિકા’ ઇતિ=સૂક્ષ્મસંપરાયની કાળની અપેક્ષાએ તે પરિહારવિશુદ્ધિકનો કાળ ઘણો છે અને સહસ્રપૃથ (બે હજારથી નવ હજારની સંખ્યા)ના પ્રમાણવાળા છે. અર્થાત્ કાળ અને સંખ્યાની દૃષ્ટિએ સૂક્ષ્મસં૫રાયથી પરિહારવિશુદ્ધિકો ઘણા છે. ૦ ‘યથાખ્યાતાઃ’ ઇતિ=પરિહારવિશુદ્ધિકો કરતાં યથાખ્યાત સંયતો સંખ્યાતગુણા છે, કેમ કેયથાખ્યાતો કોટિપૃથમાન (બે ક્રોડથી નવ ક્રોડ સંખ્યાના માન)વાળા છે. ૦ ‘છેદોપસ્થાપનીયા.' ઇતિયથાખ્યાત સંયતો કરતાં છેદોપસ્થાપનીયો સંખ્યાત ગુણા છે, કેમ કેકોટિશતપૃથક્ત્વ (બસો ક્રોડથી નવસો ક્રોડની સંખ્યા)ના માનવાળા છેદોપસ્થાપનીયો છે. ૦ ‘સામાયિકાઃ' ઇતિ=અર્થાત્ છેદોપસ્થાપનીયો કરતાં સામાયિક સંયતો સંખ્યાતગુણા છે, કેમ કેકોટિસહસ્રપૃથ માનવાળા (બે હજાર ક્રોડથી નવ હજા૨ ક્રોડની સંખ્યાના માનવાળા) સામાયિકો છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ५४४ तत्त्वन्यायविभाकरे ૦ ‘ઇતિ’ ઇતિ. સઘળે ઇતિ શબ્દ તે તે દ્વારની સમાપ્તિનો સૂચક છે, એમ જાણવું. આ પ્રમાણે સંક્ષેપથી દ્વારો કહે છે. વળી આ પ્રમાણે જ આશ્રવના દોષના અવલેપના અભાવના સાધનભૂત, ક્રિયાવાન્ પણ ચારિત્રકુશલના પ્રાયઃ કર્મના આગમનના દ્વારરૂપ આશ્રવના સંવરણરૂપે સંવર દિશા માત્રથી નિરૂપણ કરેલ છે. ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સારી રીતે સ્થાપિત પોતાની ભક્તિના સમુદાયવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં ‘સંવરનિરૂપણ’ નામનું સાતમું કિરણ સમાપ્ત. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં સાતમુ કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. • ઇતિ સાતમું કિરણ – Page #582 -------------------------------------------------------------------------- ________________ अष्टमः किरणः अवसरसङ्गत्या संवरे सति निर्जरायाः फलवत्त्वेन प्रयोज्यतासङ्गत्या वा संवरनिरूपणानन्तरमभिधीयमानां निर्जरां लक्षयति - क्रमेण बद्धकर्मपुद्गलानां तपोविपाकान्यतरेण विध्वंसो निर्जरा ।१। क्रमेणेति । तपो बाह्याऽभ्यन्तरतया द्विविधं, तेन हि नूतनकर्मणां प्रवेशाभावः पूर्वसञ्चितकर्मणां च परिक्षयो भवति, तत्राऽऽद्यस्संवररूपो द्वितीयश्च निर्जरारूपः, तस्मात्तप उभयस्याऽपि हेतुः । विपाको गतिनामादिकर्मणां नामानुगुणमुदयोऽनुभवः, ताभ्याञ्च जीवेन बद्धानां कर्मपुद्गलानां ज्ञानावरणादिरूपाणां विध्वंसः कर्मपरिणतेविगमो जायते, सैर्व निर्जरेत्यर्थः । अवस्थानहेत्वभावेन ह्यनुभूताः कर्मपुद्गला न पुनरावरणादिरूपेणाऽवतिष्ठन्ते, तथा च तपोविपाकान्यतरजन्यबद्धकर्मविध्वंसत्वं लक्षणम् । जन्यान्तन्तु तत्र कारणत्वप्रतिपादनपरमेव । तदपि कारणमसाधरणं विज्ञेयम् ।। શ્રી નિર્જરાલક્ષણ નામક અષ્ટમ કિરણ અવસર સંગતિથી સંવર હોયે છતે નિર્જરાનું ફળ થાય છે માટે અથવા પ્રયોજ્યતા સંગતિથી સંવરનિરૂપણ પછી નિર્જરાનું લક્ષણ કરે છે. ભાવાર્થ - ક્રમથી બાંધેલ કર્મપુગલોનો તપ અથવા વિપાકથી વિધ્વંસ, એ નિર્જરા' કહેવાય છે. વિવેચન – બાહ્ય અને અત્યંતરરૂપે બે પ્રકારનું તપ છે. ખરેખર, તે તપથી નવા કર્મોના પ્રવેશનો અભાવ અને પહેલાંના બાંધેલા કર્મોનો ક્ષય થાય છે. ત્યાં પહેલું ફળ સંવરરૂપ છે અને બીજું ફળ નિર્જરારૂપ છે, તેથી તપ-સંવર અને નિર્જરારૂપ બે પ્રકારના ફળનો હેતુ છે. १... विवादाध्यासितः पुरुषो निर्जीर्णघातिचतुष्कः केवलज्ञानवत्त्वात् उभयवादिसिद्धतादृक्पुरुषवत् इत्यन्वयव्यतिरेकिणः, अन्वयासिद्धौ वा यो न जीर्णघातिचतुष्को नासौ केवलज्ञानवान् यथाऽस्मदादिरिति केवलव्यतिरेकिणो वाऽनुमानात् निर्जराऽस्मदादिभिरवसीयते, आप्तागमाच्च । सर्वज्ञेन तु स्वानुभवप्रत्यक्षेणेति ॥ २. महाव्रतादिषु हेत्वन्तरेषु सत्स्वपि तपस एव प्रधानतया निर्जराङ्गत्वादिति भावः ॥ Page #583 -------------------------------------------------------------------------- ________________ ५४६ तत्त्वन्यायविभाकरे ૦ વિપાક એટલે ગતિ-નામ આદિરૂપ કર્મોનો જેવું નામ છે તે પ્રમાણેનો ઉદય-અનુભવ, તે “વિપાક' કહેવાય છે. તપ અને વિપાક દ્વારા જીવે બાંધેલા જ્ઞાનાવરણ આદિ રૂપ કર્મપુદ્ગલોનો વિધ્વંસ-કર્મપરિણતિનો વિનાશ થાય છે, તે જ નિર્જરા કહેવાય છે. વિવાદના સ્થાનભૂત પુરુષ ચાર ઘાતકર્મની નિર્જરા-ક્ષયવાળો છે, કેમ કે-કેવળજ્ઞાનવાળો છે. જેમ કેઉભય વાદી સિદ્ધ તેવો (કેવલજ્ઞાની) પુરુષ, આ પ્રમાણે અન્વય વ્યતિરેકવાળો હેતુ જાણવો. જે કેવળજ્ઞાની હોય છે, તે નિર્જીર્ણ ઘાતચતુષ્ક હોય છે, એમ અન્વય છે. જે નિર્જીર્ણ ઘાતચતુષ્ક નથી, તે કેવળજ્ઞાની નથી. सेभ संस्म भाटि (४म समे वो३) लि. अथवा व व्यति३४ी (डतु) अनुमानथा=नि, अस्मद આદિથી જણાય છે, કેમ કે-આપ્તસર્વજ્ઞના આગમનથી નિર્જરાનું જ્ઞાન થાય છે. સર્વજ્ઞ તો સ્વ અનુભવરૂપ પ્રત્યક્ષથી નિર્જરા જાણે છે.] ૦ખરેખર, અવસ્થાનના હેતુનો અભાવ થવાથી ભોગવાયેલા કર્મપુદ્ગલો ફરીથી આવરણ આદિરૂપે रहेता नथी. તથા ચ તપ કે વિષાકથી જન્ય બદ્ધકર્મવિધ્વંસપણે નિર્જરાનું લક્ષણ છે. તપોવિપાકાન્યતરજન્ય સુધીનું બદ્ધકર્મ વિધ્વંસનું વિશેષણ કારણતાના પ્રતિપાદનમાં પરાયણ જ છે, વ્યવચ્છેદકરૂપ વિશેષણ નથી. તો પણ મહાવ્રત આદિ બીજા હેતુઓ વિદ્યમાન હોવા છતાં, તપશ્ચર્યા જ નિર્જરાનું પ્રધાન અંગ હોઈ અસાધારણ કારણરૂપ તપ સમજવાનું છે. તે બદ્ધકર્મવિધ્વંસ રૂપ નિર્જરાના વિપાકજ અને અવિપાકજ ભેદથી બે પ્રકારો દર્શાવે છે. विपाकजाविपाकजभेदेन तस्या द्वैविध्यमादर्शयति विध्वंसोऽयं विपाकोदयेन प्रदेशोदयेन च द्विधा भवति । विपाकोदयश्च मिथ्यात्वादिहेतुककर्मपुद्गलानां जघन्योत्कृष्टस्थितितीव्रमन्दानुभावानां स्वभावेन करणविशेषेण वोदयावलिकाप्रविष्टानां रसोदयपूर्वकानुभवनम् । अनुदयप्राप्तकर्मप्रकृतिदलिकमुदयप्राप्तसमानकालीनसजातीयप्रकृतौ संक्रमय्यानुभवनं प्रदेशानुभवः ।। विध्वंसोऽयमिति । विपाकोदयेनेति, विपचनं उदयावलिकाप्रवेशो विपाकः, अप्रशस्तपरिणामानां कर्मणां तीव्रतया शुभपरिणामानाञ्च मन्दतया व्यत्ययेन वा नानाप्रकारः पाको वा विपाकः, स एवोदयस्तेनेत्यर्थः । प्रदेशोदयेन चेति, संक्रमणेनेत्यर्थः । मिथ्यात्वादीति, मिथ्यादर्शनाविरतिकषाययोगैर्बद्धानां ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायात्मकानां कर्मपुद्गलानामित्यर्थः । जघन्येति, जघन्यस्थितिकानामुत्कृष्टस्थितिकानां मन्दानुभावानां तीव्रानुभावानामित्यर्थः । अध्यवसायादिवैचित्र्यत इयं विचित्रताऽवसेया । स्वभावेनेत्यादिनोदयावलिकाप्रवेशो हि शुद्धप्रायोगिकभेदेन द्विविधः, अबाधाकालक्षयेणोदयावलिकाप्रवेशश्शुद्धः, उदीरणाकरणेनोदयावलिकाप्रवेशः प्रायोगिक उच्यत इति सूचितम् । स्वभावेन, Page #584 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, ગણમ: વિર : ५४७ अबाधाकालक्षयेण करणविशेषेणोदीरणाकरणेन । रसोदयपूर्वकमनुभवनमिति, रससहितस्यानुसमयमिच्छयाऽनिच्छया वाऽनुभूतिरिति भावः । प्रदेशोदयस्वरूपमाहानुदयेति । यत्कर्माप्राप्तविपाककालमौपक्रमिकक्रियाविशेषसामर्थ्यादनुदीर्णं बलादुदयप्राप्तायां स्वसमानकालीनायां स्वसजातीयायाञ्च प्रकृतौ संक्रमय्य वीर्यविशेषत आम्रपनसादिपाकवद्वेद्यते स प्रदेशोदय इत्यर्थः, तत्रापि रसोऽस्त्येवेति सूचयितुं प्रदेशोदय इत्यनुक्त्वा प्रदेशानुभव इत्युक्तं, अनुभावो रसो ज्ञेय इत्युक्त्याऽनुभवशब्देन रसप्रतीतेः । स्वसमानकालीनायां प्रकृतौ संक्रमो न सम्भवतीति सूचयितुं समानकालीनेति पदम्, भिन्नजातीयायाञ्च प्रकृतौ तन्न भवतीति सूचयितुं सजातीयेत्युक्तं, साजात्यञ्च मूलप्रकृतिविभाजकतावच्छेदकधर्मेण । तेन कर्मत्वेन सजातीयत्वेऽपि ज्ञानावरणादौ दर्शनावरणादेर्न सक्रम इति भावः ॥ વિપાકોદયભાવાર્થ - આ નિર્જરારૂપ વિધ્વંસ, વિપાકરૂપ ઉદયથી અને પ્રદેશરૂપ ઉદયથી બે પ્રકારનો હોય છે. વળી વિપાક ઉદય એટલે મિથ્યાત્વ આદિ હેતુજન્ય કર્મયુગલોના જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિનો અને તીવ્ર મંદ રસોનો, અથવા જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, તીવ્ર મંદ રસવાળા, સ્વભાવથી કે કરણવિશેષથી (ઉદીરણા નામકરણથી) ઉદય આવલિકામાં પ્રવિષ્ટ, મિથ્યાત્વ આદિ હેતુજન્ય કર્મપુદ્ગલોનો રસના ઉદયપૂર્વકનો અનુભવ, એ “વિપાકોદય' કહેવાય છે. પ્રદેશાનુભવ એટલે નહિ ઉદય પ્રાપ્ત એવા કર્મપ્રકૃતિના દલિકનો, ઉદયપ્રાપ્ત-સમાન કાળવર્તી સમાન જાતિવાળી કર્મપ્રકૃતિમાં સંક્રમાવી અનુભવ કરવો, એ “પ્રદેશાનુભવ’ કહેવાય છે. વિવેચન - વિપાક એટલે વિપચન-પાકવું તે અર્થાત્ ઉદય આવલિકામાં પ્રવેશ તે “વિપાક, અથવા પરિણામવાળા કર્મોનું તીવ્રપણાએ, શુભ પરિણામવાળાનું મંદપણાએ અથવા તેનાથી વિપરીતરૂપે કર્મોનો નાના પ્રકારનો પાક-શુભાશુભ કર્મોના ફળનો ઉપભોગ, એ “વિપાક' કહેવાય છે. ૦ “પ્રદેશોદયેન ચં ઇતિ=પ્રદેશોદય વડે એટલે સંક્રમણ વડે. ૦ “મિથ્યાત્વ આદિ' ઇતિ–મિથ્યાદર્શન-અવિરતિ-કષાયયોગરૂપ હેતુઓથી બાંધેલ જ્ઞાનાવરણદર્શનાવરણ-વેદનીય-મોહનીય-આયુષ્ક-નામ-ગોત્ર અને અંતરાયરૂપ કર્મપુગલોનો, એવો અર્થ કરવો. ૦ “જઘન્ય ઇતિ=જઘન્ય, સ્થિતિવાળા, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, મંદ રસવાળા અને તીવ્ર રસવાળા, એવો અર્થ જાણવો. ૦ અધ્યવસાય આદિની વિચિત્રતાથી આ સ્થિતિ, રસ આદિની વિચિત્રતા જાણવી, ૦ “સ્વભાવેન' ઇતિ=આદિથી ખરેખર, ઉદય આવલિકા પ્રવેશ, શુદ્ધ અને પ્રાયોગિક ભેદથી બે પ્રકારનો છે. શુદ્ધ એટલે અબાધાના કાળના ક્ષયથી ઉદયાવલિકામાં પ્રવેશ, એ “શુદ્ધ ઉદયાવલિકા પ્રવેશ' કહેવાય છે. Page #585 -------------------------------------------------------------------------- ________________ ५४८ तत्त्वन्यायविभाकरे પ્રાયોગિક=ઉદીરણાકરણથી ઉદયાવલિકા પ્રવેશ, એ પ્રાયોગિક કહેવાય છે, એમ સૂચવેલ છે. ૦ સ્વભાવ વડે-અબાધાકાળના ક્ષય વડે, કરણવિશેષથી એટલે ઉદીરણાકરણ વડે, એવો અર્થ છે. ૦ “રસોદયપૂર્વકનુભવન-ઇતિ=અથત રસની સાથે કર્મોનો સમયે સમયે ઇચ્છાથી કે અનિચ્છાથી અનુભવ કરવો, એવો ભાવ છે. ૦ પ્રદેશોદયના સ્વરૂપને કહે છે કે-વિપાકના કાળને નહિ પામેલું પણ ઔપક્રમિક રૂપ વિશિષ્ટ ક્રિયાના સામર્થ્ય દ્વારા (પ્રયત્નપૂર્વક) જે કર્મ ઉદયમાં નથી આવેલ, બળથી (બળજબરીથી) ઉદયને પામેલ, સ્વસમાનકાળવાર્તા અને સ્વજાતિય પ્રકૃતિમાં સંક્રમાવી, વિશિષ્ટ વીર્યથી આમ્ર (કેરી)-૫નસ આદિના પાકની માફક વેદાય-અનુભવાય છે, તે “પ્રદેશોદય' કહેવાય છે. ત્યાં પણ રસ છે જ, એમ સૂચન કરવા માટે પ્રદેશોદય’-એમ નહિ કહીને “પ્રદેશાનુભવ’-એમ કહેલ છે; કેમ કે-“અનુભાવો રસો જોયા–એવા વચનથી અનુભવ શબ્દથી રસની પ્રતીતિ થાય છે અને સ્વ અસમાનકાળવાર્તા પ્રકૃતિમાં “સંક્રમ થતો નથી. આવા સૂચન માટે “સમાનકાલીન'-એવું પદ કહેલ છે. વળી ભિન્ન ભિન્ન જાતિવાળી-વિજાતીય પ્રકૃતિમાં તે સંક્રમ થતો નથી, એવો સૂચન માટે “સજાતીયએવું પદ કહેલ છે. વળી અહીં સાજાત્ય (સમાન જાતિધર્મ) એટલે મૂળ પ્રકૃતિ વિભાજક્તાવચ્છેદક ધર્મથી છે. મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણ આદિ આઠ, તેઓનો વિભજકતાવચ્છેદક ધર્મ, જ્ઞાનાવરણીયત આદિરૂપ ધર્મથી છે.) તેથી કર્મપણાએ સજાતીયપણું હોવા છતાં, જ્ઞાનાવરણ આદિમાં દર્શનાવરણ આદિનો સંક્રમ થતો નથી, એવો ભાવ જાણવો. [અહીં કર્મની પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે ફળ આપવાનો નિયમ મૂળ પ્રકૃતિઓને લાગુ જ પડે છે, નહિ કે - ઉત્તરપ્રકૃતિઓને પણ, કેમ કે-કોઈપણ કર્મની એક ઉત્તરપ્રકૃતિ પાછળથી અધ્યવસાયના બળે તે જ કર્મની બીજી ઉત્તરપ્રકૃતિ રૂપે પ્રાયઃ (મોહનીય-આયુષ્ય આદિ સજાતીય ઉત્તરપ્રવૃતિઓમાં પરસ્પર સંક્રમ થતો નથી.) બદલાઈ જતી હોવાથી, પ્રથમનો અનુભવ તે બદલાયેલી ઉત્તરપ્રકૃતિના સ્વભાવ પ્રમાણે તીવ્ર કે મંદ ફળ આપે છે. જેમ કે-જયારે મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય આદિ સજાતીય, ઉત્તરપ્રકૃતિરૂપે પરિણ-સંક્રમે, ત્યારે મતિજ્ઞાનાવરણના અનુભાવ પણ શ્રુતજ્ઞાનાવરણાદિના સ્વભાવ પ્રમાણે જ શ્રુતજ્ઞાનાદિને આવૃત્ત કરે છે.] उभयविधापि निर्जरा पुनरियं द्विविधेत्याह सेयं सकामाकामभेदाभ्यां द्विधा । सम्यग्दृष्टिदेशविरतसर्वविरतानां साभिलाषं कर्मक्षयाय कृतप्रयत्नानां यः कर्मणां विध्वंसः सा सकामा । मिथ्यादृष्टीनामैहिकसुखाय कृतप्रयत्नानां तपस्यादिना कर्मणां विध्वंसोऽकामा ।३। सेयमिति । सा तपोविपाकान्यतरजन्या, इयं निर्जरा, कामनासहितत्वात्सकामा, तद्विशेषरहितत्वाच्चाकामेति द्विविधेति भावः । तत्र कामोऽभिलाषः, तपःपरीषहजयादिना कर्म क्षपयामीत्येवं रूपो बुद्धिविशेषः, तेन सहिता सकामा, साक्षात्परम्परया वा तपःपरीषहादिजन्यो Page #586 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३, अष्टमः किरणः ५४९ विपाको मोक्षसाधनमिति भावः, तत्र देवेषु तावदिन्द्रसामानिकादिस्थानान्यवाप्नोति, मनुष्येषु च चक्रवर्तिबलदेवमहामण्डलिकादिपदानि लब्ध्वा ततः सुखपरम्परया मोक्षमवाप्स्यति, तपःपरीषहकृतो निखिलकर्मक्षयस्वरूपो विपाकस्तु साक्षान्मोक्षायैव भवतीति । नास्ति कामो बुद्धिविशेषो जनकतया यस्यामित्यकामा, नरकतिर्यङ्मानुषदेवेषु ज्ञानावरणादिकर्मणः फलभूताद्विपच्यमानादाच्छादनादिरूपाद्या कर्मनिर्जरा साऽकामा, न हि नारकादिभिस्तपः परीषहो वाऽभिलषितस्तदर्थम् । तत्र सकामामाचष्टे सम्यग्दृष्टीति । सम्यग्दर्शनमात्रभाक्, शक्त्यनुगुणं द्वादशविधधर्मस्यैकदेशेनाप्यनुष्ठाता –सम्यग्दर्शनभाक्च देशविरतः । ससम्यक्त्वः साधुधर्मानुष्ठायी यावज्जीवं सर्वेभ्यः प्राणातिपातादिभ्यो विरतस्सर्वविरतः, तेषामित्यर्थः । साभिलाषं बुद्धिविशेषपूर्वकमित्यर्थः । कर्मक्षयाय कृतप्रयत्नानामिति, आनुषङ्गिकदेवत्वादौ निःस्पृहतया मुख्याय कर्मक्षयाय प्रवर्त्तमानानामिति भावः । सम्यग्दृष्ट्यादीनां निर्जरा न समा, अपि तु यथोत्तरमसंख्येयगुणा इति भाव्यम् ॥ अकामामाख्याति, मिथ्यादृष्टीनामिति, सम्यग्दृष्टिविरहितानामित्यर्थः, ऐहिकसुखाय कृतप्रयत्नानामिति, ये केचन मिथ्यादृष्टिविशेषास्स्वर्गाद्यर्थं वयं तपस्याम इत्यभिसन्धिमन्तोऽपि प्रवर्तन्ते तेषामपीति भावः । तादृशाभिसन्धेरज्ञानरूपत्वादकामत्वमेव, तपस्यादिनेति, तपस्त्वादिरूपेण तेषामभिमतेनेत्यर्थः ॥ બે પ્રકારની પણ આ નિર્જરા ફરીથી બે પ્રકારની છે માટે તેને કહે છેભાવાર્થ - તે આ નિર્જરા સકામ અને અકામ ભેદથી બે પ્રકારની છે. અભિલાષાપૂર્વક કર્મક્ષય માટે प्रयत्न ४२ना। सभ्यष्टि, शिविरत अने सविरतोनी ४ धोनी विध्वंस (नि), ते 'सम' छ. ઐહિક (સાંસારિક) સુખ માટે પ્રયત્ન કરનારા, મિથ્યાષ્ટિઓનો તપશ્ચર્યા આદિ દ્વારા કર્મોનો વિધ્વંસ (नि४२), मे. 21.51म' ठेवाय छे. વિવેચન - તપ કે વિપાકથી જન્ય નિર્જરા, કામના સહિત હોવાથી સકામાં અને વિશિષ્ટ કામનારહિત હોવાથી અકામા-એમ બે પ્રકારની છે, એવો ભાવ છે. કામ એટલે અભિલાષા. “તપ પરિષહજન્ય આદિ દ્વારા કર્મને હું ખપાવું છું'-આવા રૂપની વિશિષ્ટ બુદ્ધિરૂપ અભિલાષા સહિત તે ‘સકામ,” અર્થાત્ સાક્ષાત્ કે પરંપરાથી તપપરીષહ આદિ જન્ય વિપાક (કર્મનિર્જરા) મોક્ષનું સાધન છે, એવો ભાવ છે. પરંપરાથી મોક્ષસાધનરૂપ સકામનિર્જરા–ત્યાં દેવોમાં તો ઇન્દ્ર-સામાનિક આદિ સ્થાનોને સકામનિર્જરાવાળો પામે છે અને મનુષ્યોમાં ચક્રવર્તી-બળદેવ-મહામંડલિક આદિ સ્થાનો મેળવી ત્યારબાદ સુખપરંપરા દ્વારા મોક્ષને પામશે. સાક્ષાતુ મોક્ષસાધનરૂપ સકામનિર્જરા તપપરીષહથી કરેલો સકલકર્મક્ષયસ્વરૂપ વિપાક (કર્મનિર્જરા) तो साक्षात् (अव्यवहित३५) मोक्ष भाटे ४ थाय छ. लि. Page #587 -------------------------------------------------------------------------- ________________ ५५० तत्त्वन्यायविभाकरे જે નિર્જરામાં જનકપણાએ વિશિષ્ટ બુદ્ધિરૂપ કામ નથી, માટે “અકામા' કહેવાય છે. નરક-તિર્યંચમનુષ્ય-દેવોમાં આચ્છાદાન આદિ રૂપ વિપમાન જ્ઞાનાવરણ આદિ કર્મની જે નિર્જરા, તે “અકામા કહેવાય છે, કેમ કે તે નારક આદિ જીવોએ તે કર્મનિર્જરા માટે તપ કે પરીષહ ઇષ્ટ ઇશ્કેલ નથી. ૦ સકામનિર્જરાને કહે છે કે-માત્ર સમ્યગ્દર્શન(સમકિત)વાળો, શક્તિના અનુસાર બાર (૧૨) પ્રકારકના શ્રાવકધર્મમાંથી એક પ્રકારને પમ કરનારો દેશવિરતિધર' અને સમકિતવાળો સાધુધર્મને કરનારો જાવજજીવ સુધી સર્વ પ્રાણાતિપાત આદિથી વિરત “સર્વવિરત' કહેવાય છે. તે સમ્યગ્દષ્ટિ આદિની સાભિલાષ એટલે વિશિષ્ટ બુદ્ધિપૂર્વક એવો અર્થ છે. કર્મક્ષયાયકૃત પ્રયત્નાનાં ઈતિ. આનુષંગિક દેવપણા આદિમાં નિઃસ્પૃહતા હોવાથી મુખ્ય લક્ષ્યરૂપ કર્મક્ષય માટે પ્રવૃત્તિ કરનારા, તે સમ્યગ્દષ્ટિ આદિની નિર્જરા “સકામનિર્જરા.” ૦ તે સમ્યગ્દષ્ટિ આદિઓની નિર્જરા સમાન નથી, પરંતુ ઉપર ઉપરના ગુણસ્થાનવર્તી આત્માઓની અસંખ્યાતગુણી નિર્જરા હોય છે, એમ જાણવું. (નિમ્નસ્થ કરતાં ઉચ્ચસ્થોની નિર્જરા અસંખ્યાતગુણી છે. અકામનિર્જરાને કહે છે કે-મિથ્યાદષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ વગરનાની નિર્જરા. “ઐહિકસુખાય કૃતપ્રયત્નાનાં ઇતિ. જે કોઈ વિશિષ્ટ મિથ્યાષ્ટિઓ “સ્વર્ગ આદિ માટે અમે તપ કરીએ છીએ'-આવા ઇરાદાવાળાઓ પણ પ્રવૃત્તિ કરે છે, તે મિથ્યાષ્ટિઓની પણ નિર્જરા “અકામનિર્જરા કહેવાય છે, કેમ કે-તેવી અભિસંધિ-ઇરાદો અજ્ઞાનરૂપ હોઈ અકામ જ છે. તે મિથ્યાષ્ટિઓએ માનેલ તાપણા આદિ રૂપથી કર્મોનો વિધ્વંસ “અકામનિર્જરા.” આ નિર્જરા કર્મપુદ્ગલદ્રવ્યધ્વસ રૂપ હોઈ ‘દ્રવ્યનિર્જરા કહેવાય છે. તે દ્રવ્યનિર્જરામાં નિમિત્તભૂત આત્માનો અધ્યવસાય, એ “ભાવનિર્જરા’ કહેવાય છે. માટે કહે છે કે निर्जरेयं कर्मपुद्गलद्रव्यध्वंसरूपत्वाद्रव्यनिर्जरेत्युच्यते, तन्निमित्तात्माध्यवसायो भावनिर्जरेत्युच्यत इत्याह आत्मप्रदेशेभ्यः कर्मणां निर्जरणं द्रव्यनिर्जरा, निर्जरानिमित्तशुभाध्यवसायो भावनिर्जद्भद्ग ।।। आत्मप्रदेशेभ्य इति । विश्लेषावधौ पञ्चमी, निर्जरणं पृथक्करणम्, न तु विध्वंसः, पञ्चम्यनुपपत्तेः । आत्मप्रदेशेषु कर्मसम्बन्धाभाव इति भावः ॥ १. निर्जरात्वेनैकविधापि साऽष्टविधकर्मापेक्षयाऽष्टविधाऽपि । द्वादशविधतपोजनितत्वेन च द्वादशविधाऽपि, अकामक्षुत्पिपासाशीतातपदंसमशकसहनब्रह्मचर्यधारणाद्यनेकविधक रणजनितत्वेनानेकविधापि, द्रव्यतो वस्त्रादेर्भावतः कर्मणामेवं द्विचिधाऽपि वा । ननु निर्जरामोक्षयोः कः प्रतिविशेषः ? उच्यते देशतः कर्मक्षयो निर्जरा, सर्वतस्तु मोक्ष इति ॥ Page #588 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४-५, अष्टमः किरणः ५५१ नि:ભાવાર્થ - આત્માના પ્રદેશોમાંથી કર્મોનું નિર્જરણ, એ દ્રવ્યનિર્જરા છે. નિર્જરામાં નિમિત્તે શુભ अध्यवसाय, मे. 'भावनि।' छे. વિવેચન - અહીં વિશ્લેષ (વિયોગ)ની અવધિ (જેનાથી છૂટાય તે અવધિ)માં પંચમી (પાંચમી વિભક્તિ) થાય છે. અર્થાત્ આત્માના પ્રદેશોથી નિર્જરણ એટલે પૃથકકરણ-છૂટા થવું, પરંતુ વિધ્વંસ-વિનાશ નહિ, કેમ કે-પંચમી વિભક્તિ યુક્તિયુક્ત નથી. અર્થાત્ જો વિધ્વંસ-વિનાશ હોય, તો આત્મપ્રદેશ શબ્દથી પાંચમી વિભક્તિ આવે નહિ. જો પૃથક્કરણ-વિશ્લેષ-વિયોગ અર્થ હોય, તો પાંચમી વિભક્તિ લાગુ પડે છે. આત્માના પ્રદેશોમાં કર્મના સંબંધનો અભાવ, એ જ નિર્જરાનું તાત્પર્ય અર્થ છે. નિર્જરાપણાએ એક પ્રકારની પણ નિર્જરા આઠ પ્રકારના કર્મના ક્ષયની અપેક્ષાએ આઠ પ્રકારની પણ છે. બાર પ્રકારના તપથી જન્ય હોવાથી બાર પ્રકારની છે. અકામસુધા-પિપાસા-આતપ-દંશમશકસહન-બ્રહ્મચર્યધારણ આદિ અનેક પ્રકારના કારણોથી જન્ય હોઈ અનેક પ્રકારની પણ, દ્રવ્યથી વસ્ત્રાદિની અને ભાવથી કર્મોની, એ પ્રમાણે બે ५२नी पनि छ. प्रश्न - नि मने भोक्षमi शो ३२-भेद छ ? उत्तर - शिथी (शथी) भनी ક્ષય નિર્જરા કહેવાય છે અને સર્વથી (સર્વથા) કર્મનો ક્ષય મોક્ષ કહેવાય છે.] ननु तपसा निर्जरा भवतीत्युक्तं तत्र किन्तप इत्यत्राहशरीरवृत्तिरसादिधातुकर्मान्यतरसन्तपनं तपः ।५। शरीरवृत्तीति । तप्यन्तेऽनेन बाह्याभ्यन्तरभेदभिन्नानशनप्रायश्चित्तादिना यानि शरीरनिष्ठानि रसासृङ्मांसमेदोऽस्थिमज्जाशुक्राणि मिथ्यादर्शनाद्यर्जितकर्माणि चेति तपोऽनशनादि, तथा च शरीरनिष्ठरसादिकर्मान्यतरसन्तापप्रयोजकप्रवृत्तित्वं लक्षणम् । शरीरवृत्तिरसादीनि कर्माणि च सन्तप्यते नीरसीक्रियन्तेऽनेनेति व्युत्पत्तेः, विपाकस्य नीरसीकरणप्रयोजकत्वेऽपि प्रवृत्ति-रूपत्वाभावान्नातिप्रसक्तिः, साक्षात्कर्मसन्तापकस्य धातुक्षयपूर्वकं संगत्यागशरीरलाघवेन्द्रिय-विजयसंयमरक्षणादिद्वारा कर्मसन्तापकस्य च संग्रहायान्यतरेत्युक्तम् । न चालब्धवृत्तीनां कर्मणां तपसा क्षयाभ्युपगमे तेषां निष्फलत्वं स्यात्, अनुपभुक्तानां क्षयानुपपत्तिश्च, उपपत्तौ वोपभुज्यमानानामपि क्षयापातादिति वाच्यम्, कारणस्य नियमेन कार्यजनकत्वानभ्युपगमात्, अन्यथा कुशूलस्थादपि बीजाद१रोत्पत्तिप्रसङ्गात् । मण्यादिसमवहितवह्निना दाहापाताच्च किन्तु सहकारिवैकल्यशक्तिप्रतिबन्धादिना कारणस्य कार्याजनकत्वेन कर्मणामपि द्रव्यक्षेत्रादिसहकारिविरहात् प्रबलकर्मान्तरेण शक्तिप्रतिबन्धाद्वा २. यथा महाजलाश्रयस्य नवीनजलागमनमार्गे निरुद्धे विद्यमाने जले अरघट्टादिना निष्कासिते रविकिरणादिना क्रमेण शोषणं भवेत् तथा प्राणिवधादिपापकर्मणां निरोधे संयतस्यापि द्वादशविधेन तपसा भवकोटिसंचितं कर्म निजीर्यत इति भावः ॥ Page #589 -------------------------------------------------------------------------- ________________ ५५२ तत्त्वन्यायविभाकरे वृत्त्यलाभः । तादृशानाञ्च कर्मणां तपसा क्षय इति न कोऽपि दोषः । भोगेन कर्मणः क्षय इति तूत्सर्गः, स च तपसस्तत्त्वज्ञानाद्वा क्वचित् कथञ्चित् क्षयाभ्युपगमेनापोद्यत इति नासम्भवो लक्षणस्येति दिक् ॥ તપશંકા - તપથી નિર્જરા થાય છે-એમ કહ્યું, તો ત્યાં તપ એટલે શું? ભાવાર્થ - શરીરમાં રહેલ રસ આદિ ધાતુ કે કર્મનું સંતપન જેનાથી થાય, તે “તપ” કહેવાય છે. વિવેચન – જે બાહ્ય અને અત્યંતર ભેટવાળા અનશન આદિ તથા પ્રાયશ્ચિત આદિ (તપ) વડે જે શરીરમાં રહેલા રસ-લોહી-માંસ-મેદ-હાડકાં-મજ્જા-શુક્રરૂપ ધાતુઓ અને મિથ્યાદર્શન (મિથ્યાત્વ) આદિ વડે ઉપાર્જિત કર્મો તપાય-સુકાય છે, તે “તપ” અનશન આદિ તપ કહેવાય છે. [જેમ મહા જળાશયનો નવીન જળના આવવાનો માર્ગ રોક્ય છતે, વિદ્યમાન જળમાં અરઘટ્ટ આદિથી કાઢ્ય છતે રવિકિરણ આદિથી ક્રમથી શોષણ થાય છે, તેમ જીવહિંસા આદિ પાપકર્મોનો વિરોધ કર્યો છતે સંયતનું પણ બાર પ્રકારનાં તપથી કર્મ નિર્જીર્ણ થાય છે.] તથાચ શરીરનિષ્ઠ રસાદિ ધાતુ અને કર્મસંતાપ-(નીરસતા-શુષ્કતા)માં પ્રયોજકપ્રવૃત્તિપણું તપનું લક્ષણ છે. ૦ વ્યુત્પત્તિ-શરીરમાં રહેલ રસ આદિ ધાતુઓ અને કર્મો જેના વડે નીરસ કરાય છે તે તપ, એવી તપ શબ્દથી વ્યુત્પત્તિ છે. 9 પદકૃત્ય-વિપાકનું કર્મના નીરસીકરણમાં પ્રયોજકપણું હોવા છતાં, પ્રવૃત્તિરૂપપણું નહિ હોવાથી વિપાકમાં તપલક્ષણની અતિવ્યાપ્તિ નથી. ૦ ધાતુક્ષયપૂર્વક, સંગ(પરિગ્રહ)ત્યાગ-શરીરની લઘુતા-ઇન્દ્રિયવિજય-સંયમરક્ષણ આદિ દ્વારા કર્મસંતાપ(શુષ્કકારક તપ)નો સંગ્રહ કરવા માટે “અન્યતર' એવું પદ કહેલ છે. શંકા - ઉદયવૃત્તિને નહિ પામેલા કર્મોનો તપથી ક્ષયના સ્વીકારમાં તે કર્મો નિષ્ફળ બની જાય! નહિ ભોગવાયેલા કર્મોના ક્ષયની ઘટમાનતા નથી. અથવા ઉપપત્તિ માનો તો ભોગવતા કર્મોના પણ ક્ષયની આપત્તિ આવશે જ ને? સમાધાન - કારણની નિયમ (એકાંતથી) કાર્યની જનતાનો સ્વીકાર નથી. (કારણ કે-એકાંતથી કાર્યને પેદા કરે જ, એવો નિયમ નથી.) જો કારણથી નિયમાં કાર્ય થાય છે જ-એવો નિયમ માનો, તો કુશૂલ(અન્નનો કોઠાર, ઇંટો વગેરેથી બનાવેલું ધાન્ય રાખવાનું સ્થાન)માં રહેલ પણ બીજથી અંકુરાની ઉત્પત્તિનો પ્રસંગ આવશે જ ને? અને મણિ આદિથી સમવહિત (સમવધાનવાળા) વહિંથી દાહની આપત્તિ (આગમનપ્રાપ્તિ) થશે જ ને ? પરંતુ સહકારી કારણના અભાવથી, શક્તિનો પ્રતિબંધ (અવરોધ) આદિથી કારણની કાર્ય પ્રત્યે અજનકતા હોઈ, કર્મોમાં પણ દ્રવ્યક્ષેત્ર-કાળ આદિરૂપ સહકારીઓના અભાવથી પ્રબળ (બળવાન) બીજા કર્મથી શક્તિમાં પ્રતિબંધ (અવરોધ) થવાથી ઉદયરૂપ વૃત્તિનો લાભ થતો નથી. અને તેવાં કર્મોનો તપથી ક્ષય થાય છે, માટે કોઈપણ જાતનો દોષ નથી. Page #590 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ६-७, अष्टमः किरणः ५५३ 'मोथी भनो क्षय' तो उत्सर्ग (२०४०) छे. वणी 6त्स[ तपथी तत्पशानथी, वयित्કથંચિત્ કર્મના ક્ષયનો સ્વીકાર કરવાથી અપવાદવિષય બને છે, માટે લક્ષણનો અસંભવ નથી. તપનો બાહ્ય અને અત્યંતર રૂપે બે પ્રકારો પ્રદર્શિત હોવાથી હવે બાહ્ય તપનો વિભાગ કરે છે. तत्र तपसो बाह्याभ्यन्तररूपेण द्वैविध्यस्य प्रदर्शितत्वादधुना बाह्यं तद्विभजते तत्र बाह्यतपांसि अनशनोनोदरिकावृत्तिसंक्षेपरसत्यागकायक्लेशसंलीनतारूपेण षड्विधानि ।६। तत्रेति । अनशनादिरूपे तपसि बाह्यत्वं अन्नादिबाह्यद्रव्यनिमित्तकत्वात् परप्रत्यक्षविषयत्वात् प्रायो बाह्यशरीरतापकत्वात् तीर्थिकगृहस्थानुष्ठेयत्वाच्चेति विज्ञेयम् ॥ બાહ્ય તપभावार्थ - पाय तपो अनशन-6नोहर-वृत्तिसंक्षे५-२सत्या-5145लेश-संदीनता ३पे ७ (६) प्रा२नो छे. વિવેચન - તàતિ. અનશન આદિરૂપ તપમાં બાહ્યપણું એટલે અન્ન આદિરૂપ બાહ્ય દ્રવ્યના ત્યાગરૂપ નિમિત્તજન્યપણું હોઈ અને પરને (બીજાઓને) પ્રત્યક્ષ વિષયપણું હોઈ, પ્રાયઃ બાહ્ય શરીરસ્ય ધાતુ તાપકપણું હોઈ અન્યતીર્થિક (જૈનેતર) ગૃહસ્થોથી અનુષ્ઠાનવિષય હોઈ બાહ્યપણું છે, એમ સમજવું. सम्प्रत्यनशनं लक्षयति - इत्वरं यावज्जीवं वाऽऽहारपरित्यागोऽनशनम् ७। इत्वरमिति । इत्वरं परिमितकालं यथा नमस्कारसहितादि षण्मासपर्यन्तं महावीरस्वामितीर्थे, संवत्सरपर्यंन्तं श्रीनाभेयतीर्थे, यावदष्टौ मासान् द्वाविंशतिमध्यमतीर्थकरतीर्थेषु । पादपोपंगमनेङ्गिनीभक्तप्रत्याख्यानभेदतो यावज्जीवमनशनं त्रिविधम् । अत्राद्यमपि निर्व्याघातसव्याघातभेदेन द्विविधम् । प्रव्रज्याशिक्षापदादिक्रमतो जराजर्जरितशरीरस्य चतुर्विधाहारप्रत्याख्यानपूर्वकं जन्तुशून्यस्थण्डिलमाश्रित्य निपत्यैकस्मिन्नेव पार्श्वे प्रशस्तध्यानं भृत्वा परिस्पन्दशून्यतया जीवोत्क्रमणं यावद्वर्त्तनं निर्व्याघातम् । आयुस्सद्भावेऽपि समुपजातव्याधिनोत्पन्नमहावेदनेन यदुपक्रान्तिः क्रियते तत्सव्याघातम् । श्रुतविहितक्रियाविशेषविशिष्टं १. पादपोषगमनमविचारं इङ्गिनीभक्तप्रत्याख्याने सविचारे, चेष्टात्मकेन कायसम्बन्धिना वर्तमानत्वात्सविचारं, तद्विपरीतमविचारं, इङ्गिनीभक्तप्रत्याख्याने सपरिकर्म, स्थाननिषदनत्वग्वर्तनादिना विश्रामणादिना च वर्तमानत्वात् एकत्र स्वयमन्येन वा कृतस्य, अन्यत्र तु स्वयं विहितस्योद्वर्त्तनादिचेष्टात्मकपरिकर्मणोऽनुज्ञानात् । अपरिकर्म पादपोपगमनं निष्प्रतिकर्मताया एव तत्राभिधानात् ॥ Page #591 -------------------------------------------------------------------------- ________________ ५५४ तत्त्वन्यायविभाकरे मरणमिङ्गिनी, इयञ्च यः प्रव्रज्यादिप्रतिपत्तिक्रमेणैवाऽऽयुषः परिहाणिमवबुध्याऽऽत्तनिजोपकरणः स्थावरजङ्गमप्राणिविवर्जितस्थंडिलशायी एकाकीकृतचतुर्विधप्रत्याख्यानश्छायाया उष्णमुष्णाच्छायां संक्रामन् सचेष्टः सम्यग्ज्ञानपरायणः प्राणाञ्जहाति तस्य बोध्यम् । गच्छान्तर्वर्ती सन् कदाचित्रिविधस्य कदाचिच्चतुर्विधस्य पर्यन्ते च सर्वथाऽऽहारप्रत्याख्यानं कुर्वन् समाश्रितमृदुसंस्तारक उत्सृष्टशरीरोपकरणममत्वस्स्वयमेवोद्ग्राहितनमस्कारो निकटवर्तिसाधुदत्तनमस्कारो वोद्वर्त्तनपरिवर्तनादिकं कुर्वाणस्समाधिना यत्कालं करोति तद्भक्तप्रत्याख्यानम्, एवमेवाऽनशनं विविच्य शास्त्रोक्तं विज्ञेयम्, तथा चेत्वरयावज्जीवान्यतरस्वरूपाहारपरित्यागोऽनशनमिति માવ: || અનશન તપનું લક્ષણભાવાર્થ - ઇત્વર (થોડા કાળ સુધી) કે વાવજીવ (જાવજજીવ સુધી) આહારનો પરિત્યાગ, એ અનશન તપ' કહેવાય છે. વિવેચન - ઇત્વર એટલે પરિમિત કાળવાળું. જેમ કે-નમસ્કાર સહિત (અત્યંત ઇત્વ નવકારસી પચ્ચખાણ, ઇત્વર એક ઉપવાસ) નવકારસી-એક ઉપવાસ આદિથી માંડી શ્રી મહાવીરસ્વામિજીના તીર્થમાં છ (૬) મહિનાના ઉપવાસ સુધીનું, શ્રી ઋષભદેવસ્વામિના તીર્થમાં બાર (૧૨) મહિનાના ઉપવાસ સુધીનું, બાવીશ (૨૨) મધ્યમ તીર્થકરોના તીર્થમાં આઠ (૮) મહિનાનો ઉપવાસ સુધીનું તપ “ઇલ્વર બાહ્ય અનશન તપ' કહેવાય છે. ૦ યાવજીવક અનશન, એ પાદપોપગમન [ઇંગિની-ભક્ત પ્રત્યાખ્યાનના ભેદથી ત્રણ પ્રકારનું છે. પાદપોપગમન અવિચારરૂપ છે અને ઇંગિની તથા ભક્તપ્રત્યાખ્યાન એ બે સવિચાર છે. કાય સંબંધી ચેષ્ટાની સાથે વર્તતું હોવાથી “સવિચાર' અનશન કહેવાય છે અને કાય સંબંધી ચેષ્ટાથી રહિત હોવાથી “અવિચાર” અનશન કહેવાય છે. ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાન અનશન તેલમાલિશ વગેરે રૂપ (સેવાની સાથે વર્તતું) હોવાથી “સપરિકર્મ કહેવાય છે, કેમ કે એક જગ્યાએ પોતે કરેલ કે બીજાએ કરેલ, બીજે સ્થાને તો પોતે કરેલ ઉદ્વર્તન (ઉવરણું-તેલમાલિશ વગેરે) આદિરૂપ ચેષ્ટારૂપ પરિકર્મનું વિધાન-અનુજ્ઞા છે. પાદપોપગમનરૂપ અનશન “અપરિકર્મ કહેવાય છે, કેમ કે-પરિકર્મ (સેવા-શરીરસંસ્કારશુદ્ધિ) રહિતતાનું જ ત્યાં કથન છે.] ૦ ત્યાં પ્રથમ પાદપોપગમન અનશન પણ નિર્ભાધાત અને સત્યાઘાતના ભેદથી બે પ્રકારનું છે. નિર્વાઘાત-પ્રવ્રયાશિક્ષાપદ આદિના ક્રમથી (વિધિથી) જરાથી જર્જરિત શરીરવાળાનું ચાર પ્રકારના આહારના પચ્ચકખાણપૂર્વક, જંતુ વગરના સ્થાનના આશ્રયે, પાદપ એટલે વૃક્ષની માફક એક જે પડખે પ્રશસ્ત ધ્યાનને ધારીને નિષ્કપાણાએ પ્રાણોના નિર્ગમન (નીકળવા) સુધી રહેવું, તે “નિર્ભાધાત પાદપોપગમન અનશન' કહેવાય છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૮, અષ્ટમ: શિરઃ ૦ સવાઘાત-વિદ્યમાન પણ આયુષ્યમાં જ્યારે ઉપક્રમ કરાય છે, ત્યારે ખૂબ ઉત્પન્ન (અનિવાય) વ્યાધિવાળા-અતએવ ઉત્પન્ન વેદનાવાળા સાધુ વડે કરાતું પાદપોપગમન અનશન, એ “સવ્યાઘાત પાદપોપગમન અનશન' કહેવાય છે. ૦ ઇંગિની-શ્રુતમાં વિધાન કરેલ ક્રિયાવિશેષને “ઇગિની' કહે છે. તે ઇંગિની વિશિષ્ટ મરણ ઇંગિનીમરણ” કહેવાય છે. આ ઇંગિની જે પ્રવ્રયા આદિના સ્વીકારના ક્રમથી જ આયુષ્યની પરિહાનિ જાણી, પોતાના ઉપગરણોનું ગ્રહણ કરનાર, સ્થાવર-ત્રસ જંતુથી રહિત સ્થાનમાં સ્થાયી (શાયી કે ઉભા રહેનાર) એકલો, ચાર પ્રકારના આહારનું પચ્ચકખાણ કરનાર, છાયામાંથી ઉષ્ણ સ્થાનમાં સંક્રમણ કરતો, ઉષ્ણ સ્થાનમાંથી છાયામાં ફરતો ચેષ્ટાવાળો, સમ્યજ્ઞાનમાં પરાયણ બનેલો પ્રાણોને છોડે છે, તેને ઇંગિની નામનું અનશન (મરણ) જાણવું. ૦ ભક્તપ્રત્યાખ્યાન અનશન-ગચ્છની અંદર રહેલો હોતો, કદાચ ત્રણ પ્રકારના, કદાચ ચાર પ્રકારના અને અંતમાં સર્વથા આહારનું પચ્ચકખાણ કરતો, કોમળ સંથારાનો આશ્રય લેનારો, શરીરની અને ઉપગરણોની મમતાને છોડનાર, પોતે જ નવકારને યાદ કરનારો કે નજીકમાં રહેલ સાધુએ આપેલ નવકારને સાંભળનારો, ઉદ્વર્તન-પરિવર્તન આદિને કરતો, સમાધિપૂર્વક જે કાળ કરે છે, તે “ભક્તપ્રત્યાખ્યાન' અનશન (મરણ) કહેવાય છે. આ પ્રમાણે જ વિવેચનપૂર્વક શાસ્ત્રમાં કહેલ અનશન જાણવું. તથાચ ઇવર કે થાવજવસ્વરૂપી આહારત્યાગ, એ “અનશન' છે. ऊनोदरिकामाचष्टेस्वाहारपरिमाणादल्पाहारपरिग्रहणमूनोदरिका ।।। स्वाहारेति । यस्य पुरुषस्य यावदाहारपरिमाणं ततोऽल्पस्याऽऽहारस्य ग्रहणं, उत्कृष्टावकृष्टपरिमाणको वर्जयित्वा मध्यमेन कवलेन पुंसो द्वात्रिंशत्कवलके स्त्रियोऽष्टाविंशतिकवलप्रमाणे आहारेऽष्टसंख्याकेन, द्वादशसंख्याकेन षोडशकेन चतुर्विंशतिकेन, एकेनापि न्यूनेन वा वर्तमानमूनोदरिकेति भावः । अत्राऽनशनादौ च सम्यक्त्वं विशेषणीयं तच्च यथागमात्मकं, तेन नृपशत्रुतस्करादिकृताहारनिरोधादेर्व्यवच्छेदः, उपहतभावस्य हि पुंसोऽनशनादिकं न संयमरक्षणाय न वा कर्मनिर्जरायै समर्थम् ॥ १. अयं भावः एककवलादारभ्य यावदष्टौ कवला जघन्यमध्यमोत्कृष्टविशिष्टा अल्पाहारोनोदरिकाः, नवभ्यः कवलेभ्य आरभ्य यावद्वादशकवलास्तादृशा अपाङ्खनोदरिकाः, त्रयोदशभ्य आरभ्य यावत् षोडशकवलास्तादृशा विभागोनोदरिकाः, सप्तदशभ्यो यावच्चतुर्विंशतिकवलाः प्राप्तोनोदरिकाः, पञ्चविंशतेरारभ्य यावदेकत्रिंशत्कवला: किञ्चिदूनोदरिका उच्यन्ते, एवं स्त्रीणामपि पुरुषानुसारेण भाव्यमिति ।। Page #593 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ઊનોદરિકા બાહ્ય તપનું વર્ણનભાવાર્થ - પોતાના આહારના પરિમાણ કરતાં અલ્પ આહારનું પરિગ્રહણ, એ ઉનોદરિકા તપ કહેવાય છે. વિવેચન - જે પુરુષનું જેટલું આહારનું પરિમાણ છે, તેના કરતાં અલ્પ આહારનું ગ્રહણ, મોટા-નાના પરિમાણવાળા કવલોને (કોળિયાઓને) છોડી, મધ્યમ કવલ વડે પુરુષના બત્રીસ (૩૨) કવલવાળા, સ્ત્રીના અઠ્ઠાવીસ (૨૮) કવલવાળા પ્રમાણરૂપ આહારમાં આઠ (૮), બાર (૧૨), સોલ (૧૬) અને ચોવીશ (૨૪) સંખ્યા, અથવા એક પણ ન્યૂનથી વર્તવું, તે “યૂન ઉદરિકા.” [અહીં આવો ભાવ છે. પુરુષનો (૩૨) બત્રીશ કવલપ્રમાણવાળો આહાર છે. ત્યાં એક કવલથી માંડી આઠ કવલ સુધી જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટવિશિષ્ટ અલ્પાહાર નામક ઉનોદરિકા' કહેવાય છે. (૯) નવ કવલોથી માંડીને (૧૨) બાર કવલો “અપાધ-ઉપાધિ ઉનોદરિકા' કહેવાય છે. (૧૩) તેર કવલોથી માંડી સોલ (૧૬) કવલો “ત્રિભાગોનોદરિકા'-“સંપૂર્ણ અર્ધ ઊનોદરિકા' કહેવાય છે. (૧૭) સત્તરથી માંડી (૨૪) ચોવીશ કવલો “પ્રાપ્તોનોદરિકા' કહેવાય છે. (૨૫) પચ્ચીશથી માંડી (૩૧) એકત્રીશ સુધી કવલો “કિંચિઉનોદરિકા' કહેવાય છે. એ પ્રમાણે સ્ત્રીઓનું પણ પુરુષના અનુસારે જાણવું.]. અહીં અનશન આદિમાં “સમ્યકત્વ સહિતત્વ’એવું વિશેષણ આપવું અને તે આગમ પ્રમાણે સમજવાનું છે. તેથી રાજાએ-શત્રુએ, ચોર આદિથી કરેલ આહારના નિરોધ આદિનો વ્યવચ્છેદ જાણવો. ખરેખર, ઉપહત (હણાયેલ) ભાવવાળા પુરૂષનું અનશન આદિ સંયમરક્ષણ માટે કે કર્મનિર્જરા માટે સમર્થ થતા નથી. अथ वृत्तिसंक्षेपमाहनानाविधाभिग्रहधारणेन भिक्षावृत्तेः प्रतिरोधनं वृत्तिसंक्षेपः ।९। नानाविधेति । अभिग्रहो नियमस्स चागमविहितः, अनेकविधा येऽभिग्रहास्तेषां धारणेनावलम्बनेनेत्यर्थः, नियमाश्च भिक्षाविषयाः उत्क्षिप्तनिक्षिप्तान्तप्रान्तचर्यादिरूपा द्रव्यक्षेत्रकालभावप्रविभक्तां । यथा पटलकादिकं कडुच्छकादिनोपकरणेन दानयोग्यतया दायकेनोत्क्षिप्त यदि लप्स्ये तदा ग्रहीष्यामीत्यादिरूपाः, तानवलम्ब्यापरभिक्षाया यत्प्रतिरोधनं स वृत्तिसंक्षेपः, दत्तीनां नियमेन एकां दत्तिमद्य ग्रहीष्यामि द्वे वा तिस्रो वेत्यादिरूपेणेतरासां दत्तीनां प्रतिरोधोऽपि वृत्तिसंक्षेपस्तत्र दत्तिः पात्रकादौ पटलकादीनां यदेकमुखेन प्रक्षेपः सा । हस्तेन कडुच्छकेनोदङ्किकया वा यदुत्क्षिप्य ददाति सा भिक्षेति विशेषः । હવે વૃત્તિસંક્ષેપને કહે છેભાવાર્થ - નાના પ્રકારના અભિગ્રહના ધારણ દ્વારા ભિક્ષાવૃત્તિમાં પ્રતિરોધ, એ “વૃત્તિસંક્ષેપ.” વિવેચન - અભિગ્રહ એટલે નિયમ. વળી તે આગમમાં વિહિત સમજવો. અનેક પ્રકારના જે અભિગ્રહો, તે અભિગ્રહોના ધારણથી ભિક્ષાવિષયકો, ઉક્ષિપ્ત-નિક્ષિપ્ત અંત-પ્રાંત-ચર્યા રૂપ, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવના વિભાગથી યુક્ત નિયમો, એ “અભિગ્રહો' કહેવાય છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ९-१०, अष्टमः किरणः ५५७ જેમ કે-કડુચ્છક (કડછી) વગેરે ઉપકરણથી પટલક (પડલા) આદિ. દાન યોગ્યપણાએ દાયકે ઉપ્તિ (આપેલ) જો મળશે, તો “હું ગ્રહણ કરીશ,” ઇત્યાદિ રૂપ અભિગ્રહો છે, તેને અવલંબીને બીજી ભિક્ષાનો प्रतिरो५, ते 'वृत्तिसंक्षेप' उपाय छे. ૦ દત્તિઓના નિયમથી વૃત્તિસંક્ષેપ=એક દત્તિને આજે હું લઈશ, બે અથવા ત્રણ દત્તિઓને લઈશ, ઇત્યાદિ રૂપથી બીજી દત્તિઓનો પ્રતિરોધ પણ “વૃત્તિસંક્ષેપ' કહેવાય છે. ત્યાં દત્તિ એટલે પાત્રક આદિમાં પડલા આદિથી () જે એક બાજુથી અખંડ ધારાથી નાંખવું, તે “દત્તિ કહેવાય છે. અખંડ ધારાએ જે જળપ્રમુખ જેટલું દ્રવ્ય એકીસાથે દાતા આપે, તે દત્તિ-હાથથી-કડુચ્છકથી (કડછી આદિ સાધનથી) અથવા 331 (घा वगैरेनु पात्र, नानु पात्र-मुखी-सासी-थिपियो)थी ४ मापे, ते 'मिक्ष'-अम विशेष छे. रसत्यागस्वरूपं वक्ति - रसवत्पदार्थेषु द्वित्र्यादीनां त्यागपुरस्सरं विरसरूक्षाद्याहारग्रहणं रसत्यागः ।१०। रसवदिति । गुणविशेषवाचिनो रसत्यागपदघटितरसशब्दस्यात्र गुणिपरत्वमेव, रसवत्पदार्थपरित्यागस्यैवाभिमतत्वात्, शुक्लः पट इत्यादिवदतो रसत्याग इति लक्ष्यनिर्देशो द्रव्यत्यागपुरस्कारेणैव रसपरित्याग इति सूचयितुं रसवत्पदार्थेष्वित्युक्तं, न सर्वेषामेव रसवतां परित्यागो रसत्यागोऽपि तु द्वित्र्यादीनामपीत्याशयेनाह द्वित्र्यादीनामिति, अनशनेऽपि द्विव्यादिपदार्थपरित्यागोऽस्त्येव, तस्य सर्वपदार्थपरित्यागरूपत्वादित्याशंकायामाह विरसरूक्षादीति । न च रूपरसगन्धस्पर्शवन्तः पुद्गला इति नियमेन सर्वेषामेव पदार्थानां रसवत्त्वाद्विरसेति कथमिति वाच्यम्, प्रकृष्टरसशून्यताया एव विवक्षितत्वादिति भावः । विरसं विकृतिभिरसंस्पृष्टं, रूक्षं प्रकृष्टरसशून्यम् । चित्तविकारहेतुभूता हि पदार्था मद्यमांसमधुनवनीतात्मकाः क्षीरदधिघृततैलगुडावगाह्याश्च विकृतिरूपाः । मद्यं हि गुडपिष्टद्राक्षाखजूरांदिसम्भवं गणनातीतजीवोत्पत्तिस्थानं जीवस्यास्वातंत्र्यं विधत्ते, तेन चाक्रान्तः कृत्याकृत्यविवेकभ्रष्टो विनष्टस्मृतिसंस्कारो गर्हितमाचरत्येव । मांसं प्राणिशरीरावयवरूपमनन्तजन्तुप्रसवनिदानं प्राणव्यपरोपणमन्तरा, दुष्प्रापं, प्राणातिपातश्चातिदुःखप्रदत्वेन कृतकारितानुमतिभिस्सर्वथा परिहरणीयः । मांसञ्च वृष्यतमत्वादवश्यं गाद्धर्यहेतुत्वात्त्याज्यमेव । अन्नादयस्तु न तादृशाः । मधु च माक्षिककौतिकभ्रामररूपं त्रिविधमपि विना प्राणातिपातेन न सम्भवतीति तदपि त्याज्यमेव । गोमहिष्यजाविकसम्बन्धिनवनीतमपि वृष्यत्वात्परिहार्यमिति, प्रत्याख्यानमेतेषां द्रव्यक्षेत्रकालभावापेक्षया विवक्षितम् । गोमहिष्यजाविकोष्ट्री सम्बन्धित्वेन क्षीरविकृतिरपि पञ्चधा । दधिविकृतिस्तु करभीवर्जा चतुःप्रकारा । घृतविकृतिरपि दधिविकृतिवच्चतुर्धा । तिलातसीसिद्धार्थककुसुम्बकाख्यानि तैलानि । इक्षुविकारात्मिका गुडविकृतिः Page #595 -------------------------------------------------------------------------- ________________ ५५८ तत्त्वन्यायविभाकरे खण्डशर्करावर्जा । घृताद्यवगाहनिष्पन्नाश्शष्कुलीप्रभृतयोऽवगाह्याः, एतासां रसविकृतीनां प्रत्याख्यानं तपः, तत्रापि मांसादिचतुण्र्णां सर्वथा परित्यागः कार्य एव, क्षीरादिविकृतिषु सर्वेषां परित्यागस्तपस्तत्रासामर्थ्य द्विव्यादिपरिग्रहेऽपि न तपो व्याहन्यते, तप्तायःपिण्डप्रक्षिप्तघृतादिबिन्दुवदित्येतत्सूचनाय द्विव्यादीनां त्यागपुरस्सरमित्युक्तमिति बोध्यम् । न चानशनोनोदरिकारसत्यागानां वृत्तिपरिसंख्यानावरुद्धत्वेन पृथङ् निर्देशोऽनुचितो भिक्षाचरणे नियमकारित्वस्य सर्वत्राविशेषादिति वाच्यम, विशेषात, भिक्षाचरणे प्रवर्त्तमानो हि साधुरेतावत्क्षेत्रविषयां कायचेष्टां कुर्वीत, कदाचिद्यथाशक्ति विषयगणनार्थं वृत्तिपरिसंख्यानं क्रियते । अनशनन्त्वभ्यवहर्त्तव्यनिवृत्ति, ऊनोदरिकारसपरित्यागावभ्यवहर्त्तव्यैकदेशनिवृत्तिपरावतो महान्भेद इति ध्येयम् ॥ રસત્યાગસ્વરૂપનું વર્ણનભાવાર્થ - રસવાળા પદાર્થોમાંથી બે-ત્રણ આદિના ત્યાગપૂર્વક વિરસ-લુખ્ખા વગેરે આહારનું ગ્રહણ, એ “રસત્યાગ' કહેવાય છે. વિવેચન - રસત્યાગ નામક પદમાં રહેલ રસ શબ્દ ગુણવિશેષવાચક છે છતાં અહીં ગુણવાચક જ છે, કેમ કે-રસવાળા પદાર્થોનો પરિત્યાગ જ અભિમત-ઈષ્ટ છે. જેમ કે-“શુક્લપટ.” (ધોળા રંગવાળું કપડું) એથી રસત્યાગ'-એ લક્ષ્યવાચક પદ છે. દ્રવ્યોના ત્યાગપૂર્વક જ રસનો ત્યાગ છે, એમ સૂચવવા માટે “રસવત્'એમ કહેલું છે. ૦ સઘળા જ રસવાળા પદાર્થોનો પરિત્યાગ એ રસત્યાગ નથી, પરંતુ બે-ત્રણ-ચાર આદિ રસવાળા પદાર્થોનો પણ પરિત્યાગ “રસત્યાગ' કહેવાય છે. અનશનમાં પણ બે-ત્રણ આદિનો પરિત્યાગ છે જ, કેમ કે તે અનશન, સર્વ રસવાળા પદાર્થોના ત્યાગરૂપ છે. આવી આશંકાના સમાધાનમાં કહે છે કેવિરસ-રૂક્ષ આદિ. શંકા – “રૂપ-રસ-ગંધ-સ્પર્શવાળા પુદ્ગલો હોય છે.'-આવો નિયમ હોઈ, બધાય પદાર્થો રસવાળા હોઈ, ‘વિરસ આહારની સંગતિ કેવી રીતે? સમાધાન - અહીં વિરસતાનો વિવક્ષિત અર્થ પ્રકૃષ્ટ રસની શૂન્યતા જ છે. વિરસ એટલે વિકૃતિઓ (વિગઈઓ)થી રહિત, રૂક્ષ એટલે પ્રકૃષ્ટ રસશૂન્ય (લખું). ૦ મનના વિકારમાં હેતુભૂત, ખરેખર, મઘ (દારૂ)-માંસ-મધ-માખણરૂપ પદાર્થો મહા વિકૃતિરૂપ છે. (અભક્ષ્ય વિગઈ) અને દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ-વૃત આદિ અવગાહ-નિષ્પન્ન (ઘીથી કે તેલથી તળેલું પકવાન્ન) ભસ્થ વિગઈરૂપ છે. પ્રકૃતિ સાવદ્યરૂપ મઘ (દારૂ), ગૌડ (ગુડ-શેરડી આદિ દ્રવ્ય), પિષ્ટ (જુવારના લોટને કોહરાવી બનાવેલ ભૂકો-લોટ-ચૂર્ણ) તેલનું ચૂર્ણ (ખોળ), દ્રાક્ષ (દ્રાક્ષનો દારૂ), ખજૂર-મહુવાસુરાબીજ વગેરે દ્રવ્યોથી થનારું, અસંખ્ય જીવોની ઉત્પત્તિનું સ્થાનરૂપ મધ, જીવને પરવશ (વિષગરાદિવ) Page #596 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૦, અષ્ટમ: શિUT: ५५९ બનાવે છે. મઘથી ઘેરાયેલો, અકર્તવ્ય-કર્તવ્યના વિવેકથી ભ્રષ્ટ અને સ્મરણસંસ્કારો વગેરે નષ્ટ થયાં છે, એવો જીવ ગર્ણિત-નિંદિત આચરણ કરે જ છે. ૦ માંસ-પ્રાણીના શરીરના અવયવરૂપ, અનંત જંતુના ઉત્પત્તિનું કારણ, જીવ (પ્રાણો)ની હિંસા સિવાય અશક્ય અને જીવહિંસા અત્યંત દુઃખદાયી હોવાથી કરવા, કરાવવા કે અનુમોદવારૂપે માંસનો સર્વથા (સર્વ રીતે) પરિહાર કરવો જોઈએ. (મધ, મદિરા અને માખણમાં તેના વર્ણ સરખા અસંખ્ય ત્રસ (બેઇન્દ્રિયાદિ) જીવો ઉપજે છે. જીવથી જુદું પડેલ કાચું માંસ, રંધાતુ માંસ અને રાંધેલા માંસમાં દરેક સમયે અસંખ્ય ત્રસ જીવો અને બાદર નિગોદ (સાધારણ વનસ્પતિકાય)ના જીવો ઉપજે છે, માટે તે ચારેય મહાવિગઈયો રોગાદિ કારણે પણ વાપરવી યુક્ત નથી. માંસ વૃષ્યતમ (અત્યંત વીર્યની વૃદ્ધિ કરનાર-બળ કરનાર, ગાદ્ધર્ય(ઇચ્છા-આસકિત)નો હેતુ હોઈ ત્યાજ્ય છે. અન્ન વગેરે તો તેવા નથી. ૦વળી મધ, માલિક (માખીનું), કૌ(પી)તિક (બગસરાનું) અને ભ્રામર (ભમરાનું)-એમ ત્રણ પ્રકારનું મધ પણ જીવહિંસા સિવાય સંભવિત નથી, માટે તે મધ પણ ત્યાજય છે. ૦માખણ, ગાય-ભેંસ-બકરાં-ઘેટાં સંબંધી માખણ પણ વૃષ્ય (વીર્યવર્ધક) હોવાથી પરિહાર કરવાલાયક છે. આ બધાનું પચ્ચખાણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વિવણિત કરેલ છે. ગાય-ભેંસ-બકરી-ઘેટીઊંટડી સંબંધી દૂધવિકૃતિ પણ પાંચ પ્રકારની છે. દધિવિકૃતિ તો ઊંટડી સિવાય ચાર પ્રકારની છે. ધૃતવિકૃતિ પણ દધિવિકૃતિની માફક ચાર પ્રકારની છે. ૦ તેલો-તેલ-અળસી-સરસવ-કુસુમ્મક-કાબરી-કુસુંબી સંબંધી તેલ (વિગઈ) છે. ૦ ઇશુવિકારરૂપ (નરમ-કઠણરૂપ) ગુડ(ગોળ) વિકૃતિ ખાંડ-સાકર વગરની સમજવી. ૦ ઘી, તેલ આદિના અવગાહતળવાથી બનેલ માલપૂડો-જલેબી વગેરે અવગાહ્ય-તળેલી ચીજો પકવાન્ન વિગઈ કહેવાય છે. ૦ આ રસવિકૃતિ (વિગઈ)ઓનો ત્યાગ-પચ્ચખાણ, એ “રસત્યાગ' રૂપ બાહ્ય તપ છે. ત્યાં માંસ આદિ ચાર મહા વિકૃતિઓનો સર્વથા પરિત્યાગ કરવો જ જોઈએ. ૦ દૂધ આદિ વિકૃતિઓ પૈકી સર્વ વિગઈઓનો ત્યાગ, એ તપ છે. સર્વત્યાગમાં અસમર્થતા હોય છતે બે-ત્રણ આદિના ગ્રહણમાં પણ તપનો વ્યાઘાત થતો નથી. જેમ કે-તપેલા લોઢાના પિંડમાં ફેકેલા ઘી આદિના બિંદુઓ. આ સૂચન કરવા માટે બે-ત્રણ આદિના ત્યાગપૂર્વક, એમ કહેલ છે. શંકા - અનશન-ઊનોદરિતા-રસત્યાગો, વૃત્તિપરિસંખ્યાનથી અવરુદ્ધ હોવાથી જુદો નિર્દેશ અનુચિત છે, કેમ કે-ભિક્ષાચર્યા (ગોચરી)માં નિયમકારિપણું વિશેષ નથી-સામાન્ય છે. સમાધાન - વિશેષ-ભેદ હોવાથી વૃત્તિ સંક્ષેપને પૃથ કહેલ છે. ખરેખર, ભિક્ષાચર્યામાં પ્રવર્તતા સાધુએ આટલા ક્ષેત્રમાં ફરવું. કદાચ શક્તિ પ્રમાણે વિષય ગણવા માટે વૃત્તિપરિસંખ્યાન (સંક્ષેપ) કરાય છે. અનશન તો આહાર કરવા યોગ્યના ત્યાગરૂપ છે. ઊનોદરિતા અને રસપરિત્યાગ-એ બે આહાર કરવા યોગ્યના એકદેશના ત્યાગરૂપ છે, માટે મોટો ભેદ છે-એમ વિચારવું. Page #597 -------------------------------------------------------------------------- ________________ ५६० तत्त्वन्यायविभाकरे सम्प्रति कायक्लेशं लक्षयति - केशोल्लुचनादिक्लेशसहनं कायक्लेशः ।११। केशेति । कायसम्बन्धी क्लेशः कायक्लेशः, सोऽपि यथातथारूपो न कायक्लेशात्मकं तपोऽत उक्तं केशोल्लुञ्चनादीति । आदिना कायोत्सर्गवीरोत्कटुकासनैकपार्श्वदण्डायतशयनातापनाऽप्रावृतादीनां ग्रहणम्, तथा चागमानुसारिकेशोल्लुञ्चनादिजन्यक्लेशसहनत्वं लक्षणम् । संसार्यवस्थायां हि शरीरात्मनोरन्यानुगतत्वेनाभेदात् सति कायक्लेशे तदद्वाराऽऽत्मनोऽपि क्लेशोत्पत्त्या कर्मनिर्जरणादेषां तपोरूपत्वं, विनैकत्वपरिणतिमात्मनस्सुखदुःखासम्भवात् । स्वमात्रकृतकायक्लेशरूपत्वाद्बुद्धिपूर्वकत्वाच्चास्य स्वपरनिमित्तकात् यादृच्छिकोपनताच्च क्षुधादितो विशेषोऽवसेयः ॥ કાયકલેશનું લક્ષણભાવાર્થ – કેશના લોચ વગેરે ક્લેશનું સહન કરવું, તે “કાયક્લેશ' તપ છે. વિવેચન - શરીર સંબંધી ક્લેશ (બાધન) કાયક્લેશ, તે જેવો તેવો કાયક્લેશ તપ નથી. માટે કહેલ છે. કે-કેશોલુંચનાદિ ઇતિ, આદિ પદથી કાયોત્સર્ગ-વીરાસન-ઉત્કટાસન (ગાયને દોહતી વેળા જેમ બેસાય છે તેમ બેસવું), એક પાર્થ (એક પાસાભર બેસવું), દંડાયતશયન-આતાપના લેવી, વસ્ત્ર વગરના રહેવું, લોચ કરવો, ઇત્યાદિ કષ્ટ, તે “કાયક્લેશ.” તથાચ આગમ અનુસાર કેશોલુંચન આદિ જન્ય ફ્લેશસહનપણું, એ કાયક્લેશ તપનું લક્ષણ છે. ખરેખર, સંસારી અવસ્થામાં શ્રી સર્વજ્ઞકથિત આગમ અનુસાર કેશલોચ-આતાપના આદિ કાયક્લેશ વિશિષ્ટ ઇષ્ટફલસાધક છે, કેમ કે-આગમકથિત હોયે છતે કાયક્લેશ છે. જેમ કે-વૃક્ષ, મૂળ આદિ સેવનવીરાસન-નિષ્પતિ ક્રિયા, અસ્નાનક આદિ, આવા અનુમાનથી કેશોત્સુચન આદિ કાયક્લેશનું કર્મનિર્જરાનું હેતુપણું સિદ્ધ થાય છે. આવા આશયથી કહે છે કે-સંસારી અવસ્થામાં શરીર અને આત્મા પરસ્પર અનુગત (વ્યાપ્ત) હોઈ, અભિન્ન હોઈ, કાયક્લેશ હોય છતે, તે કાયદ્વારા આત્મામાં ક્લેશની ઉત્પત્તિ હોવાથી, કર્મનિર્જરા થવાથી આ કાયક્લેશ આદિનું તારૂપપણું છે, કેમ કે-એકતા નામક પરિણતિ સિવાય સંસારી આત્મામાં સુખ-દુઃખનો અસંભવ (અભાવ) છે. ૦ પોતે જ માત્ર કરેલ કાયક્લેશ હોવાથી, બુદ્ધિપૂર્વક હોવાથી આનું (કાયક્લેશનું) સ્વ-પરનિમિત્તજન્ય અને યાદચ્છિક (દૈવયોગે) સ્વતંત્રપણાએ ઉપનત (ઉપસ્થિત) સુધા આદિથી વિશેષ-ભેદ જાણવો. -- १. सर्वज्ञप्रणीतागमानुसारिकेशोल्लुञ्चनाऽऽतापनानशनादिकायक्लेशो विशिष्टेष्टफलसाधकः, आगमोदितत्वे सति कायक्लेशत्वात् वृक्षमूलादिसेवनवीरासननिष्प्रतिक्रियादिवदित्यनुमानेन केशोल्लञ्चनादिकायक्लेशस्य कर्मविच्छेदहेतुत्वं सिद्धयतीत्याशयेनाह संसार्यवस्थायामिति ॥ Page #598 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ११-१२-१३, अष्टमः किरणः ५६१ अथ संलीनतामाचष्टे - इन्द्रिययोगकषायादीन्नियम्य विविक्तस्थानासेवनं संलीनता, सा चतुर्विधा इन्द्रियकषाययोगविविक्तचर्याभेदात् ।१२। इन्द्रियेति । विविक्तं-विजनं-बाधाविवर्जितं स्थानं प्रतिश्रयशय्याफलकासनपीठादिकं तस्याऽऽसेवनं । शरीरोपघातकरैः स्थूलसूक्ष्मजन्तुसहितैः स्त्रीपशुपण्डकादियुतैश्च प्रतिश्रयादिभिस्सम्यक्त्वादीनां बाधा स्यादतस्तद्रहितस्थानाऽऽसेवनमित्यर्थः । तदप्यासेवनं सस्वान्तानीन्द्रियाणि संयम्य योगान्निष्फलेभ्यः क्रोधादिकषायकदम्बकं चोदयनिरोधप्राप्तोदयवैफल्यकरणाभ्याञ्च विज्ञेयमिति भावः । सा च संलीनता ज्ञानदर्शनचारित्रसंस्थापिका इन्द्रियकषाययोगनियमनपूर्वकत्वाद्विविक्तस्थानसम्बन्धित्वाच्च चतुर्विधा भवतीत्याशयेनाह सेति ॥ સંલીનતાનું વર્ણનભાવાર્થ - ઇન્દ્રિય-યોગ-કષાય આદિના નિયમપૂર્વક વિવિક્ત-એકાંત સ્થાનનું આસેવન, એ 'संदीनता' छ. ते संदीनता. न्द्रिय-पाय-योग-विविधत. ययान मेथी या२ ५।२नी छे. विवेयन - विवि-निर्जन-14 पर्नु स्थान=34श्रय-शय्या-इस-मासन-पी6 माह 'स्थान' કહેવાય છે. તેનું આસેવન શરીરના ઉપઘાત કરનારા નાના-મોટા જંતુઓથી યુક્ત અને સ્ત્રી-પશુ-નપુંસક આદિથી સહિત ઉપાશ્રય આદિ સ્થાનોથી સમ્યક્ત્વ આદિમાં બાધા થાય છે, માટે તે સ્ત્રી આદિથી રહિત स्थाननुं मासेवन, से 'संदीनता' उपाय छे. ૦ તે વિવિક્ત સ્થાનરૂપ આસેવન પણ મન સહિત પાંચ ઇન્દ્રિયોનો સંયમ કરીને, યોગોનું નિયમન કરીને અને ક્રોધ આદિ કષાયોના ઉદયનો નિરોધ અને પ્રાપ્ત ઉદયની નિષ્ફળતા કરવા દ્વારા વિવિક્ત સ્થાનના સેવનરૂપ સંલીનતા જાણવી. તે સંલીનતા જ્ઞાન-દર્શન-ચારિત્રની સ્થાપના કરનારી ઇન્દ્રિયકષાયયોગના નિયમનપૂર્વક હોવાથી, વિવિક્ત સ્થાન સંબંધી હોવાથી ચાર પ્રકારની સંલીનતા હોય છે. ता एव क्रमतो लक्षयति प्राप्तेन्द्रियविषयेष्वरक्तद्विष्टताभावः इन्द्रियसंलीनता । अनुदितक्रोधस्योदयनिरोधः प्राप्तोदयस्य नैष्फल्यकरणं कषायसंलीनता । कुशलाकुशलयोगानां प्रवृत्तिनिवृत्ती योगसंलीनता । शून्यागारादौ निर्बाधे स्त्र्यादिवर्जिते स्थाने स्थितिर्विविक्तचर्यासंलीनता ।१३। प्राप्तेन्द्रियेति । विशदं मूलं व्याख्यातप्रायञ्च । षड्विधादप्यस्माद्बाह्यतपसो बाह्याभ्यन्तरोपधिषु निर्ममत्वं प्रत्यहमल्पाहारोपयोगात्प्रणीताहारवर्जनाच्च शरीरलाघवं, उन्मादानुद्रेकादिन्द्रियजयः, चर्याजनितजन्तूपरोधाभावात्संयमरक्षणं निस्सङ्गतादिगुणयोगादनशनादितपोऽनुतिष्ठश्शुभध्यानव्यवस्थितस्य कर्मनिर्जरणञ्चावश्यं जायत इति बोध्यम् ॥ Page #599 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ચાર પ્રકારની સંલીનતાનું ક્રમસર વર્ણન ભાવાર્થ – પ્રાપ્ત ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષનો અભાવ, એ ‘ઇન્દ્રિયસંલીનતા' છે. નહિ ઉદયમાં આવેલ ક્રોધ આદિ કષાયોનો, ઉદયનો નિરોધ અને પ્રાપ્ત ઉદયવાળા ક્રોધ આદિ કષાયોની નિષ્ફળતા કરવી, એ ‘કષાયસંલીનતા’ છે. કુશલ-અકુશલમાં (શુભ-અશુભમાં) મન-વચન-કાયરૂપ યોગોની ક્રમશઃ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ ‘યોગસંલીનતા.’ શૂન્ય આગાર (ઘર) આદિમાં બાધા વગરના સ્ત્રી આદિ રહિત સ્થાનમાં સ્થિતિ, એ ‘વિવિક્તચર્યા સંલીનતા.’ ५६२ વિવેચન – મૂલ, સ્પષ્ટ અને વ્યાખ્યાતપ્રાય છે. ૦ આ છ પ્રકારના પણ બાહ્ય તપથી, બાહ્ય-અત્યંતર ઉપધિઓમાં મમતાનો અભાવ (નિઃસંગત્વ) હંમેશાં અલ્પ આહારના ઉપયોગથી અને પ્રણીતા (સ્નિગ્ધ) આહારના ત્યાગથી શરીરની લઘુતા, ઉન્માદના ઉદ્રેકનો અભાવ હોવાથી ‘ઇન્દ્રિયજય' ભક્તપાન માટે નહીં જનારને, ચર્યા (ભિક્ષાચર્યા) જનિત જંતુઓના ઉ૫રોધનો અભાવ થવાથી ‘સંયમરક્ષણ’ થાય છે. નિઃસંગતા આદિના ગુણનો યોગ થવાથી, અનશન આદિ બાહ્ય તપને કરનાર અને શુભ ધ્યાનમાં સ્થિર રહેનારને અવશ્ય કર્મની નિર્જરા થાય છે, એમ જાણવું. अथातिशयेन कर्मनिर्दहनक्षमं क्रमिकं स्वप्रत्यक्षभूतमन्तः करणव्यापारप्रधानं प्रधानतो बहिर्द्रव्यानपेक्षमितरतीर्थिकानभ्यस्तमनशनादिभ्योऽन्तरङ्गभूतमान्तरं तपो विभजते प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायध्यानोत्सर्गाष्षडाभ्यन्तरतपांसि ।१४। प्रायश्चित्तेति । आभ्यन्तरतपांसीति । मोक्षप्राप्तावन्तरङ्गाणि आभ्यन्तरकर्मतापकानि आभ्यन्तरैरेवान्तर्मुखैर्भगवद्भिर्ज्ञायमानानीमानि तपांसीति भावः ॥ હવે અતિશયથી કર્મને બાળવામાં સમર્થ-ક્રમિક-સ્વપ્રત્યક્ષભૂત અંતરકરણના વ્યાપારની પ્રધાનતાવાળું, પ્રધાનથી બાહ્ય દ્રવ્યની અપેક્ષા વગરનું, અન્યતીર્થિકોના અભ્યાસ વગરનો અને અનશન આદિ કરતાં અંતરંગભૂત આત્યંતર તપનો વિભાગ કરે છે. અત્યંતર તપ ભાવાર્થ – પ્રાયશ્ચિત-વિનય-વૈયાવૃત્ર્ય-સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગરૂપ છ (૬) આત્યંતર તપો છે. વિવેચન – મોક્ષપ્રાપ્તિમાં અંતરંગરૂપ (આપ્યંતર કર્મને તાપનારા) અત્યંતર જ અંતર્મુખ ભગવંતોથી જણાતા આ તપો ‘અત્યંતર તપો' છે, એવો ભાવ છે. હવે દરેક પ્રાયશ્ચિત આદિને જણાવવા પહેલાં પ્રાયશ્ચિતનું વર્ણન કરે છે. अथ प्रत्येकं परिज्ञापयितुं प्रायश्चित्तं निरूपयति अतिचारविशुद्धिजनकानुष्ठानं प्रायश्चित्तम् । तच्चाऽऽऽलोचनप्रतिक्रमणमिश्रविवेकव्युत्सर्गतपश्छेदमूलानवस्थाप्यपाराञ्चितभेदाद्दशविधम् ।१५। Page #600 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४-१५, अष्टमः किरणः ५६३ अतिचारेति । प्रायस्साधुलोकः, यस्मिन् कर्मणि तस्य चित्तं तत्प्रायश्चित्तं, प्रायो वाऽपराधः, तस्य चित्तं शुद्धिः यस्मादनुष्ठितात्तत्प्रायश्चित्तमपराधविशुद्धिफलकानुष्ठानमित्यर्थः, तदेव तस्य स्वरूपमित्याशयेनोक्तमतिचारेति, अतिचारविशुद्धिजनकत्वे सत्यनुष्ठानत्वं लक्षणं, प्रमादजन्यो मूलोत्तरगुणविषयको हि दोषोऽतिचारस्सोऽयमल्पोऽपि चित्तमालिन्यं विदधात्येव, अतस्तच्छुद्ध्यै प्रायश्चित्तमभिमतमिति भावः । यद्यप्यतिचारस्य कस्यचिद्भवति निवृत्तिः प्रकाशनमात्रादपि, यथा श्रुतोपदिष्टव्यापारानुयायिनो मोक्षार्थं यतमानस्यावश्यकरणीयेष्वत्यन्तोपयुक्तस्य व्यस्तस्थूलातिचारस्य सूक्ष्मास्रवप्रादक्रियाणाम् । तत्रानुष्ठानत्वाभावादव्याप्तिप्रसङ्गस्तथापि मानसानुष्ठानरूपत्वात्तस्य न दोषः, एवमेव पश्चात्तापादावपि विज्ञेयम्, तद्विभागमाह तच्चेति । तत्त्वार्थे तु मूलानवस्थाप्यपाराञ्चितानां स्थाने परिहारोपस्थापने पठित्वा नवविधत्वं प्रायश्चित्तस्य दृश्यते ॥ પ્રાયશ્ચિતનું વર્ણનભાવાર્થ – “અતિચારની વિશુદ્ધિનું જનક અનુષ્ઠાન, એ “પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. અને તે પ્રાયશ્ચિત્ત सालोयना - प्रतिम! - मिश्र - विवे = व्युत्स - त५ - छे६ - भूत - मानवस्थाप्य - पायितना ભેદથી દશ પ્રકારનું છે. વિવેચન - પ્રાયઃ એટલે સાધુલોક છે, તે સાધુનું જે કર્મમાં ચિત્ત, તે પ્રાયશ્ચિત્ત.” અથવા પ્રાયઃ એટલે અપરાધ (પાપ), તેનું ચિત્ત એટલે શુદ્ધિ (શોધન) જે અનુષ્ઠાનથી થાય છે, તે પ્રાયશ્ચિત્ત. અર્થાત્ અપરાધની વિશુદ્ધિરૂપી ફળવાળું અનુષ્ઠાન, એ ‘પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. ૦ અતિચાર વિશુદ્ધિ જનકપણું હોય છત, અનુષ્ઠાનપણું પ્રાયશ્ચિત્તનું લક્ષણ છે. ખરેખર, પ્રમાદથી જન્ય મૂલ-ઉત્તરગુણ વિષયવાળો દોષ-અતિચાર, તે આ અલ્પ પણ ચિત્તની મલિનતાને કરે છે જ. એથી તે ચિત્તમલિનતાની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત અભિમત છે. ૦ જો કે કોઈ અતિચારની નિવૃત્તિ (શુદ્ધિ) પ્રગટ કરવા માત્રથી થાય છે. જેમ શાસ્ત્રમાં ઉપદેશેલ છે, તેમ વ્યાપાર કરનારો મોક્ષ પ્રયત્નશીલ, પ્રતિલેખના આદિ આવશ્યક ક્રિયામાં અત્યંત ઉપયોગશીલ બની સારી રીતે પ્રવૃત્તિ કરે છે, તો પણ સ્થૂલ અતિચારશૂન્ય આત્મા સૂક્ષ્મ આશ્રવ-પ્રમાદક્રિયાથી આલોચના માત્રથી જ શુદ્ધ થાય છે. [અયોગીની અવસ્થાને છોડીને સરાગ-વીતરાગ આદિ અવસ્થાઓમાં ભવસ્થ જીવોનું કર્મબંધનું વૈચિત્ર્ય છે, એમ સૂરિઓ કહે છે. કેટલાક આયુષ્ય સિવાય સાત પ્રકારના કર્મના ઉપાર્જકો १. विहायायोग्यवस्थां सर्वासु सरागवीतरागाद्यवस्थासु भवस्थजीवानां कर्मबन्धवैचित्र्यं सूरय आहुः केचिदायुर्वर्जसप्तविधकर्मोपार्जकाः केचिन्मोहायुर्वर्जषड्विधकर्मार्जकाः केचिच्च द्विसमयस्थितिकैकविधकर्मबन्धका इति, तथाच विराधनायास्सम्भवेन भिक्षाटनादिविहितानुष्टानमपि आलोचनाप्रतिक्रमणादिप्रायश्चित्तसमन्वितं भवतीति भावः ॥ २. तत्र परिहारशब्देन मूलप्रायश्चित्तमुपलक्षितम्, उपस्थापनपदेन चानवस्थाप्यपाराञ्चिके सगृहीते, परिहारश्च मासादिकः षण्मासान्त इति ॥ Page #601 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे છે, કેટલાક મોહનીય આયુષ્ય સિવાય છ પ્રકારના કર્મના ઉપાર્જકો હોય છે અને કેટલાક બે સમયની સ્થિતિવાળા એક પ્રકારના કર્મબંધકો હોય છે. ઇતિ. તથાચ વિરાધનાનો સંભવ હોવાથી ભિક્ષાટન આદિરૂપ વિહિત અનુષ્ઠાન પણ આલોચના પ્રતિક્રમણ આદિ પ્રાયશ્ચિત્તના સમન્વિત હોય છે, એમ ભાવ છે.] - ઉપરોક્ત વિશેષણવાળા આત્મામાં અનુષ્ઠાનપણાના અભાવથી અવ્યાપ્તિનો પ્રસંગ છે, તો પણ તે આલોચન માત્ર અનુષ્ઠાનનું માનસિક અનુષ્ઠાનરૂપપણું હોવાથી દોષ નથી. એ પ્રમાણે જ પશ્ચાતાપ આદિમાં પણ જાણવું. તે પ્રાયશ્ચિત્તના વિભાગને કહે છે કે- ‘ત ઈતિ. તત્ત્વાર્થમાં તો મૂલ અનવસ્થાપ્ય પારાંચિતના સ્થાનમાં (પરિહાર શબ્દથી મૂલ પ્રાયશ્ચિત્ત ઉપલક્ષિત છે. ઉપસ્થાપન પદથી અનવસ્થાપ્ય પારાંચિત સંગ્રહેલ છે.) પરિવાર અને ઉપસ્થાપન એમ કહીને પ્રાયશ્ચિત્તના નવ પ્રકારો દેખાય છે. अथाऽऽलोचनमाचष्टेगुर्वभिमुखं समर्यादं स्वापराधप्रकटनमालोचनम् ।१६। गुर्वभिमुखमिति । मर्यादया मायामदादिदोषरहितेन कार्यमकार्यञ्च सत्यतया भणता बालेनेव स्वापराधस्य स्वेनाऽऽसेवितक्रमेणाऽऽलोचनार्हाय गुरवे प्रकटनमालोचनाप्रायश्चित्तमित्यर्थः । गुरुणाऽनुज्ञातस्स्वयोग्यभिक्षावस्त्रपात्रशय्यासंस्तारकपादप्रोञ्छनादीनि आचार्योपाध्यायस्थविरबालग्लानशैक्षकक्षपकासमर्थप्रायोग्यवस्त्रपात्रभक्तपानौषधादीनि वा गृहीत्वा, उच्चारभूमेविहाराद्वा, चैत्यवन्दननिमित्तं, पूर्वगृहीतपीठफलकादिप्रत्यर्पणनिमित्तं, बहुश्रुतापूर्वसंविग्नवन्दनप्रत्ययं, संशयव्यवच्छेदाय, श्राद्धस्वज्ञात्यवसनविहाराणां श्रद्धावृद्ध्यर्थं, साधर्मिकाणां संयमोत्साहनिमित्तं हस्तशतात् परं दूरमासन्नं वा गत्वा च समागतो यथाविधि गुरुसमक्षमालोचयेदिति भावः । आलोचना चेयमावश्यकेषु यातायातेषु सूपयुक्तस्यादुष्टभावत्वादतिचारविधुरस्याप्रमत्तस्य छद्मस्थस्य यतेन्रष्टव्या, सातिचारस्य त्वन्यप्रायश्चित्तसम्भवात् । केवलज्ञानिनश्च कृतकृत्यत्वेनालोचनाया अयोगात् । छद्मस्थस्याप्रमत्तस्य तु यथाशास्त्रं प्रवृत्त्या निरतिचारत्वेऽपि चेष्टासूक्ष्मप्रमादनिमित्तसूक्ष्माश्रवसम्भवेन तच्छुद्ध्यर्थमालोचनाऽऽवश्यकीति विज्ञेया ॥ આલોચના પ્રાયશ્ચિત્તભાવાર્થ - ગુરુની સન્મુખ મર્યાદા સહિત પોતાનો અપરાધ પ્રગટ કરવો, તે “આલોચન' છે. વિવેચન - મર્યાદા=માયા-મદ આદિ દોષરહિત બની, કાર્ય અને અકાર્યને સત્યતાથી બાળકની માફક બોલનારે, પોતાનો અપરાધ, ક્રમ(વિધિ)ના આસેવનપૂર્વક પોતે આલોચનાદાતા (યોગ્ય) ગુરુની આગળ પ્રગટ કરવો-એ “આલોચના પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. ગુરુની અનુજ્ઞાને પામેલો સ્વયોગ્ય ભિક્ષા-વસ્ત્ર-પાત્રशय्या-संस्तार-पापोंछन महि, अथवा मायार्य-उपाध्याय-स्थवि२-पाण-दान-शैक्ष-१५४ (तपस्वी) Page #602 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ફ્યુ-૨૭, મમ: શિર : ५६५ અસમર્થયોગ્ય વસ્ત્ર-પાત્ર-ભક્ત-પાન આદિ લઈ, અંડિલ ભૂમિથી કે વિહારથી, ચૈત્યવંદન નિમિત્તે, પૂર્વે ગ્રહણ કરેલ પીઠ-ફલક આદિ પ્રતિ અર્પણ (પાછું આપવાના)ના નિમિત્તે, બહુશ્રુત-અપૂર્વ સંવિગ્ન (સંવેગી)ના વંદન માટે, સંશયના વ્યવચ્છેદ માટે શ્રાદ્ધ-સ્વજ્ઞાતિ-અવસગ્ન વિહારવાળાની શ્રદ્ધાની વૃદ્ધિ માટે, સાધર્મિકોના સંયમમાં ઉત્સાહ ચડાવવા માટે, સો (૧૦૦) હાથોથી દૂર કે નજીક જઈને (ચાલીને) આવેલો, વિધિપૂર્વક ગુરુની સમક્ષ આલોચના કરે, એવો ભાવ છે. ૦ વળી આ આલોચના આવશ્યક ગમન-આગમનોમાં અત્યંત ઉપયોગવાળામાં દુષ્ટ ભાવનો અભાવ હોવાથી અતિચાર વગરના-અપ્રમત્ત-છમસ્થ સાધુને જાણવી. અતિચારવાળાને તો બીજા પ્રાયશ્ચિત્તનો . સંભવ છે અને કેવલજ્ઞાનીમાં કૃત્યકૃત્યતા હોવાથી આલોચનાનો અભાવ છે. ૦ છદ્મસ્થ અપ્રમત્તની શાસ્ત્ર પ્રમાણેની પ્રવૃત્તિ હોવાથી અતિચારરહિતપણું હોવા છતાં, ચેષ્ટા-સૂક્ષ્મ પ્રમાદ નિમિત્તજન્ય સૂક્ષ્મ આશ્રવનો સંભવ હોઈ, તેની શુદ્ધિ માટે આલોચના આવશ્યક છે, એમ જાણવું. प्रतिक्रमणमाहअतिचारात्प्रतिनिवर्त्तनं प्रतिक्रमणम् ।१७। अतिचारादिति । यन्मिथ्यादुष्कृतिमात्रेणैव शुद्धिमासादयति न च गुरुसमक्षमालोच्यते तदर्ह प्रायश्चित्तं प्रतिक्रमणम् । यथा सहसाऽनुपयुक्तेन यदि श्लेष्मादि प्रक्षिप्यते न च हिंसादिका दोषा आपद्यन्ते तालोचनामन्तरेणापि मिथ्यादुष्कृतप्रदानेन शुद्ध्यति, तत्प्रतिक्रमणमिति भावः । समितिप्रमुखाणां सहसाऽनाभोगतो वा कथमपि प्रमादे सति अन्यथाकरणे प्रतिक्रमणं मिथ्यादुष्कृतप्रदानलक्षणं प्रायश्चित्तं क्रियत इति तात्पर्यम् ।। પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્તભાવાર્થ - અતિચારથી પાછા ફરવું, એ પ્રતિક્રમણ' કહેવાય છે. વિવેચન – જે પાપ માત્ર “મિચ્છા મિ દુક્કડમ્'-ફરીથી નહીં કરવાની પ્રતિજ્ઞાપૂર્વક “મારું પાપ મિથ્યા થાઓ.'-આમ કહેવા માત્રથી જ શુદ્ધિને પામે છે. ગુરુ સમક્ષ તે પ્રકાશિત કરાતું નથી. તે યોગ્ય પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ' કહેવાય છે. જેમ કે-સહસા (વિચાર્યા વગર એકદમ) અનુપયોગ દ્વારા જો કફ વગેરે ફેંકાય છે, વળી હિંસા આદિ દોષો ઉત્પન્ન થયા નથી, તો આલોચના વગર પણ “મિચ્છા મિ દુક્કડમ્ દેવાથી શુદ્ધ થાય છે તે “પ્રતિક્રમણ' છે, એવો ભાવ છે. १. सहसाकारतो वाऽनाभोगतो वा यदि मनसा दुश्चिन्तितं वचसा दुर्भाषितं कायेन दुश्चेष्टितं यदीर्यायां कथां कथयन् व्रजेत्, भाषायामपि यदि गृहस्थभाषया ढड्डरस्वेरण वा भाषेत, एषणायां भक्तपानगवेषणवेलायामनुपयुक्तो भाण्डोपकरणस्यादाने निक्षेपे वाऽप्रमार्जयिताऽप्रत्युपेक्षिते स्थण्डिले उच्चारादीनां परिष्ठापयिता च न च हिंसादिदोषमापन्नः, तथा यदा कन्दर्पो हासो वा स्त्रीभक्तचौरजनपदकथाकरणं वा क्रोधमानमायालोभेषु गमनं विषयेषु वा शब्दादिष्वनुषङ्गो ज्ञानदर्शनचारित्रप्रतिरूपविनयाकरणे च तदा प्रतिक्रमणं प्रायश्चित्तमिति भावः ।। Page #603 -------------------------------------------------------------------------- ________________ ५६६ तत्त्वन्यायविभाकरे ૦ સમિતિ વગેરે પ્રવચનમાતાઓને, સહસા કે અનાભોગથી (ઉપયોગ વગર) કોઈ પણ રીતે પ્રમાદ થવાથી અન્યથા અન્ય પ્રકારે) કરવામાં “મિચ્છા મિ દુક્કડમ' રૂપ પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત કરાય છે, એવું તાત્પર્ય છે. સિહસાકારથી કે અનુપયોગથી જો મનથી દુષ્ટ ચિંતવેલ, વચનથી દુષ્ટભાષિત, કાયાથી દુષ્ટ ચેષ્ટિત, જો કર્યામાં, કથા કહેતાં ચાલે, ભાષામાં પણ જો ગૃહસ્થભાષાથી કે ઢર સ્વરથી બોલે, એષણામાં ભક્તપાનની ગવેષણવેળામાં અનુપયોગી, ભાંડોપકરણને લેવા કે મૂકવામાં પ્રમાર્જન-પ્રત્યુપેક્ષણ વગરની જગ્યામાં ઉચ્ચાર આદિના પરિઝાપન કરનાર, હિંસા આદિ દોષને નહીં પામેલો તથા જયારે કામ કે હાસ્ય સ્ત્રી-ભક્ત-ચોર-દેશની કથા કહેવી, ક્રોધ-માન-માયા-લોભમાં જવું. અથવા જ્યારે શબ્દ આદિ વિષયાસકિત થાય, ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનયાદિ નહિ કરવામાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત થાય છે.] मिश्रमाचष्टेउभयात्मकं मिश्रम् ॥१८॥ उभयात्मकमिति । आलोचनविशिष्टप्रतिक्रमणमित्यर्थः । यस्मिन् पुनः प्रतिसेविते यदि गुरुसमक्षमालोचयति आलोच्य गुरुसन्दिष्टः प्रतिक्रामति-पश्चाच्च मिथ्यादुष्कृतमिति ब्रूते तदा शुद्ध्यति तदालोचनप्रतिक्रमणलक्षणोभयार्हत्वान्मिश्र, नानाप्रकारान्, शब्दादीनिन्द्रियविषयीभूतान् विषयाननुभूय कस्यचिदेवं संशयस्स्याद्यथा शब्दादिषु विषयेषु रागद्वेषौ गतोऽहं नवेति ततस्तस्मिन् संशयविषये पूर्वं गुरूणां पुरत आलोचनं तदनन्तरं गुरुसमादेशेन मिथ्यादुष्कृतदानमित्येवंरूपं प्रायश्चित्तं भावयतो मिश्रं प्रतिपद्यते, यदि हि निश्चितं भवति यथाऽमुकेषु शब्दादिषु विषयेषु राग द्वेषं वा गत इति, तत्र तपोऽहं प्रायश्चित्तं, अथैवं निश्रयो न गतो रागं द्वेषं वेति तत्र स शुद्ध एव न प्रायश्चित्तविषय इति भावः ।। મિશ્ર પ્રાયશ્ચિત્તભાવાર્થ - આલોચના-પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્ત, એ “મિશ્ર' કહેવાય છે. | વિવેચન - આલોચનવિશિષ્ટ પ્રતિક્રમણ મિશ્ર કહેવાય છે. વળી જેની વિરાધના કરેલી હોય છે, તેની ગુરુ સમક્ષ આલોચના કરે છે અને આલોચના કરીને ગુરુના આદેશને પામેલો પ્રતિક્રમણ કરે છે તથા પછીથી મિચ્છા મિ દુક્કડમ્'- એમ બોલે છે. આમ જયારે શુદ્ધ થાય છે, ત્યારે આલોચના-પ્રતિક્રમણરૂપ ઉભયને યોગ્ય હોવાથી ‘ મિશ્ર પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. '૦ નાના (અનેક) પ્રકારવાળા ઇન્દ્રિયના વિષયભૂત થયેલ શબ્દ આદિ વિષયોને અનુભવીને પણ, કોઈકને આ પ્રમાણે સંશય થાય છે કે-શબ્દ આદિ વિષયો પ્રત્યે રાગ-દ્વેષને હું પામ્યો કે નહીં? ત્યારબાદ તે સંશયના વિષયમાં પહેલાં ગુરુઓની આગળ આલોચના અને બાદ ગુરુનો આદેશ મળવાથી “મિચ્છા મિ દુક્કડમ્... દેવારૂપ પ્રાયશ્ચિત્ત કરનારને ‘મિશ્ર પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. Page #604 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮-૧૨-૨૦, મમ: શિર : ૦ વળી જો નિશ્ચિત્ત હોય કે-અમુક શબ્દ આદિ વિષયોના રાગ-દ્વેષમાં હું જ્યાં ગયો છું, ત્યાં યોગ્ય પ્રાયશ્ચિત્ત તપ (તપને યોગ્ય પ્રાયશ્ચિત્ત) થાય છે, અને રાગ કે દ્વેષને પામ્યો નથી એવો નિશ્ચય હોય છે; ત્યાં તે શુદ્ધ જ છે. પ્રાયશ્ચિત્તવિષય (યોગ્ય) થતો નથી, એવો ભાવ છે. विवेकं व्याख्यातिगृहीतवस्तुनोऽवगतदोषत्वे परित्यजनं विवेकः ।१९। गहीतेति । यथाऽऽधाकर्मणि गृहीते परित्याग एव कृते शुद्धिमासादयति नाऽन्यथा, सोऽयं परित्यागो विवेकात्मकं प्रायश्चित्तमित्यर्थः । अशठभावेन साधुना सवितुरुद्गतादिभ्रमतो गृहीतमशनादिकं ततो भ्रमेऽपगते शठभावेनाऽशठभावेन वाऽर्धयोजनातिक्रमेण नीते आनीते वाऽशनादिके तत्र विवेक एव प्रायश्चित्तमितिभावः, अत्र शठ इन्द्रियमायाविकथाक्रीडादिभिः कर्म कुर्वन्, ग्लानभयादिकारणतस्त्वशठः ।। વિવેક નામક પ્રાયશ્ચિત્તનું વર્ણનભાવાર્થ - ગ્રહણ કરેલ વસ્તુમાં દોષની ખબર પડતાં ગૃહીત વસ્તુનો ત્યાગ, એ વિવેક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. વિવેચન - જેમ કે-આધાકર્મવાળી વસ્તુ ગ્રહણ કર્યું છતે, તેનો ત્યાગ કર્યો છતે જ શુદ્ધિને મેળવે છે, અન્યથા નહીં. આ પરિત્યાગ “વિવેકરૂપ પ્રાયશ્ચિત્ત' છે, એવો અર્થ છે. અશઠભાવવાળા સાધુએ, સૂર્ય ઉગ્યો છે ઇત્યાદિ ભ્રમથી ગ્રહણ કરેલ અશન આદિ છે. ત્યારબાદ તેમનો ભ્રમ દૂર થવાથી, શઠભાવથી કે અશઠભાવથી અર્ધા યોજનના અતિક્રમણથી લાવેલ કે આવેલ (મંગાવેલ) અશન આદિ વિષયમાં ત્યાં વિવેક જ પ્રાયશ્ચિત્ત છે, એવો ભાવ છે. અહીં શઠ એટલે ઇન્દ્રિયમાયા-વિકથા-ક્રીડા આદિથી કર્મ કરનારો “સઠ” કહેવાય છે. અશઠ તો ગ્લાન-ભય આદિ કારણે કર્મ કરનારો : કહેવાય છે. व्युत्सर्गमभिधत्ते - गमनागमनादिषु विशिष्टचित्तैकाग्यपूर्वकं योगव्यापारपरित्यागो व्युत्सर्गः ।२०। गमनागमनादिष्विति । विशिष्टचित्तैकाग्रतापूर्वकं योगव्यापारनिरोधः कायोत्सर्गापरनामा यः प्रायश्चित्तविशेषः प्राणातिपातादिसावद्यबहुले गमनागमनदुस्स्वप्ननौसन्तरणादिविषये भवति स व्युत्सर्ग इति भावः ॥ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્તભાવાર્થ - ગમન-આગમન આદિ નિમિત્ત હોય છતે, વિશિષ્ટ ચિત્તની એકાગ્રતાપૂર્વક યોગના વ્યાપારોનો પરિત્યાગ, એ “સુત્સર્ગ કહેવાય છે. Page #605 -------------------------------------------------------------------------- ________________ ५६८ तत्त्वन्यायविभाकरे વિવેચન - વિશિષ્ટ ચિત્તની એકાગ્રતાપૂર્વક યોગના વ્યાપારનો નિરોધ, એ “કાયોત્સર્ગ'રૂપ બીજા નામવાળો જે પ્રાયશ્ચિત્તવિશેષ, પ્રાણાતિપાત આદિ (જીવહિંસાદિ) રૂપ સાવદ્યથી ભરપૂર એવા ગમનभागमन, स्वप्न-दुःस्वप्न- नौसंत२५॥ (Huqlथी उत२j) मा विषय-होये छते 'व्युत्स (योत्स०) थाय छ, मेवो भाव छे. तपो निरूपयतिछेदग्रन्थजीतकल्पनान्यतरानुसारेण गुर्वनुशिष्टानुष्ठानविशेषस्तपः ।२१। छेदग्रन्थेति । सचित्तपृथिवीकायादिसङ्घट्टने समापतिते छेदग्रन्थानुसारेण जीतकल्पानुसारेण वा षण्मासावसानो निर्विकृतिकादिको यस्तपोविशेषो दीयते तत्तपःप्रायश्चित्तमित्यर्थः ।। તપરૂપ પ્રાયશ્ચિત્તનું વર્ણનભાવાર્થ - છેદગ્રંથ અથવા જીતકલ્પના અનુસાર ગુરુએ અનુશિષ્ટ (જણાવેલ-કહેલ-અનુશાસન विषय३५) अनुठानविशेष, ते 'त५:प्रायश्चित्त' वाय छे. વિવેચન - સચિત્ત પૃથિવીકાય આદિના સંઘટ્ટન (સંઘટ્ટો યાવત્ વિનાશ) થયે છતે, છેદગ્રંથના (પાંચ રાત્રિ-દિવસોથી માંડી પાંચ પાંચ રાત્રિ-દિવસોની વૃદ્ધિથી છ (૬) મહિના સુધી લઈ જવું. ઉત્સારક શાસ્ત્ર છેદગ્રંથ અને તે નિશીથ, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર અને પંચકલ્પના ભેદે છ (૬) પ્રકારનો છે. જીત-આચરિત તેનો કલ્પ-વર્ણન જીતકલ્પ, તે જીવકલ્પ પ્રતિપાદક શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણરચિત (૫૮) અઠ્ઠાવન ગાથામય છેદ, સૂત્રવિશેષ છે.) અનુસાર કે જીતકલ્પના અનુસારે નિર્વિકૃતિ (નવી) આદિ માંડી છ મહિના સુધીનો (સંપ્રતિ અઠ્ઠમ સુધીનો) જે વિશિષ્ટ તપ અપાય छ, ते 'त५३५ प्रायश्चित्त' छे. छेदमाहतपसा दुर्भेद्यस्य दिवसमासादिक्रमेण श्रमणपर्यायापनयनं छेदः ।२२। तपसेति । विशोधयितुं तपसा मुनेरशक्यस्य यन्महाव्रतारोपणकालादारभ्याहोरात्रपञ्चकादिना क्रमेण श्रामण्यपर्यायच्छेदनं क्रियते स छेदः, तपोदुर्दमश्च षण्मासक्षपकोऽन्यो वा विकृष्टतपः करणसमर्थस्तपसा गर्वितो भवति । किमनेन तपसा ममेत्यभिसन्धिमान् तपः १. रात्रिंदिवपञ्चकादारभ्य रात्रिंदिवपञ्चकादिवृद्ध्या तावन्नेयं यावत् षण्मासम् । उत्सारकं शास्त्रं छेदग्रन्थः स च षड्विधः, निशीथं महानिशीथं दशाश्रुतस्कन्धो बृहत्कल्पो व्यवहारः पञ्चकल्पश्चेति । जीतमाचरितं तस्य कल्पो वर्णना जीतकल्पः तत्प्रतिपादकः जिनभद्रगणिक्षमाश्रमणरचितोऽष्टपञ्चाशद्गाथामयः छेदश्रुतविशेषः ॥ २. व्रतपर्यायच्छेदनमात्रं छेदः सर्वपर्यायछेदस्तु न भवति, तथात्वे च मूलमेव स्यात् । यथा शेषाङ्गरक्षार्थं व्याधिदूषितमङ्ग छिद्यते एवं व्रतशेषपर्यायरक्षार्थ अतिचारानुमानेन दूषितः पर्याय एव छिद्यत इति भावः ॥ Page #606 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨-૨૨-૨૩, મમ: શિર : ५६९ करणासमर्थो वा ग्लानासहबालवृद्धादिस्तथाविधतप:श्रद्धानरहितो वा निष्कारणतोऽपवादरुचिर्वेति ध्येयम् ॥ છેદનામક પ્રાયશ્ચિત્તભાવાર્થ - તપથી અવિનાશ્યનું દિવસ-માસ આદિના ક્રમથી શ્રમણપર્યાયનું અપનયન કરવું, તે “છેદ' કહેવાય છે. વિવેચન - મુનિને જયારે તપથી અશક્ય વિશોધિ થાય છે, ત્યારે જે મહાવ્રતના આરોપણકાળથી આરંભી અહોરાત્રપંચક આદિ રૂપ ક્રમથી શ્રમણપણાના પર્યાયનું છેદન કરાય છે, તે “છેદ' નામક પ્રાયશ્ચિત્ત કહેવાય છે. વ્રિતના પર્યાયનું માત્ર છેદન, એ “છેદ છે. સર્વ પર્યાયનો છેદ તો “છેદ' થતો (કહેવાતો) નથી. જો સર્વ પર્યાયનો છેદ હોય, તો તે “મૂલપ્રાયશ્ચિત્ત' કહેવાય છે. (થાય.) જેમ શેષ અંગની રક્ષા માટે વ્યાધિથી દૂષિત અંગ છેડાય છે, એમ વ્રતના શેષ પર્યાયની રક્ષા માટે અતિચારના અનુમાનથી દૂષિત (અપરાધના અનુરૂપ) પર્યાય જ છેદાય છે, એમ ભાવ છે.] દુર્દમ તપસ્વી-છ મહિનાના ક્ષપણ (ઉપવાસ) કરનાર (ક્ષપક) અથવા અન્ય-બીજો (૪) ઉપવાસથી માંડી છ માસ સુધીનો તપ કરનાર, વિકૃષ્ટ તપ કરવામાં સમર્થ, જયારે તપથી ગર્વિત (અભિમાની) થાય છે અને “મારે આ તપથી શું ?-એવા વિચારવાળો, અથવા તપ કરવામાં અસમર્થ-ગ્લાન-અશક્ત-બાલ-વૃદ્ધ આદિ, તથા પ્રકારના તપની શ્રદ્ધાથી રહિત, અથવા કારણ વગર અપવાદમાં (અપવાદસેવનમાં) રૂચિવાળો છેદ પ્રાયશ્ચિત્ત'ને યોગ્ય છે, એમ વિચારવું. मूलमाहप्रारम्भतः पुनर्महाव्रतारोपणं मूलम् ।२३। प्रारम्भत इति । यस्मिन् समापतिते निरवशेषपर्यायोच्छेदमाधाय पुनर्महाव्रतारोपणं क्रियते तादृशं प्रायश्चित्तं मूलमित्यर्थः । आकुट्टया पञ्चेन्द्रियवधे विहिते दर्पण मैथुने सेविते मृषावादादत्तादानपरिग्रहेषु प्रतिसेवितेषूत्कृष्टेषु नाकुट्टया पुनः पुनस्सेवितेषु वा मूलाभिधानमेतत्प्रायश्चित्तं भवतीति भावः ॥ મૂલનામક પ્રાયશ્ચિત્તનું વર્ણનભાવાર્થ – પ્રારંભથી, ફરીથી મહાવ્રતોનું આરોપણ, એ “મૂલ પ્રાયશ્ચિત્ત કહેવાય છે. | વિવેચન - જે પાપ (અપરાધ) થયે છતે સંપૂર્ણ શ્રમણપર્યાયનો ઉચ્છેદ કરીને ફરીથી મહાવ્રતોનું આરોપણ કરાય છે, તેવું પ્રાયશ્ચિત્ત “મૂલ' કહેવાય છે, એવો અર્થ છે. આકથિી (જાણી જોઈને n = LE गुणभङसम्पर्के वान्तदर्शनचारित्रे त्यक्तदशविधसामाचारीरूपे तपोगर्वितादिषु च मूलं प्रायश्चित्तं बोध्यम् । नवमदशमप्रायश्चित्तापत्तावपि भिक्षोर्मूलमेव प्रायश्चित्तं, अकृतकरणस्याचार्यस्य कृतकरणस्योपाध्यायस्य त्वनवस्थाप्यं प्रायश्चित्तमिति ॥ Page #607 -------------------------------------------------------------------------- ________________ ५७० तत्त्वन्यायविभाकरे ઇરાદાપૂર્વક) પંચેન્દ્રિયની હિંસા કર્યો છd, અભિમાનથી મૈથુનસેવન કર્યો છતે, ઉત્કૃષ્ટ મૃષાવાદઅદત્તાદાન-પરિગ્રહોની પ્રતિસેવના કર્યો છતે અને અનાકુથિી (ઇરાદા વગર) વારંવાર મૃષાવાદાદિના સેવન કર્યો છતે મૂલનામક આ પ્રાયશ્ચિત્ત થાય છે. એ પ્રમાણે મૂલે-ઉત્તરગુણના ભંગના સંબંધમાં અને દર્શનચારિત્રના વમન કરનારમાં દશ પ્રકારની સામાચારીને છોડનારમાં તપથી ગર્વિષ્ઠ આદિમાં મૂલનામક પ્રાયશ્ચિત્ત જાણવું. નવમા-દશમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિમાં પણ ભિક્ષુને મૂલ જ પ્રાયશ્ચિત્ત હોય છે. કરણને નહીં કરનાર આચાર્યને અને કરણને નહીં કરનાર ઉપાધ્યાયને તો અનવસ્થાપ્ય નામક પ્રાયશ્ચિત્ત હોય છે. ઇતિ.) अनवस्थाप्यमाचष्टे अकृततपोविशेषस्य दुष्टतरस्य कियत्कालं व्रतानारोपणमनवस्थाप्यम् ।२४। • अकृतेति । येन पुनः प्रतिसेवितेनोत्थापनाया अप्ययोग्यो न स्थाप्यते व्रतेषु कञ्चित्कालं, यावन्नाद्यापि प्रतिविशिष्टं तपश्चीर्णं भवति पश्चाच्च चीर्णतपास्तद्दोषोपरतौ व्रतेषु स्थाप्यते तदनवस्थाप्यं प्रायश्चित्तमित्यर्थः । मुष्टियष्टिप्रभृतिभिस्स्वस्य परस्य स्वपरपक्षगतस्य वा घोरपरिणामतः प्रहरणेनातिसंक्लिष्टचित्ताध्यवसायो न स्थाप्यते व्रतेषु यावदुचितं तपो न कृतं स्यात्, उचितञ्च तपः कर्म उत्थाननिषदनाद्यशक्तिपर्यन्तं, स हि यदोत्थानाद्यपि कर्तुमशक्तस्तदान्यान् प्रार्थयते, आर्याः ! उत्थातुमिच्छामीत्यादि, ते तु तदा तेन सह संभाषणमकुर्वाणास्तत्कृत्यं कुर्वन्ति, एतावति तपसि कृते तस्योपस्थापना क्रियत इति बोध्यम् ।। અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું વર્ણનભાવાર્થ - વિશિષ્ટ તપને નહીં કરનાર અત્યંત દુષ્ટ ઉપર કેટલાક કાળ સુધી વ્રતનું આરોપણ નહીં કરવું, તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. વિવેચન - ફરીથી પ્રતિસેવન કરનાર જે ઉત્થાપના (ઉપસ્થાપના)ને પણ અયોગ્ય કેટલાક કાળ સુધી વ્રતોમાં સ્થાપનીય થતો નથી. જેણે હજુ સુધી વિશિષ્ટ તપ કરેલ નથી અને પછીથી તપ કરનાર તે દોષની શાન્તિ થયેલ હોઈ તે વ્રતોમાં સ્થાપનીય બને છે, તે “અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે, એવો અર્થ છે. અર્થાત્ મુઠ્ઠી, લાકડી વગેરેથી પોતાનાને, બીજાને, અથવા સ્વપક્ષમાં કે પરપક્ષમાં રહેનારને, ઘોર પરિણામથી પ્રહરણ-મારવા દ્વારા અત્યંત સંકિલષ્ટ મનના અધ્યવસાયવાળો અને ઉચિત તપને જ્યાં સુધી પૂર્ણ નહીં કરનારો વ્રતોમાં સ્થાપનીય થતો નથી. અને ઉચિત તપકર્મ ઉઠવા-બેસવાની અશક્તિ સુધીનું હોય છે. ખરેખર, તે જયારે ઉઠવા વગેરે કરવાને અસમર્થ થાય, ત્યારે બીજાઓને પ્રાર્થના કરે કે “હે આર્યો! પૂજ્યો ! હું ઉઠવાને ઇચ્છું છું, ઈત્યાદિ.' વળી ત્યારે તેઓ તેની સાથે સંભાષણ નહીં કરનારા તેના કાર્યને કરે છે. આટલું તપ કર્યા બાદ તેને ઉપસ્થાપના (ફરીથી દીક્ષા) કરાય છે, એમ વિચારવું. Page #608 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४-२५, अष्टमः किरणः ५७१ अथ पाराञ्चितमाह राजवधादितीर्थकराद्याशातनाकरणेन यावद् द्वादशवर्षमतिचारपारगमनतो राजप्रतिबोधादिप्रवचनप्रभावनया पुनः प्रव्राजनं पाराञ्चितम् ।२५। राजर्वधादीति । यस्मिन् प्रतिसेविते लिङ्गक्षेत्रकालतपसां पारमञ्चति तत्पाराञ्चितं, पारमन्तं प्रायश्चित्तानां तत उत्कृष्टतरप्रायश्चित्ताभावादपराधानां वा पारमञ्चति गच्छतीत्येवं शीलं पाराञ्चि, तदेव पाराञ्चिकमिति नामान्तरम् । राजवधस्वलिङ्गिघातादिसेवनाभिरिदं प्रायश्चित्तमापद्यते, एतच्चाचार्याणामेव जघन्यत षण्मासानुत्कृष्टतो द्वादशवर्षाणि यावद्भवति ततश्चाऽतिचारपारगमनानन्तरं प्रव्राज्यते । प्रव्राजनञ्च राजप्रतिबोधादिप्रवचनप्रभावेण तस्य भवतीति भावार्थः । तद्दशविधं प्रायश्चित्तं देशं कालं शक्तिं संहननं संयमविराधनाञ्च कायेन्द्रियजातिगुणोत्कर्षञ्च प्राप्य विशुद्ध्यर्थं यथार्ह दीयते चाचर्यते च । तत्रोपाध्यायस्य पाराञ्चिक योग्यापराधसम्भवेऽपि अनवस्थाप्यमेव प्रायश्चित्तं न तु पाराञ्चितं, अनवस्थाप्यान्तस्यैवोपाध्यायस्य शास्त्रे प्रतिपादनात्सामान्यसाधूनामपि अनवस्थाप्यपाराञ्चितयोग्यापराधसम्भवे मूलान्तमेव प्रायश्चित्तं, तच्चानवस्थाप्यमाशातनानवस्थाप्यमाश्रित्य जघन्यतो यावत् षण्मासान् वर्षमुत्कर्षेण प्रतिसेवनानवस्थाप्यापेक्षया तु जघन्यतो वर्षमुत्कृष्टतो द्वादशवर्षाणि भवति । तीर्थकरप्रवचनगणधराद्यधिक्षेपकारी-आशातनानवस्थाप्यः, हस्तताडनसाधर्मिकान्यधार्मिक स्तैन्यकारी प्रतिसेवनानवस्थाप्य इति । पाथित (पायिs) प्रायश्चित्तनुं वनिભાવાર્થ - રાજાના વધ આદિની-તીર્થંકર આદિની આશાતના કરવા દ્વારા બાર વર્ષો સુધી અતિચારના પારગમનથી, રાજપ્રતિબોધ આદિ પ્રવચનની પ્રભાવનાથી ફરીથી પ્રવ્રજયાપ્રદાન, એ “પારાંચિત પ્રાયશ્ચિત્ત' डेवाय छे. ___ विवेयन - नी प्रतिसेवना [पा लिंग-क्षेत्र-10-तपोन। पारने पामेछ, ते '२iयित' वाय છે. પારને એટલે પ્રાયશ્ચિત્તોના અંતને, કેમ કે ત્યારબાદ (તેના પછી) ઉત્કૃષ્ટતર પ્રાયશ્ચિત્તનો અભાવ છે અથવા અપરાધોના પારને પામે છે, એવો જે સ્વભાવ, તે પારાંચિત' કહેવાય છે. તે જ પારાંચિક'- એવું બીજું નામ છે. १. मूले राजवधादीत्यनेन प्रतिसेवनापाराञ्चिकः तीर्थकरादीत्यनेनाशातनापाराञ्चिकश्च सूचितः । आद्येनादिनामात्यप्राकृतगृहस्थादीनां वध सङग्रहः द्वितीयेन च सङ्घश्रुताचार्यगणधरमहातपस्विनाम् ॥ २. जघन्यमिदमाशातना पाराञ्चिकस्य, अस्योत्कर्षों द्वादशमासाः । प्रतिसेवनापाराञ्चिकस्य तु जघन्यं संवत्सरकालं, उत्कर्षतस्तु द्वादशवर्षाणीति ॥ Page #609 -------------------------------------------------------------------------- ________________ ५७२ तत्त्वन्यायविभाकरे 0 રાજાનો વધ અને સ્વલિંગ (સ્વપક્ષીય સાધુ)નો ઘાત આદિની સેવનાથી આ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. આ પ્રાયશ્ચિત્ત આચાર્યોને જ જઘન્યથી છ (૬) માસ સુધી છે. [મૂલમાં “રાજવધ આદિ–આવા વાક્યથી પ્રતિસેવના પારાચિક અને “તીર્થકર આદિ–આવા વાક્યથી આશાતના પારાચિક સૂચન કરેલ છે. પહેલા આદિ પદથી અમાત્ય, પ્રાકૃત ગૃહસ્થ આદિના વધનો સંગ્રહ અને બીજા આદિથી સંઘ-શ્રુત-આચાર્ય-ગણધર-તપસ્વીઓની આશાતનાનો સંગ્રહ જાણવો.] (આ આશાતના પારાંચિકનો જઘન્ય કાળ છે. આનો ઉત્કર્ષ બાર (૧૨) મહિના સુધી છે. પ્રતિસેવના પારાંચિકનો જઘન્ય કાળ એક વર્ષનો અને ઉત્કૃષ્ટથી તો (૧૨) બાર વર્ષનો છે. ઇતિ.) ઉત્કૃષ્ટથી બાર વર્ષો સુધીનું હોય છે અને ત્યારબાદ અતિચારના પારગમન પછી દીક્ષા પ્રદાન, રાજાને પ્રતિબોધ આદિ પ્રવચનના પ્રભાવથી થાય છે, એવો ભાવાર્થ છે. તે દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ (વિશિષ્ટ ક્ષેત્ર), કાળ (સ્નિગ્ધ-રૂક્ષ-સાધારણ), શક્તિ (પ્રાયશ્ચિત્ત કરનારનું સામર્થ્ય-વીય), સંવનન (વજઋષભનારા આદિ), સંયમની (સત્તર પ્રકારની કે સઘળા મૂલગુણ-ઉત્તરગુણના સમુદાયની), વિરાધના (ખંડન-અતિચાર), અર્થાત્ પૃથિવીકાય આદિ છ (૬) જીવનિકાયના સંઘટ્ટન પરિતાપન અવદ્રાવણ વિષયવાળું પ્રાયશ્ચિત્ત, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિયપંચેન્દ્રિય કાયવિષયવાળું પ્રાયશ્ચિત્ત, કાળ આદિ જોઈને દેવું. અથવા એકેન્દ્રિય-બેઈન્દ્રિય-તેઈન્દ્રિયચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય જાતિ દ્વારા, ગુણ એટલે રાગ-દ્વેષ-મોહ,તેઓની ઉત્કર્ષ-અપકર્ષ-મધ્ય અવસ્થાઓની સમીક્ષા કરી, સિંહ-ગાય આદિના હિંસકની માફક તે ગુણની અપેક્ષાએ કરેલી વિરાધનાને પામી, અતિચારની વિશુદ્ધિ માટે અપરાધને અનુરૂપ (યોગ્ય) પ્રાયશ્ચિત્ત અપાય છે-કરાય છે. ૦ ત્યાં ઉપાધ્યાયને પારાંચિતયોગ્ય અપરાધનો સંભવ છતાં અનવસ્થાપ્ય નામક જ પ્રાયશ્ચિત્ત આવે છે, પારાંચિત નહીં, કેમ કે-ઉપાધ્યાયને અનવસ્થાપ્ય સુધીનું જ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલ છે. સામાન્ય સાધુઓને પણ અનવસ્થાપ્ય-પરાંચિતયોગ્ય અપરાધનો સંભવ થતાં મૂલ સુધીનું પ્રાયશ્ચિત્ત છે. ૦ તે અનવસ્થાપ્ય પણ અશાતના અનવસ્થાપ્ય આશ્રીને જઘન્યથી છ (૬) મહિનાઓ અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું છે. પ્રતિસેવના અનવસ્થાપ્યની અપેક્ષાએ તો જઘન્યથી એક વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી બાર (૧૨) વર્ષો સુધીનું હોય છે. ૦ તીર્થંકર-પ્રવચન-ગણધર આદિનો તિરસ્કાર (આશાતના) કરનારો, હસ્તથી (હાથોથી) તાડન કરનારો અને સાધર્મિક-અન્ય ધાર્મિકની ચોરી કરનારો પ્રતિસેવના અનવસ્થાપ્ય કહેવાય છે. ઇતિ. अधुना विनयं निरूपयति ज्ञानदर्शनचारित्रोपचारान्यतमो विनयः, तत्र नम्रतापूर्वकं ज्ञानाभ्यासो ज्ञानविनयः। जिनेन्द्रोक्तपदार्थेषु निश्शङ्कितत्वं दर्शनविनयः । श्रद्धयाऽनुष्ठानेन च चारित्रप्ररूपणं चारित्रविनयः, गुणाधिकेष्वभ्युत्थानाद्यनुष्ठानमुपचारविनयः ।२६। Page #610 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २६, अष्टमः किरणः ५७३ ज्ञानदर्शनेति । अनाशातनाभक्तिबहुमानकीर्तिप्रकाशनात्मको विनयः कर्मरजोहारकत्वात् स च ज्ञानाद्यात्मकविषयभेदाच्चतुविधः तथा च ज्ञानदर्शनचारित्रोपचारान्यतमविषयकानाशातनादिमत्त्वं विनयस्य लक्षणम् । ज्ञानलाभायाऽऽचारविशुद्धये सम्यगाराधनाय च विनयो भवति । ज्ञानविनयमाह-तत्रेति, अनलसेन शुद्धमनसा देशकालादिविशुद्धिविधानविचक्षणेन सबहुमानं यथाशक्ति सेव्यमाना ये मत्यादयस्तेषु योऽभ्यासः ग्रहणधारणस्मरणादिर्ज्ञानविनय इति भावः । दर्शनविनयमाह-जिनेन्द्रोक्तेति, भगवद्भिरुपदिष्टाः पदार्थाः यथालक्षणा एव वर्त्तन्ते नान्यथावादिनो जिना इति निःसंशयता, तथाऽर्हत्प्रणीतस्य धर्मस्याचार्योपाध्यायस्थविरकुलगणसंघसाधुसमनोज्ञानां चानाशातना प्रशमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यानि च दर्शनविनय इति भावः । चारित्रविनयमाह-श्रद्धयेति । सामायिकादिपञ्चविधचारित्रेषु श्रद्धा तत्पूर्वकमनुष्ठानं यथावत्तत्प्ररूपणञ्च चारित्रविनय इत्यर्थः । उपचारविनयमाह-गुणाधिकेष्विति। उपचरणमुपचारः श्रद्धासहितो व्यवहारो नैकविधस्सः, प्रत्यक्षेष्वाचार्यादिषु अभ्युत्थानाभिगमनाञ्जलिकरणवन्दनानुगमनादिरात्मानुरूपः परोक्षेष्वपि कायवाङ्मनोभिरञ्जलिक्रियागुणसंकीर्तनानुस्मरणादिरूप उपचारविनयः । गुणैः सम्यग्ज्ञानदर्शनैर्दशविधसामाचारीसम्पद्भिश्चाधिका ये तेष्वित्यर्थः । शिष्टजनाचरिता विशिष्टक्रिया सामाचारी स्वाथिकष्यजन्तेन सामाचार्यशब्देन स्त्रीत्वविवक्षायां निष्पन्नोऽयं शब्दः । सा च प्रतिलेखनाप्रमार्जनभिक्षेर्याऽऽलोचनभोजनपात्रकधावनविचारस्थंडिलावश्यकभेदतः प्रतिदिनप्रभवा दशविधा भवतीति दिक् ॥ વિનયનું નિરૂપણ. ભાવાર્થ - જ્ઞાનવિનય-દર્શનવિનય-ચારિત્રવિનય કે ઉપચારવિનય, એમ ચાર પ્રકારનો વિનય છે. ત્યાં નમ્રતાપૂર્વક જ્ઞાનનો અભ્યાસ કરવો, એ “જ્ઞાનવિનય છે.” શ્રદ્ધા વડે અને અનુષ્ઠાન વડે ચારિત્રની પ્રરૂપણા કરવી, એ “ચારિત્રવિનય' છે. ગુણોની અપેક્ષાએ અધિકો-અધિક ગુણવંતો પ્રત્યે અભ્યસ્થાન આદિ अनुठान, ये ७५याविनय' छे. - વિવેચન - અનાશાતના-તીર્થકઆદિની સર્વથા હેલનાનો અભાવ, ભક્તિ=તે તીર્થકર આદિમાં જ ઉચિત સેવા, બહુમાન તે તીર્થંકર આદિમાં જ અંતરના ભાવની પ્રતિબંધ, કીર્તિપ્રકાશન=તે તીર્થકર ३. अनाशातना तीर्थकरादीनां सर्वथाऽहेलना, तेष्वेवोचितोपचाररूपा भक्तिः तेष्वेवान्तरभावप्रतिबन्धो बहुमानः, तेषामेव सद्भूतगुणोत्कीर्तना कीर्तिप्रकाशनम् । तीर्थकरसिद्धकुलगणसंघक्रियाधर्मध्यानज्ञानज्ञान्याचार्यस्थविरोपाध्यायगणिनां सम्बन्धीनीति विनयपदानि त्रयोदश तेषां अनाशातनाद्युपाधिभेदेन चतुर्भिर्गुणनात् द्विपञ्चाशद्भेदा भवन्तीति । Page #611 -------------------------------------------------------------------------- ________________ ५७४ तत्त्वन्यायविभाकरे આદિના જ સદ્ભૂત (સત્ય) ગુણોની ઉત્કીર્તના, અર્થાત્ તીર્થંકર-સિદ્ધ-કુલ-ગણ-સંઘ-ક્રિયા-ધર્મધ્યાન-જ્ઞાનજ્ઞાની-આચાર્ય-સ્થવિર-ઉપાધ્યાય અને ગણિ સંબંધી વિનયના પદો તેર છે. તેઓને અનાશાતના આદિ ઉપાધિના ભેદથી ચારે ગુણવાથી (૫૨) બાવન ભેદો થાય છે. અનાશાતના-ભક્તિ-બહુમાન અને કીર્તિપ્રકાશનરૂપ વિનય કર્મરૂપી રજને હરનાર હોઈ અને તે વિનય જ્ઞાન આદિરૂપ વિષયના ભેદથી ચાર પ્રકારનો છે. તથાચ જ્ઞાન-દર્શન-ચારિત્ર કે ઉપચાર વિષયક અનાશાતના આદિ વિનયનું લક્ષણ છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે, આચારની વિશુદ્ધિ માટે અને સારી રીતે આરાધના કરવા માટે વિનય થાય છે. ૦ જ્ઞાનવિનય-ત્યાં આળસ્ય વગરના શુદ્ધ મનવાળા અને દેશ-કાળ આદિ દ્વારા વિશુદ્ધિના વિધાનમાં વિચક્ષણ પુરુષે, બહુમાનપૂર્વક-શક્તિ પ્રમાણે સેવાતા મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યાય અને કેવલજ્ઞાનોમાં જે અભ્યાસગ્રહણ-ધારણ-સ્મરણ આદિરૂપ ‘જ્ઞાનવિનય' છે. ૦ દર્શનવિનય-શ્રી જિનેન્દ્ર ભગવંતોએ કહેલ પદાર્થો છે તેવા સ્વરૂપવાળા જ પદાર્થો વર્તે છે, અન્યથા વાદીજિનો હોતા નથી. આવી નિઃશંકતા તથા તેવી રીતે શ્રી જિનેન્દ્ર ભગવંતે કહેલ ધર્મની અને આચાર્યઉપાધ્યાય-સ્થવિ-કુલ-ગણ-સંઘ-સાધુ, તેમજ સમનોજ્ઞની (સાંધર્મિક-સાંભોગિક સાધુની) આશાતનાનો અભાવ અને પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા તથા આસ્તિક્ય, એ ‘દર્શનવિનય' છે,-એવો ભાવ છે. ૦ ચારિત્રવિનય-સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રોમાં શ્રદ્ધા, તે ચારિત્રોનું શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન અને ચારિત્રોની યથાર્થ પ્રરૂપણા, એ ‘ચારિત્રવિનય' કહેવાય છે. ૦ ઉપચારવિનય-ઉપચરણ-સેવન, એ ‘ઉપચાર’ છે. અર્થાત્ તે ઉપચાર શ્રદ્ધા સહિત વિશિષ્ટ ક્રિયારૂપ વ્યવહાર અનેક પ્રકારનો છે. પ્રત્યક્ષ એવો આચાર્ય આદિ પ્રત્યે અભ્યુત્થાન (અભિમુખ આવતા ગુણાધિકને દેખી આસનથી ઉભા થવું), અભિગમન (સામા જવું), અંજલિકરણ (બે હાથ લલાટમાં લગાડવા), વંદના કરવી, અનુગમન (જતી વખતે ગુણાધિકની પાછળ કેટલાક પગલાં સુધી જવું) વગેરે; પોતાને યોગ્ય પરોક્ષમાં ગુણાધિકો પ્રત્યે મન-વચન-કાયાથી અંજલિકરણ-ગુણોનું સંકીર્તન કરવું; તેમજ સ્મરણ-જાપ આદિ રૂપ ‘ઉપચારવિનય’કહેવાય છે. ગુણાધિક એટલે-ગુણ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન વડે દશ પ્રકારની સામાચારીરૂપ સંપત્તિઓથી અધિક જેઓ છે તેઓ પ્રત્યે, એવો અર્થ જાણવો. ૦ સામાચારી-શિષ્ટજને આચરેલ વિશિષ્ટ ક્રિયા, એ ‘સામાચારી.’ સ્વાર્થિક (સ્વ અર્થમાં કરેલ) ષ્યગ્ રૂપી પ્રત્યક્ષ અંતવાળા સામાચાર્ય શબ્દથી સ્ત્રીલિંગની વિવક્ષામાં ‘સામાચારી’ શબ્દ સિદ્ધ થયેલ છે. વળી તે સામાચારી ૧-પ્રતિલેખના, ૨-પ્રમાર્જન, ૩-ભિક્ષા, ૪-ઇર્યા, ૫-આલોચના, ૬-ભોજન, ૭-પાત્રકધાવન, ૮-વિચાર, ૯-સ્થંડિલ અને ૧૦-આવશ્યકના ભેદથી પ્રતિદિન થનારી દશ પ્રકારની થાય છે. सम्प्रति वैयावृत्त्यमाह— प्रभुसिद्धान्तोदितसेवाद्यनुष्ठानप्रवृत्तिमत्त्वं वैयावृत्त्यम् । तच्चाचार्योपाध्यायतपस्विशैक्षकग्लानकुलगणसंघसाधुसमनोज्ञ भेदाद्दशविधम् । एतल्लक्षणान्यग्रे वक्ष्यन्ते |२७| Page #612 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २७, अष्टमः किरणः ५७५ प्रभ्विति । कामचेष्टाया द्रव्यान्तराद्वा व्यावृत्तस्य प्रवचनप्रेरितक्रियाविशेषानुष्ठानपरस्य भावः तथापरिणामः कर्म वा वैयावृत्त्यम् । प्रवचनेषु कथितानि यानि सेवादिरूपाण्यनुष्ठानानि तत्र या प्रवृत्तिस्तथाविधपरिणामस्तद्वत्त्वमित्यर्थः । सेवा च क्षेत्रवसतिप्रत्यवेक्षणभक्तपानवस्त्रपात्रभेषजशरीरशुश्रूषणतदादेशगमनविद्यामंत्रप्रयोगादिविषया, समाध्याधानविचिकित्साभावप्रवचनवात्सल्यसनाथत्वादिफलवती च । वैयावृत्त्यस्यास्याऽऽचार्यादिविषयकत्वाद्दशविधत्वमिति ज्ञापनायाऽऽह-तच्चेति, वैयावृत्त्यमपीत्यर्थः, समनोज्ञभेदादिति, समनोज्ञानां भेदादिति विग्रहः, तथाचाऽऽचार्यादीनां भेदाद् वैयावृत्त्यमपि दशविधमित्यर्थः, वैयावृत्त्ययोग्यानां दशविधत्वाद्वैयावृत्त्यमपि दशविधमिति भावार्थः, इर्दञ्च क्रियायाः प्राधान्यपक्षे । क्रियाक्रियावतोरभेदपक्षे यथाश्रुतमपि सम्यगेव । तत्र किंरूपा आचार्यादय इत्यत्राह एतदिति, लक्षणानि स्वरूपाणि अग्रे सम्यक्वरणनिरूपणे ॥ વૈયાવૃન્ય વર્ણનભાવાર્થી - પ્રભસિદ્ધાન્તમાં કથિત સેવા વગેરે અનુષ્ઠાનની પ્રવૃત્તિ, એ વૈયાવૃજ્ય' કહેવાય છે. તે વૈયાવૃત્ય આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી-શક્ષક-ગ્લાન-કુલ-ગણ-સંઘ, સાધુ અને સમનોજ્ઞના ભેદથી દશ પ્રકારનું છે. આના લક્ષણો આગળ ઉપર કહેવાશે. વિવેચન - કામચેષ્ટાથી કે બીજા દ્રવ્યથી વ્યાવૃતનો-પ્રવચનપ્રેરિત (કથિત) વિશિષ્ટ ક્રિયારૂપ अनुठान५२।यानी मा तथा परि॥ ॐ धर्म (या), मे 'वैयावृत्त्य' उपाय छे. अर्थात् अवयनोमांશાસ્ત્રોમાં કહેલા જે સેવા આદિરૂપ અનુષ્ઠાનો છે, તેના વિશે જે પ્રવૃત્તિ-તથા પ્રકારનો પરિણામ, એ 'वैयावृत्त्य' छे. ० क्षेत्र-सतिप्रत्यवेक्षण (निरीक्ष५)-मोशन-पान-पत्र-पात्र-औषध-शरीरशुश्रूषा, तेना माहेश પ્રમાણે ગમન, તેમજ વિદ્યા-મંત્ર-પ્રયોગ આદિ વિષયવાળી સેવા છે. અને સમાધિનું આધાન (સ્થાનકરણ), વિચિકિત્સા (સંદેહ)નો અભાવ (અથવા વિશિષ્ટ ચિકિત્સા રોગ દૂર કરવાના ઉપાયનો ભાવ) અને પ્રવચનના વાત્સલ્યથી સહિતપણું આદિ ફળવાળી સેવા છે. ૦આ વૈયાવૃત્ય આચાર્ય આદિ વિષયવાળું હોવાથી દશ પ્રકારનું છે, આચાર્ય આદિના ભેદથી વૈયાવૃત્ય પણ દશ પ્રકારનું છે, અથવા વૈયાવૃજ્યને દશપણું હોવાથી વૈયાવૃત્ત્વ પણ દશ પ્રકારનું છે. અને આ આચાર્ય १. आचार्यादिविषयकशास्त्रोदितक्रियाविशेषानुष्ठानप्रवृत्तपुरुषपरिणाम इति भावव्युत्पत्त्यर्थः, कर्मव्युत्पत्त्यर्थस्तु तादृशानुष्ठानप्रवृत्तपुरुषकर्तृकक्रियेत्यर्थः, भावव्युत्पत्तौ तादृशव्यापारपरिणतस्यैव वैयावृत्त्यमुक्तं भवति तदा विषयभेदात् वैयावृत्त्यस्य भेदो वाच्यः, क्रियाप्राधान्यपक्षेऽप्येवमेव वाच्यम् । यदा तु तादृशक्रियाणामाचार्यादिसम्बन्धित्वेन क्रियायाः क्रियावतश्चाभेदः स्वीक्रियते तदाऽऽचार्यादय एव वैयावृत्त्यरूपा इति यथाश्रुतं आचार्यादिरूपतया वैयावृत्त्यविभजनं सम्यगेवेति भावः ॥ Page #613 -------------------------------------------------------------------------- ________________ ५७६ तत्त्वन्यायविभाकरे આદિ વિષયવાળા શાસ્ત્રકથિત વિશિષ્ટ ક્રિયાનુષ્ઠાનમાં પ્રવૃત્ત પુરુષને પરિણામ “વૈયાવૃજ્ય-એ ભાવવ્યુત્પત્તિનો અર્થ છે. “વ્યાવૃત્તસ્ય ભાવ કર્મરૂપ વ્યુત્પત્તિનો અર્થ તો તેવા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત પુરુષરૂપી કર્તાવાળી ‘ક્રિયા’-એવો અર્થ છે. જ્યારે ભાવવ્યુત્પત્તિમાં તેવા વ્યાપારમાં પરિણતને જ વૈયાવૃત્ય કહેલ થાય છે, ત્યારે વિષયના ભેદથી વૈયાવૃજ્યનો ભેદ કહેવો. ક્રિયાની પ્રધાનતાના પક્ષમાં પણ એ પ્રમાણે જ કહેવું. જ્યારે તેવી ક્રિયાઓ આચાર્ય આદિ સંબંધી હોઈ ક્રિયા-ક્રિયાવાનનો અભેદ સ્વીકારાય છે, ત્યારે આચાર્ય આદિ જ વૈયાવૃત્ત્વરૂપ છે. એમ શ્રુત પ્રમાણે આચાર્ય આદિ રૂપપણાએ વૈયાવૃજ્યનો વિભાગ સારો જ છે.] કથન ક્રિયાના પ્રાધાન્ય પક્ષમાં છે. ક્રિયા અને ક્રિયાવાનના અભેદ પક્ષમાં શ્રુતના પ્રમાણે પણ સારું છે. ત્યાં કેવા સ્વરૂપવાળા આચાર્ય આદિ છે ? આ વિષયના જવાબમાં કહે છે કે તેઓના લક્ષણો-સ્વરૂપો અગ્રેઆગળ સમ્યફચરણના નિરૂપણના અવસરે કહેવાશે. स्वाध्यायमाहकालादिमर्यादयाऽध्ययनं स्वाध्यायः ।२८। कालादीति । आ मर्यादया शास्त्रप्रतिपादितयाध्ययनं पठनं आध्यायः सुष्ठ शोभन आध्यायः स्वाध्यायः, तत्र हि अस्वाध्यायिकं संयमघात्युत्पातनिमित्तदेवताप्रयुक्तसंग्रामशारीररूपेण पञ्चविधं परसमुत्थं, एषु स्वाध्यायं विदधतस्साधोस्तीर्थकृदाज्ञाभङ्गादयो दोषा भवन्ति । अत ईदृशं कालं विहाय उचितकालेषु अध्ययनं स्वाध्याय उच्यते । आदिना पौरुष्यपेक्षा ग्राह्या, तथाच कालवेलापरिहारेण पौरुष्यपेक्षयाऽध्ययनं स्वाध्याय इत्यर्थः । स च वाचनाप्रच्छनापुनरावर्त्तनाऽनुत्प्रेक्षाधर्मकथाभेदतः पञ्चविधः, शिष्येभ्य: कालिकस्योत्कालिकस्य वाऽऽलापकप्रदानं निरवद्यग्रन्थार्थोभयप्रदानं वा वाचना, गृहीतवाचनेनापि शिष्येण सति संशये पुनः प्रष्टव्यमिति पूर्वाधीतसूत्रादेश्शङ्कितादौ प्रश्नः प्रच्छना, स्वोन्नतिपरातिसन्धानोपहाससंघोषप्रहसनादिभिर्वर्जितः संशयोन्मूलनाय निश्चयदााय वा परं प्रत्यनुयोग इति भावः । प्रच्छनया विशोधितस्य सूत्रादेविस्मरणं मा भूदिति तस्य द्रुतविलम्बितादिदोषशून्यं घोषादिविशुद्धं गणनं परावर्तना, सूत्रवदर्थेऽपि विस्मरणसंभवेन तस्य मनसा विचिन्तनमनुत्प्रेक्षा, इत्थमभ्यस्तश्रुतेन कृतं धर्मस्य श्रुतरूपस्य व्याख्यानं धर्मकथा । प्रज्ञातिशयप्रशस्ताध्यवसायप्रवचनस्थितिसंशयोच्छेदपरवादिशंकानिरासपरमसंवेगतपोवृद्ध्यतिचारविशुद्ध्यादयोस्य फलमिति ॥ स्वाध्यायनुवनिभावार्थ - 510 माह माथी अध्ययन, भे 'स्वाध्याय' उपाय छे. વિવેચન - શાસ્ત્રમાં કહેલ મર્યાદાથી અધ્યયન-પઠન આધ્યાય, સુ એટલે સારો (જિનવચનનો सल्यास) आध्याय, से 'स्वाध्याय' उपाय छे. ५२५२, त्यi सस्वाध्यायिs=संयमघात, उत्पात, Page #614 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮-૨૧, અષ્ટમ: નિ: ५७७ નિમિત્ત, દેવતાજન્ય સંગ્રામ, શારીરિકરૂપે અને પરજન્ય-એમ પાંચ પ્રકારનું છે. અસ્વાધ્યાયિકોમાં સ્વાધ્યાય કરનાર સાધુને તીર્થંકરની આજ્ઞાનો ભંગ વગેરે દોષો થાય છે. એથી જ આવા કાળને છોડીને ઉચિત કાળોમાં અધ્યયન ‘સ્વાધ્યાય' એવો અર્થ છે. વળી તે સ્વાધ્યાય વાચના-પૃચ્છના-પુનરાવર્તન-અનુપ્રેક્ષા અને ધર્મકથાના પાંચ ભેદથી પાંચ પ્રકારનો છે. ૦ વાચના-શિષ્યોને ભણાવવું અર્થાત્ શિષ્યોને કાલિક કે ઉત્કાલિક સૂત્રના આલાવાઓ આપવા અથવા નિરવદ્ય (નિર્દોષ) ગ્રંથ (સૂત્ર) અને તેનો અર્થ અથવા સૂત્રાર્થ ઉભયનું પ્રદાન, એ ‘વાચના’ કહેવાય છે. ૦ પૃચ્છના-વાચનાને ગ્રહણ કરનાર શિષ્યે પણ સંશય થયે છતે ફરીથી પૂછવું જોઈએ. એ પ્રમાણે પૂર્વે ભણેલ સૂત્ર આદિનો શંકા આદિ હોઈ પ્રશ્ન, એ ‘પૃચ્છના’ કહેવાય છે. અર્થાત્ પોતાની ઉન્નતિ, બીજા પર ઠગાઈ, ઉપહાસ, સંઘોષ (મોટો અવાજ), પ્રહસન આદિથી વર્જિત થઈ, સંશયના ઉન્મૂલન માટે અથવા નિશ્ચયની દૃઢતા માટે બીજા પ્રત્યે પ્રશ્ન, એ ‘પૃચ્છના.’ ૦ પરાવર્તના-પૂછીને વિશોધિત કરેલ સૂત્ર આદિ ભૂલાઈ ન જાય, માટે તે સૂત્ર આદિનું દ્રુત (જલ્દી) વિલમ્બિત (ધીમે ધીમે) આદિ દોષોથી શૂન્ય ઘોષ આદિ ગુણોથી વિશુદ્ધ (વર્ણના ઉચ્ચારપૂર્વક) ગુણવુંવિશિષ્ટ અભ્યાસ-પારાયણ, તે ‘પરાવર્તના' કહેવાય છે. ૦ અનુપ્રેક્ષા-સૂત્રની માફક અર્થમાં વિસ્મરણનો સંભવ હોઈ, તે અર્થનું મનથી ચિંતન કરવું, એ ‘અનુપ્રેક્ષા’ કહેવાય છે. ૦ ધર્મકથા-આ પ્રમાણે શ્રુત અભ્યાસીએ શ્રુતરૂપ (ચારિત્રરૂપ) ધર્મનું કરેલ વ્યાખ્યાન, એ ‘ધર્મકથા' કહેવાય છે. ૦ આ સ્વાધ્યાયનું ફળ, પ્રજ્ઞાનોઅતિશય, પ્રશસ્ત, અધ્યવસાય, પ્રવચનમાં સ્થિરતા, સંશયનો ઉચ્છેદ, પરવાદી શંકાનો નિરાસ, ૫૨મ (ઉત્કૃષ્ટ) સંવેગ, તપની વૃદ્ધિ, અતિચારોની વિશુદ્ધિ વગેરે છે. ઇતિ. अधुना ध्यानस्वरूपमभिधत्ते चेतसो योगनिरोधपूर्वकैकविषयस्थिरतापादनं ध्यानं, योगनिरोधः केवलिनां ध्यानम् ।२९। चेतस इति । ध्यानशब्दो विवक्षाभेदेन भावकर्तृकरणसाधनः, तत्र ध्येयं प्रत्यव्यावृत्तस्य भावमात्रेणाभिधाने ध्यातिर्ध्यानमिति भावसाधनः ध्यायतीति ध्यानं बाहुलकल्युट्प्रत्ययेन कर्त्तृसाधनः । करणप्रशंसापरायामभिधानप्रवृत्तौ समीक्षितायां यथा साध्वसि: छ प्रयोक्तृनिर्वर्त्ययोस्सतोरप्युद्यमननिपतनतंत्रत्वाच्छेदनस्यासौ कर्त्तृधर्माध्यारोपः क्रियते तथा दिध्यासोरप्यात्मनः ज्ञानावरणवीर्यान्तरायक्षयोपशमविशेषतंत्रत्वाद् ध्यानादिपरिणामस्य - Page #615 -------------------------------------------------------------------------- ________________ ५७८ तत्त्वन्यायविभाकरे कर्तृत्वं युज्यते, पर्यायपर्यायिणोर्भेदाच्चास्य करणत्वमपि । एकविषयस्थिरतापादनमिति । "एको-ऽन्यार्थेऽसहाये च प्रथमे केवले तथे" ति कोशादेकशब्दस्य बह्वर्थत्वेऽपि संख्यावाच्यत्रैक शब्दः । वीर्यविशेषाद्धि निराबाधे स्थाने प्रज्वालिता दीपशिखेव चेतस एकस्मिन्विषये स्थिरतापादनं अनियतक्रियार्थस्य नियतक्रियाविशेषकर्तृत्वेनावस्थापनम्, तच्च वाक्काययोरपि निरोध एवेति प्रोक्तं योगनिरोधपूर्वकेति वाक्कायनिरोधपूर्वकेत्यर्थः, अथवा मनोवाक्काय-निरोधपूर्वकेति तदर्थः, चेतश्शब्दस्य चिन्तापरपर्यायस्य ज्ञानमर्थः, तस्यैव बैकस्मिन्नर्थे स्थापनं ध्यानमुच्यते व्यग्रत्वे च तस्य ज्ञानत्वमेव नतु ध्यानत्वं, तथा च योगत्रयनिरोधपूर्वकं ज्ञानस्यैकविषयस्थिरतापादनं ध्यानमिति फलितार्थः । व्यापकमिदं लक्षणं छद्मस्थानां केवलिनाञ्च ध्यानेष्विति सूचयितुमुक्तं योगनिरोध इति, योगनिरोधात्मकं केवलिनां ध्यान-मप्येतादृशमेवेत्यर्थः । तत्रापि योगत्रयनिरोधपूर्वकं ज्ञानस्यैकविषयस्थिरतापादनस्य सत्त्वात् । नन्वेकस्मिन्नर्थे चित्तस्यैकक्रियाकर्तृत्वेन यद्यवस्थापनत्वस्यैव ध्यानत्वं तटर्थव्यञ्जनयोगसंक्रान्तिषु अर्थसङ्क्रमे द्रव्यात्पर्याये पर्यायाच्च द्रव्ये सङ्क्रमरूपे शुक्लध्यानविशेषेऽव्याप्तमेकविषय-कत्वाभावादिति चेन्मैवम्, एकशब्दस्य प्राधान्यवाचित्वात्, अस्ति हि सङ्क्रमे तस्य तस्य प्राधान्यम् । तदिदं ध्यानान्तर्मोहूर्तिकमेव, न दिवसमासादिपरिमाणं, ततःपरं दुर्ध्यानत्वाद् इन्द्रियोपघातप्रसङ्गात् । अत एव न प्राणापानविनिग्रहो ध्यानं, तदुद्भतवेदनाप्रकर्षेण शरीरपातप्रसङ्गात् । ध्यानञ्चेदं गुप्त्यादिभिर्भवति । अन्यसंहननिनां तावत्कालमध्यवसाय-धारणसामर्थ्याभावादुत्तमसंहननवानेवाधिकारी, उत्तमसंहननानि वज्रर्षभनाराचवज्रनाराचनारा-चार्धनाराचरूपाणीति ॥ ध्यानस्व३५नुं वानભાવાર્થ - યોગના નિરોધપૂર્વક ચિત્તની એક વિષયમાં સ્થિરતા કરવી, તે “ધ્યાન' કહેવાય છે, યોગનિરોધરૂપ ધ્યાન કેવલીઓને હોય છે. વિવેચન - ધ્યાન શબ્દ વિવક્ષાના ભેદથી ભાવસાધન-કફૂંસાધન-કરણસાધનરૂપ છે. ત્યાં ધ્યેય પ્રત્યે અવ્યાવૃત્ત (અનિવૃત્ત) ચિત્તના ભાવ (ક્રિયા) માત્રથી કથનમાં ધ્યાતિ એટલે ધ્યાન (ચિંતનવિશેષ), આ १.तथाच मनएकाग्रतालम्बनं ध्यानं, ध्यानाभ्यामक्रिया भावना उक्तप्रकारद्वयरहिता या मनश्चेष्टा सा चिन्तेति सूच्यते । २. योगनिरोध एव केवलिनो ध्यानं न तु चित्तावस्थानं, चित्तस्यैवाभावात् योगाश्चौदारिकादिशरीरसंयोगसमुत्था आत्मपरिणामविशेषव्यापारा एव । ३. सप्तसप्ततिलवप्रमाणः कालविशेषो मुहूर्त तदन्तर एवध्यानं छद्मस्थानां, तत्परतो भावना चिन्ता वा भवेत् बहुवस्तुसंक्रमे सति सूचिरमपि ध्यानप्रवाहो वा भवेन्न त्वेकमेव ध्यानं दिवसादिमानं भवेदिति भावः ॥ Page #616 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૬, અષ્ટમ: વિર : ५७९ પ્રમાણે ધ્યાન શબ્દ ભાવસાધન કહેવાય છે. (ભાવમાં પ્રત્યય લાગી સિદ્ધ થતો શબ્દ ભાવવાચક) કરૂંસાધનરૂપ ધ્યાન શબ્દ, બાહુલક અર્થમાં લ્યુટુ (અ) પ્રત્યય લાગવાથી ધ્યાતિ-ધ્યાતા-ધ્યાન કરનારો, એ અર્થમાં ધ્યાન શબ્દ (કરૂંવાચક શબ્દ) કહેવાય છે. કરણસાધન ધ્યાન શબ્દ કરણની પ્રશંસામાં પરાયણ, શબ્દની પ્રવૃત્તિ દેખાયેલી હોય છતે. જેમ કે-“સાધુ અસિઃ છિનત્તિ.” (તલવાર સારી રીતે છેદે છે.) આ પ્રમાણે પ્રયોક્તા (પ્રયોજકક) અને નિર્વત્ય (કર્મ) વિદ્યમાન હોવા છતાં, છેદન, ઉદ્યમન (ઉગામવું) અને નિપતન (પડવું) રૂપ ક્રિયાને આધીન હોવાથી, અસિમ (તલવારમાં) સાધકતમપણું હોવા છતાં, સ્વાતંત્ર્યની વિવક્ષા હોવાથી કર્તાના ધર્મનો અધ્યારોપ કરાય છે. તેવી રીતે ધ્યાનની ઇચ્છાવાળો આત્મા જ્ઞાનાવરણીય ક્ષયોપશમ અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમને આધીન હોવાથી, ધ્યાતા-ધ્યેય હોવા છતાં ધ્યાન આદિ પરિણામમાં કરૂંપણું યુક્ત છે અને આ ધ્યાનમાં પર્યાય અને પર્યાયીના ભેદની વિવક્ષાથી અર્થાત્ ચિત્તમાં કરણપણું પણ વિવક્ષિત છે. (જેમ દઢત્વપ્રૌઢતા-તીક્ષ્ણતા આદિ ધર્મથી સ્વતંત્રપણાની વિવલાથી કરણનું કર્જુપણું છે, તેમ અહીં એકાગ્રતા-સ્થિરતા આદિ ધર્મથી સ્વતંત્રપણાની વિવક્ષાથી કરણનું કર્તૃપણે સમજવું અને સાધકતમપણાની અપેક્ષાથી કરણપણું સમજવું.) ૦ જો કે એક શબ્દ, એક સંખ્યાવાચી, અન્ય અર્થવાથી, અસહાયવાચી, પ્રથમ અને કેવલવાચી એમ કોશની અપેક્ષાએ ઘણા અર્થનો વાચી હોવા છતાં, પ્રસ્તુતમાં એક શબ્દ સંખ્યાવાચક-એક શબ્દ છે. ખરેખર, વિશિષ્ટ વીર્યથી બાધા વગરના સ્થાનમાં પ્રજ્વલિત (પ્રકટિત કરેલ) દીપની શિખા(વાલા)ની માફક ચિત્તની (જ્ઞાનધારાની) એક વિષયમાં (આલંબનમાં) સ્થિરતા કરવી. અર્થાત્ અનિયત-અસ્થિર ક્રિયા (વિશિષ્ટ) અર્થનું (વિષયનું) નિયત-સ્થિર એવી વિશિષ્ટ ક્રિયાના કર્તાપણાએ અવસ્થાપન [તથાચ મનની તાના આલંબનવાળું ધ્યાન ધ્યાનની અભ્યાસરૂપ ક્રિયા “ભાવના” કહેલ બે પ્રકારથી રહિત જે મનની ચેષ્ટા-ચલચિત્તતા, તે “ચિંતા’-એમ સૂચિત કરાય છે.] ધ્યાન' કહેવાય છે અને તે વચન અને કાયાના નિરોધમાં જ હોય છે. અથવા મન-વચન-કાયાના નિરોધપૂર્વક, એવો તેનો અર્થ છે. ચેત’ શબ્દ, કે જેનું બીજું નામ ચિંતા છે, અર્થાત્ ચેતસ્ એટલે જ્ઞાન, એવો અર્થ કરવો. તે જ્ઞાનધારાને એક જ વિષયમાં સ્થાપન ધ્યાન' કહેવાય છે અને વ્યગ્રતામાં (વિવિધ વિષયમાં જતું હોવાથી વ્યાકુળતામાં) તે ચિત્તનું જ્ઞાનપણું જ છે, ધ્યાનપણું નથી. તથા ત્રણ યોગના નિરોધપૂર્વક જ્ઞાનરૂપ ચિત્તની એક વિષયમાં સ્થિરતા કરવી, એ ધ્યાન છે એમ ફલિત અર્થ છે. ૦ આ લક્ષણ છદ્મસ્થોના અને કેવલીઓના ધ્યાનોમાં વ્યાપક છે, યોગનિરોધ જ કેવલીને ધ્યાન છે, પરંતુ ચિત્તની સ્થિરતાપાદન રૂપ ધ્યાન નથી, કેમ કે-ચિત્તનો જ અભાવ છે; અને યોગો ઔદારિક આદિ શરીરસંયોગથી પેદા થયેલા આત્મપરિણામવિશેષ વ્યાપારો જ છે.] કેમ કે-ત્યાં કેવલીઓના ધ્યાનમાં પણ ત્રણ યોગોના નિરોધપૂર્વક જ્ઞાનમાં એક વિષયની સ્થિરતાના આપાદનની વિદ્યમાનતા છે. શંકા- એક અર્થમાં (વિષયમાં) ચિત્તના એક ક્રિયાના કર્તાપણાએ જો અવસ્થાપનપણાને જ ધ્યાનપણું છે, તો અર્થ-વ્યંજન-યોગની સંક્રાન્તિઓમાં (પરસ્પર સંક્રમણોમાંઅર્થસંક્રમમાં=દ્રવ્યથી પર્યાયમાં અને પર્યાયથી દ્રવ્યમાં સંક્રમવિશિષ્ટ શુક્લધ્યાનમાં આવ્યાપ્તિરૂપ દોષથી યુક્ત લક્ષણ છે, કેમ કે-શુક્લધ્યાનમાં એક વિષયકપણાનો અભાવ છે. તો દોષનું લક્ષણમાં નિવારણ કેવી રીતે? Page #617 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન - અહીં એક શબ્દ પ્રધાનતાવાચક છે, એમ સમજવાથી દોષનું નિવારણ છે. ખરેખર, સંક્રમરૂપ શુક્લધ્યાનમાં તેનું તેનું પ્રધાનપણું સિદ્ધ છે. (દ્રવ્યનું કે પર્યાયનું પ્રધાનપણું સિદ્ધ છે.) આ ધ્યાન અંતર્મુહૂર્તના પરિમાણવાળું જ છે. (બે ઘડી-૪૮ મિનિટોનું મુહૂર્ત-(૭૭) લવપ્રમાણવાળો કાળ-મુહૂર્તની અંદરનો કાળ અંતર્મુહૂર્ત કહેવાય છે.) તે છદ્મસ્થ જીવોની અપેક્ષાએ સમજવાનું છે. ५८० [તેના પછીથી ભાવના કે ચિંતા હોય છે, અથવા બહુ વસ્તુના સંક્રમણ (પરિવર્તન) હોયે છતે ઘણા લાંબા ગાળા સુધી પણ ધ્યાનનો પ્રવાહ (ધારા) હોય છે. પરંતુ એક (વિષય) જ ધ્યાન દિવસ આદિ પરમાણુવાળું હોતું નથી.] દિવસ ધ્યાન આદિના પરિમાણવાળું નથી. અર્થાત્ મોહનીયકર્મના પ્રભાવજન્ય સંક્લેશથી, શુભ ધ્યાન અથવા વિશુદ્ધિની અપેક્ષાએ અશુભ ધ્યાન પરિવર્તન પામે છે. શુભ ધ્યાન મટી અશુભ ધ્યાન બને છે કે અશુભ ધ્યાન મટી શુભ ધ્યાન બને છે. આ પલટાતો પાટો અંતર્મુહૂર્તમાં પલટાય છે. અંતર્મુહૂર્ત પછીનું ધ્યાન દુર્ધ્યાન કહેવાય છે. દુર્ધ્યાન થતું હોવાથી અંતર્મુહૂર્ત ઉપરાંત ધ્યાનનો કાળ નથી. અંતર્મુહૂર્તથી વધારે વખત સુધી ધ્યાન લંબાવવાથી ઇન્દ્રિઓનો ઉપઘાત થવાનો પ્રસંગ થવાથી દિવસ આદિ પરિમાણવાળું ધ્યાન નથી. ૦ એથી જ શ્વાસોશ્વાસ (શ્વાસોચ્છ્વાસ)ના નિરોધને ધ્યાન કહેવાતું નથી, કેમ કે-શ્વાસપ્રશ્વાસ નિરોધજન્ય ઉત્કૃષ્ટ વેદનાથી શરીરના પતનનો પ્રસંગ છે. ૦ માત્રા દ્વારા કાળની ગણનાને ‘ધ્યાન’ કહેવાતું નથી, [અ-ઈ-ઉ વગેરે હ્રસ્વ સ્વરો પૈકી ગમે તે એક બોલવામાં જેટલો વખત લાગે, તે ‘માત્રા' કહેવાય છે. સ્વર વિના કેવળ વ્યંજન બોલતાં જેટલો વખત લાગે, તે ‘અર્ધમાત્રા’ કહેવાય છે. માત્રા કે અર્ધમાત્રા જેટલો વખત જાણવાનો મહાવરો કર્યા બાદ બીજી ક્રિયાઓનો વખત આ દ્વારા માપવો, તેને ‘માત્રા વડે કાળની ગણના' કહેવામાં આવશે.] કેમ કે- વ્યગ્રતા હોવાથી ધ્યાનસ્વરૂપની હાનિનો પ્રસંગ છે, અર્થાત્ ધ્યાનવિષયક વસ્તુનું ધ્યાન ન કરાતાં ચિત્ત માત્રાની ગણતરી કરવામાં રોકાયેલું રહે છે. એટલે કે-આવી દશામાં ચિત્તની વ્યગ્રતા હોઈ, તેને ‘ધ્યાન' કહેવામાં આવતું નથી. ૦ આ ધ્યાન ગુપ્તિ આદિથી કરાય છે. ૦ ઉત્તમ સંહનન (સંધયણ) સિવાયના બીજા સંઘયણવાળાઓનું તેટલા અંતર્મુહૂર્ત કાળ સુધી અધ્યવસાયના ધારણના સામર્થ્યનો અભાવ હોઈ ઉત્તમ (પ્રકૃષ્ટ) સંહનન(હાડકાઓનો વિશિષ્ટ બાંધો)વાળા જ ધ્યાનના અધિકારી છે. ઉત્તમ સંહનનો (૧) વજ્ર (ખીલી) ઋષભ (પાટો) નારાચ (મર્કટબંધ) સંહનન, (૨) વજનારાચસંહનન, (૩) નારાચસંહનન અને (૪) અર્ધનારાચસંહનન-એમ ચાર (૪) ઉત્તમ સંઘયણો કહેવાય છે. नन्वनेन ध्यानेनाऽऽर्त्तादयस्संगृहीता नवेति शङ्कायां सामान्येनोक्तं ध्यानं विभजमानसर्वानुस्यूतत्वं लक्षणस्याऽऽविष्करोति - तदार्त्तरौद्रधर्मशुक्लभेदेन चतुर्विधम् ॥३०॥ Page #618 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३०-३१, अष्टमः किरणः ५८१ तदिति । ध्यानमित्यर्थः शोकाक्रन्दनविलापादिलक्षणमार्तम् । उत्सन्नबद्धादिलक्षणं रौद्रम् । जिनप्रणीतभावश्रद्धानादिलिङ्गं धर्मम् । अबाधाऽसंमोहनादिलक्षणं शुक्लमिति, विस्तरस्तु यथाक्रममिति ॥ ધ્યાનવિભાગશું આ ધ્યાન દ્વારા આર્ત આદિનો સંગ્રહ કરેલો છે કે નહિ ? આવી શંકાઓમાં સામાન્યથી કહેલ ધ્યાનનો વિભાગ કરતાં લક્ષણનું સર્વમાં વ્યાપ્તપણું છે, એમાં આવિષ્કાર કરતા કહે છે. भावार्थ - ते ध्यान, भात-रौद्र-भ्य-शुलना मेथी या२ २नु छ. વિવેચન - શોક કરવો, રડવું, રૂદનપૂર્વક બોલવું આદિ લક્ષણવાળું “આર્ત છે. બીજાને ઉચ્છિન્ન કે બદ્ધ કરું, આવા કૂર પરિણામ આદિ ચિહ્નવાળું “રૌદ્ર’ છે. શ્રી જિનકથિત ભાવોની શ્રદ્ધા આદિ ચિહ્નવાળું “ધર્મી છે. બાધાનો અભાવ, સંમોહનો અભાવ આદિ લક્ષણવાળું “શુકલ' છે. શબ્દપ્રપંચરૂપ વિસ્તાર તો ક્રમસર કહેવાતો છે. अथाऽऽर्त लक्षयति - इष्टानिष्टवियोगसंयोगरोगनिदानान्यतमविषयकं सोद्वेगचिन्तनमार्त्तम् । षष्ठगुणस्थानं यावदिदं भवति ।३१। ___ इष्टानिष्टेति । ऋतं दुःखं शारीरं मानसञ्चाऽनेकप्रकारं, अथवाऽर्दनमार्तिस्तत्र भवमार्त्तम् । तद्धि चतुर्विधं, तत्रं प्रथममिष्टानां मनोहराणां विषयाणां वियोगे सति तत्प्राप्त्यर्थं सोद्वेगचिन्तनं अर्थान्तरचिन्तनादाधिक्येन प्रकृतेऽवरोधः, ते कथं नाम मे स्युरित्येवं विचिन्तनरूपम् । द्वितीयं, अनिष्टानां शब्दस्पर्शरसगन्धानां विषयाणां संयोगे-इन्द्रियसम्बद्धे सोद्वेगचिन्तनं तद्वियोगाय, कथमहमेभ्यो विमुच्येयेति चेतसो निश्चलीकरणम् । तृतीयं, रोगस्य प्रकुपितानां पवनपित्तश्लेष्मणां सन्निपातेन संजातस्य शूलज्वरादिरूपस्य प्रतिचिकीर्षां प्रत्यागूर्णस्यानवस्थितमनसः धैर्योपरमात् सोद्वेगचिन्तनम् । चतुर्थं पुनः निदानं कारणं मोक्षसुखं विरहय्य पुनर्भवविषयकसुखाय हेतुभूतं कामोपहतचेतसां तद्विषयकं सोद्वेगचिन्तनमिति । चतुर्विधमपीदमा कृष्णनीलकापोतलेश्याबलाधानमज्ञानप्रभवं पौरुषेयपरिणामसमुत्थं पापप्रयोगाधिष्ठितं परिभोगप्रसङ्गं नानासङ्कल्पासङ्गं धर्माश्रयपरित्यागि कषायाश्रयोपस्थानमनुपशमप्रवर्धनं .... १. अमनोज्ञवस्तुसम्बन्धेन सम्बद्धस्य तद्वियोगार्थ स्मृतिः मनोज्ञवस्तुसंयोगेन सम्बद्धस्यामनोज्ञवियोगार्थ स्मृतिः, प्रथमो भेदः, शूलशिरोरोगादिवेदनाया वियोगप्रणिधानं तादृशवेदनाया अभावेऽपि असम्प्रयोगचिन्ता द्वितीयो भेदः, इष्टवस्तूनामिष्टवेदनायाश्चावियोगाध्यवसानं तृतीयो भेदः, निषेवितकामभोगसम्प्रयोगसम्प्रयुक्तस्य तदविप्रयोगस्मृतिसमन्वाहारश्चतुर्थो भेद इत्यपि क्वचित् ॥ Page #619 -------------------------------------------------------------------------- ________________ ५८२ तत्त्वन्यायविभाकरे प्रमादमूलमकुशलकर्मादानं कटुकविपाकासद्वेद्यं तिर्यग्भवगमनपर्यवसानं क्रन्दनशोचनपरिदेवनताडनादिलिङ्गगम्यं विज्ञेयम् । ध्यानस्यास्य ध्यातारं दर्शयति षष्ठेति, अविरतास्संयतासंयताः प्रमत्तसंयताश्चाऽस्य ध्यातार: केचित्प्रमत्तसंयता निदानं वर्जयित्वा प्रमादोदयोद्रेकादार्त्तत्रयं विदधति नाप्रमत्तसंयतादयोऽस्य ध्यातार इति भावः ॥ આર્ત્તધ્યાનનું લક્ષણ ભાવાર્થ ઇષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ-રોગ કે નિદાનરૂપ વિષયવાળું ઉદ્વેગપૂર્વક ચિંતન, એ ‘આર્દ્રધ્યાન’ કહેવાય છે. આ ધ્યાન છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. વિવેચન – ઋત એટલે શરીર સંબંધી અને માનસિક દુઃખ અથવા અર્દન એટલે અતિ=પીડા, તે દુ:ખ કે પીડાથી થયેલ ધ્યાન, એ ‘આર્ત્ત’ કહેવાય છે. વળી તે આર્ત્તધ્યાન ચાર (૪) પ્રકારનું છે. ૦ (૧) ઇષ્ટવિયોગરૂપ આર્તધ્યાન=ઇષ્ટ-મનોહર વિષયોનો વિયોગ થયા બાદ તેની પ્રાપ્તિ માટે ઉદ્વેગપૂર્વકનું ચિંતન. તે મનોહર વિષયો મને કેવી રીતે મળે ? ઇત્યાદિ ચિંતનરૂપ ‘આર્તધ્યાન’ છે. [ત્યાં ચાર પ્રકારોમાં એટલે અમનોહર વસ્તુના વિયોગ માટે સ્મૃત્તિ-ચિંતા, તેમજ મનોહર વસ્તુના સંયોગથી વિયોગ ન થાય એવી સ્મૃતિ-ચિંતા ‘પ્રથમ ભેદ’ છે. શૂળ-મસ્તકવેદના-રોગ આદિ જન્ય વેદનાના વિયોગનો વિચા૨ તથા તેવી વેદનાના અભાવમાં પણ વેદનાનો સંયોગ ન થાય એની ચિંતા, એમ ‘બીજો ભેદ’ છે. ઇષ્ટ વસ્તુઓનો અને ઇષ્ટ સુખના અનુભવરૂપ વેદનાના વિયોગના અભાવનો અધ્યવસાય, એ (૩) ‘ત્રીજો ભેદ’ છે. અત્યંત સેવિત કામભોગોના સંયોગથી યુક્ત અને કામભોગના સંયોગનો વિયોગ ન થાય એવી સ્મૃતિચિંતા, એ (૪) ‘ચોથો ભેદ છે.’ એમ કેટલાક કહે છે.] ૦ (૨) અનિષ્ટસંયોગજન્ય આર્તધ્યાન=અણગમતા શબ્દ-સ્પર્શ-૨સ-ગંધરૂપ વિષયોનો સંયોગઇન્દ્રિયોની સાથે સંબંધરૂપ સંયોગ થવાથી, તેના વિયોગ માટે ઉદ્વેગપૂર્વકનું ચિંતન. જેમ કે-‘હું કેવી રીતે આ અનિષ્ટ વિષયોથી મુક્ત થાઉં ?’-આવું ચિત્તનું નિશ્ચલીકરણ (નિશ્ચલ કરવું તે), એ બીજો ભેદ છે. ૦ (૩) રોગજન્ય આર્તધ્યાન=પ્રકુપિત થયેલ વાયુ-પિત્ત-શ્લેષ્મ(કફ) (ધાતુ)ના સન્નિપાતથી (વિષયતારૂપ ત્રિદોષથી) થયેલ શૂલ-જ્વર (તાવ) આદિ રૂપ રોગની પ્રતિકારની ઇચ્છા (ચિકિત્સા) પ્રત્યે ઉદ્યમવંત, અસ્થિર મનવાળાનું ધૈર્યના અભાવથી ઉદ્વેગપૂર્વકનું ચિંતન, એ ત્રીજો ભેદ છે. ૦ (૪) નિદાનજન્ય આર્તધ્યાન=શાશ્વત મોક્ષસુખને છોડી સંસારના વિષયસુખો માટે હેતુરૂપ નિદાન, (નિયાણું-લાંબા કાળ સુધી તપશ્ચર્યા કર્યા બાદ કામભોગ-સુખોની ઇચ્છા) કામથી હણાયેલ ચિત્તવાળાઓનું વિષયસુખ વિષયવાળું ઉદ્વેગપૂર્વકનું ચિંતન, એ ‘નિદાનજન્ય આર્દ્રધ્યાન’ કહેવાય છે. ૦ આ ચાર પ્રકારનું પણ આર્તધ્યાન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાના બળનું આધાન (સ્થાપન-ધારણ) કરનારું છે. અજ્ઞાનરૂપી પ્રભવ-મૂળવાળું આર્તધ્યાન છે. પૌરુષેય (પુરુષ-આત્માએ કરેલ) પરિણામથી પેદા થયેલ આર્ત્તધ્યાન છે. પાપનો પ્રયોગ જેના પાયામાં છે, એવું આર્તધ્યાન છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३२, अष्टमः किरणः ५८३ ભોગ-ઉપભોગના પ્રસંગને પામી થનારું આર્તધ્યાન છે. અનેક સંકલ્પ-વિકલ્પોના ચારેય બાજુના ઘેરાના સંગથી જન્ય “આર્ત છે. ધર્મના સ્થાનોના-નિમિત્તોના પરિત્યાગ કરાવનારું “આર્તધ્યાન છે. કષાયોના સ્થાનો-નિમિત્તોની ઉપસ્થિતિવાળું “આર્તધ્યાન છે. અશાન્તિ-અસમાધિને વધારનારું “આર્તધ્યાન” છે. પ્રમાદના મૂળરૂપ “આર્તધ્યાન છે. પાપકર્મોનું ગ્રહણ કરાવનારું “આર્તધ્યાન' છે. કડવા વિપાકવાળું અસતાવેદનીયનું જનક “આર્ત છે. અંતે તિર્યંચગતિમાં ગમન કરાવાનારું “આર્તધ્યાન છે. શોક કરવો, રડવું, કરૂણ વિલાપ કરવો, છાતી કૂટવી વગેરે ચિહ્નોથી ગમ્ય “આર્તધ્યાન છે. ૦ આ આર્તધ્યાનના ધ્યાતા-અધિકારીને દર્શાવે છે. અવિરતો, સંયતાસંતો (દેશવિરતિધરો) અને પ્રમત્તસંયતો આ આર્તધ્યાનના ધ્યાતાઓ (અધિકારીઓ) છે. કેટલાક પ્રમત્તસંયતો (પ્રમાદી સાધુઓ) નિદાન (નિયાણા) નામના આર્તધ્યાનને છોડી પ્રમાદના ઉદયના ઉદ્રક (આવિર્ભાવ)થી ત્રણ આર્તધ્યાનોને કરે છે. અપ્રમત્તસંયત આદિઓ આ આર્તધ્યાનના ધ્યાતાઓ (અધિકારીઓ) નથી. अथ रौद्रमाहहिंसाऽसत्यस्तेयसंरक्षणान्यतमानुबन्धिचिन्तनं रौद्रम् । आपञ्चममेतत् ।३२। हिंसेति । रोदयतीति रुद्रः क्रूरस्तस्येदं कर्म रौद्रं तत्र भवं वा । तदपि चतुर्विकल्पं, हिंसानुबन्धिचिन्तनं-हिंसानिमित्तं चिन्तनमाद्यं, असत्यनिमित्तं द्वितीयं, स्तेयनिमित्तं तृतीयं, चतुर्थन्तु संरक्षणानुबन्धि विषयाणां शब्दादीनां तदानीं मनसः परितोषकराणां पश्चाच्च भृशं भीकरफलानां तत्साधनभूतानाञ्च धनधान्यादीनां संरक्षणानुबन्धिध्यानमित्यर्थः । तदिदं अतिकृष्णनीलकापोतलेश्याबलाधानं प्रमादाधिष्ठानं, नरकगतिफलावसानं मारणाभिलाषमरणेहाऽपरव्यसनप्रसन्नतानिर्दयत्वपरक्लेशकारित्वादिलिङ्गगम्यं, तीव्रवधबन्धसंक्लिष्टाध्यवसायप्रसवमवसेयम् । अस्य ध्यातारमाचष्टे आपञ्चममेतदिति । देशविरतं यावदित्यर्थः । आर्तरौद्रे ध्याने प्रकृष्टतमरागद्वेषानुगतत्वात् नरकादिचतुर्गतिकसंसारस्यैव हेतू भवतो न जातुचिन्मुक्तिहेतू इत्यवधेयम् ॥ રૌદ્રધ્યાનનું નિરૂપણભાવાર્થ - હિંસાનુબંધી-અસત્યાનુબંધી-સ્તેયાનુબંધી કે સંરક્ષણાનુબંધી ચિંતન, એ “રૌદ્રધ્યાન' કહેવાય છે. આ ધ્યાન પાંચમા ગુણસ્થાન સુધી છે. १. एकेन्द्रियादीनां वधवेधबन्धनदहनाङ्कनमारणादिप्रणिधानं, पिशुनासभ्यासद्भूतघातादिवचनप्रणिधानं, परलोकापायनिरपेक्षपरद्रव्यहरणप्रणिधानं, शब्दादिविषयसाधनपरिपालनव्यग्रत्वमिति चतुर्विधं रौद्रध्यानमिति भावः ॥ Page #621 -------------------------------------------------------------------------- ________________ 'तत्त्वन्यायविभाकरे તે વિવેચન - રુદ્ર એટલે જે બીજાઓને રડાવે તે રુદ્ર-ક્રૂર. તે ક્રૂરનું કર્મ અથવા ક્રૂરથી થયેલ જે હોય, તે ‘રૌદ્ર’ કહેવાય છે. તે રૌદ્રધ્યાન પણ ચાર ભેદવાળું છે. [એકેન્દ્રિય આદિ જીવોના ૧-વધ-બંધન-વધ-દહનઅંકન-મારણ આદિનો વિચાર, ૨-પિશુન-અસભ્ય-અસત્ય-ઘાત આદિના વચનનું ચિંતન, ૩-પરલોકના અપાયથી નિરપેક્ષ બીજાના દ્રવ્યના હરણનો વિચાર, અને ૪-શબ્દ આદિ વિષયના સાધનોના પરિપાલનમાં વ્યગ્રતા, એમ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે.] ५८४ (૧) હિંસાનુબંધી ચિંતનરૂપ રૌદ્રધ્યાન=હિંસારૂપી નિમિત્તજન્ય ચિંતન (હિંસા સંબંધી સતત વિચાર ક૨વો), એ ‘હિંસાનુબંધી રૌદ્રધ્યાન' છે. (૨) અસત્યરૂપી નિમિત્તજન્ય ચિંતન=જુઠ્ઠું બોલવાની વૃત્તિમાં જે ક્રૂરતા આવે છે, તેને લીધે જે સતત ચિંતા થયા કરે તો તે ‘અસત્યાનુબંધી રૌદ્રધ્યાન.’ (૩) ચોરીરૂપી નિમિત્તજન્ય ચિંતન=દ્રવ્યની ચોરી કરવાના ઉપાયમાં મનને રોકવાનો સતત વિચાર કરવો તે, ક્રોધ-લોભ આદિ કષાયોને વશ બની પરનું દ્રવ્યાદિ હરી લેવાનો સતત સંકલ્પ, તે ‘સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન' છે. (૪) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનતાત્કાલિક પરિતોષ કરનારા અને પછીથી અત્યંત ભયંકર ફળ આપનારા શબ્દ આદિ વિષયોના અને તે વિષયોના સાધનભૂત ધનધાન્ય આદિના સંરક્ષણનું સતત ચિંતન, તે ‘વિષયસંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન' છે. આ રૌદ્રધ્યાન અત્યંત કૃષ્ણ-નીલ લેશ્યાના બળનું આઘાન (સ્થાપન-ધારણ) જેનાથી થાય છે એવું રૌદ્રધ્યાન છે, પ્રમાદના પાયા ઉપર ઉભું રહેલ રૌદ્રધ્યાન છે અને અંતે નરકગતિનું ફળ આપનાર ‘રૌદ્રધ્યાન’ છે. મારવાની અભિલાષા, મારવાની ઇચ્છા, બીજાનું દુ:ખ દેખી રાજી થવું, નિર્દયતા, બીજાને ક્લેશ કરવાપણું, ઇત્યાદિ ચિહ્નોથી ગમ્ય (જાણી શકાય), એવું રૌદ્રધ્યાન છે. તીવ્ર વધનો અને બંધનો સંલિષ્ટ અધ્યવસાય આ રૌદ્રધ્યાનનો જનક છે, એમ જાણવું. આ રૌદ્રધ્યાનના ધ્યાતાને (અધિકારીને) કહે છે કે-આ રૌદ્રધ્યાન દેશવિરત ગુણસ્થાનક સુધી રહે છે. ૦ આ આર્ત્ત અને રૌદ્રરૂપ બે અશુભ ધ્યાનો, ઉત્કૃષ્ટતમ રાગ અને દ્વેષથી અનુગતવ્યાપ્ત હોવાથી નરક આદિ ચાર ગતિવાળા સંસારના હેતુઓ છે, કદાચિત્ મોક્ષના હેતુ નથી એમ અવધારવું. सम्प्रति धर्मध्यानमाह आज्ञापायविपाकसंस्थानान्यतमविषयकं पर्यालोचनं धर्मध्यानम् । अप्रमत्ततः क्षीणमोहं यावत् ।३३। આÀતિ । ધર્મ: ક્ષમાવિવશલક્ષળા, તત્સવૃધ્ધિધ્યાન ધર્મધ્યાનમ્ । તત્ત્વતુવિધ, आज्ञाविषयक पर्यालोचनं, अपायविषयकपर्यालोचनं, विपाकविषयकपर्यालोचनं, संस्थान Page #622 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३३, अष्टमः किरणः ५८५ विषयकपर्यालोचनञ्चेति । तत्रोपदेष्टरभावेऽपि मन्दबुद्धित्वेऽपि कर्मोदयात्सूक्ष्मत्वाच्च वस्तूनां लिङ्गनिदर्शनालाभेऽपि अवितथवादिनः क्षीणरागद्वेषास्सर्वज्ञा अन्यथासन्तमन्यथा न जानन्त्येव न भाषन्त एव तत्कारणाभावात् अतस्सर्वथा सत्यमिदं तच्छासनं संसारसागरोत्तारकञ्चेत्याज्ञां प्रमाणीकृत्यार्थावधारणमाज्ञाविषयकं पर्यालोचनरूपं प्रथमं धर्मध्यानम् । रागद्वेषकषायेन्द्रियवशीभूतानां प्राणिनां शारीरमानसदुःखचिन्तनं द्वितीयम्, रागद्वेषादिभिः प्रदुष्टान्तःकरणा जन्तवो मूलोत्तरप्रकृतिविभागसम्भूतजन्मजरामरणगहनविपिनपरिभ्रमणपरिश्रमप्रभवप्रभूतदुःखाकुलास्सांसारिकसुखस्पृहयालवश्शरीरेन्द्रियाद्याश्रवद्वारप्रवाहपतिता मिथ्यात्वाज्ञानाविरतिपरिणता यथायोगमातरौद्रध्यानविशेषाभ्यां पर्याप्तं कर्मजालमादाय दीर्घकालं नरकादिगतिष्वपायैर्युज्यन्ते । केचिदिहापि कृतवैरानुबन्धाः परस्परमाक्रोशवधबन्धाद्याक्रोशभाजः क्लिश्यन्त इत्येवं प्रत्यवायप्रायेऽस्मिन् संसारे उद्वेगार्थमपायानां विचिन्तनं द्वितीयं धर्मध्यानम् । विपाकः कर्मफलानुभवस्तद्विवेकः प्रति प्रणिधानं विपाकविषयकपर्यालोचनं, तत्र ज्ञानावरणाद्यष्टविधं कर्मप्रकृतिस्थित्यनुभावप्रदेशभेदभिन्नमिष्टानिष्टविपाकपरिणामं जघन्यमध्यमोत्कृष्टस्थितिकं नरकादिविविधविपाक, तद्यथा ज्ञानावरणादुर्मेधस्त्वं, दर्शनावरणाच्चक्षुरादिवैकल्यं निद्राद्युद्भवश्च, असद्वेद्याद् दुःखं सद्वेद्यात्सुखानुभवः, मोहनीयाद्विपरीतग्राहिता चारित्रविनिवृत्तिश्च, आयुषोऽनेकभवप्रादुर्भावः, नाम्नोऽशुभप्रशस्तदेहादिनिर्वृत्तिर्गोत्रादुच्चनीचकुलोत्पत्तिः अन्तरायादलाभ इति, एवं निरुद्धचेतसः कर्मविपाकानुस्मरणं तृतीयं धर्मध्यानं । लोकद्रव्यसंस्थानस्वभावावधानं संस्थानविषयकपर्यालोचनम्, लोकस्य द्रव्यस्य च संस्थानमाकारविशेषः, लोकस्याधोमुखमल्लसंस्थानमधोलोकः, तदुर्ध्वं झल्लाकृतिस्तिर्यग्लोकः, स च ज्योतिर्व्यन्तरा १. अपायोपायजीवाजीवविपाकविरागभवसंस्थानाऽऽज्ञाहेतुविचयानि चेति चतुर्विधेन संक्षिप्तमपि दशविधं तत् । दुष्टमनोवाक्कायव्यापाराणामपायः कथं हेयः स्यादित्येवंभूतस्संकल्पप्रबन्धो दोषपरिवर्जनस्य कुशलप्रवृत्तित्वादपायविचयम् । तेषामेव कुशलानां स्वीकरणमुपायः स कथमनुमेयः स्यादिति संकल्पप्रबन्ध उपायविचयं । असंख्येयप्रदेशात्मकसाकारानाकारोपयोगलक्षणादिस्वकृतकर्मफलोपभोगित्वादिचिन्तनं जीवविचयम् । धर्माधर्माकाशकालपुद्गलानामनन्तपर्यायात्मकत्वादिविचारोऽजीवविचयम् । विपाकविचयं टीकायामुक्तमेव । प्रेत्य स्वकृतकर्मफलभोगार्थं पुनः प्रादुर्भावो भवः, स चारघट्टघटीयंत्रवन्मूत्रपुरीषांत्रतंत्रनिबद्धदुर्गन्धजठरपुरकोटरादिष्वजस्त्रमावर्त्तनं, न चाऽत्र किञ्चिज्जन्तोः स्वकृतकर्मफलमनुभवतश्चेतनमचेतनं वा सहायभूतं शरणतां प्रतिपद्यत इत्यादि भवसंक्रांतदोषपर्यालोचनं भवविचयम् । संस्थानविचयन्तु टीकायामुक्तम् । आज्ञाविचयमपि तत्रैव आगमविषयप्रतिपत्तौ तर्कानुसारिबुद्धेः पुंसः स्याद्वादप्ररूपकागमस्य कषच्छेदतापशुद्धिसमाश्रयणीयत्वगुणानुचिन्तनं हेतुविचयमिति ॥ Page #623 -------------------------------------------------------------------------- ________________ ५८६ तत्त्वन्यायविभाकरे कुलोऽसंख्येयद्वीपसमुद्रपरिवेष्टितः ऊर्ध्वलोक ऊर्वीकृतमृदङ्गाकृतिरुत्कृष्टशुभपरिणामोपेतः कल्पोपपन्नकल्पातीतदेवव्याप्त इत्येवं विचारणा, द्रव्याणां तावद् धर्माधर्मी लोकाकारौ गतिस्थितिहेतू, आकाशमवगाहलक्षणं, आत्मान उपयोगलक्षणाश्शरीरादर्थान्तरभूता अरूपाः कर्तार उपभोक्तारो निजकर्मणां शरीराकारा मुक्तौ त्रिभागहीनाकाराः, कालो वर्तनादिपरिणामी समयात्मकः, पुद्गलद्रव्यं शरीरादिकार्य, द्रव्यञ्चोत्पादव्ययध्रौव्ययुक्तमनन्तधर्मात्मकं नित्यानित्यैकानेकभेदाभेदसदसदादिस्वरूपमित्येवं प्रणिधानं चतुर्थं धर्मध्यानमित्यर्थः, ननु भावनानां धर्मध्यानेऽन्तर्भावस्तज्जातीयत्वादिति चेन्न, अनित्यादिविषयविचिन्तनस्य ज्ञानरूपत्वे भावनाव्यपदेशात्, एकाग्रचिन्तानिरोधरूपत्वे धर्मध्यानत्वादित्येवं प्रवृत्तिनिमित्तभेदात् । ध्यानोपरमकालभावित्वाच्च भावनानां ततोर्थान्तरत्वात् । अस्य ध्यातारमाहाप्रमत्तत इति, सर्वप्रमादै रहिता अप्रमत्तास्तेभ्य आरभ्य क्षीणमोहपर्यन्तवर्तिनोऽस्य ध्यातारः, अत्र लक्षणघटकतया ध्यानकारणभूतो ध्यातव्यवस्तुनिर्देशो धर्मध्यानावान्तरभेदः, अप्रमत्तत इत्यादिना ध्यातारश्च प्रदर्शिता उपलक्षकतया । तेन ज्ञानदर्शनचारित्रवैराग्यविषया भावनाः, योग्यदेशकालाऽऽसनविशेषा वाचनाद्यालम्बनं मनोनिरोधादिक्रमः, अनित्यत्वादिभावनाः लेश्याविशेषः श्रद्धानादिलिङ्गं सुरलोकादिफलं च गृह्यते । सदा हि ज्ञानविषयकोऽभ्यासोऽशुभव्यापारनिरोधेन चेतस एकस्मिन् विषयेऽवस्थापको विशुद्धिकृद् भवनिर्वेदकृच्च भवति, एवं च ज्ञानेन ज्ञातपरमार्थो निष्प्रकम्पं ध्यायति । शङ्कादिदोषरहितत्वात्प्रशमस्थैर्यादिगुणगणोपेतः तत्त्वान्तरेऽभ्रान्तचित्तो दर्शनशुद्ध्या ध्यानाय प्रवर्त्तते, चारित्रभावनयोपात्तकर्मक्षपणमनुपात्ताशुभानादानं सम्यक्त्वादि शुभकर्मादानमयत्वेन ध्यानञ्च प्राप्नोति, जगत्तत्त्वस्य सम्यग्ज्ञानाद्विषयस्नेहसङ्गाभावादिह लोकादिसप्तभयराहित्यादिहपरलोकाकांक्षावैधुर्यात् तथाविधक्रोधादिराहित्याच्च वैराग्यभावितमना ध्याने निश्चलो भवति, अपरिणतयोगादीनां युवत्यादिव्यतिरिक्तापेक्षया विजनो देशो ध्यानयोग्यदेशः, युवत्यादियुतदेशस्तु सर्वदा वर्ण्य एव । परिणतयोगानां सुनिश्चलमनसां तु जनाकीर्णो जनशून्यो वा देशो ध्यानाय कल्पते । यत्र काले मनोयोगादिस्वास्थ्यमुत्तमं लभते स एव ध्यानकालो न तु दिवसनिशावेलाविशेषाः । या काचिन्निषण्णतादिरूपा देहावस्था प्रकृतध्यानानवरोधिनी स एवाऽऽसनविशेषो ग्राह्यो न त्विदमेवासनं कार्यमिति नियमः । श्रुतधर्मानुगतानां वाचनप्रच्छनपरिवर्त्तनानुचिन्तनादीनां चारित्रधर्मानुगतानां सामायिकादिसामाचारीणां सम्यगासेवनया वरं धर्मध्यानं समारोहति, Page #624 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂરૂ, અષ્ટમ: રિપ: ५८७ योगनिरोधक्रमस्तु धर्मध्याने न नियमितः परन्तु यथा स्वास्थ्यं भवेत्तथा कार्यः । धर्मध्यानोपरमेऽपि सदा साधुनाऽनित्याशरणैकत्वसंसारभावनाः सचित्तादिष्वनभिष्वङ्गभवनिर्वेदादिस्थिरतायै भावनीयाः । अत्र स्थितस्य क्रमविशुद्धाः पीतपद्मशुक्ललेश्यास्तीव्रमन्दादिभेदा अनुकूला भवन्ति । आगमोपदेशाऽऽज्ञानिसर्गतस्तीर्थंकरप्ररूपितानां द्रव्यादिपदार्थानां श्रद्धानमस्य लिङ्गं, सूत्रमागमः, तदनुसारेण कथनमुपदेशः, अर्थ आज्ञा निसर्गः स्वभावः । तथा जिनसाधुगुणोत्कीर्तनप्रशंसादानविनयसम्पन्नः श्रुतशीलसंयमरतो धर्मध्यायीति विज्ञायते, तथैवं ध्यायतस्सुरलोकादिकं भवतीति धर्मध्याने निमित्तानि विज्ञेयानि । क्षीणमोहं यावदिति, उपशान्तमोहक्षीणमोहयोस्तु शुक्ले ध्याने वक्ष्यमाणे प्राथमिकद्विभेदे अपि भवत इत्यपि बोध्यम् ॥ ધર્મધ્યાનનું વર્ણનભાવાર્થ – આજ્ઞા, અપાય, વિપાક કે સંસ્થાનના વિષયવાળું પર્યાલોચન-સતત ચિંતન, એ “ધર્મધ્યાન કહેવાય છે. આ ધર્મધ્યાન અપ્રમત્તથી માંડી ક્ષીણમોહ સુધી હોય છે. વિવેચન - ક્ષમા આદિરૂપ દશ લક્ષણવાળો “ધર્મ કહેવાય છે. તે ધર્મ સંબંધી ધ્યાન, એ “ધર્મધ્યાન' છે. તે ધર્મધ્યાન ચાર પ્રકારનું છે. ધર્મધ્યાનના ચાર પ્રકારો(૧) આજ્ઞાવિષયક પર્યાલોચન-અહીં ઉપદેશકનો અભાવ હોવા છતાં, મંદબુદ્ધિ હોવા છતાં, જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અને વસ્તુઓનું સૂક્ષ્મપણું હોવાથી લિંગ (હેતુ) અને નિદર્શન (દષ્ટાન્ત) નહીં મળવા છતાં, રાગ-દ્વેષના સર્વથા ક્ષયવાળા (વીતરાગ) સર્વજ્ઞો સત્યવાદી જ હોય છે. તેઓ જે પ્રકારે વસ્તુ છે તે જ પ્રકારવાળી વસ્તુને જાણે છે, ઉલટી રીતે જાણતાં જ નથી, બોલતાં જ નથી, કેમ કે-તેના કારણભૂત રાગ-દ્વેષનો અભાવ છે. આ જ કારણસર આ જૈનશાસન (સર્વજ્ઞ-આજ્ઞા) સર્વથા સત્ય જ છે. આ સાચું જૈનશાસન જ દુઃખગહન સંસારસાગરથી પાર ઉતારનારું છે. આવી રીતે જિનની આજ્ઞાનું પ્રમાણ કરીને તત્ત્વાર્થના અવધારણ-નિર્ણયરૂપ આજ્ઞાવિષયક પર્યાલોચનરૂપ પ્રથમ (૧) ધર્મધ્યાન છે. (૨) અપાયવિષયક પર્યાલોચન-રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય આદિને આધીન બનેલા પ્રાણીઓના શરીર સંબંધી અને મન સંબંધી દુઃખોનું ચિંતન, એ બીજું ધર્મધ્યાન છે. અર્થાત્ રાગ-દ્વેષ આદિથી અત્યંત દુષ્ટ અંત:કરણવાળા જીવો, મૂલ અને ઉત્તરના વિભાગવાળી કર્મપ્રકૃતિઓએ આપેલ જન્મ-જરા-મરણથી ગહન એવા ભવનના પરિભ્રમણના પરિશ્રમથી જન્ય દુઃખોથી આકુળ-વ્યાકુળ બનેલા, સાંસારિક સુખોની સ્પૃહાકામનાવાળા, શરીર-ઇન્દ્રિય આદિરૂપ આશ્રવારના પ્રવાહમાં પડેલા, મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિના પરિણામોથી પરિણમેલા, યોગ પ્રમાણે વિશિષ્ટ આર્તધ્યાન-રૌદ્રધ્યાન દ્વારા પર્યાપ્ત કર્મ જાળને ગ્રહણ કરી, દીર્ઘકાળ સુધી નરક આદિ ગતિઓમાં જીવો દુઃખી થાયછે. કેટલાક અહીં પણ વૈરપરંપરાને કરનારા, Page #625 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे અરસપરસ આક્રોશ-વધ-બંધન વગેરે કષ્ટોના ભાગી દેખાય છે-ક્લેશવાળા જણાય છે. આ કારણથી પ્રત્યવાય-દુઃખમય આ સંસારથી અત્યંત ઉદ્વેગ થાય, એ હેતુથી સંસારીઓના દુઃખોનો-તત્કારણ કર્મોનો વિચાર, એ આ બીજું ધર્મધ્યાન છે. ५८८ (૩) વિપાકવિષયક પર્યાલોચનરૂપ ધર્મધ્યાન-નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવોમાં કર્મોના વિપાક ફળ-રસના અનુભવનો વિવેકરૂપ વિચાર, તે વિપાકવિષયક પર્યાલોચન રૂપ ત્રીજું ધર્મધ્યાન છે. ત્યાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોનું કર્મપ્રકૃતિ-સ્થિતિરસ-પ્રદેશના ભેદવાળું, ઇષ્ટ-અનિષ્ટ વિપાક પરિણામવાળું જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થિતિવાળું અને નરક આદિ વિવિધ વિપાકવાળું છે. જેમ કે-(૧) જ્ઞાનાવરણીયકર્મથી દુર્બુદ્ધિ અજ્ઞાનતા પમાય છે. (૨) દર્શનાવરણીયકર્મચક્ષુ (આંખ) આદિ ઇન્દ્રિયોના અભાવને અને નિદ્રા આદિની ઉત્પત્તિને કરે છે. (૩) અસાતાવેદનીયકર્મથી દુઃખ અને સાતાવેદનીયકર્મથી સુખનો અનુભવ થાય છે. (૪) મોહનીયકર્મથી વિપરીત (ઉલટું) ગ્રહણ (વિપરીત દર્શન-જ્ઞાનરૂપ ગ્રહણ) થાય છે અને ચારિત્રનો અભાવ થાય છે-અવિરતિ થાય છે. (૫) આયુષ્યકર્મથી અનેક ભવો-જન્મોની પ્રાપ્તિ (ઉદય) થાય છે. (૬) નામકર્મથી શુભ-અશુભ શરીર આદિનું સર્જન થાય છે. (૭) ગોત્ર નામના કર્મથી ઉચ્ચ-નીચ કુળોમાં ઉત્પત્તિ થાય છે. (૮) અંતરાયકર્મથી લાભ-પ્રાપ્તિ-સિદ્ધિનો અભાવ થાય છે. આ પ્રમાણે સ્થિર ચિત્તવાળાનું કર્મવિપાકનું ચિંતન, એ ત્રીજું ધર્મધ્યાન કહેવાય છે. (૪) સંસ્થાનવિષયક પર્યાલોચનરૂપ ધ્યાન-લોકના અને દ્રવ્યોના વિશિષ્ટ આકારરૂપ સંસ્થાનનો વિચાર, તે સંસ્થાનવિષયક પર્યાલોચન કહેવાય છે. અર્થાત્ લોકનો અને દ્રવ્યનો વિશિષ્ટ આકાર સંસ્થાન. જેમ કે ૦ લોકમાં નીચા મુખવાળા મલ્લક(દીવો કરવાનું કોડિયું)ના જેવા આકારવાળો ‘અધોલોક’ છે, ઝલ્લરી (ખંજરી) અથવા થાળના આકાર જેવો ‘તીર્આલોક' છે અને તે જ્યોતિષી-વ્યંતરોથી વ્યાપ્ત અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોથી વિંટળાયેલો છે. ૦ ઉંચો કરેલ મૃદંગના આકાર જેવો, ઉત્કૃષ્ટ શુભ પરિણામોથી સહિત, કલ્પોપપન્ન અને કલ્પાતીત દેવોથી ભરેલ, એવો ઉર્ધ્વલોક છે. આવા પ્રકારની વિચારણા અને દ્રવ્યોના આકારનો વિચાર એવો છે કેલોકના જેવા આકારવાળા, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે દ્રવ્યો ક્રમથી ગતિમાં કારણરૂપ અને સ્થિતિમાં હેતુરૂપ છે. આકાશદ્રવ્ય તો અવગાહ-અવકાશ-જગ્યા દેવાના લક્ષણવાળું છે. વળી આત્માઓઆત્મદ્રવ્ય તો ઉપયોગરૂપ લક્ષણવાળા, શરીરથી જુદા પદાર્થરૂપ, રૂપ વગરના (રૂપ-રસ-ગંધ-સ્પર્શ વગરના) નિજકર્મોના કર્તા અને ભોક્તાઓ, શરીર આકાર-પરિમાણવાળા અને મુક્તિમાં ત્રીજા ભાગે હીન સંસ્થાનવાળા આત્માઓ હોય છે. કાળ નામનું દ્રવ્ય વર્તના આદિ પરિણામવાળું અને સમયસ્વરૂપી છે. પુદ્ગલદ્રવ્ય શરીર આદિ કાર્યરૂપ છે. દ્રવ્ય એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત, અનંત ધર્મરૂપ નિત્ય-અનિત્ય, એક-અનેક, ભેદ-અભેદ, સદ્-અસદ્ આદિ સ્વરૂપવાળું દ્રવ્ય છે. આવી રીતે પદાર્થસ્વરૂપનું પરિજ્ઞાનરૂપ તત્ત્વ અવબોધથી સમ્યક્ ક્રિયાનુષ્ઠાન થાય છે અને સમ્યક્ ક્રિયાનુષ્ઠાનથી મોક્ષપ્રાપ્તિ થાય છે, માટે ધર્મધ્યાન અત્યંત અનિવાર્ય-આવશ્યક છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂ૩, સમ: શિર : ५८९ શંકા - ધ્યાનની જાતિવાળી ભાવનાઓનો સમાવેશ-અંતર્ભાવ ધર્મધ્યાનમાં થશે જ ને? કેમ કે-ધ્યાન સમાન જાતિવાળી ભાવનાઓ છે. બરોબર ને? સમાધાન – અનિત્ય આદિ વિષયવાળા ચિંતનમાં જ્ઞાનરૂપપણું થયે છતે ભાવનાનો વ્યવહાર છે, જયારે એકાગ્રતાપૂર્વક ચિંતાના નિરોધરૂપપણું થયે છતે ધર્મધ્યાનપણાનો વ્યવહાર છે. એ જ કારણે પ્રવૃત્તિના નિમિત્તમાં ભેદ હોવાથી ધ્યાન અને ભાવનામાં ભેદ છે. વળી ધ્યાનના વિરામકાળ પછી ભાવના વર્તતી હોવાથી ભાવના અને ધ્યાન એ બંને જુદા છે. [અપાય, ઉપાય, જીવ, અજીવ, વિપાક, વિરાગ, ભવ, સંસ્થાન, આજ્ઞા અને હેતુરૂપ પર્યાલોચનરૂપ ધર્મધ્યાન, સંક્ષિપ્તથી ચાર પ્રકારનું પણ વિસ્તારથી દશ પ્રકારનું છે.] (૧) અપાયરિચય-દુષ્ટ મન-વચન-કાયાના વ્યાપારોનો અપાય (દોષ) કેવી રીતે છોડવો ? આવા પ્રકારની સંકલ્પના રચના, દોષપરિવર્જન પણ કુશલ પ્રવૃત્તિરૂપ હોવાથી “અપાયરિચય” ધર્મધ્યાન છે. (૨) તે શુભ મન-વચન-કાયાના વ્યાપારોના સ્વીકારરૂપ ઉપાય, તે કેવી રીતે જાણવો કે અનુમય હોઈ શકે? એવો સંકલ્પ કરવો, એ “ઉપાયરિચય” ધર્મધ્યાન છે. (૩) અસંખ્યાત પ્રદેશરૂપ જ્ઞાન-દર્શન-ઉપયોગ-લક્ષણ આદિ રૂપ પોતે કરેલ કર્મના ફળનું ભોગવવાપણું આત્મામાં છે, ઇત્યાદિ ચિંતન, એ “જીવવિચય' ધર્મધ્યાન છે. (૪) ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલોનું અનંતપર્યાય આત્મકપણા આદિનું ચિંતન, એ અજીવવિચય” ધર્મધ્યાન છે. (૫) વિપાકવિચય તો ટીકામાં કહેલ છે. (૬) પરલોકમાં પોતે કરેલ કર્મફળ ભોગવવા માટે ફરીથી જન્મવું તે ભવ. વળી તે ભવ અરઘટ્ટ ઘંટીયંત્રની માફક મૂત્ર-પુરીષ આંતરડાના તાંતણાથી બંધાયેલ દુર્ગધીવાળા જઠર (કલિ)રૂપ શરીરથી બખોલ આદિમાં હંમેશાં આવર્તન-ફરીથી જન્મવું-આવવું. વળી અહીં ગર્ભાવાસ આદિમાં પોતે કરેલ કર્મના ફળને અનુભવતા જીવને ચેતન કે અચેતન કોઈ વસ્તુ સહાયભૂત તે શરણભૂત થતી નથી. ઇત્યાદિ ભવમાં સંક્રાન્ત (ઉપસ્થિત થયેલ) દોષના પર્યાલોચનરૂપ “ભવવિચય” ધર્મધ્યાન કહેવાય છે. (૭) સંસ્થાન વિચયરૂપ ધર્મધ્યાન ટીકામાં કહેલ છે. (૮) આજ્ઞાવિચયરૂપ ધર્મધ્યાન તે ટીકામાં જ કહેલ છે. (૯) આગમકથિત વિષયની પ્રતિપત્તિ સ્વીકારમાં તર્કનુસાર બુદ્ધિવાળા તાર્કિક પુરુષ પ્રત્યે સ્યાદ્વાદપ્રરૂપક શ્રી જિનેન્દ્ર ભગવાનનું આગમશાસ્ત્ર, કષ-છેદ-તાપ શુદ્ધિથી વિશિષ્ટ છે. આવા ઉત્તમ ગુણનો વિચાર, એ “હેતુવિચય' ધર્મધ્યાન છે. (૧૦) વિરાગરિચય નામક ધર્મધ્યાન-શરીર આદિ ક્ષણિક પદાર્થો વિનાશી છે, એવો વૈરાગ્યનો વિચાર, એ “વિરાગરિચય” ધર્મધ્યાન છે. સ્વામીનું વર્ણન-આ ધર્મધ્યાનના ધ્યાતા સ્વામીને કહે છે કે-“અપ્રમત્તત ઈતિ. Page #627 -------------------------------------------------------------------------- ________________ ५९० तत्त्वन्यायविभाकरे અપ્રમત્ત-સર્વ પ્રમાદોથી રહિત અપ્રમત્તો કહેવાય છે. તે અપ્રમત્તોથી માંડી ક્ષીણમોહ પર્યત વર્તનારાઓ આ ધર્મધ્યાનના સ્વામીઓ છે. અહીં લક્ષણમાં કહેલ ધ્યાનના કારણભૂત આજ્ઞાદિરૂપ ધ્યાતવ્ય વસ્તુનો નિર્દેશ ધર્મધ્યાનના અવાન્તર ભેદવાળો છે. વળી ‘અપ્રમત્તતઃઇત્યાદિ ઉપલેક્ષક વાક્યથી ધ્યાતાઓ સ્વામીઓ દર્શાવેલ છે. તે કારણથી (૧) જ્ઞાન-દર્શન-ચારિત્ર-વૈરાગ્યરૂપ વિષયવાળી ભાવનાઓ, અર્થાત્ (4) જ્ઞાનભાવનાજ્ઞાનનો નિત્ય અભ્યાસ હોવાથી જ્ઞાનભાવનાથી મનની ત્યાં જ સ્થિરતાવાળો ગુણ જ એક માત્ર સાર છે, એમ જાણનારો નિશ્ચળ મતિવાળો અનાયાસે જ ધર્મધ્યાન કરે છે. (ગા) દર્શનભાવના-શંકા આદિ શલ્ય વગરનો, શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિકય-શૈર્ય-પ્રભાવના-યાતના-સેવા-ભક્તિયુક્ત, અમૂઢ ચિત્તવાળો અને દર્શનભાવના(સંસ્કાર-અભ્યાસ)થી નિર્મળતમ બુદ્ધિવાળો અખ્ખલિત જ ધર્મધ્યાન કરે છે. (૬) ચારિત્રભાવના-ચારિત્રભાવના અભ્યાસમાં અધિષ્ઠિત થયેલો નવાં કર્મો લેતો નથી, જૂનાં કર્મોને નિર્જર છે કે શુભ કર્મોને બાંધે છે, તેથી પ્રયત્ન વગર જ ધર્મધ્યાયી બને છે. (૬) વૈરાગ્યભાવના-જગતના અને કાયાના સ્વભાવને વિચારવાથી જગતના સ્વભાવનો જ્ઞાતા; નિઃસંગ, નિર્ભય, વૈરાગી અને વૈરાગ્યભાવનામાં સ્થિર ચિત્તવાળો લીલા વડે ધર્મધ્યાયી બને છે. (૨) તથા યોગ્ય દેશ-કાળ આસનવિશેષો-યોગ્ય દેશ એટલે સ્ત્રી-પશુ-પંડકરૂપ કંટકરહિત દેશ. કાળ પણ એટલે જે કાળમાં જ મનની સમાધિ ઉત્પન્ન થાય છે, તે જ ધ્યાનકાળ. ૦ આસનવિશેષ એટલે વિશિષ્ટ કાયાની અવસ્થા. (૩) વાચના-પૃચ્છના-પરિવર્તન-ચિંતન-સધર્મ આવશ્યક આદિરૂપ સામાયિક આદિ આલંબનો છે. આ આલંબનોથી ધર્મધ્યાનના શિખર ઉપર ચડે છે. (૪) મનોયોગનિગ્રહ આદિ ધ્યાન પ્રત્તિપત્તિના ક્રમરૂપ છે. (૫) અનિત્ય આદિ ભાવનાઓ. (૬) પતિ આદિ શુભ લેશ્યાઓ (૭) સમસ્ત જીવ આદિ પદાર્થોની શ્રદ્ધા, શ્રી જિનેશ્વર અને સાધુના ગુણોનું ઉત્કીર્તન તથા પ્રશંસા, તેમજ વિનય-દાનો, એ ધર્મધ્યાનના લિંગો છે. (૮) દેવલોક આદિ રૂપ કાળ. આ ઉપરોક્ત બધું ગ્રહણ થાય છે. ક્ષીણમોહ યાવદિતિ-ઉપશાન્ત’ અને ક્ષીણમોહ ગુણસ્થાનકમાં તો પ્રાથમિક પૃથકત્વ અને વિતર્કએકત્વવિતર્ક એ બે ભેદવાળા કહેવાતા બે શુક્લધ્યાનો પણ હોય છે, એમ પણ જાણવું. [ઉપશાન્તમોહ અને ક્ષીણમોહમાં સામાન્યથી ધર્મધ્યાન કહેલ છે, તેથી અગિયાર અંગના જાણકાર ઉપશાન્તમોહ કે ક્ષીણમોહમાં ધર્મધ્યાન જાણવું. બાકીનાને પૂર્વવિદોને શુકલધ્યાનના પહેલાના બે શુકલધ્યાન કહેલ છે.] Page #628 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪-રૂ, અષ્ટમ: નિ: ५९१ अथान्तिमं शुक्लध्यानमाह आज्ञाद्यविषयकं निर्मलं प्रणिधानं शुक्लम् । तच्च पृथक्त्ववितर्कैकत्ववितर्कसूक्ष्मक्रियव्युपरतक्रियभेदेन चतुर्विधम् ॥३४॥ आज्ञादीति । आज्ञापायाद्यविषयकनिर्मलप्रणिधानत्वं लक्षणं आर्त्तादिवारणाय निर्मलेति, धर्मध्यानव्यावृत्तये आज्ञाद्यविषयकेति तादृशज्ञानवरणाय प्रणिधानमिति । लक्षणेनास्य भेदाप्राप्तेः कण्ठतस्तमाह तच्चेति । पृथक्त्ववितर्कमाद्यं, पृथक्त्वेन भेदेन - विस्तीर्णभावेन वितर्कः श्रुतं यस्मिंस्तत्पृथक्त्ववितर्कं, एकत्ववितर्कं द्वितीयं, एकत्वेनाभेदेन वितर्को व्यञ्जनरूपोऽर्थरूपो वा यस्य तदेकत्ववितर्कं, सूक्ष्मक्रियं तृतीयं, सूक्ष्मा क्रिया यस्मिन्तत्सूक्ष्मक्रियं, अत्रोच्छ्वासनिश्वासादिकायक्रिया सूक्ष्मा भवति, व्युपरतक्रियं तुर्यं, व्युपरता योगाभावात् क्रिया यस्य तद्व्युपरतक्रियमिति विग्रहः ॥ અંતિમ શુકલધ્યાનને કહે છે ભાવાર્થ - આજ્ઞા આદિના વિષય વગરનું નિર્મળ ચિત્તની એકાગ્રતારૂપ પ્રણિધાન, એ ‘શુક્લધ્યાન' કહેવાય છે. વળી તે ધ્યાન પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, સૂક્ષ્મક્રિય અને વ્યુપરતક્રિયના ભેદથી ચાર પ્રકારનું છે. વિવેચન - આજ્ઞા અપાય આદિના વિષય વગરનું નિર્મળ પ્રણિધાનપણું, એ શુક્લ ધ્યાનનું લક્ષણ છે. લક્ષણ સમન્વય-આર્ત્ત આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘નિર્મલ’-એવું પ્રણિધાનનું વિશેષણ મૂકેલ છે. ધર્મધ્યાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘આજ્ઞા આદિના વિષય વગરનું’- એમ કહેલ છે. તાદેશ-આજ્ઞાદિ અવિષયક નિર્મળ જ્ઞાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પ્રણિધાન' મૂકેલ છે. લક્ષણ દ્વારા આ ધ્યાનના ભેદની પ્રાપ્તિ નહીં હોવાથી શબ્દથી આ ધ્યાનના ભેદને કહે છે કે (૧) પૃથકત્વવિતર્ક રૂપ પ્રથમ શુક્લધ્યાન-પૃથકત્વવિતર્કની વ્યુત્પત્તિજન્ય અર્થ=પૃથકત્વ એટલે ભેદ (અનેકત્વ) અને વિસ્તૃત ભાવથી વિતર્ક એટલે શ્રુત જે ધ્યાનમાં છે, તે ‘પૃથકત્વવિર્તક' શુક્લધ્યાન છે. (૨) એકત્વવિતર્ક રૂપ બીજું શુકલધ્યાન-એકત્વવિર્તકનો વ્યુત્પત્તિજન્ય અર્થ=એકત્વ એટલે અભેદની સાથે અને વિતર્ક એટલે વ્યંજનરૂપ (અર્થવાચક શબ્દરૂપ) વિતર્ક કે અર્થરૂપ વિતર્ક જેમાં છે, તે ધ્યાન ‘એકત્વવિતર્ક’ શુક્લધ્યાન છે. (૩) સૂક્ષ્મક્રિય નામક ત્રીજા શુક્લધ્યાનનો વ્યુત્પત્તિજન્ય અર્થ એવો છે કે-જે શુક્લધ્યાનમાં સૂક્ષ્મ ક્રિયા હોય છે, તે સૂક્ષ્મક્રિયા કહેવાય છે. અહીં ઉચ્છ્વાસ-નિઃશ્વાસ આદિ કાયાની ક્રિયા સૂક્ષ્મરૂપ હોય છે. (૪) વ્યુપરતક્રિય નામક ચોથા શુકલધ્યાનનો વ્યુત્પત્તિ (વિગ્રહ)જન્ય અર્થ એવો છે કે-વ્યપરત-વિરત Page #629 -------------------------------------------------------------------------- ________________ ५९२ तत्त्वन्यायविभाकरे (नि२७) छ, म -योगोनो अभाव छ. या ४ शुभसध्यानमा छ, ते ध्यान 'त्युपरताय' उपाय छ, . એમ વ્યુત્પત્તિ જાણવી. अथ प्रत्येकं तेषां भावमाह पूर्वविदां पूर्वश्रुतानुसारतोऽन्येषां तमन्तरेणार्थव्यञ्जनयोगान्तरसङ्क्रान्तिसहितमेकद्रव्य उत्पादादिपर्यायाणामनेकनयैरनुचिन्तनं पृथक्त्ववितर्कम् । इदं सविचारम् ।३५। पूर्वविदामिति । एकस्मिन् द्रव्ये पुद्गलात्मादिरूप उत्पादव्ययध्रौव्यमूर्तामूर्तनित्यानित्यादियथायोग्यपर्यायाणां नानानयैर्द्रव्यास्तिकादिभिरनुचिन्तनं स्मरणं, कथमित्यत्राह पूर्वविदां पूर्वश्रुतानुसारेण, अन्येषां मरुदेव्यादीनां तमन्तरेणापि स्त्रियः पूर्वश्रुतानधिकारात् । एतेन पूर्वज्ञानस्यैकान्तनियमो नास्तीति सूचितम्, पूर्वं प्रणयनात् पूर्वाणि चतुर्दश, तद्विदः पूर्वविदस्तेषां पूर्वविदां, पुनः कथंभूतं चिन्तनमित्यत्राहार्थव्यञ्जनयोगान्तरसङ्क्रान्तिसहितमिति । अर्थो ध्येयः-द्रव्यं पर्यायो वा, व्यञ्जनं तस्य वाचकं वचनं, योगः कायवाङ्मनःकर्मलक्षणः, अन्यो योगो योगान्तरं तेषां संक्रान्तिः, परिवर्तनं द्रव्यं विहाय पर्यायं पर्यायं विहाय द्रव्यं यदुपैति साऽर्थसङ्क्रान्तिः, काययोगं त्यक्त्वा योगान्तरं गृह्णाति तच्च त्यक्त्वाऽन्ययोगमिति योगसङ्क्रान्तिः, अर्थव्यञ्जनयोन्तरसहितत्वादिदं ध्यानं सविचारमुच्यत इत्याशयेनाहेदमिति । सविचारमिति, सह विचारेणार्थव्यञ्जनयोगान्तरसङ्क्रान्त्या वर्तत इति सविचारम् । योगान्तरसङ्क्रान्तिरूपत्वादस्य ध्यानस्य योगत्रयव्यापारवतस्सम्भव इत्यपि पदेनानेन सूच्यते ॥ શુકલધ્યાનના દરેક વિભાગના ભાવાર્થને કહે છેભાવાર્થ - પૂર્વવેતાઓનું પૂર્વશ્રુતજ્ઞાન અનુસાર, બીજાઓનું પૂર્વશ્રુત સિવાયના શ્રુતજ્ઞાનથી અર્થવ્યંજન-યોગાન્તરની સંક્રાન્તિ સહિત એક જ દ્રવ્યમાં ઉત્પાદ આદિ પર્યાયોનું અનેક નયોથી અનુચિંતન, એ 'पृथत्ववित उपाय छे. मा ध्यान सविया२ छे. विवेयन - पुरात, मात्मा मा३ि५ मे द्रव्यमा उत्पा६-व्यय-प्रौव्य-भूत-भूत-नित्य-अनित्य આદિ યથાયોગ્ય પર્યાયોનું અનેક નયોથી-દ્રવ્ય આસ્તિક આદિ અનેક નયોથી અનુચિંતન-સ્મરણ કેવી રીતે? તો કહે છે કે-“પૂર્વવિદોનું પૂર્વશ્રુત અનુસાર', પૂર્વવિદ્ સિવાયના બીજા મરુદેવી આદિનું શુક્લધ્યાન પૂર્વશ્રુતજ્ઞાન વગરના બીજા શ્રુતજ્ઞાન વડે છે, કેમ કે સ્ત્રીઓને પૂર્વશ્રુતજ્ઞાનનો અધિકાર નથી. આ કથનથી. પૂર્વશ્રુતજ્ઞાનનો એકાન્ત નિયમ નથી, એમ સૂચન કરેલ છે. પહેલાં રચાતાં હોવાથી પૂર્વો ચૌદ (૧૪) છે. તેના જાણકારો “પૂર્વવિદ્ કહેવાય છે. તે પૂર્વવિદોનું અર્થ-વ્યંજન-યોગાન્તરની સંક્રાન્તિ સહિતનું ધ્યાન. Page #630 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂદ્દ-રૂ૭, ગષ્ટમ: શિરઃ ५९३ અર્થાદિ સંક્રાન્તિનું વર્ણન-અર્થ-ધ્યેય (ધ્યાનવિષય) દ્રવ્ય અથવા પર્યાય, વ્યંજન એટલે તે અર્થનો વાચક શબ્દ, યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર, યોગાન્તર બીજો યોગ. અર્થ-વ્યંજન યોગાન્તરોની સંક્રાન્તિ એટલે પરિવર્તન. ૦ અર્થાત્ દ્રવ્યને છોડી પર્યાયને જે પામે છે, તેમજ પર્યાયને છોડી દ્રવ્યને જે પામે છે, તે અર્થ “સંક્રાન્તિ સમજવી. ૦ એક શ્રુતવચન(શબ્દ)ને ગ્રહણ કરી બીજા શબ્દનું આલંબન કરે છે અને તે પણ છોડી બીજા વચનને પામે છે, તે વ્યંજનસંક્રાન્તિ’ જાણવી. કાયયોગને છોડીને યોગાન્તરનું ગ્રહણ કરે છે અને તે છોડીને બીજા યોગને ગ્રહણ કરે છે, તે “યોગાન્તર સંક્રાન્તિ' કહેવાય છે. અર્થ-વ્યંજન-યોગાન્તર સહિત હોવાથી આ ધ્યાન “સવિચાર' કહેવાય છે. સવિચાર એટલે અર્થ-વ્યંજન-યોગાન્તર ધ્યાન કહેવાય છે. ૦ આ ધ્યાન યોગાન્તર સંક્રાન્તિ રૂપ હોઈ ત્રણ યોગના વ્યાપારવાળામાં જ સંભવિત છે, એ પણ આ પદથી સૂચિત થાય છે. अथ द्वितीयप्रकारभावमाह पूर्वविदां पूर्वश्रुतानुसारेणाऽन्येषां तद्भिन्नश्रुतानुसारेणाऽर्थव्यञ्जनयोगान्तरसङ्क्रान्तिरहितमेकद्रव्ये एकपर्यायविषयानुचिन्तनमेकत्ववितर्कम् । इदन्त्वविचारम् ।३६। पूर्वविदामिति । व्याख्यातोऽर्थः, तद्भिन्नश्रुतानुसारेणेति, अत्र मरुदेव्यादीनां द्रव्यश्रुताभावेऽपि यत्किञ्चित् श्रुतमस्त्येवेति-सूचयितुं तमन्तरेणेत्यनुक्त्वा तद्भिन्नश्रुतानुसारेणेत्युक्तम् । अर्थव्यञ्जनयोगान्तरसंक्रान्तिरत्र नास्तीत्याहार्थव्यञ्जनयोगान्तरसङ्क्रान्तिरहितमिति, एकद्रव्य इति, अभेदेनेति शेषः, अभेदेनैकद्रव्ये पर्यायविषयकालोचनमित्यर्थः, द्रव्याभिन्नपर्यायविषयकं पर्यायाभिन्नद्रव्यविषयकं वेति यावत् । अर्थव्यञ्जनयोगान्तरसंक्रान्तिरहितत्वादेवेदं ध्यानमविचारमुच्यत इत्याहेदन्त्विति ॥ શુકલધ્યાનના બીજા પ્રકારના ભાવને કહે છેભાવાર્થ – “પૂર્વવિદોનું પૂર્વના શ્રત અનુસાર, તે સિવાયના બીજાઓનું પૂર્વથી ભિન્ન શ્રુતજ્ઞાન અનુસાર, અર્થ-વ્યંજન-યોગાન્તર સંક્રાન્તિથી રહિત, એક જ દ્રવ્યમાં એક પર્યાયરૂપે વિષયનું અનુચિંતન, એ એકત્વવિતર્ક નામક શુક્લધ્યાન છે. આ શુક્લધ્યાન તો અવિચારરૂપ છે.” વિવેચન - “તભિન્ન શ્રુતાનુસારેણ ઇતિઅહીં મરૂદેવી આદિમાં દ્રવ્ય(પૂર્વ)શ્રુતનો અભાવ હોવા છતાં, યત્કિંચિત્-પૂર્વદ્રવ્યશ્રુત સિવાયનું અર્થાત્ ભાવઠુત કે પૂર્વના શ્રુતથી ભિન્ન શ્રુત તો અવશ્ય છે, એમ સૂચવવા માટે “તેના સિવાય'-એમ નહીં કહેતાં પૂર્વશ્રુતથી ભિન્ન ભાવશ્રુત કે પૂર્વથી ભિન્ન શ્રુતના અનુસાર, એમ કહેલ છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ ५९४ तत्त्वन्यायविभाकरे ૦ આ ધ્યાનમાં અર્થવ્યંજન-યોગાન્તર સંક્રાન્તિ નથી. ૦ ‘એક દ્રવ્ય ઇતિ. અર્થાત્ અભેદથી એક દ્રવ્યમાં પર્યાયવિષયનો વિચાર એવો અર્થ જાણવો. દ્રવ્યથી અભિન્ન પર્યાયના વિષયનું ધ્યાન કે પર્યાયથી અભિન્ન દ્રવ્યના વિષયનું ધ્યાન બીજું શુક્લધ્યાનએકત્વવિતર્ક શુક્લધ્યાન કહેવાય છે. ૦ અર્થ-વ્યંજન-યોગાન્તર-સંક્રાન્તિ રહિત હોવાથી જ આ ધ્યાન અવિચાર કહેવાય છે. अथ सूक्ष्मक्रियमाह सूक्ष्मकायक्रियाप्रतिरुद्धसूक्ष्मवाङ्मनःक्रियस्य सूक्ष्मपरिस्पन्दात्मकक्रियावद्ध्यानं सूक्ष्मक्रियम् । इदमप्रतिपाति, प्रतिपाताभावात् ॥३७॥ सूक्ष्मकायक्रियेति । मोक्षगमनप्रत्यासन्नसमये केवलिनो मनोवाग्योगद्वये निरुद्ध सत्यनिरुद्धकाययोगस्योच्छासनिःश्वासलक्षणा तन्वी क्रियैव यत्र तथाविधं सूक्ष्मक्रियात्मकं ध्यानमित्यर्थः । प्रथमं मनोयोगनिग्रहे ततो वाग्योगनिग्रहे ध्यानमिदं भवति । ध्यातुरस्य परिणामविशेषस्य प्रवर्धमानत्वेनेदं ध्यानमप्रतिपातीत्युच्यते, इत्याहेदमिति, हेतुमाह प्रतिपाताभावादिति, परिणामविशेषस्येत्यादिः ॥ સૂક્ષ્મક્રિય નામક શુકલધ્યાનને કહે છેભાવાર્થ - સૂક્ષ્મ એવી કાયક્રિયાથી રોકેલ સૂક્ષ્મ વચન અને સૂક્ષ્મ મનની ક્રિયાવાળાનું સૂક્ષ્મ પરિસ્પદ આત્મક ક્રિયાવાળું ધ્યાન, એ “સૂક્ષ્મક્રિય' કહેવાય છે. આ ધ્યાન અપ્રતિપાતી છે, કેમ કે-પ્રતિપાતનો અભાવ વિવેચન - મોક્ષગમનના નજીકના સમયમાં યોગનિરોધના કાળમાં મન-વચનરૂપ બે યોગનો વિરોધ કર્યા બાદ, અર્ધા કાયયોગને રોકનારને ઉવાસ-નિઃશ્વાસરૂપ સૂક્ષ્મક્રિયા જ જે ધ્યાનમાં છે, તેવા પ્રકારનું સૂક્ષ્મ ક્રિયાત્મક ધ્યાન છે. ૦ પહેલાં મનનો નિગ્રહ થાય છે, ત્યારબાદ વચનયોગનો નિરોધ થાય છે. અર્થાત્ વચનયોગનો નિરોધ થયે છતે આ ત્રીજું શુકલધ્યાન હોય છે. ૦ આ શુકલધ્યાનના સ્વામીનો વિશિષ્ટ પરિણામ અત્યંત વધતો જતો હોઈ આ ધ્યાન અપ્રતિપાતિક કહેવાય છે. અર્થાત્ જ્યાં સુધી ચુપરતક્રિય નામનું ચોથું ધ્યાન ન આવે, ત્યાં સુધી પડતું નથી-કાયમ રહે છે. અર્થાત્ પરિણામધારા ચડતી હોઈ ઠેઠ વ્યછિત્રક્રિય-ચોથા છેલ્લા શિખર સુધી જીવને લઈ જાય છે. अथ व्युपरतक्रियमाचष्टेनिरुद्धसूक्ष्मकायपरिस्पन्सत्मकक्रियस्य ध्यानं व्युपरतक्रियम् इदमप्यप्रतियाति । आद्ये द्वे एकादशद्वादशगुणस्थानयोरन्त्ये द्वे केवलिन एव त्रयोदशचतुर्दशगुणस्थानक्रमेण ॥३८॥ Page #632 -------------------------------------------------------------------------- ________________ सूत्र:- ३८, अष्टमः किरणः ५९५ निरुद्धेति । शैलेश्यवस्थावस्थितानां मनोवाक्काययोगत्रयरहितानां यद्ध्यानं तद्व्युपरत -- क्रियमुच्यते । ननु शुक्लध्यानस्यान्तिमभेदद्वये मनसोऽभावेन मनोविशेषरूपध्यानत्वं कथमस्तीति चेन्न मनोमात्रस्य ध्यानरूपत्वाभावात् किन्तु सुनिश्चलस्यैव योगस्य तथात्वात् तस्य केवलिनस्सयोगिनस्सूक्ष्मक्रियात्मके ध्यानेऽक्षतेः कायात्मकयोगस्य सुनिश्चलत्वात् न च तथाऽप्ययोगिनों ध्याने चतुर्थे योगस्यापि कायस्याभावेन तत्राऽनुपपत्तित्वादवस्थ्यमिति वाच्यम्, कुलालचक्रभ्रमणवन्मनःप्रभृतियोगोपरमेऽपि पूर्वप्रयोगाद्यानोपपत्तेः द्रव्यमनसोऽभावेऽपिं भावमनसस्सत्त्वेन ध्यानसम्भवात् चेतसो ज्ञानरूपत्वेनैकविषयस्थिरीभूतज्ञानपरिणामरूप ध्यानस्यात्राप्यक्षतत्वाच्च ॥ प्रवर्धमानपरिणामविशेषवत्त्वादिदमप्यप्रतिपातीत्याहेदमपीति । शुक्लध्यानस्याधिकारिणमाहाद्ये इति । पृथक्त्वक्तिकैकत्वक्तिर्के, इत्यर्थः, एकादशद्वादशगुणस्थानयोरिति । यथाक्रममिति शेषः, तथा च पृथक्त्ववितर्कमेकादशे,. एकत्ववितर्क द्वादश इत्यर्थ: : । अन्तिमावर्धिप्रदर्शनपरमिदं, नाग्रिमगुणस्थानवर्त्तिनी में भक्त इति भावः । तेन पृथक्त्ववितर्कस्याऽपूर्वगुणस्थानादिवर्तिनस्सम्भवेऽपि न क्षतिः । एकत्ववितर्कन्तु द्वादशगुणस्थान एव । अपूर्वगुणस्थानादाद्वादशमिदमपीति केचित् । अन्त्ये द्वे इति सूक्ष्मक्रियव्युपरतक्रिये इत्यर्थः, सूक्ष्मक्रियं संयोगिनो व्युपरतक्रियमयोगिन इति तात्पर्यम् । अत्र भावनादेशकालासनविशेषा धर्मध्यानवत् । ध्यातव्या अवान्तरभेदा ध्यातारश्च मूल एक प्रदर्शिताः क्षान्तिमार्दवार्जवादीन्यालम्बनानि, मनोयोगनिग्रहस्ततो वाग्योगनिग्रहस्तत: काययोगनिग्रहः इति भवान्तकाले केवलिन आश्रित्य योगनिग्रहक्रमः छास्थ स्त्रिभुवनविषयमन्तः: करणं प्रतिवस्तु त्यागलक्षणक्रमेण संकोच्याणौ विधायाऽतीव निश्चलश्शुक्लं ध्यायति, जिनस्तु चरमद्वय़ध्याताः ततोऽपिः प्रयत्नविशेषान्मनोऽपनीयाविद्यमानान्तःकरणो भवति । तत्राऽपि शैलेशीमप्राप्तोऽन्तर्मुहूर्तेनाऽऽद्यं शैलेश्याञ्च द्वितीयं ध्यायतिः । आश्रवद्वारापायान् संसारात शुभानुभावं अनन्तभवंसन्तानं वस्तुविपरिणामञ्च चिन्तयतीति भावना, आद्यद्वयभेदापेक्षयाऽस्य भावना, शुक्ललेश्या प्रथमत्रयभेदेऽन्तिमे च लेश्याविरहों बोध्यःः । अवधासंमोहविवेक व्युत्सर्गाः लिङ्गानि । शुभाऽऽस्रवनिर्जरानुत्तरामरसुखानि द्वयोश्शुक्लयो:: अन्त्ययोस्तु परमनिर्वाणं फलमिति बोध्यम् ॥ १. काप्रयोग एव सूक्ष्मक्रियस्य भावात् एकत्ववितर्कस्य कायवाङ्मनोऽन्यतमयोग एव भावात् पृथक्त्ववितर्कस्य तु मनोवाक्काययोगव्यापारवत एव भावादिति भेदो विज्ञेयः ॥ २. अणोरपीत्यर्थः ॥ ३. भाविचारकाद्यपेक्षयेति भावः ॥ Page #633 -------------------------------------------------------------------------- ________________ ५९६ तत्त्वन्यायविभाकरे अत्र ध्याने षोडशपादात्मक एकेन्द्रियविकलेन्द्रियस्थावरसंश्यसंज्ञिमनुजगतित्रसकायपञ्चेन्द्रिययोगत्रयकषायचतुष्टयाहारकानाहारकोपशमक्षयोपशमक्षायिकसम्यक्त्ववेदत्रिक ज्ञानत्रिकदर्शनत्रिकभव्याभव्यमिथ्यात्वसास्वादनमिश्राविरतिदेशविरतिगतित्रिकाज्ञानत्रिकलेश्याषट्ककेवलज्ञानदर्शनसामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातमन:पर्यवान् षट्त्रिंशद्विधानाश्रित्य विचार्यमाणे, एकेन्द्रियविकलेन्द्रियस्थावरासंज्ञिनां मनसोऽभावेन नैकविधमपि ध्यानं सम्भवति, मनुजगतित्रसकायपञ्चेन्द्रियक्षायिकसम्यक्त्वभव्येषु प्रत्येक षोडशविधध्यानस्य सम्भवः, योगत्रयाहारकत्वयोः पञ्चदशविधध्यानसामानाधिकरण्यस्य सम्भवः, व्युपरतक्रियात्मकध्यानविशेषसामानाधिकरण्यासम्भवात् । उपशमसम्यक्त्वकषायचतुष्टयवेदत्रिकेषु त्रयोदशविधध्यानसहचारित्वस्य सम्भवः, क्षीणमोहादिगुणस्थानेष्वेषामसम्भवेन तत्स्थानभाव्येकत्ववितर्कसूक्ष्मक्रियव्युपरतक्रियैस्सहचारित्वासम्भवात् । ज्ञानत्रिक दर्शनत्रिकसंज्ञित्वेषु चतुर्दशविधध्यानसहवृत्तित्वसम्भवः, मनोविरहकालभाविसूक्ष्मक्रियव्युपरतक्रियध्यानविशेषसहवृत्तित्वासम्भवात् । अनाहारकत्वकेवलज्ञानदर्शनेषु सूक्ष्मक्रियव्युपरतक्रियध्यानविशेषसामानाधिकरण्यमेव । त्रयोदशचतुर्दशगुणस्थानभावित्वात्तेषाम् । इतरध्यानानां मनोविषयकत्वाच्च । पञ्चसु लेश्यासु क्षायोपशमिकसम्यक्त्वे च द्वादशध्यानसहचारित्वं, शुक्लध्यानसामानाधिकरण्याभावात् । शुक्ललेश्यायाश्च व्युपरतक्रियातिरिक्त ध्यानविशिष्टत्वं, अयोगिनि लेश्यावैधुर्यात् । सामायिकछेदोपस्थापनीययोनिदानातिरिक्तातभेदत्रयं धर्मध्यानचतुष्टयं पृथक्त्ववितर्कञ्च भवति । परिहारविशुद्धिकस्याऽनन्तरोक्तानि पृथक्त्ववितर्कविरहितानि भवन्ति श्रेणिप्राप्त्यभावात् । सूक्ष्मसम्परायस्य पृथक्त्ववितर्कं धर्मचतुष्टयं वा । दशमगुणस्थानमात्रवृत्तित्वात्तस्य यथाख्यातस्य चतुर्विधं शुक्लध्यानं धर्मध्यानं वा । मनःपर्यवज्ञानिनो निदानातिरिक्तमार्त्तत्रयं धर्मचतुष्टयं शुक्लस्याद्यद्वयञ्च भवति । गतित्रिकाज्ञानत्रिकाविरतिदेशविरत्यभव्यतामिथ्यात्वसास्वादनमिश्रभावानां ध्यानाष्टकसाहचर्य, धर्मशुक्लाभावादिति दिक् ॥ व्युपरताय नाम शुभसध्यानने छભાવાર્થ - સૂક્ષ્મ એવા કાયની પરિસ્પદ આત્મક ક્રિયાના નિરોધક જીવનું ધ્યાન, એ ચુપરતક્રિય કહેવાય છે. આ પણ “અપ્રતિપાતી છે. પ્રાથમિક બે શુકલધ્યાનો અગિયારમા અને બારમા, ગુણસ્થાનકમાં હોય છે અને અંતિમ બે શુકલધ્યાનો કેવલીને જ ક્રમથી તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકમાં હોય છે. વિવેચન - મેરૂની માફક સકળ આત્મપ્રદેશોની નિષ્પકંપરૂપ શૈલેશી અવસ્થામાં રહેલ, મન-વચનકાયારૂપી ત્રણ યોગોથી રહિત જીવોનું ધ્યાન, તે સુપરતક્રિય' કહેવાય છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮, અષ્ટમ: શિર : ५९७ શંકા - શુકલધ્યાનના અંતિમ (છેલ્લા) બે ભેદોમાં મનનો અભાવ હોવાથી એકાગ્રચિંતાનિરોધપ્રણિધાનરૂપ વિશિષ્ટ મનરૂપ ધ્યાનપણું કેવી રીતે ઘટે ? સમાધાન - એકાગ્રચિંતાનિરોધ-પ્રણિધાનરૂપ વિશિષ્ટ મનને જ માત્ર ધ્યાન કહેવાતું નથી, પરંતુ નિરદ્ધ-અત્યંત નિશ્ચળ યોગ ધ્યાનરૂપ છે. માટે જ સયોગીકેવલીના સૂક્ષ્મક્રિય આત્મક ધ્યાનમાં યોગની સુનિશ્ચળતા નિરોધરૂપ ધ્યાનપણું અખંડ-અક્ષત છે, કેમ કે-અહીં કાય આત્મક યોગની સુનિશ્ચળતા છે. શંકા - તો પણ અયોગીકવલીના ચોથા શુકલધ્યાનમાં કાયરૂપ યોગનો અભાવ હોવાથી, ત્યાં યોગનિરોધરૂપ ધ્યાનની અઘટમાનતા તો તદવસ્થ જ છે ને? સમાધાન - કુંભારના ચક્રના ભ્રમણની માફક મન આદિ યોગનો વિરામ હોવા છતાં, પૂર્વપ્રયોગની અપેક્ષાએ યોગનિરોધ-અયોગ-સકળ આત્મપ્રદેશોની સુનિશ્ચિળતારૂપ ધ્યાનની ઘટમાનતા છે. વળી દ્રવ્યમનનો અભાવ છતાં, કેવળજ્ઞાન આદિ ઉપયોગરૂપ ભાવમનની સત્તા હોવાથી અયોગરૂપ ધ્યાનની ઘટમાનતા છે. ભાવમનનું જ્ઞાનરૂપપણું હોઈ એક સર્વ દ્રવ્યપર્યાય) વિષય સ્થિરભૂત જ્ઞાન પરિણામરૂપ ધ્યાનનું અહીં અક્ષતપણું છે. સ્વસ્વરૂપ સ્થિરતારૂપ ધ્યાન તો અખંડ જ છે. ૦ અત્યંત વધતા વિશિષ્ટ પરિણામની અપેક્ષાએ આ સુપરતક્રિય નામક ચોથું ધ્યાન અપ્રતિપાતી છે, તે મુક્ત જીવ થાય ત્યાં સુધી નિવૃત્ત થતું નથી (અનિવર્તિ છે) અને ઠેઠ મોક્ષમહેલમાં પહોંચાડી દે છે. બસ, પછી આત્મસ્વરૂપની રમણતારૂપ સ્થિરતા તો અનંત જ છે ને? ૦ અહીં ભાવના-દેશ-કાળ-આસનવિશેષો ધર્મધ્યાનની માફક સમજવાં. અવાજોર ભેદો (પેટાભેદો) ધ્યાન વિષયરૂપ છે અને ધ્યાતાઓ (સ્વામીઓ) મૂલમાં જ પ્રદર્શિત કરેલ છે. ક્ષમા-મૃદુતા-ઋજુતા આદિ આલંબનો છે. પહેલાં મનોયોગનો નિગ્રહ (નિરોધ) થાય છે, ત્યારબાદ વચનયોગનો નિગ્રહ અને તે પછી કાયયોગનો નિગ્રહ, એવો ભવની સમાપ્તિના કાળમાં કેવલીની અપેક્ષાએ યોગનિગ્રહનો ક્રમ છે. છદ્મસ્થ, ત્રિભુવનના વિષયવાળા અંતઃકરણને, દરેક વસ્તુના ત્યાગરૂપી ક્રમથી સંકોચીને, અણુ-પરમાણુમાં કરીને (બાંધીને), અત્યંત નિશ્ચળ બનેલો શુકલધ્યાન ધરાવે છે. પરંતુ જિન-કેવલી તો છેલ્લા બે શુકલધ્યાનોનું ધ્યાન ધરનાર ૧-તે અણુ-પરમાણુના ધ્યાન કરતાં પણ વિશિષ્ટ પ્રયત્ન વર્ષોલ્લાસથી મનને દૂર કરી અંતઃકરણ વગરના થાય છે. ત્યાં પણ શૈલેશી અવસ્થાને નહીં પામનારા અંતર્મુહૂર્ત સુધી સૂક્ષ્મક્રિય નામક પહેલાં શુકલધ્યાનને ધ્યાવે છે અને શૈલેશી અવસ્થાને પામનારા બીજા સુપરતક્રિય નામક શુકલધ્યાનને ધ્યાવે છે. ૨-શુકલધ્યાનના અધિકારી-સ્વામીને કહે છે કે-“આઘે” ઇતિ–પૃથકત્વવિતર્ક અને એકત્વવિતર્કરૂપ બે, એવો અર્થ જાણવો. “એકાદશદ્વાદશ ગુણસ્થાનયો ઇતિ. ક્રમ પ્રમાણે અર્થાત પૃથકત્વવિતર્ક અગિયારમા ગુણસ્થાનમાં અને એકત્વવિતર્ક બારમા ગુણસ્થાનમાં છે, એવો અર્થ જાણવો. અંતિમ અવધિને બતાવનારું આ પદ છે. અર્થાત્ અગ્રિમ-આગળના ગુણસ્થાનકોનું ધ્યાન કરનાર. ૩-આ બે શુકલધ્યાનો નથી, તેથી પાછળના અપૂર્વ ગુણસ્થાન આદિ વર્તી એવા પૃથકત્વવિતર્કના સંભવમાં (સત્તામાં) પણ ક્ષતિ-હાનિ નથી. એકત્વવિતર્ક તો બારમા ગુણસ્થાનકમાં જ છે. કેટલાક “અપૂર્વ ગુણસ્થાનથી બારમા સુધી આ પણ છે'-એમ કહે છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ ५९८ तत्त्वन्यायविभाकरे 0 “અનત્ય ઇતિ=સૂક્ષ્મક્રિય અને સુપરતક્રિય એવાં બંને શુકલધ્યાનો, એવો અર્થ છે. સૂક્ષ્મક્રિય નામનું શુકલધ્યાન સયોગીકેવલીને (કાયયોગમાં જ સૂક્ષ્મક્રિય નામક ધ્યાન હોય છે. એકત્વવિતર્ક નામક શુકલધ્યાન કાય-વચન-મનયોગમાંથી કોઈ એક યોગમાં જ હોય છે. પૃથકત્વવિતર્ક નામક શુકલધ્યાન તો મન-વચન-કાયયોગ રૂપ ત્રણ યોગના વ્યાપારવાળામાં જ હોય છે, એમ ભાવ જાણવો.) હોય છે. સુપરતક્રિય નામક શુકલધ્યાન અયોગીવલીને હોય છે, એવું તાત્પર્ય છે. ૦ આશ્રવ દ્વારા, અપાયોને, સંસારની અશુભ અસરોને ભાવિ નારક આદિની અપેક્ષાએ, અનંત ભવોની પરંપરાને, વસ્તુઓના વિપરિણામ-વિકારને વિચિત્ર પરિણામને ચિંતવે છે. તેવી ભાવના, પ્રાથમિક બે ભેદની અપેક્ષએ આ ધ્યાનની ભાવના છે. શુકલલેશ્યા પહેલાના ત્રણ ભેદમાં હોય છે અને છેલ્લા ધ્યાનમાં લેશ્યાનો અભાવ જાણવો. અહીં અહિંસા (અવ્યય નિશ્ચળતા)-અસંમોહ-પ્રીતિ-અપ્રીતિનો અભાવ-વિવેકદેહ ઉપાધિઓનો વિવેક, વ્યુત્સર્ગ (સંગત્યાગ) (પરમ આનંદ), એ ચિહ્નો છે. શુભ આશ્રવ, નિર્જરા અને અનુત્તર દેવવિમાનના સુખો પહેલાના બે શુકલધ્યાનોનું ફળ છે. (ઉપશાન્તમોહની અપેક્ષાએ) છેલ્લા બે શુકલધ્યાનોનું ફળ પરમ નિર્વાણ છે, એમ જાણવું. અહીં ૧૬ પાદ(પાયા-ભેદ) રૂપ ધ્યાનમાં ૧-એકેન્દ્રિય, ૨-વિકલેન્દ્રિય, ૩-સ્થાવર, ૪-સંજ્ઞી, પ-અસંજ્ઞી,-૬-મનુજગતિ, ૭-ત્રસકાય, ૮-પંચેન્દ્રિય, ૯-યોગશ્ય (ત્રણ યોગ), ૧O-કષાયચતુષ્ટય (ચાર કષાયો), ૧૧-આહારક, ૧૨-અનાહારક, ૧૩-ઉપશમસમ્યક્ત્વ, ૧૪-ક્ષયોપશમસમ્યક્ત્વ, ૧૫-ક્ષાયિકસમ્યકત્વ, ૧૬-વેદત્રિક (ત્રણ વેદો), ૧૭-જ્ઞાનત્રિક, ૧૮-દર્શનત્રિક, ૧૯-ભવ્ય, ૨૦-અભવ્ય, ૨૧-મિથ્યાત્વ, ૨૨-સાસ્વાદન, ૨૩-મિત્ર, ૨૪-અવિરતિ, ૨પ-દેશવિરતિ, ૨૬-ગતિત્રિક, ૨૭અજ્ઞાનત્રિક, ૨૮-લેશ્યાષટક (છ લેશ્યાઓ), ૨૯-કેવલજ્ઞાન, ૩૦-દર્શન, ૩૧-સામાયિક, ૩૨છેદો સ્થાપનીય, ૩૩-પરિહારવિશુદ્ધિ, ૩૪-સૂક્ષ્મસંપાય, ૩૫ યથાવાત, ૩૬-મન પર્યાય રૂપ (૩૬) છત્રીશ પ્રાસેની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો (૧) ૧-એકેન્દ્રિય, ર-વિકલેન્દ્રિય, ૩-સ્થાવર અને ૪-અસંજ્ઞી માર્ગણામાં મનનો અભાવ હોઈ એક પ્રકારનું પણ ધ્યાન સંભવતું નથી. (૨) ૧-મનુષ્યગતિ, ૨-ત્રસકાય, ૩-પંચેન્દ્રિય, ૪-ક્ષાયિકસમ્યક્ત્વ અને પ-ભવ્ય માર્ગણાઓમાં દરેક દરેક સોલ (૧૬) પ્રારના ધ્યાનો સંભવે છે. (૩) ૧-ત્રણ યોગ અને ર-આહારકપણામાં પંદર (૧૫) પ્રકારના ધ્યાનના સમાનાધિકરણપણાનો સંભવ છે. જ્યાં જયાં ત્રણ યોગો અને આહારકપણું છે, ત્યાં ત્યાં પંદર (૧૫) પ્રકારના ધ્યાનની સત્તા છે, કેમ કે-ત્રણ યોગ અને આહારકપણે જ્યાં હોય, ત્યાં ભુપતક્રિય નામક વિશિષ્ટ ધ્યાન રહેતું નથી. (૪) ૧-ઉપશમસમ્યક્ત્વ, ૨-કષાયચતુર્ય, ૩-વેદત્રિકમાં તેર (૧૩) પ્રકારના ધ્યાનના સહચારિપણાનો સંભવ છે, કેમ કે-ક્ષણમોહ આદિ ત્રણ ગુણસ્થાનોમાં તેર (૧૩) પ્રકારવાળા ધ્યાનોનો અસંભવ હોઈ તે ક્ષણમોહ આદિ ગુણસ્થાનોમાં થનાર એકત્વવિતર્ક-સૂક્ષ્મક્રિય-બુપરતક્રિય નામક ધ્યાનોની સાથે ઉપશમસમકિત આદિ ત્રણ વર્ગણાનો સચારિપનો અસંભવ છે. Page #636 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, અષ્ટા: વિર: ५९९ (૫) ૧-જ્ઞાનત્રિક, ૨-દર્શનત્રિક, સંજ્ઞીપણામાં ચૌદ (૧૪) પ્રકારના ધ્યાનોનું સહવૃત્તિત્વસહચારિપણાનો સંભવ છે, એમ કે-મનના અભાવકાળમાં થનાર સૂથમક્રિય ભુપતક્રિય નામક વિશિષ્ટ ધ્યાનના સહવૃત્તિત્વ-સહચારિપણાનો જ્ઞાનત્રિક આદિ માર્ગણામાં અસંભવ છે. . (૬) ૧-અનાહારકત્વ, ર-કેવલજ્ઞાન, ૩-કેવલદર્શનોમાં સૂમક્રિય-બુપરતક્રિય નામક વિશિષ્ટ ધ્યાનોનું સામાનાધિકરણ્ય જ છે. અનાહારક આદિમાં સૂક્ષ્મક્રિય અને વ્યુપરતક્રિયની સત્તા છે, કેમ કે-તેરમા અને ચૌદમા ગુણસ્થાનોમાં તે (અનાહારકત્વ આદિ) સૂક્ષ્મક્રિય આદિ હોય છે-થાય છે અને બીજા ધ્યાનો મનના આલંબને થનારા છે. (૭) ૧-પાંચ લેગ્યાઓમાં અને રક્ષાયોપથમિક-સમ્યકત્વમાર્ગણામાં બાર પ્રકારના ધ્યાનોનું સહચારિત્વ (તેઓની સાથે વિદ્યમાનત્વ) છે, કેમ કે-શુકલધ્યાનોના (તેઓની સાથે અવિદ્યમાનત્વ હોઈ) સામાનાધિકરણ્યનો (સત્તાનો) અભાવ છે. (૮) શુક્લલેશ્યામાં સુપરતક્રિય નામક ધ્યાન સિવાય બીજા શુક્લધ્યાનોથી વિશિષ્ટપણું છે, કેમ કેઅયોગીમાં ચૌદમાં ગુણસ્થાનકમાં લેશ્યાનો અભાવ છે, વ્યુપરત શુકલધ્યાનનો સંભવ છે. (૯) ૧-સામાયિક અને ર-છેદોપસ્થાપનીય માર્ગણામાં નિદાનરૂપ (પાયા) ભેદ સિવાય (આર્તધ્યાનના ત્રણ ભેદો) ધર્મધ્યાનના ચાર ભેદો અને પૃથકત્વવિતર્ક નામકશુકલધ્યાનનો એક પાયો છે. (૧૦) ૧-પરિહારવિશુદ્ધિક માર્ગણામાં પૂર્વકથિત ધ્યાનો પૃથકત્વવિતર્ક વગરના હોય છે, કેમ કેશ્રેણિની પ્રાપ્તિનો અભાવ છે. (૧૧) ૧-સૂક્ષ્મસંપરામાં પૃથકત્વવિતર્ક નામક શુકલધ્યાન કે ચાર પ્રકારનું ધર્મધ્યાન છે, કેમ કે તે દશમાં ગુણસ્થાનક સુધી હોય છે. (૧૨) ૧-યથાખ્યાત માર્ગણામાં ચાર પ્રકારનું શુકલધ્યાન કે ધર્મધ્યાન હોય છે. (૧૩) ૧-મન:પર્યાયજ્ઞાનરૂપ માર્ગણામાં મન:પર્યાયજ્ઞાનીને નિદાન સિવાય ત્રણ આર્તધ્યાનો-ચાર ધર્મધ્યાનો શુક્લધ્યાનના પહેલાના બે ભેદો હોય છે. (૧૪) ૧-ગતિત્રિક, ર-અજ્ઞાનત્રિક, ૩-અવિરતિ, ૪-દેશવિરતિ, પ-અભવ્યત્વ, ૬-મિથ્યાત્વ, ૭-સાસ્વાદન, ૮-મિશ્રભાવરૂપ માર્ગણાઓમાં મુખ્યત્વે આર્તધ્યાનના ચાર ભેદો-રૌદ્રધ્યાનના ચાર ભેદો, એમ ધ્યાનાષ્ટક હોય છે, કેમ કે ધર્મધ્યાન અને શુકલધ્યાનનો અભાવ છે. (અહીં સમ્યક્ત્વ સહિત અવિરતિ દેશવિરતિમાં ધર્મધ્યાન પણ ગૌણરૂપ કહેલ છે.) अथाऽभ्यन्तस्तपोभेदस्यावान्तरमन्तिमं व्युत्सर्गमाहअनेषणीयस्य संसक्तस्य वाऽन्नादेः कायकषायाणाञ्च परित्यजनमुत्सर्गः ॥३९। इति निर्जरातत्त्वम् ॥ Page #637 -------------------------------------------------------------------------- ________________ ६०० तत्त्वन्यायविभाकरे अनेषणीयस्येति । विविधस्योत्सर्गो व्युत्सर्गः, व्युत्सर्जनं व्युत्सर्गः । स द्विविधः, बाह्य आभ्यन्तरश्चेति । अनेषणीय संसक्तस्यानपानोपध्यादेर्बाह्यद्रव्यस्य शास्त्रोदितविधिना परित्यागे बाह्यव्युत्सर्गः । आभ्यन्तरस्तु पर्यन्तकाले कायस्य संसारपरिभ्रामककषायाणां करणत्रिकैः कृतकारितानुमतिभिश्च परित्यागः, तदेतदभिप्रायेण समुच्चित्य तत्स्वरूपमाहानेषणीयस्येति । न चाऽपरिग्रहादस्य गतार्थत्वमिति वाच्यम्, तस्य धनहिरण्याद्यमूर्छाविषयकत्वात् । न च प्रायश्चित्तान्तर्गतोऽयमिति वाच्यम्, तस्य प्रतिद्वन्द्व्यतिचारसापेक्षत्वात्, अस्य तु निरपेक्षत्वात् । नचाऽनेकत्रास्य वचनमनर्थकमिति वाच्यम् क्वचित्सावधप्रत्याख्यानात्, क्वचिन्निरवद्यस्यापि नियतकालं प्रत्याख्यानात् क्वचिच्चाऽनियतकालमिति निवृत्तिधर्मस्य पुरुषशक्त्यपेक्षत्वादुत्तरोत्तरगुणप्रकर्षादुत्साहोत्पादनार्थत्वाच्च न पौनरुक्त्यमितिभावः । अथ निर्जरां निगमयतीतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानंदसूरीश्वरपट्टधर श्रीमद्विजयकमलसूरीश्वरचरण नलिनसन्न्यस्तात्मभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां निर्जरानिरूपणं . नामाष्टमः किरणः ॥ હવે અત્યંતર પરૂપ ભેદના છેલ્લા અવાન્તર ભેદરૂપ વ્યુત્સર્ગને કહે છે. व्युत्सगर्नु वान छભાવાર્થ - અષણીય કે સંસક્ત એવા અન્ન આદિનો, કાય અને કષાયનો પરિત્યાગ, એ વ્યુત્સર્ગ છે. વિવેચન - વિવિધ વસ્તુનો ઉત્સર્ગ (ત્યાગ), તે વ્યુત્સર્ગ. તે વ્યુત્સર્ગ બાહ્ય અને અત્યંતર ભેદથી બે मारनोछे. (૧) અનેષણીય એટલે ઉદ્દગમ આદિ દોષોથી અશુદ્ધિ, સંસક્ત દોષવાળા અન્નપાન (બાર આદિ ભેદથી યુક્ત ઉપધિથી અધિક ઉપધિ)-વસ્ત્ર-પાત્ર-ઉપાધિ આદિરૂપ બાહ્ય દ્રવ્યનો શાસ્ત્રકથિત વિધિપૂર્વક परित्याग, से 'पा व्युत्सा ' छे. (૨) આત્યંતર વ્યુત્સર્ગ તો પર્યતકાળમાં (મૃત્યકાળમાં) કાયાનો અને સંસારમાં ભમાડનારા કષાયોનો મન-વચન-કાયારૂપ ત્રણ કરણોથી કરવા, કરાવવા અને અનુમતિ (અનુમોદન) આદિરૂપે ત્યાગ, તે 'माल्यंतर व्युत्सवाय छे. શંકા - અપરિગ્રહ મહાવ્રતના કહેવાથી શું વ્યુત્સર્ગ કહેવાતો નથી? १. अतिचारविशेषापेक्षणरहितत्वात्, सामान्येन निर्जरार्थत्वादिति भावः ॥ Page #638 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૩૧, અષ્ટમ: શિર : ६०१ સમાધાન - તે અપરિગ્રહ મહાવ્રત, ધન-હિરણ્ય આદિની અમૂચ્છના વિષયવાળું છે, માટે અપરિગ્રહમાં વ્યુત્સર્ગનો સમાવેશ થતો નથી. શંકા - પ્રાયશ્ચિત્તના પાંચમા વિભાગમાં વ્યુત્સર્ગ (વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત અર્થાત્ કાઉસ્સગ્નકાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્ત થાય છે. જેમ અશુદ્ધ અન્ન-પાન-ઉપકરણનું પ્રતિષ્ઠાપન કરી કાયોત્સર્ગ કરવો જોઈએ, તેમ ગમન-આગમન-વિહાર-શ્રુત-સાવદ્ય-સ્વપ્નદર્શન નૌસંતરણ-ઉચ્ચાર-પ્રસવણ આદિ કર્યા પછી કાયોત્સર્ગ કરવારૂપ પ્રાયશ્ચિત્ત થાય છે.) કહેલ છે એટલે પ્રાયશ્ચિત્તમાં આવી જાય છે, તો એને જુદું કેમ કહો છો ? સમાધાન - તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત વિરુદ્ધ અતિચારની અપેક્ષા રાખે છે, જ્યારે આ તારૂપ વ્યુત્સર્ગ વિશિષ્ટ અતિચારની અપેક્ષા રાખતું નથી. સામાન્યથી તે નિર્જરારૂપ ફળ હેતુવાળું છે. શંકા - અનેક સ્થળે (અનેકવાર) આ વ્યુત્સર્ગ શબ્દનિરર્થક કેમ નહિ? સમાધાન - કોઈ સ્થળે સાવદ્યનું પ્રત્યાખ્યાન (ત્યાગ) હોઈ, કોઈ સ્થળે નિરવદ્યનું પણ નિયત (અમુક) કાળ સુધી પ્રત્યાખ્યાન હોઈ, કોઈ સ્થળે અનિયતકાળ સુધી આ પ્રમાણે નિવૃત્તિધર્મ પુરુષની (આત્માની) શક્તિની અપેક્ષાવાળો હોઈ, ઉત્તરોત્તર ગુણનો પ્રકર્ષ હોઈ અને ઉત્સાહના ઉત્પાદનનું પ્રયોજન હોઈ પુનરુક્તિ દોષ નથી, એવો ભાવ સમજવો. હવે નિર્જરાતત્ત્વનો ઉપસંહાર કરે છે. ઇતિ નિર્જરા તત્ત્વમ્. -: પ્રશસ્તિ - ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટધર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં ભક્તિસમુદાયને સ્થાપન કરનાર, તેમના જ પટ્ટધર એવા શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ “તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપજ્ઞ “ન્યાયપ્રકાશ' નામક વ્યાખ્યામાં જીવનિરૂપણ નામનું આઠમું કિરણ સમાપ્ત થાય છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં આઠમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. આઠમું કિરણ સમાપ્ત Page #639 -------------------------------------------------------------------------- ________________ नवम किरणः अथोक्त आगन्तुककर्मनिरोधकस्संवरो बद्धकर्मविध्वंसिका निर्जरा च, तत्र किमात्मकः कर्मणां बन्धः केन वा स इत्याकांक्षायामुपोद्घातसङ्गत्या बद्धकर्मणामित्यादिनिर्जरालक्षणेन बन्धस्य स्मृतत्वात्प्रसङ्गसङ्गत्याऽवसरसङ्गत्या वा बन्धं निरूपयितुकामः प्रथमं बन्धं लक्षयति आत्मप्रदेशैश्शुभाशुभकर्मसम्बन्धो बन्धः ।१। आत्मप्रदेशैरिति । सहार्थे तृतीया, आत्मप्रदेशैस्सह शुभानां पुण्यरूपाणामशुभानां पापात्मकानाञ्च कर्मणां पुद्गलविशेषाणां सम्बन्धो नीरक्षीरवत्परस्पराश्लेषः कथञ्चिद्भेदाभेदरूपस्तदतिरिक्तसंबन्धाभावात् सम्बन्धनरूपत्वाद्वन्ध इत्यर्थः । आत्मना सहैव सम्बन्धानां कर्मपुद्गलानां सम्बन्धो बन्ध उच्यते न घटादिना पुद्गलसम्बन्धस्येति सूचयितुमात्मेत्युक्तं, प्रदेशेन सहाऽपि बन्ध इति सूचयितुं प्रदेशैरिति । अत्र शुभाशुभकर्मसम्बन्धस्यैवबन्धरूपत्वं विवक्षितं, न तु शुभाशुभात्मककर्मवर्गणानामित्यभिप्रायं सूचयितुं शुभाशुभकर्मसम्बन्ध इति, अत एव पुण्यपापाभ्यां बन्धस्य पृथगुपादानं कृतम् । वस्तुतः कर्मणश्शुभरूपत्वमशुभरूपत्वञ्चेति द्वैविध्यमेव, उभयविधेनाऽपि कर्मणा सम्बन्धो बन्धो भवतीति सूचयितुं शुभाशुभेति, कर्मपदेन कर्मयोग्यपुद्गला ग्राह्याः, जीवग्रहणपूर्वं तेषां कर्मपरिणामाभावात् । शुभाशुभकर्मपदेनोत्तरप्रकृतिबोधात्तस्यैव बन्धो लक्षितो न मूलप्रकृतिबन्धस्तथाचाऽव्याप्तिस्तत्र स्यात्तद्वारणायात्मप्रदेशैः कर्मसम्बन्धो बन्ध इत्येव लक्षणशरीरं विज्ञेयम् । अयञ्च भावबन्ध उच्यते । यस्तु प्रयोगबन्धो विस्रसाबन्धश्च द्रव्यबन्धरूपस्स नेहविवक्षितोऽप्रकृतत्वात् । आत्मप्रदेशैः पुद्गलसम्बन्धस्य न बन्धत्वं, मुक्तात्मना जीवेन सह पुद्गलसम्बन्धसत्त्वात्, पुद्गलानां व्यापकत्वात् लोकस्याञ्जनचूर्णपूर्णसमुद्गकवत्पुद्गलैः परिपूर्णत्वात् कर्मपदोपादाने च १. प्रयोगेण भावबन्धो द्रव्यबन्धश्च भवति तत्र प्रयोगजन्यो द्रव्यबन्धो नेह विवक्षितस्तेन भावबन्धस्य प्रयोगजन्यत्वेऽपि न क्षतिरितिभावः ॥ Page #640 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, नवमः किरणः ६०३ कर्मयोग्यपद्गलानामेव ग्रहेण तत्सम्बन्धस्य तत्र विरहान्न क्षतिः, रागादिगुणयोगाद्धि जीवः कायादियोगेन कर्मवर्गणायोग्यपुद्गलस्कन्धानादाय कर्मरूपतया परिणमय्याऽऽत्मसात्करोति नान्य इति, आत्मप्रदेशैरित्यनेन जीवस्स्वप्रदेशावगाढमेव दलिकं गृह्णाति न त्वनन्तरपरम्परप्रदेशावगाढं, तत्राऽपि एकस्मिन् जीवप्रदेशे यदवगाढं ग्रहणप्रायोग्यं दलिकं तदेकमपि सर्वैरेवात्मप्रदेशैर्गृह्णाति तस्य सर्वप्रदेशानां शृंखलावयवानामिव परस्परं संबद्धत्वात्, व्याप्रियमाणे चैकप्रदेशेऽनन्तरपरम्परतया तद्रव्यग्रहणाय सर्वप्रदेशानामपि व्याप्रियमाणत्वात्तथा सर्वत्रापि सर्वप्रदेशेष्वपि सर्वान् ग्रहणप्रायोग्यानवगाढान् स्कन्धान्सवैरेवाऽऽत्मप्रदेशैर्गृह्णातीत्यप्यर्थस्सूचितः । ननु कर्मैव नास्ति कुतस्तस्य जीवप्रदेशैस्सम्बन्ध इति चेन्न, आत्मा स्वरूपेण शश्वज्ज्ञानवान् तत्स्वभावत्वात्, यो यत्स्वभावस्स शश्वत्तद्वान् यथोष्णस्वभावो वह्निश्शश्वदौष्ण्यवान् ज्ञानस्वभावश्चाऽऽत्माततस्सोऽपि शश्वत्तद्वानित्यनुमानेन शश्वज्ज्ञानवतः स्वगोचरज्ञा प्रतिबन्धदर्शनेनतत्प्रतिबन्धकज्ञानावरणादिकर्मसिद्धेः, भूताविष्टपुरुषस्य स्वज्ञानप्रतिबन्धकभूतवत् । तच्च कर्मपौद्गलिकमेव, नात्मगुणरूपं अमूर्तेरनुग्रहोपघाताभावात् आकाशं ह्यमूर्तं दिगादीनाममूर्त्तानां नानुग्राहकं न वोपघातकञ्च दृष्टं तथैवामूर्तं कर्म कथममूर्तस्यात्मनोऽनुग्रहोपघातयोर्हेतुर्भवेत् । न च तथापि कथं मूर्तेन कर्मणाऽमूर्तस्यात्मनो बन्धो नहि पुद्गलेनामूर्तेन अमूर्तीनामाकाशादीनामनुग्रहोपघातौ दृष्टावितिवाच्यम्, आत्मनः कर्मसम्बन्धस्यानादित्वेनैकान्तिकामूर्त्तत्वासिद्धः । अत एवामूर्तस्य ज्ञानस्य कथं मूर्तेन ज्ञानावरणीयेन प्रतिबन्ध इति शंकापि परास्ता कथञ्चिन्मूर्तादात्मनो ज्ञानस्य सर्वथा भेदाभावेन तस्याऽपि कथञ्चिन्मूर्तत्वात् । एवञ्च निखिलकर्मात्मकस्य कर्माधारभूतस्य सर्वेषामौदारिकादिशरीराणां कारणभूतस्य प्रवाहतोऽनादिरूपस्य आमोक्षं जीवाविनाभूतस्य कार्मणशरीरस्य मिथ्यात्वादिप्रसूतस्य सिद्धौ तच्छरीरयुक्तो जीव: कर्मप्रायोग्यवर्गणा औदारिकादिवर्गणाश्च गृह्णन् योगवान् कषायस्नेहानुलिप्तः कर्मरजोभिरौदारिकादिशरीरैश्च कथञ्चिदभेदेन सम्बध्यते, अत एव च १. अखिलज्ञेयज्ञातृस्वभावस्यात्मनो ज्ञानं सप्रतिबन्धकं, स्वगोचरज्ञानप्रतिबन्धदर्शनात् भूताविष्टपुरुषज्ञानवत् . इत्यनुमाने तेन भूसाविष्टपुरुषज्ञानप्रतिबन्धकभूतवत् निखिलज्ञेयज्ञातृस्वभावस्यात्मनोऽपि ज्ञानस्य प्रतिबन्धकं कर्म सिद्ध्यति तेन च कार्मणशरीरमारभ्यते, तदभावे औदारिकादिशरीरसम्बन्धासिद्धेः, न हि मूर्तामूर्तयोर्घटाकाशयोरिवौदारिकादिशरीरात्मनोः परस्परानुप्रवेशस्सम्भवति । न च कथं कार्मणशरीरस्यात्मनामूर्तेन सम्बन्धः, अनादिकालादात्मना कथञ्चित्तादात्म्यस्याभ्युपगम्यमानत्वेन तत्र पर्यनुयोगा सम्भवात् । जीवकर्मसंयोगस्यानादित्वेऽपि बीजाइकुयोर्मध्येऽनिवर्तितकार्यस्य कस्यचिन्नाशः तत्समाननाशवत् तपस्संयमाद्यपायात्स व्यवच्छिद्यत इति बोध्यम् ॥ Page #641 -------------------------------------------------------------------------- ________________ ६०४ तत्त्वन्यायविभा तदवच्छ्न्निस्यात्मनस्सुखदुःखानुभवः, स्ववीर्येणौदारिकादिपुद्गलानां चेतनतया परिणमितत्वात् । अन्यथा शरीरस्य जीवादत्यन्तं भेदात्तदवच्छेदेन तस्य सुखदुःखसंवेदनं न स्यादिति । न च कार्मणशरीरस्य मूर्त्तत्वे औदारिकादिशरीरवत्तस्यैन्द्रियकत्वप्रसङ्ग इति वाच्यम्, मूर्त्तमात्रस्यैन्द्रियकत्वमिति नियमाभावात्, अत्यन्तसूक्ष्मतया परिणतत्वेन तस्य वैक्रियादिशरीरस्येव चर्मचक्षुषामतीन्द्रियत्वोपपत्तेः । कार्मणशरीरवत्त्व एव जीवो भवान्तरं प्राप्नोति, नान्यथा, औदारिकादिशरीरस्य तद्भव एव त्यागात् शरीरान्तरस्य चाभावात् । न चाऽशरीरस्यैव भवान्तरप्राप्तिरिति वाच्यम्, सदेहस्यैव तस्याऽत्र गमनदर्शनेनाऽन्यत्राऽपि तथाऽनुमानात्, अत एव पूर्वप्रयोगादेवाशरीरस्य मुक्तस्य गमनमुक्तं, न चाऽचेतनस्य कथं देशान्तरप्रापणसामर्थ्यमिति वाच्यम् चेतनाधिष्ठितस्याचेतनस्याऽपि पोतादेरिव देशान्तरप्रापणसामर्थ्योपलम्भात् । तस्मात्कार्मणशरीरेणानादिसम्बन्धस्याऽऽत्मनस्संसारिण औदारिकादिशरीरसम्बन्धासिद्धिरिति ॥ શ્રી બંધનિરૂપણ નામક નવમ કિરણ હવે આગંતુક (આવના૨-નવા) કર્મોનો નિરોધ કરનાર સંવર (તત્ત્વ) કહી દીધેલ છે અને બંધાયેલ (પ્રાચીન) કર્મોનો ધ્વંશ કરનારી નિર્જરાનું કથન કરી દીધેલ છે. ત્યાં બંધ કયા સ્વરૂપવાળો છે અથવા કયા કારણથી બંધરૂપી કાર્ય છે ? આવી આકાંક્ષા ઉપસ્થિત થવાથી (પ્રકૃતસિદ્ધ અર્થક ચિંતારૂપ પ્રકૃત ઉપસાધકત્વરૂપ) ઉપોદ્ઘાત સંગતિ દ્વારા ‘બદ્ધ કર્મણામ્' ઇત્યાદિ નિર્જરાલક્ષણથી બંધનું સ્મરણ કરેલ હોવાથી પ્રસંગસંગતિ કે (અનંતર વક્તવ્યત્વરૂપ) અવસ૨સંગતિથી બંધત્વનું નિરૂપણ કરવાની ઇચ્છાવાળા પહેલાં બંધ(કાર્યરૂપ બંધ)નું લક્ષણ કરે છે. ભાવાર્થ - આત્માના પ્રદેશોની સાથે શુભ-અશુભ કર્મોનો સંબંધ, તે ‘બંધ’ કહેવાય છે. વિવેચન – ‘આત્મપ્રદેશૈઃ' ઇતિ. અહીં ત્રીજી વિભક્તિ ‘સાથે’ એવા અર્થવાળી છે, અર્થાત્ આત્માના પ્રદેશોની સાથે પુણ્યરૂપ એવા શુભ, પાપરૂપ અશુભ, વિશિષ્ટ પુદ્ગલરૂપ કર્મોનો ક્ષીર-નીરની માફક, પરસ્પર આશ્લેષ-એકતાવાળો સંબંધ, કથંચિત્ ભેદ-અભેદરૂપ, તેનાથી બીજા અધિક સંબંધનો અભાવ હોવાથી સંબંધન રૂપ સંબંધ હોઈ ‘બંધ’ કહેવાય છે. ૦ આત્માની સાથે જ સંબંધવાળા કર્મપુદ્ગલોનો સંબંધ કહેવાય છે પરંતુ ઘટ આદિની સાથે પુદ્ગલસંબંધ બંધ કહેવાતો નથી. એવું સૂચન કરવા માટે ‘આત્મા' એમ કહેલ છે. પ્રદેશની સાથે પણ બંધ છે, એમ સૂચવવા માટે ‘પ્રદેશૈઃ’ એમ કહેલ છે. ૦ અહીં શુભ-અશુભ કર્મસંબંધનું જ બંધરૂપપણું વિવક્ષિત છે પરંતુ શુભ-અશુભરૂપ કર્મવર્ગણાઓનું બંધપણું વિવક્ષિત નથી. એવો અભિપ્રાય જણાવવા માટે ‘શુભ-અશુભ કર્મસંબંધ' એમ કહેલ છે. એથી જ પુણ્ય-પાપતત્ત્વ કરતાં બંધતત્ત્વનું જુદું ગ્રહણ કરેલ છે. Page #642 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧, નવમ: શિર : ६०५ વાસ્તવિક રીતે કર્મનું શુભરૂપપણું અને અશુભરૂપપણું-એમ બે પ્રકારના કર્મની સાથે સંબંધ બંધ થાય છે, એમ સૂચવવા માટે “શુભાશુભ કહેલ છે. ૦ કર્મપદથી “કર્મયોગ્ય પગલો' ગ્રહણ કરવાના છે, કેમ કે-જીવના ગ્રહણ કર્યા પહેલાં તે પુદ્ગલોમાં કર્મપરિણામનો (કર્મરૂપે પરિણમવાનો) અભાવ છે. ૦ “શુભ-અશુભ કર્મ પદથી ઉત્તરપ્રકૃતિનો બોધ થવાથી, તે ઉત્તરપ્રકૃતિનો જ બંધ લક્ષણવિષય થાય છે પરંતુ મૂલપ્રકૃતિનો બંધ લક્ષિત થતો નથી. એટલે (લક્ષ્ય એક દેશમાં અવૃત્તિત્વ) અવ્યાપ્તિ નામક દોષ ત્યાં થાય, માટે તે દોષને નિવારવા માટે “આત્મપ્રદેશોની સાથે કર્મનો સંબંધ એ બંધ” કહેવાય છે, એવું જ લક્ષણનું શરીર (આકાર) જાણવું. ૦ અને આ ભાવબંધ કહેવાય છે. વળી જે (આત્મપ્રયત્ન) પ્રયોગબંધ અને (સ્વાભાવિક) વિસસાબંધરૂપ બે પ્રકારોનો દ્રવ્યબંધ અહીં વિવક્ષિત નથી, કેમ કે-અપ્રકૃત છે. (પ્રયોગથી ભાવબંધ અને દ્રવ્યબંધ થાય છે. ત્યાં પ્રયોગજન્યપણું હોવા છતાં ક્ષતિ નથી, એવા ભાવ છે.) ૦આત્મપ્રદેશની સાથે પુદ્ગલસંબંધનું બંધપણું નથી, કેમ કે-મુક્તસ્વરૂપી જીવની સાથે પુદ્ગલસંબંધનું અસ્તિત્વ છે, પુદ્ગલોનું વ્યાપકપણું છે. અંજનચૂર્ણથી ભરેલા ડાબડાની માફક ચૌદ રાજલોક પુદ્ગલોથી પરિપૂર્ણ ભરેલો છે. વળી કર્મપુગલના ગ્રહણ કરવામાં કર્મયોગ્ય પુદ્ગલોનું જ ગ્રહણ કરવાથી, તે મુક્ત આત્મામાં કર્મયોગ્ય પુદ્ગલોના સંબંધનો સર્વથા અભાવ હોવાથી કોઈ ક્ષતિ નથી, કારણ કે-જીવ, રાગ આદિરૂપ વિભાવગુણના યોગથી કાય આદિ યોગ દ્વારા કર્મવર્ગણાના યોગ્ય પુદ્ગલસ્કંધોને લઈ, કર્મરૂપપણાએ પરિણાવી આત્મસાત્ (આત્માધીન) કરે છે. જીવ સિવાયનો બીજો નહીં. ઇતિ. ૦ “આત્મપ્રદેશૈઃ આત્મપ્રદેશોની સાથે.' આ કથન દ્વારા જીવ સ્વપ્રદેશમાં અવગાઢ જ (અવગાહીને રહેલ) દલિક (કર્મદળિયા)ને ગ્રહણ કરે છે, નહીં કે અંતર પરમ્પરપ્રદેશમાં અવગાઢ દલિકને ત્યાં પણ એક જીવપ્રદેશમાં જે અવગાઢગ્રહણ પ્રાયોગ્ય દલિક છે તે એક દલિકને પણ સઘળાય આત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે. તે દલિકનો સર્વ પ્રદેશોનો શૃંખલાના અવયવોની માફક પરસ્પર સંબંધ છે. ૦ વળી તે કર્મયોગ્ય પુદ્ગલ દ્રવ્યના ગ્રહણ માટે એક પ્રદેશ વ્યાપારવાળો થયે છતે, અનંત પરંપરાએ સઘળા પ્રદેશો પણ વ્યાપારવાળા થાય છે તથા સઘળે ઠેકાણે પણ (સર્વ પ્રકૃતિપુગલોના) સર્વ પ્રદેશો પૈકી પણ અવગાઢ (એક ક્ષેત્ર અવગાઢ સૂક્ષ્મસ્થિત) ગ્રહણયોગ્ય સર્વ સ્કંધોને સઘળા જ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે છે, એવો પણ અર્થ સૂચિત થાય છે. શંકા - જો કર્મ જ નથી, તો ક્યાંથી તેનો (કર્મનો) જીવપ્રદેશોની સાથે સંબંધ? સમાધાન - આત્મા સ્વરૂપથી હંમેશાં જ્ઞાનવાળો છે, કેમ કે-જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જે જે સ્વભાવવાળો હોય તે હંમેશાં તે સ્વભાવવાળો હોય જ. જેમ ઉષ્ણ સ્વભાવવાળો અગ્નિ હંમેશાં ઉષ્ણતાવાળો છે, તેમ આત્મા જ્ઞાનસ્વભાવી છે, માટે તે આત્મા પણ હંમેશાં જ્ઞાનવાળો છે. એવા અનુમાનથી નિત્યજ્ઞાનવાળા આત્મામાં સ્વવિષયવાળા (આત્મવિષયક) જ્ઞાનના પ્રતિબંધકના દર્શનથી સિકળ યજ્ઞાતૃ સ્વભાવવાળા આત્માનું જ્ઞાન પ્રતિબંધકવાળું છે. સ્વવિષયવાળા જ્ઞાનનો પ્રતિબંધ દેખવાથી, ભૂતથી Page #643 -------------------------------------------------------------------------- ________________ ६०६ तत्त्वन्यायविभाकरे આવિષ્ટ પુરુષના જ્ઞાનની માફક આવું અનુમાન હોયે છતે, ભૂતથી આવિષ્ટ પુરુષજ્ઞાનના પ્રતિબંધક ભૂતની માફક સમસ્ત શેયજ્ઞાતૃત્વ સ્વભાવવાળા આત્માનું પોતાના પણ જ્ઞાનના પ્રતિબંધ તરીકે કર્મ સિદ્ધ થાય છે અને તેથી કાર્મણશરીર આરંભાય છે. તેના અભાવમાં ઔદારિક આદિ શરીરના સંબંધની અસિદ્ધિ છે. વળી મૂર્ત-અમૂર્ત એવા ઘટ આકાશની માફક ઔદારિક આદિ શરીર અને આત્માનો પરસ્પર અનુપ્રવેશ સંભવતો નથી. તો પછી કાર્યણશરીરનો અમૂર્ત એવા આત્માની સાથે કેવી રીતે સંબંધ જાણવો ? અનાદિકાળથી આત્માની સાથે કર્મનું કથંચિત્ તાદાત્મ્ય સ્વીકારાતું હોવાથી ત્યાં પ્રશ્નને અવકાશ નથી. જીવકર્મનો સંયોગ અનાદિ હોવા છતાં બીજ અને અંકુરના મધ્યમાંથી અકૃત કાર્ય એવા કોઈ એક બીજ કે અંકુરનો નાશ છે. તેના સરખા નાશની માફક તપ, સંયમ આદિ ઉપાયથી જીવકર્મના સંયોગનો સર્વથા વિયોગ થાય છે-કરાય છે એમ જાણવું.] તે નિત્યજ્ઞાન પ્રતિબંધકજ્ઞાન આવરણ આદિ કર્મની સિદ્ધિ હોવાથી. જેમ કે-ભૂતથી આવિષ્ટ પુરુષમાં સ્વજ્ઞાનપ્રતિબંધક ભૂત. ૦ વળી તે કર્મ પૌદ્ગલિક (રૂપી) છે, આત્મગુણરૂપ નથી, કેમ કે-અરૂપી-અમૂર્તમાં અનુગ્રહ અને ઉપઘાત અર્થાત્ લાભાલાભ કરવાનો અભાવ છે. સબબ કે-જેમ આકાશ અરૂપી છે, એટલે અમૂર્ત એવા દિશા આદિ દ્રવ્યોમાં અનુગ્રહ કરનાર અને ઉપઘાતક દેખાયેલ નથી. તેવી રીતે જો કર્મ અરૂપી માનવામાં આવે, તો આત્મામાં અનુગ્રહ અને ઉપઘાતમાં હેતુ કેવી રીતે થાય ? માટે કર્મ રૂપી છે એમ સાબિત થાય છે, કેમ કે-આત્મા પ્રત્યે અનુગ્રાહક, ઉપઘાતક છે. શંકા – તો પણ રૂપી એવા કર્મની સાથે અરૂપી એવા આત્માનો બંધ કેવી રીતે ? કેમ કે- પુદ્ગલથી અને અરૂપીથી એવા આકાશ આદિમાં અનુગ્રહ અને ઉપઘાત દેખાયેલા નથી. સમાધાન આત્મામાં કર્મનો સંબંધ અનાદિથી હોઈ (અભેદ) એકતા હોઈ એકાન્તથી અરૂપીપણું નથી. આ જ કારણથી અરૂપી એવા જ્ઞાનમાં રૂપી એવા જ્ઞાનાવરણીયકર્મથી પ્રતિબંધ (આચ્છાદાન) કેવી રીતે ? - ૦ એવી શંકા પણ ખંડિત થઈ જાય છે. (અપેક્ષાએ) કથંચિત્ રૂપી એવા આત્માથી જ્ઞાનનો સર્વથા ભેદનો અભાવ હોવાથી તે જ્ઞાનમાં પણ કથંચિત્ મૂર્તપણું છે. ૦ એવં ચ-એવી રીતે સઘળા કર્મસ્વરૂપ, કર્મોના આધારભૂત, સઘળા ઔદારિક આદિ શરીરોના કારણભૂત, પ્રવાહની અપેક્ષાએ અનાદિરૂપ, મોક્ષ સુધી જીવની સાથે બરોબર કાયમ લાગેલ, મિથ્યાત્વ આદિ હેતુજન્ય, કાર્યણશરીરની સિદ્ધિ થયે છતે કાર્મણ, શરીરયુક્ત જીવ, કર્મપ્રાયોગ્ય વર્ગણાઓને અને ઔદારિક વર્ગણાઓને ગ્રહણ કરતો, યોગવાળો, કષાયના સ્નેહ(ચીકાશ)થી લેપાયેલો, કર્મરૂપ રજની સાથે અને ઔદારિક આદિ શરીરોની સાથે કથંચિત્ અભેદભાવથી જોડાય છે-બંધાય છે. વળી એથી જ કર્મસંબંધથી વિશિષ્ટ આત્મામાં સુખ-દુઃખનો અનુભવ છે, કેમ કે-સ્વવીર્ય વડે ઔદારિક આદિ પુદ્ગલોને ચેતનપણાએ પરિણમાવેલ છે. ૦ જો અપેક્ષાએ જીવ અને કર્મને અભિન્ન ન માનવામાં આવે, તો જીવથી શરીરનો અત્યંત ભેદ થવાથી શરીરના અવલંબને-આધારે થતું જીવમાં સુખ-દુઃખનું સંવેદન-અનુભવ ન થાય ! Page #644 -------------------------------------------------------------------------- ________________ ६०७ सूत्र - २, नवमः किरण: શંકા – જો કાર્યણશરીરને રૂપી માનવામાં આવે, તો ઔદારિક આદિ શરીરની માફક ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષયઆંખોથી દેખાતું થવાનો પ્રસંગ કામર્ણશ૨ી૨માં કેમ નહીં આવે ? સમાધાન – એવો કોઈ નિયમ નથી કે-જે જે મૂર્ત હોય, તે સઘળાય ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષના વિષય હોય. અત્યંત સૂક્ષ્મપણાએ પરિણમન હોવાથી તે કાર્યણશરીર, વૈક્રિય આદિ શરીરની માફક ચર્મચક્ષુવાળા જીવોને માટે અતીન્દ્રિય છે, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી, પરંતુ ૫૨ છે. ૦ વળી કાર્યણશરીરની સત્તામાં જ જીવ બીજા ભવને પામે છે, અન્યથા કાર્યણશરીર વગરનો જીવ ભવાંતરને પામતો નથી, કેમ કે-ઔદારિક આદિ સ્થૂલ શરીરનો તે જ ભવમાં ત્યાગ કરેલ છે અને બીજા શરીરનો અભાવ છે. શંકા - શરીર વગરનો જ જીવ ભવાંતર પામે છે એમ માનીએ તો શો વાંધો ? = સમાધાન - દેહવાળા તેનું જ અહીં ગમન (આગમન)નું દર્શન હોવાથી બીજે ઠેકાણે પણ તેવી રીતે ગમનનું અનુમાન છે. એથી જ પૂર્વના પ્રયોગથી જ શરીરરહિત (કર્મરહિત) મુક્તનું ગમન કહેલું છે. શંકા - અચેતનનું (શરીરનું) દેશાંતરપ્રાપ્તિનું સામર્થ્ય કેવી રીતે ? સમાધાન – ચેતનથી અધિષ્ઠિત એવા શરીરનું પણ વહાણ આદિની માફક દેશાંતરપ્રાપ્તિના સામર્થ્યનો અનુભવ છે. તેથી કાર્મણશરીરની સાથે અનાદિથી સંબંધવાળા આત્મામાં, ઔદારિક આદિ શરીરના સંબંધથી બંધ સિદ્ધિ છે એમ જાણવું. ननु कारणमन्तरेण न क्वापि कार्यं दृष्टं, बन्धश्च कार्यं तेनापि सकारणेन भवितव्यं, यद्यकस्मात्स तर्हि मोक्षोऽपि तथैव स्यात् न च तौ तथा, तदर्थं क्रियाया: विरोधप्रसङ्गात् अतो बन्धकारणनिर्देशो ऽवश्यं वाच्य इति तत्कारणान्याह स च मिथ्यात्वाविरतिकषाययोगैर्यथायोगं समुत्पद्यते |२| स चेति । बन्धश्चेत्यर्थः । ननु बन्धकारणता मिथ्यात्वादीनां समुदाये वा स्यादवयवे वा स्यादित्याशङ्कायामाह यथायोगमिति । तथा च न सर्वेषामेव हेतुत्वमपि तु मिथ्यादृष्टेश्चत्वारः समुदिता बन्धहेतवः, सास्वादनसम्यग्दृष्टिसम्यङमिथ्यादृष्ट्यसंयतसम्यग्दृष्टीनामविरत्यादयस्त्रयः, संयतासंयतस्याविरतिमिश्रौ कषाययोगौ च प्रमत्तसंयतस्य, अप्रमत्तादीनां चतुर्णां च कषाययोगौ, शान्तक्षीणकषायसयोगकेवलिनां योग एव, अयोगकेवलिनां न बन्धहेतुः । तत्रापि मिथ्यात्वादीनि अवान्तरभेदविशिष्टानि प्रत्येकं बन्धकारणानि, नहि सर्वाणि मिथ्यात्वादीनि एकत्र जीवे युगपत्सम्भवन्ति नाऽपि हिंसादयः सर्वे परिणामा इति यथायोगशब्दरहस्यार्थः । यद्यपि तत्त्वार्थे प्रमादमपि गृहीत्वा पञ्चहेतुकत्वं बन्धस्योक्तं, तथाऽप्यत्र कर्मग्रन्थानुसारेण Page #645 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे चातुर्विध्यमुक्तम्, तत्र प्रकर्षेण माद्यत्यनेनेति प्रमादः, विषयक्रीडाभिष्वङ्गः, यत्नारब्धेऽप्यनुत्थानशीलता वा । प्रचुरकर्मेन्धनप्रभवनिरन्तराविध्यातशारीरमानसानेकदुःखहुतवहज्वालाकलापपरीतमशेषमेव संसारवासगृहं पश्यंस्तन्मध्यवर्त्त्यपि सति च तन्निर्गमनोपाये वीतरागप्रणीतधर्मचिन्तामणौ यस्माद्विचित्रकर्मोदयसाचिव्यजनितात्परिणामविशेषादपश्यन्निव तदुभयमविगणय्य विशिष्टपरलोकक्रियाविमुख एवाऽऽस्ते जीवस्स खलु प्रमादस्तत्र हेतवोऽष्टौ अज्ञानं-मूढतारूपम्, किमेवं स्यादन्यथावेत्यादिरूपस्संशयः, विपर्यस्तताप्रतिपत्तिरूपं मिथ्याज्ञानं, रागो द्वेषो विस्मरणशीलता लक्षणस्स्मृति भ्रंशः, अर्हत्प्रणीतधर्मानादरात्मकोऽनुद्यमः, मनोवाक्कायानां दुष्टताकरणमिति, प्रमादोऽयं मद्यविषयकषायादिभिर्जायत इति मिथ्यात्वादिचतुर्विधेष्वेव यथायथमन्तर्भाव इति कृत्वा लाघवार्थिना मूलकारेण पृथङ्नोक्त इत्यवधेयम् । एते चत्वारो बन्धस्य सामान्यहेतवो विशेषहेतवस्तु प्रदोषनिह्नवादयोऽग्र आवेदयिष्यन्ते રૂતિ વિઝ્ ।। ६०८ અવતરણિકા - કારણ વગર કોઈપણ સ્થળે કાર્ય દેખાયેલું નથી, અને બંધ એ કાર્ય છે. તે બંધ પણ કારણવાળો (હેતુજન્ય) હોવો જોઈએ. જો અકસ્માત-કારણ વગરનો તે બંધ માનવામાં આવે, તો મોક્ષ પણ અકસ્માત કારણ વગરનો થાય ! કારણ વગરના બંધ-મોક્ષ નથી, કેમ કે-મોક્ષ માટે થતી ક્રિયાનો વિરોધઅભાવનો પ્રસંગ થાય છે. ક્રિયારૂપી હેતુગમ્ય બંધ-મોક્ષ છે. એથી બંધના કારણોનો નિર્દેશ અવશ્ય કહેવો જોઈએ. આ મુદ્દાથી તે બંધના કારણોને કહે છે. ભાવાર્થ - તે બંધ, મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગો વડે યોગ પ્રમાણે ઉત્પન્ન થાય છે. વિવેચન – તે બંધરૂપી કાર્ય (કાર્યરૂપે બંધ) થાય છે. મિથ્યાત્વ આદિનો સમુદાય અથવા ચારમાંથી કોઈ એક રૂપ અવયવ બંધ પ્રત્યે કારણ છે ? આવી આશંકામાં કહે છે કે-‘યથાયોગં’ ઇતિ. યોગ પ્રમાણે તથાચ એકાન્તે સઘળા ચાર પણ-ત્રણ પણ-બે પણ અને એક પણ હોઈ શકે છે. અર્થાત્ મિથ્યાર્દષ્ટિમાં (૪) ચારનો સમુદાય બંધ પ્રત્યે હેતુ છે. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ-સમ્યગ્ મિથ્યાદૅષ્ટિ-અસંયત સમ્યગ્દષ્ટિઓમાં અવિરતિ આદિ ત્રણ(૩)નો સમુદાય બંધ પ્રત્યે કારણ છે. સંયતાસંયતમાં અવિરતિથી મિશ્ર કષાય અને યોગ, બંધ પ્રત્યે હેતુ છે. પ્રમત્તસંયતમાં અને અપ્રમત આદિ ચારમાં કષાય અને યોગ, એ બંધ પ્રત્યે હેતુ છે. ૦ ઉપશાન્તમોહ ક્ષીણકષાય સયોગીકેવલીઓમાં માત્ર યોગ જ બંધ પ્રત્યે હેતુ છે. ૦ અયોગીકેવલીઓને બંધના હેતુનો અભાવ છે એટલે બંધાભાવ છે. ૦ ત્યાં પણ પ્રત્યેક મિથ્યાત્વ આદિ બંધના કારણો અવાન્તર ભેદવિશિષ્ટ સમજવાના છે, કેમ કે-એક જીવમાં સર્વ મિથ્યાત્વ આદિ કારણો એકીસાથે હોતા નથી, હિંસા આદિ સર્વ પરિણામો પણ એકીસાથે હોતા નથી. આ પ્રમાણે યથાયોગ્ય શબ્દનો રહસ્યરૂપ અર્થ જાણવો. Page #646 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, નવમ: વિરઃ ६०९ ૦ જો કે તત્ત્વાર્થમાં પ્રમાદને પણ લઈને (મંદબુદ્ધિ પ્રતિપત્તિના હેતુની અપેક્ષા રાખીને પ્રમાદને પણ ગણીને) બંધના પાંચ (૫) હેતુઓ ગણાવેલ છે. તો પણ અહીં કર્મગ્રંથના અનુસારે (પ્રમાદને અસંયમ આદિમાં અંતર્ભાવ રાખીને) બંધ-હેતુ ચાર (૪) પ્રકારનો કહેલ છે. ૦ ત્યાં પ્રમાદ એટલે જેના પ્રકર્ષથી મદવાળો જીવ થાય છે તે પ્રમાદ, વિષયક્રિડામાં આસક્તિ કે પ્રયત્નથી આરંભેલમાં નહીં ઉઠવાનો સ્વભાવ, પુષ્કળ કર્મરૂપી ઇન્ધન(લાકડાં)થી જન્ય નિરંતર, નહીં બૂઝાયેલ એવા શારીરિક-માનસિક દુઃખોરૂપી અગ્નિઓની જ્વાળાઓના સમુદાયથી ભરેલ (ભરચક) એવા સઘળા જ સંસારરૂપી નિવાસ ઘરને, તેના મધ્યમાં રહેલો પણ જોતો છતાં, વળી તે સંસારવાસ ઘરમાંથી નીકળવાના ઉપાયરૂપ વીતરાગ શ્રી જિનેશ્વરદેવકથિત ધર્મરૂપી ચિંતામણિ વિદ્યમાન હોવા છતાં, જે વિચિત્ર કર્મના ઉદયની સહાયથી પેદા થયેલ વિશિષ્ટ પરિણામ (ઔયિકભાવથી) નથી જોતો, એમ કરી તે સંસારના દુઃખદાવાનળના ભયને પણ નહીં ગણી (તરછોડી) વિશિષ્ટ પરલોકની ક્રિયાથી વિમુખ જ ચોક્કસ તે જીવ રહે છે, તેમાં મુખ્યત્વે પ્રમાદ જ હેતુ છે. ૦ તે પ્રમાદના પણ આઠ હેતુઓ છે. (૧) મૂઢતારૂપ અજ્ઞાન, (૨) શું આમ સાચું છે કે જુદું ? ઇત્યાદિ રૂપ સંશય, (૩) વિપરિતતાના સ્વીકારરૂપ મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) દ્વેષ, (૬) ભૂલવાના સ્વભાવરૂપ સ્મરણનો નાશ, (૭) શ્રી અરિહંતભગવાન કથિત ધર્મમાં અનાદરરૂપ ઉદ્યમનો અભાવ, અને (૮) દુષ્ટ મન કરવું, દુષ્ટ વચન કરવું તથા દુષ્ટ કાયાની પ્રવૃત્તિ કરવી. આ પ્રમાણે આ પ્રમાદ મઘ (સુરા)-વિષય-કષાયવિકથા અને નિદ્રાથી પેદા થાય છે. ૦ મઘ અને વિષયરૂપ પ્રમાદનો અંતર્ભાવ અવિરતિમાં જ વિવક્ષિત છે. કષાયો તો જુદા જ કહેલા છે. વિકથા, નિદ્રાનો યોગમાં અંતર્ભાવ છે. એવી રીતે અંતર્ભાવ થતો હોઈ કહે છે કે-મિથ્યાત્વ આદિ ચાર પ્રકારના બંધ-હેતુઓમાં જેવી રીતે જ્યાં અંતર્ભાવ થતો હોય, ત્યાં તેવી રીતે અંતર્ભાવ છે એમ કરીને, લાઘવના અર્થી એવા મૂલકારે જુદો પ્રમાદને કહેલો નથી એમ જાણવું. આ બંધના ચાર હેતુઓ સામાન્ય હેતુઓ છે. પરંતુ પ્રદ્વેષ, નિર્ભવ આદિરૂપ વિશેષ હેતુઓ તો આગળ ઉપર જણાવાશે. એમ દિગ્દર્શન સમજવું. तत्र मिथ्वात्वादीनामवान्तरभेदापेक्षया बन्धस्य सप्तपञ्चाशद्विधत्वात्तानाख्यातुमादौ मिथ्यात्वं निर्वक्ति तत्रायथार्थ श्रद्धानं मिथ्यात्वम् । तच्चाऽऽभिग्रहिकानाभिग्रहिकाऽऽभिनिवेशिकसांशयिकानाभोगिक भेदेन पञ्चविधम् |३| तत्रेति । मिथ्यात्वादिचतुष्टय इत्यर्थः । यथार्थ श्रद्धा हि सम्यग्दर्शनं, तद्विपरीतं मिथ्यात्वं, तत्त्वार्थश्रद्धानाभावोऽत्तत्त्वाध्यवसायरूपः, न तु विपर्यस्तश्रद्धानं विवक्षितं, सांशयिकादावसम्बन्धमानत्वात् तथा च तेषामसम्यग्रूपतया सम्यग्दर्शनविपरीतत्वान्नासङ्ग्रहः । तद्विभजते તત્ત્વતિ II Page #647 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ત્યાં મિથ્યાત્વ આદિના અવાન્તર ભેદોની અપેક્ષાએ બંધ (૫૭) સત્તાવન પ્રકારનો છે. તેઓનું વર્ણન કરવા માટે આરંભમાં મિથ્યાત્વને કહે છે. ६१० ભાવાર્થ - ત્યાં અયથાર્થ શ્રદ્ધા ‘મિથ્યાત્વ' છે. અને તે ૧-આભિગ્રાહિક, ૨-અનાભિગ્રાહિક, ૩-અભિનિવેશિક, ૪-સાંશયિક અને ૫-અનાભોગિકના ભેદથી પાંચ પ્રકારનું છે. વિવેચન - યથાર્થ શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. તેનાથી વિપરીત મિથ્યાત્વ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનનો અભાવ, અતત્ત્વના અધ્યવસાય-નિશ્ચયરૂપ મિથ્યાત્વ અહીં સમજવું. પરંતુ વિપર્યસ્ત (વિપરીત)ની શ્રદ્ધારૂપ મિથ્યાત્વ વિવક્ષિત નથી, કેમ કે–સાંશયિક આદિ મિથ્યાત્વમાં સંબંધવાળું થતું નથી. તથાચ તે સાંયિક આદિ સમ્યગ્ મિથ્યાત્વરૂપ હોઈ સમ્યગ્દર્શનથી વિપરીત હોવાથી અસંગ્રહ થતો નથી. અર્થાત્ તેઓના સંગ્રહ કરવા માટે વિપર્યસ્ત શ્રદ્ધાન મિથ્યાત્વ વિવક્ષિત નથી. તે મિથ્યાત્વનો વિભાગ કરે છે. હવે આભિગ્રાહિક મિથ્યાત્વને કહે છે. अथाऽऽभिग्रहिकमाचष्टे कुदर्शने सद्दर्शनजन्यं श्रद्धानमाभिग्रहिकम् |४| कुदर्शन इति । कुदेवकुगुरुकुधर्ममये दर्शने सद्दर्शनमिति मान्यता । इदमेव दर्शनं समीचीनं नान्यदित्येवं वा यच्छ्रद्धानं, दर्शनाभासे तस्मिन् ग्राह्यत्वमतिस्तदभिग्रह आग्रहस्तन्निर्वृत्तत्वादाभिग्रहिकं मिथ्यात्वमुच्यत इति भावः । कुदर्शनविशेष्यकसद्दर्शनत्वप्रकारक - ज्ञानजन्यश्रद्धानत्वं लक्षणम् । सद्दर्शने सद्दर्शनत्वप्रकारकज्ञानजन्य श्रद्धानवारणाय कुदर्शनविशेष्यकेति । कुदर्शनं दर्शनमितिश्रद्धानस्य मिथ्यारूपत्वाभावात्सदिति, कुदर्शनं तुच्छमिति ज्ञानजन्यस्वदर्शनश्रद्धानेऽतिप्रसक्तिनिवारणाय सद्दर्शनत्वप्रकारकेति । अर्हद्दर्शनं सत्यमन्यद्वेति सांशयिकमिथ्यात्वे व्यभिचारवारणाय जन्य श्रद्धानमिति । एवमग्रेऽपि यथासम्भवमूह्यम् ॥ એ ‘આભિગ્રાહિક' છે. ભાવાર્થ – કુદર્શનમાં સુદર્શનની શ્રદ્ધા, - વિવેચન - કુદેવ-કુગુરુ-કુધર્મમય દર્શનમાં આ સ(સુ) દર્શન છે. આવી માન્યતા-બુદ્ધિ, અથવા આ જ દર્શન સાચું છે, બીજું નહિ-એવી બુદ્ધિ-નિશ્ચય, દર્શનાભાસ રૂપ તે દર્શનમાં ઉપાદેયપણાની બુદ્ધિ, તે રૂપ અભિગ્રહ એટલે આગ્રહ, તેનાથી બનેલ મિથ્યાત્વ, એ ‘આભિગ્રાહિક મિથ્યાત્વ’ કહેવાય છે એવો ભાવ છે. કુદર્શનરૂપ વિશેષ્યવાળા, સુદર્શનત્વરૂપ પ્રકાર-વિશેષણવાળા જ્ઞાનથી જન્ય શ્રદ્ધાનનિશ્ચયપણું લક્ષણ છે. લક્ષણ પદકૃત્ય - સદ્દર્શનમાં સદર્શનત્વપ્રકારક જ્ઞાનજન્ય શ્રદ્ધાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘કુદર્શન વિશેષ્યક’ એવું કહેલ છે. ‘કુદર્શન દર્શન છે’-આવી શ્રદ્ધામાં મિથ્યારૂપપણાનો અભાવ હોવાથી ‘સ ્' એમ કહેલ છે. १. लक्षणमिदमुपलक्षणं तेन सद्दर्शनधर्मिककुदर्शनत्वप्रकारकज्ञाननिबन्धन श्रद्धानत्वस्याऽपि सङ्ग्रहः । दर्शनशब्दोपादानेन देवगुरुधर्माणामपि तदन्तर्गततया तेऽपि गृहीता एवेति न न्यूनता बोध्या । Page #648 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४-५-६, नवमः किरणः કુદર્શન તુચ્છ છે.'આવા જ્ઞાનજન્ય સ્વદર્શનની શ્રદ્ધામાં અતિવ્યાપ્તિના વારણ માટે સદર્શન–પ્રકારક' એમ કહેલ છે. “અહદર્શન સાચું છે કે બીજું દર્શન ?'-આવા સશયિક મિથ્યાત્વમાં વ્યભિચારના વારણ માટે “જન્ય શ્રદ્ધાન' એવું લક્ષણ કહેલું છે. આ પ્રમાણે આગળના લક્ષણમાં સંભવ પ્રમાણે વિચારવું. अनाभिग्रहिकमभिधत्तेसर्वदर्शनविशेष्यकसमत्वप्रकारकप्रतिपत्तिप्रयोजकं श्रद्धानमनाभिग्रहिकम् ५। सर्वदर्शनेति । सर्वाणि दर्शनानि समीचीनान्येवेति मन्वानस्सर्वत्र साम्यतया श्रद्धां विदधाति सा श्रद्धा अनाभिग्रहिकमिथ्यात्वमिति भावः । तथा मन्वानो यदा सन्देग्धि तदा सांशयिकं मिथ्यात्वं भवति तद्वारणाय श्रद्धानपदम् । अत्र तादृशप्रतिपत्तिजन्यं श्रद्धानं जनकमप्यनाभिग्रहिकं भवतीति सूचयितुं पूर्वत्र जन्यतयाऽत्र च जनकतया लक्षणमभिहितमिति ध्येयम् ॥ અનાભિચાહિક મિથ્યાત્વનું વર્ણનભાવાર્થ - સર્વદર્શન વિશેષ્યવાળી અને સમત્વ પ્રકારવાળી પ્રતિપત્તિમાં પ્રયોજક શ્રદ્ધાન, એ 'अनामिया मिथ्यात्व' उपाय छे. વિવેચન - સઘળા દર્શનો (દવ-ગુરુ-ધર્મો) સાચા જ છે, આમ માનતો સઘળે ઠેકાણે સમાનતા-સમતા વડે શ્રદ્ધાને કરે છે. તે શ્રદ્ધાએ “અનાભિપ્રાહિક મિથ્યાત્વ છે. પદકૃત્ય - તે પ્રકારે માનતો જ્યારે સંદેહ કરે છે, ત્યારે સાંશયિક મિથ્યાત્વ થાય છે. તેના વારણ માટે શ્રદ્ધાન' એ પદ મૂકેલ છે. અહીં તાદશ પ્રતિપત્તિજન્ય અને જનક પણ શ્રદ્ધાન અનાભિપ્રાહિક થાય છે, એવા સૂચન માટે પૂર્વલક્ષણમાં જન્યપણાએ અને અહીં જનકપણાએ લક્ષણ કહેલ છે, એમ ધારવું. आभिनिवेशिकमाख्याति - तत्त्ववेत्तृत्वेऽप्यतदर्थेषु तदर्थताऽभिग्रह आभिनिवेशिकं ।६। तत्त्ववेत्तृत्वेऽपीति । शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानत्वेऽपीत्यर्थः । तेन श्रीजिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयके पक्षद्वयेऽप्यन्यतरस्य वस्तुनः शास्त्रबाधितत्वात् तदन्यतरश्रद्धानवतो नाभिनिवेशित्वप्रसङ्गः । तेषां स्वाभ्युपगतार्थे शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानेऽपि पक्षपातेन तत्प्रतिसन्धानाभावात् किन्त्वविच्छिन्नप्रावचनिकपरम्परया स्वाभ्युपगतार्थानुकूलत्वेन शास्त्रतात्पर्यस्यैव प्रतिसन्धानात् । अतदर्थेषु अतथाभूतेष्वर्थेषु, १. एवं देवगुरुधर्माणामपि ग्रहणं विज्ञेयम् ॥ Page #649 -------------------------------------------------------------------------- ________________ ६१२ तत्त्वन्यायविभाकरे तदर्थताभिग्रहः-दुष्टाभिनिवेशेन तथाश्रद्धानमित्यर्थः, गोष्ठामहिलादयो हि दुरभिनिवेशविप्लावितधियश्शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायैवान्यथा श्रद्दधते । अभिनिवेशे दुष्टत्वञ्च सम्यग्वकृवचनानिवर्तनीयत्वं, तेन सम्यग्दृष्टेरपि अनाभोगात्प्रज्ञापकदोषाद्वा अन्यथा श्रद्धानसंभवेऽपि नाभिनिवेशिकत्वम्, तेषामभिनिवेशस्य सम्यग्वक्तृवचननिवर्त्तनीयत्वादिति भावः ॥ આભિનિવેશિક મિથ્યાત્વને કહે છેભાવાર્થ - “તત્વવેત્તાપણું હોવા છતાં જે તથાભૂત અર્થ ન હોય, તેવા અયથાર્થોમાં યથાર્થતાનો આગ્રહ, એ “આભિનિવેશિક મિથ્યાત્વ' કહેવાય છે. વિવેચન - શાસ્ત્રના તાત્પર્ય વિષયક બાપનું પ્રતિસંધાન-અનુસંધાનપણું હોવા છતાં એવો અર્થ છે તેથી શ્રી જિનભદ્ર-સિદ્ધસેન આદિ પ્રાવચનિક પુરુષપ્રધાનોના વિપ્રતિપત્તિ (બે વિરુદ્ધ કોટી સ્થાપનાર શબ્દ)ના વિષયવાળા બે પક્ષમાં પણ કોઈ એક (કોટીરૂપ) વસ્તુશાસ્ત્રથી બાધિત હોવાથી, તેનાથી ભિન્ન બીજી એક કોટીરૂપ શ્રદ્ધાનવાળામાં આભિનિવેશિપણાનો પ્રસંગ નથી, કેમ કે-તેઓના પોતાના માનેલા અર્થમાં શાસ્ત્રતાત્પર્યના બાધના પ્રતિસંધાનમાં પણ પક્ષપાતપૂર્વકના તે પ્રતિસંધાનનો અભાવ છે પરંતુ અવિચ્છિન્ન પ્રાવચનિકોની પરંપરાથી પોતે માનેલ અર્થનું અનુકૂળપણું હોઈ શાસ્ત્રતાત્પર્યનું જ પ્રતિસંધાનઅનુસંધાન છે. ૦ તથાભૂત જે અર્થો ન હોય, તેવા અયથાર્થ અર્થોમાં યથાર્થતાનો અભિગ્રહ કદાગ્રહથી તે પ્રકારનો નિશ્ચય (શ્રદ્ધાન), એવો અર્થ છે. ૦ જેમ કે-ગોષ્ઠામાહિલ વગેરે, દુરાગ્રહથી ભ્રષ્ટ બુદ્ધિવાળાઓ શાસ્ત્રના તાત્પર્યના બાપનું અનુસંધાન કરીને જ ઉલટી શ્રદ્ધા ધારણ કરે છે. ૦ આભિનિવેશનમાં દુષ્ટત્વ એટલે સમ્યગું વક્તા (યથાર્થ વક્તા)ના વચનથી અનિવારણીયઅનિવાર્યપણું છે. તેથી સમ્યગ્દષ્ટિમાં પણ અનુપયોગથી અથવા પ્રજ્ઞાપક (શિક્ષક)ના દોષથી, અન્યથા ઉલટી શ્રદ્ધાનો સંભવ છતાં આભિનિવેશિકપણું નથી. તેઓનો આભિનિવેશ સમ્યગુ વક્તાના વચનથી નિવારી શકાય છે. सांशयिकं वक्ति - अर्हत्तत्त्वधर्मिकसत्यत्वसंशयजनकंमिथ्यात्वं सांशयिकम् ।। अर्हत्तत्त्वेति । भगवत्प्रोक्तानि जीवादितत्त्वानि सत्यानि नवेत्येवंरूपस्य संशयस्य जनकंतज्जन्यं वा यन्मिथ्यात्वं तत्सांशयिकमित्यर्थः । अन्यप्रोक्ततत्त्वेषु सत्यत्वसंशयस्य जनकं न तादृङमिथ्यात्वमित्यतोऽर्हदिति यद्यपि सूक्ष्मार्थादिविषयस्संशयस्साधूनामपि संभवति तथापि स आगमोदितभगवद्वचनप्रामाण्यपुरस्कारेण निवर्त्तते, स्वरसवाहितयाऽनिवर्तमानश्च स सांशयिकमिथ्यात्वरूपस्सन्ननाचारापादक एव, अत एवाकांक्षामोहोदयादाकर्षप्रसिद्धिरिति ॥ Page #650 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૭-૮, નવમ: શિર : ६१३ સાંશયિક મિથ્યાત્વને કહે છેભાવાર્થ – શ્રી અરિહંતકથિત તત્ત્વવિષયક સત્યપણાના સંશયનું જનક મિથ્યાત્વ, એ “સાંશયિક મિથ્યાત્વ' કહેવાય છે. વિવેચન - ભગવંતે કહેલા જીવ આદિ તત્ત્વો સાચાં છે કે નહિ? એવા રૂપનું સંશયનું જનક અથવા તર્જન્ય (સંશયજન્ય) જે મિથ્યાત્વ, તે “સાંશયિક મિથ્યાત્વ' કહેવાય છે. ૦ અન્ય કહેલા તત્ત્વમાં સત્યતાના સંશયનું જનક તેવું મિથ્યાત્વ થતું નથી, માટે “અત્તત્ત્વ' એમ કહેલ છે. જો કે સૂક્ષ્મ અર્થ આદિ વિષયવાળો સંશય (પ્રશ્નરૂપ શંકા) સાધુઓમાં પણ સંભવે છે, તો પણ તે સંશય આગમકથિત ભગવંતના વચન પ્રમાણતા પુરસ્કાર દ્વારા (ભગવાનનું વચન પ્રમાણ છે-સત્ય છે, આવી શ્રદ્ધાથી) દૂર થાય છે. વળી જો તે સંશય સ્વાભાવિક રીતે દૂર થતો નથી, તો તે સંશય સાંશયિક મિથ્યાત્વરૂપ હોતો અનાચારનો સર્જક બને છે. એથી જ આકાંક્ષા નામક મોહના ઉદયથી આકર્ષ (અમુક વખત આવે ને જાય)ની પ્રસિદ્ધિ છે. अथानाभोगिकमिथ्यात्वमाह - दार्शनिकोपयोगशून्यजीवानां मिथ्यात्वमनाभोगिकम् ।। दार्शनिकेति । विशेषज्ञानविकलानामित्यर्थः, ते च विचारशून्या एकेन्द्रियादयो वा, अन्ततस्स्पर्शोपयोगस्यैकेन्द्रियादावपि सत्त्वादुपयोगशून्यजीवाप्रसिद्धिप्रयुक्तासम्भवन्यक्काराय दार्शनिकेति । तत्राऽऽभिग्रहिकाभिनिवेशिके विपर्यासरूपत्वेन सानुबन्धक्लेशमूलत्वाद्गरीयसी, शेषाणि च त्रीणि नात्यन्तानर्थसम्पादकानि विपरीतावधारणरूपत्वाभावेन सुप्रतीकारत्वात् રૂતિ | હવે અનાભોગિક મિથ્યાત્વને કહે છેભાવાર્થ - દાર્શનિક ઉપયોગશૂન્ય જીવોનું મિથ્યાત્વ, એ “અનાભોગિક' કહેવાય છે. વિવેચન - વિશેષજ્ઞાનરહિત જીવોનું મિથ્યાત્વ, એ “અનાભોગિક એવો અર્થ જાણવો. તેઓ વિચારથી શૂન્ય કે એકેન્દ્રિય આદિ જીવો જાણવા. અંતની અપેક્ષાએ એકેન્દ્રિય આદિમાં પણ સ્પર્શ વિષયનો ઉપયોગ હોવાથી ઉપયોગ શૂન્ય જીવોની અપ્રસિદ્ધિ દ્વારા જન્ય અસંભવના વારણ માટે “દાર્શનિક ઇતિ કહેલ છે. ૦ ત્યાં આભિગ્રાણિક અને આભિનિવેશિક-એ બન્ને વિપર્યાસરૂપ હોઈ, અનુબંધવાળા ક્લેશ(કર્મકષાય)નું મૂળ હોઈ મહાન છે-ગરિષ્ઠ છે. ૦ અનાભિપ્રાહિક-સાંશયિક-અનાભોગિક, એ ત્રણ મિથ્યાત્વો અત્યંત અનર્થ સંપાદક નથી, કેમ કેવિપરીત નિશ્ચયનો અભાવ હોઈ સારી રીતે પ્રતિહાર-નિવારણયોગ્ય છે. Page #651 -------------------------------------------------------------------------- ________________ ६१४ तत्त्वन्यायविभाकरे अविरतिमाख्याति - हिंसाद्यव्रतेभ्यः करणैर्योगैश्चाऽविरमणमविरतिः । तस्याश्च मनः पञ्चेन्द्रियाणां स्वस्वविषयेभ्यः पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसरूपषड्विधजीवहिंसातश्चाप्रतिनिवर्त्तनरूपत्वावादशविधत्वम् ।९। हिंसाद्यव्रतेभ्य इति । अविरमणमविरतिः, केभ्यः, अव्रतेभ्यः, तथाचाऽव्रतेभ्योऽविरमणमविरतिः । अकरणं हि विरतिः करणञ्चाऽविरतिस्तथा च कैः करणमितिकरणाकांक्षा जायते, तत्राऽऽह-करणैर्योगैश्चेति । इन्द्रियैर्मनोवाक्कायरूपयोगैश्चेत्यर्थः, यदि कायेनैवेन्द्रियाणामपि ग्रहणं भवतीत्युच्यते तदा करणैः कृतकारितानुमतिभिरित्यर्थः । अव्रतानि कानीत्यत्राह हिंसादीति । आदिनाऽसत्यस्तेयाऽब्रह्मपरिग्रहाणां ग्रहणम्, यद्यपि हिंसादिभ्योऽविरमणमेवाव्रतं तथापि हिंसादीनामपि अविरतिं प्रत्यनुकूलतयाऽव्रतत्वोक्तिः, न च हिंसादयो व्रतरूपा अपि स्युस्तद्विषयकविरमणरूपत्वाव्रतस्येति वाच्यम्, अत्यन्तप्रतिकूलतया विरति प्रति तथाकथनस्यानुचितत्वात् एवञ्च हिंसाद्यव्रतेभ्यः कृतकारितानुमतिमनोवाक्कायान्यतमेन करणमितियावत् । तस्या द्वादशविधत्वं द्वादशस्थानप्रदर्शनद्वारा प्रकटयति तस्याश्चेति, अविरतेश्चेत्यर्थो द्वादशविधत्वमित्यनेनाऽस्य सम्बन्धः । कथं द्वादशविधत्वमित्यत्राह मन इति। मनसस्स्वस्वविषयेभ्योऽप्रतिनिवर्त्तनमित्येका पञ्चेन्द्रियाणां घ्राणरसनचक्षुश्श्रोत्रस्पर्शानां स्वस्वविषयेभ्योऽप्रतिनिवर्तनानीति पञ्च, षड्विधजीवहिंसादिभ्योऽप्रतिनिवर्त्तनानीति षट् मिलित्वा च द्वादशविधत्वमिति भावः ॥ અવિરતિનું વર્ણનભાવાર્થ – હિંસા આદિ અવ્રતોથી કરવા-કરાવવા-અનુમોદવારૂપ કરણો વડે અને મન-વચન-કાયારૂપ યોગો વડે નહિ અટકવું. એ “અવિરતિ' કહેવાય છે. તે અવિરતિ, મન અને પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી અનિવર્તનરૂપ પૃથિવીકાય-અપકાય-અગ્નિકાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસરૂપ છ પ્રકારના જીવોની હિંસાથી અપ્રતિનિવર્તન રૂપ (૧૨) બાર પ્રકારની છે. વિવેચન - નહિ અટકવું એ અવિરતિ. કયી વસ્તુઓથી નહિ અટકવું? આના જવાબમાં અવ્રતોથી નહિ અટકવું તે અવિરતિ. અર્થાત્ નહિ કરવું (કરાવવું-અનુમોદવું) તે ખરેખર વિરતિ અને કરવું તે અવિરતિ. કોના વડે કરવું? આવી કરવાની આકાંક્ષા થાય છે ત્યાં કહે છે કે – “કરણો વડે અને યોગો વડે ઈતિ, અર્થાત્ ઈન્દ્રિયો વડે અને મન-વચન-કાયરૂપ યોગો વડે, એવો અર્થ છે. જો કાયાથી જ ઇન્દ્રિયોનું પણ ગ્રહણ થાય છે એમ કહેવાય, તો કરણો વડે, કરેલ-કરાવેલ અનુમતિ વડે એવો અર્થ જાણવો. અવ્રતો કયા છે? એના જવાબમાં કહે છે કે – “હિંસા આદિ ઇતિ. આદિ પદથી અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહોનું Page #652 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨-૨૦, નવમ: શિRUT: ६१५ ગ્રહણ છે. જો કે હિંસા આદિથી નહિ અટકવું જ અવ્રત છે, તો પણ હિંસા આદિનું અવિરતિ પ્રત્યે અનુકૂળપણું હોવાથી “અવ્રતપણાનું કથન છે. શંકા- હિંસા આદિ વ્રતરૂપ પણ થાય, કેમ કે-તે અહિંસા આદિરૂપ વિષયવાળા વિરમણરૂપ વ્રત છે ને? સમાધાન - એમ નહિ, કેમ કે-વિરતિ પ્રત્યે હિંસા આદિ અત્યંત પ્રતિકૂળ હોઈ તેવું કથન અનુચિત છે. એવં ચ હિંસા આદિ અવ્રતોથી કરેલ-કરાવેલ-અનુમતિ દ્વારા મન-વચન-કાયામાંથી કોઈ એકથી નહિ અટકવું, એ “અવિરતિ' છે એવો ભાવ છે. અર્થાત્ હિંસા આદિમાંથી કોઈ એકનું કરેલ-કરાવેલ-અનુમતિ દ્વારા મન-વચન-કાયમાંથી કોઈ એકથી કરવું, એ “અવિરતિ છે. તે અવિરતિના બાર (૧૨) પ્રકારોને બાર સ્થાનોના પ્રદર્શન દ્વારા પ્રગટ કરે છે. અવિરતિ બાર પ્રકારોરૂપ છે. કેવી રીતે દ્વાદશવિધપણું છે? આના જવાબમાં કહે છે કે- “મન” ઇતિ. (૧) મનને પોતપોતાના વિષયોથી પાછું નહિ હઠવું (૧), (૬) ઘાણરસન-ચક્ષુ-શ્રોત્ર-સ્પર્શનરૂપ પાંચ ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયોથી પાછું નહિ હઠવું એમ (૫), (૧૨) પૃથિવીકાય આદિ છ પ્રકારના જીવોની હિંસાથી નહિ અટકવારૂપ છ (૬) મળીને બાર (૧૨) પ્રકારો અવિરતિના જાણવા, એવો ભાવ છે. कषायमाह - कषायः पूर्वोदितपञ्चविंशतिविधः । वेदत्रयहास्यषट्कात्मकनोकषायः कषायसहगामित्वात्कषायपदवाच्यः ।१०। कषाय इति । पूर्वोदितेति पापनिरूपणोदितेत्यर्थः । तथाचाऽनन्तानुबन्धिक्रोधमानमायालोभाः, अप्रत्याख्यानक्रोधमानमायालोभाः, प्रत्याख्यानक्रोधमानमायालोभाः, संज्वलनक्रोधमानमायालोभा इति षोडशविधः कषायः । पुंस्त्रीनपुंसकहास्यरत्यरतिशोकभयजुगुप्सारूपो नवविधो नोकषाय इति मेलनतः कषायः पञ्चविंशतिविध इति भावः । ननु नवविधनोकषायस्य कथं कषायत्वमित्यत्राह वेदत्रयेति पुंस्त्रीनपुंसकेतिवेदत्रयेत्यर्थः, हास्यषट्केति, हास्यरत्यरतिभयशोकजुगुप्साषट्केत्यर्थः । कषायसहगामित्वादिति कषायेण सहैव वर्तमानत्वादित्यर्थः, दिग्दर्शनमिदं, तेन यद्दोषो यः कषायस्तत्सहचारिणां हास्यादीनामपि तद्दोषत्वेन तत्कार्यकारित्वात्कषायत्वं तत्राप्यल्पकार्यकारित्वाच्च नोकषायत्वमितिबोध्यम् ॥ - હવે કષાયને કહે છેભાવાર્થ - કષાય પૂર્વકથિત પચીશ (૨૫) પ્રકારવાળો છે. ત્રણ વેદ-હાસ્ય આદિ છ (૬) રૂપ નોકષાય, કષાયની સાથે જનાર હોવાથી કષાયપદવાચ્ય કહેવાય છે. વિવેચન - પાપનિરૂપણમાં કહેલ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ-માનમાયા-લોભ, પ્રત્યાખ્યાન, ક્રોધ-માન-માયા-લોભ, સંજવલન ક્રોધ-માન-માયા-લોભ, એમ (૧૬) પ્રકારનો Page #653 -------------------------------------------------------------------------- ________________ ६१६ तत्त्वन्यायविभाकरे उपाय, पुं-खी-पुंस-हास्य-२१-१२-शो-भय-हुगुप्सा३५ (८) नव ५२नो नोपाय, म મેળવવાથી કષાય (૨૫) પચીશ પ્રકારનો થાય છે. શંકા - નવ પ્રકારના નોકષાયનું કષાયપણે કેવી રીતે? समाधान - पुरुष-स्त्री-नपुसंड अमत्र हो, हास्यषट सेट हास्य-ति-अति-मय-शो:हुगुप्सा३५ ७ (६)-अम (८) नोउषाय, उषायसाभी डोवाथी भेट षायना साथे पर्तत।-२डेता હોવાથી, આ તો દિગ્દર્શન છે. તેથી જે દોષવાળો જે કષાય છે, તે કષાયની સાથે રહેનારા (સહચારીઓ) હાસ્ય આદિ પણ તે દોષવાળા હોઈ તે કષાયનું કાર્ય કરનારા હોઈ હાસ્ય આદિમાં કષાયપણું છે. વળી ત્યાં પણ અલ્પ કાર્ય કરનારા હોઈ નોકષાયપણું છે, એમ સમજવું. चतुर्थं योगमाचष्टे - योगो मनोवाक्कायव्यापारः । तत्र सत्यासत्यमिश्रव्यवहारविषयकमनोवाग्व्यापारा अष्टौ, तथौदारिकौदारिकमिश्रवैक्रियवैक्रियमिश्राऽऽहारकाऽऽहारकमिश्रकार्मणशरीरजन्यव्यापारास्सप्तेति पञ्चदशयोगाः ।११।। योग इति । युज्यतेऽनेनेतियोगः, तत्र यद्यपि बन्धेऽभीप्सितालब्धवस्तुलाभे मेलने संयोगे शब्दादीनां प्रयोगे समुदायशब्दस्यावयवार्थसम्बन्धे द्रव्यतो बाह्ये मनोवाक्कायव्यापारे भावतोऽध्यवसायविशेषे च योगशब्दो वर्त्तते तथापि प्रकृतोपयोगिनं तदर्थं सूचयितुं मनोवाक्कायव्यापार इत्युक्तत्वान्मनोवाक्कायव्यापार एवात्र विवक्षितः । सोऽयं योगो द्विविधः, द्रव्ययोगो भावयोगश्चेति । जीवेनागृहीतानि गृहीतानि वा स्वव्यापाराप्रवृत्तानि मनोवागादिद्रव्याणि द्रव्ययोगः । जीवस्य परिणामविशेषो वीर्यस्थामादिशब्दवाच्यो भावयोगः । अयमपि द्विधा प्रशस्तोऽप्रशस्तश्चेति । तत्र प्रशस्तस्सम्यक्त्वादिरात्मनोऽपवर्गेण योजनात्, अप्रशस्तो मिथ्यात्वादिरष्टविधकर्मभिर्योजनात् । यद्वा मनोवाक्कायप्रवर्तकानि द्रव्याणि मनोवाक्कायपरिस्पन्दात्मो योगश्च द्रव्ययोगः, एतदुभययोगहेतुरध्यवसायो भावयोगः । तत्र द्रव्ययोगश्शुभोऽशुभो शुभाशुभश्च व्यवहारनयमात्रापेक्षया विधिमतिक्रम्य दानादिवितरणचिन्तनात्मक मनोयोगस्तथैव दानादिधर्मोपदेशात्मकवाग्योगस्तथैव जिनपूजावन्दनादिकायपरिस्पन्दात्मक काययोगश्च शुभाशुभो भवति । भावयोगस्तु शुभो वाऽशुभो वा न शुभाशुभरूपः, आगमे शुभाशुभात्मकाध्यवसायस्थानस्य तृतीयस्यानुक्तत्वात् । तदेवं योगा अनुपयुक्तस्य कर्मबन्धायोपयुक्तस्य च कर्मनिर्जराकारिणो भवन्ति । सोऽयं योगः स्वरूपेणैकोऽपि मनोवाक्कायलक्षणसहकारिभेदात्रिविधः, मनसा करणेन योगो मनोयोगो वाचा करणेन योगो वाग्योगः कायेन करणेन योगः काययोग इति । स वीर्ययोगो वीर्यान्तरायक्षयक्षयोपशमसमुत्थल Page #654 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ११, नवमः किरणः ६१७ ब्धिविशेषप्रत्ययोऽभिसन्ध्यनभिसन्धिपूर्वकत्वात्सकरणः, अकरणश्च भवति । तत्रालेश्यस्य केवलिनः कृत्स्त्रयो यदृश्ययोरर्थयोः केवलज्ञानं केवलदर्शनञ्चोपयुञ्जानस्य योऽसावपरिस्पन्दोऽप्रतिघो वीर्यविशेषः सोऽकरणः । स च नेहाधिक्रियते वीर्यान्तरायक्षयोपशमजन्यवीर्यविशेषस्यैव सकरणस्य कर्मसम्बन्धकस्याधिकृतत्वात् । तत्रौदारिकादि शरीरस्यात्मनोवीर्यपरिणतिविशेषः काययोगः, औदारिकवैक्रियाऽऽहारकशरीरव्यापाराहृतवाग्द्रव्यपुञ्जसाचिव्याज्जीवव्यापारो वाग्योगः, मनसा करणेन युक्तस्य जीवस्य योगो जीवपर्यायो दुर्बलस्य यष्टिकाद्रव्यवदुपष्टम्भकरो मनोयोगः । सोऽयं मनोव्यापारो वाग्व्यापारश्च प्रत्येकं सत्यमृषासत्यमृषाऽसत्यमृषाभेदेन चतुर्विधत्वादुभयमेलनेनाष्टविधमनोवाग्जन्यो योग इत्याशयेनाह सत्यासत्येति । मिश्रः सत्यमृषारूपो व्यवहारोऽसत्यमृषारूपः । काययोगस्य भेदमाह तथेति तत्र शुद्धा औदारिकवैक्रियाऽऽहारककार्मणशब्दा व्याख्याता औदारिकमिश्रस्तूच्यते औदारिक एवापरिपूर्णो मिश्र इति, यथा गुडमिश्रं दधि न गुडतया नापि दधितया व्यपदिश्यते ताभ्यामपरिपूर्णत्वादपितु मिश्र इति तद्वदत्रापि औदारिकमिश्रमौदारिकत्वेन कार्मणत्वेन वा न व्यपदिश्यते किन्तु औदारिकमिश्रतयेति, एवं वैक्रियाऽऽहारकमिश्रावपि । यद्वा शुद्धा औदारिकाद्यास्तत्पर्याप्तकस्य मिश्रास्त्वपर्याप्तकस्येति । तत्रोत्पत्तावौदारिककायः कार्मणेन, औदारिकशरीरिणश्च वैक्रियाऽऽहारककरणकाले च वैक्रियाहारकाभ्यां मिश्रो भवतीत्यौदारिक मिश्रः । देवाद्युत्पत्तौ कार्मणेन वैक्रियमिश्रः कृतवैक्रियस्य चौदारिकप्रवेशाद्धायामौदारिकेण । आहारकमिश्रस्तु साधिताऽऽहारककायप्रयोजनः पुनरौदारिकप्रवेशे औदारिकेणेति । कार्मणस्तु विग्रहे केवलिसमुद्घाते चेति । एतेभ्यो जन्या व्यापाराःसप्त कायव्यापारा इति मिलित्वा पञ्चदशयोगा भवन्तीतिभावः । ननु मनोवाग्योगाः काययोगविशेषा एव, शरीरिणां कस्याञ्चिदप्यवस्थायां काययोगस्यानिवृत्तेः, अशरीरिणामेव तन्निवृत्त्यभ्युपगमात् तथा च मनोवाग्योगास्तद्भिन्ना न सन्तीति चेदुच्यते, एकस्यैव काययोगस्योपाधिभेदात्तथाव्यवहारात् । येन काययोगेन हि मनोवाग्द्रव्याणामुपादानं करोति स काययोगः, येन संरम्भेण वचोद्रव्याणि मुञ्चति स वाग्योगः, येन तु मनोद्रव्याणि चिन्तायां व्यापारयति स मनोयोग इति । तथाच मनोवाग्योगौ काययोग एव, कायेनैव तद्रव्यग्रहणात्, प्राणापानवत् तथाहि प्राणापानव्यापारः कायेनैव तद्र्व्यग्रहणात्कायिकयोगान्न भिद्यते तथा मनोवाग्योगावपि, न चेत्तथा, प्राणापानयोगोऽपि योगान्तरं स्यान्न चैतदिष्टं, तस्मात्काययोग एवाऽयं तद्वदिमावपि । न च मनोवाग्योगवत्प्राणापानव्यापारः किमितिनोक्तः, काययोगत्वस्याविशेषात्, अन्यथा प्राणापान Page #655 -------------------------------------------------------------------------- ________________ ६१८ तत्त्वन्यायविभाकरे व्यापारवत्तौ पृथग् न वाच्यावुपाधिभेदेनापि, उपाधिभेदेन योगचतुष्टयस्यैव वक्तव्यत्वौचित्यादितिवाच्यम् लोकलोकोत्तररूढस्य व्यवहारस्य सिद्ध्यर्थं तयोरेवोक्तत्वात् कायव्यापारातिरिक्ततया हि वाग्व्यापारो मनोव्यापारश्च स्पष्टतया दृश्यते लोके, यथा वाचः स्वाध्यायाचरणं परप्रबोधनादिकं मनसश्च धर्मध्यानादिकं व्यापारः, नैवं प्राणापानयोस्तयो स्तनुयोगान्तर्वर्तितयैव व्यवहारात् न च जीवयत्यसाविति प्रतीतिजननादिकं प्राणापानफलमस्तीति वाच्यम्, एवंविधप्रयोजनमात्रस्य सर्वत्र विद्यमानत्वेन धावनवल्गनादिव्यापाराणामपि योगत्वप्रसङ्गात् तस्माद्विशिष्टव्यवहाराङ्गभूतपरप्रत्ययनादिफलत्वाद् वाङ्मनोयोगावेव पृथग्वाच्यौ तदेवं तनुयोगो वाङ्निसर्गविषये व्याप्रियमाणो वाग्योगो मनने व्याप्रियमाणो मनोयोगो भवति वाग्विषयो योगो वाग्योगः मनोविषयो योगो मनोयोग इति व्युत्पत्तेः । यद्वा काययोगगृहीतवाग्द्रव्यसमूहसाचिव्यात्तन्निसर्गार्थं यो जीवव्यापारविशेषस्स वाग्योगो वाचा सहकारिकारणभूतया जीवस्य योगो वाग्योग इति व्युत्पत्तेः, काययोगगृहीतमनोद्रव्यसमूहसहकारेण वस्तुचिन्तनाय योऽयं जीवस्य व्यापारः स मनोयोगो मनसा सहकारिकारणभूतेन जीवस्य योगो मनोयोग इति व्युत्पत्तेः, अस्मिन् पक्षे च मनोवाग्योगौ काययोगाद्भिन्नावेव, वाङ्मनोद्रव्यनिसर्गचिन्तनादिकाले सतोऽपि काययोगस्याविवक्षणादितिदिक् ॥ ચોથા યોગને કહે છેભાવાર્થ - યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર. ત્યાં સત્ય-અસત્ય-મિશ્રવ્યવહારના વિષયવાળા મન અને વચનના વ્યાપારો આઠ (૮) છે, તેમજ ઔદારિક-ઔદારિકમિશ્ર-વૈક્રિય-વૈક્રિયમિશ્ર-આહારકઆહારકમિશ્ર અને કાર્મણશરીરથી જન્ય વ્યાપારો સાત (૭) છે. એવી રીતે પંદર યોગો છે. વિવેચન - જેના વડે જોડાય તે યોગ કહેવાય છે, એ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. ત્યાં જો કે બંધમાં (બાંધવામાં) ઈષ્ટ અને નહિ મળેલ વસ્તુની પ્રાપ્તિમાં, મેળવવામાં, સંયોગમાં, શબ્દ આદિના પ્રયોગમાં, સમુદાય શબ્દના અવયવ અર્થની સાથે સંબંધમાં, દ્રવ્યથી બાહ્ય એવા મન-વચન-કાયાના વ્યાપારમાં અને ભાવથી વિશિષ્ટ અધ્યવસાયમાં યોગ શબ્દ પ્રવર્તે છે. તો પણ પ્રકૃતિમાં ઉપયોગી એવા તે યોગના અર્થને સૂચવવા માટે મન-વચન-કાયાનો વ્યાપાર વિવક્ષિત છે. આ યોગ બે પ્રકારનો છે. એક દ્રવ્યયોગ અને બીજો ભાવયોગ. ૦ જીવે નહીં ગ્રહણ કરેલા અથવા ગ્રહણ કરેલા સ્વવ્યાપારની પ્રવૃત્તિના નહીં વિષય બનેલા મન-વચન આદિના દ્રવ્યો ‘દ્રવ્યયોગ' કહેવાય છે. જીવનો વિશિષ્ટ પરિણામ વીર્ય-સ્થાન આદિ શબ્દથી વાચ્ય 'भावयोग' डेवाय छे. આ ભાવયોગ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદથી બે પ્રકારનો છે. (૧) ત્યાં પ્રશસ્ત ભાવયોગ સમ્યકત્વ આદિ છે, કેમ કે-આત્માને અપવર્ગ-મોક્ષની સાથે જોડનાર છે. (૨) અપ્રશસ્ત ભાવયોગ મિથ્યાત્વ Page #656 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૧, નવમ: નિ: ६१९ આદિ છે, કેમ કે-આત્માને આઠ પ્રકારના કર્મની સાથે જોડે છે. અથવા (૧) મન-વચન-કાયાના પ્રવર્તક (પ્રવૃત્તિમાં હેતુભૂત) દ્રવ્યો અને (૨) મન-વચન-કાયાના પરિસ્કંદરૂપ યોગ, એ ‘દ્રવ્યયોગ’ છે. આ બે યોગના હેતુરૂપ અધ્યવસાય, એ ‘ભાવયોગ’ છે. ત્યાં દ્રવ્યયોગ શુભ-અશુભ-શુભાશુભ ભેદે હોય છે. વ્યવહારનય માત્રની અપેક્ષાએ વિધિનું ઉલ્લંઘન કરી દાનાદિ દેવાના ચિંતનરૂપ મનોરથોરૂપી મનોયોગ, તેમજ દાન આદિ ધર્મના ઉપદેશરૂપ વચનયોગ, તેવી જ રીતે શ્રી જિનપૂજા-વંદન આદિરૂપ કાયપરિસ્કંદ કિયારૂપ કાયયોગ ‘શુભાશુભ’ રૂપ મિશ્ર થાય છે. ભાવયોગ તો શુભ અથવા અશુભરૂપ થાય છે, શુભાશુભરૂપ મિશ્રભાવયોગ થતો નથી, કેમ કે-આગમમાં ત્રીજું (૩) શુભાશુભરૂપ અધ્યવસાયનું સ્થાન કહેલ નથી. તે કારણથી જ યોગો ઉપયોગવગરના(પ્રમત) જીવમાં કર્મના બંધ માટે થાય છે અને ઉપયોગવાળા (અપ્રમત) જીવમાં કર્મની નિર્જરા કરનારા થાય છે. ૦ આ યોગ સ્વરૂપની અપેક્ષાએ એક હોવા છતાં મન-વચન-કાયારૂપ સહકારીઓના ભેદથી ત્રણ પ્રકારનો છે. (૧) મનરૂપી કરણ વડે યોગ (વ્યાપા૨) મનોયોગ, (૨) વચનરૂપી કરણ વડે યોગ વચનયોગ અને (૩) કાયારૂપી કરણ વડે યોગ કલ્પયોગ, એમ સમજવું. ૦ તે વીર્યયોગ, વીર્યાન્તરાયકર્મના ક્ષય કે ક્ષયોપશમથી પેદા થયેલ વિશિષ્ટ લબ્ધિરૂપ નિમિત્તજન્ય અભિસંધિ (ઇચ્છા) કે અનભિસંધિ (અનિચ્છા) પૂર્વક હોઈ, ‘સકરણ' ‘અને અકરણ’ હોય છે. ૦ અકરણ વીર્યયોગ એટલે ત્યાં લેશ્યા વગરના, સમસ્ત જ્ઞેય-દશ્યરૂપ અર્થ માત્રમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપી ઉપયોગવાળા કેવલીને જે આ અપરિસ્કંદ (નિષ્ક્રિય) અપ્રતિહત-વિશિષ્ટ વીર્ય છે, તે ‘અકરણ’ કહેવાય છે. તેનો અહીં અધિકાર નથી, કેમ કે-વીર્યાન્તરાયના ક્ષયોપશમજન્ય વિશિષ્ટ વીર્યરૂપ જ કર્મની સાથે સંબંધ કરાવનાર એવા સકરણ વીર્યયોગનો અધિકાર છે. (૧) ત્યાં ઔદારિક આદિ શરીરવાળા આત્માનો વિશિષ્ટ વીર્યપરિણામ, એ ‘કાયયોગ’ છે. (૨) ઔદારિક-વૈક્રિય-આહારક શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ વચન દ્રવ્યોના સમુદાયની સહાયથી જે જીવનો વ્યાપાર, એ ‘વાગ્યોગ’ છે. (૩) મનરૂપી કરણની સાથે જોડાયેલ જીવનો યોગ-જીવપર્યાય, દુર્બળ (નિર્બળ)ને લાકડીની માફક સહાય કરનારો, ‘એ મનોયોગ' છે. ૦ તે આ મનનો વ્યાપાર અને વચનનો વ્યાપાર પ્રત્યેક સત્ય-અસત્ય-સત્યાસત્ય-અસત્યાકૃષાના ભેદથી ચાર પ્રકારનો હોઈ, બંનેને મેળવવાથી આઠ (૮) પ્રકારનો મન-વચનજન્ય યોગ છે. ૦ અહીં મિશ્રનો અર્થ સત્યમૃષારૂપ અને વ્યવહાર એટલે અસત્યામૃષારૂપ છે. ૦ કાયયોગના ભેદને કહે છે. ત્યાં શુદ્ધ ઔદારિક-વૈક્રિય-આહારક-કાર્યણ શબ્દોની વ્યાખ્યા (વિવેચન) પૂર્વે કરેલ છે. ઔદારિક મિશ્ર-ઔદારિક જ અપરિપૂર્ણ મિશ્ર કહેવાય છે. જેમ કે-ગોળથી મિશ્રિત દહીં, દહીં પણ ન કહેવાય અને ગોળ પણ ન કહેવાય, પણ મિશ્ર કહેવાય છે; કેમ કે-બંને અપૂર્ણ છે. તેવી રીતે અહીં પણ Page #657 -------------------------------------------------------------------------- ________________ ६२० तत्त्वन्यायविभाकरे ઔદારિકમિશ્ર ઔદારિકરૂપે કાર્યણરૂપે કહેવાતા નથી પરંતુ મિશ્રરૂપે કહેવાય છે. એ પ્રમાણે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર પણ સમજવા. અથવા શુદ્ધ (એકલા) ઔદારિક વગેરે યોગો પર્યાપ્ત અવસ્થાવાળાને અને મિશ્રયોગો અપર્યાપ્ત અવસ્થાવાળાને હોય છે, એમ જાણવું. ૦ ત્યાં ઉત્પત્તિમાં ઔદારિક કાય, કાર્મણ સાથે અને ઔદારિક શરીરવાળાને વૈક્રિય કરવાના અને આહારક કરવાના કાળમાં વૈક્રિય આહારકની સાથે મિશ્ર થાય છે, એમ ઔદારિકમિશ્ર જાણવો. ૦ દેવ આદિની ઉત્પત્તિમાં કામણની સાથે વૈક્રિયમિશ્ર અને વૈક્રિય કરનારને ઔદારિક પ્રવેશના કાળમાં ઔદારિકની સાથે વૈક્રિયમિશ્ર થાય છે. ૦ આહારકમિશ્ર તો, આહારક કાયના કાર્યને સાધનાર, ફરીથી ઔદારિકના પ્રવેશમાં ઔદારિકની સાથે આહારકમિશ્ર થાય છે. ૦ કર્મયોગ તો વિગ્રહગતિમાં (અંતરાલગતિમાં-વક્રગતિમાં) અને કેવલી સમુદ્ધાતમાં હોય છે. આ યોગોથી જન્ય વ્યાપારો સાત (૭) કાયના વ્યાપારો છે. એમ મળીને પંદર (૧૫) યોગો થાય છેહોય છે. શંકા - મન-વચનના યોગો કાયયોગના ભેદો જ છે, કેમ કે-શરીરધારીઓની કોઈ પણ અવસ્થામાં કાયયોગનો અભાવ નથી. શરીર વગરના શરીરીઓમાં જ કાયયોગના અભાવનો સ્વીકાર છે. તો મનવચનના યોગો તે કાયયોગથી જુદા નથી ને? સમાધાન - એક જ કાયયોગના ઉપાધિ(વિશેષણ-ધર્મ-વિષય આદિ રૂપ ઉપાધિ)ના ભેદથી તથા પ્રકારનો વ્યવહાર છે. તે આવી રીતે-જેમ કે-જે કાયયોગ વડે મન-વચનના દ્રવ્યોનું ગ્રહણ કરે છે, તે કાયયોગ.” જે સંદર્ભ (જે કાયયોગની વેગવિશિષ્ટ ક્રિયા) વડે વચનના દ્રવ્યોને મૂકે છે, તે “વાયોગ.” જેના વડે મનના દ્રવ્યોને ચિંતનમાં ઉપયોગ કરે છે, તે “મનોયોગ.” શંકા - જો આમ છે, તો મન-વચનના યોગો કાયયોગરૂપ જ થયા, કેમ કે-કાયાથી જ મન-વચનના દ્રવ્યોનું ગ્રહણ છે. જેમ પ્રાણાપાન (શ્વાસોશ્વાસ) તથાપિ શ્વાસોશ્વાસરૂપ વ્યાપાર કાયા વડે જ તેના દ્રવ્યના ગ્રહણથી કાયિક ભોગથી ભિન્ન થતો નથી, તેમ મન-વચનના બે યોગો પણ જાણવા. જો આમ ન માનો, તો પ્રાણાપાનયોગ પણ બીજા (ચોથા) યોગ તરીકે જાય ! આ તો ઇષ્ટ નથી. તેથી શ્વાસોશ્વાસ કાયયોગરૂપ છે. તેની માફક મન-વચનયોગ પણ કાયયોગરૂપ છે ને? તથાચ મન-વચન-યોગની માફક પ્રાણાપાન વ્યાપાર કેમ રહ્યો નથી ? કેમ કે-કાયયોગ કરતાં પ્રાણાપાન વ્યાપારમાં ભેદ નથી. જો કાયયોગ કરતાં પ્રાણાપાન વ્યાપારમાં ભેદ નથી માટે જુદો કહ્યો નથી, તો ઉપાધિભેદથી પણ તે મન-વચનરૂપ બે યોગો તેમજ હોઈ જુદા ન કહેવા જોઈએ. અન્યથા જો એમ ન માનો, તો ઉપાધિભેદથી મન-વચન-કાય-પ્રાણાપાનરૂપ (૪) ચાર યોગો જ કહેવા વ્યાજબી છે ને? સમાધાન - લોકમાં અને લોકોત્તરમાં રૂઢ બનેલ વ્યવહારની સિદ્ધિઓ માટે તે મન-વચનરૂપ બે યોગો કહેલ છે. ખરેખર, લોકમાં કાયાના વ્યાપારથી ભિન્નરૂપે વચનનો વ્યાપાર અને મનનો વ્યાપાર સ્પષ્ટપણે દેખાય છે. જેમ કે-વાણીનો. સ્વાધ્યાયનું આચરણ-પરને પ્રતિબોધનું દાન વગેરે વ્યાપાર છે અને મનનો Page #658 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, નવમ: વિર: ६२१ ધર્મધ્યાન આદિ વ્યાપાર છે. પરંતુ એ પ્રમાણે ઉચ્છવાસ અને નિઃશ્વાસ કાયયોગની અંદર વર્તનારરૂપે વ્યવહાર હોવાથી કાયયોગથી પ્રાણાપાન વ્યાપાર ભિન્ન નથી. શંકા - “આ જીવાડનાર છે'-આવી પ્રતીતિજનન આદિ પ્રાણાપાનનું ફળ છે, તો પ્રાણાપાન યોગ કેમ જુદો નહિ? સમાધાન - આવા પ્રકારનું પ્રયોજન માત્ર સઘળે ઠેકાણે વિદ્યમાન હોઈ, દોડવું-વળગવું ઇત્યાદિ વ્યવહારોમાં પણ યોગપણાનો પ્રસંગ થાય છે, તેથી વિશિષ્ટ કોટિના વ્યવહારના અંગભૂત પરપ્રત્યાયન આદિ (બીજાને પ્રતીતિ-જ્ઞાન આપવા આદિ) ફળવાળા હોઈ મન-વચનયોગો જ જુદા કહેવા જોઈએ. તેથી જ આ પ્રમાણે જ્યારે કાયયોગ વાણીના વિસર્જનના વિષયમાં વ્યાપારવાળો થતો યોગ “વચનયોગ થાય છે, ચિંતનમાં વ્યાપારવાળો થતો યોગ “મનોયોગ થાય છે, વાણીના વિષયવાળો યોગ “વાયોગ થાય છે અને મનના વિષયવાળો યોગ એ “મનોયોગ થાય છે, એવી વ્યુત્પત્તિ છે. અથવા કાયયોગથી ગ્રહણ કરેલ વચનદ્રવ્ય (શબ્દદ્રવ્યોના સમૂહની સહાયથી તે છોડવા માટેનો જે વિશિષ્ટ જીવનો વ્યાપાર તે “વાગુયોગ છે, કેમ કે-સહકારી કારણભૂત વાણીની સાથે જીવનો યોગ વાગુયોગ એવી વ્યુત્પત્તિ છે. અને કાયયોગ વડે ગ્રહણ કરેલ મનના દ્રવ્યના સમૂહના સહકારથી વસ્તુના ચિંતન માટે જે આ જીવનો વ્યાપાર તે “મનોયોગ છે, કેમ કે-સહકારી કારણભૂત મનની સાથે જીવનો યોગ મનોયોગ' છે, એવી વ્યુત્પત્તિ છે. ૦ વળી આ પક્ષમાં મન-વચનરૂપ બે યોગો કાયયોગથી જુદા જ છે, કેમ કે-વચનદ્રવ્ય, વિસર્જન અને મનોદ્રવ્ય, ચિંતન આદિના કાળમાં વિદ્યમાન એવા કાયયોગની વિવલા નથી. तदेवं सप्रभेदान् बन्धहेतूनभिधाय प्रकृतिस्थित्यनुभागप्रदेशरूपेण चातुर्विध्यस्य बन्धस्य पूर्वोक्तस्वरूपस्य प्रथमं प्रकृतिबन्धमधुना लक्षयति - रक्तद्विष्टात्मसम्बद्धानां कार्मणस्कन्धानां परिणामविशेषेण स्वस्वयोग्यकार्यव्यवस्थापनं प्रकृतिबन्धः ।१२।। रक्तद्विष्टेति । रागो मायालोभकषायलक्षणः, द्वेषः क्रोधमानकषायलक्षणस्ताभ्यां केवलयोगेन वा युक्तेनात्मना सम्बद्धानां गृहीतानामित्यर्थः, अत एव रक्तद्विष्टसंबद्धानामित्यनुक्त्वा रक्तद्विष्टात्मसंबद्धानामित्युक्तं तेनाकषायिबन्धस्यापि संग्रहः । अनेनात्मनि कर्मसम्बन्धे हेतुरादर्शितः, रागादिस्नेहगुणयोगादात्मनि कर्मपुद्गलद्रव्यं लगतीति । कार्मणस्कन्धानामिति, कर्मयोग्यस्कन्धानामित्यर्थः । एतेन क्षेत्रान्तरावगाढाः कर्मपुद्गला न ग्रहणयोग्या भिन्नेदेशस्थानां .....१. विशिष्टो हेतुरादर्शितः, तेन मिथ्यादर्शनाविरत्यादीनां कर्मबन्धहेतुत्वेऽपि न क्षतिः, उक्तञ्च ‘यदतिदुःखं लोके यच्च सुखमुत्तमं त्रिभुवने । तज्जानीहि कषायाणां वृद्धिक्षयहेतुजं सर्व' मिति । तत्र रागद्वेषहेतुकोबन्धस्स साम्परायिकबन्ध उच्यते, केवलयोगहेतुको बन्ध ईर्यापथिकबन्ध उच्यते, स चोपशान्तक्षीणमोहसयोगिकेवलिनां भवति, वेदनीयस्यैकस्यैव च स बन्धो विज्ञेय इति । २. अनाश्रितानां तद्भावपरिणामाभावादिति भावः । Page #659 -------------------------------------------------------------------------- ________________ ६२२ तत्त्वन्यायविभाकरे ग्रहणयोग्यत्वाभावादिति सूचितम्, यत्र ह्याकाशे जीवोऽवगाढस्तत्र य आकाशप्रदेशा आत्मन्याश्रितास्तत्र ये कर्मपुद्गला रागादिस्नेहयोगत आत्मनि लगन्ति त एव कर्मपुद्गला जीवानां सङ्ग्रहयोग्या इति गूढार्थः । परिणामविशेषेणेति, अध्यवसायविशेषेणेत्यर्थः । आत्मा हि सर्वप्रकृतिप्रायोग्यपुद्गलान् सामान्येनादाय तानध्यवसायविशेषेण ज्ञानावरणीयत्वादिरूपेण परिणमयति तथापरिणमने हेतुरध्यवसायविशेष उक्तः । स्वस्वयोग्यकार्यव्यवस्थापनमिति । तेषां पुद्गलानां स्वस्वयोग्यकार्यकरणसमर्थतयाऽऽरचनमित्यर्थः । केषाञ्चित्पुद्गलानां ज्ञानावरणसमर्थत्वेन केषाञ्चिद्दर्शनावरणसमर्थत्वेन केषाञ्चित्सुखदुःखानुभवसमर्थतया केषाञ्चिद्दर्शनचारित्रमोहकतया केषाञ्चिदायुष्ट्वेन केषाञ्चिद्गतिशरीराद्याकारेण केषाञ्चिद्गोत्रत्वेन केषाञ्चिच्चान्तरायत्वेन व्यवस्थापनमितिभावः । स्थित्यनुभागप्रदेशबन्धानां यस्समुदायस्स प्रकृतिबन्ध इत्यपि लक्षणं कषायप्रयुक्तप्रकृतिबन्धे सङ्गच्छते न तूपशान्तमोहादौ केवलयोगवशाद्वध्यमाने प्रकृतिबन्धे तत्र स्थित्यनुभागाभावात् यदि तु तत्रापि समयद्वयस्थितिः कश्चनानुभागोऽपि विद्यत इति विभाव्यते तदा लक्षणमिदं युज्यत एवेति बोध्यम् ।। અવતરણિકા - તેથી આ પ્રમાણે પ્રભેદપૂર્વક બંધના હેતુઓને કહી, પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશરૂપે જેનું સ્વરૂપ પૂર્વ કહેલ છે, એવા ચાર પ્રકારના બંધમાંથી પ્રથમ ‘પ્રકૃતિબંધ'નું લક્ષણ જણાવે છે. ભાવાર્થ - રાગ-દ્વેષથી વિશિષ્ટ આત્માની સાથે સંબંધવાળા, પરિણામવિશેષથી કાર્મણસ્કંધોના પોતપોતાને યોગ્ય કાર્યની વ્યવસ્થા કરનાર પ્રકૃતિબંધ છે. विवेयन - २३, भाया-सोमनाम पाय३५ ७. द्वेष, ओप-भान नाम 5षाय३५ छे. ते मेथी अथवा કેવળ યોગની સાથે યુક્ત એવા આત્મા વડે ગ્રહણ કરેલા, એવો અર્થ જાણવો. એથી જ “રક્ત-દ્વિષ્ટ સંબદ્ધાનાં-એમ નહિ કહીને “રક્ત-દ્વિષ્ટ આત્મસંબદ્ધાનાં-એમ કહેલ છે તેથી “અકષાયી બંધ'નો સંગ્રહ ४३८ . ૦ આ વાક્યથી આત્મામાં કર્મના સંબંધમાં હેતુ બતાવ્યો છે. [વિશિષ્ટ હેતુ દર્શાવ્યો છે, તેથી મિથ્યાદર્શન-અવિરતિ આદિનું કર્મબંધમાં હેતુપણું હોવા છતાં ક્ષતિ નથી. કહ્યું છે કે – “જે લોકમાં અત્યંત દુઃખ છે અને ત્રિભુવનમાં ઉત્તમ સુખ છે, તેમાં પહેલામાં કષાયોની વૃદ્ધિ એ હેતુ છે, બીજામાં કષાયનો ક્ષય હેતુ છે. સઘળુંય સુખ-દુઃખ કષાયના ક્ષય-વૃદ્ધિજન્ય છે. ત્યાં રાગ-દ્વેષરૂપી મૂળવાળો બંધ “સાંપરાયિક બંધ’ કહેવાય છે. કેવળ યોગરૂપી હેતુજન્ય બંધ “ઇર્યાપથિક બંધ' કહેવાય છે અને તે ઉપશાન્તમોહ-ક્ષીણમોહ સયોગીકેવળીઓને હોય છે અને એક વેદનીય(શતાવેદનીય)નો જ બંધ જાણવો.] રાગ આદિ સ્નેહ(સ્નિગ્ધતા-ચીકાશ)નામક ગુણના યોગથી આત્મામાં કર્મપુદ્ગલદ્રવ્ય લાગે છે. १. न तु गतिसमापन्ना इत्यर्थः, गतिपरिणता हि ते वेगवत्त्वात् गच्छेयुरेव, नत्वात्मनि श्लिष्यन्त इति भावः ॥ Page #660 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, નવમ: નિ: ६२३ ૦ ‘કાર્યણ સ્કન્ધાનામ' ઇતિ. કર્મયોગ સ્કંધોની, એવો અર્થ છે. આ વાક્યથી બીજા ક્ષેત્રોમાં અવગાહીને રહેલા કર્મપુદ્ગલો ગ્રહણને યોગ્ય નથી, કેમ કે-ભિન્ન દેશમાં રહેલા અનાશ્રિત (સ્વદેશના આશ્રયે નહિ રહેલા-અસ્થિત-ગતિમાન) કર્મસ્કંધો ગ્રહણની યોગ્યતા વગરના છે, એમ સૂચન કરેલ છે. ખરેખર, જે આકાશમાં જીવ અવગાહીને રહેલો છે ત્યાં જે આકાશપ્રદેશો છે, ત્યાં આત્માના આશ્રયે રહેલા જે કર્મપુદ્ગલો સ્થિત છે-અગતિમાન છે, તે જ કર્મપુદ્ગલો રાગ આદિના સ્નેહના યોગથી આત્મામાં લાગે છે, તે જ કર્મપુદ્ગલો જીવોને ગ્રહણયોગ્ય છે એમ ગૂઢ અર્થ સમજવો. ૦ ‘પરિણામ વિશેષણ' ઇતિ. વિશિષ્ટ અધ્યવસાયથી એવો અર્થ જાણવો. ખરેખર, આત્મા સર્વ પ્રકૃતિપ્રાયોગ્ય પુદ્ગલોને સામાન્યથી ગ્રહણ કરી, તે સર્વ પ્રકૃતિયોગ્ય પુદ્ગલોને વિશિષ્ટ અધ્યવસાયથી જ્ઞાન આવરણ કારકત્વ આદિ સ્વભાવરૂપે પરિણમાવે છે તથા તે પ્રકા૨ના પરિણમનમાં હેતુ, અહીં વિશિષ્ટ અધ્યવસાય તરીકે કહેલો છે. ૦ ‘સ્વસ્વયોગ્ય કાર્યવ્યવસ્થાપનમ્’-તે પુદ્ગલોનું પોતપોતાના કાર્ય કરવામાં સમર્થપણાએ સર્જન કરવું, એવો અર્થ જાણવો. અર્થાત્ તે ગ્રહણ કરેલ સર્વ પ્રકૃતિ-પ્રાયોગ્ય પુદ્ગલોમાંથી કેટલાક પુગલોને જ્ઞાનના આવરણમાં સમર્થપણાએ, કેટલાક પુદ્ગલોને દર્શનના આવરણમાં સમર્થપણાએ, કેટલાક પુદ્ગલોને સુખ-દુઃખના અનુભવમાં સમર્થપણાએ, કેટલાક પુદ્ગલોને સમ્યગ્દર્શન-ચારિત્રમાં મોહકારકપણાએ, કેટલાક પુદ્ગલોને આયુષ્યરૂપે, કેટલાક પુદ્ગલો ગતિ-શરીર આદિ આકારે, કેટલાક પુદ્ગલોને ગોત્રપણાએ, કેટલાક પુદ્ગલોને અંતરાયરૂપે પરિણમનરૂપ સર્જન કરનાર ‘પ્રકૃતિબંધ’ છે. અહીં સ્વભાવવાચક પ્રકૃતિ શબ્દ છે. (પંચસં.-ગા.૪૩૨) ઇત્યાદિ ગ્રંથમાં પ્રસિદ્ધ સ્થિતિ-અનુભાગ-પ્રદેશબંધનો જે સમુદાય, તે ‘પ્રકૃતિબંધ' છે. એવું પણ લક્ષણ કષાયજન્ય પ્રકૃતિબંધમાં સંગત થાય છે. પરંતુ ઉપશાન્તમોહ આદિમાં સંગત થતું નથી, કેમ કે-કેવળ યોગરૂપ કારણના વશે કરી બંધાતા પ્રકૃતિબંધમાં સ્થિતિબંધ અનુભાગબંધનો અભાવ છે. જો ઉપશાન્તમોહ આદિમાં પણ બે સમયની સ્થિતિવાળો કોઈ એક અનુભાગ (રસ) પણ વિદ્યમાન છે એમ મનાય, ત્યારે આ લક્ષણ સંગત થાય જ એમ જાણવું. अधुना स्थितिबन्धमाह - प्रविभक्तानां कर्मस्कन्धानां विशिष्टमर्यादया स्थितिकालनियमनं स्थितिबन्धः | १३ | प्रविभक्तानामिति । ज्ञानावरणीयत्वादिरूपेण प्रविभक्तानामित्यर्थः, विशिष्टमर्यादयेति, यथा ज्ञानावरणदर्शनावरणान्तरायवेदनीयानां त्रयस्त्रिंशत्सागरोपमकोटीकोट्यः सप्ततिर्मोहनीयस्य नामगोत्रयोविंशतिरायुषस्त्रयस्त्रिंशत्सागरोपमाणि परास्थितिर्जघन्या च द्वादशमुहूर्त्ता वेदनीयस्य नामगोत्रयोरष्टौ शेषाणामन्तर्मुहूर्त्तमित्येवं रूपेणेति भावः, इत्थं यत्स्थितिकालस्य नियमनं स स्थितिबन्ध इत्यर्थः । स्थितिरियं द्विधा कर्मत्वेनावस्थितिरूपाऽनुभवयोग्या चेति, तत्राद्यभेदमधिकृत्य जघन्योत्कृष्टप्रमाणमभिहितं द्वितीया चाबाधाकालहीना येषां कर्मणां यावत्यस्सागरोपमकोटीकोट्यस्तेषां तावन्तिवर्षशतान्यबाधाकालः तत्र च स्वोदयतः कर्म Page #661 -------------------------------------------------------------------------- ________________ ६२४ तत्त्वन्यायविभाकरे काञ्चिदपि बाधां जीवस्य नोत्पादयति, नवा तत्र वेद्यदलिकनिक्षेपः किन्तु तत ऊर्ध्वमेव, तथाचाबाधाकालहीनाऽनुभवयोग्या स्थितिरिति भाव्यम्, विशेषप्रकृतीनां स्थितिस्तु तत्तन्निरूपण एवोक्तेति ॥ હવે સ્થિતિબંધને કહે છે. ભાવાર્થ - જ્ઞાનાવરણ આદિ વિભાગવાળા કર્મસ્કંધોનો વિશિષ્ટ મર્યાદાપૂર્વક સ્થિતિના કાળનો નિયમ, એ ‘સ્થિતિબંધ’ કહેવાય છે. વિવેચન - જ્ઞાન આવરણીયત્વ આદિ રૂપે વિભાગવાળા, એવો અર્થ ‘પ્રવિભક્ત'નો સમજવો. ૦ ‘વિશિષ્ટ માયાદયા' ઇતિ. જેમ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય-વેદનીયોની દરેકની ત્રીશ (૩૦) કોડાકોડી સાગરોપમની, મોહનીયની સિત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમની, નામ-ગોત્રની વીશ (૨૦) કોડાકોડી સાગરોપમની અને આયુષ્યની તેત્રીશ (૩૩) સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિ વેદનીયની બાર (૧૨) મુહૂર્તની તથા નામ અને ગોત્રની આઠ (૮) મુહૂર્તની છે. બાકીના કર્મોની અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. આ પ્રમાણે જે સ્થિતિકાળનું નિયમન, તે ‘સ્થિતિબંધ’ સમજવો. આ સ્થિતિ (૧) કર્મપણાએ અવસ્થાનરૂપ અને (૨) અનુભવયોગ્યના ભેદથી બે પ્રકારની છે. (૧) ત્યાં પહેલા ભેદની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટ પ્રમાણ કહી દીધું છે અને બીજી અબાધાકાળહીન અનુભવયોગ્ય સ્થિતિ જાણવી. ત્યાં અબાધાકાળ એટલે જે કર્મોની જેટલી સાગરોપમ કોટાકોટિ છે, તે કર્મોના તેટલા (સો) ૧૦૦ વર્ષો અબાધાકાળ કહેવાય છે. જેમ કે-એક (૧) સાગરોપમ કોટાકોટિનો ૧૦૦ વર્ષનો આબાધાકાળ ત્યાં અબાધાકાળ દરમિયાન કર્મ પોતાના ઉદયથી કોઈપણ જાતની બાધા જીવને પહોંચાડતું નથી, અથવા ત્યાં વેદ્ય-અનુભવયોગ્ય દળિયાનો નિક્ષેપ (પ્રક્ષેપ) નથી. પરંતુ અબાધાકાળ પૂર્ણ થયા બાદ સઘળો અનુભવ થાય છે. તથાચ અબાધાકાળથી હીન (રહિત) અનુભવયોગ્ય સ્થિતિ છે, એમ વિચારવું. વિશેષ (ઉત્તર) પ્રકૃતિઓની સ્થિતિ તો તેના તેના નિરૂપણમાં કહેલી છે, એમ જાણવું. अथ रसबन्धमाचष्टे - - परिपाकमुपयातानां विशिष्टकर्मस्कन्धानां शुभाशुभविपाकानुभवनयोग्यावस्था रसबन्ध: ।१४। परिपाकेति । रसबन्धोऽनुभावबन्धोऽनुभागबन्ध इति पर्यायाः । परिपाकमुपयातानां फलं दातुमभिमुखीभूतानां विशिष्टकर्मस्कन्धानां ज्ञानावरणीयत्वादिना व्यवस्थापितकर्मस्कन्धानां शुभाशुभविपाकानुभवनयोग्यावस्था रसबन्ध इत्यर्थः, विपाकानुभावो हि द्विविधः शुभोऽशुभश्चेति शुभप्रकृतीनां शुभो रसः शुभाध्यवसायनिष्पन्नत्वात्, अशुभप्रकृतीनाञ्चाशुभोऽशुभाध्यवसायनिष्पन्नत्वात्, तत्राशुभप्रकृतीनां तादृशतादृशकषायनिष्पाद्यः कटुकः कटुकतरः कटुकतमोऽतिकटुकतमः शुभप्रकृतीनाञ्च मधुरो मधुरतरो मधुरतमोऽतिमधुरतरश्च रसो Page #662 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १४, नवमः किरणः ६२५ यथासंख्यमेकद्वित्रिचतुस्सस्थानिको भवति, निम्बरसवदिक्षुरसवच्च, निम्बादीनामिक्ष्वादीनां हि सहजोऽक्वथितः कटुको मधुरश्च रस एकस्थानिक उच्यते स एव भागद्वयप्रमाणस्स्थाल्यां क्वथितोऽर्धावर्तितः कटुकतरो मधुरतरश्च द्विस्थानिको भवति, भागत्रयप्रमाणश्च क्वथितः कटुकतमो मधुरतमस्त्रिस्थानिको भागचतुष्टयप्रमाणो विभिन्नस्थाने क्वथितश्चतुर्थभागान्तोऽतिकटुकतमोऽतिमधुरतमश्च भवति, एवं कर्मापि । इयमुपमा सर्वजघन्यस्पर्धकरसस्य जघन्यात्मिका विज्ञेया । स्पर्धकान्यसंख्यानि भवन्ति, उत्तरोत्तरस्पर्धकानि चानन्तगुणरसानि, अशुभानां निम्बोपमवीर्यो य एकस्थानिको रसस्तस्मादनन्तगुणवीर्यो विस्थानिकस्ततोऽप्यनन्तगुणवीर्यस्त्रिस्थानिकस्तस्मादप्यनन्तगुणवीर्यश्चतुस्स्थानिकः । शुभप्रकृतीनां सर्वासां पुनरेकस्थानिको रसो नास्त्येव, इतिपञ्चसंग्रहाभिप्रायः, दानलाभभोगोपभोगवीर्यान्तरायाणां पञ्चानां मतिश्रुतावधिमनःपर्यवज्ञानावरणानां चतुण्ाँ चक्षुरचक्षुरवधिदर्शनावरणानां त्रयाणां पुंवेदसंज्वलनक्रोधमानमायालोभानां मेलनया सप्तदशविधानां कर्मणामेवैकस्थानिकरसवत्त्वं तद्भिन्नाशुभप्रकृतीनामपि एकस्थानिको रसो न भवति, अनिवृत्तिबादरासंख्येयभागेभ्यः परत एव तत्प्राप्तिसंभवेन तत्र च सप्तदशप्रकृतीविना शिष्टानां बन्धस्यैवाभावात् केवलज्ञानदर्शनावरणयोस्तत्र बन्धेऽपि सर्वघातित्वेन तयोढिस्थानिकरसवत्त्वेनैव निवर्त्तनात् । शुभानामेकस्थानिकरसाभावे कारणन्तु संक्लेशस्थानानि विशोधिस्थानानि च प्रत्येकमसंख्येयलोकाकाशप्रदेशप्रमाणानि, प्रासादमारोहतामारोहणे सोपानस्थानानि यावन्ति, तावन्त्येव यथाऽवतरतामपि, तथा यान्येव क्षपकभिन्नो विशुद्धिसंक्लेशस्थानान्यारोहति संक्लिश्यमानस्तावत्स्थानान्यवरोहति तेष्वेवावतारात् विशुद्धिस्थानानि तु विशेषाधिकानि क्षपक श्रेणिकामारोहतः क्षपकस्य विशुद्धिस्थानेषु पुनस्संक्लेशाभावतो निवर्त्तनाभावात् अतस्तानि विशुद्धिस्थानान्येव, न तु संक्लेशस्थानानि तस्माद्विशुद्धिस्थानानामधिकत्वं तथाचात्यन्तविशुद्धौ वर्तमानश्शुभप्रकृतीनां चतुस्स्थानिकं रसमभिनिर्वर्त्तयति, अत्यन्तसंक्लेशे वर्तमानस्य शुभप्रकृतयो बन्ध एव नागच्छन्ति । या अपि वैक्रियतैजसकार्मणाद्याश्शुभा नरक प्रायोग्यास्संक्लिष्टोऽपि बध्नाति तासामपि स्वभावतस्सर्वसंक्लिष्टोऽपि द्विस्थानिकमेव रसं विदधाति । येषु मध्यमाध्यवसायस्थानेषु शुभप्रकृतयो बध्यन्ते तेषु तासां द्विस्थानिकपर्यन्त एव रसो बध्यते नैकस्थानिको मध्यमपरिणामत्वादेव । तत्र गिरिरेखासदृशैरनन्तानुबन्धिभिः कषायैरशुभप्रकृतीनां चतुस्स्थानिकरसबन्धः, आतपशोषिततडागमहीरेखासदृशैरप्रत्याख्यानावरणैस्त्रिस्थानिकरसबन्धः, वालुकारेखासदृशैः प्रत्याख्यानावरणैर्द्विस्थानिकरसबन्धः, जलरेखासदृ Page #663 -------------------------------------------------------------------------- ________________ ६२६ तत्त्वन्यायविभाकरे शैस्संज्वलनाभिधैः कषायैः पूर्वोदितसप्तदशाशुभप्रकृतीनामेकस्थानिकरसबन्धः । शुभानान्तु वालुकाजलरेखासदृशैः कषायैश्चतुस्स्थानिकरसबन्धः, महीरेखासदृशैस्त्रिस्थानिको रसबन्धः, गिरिरेखासदृशैढिस्थानिको रसबन्धः, आसामेकस्थानिकरसबन्धो नास्त्येव । तत्रानुभागो रागद्वेषपरिणामवशेन जीवेन कर्मरूपतया परिणमितस्याऽऽत्मप्रदेशैस्संश्लेषमुपगतस्य पुनरप्यावेष्टनपरिवेष्टनरूपतयाऽतिगाढतरं बद्धस्याऽबाधाकालातिक्रमेणोत्तरकालवेदनयोग्यतया संचितस्योत्तरोत्तरस्थितिषु प्रदेशहान्या रसवृद्ध्याऽवस्थापितस्य समानजातीयप्रकृत्यन्तरदलिककर्मणोपचयं नीतस्येषत्पाकाभिमुखीभूतस्य विशिष्टापाकमुपागतस्यातएव फलं दातुमभिमुखीभूतस्य सामग्रीवशादुदयप्राप्तस्य बद्धन जीवेन निष्पादितस्याऽनाभोगिकवीर्येण बन्धसमय एव ज्ञानावरणीयादितया व्यवस्थापितस्य प्रदोषनिह्नवादिविशेषप्रत्ययैरुत्तरोत्तरं परिणामं प्रापितस्य परनिरपेक्षमुदयप्राप्तस्य परेण वोदयमुपनीतस्य स्वपररूपेण वोदयमुपनीयमानस्य कर्मणः काञ्चिद्गति स्थितिं भवं वा प्राप्य स्वयं, परं वा पुद्गलपरिणाम प्राप्य भवति, तत्र ज्ञानावरणीयस्य दर्शविधः, दर्शनावरणीयस्य नवविधः, वेदनीयस्याष्टविधः, मोहनीयस्य पञ्चविधः, आयुषश्चतुर्विधः शुभाशुभनामकर्मणश्चतुर्दशविधः, गोत्रस्याष्टविधः, अन्तरायस्य पञ्चविध इति । तदेवं कृतस्थितिकस्य स्वस्मिन् काले परिपाकमितस्य या शुभाशुभाकारेणानुभूयमानावस्था स रसबन्ध इति दिक् ॥ હવે રસરૂપ બંધને કહે છેભાવાર્થ - પરિપકવદશાને પામેલા વિશિષ્ટ કર્મસ્કંધોના શુભ-અશુભરૂપ વિપાકના અનુભવને યોગ્ય अवस्था, मे'२सध' . વિવેચન - રસબંધ, અનુભાવ અને અનુભાગબંધ, એવા ત્રણ પર્યાયવાચક શબ્દો છે. પરિપાકને પામેલા, ફળદાન માટે અભિમુખ થયેલ, વિશિષ્ટ કર્મસ્કંધોની-જ્ઞાન આવરણીયપણા આદિથી વ્યવસ્થાના વિષય કરેલ કર્મસ્કંધોની શુભ અશુભ વિપાકને અનુભવવાને યોગ્ય અવસ્થા, એ '२०५' छ. ५२५२, वि५।६३५ अनुमाव शुभ-अशुम३५ २ २नो छ. (१) शुम प्रकृतिमोनो शुभ १. श्रोत्रेन्द्रियविषयक्षयोपशमावरणश्रोत्रेन्द्रियोपयोगावरणचक्षुर्विषयक्षयोपशमावरणचक्षुरुपयोगावरणघ्राणविषयक्षयोपशमावरणध्राणोपयोगावरणरसनाविषयक्षयोपशमावरणरसनोपयोगावरणस्पर्शनविषयक्षयोपशमावरणस्पर्शनोपयोगावरणरूपेण दशविधः । निद्रा निद्रानिद्रा प्रचला प्रचलाप्रचलास्त्यानद्धिचक्षुर्दर्शनावरणाचक्षुर्दर्शनावरणावधिदर्शनावरणकेवलदर्शनावरणरूपेण नवविधः । मनोज्ञशब्दरूपगंधरसस्पर्शा मनोवचःकायसुखिता चेत्यष्टविधः । सम्यक्त्ववेदनीयमिथ्यात्ववेदनीयसम्यमिथ्यात्ववेदनीयकषायवेदनीयनोकषायवेदनीयभेदतः पञ्चविधः । २. प्रज्ञापनायास्त्रयोविंशतिपदमत्र द्रष्टव्यम् । Page #664 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, નવમઃ શિર : ६२७ રસ છે, કેમ કે-શુભ અધ્યવસાયથી બનેલો છે અને અશુભ કર્મપ્રકૃતિઓનો અશુભ રસ છે, કેમ કે-અશુભ અધ્યવસાયથી બનેલો છે. ૦ ત્યાં અશુભ પ્રકૃતિઓનો તેવા તેવા (વિશિષ્ટ) કષાયોથી નિષ્પાઘ (સાધ્ય) કટુક-કટુકતર-ટુકતમઅતિ કટુતમ રસ હોય છે અને શુભ પ્રવૃતિઓનો મધુર-મધુરતર-મધુરતમ-અતિ મધુરતમ રસ હોય છે. અનુક્રમે એક-દ્વિત્રિ-ચતુઃ (એક-બે-ત્રણ-ચાર) સ્થાનિક ઠાણીઓ-ગુણો હોય છે. નિબ(લીંબડા)ના રસની માફક અને ઇશુ-શેલડીના રસની માફક કડવો-મીઠો હોય છે. ૦ ખરેખર, નિબ (લીંબડા) આદિનો-ઇક્ષુ આદિનો સહજ સ્વાભાવિક-નહિ ઉકાળેલો કટુક અને મીઠો રસ એક સ્થાનિક (એક ઠાણીઓ-એકગુણો) કહેવાય છે. ૦ તે જ બે ભાગ(અંશ)રૂપ પ્રમાણવાળો ઉકાળેલો-થાળીમાં ગરમ કરેલો-અધું આવર્તિત બળીને રહેલો કટુકતર અને મધુરતર (બે ઠાણીઓ-દ્વિગુણો) થાય છે. ૦ વળી ત્રણ ભાગ (અંશ)રૂપ પ્રમાણવાળી થાળીમાં ઉકાળેલો-ચોથા ભાગરૂપ અંતવાળો-અતિ કટુકતમ અને અતિ મધુરતમ થાય છે. એ પ્રમાણે કર્મમાં સમજવાનું છે. [ધારો કે-આપણી પાસે એક શેર લીંબડાનો રસ છે. એમાં જે કડવાશ રહેલી હોય, તેને સ્વાભાવિક યાને એક સ્થાનિક (એક ઠાણીઓ) રસ કહેવામાં આવે છે. જો આ રસને ઉકાળી તેનો અડધો ભાગ (એક દ્વિતીયાંશ) બળી જાય તેટલો, એટલે અડધોશેર બાકી રાખીએ, તો તે રસ પહેલાં કરતાં વધારે કડવો (કટુકતર) બનેલો કહેવાય એ નિઃસંદેહ છે. આ અડધાશેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી, એટલે આની કડવાશ પ્રથમ કરતાં બમણી હોવાથી તે દ્વિસ્થાનિક યાને બે ઠાણીઓ રસ કહેવાય. જો શેર રસને ઉકાળીને તેના બે ભાગ જેટલો તેને ઓછો બનાવીને અર્થાત્ ત્રીજે ભાગે (એક દ્વિતીયાંશ) તે બાકી રહે તેમ કરીએ, તો તે રસ દ્રિસ્થાનિક કરતાં પણ વધારે કડવો છે યાને પ્રથમ અપેક્ષાએ કટુકતમ છે. આ એક તૃતીયાંશ રસમાં સ્વાભાવિક રસ કરતાં ત્રણગણી કડવાશ રહેલી હોવાથી તેને ત્રિસ્થાનિક યાને ત્રણ ઠાણીઓ રસ કહેવાય. એવી રીતે જો શેર રસને ઉકાળીને તેના ત્રણ ભાગ જેટલો રસ બાળી નાંખી ચોથે ભાગે (એક ચતુર્થાશ) યાને (0) પાશેર બાકી રહે તેમ કરીએ, તો તે રસ ત્રિસ્થાનિક કરતાં પણ વધારે કડવો છે. પ્રથમની અપેક્ષાએ અતિ કટુકતમ છે. આ પાશેર રસમાં શેર રસ જેટલી કડવાશ હોવાથી તે ચતુઃસ્થાનિક યાને ચાર ઠાણીઓ રસ કહેવાય છે. આ પ્રમાણે જેમ લીંબડાની કડવાશ વધારી શકાય છે, તેમ ઓછી-મંદ કરી શકાય છે. જો એક શેર લીંબડાના રસમાં એક શેર પાણી રેડીએ, તો આ બશેર મિશ્રણમાં પહેલા જેટલી કડવાશ રહેલી હોવાથી એકંદર રીતે તેની કડવાશ અડધી થયેલી ગણાય. એવી રીતે જો બશેર પાણી રેડીએ, તો તેની કડવાશ ત્રીજે ભાગે રહેશે. એવી રીતે જો ત્રણ શેર પાણી રેડીએ, તો કડવાશ ચોથે ભાગે રહેશે. આમ તે મંદ-મંદતર-મંદતમ બને છે.] ૦ આ ઉપમા સર્વ જઘન્ય સ્પર્ધક (રસોશની અપેક્ષાએ સમાનજાતીય પરમાણુ સમુદાય(વર્ગણા)રૂપ અનંત વર્ગણાઓનો સમુદાય સ્પર્ધક કહેવાય છે.) રસની જઘન્ય રૂપ સમજવી. ૦ સ્પર્ધકો અસંખ્યાત છે અને ઉત્તરોત્તરના સ્પર્ધકો અનંતગુણા રસવાળા છે. Page #665 -------------------------------------------------------------------------- ________________ ६२८ तत्त्वन्यायविभाकरे ૦ અશુભ કર્મપ્રકૃતિઓનો લીંબડા જેવી શક્તિવાળો જે એક ઠાણીઓ રસ છે, તેના કરતાં અનંતગુણી શક્તિવાળો બે ઠાણીઓ રસ છે, તેના કરતાં પણ અનંતગુણી શક્તિવાળો ત્રણ ઠાણીઓ રસ છે અને તેના કરતાં પણ અનંતગુણી શક્તિવાળો ચાર ઠાણીઓ રસ છે. ૦ સર્વ શુભ પ્રકૃતિઓનો તો એક ઠાણીઓ રસ નથી જ, એવો પંચસંગ્રહનો અભિપ્રાય છે. ૦ દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યરૂપ પાંચ (૫) અંતરાયો, ચાર (૪) મતિ-શ્રત-અવધિમન:પર્યાયરૂપ જ્ઞાનાવરણો, ત્રણ (૩) ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનાવરણરૂપ ત્રણ દર્શનાવરણો, પુંવેદસંજવલન ક્રોધ-માન-માયા-લોભરૂપ પાંચ (૫) મોહનીયકર્મો, એમ મેળવવાથી સત્તર (૧૭) પ્રકારના કર્મોનો એક ઠાણીઓ રસ અને તેનાથી ભિન્ન અશુભ પ્રકૃતિઓનો પણ એક ઠાણીઓ રસ હોતો નથી; કેમ કે-અનિવૃત્તિ બાદરકાળમાં અસંખ્યાત ભાગો પછી જ તે એક ઠારીઆ રસની પ્રાપ્તિનો સંભવ હોઈ અને ત્યાં સત્તર (૧૭) પ્રકૃતિઓ સિવાય બાકીની પ્રકૃતિઓના બંધનો જ અભાવ હોવાથી, કેવલજ્ઞાનાવરણકેવલદર્શનાવરણનો ત્યાં બંધ હોવા છતાં, સર્વ ઘાતીરૂપે હોઈ બે ઠાણીઆ રસરૂપે જ સર્જન છે. ૦ શુભ કર્મપ્રકૃતિઓના એક ઠારીઆ રસના અભાવમાં કારણ તો, સંકલેશ સ્થાનરૂપ રસબંધના અધ્યવસાયો અને વિશોધિ સ્થાનરૂપ રસબંધના અધ્યવસાયો, દરેકના અસંખ્યાત લોકના આકાશપ્રદેશના પ્રમાણવાળા છે. જેમ પ્રાસાદ ઉપર ચડનારાઓને ચડવામાં સોપાનસ્થાનો (પગથિયાં) જેટલાં છે, તેટલા જ પ્રાસાદ ઉપરથી નીચે ઉતરનારાઓને છે, પણ (તેવી રીતે અહીં પણ જેટલા જ સંકિલશ્યમાનને અશુભ અધ્યવસાયો છે, તેટલા જ વિશુદ્ધચમાનને શુભ અધ્યવસાયો છે.) તેવી રીતે જે જે, ક્ષપક(ક્ષપકશ્રેણિવાળા)થી ભિન્ન જીવ વિશુદ્ધ કે સંક્લેશ (કષાય)ના સ્થાનો ઉપર ચડે છે. ૦ સંકિલશ્યમાન જીવ તેટલા સ્થાનેથી નીચે ઉતરે છે, કેમ કે-તે તેટલા સ્થાનોથી જ ઉતરવાનું છે. ૦ વિશેષ અધિક વિશુદ્ધિસ્થાનો ક્ષપકશ્રેણિ ઉપર ચડનાર ક્ષેપકને છે, કેમ કે-વિશુદ્ધિસ્થાનોમાં તો સંક્લેશ (કષાય)નો અભાવ હોવાથી પડવાનું નથી. એથી જ તે વિશુદ્ધિસ્થાનો જ છે પરંતુ સંક્લેશસ્થાનો નથી, તેથી વિશુદ્ધિસ્થાનોનું અધિકપણું છે. ૦ તથાચ અત્યંત વિશુદ્ધિમાં વર્તનારો જીવ શુભ પ્રવૃતિઓના ચઉઠાણીઆ રસને બનાવે છે. ૦ અત્યંત સંક્લેશ(કષાયના ઉદય)માં વર્તનાર આત્માને શુભ પ્રકૃતિઓ બંધમાં આવતી જ નથીબંધાતી નથી. ૦વળી જે વૈક્રિય-તૈજસ-કાર્પણ વગેરે શુભ પ્રકૃતિઓને નરક પ્રાયોગ્યને સંક્લેશવાળો પણ બાંધે છે, તે કર્મપ્રકૃતિઓના સ્વભાવથી સર્વથા (અત્યંત) સંક્લેશવાળો પણ દ્વિઠાણીઆ રસને કરે છે. ૦ જે મધ્યમ અધ્યવસાય સ્થાનોમાં (સ્થાનવાળાઓમાં) શુભ પ્રવૃતિઓ બંધાય છે, તે સ્થાનોમાં તે કર્મપ્રકૃતિઓનો દ્રિ(બે)ઠાણીઓ સુધીનો જ રસ બંધાય છે, એક ઠાણીઓ બંધાતો નથી, કેમ કે-મધ્યમ પરિણામ જ છે. ગિરિની રેખા જેવા અનંતાનુબંધી કષાયોથી અશુભ પ્રકૃતિઓનો ચઉ(ચાર)ઠાણીઆ રસનો થાય છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, નવમ: વિર: ६२९ ૦ તડકાથી શોષાયેલ તળાવની પૃથ્વીની રેખા જેવા અપ્રત્યાખ્યાન આવરણરૂપ કષાયોથી ત્રિ(ત્રણ) ઠાણીઆ રસનો બંધ થાય છે. ૦ વાલુકા(રતી)ની રેખા જેવા પ્રત્યાખ્યાનાવરણરૂપ કષાયોથી બે (દ્વિ) ઠાણીઆ રસનો બંધ થાય છે. ૦ જળની રેખા જેવા સંજવલન નામના કષાયોથી પૂર્વે કહેલ ઉત્તર (૧૭) અશુભ પ્રવૃતિઓનો એક ઠાણીઆ રસનો બંધ થાય છે. પરંતુ શુભ પ્રકૃતિઓનો તો વાલુકા અને જળરેખા જેવા કષાયોથી ચઉચાર)ઠાણીઆ રસનો બંધ થાય છે. પૃથ્વીની રેખા જેવા કષાયોથી દ્વિ(બ) ઠાણીઆ રસનો બંધ, આ શુભ પ્રકૃતિઓનો એક ઠાણીઆ રસનો બંધ નથી જ. (૧) ત્યાં રાગ-દ્વેષરૂપ પરિણામને આધીન બનેલા જીવે કર્મરૂપપણાએ પરિણાવેલ કર્મનો, (૨) આત્માના પ્રદેશોની સાથે સંશ્લેષ(આત્યંતિક સંબંધોને પામેલ કર્મનો, (૩) ફરીથી પણ આવેષ્ટનપરિવેષ્ટનરૂપપણાએ અત્યંત ગાઢતમ બાંધેલા કર્મનો, (૪) અબાધાકાળના અતિક્રમણ( ઉલ્લંઘન) પછીના કાળમાં વેદન (અનુભવ) યોગ્યપણે સંચિત (એકઠું કરેલ) કર્મનો, (૫) ઉત્તર ઉત્તર (આગળ આગળ)ની સ્થિતિઓમાં પ્રદેશની હાનિથી, રસની વૃદ્ધિથી અવસ્થાના વિષય કરેલ કર્મનો, (૬) સમાન જાતિવાળી બીજી પ્રકૃતિના દલિક(પ્રદેશ)ના કર્મ (પ્રક્ષેપ ક્રિયા) વડે વૃદ્ધિને પામેલ કર્મનો, (૭) થોડા પાક તરફ અભિમુખ થયેલ કર્મનો, (૮) વિશિષ્ટ પાકને પામેલ એથી જ ફળ આપવા અભિમુખ થયેલ કર્મનો, (૯) સામગ્રીના વિશે ઉદયને પામેલ કર્મનો, (૧૦) બંધાયેલા જીવે કરેલ કર્મનો, (૧૧) અનાભોગિક વિર્યથી બંધના કાળે જ જ્ઞાનાવરણીયપણા આદિરૂપે વ્યવસ્થાના વિષયરૂપ બનેલ કર્મનો, (૧૨) પ્રદીપ-નિકૂવ આદિ વિશિષ્ટ નિમિત્તો વડે ઉત્તર ઉત્તર પરિણામને પામેલ કર્મનો, (૧૩) પરની અપેક્ષા વગર ઉદયને પામેલ કર્મનો, (૧૪) અથવા બીજા વડે ઉદયને પામેલ કર્મનો, અને (૧૫) અથવા સ્વ-પરરૂપે ઉદયમાં લાવતા કર્મનો, (કોઈ એક ગતિ-સ્થિતિ-ભવને પામીને પોતાનો) અથવા પર એવા પુદ્ગલપરિણામને પામી અનુભાગ-રસ થાય છે. ૦ ત્યાં જ્ઞાનાવરણીય કર્મનો (શ્રોત્રેન્દ્રિયવિષય ક્ષયોપશમાવરણ-શ્રોત્રેન્દ્રિયોપયોગાવરણ-ચક્ષુવિષય ક્ષયોપશમાવરણ-ચક્ષુઉપયોગાવરણ-પ્રાણવિષયક્ષયોપશમાવરણ-પ્રાણોપયોગાવરણ-રસનાવિષય ક્ષયોપશમાવરણ-રસનોપયોગાવરણ-સ્પર્શનવિષય ક્ષયોપશમાવરણ-સ્પર્શનોપયોગાવરણરૂપે) દશ (૧૦) પ્રકારનો રસ છે. દર્શનાવરણીયકર્મનો (નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા-પ્રચલામચલા-સ્યાનદ્ધિ-ચક્ષુદર્શનાવરણઅચક્ષુદર્શનાવરણ-અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણરૂપે) નવ પ્રકારનો રસ છે. વેદનીયકર્મનો આઠ પ્રકારનો છે. (મનોજ્ઞ-સુંદર શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ-મનનું-વચનનું અને કાયાનું સુખ, એમ આઠ પ્રકારનો) રસ છે. મોહનીયકર્મનો (સમ્યકત્વવેદનીય (મોહનીય)-મિથ્યાત્વવેદનીય (મોહનીય)-સમ્યગુ મિથ્યાત્વવેદનીય (મોહનીય)-કષાયમહનીય-નોકષાયમોહનીયના ભેદથી પાંચ પ્રકારનો) રસ છે. આયુષ્યકર્મનો ચાર (૪) પ્રકારનો, શુભ-અશુભ નામકર્મનો ચૌદ (૧૪) પ્રકારનો, ગોત્રકર્મનો આઠ (૮) પ્રકારનો અને અંતરાયકર્મનો પાંચ (૫) પ્રકારનો રસ છે (અહીં શ્રી પ્રજ્ઞાપના સૂત્રનું ત્રેવીસમું પદ જોવું.) તેથી આ પ્રમાણે સ્થિતિ કરનાર, પોતાના કાળમાં પરિપાકને પામેલ કર્મની જે શુભ કે અશુભરૂપ અનુભવાતી અવસ્થા, તે રસનો બંધ છે એમ દિગ્દર્શન જાણવું. Page #667 -------------------------------------------------------------------------- ________________ ६३० तत्त्वन्यायविभाकरे अथ प्रदेशबन्धमाह प्रकृत्यादित्रयनिरपेक्षं दलिकसंख्याप्राधान्येन कर्मपुद्गलानां ग्रहणं प्रदेशबन्ध: । १५ । प्रकृत्यादीति । तत्राष्टविधबन्धकेनैकाध्यवसायेन गृहीतस्याष्टौ भागाः सप्तविधबन्धकस्य सप्तभागाः षड्विधबन्धकस्य षड्भागाः, एकविधबन्धकस्यैको भाग इति दलिकानां भागाः, तत्र हि जीवो यदाऽऽयुषो बन्धकालेऽष्टविधबन्धको भवति, तदाऽनन्तस्कन्धात्मकस्य शेषकर्मापेक्षया आयुषोऽल्पस्थितिकत्वेन गृहीतस्य कर्मद्रव्यस्य सर्वस्तोको भाग आयुष्कतया - परिणमते । तत आयुष्कभागापेक्षयाधिकस्स्वस्थाने तुल्यस्थितिकत्वेन तुल्यो नामगोत्रयोर्भागः, ततस्तयोरपेक्षया विशेषाधिकस्स्वस्थाने तुल्यस्थितिकत्वेन तुल्योऽन्तरायावरणयोर्भागः, ततस्तयोरधिको मोहनीयस्य भागः, ततो वेदनीयस्याधिकः, सुखदुःखजननस्वभावस्य वेदनीयस्य तद्भावपरिणतपुद्गलानामाधिक्यत एव स्वकार्यजननसमर्थत्वात् शेषाणान्तु स्वल्पत्वेऽपि तत्सम्भवात् । वेदनीयाच्छेषकर्मणां भागस्य हीनाधिकत्वे स्थितिविशेष एव निबन्धनम्, यथा नामगोत्रादेरायुष्काद्यपेक्षया स्थितेराधिक्ये तयोर्भागस्याधिकत्वं हीनत्वे च हीनत्वमिति । यद्यपि स्थित्यनुरोधेन भागो भवन्नायुषस्सकाशान्नामगोत्रयोर्भागस्य संख्या - गुणत्वं स्यात्तथापि गत्यादिनिखिलकर्मकलापानामायुष्कोदयमूलत्वेनायुषः प्रधानत्वाद् बहुपुद्गलद्रव्यं तत् । यतोर्भागस्य विशेषाधिकत्वन्तु नामगोत्रयोस्सततबन्धित्वेन, आयुष्कं हि कादाचित्कबन्धि, ततोऽल्पद्रव्यम् । यद्यपि च ज्ञानावरणाद्यपेक्षया मोहनीयभागस्य संख्यातगुणस्थितिकत्वेन संख्यातगुणत्वं प्राप्तं न विशेषाधिकत्वं तथापि चारित्रमोहनीयस्य कषायलक्षणस्य चत्वारिंशत्सागरोपमकोटीकोटीस्थितिकत्वेनैतदपेक्षया तद्भागस्यविशेषाधिक त्वमुक्तं, दर्शनमोहनीयद्रव्यं तु सर्वघातित्वेन चारित्रमोहनीयदलिकादनन्तभाग एव वर्त्तत इति न किञ्चित्तेन वर्धत इति । तत्राल्पतरप्रकृतिबन्धस्सर्वोत्कृष्टयोगव्यापारवान् पर्याप्तस्संज्ञीजीव उत्कृष्टप्रदेशबन्धं करोति, बहुतरप्रकृतिबन्धको मन्दयोगोऽपर्याप्तकोऽसंज्ञी जघन्यप्रदेशबन्धं विधत्ते । तथा प्रदेशबन्धश्चतुर्विध उत्कृष्टोऽनुत्कृष्टो जघन्योऽजघन्यश्चेति । सर्वबहवः कर्मस्कन्धा यदा गृह्यन्ते स उत्कृष्टः प्रदेशबन्धः, ततस्स्कन्धहानिमाश्रित्य यावत्सर्वस्तोक-कर्मस्कन्धग्रहणं तावत्सर्वोऽ ऽप्यनुत्कृष्टः, यदा सर्वस्तोककर्मस्कन्धग्रहणं स जघन्यः, तत एकस्कन्धवृद्धिमाश्रित्य यावत्सर्वबहुस्कन्धग्रहणं तावत्सर्वोऽ ऽप्यजघन्यः तत्र ज्ञानदर्शनावरणवेदनीयनामगोत्रान्तरायलक्षणमूलप्रकृतिषट्केऽनुत्कृष्ट एव प्रदेशबन्धः साद्यनादिध्रुवा ध्रुवरूपेण चतुर्विधः, प्रकृतिषट्कस्योत्कृष्टप्रदेशबन्धः क्षपकस्योपशमकस्य वा सूक्ष्मसम्परायस्य 1 Page #668 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १५, नवमः किरणः ६३१ सर्वोत्कृष्टयोगे वर्तमानस्यैकं द्वौ वा समयौ यावत्प्राप्यते, मोहनीयायुःकर्मद्वयस्याबन्धक त्वात्तस्य, उत्कृष्टयोगेनैवोत्कृष्टप्रदेशबन्धलाभादुत्कृष्टयोगस्य, उत्कृष्टयोगावस्थानकालस्य तावन्मानत्वादेकद्विसमयस्यात्रग्रहणम् । तथाचोत्कृष्टं प्रदेशबन्धं विधायोपशान्तमोहावस्थाञ्चारुह्य पुनः प्रतिपत्योत्कृष्टयोगाद्वाऽस्मादेव प्रतिपत्य यदा पुनरनुत्कृष्टप्रदेशबन्धं करोति तदाऽसौ सादिः । एतत्स्थानमप्राप्तपूर्वाणामनादिनिरन्तरं बध्यमानत्वात् । ध्रुवोऽभव्यानां भव्यानां त्वध्रुव इति । जघन्येऽजघन्ये उत्कृष्टे च साद्यध्रुवलक्षणो द्विप्रकारो बन्धः । उपरि वणितस्सूक्ष्मसम्पराय उत्कृष्टप्रदेशबन्धस्सादिस्तत्प्रथमतया बध्यमानत्वात् । उपशान्ताद्यवस्थायां पुनरनुत्कृष्टबन्धगमने च स नावश्यं भवतीत्युध्रुवः । जघन्यः पुनरमीषां षट्कर्मणां प्रदेशबन्धोऽपर्याप्तस्य सर्वमन्दवीर्यलब्धिकस्य सप्तविधबन्धकस्य सूक्ष्मनिगोदस्य भवाद्यसमये लभ्यते, द्वितीयादिसमये त्वसंख्येयगुणवृद्धेन वीर्येणास्य वर्धमानत्वात्, द्वितीयादिसमयेष्वयमप्यजघन्यं बध्नाति, पुनस्संख्यातेनासंख्यातेन वा कालेन पूर्वोक्तजघन्ययोगं प्राप्य स एव जघन्यप्रदेशबन्धं करोति पुनरप्यजघन्यमित्येवं जघन्याजघन्ययोः प्रदेशबन्धयोस्संसरतामसुमतां द्वावपि साद्यध्रुवौ भवतः । मोह आयुषि च चतुर्विधे प्रदेशबन्धे साद्यध्रुवलक्षणो द्विविधो बन्धो भवति । मिथ्यादृष्टिस्सम्यग्दृष्टिर्वाऽनिवृत्तिबादरान्तस्सप्तविधबन्धकाल उत्कृष्टयोगे वर्तमानो मोहनीयस्योत्कृष्टप्रदेशबन्धं, पुनरनुत्कृष्टयोगं प्राप्यानुत्कृष्टं प्रदेशबन्धं करोति पुनरुत्कृष्टं पुनरप्यनुत्कृष्टमित्येवमुत्कृष्टानुत्कृष्टप्रदेशयोस्संसरतां जन्तूनां द्वावपि बन्धौ साद्यध्रुवौ भवतः, जघन्याजघन्यौ त्वेतत्प्रदेशबन्धौ सूक्ष्मनिगोदादिषु संसरतामसुमतां कर्मषट्कनिरूपण उपर्येव भावितौ तद्वदेवात्रापि । आयुष्कस्य त्वध्रुवबंधित्वादेव तत्प्रदेशबन्ध उत्कृष्टादिचतुर्विकल्पोऽपि साद्यध्रुव एव भवतीति, एवंरूपेण कर्मपुद्गलानामेव प्रकृतिस्थितिरसनिरपेक्षं दलिकसंख्याप्राधान्येनैव यद्ग्रहणं करोति स प्रदेशबन्धो विज्ञेयः । तत्र योगस्थानानि कारणं प्रकृतयः प्रदेशाश्च तत्कार्यं, स्थितिबन्धाध्यवसायस्थानानि कारणं स्थितिविशेषास्तत्काएँ, अनुभागबन्धाध्यवसायस्थानानि कारणमनुभागस्थानानि तत्काएँ, तथा प्रकृतिप्रदेशबन्धयोर्योग एव प्रधानं कारणं, मिथ्यात्वाविरतिकषायाणामभावेऽपि उपशान्तमोहादिगुणस्थानेषु वेदनीयस्य प्रकृतिप्रदेशबन्धसद्भावात् । स्थित्यनुभागबन्धयोस्तु कषायजनितजीवाध्यवसायविशेषः कारणं तदभावे उपशान्तमोहादिषु तयोरभावात् मिथ्यात्वाविरत्यभावेऽपि प्रमत्तादौ कषायसद्भावेन तयोस्सत्त्वाच्च । मिथ्यादृष्टिगुणस्थानवर्ती मिथ्यात्वादिचतुःप्रत्ययैर्ज्ञानावरणादिकर्म सास्वादनमिश्राविरतिदेशविरतिलक्षणेषु मिथ्यात्ववजैस्त्रिभिः, प्रमत्ताप्रमत्तापूर्वकरणानिवृत्तिबादरसूक्ष्म Page #669 -------------------------------------------------------------------------- ________________ ६३२ तत्त्वन्यायविभाकरे सम्परायेषु कषाययोगाभ्यां, उपशान्तमोहक्षीणमोहसयोगिषु योगेन यथायोगं बध्नाति । इति मूलप्रकृत्याश्रयेण सामान्येन बन्धा उक्ताः, उत्तरप्रकृत्याश्रयेण तु कर्मप्रकृत्यादितोऽवसेया इति વિમ્ II - હવે પ્રદેશબંધને કહે છે- -- -- ભાવાર્થ - પ્રકૃતિ-સ્થિતિ-રસરૂપ ત્રણની અપેક્ષા વગર દળિયાની સંખ્યાની પ્રધાનતાથી કર્મપુદ્ગલોનું ગ્રહણ, તે “પ્રદેશબંધ' કહેવાય છે. વિવેચન - ત્યાં અષ્ટ પ્રકારના કર્મને બાંધનારે, વિચિત્રતાગર્ભિત-એક અધ્યવસાય વડે ગ્રહણ કરેલા દળિયાના આઠ (૮) ભાગો થાય છે. સાત પ્રકારના બંધના સાત (૭) ભાગો, છ (૬) પ્રકારના બંધના છ (૬) ભાગો અને એક પ્રકારના બંધકને એક ભાગ છે, એમ દલિકોના દળિયાના પ્રદેશોના ભાગો છે. ૦ ખરેખર, ત્યાં જીવ જ્યારે આયુષ્યના બંધકાળમાં અષ્ટ(૮)વિધ બંધક થાય છે, ત્યારે બાકીના કર્મોની સ્થિતિની અપેક્ષાએ આયુષ્ય અલ્પ સ્થિતિવાળું હોવાથી, ગ્રહણ કરેલા તે અનંત સ્કંધસ્વરૂપી કર્મદ્રવ્યનો સર્વથી થોડો ભાગ આયુષ્યનો હોય છે-આયપણે પરિણમે છે. છે તેના કરતાં આયુષ્યના ભાગની અપેક્ષાએ નામ અને ગોત્રોનો વિશેષાધિક ભાગ છે. સ્વસ્થાનમાં સમાન સ્થિતિવાળા હોઈ નામ અને ગોત્રનો તુલ્ય (સમાન) અંશ-ભાગ છે. ૦તેના કરતાં નામ અને ગોત્રની અપેક્ષાએ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયનો ભાગ વિશેષાધિક છે. પોતાના સ્થાનમાં સમાન સ્થિતિવાળા હોઈ ત્રણેયનો ભાગ તુલ્ય છે. ૦ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયની અપેક્ષાએ મોહનીયમાં વિશેષાધિક ભાગ છે. ૦ તેના કરતાં વેદનીયનો સર્વથી વિશેષાધિક છે. અહીં એવો પ્રશ્ન થાય છે કે-વેદનીયકર્મની સ્થિતિ તો અલ્પ છે પણ ભાગ તે સર્વથી વિશેષાધિક છે. ત્યાં શું કારણ છે? તેના જવાબમાં કહેવાય છે કે સુખ અને દુઃખને પેદા કરવાનું સ્વભાવવાળું વેદનીયકર્મ છે. વળી તે વેદનીયકર્મપણે પરિણમેલા પુદ્ગલો સ્વભાવથી પ્રચૂર-પુષ્કળ હોતા જ સુખ-દુઃખરૂપ પોતાના કાર્યને પ્રગટ કરવા સમર્થ થાય છે. બાકીના કર્મપુદ્ગલો તો સ્વલ્પ પણ પોતાના કાર્યને કરે છે. વળી પ્રત્યક્ષ સિદ્ધ છે કે-પુદ્ગલોના પોતાના કાર્યને પેદા કરવામાં અલ્પબહુત્વે કરેલ સામર્થ્યની વિચિત્રતા છે. જેમ કે-થોડું પણ ઝેર (વિષ) મારવા આદિ કાર્ય કરે છે. પરંતુ ઢેફાં વગેરે પ્રચૂર-પુષ્કળ દ્રવ્ય તે કાર્ય કરે છે, એમ અહીં પણ ઘટના કરી લેવી. ૦ વેદનીયકર્મ સિવાય બાકીના કર્મોના ભાગની હીનતા અને અધિકતામાં વિશિષ્ટ સ્થિતિ એ જ મૂળ કારણ છે. જેમ કે-નામ-ગોત્ર આદિની આયુષ્ય આદિની અપેક્ષાએ સ્થિતિના અધિકપણામાં નામ-ગોત્રના ભાગની અધિકતા છે અને હીનતામાં હીનતા છે. ૦ જો કે સ્થિતિના અનુરોધથી (અનુસારે) ભાગ થતો છે. આયુષ્યની અપેક્ષાએ નામ-ગોત્રનો ભાગ સંખ્યાતગુણો થાય, તો પણ ગતિ આદિ સમસ્ત કર્મલાપ આયુષ્યના ઉદયરૂપી મૂળવાળા હોઈ, આયુષ્યની પ્રધાનતા હોવાથી તે આયુષ્ય બહુ પુદ્ગલ દ્રવ્યવાળું છે. Page #670 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૫, નવમ: વિસરા: ६३३ ૦ તે નામ અને ગોત્રના ભાગની વિશેષ અધિકતા તો નામ-ગોત્રનો સતત (નિરંતર) બંધ હોવાથી છે. ખરેખર, આયુષ્યકર્મ તો કદાચિત્ (એક વખત) બંધવાળું છે, તેથી અલ્પ દ્રવ્યવાળું છે. ૦ વળી જો કે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયની અપેક્ષાએ મોહનીયકર્મનો ભાગ સંખ્યાતગુણી સ્થિતિવાળો હોઈ સંખ્યાતગુણપણું પ્રાપ્ત છે, વિશેષ અધિકપણું પ્રાપ્ત નથી. તો પણ કષાયરૂપી ચારિત્રમોહનીયકર્મ ચાલીશ (૪૦) કોટાકોટી સાગરોપમની સ્થિતિવાળું હોઈ, આ અપેક્ષાએ તે મોહનીયનો ભાગ વિશેષાધિક કહેલ છે. ૦ દર્શનમોહનીય દ્રવ્ય તો સર્વઘાતી હોઈ ચારિત્રમોહનીયના દળિયાં કરતાં અનંતમા ભાગમાં જ વર્તે છે, માટે તેથી કાંઈ વધતું નથી એમ સમજવું. ૦ ત્યાં અલ્પતર (અત્યંત અલ્પ) પ્રકૃતિના બંધવાળો=સર્વોત્કૃષ્ટ યોગના વ્યાપારવાળો પર્યાપ્તસંજ્ઞી જીવ ઉત્કૃષ્ટ પ્રદેશના બંધને કરે છે. ૦ બહુતર (અત્યંત બહુ) પ્રકૃતિના બંધને કરનારો, યોગની મંદતાવાળો, અપર્યાપ્તઅસંજ્ઞી જીવ જઘન્ય પ્રદેશના બંધને કરે છે. ૦ તેમજ પ્રદેશબંધ ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ-જઘન્ય-અજઘન્યના ભેદથી ચાર (૪) પ્રકારનો છે. (૧) ઉત્કૃષ્ટ પ્રદેશબંધ-સર્વથી બહુ કર્મસ્કંધો જયારે ગૃહિત થાય છે, ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ છે. (૨) અનુત્કૃષ્ટ પ્રદેશબંધ-તેમાંથી સ્કંધહાનિની અપેક્ષાએ જ્યાં સુધી સર્વથી થોડો કમસ્કંધ ગૃહિત થાય, ત્યાં સુધી સઘળોય “અનુત્કૃષ્ટ બંધ' કહેવાય છે. (૩) જઘન્ય પ્રદેશબંધ-જ્યારે સર્વથી થોડા કર્મસ્કંધનું ગ્રહણ થાય, ત્યારે જઘન્ય પ્રદેશબંધ’ કહેવાય છે. (૪) અજઘન્ય પ્રદેશબંધ-તેમાં તેના કરતાં એક સ્કંધની વૃદ્ધિની અપેક્ષાએ જ્યાં સુધી સર્વથી બહુ સ્કંધોનું ગ્રહણ થાય, ત્યાં સુધી સઘળો “અજઘન્ય પ્રદેશબંધ' કહેવાય છે. ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-નામ-ગોત્ર-અંતરાયરૂપ છ (૬) મૂળભૂત પ્રકૃતિઓમાં અનુત્કૃષ્ટ જ પ્રદેશબંધ સાદિ-અનાદિ-ધ્રુવ-અધૃવરૂપે ચાર (૪) પ્રકારનો છે. ૦ જ્ઞાનાવરણ આદિ છ (૬) પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ, સર્વોત્કૃષ્ટ યોગમાં વર્તતા સૂક્ષ્મસંપરાયવાળા ક્ષપક કે ઉપશમકમાં એક સમય સુધીનો કે બે સમય સુધીનો પ્રાપ્ત થાય છે, કેમ કે તે સૂક્ષ્મસંપરામાં મોહનીયકર્મનો અને આયુષ્યકર્મનો બંધ નથી. વળી અહીં સૂક્ષ્મસંપરામાં ઉત્કૃષ્ટ યોગથી જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો લાભ છે. ઉત્કૃષ્ટ યોગના રહેવાના કાળનું માન તેટલું જ હોવાથી એક-બે સમયવાળા ઉત્કૃષ્ટ યોગનું ગ્રહણ કરેલ છે. તથાચ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીને અને ઉપશાન્તમોહની અવસ્થા ઉપર ચડીને, ફરીથી પડીને, અથવા આ ઉત્કૃષ્ટ યોગથી જ પડીને જ્યારે ફરીથી અનુત્કૃષ્ટ પ્રદેશબંધને કરે છે, ત્યારે આ “સાદિ અનુત્કૃષ્ટ પ્રદેશબંધ’ કહેવાય છે. Page #671 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ૦ જેણે કદી આ સ્થાન (સૂક્ષ્મસંપરાયનું સ્થાન) પૂર્વે પ્રાપ્ત નથી કરેલ, એવા જીવોમાં “અનુત્કૃષ્ટ પ્રદેશબંધઅનાદિરૂપ છે, કેમ કે-નિરંતર અનુત્કૃષ્ટ પ્રદેશો બંધાતા છે. ૦ અભવ્ય જીવોમાં અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ધ્રુવ છે. ભવ્ય જીવોમાં અનુત્કૃષ્ટ પ્રદેશબંધ અદ્ભવ છે. ઇતિ. જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ અને અધુવના ભેદે બે પ્રકારનો છે. (૧) સાદિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ-ઉપર કહેલ સૂક્ષ્મસંપરાયવાળો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ (આદિવાળો) છે, કેમ કે-તે પ્રથમપણાએ બંધાતો છે. (૨) અધ્રુવ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ-ઉપશાન્ત આદિ અવસ્થામાં ફરીથી અનુત્કૃષ્ટ બંધમાં જવામાં, તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અવશ્ય થતો નહિ હોવાથી અધુવ છે. (૩-૪-૫-૬) જઘન્ય-અજઘન્ય-પ્રદેશબંધનું સાદિ અધુવરૂપે વર્ણન-જઘન્ય પ્રદેશબંધ-પૂર્વે કહેલ આ છ (૬) કર્મોનો જઘન્ય પ્રદેશબંધ, અપર્યાપ્તા-સર્વથી મંદ વીર્યની લબ્ધિવાળા સાત (૭) પ્રકારનો કરનાર, એવો સૂક્ષ્મ નિગોદમાં ભવના પ્રથમ સમયમાં મેળવાય છે, કેમ કે બીજા વગેરે રૂપ સમયમાં તે અસંખ્યાતગુણા વધેલા વીર્યથી આ (જીવનું-નિગોદીઆ જીવનું) વર્ધમાનપણું છે. બીજા વગેરે સમયોમાં આ સૂક્ષ્મ નિગોદવાળો જીવ પણ અજઘન્ય પ્રદેશબંધને કરે છે. વળી ફરીથી સંખ્યાતા કે અસંખ્યાતા કાળ બાદ, પૂર્વે કહેલ જઘન્ય યોગને પામી તે જ જીવ જઘન્ય પ્રદેશબંધને કરે છે, ફરીથી પણ અજઘન્યને બાંધે છે. આવી રીતે જઘન્ય-અજઘન્યરૂપ પ્રદેશબંધમાં સંસારમાં ફરતા પ્રાણીઓના બેય-સાદિ અને અધ્રુવ નામના ભેદો હોય છે. ૦ મોહનીયકર્મમાં અને આયુષ્યકર્મમાં ચાર (૪) પ્રકારના પ્રદેશબંધ પૈકી સાદિ-અધુવના ભેદે એ પ્રકારનો બંધ હોય છે. ૦ મિથ્યાદષ્ટિ કે સમ્યગ્દષ્ટિથી માંડી અનિવૃત્તિ બાદર પર્યન્ત સાત (૭) પ્રકારના બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો આત્મા મોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને કરે છે. વળી ફરીથી અનુત્કૃષ્ટ યોગને પામી અનુત્કૃષ્ટ પ્રદેશબંધને કરે છે. ફરીથી ઉત્કૃષ્ટને અને તે પછી ફરીથી અનુત્કૃષ્ટને કરે છે. આવી રીતે ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ પ્રદેશમાં સંસારમાં ફરતા જંતુઓને બે પણ-સાદિ અને અધુવ બંધ થાય છે. વળી જઘન્ય-અજઘન્ય નામક આ પ્રદેશબંધ તો સૂક્ષ્મ નિગોદ આદિમાં સંસારમાં (ફરતા) જીવોમાં છ (૬) કર્મોના નિરૂપણમાં ઉપર જ હમણાં વિચારી ગયા તેની માફક અહીં પણ વિચારવા, ૦ આયુષ્યકર્મ તો અધુવબંધી હોવાથી જ, તે આયુષ્યકર્મનો પ્રદેશબંધ ઉત્કૃષ્ટ આદિ ચાર ભેદવાળો પણ સાદિ અને અધુવરૂપે જ બે ભેદવાળો થાય છે. ઇતિ. આવા રૂપે કર્મપુદ્ગલોનું જ પ્રકૃતિ-સ્થિતિ-રસની અપેક્ષા વગરનું દળિયાની સંખ્યાની પ્રધાનતાએ જ જે ગ્રહણ કરે છે, તે પ્રદેશબંધ જાણવો. ૦ ત્યાં પ્રકૃતિરૂપ કાર્ય અને પ્રદેશરૂપ કાર્ય પ્રત્યે યોગ(રૂપ)સ્થાનો કારણ છે, વિશિષ્ટ સ્થિતિરૂપ કાર્ય પ્રત્યે સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો કારણ છે, અનુભાગ0ાનરૂપ કાર્ય પ્રત્યે અનુભાગબંધના અધ્યવસાય સ્થાનો કારણ છે, તેમજ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધરૂપ કાર્ય પ્રત્યે યોગ જ પ્રધાન કારણ છે; કેમ કે-મિથ્યાત્વ Page #672 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १६, नवमः किरणः ६३५ અવિરતિ-કષાયોનો અભાવ છતાં ઉપશાન્તમોહ આદિ ગુણસ્થાનોમાં વેદનીયની પ્રકૃતિબંધ-પ્રદેશબંધની सत्ता छ. ૦ સ્થિતિબંધ અને રસબંધરૂપ કાર્ય પ્રત્યે કષાયથી પેદા થયેલ જીવનો વિશિષ્ટ અધ્યવસાય કારણ છે. વળી તે કષાયના અભાવમાં ઉપશાત્તમોહ આદિમાં સ્થિતિબંધ-રસબંધનો અભાવ છે અને મિથ્યાત્વ-અવિરતિના અભાવમાં પણ પ્રમત્ત આદિમાં કષાયની વિદ્યમાનતાથી સ્થિતિબંધ-રસબંધની વિદ્યમાનતા છે. ० मिथ्याटि गुस्थानवता 4 मिथ्यात्व माहि यार (४) २५ोथी, सास्वाइन-मिश्र-वितिદેશવિરતિરૂપ ગુણસ્થાનોમાં વર્તમાન જીવ મિથ્યાત્વને વર્જી ત્રણ કારણોથી, પ્રમત્ત-અપ્રમત્ત-અપૂર્વકરણઅનિવૃત્તિ બાદર-સૂક્ષ્મસંપાય-ગુણસ્થાનવર્તી જીવ કષાય અને યોગરૂપ બે કારણોથી અને ઉપશાન્તમોહક્ષીણમોહ-સયોગી ગુણસ્થાનવર્તી જીવ એક માત્ર યોગરૂપ કારણથી સંભવ પ્રમાણે જ્ઞાનાવરણ આદિ કર્મને બાંધે છે. આ પ્રમાણે મૂળ પ્રકૃતિના આશ્રયે સામાન્યથી બંધો કહેલ છે. ઉત્તરપ્રકૃતિનો બંધ અપેક્ષાએ તો કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવો. આ પ્રમાણે દિગ્દર્શન કરાવેલ છે. ननु जीवो रागाद्याविष्टो यत्कर्म बध्नाति तदध्यवसायविशेषेण, तत्र किं चतुर्विधमपि बन्धमेकेनैवाध्यवसायेन बध्नाति, उत विभिन्नेन, तत्र यद्येकेन तर्हि कथमेकेन बन्धवैचित्र्यं, यदि त्वनेकेन तर्हि तादृशतादृशाध्यवसायविगमे तादृशतादृशबन्धाभावप्रसक्त्या कदाचिद्रागिणोऽपि प्रकृतिबन्धमानं कदाचित्स्थितिबन्धसहितं, कदाचित्रयं कदाचिच्चतुष्टयमपि स्यान्नतु चतुष्टयनियम न चैतदिष्टमित्याशंकायामाह - बन्धाश्चैते चत्वार एकविधाध्यवसायविशेषेण जायन्ते सङ्क्रमोद्वर्त्तनादिकरणविशेषाश्च ।१६। बन्धाश्चैत इति । एकविधेति, तथाचैकेनैवाध्यवसायेन चतुर्विधो बन्धो युगपज्जायत इत्यर्थः, न च कथं कार्यवैचित्र्यमिति वाच्यम्, योगस्य प्रकृतिप्रदेशबन्धयोः कषायस्य स्थितिरसबन्धयोनिमित्तत्वेन विचित्रैकाध्यवसायेन विचित्रकार्योत्पत्तौ बाधकाभावात् तथा च योगेन कषायेन च सामान्येन गृहीतानां कर्मपुद्गलानां विचित्राध्यवसायविशेषादेक विधाज्ज्ञानावरणीयत्वादिभेदेन स्थितिमत्त्वेन रसवत्त्वेन प्रदेशवत्वेन च परिणमनं जायत इति भावः । न केवलं बन्धा एवैते एकविधाध्यवसायेन जायन्ते किन्तु करणविशेषा अपीत्याह सङ्क्रमेति ॥ અવતરણિકા-શંકા - રાગ-દ્વેષથી ઘેરાયેલો જીવ જે કર્મ બાંધે છે, તે વિશિષ્ટ અધ્યવસાયથી બાંધે છે એ તો બરાબર છે, પણ ત્યાં શું ચાર પ્રકારના પણ બંધને એકીસાથે વિશિષ્ટ એક એક અધ્યવસાયથી બાંધે છે? ત્યાં જો એક અધ્યવસાયથી કહો, તો કેવી રીતે એકથી બંધમાં વિચિત્રતા? જો અનેક અધ્યવસાયોથી કહો, Page #673 -------------------------------------------------------------------------- ________________ ६३६ तत्त्वन्यायविभाकरे તો તેવા તેવા અધ્યવસાયોના અભાવમાં તેવા તેવા બંધના અભાવનો પ્રસંગ આવવાથી કદાચિત્ રાગી જીવમાં પણ માત્ર પ્રકૃતિનો બંધ, કદાચ સ્થિતિબંધ સહિત પ્રકૃતિબંધ, કદાચ પ્રકૃતિ આદિ ત્રણ, કદાચિત્ ચારનો પણ થાય ! તો પછી ચાર બંધોનો નિયમ રહેતો નથી. વળી આ ઇષ્ટ નથી. આવી આ શંકામાં કહે છે કે ભાવાર્થ-સમાધાન – વળી આ પ્રકૃતિ આદિ ચાર (૪) બંધો એક પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયથી એકીસાથે થાય છે, એટલું જ નહિ પણ સંક્રમ આદિ વિશિષ્ટ કરણો પણ થાય છે. વિવેચન – તથાચ વિશિષ્ટ એક અધ્યવસાયથી પ્રકૃતિ આદિ ચાર પ્રકારનો બંધ એકીસાથે (ક્રમથી નહિ) થાય છે, એવો અર્થ છે. શંકા - એક અધ્યવસાયરૂપકરણમાં એકવિધપણું હોઈ કાર્યમાં વિચિત્રપણું કેવી રીતે ? સમાધાન - જો કે યોગથી પ્રકૃતિપ્રદેશબંધ, કષાયથી સ્થિતિઅનુભાગબંધ છે, તો પણ તે તેના ક્ષયોપશમવાળી અને ઉદયવાળી શરીર(યોગ)કષાય વગેરે પ્રકૃતિઓનો એકીસાથે ઉદય હોવાથી, ક્ષયોપશમ હોવાથી, વિચિત્ર એક અધ્યવસાયથી વિચિત્ર કાર્યની ઉત્પત્તિમાં બાધક નથી. જેમ ચિત્ર-વિચિત્ર મોરના બચ્ચાની ઉત્પત્તિ થયે છતે ચક્ષુવિષયથી દૂર પણ ગર્ભનું-બીજનું જ વિચિત્રપણું પ્રતીત થાય છે, તેમ એકીસાથે જ પ્રકૃતિ આદિ વિચિત્ર બંધોમાં એક અધ્યવસાયની વિચિત્રતા બિલકુલ સિદ્ધ જ છે. ૦ તથાચ યોગ વડે અને કષાય વડે સામાન્યથી ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોનું એક (પ્રકારના) વિશિષ્ટ વિચિત્ર અધ્યવસાયથી જ્ઞાનાવરણીયપણા આદિ (પ્રકૃતિ) ભેદે કરી સ્થિતિબંધરૂપે-૨સબંધરૂપે-પ્રદેશબંધરૂપે પરિણમન થાય છે, એવો ભાવાર્થ જાણવો. અરે, કેવળ એકલા આ બંધો જ એક અધ્યવસાય વિશેષથી થાય છે એમ નહિ, પરંતુ એકવિધ અધ્યવસાય વિશેષથી કારણવિશેષો પણ થાય છે. અર્થાત્ બંધો થાય છે અને સંક્રમણ-ઉર્તનાદિ વિશિષ્ટ કરણો એક અધ્યવસાયવિશેષથી થાય છે, એમ જાણવું. कियन्ति करणानीत्यत्राह - करणविशेषाश्च बन्धनसङ्क्रमोद्वर्त्तनापवर्त्तनोदीरणोपशमनानिधत्ति निकाचनाभेदादष्टविधाः ||१७| करणविशेषाश्चेति । दात्रादिद्रव्यकरणे क्षेत्रकरणे कालकरणे भावकरणे निष्पादने संयमव्यापारे समाचरणे करणकारणानुमोदनरूपे करणत्रिके जीववीर्यविशेषेऽपि च करणशब्दप्रवृत्तेरत्र जीववीर्यविशेषग्रहणाय विशेषपदमुक्तम् । बध्यते येन, संक्रम्यन्ते येन, દ્વૈત યયા, અપવર્ત્યતે થયા, ક્વીર્યતે થયા, ૩પશમ્યતે થયા, નિધીયતે થયા, નિાવ્યતે ययाऽऽत्मपरिणत्याऽध्यवसायरूपयेति तत्तच्छब्दव्युत्पत्तिरवसेया । तत्र बन्धनकरणाध्य Page #674 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭-૨૮, નવમ: નિ: वसायास्सर्वस्तोकास्तेभ्य उदीरणाध्यवसाया असंख्येयगुणास्ततोऽपि संक्रमाध्यवसाया असंख्येयगुणा उद्वर्त्तनापवर्त्तने संक्रमभेदावतस्तत्रान्तर्भावः । तत उपशान्तोपशमनाध्यवसाया असंख्येयगुणास्ततोऽपि निधत्त्यध्यवसायास्ततोऽपि निकाचनाध्यवसाया इति ॥ કરણો કેટલા છે ? ભાવાર્થ કરણવિશેષો, બંધન-સંક્રમણ-ઉર્તના-અપવર્તના ઉદીરણા-ઉપશમના-નિત્તિનિકાચનાના ભેદથી આઠ (૮) પ્રકારના છે. ६३७ વિવેચન - દાતા વિ. રૂપ દ્રવ્યકરણમાં, ક્ષેત્રકરણમાં, કાળકરણમાં, ભાવકરણમાં, નિષ્પાદનમાં, સંયમવ્યાપારમાં, સમાચરણમાં, કરણ-કારણ-અનુમોદનરૂપ ત્રિકરણમાં, જીવવીર્યવિશેષમાં પણ કરણ શબ્દની પ્રવૃત્તિ છે. અહીં જીવવીર્યવિશેષના ગ્રહણ માટે વિશેષ પદ કહેલ છે. બંધન-જે વીર્યવિશેષથી બંધાય તે બંધન. સંક્રમણ-જે વીર્યવિશેષથી સંક્રમણ થાય તે સંક્રમણ. ઉર્તના-જે વીર્યપરિણતિથી ઉર્તન થાય તે ઉર્તના. અપવર્તના-જે વીર્યપરિણતિથી અપવર્તન થાય તે અપવર્તના. ઉદીરણા-જે વીર્યપરિણતિથી ઉદીરણા થાય તે ઉદીરણા. ઉપશમના-જે વીર્યપરિણતિથી ઉપશમન થાય તે ઉપશમના. નિત્તિ-જે વીર્યપરિણતિથી નિધત્તિ થાય તે નિત્તિ. નિકાચના-જે અધ્યવસાયરૂપ આત્મપરિણતિરૂપ વીર્યપરિણતિથી કર્મ નિકાચિત થાય તે નિકાચના. આ પ્રમાણે તે તે શબ્દોની વ્યુત્પત્તિ જાણવી. ૦ ત્યાં બંધનકરણના અધ્યવસાયો સર્વથી થોડા છે. તે અધ્યવસાયો કરતાં ઉદીરણાકરણના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. તેના કરતાં પણ સંક્રમણના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. ઉર્તનાકરણ અને અપવર્તનાકરણ રૂપ બે કરણો સંક્રમણના ભેદરૂપ છે, માટે તે બંનેનો સમાવેશ તે સંક્રમણકરણમાં સમજવાનો છે. તેના કરતાં ઉપશાન્તના ઉપશમનાકરણના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. તેના કરતાં પણ નિત્તિના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. તેના કરતાં પણ નિકાચનના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે. अथ करणस्वरूपमादर्शयति तत्र बद्धात्मनो वीर्यपरिणामविशेषः करणं । वीर्यञ्चात्र योगकषायरूपं विवक्षितम् ।१८। तत्रेति । बद्धात्मन इति सलेश्यस्येत्यर्थः तेनायोगिनां सिद्धानाञ्च व्यावृत्तिस्तद्वीर्यस्य बन्धाद्यहेतुत्वात् । वीर्यपरिणामविशेष इति । क्षायिकक्षायोपशमिकरूपवीर्यलब्धिजन्यो वीर्यविशेष इत्यर्थः, अयञ्च छद्मस्थानां सयोगिनाञ्च भवति, उभयेषामपि स बुद्ध्यबुद्धिपूर्वकत्वाभ्यां द्विविधः, धावनवल्गनादिक्रियासु नियुज्यमानो बुद्धिपूर्वकः, भुक्ताहारस्य धातुमलत्वादिपरिणामापादक एकेन्द्रियादीनां तत्तत्क्रियाप्रयोजकश्चाबुद्धिपूर्वकः, तत्रापि क्षायोपशमिकवीर्य - Page #675 -------------------------------------------------------------------------- ________________ ६३८ तत्त्वन्यायविभाकरे लब्धिजन्यं छाद्मस्थिकं वीर्यमकषायिसकषायिभेदतो द्विविधमुपशान्तमोहक्षीणमोहानामकषायिकं सूक्ष्मसम्परायान्तानाञ्च सकषायिकं विज्ञेयं, तथा च बन्धाद्यनुकूलतया मनोवाक्कायसहकृतः कषायसहकृतश्च स्थूलसूक्ष्मपरिस्पन्दो वीर्यपरिणामविशेष उच्यते इति भावः । तत्तत्क्रियासहितानां मनोवाक्कायानान्तु योगात्मकत्वमितरस्य कषायात्मकत्वमेतौ कषाययोगौ च वीर्यमुच्यत इत्याशयेनाह - वीर्यञ्चेति । अत्र बन्धादिप्रकरणे, योगः परिणामालम्बनग्रहणसाधनं प्रकृतिप्रदेशबन्धयोर्निमित्तं, कषायस्स्थितिरसबन्धहेतुः कषायाः क्रोधमानमायालोभास्तज्जनितो जीवस्याध्यवसायविशेषः कषायशब्देनेहोच्यते । एतस्य वीर्यविशेषस्य योगस्य विषयेऽविभागवर्गणास्पर्धकान्तरस्थानान्तरोपनिधापरम्परोपनिधावृद्धिसमयजीवाल्पबहुत्वप्ररूपणाः कर्मप्रकृत्यादितोऽवसेयाः ॥ કરણના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ - ત્યાં બદ્ધ આત્માનો (લેશ્યાવાળા આત્માનો) વિશિષ્ટ વીર્યપરિણામ, એ કરણ કહેવાય છે. વળી અહીં વીર્ય, યોગ-કષાયરૂપ વિવક્ષિત છે. વિવેચન - ‘બહ્માત્મન' ઇતિ. બદ્ધ આત્મા એટલે લેશ્યાવાળા આત્માનો, એવો અર્થ છે. તેથી અયોગીકેવલીઓની અને સિદ્ધોની વ્યાવૃત્તિ છે, કેમ કે-અયોગીકેવલીઓનું અને સિદ્ધોનું કૈવલિક પણ અલેશ્યવીર્ય, બંધ આદિમાં હેતુરૂપ નથી. ‘વીર્યપરિણામવિશેષ’–ક્ષાયિક-ક્ષાયોપશમિક રૂપ વીર્યલબ્ધિજન્ય વિશિષ્ટ વીર્ય, તે વીર્યપરિણામવિશેષ. ૦ વળી આ વીર્યપરિણામવિશેષ છદ્મસ્થોને અને સયોગીકેવલીઓને હોય છે. બંનેને પણ તે વિશિષ્ટ પરિણામ, બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકના ભેદે બે પ્રકારનો છે. (૧) દોડવું-વળગવું-ચાલવું વગેરે ક્રિયાઓમાં જોડાતો વિશિષ્ટ વીર્યપરિણામ, એ બુદ્ધિપૂર્વકનો છે. (૨) ખાધેલા આહારના ધાતુ-મલપણા આદિ પરિણામને કરનારો અને એકેન્દ્રિય આદિ જીવોને તે તે ક્રિયામાં પ્રયોજક કારણરૂપ વિશિષ્ટ વીર્યપરિણામ, એ અબુદ્ધિપૂર્વકનો છે. ત્યાં પણ ક્ષાયોપશમિક વીર્યલબ્ધિજન્ય, છાપ્રસ્થિક વીર્ય અકષાયી અને સકષાયીના ભેદથી બે પ્રકારનું છે. (૧) ઉપશાન્તમોહક્ષીણમોહ જીવોમાં અકષાયી સલેશ્યવીર્ય હોય છે. (૨) સૂક્ષ્મસં૫રાય સુધીના જીવોમાં સલેશ્ય-સકષાયિક વીર્ય જાણવું. તથાચ બંધ આદિ પ્રત્યે અનુકૂળ (જનકપણાએ) મન-વચન-કાયરૂપ સહકારી સહિત અને કષાયરૂપ સહકારી સહિત સ્થૂલ-સૂક્ષ્મ પરિદરૂપ (કંપનાદિ ક્રિયારૂપ) વિશિષ્ટ વીર્યપરિણામ, કરણરૂપે કહેવાય છે એવો ભાવ છે. તે તે ક્રિયાથી સહિત મન-વચન-કાયયોગ તરીકે કહેવાય છે. કષાય અને યોગ એ બંને વીર્ય તરીકે કહેવાય છે. અહીં બંધ આદિ પ્રકરણમાં (૧) પ્રકૃતિબંધ-પ્રદેશબંધરૂપ કાર્ય પ્રત્યે પરિણામ, આલંબન અને ગ્રહણના સાધનભૂત યોગ છે. (૨) સ્થિતિબંધ અને રસબંધ રૂપ કાર્ય પ્રત્યે કષાય હેતુ છે. અહીં ક્રોધ-માનમાયા-લોભરૂપી કષાયોથી પેદા થયેલ જીવનો વિશિષ્ટ અધ્યવસાય, કષાય શબ્દથી કહેવાય છે. Page #676 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १९, नवमः किरणः ६३९ ૦ આ વીર્યવિશેષરૂપ યોગના વિષયમાં, અવિભાગ વર્ગણા સ્પર્ધકાન્તર સ્થાન-અનંતરોપનિધાપરંપરોપનિધા-વૃદ્ધિસમય-જીવ અલ્પ-બહુત્વરૂપ પ્રરૂપણાઓ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવી. ઇતિ. अथ करणविशेषान् लक्षयितुमुपक्रमते - कर्मणामात्मप्रदेशैस्सहान्योऽन्यानुगमनप्रयोजकवीर्यपरिणामो बन्धनकरणम् । अत्र योगात्मकवीर्येण प्रकृतिप्रदेशयोः कषायैश्च स्थित्यनुभागयोर्बन्धो जायते ।१९। कर्मणामिति । जीवप्रदेशैस्सहान्योऽन्यानुगतीक्रियतेऽष्टप्रकारं कर्म येन वीर्यविशेषेण तद्वन्धनकरणमित्यर्थः । जीवो हि योगेनौदारिकादिशरीरयोग्यान् पुद्गलस्कन्धान् गृह्णाति, तत्र योगानां जघन्यमध्यमोत्कृष्टत्वे पुद्गलानामपि स्तोकमध्यमप्रभूतानां ग्रहणं जायते, ग्रहणयोग्यां पुद्गलस्कन्धा अन्यतो विज्ञेयाः । स्वप्रदेशावगाढं ग्रहणयोग्यं दलिकमेकमपि सर्वैरेवात्मप्रदेशैः शृंखलावयवानामिव परस्परं सम्बद्धैर्गृह्णाति पुद्गलद्रव्याणाञ्च परस्परं सम्बन्धस्नेहतो विज्ञेयः । तथाच बन्धनकरणसामर्थ्याद्वध्यमानानां मूलोत्तरप्रकृतीनां ज्ञानावारकत्वादिस्वभाववैचित्र्याद्भेदो भवति । दृष्टञ्चैतत्तृणदुग्धादीनां स्वभावभेदाद्वस्तुभेदस्तथात्रापि कर्मत्वेन तुल्यत्वेऽपि स्वभावभेदानेदः । अयञ्च प्रकृतिबन्धः, कर्मणां ज्ञानावारकत्वादिस्वभावस्यैव प्रकृतित्वात्, यथा मोदकस्य वातविनाशकत्वादिस्वभावः प्रकृतिः । तथाचाविवक्षितस्थितिरसप्रदेशः प्रकृतिबन्धोऽविवक्षितरसप्रकृतिप्रदेशः स्थितिबन्धोऽविवक्षितप्रकृतिस्थितिप्रदेशो रसबन्धोऽविवक्षितप्रकृतिस्थितिरसः प्रदेशबन्ध इत्यपि बन्धचतुष्टयलक्षणमूह्यम् । कर्मणां स्थितिश्च मोदकस्य द्वित्रिदिनावस्थानरूपेव प्रतिनियतकालावस्थानरूपा, तस्य स्निग्धमधुरादिरसवत्कर्मणोऽपि रसः शुभाशुभादिः, तथा तस्य प्रदेशा यथैकद्विप्रसृत्यादिप्रमाणास्तथा कर्मणोऽपि बहुतरबहुतमादिरूपा अवसेयाः । तत्र प्रकृतिप्रदेशबन्धौ योगतः स्थितिरसबन्धौ कषायत इत्याहात्रेति । युक्तिः पूर्वमेवोक्ता । प्रकृतिबन्धः पूर्वमादर्शितः साद्यध्रुवादिश्च । प्रदेशबन्धोऽपि जन्तुनाष्टविधबन्धकेन यदेकेनाध्यवसायेन विचित्रतागर्भेण गृहीतं दलिकं तस्याष्टौ भागा भवन्ति, सप्तविधबन्धकस्य १. आत्मप्रदेशाश्चासंख्येयास्तेषु सर्वप्रकृतिपुद्गला बध्यन्ते एकैकोऽप्यात्मप्रदेशोऽनन्तैर्ज्ञानावरणादिकर्मस्कन्धैर्बद्धः । अनन्तानन्तप्रदेशाः कर्मवर्गणार्हाः पुद्गला बध्यन्ते । न संख्येयप्रदेशा नवाऽसंख्येयप्रदेशा नाप्यनन्तप्रदेशाः । अनन्ते राशौ पुनरनन्तपुद्गलप्रक्षेपादनन्तानन्त इति व्यवहार इति ॥ ... २.. मिथ्यात्वादिचतुष्टयस्य सामान्येन कर्मबन्धहेतुत्वेऽपि प्राथमिककारणत्रयाभावेऽप्युपशान्तमोहादिगुणस्थानकेषु योगबलतो वेदनीयस्य बन्धात् योगाभावेनायोगिगुणस्थाने बन्धाभावाच्च प्रकृतिप्रदेशबन्धयोर्योग एव प्रधानं कारणमवसीयते, कर्मणो जघन्योत्कृष्टरूपतया स्थितिबन्धोत्तरकालीनस्थितिसेवनरूपमनुभवनञ्च क्रोधादिरूपकषायजनितजीवाध्यवसायविशेषात्मककषायाद्भवतीति भावः ॥ Page #677 -------------------------------------------------------------------------- ________________ ६४० तत्त्वन्यायविभाकरे सप्तभागाः, षड्विधबन्धकस्य षड्भागा एकविधबन्धकस्य त्वेको भाग इति मूलप्रकृतिभागविभागा उक्ताः, तत्रोत्तरप्रकृतीनान्तु ज्ञानावरणीयस्य स्थित्यनुसारेण पूर्वोदितरूपेण यो मूलभाग आभजति तस्यानन्ततमो भागः केवलज्ञानावरणाय दीयते, तस्यैव भागस्य सर्वघातिप्रकृतियोग्यत्वात्, शेषस्य भागचतुष्टयं विधाय मतिश्रुतावधिमनःपर्यवज्ञानावरणेभ्य एकैको भागो दीयते । दर्शनावरणस्यापि यो मूलभागः प्राप्तस्तस्यानन्ततमं भागं षोढा विधाय सर्वधातिभ्यां निद्रापञ्चककेवलदर्शनावरणाभ्यां दीयते, शेषस्य भागत्रयं विधाय चक्षुरचक्षुरवधिदर्शनावरणेभ्य एकैको भागो दीयते । अन्तरायस्य प्राप्तं मूलभागं निखिलमपि पञ्चधा कृत्वा दानान्तरायादिभ्यो दीयते, सर्वघात्यवान्तरभेदाभावात् । शेषस्य भागचतुष्टयं विधाय मतिश्रुतावधिमनःपर्यवज्ञानावरणेभ्य एकैको भागो दीयते । अन्तरायस्य प्राप्तं मूलभागं निखिलमपि पञ्चधा कृत्वा दानान्तरायादिभ्यो दीयते, सर्वघात्यवान्तरभेदाभावात् । मोहनीयस्य लब्धभागेऽनन्ततमं सर्वघातिप्रकृतियोग्यं द्विधा कृत्वा दर्शनमोहनीयचारित्रमोहनीयाभ्यां प्रयच्छति । दर्शनमोहनीयस्य प्राप्तो भागस्सर्वोऽपि मिथ्यात्वमोहनीयस्यैव भवति चारित्रमोहनीयभागन्तु द्वादशधा विभज्याद्यद्वादश कषायेभ्यो दीयते । मोहनीयशेषभागं द्विधा कृत्वा कषायमोहनीयाय नोकषायमोहनीयाय च दीयते । कषायमोहनीयभागं चतुर्धा विधाय संज्वलनक्रोधादिभ्यः, नोकषायमोहनीयभागं पञ्चधा कृत्वा बध्यमानवेदाय बध्यमानहास्यादियुगलाय भयजुगुप्साभ्याञ्च दीयते, नान्येभ्यो बन्धाभावात् । तथा वेदनीयायुर्गोत्रेषु यो मूलभाग आभजति स एषां स्वस्वैकप्रकृतेर्बध्यमानाया उपढौकते द्विप्रभृतीनाममीषां युगपद्वन्धाभावात् । नाम्नो भागस्तु यदा यदा यावत्यो बन्धमायान्ति तावतीभ्यस्तदा तदा समानतया विभज्य दीयते । विस्तरोऽन्यत्र ॥ अनुभागस्य कारणं काषायिका अध्यवसायाः, ते च द्विधा, शुभा अशुभाश्च, शुभैः क्षीरखण्डरसोपमाह्लादजनकभागं कर्मपुद्गलानामाधत्ते निम्बकोशातकीरसोपमञ्चाशुभैः, ते च शुभा अशुभा वाऽध्यवसायाः प्रत्येकमसंख्येयलोकाकाशप्रदेशप्रमाणाः शुभाः केवलं विशेषाधिकाः । यानेव ह्यनुभागबन्धाध्यवसायान् क्रमिकान् संक्लिश्यमानः क्रमेणाधोऽध आस्कन्दति तानेव विशुध्यमानः क्रमेणोर्ध्वमूर्ध्वमारोहतीति सोपानारोहणावतरणतुल्यानामुभयेषां साम्येऽपि क्षपकस्याध्यवसायविशेषे वर्तमानस्य श्रेणिमारोहतस्तेभ्यः प्रतिपाताभावेन शुभानामशुभापेक्षया विशेषत आधिक्यम् । एवञ्च येन केनाप्यध्यवसायेनानुभागनिमित्तेन जीवो योग्यपुद्गलादानसमये कर्मपरमाणौ प्रत्येकं रसस्य निर्विभागान् भागान् सर्वजीवेभ्योऽनन्तगुणानुत्पादयति, कर्मवर्गणान्तःपातिन कर्मपरमाणवो हि जीवग्रहणपूर्वं प्रायो Page #678 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १९, नवमः किरणः ६४१ नीरसा एकस्वरूपा आसन् यदा तु जीवेन गृह्यन्ते ते तदानीं ग्रहणसमय एव काषायिकाध्यवसायेन तादृशतादृशरसा विभागा ज्ञानावारकत्वादिविचित्रस्वभावा आपद्यन्ते, जीवानां पुद्गलानाञ्च शक्तेरचिन्त्यत्वात्, न चेदमसम्भवि, गोगृहीतशुष्कतृणादिपरमाणूनामत्यन्तनीरसानामपि क्षीरादिरूपत्वेन सप्तधातुत्वेन च परिणामदर्शनात्, ते च रसा विभागाः कर्मपरमाणुषु क्वचित्स्तोकाः क्वचित्तेभ्यः प्रभूताः, क्वचिच्च प्रभूततमा भवन्ति, अत्र वर्गणास्पर्धकादिविचारः कर्मग्रन्थेभ्यो द्रष्टव्याः । स्थितिबन्धेऽपि संक्लेशस्थानानि विशोधिस्थानान्यपि सर्वत्रासंख्येयगुणतया पूर्ववदेव भाव्यानि, तत्र मूलप्रकृतीनां जघन्योत्कृष्टा च स्थितिरग्रेऽस्माभिर्वक्ष्यते मूल एव सा च कर्मरूपतयाऽवस्थानस्वरूपा विज्ञेया, अनुभवप्रायोग्या तु सैवाबाधाकालहीना येषां कर्मणां यावत्यस्सागरोपमकोटीकोट्यस्तेषां तावन्ति वर्षशतान्यबाधाकालो विज्ञेयः । अबाधाकालहीनश्च कर्मदलिकनिषेक., जघन्यस्त्वबाधाकालोन्तर्मुहूर्त्तम् । बन्धकानाश्रित्य जघन्योत्कृष्टस्थितिविवेचना कर्मप्रकृत्यादितः कार्या । एवं स्थितिस्थानादि प्ररूपणान्यपि । इत्येवं बन्धनकरणविचारो दिशा दर्शित इति ॥ કરણવિશેષોના લક્ષણોનો ઉપક્રમભાવાર્થ - કર્મોના આત્મપ્રદેશોની સાથે પરસ્પર અનુગમ-સંશ્લેષરૂપ સંબંધમાં પ્રયોજક વીર્યનો પરિણામ, એ બંધનકરણ' છે. અહીં યોગરૂપી વીર્યથી પ્રકૃતિ અને પ્રદેશનો તથા કષાયોથી સ્થિતિ અને અનુભાગનો બંધ થાય છે. વિવેચન – જીવના પ્રદેશોની સાથે આઠ (૮) પ્રકારનું કર્મ, જે વીર્યવિશેષથી પરસ્પર અનુગત કરાય छ, ते पंधन४२५॥ छे भेवो अर्थ छे. 0 ખરેખર, જીવ યોગ દ્વારા ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરે છે. ત્યાં યોગોના, જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટપણામાં, થોડા મધ્યમ-ઘણા પુદ્ગલોનું પણ ગ્રહણ થાય છે. ગ્રહણયોગ્ય પુદ્ગલસ્કંધો બીજા ગ્રંથથી જાણવા. ૦ સ્વપ્રદેશોમાં અવગાઢ, ગ્રહણયોગ્ય એક દલિકને પણ સઘળા આત્મપ્રદેશોની સાથેનો (આત્માના પ્રદેશો અસંખ્યાત છે. તેઓમાં સર્વ પ્રકૃતિના પુદ્ગલો બંધાય છે. એક એક (પ્રત્યેક) પણ આત્માનો પ્રદેશ અનંત જ્ઞાનાવરણ આદિ કર્મસ્કંધોથી બંધાયેલા છે. અનંતાનંત પ્રદેશવાળા કર્મવર્ગણાયોગ્ય પગલો બંધાય છે, સંખ્યાત પ્રદેશવાળા-કે અસંખ્યાત પ્રદેશવાળા પુદ્ગલો બંધાતા નથી, પરંતુ અનંત પ્રદેશવાળા પુદ્ગલો બંધાય છે. અનંત રાશિમાં ફરીથી અનંત પુદ્ગલોના પ્રક્ષેપથી અનંતાનંત તરીકે વ્યવહાર થાય છે.) શૃંખલાના અવયવોની માફક પરસ્પર સંબંધવાળા સઘળા આત્મપ્રદેશોની સાથેનો પુદંગલદ્રવ્યોનો પરસ્પર સંબંધ સ્નેહથી (રાગાદિના સ્નેહથી) જાણવો. Page #679 -------------------------------------------------------------------------- ________________ ६४२ तत्त्वन्यायविभाकरे ૦ તથાચ બંધન-કરણના સામર્થ્યથી બંધાતી મૂલ-ઉત્તર પ્રવૃતિઓમાં જ્ઞાનાવરણત્વ આદિરૂપ સ્વભાવની વિચિત્રતાથી ભેદ સમજવાનો છે. વળી આ જોયેલું છે કે-ઘાસ-દૂધ આદિમાં સ્વભાવના ભેદથી વસ્તુમાં ભેદ છે. [ગાય વગેરે ઘાસ ખાઈને જ્યારે તેને દૂધરૂપે પરિણાવે છે, ત્યારે તેમાં મધુરતાનો સ્વભાવ બંધાય છે. આ સ્વભાવ અમુક વખત સુધી તો કાયમ રહેશે જ. એ પ્રકારની તેની કાળમર્યાદા એ જ સમયે નક્કી થાય છે. એ મધુરતામાં તીવ્રતા આદિ વિશેષતાઓ ઉદ્ભવે છે અને એ દૂધનું પૌદ્ગલિક પરિણામનું પણ સમકાળે જ નિર્માણ થાય છે. તેમ અહીં પ્રકૃતિબંધાદિમાં સમજવું.] ૦ પ્રકૃતિબંધ-અહીં પ્રકૃતિ એટલે કર્મોનો જ્ઞાન આવારકત્વ આદિરૂપ સ્વભાવ જ જાણવો. જેમ કે સૂંઠ વગેરે પદાર્થોના બનેલા લાડુનો સ્વભાવ વાયુ, કફ આદિને હરવાનો છે. ૦ તથાચ અવિવક્ષિત (અમુક જ એમ નહિ) સ્થિતિ-રસ-પ્રદેશવાળો “પ્રકૃતિબંધ,” અવિવક્ષિત રસપ્રકૃતિ-પ્રદેશવાળો “સ્થિતિબંધ', અવિવણિત પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશવાળો “સબંધ” અને અવિવણિત પ્રકૃતિસ્થિતિ-રસવાળો પ્રદેશબંધ'-એ પ્રકારે પણ ચાર બંધનું લક્ષણ વિચારવું. ૦વળી કર્મોની સ્થિતિ પ્રતિનિયત કાળ સુધી રહેનારી છે. ૦ સ્થિતિબંધ-જેમ પૂર્વે કહેલ લાડુની સ્થિતિમાં કોઈ લાડુ બે-ત્રણ આદિ દિવસો સુધી સારો રહે છે, પછી સ્વભાવ બદલાય છે. ૦ રસબંધ-જેમ કોઈ લાડુ રસ કરીને મીઠો, તીખો કે કડવો હોય, તેમ કોઈ કર્મ શુભ રસવાળું અને અશુભ રસવાળું હોય છે, કે જેથી જીવને સુખ-દુઃખનો અનુભવ થાય છે. ૦ પ્રદેશબંધ-જેમ કોઈ લાડુમાં ઓછો કે વધારે લોટ હોય છે, તેમ કોઈ કર્મ ઓછા પ્રદેશવાળું કે વધારે પ્રદેશ(અણુઓ)વાળું બંધાય છે. ૦ ત્યાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી હોય છે તથા સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય છે. અહીં યુક્તિ પૂર્વે જ કહેલ છે. મિથ્યાત્વ આદિ ચારનું સામાન્યથી કર્મબંધનું હેતુપણું છતાં, પહેલાના ત્રણ કરણના અભાવમાં પણ ઉપશાન્તમોહ આદિ ગુણસ્થાનોમાં યોગના બળથી વેદનીયનો બંધ છે. યોગના અભાવથી અયોગી ગુણસ્થાનમાં બંધનો અભાવ છે. એથી જ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં માત્ર યોગ જ પ્રધાન કારણ જણાય છે. કર્મની જઘન્ય-ઉત્કૃષ્ટરૂપાણાએ સ્થિતિ અને બંધના પછીના કાળમાં સ્થિતિના સેવનરૂપ અનુભવન, ક્રોધ આદિ રૂપ કષાયોથી પેદા થયેલ જીવના અધ્યવસાયવિશેષ રૂપ કષાયથી થાય છે, એવો ભાવ છે.] ૦ પ્રકૃતિબંધ સાદિ-અધ્રુવ આદિના ભેદે પૂર્વે દર્શાવ્યો છે. ૦ પ્રદેશબંધના નિરૂપણમાં પણ પૂર્વે આઠ (૮) પ્રકારના બંધક જીવ વડે જે વિચિત્રતાગર્ભિત એક અધ્યવસાય વડે ગ્રહણ કરેલ દલિક છે, તેના આઠ (૮) ભાગો થાય છે. સાત (૭) પ્રકારના બંધકના સાત (૭) ભાગો, છ (૬) પ્રકારના બંધકના છ (૬) ભાગો અને એક પ્રકારના બંધકનો તો એક (૧) ભાગ હોય છે. આ પ્રમાણે મૂળ પ્રકૃતિના ભાગના વિભાગો કહેલા છે. Page #680 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૧, નવમ: શિરઃ ६४३ ૦ ત્યાં ઉત્તરપ્રકૃતિઓનો તો જ્ઞાનાવરણીયની સ્થિતિ અનુસારે પૂર્વે કહેલરૂપે જે મૂળ ભાગ આવે છે (ભાગ પડે છે), તેનો અનંતમો ભાગ કેવળજ્ઞાનાવરણને અપાય છે, કેમ કે-તે જ ભાગ સર્વઘાતી પ્રકૃતિયોગ્ય છે. બાકી રહેલના ચાર ભાગ કરીને મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ અને મન:પર્યવજ્ઞાનાવરણને એક એક ભાગ અપાય છે. ૦ દર્શનાવરણનો પણ જે મૂળ ભાગ પ્રાપ્ત છે, તેના અનંતમા ભાગને છ (૬) પ્રકારે કરીને સર્વઘાતી પાંચ નિદ્રાને અને કેવળદર્શનાવરણને અપાય છે. બાકી રહેલના ત્રણ ભાગ કરીને ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણને એક એક ભાગ અપાય છે. ૦ અંતરાયના પ્રાપ્ત સઘળાય મૂળ ભાગને પાંચ પ્રકારો કરીને દાનાન્તરાય આદિને અપાય છે, કેમ કેસર્વ ઘાતીના અવાન્તર ભેદનો અભાવ છે. ૦ મોહનીયના પ્રાપ્તભાગમાં સર્વ ઘાતી પ્રકૃતિયોગ્ય અનંતમા ભાગને બે પ્રકારે કરીને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયને આપે છે. ૦ દર્શનમોહનીયનો પ્રાપ્ત સઘળો ભાગ મિથ્યાત્વમોહનીયનો જ થાય છે. ચારિત્રમોહનીયના ભાગને તો બાર પ્રકારે વિભાગ કરીને પહેલાના બાર (૧૨) કષાયોને અપાય છે. ૦ મોહનીયના બાકી રહેલા ભાગને બે પ્રકારો કરીને કષાયમોહનીયને અને નોકષાયમોહનીયને અપાય છે. ૦ કષાયમોહનીયના ભાગને ચાર પ્રકારો કરીને સંજ્વલન ક્રોધ આદિ ચારને અને નોકષાયમોહનીયના ભાગને પાંચ પ્રકારો કરીને બંધાતા વેદને, બંધાતા હાસ્ય આદિ યુગલને (બેને) અને ભય-જુગુપ્સાને અપાય છે, બીજાઓને નહિ, કેમ કે-બંધનો અભાવ છે. ૦ તેમજ વેદનીય-આયુષ્ય-ગોત્રમાં જે મૂળ ભાગ વિભક્ત થાય છે, તે મૂળ ભાગ વેદનીય આદિ ત્રણ કર્મોની બંધાતી પોતપોતાની એક પ્રકૃતિને આપે છે, કેમ કે-આ બે વગેરેનો એકીસાથે બંધનો અભાવ છે, એકીસાથે એકનો બંધ હોય છે. ૦ નામકર્મનો ભાગ તો, જ્યારે જ્યારે જેટલી પ્રકૃતિઓ બંધમાં આવે છે, ત્યારે ત્યારે તેટલી કર્મપ્રકૃતિઓને સમાનતાથી વહેંચીને અપાય છે. વિશેષ શબ્દવિસ્તાર બીજા ગ્રંથમાં છે. ૦ અનુભાગ(રસ)ના કારણભૂત કષાય સંબંધી અધ્યવસાયો છે અને તે શુભ-અશુભના ભેદે બે પ્રકારના છે. તે શુભ અધ્યવસાયો દ્વારા કર્મપુદ્ગલોમાંના ખીર-ખાંડના રસ જેવા આહલાદજનક ભાગને ગ્રહણ કરે છે અને તે અશુભ અધ્યવસાયો દ્વારા લીંબડા-કોશાતકી (પટેલનો વેલો, અઘોડા નામની વનસ્પતિ)ના રસ જેવા ખેદજનક કર્મપુગલના ભાગને ગ્રહણ કરે છે. ૦ તે શુભ કે અશુભ અધ્યવસાયો, દરેકે દરેક સંખ્યાત લોકાકાશના પ્રમાણવાળા છે. ફક્ત શુભ અધ્યવસાયો વિશેષાધિક છે. ૦ ખરેખર, જે ક્રમિક (ક્રમાગત-ક્રમવર્તી) એવા રસબંધના અધ્યવસાયોને જ સંકિલષ્ટ (અશુદ્ધ) બનાવતો સંકિલષ્ટ આત્મા ક્રમે કરીને નીચે નીચે જાય છે, તે જ રસબંધના અધ્યવસાયોને વિશુદ્ધ કરતો Page #681 -------------------------------------------------------------------------- ________________ ६४४ तत्त्वन्यायविभाकरे અસંકિલષ્ટ આત્મા ક્રમે કરીને ઊંચે ઊંચે ચડે છે. આ પ્રમાણે સોપાનના આરોહણ-અવરોહણ સરખા તે બંને અધ્યવસાયોની સમાનતા છતાં, વિશિષ્ટ અધ્યવસાયમાં વર્તનાર શ્રેણિમાં ચડનાર ક્ષેપકના શુભ અધ્યવસાયો અશુભ અધ્યવસાયોની અપેક્ષાએ વિશેષ અધિક છે, કેમ કે-તે શુભ અધ્યવસાયોથી પતનનો અભાવ છે. ૦ વળી આ પ્રમાણે જે કોઈ પણ અનુભાગ(રસ)માં નિમિત્તભૂત અધ્યવસાયથી જીવ, યોગ્ય પુદ્ગલના ગ્રહણ સમયમાં કર્મપરમાણુમાં, સર્વ જીવો કરતાં અનંતગુણ, પ્રત્યેક રસના નિર્વિભાગ (જનો વિભાગ થઈ શકે નહિ એવા) ભાગોને ઉત્પન્ન કરે છે. ૦ ખરેખર, કર્મવર્ગણાની અંદર રહેલા કર્મપરમાણુઓ જીવના ગ્રહણ પહેલાં પ્રાયઃ નીરસએકસ્વરૂપવાળા હતા. વળી જ્યારે તેઓ જીવથી ગ્રહિત થાય છે, ત્યારે ગ્રહણસમયમાં જ કષાય સંબંધી અધ્યવસાયથી તેવા તેવા રસવાળા વિભાગો જ્ઞાન આવરકત્વ આદિ વિચિત્ર સ્વભાવવાળા પ્રાપ્ત થાય છે, કેમ કે-જીવોની અને પુદ્ગલોની શક્તિ અચિંત્ય છે. વળી આ વસ્તુ અસંભવિત નથી, કેમ કે-ગાય વડે ગ્રહણ કરાયેલ અત્યંત નીરસ પણ શુષ્ક ઘાસ વગેરે પરમાણુઓના ક્ષીર (દૂધ) આદિ રૂપપણાએ અને સાત (૭) ધાતુપણાએ પરિણામનું દર્શન છે. ૦ વળી તે રસરૂપ વિભાગો, કર્મપરમાણુઓમાં કવચિત થોડા, કવચિત તેના કરતાં ઘણાં અને કવચિત્ ઘણા ઘણા હોય છે. અહીં વર્ગણા-સ્પર્ધક આદિ વિચારો કર્મગ્રંથોથી જાણવા. સ્થિતિબંધમાં પણ સંકલેશ(કષાય)સ્થાનો-વિશોધિસ્થાનો પણ સઘળે ઠેકાણે અસંખ્યાતગુણપણાએ પૂર્વની માફક જ વિચારવા. ૦ મૂળ પ્રકૃતિઓની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ આગળ મૂળ સૂત્રમાં કહેવાશે, અને તે સ્થિતિ કર્મરૂપપણાએ અવસ્થાનસ્વરૂપવાળી જાણવી. અનુભવ,યોગ્ય સ્થિતિ તો અબાધાકાળહીન જાણવી. જે કર્મોની જેટલી સાગરોપમ કોટાકોટી છે, તેટલા સો વર્ષનો અબાધાકાળ જાણવો. વળી અબાધાકાળહીન કર્મદલિક નિષેક હોય છે. (પ્રત્યેક કર્મની અબાધાકાળ રહિત સ્થિતિમાં તે તે કર્મોનો નિષેક (ભોગવવાપણું) થાય છે, તે પ્રાણીઓને કર્મના પરિભોગને અર્થે છે. નિષેક એટલે શું? કર્મના દળ જે પહેલા સમયમાં વધારે હોય, તે બીજા સમયમાં એથી ઓછાં થાય, એમ અનુક્રમે ઓછાં ઓછાં થતાં જાય. એવી રીતે કર્મના દળની રચના પ્રાણીઓ વેદવા માટે કરે, તે “નિષેક' કહેવાય છે.) ૦ જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તનો છે. ૦ બંધકોની અપેક્ષાએ જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિની વિવેચના કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી કરવી. એ પ્રમાણે સ્થિતિ-સ્થાન આદિની પ્રરૂપણાઓ પણ કરવી. આ પ્રમાણે બંધનકરણના વિચારનું દિગ્દર્શન છે. अथ सङ्क्रमणकरणं स्वरूपयति - अन्यकर्मरूपतया व्यवस्थितानां प्रकृतिस्थित्यनुभागप्रदेशानामन्यकर्मरूपतयाव्यवस्थापनहेतुर्वीर्यविशेषस्संक्रमणम् ।२०। Page #682 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २०, नवमः किरणः ६४५ अन्यकर्मेति । तथा तथा बध्यबन्धकभावे जीवकर्मणोहि परस्परं सव्यपेक्षत्वम् । जीवाध्यवसायविशेषमाश्रित्य कर्मवर्गणान्तःपातिनो जीवस्वप्रदेशागाढाः पुद्गला ज्ञानावरणीयादिकर्मरूपतया परिणमन्ते, जीवोऽपि स्वप्रदेशावगाढतथाविधकर्मविपाकोदयात्तथापरिणमते । तत्र संक्लेशसंज्ञितेन विशोधिसंज्ञितेन वा येन वीर्यविशेषेणान्यकर्मरूपतया व्यवस्थितानांविवक्षितबध्यमानप्रकृत्यादिव्यतिरिक्ततया स्थितानां प्रकृत्यादीनां-अन्यकर्मरूपतया-बध्यमानासु प्रकृत्यादिषु मध्येऽबध्यमानप्रकृत्यादिदलिकं प्रक्षिप्य बध्यमानप्रकृतिरूपतया, बध्यमानानां वा प्रकृतीनामितरेतररूपतया परिणमयति स वीर्यविशेषस्सङ्क्रमणमित्यर्थः । यथा बध्यमानसातवेदनीयेऽबध्यमानासातवेदनीयस्य, उच्वैर्गोत्रे वा तादृशे नीचैर्गोत्रस्य तादृशस्येत्यादि । तथा बध्यमाने मतिज्ञानावरणीये बध्यमानस्यैव श्रुतज्ञानावरणीयस्य श्रुतज्ञानावरणीये वा तादृशे तादृशमतिज्ञानावरणीयस्येत्यादि । सोऽयं सङ्क्रमः प्रकृतिस्थित्यनुभागप्रदेशरूपविषयभेदाच्चतुर्विध इति सूचयितुं प्रकृतिस्थित्यनुभागप्रदेशानामित्युक्तम् । दर्शनत्रिकस्य बन्धं विनापि संक्रमाद् बन्धघटितं संक्रमलक्षणं नोक्तम् । मिथ्यात्वस्यैव हि बन्धो न सर्म्यक्त्वसम्यमिथ्यात्वयोः, विशुद्धसम्यग्दृष्टिं सम्यक्त्वसम्यङ्मिथ्यात्वयोः, पतद्ग्रहरूपबन्धाभावेऽपि मिथ्यात्वं सङ्क्रमयति, सम्यक्त्वे च सम्यङ्मिथ्यात्वम् । संक्रम्यमाणप्रकृतेराधारभूता प्रकृतिः पतद्ग्रह उच्यते, किन्तु कृतेऽन्तरकरणे प्रथमस्थितौ समयोनावलिकात्रिकशेषायां बध्यमानेष्वपि संज्वलनेषु चतुर्ध्वपि प्रकृत्यन्तरदलिकसंक्रमाभावात्तदानीं न तेषां पतद्ग्रहत्वं, तथान्तरकरणे कृते द्वयोरावलिकयोः प्रथमस्थितिसत्कयोः पुंवेदस्य प्रकृत्यन्तरसंक्रमाभावेन न पतद्ग्रहत्वं, मिथ्यात्वे क्षपिते सम्यमिथ्यात्वस्य सम्यमिथ्यात्वयोश्च क्षपितयोस्सम्यक्त्वस्योद्वलितयोस्तु सम्यक्त्वसम्यङ्मिथ्यात्वयोमिथ्यात्वस्य न पतद्ग्रहत्वमित्यादिकं विभावनीयम् । दर्शनमोहनीयचारित्रमोहनीययोरायुषां मूलप्रकृतीनाञ्च परस्परं न सङ्क्रमः । यो यस्मिन् दर्शनमोहनीये वर्तते न तस्यान्यत्र संक्रमोऽविशुद्धदृष्टित्वात् । तथा परप्रकृतिषु संक्रान्तं दलिकमावलिकामात्रकालं बन्धावलिकागतमुदयावलिकागतमुद्वर्तनावलिकागतञ्चोद्वर्तनादिसकलकरणायोग्यम्, दर्शनमोहनीयत्रिकवर्जमुपशान्तमोहनीयं सकलकरणायोग्यं द्रष्टव्यम् । तत्र सम्यक्त्वसम्यमिथ्यात्वनरकद्विकमनुजद्विकदेवद्विकवैक्रियसप्तकाहारकसप्तकतीर्थकरोच्चैर्गोत्ररूपाश्चतुर्विंशति १. बद्धमिथ्यात्वपुद्गलानां मदनकोद्रवस्थानीयानामौषधविशेषकल्पेनौपशमिकसम्यक्त्वानुगतेन विशोधिस्थानेन शुद्धार्धविशुद्धाविशुद्धकरणादिति भावः ॥ Page #683 -------------------------------------------------------------------------- ________________ ६४६ तत्त्वन्यायविभाकरे प्रकृतय आयुश्चतुष्टयञ्चाध्रुवसत्ताकम् । शेषं पुनस्त्रिंशदुत्तरं प्रकृतिशतं ध्रुवसत्कर्म, ततोऽपि सातासातवेदनीयनीचैर्गोत्रमिथ्यात्वरूपं प्रकृतिचतुष्टयमपसार्यते, ततोऽवशिष्टास्सर्वा ध्रुवसत्कर्मप्रकृतयः षड्विंशत्युत्तरशतसंख्यास्सङ्क्रममधिकृत्य साद्यादिरूपतया चतुर्विधा अपि भवन्ति । आसां हि संक्रमस्संक्रमविषयप्रकृतिबन्धव्यवच्छेदे न भवति, तासां पुनर्बन्धारम्भे भवत्यतोऽसौ सादिः । तत्तद्बन्धव्यवच्छेदस्थानमप्राप्तस्य पुनरनादिः, अभव्यस्य कदाचिदपि व्यवच्छेदाभावेन ध्रुवः । कालान्तरे व्यवच्छेदसम्भवेन भव्यस्य त्वध्रुवः । अध्रुवसत्कर्मणामध्रुवसत्कर्मत्वादेव संक्रमस्साद्यध्रुवः सातासातवेदनीयनीचैर्गोत्राणान्तु परावर्त्तमानत्वात्साद्यध्रुवोऽवसेयः, बध्यमाने सातेऽसातस्य, असाते वा तादृशे सातस्य, उच्चैर्गोत्रे तथाविधे नीचैर्गोत्रस्य, नीचैर्गोत्रे तादृशे उच्चैर्गोत्रस्य संक्रमो नान्यदाऽत एषां संक्रमस्य सादित्वमध्रुवत्वञ्च । मिथ्यात्वस्य तु संक्रमो विशुद्धसम्यग्दृष्टेर्भवति, विशुद्धसम्यग्दृष्टित्वञ्च कादाचित्कमतस्तस्य संक्रमो साद्यध्रुव एवेति । मिथ्यादृष्ट्यादिप्रमत्तान्तास्सातवेदनीयस्य संक्रामकाः, परतस्संक्रम्यमाणप्रकृत्याधारभूतासातवेदनीयस्य बन्धाभावान्नेतरे तत्संक्रामकाः, अपि तु तत्र साते बध्यमानेऽसातस्यैव संक्रमः । अनन्तानुबन्धिनां मिथ्यादृष्ट्यादयोऽपूर्वकरणान्ता यश: कीर्तेस्सङ्क्रामका नेतरे, परतः केवलायास्तस्या एव बन्धेन पतद्ग्रहाभावात् । अनन्तानुबन्धिवर्जद्वादशकषायाणां नोकषायाणाञ्च मिथ्यादृष्ट्यादयो निवृत्तिबादरसम्परायान्तास्सङ्क्रामका न परे, परतस्तेषामुपशमात्क्षयाद्वा । मिथ्यात्वसम्यङ्मिथ्यात्वयोरविरतसम्यग्दृष्ट्यादय उपशान्तमोहपर्यवसानास्संक्रामकाः, न परे, परतस्तयोस्सत्ताया अभावात् । सम्य‌ङ्मिथ्यात्वं पुनर्मिथ्यादृष्टिरपि संक्रमयति, सम्यक्त्वस्य मिथ्यादृष्टिरेव सङ्क्रामको नान्ये, मिथ्यात्वे वर्त्तमानस्यैव संक्रामकत्वात् । उच्चैर्गोत्रस्य मिथ्यादृष्टिसास्वादनौ, अन्येषां नीचैर्गोत्राबन्धकत्वात् । इतरासां मतिज्ञानावरणीयादिप्रकृतीनां सूक्ष्मसम्परायपर्यवसाना मिथ्यादृष्ट्यादयस्सङ्क्रामका न परे परतो बन्धाभावेन पतद्ग्रहाभावादिति । एवं ज्ञानावरणपञ्चकदर्शनावरणनवकषोडशकषायभय-जुगुप्सातैजससप्तकवर्णादिविंशतिनिर्माणागुरुलघूपघातान्तरायपञ्चकलक्षणा: पतद्ग्रहा ध्रुवबन्धिन्यस्सप्तषष्टिप्रकृतयस्साद्यनादिध्रुवाध्रुवरूपचतुर्भेदाः । अभव्यभव्यापेक्षया ध्रुवाधुवत्वे, स्वस्वबन्धव्यवच्छेदे पतद्ग्रहत्वभावेन तत्र संक्रमासंभवाद्बन्धारम्भे च हेतुतः पतद्ग्रहत्वेन सादित्वं तत्तद्बन्धव्यवच्छेदस्थानमप्राप्तस्यानादित्वं, शेषास्त्वध्रुवबन्धिन्योऽष्टाशीतिसंख्याः प्रकृतयोऽध्रुवबन्धित्वादेव पतद्ग्रहत्वमधिकृत्य साद्यध्रुवा भावनीयाः । मिथ्यात्वस्य पुनर्ध्रुवबन्धित्वेऽपि यस्य सम्यक्त्वमिथ्यात्वे विद्येते स एव ते तत्र संक्रमयति नान्य इति तस्य साद्यध्रुवपतद्ग्रहत्वं Page #684 -------------------------------------------------------------------------- ________________ ६४७ सूत्र - २०, नवमः किरणः भाव्यम्, विशेषोऽत्र कर्मप्रकृत्यादितोऽवसेयः । अष्टमूलप्रकृतीनामष्टपञ्चाशदधिकशतसंख्याकोत्तरप्रकृतीनाञ्च या स्थितिर्हस्वीभूता सती दी(कृता दी(भूता सती हूस्वीकृता पतद्ग्रहप्रकृतिस्थितिषु वा मध्ये नीत्वा निवेशिता स स्थितिसंक्रम उच्यते, तत्र स्थितीनामन्यत्र निवेशनं न साक्षादशक्यत्वादपितु स्थितियुक्तपरमाणुद्वारैवं, ततो मूलप्रकृतीनां परस्परं संक्रमाभावात् तासां प्रकृत्यन्तरनयनलक्षणस्स्थितिसङ्क्रमो न भवति किन्तु द्वावेवोद्वर्त्तनापवर्तनालक्षणौ सङ्क्रमौ, हस्वीभूतस्य दीर्धीकरणमुद्वर्तना, दीर्घाभूतस्य हस्वीकरणमपवर्त्तनेति । एवमनुभागसंक्रमोऽपि मूलोत्तरप्रकृतिविषयः, लक्षणन्तु यस्तासां रसो हुस्वीभूतस्सन् दीर्घाकृतो दीर्घाभूतस्सन् इस्वीकृतोऽन्यप्रकृतिस्वभावेन परिणमितो वा स सर्वोऽप्यनुभागसंक्रमः, परन्तु मूलप्रकृतीनां परस्परं सङ्क्रमाभावेनान्यप्रकृतिस्वभावपरिणामरूपरससङ्क्रमो न भवति । एवं यत्संक्रमप्रायोग्यं कर्मदलिकमन्यप्रकृतिरूपतया परिणम्यते स प्रदेशसङ्क्रमः, स चोद्वलनाविध्यातयथाप्रवृत्तगुणसर्वसङ्क्रमभेदेन पञ्चविधः, घनदलान्वितस्याल्पदलस्योत्किरणमुद्वेलनं, यासां प्रकृतीनां गुणप्रत्ययो भवप्रत्ययतो वा बन्धो न भवति तासां संक्रमकरणं विध्यातसङ्क्रमः । अपूर्वकरणप्रभृतयोऽबध्यमानाशुभप्रकृतीनां सम्बन्धिकर्मदलिकं प्रतिसमयमसंङ्ख्येयगुणतया बध्यमानासु प्रकृतिषु यत्प्रक्षिपन्ति स गुणसङ्क्रमः । सर्वेषामपि संसारस्थानां जीवानां ध्रुवबन्धिनीनां बन्धे परावर्त्तमानप्रकृतीनान्तु स्वस्वभवबन्धयोग्यानां बन्धेऽबन्धे वा यस्सङ्क्रमः प्रवर्त्तते स यथाप्रवृत्तसंक्रमः । चरमसमये यत्परप्रकृतिषु प्रक्षिप्यते दलिकं स सर्वसङ्क्रम उच्यते । अत्र सर्वेषां विशेषः कर्मप्रकृत्यादितो विज्ञेय इति दिक् ॥ સંક્રમણકરણના સ્વરૂપનું વર્ણનભાવાર્થ - અન્ય કર્મરૂપપણાએ વ્યવસ્થિત પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશકને અન્ય કર્મરૂપપણાએ વ્યવસ્થા કરવામાં હેતુરૂપ વિશિષ્ટ વીર્ય, એ “સંક્રમણકરણ' કહેવાય છે. १. तथाच कर्मपरमाणूनां हुस्वस्थितिकालतामपहाथ दीर्घस्थितिकालतया व्यवस्थापन, तेषामेव दीर्घस्थितिकालतामपहाय हुस्वस्थितिकालतया व्यवस्थापन, पुनः संक्रम्यमाणप्रकृतिस्थितीनां पतद्ग्रहप्रकृतौ नीत्वा निवेशनमिति भाव्यम् ॥ २. उद्वर्त्तनापवर्त्तनारूपी संक्रमौ तु भवत इति भावः । .. ३. यथाऽनन्तानुबन्धिचतुष्टयसम्यक्त्व-मिथ्यात्ववेदद्विकनरकद्विकवैक्रियसप्तकाहारकसप्तकमनुजद्विकोच्चौर्गोत्राणां पल्योपमासंख्येयभागमात्रमन्तर्मुहूर्तेन कालेन स्थितिखण्डमुत्किरति पुनस्तथैव द्वितीयं प्रथमखण्डाद्विशेषहीनं, एवमेव पूर्वस्मात्पूर्वस्माद्विशेषतो हीनानि स्थितिखण्डानि यावद् द्विचरमस्थितिखण्डमन्तर्मुहूर्तकालेनोत्कीर्यन्त इति ॥ Page #685 -------------------------------------------------------------------------- ________________ ६४८ तत्त्वन्यायविभाकरे વિવેચન - “અન્ય કર્મ ઇતિ.” ખરેખર, જીવ (બંધક) અને કર્મ (બધ્ધ)ના તે તે પ્રકારે બધ્ય-બંધકભાવ સંબંધમાં પરસ્પર બંને અપેક્ષાવાળા છે. ૦ જીવના વિશિષ્ટ અધ્યવસાયની અપેક્ષા રાખીને કર્મવર્ગણાની અંદર રહેલ જીવના પોતાના પ્રદેશમાં અવગાઢ પુદ્ગલો જ્ઞાનાવરણ આદિ કર્મરૂપપણાએ પરિણત થાય છે. જીવ પણ પોતાના પ્રદેશમાં અવગાઢ તથા પ્રકારના કર્મના વિપાકરૂપ ઉદયથી તે પ્રકારે પરિણમે છે. ૦ ત્યાં સંક્લેશનામક કે વિશોધિનામક જે વિશિષ્ટ વીર્ય વડે અન્ય કર્મરૂપપણાએ વ્યવસ્થિત, એટલે વિવક્ષિત-બંધાતી પ્રકૃતિ આદિના ભિનપણામાં રહેલ પ્રકૃતિ આદિને અન્ય કર્મરૂપપણાએ, એટલે બંધાતા પ્રકૃતિ આદિના દલિકને ફેંકીને બંધાતી પ્રકૃતિરૂપપણાએ, અથવા બંધાતી કર્મપ્રકૃતિઓને ઇતરેતર ભિન્ન ભિન્ન રૂપપણાએ જે પરિણાવે છે, તે વિશિષ્ટ વીર્યસંક્રમણ છે, એવો ભાવાર્થ છે. જેમ કે બંધાતા સાતવેદનીય કર્મમાં નહીં બંધાતા અસાતા વેદનીયનું સંક્રમણ, તાદશ-બંધાતા ઉચ્ચ ગોત્રમાં નહીં બંધાતા નીચ ગોત્રનું સંક્રમણ. ૦ તેમજ બંધાતા મતિજ્ઞાનાવરણીયમાં નહીં બંધાતા જ શ્રુતજ્ઞાનાવરણીયનું સંક્રમણ, બંધાતા શ્રુતજ્ઞાનાવરણીયમાં નહીં બંધાતા મતિજ્ઞાનાવરણીયનું સંક્રમણ ઈત્યાદિ. ૦ આ સંક્રમણ પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશરૂપ વિષયના ભેદથી ચાર પ્રકારનું છે, એમ સૂચવવા માટે “પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશાનામ્’-એમ કહેલ છે. ૦ દર્શનત્રિકનું બંધ સિવાય સંક્રમણ થતું હોવાથી બંધઘટિત (સહિત) સંક્રમનું લક્ષણ કહેલ નથી. ૦ ખરેખર, મિથ્યાત્વનો જ બંધ છે, સમ્યક્ત્વમોહનીય-મિશ્રમોહનીયનો બાંધેલા મિથ્યાત્વના મદન (મીનો પાવેલ) કોદરા જેવા પુદ્ગલો ઔષધવિશેષ જેવા ઔપશમિક સમ્યક્ત્વ પાછળ રહેલ વિશોધિ સ્થાન વડે શુદ્ધ-અર્ધશુદ્ધ-અવિશુદ્ધ કરવાથી શુદ્ધ સમ્યકત્વમોહનીય આદિ જાણવા.) બંધ નથી. વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ, સમ્યક્ત્વ-સમ્યગુ મિથ્યાત્વનો પતટ્ઠહરૂપ બંધના અભાવમાં પણ મિથ્યાત્વનું સંક્રમણ કરે છે અને સમ્યકત્વમાં સમ્યગૂ મિથ્યાત્વને સંક્રમાવે છે. ૦ સંક્રમણ વિષયભૂત પ્રકૃતિના આધારભૂત પ્રકૃતિ પતટ્ઠહ કહેવાય છે. ૦ પરંતુ (નવમા ગુણસ્થાનકમાં) અંતરકરણ કર્યા બાદ, સમય~ત્રણ આવલિકા શેષવાળી પ્રથમ સ્થિતિમાં બંધાતા પણ સંજવલનોમાં-ચારોમાં પણ બીજા પ્રકૃતિના દલિકના સંક્રમનો અભાવ હોવાથી તે વખતે તેઓનું પતઘ્રહણપણું નથી. ૦ તેમજ અંતરકરણ કર્યું છતે પ્રથમ સ્થિતિ સંબંધી બે આવલિકામાં પુંવેદનું બીજી પ્રકૃતિમાં સંક્રમનો અભાવ હોવાથી પતઘ્રહણપણું નથી. ૦ મિથ્યાત્વ ક્ષપિત (ક્ષયપ્રાપ્ત) થયે છતે સમ્યગૂ મિથ્યાત્વ(મિશ્ર)નું, મિથ્યાત્વસમ્યગૂ મિથ્યાત્વ ક્ષપિત (ક્ષયપ્રાપ્ત) થયે છત, સમ્યકત્વનું સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય ઉદ્વલિતના (ઉદ્વલના પ્રાપ્ત) થયે છતે, પતઘ્રહણપણું નથી ઇત્યાદિ વિચારવું જોઈએ. Page #686 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૦, નવમ: શિરઃ ६४९ ઉત્તર પ્રકૃતિરૂપ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો, ચારેય આયુષ્યનો અને મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી. ૦ જે જીવ જે દર્શનમોહનીયમાં વર્તે છે, તેનો બીજે સંક્રમ થતો નથી, કેમ કે-અવિશુદ્ધ દૃષ્ટિ છે. ૦ તેમજ પરપ્રકૃતિઓમાં સંક્રાન્ત દલિક, આવલિકા માત્ર કાળ સુધી, બંધ આવલિકામાં ગયેલ, ઉદય આવલિકામાં રહેલ અને ઉદ્વર્તના આવલિકામાં રહેલ (દલિક) ઉદ્વર્તના આદિ સકળ કરણોને અયોગ્ય થાય છે. દર્શનમોહનીય ત્રિકને છોડીને ઉપશાન્ત મોહનીયકર્મ સકળ કરણને અયોગ્ય છે, એમ જાણવું. ૦ ત્યાં સમ્યકત્વ, સમ્યગુ મિથ્યાત્વ, નરકદ્ધિક-મનુજદ્ધિક-દેવદ્ધિક-વૈક્રિય સપ્તક-આહારક સપ્તક, તીર્થંકર-ઉચ્ચ ગોત્રરૂપ ચોવીશ (૨૪) પ્રકૃતિઓ અને ચાર (૪) આયુષ્યો “અદ્ભવ સત્તાવાળા' છે. ૦ બાકી રહેલ એકસોત્રીશ (૧૩૦) ધ્રુવસત્તાક છે. ૦ તેમાંથી સાતાવેદનીય, અસાતવેદનીય, નીચ ગોત્ર અને મિથ્યાત્વરૂપ ચાર પ્રકૃતિઓ બાદ કરીને, ૧૩૦-૪=૧૨૬ બાકી રહેલ ધ્રુવસત્તાક સઘળી-૧૨૬ સંખ્યાવાળી પ્રકૃતિઓ સંક્રમણને અપેક્ષી, સાદિ આદિ (અનાદિ-ધ્રુવ-અપ્રુવ) રૂપપણાએ ચાર પ્રકારવાળી પણ થાય છે. ૦ ખરેખર, આ પ્રકૃતિઓનો સંક્રમ, સંક્રમના વિષયભૂત પ્રકૃતિબંધના વ્યવચ્છેદમાં થતો નથી. તે પ્રકૃતિઓનો ફરીથી બંધના આરંભમાં સંક્રમ થાય છે, માટે આ સંક્રમ “સાદિ કહેવાય છે. ૦ તે તે બંધના વ્યવચ્છેદના સ્થાનને પ્રાપ્ત નહિ થયે સંક્રમવિષયનો સંક્રમ “અનાદિ છે. ૦ અભવ્યમાં કદાચિદ્ પણ વ્યવચ્છેદનો અભાવ હોવાથી સંક્રમ “ધ્રુવ' છે. ૦ કાલાન્તરમાં વ્યવચ્છેદનો સંભવ હોવાથી ભવ્યમાં તો સંક્રમ ‘અધુવ” છે. ૦ અધ્રુવ સત્તાવાળાં કર્મોમાં અધ્રુવ સત્તા હોવાથી જ સંક્રમ “સાદિ અધુવ' છે. સાતાવેદનીયઅસતાવેદનીય-નીચ ગોત્રોમાં તો પરાવર્ત માનતા હોવાથી “સાદિ-અદ્ભવ’ સંક્રમ જાણવો. બંધાતા સાતવેદનીયમાં અસતાવેદનીયનો, બંધાતા અસાતાવેદનીયમાં સાતવેદનીયનો, બંધાતા ઉચ્ચ ગોત્રમાં નીચ ગોત્રનો, બંધાતા નીચ ગોત્રમાં ઉચ્ચ ગોત્રનો સંક્રમ છે, બીજે વખતે નહીં. એથી જ આ પ્રકૃતિઓનો સંક્રમ સાદિ અને અદ્ભવ છે. ૦ મિથ્યાત્વનો સંક્રમ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. વળી વિશુદ્ધ સમ્યગ્દષ્ટિપણે કદાચિત્ પેદા થનારું છે, એથી મિત્થાત્વનો સંક્રમ સાદિ-અધ્રુવ જ છે. ૦ મિથ્યાદૃષ્ટિથી માંડી પ્રમત્ત સુધીના જીવો સાતાવેદનીયનો સંક્રમ કરનારા છે. પછીથી સંક્રમના વિષયભૂત પ્રકૃતિના આધારભૂત અસતાવેદનીયના બંધનો અભાવ હોવાથી બીજાઓ (અપ્રમત્તાદિ) તે સાતાવેદનીયના સંક્રમક નથી, પરંતુ ત્યાં બંધાતા સતાવેદનીયમાં અસતાવેદનીયનો જ સંક્રમ છે. ૦ મિથ્યાદષ્ટિથી અપ્રમત્તસંયત સુધીના જીવો અનંતાનુબંધીઓના સંક્રામક છે, બીજા જીવો નહીં, કેમ કે-સાતમા ગુણસ્થાનક પછીથી અનંતાનુબંધીઓનો ઉપશમ કે ક્ષય થાય છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ ६५० तत्त्वन्यायविभाकरे ૦ મિથ્યાષ્ટિથી માંડી અપૂર્વકરણ સુધીના જીવો યશકીર્તિરૂપ કર્મના સંક્રામક છે, બીજા જીવો નહીં, કેમ કે-અપૂર્વકરણ પછીથી ફક્ત તે યશકીર્તિનો જ બંધ હોવાથી “પતઘ્રહ'નો અભાવ છે. ૦ મિથ્યાદષ્ટિથી માંડી નિવૃત્તિ બાદરસપરાય સુધીના જીવો અનંતાનુબંધી સિવાય (૧૨) બાર કષાયોના “સંક્રામક છે, બીજાઓ નહીં, કેમ કે પછીથી તે બાર કષાય-નોકષાયોનો ઉપશમ કે ક્ષય છે. ૦ અવિરત સમ્યગ્દષ્ટિથી માંડી ઉપશાન્તમોહ સુધીના જીવો મિથ્યાત્વ અને સમ્યગુ મિથ્યાત્વ(મિશ્ર)ના સંક્રામક છે, બીજાઓ નહીં, કેમ કે-ઉપશાન્તમોહ પછી તે મિથ્યાત્વ-મિશ્રની સત્તાનો (વિદ્યમાનતાનો) અભાવ છે. ૦ મિથ્યાષ્ટિ પણ મિશ્રને સંક્રમાવે છે, મિથ્યાદષ્ટિ જ સમ્યકત્વમોહનીયનો સંક્રામક છે, બીજાઓ નહિ, કેમ કે-મિથ્યાત્વમાં વર્તતો જ જીવ સમ્યકત્વમોહનીયનો સંક્રામક બની શકે છે. મિથ્યાષ્ટિ, સાસ્વાદનવાળા જીવો ઉચ્ચ ગોત્રના સંક્રામક છે, કેમ કે બીજાઓ નીચ ગોત્રના બંધક હોતા નથી. ૦ મિથ્યાષ્ટિથી માંડી સૂક્ષ્મસં૫રાય સુધીના જીવો બીજી મતિજ્ઞાન આવરણીય આદિ પ્રકૃતિઓના સંક્રામકો છે, બીજાઓ નહિ, કેમ કે- સૂક્ષ્મસંપરાય પછીથી મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓનો-બંધનો અભાવ હોવાથી પતઘ્રહનો અભાવ છે. ઇતિ. ૦ આ પ્રમાણે જ્ઞાનાવરણ પંચક (પ), દર્શનાવરણ નવક (૯), કષાયષોડશક (૧૬), ભય-જુગુપ્સા (૨), તૈજસ્ સપ્તક (૭), વર્ણ આદિ વિંશતિ (૨૦), નિર્માણ-અગુરુલઘુ-ઉપઘાત (૩), અંતરાયપંચક (૫), પતૐહ એવં ધ્રુવબંધવાળી સડસઠ (૬૭) પ્રકૃતિઓ સાદિ-અનાદિ-ધ્રુવ-અધૃવરૂપ ચાર (૪) ભેદવાળી છે. ૦ અભવ્યની અપેક્ષાએ ધ્રુવપણું અને ભવ્યની અપેક્ષાએ અધુવપણું છે. પોતપોતાના બંધના વિચ્છેદમાં પતઘ્રહણપણાનો અભાવ હોઈ ત્યાં સંક્રમનો સંભવ હોવાથી અને બંધના આરંભમાં હેતુથી પતઘ્રહણપણું હોઈ “સાદિપણું છે. તે તે બંધના વ્યવચ્છેદના સ્થાનને નહિ પ્રાપ્ત કરનારનું “અનાદિપણું છે. ૦ બાકીની અધુવબંધવાળી અઠ્યાસી (૮૮) સંખ્યાવાળી પ્રકૃતિઓ અધુવબંધી હોવાથી પતથ્રહણપણાની અપેક્ષાએ સાદિ-અધુવરૂપે વિચારવી. ૦ વળી મિથ્યાત્વનું ધ્રુવબંધીપણું હોવા છતાં જેની પાસે સમ્યકત્વ મિથ્યાત્વ છે (મિશ્રમોહનીય) છે, તે જ આત્મા તે સમ્યકત્વ મિથ્યાત્વને તે મિથ્યાત્વમાં સંક્રમાવે છે, બીજાઓ નહીં. આ પ્રમાણે તે મિથ્યાત્વનું સાદિ-અધ્રુવ-પતઘ્રહણપણું વિચારવું. અહીં વિશેષ તત્ત્વ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું. સ્થિતિસંક્રમ - આઠ (૮) મૂળ પ્રકૃતિઓની અને એકસોઅઠ્ઠાવન (૧૫૮) સંખ્યાવાળી ઉત્તરપ્રકૃતિઓની જે સ્થિતિ ટૂંકીને લાંબી કરેલી અને લાંબીને ટૂંકી કરેલી, અથવા પતધ્રહ પ્રકૃતિ સ્થિતિઓના મધ્યમાં લઈ જઈને સ્થાપિત કરેલી, તે સ્થિતિસંક્રમ' કહેવાય છે. ૦ ત્યાં સ્થિતિઓનું બીજે ઠેકાણે સ્થાપન સાક્ષાતુ નથી, કેમ કે-અશક્ય છે પરંતુ સ્થિતિયુક્ત પરમાણુઓ દ્વારાએ જ તે સમજવું. Page #688 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, નવમ: રિ: ६५१ ૦ તેથી મૂળ પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમનો અભાવ હોવાથી તે મૂળ પ્રકૃતિઓનો બીજી પ્રકૃતિઓમાં લઈ જનારો સ્થિતિસંક્રમ થતો નથી, પરંતુ ઉદ્વર્તન અને અપવર્તના રૂપ બંને સંક્રમો જ થાય છે. ૦ હૃસ્વને દીર્ઘ કરનાર ઉદ્વર્તના છે અને લાંબાને ટૂંકું બનાવનાર અપવર્તના છે, એમ જાણવું. ૦ આ પ્રમાણે અનુભાગ (રસ) સંક્રમ પણ મૂળ-ઉત્તર પ્રકૃતિના વિષયવાળો છે. લક્ષણ તો, જે રસ તે પ્રકૃતિઓનો હૃસ્વ હતો તે દીર્ઘ કરેલો, દીર્ઘ હતો તે હ્રસ્વ કરેલો. અથવા અન્ય કર્મપ્રકૃતિના સ્વભાવે પરિણામાવેલો તે સઘળોય રસ “અનુભાગસંક્રમ' કહેવાય છે. ૦ પરંતુ મૂળ પ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમનો અભાવ હોવાથી અન્ય પ્રકૃતિ સ્વભાવ-પરિણામરૂપ રસ સંક્રમ થતો નથી. (ઉદ્વર્તના-અપવર્તનારૂપ સંક્રમો તો થાય છે.) ૦ પ્રદેશસંક્રમ-આ પ્રમાણે જે સંક્રમપ્રાયોગ્ય કર્મદલિક અન્ય પ્રકૃતિરૂપપણાએ પરિણમાવાય, તે પ્રદેશસંક્રમ' કહેવાય છે. તે પ્રદેશસંક્રમ ઉદ્ગલના-વિધ્યાત-યથાપ્રવૃત્ત-ગુણ-સર્વસંક્રમના ભેદે પાંચ પ્રકારનો છે. (૧) ઉદ્દલના-ઘન-અનલ્પ દળવાળાને અલ્પ દળવાળા તરીકે ઉત્કિરણ (ગોઠવવું), તે “ઉદ્વલના.” (જેમ કે-અનંતાનુબંધી ચાર, સમ્યકત્વ-મિથ્યાત્વ-વેદદ્ધિક-નરકદ્ધિક-વૈક્રિયસપ્તક-આહારકસપ્તક-મનુભદ્રિક ઉચ્ચ ગોત્રકને પલ્યોપમના અસંખ્યય ભાગ જેટલા સ્થિતિખંડને ઉકેરે છે. (ઉવેલ છે-વિનાશ કરે છે.) એટલે કે તે ભાગમાં રહેલા ઉપર્યુક્ત પ્રમાણની સ્થિતિવાળા કમંદલિકોને ત્યાંથી ઉઠાવે છે અને તેમ કરીને જે સ્થિતિ નીચે ખંડિત થવાની નથી તેમાં, એટલે કે-જેમાં રહેલા દલિકો અનુભવાતાં નથી તે સ્થિતિમાં તેને પ્રક્ષેપે છે-ગોઠવે છે. આ પ્રમાણે સ્થિતિખંડને ઉકેરવાની ક્રિયા અંતર્મુહૂર્તમાં પૂરી થાય છે.) (૨) વિધ્યાતસંક્રમ-જે કર્મપ્રકૃતિઓનો ગુણપ્રત્યય (નિમિત્તવિશિષ્ટ) ગુણસ્થાનપ્રાપ્તિના હેતુથી કે ભવના પ્રત્યય(હેતુ)થી બંધ થતો નથી, તે કર્મપ્રકૃતિઓનું સંક્રમણ કરવું તે “વિધ્યાતસંક્રમ.” (૩) અપૂર્વકરણ-(આઠમા ગુણસ્થાનક વાચક ન ગણતાં ૪-૫-૬-૭ ગુણસ્થાન વગેરે વાળાઓ નહીં બંધાતી અશુભ પ્રવૃતિઓ સંબંધી કર્મદલિકને દરેક સમયે અસંખ્યાત ગુણપણાએ બંધાતી પ્રકૃતિઓમાં જે ફેકે છે, તે “ગુણસંક્રમ” કહેવાય છે. (૪) સઘળાય સંસારસ્થ જીવોની ધ્રુવબંધીની કર્મપ્રકૃતિઓના બંધમાં, પોતપોતાના ભવમાં બંધયોગ્ય પરાવર્તમાન (અપ્રુવ) પ્રકૃતિઓના બંધમાં કે અબંધમાં જે સંક્રમ પ્રવર્તે છે, તે “યથાપ્રવૃત્ત સંક્રમ કહેવાય છે. (૫) ચરમ (છેલ્લા) સમયમાં જે દલિક પરપ્રકૃતિઓમાં ફેંકાય છે, તે “સર્વસંક્રમ' કહેવાય છે. અહીં તમામનું વિશેષ તત્ત્વ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું. એમ દિગ્દર્શન. अधुनोद्वर्तनामाचष्टे - कर्मस्थित्यनुभागयोः प्रभूतीकरणप्रयोजकवीर्यपरिणतिरुद्वर्तना ।२१। कर्मेति । स्थित्यनुभागमात्रविषयेयमुद्वर्तनेतिसूचनाय कर्मस्थित्यनुभागयोरित्युक्त मेवमेवोत्तरलक्षणे विज्ञेयम् । उदयावलिकातो बहिर्वर्तिनीनां स्थितीनामुद्वर्तना भवति Page #689 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे उदयावलिकागतास्तु सकलकरणायोग्याः । तथाऽबाधाकालादुपरितन्य एव स्थितयः उद्वर्त्यन्ते, बध्यमानप्रकृत्यबाधया समानो हीना वा या पूर्वबद्धप्रकृतीनां स्थितिस्साऽबाधाकालान्तः प्रविष्टत्वान्नोद्वर्त्यते । तथाचाबाधान्तः प्रविष्टा निखिला अपि स्थितय उद्वर्त्तनापेक्षया परित्याज्या भवन्ति, तत्रोत्कृष्टाऽबाधोत्कृष्टातीत्थापना भवति, द्विसमयेनोना सा द्विसमयोनोत्कृष्टातीत्थापना, एवं प्रतिसमयहान्या तावदतीत्थापना भवन्ति यावज्जघन्याऽबाधाऽ [ऽन्तर्मुहूर्त्तप्रमाणा, ततोऽपि जघन्यतराऽतीत्थापना यावदुदयावलिका तावद्वाच्या, उदयावलिकागतानां तु स्थितीनामनुद्वर्त्तनीयत्वात् । कर्मदलिकनिक्षेपविचारस्तु कर्मप्रकृत्यादितो बोध्य इति दिक् ॥ હવે ઉર્દનાકરણને કહે છે ६५२ ભાવાર્થ - કર્મોની સ્થિતિ અને અનુભાગમાં પ્રભૂતીકરણ-વધારો કરવામાં પ્રયોજક વીર્યપરિણતિ, એ ‘ઉર્જાના’ કહેવાય છે. વિવેચન – ‘કર્મ’ ઇતિ. સ્થિતિ અને રસરૂપ બંને માત્ર વિષયવાળી આ ‘ઉર્જાના’ છે. આ પ્રમાણેના સૂચન માટે ‘કર્મસ્થિતિ અનુભાગયોઃ’-એમ કહેલ છે. આ પ્રમાણે આગળના લક્ષણમાં જાણવું. ઉદય આવલિકાથી બહાર વર્તનારી સ્થિતિઓની ઉર્જાના થાય છે, ઉદય આવલિકામાં રહેલ સ્થિતિઓ તો સકળ કરણોને અયોગ્ય છે. ૦ તેમજ અબાધાકાળથી ઉપર રહેનારી જ સ્થિતિઓ ઉત્તનાના વિષય બને છે. ૦ બંધાતી પ્રકૃતિની અબાધાની સાથે સમાન કે હીન જે પૂર્વે બાંધેલ પ્રકૃતિઓની સ્થિતિ છે, તે અબાધાકાળની અંદર પ્રવિષ્ટ હોવાથી ઉર્જાનાનો વિષય નથી. ૦ તથાચ અબાધાની અંદર પ્રવિષ્ટ સઘળીય સ્થિતિઓ ઉર્જાનાની અપેક્ષાએ ત્યાજ્ય થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ અબાધા ઉત્કૃષ્ટ ‘અતીત્થાપના’ એમ કહેવાય છે. અતીત્થાપના ઉલ્લંઘન યોગ્ય છે. (ઉર્જાનામાં નહીં ગણવાયોગ્ય છે.) ૦ સમયથી ન્યૂન જે ઉત્કૃષ્ટ અબાધા ‘સમયોન ઉત્કૃષ્ટ અતીત્થાપના' થાય છે, બે સમયોથી ન્યૂન તે અબાધા ‘ક્રિસમયોન ઉત્કૃષ્ટ અતીત્થાપના.' આ પ્રમાણે દરેક સમયની હાનિ દ્વારા તેટલી અતીત્થાપનાઓ થાય છે. જ્યાં સુધી જઘન્ય અબાધા અન્તર્મુહૂર્ત પ્રમાણવાળી, ત્યાં સુધી અબાધા અતીત્થાપના અસંખ્ય જાણવી. ત્યારબાદ તેનાથી પણ જઘન્યતર અતીત્થાપના ઉદયાવલિકા સુધી કહેવી, કેમ કે-ઉદય આવલિકામાં રહેલ સ્થિતિઓ તો ઉત્તનીય નથી હોતી. કર્મદલિકોના નિક્ષેપનો વિચાર તો કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવો. એવું દિગ્દર્શન છે. अथापवर्त्तनामाह - कर्मस्थित्यनुभागयोर्ह्रस्वीकरणप्रयोजकवीर्यविशेषो ऽपवर्त्तना ॥२२॥ Page #690 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २२, नवमः किरणः ६५३ कर्मस्थितीति । कर्मपरमाणूनां दीर्घस्थित्यनुभागवतां दीर्घस्थित्यनुभागावपहृत्य हुस्वस्थितिरसवत्तया व्यवस्थापने प्रयोजकीभूतवीर्यविशेष इत्यर्थः । उदयावलिकाया बाह्यान समयमात्रद्विसमयमात्रादिस्थितिभेदानपवर्तयति । उदयवतीनामनुदयवतीनां प्रकृतीनामुदयसमयादारभ्यावलिकामात्रा स्थितिरुदयावलिकेति विज्ञेया । ते चापवर्त्यमानास्थितिविशेषा यावद्वंधावलिकाहीना सर्वा कर्मस्थितिस्तावल्लभ्यन्ते । उदयावलिकाया उपरितनी या समयमात्रा स्थितिस्तस्या दलिकमपवर्तयन्नुदयावलिकाया उपरितनौ द्वौ त्रिभागौ समयोनावतिक्रम्याधस्तेन समयाधिके तृतीये भागे निक्षिपति, एष जघन्यो निक्षेपो जघन्या चातीत्थापना, यदाचोदयावलिकाया उपरितनी द्वितीया स्थितिरपवर्त्यते तदातीत्थापना प्रागुक्तप्रमाणा समयाधिका भवति निक्षेपस्तु तावन्मात्र एव । एवं तृतीया यदापवर्त्यते तदा प्रागुक्तमानाऽतीत्थापना द्विसमयाधिका भवति निक्षेपस्तु तावानेव । एवमतीत्थापना प्रतिसमयं तावद्वर्धयितव्या यावदावलिका परिपूर्यते निक्षेपविषयाणां स्थितीनाञ्च समयाधिक आवलिकात्रिभाग एवानुवर्त्तते, ततः परमतीत्थापना सर्वत्र तावन्मात्रैव प्रवर्त्तते, निक्षेपस्तु यावद्वन्धावलिकातीत्थापनाऽऽवलिकारहिताऽपवर्त्यमानास्थितिसमयरहिता च सकलापि कर्मस्थितिस्तावद्वर्धते । इत्येवं निर्व्याघातापवर्तना विज्ञेया । सव्याघाताऽपवर्तनोद्वर्तनापवर्त्तनयोस्संयोगेनाल्पबहुत्वं कर्मप्रकृत्यादिभ्यो विज्ञेयम् । एवमनुभागोद्वर्त्तनापवर्त्तनादिकमपि तत एवाऽवगन्तव्यम् । उद्वर्त्तनापवर्त्तने संक्रमभेदावेव स्थित्यनुभागाश्रये इत्यलं विस्तरेण ॥ હવે અપવર્તનાકરણને કહે છેભાવાર્થ - કર્મોની સ્થિતિ અને રસમાં ઘટાડો કરવામાં પ્રયોજક વિશિષ્ટ વીર્ય, એ “અપવર્તનાકરણછે. વિવેચન - “કર્મસ્થિતિ ઇતિ. અપવર્તના સ્થિતિ અને રસના વિષયવાળી છે, પ્રકૃતિ અને પ્રદેશના વિષયવાળી નથી. એવા આશયથી કહેલ છે કે- “સ્થિતિરસવાળા.” કર્મપરમાણુઓની દીર્ઘ સ્થિતિ અને રસનું અપહરણ કરી હ્રસ્વ સ્થિતિ તથા રસવાળા રૂપે વ્યવસ્થા કરવામાં પ્રયોજકભૂત વીર્યવિશેષ, એવો અર્થ છે. I ૦ ઉદયાવલિકામાંથી બહાર રહેલ (ઉદયાવલિકામાં રહેલ સ્થિતિ આદિ સકલ કરણને અયોગ્ય હોઈ અપવર્તનાને અયોગ્ય છે, માટે બાહ્ય કહેલ છે.) સમય માત્ર-દ્ધિસમય માત્ર આદિ સ્થિતિના ભેદોનું अपवर्तन ७३ छ. .. -- १. अपवर्त्तना च स्थित्यनुभागविषयेव, न प्रकृतिप्रदेशविषयेत्याशयेनोक्तं स्थित्यनुभागवतामिति । के तेस्थितिविशेषा यानपवर्त्तयतीत्यत्राहोदयावलिकाया इति, उदयावलिकागतास्तुनिखिलकरणायोग्यत्वेनापवर्तनानर्हत्वात् बाह्यानिति ॥ Page #691 -------------------------------------------------------------------------- ________________ ६५४ तत्त्वन्यायविभाकरे ૦ ઉદયાવલિકા-ઉદયવાળી કે ઉદય વિનાની પ્રકૃતિઓની ઉદય સમયથી માંડી માત્ર આવલિકાવાળી સ્થિતિ ‘ઉદયાવલિકા' છે, એમ જાણવી. ૦ તે બધા અપવર્ત્તના વિષયરૂપ સ્થિતિવિશેષો, જ્યાં સુધી બંધાવલિકાહીન સંઘળી કર્મસ્થિતિ છે, ત્યાં સુધી મેળવાય છે. ૦ ઉદયાવલિકાની ઉપરની જે માત્ર સમયવાળી સ્થિતિ છે, તેના દલિકનું અપવર્તન કરતો, ઉદયાવલિકાના ઉપરના સમયન્યૂન બે વિભાગોનું અતિક્રમણ કરી નીચેના સમય અધિકવાળા ત્રીજા ભાગમાં નિક્ષેપ કરે છે-અપવર્તાય છે. આ જધન્ય નિક્ષેપ અને જધન્ય ‘અતીત્થાપના' કહેવાય છે. ૦ વળી જ્યારે ઉદયાવલિકાની ઉપરની બીજી સ્થિતિ અપવર્તનાનો વિષય બને છે, ત્યારે પૂર્વોક્ત પ્રમાણવાળી અતીસ્થાપના સમયથી અધિક બને છે અને નિક્ષેપ તો તેટલા પ્રમાણવાળો જ છે. ૦ આ પ્રમાણે અતીસ્થાપના સમયે સમયે ત્યાં સુધી વધારવી, કે જ્યાં સુધી આવલિકા પૂરાય છે અને નિક્ષેપ વિષયવાળી સ્થિતિઓની સમયથી અધિક આવલિકાનો ત્રીજો ભાગ જ અનુવર્તે છે. તે પછી અતીસ્થાપના સઘળે ઠેકાણે તેટલા પ્રમાણવાળી જ પ્રવર્તે છે. ૦ નિક્ષેપ તો જ્યાં સુધી બંધાવલિકા અતીત્થાપના-આવલિકારહિત અને અપવર્ત્તના વિષયરૂપ સ્થિતિ સમયરહિત સઘળીય કર્મસ્થિતિ વધે છે ત્યાં સુધી. ૦ આ પ્રમાણે નિર્વ્યાઘાતરૂપ અપવર્ઝના જાણવી. ૦ સવ્યાઘાત અપવર્તના, ઉર્દના અને અપવર્તનાનું પરસ્પર (સંયોગથી) અલ્પ-બહુપણું કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું. એ પ્રમાણે અનુભાગના ઉર્જાના-અપવર્તના વગેરે પણ તે ગ્રંથોથી જ જાણવું. ૦ સ્થિતિ અને અનુભાગના આશ્રયભૂત ઉર્જાના અને અપવત્તના સંક્રમના ભેદરૂપ જ છે. આ પ્રમાણે વિસ્તારથી સર્યું. सम्प्रत्युदीरणामाह - अनुदितकर्मदलिकस्योदयावलिकाप्रवेशनिदानमात्मवीर्यमुदीरणा |२३| अनुदितेति । येन योगसंज्ञकवीर्यविशेषेण कषायसहितेन तद्रहितेन वोदयावलिकाबहिर्वर्त्तिनीभ्यरस्थितिभ्यः परमाण्वात्मकं दलिकमपकृष्योदयावलिकायां प्रक्षिप्यते स एष वीर्यविशेष उदीरणेत्यर्थः । सापि प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदतश्चतुर्धा । प्रत्येकमपि मूलोत्तरप्रकृतिविषयत्वाद्विविधम् । अष्टधा च मूलप्रकृतिविषया, बन्धनादीनां पृथगविवक्षितत्वे द्वाविंशत्यधिकशतमुदयसमकक्षतयोत्तरप्रकृतीनां भवति, पृथक् तद्विवक्षायान्तु अष्टपञ्चाशदधिक शतभेदास्तासाम् । ज्ञानावरणदर्शनावरणनामगोत्रान्तरायाणां मूलप्रकृतीनां अनादित्वं Page #692 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २३, नवमः किरणः ध्रुवत्वमध्रुवत्वञ्च । वेदनीयमोहनीययोश्चतुर्विधत्वमपि । तत्र ज्ञानावरणदर्शनावरणान्तरायाणां यावत्क्षीणमोहगुणस्थानकस्य समयाधिकावलिकाशेषो न भवति तावत्सर्वजीवानामुदीरणाया अवश्यंभावेन, नामगोत्रयोश्च यावत्सयोगिचरमसमयं तावत्सर्वेषामवश्यंभावेनानादित्वं, ध्रुवत्वमभव्यापेक्षयाऽध्रुवत्वञ्च भव्यापेक्षयेति । वेदनीयस्य यावत्प्रमत्तगुणस्थानकं मोहनीयस्य सूक्ष्मसम्परायगुणस्थानकं यावदुदीरणाया भावेनाप्रमत्तादिगुणस्थानकेभ्यः प्रतिपततो वेदनीयस्योपशान्तमोहगुणस्थानकाच्च प्रतिपततो मोहनीयस्योदीरणायास्सादित्वं, तत्स्थानमप्राप्तस्यानादित्वं, ध्रुवत्वाध्रुवत्वे पूर्ववत् । आयुरुदीरणायास्सादित्वमध्रुवत्वञ्च । पर्यन्तावलिकायामायुषो नियमेनोदीरणाया अभावादध्रुवत्वं पुनरपि भवोत्पत्तिप्रथमसमये प्रवर्त्तमानत्वाच्च सादित्वं । उतरप्रकृतीनान्तु कर्मप्रकृत्यादिभ्यो ज्ञातव्याः । ज्ञानावरणदर्शनावरणान्तरायाणां क्षीणमोहान्तास्सर्वेप्युदीरका: । मोहनीयस्य सूक्ष्मसम्पारायान्ता उदीरकाः । वेदनीयस्य प्रमत्तगुणस्थानकपर्यन्तास्सर्वेऽप्युदीरकाः । आयुषोऽचरमावलिकप्रमत्तान्ता उदीरकाः, नामगोत्रयोस्तु सयोगिकेवलिपर्यवसानास्सर्वेऽप्युदीरका इति । अधिकमन्यत्र द्रष्टव्यम् । तथा ज्ञानावरणवेदनीयायुर्गोत्रान्तरायाणामेकैकमुदीरणास्थानं, यथा ज्ञानावरणान्तराययोः पञ्चप्रकृत्यात्मकमेकैकं, वेदनीयायुर्गोत्राणां वेद्यमानैकप्रकृत्यात्मकं नैतासां द्वित्र्यादिकाः प्रकृतयो युगपदुदीर्यन्ते युगपदुदयाभावात् । दर्शनावरणीये चक्षुर्दर्शनावरणादीनां पञ्चानां चतसृणां वा प्रकृतीनां युगपदुदीरणा भवति । मोहनीये एकस्या द्वयोश्चतसृणां पञ्चानां षण्णामष्टानां नवानां दशानां वा । नामकर्मणो दशोदीरणास्थानानि एकचत्वारिंशत्-द्विचत्वारिंशत्-पञ्चाशत्एकपञ्चाशत्-द्विपञ्चाशत्-त्रिपञ्चाशत्-चतुःपञ्चाशत् पञ्चपञ्चाशत्-षट्पञ्चाशत्-सप्तपञ्चाशच्चेति । विशेषस्त्वन्यतो द्रष्टव्य इत प्रकृत्युदीरणा । स्थित्युदीरणायां प्रथमं लक्षणमुच्यते, उदयो द्विविधः, सम्प्राप्त्यसम्प्राप्तिभेदात् कालक्रमेण कर्मदलिकस्योदयहेतुद्रव्यक्षेत्रादिसामग्रीसम्प्राप्तौ य उदयस्स सम्प्राप्त्युदयः, अकालप्राप्तं कर्मदलिकमुदीरणाप्रयोगेण वीर्यविशेषसंज्ञितेन समाकृष्य कालप्राप्तेन दलिकेन सहानुभूयते सोऽसम्प्राप्त्युदयः, तथाचासम्प्राप्त्युदय एवोदीरणा या स्थितिरप्राप्तकालापि सती उदीरणाप्रयोगेण सम्प्राप्त्युदये प्रक्षिप्ता दृश्यते केवलचक्षुषा सा स्थित्युदीरणेति । भेदादिकमन्यतो द्रष्टव्यम् । अनुभागोदीरणायां संज्ञाद्विभेदा, स्थानघातिभेदात् स्थानं चतुर्विधं एकद्वित्रिचतुस्स्थानभेदात् एतच्च पूर्वमुपदर्शितम् घातिसंज्ञा तु सर्वघातिदेशघात्यघातिभेदतस्त्रिविधा । तथा शुभकर्मणामनुभागः क्षीरखण्डरसोपमः, अशुभ १. वेदनीयायुर्गोत्रप्रकृतीनामित्यर्थः । ६५५ Page #693 -------------------------------------------------------------------------- ________________ ६५६ तत्त्वन्यायविभाकरे कर्मणान्त्वशुभो घोषातकीनिम्बरसोपमः । स्वविषयं याः पूर्णतया घ्नन्ति तास्सर्वघातिन्यः, केवलज्ञानदर्शनावरणेआद्यद्वादशकषाया मिथ्यात्वं निद्रापञ्चकञ्चेति विंशतिः । एता हि प्रकृतयो यथायोगमात्मघात्यं गुणं सम्यक्त्वं ज्ञानं दर्शनं चारित्रं वा सर्वात्मना घातयन्ति । मतिश्रुतावधिमनःपर्यवज्ञानावरणानि चक्षुरचक्षुरवधिदर्शनावरणानि संज्वलनकषाया नोकषाया अन्तरायाश्च पञ्चविंशतिप्रकृतयो देशघातिन्यः । ज्ञानादिगुणैकदेशविघातित्वात् । केवलज्ञानदर्शनावरणीयाभ्यामावृतयोरपि केवलज्ञानदर्शनयोर्मन्दमन्दतरादिविशिष्टप्रकाशरूपाणां मतिज्ञानादिचक्षुर्दर्शनादीनां ज्ञानदर्शनैकदेशरूपाणां विघातकत्वात् आद्यद्वादशकषायक्षयोपशमसमुत्थचारित्रलब्धेरतिचारसम्पादकतया देशतो विघातकत्वात् सर्वद्रव्यैकदेशविषयदानादिविघातकारित्वाच्च । नामगोत्रवेदनीयायुरन्तर्गतास्तु प्रकृतयो हन्तव्याभावान्न किमपि घ्नन्तीति ता अघातिन्यः । सर्वघातिनीनां रसो हि ताम्रभाजनवनिश्छिद्रो घृतवदतिस्निग्धो द्राक्षावत्तनुप्रदेशोपचितः स्फटिकाभ्रवन्निर्मलः सकलस्वविषयघातित्वेन सर्वघाती । देशघातिनीनान्तु रस: कश्चिद्वंशदलनिर्मापितकटवदतिस्थूलच्छिद्रशतवत्संकुलः, कश्चित्कम्बलवन्मध्यमविवरशतसंकुलः, कोऽपि मसृणवासोवदतिसूक्ष्मविवरसंवृतोऽल्पस्नेहो विमलश्च स्वविषयैकदेशघातित्वाद्देशघाती भवति । अघातिनीनां रस उभयविलक्षणः । विपाकोऽपि पुद्गलक्षेत्रभवजीवविपाकभेदाच्चतुर्विधः। पुद्रेलानधिकृत्य यस्य रसस्य फलदानाभिमुख्यं स पुद्गलविपाकः । स च संस्थानषट्कसंहननषट्कातपशरीरपञ्चकाङ्गोपाङ्गत्रयोद्योतनिर्माणस्थिरास्थिरवर्णादिचतुष्कागुरुलघुशुभाशुभपराघातोपघातप्रत्येकसाधारणनाम्नां षट्त्रिंशत्प्रकृतीनाम् । क्षेत्रे गत्यन्तरसंक्रमणहेतुनभ:पथे यस्य रसस्य फलदानाभिमुख्यं स रसः क्षेत्रविपाको यथा चतसृणामानुपूर्वीणाम् । भवे नरकादिरूपे स्वयोग्ये यस्य रसस्य फलदानाभिमुखता स भवविपाको यथा चत्वार्यायूंषि परभवे संक्रमेणाप्युदयाभावात् । गतीनान्तु परंभवे संक्रमादुदयेन स्वभवव्यभिचारित्वान्न भवविपाकित्वम् । जीवमेवाधिकृत्य यो रसोऽनुग्रहोपघातादिसम्पादनाभिमुखो भवति स जीवविपाकः । यथा १. अघातिन्यो न कञ्चन ज्ञानादिगुणं घातयन्ति केवलं सर्वघातिनीभिस्सह वेद्यमानास्सर्वधातिरसविपाकं दर्शयन्ति देशघातिनीभिश्च सह वेद्यमाना देशघातिरसं, चोरैस्सह वर्तमानोऽचौरो यथा चौर इवाभासते तद्वदितिभावः ॥ २. शरीरतया परिणतेषु पुद्गलेषु यासां विपाकस्ताः पुद्गलविपाकिन्य इतिभावः ॥ ३. ननु विग्रहगत्यभावेऽपि संक्रमकरणेनानुपूर्वीणामुदयो विद्यत इति कथं क्षेत्रविपाकिन्यस्ताः, न गतिवज्जीवविपाकिन्य इति चेदुच्यते विद्यमानेऽपि संक्रमे यथा तासां क्षेत्रप्राधान्येन स्वकीयो विपाकोदयो न तथाऽन्यासामिति क्षेत्रविपाकिन्य एवेति ॥ ४. यथा मोक्षगामिनोऽशेषा गतयो मनुष्यभवे क्षयं यान्तीति भवं प्रति गतीनां न नैयत्यमितिभावः ॥ ५. यद्यपि सर्वा एव प्रकृतयः परमार्थतस्साक्षात्परम्परया वा जीवस्यैवानुग्रहमुपघातञ्च कुर्वन्तीति जीवविपाकिन्य एव तथापि मुख्यतया क्षेत्रभवपुद्गलेषु तद्विपाकस्य विवक्षितत्वात् तथा प्रोक्ता इति ॥ Page #694 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૩, નવમ: વિસરા: ६५७ ज्ञानावरणपञ्चकं दर्शनावरणनवकं वेदनीयद्वयं दर्शनमोहनीयत्रिकं पञ्चविंशतिमोहनीयप्रकृतयोऽन्तरायपञ्चकं गतिचतुष्टयं जातिपञ्चकं विहायोगतिद्विकं त्रसत्रिकं स्थावरत्रिकं सुस्वरदुस्स्वरसुभगदुर्भगादेयानादेययशःकीर्त्ययश:कीर्त्तितीर्थकरोच्छासनामानि गोत्रद्वयञ्चेत्यष्टसप्ततिप्रकृतयः । उदययोग्यतापेक्षयाऽष्टसप्ततिरिति, बन्धयोग्यतामाश्रित्य तु सम्यक्त्वसम्यमिथ्यात्वपरिहारेण षट्सप्ततिर्बोध्या । प्रत्ययसाधानादिस्वामित्वप्ररूपणा अन्यतो विज्ञेयाः । एवं साधनादिस्वामित्वप्ररूपणात्मिकाप्रदेशोदीरणापि ॥ હવે ઉદીરણાને કહે છેભાવાર્થ - નહીં ઉદયમાં આવેલ કર્મોના દલિકને ઉદયાવલિકાના પ્રવેશમાં નિદાનરૂપ આત્મવીર્ય, એ ‘ઉદીરણા' કહેવાય છે. વિવેચન - “અનુદિત’ ઇતિ. જે યોગનામક વીર્યવિશેષ વડે, કષાયવાળા કે કષાય વગરના જીવ વડે ઉદય આવલિકાથી બહાર રહેલ સ્થિતિઓમાંથી પરમાણુરૂપ દલિક ખેંચીને ઉદય આવલિકામાં ફેંકાય છે, તે આ જ વીર્યવિશેષ “ઉદીરણા' કહેવાય છે. તે ઉદીરણા પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર (૪) પ્રકારની છે. દરેકે દરેક મૂળ અને ઉત્તરપ્રકૃતિના વિષયવાળી હોઈ બે પ્રકારની છે. વળી મૂળ પ્રકૃતિના વિષયવાળી ઉદીરણા (૮) આઠ પ્રકારની છે. ૦ બંધન આદિની પૃથર્ વિવેક્ષા નહીં કરવાથી (૧૨૦) એકસોવીશ ઉત્તરપ્રકૃતિની-ઉદયની સરખી કક્ષા હોઈ ઉદીરણા (૧૨૦) પ્રકારની છે. જો બંધન આદિથી જુદી વિવક્ષા કરવામાં આવે, તો (૧૫૮) એકસોઅઠ્ઠાવન ભેદવાળી ઉદીરણા સમજવી. ૦ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-નામ-ગોત્ર-અંતરાયરૂપ મૂળપ્રકૃતિઓ, અનાદિ-ધ્રુવ-અધ્રુવ, એમ ત્રણ ભેદવાળી છે. ૦ વેદનીય-મોહનીય તો ચાર ભેદવાળી પણ છે. ૦ ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયોની, જ્યાં સુધી ક્ષીણમોહગુણસ્થાનનોસમયથી અધિક આવલિકાનો શેષ ન થાય, ત્યાં સુધી સર્વ જીવોમાં ઉદીરણાનો અવશ્યભાવ હોવાથી અને નામ-ગોત્રની, સયોગીકેવલીના ચરમ સમય સુધી સઘળા જીવોમાં અવશ્યભાવ થવાથી ઉદીરણાનું અનાદિપણું છે. અભવ્યની અપેક્ષાએ ધ્રુવપણું અને ભવ્યની અપેક્ષાએ અધ્રુવપણું છે. ૦ પ્રમત્ત ગુણસ્થાનક સુધી વેદનીયની અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી મોહનીયની ઉદીરણા હોવાથી, અપ્રમત્ત આદિ ગુણસ્થાનકોથી પડનાર જીવના વેદનીયની અને ઉપશાન્તમોહ ગુણસ્થાનકથી પડનારના મોહનીયની ઉદીરણાનું સાદિપણું છે. તે સ્થાનને નહિ પામેલાની ઉદીરણાનું અનાદિપણું છે. પૂર્વની માફક ધુવત્વ-અધુવત્વ છે. Page #695 -------------------------------------------------------------------------- ________________ ६५८ तत्त्वन्यायविभाकरे ૦ આયુષ્યની ઉદીરણાનું સાદિપણું અને ધ્રુવપણું છે. ૦ પર્યન્ત આવલિકામાં આયુષ્યના નિયમથી ઉદીરણાનો અભાવ હોવાથી અધુવપણું, ફરીથી પણ ભવની ઉત્પત્તિના પ્રથમ સમયમાં પ્રવર્તતી હોવાથી સાદિપણું છે. ૦ ઉત્તરપ્રકૃતિઓના તો ઉદીરણાના ભેદો કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવાં.- ૦ જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયોના સઘળાય ક્ષીણમોહ સુધીના જીવો ઉદીરકો છે. ૦ મોહનીયના સૂક્ષ્મસંપરાય સુધીના જીવો ઉદીરકો છે. ૦ વેદનીયના પ્રમત્ત ગુણસ્થાન સુધીના સઘળાય જીવો ઉદીરકો છે. ૦ આયુષ્યના ચરમ આવલિકા વગરના પ્રમત્ત સુધીના જીવો ઉદીરકો છે. નામ અને ગોત્રના તો સયોગીકેવલી સુધીના સઘળાય ઉદીરકો છે. ઇતિ. અધિક બીજા ગ્રંથમાં જોવું. ૦ તેમજ જ્ઞાનાવરણ-વેદનીય-આયુષ્ય-ગોત્ર-અંતરાયોનું દરેકને એક એક ઉદીરણાસ્થાન છે. જેમ કેજ્ઞાનાવરણ-અંતરાયનું પાંચ પ્રકૃતિરૂપ એક એક સ્થાન છે. વેદનીય-આયુષ્ય-ગોત્રોનું વેદાતા એક પ્રકૃતિરૂપ સ્થાન છે. આ વેદનીય-આયુ અને ગોત્ર પ્રકૃતિઓની બે-ત્રણ આદિ પ્રકૃતિઓ એકીસાથે ઉદીરાતી નથી, કેમ કે-એકીસાથે ઉદયનો અભાવ છે. ૦ દર્શનાવરણીયમાં ચક્ષુદર્શન આદિ પાંચ કે ચાર પ્રકૃતિઓની એકીસાથે ઉદીરણા થાય છે. ૦ મોહનીયમાં એક-બે-ચાર-પાંચ-છ-(સાત)-આઠ-નવ કે દેશની એકીસાથે ઉદીરણા છે. ૦ નામકર્મના ૧-(૪૧), ૨-(૪૨), ૩-(૫૦), ૪-(૫૧), ૫-(૫૨), ૬-(૫૩), ૭-(૫૪), ૮-(૫૫), ૯-(૫૬), ૧૦-(૫૭)-એમ કર્મપ્રકૃતિઓના દશ (૧૦) ઉદીરણાસ્થાનો છે. વિશેષ તો બીજેથી જાણવું. ઇતિ “પ્રકૃતિ ઉદીરણા.” ૦ સ્થિતિ ઉદીરણાનું પહેલાં લક્ષણ કહેવાય છે. ખરેખર ઉદય, સંપ્રાપ્તિ અને અસંપ્રાપ્તિના ભેદે બે પ્રકારનો છે. કાળના ક્રમથી કર્મદલિકનો, ઉદયના હેતુભૂત દ્રવ્ય-ક્ષેત્ર આદિ સામગ્રીની સંપ્રાપ્તિ હોયે છતે જે ઉદય, તે “સંપ્રાયુદય' છે. ૦ કાળ વગર પ્રાપ્ત કર્મદલિક, વીર્યવિશેષ નામક ઉદીરણાના પ્રયોગથી ખેંચીને કાળપ્રાપ્ત દલિકની સાથે અનુભવાય છે, તે “અસંકામ્યુદય' છે. તથાચ અસંપ્રાયુદય જ ઉદીરણા, જે સ્થિતિ નહિ પ્રાપ્ત થયેલ કાળવાળી પણ હોતી, ઉદીરણા પ્રયોગથી સંપ્રાયુદયમાં કેવલજ્ઞાનરૂપી ચક્ષુથી ફેંકાયેલી દેખાય છે, તે સ્થિતિઉદીરણા” એમ જાણવું. ભેદ વગેરે બીજેથી જાણવું. ૦ અનુભાગની ઉદીરણામાં સંજ્ઞા, સ્થાન અને ઘાતીના ભેદથી બે પ્રકારવાળી છે. સ્થાન-એક-બે-ત્રણ-ચાર સ્થાનના ભેદથી ચાર પ્રકારનું છે. વળી આ પૂર્વે (એક ઠાણીયો રસ વગેરે પૂર્વે)કહેલ છે. ઘાતીસંજ્ઞા તો સ્વઘાતી-દેશઘાતી-અઘાતીના ભેદથી ત્રણ પ્રકારની છે. Page #696 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, નવમ: નિઃ ६५९ ૦ તથા શુભ કર્મોનો રસ ક્ષીર-ખાંડના રસ જેવો છે. અશુભ કર્મોનો રસ ઘોષાતકી-લીંબડાના રસ જેવો છે. ૦ જે કર્મપ્રકૃતિઓ પોતાના વિષયને પૂર્ણપણાએ ઘા કરે છે, તે ‘સર્વઘાતિની' કહેવાય છે. કેવલજ્ઞાનાવરણ-કેવલદર્શનાવરણ-પહેલાના બાર કષાયો, મિથ્યાત્વ અને પાંચ નિદ્રાઓ, એમ વીશ (૨૦) સર્વઘાતિની છે. ખરેખર, આ સર્વઘાતી પ્રકૃતિઓ, યોગ પ્રમાણે પોતાના ઘાતના વિષયરૂપ ગુણસમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન કે ચારિત્રને સર્વ રીતે પૂર્ણપણે હણે છે. ૦ મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવરૂપ જ્ઞાનાવરણો, ચક્ષુ-અચક્ષુ-અવવિધરૂપ દર્શનાવરણો, સંજવલન કષાયો-નોકષાયો અને અંતરાયો, એમ પચીશ (૨૫) પ્રકૃતિઓ ‘દેશઘાતિની કહેવાય છે, કેમ કે-જ્ઞાન આદિ ગુણના એકદેશની વિઘાતક છે. તથાહિ કેવલદર્શનાવરણથી આવૃત્ત પણ કેવલજ્ઞાનના અને દર્શનના મંદ-મંદતર આદિ વિશિષ્ટ પ્રકારરૂપ જ્ઞાન-દર્શનના એકદેશરૂપ મતિજ્ઞાન આદિ, ચક્ષુદર્શન આદિના વિઘાતક છે અને સર્વ દ્રવ્યોના એકદેશવિષયક દાન આદિના વિઘાતકારી છે. ૦ નામ-ગોત્ર-વેદનીય-આયુષ્યરૂપમાં અંતર્ગત પ્રકૃતિઓ તો હનનયોગ્ય નહિ હોવાથી કોઈને પણ હણતા નથી, માટે તે પ્રકૃતિઓ ‘અઘાતિની’ કહેવાય છે. ૦ સર્વઘાતિની પ્રકૃતિઓનો ખરેખર રસ તાંબાના ભાજનની માફક છિદ્ર વગરનો, (નક્ક૨) ઘીની માફક અત્યંત સ્નિગ્ધ (ચીકણો), દ્રાક્ષની માફક થોડા (સૂક્ષ્મ) પ્રદેશોથી ઉપચિત, સ્ફટિક તેમજ અબરખની માફક નિર્મળ અને સઘળા પોતાના વિષય(હંતવ્ય)ના ઘાતી હોઈ ‘સર્વઘાતી’ કહેવાય છે. ૦ દેશઘાતિની કર્મપ્રકૃતિઓનો તો કોઈક ૨સ વાંસદળથી બનાવેલ કટ (સાદડી વગેરે)ની માફક અત્યંત સ્થૂલ, સેંકડો છિદ્રોથી યુક્ત, કોઈક રસ કંબલની માફક મધ્યવર્તી, સેંકડો છિદ્રોથી વ્યાપ્ત, કોઈક ૨સ કોમળ (લીસા-ચીકણા) વસ્રની માફક અત્યંત સૂક્ષ્મ, (ઝીણા) છિદ્રોથી સહિત, અલ્પ સ્નેહવાળો (ચીકણો) અને નિર્મળ, સ્વવિષયના એકદેશ(અંશ)નો ધાતી હોઈ ‘દેશઘાતી’ થાય છે. ૦ અઘાતિઓનો રસ ઉભયથી વિલક્ષણ-વિજાતીય છે. [અઘાતિનીઓ, કોઈ એક જ્ઞાન આદિ ગુણમાં ઘાત કરતો નથી, ફક્ત સર્વઘાતિઓની સાથે વેદાતી અઘાતિનીઓ સર્વઘાતી રસના વિપાકને દર્શાવે છે અને દેશઘાતિનીઓની સાથે વેદાતી અઘાતિનીઓ દેશઘાતી રસના વિપાકને દર્શાવે છે. ચોરોની સાથે રહેનાર શાહુકાર જેમ ચોરની માફક ભાસે છે, તેની માફક અહીં ભાવ સમજવો.] ૦ વિપાક પણ પુદ્ગલ-ક્ષેત્ર-ભવ-જીવવિપાકના ભેદથી ચાર પ્રકારનો છે. (૧) પુદ્ગલોને આશ્રી (શરીરપણે પરિણમેલા પુદ્ગલોમાં જે પ્રકૃતિઓનો વિપાક, તે પુદ્ગલવિપાકિની કહેવાય છે.) જે રસનું ફળદાન તરફ સન્મુખપણું તે પુદ્ગલવિપાક છે; અને તે છ (૬) સંસ્થાન, છ (૬) સંઘયણ, આતપ (૫) પાંચ શરીરો, (૩) ત્રણ અંગોપાંગો, ઉદ્યોત-નિર્માણ-સ્થિરઅસ્થિર-વર્ણ આદિ ચાર (૪) અગુરૂલઘુ-શુભ-અશુભ-પરાઘાત-ઉપઘાત-પ્રત્યેક સાધારણરૂપ છત્રીશ (૩૬) પ્રકૃતિઓ ‘પુદ્ગલવિપાકીની’ છે. Page #697 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे (૨) બીજી ગતિના સંક્રમણહેતુભૂત આકાશમાર્ગરૂપ ક્ષેત્રમાં જે રસનું ફળદાનનું સન્મુખપણું, તે રસ ‘क्षेत्रविपाटु’ छे. ठेभ }-यार (४) आनुपूर्वी जोनो रस. ६६० (3) स्वयोग्य न२४ महि३५ भवमां के रसनुं इजहाननुं सन्मुषय, ते 'लवविया' छे. प्रेम - ચાર (૪) આયુષ્યોનો રસ. કેમ કે-પરભવમાં સંક્રમથી પણ ઉદયનો અભાવ છે. ગતિઓનો પરભવમાં સંક્રમથી-ઉદયથી હોવાથી સ્વભાવની સાથે વિસંવાદી-વ્યભિચારી હોવાથી 'ભવવિપાકી' નથી. (જેમ મોક્ષગામી જીવની બધી ગતિઓ મનુષ્યભવમાં ક્ષય પામે છે, માટે ભવ પ્રતિ ગતિઓનો નિયમ નથી.) ૦ (૪) જીવને આશ્રી જે રસ ઉ૫કા૨-ઉપઘાત આદિ કરવામાં અભિમુખ થાય છે, તે ‘જીવવિપાક' उहेवाय छे. भेभ }-ज्ञानावरण पांथ (4), दर्शनावरण नव (८), वेहनीय जे (२), दर्शनमोहनीय श (3), मोहनीयनी पयीश (२५) प्रकृतिखो, अंतराय पांथ (4), गति यार (४), भति पांय (4), विहायोगति जे (२), त्रसत्रि एा (3), स्थावरत्रि एा (3), सुस्वर-हुस्वर-सुभग-हुर्भग-आहेयअनाहेय-यशःडीर्ति-अयशःडीर्ति, तीर्थं४२ - उच्छ्वास नाम३प जने जे (२) गोत्र, खेम होतेर (७८) પ્રકૃતિઓ ‘જીવવિપાકી’ છે. ઉદય યોગ્યતાની અપેક્ષાએ તો અઠ્ઠોતેર (૭૮) પ્રકૃતિઓ સમજવી. બંધયોગ્યતાની અપેક્ષાએ તો સમ્યક્ત્વ અને સમ્યગ્ મિથ્યાત્વના પરિહારથી છોતેર(૭૬) પ્રકૃતિઓ જાણવી. પ્રત્યય-સાદિ-અનાદિ-સ્વામીત્વની પ્રરૂપણાઓ બીજેથી જાણવી. આ પ્રમાણે સાદિ-અનાદિ-સ્વામીત્વપ્રરૂપણારૂપ પ્રદેશઉદીરણા પણ જાણવી. अधुनोपशमनामाख्याति - कर्मणामुदयोदीरणानिधत्तिनिकाचनाकरणायोग्यत्वेन व्यवस्थापनाहेतुर्वीर्यपरिणतिरुपशमना । उदयश्च यथास्थितिबद्धानां कर्मपुद्गलानामबाधाकालक्षयात्संक्रमापवर्त्तनादिकरणविशेषाद्वोदयसमयप्राप्तानामनुभवनम् ।२४। कर्मणामिति । यादृशवीर्यविशेषतः कर्मणामुदयस्योदीरणानिधत्तिनिकाचनानामयोग्यतया व्यवस्थापनं भवति तादृशवीर्यपरिणतिरुपशमनेत्यर्थः । कर्मणामुपशमना द्विविधा, कृतकरणाऽकृतकरणा चेति, यथाप्रवृत्त्यपूर्वानिवृत्तिकरणसाध्यक्रियाविशेषकृता करणकृता, यथाप्रवृत्त्यादिकरणक्रियाविशेषमन्तरेणापि वेदनानुभवनादिकारणैर्योपशमना साऽकृतकरणेत्यर्थः, द्वैविध्यमिदं देशोपशमनाया एव न सर्वोपशमनायास्तस्याः करणेभ्य एव भावात् । अकरणकृतोपशमनाया अकरणाऽनुदीर्णरूपभेदभिन्नायास्सम्प्रत्यनुयोगस्य व्यवच्छिन्नत्वेन कृतकरणोपशमनाऽत्र किञ्चिद्विचार्यते कृतकरणोपशमना देशसर्वविषयभेदतो द्विविधा, सर्वविषयोपशमना गुणोपशमना प्रशस्तोपशमनेति नामद्वयवती देशविषयोपशमना अगुणोपशमनाऽ प्रशस्तोपशमना चेति नामद्वयवती । तत्र सर्वोपशमना मोहनीयस्यैव, शेषकर्मणान्तु देशोपशमना । पञ्चेन्द्रियस्संज्ञी सर्वपर्याप्तः उपशमलब्ध्युपदेश श्रवणलब्धिकरणत्रयहेतु Page #698 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४, नवमः किरणः ६६१ प्रकृष्टयोगलब्धित्रिकयुक्तो वा करणकालात्प्रागपि यावदन्तर्मुहूर्त प्रतिसमयमनन्तगुणवृद्ध्या विशुद्ध्याऽवदायमानचित्तसन्ततिरभव्यसिद्धिकविशोधिकमतिक्रम्य वर्तमानो मतिश्रुताज्ञानविभङ्गज्ञानानामन्यतमस्मिन् साकारोपयोगे वर्तमानो मनोवाक्कायान्यतमयोगे वा वर्तमानो विशुद्धलेश्यान्यतमयुक्तः कृतान्तस्सागरोपमकोटीकोटिप्रमाणस्थितिकायुर्वर्जसप्तकर्मा चतुस्स्थानकाशुभकर्मानुभागस्य द्विस्थानककारी द्विस्थानकशुभकर्मानुभागस्य च चतुस्स्थानकारी ज्ञानावरणीयादिसप्तचत्वारिंशद्धृवप्रकृतीस्वस्वभवप्रायोग्या: परावर्तमानमध्यस्था अतिविशुद्धपरिणामत्वेनायुर्वर्जाश्शुभा एव बनन् बध्यमानप्रकृतीनां स्थितिमन्तस्सागरोपमकोटीकोटिमात्रप्रमाणां बनन् जघन्यमध्यमोत्कृष्टयोगवशतः प्रदेशाग्रं जघन्यमध्यमोत्कृष्टरूपेण बनन् परिपूर्णे च स्थितिबन्धे पूर्वस्थितिबन्धापेक्षयापल्योपमासंख्येयभागन्यूनमन्यं स्थितिबन्धं कुर्वन् तथैवान्यमन्यं स्थितिबन्धं विदधत् बध्यमानानां प्रकृतीनामनुभागमशुभानां द्विस्थानकं प्रतिसमयमनन्तगुणहीनं बध्नन् शुभानाञ्च चतुस्स्थानकं प्रतिसमयमनन्तगुणवृद्धं कुर्वन्नेवमेवमेव यावदन्तर्मुहूर्तपरिसमाप्ति व्यापृतः परिणामविशेषाणि प्रत्येकमान्तौ त्तिकानि समुदायेनाप्यान्तर्मोहूर्तिकानि त्रीणि यथाप्रवृत्त्यपूर्वनिवृत्तिकरणानि विधायान्तौहूर्तिकीमुपशमनाद्धामवाप्नोति । करणत्रयनिरूपणा अन्यतोऽवगन्तव्या, अनिवृत्तिकरणाद्धायास्संख्येयेषु भागेषु गतेषु संख्येयतम एकस्मिंश्च भागेऽवशेषेऽन्तर्मुहूर्त्तमात्रमधो मुक्त्वा मिथ्यात्वस्यान्तरकरणं करोति, अन्तरकरणं नामोदयक्षणादुपरि मिथ्यात्वस्थितिमन्तर्मुहूर्त्तमानामतिक्रम्योपरितनीञ्च विष्कम्भयित्वा मध्येऽन्तर्मुहूर्त्तमानं तत्प्रदेश वेद्यदलिकाभावकरणं, तन्निष्पादनकालोऽप्यन्तरकरणकाल एव, सोऽप्यन्तर्मुहूर्तप्रमाणः प्रथमस्थितेः किञ्चिन्यूनोऽभिनवस्थितिबन्धाद्धया समानः । तथा हि प्रथमस्थित्यन्तरकरणे द्वे अपि अन्तर्मुहूर्तप्रमाणे युगपदारभते, अन्तरकरणप्रथमसमय एव चान्यं स्थितिबन्धं मिथ्यात्वस्यारभते स्थितिबन्धान्तरकरणे युगपत् समापयति । अन्तरकरणे च क्रियमाणे गुणश्रेणेस्संख्येयतमं भागमन्तरकरणदलिकेनोत्किरति, उत्कीर्यमाणञ्च दलिकं प्रथमस्थितौ द्वितीयस्थितौ च प्रक्षिपति । अन्तरकरणादधस्तनी स्थितिः प्रथमोपरितनी च द्वितीयेत्युच्यते, तत उदयोदीरणाभ्यां प्रथमस्थितिमनुभवन् तावद्गतो यावदावलिकाद्विकं शेषम् । तत्र स्थितस्य पूर्वप्रवृत्तो द्वितीयस्थितेस्सकाशादुदीरणाप्रयोगेण दलिकं समाकृष्योदये प्रक्षेपरूप आगालोऽत्र न भवति किन्तु केवलमुदीरणैव । साऽपि तावदेव यावदावलिकाशेषो न भवति । ततस्सापि निवर्त्तते ततः केवलेनैवोदयेन तामावलिकामनुभवति तस्यामप्यपगतायां मिथ्यात्वस्योदयोऽपि निवर्त्तते तद्दलिकाभावात् तस्मिश्चापगते उपशान्ताद्धासमागमस्तत्र Page #699 -------------------------------------------------------------------------- ________________ ६६२ तत्त्वन्यायविभाकरे प्रथमसमय एव चोपशमसम्यक्त्वं लभते । अत्रोदयोदीरणादीनां निवृत्तेरीदृशोपशमनाकरणाध्यवसाय एवोपशमनेत्युच्यते । परं तत्रौपशमिकलाभप्रथमसमयादारभ्य मिथ्यात्वदलिकं प्रतिसमयं यावदन्तर्मुहूर्तं सम्यक्त्वसम्यङ्मिथ्यात्वयोस्संक्रमयति, प्रथमस्थितिचरमसमये द्वितीयस्थितिगतदलिकस्यानुभागभेदेन शुद्धमिश्राशुद्धतया विभक्तत्वात् । अयं गुणसंक्रम उच्यतेऽन्तरकरणस्थितेनौपशमिकसम्यक्त्वलक्षणप्रशस्तगुणान्वितेन क्रियमाणत्वात् । इत्येवं सम्यक्त्वोत्पादो निरूपितः । ईदृशौपशमिकसम्यक्त्वयुतो न चारित्रमोहोपशमाय यतते किन्तु वेदकसम्यग्दृष्टिः क्षायोपशमिकसम्यग्दृष्ट्यपरनामा, स चाविरतो देशविरतस्सर्वविरतो वा विशोध्यद्धायां वर्त्तमान एव, संक्लेशाद्धायां वर्तमानस्तु न चारित्रमोहनीयोपशमनाय प्रवर्त्तते । तत्राविरतो यथाप्रवृत्त्यपूर्वकरणे विधाय देशविरतस्सर्वविरतो वा भवति देशविरतस्तु करणद्वयं कृत्वा सर्वविरतिमवाप्स्यति, अनयोः प्रतिपत्त्यनन्तरं यावदन्तर्मुहूर्तं वर्धमानपरिणामनियमात् तावन्मानां उदयावलिकाया उपरि गुणश्रेणि प्रतिसमयं दलिकरचनापेक्षयानन्तगुणवृद्धामारचयति ततः परं कोऽपि वर्धमानपरिणामः कोऽपि च हीयमानपरिणामः कोऽप्यवस्थितपरिणामश्च भवति । वर्धमानपरिणाम ऊर्ध्वमपि वर्धमानां गुणश्रेणि करोति हीयमानो हीयमानामवस्थितोऽवस्थितां । परिणामह्रासेन देशसर्वविरतिपरिणामात् आभोगमन्तरेण परिभ्रष्टस्सन्तः पुनः पूर्वप्रतिपन्नां देशविरतिं सर्वविरतिं वा प्रतिपद्यमाना अकृतकरणा एव प्रतिपद्यन्ते, ये त्वांभोगेनैव मिथ्यात्वं गताः पुनस्तत्प्रपित्सवः करणपुरस्सरमेव प्रतिपद्यन्ते तदेवं कृतकरणाकृतकरणदेशविरतिसर्वविरतिलाभो विज्ञेयः । एवं चारित्रमोहोपशमनाऽन्यंत्र द्रष्टव्या । एवमुपशान्तमोहनीयप्रकृतयस्संक्रमणोद्वर्त्तनापवर्त्तनोदीरणानिधत्तिनिकाचनाकरणानामयोग्या भवन्ति, दर्शनमोहनीयत्रिके तूपशान्तेऽपि सङ्करमापवर्त्तने भवतः, तत्र सम्यक्त्वे मिथ्यात्वसम्यङ्मिथ्यात्वयो: सङ्क्रमः, अपवर्त्तना तु त्रयाणामपि । यद्यप्युपशान्ते मोहे संक्रमणोद्वर्त्तनापवर्त्तनान्यपि करणानि न भवन्ति ततो लक्षणे तदनभिधानान्यूनता तथापि सर्वविधोपशमनासंग्रहायैतानि विहाय लक्षणमाचरितमन्यथा देशोपशमनासङ्ग्रहो न स्यादिति । इति सर्वोपशमना संक्षेपत आदर्शिता । यथाप्रवृत्तापूर्वकरणाभ्यां प्रकृत्यादीनां देशोपशमना १. केवलं कथञ्चित्परिणामहासाद्देशविरतोऽविरतिं सर्वविरतो वा देशविरतिं प्रतिपन्नस्सन् भूयोऽपि पूर्वप्रतिपन्नां देशविरतिं सर्वविरतिं वा करणरहितोऽपि प्रतिपद्यते एवमकृतकरणेऽनेकशो गमागमं करोतीतिभावः ॥ २. यस्त्वाभोगप्रतिपत्त्या नष्टकरणो देशविरतेस्सर्वविरते र्वा परिभ्रष्टो मिथ्यात्वञ्चगतस्स भूयोऽपि जघन्येनान्तर्मुहूर्त्तकालेन उत्कर्षतः प्रभूतेन कालेन पूर्वप्रतिपन्नामपि देशविरतिं सर्वविरतिं वा करणद्वयपुरस्सरमेव प्रतिपद्यत इतिभावः ॥ ३. गुणस्थानग्रन्थे पूर्वोक्ते ॥ Page #700 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४, नवमः किरणः ६६३ प्रकृतिस्थित्यनुभागप्रदेशदेशोपशमनारूपेण प्रत्येकं मूलप्रकृत्युत्तरप्रकृतिविषयकत्वभेदभिन्नेन चतुर्विधा । देशोपशमना सर्वेषां कर्मणां भवति, एकद्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिपञ्चेन्द्रियतिर्यङ्नारकदेवा मनुष्याश्च यथासंभवमपूर्वकरणगुणस्थानपर्यवसाना देशोपशमनया मूलप्रकृतिमुत्तरप्रकृति वोपशमयितुं समर्थाः । देशोपशमनयोपशमितानां कर्मणामुद्वर्तनापवर्त्तनासंक्रमणरूपाणि करणानि प्रवर्तन्ते नान्यानि । दर्शनत्रिकोपशमका विरतास्स्वापूर्वकरणान्तिमसमयं यावद्देशोपशमनां कुर्वन्ति, अनन्तानुबन्धिनां विसंयोजने चातुर्गतिका अपि स्वापूर्वकरणान्तिमसमयं यावद्देशोपशमकाः । शेषचारित्रमोहनीयप्रकृतीनामुपशमनायां क्षपणायां वा यावदपूर्वकरणगुणस्थानचरमसमयं तावद्देशोपशमना । शेषप्रकृतीनाञ्च सर्वोपशमना न भवत्येव किंतु देशोपशमनैव सापि चाऽपूर्वकरणगुणस्थानं यावत् । अधिकं कर्मप्रकृत्यादिभ्यो विज्ञेयमितिदिक् ॥ लक्षणान्तर्गतोदीरणादीनां करणविशेषत्वेन ज्ञातत्वादुदयपदार्थं निर्वक्तिउदयश्चेति । स्थितिक्षयेण प्रयोगेण वा द्विविध उदयो भवति, उदयहेतूनां द्रव्यक्षेत्रकालभवभावरूपाणां प्राप्तौ स्थितेरबाधाकालरूपाया नाशे सति च यः कर्मपुद्गलानां स्वभावत उदयः प्रवर्तते स स्थितिक्षयेणोदयः । यः पुनरुदयेऽन्यस्य प्रवर्त्तमाने करणविशेषरूपप्रयोगेणोदयो भवति स प्रयोगेणोदय इत्याशयेनोक्तं कर्मपुद्गलानामित्यादिना । प्रायो यत्रोदयस्तत्रोदीरणा यत्रोदीरणा तत्रोदय इति, उदयस्योदीरणासहभावित्वाज्ज्ञानावरणपञ्चकदर्शनावरणचतुष्टयान्तरायपञ्चकसंज्वलनलोभवेदत्रयसम्यक्त्वसम्यमिथ्यात्वरूपविंशतिप्रकृति मुक्त्वा शेषाणां उदीरणावदेव साधनादिकं भवति । एतासान्तु स्वस्वोदयपर्यवसान उदीरणामन्तरेणापि केवलेनोदयेनावलिकाकालमात्रमनुभवनं भवति । विशेषोऽत्रान्यतोविलोकनीय इति ॥ - હવે ઉપશમનાને કહે છેભાવાર્થ - કર્મોને ઉદય-ઉદીરણા-નિધત્તિ-નિકાચનારૂપ કરણના અયોગ્યપણાએ વ્યવસ્થિત કરવામાં હેતુરૂપ વીર્યની પરિણતિ, એ “ઉપશમના કહેવાય છે. અને ઉદય=અબાધાકાળના ક્ષયથી કે સંક્રમઅપવર્તના આદિ કરણવિશેષથી ઉદયના સમયને પામેલા, સ્થિતિ પ્રમાણે બાંધેલા કર્મપુદ્ગલોનો અનુભવ, में 'ध्य' छे. વિવેચન – “કર્મણામિતિ, જેવી વીર્યવિશેષથી કર્મોનું ઉદય-ઉદીરણા-નિધત્તિ-નિકાચનારૂપ કરણોના અયોગ્યપણાએ વ્યવસ્થાપના થાય છે, તેવી વીર્યપરિણતિ, એ “ઉપશમના' એવો અર્થ છે. १. मूलोत्तरप्रकृतिविषयउदयो ध्रुवाध्रुवसाद्यनादिरूपतश्चतुर्विधः, ज्ञानदर्शनावरणान्तरायाणामुदयः क्षीणमोहान्तसमयं यावत् मोहस्योपशान्तमोहगुणस्थानकं यावत् वेदनीयनामगोत्रायुषां सयोगान्तसमयं यावद्भाव्यः, तत्र स्थित्युदयमधिकृत्याह स्थितिक्षयेणेति । अनुभागमधिकृत्याह प्रायो यत्रेति ॥ Page #701 -------------------------------------------------------------------------- ________________ ६६४ तत्त्वन्यायविभाकरे ૦ કર્મોની ઉપશમના, કૃતકરણા અને અકૃતકરણાના ભેદથી બે પ્રકારની છે. (૧) યથાપ્રવૃત્તિ-અપૂર્વઅનિવૃત્તિકરણથી સાધ્ય-ક્રિયાવિશેષથી કરાયેલ ઉપશમના, એ “કૃતકરણા છે. ૦ (૨) યથાપ્રવૃત્તિ આદિ કરણસાધ્ય ક્રિયાવિશેષ સિવાય સ્વાભાવિક પણ વેદના અનુભવને આદિ કરણોથી જે ઉપશમના, તે “અકૃતકરણા” એમ સમજવું. આ બે પ્રકારો દેશ ઉપશમનાના જ જાણવા, સર્વોપશમનાના નથી, કેમ કે-તે સર્વોપશમના કરણોથી જ થાય છે. ૦ અકરણ-અનુદીર્ણરૂપ ભેદવાળી અકરણકૃત ઉપશમનાનો હમણાં અનુયોગ (અર્થવ્યાખ્યા) વ્યવચ્છિન્ન હોવાથી, કૃતકરણ ઉપશમના, દેશ અને સર્વરૂપ વિષયના ભેદથી બે પ્રકારની છે. ૦ સર્વવિષયોપશમના-ગુણ ઉપશમના અને પ્રશસ્તોપશમના, આવા બે નામવાળી સર્વવિષયોપશમના” છે. ૦ દેશવિષયોપશમના-અગુણોપશમના અને અપ્રશસ્તોપશમના, આવા બે નામવાળી ‘દેશવિષયોપશમના' છે. ૦ ત્યાં સર્વોપશમના મોહનીયકર્મની જ છે, બાકીના કર્મોની તો દેશોપશમના છે. ૦ પંચેન્દ્રિય, સંજ્ઞી અને સર્વપર્યાપ્ત, ઉપશમલબ્ધિ-ઉપદેશશ્રવણલબ્ધિ ત્રણ કરણરૂપ હેતુવાળો કે ઉત્કૃષ્ટ યોગરૂપ ત્રણ લબ્ધિથી યુક્ત, કરણકાળથી પહેલાં પણ અંતર્મુહૂર્ત સુધી, સમયે અનંતગુણી વૃદ્ધિ એવી વિશુદ્ધિથી શુદ્ધ થતી ચિત્તની પરંપરાવાળો, અભવ્યસિદ્ધિક વિશોધિનું અતિક્રમણ કરી, વર્તતો, મતિજ્ઞાનશ્રુતઅજ્ઞાન-વિર્ભાગજ્ઞાનોમાંના કોઈ એક જ્ઞાનરૂપ સાકાર ઉપયોગમાં વર્તતો, અથવા મન-વચનકાયયોગમાંથી કોઈ એક યોગમાં વર્તતો, વિશુદ્ધ લેગ્યામાંથી કોઈ એક વિશુદ્ધ વેશ્યાથી યુક્ત, આયુષ્યને વર્જી, સાતેય કર્મોની સાંતઃ સાગરોપમ કોડાકોડી પ્રમાણવાળી સ્થિતિને કરનારો, ચાર ઠાણીઆ રસવાળા અશુભ કર્મના રસને બે ઠાણીઓ રસ બનાવનારો અને બે ઠાણીઆ રસવાળા શુભ કર્મના રસને ચાર ઠાણીઓ બનાવનાર, પરાવર્તમાનના મધ્યમાં રહેલ સ્વસ્વભવપ્રાયોગ્ય, જ્ઞાનાવરણીય આદિ સુડતાલીશ (૪૭) ધ્રુવ પ્રકૃતિઓને અતિ વિશુદ્ધ પરિણામ દ્વારા આયુષ્ય વર્જી શુભ તરીકે જ બાંધતો, બંધાતી પ્રકૃતિઓની સ્થિતિને સાંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણરૂપે બાંધતો, જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ યોગના વશથી પ્રદેશોને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટરૂપે બંધાતો, વળી સ્થિતિબંધ પૂર્ણ થયા બાદ પૂર્વસ્થિતિબંધની અપેક્ષાએ પલ્યોપમના સંખ્યાતભાગ ન્યૂન બીજા સ્થિતિબંધને કરતો, તેવી જ રીતે બીજા બીજા સ્થિતિબંધને કરતો, બંધાતી અશુભ પ્રવૃતિઓના બે ઠાણીઆ રસને સમયે સમયે અનંતગુણ હીનરૂપે બાંધતો, શુભોના ચાર ઠાણીઆ રસને સમયે સમયે અનંતગુણ વૃદ્ધિરૂપે કરતો, આ જ પ્રમાણે અંતર્મુહૂર્તની પરિસમાપ્તિ સુધી વ્યાપારવાળો, દરેક અંતર્મુહૂર્તવાળા અને સમુદાયથી પણ અંતર્મુહૂર્તવાળા પરિણામવિશેષરૂપ ત્રણ યથાપ્રવૃત્તિ-અપૂર્વ-અનિવૃત્તિકરણે કરીને, અંતર્મુહૂર્ત કાળવાળી ઉપશમ અદ્ધા(સમય)ને પામે છે. ત્રણ કરણોના નિરૂપણો બીજેથી જાણવા. ૦ અનિવૃત્તિકરણ અદ્ધાનકાળ)ના સંખ્યાતા ભાગી ગયા પછી એક સંખ્યાતો ભાગ બાકી રહ્યું છd, અંતર્મુહૂર્ત ભાગ સુધી નીચે મૂકીને મિથ્યાત્વનું અંતર કરવારૂપ અંતરકરણ કરે છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૪, નવમ: નિ: ६६५ ૦ અંતરકરણ એટલે ઉદયના ક્ષણથી ઉપર અંતર્મુહૂર્ત માનવાળી મિથ્યાત્વની સ્થિતિને ઉલ્લંઘીને અને ઉ૫૨ની સ્થિતિને દબાવીને, મધ્યમાં અંતર્મુહૂર્તના માનવાળા તેના પ્રદેશથી વેદવાયોગ્ય દલિકોના અભાવનું કરવું, તેના નિષ્પાદનનો કાળ પણ અંતરકરણના કાળમાં જ છે તે પણ, અંતર્મુહૂર્ત પ્રમાણવાળા પ્રથમ સ્થિતિના બે અંતરકરણોને પણ એકીસાથે આરંભે છે અને અંતરકરણના પ્રથમ સમયમાં જ મિથ્યાત્વના બીજા સ્થિતિબંધને આરંભે છે તથા સ્થિતિબંધ અને અંતરકરણને એકીસાથે પૂર્ણ કરે છે. ૦ વળી કરાતા અંતરકરણમાં ગુણશ્રેણિના સંખ્યાત ભાગને અંતરકરણના દલિક વડે ઉકેરે છે અને ઉકેરાતા દલિકને પ્રથમ સ્થિતિમાં અને બીજી સ્થિતિમાં ફેંકે છે. ૦ અંતરકરણથી નીચેની સ્થિતિ પ્રથમ અને ઉ૫૨ની સ્થિતિ દ્વિતીય, એમ કહેવાય છે ત્યારબાદ ઉદયઉદીરણા વડે પ્રથમ સ્થિતિને અનુભવતા, જ્યાં સુધી આવલિકા દ્વિક શેષ રહેલ છે, ત્યાં સુધી ગયેલો છે. ૦ ત્યાં રહેલાને પૂર્વપ્રવૃત્ત દ્વિતીય સ્થિતિમાંથી ઉદીરણાપ્રયોગથી દલિક ખેંચીને ઉદયમાં પ્રક્ષેપરૂપ આગાલ અહીં હોતો નથી, પરંતુ ફક્ત ઉદીરણા જ હોય છે. તે ઉદીરણા પણ જ્યાં સુધી શેષ આવલિકા ન થાય ત્યાં સુધી જ છે ત્યારબાદ તે ઉદીરણા પણ નિવૃત્ત થાય છે ત્યાર પછી કેવળ ઉદય વડે જ તે આવલિકાને અનુભવે છે. તે આવલિકા પણ ચાલી જતાં મિથ્યાત્વનો ઉદય પણ અટકે છે. તેના દલિકોનો અભાવ હોવાથી તે મિથ્યાત્વ ચાલ્યા જતાં ઉપશાન્ત અદ્ધાનો સમાગમ છે અને ત્યાં પ્રથમ સમયમાં જ ઉપશમસમ્યક્ત્વ પામે છે. અહીં ઉદય-ઉદીરણા આદિનો અભાવ થવાથી આવો ઉપશમનાકરણનો અધ્યવસાય જ ‘ઉપશમના’ કહેવાય છે. ૦ વળી બીજું, ત્યાં ઔપશમિકના લાભના પ્રથમ સમયથી માંડી મિથ્યાત્વ દલિકને સમયે સમયે અંતર્મુહૂર્ત સુધી સમ્યક્ત્વ અને સમ્યગ્ મિથ્યાત્વમાં સંક્રમાવે છે, કેમ કે-પ્રથમ સ્થિતિના ચરમ સમયમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકના રસના ભેદથી શુદ્ધ-મિશ્ર-અશુદ્ધરૂપે વિભાગ છે. ૦ આ ગુણસંક્રમણ કહેવાય છે, કેમ કે-ઔપમિક સમ્યક્ત્વરૂપ પ્રશસ્ત ગુણસંપન્ન અંતરકરણમાં રહેલા આત્મા વડે કરાતું છે. આ પ્રમાણે સમ્યક્ત્વની ઉત્પત્તિનું નિરૂપણ પૂરું થાય છે. ૦ આવા ઔપમિક સમ્યક્ત્વવાળો ચારિત્રમોહના ઉપશમ માટે પ્રયત્ન કરતો નથી, પરંતુ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ એવા બીજા નામવાળો વેદક સમ્યગ્દષ્ટિ, વળી તે અવિરત, દેશવિરત કે સર્વવિરત વિશોધિ અદ્ધામાં (કાળમાં) વર્તતો જ ચારિત્રમોહના ઉપશમ માટે પ્રયત્ન કરે છે પરંતુ સંક્લેશ અદ્ધા(કાળ)માં વર્તતો ચારિત્રમોહનીયના ઉપશમ માટે પ્રવર્તતો નથી. ૦ ત્યાં અવિરત, યથાપ્રવૃત્તિ-અપૂર્વરૂપ બે કરણો કરીને દેશવિરત કે સર્વવિરત થાય છે. દેશવિરત તો બે કરણો કરીને સર્વવિરતિ પામશે, કેમ કે-આ બે કરણોની પ્રતિપત્તિ પછી અંતર્મુહૂર્ત સુધી વર્ધમાન પરિણામનો નિયમ છે. તેટલા પ્રમાણવાળી ઉદયાવલિકાની ઉપર ગુણશ્રેણિને સમયે સમયે દલિકરચનાની અપેક્ષાએ અનંતગુણ વૃદ્ધરૂપે બનાવે છે. ત્યારબાદ કોઈ એક આત્મા વર્ધમાન પરિણામવાળો, કોઈ એક આત્મા હીયમાન પરિણામવાળો અને કોઈ એક આત્મા અવસ્થિત (સ્થિર) પરિણામવાળો થાય છે. Page #703 -------------------------------------------------------------------------- ________________ ६६६ तत्त्वन्यायविभाकरे ૦ વર્ધમાન પરિણામવાળો આગળ પણ વધતી ગુણશ્રેણિને કરે છે; હીયમાન, હીયમાન ગુણશ્રેણિને અને અવસ્થિત, અવસ્થિત ગુણશ્રેણિને કરે છે. ૦ પરિણામના ઘટવાથી, દેશ-સર્વવિરતિ પરિણામથી, આભોગ (ઉપયોગ) સિવાય, પરિભ્રષ્ટ થયેલા (કેવળ કથંચિત્ પરિણામ ઘટવાથી દેશવિરત અવિરતિને અથવા સર્વવિરત દેશવિરતિને પામેલો હોતો, ફરીથી પણ પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિ કે સર્વવિરતિને કરણ વગરનો પણ પામે છે. આ પ્રમાણે અકૃતકરણવાળો અનેકવાર ગમનાગમન કરે છે, એવો ભાવ છે.) હોતો, ફરીથી પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિ કે સર્વવિરતિને અકૃતકરણવાળાઓ જ પામે છે. જેઓ આભોગથી (ઉપયોગથી) (જે આભોગ (ઉપયોગ)ની પ્રતિપત્તિથી નષ્ટ કરણવાળો દેશવિરતિથી કે સર્વવિરતિથી પરિભ્રષ્ટ થયેલો, મિથ્યાત્વે ગયેલો, ફરીથી પણ જઘન્યથી અંતર્મુહૂર્ત કાળથી-ઉત્કૃષ્ટથી ઘણા કાળે પૂર્વપ્રતિપન્ન પણ દેશવિરતિ કે સર્વવિરતિને બે કરણોના કરવાપૂર્વક પામે છે.) મિથ્યાત્વે ગયેલાઓ ફરીથી તે પામવાની ઇચ્છાવાળાઓ કરણપૂર્વક જ પામે છે. તેથી આ પ્રમાણે કૃતકરણ અને અકૃતકરણરૂપ દેશવિરતિ-સર્વવિરતિ લાભ જાણવો. ૦ આ પ્રમાણે ચારિત્રમોહનીયની ઉપશમના બીજે (પૂર્વોક્ત ગુણસ્થાન ગ્રંથમાં) જાણવી. ૦ આ પ્રમાણે ઉપશાત્તમોહનીય પ્રકૃતિઓ સંક્રમણ-ઉદ્વર્તના-અપવના-ઉદીરણા-નિધત્તિ-અને નિકાચના કરણોને અયોગ્ય થાય છે. ૦ દર્શનમોહનીય ત્રિકમાં તો ઉપશાન્ત થયા છતાં સંક્રમણ-અપવર્તના નામક બે કરણો થાય છે. ત્યાં સમ્યકત્વમાં મિથ્યાત્વ-મિશ્રનો સંક્રમ છે, ત્રણેયની તો અપવર્ણના થાય છે. ૦ જો કે ઉપશાન્તમોહમાં સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તનાકરણો પણ થતા નથી, તેથી લક્ષણમાં તેના નહીં કહેવાથી ન્યૂનતા છે. તો પણ સર્વવિધ ઉપશમના સંગ્રહ માટે આ ત્રણ કરણી છોડીને લક્ષણ કરેલું છે, અન્યથા દેશથી ઉપશમનાનો સંગ્રહ ન થાય. આ પ્રમાણે સર્વોપશમના સંક્ષેપથી દર્શાવેલ છે. ૦ દેશોપશમના=યથાપ્રવૃત્ત-અપૂર્વકરણ વડે પ્રકૃતિ આદિની દેશોપશમના, પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગપ્રદેશરૂપ દેશોપશમના રૂપે, દરેક દરેક મૂળપ્રકૃતિ-ઉત્તરપ્રકૃતિ વિષયક દેશોપશમના ચાર પ્રકારની છે. ૦ દેશોપશમના સઘળા કર્મોની થાય છે. એકેન્દ્રિય-દ્વિન્દ્રિય-ત્રિન્દ્રિય-ચઉરિન્દ્રિય-અસંશી-સંજ્ઞી-પંચેન્દ્રિય-તિર્યંચ-નારકો-દેવો અને મનુષ્યો, સંભવ પ્રમાણે અપૂર્વ ગુણસ્થાન સુધીના જીવો, દેશ ઉપશમના વડે મૂળપ્રકૃતિને કે ઉત્તરપ્રકૃતિને ઉપશમાવવા માટે સમર્થ થાય છે. ૦ દેશ ઉપશમના વડે ઉપશમાવેલ કર્મોમાં, ઉદ્વર્તના-અપવર્તના-સંક્રમણરૂપ કરણો પ્રવર્તે છે, બીજા નહીં. ૦ દર્શનત્રિકના ઉપશામકો-વિરતો પોતાના અપૂર્વકરણના અંત સમય સુધી દેશોપમના કરે છે. ૦ અનંતાનુબંધીઓના વિસંયોજનમાં (વિષયમાં) ચતુર્ગતિના જીવો પણ પોતાના અપૂર્વકરણના અંતિમ સમય સુધી દેશોપશમકો હોય છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ર૧, નવમઃ શ્વિરઃ ૬૬૭ ૦ શેષ (બાકીના) ચારિત્રમોહનીય પ્રકૃતિઓની ઉપશમનામાં કે ક્ષપણામાં અપૂર્વકરણ ગુણસ્થાનના ચરમ સમય સુધી દેશોપશમના થાય છે. ૦ વળી શેષ પ્રકૃતિઓની સર્વોપશમના થતી જ નથી, પરંતુ દેશોપશમના જ અને તે પણ અપૂર્વ ગુણસ્થાનક સુધી. વિશેષ કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવું, એમ દિગ્દર્શન છે. લક્ષણની અંદર રહેલ ઉદીરણા આદિ કરણવિશેષ છે એમ જાણેલું હોઈ, હવે ઉદયપદના અર્થને કહે છે. ઉદય-સ્થિતિના ક્ષયથી (મૂલ-ઉત્તરપ્રકૃતિ વિષયવાળો ઉદય ધ્રુવ-અધ્રુવ-સાદિ-અનાદિ રૂપથી ચાર પ્રકારનો છે. જ્ઞાન-દર્શનાવરણ-અંતરાયોનો ઉદય ક્ષીણમોહના અંત સમય સુધી, મોહનો ઉદય ઉપશાન્તમોહ ગુણસ્થાનક સુધી અને વેદનીય-નામ-ગોત્ર-આયુષ્યોનો ઉદય સયોગી ગુણસ્થાનકના અંત સમય સુધી જાણવો. ત્યાં સ્થિતિના ઉદયની અપેક્ષાએ કહે છે કે-સ્થિતિક્ષણે'તિ.) અથવા પ્રયોગથી બે પ્રકારનો ઉદય થાય છે. ઉદયના હેતુરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ-ભવોની પ્રાપ્તિ થતાં અબાધાકાળરૂપ સ્થિતિનો ક્ષય થવાથી જે કર્મપુદ્ગલોનો સ્વભાવથી ઉદય પ્રવર્તે છે, તે સ્થિતિશયથી ઉદય” જાણવો. ૦ વળી જે અન્યના પ્રવર્તતા ઉદયમાં કરણવિશેષરૂપ પ્રયોગથી ઉદય પ્રવર્તે છે, તે પ્રયોગથી ઉદય કહેવાય છે. એવા આશયથી કહ્યું છે કે-કર્મયુગલના ઇત્યાદિ. ૦ પ્રાયઃ કરીને જ્યાં ઉદય છે ત્યાં ઉદીરણા છે અને જ્યાં ઉદીરણા છે ત્યાં ઉદય છે. આ પ્રમાણે ઉદયઉદીરણા સહભાવી હોઈ, જ્ઞાનાવરણ પાંચ (૫), દર્શનાવરણ ચાર (૪), અંતરાય પાંચ (૫), સંજવલન લોભ-વેદ ત્રણ (૩) અને સમ્યક્ત્વ-સમ્ય મિથ્યાત્વરૂપ વીશ (૨૦) પ્રકૃતિઓને મૂકીને બાકીનીઓનું ઉદીરણા માફક જ સાદિ-અનાદિ થાય છે. ૦ આ પ્રકૃતિઓનો તો પોતપોતાના ઉદયના અંતમાં ઉદીરણા સિવાય પણ કેવળ ઉદયથી આવલિકા કાળ સુધીનો અનુભવ થાય છે. વિશેષ અન્ય ગ્રંથથી જોવો. ઇતિ अथ निधत्तिमाह - कर्मणामुद्वर्त्तनापवर्त्तनान्यकरणायोग्यत्वेन व्यवस्थापनानुकूलवीर्यविशेषो निधत्तिः રિપી कर्मणामिति । येन वीर्यविशेषेण कर्मणामुद्वर्तनापवर्तनाभिन्नानि करणानि न प्रवर्तन्ते प्रवर्तेते च ते तादृशो वीर्यविशेषो निधत्तिनामेत्यर्थः । देशोपशमनावद्भेदस्वामिनावस्यापि । यत्रगुणश्रेणिस्तत्र प्रायो देशोपशमनानिधत्तिनिकाचनायथाप्रवृत्तसङ्क्रमा अपि सम्भवन्ति, तत्र गुणप्रदेशाग्रं स्तोकं ततो देशोपशमनाया असंख्येयगुणं ततो निधत्तमसंख्येयगुणं ततो निकाचितमसंख्येयगुणं ततोऽपि यथाप्रवृत्तसंक्रमेण संक्रान्तमसंख्येयगुणं भवति । स्वामिनस्तु सर्वेऽप्येकद्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिपञ्चेन्द्रियतिर्यङ्नारकदेवा मनुष्याश्च यथासम्भवमपूर्वकरण Page #705 -------------------------------------------------------------------------- ________________ ६६८ तत्त्वन्यायविभाकरे पर्यवसानास्सर्वकर्मणां देशोपशमनास्वामिनः । अथ प्रसङ्गाद्देशोपशमना किञ्चिद्विचार्यते । देशोपशमना मूलप्रकृतीनामष्टानामपूर्वगुणस्थानकादूर्ध्वं गत्वा पततां प्रवर्त्तमाना सादिः, तत्स्थानमप्राप्तानामनादिः, ध्रुवाऽभव्यानां, भव्यानां त्वध्रुवा देशोपशमनामधिकृत्य मोहनीयस्य चतुःपञ्चषट्सप्ताष्टकविंशतिभेदेन षट्प्रकृतिस्थानानि, शेषाणि तु अनिवृत्तिबादरे प्राप्यमाणत्वादत्र न सम्भवन्ति । मिथ्यादृष्टिसास्वादनसम्यमिथ्यादृष्टिवेदकसम्यग्दृष्टीनामष्टाविंशतिस्थानं, उद्वलितसम्यक्त्वस्य मिथ्यादृष्टेः सम्यमिथ्यादृष्टेर्वा षड्विंशतिसत्कर्मणो मिथ्यादृष्टेस्सम्यक्त्वमुत्पादयतोऽपूर्वकरणात्परतः पञ्चविंशतिस्थानं वेदितव्यं मिथ्यात्वप्रदेशोपशमनाया अभावात् । तथानन्तानुबन्धिनामुद्वलनेऽपूर्वकरणात्परतो विद्यमानस्य चतुर्विंशतिस्थानं, चतुर्विंशतिसत्कर्मणो वा चतुर्विंशतिस्थानं । क्षपितसप्तकस्यैकविंशतिस्थानमिति । नामकर्मणस्तु त्र्युत्तरशतं द्वयुत्तरशतं षण्णवतिः पञ्चनवतिः, त्रिनवतिः, चतुरशीतिद्वर्यशीतिश्चेति देशोपशमनायोग्यानि । तत्रादिमानि चत्वारि यावदपूर्वकरणगुणस्थानकचरमसमयं तावद्वेदितव्यानि न परतः, शेषाणि त्रीणि एकेन्द्रियाणां भवन्ति श्रेणि प्रतिपद्यमानानान्तु न सम्भवन्ति शेषाणि स्थानानि अपूर्वकरणगुणस्थानकात्परतोलभ्यन्त इति तानि देशोपशमनाऽयोग्यानि । ज्ञानावरणदर्शनावरणवेदनीयान्तरायाणामेकैकं प्रकृतिस्थानं देशोपशमनायोग्यं तत्र ज्ञानावरणान्तराययोः पञ्चप्रकृत्यात्मकं, दर्शनावरणस्य नवप्रकृत्यात्मकं, वेदनीयस्य द्विप्रकृत्यात्मकं आयुषो द्वे प्रकृतिस्थाने द्वे प्रकृती एका च, तत्राबद्धपरभवायुष्कस्यैका, बद्धपरभवायुषस्तु द्वे, गोत्रस्य द्वे प्रकृतिस्थाने देशोपशमनायोग्ये, एका द्वे चेति, अनुद्वलितोच्चैर्गोत्रस्य द्वे, उद्वलितोच्वैर्गोत्रस्यैकेति ॥ एवं स्थित्यनुभागप्रदेशदेशोपशमनास्थित्यनुभागप्रदेशसंक्रमवत्प्रायो भवत्यतस्साऽन्यत्र द्रष्टव्या ॥ હવે નિધત્તિકરણને કહે છેભાવાર્થ - કર્મોની ઉદ્વર્તના-અપવર્નનાથી ભિન્ન કરણોના અયોગ્યપણાએ વ્યવસ્થા કરવાને અનુકૂળ वायविशेष, भे निपत्ति' उपाय छे. વિવેચન - કર્મણમિતિ. જે વીર્યવિશેષથી કર્મોમાં ઉદ્વર્તના અને અપવર્તના સિવાયના કરણો પ્રવર્તતા નથી અને તે ઉદ્દ્વના અને અપવર્તનારૂપી બે કરણો પ્રવર્તે છે, તેવો વીર્યવિશેષ “નિધત્તિ' નામવાળો, એવો અર્થ છે. આ નિધત્તિકરણના પણ દેશોપશમનાની માફક ભેદ અને સ્વામી સમજવા. Page #706 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૧, નવમ: વિર: ૦ જયાં ગુણશ્રેણિ છે, ત્યાં પ્રાયઃ દેશોપશમના-નિધત્તિ-નિકાચના-યથાપ્રવૃત્ત-સંક્રમો પણ થાય છે. ત્યાં ગુણપ્રદેશો થોડા છે, તેનાથી દેશોપશમના અસંખ્યાતગુણા છે, તેનાથી નિધત્ત અસંખ્યાતગુણા છે, તેનાથી નિકાચિત અસંખ્યાતગુણા છે અને તેનાથી યથાપ્રવૃત્ત સંક્રમથી સંક્રાન્ત અસંખ્યાતગુણા હોય છે. ૦ સ્વામીઓ-સઘળાય એકેન્દ્રિય-દ્વિન્દ્રિય ત્રિન્દ્રિય-ચૌરિન્દ્રિય-અસંજ્ઞી-સંજ્ઞીપંચેન્દ્રિય-તિર્યંચ-નારકોદેવો અને મનુષ્યો, સંભવ પ્રમાણે અપૂર્વકરણ સુધીના જીવો, સર્વ કમની દેશોપશમનાના સ્વામીઓ છે. હવે પ્રસંગથી દેશોપશમના કંઈક વિચારાય છે. ૦ દેશોપશમના, આઠ (૮) મૂલપ્રકૃતિઓની અપૂર્વ ગુણસ્થાનકથી આગળ જઈને પડનારાઓને પ્રવર્તતી “સાદિ' કહેવાય છે. તે નહીં પ્રાપ્ત કરનારાઓને “અનાદિ છે, અભવ્યોને “ધ્રુવ' છે અને ભવ્યોને તો “અદ્ભવ છે. ૦ દેશોપશમનાને ઉદ્દેશી મોહનીયના ૪-૫-૬-૭-૮-૨૧ના ભેદથી છ (૬) પ્રકૃતિસ્થાનો છે. બાકીના સ્થાનો તો અનિવૃત્તિ બાદરમાં પ્રાપ્ત થતા હોવાથી અહીં સંભવિત નથી. ૦ મિથ્યાદૃષ્ટિ-સાસ્વાદન-સમ્યગુ મિથ્યાષ્ટિ-વેદક સમ્યગ્દષ્ટિઓને (૨૮) સ્થાનો છે, સમ્યક્ત્વમોહનીયની ઉદ્દલના કરનાર મિથ્યાષ્ટિને કે સમ્યગુ મિથ્યાદષ્ટિને (૨૭) સ્થાનો છે અને ઉદ્વલિત સમ્યક્ત્વવાળા સમ્યક્ મિથ્યાદૃષ્ટિને અથવા અનાદિ મિથ્યાદષ્ટિને છવીશ (૨૬) સ્થાનો છે. છવીશની સત્તાવાળા સમ્યકત્વને પેદા કરતાં મિથ્યાદષ્ટિને અપૂર્વકરણથી પછી (૨૫) સ્થાનો જાણવાં, કેમ કેમિથ્યાત્વપ્રદેશના ઉપશમનાનો અભાવ છે. ૦ તેમજ અનંતાનુબંધીઓના ઉદ્દલનમાં અપૂર્વકરણથી પછી વિદ્યમાનને (૨૪) સ્થાનો છે, ચોવીશ સત્તાવાળાને (૨૪) સ્થાનો છે. ૦ સપ્તકના ક્ષય કરનારને (૨૧) સ્થાનો છે. ઇતિ. ૦ નામકર્મના તો ૧-૧૦૩, ૨-૧૦૨, ૩-૯૬, ૪-૯૫, ૫-૯૩, ૬-૮૪, ૭-૮૨, આ પ્રમાણે દેશોપશમનાના યોગ્ય સ્થાનો છે. ત્યાં પહેલાના ચાર સ્થાનો અપૂર્વકરણ ગુણસ્થાનકના ચરમ સમય સુધી જાણવા, પછીથી નહિ. બાકીના ત્રણ સ્થાનો એકેન્દ્રિયોને હોય છે, શ્રેણિને પામનારાને તો સંભવતા નથી. શેષ સ્થાનો અપૂર્વગુણસ્થાનક પછી મેળવાય છે, માટે તે દેશોપશમનાને અયોગ્ય છે. 0 જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયોને એક એક પ્રકૃતિસ્થાન દેશોપશમનાને યોગ્ય છે. ત્યાં જ્ઞાનાવરણ અને અંતરાયને પાંચ પ્રકૃતિરૂપ એક એક સ્થાન, દર્શનાવરણને નવ પ્રકૃતિરૂપ એક એક સ્થાન અને વેદનીયને બે પ્રકૃતિરૂપ એક એક સ્થાન હોય છે. ૦ આયુષ્યને તો બે પ્રકૃતિસ્થાન રૂપ બે પ્રકૃતિઓ અને એક પ્રકૃતિ હોય છે. ત્યાં પરભવના આયુષ્યને નહીં બાંધનારને એક પ્રકૃતિ, પરભવના આયુષ્યને બાંધનારને બે આયુષ્યના સ્થાનો (એક ચાલુ અને એક પરભવનું) હોય છે. Page #707 -------------------------------------------------------------------------- ________________ ६७० तत्त्वन्यायविभाकरे ૦ ગોત્રને બે પ્રકૃતિસ્થાનો દેશોપશમનાને યોગ્ય છે. એક અને બે એમ છે. ઉચ્ચ ગોત્રની ઉદ્ગલના નહિ કરનારને બે છે, ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરનારને એક પ્રકૃતિ છે, એમ જાણવું. भावी शत स्थिति अनुमा-प्रदेश-दृशोपशमना, स्थिति-मनुमा-प्रदेश-संजमानी भाई प्रायः થાય છે, માટે તે દેશોપશમના બીજે સ્થાને જાણવી. अथ निकाचनामाह - करणसामान्यायोग्यत्वेनावश्यवेद्यतया व्यवस्थापनाप्रयोजकवीर्यविशेषो निकाचना ।२६। करणेति । येन वीर्यविशेषेण कर्माणि सकलकरणायोग्यत्वेनावश्यवेद्यतया च व्यवस्थापयति स वीर्यविशेषो निकाचनेत्यर्थः । इयमपि भेदादितो देशोपशमनातुल्यैवावसेयेति ॥ वनायनाने । छભાવાર્થ - સઘળા કરણોને અયોગ્ય હોઈ અવશ્ય વેદવાયોગ્યપણાએ વ્યવસ્થાકારક વીર્યવિશેષ, એ 'निजायना' उपाय छे. વિવેચન - જે વિશિષ્ટ વીર્યથી કર્મોને સકળ કારણોને અયોગ્યરૂપે અને અવશ્ય વેદવાયોગ્યરૂપે આત્મા વ્યવસ્થિત કરે છે, તે વિશિષ્ટ વીર્ય નિકાચના' એવો અર્થ છે. આ નિકાચના પણ ભેદ વગેરેથી દેશોપશમનાની તુલ્ય જ જાણવી. ઇતિ. इत्येवं चतुर्विधं बन्धं करणानि च लक्षयित्वाऽथ मूलोत्तरभेदभिन्नं प्रकृतिबन्धं पुण्यपापनिरूपणे निरूपितोत्तरभेदं सम्प्रति मूलभेदप्रदर्शनेन साङ्गं विदधातुकाम आह - तत्र मूलप्रकृतिबन्धश्च ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायभेदेनाष्ट विधः ।२७। तत्रेति । ज्ञानदर्शनयोर्द्वन्द्वोत्तरमावरणशब्देन तत्पुरुषस्ततस्सर्वेषां द्वन्द्वः । ज्ञानं दर्शनं हि जीवस्य स्वतत्त्वभूतं तदभावे जीवत्वस्यैवायोगात् चेतनालक्षणत्वाज्जीवस्य, ज्ञानदर्शनयोरपि मध्ये ज्ञानं प्रधानं, तद्वशादेव सकलशास्त्रादिविचारसन्ततिप्रवृत्तेः । किञ्च सर्वा अपि लब्धयो जीवस्य साकारोपयोगयुक्तस्य जायन्ते न दर्शनोपयोगयुक्तस्य । अपि च यस्मिन् समये सकलकर्म विमुक्तो जीवस्संजायते तस्मिन् समये ज्ञानोपयोगयुक्त एव, न दर्शनोपयोगयुक्तः, दर्शनोपयोगस्य द्वितीयसमये भावात् । ततो ज्ञानं प्रधानं तदावरणं ज्ञानावरणं कर्म, ततस्तत्प्रथममुक्तं । तदनन्तरं च दर्शनावरणं, ज्ञानोपयोगाच्च्युतस्य दर्शनोपयोगात् । एते च ज्ञानदर्शनावरणे स्वविपाकमुपदर्शयती यथायोगमवश्यं सुखदुःखरूपवेदनीयकर्मविपाकोदयनिमित्ते Page #708 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २६-२७, नवमः किरणः ६७१ भवतः, तथा हि ज्ञानावरणमुपचयोत्कर्षप्राप्तं विपाकतोऽनुभवन् सूक्ष्मसूक्ष्मतरवस्तुविचारासमर्थ मात्मानं जानानः खिद्यते भूरिलोकः, ज्ञानावरणकर्मक्षयोपशमपाटवोपेतश्च सूक्ष्मसूक्ष्मतराणि वस्तूनि निजप्रज्ञया विन्दानो बहुजनातिशायिनमात्मानं पश्यन् सुखं वेदयते । तथाऽतिनिबिडदर्शनावरणविपाकोदये जात्यन्धादिरनुभवति दुःखसम्मोहं वचनगोचरातिक्रान्तं, दर्शनावरणक्षयोपशमपटिष्ठतापरिकरितश्च स्पष्टचक्षुराद्युपेतो यथावद्वस्तुनिकुरुम्बं सम्यगवलोकमानो वेदयतेऽमन्दमानन्दसन्दोहम् । तत एतदर्थप्रतिपत्त्यर्थं दर्शनावरणानन्तरं वेदनीयग्रहणम् । वेदनीयञ्च सुखदुःखे जनयतीत्यभीष्टानभीष्टविषयसम्बन्धे चावश्यं संसारिणां रागद्वेषौ, तौ च मोहनीयहेतुकौ, तत एतदर्थप्रतिपत्तये वेदनीयानन्तरं मोहनीयग्रहणं, मोहनीयमूढाश्च जन्तवो बह्वारम्भाः परिग्रहप्रभृतिकर्मादानासक्ता नरकाद्यायुष्कमारचयन्ति, ततो मोहनीयानन्तरमायुर्ग्रहणम् । नरकाद्यायुष्कोदये चावश्यं नरकगत्यादिनामान्युदयमायान्ति, तत आयुरनन्तरं नामग्रहणम् । नामकर्मोदये च नियमादुच्चनीचान्यतरगोत्रकर्मविपाकोदयेन भवितव्यमतो नामग्रहणानन्तरं गोत्रग्रहणम् । गोत्रोदयेन चोच्चैःकुलोत्पन्नस्य प्रायो दानलाभान्तरायादिक्षयोपशमो भवति राजप्रभृतीनां प्राचुर्येण दानलाभादिदर्शनात् । नीचैःकुलोत्पन्नस्य तु दानलाभान्तरायाधुदयो नीचजातीनां तथा दर्शनात्, तत एतदर्थप्रतिपत्त्यर्थं गोत्रानन्तरमन्तरायग्रहणमिति । यस्य ज्ञानावरणीयं तस्य नियमेन दर्शनावरणीयमस्ति, यस्य दर्शनावरणीयमस्ति तस्यापि नियमेन ज्ञानावरणीयमस्ति । यस्य ज्ञानावरणीयमस्ति, यस्य नियमेन वेदनीयमस्ति, यस्य वेदनीयमस्ति तस्य केवल्यपेक्षया ज्ञानावरणीयं नास्ति, तद्भिन्नापेक्षया चास्ति तत् । मोहक्षये सति यावदनुत्पन्नकेवलज्ञानं तस्य क्षपकस्य ज्ञानावरणीयमस्ति मोहनीयञ्च नास्ति, अक्षपकस्य तूभयमस्ति । मोहनीयसत्त्वे ज्ञानावरणस्यावश्यम्भावनियमात् । ज्ञानावरणेन सह वेदनीयवदायुर्नामगोत्राणामपि भाव्यम् । अन्तरायस्य तु दर्शनावरणीयवत्परस्परं व्याप्यव्यापकभावो विज्ञेयः । दर्शनावरणीयेन समं शेषकर्मणां भावाभावविचारो ज्ञानावरणीयवदेव । वेदनीयेन सहाक्षीणमोहापेक्षया नियमेन मोहनीयमस्ति क्षीणमोहापेक्षया तु मोहनीयं नास्ति, यस्य तु मोहनीयमस्ति तस्य नियमेन वेदनीयमस्ति । एवं वेदनीयेन सहायुर्नामगोत्राणां परस्परं व्याप्यव्यापकभावो विज्ञेयः । अन्तरायस्तु वेदनीयसत्त्वेऽकेवलिनां नियमेनास्ति, केवलिनान्तु नास्ति । अन्तरायसत्त्वे च वेदनीयं नियमेन वर्त्तते । यस्य मोहनीयमस्ति तस्य नियमेनायुरस्ति यस्यायुरस्ति तस्याक्षीणमोहस्य मोहनीयमस्ति क्षीणमोहस्य तु नास्ति । एवमेव यस्य मोहनीयं तस्य नामगोत्रान्तरायाणि नियमात्सन्ति, यस्य तु तानि सन्ति तस्याक्षीणमोहस्य मोहनीयमस्ति परस्य नास्ति । यस्यायुरस्ति तस्य नियमेन Page #709 -------------------------------------------------------------------------- ________________ ६७२ तत्त्वन्यायविभाकरे नामगोत्रे यस्य नामगोत्रे तस्य नियमेनायुरस्ति । यस्य त्वायुस्तस्यान्तरायः केवल्यपेक्षया नास्ति, अकेवल्यपेक्षयात्वस्ति । नामगोत्रयोश्च परस्परं व्याप्यव्यापकभावनियमः, नामसत्त्वेऽन्तरायस्तु क्वचित् स्यात्क्वचिन्न स्यात् । अन्तरायसत्त्वे तु नामावश्यमस्ति । एवं गोत्रान्तराययोरपि भाव्यमिति ॥ આ પ્રમાણે ચાર પ્રકારના બંધના અને કરણોના લક્ષણ બતાવીને, હવે મૂલ-ઉત્તરના ભેદવાળા, જેના ઉત્તરભેદોનું વર્ણન પુણ્ય અને પાપના નિરૂપણમાં કરેલ છે એવા, હમણાં મૂલભેદના દર્શાવવા દ્વારા અંગ સહિત કરવાની ઇચ્છાવાળા પ્રકૃતિબંધને કહે છે. હવે મૂળ પ્રકૃતિબંધને કહે છેભાવાર્થ – ત્યાં વળી મૂલપ્રકૃતિબંધ, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્રઅંતરાયના ભેદથી આઠ (૮) પ્રકારનો છે. વિવેચન - જ્ઞાન અને દર્શનનો દ્વન્દ્રસમાસ કર્યા બાદ આવરણ શબ્દની સાથે તપુરુષ કરવો અને ત્યારપછી સર્વ પદોનો દ્વન્દ સમાસ કરવો. ખરેખર, જ્ઞાન-દર્શન જીવના સ્વભાવભૂત છે. તેના અભાવમાં જીવપણાનો અભાવ હોઈ, જીવનું ચેતનાલક્ષણ હોઈ, વળી જ્ઞાન અને દર્શનના મધ્યમાં જ્ઞાન પ્રધાન છે; કેમ કે-જ્ઞાનના વિશે જ સકળ શાસ્ત્ર આદિ વિચારપરંપરાની પ્રવૃત્તિ છે, વળી સઘળીય લબ્ધિઓ સાકારરૂપ ઉપયોગવાળા જીવમાં જ ઉત્પન્ન થાય છે, દર્શનરૂપ ઉપયોગવાળામાં નહીં. વળી જે સમયમાં સકળ કર્મોથી રહિત જીવ થાય છે, તે સમયમાં જ્ઞાનરૂપ ઉપયોગવાળો જ હોય છે, દર્શનરૂપ ઉપયોગવાળો નહિ; કેમ કે-બીજા સમયમાં દર્શનરૂપ ઉપયોગ હોય છે, તેથી જ્ઞાન પ્રધાન છે. તેને આવરનાર જ્ઞાનાવરણકર્મ છે તેથી તે પહેલાં કહેલું છે અને ત્યારબાદ દર્શનાવરણ કહેલું છે, કેમ કે-જ્ઞાનના ઉપયોગથી ખસેલાને દર્શન ઉપયોગ છે. ૦ આ જ્ઞાન-દર્શનાવરણો સ્વવિપાકને બતાવતાં, યોગ પ્રમાણે અવશ્ય સુખ-દુઃખ રૂપે વેદનીયકર્મના વિપાક ઉદય પ્રત્યે નિમિત્ત થાય છે. ૦ તથા િવૃદ્ધિના ઉત્કર્ષને પામેલા જ્ઞાનાવરણનો ઉદયથી અનુભવ કરનારો ઘણો લોક, સૂક્ષ્મસૂક્ષ્મતર વસ્તુના વિચારમાં પોતાને અશક્ત જાણતો શોકાતુર બને છે; અને જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમની પટુતા(તીક્ષ્ણતા-નિપુણતા) સંપન્ન આત્મા, પોતાની પ્રતિભાથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર વસ્તુઓને જાણતો (મેળવતો),ઘણા જનોથી આત્માને મહાન માનતો સુખ-આનંદને અનુભવે છે. તેવી રીતે અત્યંત ગાઢ દર્શનાવરણના વિપાક ઉદયમાં જન્માંધ આદિ આત્મા, અવર્ણનીય દુઃખથી મુંઝવણને અનુભવે છે; અને દર્શનાવરણના ક્ષયોપશમની પટિઝતા સંપન્ન આત્મા, સ્પષ્ટ ચક્ષુ આદિવાળો અને યથાર્થ વસ્તુના સમુદાયને સારી રીતે જોતો અમંદ આનંદના વૃંદને અનુભવે છે. તેથી જ આ વસ્તુ દર્શાવવા માટે દર્શનાવરણ પછી વેદનીયનું ગ્રહણ કરેલ છે. અને વેદનીય સુખ-દુઃખને પેદા કરે છે. આ પ્રમાણે ઇષ્ટ-અનિષ્ટ વિષયો સંબંધમાં અવશ્ય સંસારીઓને રાગ અને દ્વેષ જે થાય છે, તે મોહનીયકર્મથી પેદા થાય છે. તેથી આ અર્થના સ્વીકાર માટે વેદનીય બાદ Page #710 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮, નવમ: શિR: ६७३ મોહનીયનું ગ્રહણ છે. વળી મોહનીયથી મૂઢ બનેલા જંતુઓ, ઘણાં આરંભવાળા-પરિગ્રહ વગેરે કર્માદાનમાં આસક્ત થયેલા નરક આદિના આયુષ્યને બાંધે છે, તેથી મોહનીય બાદ આયુષ્યનું ગ્રહણ કરે છે. નરક આદિના આયુષ્યના ઉદયમાં અવશ્ય નરકગતિ આદિ નામકર્મો ઉદયમાં આવે છે, તેથી આયુષ્ય બાદ નામકર્મનું ગ્રહણ છે. વળી નામકર્મના ઉદયમાં નિયમા ઉચ્ચ-નીચમાંથી કોઈ એક ગોત્રકર્મના વિપાક ઉદય થાય જ, એથી નામગ્રહણ બાદ ગોત્રનું ગ્રહણ છે. ગોત્રના ઉદયથી ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ દાનલાભ આદિ અંતરાયોનો ક્ષય (ક્ષયોપશમ) થાય છે, કેમ કે-રાજા વગેરેમાં પ્રચુરતાથી દાન-લાભ આદિ દેખાય છે; અને નીચ કુળમાં ઉત્પન્ન થયેલાને તો દાન-લાભ આદિ અંતરાયોનો ઉદય છે, કેમ કે-નીચ જાતિઓમાં તેમજ દેખાય છે. તેથી આ વસ્તુના સ્વીકાર માટે ગોત્ર બાદ અંતરાયનું ગ્રહણ છે. છે જેમાં જ્ઞાનાવરણીય છે. તેમાં નિયમા દર્શનાવરણીય છે. જેમાં દર્શનાવરણીય છે, તેમાં નિયમો જ્ઞાનાવરણીય છે. જેમાં જ્ઞાનાવરણીય છે, તેમાં નિયમા વેદનીય છે. જેમાં વેદનીય છે, તેમાં કેવલીની અપેક્ષાએ જ્ઞાનાવરણીય નથી. તે કેવલી ભિન્નની અપેક્ષાએ તે જ્ઞાનાવરણીય છે. ૦ મોહનો ક્ષય થવાથી જ્યાં સુધી કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થયું, એવા તે ક્ષેપકને જ્ઞાનાવરણીય છે અને મોહનીય નથી. અક્ષપકને તો બંને છે, કેમ કે-મોહનીયકર્મની સત્તામાં જ્ઞાનાવરણીયની અવશ્ય સત્તાનો નિયમ છે. જ્ઞાનાવરણીયની સાથે વેદનીયની માફક આયુષ્ય-નામ-ગોત્રનો પણ વિચાર કરવો. અંતરાયનો તો દર્શનાવરણીયની માફક વ્યાપ્ય વ્યાપકભાવ જાણવો. દર્શનાવરણીયની સાથે બાકીના કર્મોનો ભાવાભાવનો વિચાર જ્ઞાનાવરણીયની માફક જાણવો. વેદનીયની સાથે અક્ષણમોહની અપેક્ષાએ નિયમા મોહનીય છે, ક્ષણમોહની અપેક્ષાએ તો મોહનીય નથી. જેમાં મોહનીય છે, તેમાં તો નિયમા વેદનીય છે. આ પ્રમાણે વેદનીયની સાથે આયુષ્ય-નામ-ગોત્રોનો પરસ્પર વ્યાપ્ય વ્યાપકભાવ જાણવો. અંતરાય તો વેદનીયની વિદ્યમાનતામાં અકેવલીઓને નિયમો છે, કેવલીઓને તો નથી. અંતરાયની હાજરીમાં વેદનીય નિયમા વર્તે છે. જેમાં મોહનીય છે, તેમાં નિયમા આયુષ્ય છે. જેમાં આયુષ્ય છે, તે અક્ષણમોહમાં મોહનીય છે, ક્ષીણમોહમાં તો નથી. એ પ્રમાણે જેમાં મોહનીય છે, તેમાં નામ-ગોત્ર-અંતરાયો નિયમ છે. જેમાં તે નામ-ગોત્ર અંતરાયો છે. તે અક્ષીણમોહમાં મોહનીય છે. ક્ષીણમોહમાં નથી. જેમાં આયુષ્ય છે, તેમાં નિયમા નામ-ગોત્ર છે. જેમાં નામ-ગોત્ર છે, તેમાં નિયમો આયુષ્ય છે. જેમાં આયુષ્ય છે, તેમાં અંતરાય કેવલીની અપેક્ષાએ નથી, અકેવલીની અપેક્ષાએ તો છે. નામ અને ગોત્રનો પરસ્પર વ્યાપ્ય વ્યાપકભાવ નિયમ છે. નામની સત્તામાં અંતરાય તો કવચિત્ (અક્ષણમોહમાં) હોય અને કવચિત્ (ક્ષીણમોહમાં) ન હોય. પરંતુ અંતરાયની સત્તામાં તો નામ અવશ્ય છે. આ પ્રમાણે ગોત્ર અને અંતરાયમાં વિચારવું. ज्ञानावरणीयादीनामवान्तरभेदा एव प्रकृतिबन्धस्योत्तरभेदा विंशतियुतशतरूपा इत्याह - ... - एषामवान्तरभेदा विंशत्युत्तरशतात्मका बोध्याः । विवृताश्चैते पुण्यपापतत्त्वयोः । उदये च सम्यक्त्वमोहनीयमिश्रमोहनीयसहिता द्वाविंशत्युत्तरशतभेदा भवन्ति । सत्तायान्त्वष्टपञ्चाशदुत्तरशतभेदाः स्युः । विवृताश्चैते सर्वे कर्मग्रन्थे ।२८। Page #711 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे एषामिति । ज्ञानावरणीयादिकर्मणामित्यर्थः । के ते भेदा इत्यत्राह विवृता इति एतेभेदाः, उदये कियन्तो भेदा इत्यत्राहोदये चेति । अयं भावः, बन्धोदययोश्चिन्त्यमानयोर्बन्धननामानि संघातननामानि च स्वस्वशरीरान्तर्गततया विवक्ष्यन्ते, न तु पृथक्तया, तथा वर्णचतुष्टयस्योत्तरभेदाः क्रमेण पञ्चद्विपञ्चाष्टसंख्याका बन्धोदययोर्न पृथक् विवक्षणीयाः परन्तु वर्णगन्धरसस्पर्शाश्चत्वारं एव । बन्धे चिन्त्यमाने च सम्यक्त्वसम्यङ्मिथ्यात्वे न गृह्येते तयोर्बन्धाभावात् । तथा च बन्धचिन्तने बन्धनपञ्चकसंघातनपञ्चकवर्णादिषोडशकानि सत्तागतनाम्नस्त्रिनवतेरपनीयन्ते शेषास्सप्तषष्टिर्गृह्यन्ते, मोहनीयप्रकृतयश्च सम्यक्त्वसम्यङ्ग्मिथ्यात्वहीनाष्षर्विंशतिस्ततस्सर्वप्रकृतिसंख्यायोगे बन्धे विंशत्युत्तरशतं प्रकृतयो भवन्ति । उदये च चिन्त्यमाने सम्यक्त्वमिश्रे अप्युदयमायात इति ते अपि परिगृह्येते तस्मादुदये द्वाविंशंशतमित्यभिप्रायेणोक्तं सम्यक्त्वेत्यादि । सत्तायां कियन्त इत्यत्राह सत्तायान्त्विति । सत्तायान्तु चिन्त्यमानायां बन्धनपञ्चकसंघातनपञ्चकवर्णादिषोडशकञ्च संयोज्य प्रकृतीनामष्टचत्वारिंशं शतं विज्ञेयम् । यदा तु पुनर्गर्गर्षिशिवशर्मप्रभृत्याचार्याणां मतेनाष्टपञ्चाशदधिकं प्रकृतिशतं सत्तायामधिक्रियते तदा बन्धनानि पञ्चदश विवक्ष्यन्ते ततोऽष्टचत्वारिंशदधिकस्य प्रकृतिशतस्योपरिबन्धनगततादृशप्रकृतयोऽधिकाः प्राप्यन्ते तदा भवत्यष्टपञ्चाशदुत्तरं प्रकृतिशतमितिभावः । तदेतत्सर्वं कर्मग्रन्थादौ दर्शितमित्याह विवृता इति, श्रीविजयदेवेन्द्रसूरिमहर्षिकृते, कर्मग्रन्थे - कर्मविपाकादिग्रन्थषट्क इतिभावः ॥ ६७४ જ્ઞાનાવરણીય આદિના પેટાભેદો જ પ્રકૃતિબંધના ૧૨૦ રૂપ ઉત્તરભેદોનું વર્ણન ભાવાર્થ - આ કર્મોના પેટાભેદો ૧૨૦ રૂપ જાણવાં. આ પેટાભેદોનું વિવરણ પુણ્ય અને પાપતત્ત્વમાં કરેલ છે. વળી ઉદયનાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય સાથે ૧૨૨ ભેદો થાય છે. સત્તામાં તો ૧૫૮ ભેદો હોય છે. આ બધાનું વિવરણ કર્મગ્રંથમાં છે. વિવેચન – એષામિતિ=આ જ્ઞાનાવરણીય આદિ કર્મોનો એવો અર્થ છે. તે કયા કયા ભેદો ? આના જવાબમાં કહે છે કે-‘આ ભેદોનું વિવરણ પુણ્ય-પાપતત્ત્વમાં કરેલ છે.’ ઉદયમાં કેટલા ભેદો છે ? આના જવાબમાં કહે છે કે-અને ઉદયમાં ઇત્યાદિ.' અહીં આ ભાવ છે કે-બંધ અને ઉદયના વિચારમાં બંધનનામકર્મો-સંઘાતનનામકર્મો પોતાના શરીરમાં અંતર્ગતપણાએ વિવક્ષિત કરાય છે પરંતુ અલગરૂપે નહીં. તેવી રીતે વર્ણ ચતુષ્ટયના કર્મથી ૫-૨-૫-૮ સંખ્યાવાળા ઉત્તરભેદો, બંધ અને ઉદયમાં અલગરૂપે વિવક્ષાયોગ્ય થતા નથી, પરંતુ વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપે ચાર જ છે. વળી બંધના ચિંતનમાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય ગ્રહણયોગ્ય થતા નથી, કેમ કે-તે બંનેનો બંધ થતો નથી. તથાચ બંધચિંતામાં પાંચ બંધનો, પાંચ સંઘાતનો અને વર્ણ આદિ સોળ (૧૬) સત્તાગત નામમાંથી (૯૩માંથી) બાદ કરતાં બાકીની Page #712 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २९, नवमः किरणः ६७५ સડસઠ (૬૭) ગ્રહણ કરાય છે; અને મોહનીયની પ્રકૃતિઓ સમ્યકત્વમોહનીય-મિશ્રમોહનીયહીન એવું છવીશ (૨૬) છે. તેથી સર્વ પ્રકૃતિઓની સંખ્યાના યોગમાં બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. ૦ અને ઉદયની ચિંતામાં સમ્યક્ત્વ અને મિશ્ર પણ ઉદયમાં આવે છે, માટે તે બંને ઉદયમાં લેવાય છે, તેથી ઉદયમાં ૧૨૨ છે. એવા અભિપ્રાયથી કહ્યું છે કે-“સમ્યકત્વે ત્યાદિ. ૦ સત્તામાં તો, સત્તાની ચિંતામાં પાંચ બંધનો-પાંચ સંઘાતનો અને વર્ણાદિ સોળ, એમ ભેળવીને '૮ જાણવી, વળી જ્યારે ગર્ગઋષિ-શિવશર્મ વગેરે આચાર્યોના મતે ૧૫૮ સત્તામાં મનાય છે, ત્યારે ૧૫ બંધનોની વિવક્ષા કરાય છે. તે આ બધું કર્મગ્રંથ આદિ ગ્રંથોમાં બતાવેલું છે. માટે કહે છે કે-“શ્રી વિજયદેવેન્દ્રસૂરિમહર્ષિકૃત કર્મવિપાક આદિ (૬) છ ગ્રંથરૂપ કર્મગ્રંથમાં આ બધાનું વિવરણ કરેલ છે.' अथ ज्ञानावरणस्वरूपमाह - आत्मनो विशेषबोधावरणकारणं कर्म ज्ञानावरणम् ।२९। आत्मन इति । सामान्यविशेषात्मके वस्तुनि विशेषग्रहणात्मको यो बोधस्तज्ज्ञानं तदावरणकारणं यत्कर्म तज्ज्ञानावरणमित्यर्थः । सामान्यविशेषात्मकवस्तुनिष्ठविशेषविषयक बोधावरणकारणत्वे सति कर्मत्वं लक्षणं, अत्र सामान्यविशेषात्मकेतिविशेषणं वस्तुनस्सामान्यविशेषात्मकत्वमिति दर्शयितुं । तेन सामान्यरूपत्वमेव विशेषरूपत्वमेव वा वस्तुनस्स्वरूपमिति पक्षो निरस्तो दर्शनावरणवारणाय वस्तुनिष्ठविशेषविषयकेतिपदम् । अत्र विशेषहेतवो ज्ञानस्य ज्ञानवतां ज्ञानसाधनानाञ्च प्रदोषो निह्नवो मात्सर्यमन्तराय आसादनमुपघातश्च । मत्यादिज्ञानपञ्चकं मोक्षं प्रति मूलसाधनमित्युक्तौ कस्यचिदनभिव्याहार्यो योऽन्तर्दोर्जन्यपरिणामः स प्रदोषः । यत्किञ्चित् परनिमित्तमभिसन्धाय ज्ञानिनो ज्ञानस्य वाऽपलापो निह्नवः । दानयोग्याय दानार्हमपि भावितं ज्ञानं यस्मान्न दीयते तन्मात्सर्यम् । कालुष्यादिना ज्ञानस्य व्यवच्छेदकरणमन्तरायः । मनसा वचसा कायेन वा ज्ञानस्य ज्ञानिनो वाऽनादर आसादनम्, प्रशस्तज्ञानदूषणमुपघात इति । इत्थमेव च दर्शनविषया हेतवो दर्शनपदप्रक्षेपेणैत एव भाव्याः ॥ હવે જ્ઞાનાવરણનું સ્વરૂપ કહે છે- भावार्थ - मात्माना विशेष जोधमा मा१२४ानु ॥२९॥ धर्म, भे 'शाना१२५' उपाय छे. વિવેચન - આત્મનઃ ઇતિ. સામાન્ય વિશેષરૂપી વસ્તુમાં વિશેષના પ્રહણરૂપ જે બોધ, તે “જ્ઞાન.” તેમાં सावरान ॥२५॥ ४ उभ, ते 'शानावर' मेवो अर्थ छे. १. ज्ञानदर्शनयोस्तद्वत्तद्धेतूनाञ्च ये किल विघ्ननिह्नवपैशुन्याऽऽशातनाघातमत्सराः, ते ज्ञानदर्शनावरणकर्महेतव आश्रवाः ॥ इति ॥ Page #713 -------------------------------------------------------------------------- ________________ ६७६ तत्त्वन्यायविभाकरे લક્ષણ - સામાન્ય વિશેષસ્વરૂપી વસ્તુમાં રહેલ વિશેષના વિષયવાળા બોધમાં આવરણનું કારણ પણું હોયે છતે કર્મપણું, એ જ્ઞાનાવરણનું લક્ષણ છે. પદકૃત્ય - અહીં વસ્તુનું સામાન્ય વિશેષાત્મક એવું વિશેષણ, વસ્તુનું સામાન્ય વિશેષાત્મકત્વરૂપ સ્વરૂપ દર્શાવવા માટે છે, તેથી સામાન્યરૂપપણું જ કે વિશેષરૂપપણું જ વસ્તુનું સ્વરૂપ છે, એવા એકાન્તિક પક્ષનું ખંડન થાય છે. દર્શનાવરણમાં અતિવ્યાપ્તિના વારણ માટે “વસ્તુનિઇ વિશેષ વિષયક'- એવું પદ મૂકેલું છે. - જ્ઞાનાવરણબંધના વિશેષ હેતુઓ(૧) મતિ આદિ જ્ઞાન, સાધુ આદિ જ્ઞાની અને જ્ઞાનસાધન પુસ્તક આદિ પ્રત્યે અનિષ્ટ આચરણથીશત્રુતાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. (૨) મતિ આદિ જ્ઞાનો મોક્ષ પ્રત્યે મૂળ સાધન છે, એવા કથનમાં કોઈ એકનો અકથનીય જે અંતમાં રહેલ દુર્જનતાનો પરિણામ, હાર્દિક અપ્રીતિરૂપ “પ્રદોષ'-પ્રદ્વેષ, એ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે. (૩) જે કાંઈ પરનિમિત્તને ઉદ્દેશીને અર્થાત્ જે જ્ઞાનીની પાસે અભ્યાસ કર્યો હોય તે તેને છૂપાવે, તે જ્ઞાની કે જ્ઞાનનો નિદ્વવ' જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે. (૪) દાનપાત્રને, દાનયોગ્ય પણ ભાવિત જ્ઞાન જ કારણથી અપાતું નથી, તે માત્સર્યદોષ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે. (૫) મલિનતા આદિથી જ્ઞાનનો વ્યવચ્છેદ કરવારૂપ, જ્ઞાની આદિ પ્રત્યે ભોજન-પાન-વસ્ત્રઉપાશ્રયલાભના નિવારવારૂપ અંતરાય, એ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે. (૬) મનથી, વચનથી કે કાયાથી જ્ઞાન કે જ્ઞાનીનો અનાદર, જાતિ આદિના ઉઘાડવા આદિ હેલના, આસાદન-આશાતના” જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે. (૭) જ્ઞાન-જ્ઞાની-શાન સાધનનો મૂળથી વિનાશ, પ્રશસ્ત એવા જ્ઞાનમાં દૂષણરૂપ ઉપઘાત, એ જ્ઞાનાવરણનો વિશેષ હેતુ છે. આ પ્રમાણે જ દર્શનવિષયવાળા હેતુઓ જ્ઞાનના સ્થાને દર્શનપદના પ્રક્ષેપથી આ જ વિચારવા. अथ दर्शनावरणस्वरूपमाह - आत्मनस्सामान्यबोधावरणसाधनं कर्म दर्शनावरणम् ।३०। आत्मन इति । सामान्यविशेषात्मके वस्तुनि सामान्यग्रहणात्मको यो बोधो दर्शनं तदावरणकारणं कर्मेत्यर्थः । वस्तुनिष्ठसामान्यविषयकबोधावरणकारणत्वे सति कर्मत्वं लक्षणम् ॥ ज्ञानदर्शनावरणयोरालस्यस्वपनशीलतानिद्रादरप्राणातिपातादयोऽपि हेतवोऽवसेयाः ॥ Page #714 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३०-३१, नवमः किरणः ६७७ હવે દર્શનાવરણનું સ્વરૂપવર્ણનભાવાર્થ - આત્માના સામાન્ય બોધમાં આવરણનું સાધનભૂત કર્મ, એ “દર્શનાવરણ છે. વિવેચન - આત્મન ઇતિ. સામાન્ય વિશેષસ્વરૂપી વસ્તુમાં સામાન્યના ગ્રહણરૂપ જે બોધ, એ “દર્શન, તેના આવરણનું કારણ કર્મ, એવો અર્થ છે. લક્ષણ - વસ્તુમાં રહેલ સામાન્ય વિષયવાળા બોધના આવરણનું કારણપણું હોતે છતે કર્મપણું Mक्षा छे. જ્ઞાનાવરણ-દર્શનાવરણના આલસ્ય, નિદ્રાનો આદર, ઉંઘણશી સ્વભાવ, હિંસા આદિ પણ વિશેષ હેતુઓ જાણવા. वेदनीयं लक्षयति - सुखदुःखानुभवप्रयोजकं कर्म वेदनीयम् ।३१। सुखेति । यद्यपि वेदनीयत्वमनुभवयोग्यत्वं तच्च सर्वकर्मणां तथापि पङ्कजादिशब्दवदस्य शब्दस्य रूढिविषयत्वात्सातासातरूपमेव कर्म वेदनीयमुच्यते शास्त्रव्यवहारात् । अत एव चानुभवप्रयोजकमित्यनुक्त्वा सुखदुःखानुभवप्रयोजकमित्युक्तम् । तत्र दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनानि स्वपरोभयस्थान्यसद्वेद्यस्य भूतव्रत्यनुकम्पादानसरागसंयमादियोगक्षान्तिशौचानि सद्वेद्यस्य हेतवः । विरोधिद्रव्योपनिपातादभिलषितवियोगादनिष्टश्रवणान्निष्ठुर श्रवणादात्मनः पीडालक्षणः परिणामो दुःखम् । अनुग्राहकबान्धवादिसम्बन्धविच्छेदे वैक्लव्यविशेषः शोकः । परीवादपरिभवपरुषवचनादिश्रवणनिमित्तापेक्षः कलुषान्तःकरणस्य तीव्रानुशयपरिणामस्तापः । परितापजन्याश्रुपातप्रचुरविलापाङ्गविकाराद्यभिव्यङग्यमाक्रन्दनम् । प्राणिप्राणवियोजनं वधः । संक्लेशप्रवणं स्वपरानुग्रहाभिलाषविषयमनुकम्पाप्रचुरं परिदेवनम् । यद्यपि शोकादयस्सर्वे दुःखजातीया एव तथापि यथा गौरित्युक्ते अनितिविशेषे तत्प्रतिपादनाय खण्डमुण्डशुक्लाद्युपादानं क्रियते तथा दुःखमित्युक्ते विशेषाज्ञानात्कतिपयविशेषप्रदर्शनेन तद्विवेकप्रतिपत्तये शोकादीनामुक्तिर्बोध्या । एतानि च दुःखादीनि कदाचित् क्रोधाद्याविष्टेनात्मना स्वस्मिन् कषायवशात्कदाचित्परस्मिन् जनयति कदाचिच्चाधमर्णसमवाये सत्युत्तमर्णस्य तन्निरोधपरस्य भुजिक्रियानिवृत्तावुभयत्र क्षुत्कृतानि दुःखादीनि सम्भवन्ति । आयुर्नामगोत्रोदयवशाद्भवन्तीति भूतानि प्राणिनः, अहिंसादिव्रताभिसम्बद्धाः वतिनस्तेष्वनुग्रहार्दीकृतचेतसोऽनुकम्पनमनुकम्पा । १. दुःखशोकवधास्तापक्रन्दने परिदेवनम् । स्वान्योभयस्थाः स्युरसद्वेद्यस्वामी इहाश्रवाः ॥ २. देवपूजागुरूपास्तिपात्रदानदयाक्षमाः । सरागसंयमो देशसंयमोऽकामनिर्जरा । शौचं बालतपश्चेति सद्वेद्यस्य स्युराश्रवाः ॥ Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ तत्त्वन्यायविभाकरे परानुग्रहबुद्ध्याऽऽत्मीयवस्त्वतिसर्जनं दानम् । संज्वलनकषायसहवर्तिनः पुरुषस्य प्राणिवधायुपरतिस्सरागसंयमः, आदिना संयमासंयमाकामनिर्जराबालतपोयोगा ग्राह्याः । अनात्यन्तिकीविरतिस्संयमासंयमः । विषयनिवृत्तिञ्चात्माभिप्रायेणाकुर्वतः पारतन्त्र्याद्भोगनिरोधोऽकामनिर्जरा । यथार्थप्रतिपत्त्यभावादज्ञानिनस्तपो बालतपः । लोकाभिमतनिरवद्यक्रियानुष्ठानं योगः । मनोवाक्कायैर्धर्मप्रणिधानात्क्रोधनिवृत्तिः शान्तिः । लोभतृष्णादिभिरुपरमश्शौचमित्येवं कारणैस्सद्वेद्यं भवतीति ॥ વેદનીયનું લક્ષણભાવાર્થ - સુખ-દુઃખના અનુભવમાં પ્રયોજક કર્મ, એ “વેદનીય છે. વિવેચન - સુખેત્તિ. જો કે વેદનીયત્વ એટલે અનુભવયોગ્યપણું અને તે સર્વ કર્મોનું છે, તો પણ પંકજ આદિ શબ્દની માફક આ વેદનીય શબ્દ, રૂઢિવિષયવાળો રૂઢ (વ્યુત્પત્તિ-એક જાતિની શબ્દશક્તિથી રહિત પરાવૃત્તિ અસહયોગરૂઢ=પરાવર્તન-પર્યાયનો અસહિષ્ણુ) હોઈ, સાતા-અસાતારૂપ જ કર્મ “વેદનીય કહેવાય છે. કેમ કે-શાસ્ત્રનો વ્યવહાર છે. એથી જ અનુભવપ્રયોજક એમ નહીં કહીને સુખ-દુઃખના અનુભવપ્રયોજક એમ કહ્યું છે. અસાતવેદનીયના વિશેષ હેતુઓ-દુઃખ એટલે વિરોધી દ્રવ્યના સમાગમથી, ઇષ્ટના વિયોગથી, અનિષ્ટના સાંભળવાથી અને કઠોર સાંભળવાથી આત્માનો પીડારૂપ પરિણામ, એ દુઃખ છે. શોક એટલે ઉપકારી-બાંધવ આદિના સંબંધવિચ્છેદમાં વિશિષ્ટ વ્યાકુળતા-ગભરાટ, એ “શોક.' તાપ એટલે નિંદા-તિરસ્કાર-કઠોર વચન આદિના શ્રવણના નિમિત્તથી જન્ય મલિન અંત:કરણવાળાનો તીવ્ર પશ્ચાત્તાપરૂપ પરિણામ, એ “તાપ.” આકંદન એટલે પશ્ચાત્તાપથી જન્ય અગ્રુપાત-પ્રચુર વિલાપ, અંગવિકાર આદિથી અભિવ્યક્ત, એ આકંદન.' વધ એટલે પ્રાણીઓના પ્રાણોનો વિયોગ. પરિદેવન એટલે સંક્લેશજનક, સ્વ-પર તરફથી ઉપકારની અભિલાષાવાળો અનુકંપાતુલ્ય, એ પરિદેવન'-દિલગીરી-આર્તનાદ. જો કે શોક વગેરે સઘળા દુ:ખજાતીય જ છે, તો પણ જેમ “ગાય” એમ કહ્યું છતે, વિશેષ જ્ઞાન વગરના જીવમાં તેના પ્રતિપાદન માટે ખંડ-મુંડ-શુકલ આદિનું ગ્રહણ કરાય છે, તેમ “દુ:ખ' એમ કહ્યું છતે વિશેષ અજ્ઞાન હોવાથી કેટલાક વિશેષોના પ્રદર્શનથી તેના વિવેકની પ્રતિપત્તિ માટે શોક આદિનું વચન જાણવું. વળી આ દુઃખ આદિ, કદાચિત ક્રોધ આદિથી ઘેરાયેલો આત્મા, પોતાનામાં અને કદાચિત અધમર્ણ (દવાદાર)ના સમવાય (સમૂહ) હોયે છતે, તે સમુદાયના નિરોધમાં પરાયણ-ઉત્તમર્ણ-લેણદારની ભોજનક્રિયાના અભાવમાં બંને ઠેકાણે ભૂખે કરેલા દુ:ખ વગેરે સંભવે છે. આ બધા અશાતા વેદનીય વિશેષ હેતુઓ છે. Page #716 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३२, नवमः किरणः ६७९ શાતા વેદનીયના વિશેષ હેતુઓ(૧) સર્વભૂતાનુકંપા-આયુષ્ય, નામ અને ગોત્રના ઉદયવશે થાય છે. તે ભૂત એટલે પ્રાણીઓ તે સઘળા પ્રાણીઓ પ્રત્યે દયા. (૨) વતીઓ પ્રતિ વિશિષ્ટ અનુકંપા-અહિંસા આદિ વ્રતની સાથે સંબંધવાળા દેશવ્રતી-સર્વવ્રતીઓમાં અનુગ્રહથી આર્દ ચિત્તવાળાની અનુકંપાવિશેષ-ભક્તિવિશેષ ઉત્કૃષ્ટ ભક્તિ. (3) ५२न। अनुहना अभिप्रायथी. पोतानी वस्तुनु मति सर्छन-त्या, ते 'हान' छे. (४) संपसन पाय३५ रागवाया साधुनो प्राउंस माथि विति३५, ते 'सरासंयम' छ. આદિથી સંયમસંયમ-અકામનિર્જરા–બાલતપોયોગ લેવાં. તથાપ્તિ આત્યંતિક વિરતિનો અભાવ, તે સંયમસંયમ (દેશવિરતિ) છે. અકામનિર્જરા-આત્મકલ્યાણના અભિપ્રાયથી વિષયત્યાગને નહીં કરનારનો પરતંત્રતાથી ભોગનો निरोप, मे मनि।' छे. બાલતપ-વ્યથાર્થ જ્ઞાન અને પ્રતિપત્તિના અભાવથી અજ્ઞાનીનો તપ, એ “બાલતપ' છે. दोऽथी समिमत-दौड निरव यानुठान, मे 'यो।' छ. શાન્તિ-મન, વચન અને કાયાથી ધર્મબુદ્ધિથી ક્રોધનો ત્યાગ, એ “ક્ષમા છે. शौय-सोम-तृष्॥ माहिथा विराम, मापा २न। १२९ोथी शतावेहनीय थाय छे. ति. मोहनीयं कर्म स्वरूपयति - रागद्वेषादिजनकं कर्म मोहनीयम् ॥३२॥ रागेति । मोहयति सदसद्विकलं करोत्यात्मानमिति मोहनीयम् । मोहाय-हेयोपादेयविवेकाभावाय चित्तव्याकुलतायै मिथ्यात्वकषायविषयाभिलाषाय वा योग्यं मोहनीयम् । अत एवात्मा रक्तो द्विष्टश्च भवतीत्याशयेन रागद्वेषादिजनकत्वे सति कर्मत्वं लक्षणमुक्तं, यावदेव हि मोहनीयं तावदोषाः, तत्क्षये चावश्यम्भावी कर्मक्षयोऽतो रागद्वेषयोः प्रधानं कारणमिदम् । आदिना कामगुणा ग्राह्याः, वेदस्य मोहनीयान्तःपतितत्वात् । केवलिनां श्रुतस्य संघस्य धर्मस्य देवानाञ्चावर्णवादा दर्शनमोहनीयस्य हेतवः । केवलिनां विषयेऽवास्तविकदोषोद्भावनं, असभ्यवाक्प्रयोगो निन्दाप्रकटनमित्यादयः केवल्यवर्णवादाः । तीर्थकरोपदिष्टयथास्थित १. वीतरागे श्रुते संघे धर्मे सर्वसुरेषु च । अवर्णवादिता तीव्रमिथ्यात्वपरिणामिता । सर्वज्ञसिद्धदेवाप्रह्लवो धार्मिकदूषणम् । उन्मार्गदर्शनानाऽऽग्रहोऽसंयतपूजनम् । असमीक्षितकारित्वं गुर्वादिष्ववमानना । इत्यादयो दृष्टिमोहस्याश्रवाः परिकीर्तिताः ॥ Page #717 -------------------------------------------------------------------------- ________________ ६८० तत्त्वन्यायविभाकरे ज्ञेयानुसारिणि साङ्गोपाङ्गे श्रुतेऽविदग्धप्राकृतभाषाप्रचुरमिदं व्रतकायप्रायश्चित्तप्रमादोपदेशपुनरुक्तताबहुलं कुत्सितापवादप्रायमित्यादिभाषणं श्रुतावर्णवादः । चतुर्विधे संघे संयतादिविषये सचित्तादिव्यवहारपरायणाः परिपेलवबाह्यशौचाचारा जन्मान्तरकृतकर्मोदयजन्यकेशोल्लुञ्चनातापनादिदुःखानुभविनः कलहकारिणोऽसहिष्णवः प्रागदत्तदाना भूयोऽपि दुःखिता एव भविष्यन्तीत्येवंरूपा अवर्णवादाः, एवमेव श्रावकप्रभृतिसंघादिषु भाव्यम् । क्रोधादिकषायोदयादात्मनश्शब्दादिविषयेषु गाादयस्तीव्रपरिणामाश्चारित्रमोहनीयस्य हेतवो भाव्याः ॥ મોહનીયકર્મનું સ્વરૂપવર્ણનભાવાર્થ - રાગદ્વેષ આદિ જનક કર્મ, એ મોહનીય કહેવાય છે. વિવેચન - રાગતિ. આત્માને સદ્અસના ભાન-વિવેકરહિત કરે છે, આવો મોહનીય શબ્દનો अर्थ छ. અથવા મોહને માટે, હેય-ઉપાદેયના વિવેકના અભાવ માટે, ચિત્તની વ્યાકુળતા માટે કે મિથ્યાત્વકષાય-વિષયની અભિલાષા માટે યોગ્ય, એ “મોહનીય' કહેવાય છે. એ મોહનીયથી જ આત્મા રાગી અને દ્વેષી થાય છે. એવા આશયથી રાગ-દ્વેષ આદિ જનકપણું હોય છતે કર્મપણું એમ લક્ષણ કહેલું છે. ખરેખર, જ્યાં સુધી મોહનીય છે, ત્યાં સુધી દોષો છે. વળી તે દોષોના ક્ષયમાં કર્મક્ષય અવશ્ય થાય છે. એથી આ મોહનીય રાગ અને દ્વેષનું પ્રધાન કારણ છે. આદિથી કામગુણો લેવા, કેમ કે-વેદ, મોહનીયની અંદર વર્તમાન છે. દર્શનમોહનીયના વિશેષ હેતુઓ૦ ભગવાન પરમઋષિ કેવલીનો અવર્ણવાદ=કેવલીઓના વિષયમાં અવાસ્તવિક દોષનું ઉદ્દભાવન, અસભ્ય વચનનો પ્રયોગ, નિંદા કરવી. (જેમ કે-સમવરણભૂમિમાં અપૂકાય-પૃથ્વીકાયના આરંભના અનુમોદીઓ છે વગેરે રૂપ નિંદા.). १. कषायोदयतस्तीव्रः परिणामो य आत्मनः । चारित्रमोहनीयस्य स आश्रव उदीरितः ॥ उत्प्रासनं सकंदर्पोपहासोहासशीलता, बहुप्रलापो दैन्योक्तिर्हास्यस्यामी स्युराश्रवाः, देशादिदर्शनौत्सुक्यं चित्रे रमणखेलने । परचित्तावर्जना चेत्याश्रवाः कीर्तिता रतेः ॥ असूयापापशीलत्वं परेषां रतिनाशनम् । अकुशलप्रोत्सहनं चारतेराश्रवा अमी ॥ परशोकाविष्करणं स्वशोकोत्पादशोचने । रोदनादिप्रसक्तिश्च शोकस्यैते स्यराश्रवाः ॥ स्वयं भयपरीणामः परेषामथ भापनम् । त्रासनं निर्दयत्वं च भय प्रत्याश्रवा अमी ॥ चतुर्वर्णस्य संघस्य परिवादजुगुप्सने । सदाचारजुगुप्सा च जुगुप्सायां स्युराश्रवाः ॥ ईर्ष्या विषादगार्थे च मृषावादोऽतिवक्रता । परदाररतासक्तिः स्त्रीवेदस्याश्रवा इमे ॥ स्वदारमात्रसंतोषोऽनीामन्दकषायता । अवक्राचारशीलत्वं पुंवेदस्याश्रवा इति ॥ स्त्रीपुंसानङ्गसेवोग्राः कषायास्तीवकामना । पाखंडिस्त्रीव्रतभंगः षंडवेंदाश्रवा अमी ॥ साधूनां गर्हणा धर्मोन्मुखता विनकारिता । मधुमांसविरतानामविरत्यभिवर्णनम् ॥ विरताविरतानां चान्तरायकरणं मुहुः । अचारित्रगुणाख्यानं तथा चारित्रदूषणम् ॥ कषायनोकषायाणामन्यस्थानामुदीरणम् । चारित्रमोहनीयस्य सामान्येनाश्रवा अमी॥ Page #718 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३३, नवमः किरणः ६८१ ૦ અહંકથિત સાંગોપાંગ શ્રુતનો અવર્ણવાદ=તીર્થકરોથી ઉપદિષ્ટ યથાર્થ જોયના અનુસારી સાંગોપાંગ શ્રુતના વિષયમાં અવિદગ્ધ પ્રાકૃત ભાષાનિબદ્ધ, વ્રત-કાય-પ્રાયશ્ચિત્ત-પ્રમાદોપદેશ-પુનરુક્તિથી યુક્ત, કુત્સિત અપવાદતુલ્ય આ શ્રત છે ઇત્યાદિ ભાષણ, એ શ્રુતનો અવર્ણવાદ છે. ૦ ચાતુર્વર્ણ સંઘનો અવર્ણવાદ=સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘમાં, સાધુ આદિના વિષયમાં, સાધુઓ તો સચિત્તાદિના વ્યવહાર પરાયણ, બાહ્ય શૌચ આચારથી રહિત, જન્માન્તરમાં કરેલ કર્મોદયજન્ય કેશોત્સુચન-આતાપના આદિ દુઃખના અનુભવીઓ, કજીયા કરાવનારાઓ, અસહિષ્ણુઓ, પહેલાં દાન નહિ દેનારા. ફરીથી પણ દુ:ખી જ થશે, આવા પ્રકારના સાધુ સંબંધી અવર્ણવાદો છે. આ પ્રમાણે શ્રાવક વગેરે રૂપ સંઘ આદિમાં વિચારવું. પંચમહાવ્રતરૂપ સાધનવાળા, ક્ષમાદિ દશ લક્ષણવાળા, ધર્મનો અવર્ણવાદ, ભવનપતિ-વ્યંતર-જ્યોતિષિક-વૈમાનિકરૂપ ચાર પ્રકારના દેવોનો અવર્ણવાદ, ઇત્યાદિ દર્શનમોહનીયના હેતુઓ છે: ૦ ક્રોધ આદિ કષાયોના ઉદયથી આત્માના શબ્દ આદિ વિષયોમાં વૃદ્ધિ-આસક્તિ આદિ ઉત્કૃષ્ટ પરિણામો, એ ચારિત્રમોહનીયના વિશેષ હેતુઓ વિચારવાં. अथायुषस्स्वरूपमाह - गतिचतुष्टयस्थितिप्रयोजकं कर्म आयुः ।३३। गतिचतष्टयेति । देवतिर्यङमनुजनरकरूपगतिचतुष्टयेत्यर्थः । स्वस्वकृतकर्मभिः प्राप्तनराकादिगतो निर्गन्तुमिच्छतोऽपि जन्तोः प्रतिबन्धकतया यदा गच्छति न तु निष्क्रमणायावकाशं ददाति स्थितिपर्यन्तञ्च तत्रैव तं स्थापयति तदायुःकर्मेत्यर्थः । गतिचतुष्टयस्थितिप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । प्रभूतप्राणिप्राणव्यपरोपणमनवरतखण्डनीपेषणीचुल्ल्युदकुम्भप्रमार्जनीव्यापारो बाह्याभ्यन्तरवस्तुषु ममत्वं कुणपाहाराभ्यवहारित्वं कषायोदयात्तीव्रपरिणामो मिथ्यादर्शनश्लिष्टाचारत्वमुत्कृष्टमानत्वं शैलभेदसदृशरोषस्तीव्रलोभानुरागपरपरितापप्रणिधानवधबन्धनाभिनिवेशानृतवचनप्रस्वादनाविरतमैथुनोपसेवास्थिरवैरावशेन्द्रियनिरनुग्रहस्वभावकृष्णलेश्यापरिणामरौद्रध्यानादयो नरकायुषो हेतवः । मनोवाक्कायशठत्वमिथ्यात्वावष्टम्भा १. पंचेन्द्रियप्राणिवधो बहुवारंभपरिग्रहौ । निरनुग्रहता मांसभोजनं स्थिरवैरता ॥ रौद्रध्यानं मिथ्यात्वानन्तानुबन्धिकषायता । कृष्णनीलकपोताश्च लेश्या अनृतभाषणम् ॥ परद्रव्यापहरणं मुहुर्मैथुनसेवनम् । अवशेन्द्रियता चेति नरकायुष आश्रवाः ॥ उन्मार्गदेशना मार्गप्रणाशो गूढचित्तता । आर्तध्यानं सशल्यत्वं मायारंभपरिग्रहौ ॥ शीलवते सातिचारो नीलकापोतलेश्यता । अप्रत्याख्यानकषायास्तिर्यगायुषआश्रवाः ॥ अल्पौ परिग्रहारंभौ सहजे मार्दवार्जवे । कापोतपीतलेश्यात्वं धर्मध्यानानुरागिता ॥ प्रत्याख्यानकषायत्वं परिणामश्च मध्यमः । संविभागविधायित्वं देवतागुरुपूजनम् ॥ पूर्वालापप्रियालापौ ज्ञानप्रज्ञापपनीयता । लोकयात्रासु माध्यस्थ्यं मानुषायुष आश्रवाः ॥ सरागसंयमो देशसंयमोऽकामर्निजराकल्याणमित्रसंपर्को धर्मश्रवणशीलता । पात्रे दानं तपः श्रद्धा रत्नत्रयाविराधना । मृत्युकाले परीणामो लेश्ययोः पद्मपीतयोः ॥ बालं तपोऽग्नितोयादि साधनोल्लंबनानिच । अव्यक्तसामायिकतालं देवस्यायुष आश्रवाः ॥ Page #719 -------------------------------------------------------------------------- ________________ ६८२ तत्त्वन्यायविभाकरे धर्मदेशनाकूटकर्मनील-कापोतलेश्यापरिणामार्त्तध्यानादयस्तिर्यगायुषो हेतवः । अल्पारम्भपरिग्रहस्वभावमार्दवार्जवमिथ्यादर्शनालिङ्गितातिविनीतता वालुकाराजिसदृशरोषस्वागताधभिलाषलोकयात्राऽनुग्रहौदासीन्यगुरुदेवतातिथिपूजासंविभागशीलताकापोतलेश्यापरिणामधर्मध्यानादयो मनुष्यायुषो हेतवः । सरागसंयमो देशविरतिरकामनिर्जसबालतपःकल्याणमित्रसम्पर्कधर्मश्रवणतपोभावनापात्रदानतपनलेश्यापरिणामाव्यक्तसामायिकाविराधितसम्यग्दर्शनादयो दैवायुषो हेतव इति ॥ આયુષ્યકર્મના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ - ચાર ગતિઓમાં સ્થિતિનું પ્રયોજક કર્મ, એ આયુ. વિવેચન - ગતિચતુષ્ટયેતિ. દેવ-તિર્યંચ-મનુષ્ય-નરકરૂપ ચાર ગતિઓ, એવો અર્થ છે. ૦ પોતપોતાના કરેલા કર્મોથી પ્રાપ્ત નારક આદિ ગતિઓમાંથી નીકળવાને ઇચ્છનાર જંતુ માટે પ્રતિબંધકપણાને જે પામે છે, પરંતુ નીકળવા માટે અવકાશ આપતું નથી અને સ્થિતિ સુધી ત્યાં જ તેને સ્થાપે છે, તે “આયુકર્મ કહેવાય છે. લક્ષણ - ચાર ગતિઓમાં સ્થિતિ પ્રયોજકપણું હોય છતે કર્મપણું, એ આયુકર્મનું લક્ષણ છે. નારક આયુષ્યના હેતુઓ- (૧) બહુ આરંભ=ઘણા-વિપુલ આરંભ, પ્રાણીના પ્રાણનો નાશ નિરંતર મુશલ-ઘંટી-ચૂલા-પાણીના ઘડા અને સાવરણીનો વ્યાપાર. (૨) બહુપરિગ્રહતા=શરીર આદિ અત્યંતર અને સુવર્ણ આદિ બાહ્ય વસ્તુઓમાં મૂચ્છ-મમત્વ, માંસાહારની ક્રિયા, કષાયના ઉદયથી તીવ્ર પરિણામ, મિથ્યાત્વ સંબંધી આચાર, ઉત્કૃષ્ટઅનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, પંચેન્દ્રિયવધ, બીજાને પરિતાપ કરનાર આશય, વધ-બંધન, કદાગ્રહ, જુઠું વચન, ઉત્કૃષ્ટ-ઘણો સ્વાદ, સતત-વારંવાર મૈથુનસેવન, સ્થિર વૈરભાવ, અવશેન્દ્રિય, નિર્દય સ્વભાવ, કૃષ્ણલેશ્યાપરિણામ, રૌદ્રધ્યાન આદિ નારક આયુષ્યના હેતુઓ છે. તિર્યંચ આયુષ્યના હેતુઓ - મન-વચન-કાયાની શઠતા, મિથ્યાત્વ, સ્તબ્ધતા, ઉન્માર્ગ-અધર્મ દેશના, કુટકર્મ, નીલ-કાપોત લેશ્યાપરિણામ, સશલ્યતા ગૂઢચિત્તતા, માર્ગધ્વંશ, માયા-શીલવ્રતમાં અતિચાર, અપ્રત્યાખ્યાન કષાયો, આર્તધ્યાન આદિ તિર્યંચ આયુષ્યના કારણો છે. મનુષ્ય આયુષ્યના હેતુઓ - અલ્પ પરિગ્રહ-આરંભ, સ્વાભાવિક મૂદુતા-સરળતા, કાપોતલેશ્યાપરિણામ, ધર્મધ્યાનનો અનુરાગ, મિથ્યાદર્શનયુત અતિ વિનય, પ્રત્યાખ્યાન કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગ (સુપાત્રાદિ દાન)નું કરવું, દેવ-ગુરુપૂજા, અતિથિસત્કાર, પહેલાં બોલવું, પ્રિય બોલવું, લોયાત્રામાં માધ્યય્ય, જ્ઞાનપાત્રતા, ધર્મધ્યાન આદિ મનુષ્ય આયુષ્યના હેતુઓ છે. દેવ આયુષ્યના હેતુઓ - પાત્રમાં દાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અવિરાધના, મૃત્યકાળમાં પધ-પીત લેશ્યા પરિણામ, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, બાલતપ, કલ્યાણમિત્ર સંબંધ, ધર્મશ્રવણ, ભાવના, અવ્યક્ત સામાયિક, એ દેવ સંબંધી આયુષ્યના હેતુઓ છે. Page #720 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३४-३५, नवमः किरणः ६८३. सम्प्रति नामकर्माऽऽचष्टे - नरकगत्यादिनानापर्यायप्रयोजकं कर्म नामकर्म ।३४। नरकेति । यद्धि जीवं नारकोऽयं तिर्यग्योनिकोऽयं मनुजोऽयं देवोऽयं एकेन्द्रियोऽयं द्वीन्द्रियोऽयं त्रीन्द्रियोऽयं चतुरिन्द्रियोऽयं औदारिकोऽयं वैक्रियोऽयं हस्तवानयं पादवानयमित्यादिव्यपदेशैरनेकधा नामयति-करोति तन्नामकर्मेत्यर्थः । कायवाङ्मनःकौटिल्यं विसंवादो मिथ्यादर्शनं मायाप्रयोगो पिशुनताऽस्थिरचित्ततादयश्चाशुभस्य हेतवः । कायवाङ्मनोऋजुत्वमविप्रलम्भो धार्मिकदर्शनसम्भ्रमस्संसारभीरुता प्रमादवर्जनं सद्भावार्पणं सम्यक्त्वमार्जवादयश्च शुभस्य हेतव इति ॥ वे नाम छભાવાર્થ – નરકગતિ આદિના પર્યાયમાં પ્રયોજક કર્મ, એ નામકર્મ કહેવાય છે. विवेयन - नति. ५३५२, ४ भवने, मा नारी-तिर्यय-मनुष्य-हेव-मेन्द्रिय-द्विन्द्रियત્રિન્દ્રિય-ચૌરિન્દ્રિય-દારિક-વૈક્રિય-હાથવાળો-પગવાળો છે, આ પ્રમાણેના વ્યવહારોથી અનેક M२पाणी नावे -४२ छे, ते 'नाम' उपाय छे मेवो अर्थ छ. अशुम नमन। उतुमओ - मन-वयन-यानी 4zता, मने:३५ता, असमंसता, विसंवाहઅન્યથારૂપતા, મિથ્યાત્વ, માયાપ્રયોગ, ચાડી ખાવી, ચિત્તની ચંચળતા વગેરે અશુભ નામકર્મના હેતુઓ છે. શુભ નામકર્મના હેતુઓ - મન-વચન-કાયાની સરળતા, નહીં ઠગવું, ધાર્મિકજનદર્શનમાં સંભ્રમ, સંવેગ(આદર)ભાવ, પ્રમાદનો ત્યાગ, સદ્ભાવનું અર્પણ, સમ્યક્ત્વ, સરળતા વગેરે શુભ નામકર્મના तुमओ छ. अथ गोत्रमाख्याति - उच्चनीचजातिव्यवहारहेतुः कर्म गोत्रम् ।३५। १. मनोवाक्कायवक्रत्वं परेषां विप्रतारणम् । मायाप्रयोगोमिथ्यात्वं पैशुन्यं चलचित्तता ॥ सुवर्णादि प्रतिच्छन्दकरणं कूटसाक्षिता । वर्णगन्धरसस्पर्शान्यथोपपादनानि च । अङ्गोपाङ्गच्यावनानि यंत्रपंजरकर्म च । कूटमानतुलाकर्मान्यनिन्दाऽत्मप्रशंसनम् ॥ हिंसानृतस्तेयाब्रह्ममहारम्भपरिग्रहाः ॥ परुषासभ्यवचनंशुचिवेषादि नामदाः ॥ मौखर्याक्रोशौ सौभाग्योपघाताः कार्मणक्रियाः । परकौतूहलोत्पादः परहास्यविडम्बने ॥ वेश्यादीनामलंकारदानं दावाग्निदीपनम् । देवादिव्याजाद्गन्धादिचौर्यतीव्रकषायता ॥ चैत्यप्रतिश्रयारामप्रतिमानां विनाशनम् । अङ्गारादिक्रिया चेत्यशुभस्य नाम्न आश्रवः । एतएवान्यथारूपास्तथा संसारभीरुता । प्रमादहानं सद्भावार्पणं क्षान्त्यादयोऽपि च ॥ दर्शने धार्मिकाणाञ्च संभ्रमः स्वागतक्रिया । परोपकारसारत्वमाश्रवाः शुभनामनि ॥ Page #721 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे उच्चेति । गूयते संशब्द्यत उच्चावचैश्शब्दैर्यत् तद्गोत्रं, उच्चनीचकुलोत्पत्तिलक्षणपर्यायविशेषवेद्यं कर्म, पूज्योऽयमपूज्योऽयमित्यादिव्यपदेशरूपां गां त्रायते ऽर्थाविसंवादेन पालयति यत्तद् गोत्रम् । तथाचोच्चनीचान्यतरविषयकव्यवहारासाधारणकारणत्वे सति कर्मत्वं लक्षणम् । उभयगोत्रसङ्ग्रहायान्यतरेति । तिर्यग्गत्यादावतिव्याप्तिवारणायासाधारणेति । तत्र परनिष्ठयथार्थायथार्थान्यतरदोषोद्भावनेच्छा, स्वनिष्ठयथार्थायथार्थान्यतरगुणोद्भावनाभिप्रायः, सदसद्गुणच्छादनोद्भावने जातिकुलरूपबल श्रुताज्ञैश्वर्यतपोमदपरावज्ञानोत्प्रासनकुत्सनादयो नीचैगॊत्रस्य कारणांनि । आत्मनिन्दापरप्रशंसे गुणोत्कृष्टेषु विनयेन वृत्तिर्विज्ञानादिभिरुत्कृष्टस्यापि सतस्तत्कृतमदविरहो जातिकुलरूपबलवीर्यज्ञानैश्वर्यतपोविशेषवतोऽपि स्वोत्कर्षाप्रणिधानं परावज्ञानौद्धत्यनिन्दास्तवोपहासपरपरिवादनिवृत्तिरित्यादय उच्चैर्गोत्रस्य हेतवः ॥ ६८४ હવે ગોત્રને કહે છે ભાવાર્થ - ઉચ્ચ-નીચ જાતિના વ્યવહારમાં હેતુકર્મ, એ ‘ગોત્ર’ કહેવાય છે. વિવેચન - ઉચ્ચતિ. ઉંચા-નીચા શબ્દોથી જે બોલાવાય, તે ગોત્ર. ઉચ્ચ-નીચ કુળમાં ઉત્પત્તિરૂપ પર્યાયવિશેષથી શેયકર્મ ‘ગોત્રકર્મ.’ આ પૂજ્ય છે, આ અપૂજ્ય છે, ઇત્યાદિ વ્યવહારરૂપ જે વાણીની રક્ષા કરે છે, તે વાણીને અર્થના અવિસંવાદથી પાળે છે, તે ‘ગોત્રકર્મ.’ લક્ષણ – તથાચ ઉચ્ચ કે નીચના વિષયવાળા વ્યવહારમાં અસાધારણ કારણપણું હોયે છતે કર્મપણું ગોત્રનું લક્ષણ છે. પદકૃત્ય - તિર્યંચગતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘અસાધારણ' ઇતિ કહેલ છે. ઉભય ગોત્રના સંગ્રહ માટે ‘અન્યતર' ઇતિ કહેલ છે. નીચગોત્રના હેતુઓ - ત્યાં-પરમાં રહેલ સાચા કે જુઠ્ઠા દોષોને પ્રગટ કરવાની ઇચ્છા, પોતામાં રહેલ સાચા કે જુઠ્ઠા ગુણોને પ્રગટ કરવાનો અભિપ્રાય, પોતાનામાં અવિદ્યમાન ગુણોને પણ પ્રગટ કરવા, બીજાના વિદ્યમાન ગુણો ઢાંકવા, જાતિ-કુળ-બળ-રૂપ શ્રુત-આજ્ઞા-ઐશ્વર્ય-તપ સંબંધી મદ, (ગર્વ) પરનો તિરસ્કાર, મશ્કરી-ઠઠ્ઠો, નિંદા કરવી, ધિક્કારવું, દોષ મૂકવો વગેરે નીચગોત્રના કારણો છે. ઉચ્ચગોત્રના હેતુઓ - આત્માની (પોતાની) નિંદા, પારકાની પ્રશંસા, ગુણોથી ઉત્કૃષ્ટો તરફ વિનયપૂર્વક વર્તન, વિજ્ઞાન આદિથી ઉત્કૃષ્ટ છતાં વિજ્ઞાનાદિ જન્ય ગર્વનો અભાવ, જાતિ-કુળ-બળ-વીર્યજ્ઞાન-ઐશ્વર્ય-તપો વિશેષવાળા છતાં સ્વ ઉત્કર્ષના સંકલ્પનો અભાવ, પરનો તિરસ્કાર, ઉદ્ધતા, નિંદાગર્ભિત સ્તુતિ, ઉપહાસ, પરનિંદાનો અભાવ, ઇત્યાદિ ઉચ્ચગોત્રના હેતુઓ છે. १. परस्य निन्दावज्ञोपहासास्सद्गुणलोपनम् । सद्सद्दोषकथनमात्मनस्तु प्रशंसनम् ॥ सदसद्गुणशंसा च स्वदोषाच्छादनं तथा । जात्यादिभिर्मदश्चेति नीचैर्गोत्राश्रवा अमी ॥ नीचैर्गोत्राश्रवविपर्यासो विगतगर्वता । वाक्कायचित्तैर्विनय उच्चैर्गोत्राश्रवा अमी ॥ Page #722 -------------------------------------------------------------------------- ________________ ६८५ सूत्र - ३६-३७, नवमः किरणः अथाष्टममन्तरायकर्म लक्षयति - आत्मनो वीर्यादिप्रतिबन्धकं कर्मान्तरायकर्म ।३६। आत्मन इति । दातृप्रतिगृहीत्रोरन्तर्मध्ये एत्योदयद्वीर्यं प्रत्युत्पन्नं वस्तु यदुपहन्यते आगामिनो वा लब्धव्यस्य मार्ग उपहन्यते च तदन्तरायं कर्मेत्यर्थः । आदिना भोगोपभोगदानलाभा गृह्यन्ते । वीर्यादीनां विघ्नकरणं ज्ञानप्रतिषेधसत्कारोपघातादयोऽस्य हेतवः । अत्र प्रदोषादयो विशेषहेतवो ज्ञानावरणादीनां प्रदेशबन्ध एव हेतव इति न नियमः, एभिर्ज्ञानावरणे बध्यमाने युगपदितरेषामपि कर्मणां बन्धात्तथापि अनुभागविशेषे नियमेन हेतुतया विशिष्य हेतवो दर्शिताः ॥ આઠમા અંતરાયકર્મનું લક્ષણભાવાર્થ - આત્માના વીર્ય આદિમાં પ્રતિબંધ કરનારું કર્મ, એ “અંતરાયકર્મ.” વિવેચન - આત્મન ઇતિ. દેનાર અને લેનારના મધ્યમાં આવીને વીર્યસંપન્ન જે વર્તમાન વસ્તુ હણાય છે અથવા ભવિષ્યમાં મેળવવાયોગ્ય વસ્તુનો માર્ગ હણાય છે, તે “અંતરાયકર્મ છે એવો વ્યુત્પત્યર્થ છે. આદિથી ભોગ-ઉપભોગ-દાન-લાભ લેવાય છે. વીર્ય આદિમાં વિઘ્ન કરવું, સકપટ કે નિષ્કપટ વિઘાત કરવો, જ્ઞાનપ્રતિષેધ, સુખ કે સત્કારનો ઉપઘાત વગેરે આ અંતરાયકર્મના હેતુઓ જાણવા. ૦ અહીં પ્રદોષ વગેરે હેતુઓ, જ્ઞાનાવરણ આદિના વિશેષ હેતુઓ, પ્રદેશબંધ પ્રત્યે જ હેતુઓ છે, એવો નિયમ નથી, કેમ કે-આ હેતુઓથી જ્ઞાનાવરણ બંધાતાં એકીસાથે બીજા પણ કર્મોનો બંધ છે, તો પણ અનુભાગ વિશિષ્ટ રસ પ્રત્યે નિયમથી હેતુપણું હોઈ વિશેષ હેતુઓ દર્શાવેલા છે. अथ मूलकारो मूलप्रकृतीनां स्थितिमाह - ज्ञानदर्शनावरणवेदनीयान्तरायाणां त्रिंशत्सागरोपमकोटीकोटिकालं यावत्, मोहनीयस्य सप्ततिसागरोपमकोटीकोटिकालं यावत्, विंशतिसागरोपमकोटीकोटिकालं यावन्नामगोत्रयोः, आयुषश्च त्रयस्त्रिंशत्सागरोपमकालं यावत्परास्थितिर्बोध्या । एवमेव वेदनीयस्य द्वादशमुहूर्ता, नामगोत्रयोरष्टमुहूर्ता, शेषाणाञ्चान्तर्मुहूर्तमपरा स्थितिरिति ।३७। ॥ इति बन्धतत्त्वम् ॥ ज्ञानेति । त्रिंशदिति । उत्कृष्टसंक्लेशे स्थितस्य मिथ्यादृष्टेरियं परास्थितिः । सप्ततिसागरोपमेति । मिथ्यात्वापेक्षयेयम् । सम्यमिथ्यात्वस्योत्कर्षतोऽप्यन्तर्मुहूर्त्तमानत्वात्, कषायस्य चत्वारिंशत्सागरोपमकोटिकोटिप्रमाणत्वात् । नोकषायाणाञ्च विंशतिसागरोपमकोटीकोटिप्रमाणत्वात् । विंशतीति । नरकतिर्यग्गत्येकेन्द्रियादिजात्यपेक्षयेयम् । नीचेर्गोत्रापेक्षया च Page #723 -------------------------------------------------------------------------- ________________ ६८६ तत्त्वन्यायविभाकरे गोत्रस्य तावती स्थितिः । त्रयस्त्रिंशदिति । देवनरकायुषोऽपेक्षयेयम् । तत्र ज्ञानावरणादिचतुर्णामबाधाकालश्च त्रीणि वर्षसहस्राणि एतद्धीना कर्मस्थितिरनुभवयोग्या-कर्मदलिकनिषेकः, ज्ञानावरणीयादिकं हि कर्म उत्कृष्टस्थितिकं बद्धं सद्वन्धसमयादारभ्य त्रीणि वर्षसहस्राणि यावन्न किञ्चिदपि जीवस्य बाधां स्वोदयत उत्पादयति, तावत्कालमध्ये दलिकनिषेकस्याभावात् तत ऊर्ध्वं हि दलिकनिषेकः, निषेको नाम क्रमेण यावच्चरमसमयं रचना । द्वादशमुहूर्ता इति, सातवेदनीयस्य सकषायस्येदं, इतरस्य तु प्रथमसमये बन्धो द्वितीयसमये वेदनं तृतीयसमये त्वकर्मीभवनमिति, अष्टमुहूर्ता इति, यशःकीलुच्चैर्गोत्रापेक्षयेदम् । शेषाणामिति ज्ञानावरणदर्शनावरणमोहनीयायुरन्तरायाणामित्यर्थः । पञ्चानां ज्ञानावरणानां चक्षुर्दर्शनावरणादीनां चतुर्णा दर्शनावरणानां उदयापेक्षया सम्यक्त्वसम्यमिथ्यात्वयोस्संज्वलनलोभस्य पञ्चानामन्तरायप्रकृतीनां तिर्यगायुषश्चापेक्षयेयं स्थितिरिति । इतरासान्तु प्रकृतीनां जघन्योत्कृष्टस्थितयस्तत्तत्प्रकृतिनिरूपण एवोक्ता इति दिक् । अथ बन्धतत्त्वं निगमयतीतीति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वर चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण लब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां बन्धनिरूपणनामा ॥ नवमः किरणः समाप्तः ॥ હવે મૂલકાર, મૂલપ્રકૃતિઓની સ્થિતિને કહે છેભાવાર્થ – જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયોની (૩૦) ત્રીશ કોડાકોડી સાગરોપમના કાળ સુધી સ્થિતિ છે, મોહનીયની સિત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમના કાળ સુધીની સ્થિતિ છે, (૨૦) વીશ કોડાકોડી સાગરોપમના કાળ સુધીની સ્થિતિ નામ અને ગોત્રકર્મની છે. તેમજ આયુષ્યકર્મની તેત્રીશ (૩૩) સાગરોપમના કાળની સ્થિતિ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. આ પ્રમાણે વેદનયના બાર (૧૨) મુહૂર્તો, નામ અને ગોત્રના આઠ (૮) મુહૂર્તો, બાકીના કર્મોની અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. ઇતિ. વિવેચન - જ્ઞાનેતિ. જ્ઞાનાવરણાદિની ત્રીશ (૩૦) કોડાકોડી સાગરોપમરૂપ, ઉત્કૃષ્ટ સંક્લેશ-કષાયમાં રહેલા મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ સ્થિતિ છે ० (७०) 1315131 सागरोपमनी भोनीयनी, मिथ्यात्व मोनीयभनी अपेक्षाभे 6ष्ट स्थिति छ, કેમ કે-મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત પ્રમાણવાળી સ્થિતિ છે. કષાયની ચાલીશ (૪૦) કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને નોકષાયોની વીશ (૨૦) કોડાકોડી સાગરોપમ પ્રમાણવાળી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ૦ નામગોત્રની વીશ (૨૦) કોડાકોડી સાગરોપમની, નરક-તિર્યંચગતિ અને એકેન્દ્રિય આદિ જાતિની અપેક્ષાએ નામની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. વળી નીચગોત્રની અપેક્ષાએ ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જાણવી. Page #724 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – રૂ૭, નવમ: નિ: ६८७ ૦ આયુષ્યની તેત્રીશ (૩૩) સાગરોપમની, દેવ અને નરકના આયુષ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્યાં જ્ઞાનાવરણ આદિ ચાર (૪) કર્મોનો અબાધાકાળ ત્રણ (૩) હજાર વર્ષોનો છે. ત્રણ હજાર વર્ષ ન્યૂન-હીન કર્મસ્થિતિ, અનુભવયોગ્ય-કર્મદલિક નિષેક-રચના થાય છે. ખરેખર, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણ આદિ ચાર કર્મો બંધાયેલા હતા, બંધ સમયથી માંડી ત્રણ હજાર વર્ષો સુધી જીવને કોઈ જાતની બાધા પોતાના ઉદયથી પહોચાડતા નથી, કેમ કે-તેટલા કાળના મધ્યમાં દલિક-નિષેક-રચનાનો અભાવ છે. ખરેખર, ત્યારબાદ દલિકોનો નિષેક થાય છે. નિષેક એટલે કર્મપુદ્ગલોના અનુભાગો (દલિકો)ની રચના. તે નિષેક (ભોગ્યકાળ) પ્રથમ સ્થિતિમાં ઘણો (બહુ), બીજી સ્થિતિમાં વિશેષ હીન, આવા ક્રમથી છેલ્લા સમય સુધીની રચના જાણવી. બાર (૧૨) મુહૂર્તો-કષાયવાળાને સાતાવેદનીયની જધન્ય સ્થિતિનું વર્ણન છે. નિષ્કષાયને તો પ્રથમ સમયમાં સાતાવેદનીયનો બંધ, બીજા સમયમાં વેદન-અનુભવ અને ત્રીજા સમયમાં અકર્મા થવાનું છે. ઇતિ. આઠ (૮) મુહૂર્તો-યશઃકીર્તિ અને ઉચ્ચ ગોત્રની અપેક્ષાએ આ કથન છે. ‘શોષણ’ ઇતિ. જ્ઞાનાવરણ-દર્શનાવરણ-મોહનીય-આયુષ્ય-અંતરાયરૂપ બાકીના કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૦ પાંચ (૫) જ્ઞાનાવરણોની, (૪) ચક્ષુદર્શનાવરણ આદિરૂપ દર્શનાવરણોની, ઉદયની અપેક્ષાએ સમ્યક્ત્વમોહનીયની-મિશ્રમોહનીયની-સંજ્વલન લોભની પાંચ (૫), અંતરાયપ્રકૃતિઓની, તિર્યંચ આયુષ્યની અપેક્ષાએ આ જઘન્ય સ્થિતિ છે. બીજી કર્મપ્રકૃતિઓની તો જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિઓ તે તે પ્રકૃતિઓના નિરૂપણમાં જ કહેલી છે. ઇતિ દિક્. હવે ‘ઇતિ’ પદથી બંધતત્ત્વનો ઉપસંહાર કરે છે. ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સારી રીતે સ્થાપિત પોતાની ભક્તિના સમુદાયવાળા તેઓશ્રીના પટ્ટર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપજ્ઞ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં ‘સંવરનિરૂપણ’ નામનું નવમું કિરણ સમાપ્ત. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં નવમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. ♦ નવમું કિરણ સમાપ્ત ૦ Page #725 -------------------------------------------------------------------------- ________________ अथ दशमः किरणः तदेवं बन्धविगमोपायभूतसंवरनिर्जरानिरूपणोत्तरकालं. बन्धं प्ररूप्य तत्प्रतिद्वन्द्विभूतमवसरप्राप्तमोक्षतत्त्वं निरूपयति - कृत्स्नकर्मविमुक्त्याऽऽत्मनः स्वात्मन्यवस्थानं मोक्षः ।१। कृत्स्नेति । कृत्स्नं निखिलं यत्कर्म मूलोत्तरप्रकृतिभेदभिन्नं तस्य या विमुक्तिरात्मप्रदेशेभ्योऽत्यन्तमपगमस्तयाऽऽत्मनो यत्स्वात्मन्यवस्थानं स्वस्वभावेन वर्त्तनं स मोक्ष इत्यर्थः । विमुक्तिपदेन कृत्स्नस्य कर्मपुद्गलस्य कर्मत्वेन रूपेण क्षयोऽत्र विवक्षितो न द्रव्यत्वेन, तन्मुखेन तस्य नित्यत्वात्, कर्मत्वेनैव तस्य नाशात्, कर्मयोग्यपुद्गलेष्वात्मना परिगृहीतेष्वेव कर्मत्वपर्यायोत्पादेन तस्मादत्यन्तमपगतेषु तेषु तत्पर्यायनाशेन तद्रूपेण तेषामपि नाशात् । ननु पौगलिककर्मप्रकृतीनामेव किं निरासो मोक्षः, उतौपशमिकक्षायोपशमिकौदयिकक्षायिक पारिणामिकानां भावानामपीत्याशंकायामाहाऽऽत्मन इति, तथा च स्वस्य यत्स्वरूपं तस्मिन्नवस्थानं वर्तनमित्यर्थः, तेन केवलसम्यक्त्वज्ञानदर्शनानि जीवस्य स्वरूपं तद्रूपेणाऽऽत्मनोऽवस्थानं मोक्षः, एते च भावाः क्षायिकाः, औपशमिकक्षायोपशमिकौदयिकानान्तु सर्वथा अभाव एवेति सूचितम्, कथमेषामभाव इत्यत्राह विमुक्तयेति, कर्मत्वेन पुद्गलसत्त्वे ह्युपशमादयः सम्भवन्ति, तस्यैव विमुक्तया तदाधाराणां तेषां सम्भव एव नास्ति, यस्तु न तदाधारः क्षायिकादिर्भावस्सोऽस्त्येव त्रिविधदर्शनमोहनीयादीनामात्यन्तिकक्षयेणैव केवलसम्यक्त्वादीनां भावादिति भावः । एतेन सर्वथाऽऽत्माभावो मोक्ष इति निरस्तं मोक्षाधारपदार्थस्याऽऽवश्यकत्वात् । न च केवलसम्यक्त्वज्ञानदर्शनानामेव यदि सत्त्वं तद्दनन्तवीर्यसुखादीनामपि निवृत्तिप्रसङ्ग इति वाच्यम् । तदविनाभावित्वेन तेषामत्रैवाऽन्तर्गतत्वात्, अनन्तसामर्थ्याभावे हि नानन्तावबोधस्संभवति, सुखमपि च न ज्ञानातिरिक्तं किञ्चिदपि तु ज्ञानविशेषरूपमेव, एवं ___ १. धर्मिणमात्मानं विना सदनुष्ठानमोक्षादीनां विचारायोग्यत्वात्, नहि वन्ध्यासुतस्याभावे तन्निष्ठसुरूपकुरुपत्वादीन् कश्चिदारभते चिन्तयितुमिति भावः ॥ Page #726 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, दशमः किरणः ६८९ सिद्धत्वास्तित्वादिभावा अपि तदविनाभाविन एव, भव्यत्वन्तु केवलसम्यक्त्वादिनिष्पत्तिविनाशित्वेन तदुत्पत्तौ नास्त्येवेति भावः । नन्वात्माभाव एव मोक्षः, तथा हि संसारो नारकतिर्यङ्मनुष्यदेवत्वमेव, नान्यः, नारकादिपर्यायभिन्नश्च न कोऽपि जीवः, कदाचिदपि तद्भिन्नत्वेन जीवस्यानुपलब्धेः, ततो नारकादिभावनाशे जीवस्य स्वस्वरूपनाशात्सर्वथा जीवाभाव एव प्राप्त इति चेन, पर्यायमात्रनाशे पर्यायिणस्सर्वथा नाशस्यानिष्टत्वात्, नहि कनककुण्डलादिपर्यायनाशे स्वर्णस्य नाशः कस्यापीष्टः । न च संसारः कर्मकृतः, ततस्तन्नाशे संसारो नश्यति तथा तन्नाशे च जीवस्यापि नाश एवेति वाच्यम्, कारणव्यापकयोरेव कार्यव्याप्यनिवर्तकत्वात् संसारश्च कर्मकार्यमतस्तन्नाशे तन्नाशो युक्तःजीवस्तु न कर्मकृतः, अनादिकालप्रवृत्तत्वात् अतः कर्मनाशे न तस्य नाशः । विकारानुपलम्भाच्च न सर्वथा विनाशधर्मा, दृश्यन्ते हि मुद्गरादिना ध्वस्तस्य घटस्य कपाललक्षणा विनाशधर्माः, न तथा जीवस्यातो नित्यत्वं तद्धर्मत्वाच्च मोक्षस्यापि नित्यत्वम् ॥ ननु स्वात्मन्यवस्थानमित्यनेन ज्ञानादिमत्त्वं मुक्तस्योक्तं तन्न सङ्गच्छते ज्ञानकारणाभावात्, ज्ञाने हि शरीरेन्द्रियादिकं कारणं मुक्तस्य तदभावान्न ज्ञानं भवितुमर्हतीति चेन्न व्याप्त्यसिद्धेः, न हि शरीरेन्द्रियादीनि ज्ञानस्य कारणं व्यापकं वा, येन तन्निवृत्तौ तस्यापि निवृत्तिः स्यात्, ज्ञानस्यात्मस्वभावत्वेन शरीरादिनिवृत्तावपि न तन्निवृत्तिः, तस्मादस्ति मुक्तो जीवस्स च ज्ञानरहित इति विरुद्धं वचनमेव । स्वात्मनि देहे प्रत्यक्षानुभवादेव जीवस्य ज्ञानस्वरूपत्वसिद्धेः, इन्द्रियव्यापारोपरमेऽपि तद्व्यापारोपलब्धार्थानुस्मरणादिन्द्रियसत्त्वेऽपि चान्यमनस्कतायामनुपलम्भात् । अदृष्टा श्रुतानामप्यर्थानां तथाविधक्षयोपशमपाटवाव्याख्यानाद्यवस्थायां कदाचित्स्फुरणाच्च तस्मात्सर्वदा प्रकाशमय एव जीवः, परं संसार्यवस्थायांछद्मस्थः किञ्चिन्मात्रमवभासयति क्षीणाक्षीणावरणछिदैश्चावभासनात्, सच्छिद्रकुड्याद्यन्तरितप्रदीपवत् । मुक्तावस्थायाञ्च सर्वावरणक्षयात्सर्वमर्थं प्रकाशयति, विगतकुड्याद्यावरणप्रदीपवत्, न तु जीवस्य तदानीं प्रकाशाभावः, इति सिद्धं तदानीं ज्ञानस्वरूपत्वम् । एवं सुखादि स्वरूपत्वमपि भाव्यम् । अत्र कृत्स्न १. आत्मा हि सामान्यतो निखिललोकालोकवर्तिपदार्थानां सम्यक् परिच्छेदनिपुणः, परं च कर्मपटलावृत्ततज्ज्ञानत्वादस्मदादीनां विषयेषु संशयाऽज्ञानविपर्यया अतीतादिविप्रकष्टादिपदार्थेष्वसम्यकप्रतीतिश्चाविर्भवति, निःशेषतया ज्ञानावरणादिकर्ममलापगमे च प्रतिबन्धकाभावेन निखिलपदार्थज्ञानस्वभावतायां न कोऽपि विरोध इति भावः ॥ २. एवं सुखस्वरूपोऽप्यात्मा, यथा संसारिणः सुखदुःखे परस्परानुषक्ते न तथा मुक्तात्मनः, दुःखमूलस्य शरीस्स्याभावात्, आत्मस्वरूपत्वाच्च सुखस्य । न चेदं सुखं दुःखाभावरूपम्, मुख्य बाधकाभावात् रोगान्मुक्तोऽहं सुखी जात इत्यादौ सुखीति पदस्य पौनरुक्त्यापत्तेः ईदृशजडरूपात्मतत्त्वस्य मोक्षस्य पुंसामुपादेयत्वासंभवात् सांसारिकसुखस्य दुःखरूपत्वादेवात्यन्तिकसुखविशेषलिप्सयैव मुमुक्षूणां प्रवृत्तेश्चेत्यभिप्रायेणाहएवं सुखादिस्वरूपत्वमपि भाव्यमिति ॥ Page #727 -------------------------------------------------------------------------- ________________ ६९० तत्त्वन्यायविभाकरे कर्मविमुक्त्याऽऽत्मनस्स्वात्मन्यवस्थानमित्यनेन सङ्ग्रहनयेन मुक्तिरुक्ता, तेन ह्यावरणोच्छित्त्या व्यङ्ग्यं सुखं मुक्तिरिष्यते, संसारदशायां जीवस्वभावस्य सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यमानत्वात् प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभावस्येव तदावारकबृहच्छरावादिना । तदपगमे तु प्रदीपस्येव जीवस्यापि विशिष्टप्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति । न च शरीराद्यभावे ज्ञानसुखादीनामभावप्रसङ्ग इति वाच्यमप्रयोजकत्वात्, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गस्स्यात् न च शरावादेः प्रदीपाद्यजनकत्वान्न दोष इति वाच्यम्, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावारकत्वप्रसङ्गात् । व्यवहारनयेन तु स्वीकृत - पुंस्त्रीशरीरस्यात्मनस्सम्यग्ज्ञानक्रियाभ्यां साध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, अन्वयव्यतिरेकाभ्यां तयोस्तं प्रति कारणत्वात् न च कर्मक्षयस्य मुक्तित्वेऽपुमर्थत्वं स्यादिति वाच्यम्, मुक्तेस्साक्षात् दुःखहेतुनाशोपायेच्छाविषयत्वेन परमपुरुषार्थत्वाविरोधात् । दुःखे हि द्वेषे तद्धेतून् नियमेन द्वेष्टि ततस्तन्नाशहेतुषु ज्ञानादिषु प्रवर्त्तते, ततो नाशोपायेच्छा जायत इति । न च सम्यग्ज्ञानक्रियाभ्यामित्युक्तं तन्न युक्तं सम्यग्दर्शनस्यापि हेतुत्वादिति वाच्यम् द्वयोरप्यनयोर्ज्ञानदर्शनयोस्सहचारित्वात् । ननु स्वीकृतपुंस्त्रीशरीरस्यात्मन इत्युक्तं तत्र स्वीकृतपुंशरीरस्य तु सम्यग्ज्ञानक्रियासम्भवाद्युक्तं मोक्षाधिकारित्वं स्त्रीणान्तु न तथा, तासां ज्ञानदर्शनयोस्संभवेऽपि चारित्रासंभवात्, वस्त्रपरिभोगस्यावश्यकत्वात्, अन्यथा विवृताङ्ग्यस्ताः पुरुषाणामभिभवनीया लोके गर्हणीयाश्च भवेयुः, वस्त्रपरिभोगे च परिग्रहवत्त्वेन संयमाभाव एव स्यादिति चेन्न, वस्त्रसंसर्गमात्रस्य परिग्रहत्वासंभवात्, मूर्च्छाविशिष्टस्यैव तादृशस्य परिग्रहत्वात्, अन्यथा भरतचक्रवर्त्तिनो निष्परिग्रहत्ववर्णनं केवलोत्पादश्चासंगतं स्यात्, जिनकल्पप्रतिपन्नस्य कस्यचित् साधोस्तुषारकणानुषक्ते शीते पतति सति केनाप्यविषह्यमद्य शीतमिति विचिन्त्य तस्य शिरसि वस्त्रे प्रक्षिप्ते परिग्रहत्वापातप्रसङ्गात्, तासामपि सम्यग्दर्शनादिप्रकर्षसम्भवाच्चेति दिक् । स च सर्म्यग्ज्ञानक्रियाभ्यां भवति, क्रियारहितस्य ज्ञानस्य तद्रहितायाः क्रियाया १. ननु ज्ञानमेव प्रधानं मोक्षकारणं न क्रिया, तस्या अपि ज्ञानकार्यत्वात्, ज्ञानं हि मोक्षं प्रति कारणं, तदपान्तरालभाविनां सर्वसंयमक्रियादीनामपि तस्मात्तदेव मोक्षं प्रति प्रधानं कारणमिति चेन्न ज्ञानस्य परम्परयोपकारकत्वे क्रियाया एवानन्तर्येण प्रधानकारणत्वापत्तेः, अव्यवधानेन यदुपकारकं तस्यैव प्रधान कारणत्वात्, युगपत्कार्योत्पत्तौ द्वयोरप्यनुकूलत्वे द्वयोरपि प्राधान्यस्यौचित्यात्, अपान्तराले भवन्त्या अपि क्रियाया मोक्षासाधनत्वे केवलादपि ज्ञानान्मोक्षापत्तेः, अकारणस्यानपेक्षणीयत्वात् । द्वयोरपि सहचारित्वे च कथमेकं ज्ञानं कारणं भवेन्न क्रिया, न च क्रियैव कारणं भवतु न ज्ञानमिति वाच्यम्, तथासत्युन्मत्तादिक्रियातोऽपि मोक्षापत्तेः, तस्माज्ज्ञानक्रियोभयात् मुक्तिरिति भावः ॥ Page #728 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, दशमः किरणः ६९१ वाऽसमर्थत्वात्, न च प्रत्येकं कारणताविरहे कथं समुदाये कारणत्वमिति वाच्यम्, प्रत्येकं देशोपकारित्वात् समुदायस्य च सम्पूर्णोपकारित्वादिति दिक् ॥ ___ ननु धर्माधर्मयोर्मुक्तौ तावदात्यन्तिकी निवृत्तिर्युक्ता, अन्यथा तदनुपपत्तेः, तन्निवृत्तौ च तत्फलभूतानां बुद्ध्यादीनामपि निवृत्तिरावश्यकी निमित्तापाये नैमित्तिकस्याप्यपायात्, मुक्तस्यात्मनोऽन्तःकरणसंयोगाभावेन न तत्कार्यस्य बुद्ध्यादेरुत्पत्तिः, तथाचाशेषविशेषगुणनिवृत्तिरुक्तौ सिद्ध्यत्येवेति चेन्नेष्टापत्तेः, को हि निवारयति मुक्तावदृष्टहेतुकानां आत्मान्तःकरणसंयोगजानाञ्च बुद्ध्यादीनां निवृत्तिम्, किन्तु कर्मक्षयहेतुकानां प्रशमसुखानन्तज्ञानादीनां निवृत्तिमेव निवारयामः, तथा च मुक्तौ कथञ्चिद् बुद्ध्यादिविशेषगुणानां निवृत्तिं कथञ्चिदनिवृत्तिर्व्यवतिष्ठते । न च ज्ञानत्वावच्छिन्न एवादृष्टान्तः करणादिहेतुत्वान्मुक्तौ तदजन्यज्ञानाद्यनुपपत्तिरिति वक्तुं युक्तम्, परैरीश्वरज्ञानादिव्यावृत्तये जन्यत्वस्य कार्यतावच्छेदककोटौ दानात्, तस्य च ध्वंसप्रतियोगिरूपत्वेन । ध्वंसाप्रतियोगिज्ञानादीनां मुक्तावनुपपत्त्य भावात् । न च जन्यत्वेन ज्ञानादीनां मुक्तावपि ध्वंस आवश्यक इति वाच्यम् । जन्यत्वेन ध्वंसहेतुत्वे मानाभावात्, प्रतियोगिनो विशिष्टय हेतुत्वेऽपि मुक्तज्ञानादीनां ध्वंसाहेतुत्वकल्पन एव लाघवात् । न चोपयोगस्य संसारदशायामन्तर्मुहूर्तादिकालनाश्यत्वदर्शनान्मुक्तावपि कालान्नाशप्रसङ्ग इति वाच्यम् । केवलज्ञानादीनां कालानाश्यत्वादुपयोगस्य क्षणिकत्वेऽपि प्रवाहतस्तदानन्त्यस्य च सिद्धान्तसिद्धत्वात् । वस्तुतस्तु अदृष्टान्तःकरणसंयोगकर्मक्षयादयो न ज्ञानोत्पत्तौ निमित्तभूताः । अपि तु आविर्भावतिरोभावावेति पूर्वमेवोक्तम् । न चात्मनो बुद्ध्यादिगुणा: कदाचिदुच्छिद्यन्ते, सन्तानरूपेण जायमानत्वात् प्रदीपवत्, अमीषां जन्मनो निरन्तरं सर्वानुभवसिद्धत्वान्नासिद्धिः, साध्यविपर्ययेण व्याप्तेरसिद्ध्या न विरुद्धः, विपक्षे गगनादौ हेतोरसत्त्वेन च नानैकान्तिक इति वाच्यम् । विकल्पासहत्वात्, सन्तानपदेन पितृपुत्रपौत्रादिक्रमेण पुरुषसम्प्रदायो गोत्राद्यपरनामा सन्तानो विवक्षितः, उत उपदानोपादेयभावेनोत्तरोत्तरकार्यपरम्परोत्पादः, अथवा सामान्येन सजातीयकार्यकारणप्रवाह इति, तत्र नाद्यस्तस्य पुरुषेष्वेव प्रसिद्ध्या गुणादौ तदसम्भवात् । न द्वितीयः, तेषामात्मोपादेयत्वेन स्वीकृततया परस्परमुपादानोपादेयभावानङ्गीकारात् । न द्वितीयः, तेषामात्मोपादेयत्वेन स्वीकृततया परस्परमुपादानोपादेयभावानङ्गीकारात् । नान्त्यो बुद्धयादिभ्यो विजातीयानामिच्छादीनामप्युत्पत्तिदर्शनेन सजातीयकार्यकारणोत्पत्त्यभावात् । स्मृत्यादीनाञ्च भवदभिप्रायेणाप्रमाणतया विजातीयानामपि सम्यग्ज्ञानादिभ्यस्संस्कारोद्बोधद्वारेणोत्पत्तेः । पाकजपरमाणुरूपादीनाञ्चैवंविधसन्तानरूपेणोत्पत्तावपि भवताऽत्यन्तोच्छेदानभ्युपगमात्, संसारस्य Page #729 -------------------------------------------------------------------------- ________________ ६९२ तत्त्वन्यायविभाकरे चैवं रूपस्याप्यत्यन्तोच्छेदाभावेन व्यभिचारात्, मुक्तावनित्यबुद्ध्यादीनामत्यन्तोच्छेदस्यास्माभिरपि स्वीकृतत्वेन सिद्धसाधनाच्च ॥ तथा स्वस्वरूपे चैतन्यमात्रेऽवस्थानमात्मनो मोक्ष इति कपिलमतमपि प्रमाणबाधितं, चैतन्यविशेषेऽनन्तज्ञानादौ स्वरूपेऽवस्थानस्य मोक्षत्वसाधनात् । न ह्यनन्तज्ञानादिकमात्मनोऽस्वरूपं सर्वज्ञत्वादिविरोधात् । प्रधानस्य सर्वज्ञत्वादिस्वरूपं नात्मन इति चेन्न, तस्याचेतनत्वादाकाशादिवत्, ज्ञानादेरप्यचेतनत्वादचेतनप्रधानस्वभावत्वं युक्तमेवेति चेत्कुतस्तदचेतनत्वसिद्धिः, अचेतना ज्ञानादय उत्पत्तिमत्त्वाद् घटवदित्यनुमानादिति चेन्न, हेतोर्बुद्धिनिष्ठप्रतिबिम्बहेतुबिम्बचैतन्यलक्षणेनानुभवेन व्यभिचारात्, तस्य चेतनत्वेऽप्युत्पत्तिमत्त्वात् । न च कथमुत्पत्तिमाननुभव इति वाच्यम्, बुद्ध्यादिवत्परापेक्षत्वात् । परापेक्षो ह्यसौ बुद्ध्यध्यवसायापेक्षत्वात्, बुद्धिप्रतिबिम्बितमर्थं पुरुषश्चेतयत इति वचनात् । बुद्ध्यध्यवसितार्थानपेक्षत्वेऽनुभवस्य सर्वत्र सर्वदा सर्वस्य पुंसोऽनुभवप्रसङ्गात्, सर्वदा सर्वदर्शित्वापत्तेस्तदुपायानुष्ठानवैयर्थ्यमेव स्यात्, यदि पुनरनुभवसामान्यमात्मनो नित्यमनुत्पत्तिमदेवेति मतं तदा ज्ञानादि सामान्यमपि नित्यत्वादनुत्पत्तिमद्भवेदिति तव हेतुरसिद्धः । न च ज्ञानादिविशेषाणामुत्पत्तिमत्त्वान्नासिद्ध इति वाच्यम्, तर्खनुभवविशेषाणामप्युत्पत्तिमत्त्वाद्व्यभिचारापत्तेः । न चानुभवस्य न विशेषास्सन्तीति वाच्यं, वस्तुत्वविरोधात् । सकलविशेषरहितत्वे हि खरविषाणवदनुभवोऽवस्त्वेव भवेत् । न चात्मनानेकान्तः, तस्यापि सामान्यविशेषात्मक त्वादन्यथाऽवस्तुत्वापत्तेः । कालात्ययापदिष्टश्चोत्पत्तिमत्त्वहेतुः, ज्ञानादीनां स्वसंवेदनप्रत्यक्षत्वाच्चेतनत्वप्रसिद्धः, न च चेतनसंसर्गादचेतनस्यापि ज्ञानादेश्चेतनत्वप्रतीतिः प्रत्यक्षतो भ्रान्तैवेति वाच्यम्, शरीरादेरपि चेतनत्वप्रतीतिप्रसङ्गात् चेतनसंसर्गाविशेषात् । न च शरीराद्यसम्भवी बुद्ध्यादेरात्मना संसर्गविशेष इति वाच्यम्, कथञ्चित्तादात्म्यातिरिक्तस्य संसर्गस्याभावात् । ततो नाचेतना ज्ञानादयः स्वसंविदितत्वात्, अनुभववत्, ते स्वसंविदिताः परसंवेदनान्यथानुपपत्तेः, तथाचात्मस्वभावा ज्ञानादयः चेतनत्वादनुभववत्, इति न चैतन्यमात्रेऽवस्थानं मोक्षः, अनन्तज्ञानादिचैतन्यविशेषेऽवस्थानस्य मोक्षत्वप्रतीतेरिति ॥ नन्वत्यन्तज्ञानसन्तानोच्छेद एव मोक्षः, तथाहि बद्धस्य संसारिणो मोक्ष इति वक्तव्यं बन्धश्च रागादिभिः, स चैकान्तनित्य आत्मनि न संभवति विकारापत्तेः, तस्मान्नात्मनो बन्धो नवा मोक्षस्तयोरनुपपत्त्या च तादृशात्मनोऽभाव एव युक्तः, ज्ञानस्य कार्यतया विकारित्वेन रागादियोगेन बन्धसम्भवात् कथञ्चिद्भावनाबलेन तद्विगमाच्च मोक्ष उपपद्यते, अयमेव च तस्य मोक्षो यद्विनाश इति चेन्न, Page #730 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १, दशमः किरणः ६९३ ज्ञानस्य क्षणिकत्वादुत्पत्त्यनन्तरं विनापि विनाशकं तद्विनाशात्, न च रागादिभिर्ज्ञानक्षणस्य बन्ध आपादयितुं शक्यते, एकान्तनित्यस्येव एकान्तानित्यस्याप्यविकार्यतया रागादियोगवियोगासम्भवात् । ततो बन्धाभावात्कथं मोक्षः । ननु ज्ञानस्य तदसम्भवेऽपि तत्सन्तानस्यैक त्वादक्षणिकत्वाच्च रागादियोगाद्वन्धो भावनाद्यतिशयाच्च सन्तानानुत्पत्तिलक्षणो मोक्षश्च संभवति, सन्तानश्च ज्ञानानामनादिः कार्यकारणप्रवाह इति चेन्न ज्ञानव्यतिरिक्तस्यैकस्याक्षणिकस्य परमार्थसत्तयाऽभ्युपगम्यमाने नामान्तरेणात्मनोऽभ्युपगतत्वेन तस्यैव बन्धमोक्षयोरुपपादितत्वात्, न च नित्यस्याविकार्यतया तदनुपपत्तिरिति वाच्यम् एकान्तनित्यताया निरासेन परिणामिनित्यस्यैवास्माभिरङ्गीकारात् । तस्मादात्माभाव इति रिक्तं वचः । यद्यस्माभिरपि सन्तानस्य संवृतिसत्तयैवाभ्युपेयते तर्हि सन्तानिनां ज्ञानक्षणानामेव वस्तुसत्त्वं तेषाञ्चानेकत्वक्षणिकत्वाभ्यामेकस्यैव बन्धमोक्षयोरनुपपत्त्याऽन्यस्य बन्धोऽन्यस्य मोक्ष इति स्यात्, तथाचानुगतस्यैक स्याभावेन मोक्षप्रवृत्तिर्न स्यात्, एवं सन्तानिभ्यस्सन्तानस्याभिन्नत्वेऽपि पूर्वोक्तदोष एव । नवा सन्तानस्यानागतानुत्पादलक्षणमोक्षस्संगच्छते, ज्ञानक्षणस्य ज्ञानक्षणान्तरजननस्वभावत्वादिति ॥ શ્રી મોક્ષનિરૂપણ નામક દશમ કિરણ અવતરણિકા - આ પ્રમાણે બંધના વિનાશના ઉપાયભૂત સંવર-નિર્જરાના નિરૂપણ પછીથી બંધનું નિરૂપણ કરી, તે બંધના વિપક્ષભૂત અવસરે આવેલ મોક્ષતત્ત્વને કહે છે. ભાવાર્થ – સમસ્ત કર્મના ક્ષયથી આત્માનું સ્વસ્વરૂપમાં અવસ્થાન, એ “મોક્ષ' છે. વિવેચન - મૂલ કે ઉત્તર પ્રકૃતિરૂપ ભેદથી યુક્ત જે સકળ કર્મ છે, તેની જે વિમુક્તિ એટલે આત્માના પ્રદેશોમાંથી અત્યંત ક્ષય, તે સકળ કર્મવિમુક્તિથી જે આત્માનું સ્વસ્વભાવમાં અવસ્થાન-વર્તવું, તે “મોક્ષ કહેવાય છે. ૦ વિમુક્તિ પદથી સકળ કર્મપુદ્ગલનો કર્મરૂપે ક્ષય અહીં વિવલિત છે, પરંતુ દ્રવ્યરૂપે નહિ, કેમ કેદ્રવ્યરૂપે તે પુદગલ દ્રવ્ય નિત્ય છે, કર્મપર્યાયરૂપે જ તેનો વિગમ છે. આત્માએ ગ્રહણ કરેલ કર્મયોગ્ય પુદ્ગલોમાં જ કર્મત નામક પર્યાયની ઉત્પત્તિ થવાથી, આત્મામાંથી તે કર્મપુદ્ગલો અત્યંતરૂપે ગયે છતે, તે કર્મપુદ્ગલોમાં કર્મત્વપર્યાયનો નાશ થવાથી, કર્મપર્યાયરૂપે તે કર્મયોગ્ય પુદ્ગલોનો નાશ છે. શંકા - પૌદ્ગલિક કર્મપ્રકૃતિઓનો ક્ષય એ શું મોક્ષ છે? અથવા પથમિક-ક્ષાયોપથમિક-ઔદયિકક્ષાયિક-પરિણામિક ભાવોનો પણ નાશ એ શું મોક્ષ છે? : १. अयं भावः वर्तमानज्ञानक्षणः कर्म बध्नन् न प्राग् बध्नीयात् असतो बन्थायोगात् न वा सह, सहभाविनोस्सव्येतरगोविषयाणयोरिव तदसंभवात् नापि पश्चात्, उत्पादानन्तरं निरन्वयं ध्वंसेन द्वितीयादिक्षणावस्थासंभवेन तदनुपपत्तेरिति ॥ २. ननु मा भूत् एकैकशो ज्ञानक्षणानां बन्धो रागाद्युत्पादो वा, तत्सन्तानस्य त्वेकस्य सन्ततमनवर्तमानस्यासौ स्यादिति शंकते नन्विति ॥ Page #731 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન - તથાચ આત્માનું (પોતાનું) જે સ્વરૂપ છે તેમાં રહેવું, એમ અહીં સમજવું. તેથી કેવળ સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શનો જીવનું સ્વરૂપ છે, તે જ્ઞાનાદિ રૂપે આત્માનું રહેવું મોક્ષ-પર્યાય છે. સમ્યક્ત્વ-જ્ઞાનદર્શન આદિ ભાવો મોક્ષમાં ક્ષાયિક જ હોય છે. ઔપશમિક, ક્ષાયોપશમિક કે ઔદયિક ભાવોનો સર્વથા અભાવ જ એમ સૂચિત કરેલ છે. શંકા - મોક્ષમાં આ ઔપશમિક આદિ ભાવોનો કેમ અભાવ છે ? ६९४ સમાધાન - ‘સકલ કર્મ વિમુક્તિથી’-એ પદથી ઉપરોક્ત શંકાનું સમાધાન થાય છે. ખરેખર, કર્મરૂપે પુદ્ગલની સત્તા હોયે છતે ઉપશમ આદિ સંભવે છે. કર્મરૂપે પુદ્ગલની વિમુક્તિ-ક્ષય થવાથી, તે ઉપશમ આદિના આધારભૂત તે કર્મપુદ્ગલોનો સંભવ જ નથી. તે કર્મપુદ્ગલરૂપ આધા૨વાળો જે નથી એવો તે, ક્ષાયિક આદિ ભાવ છે જ, કેમ કે- ત્રણ પ્રકારના દર્શનમોહનીય આદિના ક્ષયથી જ કેવળ (ક્ષાયિક) સમ્યક્ત્વ આદિની સત્તા છે, એવો ભાવ છે. આ નિરૂપણથી ‘સર્વથા આત્માનો અભાવ મોક્ષ છે.’- (ધર્મારૂપ આત્મા સિવાય સદ્અનુષ્ઠાન-મોક્ષ આદિનો વિચાર અયોગ્ય થાય છે, કેમ કે- વંધ્યાપુત્રના અભાવમાં તેમાં રહેલ સુરૂપ-કુરૂપ આદિના કોઈપણ વિચાર કરતો નથી.) આવી માન્યતાનું ખંડન થાય છે, કેમ કે-મોક્ષના આધારભૂત પદાર્થ આવશ્યક છે. શંકા - કેવળ સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શનોનો જ જો સદ્ભાવ છે, તો અનંત વીર્ય-સુખ આદિના પણ અભાવનો પ્રસંગ કેમ નહિ આવે ? સમાધાન – તે સમ્યક્ત્વ આદિની સાથે અવિનાભાવી સહચારી હોઈ તે અનંત વીર્ય આદિનો ક્ષાયિક જ્ઞાન આદિમાં અંતર્ભાવ છે. ખરેખર, અનંત સામર્થ્યના અભાવમાં અનંતજ્ઞાન સંભવતું નથી. વળી સુખ પણ જ્ઞાનથી અતિરિક્ત (અધિક-ભિન્ન) કાંઈ નથી પરંતુ જ્ઞાનવિશેષરૂપ જ સુખ-ચિદાનંદ જ છે. આ પ્રમાણે સિદ્ધત્વ-અસ્તિત્વ આદિ ભાવો પણ કેવળ સમ્યક્ત્વ આદિની સાથે અવિનાભાવી જ છે. ૦ ભવ્યત્વ તો કેવળ સમ્યક્ત્વ આદિની સિદ્ધિ હોયે છતે વિનાશશીલ હોઈ, કેવળ સમ્યક્ત્વ આદિની ઉત્પત્તિમાં ભવ્યત્વ નથી જ, એવો ભાવ છે. શંકા - ‘આત્માનો અભાવ જ મોક્ષ' છે, એ પક્ષ બરોબર છે. તથાહિ નરક-તિર્યંચ-મનુષ્ય-દેવરૂપ જ સંસાર છે, બીજો સંસાર નહીં. નારક આદિ પર્યાયથી રહિત કોઈપણ જીવ નથી, કેમ કે-કોઈપણ વખતે નારક આદિ ભિન્નરૂપે જીવની પ્રતીતિ નથી. તેથી નારક આદિ પર્યાયના નાશમાં જીવના સ્વસ્વરૂપપર્યાયનો નાશ થવાથી જીવનો અભાવરૂપ મોક્ષ જ કેમ પ્રાપ્ત ન થાય ? સમાધાન – પર્યાય માત્રના નાશમાં પર્યાયી દ્રવ્યનો નાશ ઇષ્ટ નથી, કેમ કે-સોનાના કુંડલ આદિ પર્યાય માત્રના નાશમાં સોનાનો નાશ કોઈને ઇષ્ટ-સંમત નથી. શંકા – સંસાર કર્મથી બનેલો છે, તેથી કર્મના નાશમાં સંસાર નષ્ટ થાય છે. તેવી રીતે સંસારના નાશમાં જીવનો પણ નાશ જ કેમ નહિ ? સમાધાન - વ્યાપક કારણમાં વ્યાપ્યભૂત કાર્યનું નિવર્તકપણું હોઈ કર્મરૂપ કારણનું સંસારરૂપ કાર્ય છે, તો કર્મરૂપ કારણના નાશમાં સંસારરૂપ કાર્યનો નાશ વ્યાજબી છે. પરંતુ જીવને કર્મે બનાવેલો નથી. કર્મરૂપ Page #732 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧, વામ: શિર : ६९५ કારણનું કાર્ય જીવ નથી, કેમ કે-અનાદિકાળથી જીવની પ્રવૃત્તિ છે. એથી કર્મના નાશમાં જીવનો નાશ અસંભવિત છે. ૦ વળી વિકારના અભાવથી સર્વથા વિનાશી (જન્ય) ધર્મવાળો આત્મા નથી. ખરેખર, મોગર આદિથી તૂટેલા ઘડાના કપાલરૂપ વિનાશજન્ય ધર્મો દેખાય છે. તેવી રીતે જીવના વિનાશજન્ય ધર્મો દેખાતા નથી, માટે જીવનું-આત્માનું નિત્યપણું છે. તેના ધર્મ-સિદ્ધત્વરૂપ મોક્ષનું પણ નિત્યપણું છે. શંકા - સ્વસ્વરૂપમાં અવસ્થાનરૂપ મોક્ષનું સ્વરૂપ જે કહ્યું, તે જ્ઞાનાદિ સ્વરૂપ મુક્તમાં ઘટતું નથી, કેમ કે-જ્ઞાનના કારણોનો અભાવ છે. ખરેખર, જ્ઞાન પ્રત્યે શરીર-ઇન્દ્રિય આદિ કારણ છે. મુક્તમાં તે કારણનો અભાવ હોવાથી જ્ઞાન સંભવી શકે નહીં ને ? સમાધાન - વ્યાપ્તિની અસિદ્ધિ (અભાવ) છે. તથાપિ જ્ઞાન પ્રત્યે શરીર-ઇન્દ્રિય વગેરે કારણ કે વ્યાપક નથી, જેથી તે શરીર-ઇન્દ્રિય આદિના અભાવમાં તે જ્ઞાનનો પણ અભાવ થાય ! વળી જ્ઞાન આત્માનો સ્વભાવ હોઈ શરીર આદિના અભાવમાં પણ તે જ્ઞાનનો અભાવ નથી. તેથી મુક્ત જીવ છે, વળી તે જ્ઞાનરહિત છે.-આવું વચન વિરુદ્ધ જ છે, કેમ કે- પોતાના આત્મામાં શરીરના આશ્રયે પ્રત્યક્ષ અનુભવથી જ જ્ઞાનસ્વરૂપની સિદ્ધિ છે. વળી ઇન્દ્રિયોના વ્યાપારના વિરામમાં પણ તેના વ્યાપારથી પૂર્વે પ્રાપ્ત કરેલ અર્થ (વિષય)નું સ્મરણ છે (અનુસ્મરણ છે) અને ઇન્દ્રિયોની વિદ્યમાનતામાં પણ અન્યસ્થ મન હોયે છતે વિષયનો ઉપલંભ (પ્રતીતિ-ગ્રહણ) થતો નથી. ૦નહિ જોયેલ, નહિ સાંભળેલ પણ અર્થોના વિષયોમાં તથા પ્રકારની ક્ષયોપશમની પટુતાથી વ્યાખ્યાન આદિ અવસ્થામાં કદાચિત્ સ્કૂરણા થાય છે. તેથી સર્વદા સઘળાકાળમાં પ્રકાશ-જ્ઞાનજયોતિર્મય જ જીવ છે. ૦બીજી વાત એવી છે કે-સંસારી અવસ્થામાં છદ્મસ્થ જીવ કિંચિંદ્ર માત્ર જાણે છે, કેમ કે-ક્ષણ અક્ષીણ આવરણના છિદ્રોથી અવભાસ છે. જેમ કે-છિદ્રવાળા ભીંત વગેરેની વચ્ચે રહેલ દીપક. ૦ મુક્ત અવસ્થામાં સર્વ આવરણોના ક્ષયે સર્વ અર્થને જાણે છે-પ્રકાશે છે. જેમ કે-ભીંત વગેરેના આવરણ વગરનો પ્રદીપ. જીવમાં તે વખતે પ્રકાશ-જ્ઞાનનો અભાવ નથી. આ પ્રમાણે મુક્તિમાં જ્ઞાનસ્વરૂપ સિદ્ધ છે. (ખરેખર, આત્મા સામાન્યથી સકળ લોકાલોકમાં વર્તતા પદાર્થોને સારી રીતે જાણવા સમર્થ છે. પરંતુ કર્મ આવરણથી આચ્છાદિત તે જ્ઞાનાદિ હોવાથી, અસ્મદ્ આદિ સંસારી છદ્મસ્થ જીવોને સંશયઅજ્ઞાન-વિપર્યયો, અતીત આદિ-દૂરસ્થ પદાર્થોમાં મિથ્યાજ્ઞાન પ્રગટ થાય છે; અને સંપૂર્ણતયા જ્ઞાન આવરણ આદિ મલના વિનાશમાં પ્રતિબંધકના અભાવથી સકળ પદાર્થવિષયક જ્ઞાનસ્વરૂપમાં કોઈપણ વિરોધ નથી.) આ પ્રમાણે જેમ જ્ઞાનસ્વરૂપી આત્મા છે, તેમ સુખસ્વરૂપી આત્મા છે. આત્માનું જ્ઞાનવતુ સુખ આદિ સ્વરૂપ છે. (સુખસ્વરૂપી પણ આત્મા છે. જેમ સંસારીને સુખ-દુઃખ પરસ્પર સંબંધી છે, તેમ મુક્તિમાં નથી, કેમ કે-દુઃખના મૂળરૂપ શરીરનો અભાવ છે અને આનંદ-આત્મસ્વરૂપ છે. વળી એમ નહિ કહેવું કે‘દુઃખાભાવરૂપ સુખ છે,” કેમ કે-મુખ્ય સુખમાં બાધકનો અભાવ હોવાથી “રોગથી મુક્ત થયેલો હું સુખી થયો,” ઈત્યાદિમાં સુખી એવા પદમાં પુનરુક્તિના દોષની આપત્તિ આવે છે. આવા જડરૂપ આત્મતત્ત્વનો મોક્ષ બુદ્ધિશાળી પુરુષોને ઉપાદેય થતો નથી. વળી સાંસારિક સુખ દુઃખરૂપ હોવાથી જ આત્યંતિક વિશિષ્ટ સુખની ઇચ્છાથી જ મોક્ષાર્થી જીવોની પ્રવૃત્તિ છે. આવા અભિપ્રાયથી કહે છે કે-એ પ્રમાણે સુખાદિ સ્વરૂપ Page #733 -------------------------------------------------------------------------- ________________ ६९६ तत्त्वन्यायविभाकरे પણ વિચારવું.) અહીં “કૃત્ન કર્મની વિમુક્તિ દ્વારા આત્માનું સ્વસ્વરૂપ અવસ્થાનરૂપ મોક્ષ.'-આ પ્રમાણેના સંગ્રહનયથી મુક્તિ કહેલી છે. તેથી આવરણોના ઉચ્છેદથી વ્યગ્ય-ગમ્ય સુખ (આનંદ) મોક્ષ તરીકે ઇષ્ટ છે, કેમ કે-સંસારદશામાં આનંદરૂપ જીવસ્વભાવ ઇન્દ્રિય સહિત દેહ આદિ રૂપ અપેક્ષા-કારણસ્વરૂપ આવરણથી આચ્છાદિત કરાય છે. જેમ કે-અપશ્ક(રૂમ)માં રહેલ પદાર્થ પ્રકાશત્વ સ્વભાવવાળો પ્રદીપ. તે પ્રદીપના આચ્છાદક મોટા શરાવ (શરાવળા) આદિથી આચ્છાદિત કરાય છે. જેમ પ્રદીપ આચ્છાદક મોટા શરાવ આદિના અભાવમાં પ્રદીપની માફક જીવનો પણ વિશિષ્ટ પ્રકાશ (જ્ઞાન) સ્વભાવ પ્રયત્ન વગર સિદ્ધ જ છે. શંકા - શરીર આદિના અભાવમાં જ્ઞાન, આનંદ આદિના અભાવનો પ્રસંગ કેમ નહિ આવે? સમાધાન - જ્ઞાન, સુખ આદિ પ્રત્યે શરીર આદિનું (વ્યાપ્તિ ગ્રાહક કાર્ય-કારણરૂપ અનુકૂલતકભાવ) અપ્રયોજકપણું હોવાથી પ્રસંગ નહીં આવે. જો શરીર આદિના અભાવમાં જ્ઞાન આદિના અભાવનો પ્રસંગ માનો, તો શરાવ આદિના અભાવમાં પ્રદીપ આદિના અભાવનો પ્રસંગ થાય! શંકા - પ્રદીપ આદિ પ્રત્યે શરવ આદિ અજનક હોવાથી દોષ કેવી રીતે? સમાધાન - તથાભૂત પ્રદીપની પરિણતિના અજનક શરાવ આદિમાં પ્રદીપ પ્રત્યે અનાવારકપણાનો પ્રસંગ તો આવશે જ. ૦ વ્યવહારનયની અપેક્ષાએ પુરુષ અથવા સ્ત્રીના શરીરવાળા આત્માનો સમ્યજ્ઞાન અને ક્રિયાથી સાધ્ય કર્મોનો ક્ષય, એ “મોક્ષ' ઇચ્છાય છે. અન્વય-વ્યતિરેકથી કર્મક્ષય રૂપ કાર્ય પ્રત્યે સમ્યજ્ઞાન-ક્રિયાનું કારણપણું. શંકા - કર્મના ક્ષયના મુક્તિપણામાં પુરુષાર્થપણાનો અભાવ કેમ નહિ? સમાધાન - મુક્તિમાં, સાક્ષાતુ દુઃખના હેતુભૂત કર્મના નાશના (સમ્યગ્દર્શનાદિ) ઉપાયોથી કે (ઉપાયોની) ઇચ્છાનો વિષય હોઈ પરમ પુરુષાર્થપણું અવિરુદ્ધ છે. ખરેખર, દુઃખ પ્રત્યે દ્વેષ થતાં દુઃખના હેતુઓ પ્રત્યે નિયમો ઠેષ કરે છે ત્યારબાદ તે દુ:ખનાશના હેતુભૂત જ્ઞાનાદિમાં પ્રવર્તે છે ત્યારપછી નાશના ઉપાયથી મોક્ષપુરુષાર્થની ઇચ્છા થાય છે. શંકા - “સમ્યજ્ઞાન અને ક્રિયાથી મોક્ષ'- એમ જે કહ્યું તે ઠીક નથી, કેમ કે-સમ્યગ્દર્શનનું પણ હેતુપણું છે જ ને? સમાધાન - આ બેમાં પણ જ્ઞાન, દર્શનનો સહચારી હોવાથી સમ્યજ્ઞાનના પ્રહણમાં સમ્યગ્દર્શનનું પ્રહણ થઈ જાય છે. શંકા - “સ્વીકૃત પુરુષશરીરવાળા કે સ્ત્રીશરીરવાળા આત્માની મુક્તિ -એવું જે વચન કહ્યું છે, ત્યાં સ્વીકાર કરેલા પુરુષશરીરવાળાને તો સમ્યજ્ઞાન-ક્રિયાનો સંભવ હોવાથી મોક્ષનું અધિકારીપણું છે, પરંતુ સ્ત્રીઓને મોક્ષનો અધિકાર નથી, કેમ કે-તે સ્ત્રીઓમાં જ્ઞાન-દર્શનનો સંભવ છતાં ચારિત્રનો અસંભવ છે. વળી સ્ત્રીઓને વસ્ત્રનો સ્વીકાર આવશ્યક છે. અવત્ર સ્ત્રીઓ પુરુષોના તિરસ્કારને યોગ્ય બને છે અને લોકમાં નિંદાપાત્ર થાય ! જો વસ્ત્રનો સ્વીકાર કરે, તો પરિગ્રહવાળીમાં સંયમનો અભાવ થાય જ ને? Page #734 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, શમ: નિ: ६९७ સમાધાન - વસ્રના સંબંધ માત્રમાં પરિગ્રહપણાનો અસંભવ છે. મૂર્છાવિશિષ્ટ વસ્ત્રાદિ જ સંસર્ગપરિગ્રહ કહેવાય છે. ૦ જો વસ્રસંબંધ માત્રને પરિગ્રહ કહેવામાં આવે, તો વસ્ત્રધારી ભરતચક્રવર્તીનું નિષ્પરિગ્રહપણાનું વર્ણન અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ અસંગત થાય ! વળી જિનકલ્પના સ્વીકારનાર કોઈક સાધુના વિષયમાં તુષાર કણના સંબંધવાળી ઠંડી પડ્યે છતે, જો કોઈ આત્મા ‘આજે ઠંડી અસહ્ય છે’-એમ વિચારી, તે સાધુના મસ્તક ઉપર વસ્ત્ર ફેંકે, તો તે સાધુમાં પરિગ્રહની આપત્તિનો પ્રસંગ આવી જાય ! તે સ્ત્રીઓમાં પણ સમ્યજ્ઞાન-ચારિત્રના પકર્ષનો સંભવ છે. આ પ્રમાણેનું દિગ્દર્શન છે. ૦ વળી તે મુક્તિ સમ્યગ્નાન-ક્રિયાથી જ છે, કેમ કે-મોક્ષ પ્રત્યે ક્રિયારહિત કેવલ જ્ઞાનરહિત કેવલ ક્રિયા અસમર્થ-અજનક છે. શંકા - પ્રત્યેક સમ્યજ્ઞાન કે ક્રિયામાં જો કારણતા નથી, તો સમુદાયમાં કારણતા કેવી રીતે ? સમાધાન - પ્રત્યેક સભ્યજ્ઞાન કે ક્રિયા દેશ અંશથી ઉપકારક હોઈ કારણ છે અને સમુદાય સંપૂર્ણસર્વથા ઉ૫કા૨ી હોઈ સંપૂર્ણ કારણ છે, એમ દિગ્દર્શન જાણવું. શંકા ધર્મ-અધર્મના ક્ષયરૂપ આત્યંતિક નિવૃત્તિ જ મુક્તિમાં યુક્તિયુક્ત છે. જો પુણ્ય-પાપની આત્યંતિક નિવૃત્તિ ન થાય, તો મુક્તિ ઘટે નહિ. વળી ધર્મ-અધર્મ રૂપ અદેષ્ટના ક્ષયમાં ધર્મધર્મજન્ય ફળભૂત બુદ્ધિ આદિનો પણ ક્ષય આવશ્યક છે, કેમ કે-કારણના અભાવમાં કાર્યનો નાશ પણ હોય છે. મુક્ત આત્મામાં અંતઃકરણના સંયોગનો અભાવ હોવાથી અંતઃકરણ સંયોગજન્ય બુદ્ધિ આદિ રૂપ કાર્યની ઉત્પત્તિ નથી. તથાચ સકળ વિશેષ ગુણોની નિવૃત્તિ જ મોક્ષમાં સિદ્ધ થાય છે જ ને ? કેમ ? સમાધાન - તમારી કહેલી બાબત એક અપેક્ષાએ ઇષ્ટ આપત્તિરૂપ છે. ખરેખર, અદૃષ્ટજન્ય આત્મા અને મનના સંયોગજન્ય બુદ્ધિ આદિની નિવૃત્તિને કોણ અટકાવે છે ? પરંતુ કર્મક્ષયરૂપ હેતુજન્ય પ્રશમ સુખઅનંત જ્ઞાન-આનંદ આદિની નિવૃત્તિને (અભાવની માન્યતાને) અટકાવીએ છીએ. તથાચ મુક્તિમાં અપેક્ષાએ (ક્ષાયોપશમિક) બુદ્ધિ આદિ વિશેષ ગુણોની નિવૃત્તિ અને અપેક્ષાએ (ક્ષાયિક) અનંત જ્ઞાનઆનંદાદિની અનિવૃત્તિ (સત્તા) કાયમ રહે છે. શંકા - જ્ઞાનત્વાચ્છિન્ન. જો જ્ઞાન માત્ર પ્રત્યે અદૃષ્ટ અંતઃકરણ આદિ હેતુ છે, તો અજન્ય (નિત્ય) જ્ઞાન આદિની ઘટમાનતા કેવી રીતે ? સમાધાન – જૈનેતર વાદીઓએ ઈશ્વરજ્ઞાન આદિમાં વ્યાવૃત્તિ (અતિવ્યાપ્તિવારણ) માટે કાર્યતાવચ્છેદક કોટિમાં જન્યત્વનો નિવેશ કરેલ છે. અર્થાત્ જન્યજ્ઞાન માત્ર પ્રત્યે અદૃષ્ટ અંતઃકરણ આદિ હેતુ છે. તે જન્મજ્ઞાન ધ્વંશનો પ્રતિયોગી હોઈ અનિત્ય વિનાશી છે. (જે જન્ય છે, તે અનિત્ય છે.) તે જન્યજ્ઞાન વંશપ્રતિયોગી હોઈ મુક્તિમાં ભલે ન હો, પરંતુ ધ્વંશનો અપ્રતિયોગી (અનંત નિત્ય) જ્ઞાન આદિની મુક્તિમાં ઉપપત્તિ-ઘટમાનતા છે. શંકા - જન્યત્વના કારણે જ્ઞાન આદિનો મુક્તિમાં ધ્વંશ કેમ આવશ્યક નહીં ? Page #735 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे સમાધાન – જન્યત્વમાં ધ્વંશ પ્રત્યે હેતુપણામાં પ્રમાણનો અભાવ છે. (જેમ કે-ધ્વંશ જન્ય છે પણ એનો ધ્વંશ નથી.) પ્રતિયોગીનું વિશેષે કરી હેતુપણું છતાંય મુક્તજ્ઞાન આદિમાં ધ્વંશનું અહેતુપણું છે, એવી કલ્પનામાં જ લાઘવ છે. ६९८ શંકા - ઉપયોગ, સંસારદશામાં અંતર્મુહૂર્તકાળ આદિ કાળથી નાશ-ધ્વંશનો જો વિષય દેખાય છે, તો મુક્તિમાં પણ કાળથી ઉપયોગના નાશનો પ્રસંગ કેમ નહિ આવે ? સમાધાન - કેવલજ્ઞાન આદિ ઉપયોગો કાળથી નાશના-ધ્વંશના વિષય બનતા નથી. વળી ઉપયોગ ક્ષણિક (સામાયિક) હોવા છતાં તેનું, ક્ષાયિકની પ્રવાહની અપેક્ષાએ અનંતપણું-અવિનાશીપણું (નિત્યપણું) સિદ્ધાન્તસિદ્ધ છે. વસ્તુતઃ અદૃષ્ટ-અંતઃકરણ-સંયોગ-કર્મક્ષય આદિ, જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તભૂત નથી પરંતુ આવિર્ભાવ-તિરોભાવ છે, એમ પૂર્વે કહેલું જ છે. શંકા - આત્માના બુદ્ધિ આદિ ગુણો કદાચિત્ ઉચ્છેદ વિષયવાળા થાય છે, કેમ કે- સંતાનરૂપે પેદા થાય છે. જેમ કે-પ્રદીપ. વળી આ બુદ્ધિ આદિ ગુણોની ઉત્પત્તિ નિરંતર સર્વને અનુભવસિદ્ધ હોઈ ‘અસિદ્ધિ’ નામક દોષ નથી. જેમ કે - પક્ષમાં હેતુનું સત્ત્વ છે. સાધ્યના અભાવની સાથે અન્વય વ્યાપ્તિનો અભાવ હોઈ ‘વિરુદ્ધ’ દોષ નથી. વળી વિપક્ષભૂત ગગન આદિમાં હેતુનું અસત્ત્વ હોઈ અનૈકાન્તિક-વ્યભિચાર નામક દોષ નથી. એમ બરોબર છે ને ? સમાધાન વિકલ્પોને નહિ સહન કરનાર હોઈ ઉપરોક્ત કથન બરોબર નથી. તથાહિ-(૧) વિકલ્પ=શું સંતાનપદથી પિતા-પુત્ર-પૌત્ર આદિના ક્રમથી પુરુષસંપ્રદાય, ગોત્ર આદિ બીજા નામવાળો સંતાન વિવક્ષિત છે ? (૨) વિકલ્પ=ઉપાદાન-ઉપાદેય ભાવથી ઉત્તર ઉત્તર કાર્યપરંપરાનો ઉત્પાદ, સંતાનપદથી શું વિવક્ષિત છે ? (૩) વિકલ્પ=સામાન્યથી સજાતીય કાર્ય-કારણનો પ્રવાહ, શું સંતાનપદથી વિવક્ષિત છે ? ત્યાં પ્રથમ વિકલ્પ નથી ઘટતો, કેમ કે-તે સંતાનની પુરુષોમાં જ પ્રસિદ્ધિ હોઈ, બુદ્ધિ આદિ ગુણોમાં તેનો અસંભવ છે. બીજો વિકલ્પ ઘટતો નથી, કેમ કે-તે ગુણોનો આત્માથી ઉપાદેયરૂપે સ્વીકૃત હોઈ, ગુણોનો અને આત્માનો પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવનો અસ્વીકાર છે. ત્રીજો છેલ્લો વિકલ્પ ઘટતો નથી, કેમ કે-બુદ્ધિ આદિથી વિજાતીય ઇચ્છા આદિની પણ ઉત્પત્તિ દેખાતી હોઈ, સજાતીય કાર્ય - કારણભાવની ઉત્પત્તિનો અભાવ છે. વળી સ્મૃતિ આદિ આપના મતે અપ્રમાણ છે, પણ વિજાતીય સ્મૃતિ આદિ પણ સમ્યજ્ઞાન આદિથી સંસ્કારના ઉદ્બોધ (જાગૃતિ) દ્વારા ઉત્પન્ન થાય છે. વળી પાકજન્ય પરમાણુરૂપ આદિની, આવા પ્રકારના સંતાનરૂપે ઉત્પત્તિ છતાં આપે અત્યંત ઉચ્છેદનો સ્વીકાર કરેલ નથી. વળી સંતાનરૂપવાળા સંસારના પણ અત્યંત ઉચ્છેદના અભાવની સાથે વ્યભિચાર છે. અર્થાત્ સાધ્યાભાવ ઉચ્છેદના અભાવવાળા સંસારમાં સંતાનરૂપે ઉત્પત્તિરૂપ હેતુ હોઈ, તમારા અનુમાનમાં વ્યભિચાર નામક દોષ છે. અને મુક્તિમાં અનિત્ય (છાદ્મસ્થિક) વિનાશી બુદ્ધિ આદિ ગુણોનો અત્યંત ઉચ્છેદ અમોએ પણ સ્વીકાર કરેલ છે, માટે સિદ્ધસાધન નામક દોષ છે. Page #736 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧, શમ: નિ: ६९९ તથા ‘ચૈતન્ય માત્ર સ્વસ્વરૂપમાં અવસ્થાન, એ આત્માનો મોક્ષ છે.' આવો કપિલનો સિદ્ધાંત પ્રમાણથી બાધિત છે, કેમ કે-ચૈતન્યવિશેષરૂપ અનંતજ્ઞાન આદિરૂપ સ્વરૂપમાં-પૂર્ણ સ્વરૂપમાં અવસ્થાન, એ જ મોક્ષરૂપે સિદ્ધ છે. વળી અનંતજ્ઞાન આદિ આત્માનું પૂર્ણ સ્વરૂપ નથી, એમ નહિ બોલવું, કેમ કે–સર્વજ્ઞત્વ આદિ સાથે વિરોધ આવે છે. શંકા - પ્રધાન પ્રકૃતિનું સર્વજ્ઞત્વ આદિ સ્વરૂપ છે, આત્માનું સર્વજ્ઞત્વ આદિ સ્વરૂપ નથી, તો પછી શેનો વિરોધ ? સમાધાન - પ્રધાન પ્રકૃતિ તો અચેતન છે. જેમ કે - આકાશ આદિ માટે અચેતન પ્રકૃતિનું સર્વજ્ઞત્વ આદિ સ્વરૂપ, વિરુદ્ધ છે. શંકા - જ્ઞાન આદિ અચેતન છે, તો તેને અચેતન પ્રકૃતિના સ્વભાવરૂપ માનીએ તો શો વાંધો ? સમાધાન – પહેલાં જ્ઞાન આદિમાં અચેતનપણાની સિદ્ધિ કરો અને પછી બધી વાત કરો તો બહુ સારું. વાદી - તો લો આ અચેતનપણાનું સિદ્ધિનું અનુમાન જ્ઞાન વગેરે અચેતન છે, કેમ કે-ઉત્પત્તિમાન છે. જે જે ઉત્પત્તિમાન છે, તે તે અચેતન છે. જેમ કે-ઘટ આદિ. પ્રતિવાદી - બુદ્ધિમાં રહેલ પ્રતિબિંબ (સુખ-દુઃખ પદાર્થ આદિનું પ્રતિબિંબ)ના હેતુભૂત એ જ બુદ્ધિમાં બિંબ-પ્રતિબિંબભૂત ચૈતન્યરૂપ અનુભવની સાથે ઉત્પત્તિમત્વરૂપ હેતુનો વ્યભિચાર છે. અર્થાત્ અચેતનત્વના અભાવવાળા પ્રતિબિંબભૂત ચેતનશક્તિમાં ઉત્પત્તિરૂપ હેતુ છે. માટે તમારું અનુમાન બરોબર નથી. શંકા - બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્યરૂપ અનુભવ કેવી રીતે ઉત્પત્તિમાન છે ? સમાધાન - બુદ્ધિ જ્ઞાન આદિની માફક પરની અપેક્ષા રાખે છે. (અનુભવ) આ ખરેખર, પરની અપેક્ષાવાળો છે, કેમ કે-બુદ્ધિના અધ્યવસાય પ્રતિબિંબની અપેક્ષા રાખે છે. ‘બુદ્ધિમાં પ્રતિબિંબિત પદાર્થને પુરુષ (ચેતન) જાણે છે.’-એવું સાંખ્યોનું વચન છે. જો દર્પણ આકારવાળી બુદ્ધિમાં પ્રતિબિંબિત અર્થની અપેક્ષા વગરનો અનુભવ માનવામાં આવે, તો તે અનુભવ સર્વ કાળમાં, સર્વ દેશમાં અને સઘળા પુરુષમાં અનુભવનો પ્રસંગ આવી જાય ! સર્વદા સર્વદર્શીપણાની આપત્તિ થાય ! સર્વદર્શીપણાના ઉપાયના અનુષ્ઠાનની નિરર્થકતા થાય ! જો વળી ‘અનુભવ માત્ર આત્માનો નિત્ય છે-અનુપપત્તિવાળો છે’-એવો સિદ્ધાન્ત છે, તો સર્વ જ્ઞાનાદિ પણ નિત્ય હોઈ અનુત્પત્તિવાળું થાય ! તો ઉપરોક્ત અનુમાનમાં આપેલો આપનો હેતુ (ઉત્પત્તિ) જ્ઞાનાદિ (પક્ષ)માં અવિદ્યમાન હોઈ અસિદ્ધ થાય છે. વાદી - જ્ઞાન આદિ વિશેષો (કેટલાક જ્ઞાનાદિ) ઉત્પત્તિમાન છે, સઘળા નહિ, તો પછી અસિદ્ધ કેવી રીતે ? પ્રતિવાદી – તો અનુભવ વિશેષોમાં ઉત્પત્તિ હોઈ વ્યભિચારની આપત્તિ છે-અચેતનત્વના અભાવવાળા અનુભવ વિશેષોમાં ઉત્પત્તિ છે, માટે વ્યભિચરિત હેતુ છે. Page #737 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વાદી - અનુભવમાં વિશેષો નથી, એમ કહીએ તો શો વાંધો ? પ્રતિવાદી - વસ્તુત્વની સાથે વિરોધ છે. ખરેખર, સઘળા વિશેષોથી રહિતપણાની માન્યતામાં ગધેડાને શિંગડાની માફક અનુભવ અવસ્તુ જ થાય. ૭૦૦ વળી આત્માની સાથે અનેકાન્ત (વ્યભિચાર) દોષ નથી. તે આત્મા પણ સામાન્યવિશેષ આત્મક છે. જો સામાન્યવિશેષ આત્મક ન માનવામાં આવે, તો આત્મા અવસ્તુ બને ! વળી આ ઉત્પત્તિકેતુ બાધિત છે, કેમ કે-જ્ઞાન આદિ સ્વસંવેદન (આત્માનુભવ-માનસ) રૂપ પ્રત્યક્ષ પ્રમાણથી ચેતનવાળા તરીકે પ્રસિદ્ધ છે. શંકા – ચેતના સંસર્ગ-સંબંધથી અચેતન પણ જ્ઞાનાદિમાં ચેતનપણાની પ્રતીતિ પ્રત્યક્ષથી ભ્રાંતિવાળી કેમ નહિ ? સમાધાન – જો આમ છે, તો શરીર આદિમાં પણ ચેતનપણાનો પ્રસંગ આવશે, કેમ કે-ચેતનનો સંસર્ગસંબંધ જ છે. શંકા - શરીર આદિની સાથે અસંભવિત એવો બુદ્ધિ આદિનો આત્માની સાથે વિશિષ્ટ સંબંધ છે, તો પછી શરીર આદિમાં ચેતનપણાનો પ્રસંગ નહિ જ આવે ને ? સમાધાન – કથંચિત્ તાદાત્મ્યથી અતિરિક્ત (અધિક-ભિન્ન) સંસર્ગનો અભાવ છે. સંસર્ગ બંને ઠેકાણે સમાન હોઈ જેમ જ્ઞાનાદિ, તેમ શરીર આદિ સમજવાં. તેથી જ્ઞાન અચેતન નથી, કેમ કે–સ્વસંવિદિત છે. જેમ કે-અનુભવ. તે જ્ઞાન આદિ સ્વસંવિદિત (સ્વપ્રકાશિત-પ્રકાશક) છે, કેમ કે-પરસંવેદનની સાથે વ્યાપ્તિ છે. જ્યાં પ૨સંવેદન છે, ત્યાં સ્વસંવેદન છે. જો સ્વસંવેદન માનવામાં આવે, તો પ૨સંવેદન ઘટે જ નહિ. તથાચ જ્ઞાન આદિ આત્માના સ્વભાવો છે, કેમ કે-ચેતન છે. જેમ કે-અનુભવ. માટે ચૈતન્ય માત્રમાં અવસ્થાન એ મોક્ષ નથી, કેમ કે-અનંતજ્ઞાન આદિ રૂપ વિશિષ્ટ ચૈતન્ય ૫૨મ ચૈતન્યમાં અવસ્થાન છે. એવી જ મોક્ષપણાની પ્રતીતિ છે. બસ. વાદી - અત્યંત જ્ઞાન સંતાનનો ઉચ્છેદ જ મોક્ષ છે. તે આ પ્રમાણે-બંધવાળા સંસારીનો મોક્ષ છે, એમ કહેવાય છે. વળી બંધ રાગ આદિથી થાય છે અને તે બંધ એકાન્ત નિત્ય આત્મામાં સંભવતો નથી, કેમ કેવિકારની આપત્તિ છે. તેથી આત્માનો બંધ કે મોક્ષ એમાંનું કાંઈ આત્મામાં નથી. વળી બંધ કે મોક્ષની અનુપપત્તિ (અભાવ) હોઈ બદ્ધ કે મુક્ત આત્માનો અભાવ જ યુક્ત છે, કેમ કેજ્ઞાન કાર્યપણાએ વિકારી હોઈ રાગ આદિના યોગથી, બંધના સંભવથી, જ્ઞાન બદ્ધ છે અને કચિત્ ભાવનાબળથી, બંધના વિનાશથી, મોક્ષ જ્ઞાનમાં ઘટમાન થાય છે, જ્ઞાનયુક્ત બને છે. આ જ તેનો (આત્માનો) મોક્ષ, જે જ્ઞાન વિનાશરૂપ છે. પ્રતિવાદી - - જ્ઞાન ક્ષણિક હોવાથી (અહીં આ ભાવ છે કે-વર્તમાન જ્ઞાનક્ષણ કર્મ બાંધતો, પહેલાં ન બાંધે, કેમ કે-અવિદ્યમાનનો બંધ થતો નથી. અથવા સાથે ન બાંધે, કેમ કે-સાથે થનાર ડાબા-જમણા શિંગડાની માફક તેનો અસંભવ છે. પછીથી પણ બાંધતો નથી, કેમ કે-ઉત્પત્તિ પછી તરત જ નિરન્વય નાશ Page #738 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨, શમ: રિળ: ७०१ થવાથી બીજા આદિ ક્ષણોની અવસ્થાનો અસંભવ હોઈ, તે જ્ઞાનમાં કર્મબંધની અઘટમાનતા છે.) ઉત્પત્તિ પછી વિનાશક વગર તે જ્ઞાનનો વિનાશ હોઈ જ્ઞાન બદ્ધ થતું નથી. વળી રાગ આદિથી જ્ઞાનક્ષણમાં બંધનું આપાદાન અશક્ય છે, કેમ કે-એકાન્ત નિત્યની માફક એકાન્તઅનિત્ય પણ વિકાર યોગ્ય નહિ હોઈ, રાગ આદિનો યોગ કે વિયોગનો અસંભવ છે. તેથી જ્ઞાનમાં બંધ નથી, તો મોક્ષ કેવી રીતે ? (ભલે, દરેક જ્ઞાનક્ષણોમાં બંધ કે રાગ આદિની ઉત્પત્તિ ન હો ! પરંતુ નિરંતર અનુવર્તમાન એક જ્ઞાનક્ષણોના સંતાનમાં આ બંધ આદિ થશે જ, એવી શંકા કરે છે. ‘નનુ’ એ પદથી.) શંકા - જ્ઞાનમાં બંધ આદિનો અસંભવ છતાં, તે જ્ઞાનસંતાનમાં બંધાદિનો બંધ બેસશે, કેમ કે-તે સંતાન એક છે, અક્ષણિક (નિત્ય) છે. રાગ આદિના યોગથી જ્ઞાનસંતાનમાં બંધ, ભાવના આદિના અતિશયથી સંતાનની ઉત્પત્તિના અભાવરૂપ મોક્ષ સંભવ છે. વળી જ્ઞાનોનો સંતાન અનાદિ છે, કાર્ય-કારણ પ્રવાહરૂપ છે, તો તો બરોબર બંધમોક્ષ ઘટશે જ ને ? સમાધાન - જ્ઞાનથી ભિન્ન જ્ઞાનસંતાન એક છે-અક્ષણિક છે. આવી રીતે પરમાર્થ સરૂપે સ્વીકાર કરતાં બીજા નામરૂપે આત્માનો સ્વીકાર કરાતો હોઈ, તે આત્માનો જ બંધ અને મોક્ષ યુક્તિપૂર્વક પ્રતિપાદિત કરેલ છે. શંકા - જ્ઞાનસંતાનરૂપ આત્મા નિત્ય-અવિકારી હોઈ બંધ-મોક્ષ કેવી રીતે ઘટમાન થાય ? = | સમાધાન – એકાન્ત (સર્વથા) નિત્યતાના નિરાશપૂર્વક પરિણામી નિત્ય જ, અમોએ-જૈનોએ સ્વીકારેલ છે, માટે બદ્ધ-મુક્ત આત્માનો અભાવ છે, એ વચન નિરર્થક છે. જો અમે પણ સંતાનને સંવૃત્તિ(કલ્પના)થી સરૂપે સ્વીકારીએ, તો સંતાનસ્થ જ્ઞાનક્ષણો જ વસ્તુ સત્ થાય. તે જ્ઞાનક્ષણોમાં અનેકપણા અને ક્ષણિકપણા વડે એકમાં જ બંધ-મોક્ષની અઘટમાનતા હોઈ, અન્ય ક્ષણનો બંધ અને અન્ય ક્ષણનો મોક્ષ થઈ જાય. તથાચ અનુગત-સર્વાનુયાયી એક દ્રવ્યનો અભાવ હોવાથી મોક્ષની પ્રવૃત્તિ ન થાય. એ પ્રમાણે સંતાન અને સંતાનીઓના અભેદમાં પણ પૂર્વકથિત દોષ જ છે. અથવા સંતાનનો અનાગતમાં અનુત્પાદરૂપ મોક્ષ સંગત થતો નથી, કેમ કે-જ્ઞાનક્ષણ બીજા જ્ઞાનક્ષણોને પેદા કરવાના સ્વભાવવાળો છે. ઇતિ. एवं स्वरूपतो मोक्षमभिधाय तत्त्वभेदपर्यायैर्व्याख्या कार्येति नियममनुसरन् तद्भेदान् प्रदर्शयितुकामः सिद्धान्ते सिद्धानां सत्पदप्ररूपणादिभिर्निरूपणदर्शनेन स्वयमपि तथैव विदधातुं सिद्धानवतारयति तद्वान् मुक्तः |२| तद्वानिति । कृत्स्नकर्मक्षयप्रयुक्तस्वस्वरूपावस्थानपर्यायवान्मुक्त इत्यर्थः । तेन पर्यायपर्यायिणोः कथञ्चिदभेदात्सत्पदप्ररूपणादिभिस्सिद्धभेदे वाच्ये तदभिन्नमोक्षात्मकपर्यायस्याऽपि भेदः प्रज्ञापित एवेति भावः ॥ Page #739 -------------------------------------------------------------------------- ________________ ७०२ तत्त्वन्यायविभाकरे અવતરણિકા - આ પ્રમાણે સ્વરૂપની અપેક્ષાએ મોક્ષનું કથન કરી “તત્ત્વભેદ-પર્યાયોથી વ્યાખ્યા કરવી.” આ ન્યાય-નિયમને અનુસરનાર, મોક્ષના ભેદોને કહેવાની ઇચ્છાવાળા સિદ્ધાન્તમાં સિદ્ધોનું સત્પદપ્રરૂપણા આદિ નિરૂપણને જોવાથી પોતે પણ તે જ પ્રકારે કરવાને માટે સિદ્ધોને ઉતારે છે-કથે છે. भावार्थ - 'ते भोक्षवाको भुत' ठेवाय छे. વિવેચન - “તદ્વાનિત્તિ. સકલ કર્મક્ષયજન્ય સ્વસ્વરૂપમાં અવસ્થાનરૂપ પર્યાયવાળો મુક્ત છે, એવો અર્થ છે. તેથી પર્યાય અને પર્યાયીનો કથંચિત્ અભેદ હોવાથી, સત્પદપ્રરૂપણા આદિથી સિદ્ધોનો ભેદ વાચ્યકથનીય થવાથી, તે સિદ્ધોથી અભિન મોક્ષરૂપ પર્યાયનો પણ ભેદ જણાવેલો જ છે, એમ ભાવ છે. તે મુક્તો કેટલા પ્રકારના છે? આવી શંકાના જવાબમાં કહે છે કે तत्र मुक्ताः कतिविधा इत्यत्राह - सोऽनुयोगद्वारैस्सिद्धान्तपप्रसिद्वैस्सत्पदप्ररूपणादिभिर्नवभिनिरूपणादुपचारेण नवविधः ।३। स इति । मुक्त इत्यर्थः । अनुयोगद्वारैरिति, विधिनिषेधाभ्यामर्थप्ररूपणारूपैर्व्याख्याप्रकारैरित्यर्थः । सिद्धेषु परस्परं वस्तुतो वैलक्षण्याभावेन कथंनवविधत्वमित्याशंकायामाहोपचारेणेति । नवभिः प्रकारैर्विचार्यमाणत्वादेव नवविधत्वं तेषां न तु वस्तुतो नवविधत्वमिति भावः ॥ ભાવાર્થ - “તે મુક્ત, સિદ્ધાન્તપ્રસિદ્ધ, સત્પદપ્રરૂપણા આદિ નવ અનુયોગદ્વારભૂત સત્પદપ્રરૂપણા આદિથી નિરૂપિત થવાથી ઉપચારથી નવ પ્રકારનો છે. વિવેચન - ‘સે ઇતિ.” તે મુક્ત, અનયોગ દ્વારોથી એટલે વિધિનિષેધપૂર્વક-અર્થપ્રરૂપણારૂપ-વ્યાખ્યાનપ્રકારો-અંગોથી પ્રરૂપિત હોઈ નવવિધ છે. સિદ્ધોમાં પરસ્પર વસ્તુતઃ ભેદ નહીં હોવાથી કેવી રીતે નવ પ્રકારો ઘટી શકે? આવી આશંકામાં કહે છે 3 - '७५यारथी' व्याध्यानानक () भंगाथा सिद्धो, विया२-५३५९॥न विषयभूत होवाथी ४ न4 (6) પ્રકારવાળા છે. પરંતુ વસ્તુતઃ સિદ્ધોમાં ભેદ નથી, એવો ભાવ છે. પહેલાં સત્પદપ્રરૂપણાને કહે છે. तत्राद्यां सत्पदप्ररूपणामाह - गत्यादिमार्गणाद्वारेषु सिद्धसत्ताया अनुमानेनागमेन वा निरूपणं सत्पदप्ररूपणा ।।। गत्यादीति । सत्ताभिधायकं पदं सत्पदं तस्य प्ररूपणा सत्पदप्ररूपणा, विद्यमानार्थाभिधायिपदस्य तत्त्वकथनमिति भावः, असत्यप्यर्थे बाह्ये शशविषाणादिपदप्रयोगात् बाह्यार्थे सत्यपि घटपदप्रयोगदर्शनान्मोक्षशब्दः सिद्धशब्दो वा घटपदवद् विद्यमानार्थभिधायको वा शशशृङ्गवदविद्यमानार्थाभिधायको वेत्याशङ्कायामाह सिद्धसत्ताया इत्यादि । मोक्षादिशब्दस्य Page #740 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३-४, दशमः किरण: ७०३ विद्यमानार्थाभिधायकत्वमाप्तोपदेशात्, असमस्तपदत्वहेतोरनुमानाद्वा निरूपणमित्यर्थः, अनुमानप्रयोगश्च मोक्षशब्दस्सिद्धशब्दो वा विद्यमानार्थाभिधायी, असमस्तत्वे सति पदत्वाद्घटादिपदवदिति । शशशृङ्गादिपदे व्यभिचारवारणाय विशेषणम् । अनर्थकवर्णसमुदाये व्यभिचारवारणाय विशेष्यम् । अत्र पदत्वं न सुप्तिङन्तत्वरूपं, द्योतकेषु निपातेषु तादृशपदत्वसत्त्वेन साध्याभावाद्व्यभिचारापत्तेः । किन्तु स्वार्थप्रत्यायने शक्तिमद्यत्पदान्तरघटितवर्णान्तरापेक्षणरहितं परस्परस्वघटितवर्णसहकारिवर्णसङ्घातरूपं तदेव चासमस्तं पदं, राजपुरुष इत्यादिसमस्ते पदत्वव्यवहारस्तु सुप्तिङन्तत्वात्, न तूक्तलक्षणतः, स्वार्थप्रत्यायने समस्तपदसमुदाये शक्त्यभावात् । यदि चैकदेशसमुदाययोः कथञ्चित्तादात्म्येन तत्रापि स्वार्थप्रत्यायनशक्तिमत्त्वं वर्त्ततेऽन्यथाऽर्थवत्त्वाभावे नामसंज्ञाऽप्रवृत्तौ विभक्त्यनुपपत्तिस्स्यादिति विभाव्यते तदापि न तस्य पदत्वं, पदान्तरघटितवर्णान्तरसापेक्षत्वात् । न च पदलक्षणे पदस्य घटितत्वेनात्माश्रयापत्तिरिति वाच्यम् । पदलक्षणे सुप्तिङन्तरूपस्य पदस्यैवान्तर्गतत्वात् । अत एव हि घटादिशब्दानां पदत्वमन्यथा घटधातूत्तरस्याप्रत्ययस्य कर्थकत्वेन शक्तिमत्त्वात्पदत्वप्राप्तौ पदान्तरघटितवर्णान्तरापेक्षत्वेन पदत्वं न स्यात्, तथा चेदृशं पदत्वं न शशशृंगादिशब्देषु वर्तते पदान्तरघटितवर्णान्तरापेक्षत्वात्, अर्थवत्त्वं पुनरस्त्येव, अन्यथा नामसंज्ञाऽप्राप्त्या विभक्त्यनुत्पत्तिप्रसङ्गः स्यात्, एवञ्च मोक्षशब्दस्य योऽयं विद्यमानोऽर्थस्स एव कृत्स्नकर्मक्षयरूपो मोक्ष इति निश्चीयते । यद्यपि मोक्षशब्दस्य विमुक्तिरूपस्य कारागारान्मोक्षो जात इत्यादि प्रतीत्या प्रसिद्धिरस्ति तथापि सर्वबन्धक्षयस्यैव तत्पदस्य मुख्यार्थतया तस्य सिद्धिर्विवक्षिता, उक्तप्रतीतौ तु यत्किञ्चिद्वन्धविमुक्तिवाचकत्वं मोक्षपदस्य लाक्षणिकं, असति प्रतिबन्धके शब्दार्थसंकोचस्यान्याय्यत्वात् । अतो न सिद्धसाधनत्वापत्तिः । तथा च तादृशपर्यायवतां सिद्धानामपि विद्यमानत्वं सिद्धमेव, पर्यायमात्रस्य साधिकरणत्वादिति मन्वानो गत्यादिचतुर्दशमार्गणासु ते क्व सन्तीत्याशंकायां मनुजादिगत्यादावेव तेषां सिद्धिरिति शास्त्रतो यनिरूपणं सैव सत्पदप्ररूपणेति दर्शयति गत्यादीत्यनेन वाक्येन । तथा च सिद्धसत्ताया अनुमानेनागमेन वा गत्यादिमार्गणाद्वारेषु सिद्धसत्ताया आगमेन निरूपणं सत्पदप्ररूपणेति योजना कार्या, प्रथमयोजनाया भावस्तु प्रदर्शित एव, द्वितीययोजनाया भावमाख्यातुं गत्यादिमार्गणा विभागेन स्वरूपेण च दर्शयति - ભાવાર્થ - ગતિ આદિ માર્ગખાદ્વારોમાં સિદ્ધસત્તાની અનુમાનથી કે આગમથી નિરૂપણા, એ સત્પદપ્રરૂપણા. Page #741 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વિવેચન – સત્પદ એ સત્તાવાચક પદ છે. તેની પ્રરૂપણા સત્પદપ્રરૂપણા, વિદ્યમાન પદાર્થવાચક પદનું તત્ત્વ-કથન એવો ભાવ છે. ७०४ અવિદ્યમાન અર્થવાળા પણ બાહ્યમાં શશશૃંગ (શશલાનું શિંગડું)નો પ્રયોગ હોવાથી અને વિદ્યમાન અર્થવાળા પણ બાહ્ય અર્થમાં ઘટપદનો પ્રયોગ દેખવાથી, શું મોક્ષશબ્દ કે સિદ્ધશબ્દ ઘટપદની માફક વિદ્યમાન અર્થનો વાચક છે ? આવી શંકાના સમાધાનમાં કહે છે કે – ‘સિદ્ધસત્તાયો’ ઇત્યાદિ. મોક્ષશબ્દ કે સિદ્ધશબ્દ વિદ્યમાન અર્થનો વાચક છે, કેમ કે-આપ્તના ઉપદેશરૂપ આગમપ્રમાણ છે અથવા અસમસ્ત-સમાસ વગરના શુદ્ધ પદત્વરૂપ હેતુવાળું અનુમાનપ્રમાણ છે, એવું નિરૂપણ છે. અનુમાનનો પ્રયોગ-મોક્ષશબ્દ કે સિદ્ધશબ્દ વિદ્યમાન અર્થનો વાચક છે, કેમ કે-અસમસ્તપણું હોયે છતે પદપણું છે. જેમ કે-ઘટ આદિ પદ. અસમસ્ત એ વિશેષણ છે અને પદ એ વિશેષ્ય છે. જો અસમસ્ત, એવું પદનું વિશેષણ ન મૂકવામાં આવે, તો સાધ્યના અભાવવાળા શશશૃંગ આદિમાં વ્યભિચારદોષ આવે છે. તેના વારણ માટે અસમસ્ત, એવું પદનું વિશેષણ કહેલ છે. એવી રીતે નિરર્થક વર્ણસમુદાયમાં વ્યભિચારના વારણ માટે પદ, એવું વિશેષ્ય કહેલ છે. અસમસ્તત્વ વિશિષ્ટપદત્વ હેતુ છે. અહીં પદત્વ એટલે વિભક્તિ અંતપણું નથી, કેમ કે(‘ચ’ આદિ અવ્યવો બીજા પદોની સાથે જ પ્રયોગવાળા બને છે, કેવળ પ્રયોગવાળા બનતા નથી. બીજા પદમાં સ્વીકારેલ અર્થ ઘોતક હોઈ. જેમ કે-વૃક્ષ અને પ્લક્ષ ‘ચ' આદિ અવ્યવો ઘોતક કહેવાય છે, વાચક નહિ.) દ્યોતક નિપાતોમાં (ચ આદિ અવ્યય આદિ નિપાતોમાં) તેવું વિભક્તિ અંતપણારૂપ પદત્વ હોઈ, વિદ્યમાન અર્થવાચકત્વરૂપ સાધ્યના અભાવવાળા નિપાતોમાં વ્યભિચાર આવે છે, માટે વિભક્તિ અંતપણારૂપ પદત્વ અહીં વિવક્ષિત નથી. અસમસ્તપદની વ્યાખ્યા-સ્વાર્થ (શબ્દના-અર્થના) પ્રત્યાયનમાં (પ્રતિપાદનમાં) યોગ્યતા નામક સહજ શક્તિવાળું જે પદાન્ત૨માં ૨હેલ બીજા વર્ણોની અપેક્ષા વગરનું, પરસ્પર સ્વપદમાં રહેલ વર્ણોના, સહકારી૫૨સ્પ૨ સાપેક્ષ વર્ણોના સમુદાયરૂપ પદ, તે જ ‘અસમસ્તપદ’ તરીકે જાણવું. ‘રાજપુરુષ' ઇતિ આદિ સમાસવાળા પદમાં પદત્વનો વ્યવહાર તો સુપ્-તિઙન્ત વિભક્તિ અન્નપણારૂપ પદત્વની અપેક્ષાએ સમજવાનો છે, પરંતુ પૂર્વોક્ત લક્ષણની અપેક્ષાએ નહીં; કેમ કે-શબ્દાર્થ પ્રતિપાદનની સમાસવાળા પદના સમુદાયમાં શક્તિ (યોગ્યતા નામક શક્તિ)નો અભાવ છે. વળી જો એક દેશ (અવયવ) અને સમુદાય (અવયવી)નો કથંચિત્ તાદાત્મ્ય હોઈ, ત્યાં પણ સમસ્તપદ સમુદાયમાં સ્વાર્થ પ્રત્યાયન શક્તિ વર્તે છે. અન્યથા, અર્થવત્તાના અભાવમાં (અર્થશૂન્ય સમસ્તપદ સમુદાયમાં) નામની (અર્થવન્નામ-અર્થવાળું શબ્દરૂપ નામસંજ્ઞા કહેવાય છે.) સંજ્ઞાની અપ્રવૃત્તિ હોઈ વિભક્તિ ઘટી શકે નહિ. આવો વિચાર જ્યારે કરાય, ત્યારે પણ તે સમસ્તપદનું (પદસમુદાયનું) વિવક્ષિત પદપણું નથી ઘટતું, કેમ કે- ત્યાં બીજા પદમાં રહેલ બીજા વર્ણોની અપેક્ષા છે. શંકા – - પદના લક્ષણમાં પદ શબ્દ ઘટિત હોઈ આત્માશ્રય (સ્વસ્ય સ્વાપેક્ષિતત્વ અનિષ્ટપ્રસંગઃ તોષઃ) નામક દોષની આપત્તિ કેમ નહિ ? અહીં પદ પોતે પોતાના પદની અપેક્ષા રાખે છે માટે અનિષ્ટ પ્રસંગ આવે છે ને ? Page #742 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર -૧, રામ: શિર : ૭૦૫ સમાધાન - પદલક્ષણમાં સુપુતિન્ત વિભક્તિરૂપ પદનો અંતર્ભાવ હોઈ આત્માશ્રય નામક દોષ નથી. લક્ષણસ્થ પદનો અર્થ જુદો છે અને વિવક્ષિત પદનો અર્થ જુદો છે. ખરેખર, એથી જ ઘટ આદિ શબ્દોનું પદપણું છે. અન્યથા, ઘટ ધાતુથી પછી આવેલ પ્રત્યય કર્તારૂપ અર્થવાળો હોઈ-શક્તિમત્વ હોઈ, પદત્વની પ્રાપ્તિ થતાં, પદાન્તરમાં રહેલ વર્માન્તરની અપેક્ષા હોઈ પદવ ન થાય ! તથાચ આવું પદત્વ, શશશૃંગ આદિ શબ્દોમાં વર્તતું નથી, કેમ કે-પદાર0 વર્ણાન્તરની અપેક્ષા છે. વળી અર્થવત્તા તો છે જ. અન્યથા નામની સંજ્ઞાની આપત્તિ થવાથી વિભક્તિની અનુત્પત્તિનો પ્રસંગ થઈ જાય ! વળી આ પ્રમાણે મોક્ષ શબ્દનો જે આ વિદ્યમાન અર્થ છે, તે જ સકલ કર્મના ક્ષયરૂપ મોક્ષ, એ પ્રમાણે નિશ્ચિત થાય છે. જો કે વિભક્તિરૂપ મોક્ષ શબ્દની “જેલમાંથી છૂટો થયો' ઇત્યાદિ પ્રતીતિથી પ્રસિદ્ધ છે, તો પણ તે મોક્ષપદનો સર્વ બંધ-ક્ષય જ મુખ્ય અર્થ હોઈ તેની સિદ્ધિ વિવક્ષિત છે. ઉપરોક્ત પ્રતીતિમાં તો યત્કિંચિત્ વિમુક્તિ વાચકત્વ મોક્ષપદનું લાક્ષણિક-લક્ષણાવાચક ગૌણ છે, કેમ કે-પ્રતિબંધક ન હોય છતે શબ્દ-અર્થનો સંકોચ યુક્તિયુક્ત નથી. એથી સિદ્ધસાધનતાની આપત્તિ નથી. તથાચ તેવા મોક્ષપર્યાયવાળા સિદ્ધોનું પણ વિદ્યમાનપણું સિદ્ધ જ છે-પર્યાય માત્ર આધારવાળા છે. આવી માન્યતાવાળા, ગતિ આદિ ચૌદ (૧૪) માર્ગણાઓમાં તે સિદ્ધો ક્યાં છે? આવી આશંકામાં “મનુષ્ય આદિ ગતિ આદિમાં જ તે સિદ્ધોની સિદ્ધિ છે.” આવું શાસ્ત્રથી જે નિરૂપણ, તે જ “સત્પદપ્રરૂપણા.” આ પ્રમાણે “ગતિ આદિ એવા વાક્યથી દર્શાવે છે. તથાચ “સિદ્ધસત્તાનું અનુમાનથી કે આગમથી'-આવું વાક્ય હોઈ, ગતિ આદિ માર્ગખાદ્વારોમાં સિદ્ધસત્તાનું આગમથી નિરૂપણરૂપ સત્પદપ્રરૂપણા રૂપી દ્વિતીય યોજના કરવી જોઈએ. અનુમાનથી સિદ્ધસત્તાના નિરૂપણરૂપ સત્પદપ્રરૂપણારૂપી પ્રથમ યોજનાનો ભાવ તો પ્રદર્શિત કરી દીધો છે. હવે બીજી યોજનાનો ભાવ કહેવા માટે ગતિ આદિ માર્ગણાઓને વિભાગ અને સ્વરૂપપૂર્વક દર્શાવે છે. तत्र गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंज्ञाहारकरूपाश्चतुर्दश मूलभूता मार्गणाः ।५। तत्रेति । गतीति, गम्यते प्राप्यते स्वकर्मरजसा समाकृष्टैर्जन्तुभिरिति गतिः, तत्तन्नामकर्मोदयान्नारकत्वादिपर्यायपरिणतिस्तद्विपाकवेद्यकर्मप्रकृतिरपि, कारणे कार्योपचारात् । ननु सर्वेऽपि पर्याया जीवेन प्राप्यन्त इति सर्वेषामपि गतित्वप्रसङ्गो नैवं, यतो विशेषेण व्युत्पादिता अपि शब्दा रूढितो गोशब्दवत्प्रतिनियतमेवार्थं विषयीकुर्वन्तीत्यदोषः । तथा च नारकत्वादिरेवात्र शास्त्रीयरूढ्या गतिशब्दवाच्यो न ग्रामादिगमनक्रिया, नापि यानादिक्रियेतिभावः । इन्द्रियेति । इदि परमैश्वर्य इति धातोरिन्दनादिन्द्रो जीवः, आवरणाभावे सर्वविषयोपलब्धिभोगलक्षणपरमैश्वर्ययोगात्, तस्य लिङ्ग-चिह्नमविनाभाविलिङ्गसत्तासूचनात्, इन्द्रियविषयोपलम्भाद्धि ज्ञापकत्वसिद्धिस्तत्सिद्धावुपयोगलक्षणो जीव इति जीवत्वसिद्धिरिति । विषयोपलम्भाद्धि इन्द्रेण दृष्टं सृष्टं जुष्टं दत्तमिति वेन्द्रियम् । आत्मना दृष्ट्वा स्वविषये नियोजनात्, Page #743 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे आत्मकृतशुभाशुभकर्मणा चक्षुरादीनां सर्जनात् । इन्द्रियद्वारेणास्य विज्ञानोत्पादात्, विषयग्रहणायात्मना विषयेभ्य: समर्पणाच्च । अत्र यज्जीवलिङ्गं तत्सर्वमिन्द्रियमिति न नियमः परन्तु यदिन्द्रियं तत्तथाविधमिति, यथा ये वृक्षास्त आम्रा इति न नियमः किन्तु य आम्रास्ते वृक्षा इति । इन्द्रियविशेषचर्चा अग्रे करिष्यते । कायेति, चीयते उपचयं नीयते यथायोगमौदारिकादिवर्गणागणैर्यस्स कायः, योगेति, युज्यते इति योगो मन आदिर्धावनवल्गनादिक्रियासु वीर्यान्तरायक्षयोपशमजन्यपर्यायेण व्यापार्यमाणत्वात् तत्तत्क्रियास्वलम्बनरूपत्वाद्वीर्यशक्तिस्थामादिपदवाच्यस्सामर्थ्यविशेषो योगः । वेदेति, अङ्गोपाङ्गनिर्माणादिनामकर्मोदयजन्यशरीरवृत्त्याकारविशेषो वेद: । कषायेति कृषन्ति विलिखन्ति कर्मक्षेत्रं सुखदुःखफलयोग्यं कुर्वन्तीति कषाया औणादिक आयप्रत्ययो निपातनाच्च ऋकरास्याकारः । कलुषयन्ति शुद्धस्वभावं सन्तं जीवं कर्ममलिनं कुर्वन्तीति कषाया निपातनात्कलुषशब्दस्य कषायादेशः । कष्यन्ते बाध्यन्ते जीवा अनेनेति कषं कर्म भवो वा तस्यऽऽयो लाभ एषां यतस्ते कषायाः मोहनीयकर्मपुद्गलोदयसम्पाद्यजीवपरिणामविशेषाः क्रोधादयः । ज्ञानेति ज्ञातिर्ज्ञानं ज्ञायते वस्तु परिच्छिद्यतेऽनेनेति ज्ञानं, यथास्थितार्थपरिच्छेदनं, यद्वा ज्ञातिर्ज्ञानमावरणक्षयाद्याविर्भूत आत्मपर्यायविशेषः, सामान्यविशेषात्मके वस्तुनि विशेषांशग्रहणप्रवणः, ज्ञायतेऽनेनास्माद्वा ज्ञानं तदावरणस्य क्षयः क्षयोपशमो वा । संयमेति, संयमनं संयमः, सावद्ययोगात्सम्यगुपरमणम्, संयम्यते नियम्यते आत्मा पापव्यापारसम्भारादनेनेति संयमः शोभना यमाः प्राणातिपातानृतभाषणादत्तादानाब्रह्मपरिग्रहविरमणलक्षणा यस्मिन्निति संयमश्चारित्रम् । दर्शनेति, दृष्टिर्दर्शनं सामान्यविशेषात्मवस्तुवृत्तिसामान्यविषयकबोधः, अनाकारात्मको बोधो वा, दृश्यतेऽनेन वा दर्शनं दर्शनावरणक्षयः क्षयोपशमो वा । लेश्येति । लिश्यते प्राणी कर्मणा यया सा लेश्या, कर्मबन्धस्थितिविधात्री, कृष्णादिद्रव्यसाचिव्यादात्मन: परिणामविशेषः । भव्येति, मुक्तियोग्यो भवतीति भव्यः परमपदयोग्यतावान् विवक्षितपर्यायेण भविष्यतीति वा भव्यः, अनादिपारिणामिकभव्यभावयोगी । सम्यक्त्वेति, सम्यक्शब्दः प्रशंसार्थोऽविरुद्धार्थो वा सम्यगित्यस्य भावः सम्यक्त्वं प्रशस्तो मोक्षाविरोधी वा प्रशमसंवेगादिलक्षण आत्मधर्मस्तत्त्वार्थश्रद्धानं वा मिथ्यात्वमोहनीयक्षयोपशमादिजन्यम् । संज्ञीति, संज्ञा भूतभवद्भाविभावस्वभावपर्यालोचनं सा विद्यते यस्य स संज्ञी, विशिष्टस्मरणादिरूपमनोविज्ञानसहितेन्द्रियपञ्चकसमन्वितः प्राणी, संज्ञा देवगुरुधर्मपरिज्ञानं सा विद्यते यस्य स संज्ञीति वा । आहारकेति, आहारणमाहारः, ओजोलोमप्रक्षेपरूपः, तमाहारयतीत्याहारकः । मूलभूता इति, उत्तरभेदा अग्रे वक्ष्यन्त इति ७०६ Page #744 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર -૧, વશમઃ શિરઃ ૭૦૭ भावः, मार्गणा इति, माय॑न्ते आभिरिति मार्गणाः, पर्यालोचनाहेतुभूता अन्वयिधर्माः, पदार्थान्वेषणस्थानानि वेत्यर्थः ॥ ભાવાર્થ - ત્યાં ૧-ગતિ, ૨-ઇન્દ્રિય, ૩-કાય, ૪-યોગ, પ-વેદ, ૬-કષાય, ૭-જ્ઞાન, ૮-સંયમ, ૯-દર્શન, ૧૦ ગ્લેશ્યા, ૧૧-ભવ્ય, ૧૨-સમ્યક્ત્વ, ૧૩-સંજ્ઞી, ૧૪-આહારકરૂપ ચૌદ (૧૪) મૂળભૂત માર્ગણાઓ છે. વિવેચન-(૧) ગતિ-પોતાના કર્મરજથી ખેંચાયેલા પ્રાણીઓથી મેળવાય તે ગતિ. તે (ગતિ) નામકર્મના ઉદયથી નારકપણા આદિ પર્યાયોમાં પરિણતિ, તે કર્મના વિપાકથી અનુભવયોગ્ય કર્મપ્રકૃતિ પણ ગતિ' રૂપે કહેવાય છે, કેમ કે-કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. શંકા - સઘળાય પર્યાયો જીવથી પ્રાપ્ત કરાય છે, માટે સઘળાય કમમાં ગતિપણાનો પ્રસંગ આવશે ને ? સમાધાન - સઘળાય પર્યાયોમાં-કર્મોમાં ગતિપણાનો પ્રસંગ નહિ આવે, કેમ કે-વિશેષથી વ્યુત્પત્તિના વિષયવાળા બનેલા શબ્દો પણ રૂઢિથી ગો શબ્દની માફક પ્રતિનિયત અર્થને વિષય કરે છે - બતાવે છે, માટે કોઈ દોષ નથી. ૦ અહીં નારકત્વ આદિ પર્યાય જ શાસ્ત્રીય રૂઢિથી (વિવફા)-ગતિ શબ્દથી વાચ્યકથનયોગ્ય બને છે, પરંતુ ગ્રામ આદિ તરફની ગમનક્રિયા નહીં, વાહનયાન આદિની ક્રિયા પણ નહીં, એવો ભાવ છે. (૨) ઇન્દ્રિય-ઈદિ પરઐશ્વર્યે', ઈદિ ધાતુ, પરઐશ્વર્યવાચક છે આવા ઈદિ ધાતુથી પરઐશ્વર્યવાળો ઇન્દ્ર એટલે જીવ. કેમ કે-આવરણોનો અભાવ થવાથી સર્વ વિષય ઉપલબ્ધિ-સાક્ષાત્કારના ભોગ-અનુભવસ્વરૂપી પરમ ઐશ્વર્યનો યોગ છે. તે ઈન્દ્રનું-જીવનું લિંગ-ચિહ્ન ઇન્દ્રિય છે, કેમ કે-અવિનાભાવ લિંગ હેતુની સત્તાનું સૂચન છે. ખરેખર, ઇન્દ્રિયના વિષયોનો ઉપલંભ (પ્રાપ્તિ) થવાથી વિષયગ્રાહક ઇન્દ્રિયોમાં લિંગ–-ગમકત્વ-આત્માના જ્ઞાપકત્વની સિદ્ધિ છે અને તેની સિદ્ધિ થતાં “ઉપયોગ લક્ષણવાળો જીવ-આ પ્રમાણે જીવત્વની સિદ્ધિ છે. અથવા ઇન્દ્રિય એટલે ઇન્દ્ર જોયેલ ઇન્દ્રિય, કેમ કે-આત્માએ જોઈને શબ્દ આદિ રૂપ સ્વવિષયમાં નિયુક્ત કરેલ, નિત્ય સંબંધ હોઈ પ્રકર્ષથી ઉપલબ્ધિ દર્શનવાળી બનાવેલ તે ઇન્દ્રિય. ઈન્દ્ર સર્જેલ સૃષ્ટિ તે ઇન્દ્રિય, કેમ કે-આત્માએ કરેલ શુભ-અશુભ કર્મ દ્વારા ચક્ષુ આદિનું સર્જન છે. જીવે ઉપલબ્ધિ હેતુપણાએ પરિણામાવેલ તે ઇન્દ્રિય, ઇન્દ્ર જુષ્ટ સેવેલ તે ઇન્દ્રિય, કેમ કે-ઇન્દ્રિય દ્વારા આત્મામાં વિજ્ઞાનની ઉત્પત્તિ છે. શબ્દ આદિના વ્યંજક હેતુપણાએ સેવેલ તે ઇન્દ્રિય. ઇન્ડે આપેલ તે ઇન્દ્રિય. જેમ કે-વિષયના ગ્રહણ માટે આત્માએ વિષયોને આપેલ તે ઇન્દ્રિય. અહીં જે જીવનું લિંગ-ચિહ્ન છે, તે સઘળું ઇન્દ્રિય છે એવો નિયમ નથી. જે ઇન્દ્રિય છે તે જીવલિંગ છે એવો નિયમ છે. જેમ જે વૃક્ષો છે તે આંબાના ઝાડ છે એવો નિયમ નથી, પરંતુ જે આંબાઓ છે તે વૃક્ષો છે એવો નિયમ છે. ઇન્દ્રિયની વિશેષ ચર્ચા આગળ ઉપર કરાશે. Page #745 -------------------------------------------------------------------------- ________________ ७०८ तत्त्वन्यायविभाकरे (૩) કાય-જે યોગ પ્રમાણે ઔદારિક આદિ વર્ગણાઓથી વધે છે-પુષ્ટ થાય છે, તે કાય. (૪) યોગ-જોડાય તે યોગ. દોડવું, વળગવું આદિ ક્રિયાઓમાં વીર્યાન્તરાયના ક્ષયોપશમજન્ય પર્યાયથી જોડાતા હોવાથી, મન આદિ યોગ, તે તે ક્રિયાઓમાં આલંબન-આધારરૂપ હોઈ વીર્ય-શક્તિ-સ્થામ આદિ પદથી વાચ્ય, વિશિષ્ટ સામર્થ્ય યોગ' કહેવાય છે. (૫) વેદ-અંગોપાંગ નિર્માણ આદિ નામકર્મના ઉદયથી જન્ય શરીરમાં રહેનાર વિશિષ્ટ આકાર વેદ” છે. (૬) કષાય-ખેડે તે* કષાય-કર્મક્ષેત્રને સુખ-દુખ ફળયોગ્ય કરે છે તે કષાય. અહીં કૃમ્ ધાતુ ઔણાદિક આય પ્રત્યય અને નિપાતથી ઋનો આકાર જાણવો. (૭) જ્ઞાન-જાણવું તે જ્ઞાન. જે વડે વસ્તુ જણાય તે જ્ઞાન. યથાર્થ વસ્તુ પરિચ્છેદ અથવા જ્ઞાનાવરણ ક્ષય આદિથી પ્રકટ થયેલ આત્માનો વિશિષ્ટ પર્યાય. સામાન્ય-વિશેષ રૂપ વસ્તુમાં વિશેષાંશના ગ્રહણમાં તત્પર, જેના વડે કે જેનાથી જણાય, તે જ્ઞાન-જ્ઞાનાવરણનો ક્ષય કે કયોપશમ. (૮) સંયમ-સંયમ કરવો તે સંયમ. પાપવાળા યોગથી સારી રીતે અટકવું, પાપવ્યાપારના સમુદાયથી જેના વડે આત્મા સંયમિત બને છે તે સંયમ. શોભનયમો પ્રાણાતિપાત-અમૃતભાષણ-અદત્તાદાન-અબ્રહ્મઅપરિગ્રહના વિરમણરૂપ યમો જેમાં છે, તે સંયમ એટલે ચારિત્ર. (૯) દર્શન-જોવું. સામાન્ય-વિશેષ આત્મક વસ્તુમાં રહેલ સામાન્યના વિષયવાળો બોધ કે અનાકાર આત્મક બોધ જેના વડે દેખાય, તે દર્શન એટલે દર્શનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ. (૧૦) લેગ્યા-જેના વડે કર્મની સાથે પ્રાણી સંબંધિત થાય, તે લેશ્યા કર્મના બંધમાં સ્થિતિને કરનારી, કાળા વગેરે દ્રવ્યની મદદથી આત્માનો વિશિષ્ટ પરિણામ. (૧૧) ભવ્યમાર્ગણા-મુક્તિયોગ થાય છે તે ભવ્ય-પરમપદની યોગતાવાળો અથવા વિવક્ષિત (સિદ્ધત્વ) પર્યાયથી થશે, તે ભવ્ય અનાદિ પારિણામિક, ભવ્યત્વ નામક ભાવના યોગવાળો. (૧૨) સમ્યકત્વમાર્ગણા-સમ્યફ શબ્દ પ્રશંસા અર્થવાળો કે અવિરુદ્ધ અર્થવાળો, સમ્યગુનો ભાવ, સમ્યકત્વ, પ્રશસ્ત કે મોક્ષનો અવિરોધી, પ્રથમ સંવેગ આદિ લક્ષણવાળો આત્મધર્મ અથવા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ આદિથી જન્ય તત્ત્વાર્થની શ્રદ્ધા. (૧૩) સંજ્ઞીમાર્ગણા-સંજ્ઞા એટલે ભૂત-વર્તમાન-ભવિષ્યના ભાવના સ્વભાવની પર્યાલોચના-સમીક્ષા. તે જેની પાસે હોય, તે “સંજ્ઞી' કહેવાય છે. વિશિષ્ટ સ્મરણ આદિ રૂપ મનોવિજ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયવાળો પ્રાણી “સંજ્ઞી,” અથવા સુદેવ-સુગુરુસુધર્મનું સમ્યજ્ઞાન તે સંજ્ઞા. તે સંજ્ઞાવાળો “સંજ્ઞી' કહેવાય છે. ક કલષિત કરે તે કષાય, શુદ્ધ સ્વભાવવાળા હોતા એવા આત્માને કર્મ મલિન કરે તે કષાય. કલુષ શબ્દનો કષાય આદેશનિપાતથી જાણવો. જેના વડે જીવ બાધિત થાય છે, તે કષ એટલે કર્મ કે સંસાર. તેનો આય એટલે લાભ તે કષાય. મોહનીયકર્મના પુગલના ઉદયથી જન્ય જીવ પરિણામવિશષો ક્રોધ આદિ જાણવા. Page #746 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ६, दशमः किरणः ७०९ (૧૪) આહારક-પુદ્ગલોનું લેવું તે આહાર અપર્યાપ્ત દશાગત ઓજસ્ આહાર, સ્પર્શન-રૂંવાટીથી લેવાતો આહાર લોમાહાર અને કોળિયારૂપે-મુખથી લેવાતો આહાર કવલાહાર-પ્રક્ષેપાહાર, એમ ત્રણ પ્રકારે જે આહાર કરે છે તે આહારક. આ ચૌદ (૧૪) મૂળભૂત માર્ગણાઓ છે. ઉત્તરભેદો આગળ ઉપર કહેવાતા છે, એવો ભાવ છે. માર્ગણાઓ એટલે જેના વડે શોધાય, તે માર્ગણાઓ પર્યાલોચના હેતુભૂત અન્વયી ધર્મો અથવા પદાર્થના અન્વેષણસ્થાનો. अथोत्तरमार्गणा आचष्टे - नरकतिर्यङ्मनुष्यदेवभेदेन चतस्रो गतिमार्गणाः ।६। नरकेति । नरकगतितिर्यग्गतिमनुष्यगतिदेवगतिभेदेनेत्यर्थः । नरान् कायन्ति शब्दयन्तियोग्यतानतिक्रमेण जन्तूनाकारयन्ति स्वस्वस्थान नारकाः इति पापकर्मणां यातनास्थानानि तत्र गतिस्तद्योग्यपर्यायविशेषो नारकत्वरूपः, नामस्थापनाद्रव्यक्षेत्रकालभावभेदान्नरकपदनिक्षेपाष्षोढा, तत्र नामस्थापने प्रसिद्धे, आगमतो नोआगमतश्च द्रव्यनरको द्विधा, आगमतोऽनुपयुक्तो ज्ञाता, नोआगमतो ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्ता इहैव भवे तिर्यग्भवे केचनाशुभकारित्वादशुभास्सत्त्वाः कालसौकरिकादयः । अथवा यानि कानिचिदशुभानि स्थानानि चारकादीनि याश्च नरकप्रतिरूपा वेदनास्तास्सर्वा अपि द्रव्यनरकतयाभिधीयन्ते यद्वा कर्मद्रव्यनोकर्मद्रव्यभेदाāव्यनरको द्वेधा, तत्र नरकवेद्यानि यानि बद्धानि कर्माणि तानि चैकभविकस्य बद्धायुष्कस्याऽभिमुखनामगोत्रस्य चाश्रयेण द्रव्यनरकरूपाणि भवन्ति । नोकर्मद्रव्यनरकास्तु इहैव येऽशुभा रूपरसगन्धशब्दस्पर्शास्ते । क्षेत्रनरकस्तु नरकावकाशकालमहाकालरौरवमहारौरवप्रतिष्ठानाभिधानादिनरकाणां चतुरशीतिलक्षसंख्यानां विशिष्टो भूभागः कालनरकस्तु यत्र यावती स्थितिः । भावनरकाश्च ये जीवा नरकायुष्कमनुभवन्ति ते, तथा नरकप्रायोग्यकर्मोदयः । एतद्वितयमपि भावनरकत्वेनाभिधीयत इति । तिरोऽञ्चन्ति गच्छन्तीति तिर्यञ्चो व्युत्पत्तिनिमित्तञ्चैतत् प्रवृत्तिनिमित्तं तु तिर्यग्गतिनाम । तिर्यङ्नामकर्मोदयनिष्पाद्यतिर्यक्त्वलक्षणपर्यायविशेषस्तिर्यग्गतिः, मनुजगतिनामकर्मोदयसमापादितमनुष्यत्वलक्षणपर्यायविशेषो मनुजगतिः, देवगतिनामकर्मोदयप्रभवदेवत्वलक्षणपर्यायविशेषो देवगतिरित्येवं गतिमार्गणोत्तरभेदाश्चत्वार इति भावः ॥ ___ उत्तरमाfguमोनेडे छભાવાર્થ - નરક-તિર્યંચ-મનુષ્ય-દેવના ભેદથી ચાર ગતિમાં માર્ગણાઓ કહેવાય છે. Page #747 -------------------------------------------------------------------------- ________________ ७१० तत्त्वन्यायविभाकरे વિવેચન - નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ-દેવગતિના ભેદથી, એવો અર્થ છે. ઉત્કૃષ્ટ પાપી નરોને (તિર્યંચોને) બોલાવે છે, એવો નરક શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. પાપકર્મોના યાતનાસ્થાનો, ત્યાં ગતિ એટલે તેને યોગ્ય વિશિષ્ટ પર્યાય નારકત્વરૂપ છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદથી નરકપદના નિક્ષેપાઓ છ પ્રકારના છે. ત્યાં નામ અને સ્થાપના પ્રસિદ્ધ છે. આગમથી અને નોઆગમથી દ્રવ્યનરક બે પ્રકારે છે. આગમની અપેક્ષાએ ઉપયોગ વગરના નરકપદનો જ્ઞાતા, નોઆગમની અપેક્ષાએ જ્ઞ(જાણકાર)નું શરીર અને ભવ્ય (ભવિષ્યમાં જાણકાર)નું શરીર, તેનાથી ભિન્ન, આ જ ભવમાં, તિર્યંચ ભવમાં કેટલાક પાપકારી હોઈ પાપી પ્રાણીઓ. જેમ કે-કાલશૌકરિક આદિ પ્રાણીઓ, અથવા જે કોઈ અશુભ સ્થાનો જેલ વગેરે છે અને નરક સમાન જે વેદનાઓ છે, તે સઘળી પણ દ્રવ્યનરક રૂપે કહેવાય છે. અથવા ૦ કર્મદ્રવ્ય અને નોકર્મદ્રવ્યના ભેદથી દ્રવ્યનરક બે પ્રકારે છે. ત્યાં નરકમાં ભોગવવાનાં જે બાંધેલાં કર્મો તે કર્મો, નામ અને ગોત્ર જેના સન્મુખ થયેલ છે, એવા એક ભવના બાંધેલા આયુષ્યની અપેક્ષાએ-આશ્રયે દ્રવ્યનરકરૂપ થાય છે. ૦ નોકર્મ દ્રવ્યનરકો તો અહીં જ જે અશુભ રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શે છે, તે બધા “નોકર્પદ્રવ્ય નરક કહેવાય છે. ક્ષેત્રનરક-નરકાવાસરૂપ કાળ-મહા કાળ-રૌરવ-મહારૌરવ-અપ્રતિષ્ઠાન નામ આદિ રૂ૫ ચોરાશી (૮૪). લાખ સંખ્યાવાળા નરકાવાસોનો વિશિષ્ટ પૃથ્વીભાગ, તે ક્ષેત્રનરક. ૦ કાળનરક તો જ્યાં જેટલી સ્થિતિ, તે “કાળનરક.” ૦ ભાવનરક-જે જીવો નરકના આયુષ્યને ભોગવે છે, તે જીવો ભાવનરકો કહેવાય છે, તેમજ નરકપ્રાયોગ્ય કર્મનો ઉદય આ બંને પણ ભાવનરકરૂપે કહેવાય છે. તિર્યંચગતિ-જે તીર્થો ચાલે તે તિર્યચ, એ વ્યુત્પત્તિજન્ય અર્થ છે. પરંતુ પ્રવૃત્તિમાં નિમિત્ત તો તિર્યંચગતિ નામકર્મ છે. તિર્યંચગતિ નામકર્મના ઉદયથી જન્ય તિર્યકત્વરૂપ પર્યાયવિશેષ, એ તિર્યંચગતિ છે. મનુષ્યગતિ-મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જનિત મનુષ્યત્વરૂપ પર્યાયવિશેષ, એ મનુષ્યગતિ છે. દેવગતિ-દેવગતિ નામકર્મના ઉદયથી જન્ય દેવત્વરૂપ પર્યાયવિશેષ, એ દેવગતિ છે. આ પ્રમાણે ગતિમાર્ગણાના ચાર ભેદો છે, એવો ભાવ છે. इन्द्रियमार्गणोत्तरभेदानाह - एकद्वित्रिचतुःपञ्चेन्द्रियभेदेन पञ्चेन्द्रियमार्गणाः ७।। एकेति । तत्रेन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुश्श्रोत्राणि, द्रव्यभावभेदेन तानि द्विविधानि, निवृत्त्युपकरणभेदेन द्रव्येन्द्रियमपि द्विविधम्, भावेन्द्रियमपि लब्ध्युपयोगभेदेन द्विविधम्, निर्वृत्तिर्नाम प्रतिविशिष्टस्संस्थानविशेषः, सापि बाह्याभ्यन्तरभेदेन द्विधा, बाह्या पर्पटिकादिरूपा Page #748 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ७, दशमः किरणः ७११ सा च विचित्रा न प्रतिरूपनियतरूपतया वक्तुं शक्यते, आभ्यन्तरनिवृत्तिस्तु सर्वेषामपि समानाकदम्बपुष्पाद्याकारा, स्पर्शनेन्द्रियस्य तु बाह्याभ्यन्तरभेदो नास्ति । उपकरणं शक्तिविशेष आभ्यन्तरनिवृत्तिनिष्ठः कथञ्चिदर्थान्तरभूतः, कथञ्चिदभेदाच्च द्रव्यादिना तस्य विघातसम्भवः । लब्धिस्तत्तदिन्द्रियविषयतस्तत्तदिन्द्रियावरणक्षयोपशमः, शेषेन्द्रियाणि लब्धिप्राप्तावेव भवन्ति, श्रोत्रादीन्द्रियस्य स्वस्वविषये शब्दादौ परिच्छेद्यव्यापार उपयोगः, स चैकस्मिन् काले एकेनैव केनापीन्द्रियेण भवति, तस्मादुपयोगमाश्रित्य सर्वेऽपि जीवा एकेन्द्रियाः, एकेन्द्रियद्वीन्द्रियादिव्यपदेशस्तु निवृत्त्युपकरणलब्धीन्द्रियाणि प्रतीत्य, एवं लब्धीन्द्रियमाश्रित्य सर्वे पृथिव्यादयोऽपि जीवाः पञ्चेन्द्रिया बकुलचम्पकतिलकविरहकादीनां वनस्पतिविशेषाणां रसनघ्राणचक्षुःश्रोत्रलक्षणेन्द्रियसम्बन्ध्युपलम्भदर्शनेन तदावरणक्षयोपशमसम्भवानुमानात्, दृश्यते हि श्रृंङ्गारितकामिनीवदनार्पितचारुमदिरारागगण्डूषेण बकुलस्य, तिलकस्य कामिनीकटाक्षविक्षेपेण, विरहकस्य पञ्चमोद्गार श्रवणेन पुष्पपल्लवादिसम्भवः । बाह्येन्द्रियापेक्षया तु एकेन्द्रियादिव्यवहारः । न च बकुलादीनामेकैको रसनादीन्द्रियोपलम्भ एवोक्तः कथं सर्वविषयोपलम्भसम्भव इति वाच्यम्, मुख्यतया तत्सम्भवेऽपि गौणवृत्त्या शेषेन्द्रियोपलम्भसम्भवात्, श्रृंगारितस्वरूपतरुणीगण्डूषार्पणात् तस्याश्च तनुलतास्पर्शाधररसचन्दनादिगन्धशोभनरूपमधुरोल्लापलक्षणानां पञ्चानामपीन्द्रियविषयाणां सम्भवादिति । द्रव्येन्द्रियापेक्षया त्वेकेन्द्रियमार्गणा द्वीन्द्रियमार्गणा त्रीन्द्रियमार्गणा चतुरिन्द्रियमार्गणा पञ्चेन्द्रियमार्गणेति इन्द्रियमार्गणाः पञ्चविधा इति भावः ॥ न्द्रियमान उत्तरहीने ४ छभावार्थ - 28-0-391-२-पांय 5न्द्रियोना मेथी पंथेन्द्रियमा[gu ४वाय छे. વિવેચન - સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર, એમ પાંચ ઇન્દ્રિયો છે અને તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારવાળી છે. તેમાં દ્રવ્યેન્દ્રિય પણ નિવૃત્તિ અને ઉપકરણના ભેદથી બે પ્રકારની છે અને ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગના ભેદથી બે પ્રકારની છે. ૦ નિવૃત્તિ-વિશિષ્ટ સંસ્થાન-આકારવિશેષ. તે નિવૃત્તિ પણ બાહ્ય અને અત્યંતરના ભેદથી બે પ્રકારની છે. બાહ્ય નિવૃત્તિ પર્પટીકા (પાપડી) આદિ રૂપ છે અને તે વિચિત્ર છે, નિયતરૂપે કહી શકાતી નથી. અત્યંતર નિવૃત્તિ તો સર્વ જીવોની પણ સમાન શ્રોત્રેન્દ્રિય આદિની કદંબપુષ્પ આદિના આકારવાળી છે. સ્પર્શનેન્દ્રિયમાં બાહ્ય-અત્યંતર આકારનો ભેદ નથી. ૦ ઉપકરણ-અત્યંતર નિવૃત્તિમાં રહેનાર કથંચિત્ (અન્તર નિવૃત્તિથી) અર્થાન્તરભૂત (ભિન્ન પદાર્થરૂપ) શક્તિવિશેષ અને તે ઉપકરણનો શબ્દ આદિરૂપે પરિણત દ્રવ્ય (ભાષાવર્ગણા આદિ) આદિની સાથે કથંચિત્ અભેદ હોવાથી (વાત-પિત્ત આદિથી) ઉપઘાતનો સંભવ છે. (ઉપઘાત હોયે છતે, અત્તર નિવૃત્તિ છતાં, તેનાથી ભિન્ન હોવાથી વિષયગ્રહણ થતું નથી.) Page #749 -------------------------------------------------------------------------- ________________ ७१२ तत्त्वन्यायविभाकरे ૦ લબ્ધિ-તે તે ઇન્દ્રિયના વિષયની અપેક્ષાએ તે તે ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમલબ્ધિની પ્રાપ્તિ હોય, તો જ નિવૃત્તિ-ઉપકરણ ઉપયોગ આદિરૂપ શેષ ઇન્દ્રિયો હોય છે. લબ્ધિના અભાવમાં શેષ ઇન્દ્રિયોનો અભાવ છે. ૦ ઉપયોગ-લબ્ધિના સનિધાનથી આત્મા દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ પ્રત્યે વ્યાપાર કરે છે, તેનું નિમિત્ત લઈને આત્માનો, મનની મદદથી અર્થગ્રહણ પ્રત્યે વ્યાપાર-ઉપયોગ તે શ્રોત્ર આદિ ઇન્દ્રિયનો, પોતપોતાના વિષયમાં-શબ્દ આદિમાં પરિચ્છેદ્ય વ્યાપારરૂપ ઉપયોગ કહેવાય છે. વળી તે ઉપયોગ એક કાળ(સમય)માં કોઈપણ એક જ ઇન્દ્રિય દ્વારા હોય છે. તેથી ઉપયોગ (ઇન્દ્રિયોની અપેક્ષાએ સઘળાય જીવો એકેન્દ્રિય છે. એકેન્દ્રિય-દ્વિન્દ્રિય આદિ વ્યવહાર તો નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ ઇન્દ્રિયોની અપેક્ષાએ છે. એ પ્રમાણે લબ્ધિ ઇન્દ્રિયની અપેક્ષાએ સઘળા પૃથિવીકાય આદિ પણ જીવો પંચેન્દ્રિય કહેવાય છે. બકુલ-ચંપક-તિલક-વિરહક આદિ વનસ્પતિ વિશેષોમાં રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્રરૂપ ઇન્દ્રિય સંબંધી અનુભવ દેખાવાથી, તે રસનાદિ ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમરૂપ લબ્ધિના સંભવનું અનુમાન છે. ખરેખર, દેખાય છે કે-સોળ શણગારવાળી કામિનીના મુખમાં રાખેલ ખુશબોદાર દારૂનો કોગળો બકુલના ઝાડ ઉપર કરવાથી પુષ્પ-પત્રોનો પ્રાદુર્ભાવ થાય છે. તિલકના ઝાડ પ્રત્યે કામિનીની કટાક્ષપૂર્વકદષ્ટિ ફેંકાયાથી તે પુષ્પ-પત્રોથી અલંકૃત બને છે. શિરીષના ફૂલો અને પત્રો કામિનીના પંચમ સ્વરના ઉદ્ગારના શ્રવણથી ખીલે છે. અહીં બાહ્ય ઇન્દ્રિયની અપેક્ષાએ તો એકેન્દ્રિય આદિ વ્યવહાર છે. શંકા - બકુલ આદિમાં એક એક રસનાદિ ઇન્દ્રિયનો ઉપલંભ જ કહ્યો, કેમ સર્વ વિષયોનો ઉપલંભ ન કહ્યો ? સમાધાન - મુખ્યપણે એક એક વિષયનો ઉપલંભનો સંભવ છતાં, ગૌણવૃત્તિથી શેષ ઇન્દ્રિયના ઉપલંભનો સંભવ છે, કેમ કે-શૃંગારવાળી તરૂણીએ દારૂનો કોગળા કરવાથી જેમ બકુલના ઝાડ ઉપર અસર થઈ, તેમ શરીરસ્પર્શ, અધરોઇ રસ, ચંદનાદિગંધ, સુંદર રૂપ અને મધુર સ્વરનો આલાપરૂપ પાંચ ઇન્દ્રિયવિષયોનો પણ સંભવ છે. ૦ દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ તો એકેન્દ્રિયમાર્ગણા-દ્વિન્દ્રિયમાર્ગણા-ત્રિન્દ્રિયમાર્ગણા, ચૌરિન્દ્રિયમાર્ગણા અને પંચેન્દ્રિયમાર્ગણા, એમ ઇન્દ્રિયમાર્ગણા પાંચ પ્રકારની છે એવો ભાવ છે. अथ कायमार्गणाभेदमाहपृथिव्यतेजोवायुवनस्पतित्रसभेदेन षट् कायमार्गणाः ।। पृथिवीति । पृथिवीकायाप्कायतेजस्कायवायुकायवनस्पतिकायत्रसकायरूपाः षडित्यर्थः । पृथिव्येव कायो यस्य सः पृथिवीकायः, स द्विविधस्सूक्ष्मबादरभेदात्, तत्र सूक्ष्मत्वं बादरत्वञ्च सूक्ष्मबादरनामकर्मोदयापेक्षं, सूक्ष्मास्सकललोकव्यापिनस्समुद्गकपर्याप्तप्रक्षिप्तगन्धावयववत्, प्रतिनियतस्थानवर्तिनो बादराः, सूक्ष्मपृथिवीकायिकाः पर्याप्तापर्याप्तभेदेन द्विविधाः, पर्याप्सिर्नाम पुद्गलोपचयजश्शक्तिविशेषः, तत्प्रभेदास्स्वरूपाणि च पूर्वतो विज्ञेयानि, तत्रैकेन्द्रियाणां चतस्रो Page #750 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ८, दशमः किरणः ७१३ विकलेन्द्रियाणां पञ्च संज्ञिनां षडिति बोध्याः, लब्ध्या करणेन च स्वयोग्यपर्याप्तिपूर्णताभाजस्सूक्ष्मपृथिवीकायिकाः पर्याप्तसूक्ष्मपृथिवीकायिकाः, लब्ध्या करणेन वा स्वयोग्यपर्याप्तिपूर्णताविकलास्तेऽपर्याप्तसूक्ष्मपृथिवीकायिकाः, येऽपर्याप्तका एव सन्तो म्रियन्ते ते लब्ध्यपर्याप्तकाः, ये पुनश्शरीरेन्द्रियादीनि न तावन्निवर्त्तयन्ति, अथ चावश्यं निर्वर्त्तयिष्यन्ति ते करणापर्याप्ताः, बादरपृथिवीकायिका अपि श्लक्ष्णखरभेदतो द्विविधाः, श्लक्ष्णा चूर्णितलोष्ठकल्पा मृदुपृथिवी, तदात्मकजीवा अप्युपचारेण श्लक्ष्णबादरपृथिवीकायिका उच्यन्ते ते च कृष्णनीललोहितहारिद्रशुक्लपाण्डुपानकमृत्तिकाभेदेन सप्तविधाः । देशविशेषे धूलिरूपा सती पाण्डु इति प्रसिद्धा मृत्तिका पाण्डुमृत्तिका, जीवोप्युपचारेण तादृशः, नद्यादिपूरप्लाविते देशे पूरेऽपगते भूमौ श्लक्ष्णमृदुरूपो यो जलमलापरपर्यायः पङ्कस्सा पानकमृत्तिका, उपचारात्तद्युक्तो जीवोऽपि तथा । खरबादरपृथिवीकायिकास्तु अनेकविधा अपि मुख्यतया शर्करावालुकोपलादिभेदेन चत्वारिंशद्विधाश्शास्त्रे प्रोक्तास्ते तत एवाऽवगन्तव्याः । संक्षेपतस्तु पर्याप्तापर्याप्तभेदेन द्विविधास्ते, साकल्येन पर्याप्तीविशिष्टवर्णादीन् वाऽसम्प्राप्ता अपर्याप्ताः, उच्छासापर्याप्त्यपर्याप्त्या मृतत्वेन स्पष्टतरवर्णादि विभागाप्राप्तेस्तद्विपरीतास्तु पर्याप्ताः ॥ आपः कायो येषां तेऽप्कायाः, तेऽपि सूक्ष्मबादरभेदेन द्विविधाः प्रत्येकञ्च पर्याप्तापर्याप्तभेदतो द्विविधाः । बादराप्कायिकाः करकशीतोष्णक्षारक्षत्रकट्वम्ललवणवरुणकालोदपुष्करक्षीरघृतेक्षुरसोदादयः । तेज:कायो येषां ते तेजस्कायाः, तेऽपि पूर्ववत् सूक्ष्मबादरपर्याप्तापर्याप्तभेदेन चतुविधाः । शुद्धवज्रज्वालाङ्गारविधुदुल्कामुर्मुरालातनिर्घातसंघर्षसमुत्थसूर्यकान्तमणिनिस्सृताचिरग्निप्रभृतिभेदतो बादरतेजस्काया भवन्ति । वायुःकायो येषान्ते वायुकायिकास्तेऽपि पूर्ववच्चतुर्धा । प्राचीनावाचीनोदीचीनदक्षिणोर्ध्वाधस्तिर्यग्विदिगनवस्थितोत्कलिकामण्डलिकागुञ्जाझंझासंवर्तकघनतनुशुद्धवातवातोत्कलिकावातमण्डलीभेदेन बादरवायुकायिका विज्ञेयाः । वनस्पतिः कायो येषान्ते वनस्पतिकायाः, सूक्ष्मबादरभेदभिन्नाः, पर्याप्तापर्याप्तभिन्नास्सूक्ष्मास्सर्वलोकापन्ना अचक्षुर्लाह्या अनेकाकाराश्च । बादरास्समासतो द्विविधाः प्रत्येकसाधारणभेदात्, पत्रपुष्पफलमूलस्कन्धादीन् प्रति प्रत्येकं जीवो येषान्ते प्रत्येकजीवाः, साधारणास्तु परस्परानुविद्धानन्तजीवसंघातरूपशरीरावस्थानास्तत्र प्रत्येकशरीरा वृक्षगुच्छगुल्मलतावल्लीपर्वतृणवलयहरितौषधिजलरुहकुहणेति द्वादशविधाः प्रत्येकजीवाः । सर्वेऽप्येते वनस्पतिजीवास्समासतष्षोढा भवन्ति, अग्रबीजमूलबीजपर्वबीजस्कन्धबीजबीजरुहसम्मूर्च्छनजभेदात् । अग्रबीजाः कुरण्टादयः, मूलबीजा उत्पलादयः, पर्वबीजा इक्ष्वादयः, स्कन्धबीजाः सल्लक्यादयः, Page #751 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे बीजरुहाश्शाल्यादय:, सम्मूर्छनजास्तृणादय: । सर्वोऽपि वनस्पतिकायो द्विविधः पर्याप्तापर्याप्तभेदादिति । त्रसा द्विविधाः, गतित्रसा उदारत्रसाश्चेति, तेजोवायवो गतित्रसाः सञ्चलनधर्मत्वात् परन्तु ते नात्र विवक्षिताः, त्रसनामकर्मोदयप्रभवानामेव विवक्षितत्वात् । ते चोदारत्रसा एव, उक्तञ्च तत्त्वार्थे “तेजोवायू द्वीन्द्रियादयश्च त्रसा" इति । तेजोवाय्वोः क्रियातस्त्रसत्वं, द्वीन्द्रियादीनां लब्धित इति भावो भाष्यटीकाकृद्भिराविष्कृतः, उदारा द्वीन्द्रियत्रिन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियाः, व्यक्तश्वासोच्छ्वासादिप्राणयोगात्, उदारा अपि पर्याप्तापर्याप्तभेदेन द्विविधा, कृमिशंखादयो द्वीन्द्रियाः कुन्धूपिपीलिकादयस्त्रीन्द्रियाः, भ्रमरमक्षिकादयश्चतुरिन्द्रियाः, नारक तिर्यङ्मनुष्यदेवाः पञ्चेन्द्रियास्सर्वे त्रसा एव न त्वेकेन्द्रिया इव त्रसास्स्थावराश्च । तत्र नरकावासेषु भवा नारकाः । तिर्यञ्चो गवादयो जलचरस्थलचरखेचरभेदभिन्नाः । संमूच्छिमा गर्भजाश्चेति मनुष्या द्विविधाः, कर्मभूम्यकर्मभूम्यन्तरद्वीपेषु ये मनुष्या गर्भव्युत्क्रान्तास्ते गर्भजाः, एषां पुरीषमूत्रश्लेष्मसिंघाणवान्तपित्तशोणितशुक्रमृतशरीरपूयस्त्रीपुंसंयोगशुक्रपुद्रलविच्युतिनगरनिर्धमननिखिलापवित्रस्थानेषु ये सम्मूच्छितास्ते सम्मूच्छिमाः । एतेऽपर्याप्ता एव । संमूच्छिमभिन्ना मनुजास्तु पर्याप्ता अपर्याप्ता अपि । देवास्तु चतुर्निकायाः चतुर्विधोत्पत्तिस्थानत्वात् व्यन्तरज्योतिष्कवैमानिकभवनवासिभेदात् विवेचिता एते पूर्वमेव तेऽपि पर्याप्तापर्याप्तभेदभिन्ना इति दिक् ॥ હવે કાયમાર્ગણાને કહે છે भावार्थ- पृथिवी, पाशी, अग्नि, वायु, वनस्पति खने त्रसना लेध्थी छ (६) अयमार्गशाओ छे. विवेयन - पृथिवीडाय, अयुडाय, तेभ्स्डाय, वायुडाय, अने त्रसहाय ३५ छ (६) आयमार्गशाओ छे. (૧) પૃથિવી એ જ જેની કાયા છે, તે ‘પૃથિવીકાય’ જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના છે. અહીં સૂક્ષ્મપણું અને બાદ૨૫ણું સૂક્ષ્મનામકર્મ અને બાદનામ કર્મના ઉદયની અપેક્ષાવાળું છે. સૂક્ષ્મ પૃથિવીકાય જીવો સકળ લોકમાં વ્યાપક છે. જેમ કે- ડાબડામાં પૂરેપૂરી રીતે ભરેલ સુગંધીદાર પાવડરનો અવયવ. બાદ પૃથિવીકાય જીવો નિયતસ્થાનવર્તી છે. સૂક્ષ્મ પૃથિવીકાય જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. પર્યાપ્ત એટલે પુદ્ગલના સમુદાયમાંથી પેદા થયેલ વિશિષ્ટ શક્તિ. તેના પ્રભેદો અને સ્વરૂપો પૂર્વના પ્રકરણમાંથી જાણી લેવાં. ત્યાં એકેન્દ્રિયોને ચાર (૪), વિકલેન્દ્રિયોને પાંચ (૫) અને સંશીઓને છ (૬) પર્યાપ્તિઓ જાણવી. ७१४ ૦ લબ્ધિ અને કરણની અપેક્ષાએ સ્વયોગ્ય પર્યાપ્તિની પૂર્ણતાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયિક તે ‘પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો,' લબ્ધિથી કે કરણથી સ્વયોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતાથી રહિત તે ‘અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો' અને અપર્યાપ્તા જ હોતા મરે છે તે ‘લબ્ધિ અપર્યાપ્ત જીવો' કહેવાય છે. વળી જેઓએ Page #752 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૮, વામ: શિરઃ ७१५ જ્યાં સુધી શરીર, ઇન્દ્રિય આદિ બનાવ્યા નથી પરંતુ હવે પછી જેઓ અવશ્ય બનાવશે, તે જીવો “કરણ અપર્યાપ્ત' કહેવાય છે. બાદર પૃથ્વીકાયિક જીવો પણ શ્લક્ષણ અને ખરના ભેદથી બે પ્રકારના છે. ૦ શ્લષ્ણ બાદર પૃથ્વીકાયિક જીવો ચૂરો કરેલ-બારીકમાં બારીક કરેલ ઢેફાના જેવી પૃથ્વી મૃદુપૃથ્વી સમજવી. ૦ મૂદુપૃથ્વીરૂપ જીવો પણ ઉપચારથી શ્લષ્ણ બાદર પૃથ્વીકાયિક કહેવાય છે. વળી તેઓ કાળી, ભૂરી, રાતી, પીળી અને સફેદ માટી, તેમજ અમુક દેશમાં ઉત્પન્ન થતી ધૂળરૂપ માટી પાંડુમૃત્તિકા જેવા છે. જીવ પણ ઉપચારથી તેવો ગણાય છે. નદી વગેરેમાં પૂર આવ્યા પછી તેના કાંઠે બારીક કોમલ૫ જલમલ જેનું બીજું નામ છે, તેવો પંકકાદવ, તે “પાનમૃત્તિકા.' ઉપચારથી તેનાથી યુક્ત જીવ પણ “પાનકમૃત્તિકા' કહેવાય છે. ૦ ખર, બાદર, પૃથ્વીકાયિક જીવો અનેક પ્રકારના હોવા છતાં મુખ્યત્વે શર્કરા, વાલુકા, ઉપલ આદિના ભેદે ચાલીશ (૪૦) પ્રકારના શાસ્ત્રમાં કહેલા છે. તે બધા તે શાસ્ત્રમાંથી જ જાણવા. સંક્ષેપથી તો તેઓ પર્યાપ્ત-અપર્યાપ્તના ભેદે બે પ્રકારના છે. પરિપૂર્ણપણે પર્યાપ્તિઓને કે વિશિષ્ટ વર્ણ આદિને નહિ પામેલા અપર્યાપ્ત છે, કેમ કે-ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ નહીં કરીને મરેલા છે. અથવા સ્પષ્ટતર વર્ણ આદિના વિભાગની અપ્રાપ્તિ છે. તેનાથી વિપરીતો પરિપૂર્ણપણે પર્યાપ્તિઓને કે વિશિષ્ટ વર્ણ આદિને પામેલા પર્યાપ્ત છે. (૨) પાણીરૂપી કાયવાળા જીવો “અકાય' કહેવાય છે. તે પણ સૂક્ષ્મ અને બાદરના ભેદે બે પ્રકારના છે. દરેક પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના બાદર અપુકાયિક જીવો છે. જેમ કે-કરા, ઠંડુ જળ, ગરમ જળ (સ્વભાવથી ઉના પાણીના કુંડો વગેરેનું જળ), ખારું જળ, ખાટું જળ, કડવું જળ, લવણ, વરૂણકાલોદધિ, પુષ્કર, ક્ષીર, ધૃત, ઇક્ષરસોદધિ આદિ સમુદ્રોના જળો. (૩) અગ્નિરૂપી કાયાવાળા જીવો “તેજસ્કાય' કહેવાય છે. તેઓ પણ પૂર્વની માફક સૂક્ષ્મ-બાદર અને પર્યાપ્ત-અપર્યાપ્તના ભેદથી ચાર પ્રકારના છે. જેમ કે-શુદ્ધ અગ્નિ, વજનો અગ્નિ, ભડકો, વાળારૂપ અગ્નિ અંગાર (સળગતો કોલસો)નો અગ્નિ, વિજળીનો અગ્નિ, ઉલ્કાનો (કવચિત્ કવચિત્ આકાશમાંથી જે અગ્નિ ઝરે છે અને જેના મોટા લીસોટા પડે છે તેનો અગ્નિ, મુર્મુર-ભાઠાનો અગ્નિ, છાણાનો અગ્નિ (ભરસાડ), અલાત-કોલસાનો અગ્નિ, નિર્ધાતથી થતો (પવન સાથે અથડાવાથી થતો સ્તુલિંગતણખા) અને સંઘર્ષથી (અરણિના લાકડાં ઘસવાથી) ઉત્પન્ન થતો અગ્નિ, જંગલમાં વાંસ પરસ્પર અથડાવાથી-ઘસાવાથી ઉત્પન્ન થતો અગ્નિ, સૂર્યકાન્ત મણિના પ્રયોગથી અગ્નિ, ઇત્યાદિ અનેક ભેદથી બાદર તેજસ્કાય થાય છે. (૪) પૂર્વનો, પશ્ચિમનો, ઉત્તરનો અને દક્ષિણનો વાયુ, ઉંચ-નીચે-તીર્થો વાતો વાયુ, ચાર ખૂણાનો વાયુ, અનવસ્થિત રીતે વાતો વાયુ, ઉત્કલિકા વાયુ (જ રહી રહીને વાય અને જેનાથી ધૂળમાં રેખાઓ પડે છે તે વાયુ), મંડલિક વાયુ (જે માંડલાકારે વાય અને પાંદડાં વગેરેને મંડલાકાર-ગોળ ગોળ ચક્રાવો લેતાં ભમાવે તે), ગુંજાવાત-ગંજારવ કરતો વાયુ, ઝંઝાવાત-વર્ષાઋતુમાં નીકળતો તોફાની વાયુ, સંવર્તક-તણખલા Page #753 -------------------------------------------------------------------------- ________________ ७१६ तत्त्वन्यायविभाकरे વગેરેને ઉંચે ચડાવીને ભમાવે તે ઘનવાત=ઘાટો વાયુ, તનુવાત=પાતળો વાયુ; આ સર્વ વાયુ પૃથિવી આદિના આધાર ઘનોદધિની નીચે હોય છે. ઇત્યાદિ ભેદથી બાદર વાયુકાયિક જીવો જાણવા. (૫) વનસ્પતિરૂપી કાયાવાળા જીવો ‘વનસ્પતિકાય' કહેવાય છે. તે સૂક્ષ્મ અને બાદ ભેદવાળા પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદવાળા છે. ૦ સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો સર્વલોકવ્યાપ્ત, ચક્ષુથી અગ્રાહ્ય (અદશ્ય) અને અનેક આકારવાળા છે. ૦ બાદર વનસ્પતિકાય જીવો સંક્ષેપમાં પ્રત્યેક અને સાધારણના ભેદથી બે પ્રકારના છે. (અ) પ્રત્યેક જીવો પાંદડાં, ફૂલ, ફળ, મૂળ, સ્કંધ આદિ પ્રત્યે, પ્રત્યેક એક એક જીવવાળા દરેક હોય છે. તે જીવો પ્રત્યેક જીવો કહેવાય છે, કેમ કે-તેઓના એક શરીરમાં એક જીવ હોય છે. (આ) સાધારણ જીવો-પરસ્પર સમાઈને સાથે રહેલા, અનંત જીવોના સમુદાય રૂપ એક શરીરમાં રહેવાના સ્વભાવવાળા જીવો, સાધારણ જીવોઅનંતકાય જીવો કહેવાય છે. ૦ ત્યાં પ્રત્યેક શરીરવાળા વનસ્પતિકાય જીવો-(૧) વૃક્ષ=આંબો, લીંમડો, પીંપળો, વડ વગેરે વૃક્ષ. (૨) ગુચ્છ=જેનાં પાંદડાં ગુચ્છારૂપ હોય તે. જેમ કે-બીજોડું-રીંગણાં વગેરે. (૩) ગુલ્મ=જેમાં થડનો વિકાસ ન હોય પણ નીચેથી ડાળીઓ ફૂટે, તે ગુલ્મ કહેવાય છે. જેમ કે-ગુલાબ, જૂઈ, મોગરો વગેરે. (૪) લતા=જે વૃક્ષ કે સ્તંભ વગેરેના આધાર ઉપર ચડે, તેને લતા કહે છે. જેમ કે-ચંપકલતા, પદ્મલતા ઇત્યાદિ. (૫) વલ્લી=વેલા. મોટાભાગે ભોંય ઉપર પથરાય તે વેલા કહેવાય છે. જેમ કે-કાકડીનો વેલો, દુધીનો વેલો. (૬) પર્વગ=જેમાં પર્વ અને ગાંઠ હોય તે પર્વગ કહેવાય છે. જેમ કે- શેરડી, વાંસ, નેતર વગેરે. (૭) તૃણ=ધાસ. જેમ કે-ધ્રો, ડાભ વગેરે. (૮) વલય=જેની છાલ ગોળ હોય તે વલય કહેવાય છે. જેમ કે-લવિંગ, સોપારી, ખજૂર વગેરે. (૯) હરિત=શાકભાજી. (૧૦) ઔષધિ=ધાન્યવર્ગ. જેમ કે-ડાંગર, ઘઉં વગેરે. (૧૧) જલરૂહ=જેમ કે- પદ્મ, કુમુદ, સૂર્યવિકાસી કે ચંદ્રવિકાસી કમળ વગેરે કમળજાતિ. (૧૨) કુહણ=ભૂમિને ફોડીને નીકળનારી વનસ્પતિ કુણ કહેવાય છે. જેમ કે- ભૂચ્છત્ર વગેરે. આ પ્રમાણે બાર પ્રકારના પ્રત્યેક વનસ્પતિકાય જીવો છે. બધાય વનસ્પતિકાય જીવો સંક્ષેપમાં છ (૬) પ્રકારના છે. જેમ કે-(૧) અગ્રબીજ-ડાળ નાખવાથી ઉગનાર ઝાડ. જેમ કે-કુરંટ. (પીળો-કાંટા અળિયો નામનું ઝાડ.) (૨) મૂલજ-ઉત્પલ, સુરણ વગેરે મૂલ-કંદમાંથી ઉત્પન્ન થના૨ છે. (૩) પર્વબીજ-શેરડી, વાંસ વગેરે પર્વ-ગાંઠમાંથી ઉત્પન્ન થનારા છે. (૪) સ્કંધ બીજ-સલ્લકી, વડ વગેરે સ્કંધમાંથી ઉત્પન્ન થનારા છે. (૫) બીજરૂહ-ડાંગર, ષષ્ટિક, મગ વગેરે બીજમાંથી ઉત્પન્ન થનારા છે. (૬) સંમૂર્ચ્છનજ-ઘાસ, ભૂમિચ્છત્ર વગેરે પોતાની મેળે ઉત્પન્ન થનાર છે. વનસ્પતિકાયની આ પ્રમાણે છ (૬) મૂળ જાતિઓ છે. સઘળાય વનસ્પતિકાય જીવો પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના છે. Page #754 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૮, રામ: વિર: ७१७ (૬) ત્રસકાય==સ જીવો ગતિત્રસ અને ઉદારત્રસના ભેદથી બે પ્રકારના છે. (૧) અગ્નિકાય અને વાયુકાય ગતિ=સ કહેવાય છે, કેમ કે-તે બંનેનો સ્વભાવ ચાલવાનો છે, કુદરતી રીતે ચાલે છે. પરંતુ તે ગતિ=સોની અહીં વિવફા નથી, કેમ કે-ત્રસનામકર્મના ઉદયજન્ય લબ્ધિત્રસ જીવોનો અધિકાર છે. તે લબ્ધિત્રસ જીવો ઉદાર ત્રસો જ છે. વળી તત્ત્વાર્થમાં કહ્યું છે કે – “તેજોવાયુ દ્વિન્દ્રિયોદયશ્ચ ત્રસાઃ' ઇતિ. તેજ અને વાયુનું ક્રિયાની અપેક્ષાએ ત્રસપણું છે. ત્રસનામકર્મના ઉદયરૂપ લબ્ધિની અપેક્ષાએ દ્વિન્દ્રિય આદિનું ત્રપણું છે. આવો ભાવ ભાષ્યટીકાકારોએ પ્રગટ કરેલ છે. અહીં ઉદાર એટલે દ્વિન્દ્રિય-ત્રિન્દ્રિય-ચતુરિન્દ્રિય-પંચેન્દ્રિય જીવો સમજવા, કેમ કે-વ્યક્ત-પરિટ્યુટ શ્વાસોચ્છવાસ આદિ પ્રાણોનો યોગ છે. ત્રસો પણ પર્યાય-અપર્યાયના ભેદથી બે પ્રકારના છે. ૦ ટ્રિન્દ્રિય-કૃમિ (પેટમાં, ફોડલામાં, હરશ વગેરેમાં થનારા) કરમિયા, શંખ વગેરે બે ઇન્દ્રિયોવાળા જીવો કહેવાય છે. ૦ ત્રિન્દ્રિય-કંથ-કંથવા. તે બહુ જ બારીક ધોળા રંગના જીવો હોય છે. પિપલીકા-કીડી વગેરે ત્રણ ઇન્દ્રિયવાળા જીવો કહેવાય છે. ૦ ચતુરિન્દ્રિય-ભમરા, માખી વગેરે ચાર ઇન્દ્રિયવાળા જીવો કહેવાય છે. ૦ પંચેન્દ્રિય-નારકી, તિર્યંચો, મનુષ્યો અને દેવો પંચેન્દ્રિય જીવો કહેવાય છે. સઘળા ત્રસો જ ઉદારત્રસો-લબ્ધિકસો જ છે, પરંતુ એકેન્દ્રિયોની માફક ગતિ–સ અને સ્થાવરો નથી. ૦ ત્યાં નરકાવાસોમાં ઉત્પન્ન થનારા નારકો કહેવાય છે. ૦ તિર્યંચો, જલચર-પાણીમાં ચાલનારા મત્સ્ય આદિ. ૦ સ્થલચર-ભૂમિમાં ચાલનારા ચતુષ્પદ ગાય વગેરે; ઉરપરિસર્પ, સાપ વગેરે; નોળિયા વગેરે ભૂજપરિસર્પ, ખેચર-પોપટ વગેરે રોમજ પક્ષી, ચામાચીડિયાં વગેરે ચર્મજપક્ષી જાણવા. મનુષ્યો-ગર્ભજ અને સંમૂર્છાિમ ભેદથી બે પ્રકારના મનુષ્યો છે કર્મભૂમિમાં-અકર્મભૂમિમાં-અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્યો છે તે બધાય ગર્ભજ છે. આ મનુષ્યોના વિષ્ટામાં, મૂત્રમાં, કફમાં, નાસિકાના મેલમાં, વમનમાં, પિત્તમાં, પરૂમાં, લોહીમાં, વિર્યમાં, વીર્યના સુકાઈ ગયેલા પુદ્ગલો ભીના થાય તેમાં, જીવ વગરના મૃતકલેવરમાં, સ્ત્રી-પુરુષોના સંયોગમાં, નગરની ખાળમાં અને સર્વ અપવિત્ર સ્થાનોમાં પેદા થયેલા સંમૂર્છાિમ મનુષ્યો કહેવાય છે. તે અપર્યાપ્ત હોય છે, અંતર્મુહૂર્ત આયુષ્યવાળા હોય છે અને અત્યંત સૂક્ષ્મ હોઈ આપણે જોઈ શકતા નથી. ૦ સંમૂચ્છિમ સિવાયના ગર્ભજમનુષ્યો પર્યાપ્ત હોય છે અને અપર્યાપ્ત પણ હોય છે. ૦ દેવો તો ચતુર્નિકાય=ચાર નિકાય(વાસ કે સંઘ)વાળા કહેવાય છે, કેમ કે-ચારેય દેવોના ઉત્પત્તિસ્થાનો ચાર પ્રકારના છે. જેમ કે-વ્યંતર, જયોતિષી, વૈમાનિક, ભવનપતિના ભેદથી ચાર જાતિના દેવો છે. આ દેવોનું વિવેચન પહેલા કરી દીધું છે. તે દેવો પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત-કરણ અપર્યાપ્તના ભેટવાળા છે. Page #755 -------------------------------------------------------------------------- ________________ ७१८ तत्त्वन्यायविभाकरे योगमार्गणाभेदमाह - मनोवाक्कायास्तिस्रो योगमार्गणाः ।। मन इति । मनःप्रायोग्याणि द्रव्याण्यात्मप्रदेशैः काययोगेनादाय मनस्त्वेन परिणमितानि वस्तुचिन्ताप्रवर्तकानि च मनांसि तैस्सहकारिकारणभूतैस्सहितो जीववीर्यविशेषो मनोयोगः । सत्यादिभेदतस्स चतुर्विधः । भाषापुद्गलग्रहणोत्तरं भाषापरिणाममापन्नाः पुद्गला वागित्युच्यन्ते, तत्सहकारिकारणको योगो जीवशक्तिविशेषो वाग्योगः, सोऽपि पूर्ववदेव चतुर्विधः । केवलं कायावष्टम्भजन्यस्सामर्थ्यविशेषः काययोगः । स चौदारिकादिभेदेन सप्तविधः । अवान्तरभेदानां स्वरूपाण्यन्यत्र पूर्वे वा द्रष्टव्यानि ॥ હવે યોગની માર્ગણાના ભેદને કહે છેભાવાર્થ - મન, વચન અને કાયા એ ત્રણ યોગમાર્ગણાઓ છે. વિવેચન - મનપ્રાયોગ્ય દ્રવ્યોને આત્માના પ્રદેશોની સાથે કાયયોગથી ગ્રહણ કરીને મનપણાએ પરિણાવેલા અને વસ્તુવિષયક ચિંતાની પ્રવૃત્તિમાં કારણભૂત મન દ્રવ્યમનો કહેવાય છે. તે સહકારી કારણભૂત દ્રવ્યમનોથી સહિત વિશિષ્ટ જીવવીર્ય “મનોયોગ' કહેવાય છે. તે સત્ય આદિના ભેદથી ચાર प्रा२नो छ. ૦ ભાષાના પુદ્ગલના ગ્રહણ પછી ભાષા પરિણામને પામેલા પુદ્ગલો ‘વા તરીકે કહેવાય છે. તે દ્રવ્યવાણીના સહકારી કારણવાળો, વિશિષ્ટ જીવશક્તિરૂપ યોગ “વાયોગ' કહેવાય છે. તે વાયોગ પણ પૂર્વની માફક જ ચાર પ્રકારનો છે. ૦ કેવળ કાયાના આલંબનથી જન્ય વિશિષ્ટ સામર્થ્ય “કાયયોગ' કહેવાય છે. તે ઔદારિક આદિના ભેદથી સાત (૭) પ્રકારનો છે. પેટાભેદોના સ્વરૂપો બીજે ઠેકાણે કે પૂર્વમાં જોવાં. अथ वेदमार्गणाभेदमाचष्टे - पुंस्त्रीनपुंसकभेदेन तिस्रो वेदमार्गणाः ।१०। पुमिति । त्रयोऽपि वेदों द्रव्यभावभेदेन द्विविधाः । पुरुषादेः स्त्र्याधभिलाषो भाववेदो निर्माणाङ्गोपाङ्गादिनामकर्मजन्यः पुरुषस्य श्मश्रूकूर्चशिश्नादिविशिष्टो द्रव्यपुरुषवेदः, स्त्रियःस्तनयोनिनिर्लोममुखादिविशिष्टाकारो द्रव्यस्त्रीवेदः, एतदुभयविलक्षणाकारो द्रव्यनपुंसकवेदः ॥ १. पुरुषवेदो निरन्तरं भवन् जघन्यतोऽन्तर्मुहूर्त्तमुत्कर्षतस्सातिरेकसागरोपमशतपृथक्त्वं । स्त्रीवेदो जघन्येनैकस्समयः । उत्कर्षतः पल्योपमशतं पूर्वकोटिपृथक्त्वञ्च, नपुंसकवेदो जघन्यत एकस्समयः, उत्कर्षतोऽनन्ताद्धा ॥ Page #756 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ९-१०-११, दशमः किरणः ७१९ હવે વેદમાર્ગણાના ભેદને કહે છેભાવાર્થ - પં-સી-નપુંસકના ભેદથી ત્રણ વેદમાર્ગણાઓ છે. વિવેચન - ત્રણ પણ વેદો દ્રવ્ય અને ભાવથી બે પ્રકારનો છે. પુરુષનો સ્ત્રી પ્રત્યે અભિલાષ પુંવેદ, સ્ત્રીનો પુરુષ પ્રત્યે અભિલાષ સ્ત્રીવેદ અને નપુંસકનો સ્ત્રી-પુરુષ પ્રત્યે અભિલાષ નપુંસકવેદ, એ ભાવવેદ डेवाय छे. ૦ નિર્માણ - અંગોપાંગ આદિનામકર્મજન્ય-પુરુષનો દાઢી, મૂંછ, પુરુષચિહ્ન આદિ વિશિષ્ટ આકાર દ્રવ્યપુરુષવેદ છે. સ્ત્રીનો સ્તન, સ્ત્રીચિહ્ન, કેશ વગરના મુખ આદિથી વિશિષ્ટ આકાર દ્રવ્યસ્ત્રીવેદ છે. આ બંનેથી વિલક્ષણ આકાર દ્રવ્યનપુંસકવેદ છે. कषायमार्गणाभेदमभिधत्ते - क्रोधमानमायालोभरूपाश्चतस्त्रः कषायमार्गणाः ।११। क्रोधेति । चतुःप्रतिष्ठितः क्रोधः, यथाहि स्वयमाचरितमैहिकमामुष्मिकं प्रत्यपायमवबुद्ध्य यदा कश्चिदात्मन एवोपरि क्रुध्यति तदा स क्रोध आत्मप्रतिष्ठितः । यदा पर उदीरयत्याक्रोशादिना कोपं तदा किल तद्विषये क्रोध उपजायत इति स परप्रतिष्ठितः । यदा कश्चित्तथाविधापराधादात्मपरविषयक्रोधमाधत्ते स उभयाश्रितः, यदा तु स्वयं दुश्चरणमाक्रोशादिकञ्च कारणं विना केवलक्रोधवेदनीयादुपजायते स हि नात्मप्रतिष्ठितः, स्वयं दुश्चरणानाचरणेनात्मविषयत्वाभावात्, न परप्रतिष्ठितः परस्यापि निरपराधित्वात्, अत एव नोभयप्रतिष्ठितः, अतोऽप्रतिष्ठित इति, एवं मानादयोऽपि । अनन्तानुबन्ध्यादिभेदाः पूर्वमेवोक्ताः, तथा आभोगनिवर्त्तितानाभोगनिर्वतितोपशान्तानुपशान्तभेदतोऽपि ते चतुर्धा भवन्ति, यदा यस्यापराधं सम्यगवबुध्य कोपकारणञ्च व्यवहारतः पुष्टमवलम्ब्य नान्यथाऽस्य शिक्षोपजायत इत्याभोग्यकोपञ्च विधत्ते तदा स कोप आभोगनिर्वतितः । यदा त्वेवमेव तथाविधमुहूर्त्तवशाद्गुणदोषविचारणाशून्यः परवशीभूय कोपं कुरुते तदा स कोपोऽनाभोगनिर्वर्तितः, अनुदयावस्थ उपशान्तो निनिमित्तमुदयावस्थोऽनुपशान्तः । अनन्तानुबन्धिक्रोधादयः सम्यग्दर्शनसहभाविक्षमादिस्वरूपोपशमादिचरणलवप्रतिबन्धिनः, चारित्रमोहनीयत्वात्, न चोपशमादिभिरेव चारित्री, अल्पत्वाद्यथैककार्षापणो न धनपतिः किन्तु महता मूलगुणादिरूपेण चारित्री मन:संज्ञया संज्ञिवत्, अत एव त्रिविधं दर्शनमोहनीयं पञ्चविंशतिविधं चारित्रमोहनीयम् । न च ૧. પુરુષવેદ નિરંતર થતો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાતિરેક બસોથી નવસો સાગરોપમ; સ્ત્રીવેદ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સો પલ્યોપમ અને પૂર્વ કોટિ પૃથકત્વ તથા નપુંસકવેદ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંત અદ્ધા (કાળ.) Page #757 -------------------------------------------------------------------------- ________________ ७२० तत्त्वन्यायविभाकरे चारित्रावारकस्य सम्यक्त्वावारकत्वानुपपत्तिस्तथा च सप्तविधं दर्शनमोहनीयमेकविंशतिविधञ्च चारित्रमोहनीयमिति वाच्यम्, अनन्तानुबन्धिभिरेव सम्यक्त्वे आवृते मिथ्यात्वस्य वैयर्थ्यांपत्तेः, आवृतस्याप्यावरणेऽनवस्थानात्, तस्माद्यथा कषायाणां केवलज्ञानानावारकत्वेऽपि कषायक्षयः केवलज्ञानकारणतयोच्यते तस्मिन् सत्येव तस्य भावात्, तथानन्तानुबन्धिषूदितेषु न मिथ्यात्वं क्षयोपशममुपयाति तदभावाच्च न सम्यक्त्वमिति सम्यक्त्वसहचार्युपशमादिगुणावारकत्वमनन्तानुबन्धिनां, सम्यग्दर्शनमोहनीयस्य क्वचित्सप्तविधत्वकथनन्तु सम्यक्त्वसहचारिगुणेषु सम्यक्त्वोपचारात् । देशविरत्यावारका अप्रत्याख्यानाः, सर्वविरतिघातिनः प्रत्याख्यानाः, संज्वलना यथाख्यातचारित्रावारकाः ।। કષાયમાર્ગણાના ભેદનું કથનભાવાર્થ - ક્રોધ-માન-માયા-લોભરૂપ ચાર કષાયમાર્ગણાઓ છે. વિવેચન - ચારમાં પ્રતિષ્ઠિત ક્રોધ છે. તથાપિ પોતે આચરેલ આલોક સંબંધી-પરલોક સંબંધી વિરુદ્ધઅનિષ્ટ કર્તવ્યને જાણી જ્યારે કોઈ એક, પોતાના જ ઉપર ગુસ્સો કરે છે, ત્યારે તે ૧-ક્રોધ “આત્મપ્રતિષ્ઠિત થાય છે. જયારે આક્રોશ આદિથી બીજો કોપની ઉદીરણા કરે છે, ત્યારે ખરેખર, તે બીજા ઉપર ક્રોધ થાય છે. તે ક્રોધ ૨-પરપ્રતિષ્ઠિત છે. જયારે કોઈ એક, તથા પ્રકારના અપરાધથી આત્મવિષયક-પરવિષયક ક્રોધને કરે છે, તે ૩-સ્વ-પર આશ્રિત ક્રોધ છે. જ્યારે પોતે દુષ્ટ આચરણ અને આક્રોશ વગેરે રૂપ કારણ વગર, કેવળ ક્રોધમોહનીયના ઉદયથી થાય છે, ત્યારે ખરેખર, તે ક્રોધ આત્મપ્રતિષ્ઠિત નથી; કેમ કે-બીજો પણ નિરપરાધી છે. એથી જ ઉભય પ્રતિષ્ઠિત નથી. એથી તે ક્રોધ ૪-“અપ્રતિષ્ઠિત તરીકે કહેવાય છે. એ પ્રમાણે માન વગેરે કષાયો પણ સમજવાં. વળી અનંતાનુબંધી આદિ ભેદો પહેલાં જ કહેલા છે. તેમજ આભોગ નિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્તના ભેદથી પણ તે કષાયો ચાર પ્રકારના છે. ૦ જયારે જેના અપરાધને સારી રીતે જાણી, પુષ્ટ અવલંબન તરીકે વ્યવહારથી કોપનું કારણ જાણી, અન્ય પ્રકારે શિક્ષા નથી થવાની; આ પ્રમાણે જોઈને કોપને કરે છે, ત્યારે તે કોપ “આભોગનિવર્તિત કહેવાય છે. ૦ જયારે એ પ્રમાણે જ તથાવિધ મુહૂર્ત-કાળવશે, ગુણ-દોષની વિચારણાથી રહિત-પરવશ બની કોપ કરે છે, ત્યારે તે કોપ “અનાભોગનિવર્તિત કહેવાય છે. ૦ ઉદયની અવસ્થા વગરનો ‘ઉપશાન્ત ક્રોધ' કહેવાય છે. છે કારણ વગર ઉદયની અવસ્થાવાળો ક્રોધ “અનુપશાન્ત' કહેવાય છે. १. शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्येषु ॥ Page #758 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨-૨૨, રશમઃ વિર: ७२१ ૦ અનંતાનુબંધી ક્રોધ વગેરે, સમ્યગ્દર્શનની સાથે થનાર, ક્ષમા આદિ સ્વરૂપવાળા ઉપશમ આદિ રૂપ ચારિત્રના અંશના પ્રતિબંધક છે, કેમ કે-ચારિત્રમોહનીય છે. શંકા - ઉપશમ આદિથી સમકિતી, ચારિત્રી કહેવાશે જ ને? સમાધાન - અલ્પતા હોઈ ચારિત્રી કહેવાય નહીં. જેમ કે- એક કાર્ષા પણ (કોડીરૂપિયાવાળો) ધનપતિ કહેવાતો નથી. પરંતુ મહાન મૂલગુણ મહાવ્રત આદિ રૂપથી ચારિત્રી કહેવાય છે. જેમ કે-મનની સંજ્ઞાથી સંજ્ઞી કહેવાય છે. એથી જ ત્રણ પ્રકારનું દર્શનમોહનીય, પચીશ (૨૫) પ્રકારનું ચારિત્રમોહનીય છે. શંકા - ચારિત્રના આવારકમાં સમ્યકત્વના આવારકપણાની અઘટમાનતા છે અને તે પ્રકારે જો માનો, તો સાત (૭) પ્રકારનું દર્શનમોહનીય અને એકવીશ (૨૧) પ્રકારનું ચારિત્રમોહનીય થશે જ ને ? સમાધાન - અનંતાનુબંધીઓથી જ સમ્યકત્વ આવૃત્ત થવાથી મિથ્યાત્વમાં નિરર્થકપણાની આપત્તિ આવશે ! આવૃત્તિમાં પણ આવરણ માનવાથી અનવસ્થા નામક દોષ છે. તેથી જેમ કષાયોનું કેવલજ્ઞાન પ્રત્યે અનાવારકપણું છતાં કષાયનો ક્ષય, કેવલજ્ઞાન પ્રત્યે કારણપણાએ કહેવાય છે, કેમ કે-તે કષાયક્ષય હોયે છતે જ તે કેવલજ્ઞાન હોય છે. તેવી રીતે અનંતાનુબંધીઓનો ઉદય હોયે છતે મિથ્યાત્વનો ક્ષયોપશમ થતો નથી અને મિથ્યાત્વના ક્ષયોપશમનો અભાવ થવાથી સમ્યકત્વ થતું નથી. માટે સમ્યકત્વસહચારી ઉપશમ આદિ ગુણોનું આવારકપણું અનંતાનુબંધીઓમાં માનેલું છે. સમ્યગ્દર્શનમોહનીયનું (ક્ષયોપશમ સમ્યકત્વનું) કવચિત્ સાત પ્રકારપણાનું કથન તો સમ્યત્વસહચારી (શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય અથવા સાત રૂચિરૂ૫) ગુણોમાં સમ્યકત્વના ઉપચારની અપેક્ષાએ છે. ૦ દેશવિરતિના આધારકો અપ્રત્યાખ્યાન કષાયો છે. ૦ સર્વવિરતિના ઘાતકો પ્રત્યાખ્યાન કષાયો છે. ૦ યથાખ્યાતચારિત્રના આવારકો સંજ્વલન કષાયો છે. सम्प्रति ज्ञानमार्गणाभेदमाह - मतिश्रुतावधिमनःपर्यवकेवलमत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानभेदादष्टौ ज्ञानमार्गणाः । मिथ्यादृष्टीनां मतिश्रुतावधयः क्रमेण मत्यज्ञानश्रुताज्ञानविभङ्गज्ञानान्युच्यन्ते । अत्र पञ्चविधत्वेऽपि ज्ञानानामन्वेषणाप्रस्तावे आद्यत्रयविपरीतानामपि मत्यज्ञानादीनां ज्ञानत्वेन ग्रहणादष्टविधत्वं ज्ञानमार्गणाया बोध्यम् । मनःपर्यवकेवलयोस्तु वैपरीत्याभाव एव । अग्रे संयमादिष्वप्येवमेव वैपरीत्येन मार्गणा विज्ञेयाः ।१२। Page #759 -------------------------------------------------------------------------- ________________ ७२२ तत्त्वन्यायविभाकरे __ मतीति । ज्ञायन्ते परिच्छिद्यन्ते अर्था अनेनास्मिन्नस्माद्वेति ज्ञानं, ज्ञानदर्शनावरणयोः क्षयः क्षयोपशमो वा, ज्ञातिर्वा ज्ञानं, आवरणद्वयक्षयाद्याविर्भूत आत्मपर्यायविशेषः, विशेषांशग्राहको ज्ञानपञ्चकाज्ञानत्रयरूपः । ननु सकलमपीदं ज्ञानं ज्ञप्त्येकस्वभावं ज्ञप्त्येकस्वभावत्वस्य सर्वत्राविशेषेण किं कृतोऽयं पञ्चधाऽष्टधा वा भेदः, न च वार्त्तमानिकं वस्तु मतेः, त्रिकालविषयः परिणामो ध्वनिगोचरः श्रुतस्य, रूपिद्रव्याण्यवधेः, मनोद्रव्याणि मनःपर्यवस्य, समस्तपर्यायान्वितं सर्वं वस्तु विषयः केवलस्येति ज्ञेयभेदस्तत्कृतो ज्ञानभेद इति वाच्यं केवलज्ञानस्य बहुभेदत्वापत्तेः, वार्त्तमानिकादिवस्तूनां तत्राऽपि ज्ञेयत्वादन्यथा तदविषयत्वे तस्य केवलिनोऽसर्वज्ञत्वापतिप्रसङ्गः, न च यादृशी प्रतिपत्तिर्मत्यादिज्ञानस्य न तादृशी श्रुतादिज्ञानस्येति प्रतिपत्तिप्रकारभेदाढ़ेद इति वाच्यम्, एकस्मिन्नपि ज्ञाने तत्तद्देशकालपुरुषस्वरूपभेदेनानन्तभेदप्रसक्तेः प्रतिपत्तिप्रकारस्यानन्त्यात् । न चावारकाणां मतिज्ञानावरणादीनां भेदाढ़ेद इति वाच्यम्, ज्ञानस्यैकत्वे आवारकाणां पञ्चधात्वानुपपत्तेः, आवार्यापेक्षं ह्यावारकं, आवार्यञ्च ज्ञानं ज्ञप्तिरूपत्वादेकमत आवारकं कथं पञ्चधा भवेत् । न च स्वभावादेव पञ्चधात्वं स्वभावे च न पर्यनुयोर्ग इति वाच्यम्, भगवतस्सर्वज्ञत्वहानिप्रसङ्गात्, ज्ञानस्यात्मधर्मत्वेन मत्यादीनां स्वाभाविकत्वेन च क्षीणावरणस्यापि तद्भावप्रसक्त्याऽस्मदादिवत्तस्यासर्वज्ञत्वं स्यात्, यदि केवलज्ञानभावतस्समस्तवस्तुपरिच्छेदान्नासर्वज्ञत्वमित्युच्यते तदापि केवलोपयोगविरहकाले मतिज्ञानोपयोगसम्भवेन देशतः परिच्छेदेन तदा तस्यासर्वज्ञत्वं बलादापतत्येव । न च तस्य तदुपयोग एव न भविष्यतीति वाच्यम्, आत्मनः स्वभावत्वेन तस्यापि क्रमेणोपयोगस्य निवारयितुमशक्यत्वात्, केवलज्ञानान्तरं केवलदर्शनोपयोगवत्, ततः केवलज्ञानोपयोगकाले सर्वज्ञत्वं मत्यादिज्ञानोपयोगकालेऽसर्वज्ञत्वमापद्यते, न चैतदिष्टं, तस्माज्ज्ञानं असकलसंज्ञितं सकलसंज्ञितमिति द्विभेदमेव, अवग्रहज्ञानादारभ्य यावदुत्कर्षप्राप्तपरमावधिज्ञानं तावत्सकलमप्येकं, तच्चासकलसंज्ञितमशेषवस्तुविषयत्वाभावात्, अपरञ्च केवलिनस्तच्च सकलसंज्ञिमिति चेदुच्यते, ज्ञानानां ज्ञप्त्येकस्वभावत्वं सामान्यतो वा विशेषतो वा भवताऽभ्युपगम्यते ? नाद्यस्सिद्धसाध्यतया तस्य बाधकत्वायोगात् बोधरूपतयाऽस्माभिरपि सकलज्ञानस्याप्येकत्वाभ्युपगमात्, नापि द्वितीयोऽसिद्धत्वात्, स्वसंवेदनप्रत्यक्षेण प्रतिप्राणि ज्ञानस्योत्कर्षापकर्षदर्शनाद्विशेषत एकत्वानुपलम्भात् । न चोत्कर्षापकर्षमात्रभेददर्शनेन यदि ज्ञानस्य भेदस्तहि २. मत्यादिज्ञानविषयजातस्य तेनाग्रहणादिति भावः ॥३. नहि कोऽप्येवं पर्यनुयुक्त कथं घट एव जलाहरणं करोति न पट इतीति भावः ॥ Page #760 -------------------------------------------------------------------------- ________________ ७२३ सूत्र - १२, दशमः किरणः प्रतिप्राणि देशकालापेक्षयोत्कर्षापकर्षयोरनेकविधत्वेन ज्ञानस्यानेकविधत्वमेव प्राप्तं न तु पञ्चविधत्वमिति वाच्यम्, परिस्थूलनिमित्तभेदतः पञ्चधात्वस्य प्रतिपादनात् । तथाहि सकलघातिक्षयो निमित्तं केवलज्ञानस्य, मनःपर्यवज्ञानस्य त्वमर्पोषध्यादिलब्ध्युपेतस्य प्रमादलेशेनाप्यकलङ्कितस्य विशिष्टाध्यवसायानुगतोऽप्रमादः, अवधिज्ञानस्य पुनस्तथाविधानिन्द्रियरूपिद्रव्यसाक्षादवगमननिबन्धनः क्षयोपशमविशेषः, मतिश्रुतयोस्तु लक्षणभेद इति । ज्ञेयभेदमात्रतो ज्ञानस्य भेदानभ्युपगमान्न तत्पक्षोक्तदोषः, एकेनाप्यवग्रहादिना बहुविधवस्तुग्रहणोपलम्भात् । नापि प्रतिपत्तिप्रकारभेदकृतो दोषस्सम्भवति देशकालाद्यपेक्षया ज्ञानानामानन्त्येऽपि परिस्थूलनिमित्तभेदेन व्यवस्थापितज्ञानपञ्चकेभ्योऽनतिरिक्तत्वात् तज्जातीयत्वानतिक्रमणात् । परिस्थूलनिमित्तभेदमधिकृत्य ज्ञानानां भेदव्यवस्थापनाच्च नावरणभेदप्रयुक्तदोषस्यावकाश इति । न चैवं व्यवस्थापिता ज्ञानभेदा ज्ञानस्यात्मभूता अनात्मभूता वा, आत्मभूतत्वे क्षीणावरणेऽपि तद्भावप्रसङ्गः, अनात्मभूतत्वे न ते पारमाथिकाः, ततः कथमावार्यापेक्षो वास्तव आवारकभेद इति वाच्यम्, वस्तुतत्त्वापरिज्ञानात् । इह हि सकलघनपटलविनिर्मुक्तशारददिनमणिरिव समन्ततस्समस्तवस्तुस्तोमप्रकाशनैकस्वभावो जीवः, तस्य च तथाभूतस्वभावः केवलज्ञानमिति व्यपदिश्यते । स च यद्यपि सर्वघातिना केवलज्ञानावरणेनावियते तथापि तस्यानन्ततमो भागो नित्योद्घाटित एव । ततस्तस्य केवलज्ञानावरणावृतस्य घनपटलाच्छादितस्येव सूर्यस्य यो मन्दप्रकाशस्सोऽपान्तरालावस्थितमतिज्ञानाद्यावरणक्षयोपशमभेदसम्पादितं नानात्वं भजते मतिज्ञानावरणक्षयोपशमजनितो मन्दप्रकाशो मतिज्ञानं, श्रुतज्ञानावरणक्षयोपशमजनितस्स श्रुतज्ञानमित्यादिरूपेण । तत आत्मस्वभावभूता मत्यादयो भेदाः, ते च प्रवचनोपदर्शितपरिस्थूलनिमित्तभेदतः पञ्चसंख्याः, तदपेक्षमावारकमपि पञ्चधेति न विरुद्ध्यते । न चैवमात्मस्वभावभूतत्वे क्षीणावरणस्यापि तद्भावप्रसङ्गः, यत एते मतिज्ञानावरणादिक्षयोपशमरूपोपाधिसम्पादितसत्ताकास्ततः कथं ते तथारूपक्षयोपशमाभावे भवितुमर्हन्ति, नहि सूर्यस्य घनपटलावृतस्य मन्दः प्रकाशः कटकुड्याद्यावरणविवरभेदोपाधिसम्पादितस्सकलघनपटलकटकुड्याद्यावरणापगमे सूर्यस्य ते तथारूपा मन्दप्रकाशभेदा भवन्ति । यथा वा जन्मादयो भावा जीवस्यात्मभूता अपि कर्मोपाधिसम्पादितसत्ताकत्वात्तदभावे न सन्ति तद्वन्मत्यादयो भेदा जीवस्यात्मभूता-अपि मतिज्ञानावरणादिक्षयोपशमसापेक्षत्वात्तदभावे केवलिनो न भवन्ति ततो नासर्वज्ञत्वदोषः । यदपि मतिज्ञानादिविषयस्य केवलज्ञानाविषयत्वेऽसर्वज्ञत्वापत्तिरुक्ता सापि न सम्भवति, तद्विषयत्वेन तस्याग्रहेऽपि केवलज्ञानेन तद्ग्रहणात्, मत्यादिज्ञानमात्रनिरूपितत्वेन Page #761 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ७२४ भावः, ज्ञेयतायाः, केवलज्ञानस्याभावेऽपि न तावताऽसर्वज्ञत्वापत्तिः, अल्पास्पष्टज्ञानाभावमात्रेण सर्वज्ञत्वाक्षतेः, कापर्दिकमात्रधनाभाववतोमहर्द्धिकस्य निर्धनित्वाभाववदिति दिक् ॥ मत्यादिज्ञानलक्षणादीन्यग्रे वक्ष्यन्ते ॥ ननु किं सर्वेषामेव जीवानां ज्ञानानि मत्यादीनि भवन्तीत्यत्राह मिथ्यादृष्टीनामिति । मिथ्यादृष्टीनां मतिज्ञानं श्रुतज्ञानमवधिज्ञानञ्च मत्यज्ञानं श्रुताज्ञानं विभङ्गज्ञानमित्युच्यते विपर्ययत्वात् प्रमाणाभासत्वेन तेषां ज्ञानान्यज्ञनानि, दर्शनमोहनीयोदयप्रयुक्तमिथ्यादर्शनपरिणामेन सह वृत्तित्वान्मतिश्रुतावधयोऽज्ञानत्वं भजन्ते । ननु यथार्थपरिच्छेदित्वं ज्ञानत्वमयथार्थपरिच्छेदित्वमज्ञाननत्वं तदुभयं च मिथोविरोधि, शीतोष्णवत् तत्कथमेकस्मिन्नेव मतिज्ञानादौ तदुभयसम्भवः, मैवमाधारदोषात् दृश्यते हि कटुकालाबूभाजने निहितं दुग्धं स्वगुणं परित्यजति तथा मत्यादीन्यपि मिथ्यादृष्टिभाजनगतानि दुःष्यन्ति पारिणमिकशक्तिविशेषात् न च रूपादिविषयोपलब्धिव्यभिचाराभावात्तेषां विपर्ययायथैव हि मतिज्ञानेन सम्यग्दृष्टयो रूपादीनुपलभन्ते तथैव मिथ्यादृष्टयोऽपि मतिज्ञानेन, यथैव घटादिषु रूपादीन् श्रुतेन निश्चिन्वन्त्युपदिशन्ति च परेभ्यस्सम्यग्दृष्टयस्तथा मिथ्यादृष्टयोऽपि श्रुतज्ञानेन, यथैवावधिना रूपिणोऽर्थानवगच्छन्ति तथैव विभङ्गेनापीति वाच्यम् । विद्यमानाविद्यमानार्थयोर्यथावदवबोधाभावेन तादृशोपलब्धेर्यादृच्छिकत्वात्, उन्मत्तोपलब्धिवत् । उन्मत्तो हि दोषोदयात्कदाचिल्लोष्ठं सुवर्णमिति सुवर्णं लोष्ठमिति जानाति कदाचिच्च लोष्ठं लोष्ठमिति सुवर्णं सुवर्णमिति च, तथैव मिथ्यादर्शनोदयात् वस्तुनोऽनेकान्तात्मकस्यैकान्तात्मकत्वं कर्तृरहितं जगत्सकर्तृकञ्च जानात्यतो यथार्थबोधाभावेन कदाचित्तस्योपलब्धेर्यथार्थरूपादिविषयकत्वेऽपि अज्ञानमेवेति भावः । एवन्तर्ह्यष्टविधत्वं ज्ञानानामत्र कथमुक्तमित्यत्राहात्रेति मार्गणाप्रकरण इत्यर्थः । पञ्चविधत्वेऽपि ज्ञानानामिति । शब्दनयमते सर्वजीवानां चेतना - स्वभावत्वात् ज्ञस्वभावत्वाच्च न कश्चिन्मिथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते, अत एव मत्यज्ञानादयो विपर्यया न सन्ति तस्मात्पञ्चविधत्वमेव ज्ञानानां तन्मतेनेति भावः । नैगमादिनयेन तु मत्यज्ञानादीनामप्यर्थपरिच्छेदकत्वेन ज्ञानत्वात्तन्मताश्रयेणात्र ज्ञानानामष्टविधत्वमुक्तमित्याशयेनाहान्वेषणाप्रस्ताव इति । आद्यत्रयेति मतिश्रुतावधीत्यर्थः । ज्ञानत्वेन ग्रहणादिति, अर्थपरिच्छेदित्वादिति भावः । ननु ज्ञानादिषु किमर्थमज्ञानादिविपरीतग्रहणमिति चेदुच्यते चतुर्दशस्वपि मार्गणास्थानेषु प्रत्येकं सर्वसंसारिकसत्त्वसंग्रहार्थमितीत्याशयेन बोध्यमित्युक्तम् । मनःपर्यवकेवलयोर्विपरीतताऽस्ति नवेत्यत्राह मन इति । निर्मूलतो मिथ्यात्वस्य क्षयेण केवलस्य क्षयोपशमोपशमाभ्याञ्च मनः पर्यवस्य जायमानत्वादिति भावः । विपरीतानामपि Page #762 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, વામ: રિ: मार्गणासु ग्रहणमन्यत्राप्यतिदिशति अग्र इति वक्ष्यमाणासु मार्गणास्वित्यर्थः, कासु मार्गणास्वित्यत्राह संयमादिष्वपीति आदिना भव्यसम्यक्त्वाहारकाणां ग्रहणम् । एवमेवेति, ज्ञानमार्गणायामुक्तप्रकारेणैवेत्यर्थः, वैपरीत्येनेति, तत्तद्विपरीतघटिता इत्यर्थः ॥ હવે જ્ઞાનમાર્ગણાના ભેદને કહે છે ७२५ ભાવાર્થ - મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-કેવલજ્ઞાન-મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાનના ભેદથી આઠ (૮) જ્ઞાનમાર્ગણાઓ છે. મિથ્યાદૃષ્ટિઓના મતિજ્ઞાન ‘મતિ અજ્ઞાન,' શ્રુતજ્ઞાન ‘શ્રુત અજ્ઞાન’ અને અવધિજ્ઞાન ‘વિભંગજ્ઞાન’ તરીકે કહેવાય છે. અહીં જ્ઞાનો પાંચ પ્રકારના છતાં, જ્ઞાનોની અન્વેષણાના પ્રસંગમાં પહેલાંના ત્રણ જ્ઞાનોથી વિપરીત પણ મતિ અજ્ઞાન આદિને જ્ઞાનપણે ગ્રહણ કરેલ હોઈ, જ્ઞાનમાર્ગણા આઠ પ્રકારની જાણવી. મનઃપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનમાં તો વિપરીતપણાનો અભાવ જ છે. આગળ સંયમ આદિમાં પણ આ પ્રમાણે જ વિપરીતપણાએ માર્ગણાઓ જાણવી. વિવેચન – જેના વડે જેમાં જેનાથી અર્થો જ્ઞાત થાય છે, તે જ્ઞાન, અથવા જ્ઞાન-દર્શનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ જ્ઞાન, અથવા જાણવું તે જ્ઞાન, એમ વ્યુત્પત્યર્થો ત્રણ થાય છે. જ્ઞાન-દર્શન આવરણરૂપ બે આવરણના ક્ષય આદિથી આવિર્ભૂત, વિશિષ્ટ આત્મપર્યાય, વિશેષભૂત અંશને ગ્રહણ કરનાર, પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનરૂપ આઠ (૮) જ્ઞાનમાર્ગણાઓ કહેવાય છે. પૂર્વપક્ષ પૂર્વપક્ષ-સઘળુંય પણ જ્ઞાન જ્ઞપ્તિ(જાણવું-જણાવવું)રૂપ એકસ્વભાવવાળું છે. જ્ઞપ્તિ એકસ્વભાવપણું સર્વ જ્ઞાનમાં વિશેષ વગર રહેતું હોવાથી, જ્ઞાનોમાં કયા કારણથી આ ભેદ પાંચ પ્રકારનો છે કે આઠ (૮) પ્રકારનો છે ? શંકા મતિજ્ઞાનનો વિષય વર્તમાનકાળની વસ્તુ છે. શ્રુતજ્ઞાનનો વિષય, ત્રણ કાળની વસ્તુ, અક્ષરપરિપાટીપૂર્વક, શ્રુતગ્રંથના અનુસારે સર્વ પર્યાય વગરના સર્વ દ્રવ્યો છે. અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે. મન:પર્યવજ્ઞાનનો વિષય મનોદ્રવ્યો છે. કેવલજ્ઞાનનો વિષય સર્વ પર્યાય સમન્વિત સર્વ વસ્તુ છે. આ પ્રમાણે જ્ઞેયવિષયનો ભેદ છે. તો જ્ઞેય વિષયભેદથી કરેલો જ્ઞાનભેદ કેમ નહિ ? ઉત્તર - જો શેયભેદથી જ્ઞાનનો ભેદ માનો, તો કેવલજ્ઞાન બહુ-અનંત ભેદવાળું થશે એવી આપત્તિ આવશે, કેમ કે-વર્તમાનિક આદિ વસ્તુઓ ત્યાં-કેવલજ્ઞાનમાં પણ જ્ઞેય છે. જો વર્તમાનિક આદિ વસ્તુઓ કેવલજ્ઞાનમાં શેય ન માનવામાં આવે, તો મતિજ્ઞાન આદિ વિષય સમૂહના અગ્રહણથી તે કેવલીમાં અસર્વજ્ઞપણાની આપત્તિનો પ્રસંગ આવશે જ, માટે વિષયભેદકૃત જ્ઞાનભેદ નથી. શંકા - જેવી પ્રતિપત્તિ મતિ આદિ જ્ઞાનની છે, તેવી પ્રતિપત્તિ શ્રુત આદિ જ્ઞાનની નથી, માટે પ્રતિપત્તિના પ્રકારના ભેદથી જ્ઞાનોમાં ભેદ કેમ નહીં ? ઉત્તર - એક પણ જ્ઞાનમાં તે તે દેશ-કાળ-પુરુષ-સ્વરૂપના ભેદથી અનંતા ભેદોનો પ્રસંગ થવાથી પ્રતિપત્તિના પ્રકારો અનંત થાય ! માટે પ્રતિપત્તિભેદકૃત જ્ઞાનનો ભેદ નથી. Page #763 -------------------------------------------------------------------------- ________________ .७२६ तत्त्वन्यायविभाकरे શંકા - આવારક-આચ્છાદક-મતિજ્ઞાન આવરણ આદિના ભેદથી જ્ઞાનોમાં ભેદ કેમ નહીં? ઉત્તર - જો જ્ઞાન એક છે, તો પાંચ પ્રકારના આધારકોની અઘટમાનતા છે. વળી ખરેખર, આવાર્ય(જ્ઞાન)ની અપેક્ષાવાળું આવારક હોય છે અને આવાર્ય-આચ્છાદનયોગ્ય જ્ઞાન જ્ઞપ્તિરૂપ હોઈ એક છે. એથી આવારકો પાંચ પ્રકારના કેવી રીતે હોઈ શકે ? માટે આવારકભેદકૃત આચાર્ય જ્ઞાનભેદ નથી. શંકા - જ્ઞાનોમાં પંચવિધપણું સ્વભાવથી જ છે અને સ્વભાવમાં પ્રશ્ન નથી. જેમ કે કોઈ પણ એક પ્રશ્ન નથી કરતો કે- આ ઘડો કેમ પાણી લાવે છે અને કપડું કેમ લાવતું નથી? તો સ્વભાવકૃત ભેદ જ્ઞાનોમાં થશે જ ને ? ઉત્તર - જો સ્વભાવકૃત ભેદ જ્ઞાનોમાં માનવામાં આવે, તો ભગવંતમાં સર્વજ્ઞાણાની હાનિ-ભંગનો પ્રસંગ આવશે ! જ્ઞાન આત્માનો ધર્મ હોઈ અને મતિ આદિ જ્ઞાનનો સ્વાભાવિક હોઈ, ક્ષીણ આવરણવાળામાં પણ મતિ આદિ જ્ઞાનોનો પ્રસંગ થવાથી અમ્મદ્છધસ્થ આદિની માફક ભગવંતમાં અસર્વજ્ઞપણું થાય ! જ્યારે કેવલજ્ઞાનના ભાવથી સમસ્ત વસ્તુનું જ્ઞાન હોવાથી અસર્વશપણું નથી એમ કહેવાય, ત્યારે પણ કેવળ ઉપયોગના અભાવકાળમાં મતિજ્ઞાનના ઉપયોગનો સંભવ હોઈ, અંશથી જ્ઞાન થવાથી, તે વખતે તે ભગવંતમાં અસર્વશપણું બળાત્કારથી આવશે જ. શંકા - તે કેવળીને તે મતિજ્ઞાનનો ઉપયોગ થશે જ નહીં ને? ઉત્તર - આત્માનો સ્વભાવ હોઈ ક્રમથી તે મતિજ્ઞાનનો ઉપયોગ નિવારવાને માટે અશક્ય છે. જેમ કેકેવલજ્ઞાન પછી કેવલદર્શનનો ઉપયોગ, તેથી કેવલજ્ઞાનના ઉપયોગકાળમાં સર્વજ્ઞપણું, મતિ આદિ જ્ઞાનના ઉપયોગકાળમાં અસર્વશપણું આપત્તિવાળું થાય છે, અને આ ઈષ્ટ નથી, તેથી જ્ઞાન અસકલ સંજ્ઞાવાળું અને સકલ સંજ્ઞાવાળું-એમ બે ભેદવાળું માનવું જોઈએ. અવગ્રહજ્ઞાનથી માંડી ઉત્કર્ષ પ્રાપ્ત પરમ અવધિજ્ઞાન પર્વતનું જ્ઞાન સઘળુંય એક છે અને તે અસકલ સંજ્ઞાવાળું છે, કેમ કે-સમસ્ત વસ્તુ વિષયરૂપે નથી. વળી બીજું તે જ્ઞાન કેવળીને સકલ સંજ્ઞાવાળું છે. આવી રીતે પૂર્વપક્ષ પૂરો થાય છે. ઉત્તરપક્ષઉત્તરપક્ષ- તમોને અમારા બે પ્રશ્નો છે કે-તમો જ્ઞાનોનું જ્ઞપ્તિ એકસ્વભાવપણું સામાન્યથી માનો છો કે વિશેષથી? જો સામાન્યથી જ્ઞાનોનું જ્ઞપ્તિ એકસ્વભાવપણા રૂપ પ્રથમ પક્ષ કહો, તો સિદ્ધસાધ્યતા નામનો દોષ છે, કેમ કે-બાધકતાના અભાવથી બોધરૂપે અમે પણ સકલ જ્ઞાનમાં પણ તે જ્ઞપ્તિ એકસ્વભાવપણાની અપેક્ષાએ એકપણું માનેલ છે. બીજા પક્ષરૂપે વિશેષથી તે જ્ઞાનોમાં જ્ઞપ્તિ એકસ્વભાવપણું માનવામાં અસિદ્ધિ નામક દોષ છે, કેમ કે-સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણથી પ્રત્યેક પ્રાણીમાં જ્ઞાનનો ઉત્કર્ષ-અપકર્ષ દેખાય છે, વિશેષથી એકપણાની પ્રતીતિનો અભાવ છે. શંકા - ઉત્કર્ષ-અપકર્ષ માત્રના ભેદ દેખાવાથી જો જ્ઞાનનો ભેદ છે, તો પ્રત્યેક પ્રાણીમાં દેશ-કાળની અપેક્ષાએ ઉત્કર્ષ-અપકર્ષો અનેક પ્રકારવાળા થતા હોઈ જ્ઞાનનું અનેકવિધપણું પ્રાપ્ત થાય છે. કેવી રીતે પંચવિધપણું? Page #764 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, શમ: નિ: ७२७ સમાધાન - પરિસ્થૂલ-મહાન નિમિત્તના ભેદથી જ્ઞાનોનું પંચવિધપણું પ્રતિપાદન છે. તે આ પ્રમાણેકેવલજ્ઞાન પ્રત્યે પરિસ્થૂલ-મહાન નિમિત્ત સકળ ઘાતીકર્મનો ક્ષય છે. મન:પર્યવજ્ઞાન પ્રત્યે પરિસ્થૂલ નિમિત્ત આમર્ષ-ઔષધિ આદિ લબ્ધિસંપન્ન, પ્રમાદના લેશથી પણ અકલંકિત આત્માનો વિશિષ્ટ અધ્યવસાય અનુગત પ્રમાદનો અભાવ છે. અવધિજ્ઞાન પ્રત્યે પરિસ્થૂલ નિમિત્ત તથાવિધ અનિન્દ્રિય (મન) અને રૂપીદ્રવ્યના સાક્ષાત્ જ્ઞાનની પ્રાપ્તિમાં મૂળ કારણભૂત વિશિષ્ટ ક્ષયોપશમ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં લક્ષણભેદ સ્થૂલ નિમિત્ત છે. ૦ માત્ર-કેવળ શેયભેદથી જ્ઞાનના ભેદનો અસ્વીકાર હોવાથી તેના પક્ષમાં કહેલ દોષ નથી, કેમ કે-એક એવા પણ અવગ્રહ આદિથી બહુવિધ વસ્તુના ગ્રહણની પ્રતીતિ છે. ૦ પ્રતિપત્તિ પ્રકારના ભેદથી કરેલ દોષ પણ સંભવતો નથી, કેમ કે-દેશ-કાળ-આદિની અપેક્ષાએ જ્ઞાનોનું અનંતપણું છતાં પરિસ્થૂલ નિમિત્તના ભેદથી વ્યવસ્થાપિત પાંચ જ્ઞાનોથી ભિન્ન નથી-અભિન્ન છે. જ્ઞાનત્વજાતિ અબાધિત છે. ૦ પરિસ્થૂલ નિમિત્તભેદના અધિકારે જ્ઞાનોની ભેદની વ્યવસ્થા થવાથી આવરણભેદજન્ય પૂર્વપક્ષોક્ત દોષનો અવકાશ નથી. શંકા આ પ્રમાણે વ્યવસ્થાપિત જ્ઞાનભેદો જ્ઞાનના સ્વભાવરૂપ છે કે અસ્વભાવરૂપ છે ? જો સ્વભાવભૂત કહો, તો ક્ષીણ આવરણવાળામાં પણ જ્ઞાનભેદોના સંભવનો પ્રસંગ આવે ! જો અસ્વભાવભૂત કહો, તો તે જ્ઞાનભેદો પારમાર્થિક-વાસ્તવિક નથી. તેથી આવાર્યજ્ઞાનની અપેક્ષાવાળો આવા૨કનો ભેદ વાસ્તવિક કેવી રીતે ? - સમાધાન તમારું આ કથન વસ્તુતત્ત્વના પરિજ્ઞાનના અભાવથી કહેલ છે. તથાહિ-ખરેખર, અહીં સમસ્ત મેઘસમુદાયથી સર્વથા રહિત શરદઋતુ સંબંધી સૂર્યના જેવો ચારેય બાજુથી સમસ્ત વસ્તુસમુદાયના પ્રકાશનના એકસ્વભાવવાળો જીવ છે અને તે જીવનો તથાભૂત સ્વભાવ તરીકે કેવલજ્ઞાન છે એમ કહેવાય છે. - ૦ વળી તે કેવલજ્ઞાનરૂપ તથાભૂત સ્વભાવ, જો કે સર્વઘાતી એવા કેવલજ્ઞાનાવરણ વડે આવૃત્ત થાય છે, તો પણ તે કેવલજ્ઞાનનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો જ હોય છે. તેથી મેઘમાળાથી આચ્છાદિત સૂર્યનો જેમ મંદ પ્રકાશ, તેમ કેવલજ્ઞાનાવરણથી આવૃત્ત તે કેવલજ્ઞાનનો તે મંદ પ્રકાશ, અંતરાલમાં રહેલ મતિજ્ઞાન આદિના આવરણના ક્ષયોપશમના ભેદથી કરેલ અનેકપણાને પામે છે. મતિજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી થયેલ મંદપ્રકાશ મતિજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાનના આવરણના ક્ષયોપશમથી થયેલ તે મંદ પ્રકાશ શ્રુતજ્ઞાન તરીકે કહેવાય છે. તે તે આવરણના ક્ષયોપશમથી મંદ પ્રકાશ વિશેષરૂપ અવધિજ્ઞાન આદિ કહેવાય છે, તેથી આત્માના સ્વભાવભૂત મતિ આદિરૂપ ભેદો છે અને તે ભેદો શ્રી જિનેન્દ્રપ્રવચનમાં ઉપદર્શિત પરિસ્થૂલ નિમિત્તના ભેદથી પાંચ સંખ્યાવાળા છે. તે પાંચ સંખ્યાવાળા જ્ઞાનભેદરૂપ આવાર્યની અપેક્ષાવાળું આવારક પણ પાંચ (૫) પ્રકારનું છે, એમાં કોઈ જાતનો વિરોધ નથી. વળી આ પ્રમાણે આત્માના સ્વભાવભૂત હોઈ ક્ષીણ આવરણવાળામાં પણ મતિ આદિના ભાવનો પ્રસંગ પણ નહીં આવે, કેમ કે-આ મતિ આદિ જ્ઞાનભેદો મતિજ્ઞાન આવરણ આદિ ક્ષયોપશમરૂપ ઉપાધિ(સંબંધ)થી કરેલ સત્તાવાળાઓ Page #765 -------------------------------------------------------------------------- ________________ ७२८ तत्त्वन्यायविभाकरे છે. માટે તથાવિધ ક્ષયોપશમના અભાવમાં તે મતિ આદિ ભેદો કેવી રીતે સંભવી શકે ? અર્થાત્ સંભવી શકતા નથી. જેમ કે-મેઘમાળાથી આચ્છાદિત સૂર્યનો મંદ પ્રકાશ, સાદડી-ભીંત આદિ આવરણના વિવરછિદ્રોના ભેદરૂપ ઉપાધિથી કરેલ (થયેલો છે. સકળ મેઘવાળા સાદડી-ભીંત આદિ આવરણોના અભાવમાં સૂર્યના તે, તથારૂપ મંદ પ્રકાશના ભેદો હોતા નથી. અથવા જેમ જન્મ આદિ ભાવો, જીવના આત્મભૂત હોવા છતાં કર્મની ઉપાધિ (સંબંધ)થી કરેલ સત્તાવાળા છે. તેથી કર્મરૂપ ઉપાધિના અભાવમાં જન્મ આદિ ભાવો નથી હોતા, તેમ મતિ આદિ ભાવો કે ભેદો જીવના આત્મભૂત છતાં મતિજ્ઞાનાવરણ આદિના ક્ષયોપશમરૂપ ઉપાધિની અપેક્ષાવાળાઓ છે. તેથી મતિજ્ઞાન આવરણ આદિના ક્ષયોપશમરૂપ ઉપાધિના અભાવમાં કેવલીને તે હોતા નથી, માટે પૂર્વપક્ષોક્ત અસર્વજ્ઞતાનો દોષ નથી આવતો. વળી જે મતિજ્ઞાન આદિના વિષયમાં કેવલજ્ઞાનની અવિષયતામાં અસર્વજ્ઞપણાની આપત્તિ કહેલી હતી તે પણ સંભવતી નથી, કેમ કે-મતિજ્ઞાન આદિના વિષયને મતિજ્ઞાન આદિના વિષયપણાની અપેક્ષાએ નહીં ગ્રહણ હોવા છતાં, કેવલજ્ઞાન વડે કેવલજ્ઞાન વિષયપણાએ, તે સઘળા મતિજ્ઞાનાદિ વિષયોનું ગ્રહણ કરેલ છે. મતિ આદિ જ્ઞાન નિરૂપિતપણાની અપેક્ષાએ શેયતાનો (વિષયતાનો) કેવલજ્ઞાનમાં અભાવ છતાં, તેટલા માત્રથી (કવલજ્ઞાન માત્ર નિરૂપિત શેયતા સર્વ શેયમાં હોઈ) અસર્વજ્ઞતાની આપત્તિ નથી, કેમ કે-અલ્પ-અસ્પષ્ટ જ્ઞાનના અભાવ માત્રથી સર્વજ્ઞતામાં ક્ષતિ નથી. જેમ કે-કોડી માત્રરૂપ ધનના અભાવવાળા મહર્તિકમાં નિર્ધનતાનો અભાવ. આ પ્રમાણે દિગ્દર્શન કરાવેલ છે. ૦ મતિ આદિ જ્ઞાનના લક્ષણો આગળ ઉપર કહેવાશે. શંકા - શું સઘળા જ જીવોને મતિ આદિ જ્ઞાનો હોય છે? સમાધાન - આના જવાબમાં કહે છે કે - “મિથ્યાદષ્ટિઓને ઇત્યાદિ. અર્થાત મિથ્યાષ્ટિઓનું મતિજ્ઞાન મતિઅજ્ઞાન તરીકે, શ્રુતજ્ઞાન શ્રુતઅજ્ઞાન તરીકે અને અવધિજ્ઞાન વિભંગજ્ઞાન તરીકે કહેવાય છે, કેમ કે-વિપર્યય છે. પ્રમાણ આભાસરૂપ હોઈ તે મિથ્યાષ્ટિઓના જ્ઞાનો અજ્ઞાનો (મિથ્યા-વિપરીત જ્ઞાનો) થાય છે, કેમ કે-દર્શનમોહનીયકર્મના ઉદયજન્ય મિથ્યાદર્શનની સાથે વર્તમાન હોઈ, મતિ-શ્રુત-અવધિજ્ઞાનો અજ્ઞાનતાને પામે છે. શંકા - યથાર્થ પરિચ્છેદી જ્ઞાન અને અયથાર્થ પરિચ્છેદી અજ્ઞાન, તે જ્ઞાન-અજ્ઞાન બંને પરસ્પર વિરોધી છે, માટે જયાં શીત ત્યાં ઉષ્ણ નહીં અને જ્યાં ઉષ્ણ ત્યાં શીત નહીં, એમ વિરોધી શીત-ઉષ્ણતાની માફક એક જ મતિજ્ઞાન આદિમાં મતિજ્ઞાન-મતિઅજ્ઞાન એમ બંનેનો સંભવ કેવી રીતે? સમાધાન - અમે એમ નથી કહેતા કે - “એક જ આધારમાં જ્ઞાન અને અજ્ઞાન એમ બંને રહે છે. પરંતુ સમ્યગ્દષ્ટિરૂપ આધારમાં જ્ઞાન છે અને મિથ્યાદૃષ્ટિરૂપ આધારમાં અજ્ઞાન છે. મિથ્યાદષ્ટિરૂપ આધારમાં મિથ્યાત્વના દોષના કારણે જ્ઞાન અજ્ઞાન બને છે. ખરેખર, એવું દેખાય છે કે-જેમ આધારના દોષથી કડવા તુંબડારૂપ ભાજનમાં નાખેલું દૂધ પોતાના ગુણને છોડી દે છે, તેમ મિથ્યાષ્ટિરૂપ ભાજનઆધારમાં ગયેલ મતિ આદિ જ્ઞાનો પણ દૂષિત-દોષવાળા બને છે, કેમ કે-વિશિષ્ટ પારિણામિક (પરિણામની) શક્તિ છે. Page #766 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૨, રામ: વિર: ७२९ શંકા - રૂપ આદિ વિષયોની ઉપલબ્ધિ, સાક્ષાત્કાર કે પ્રતીતિમાં વ્યભિચારનો અભાવ હોવાથી, તે રૂપ આદિ વિષયક મતિજ્ઞાન આદિમાં વિપર્યયનો અભાવ છે. જેવી રીતે સમ્યગ્દષ્ટિઓ મતિજ્ઞાનથી રૂપ આદિને જાણે છે (મેળવે છે), તેવી રીતે મિથ્યાષ્ટિઓ પણ મતિજ્ઞાનથી જાણે છે-મેળવે છે. જેવી રીતે સમ્યગ્દષ્ટિઓ શ્રુતજ્ઞાનથી ઘટાદિમાં રૂપ આદિનો નિશ્ચય કરે છે અને બીજાઓને ઉપદેશે છે, તેવી રીતે મિથ્યાષ્ટિઓ પણ શ્રુતજ્ઞાનથી નિશ્ચય કરે છે અને બીજાઓને ઉપદેશે છે. જેવી રીતે સમ્યગ્દષ્ટિઓ અવધિજ્ઞાનથી રૂપી પદાર્થોને જાણે છે, તેવી રીતે વિર્ભાગજ્ઞાનથી મિથ્યાષ્ટિઓ જાણે છે. તો એકને જ્ઞાન અને બીજાને અજ્ઞાન એમ કેમ કહેવાય છે? સમાધાન - વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોમાં યથાર્થ જ્ઞાનના અભાવથી, સને અસત્ અને અસતને સત્, એવી પ્રતીતિ-ઉપલબ્ધિ-સાક્ષાત્કારરૂપ ઉપલબ્ધિ અજ્ઞાનરૂપ છે, કેમ કે-તે અર્થની ઉપલબ્ધિ યાદેચ્છિક છે-પર્યાલોચના વગરની છે. જેમ કે-ઉન્મત્તની ઉપલબ્ધિ. જેમ વાયુ-પિશાચ આદિથી પકડાયેલો ઉન્મત્ત, પૂર્વકૃત કર્મોના ઉદયથી ઉપહત ઇન્દ્રિય-મનવાળો થયેલો, કદાચ ઢેફાને સોના તરીકે અને સોનાને ફારૂપે વિપરીત પણે જાણે છે, કદાચ ઢેફાને ઢેફા તરીકે અને સોનાને સોનારૂપે પણ જાણે છે, તેમ મિથ્યાદર્શન રૂપ કર્મના ઉદયથી હણાયેલ આત્મા, અનેકાન્ત આત્મક વસ્તુને એકાન્ત આત્મકરૂપે-કર્તા વગરના જગતને કર્તાવાળારૂપે જાણે છે. એ કારણથી યથાર્થ તત્ત્વ સંબંધી બોધના અભાવથી, કદાચ તે મિથ્યાદષ્ટિની ઉપલબ્ધિ-પ્રતીતિ યથાર્થ રૂપ-સ્પર્શ આદિ વિષયવાળી છતાં, મતિ આદિ જ્ઞાનો અજ્ઞાનરૂપ કહેવામાં કશો વાંધો નથી, કેમ કે-જ્ઞાનના હેય-હાન-ઉપાદેય-ઉપાદાનરૂપ ફળના અભાવથી અજ્ઞાન કહેવાય છે. (સર્વનયસંમત શ્રી જિનેન્દ્રપ્રવચનાનુસારી બોધ, એ યથાર્થ બોધ કહેવાય છે, કે જે સમ્યગ્દષ્ટિઓમાં પ્રાપ્ત થાય છે.) શંકા - જો આમ છે, તો જ્ઞાનો આઠ (૮) પ્રકારના છે એમ કેમ કહ્યું છે? સમાધાન - આના જવાબમાં કહે છે કે – “અત્ર' ઇતિ. આ માર્ગણાના પ્રકરણમાં અર્થાતુ જ્ઞાનોનું પંચવિધપણું હોવા છતાં માર્ગણાના પ્રકરણની અપેક્ષાએ આઠ પ્રકારના જ્ઞાનો ગણાવેલ છે. શબ્દનયમતની અપેક્ષાએ સર્વ જીવોનો ચેતના સ્વભાવ હોઈ શ (જ્ઞાયક) સ્વભાવ હોઈ, કોઈ મિથ્યાદૃષ્ટિ કે અજ્ઞાની જીવ નથી, એથી જ મતિઅજ્ઞાન આદિરૂપ વિપર્યયો નથી. તેથી તે શબ્દનયમતની અપેક્ષાએ જ્ઞાનો પાંચ પ્રકારના છે, એવો ભાવ છે. નૈગમ આદિ નયની અપેક્ષાએ મતિઅજ્ઞાન આદિ અર્થગ્રાહકપણાએ જ્ઞાનરૂપ હોઈ, તે નૈગમ આદિ નયની અપેક્ષાએ અહીં જ્ઞાનો આઠ પ્રકારના છે, એમ કહેલ છે. એવા આશયથી કહે છે કે-માર્ગણા-અન્વેષણના પ્રસ્તાવમાં “અન્વેષણા પ્રસ્તાવે' ઇતિ. “આઘત્રય ઇતિ. મતિ-શ્રુત-અવધિરૂપ ત્રણ જ્ઞાનોથી વિપરીત પણ મતિઅજ્ઞાન આદિનું જ્ઞાનપણે અર્થગ્રાહકની અપેક્ષાએ ગ્રહણ કરવાથી જ્ઞાનમાર્ગણા આઠ પ્રકારની છે, એમ જાણવું. શંકા - જ્ઞાન આદિમાં વિપરીત અજ્ઞાન આદિનું કેમ ગ્રહણ કર્યું છે? સમાધાન - ચૌદ પણ માર્ગણાસ્થાનોમાં દરેક સર્વ સંસારી જીવના સંગ્રહ માટે વિપરીત જ્ઞાન આદિનું ગ્રહણ કરેલ છે, એવા આશયથી “બોધ્યમ્'-એમ કહેલું છે. Page #767 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे શંકા - મન:પર્યવજ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં વિપરીતતા છે કે નહીં ? સમાધાન - સર્વથા મિથ્યાત્વનો ક્ષય હોવાથી-ક્ષાયિક સમ્યક્ત્વ હોવાથી કેવલજ્ઞાનમાં વિપરીતતા નથી. મિથ્યાત્વનો ઉપશમ કે ક્ષયોપશમ હોવાથી અપ્રમત્ત મનુષ્ય સંયતરૂપ સ્વામીના મન:પર્યવજ્ઞાનમાં વિપરીતતા નથી. ७३० - અહીં વિપરીતોનું પણ માર્ગણાઓમાં ગ્રહણ બીજા ઠેકાણે પણ અતિદેશ કરે છે કે ‘અગ્રે’ ઇતિ. આગળ ઉપર કહેવાતી સંયમ આદિ માર્ગણાઓમાં. અહીં આદિ પદથી ભવ્ય-સમ્યક્ત્વ-આહારકોનું ગ્રહણ કરવું. ‘એવમેવ’ ઇતિ. જ્ઞાનમાર્ગણામાં કહેલા પ્રકારથી બીજે ઠેકાણે તે તે વિપરીત-ઘટિત માર્ગણાઓ જાણવી. अथ चारित्रमार्गणाभेदमाचष्टे - सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातदेशविरत्यविरतिरूपास्सप्त चारित्रमार्गणाः । १३। सामायिकेति । निरूपितानि पूर्वमेवैतानि पञ्च चारित्राणि लक्षणभेदद्वारैः । देशविरतिस्तु सावद्ययोगस्यैकादिव्रतविषये स्थूलसावद्ययोगादौ विरतिविशिष्टं चारित्रम् । पञ्चाणुव्रतानि त्रीणि गुणव्रतानि चत्वारि शिक्षापदव्रतानीति द्वादशप्रकारा देशविरतस्य भवन्ति, एषां विस्तरस्तु अन्यत्र विलोकनीयः । चारित्रविपरीताऽविरतिर्मार्गणोपयोगित्वात्संगृहीता ॥ હવે ચારિત્રમાર્ગણાના ભેદને કહે છે ભાવાર્થ - સામાયિક, છેદોપસ્થાન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, દેશવિરતિ અને અવિરતિરૂપ સાત (૭) ચારિત્રમાર્ગણાઓ છે. વિવેચન - સામાયિકેતિ. આ પાંચ (૫) ચારિત્રોનું નિરૂપણ, લક્ષણ અને ભેદોના દ્વારોથી પહેલાં કરી દીધેલ છે. દેવતિ-સાવદ્યયોગના એક આદિ વ્રતના વિષયમાં સ્થૂલ સાવઘયોગ આદિમાં વિરતિવિશિષ્ટ ચારિત્ર, એ દેશવિરતિ' કહેવાય છે. પાંચ (૫) અણુવ્રતો, ત્રણ (૩) ગુણવ્રતો અને ચાર (૪) શિક્ષાપદવ્રતો-એમ બાર પ્રકારવાળી વિરતિ દેશવિરતિને હોય છે. આ બાર વ્રતોનો વિસ્તાર બીજા ગ્રંથમાં જોવો. ચારિત્રથી વિપરીત અવિરતિ, અહીં માર્ગણામાં ઉપયોગી હોવાથી સંગ્રહ કરેલ છે. दर्शनमार्गणाभेदमाह चक्षुरचक्षुरवधिकेवलभेदेन चतस्त्रो दर्शनमार्गणाः | १४ | चक्षुरिति । दर्शनावरणक्षयोपशमादिजं सामान्यमात्रग्रहणं दर्शनं । इन्द्रियावरणक्षयोपशमाद्द्रव्येन्द्रियानुपघाताच्च चक्षुर्दर्शनलब्धिमतो जीवस्य घटादिषु चाक्षुषं दर्शनं चक्षुर्दर्शनम् । Page #768 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १३-१४, दशमः किरणः सामान्यविषयत्वेऽपि चास्य घटादिविशेषाभिधानं तत्सामान्यविशेषयोः कथंचिदभेदादेकान्तेन विशेषेभ्यो व्यतिरिक्तस्य सामान्यस्याग्रहणख्यापनार्थम् । 'निर्विशेषं विशेषाणां ग्रहो दर्शनमुच्यते' इत्यभिधानात् । चक्षुर्वर्जशेषेन्द्रियचतुष्टयं मनश्चाचक्षुरुच्यते, अचक्षुर्दर्शनमिन्द्रियावरणक्षयोपशमाद्द्रव्येन्द्रियानुपघाताच्चाचक्षुर्दर्शनलब्धिमतो जीवस्य विषय संश्लिष्टतासम्बन्धेन भवति । एतादृशसम्बन्धाभावादेव जायमानत्वाच्चक्षुर्दर्शनस्य पृथगुक्तिः, इतरेन्द्रियाणां प्राप्यकारित्वात् । मनसस्त्वप्राप्यकारित्वेऽपि प्राप्यकारीन्द्रियवर्गस्य तदनुसरणीयस्य बहुत्वादचक्षुर्दर्शनान्तर्गतं तद्बोद्धव्यम् । अवधिदर्शनावरणक्षयोपशमसमुद्भूतावधिदर्शनलब्धिमतो जीवस्यावधिदर्शनं सर्वरूपिद्रव्येषु भवति, न पुनः सर्वपर्यायेषु शास्त्रेऽवधेरुत्कृष्टतोऽप्येकवस्तुगतसंख्येयासंख्येयान्यतरपर्यायविषयत्वस्यैवोक्तत्वात् । जघन्यतस्तु रूपरसगन्धस्पर्शलक्षणाश्चत्वारः पर्यायास्तस्य विषयाः । ननु पर्याया विशेषा उच्यन्ते न च दर्शनं विशेषविषयं भवितुमर्हति ज्ञानस्यैव तद्विषयत्वात्, तत्कथमवधिदर्शनविषयाः पर्याया भवितुमर्हन्तीति चेत्सत्यं, केवलं पर्यायैरपि घटशरावोदञ्चनादिभिर्मृदादिसमान्यमेव तथाविशिष्यते पुनस्ते नैकान्तेन व्यतिरिच्यन्ते, अतो मुख्यतस्सामान्यं गुणीभूतास्तु विशेषा अप्यस्य विषयीभवन्तीति । केवलदर्शनिनस्तदावरणक्षयाविर्भूततल्लब्धिमतो जीवस्य सर्वद्रव्येषु मूर्त्तामूर्त्तेषु सर्वपर्यायेषु च सकलदृश्यविषयत्वेन परिपूर्णात्मकं केवलदर्शनं भवति । मनः पर्यवज्ञानन्तु तथाविधक्षयोपशमपाटवात् सर्वदा विशेषानेव गृह्णदुत्पद्यते न सामान्यम्, अतस्तद्दर्शनं नोक्तम् ॥ દર્શનમાર્ગણા ભેદનું વર્ણન भावार्थ - यक्षु, जयक्षु, अवधि जने देवलना भेध्थी यार (४) दर्शनमार्गशाओ छे. વિવેચન हेवाय छे. - ७३१. દર્શન આવરણના ક્ષયોપશમ આદિથી જન્ય સામાન્ય માત્રનું ગ્રહણ, એ ‘દર્શન’ (૧) ચક્ષુદર્શન-ઇન્દ્રિય આવરણના ક્ષયોપશમથી અને દ્રવ્યેન્દ્રિયના ઉપઘાતના અભાવથી ચક્ષુદર્શનલબ્ધિવાળા જીવનું ઘટ આદિ પદાર્થોમાં ચક્ષુ દ્વારા દેખવું, તે ‘ચક્ષુદર્શન' કહેવાય છે. વળી આ ચક્ષુદર્શન સામાન્ય વિષયવાળું હોવા છતાં ઘટ આદિ વિશેષનું કથન, તે સામાન્ય અને વિશેષનો કથંચિત્ અભેદ હોવાથી એકાન્તથી વિશેષોથી ભિન્ન સામાન્યના અગ્રહણના જણાવવા માટે છે, કેમ કે-શાસ્ત્રનું વચન छे }-‘निर्विशेष सामान्य रीते (द्रव्य३ये) विशेषोनुं-पहार्थोनुं ग्रहण दर्शन हेवाय छे. (૨) અચક્ષુદર્શન-ચક્ષુ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયો અને મન, એ ‘અચક્ષુ' તરીકે કહેવાય છે. ઇન્દ્રિય આવરણના ક્ષયોપશમથી, દ્રવ્યેન્દ્રિયના ઉપઘાતના અભાવથી અચક્ષુદર્શન લબ્ધિવાળા જીવનું વિષયના સંશ્લેષરૂપ સંબંધથી અચક્ષુ દ્વારા દર્શન, એ ‘અચક્ષુદર્શન’ કહેવાય છે. Page #769 -------------------------------------------------------------------------- ________________ ७३२ तत्त्वन्यायविभाकरे ૦ આવા-વિષય સંશ્લેષ (સંયોગ)રૂપ સંબંધના અભાવથી જ પેદા થનાર હોવાથી ‘ચક્ષુદર્શન'નું પૃથગુઅલગ કથન કરેલું છે. જેમ કે-ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારીરૂપે માનેલ છે. ૦ મનનું તો અપ્રાપ્યકારીપણું હોવાછતાં મનના અનુસારે-ઇસારે વર્તનારી પ્રાપ્યકારી ઇન્દ્રિયવર્ગની સંખ્યા ઘણી હોવાથી અચક્ષુદર્શનના અન્તર્ગત તે મન (મનોદર્શન) જાણવું. અથવા મન તો અનિન્દ્રિય છે. અનિયિ દર્શનનો સંગ્રહ અચક્ષુદર્શનપદથી થઈ શકે છે. (૩) અવધિદર્શન-અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી પ્રકટેલ અવધિદર્શનની લબ્ધિવાળા જીવનું અવધિદર્શન સઘળા રૂપીદ્રવ્યોમાં થાય છે, પરંતુ સર્વ પર્યાયોમાં નહીં, કેમ કે-શાસ્ત્રમાં, અવધિમાં ઉત્કૃષ્ટથી પણ એક વસ્તુમાં રહેલ સંખ્યાતા કે અસંખ્યાતા પર્યાયોની વિષયતાનું કથન છે. જઘન્યથી તો તે અવધિના રસ-રૂપ-ગંધ-સ્પર્શરૂપ ચાર (૪) ગુણરૂપ પર્યાયો વિષય તરીકે છે. શંકા - પર્યાયો વિશેષ તરીકે કહેવાય છે. વળી દર્શન વિશેષના વિષયવાળું બની શકતું નથી, કેમ કેજ્ઞાન જ વિશેષના વિષયવાળું છે. તો કેવી રીતે અવધિદર્શનના વિષય તરીકે પર્યાયો થઈ શકે ? સમાધાન - તમારું કહેવું સત્ય છે, પરંતુ માટી વગેરે સામાન્ય ઘટ-શરાવ-ઢાંકણાં વગેરે પર્યાયોથી પણ તથારૂપે વિશિષ્ટ થાય છે. વળી તે એકાન્તથી ઘટ-શરાવ-ઢાકણું વગેરે પર્યાયો, માટી વગેરે સામાન્ય દ્રવ્યથી ભિન્ન નથી-અભિન્ન છે. મુખ્યથી સામાન્ય, દ્રવ્ય) ગૌણરૂપે-અપ્રધાનભૂત વિશેષો પણ આ અવધિદર્શનના વિષયો બને છે. (૪) કેવલદર્શન-કેવલદર્શન આવરણના ક્ષયથી પ્રકટેલ કેવલદર્શન લબ્ધિવાળા કેવલદર્શની જીવનું, સર્વ મૂર્ત-અમૂર્ત દ્રવ્યોમાં અને સર્વ પર્યાયોમાં સકલ દશ્ય પદાર્થની વિષયતા હોઈ પરિપૂર્ણરૂપ કેવલદર્શન હોય છે. જેિ પદાર્થો સામાન્યધર્મને ગૌણ કરી વિશેષ ધર્મ વિશિષ્ટરૂપે જ્ઞાનથી જણાય છે, તે જ પદાર્થો વિષમતાવિશેષધર્મોને ગૌણ કરી સમતા-સામાન્યધર્મોથી વિશિષ્ટ પ્રધાનરૂપે દર્શનથી ગમ્ય થાય છે-દેખાય છે, કેમ કેજીવનો સ્વભાવ છે.] મન:પર્યવજ્ઞાન તો તથા પ્રકારની ક્ષયોપશમની પટુતાથી સર્વદા મુખ્યતઃ પર્યાયોને જ ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે, માટે મન:પર્યવ સામાન્યદર્શન નથી. એથી મન:પર્યાયનું દર્શન કહેલું નથી. सम्प्रति लेश्यामार्गणाभेदमाख्याति - कृष्णनीलकापोततेजःपद्मशुक्लभेदेन षड् लेश्यामार्गणाः ।१५। कृष्णेति । लिश्यते प्राणी कर्मणा यया सा लेश्या, कृष्णादिद्रव्यसहकारबलेनात्मनः परिणामविशेषः । अत्र विशेषतो यद्वक्तव्यं तत्पूर्वमेवादर्शितम् ॥ હવે લશ્યામાર્ગણાના ભેદને કહે છેભાવાર્થ - કૃષ્ણ-નીલ-કાપોત-તેજ:-પા-શુકલના ભેદથી છ (૬) લેગ્યામાર્ગણાઓ છે. Page #770 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १५-१६, दशमः किरणः ७३३ વિવેચન – જેના વડે કર્મની સાથે આત્મા સંબંધવાળો બને છે, તે ‘લેશ્યા’ કહેવાય છે. કાળા વગેરે દ્રવ્યોની મદદથી આત્માનો વિશિષ્ટ પરિણામ, એ ‘લેશ્યા’નું લક્ષણ છે. અહીં વિશેષથી જે કહેવાનું તે પહેલાં विस छे. लेश्यानां स्वरूपाण्यादर्शयितुमुपक्रमते - अल्पफलाय फलिन आमूलं विनाशकरणाध्यवसायः कृष्णलेश्या । यथा फलग्रहणार्थं वृक्षच्छेदाध्यवसायः । १६ । अल्पेति । भावलेश्या द्विधा विशुद्धाविशुद्धभेदात्, अकलुषद्रव्यसम्पर्कजन्यात्मपरिणामो विशुद्धलेश्या । कलुषद्रव्यसम्पर्कजन्यात्मपरिणामोऽविशुद्धलेश्या । विशुद्धा कषायाणां क्षयेणोपशमेन च जायत इति द्विधा, अविशुद्धापि रागविषया द्वेषविषया चेति द्विधा, तेज:पद्मशुक्ला विशुद्धलेश्याः कृष्णनीलकापोता अविशुद्धलेश्याः । तेजआदीनां विशुद्धलेश्यात्वमेकान्तविशुद्धिमाश्रित्योक्तं तेन तेजः पद्मशुक्लानां क्षायोपशमिकत्वेऽपि न क्षतिः । आसां लक्षणानि तु तत्तद्द्रव्यसाचिव्यजनिताध्यवसाया एव । मूले तु संक्लेशविशोधिपरिणामप्रदर्शनद्वारा तत्स्वरूपाणि प्रदर्शितानि । पञ्चाश्रवप्रमत्तो मनोगुप्त्यादिरहितः पृथ्वीकायादिषु तदुपमर्दकत्वादेरविरतः तीव्रसावद्यव्यापारपरिणतो गुणदोषपर्यालोचनारहितोऽत्यन्तमैहिकामुष्मिकापायशंकाविकलो नृशंसोऽनिगृहीतेन्द्रियो जीवः कृष्णलेश्यायामेव परिणमेदिति भावः । संक्लेशमेवोदाहरणेनाविष्करोति यथेति ॥ લેશ્યાઓના સ્વરૂપોનું દર્શન ભાવાર્થ - અલ્પફળ માટે મૂળથી ફળવાળા-વૃક્ષોનો વિનાશ કરવાનો અધ્યવસાય, એ ‘કૃષ્ણલેશ્યા' કહેવાય છે. જેમ કે-ફળ લેવા માટે વૃક્ષના છેદનનો આશય. વિવેચન – ભાવલેશ્યા વિશુદ્ધ અને અવિશુદ્ધના ભેદથી બે પ્રકા૨વાળી છે. (૧) વિશુદ્ધલેશ્યા=નિર્મળ દ્રવ્યોના સંબંધથી જન્ય આત્માનો પરિણામ, એ ‘વિશુદ્ધલેશ્યા.' (૨) અવિશુદ્ધલેશ્યા=મલિન દ્રવ્યોના સંબંધથી થનારો આત્માનો પરિણામ, એ ‘વિશુદ્ધલેશ્યા.’ વિશુદ્ધલેશ્યા, કષાયોના ક્ષયથી અને ઉપશમથી એમ બે પ્રકારે થાય છે. અવિશુદ્ધલેશ્યા પણ રાગવિષયવાળી અને દ્વેષવિષયવાળી એમ બે પ્રકારની છે. ० तेस्-पद्म-शुदुललेश्याओं 'विशुद्धवेश्याओ' 'हेवाय छे. १. लक्षणन्तु पञ्चाश्रवप्रमत्तत्वादिरेव इतरेषां भावकृष्णलेश्यासद्भावस्योपदर्शकत्वात्, यो हि यत्सद्भाव एव भवति स तस्य लक्षणं यथौष्ण्यमग्नेः । अस्या जघन्या स्थितिर्मुहूर्त्तार्धम्, अन्तर्मुहूर्त्ताधिकानि त्रयस्त्रिंशत्सागरोपमाणि स्थितिरुत्कृष्टा भवति । सप्तमनारकापेक्षयेयं बोध्या ॥ Page #771 -------------------------------------------------------------------------- ________________ ७३४ तत्त्वन्यायविभाकरे કૃષ્ણ-નીલ-કાપોતલેશ્યાઓ “અવિશુદ્ધ વેશ્યાઓ' કહેવાય છે. ૦ તેજોલેશ્યા આદિનું વિશુદ્ધલેશ્યાપણું એકાન્ત વિશુદ્ધની અપેક્ષાએ કહેલ છે, તેથી તેજ-પદ્મશુકલલેશ્યાઓનું ક્ષાયોપથમિકપણું છતાં ક્ષતિ નથી. આ વેશ્યાઓનાં લક્ષણો, તે તે દ્રવ્યોના સહકારથી પેદા થનારા અધ્યવસાયો જ છે. મૂળમાં તો સંકલેશ (કષાય) અને વિશોધિના પરિણામોના પ્રદર્શન દ્વારા તેના સ્વરૂપો દર્શાવેલા છે. લક્ષણો =હિંસા આદિ પાંચ આશ્રવોમાં પ્રમત્ત, મનોગુપ્તિ આદિથી રહિત, પૃથ્વીકાય આદિના ઉપમર્દન આદિથી નહીં અટકેલો, તીવ્ર સાવદ્ય વ્યાપારમાં ઓતપ્રોત, ગુણ-દોષોના વિચાર-વિવેક વગરનો, અત્યંત આલોક કે પરલોકના અપાય-દુઃખની શંકા વગરનો, નિર્દય-કૂર, ઇન્દ્રિયોને આધીન એવો જીવ, ભાવરૂપ કૃષ્ણલેશ્યામાં પરિણમે છે. [કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ અધમુહૂર્ત અને સાતમી નારકીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત અધિક એવી તેત્રીશ (૩૩) સાગરોપમની છે.] नीललेश्यां स्वरूपयति - अल्पप्रयोजनाय तदंशच्छेदनाध्यवसायो नीललेश्या । यथा फलाय शाखाच्छेदाध्यवसायः ।१७। अल्पेति । कृष्णलेश्यापेक्षयात्र विशुद्धिमुत्तरलेश्यापेक्षया च संक्लेशं सूचयति तदंशच्छेदनाध्यवसाय इति । ईर्ष्यामर्षातपोऽविद्यामायानिर्लज्जताविषयाभिकाङ्क्षाप्रद्वेषयुतः प्रमत्तो रसलोलुपः सुखगवेषकः प्राण्युपमर्दनेनाविरतः साहसिको जीवो नीललेश्यायामेव परिणर्मतीति भावः । तत्रानुरूपं दृष्टान्तमाह यथेति ॥ નીલલેશ્યાનું સ્વરૂપ| ભાવાર્થ - અલ્પ ફળ માટે તે વૃક્ષના અમુક ભાગને છેદવાનો અધ્યવસાય, એ “નીલલેશ્યા' કહેવાય છે. જેમ કે-ફળને ખાતર શાખા-ડાળીનો છેદનો આશય. વિવેચન - અહીં કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ વિશુદ્ધિને અને ઉત્તરલેશ્યાની અપેક્ષાએ સંકલેશને સૂચવે છે. ૦ ઈષ્ય-અસહિષ્ણુતા-તપનો અભાવ-અજ્ઞાનતા-માયા-નિર્લજ્જતા-વિષયાકાંક્ષા-પ્રઢષથી યુક્ત, પ્રમત્ત, રસમાં આસક્ત, સુખની ગવેષણાવાળો, પ્રાણીઓના ઉપમર્દન-હિંસાથી નહીં અટકેલો અને દુઃસાહસિક જીવ ભાવરૂપ નીલલેશ્યામાં જ પરિણમે છે. [આ નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને ધૂમપ્રભા નારકીના ઉપરના પાથડાની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી અધિક દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.] १. स्थितिश्चास्या जघन्या मुहूर्तार्धम् उत्कर्षेण पल्योपमासंख्येयभागाधिकानि दशसागरोपमाणि धूम्रप्रभोपरितनप्रस्तरापेक्षयेयम् ॥ Page #772 -------------------------------------------------------------------------- ________________ सूत्र - १७-१८-१९, दशमः किरणः ७३५ कापोतलेश्यां स्वरूपयति - अल्पफलार्थं तदंशांशच्छेदनाध्यवसायः कापोतलेश्या । यथा तदर्थं प्रतिशाखाच्छेदाध्यवसायः ।१८। अल्पफलार्थमिति । अत्रापि विशुद्ध्यविशुद्धी पूर्ववत् । वचसा वक्र: क्रियया वक्र समाचारो मनसा निकृतिमाननृजुकः स्वदोषप्रच्छादकश्छली मिथ्यादृष्टिरनार्य उत्प्रासकदुष्टवादी चौरः परसम्पदाऽसहनो लुब्ध कापोतलेश्यायां परिणंमतीति भावः । तत्र दृष्टान्तमाह यथेति ।। पोततश्यानुं २१३५ભાવાર્થ - અલ્પફળ માટે તે વૃક્ષના અંશના અંશને છેદવાનો અધ્યવસાય, એ “કાપોતલેશ્યા.” જેમ કેફળને માટે પ્રતિશાખા-શાખાની શાખાનાની શાખા)ને છેદનનો અધ્યવસાય. વિવેચન - અહીં પણ પૂર્વપૂર્વની અપેક્ષાએ વિશુદ્ધિ અને ઉત્તર-ઉત્તરની અપેક્ષાએ અશુદ્ધિ પૂર્વની માફક सम४वी. भनथी-वयनथी-याथी dit, जुटिस, पोताना घोषने ढांना२, भायावी, असली, મિથ્યાષ્ટિ, ચોર, પારકી સંપદાને નહીં સહન કરનારો, લોભી અને ઉપહાસપૂર્વક દુષ્ટ બોલનારો કાપોતલેશ્યામાં પરિણમે છે. [આની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને વાલુકાપ્રભાના ઉપરના પાથડાના નારકની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાત ભાગથી અધિક ત્રણ સાગરોપમ સુધીની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.] तेजोलेश्यां स्वरूपयति - अल्पफलार्थमंशांशापेक्षया न्यूनांशच्छेदनाध्यवसायः तेजोलेश्या । यथा फलग्रहणाय स्तबकच्छेदनाध्यवसायः ।१९। अल्पेति । कायमनोवाग्भिरनुत्सित्तोऽचपलोऽमायी अकुतूहल: विनीतविनयः दान्तस्स्वाध्यायादिव्यापारवान् विहितशास्त्रोपचारः अभिरुचितधर्मानुष्ठानोऽङ्गीकृतव्रतादिनिर्वाहकः पापभीरुहितैषकः परोपकारचेता हिंसाद्यनाश्रवस्तेजोलेश्यायां परिणमेत् । दृष्टान्तमाह यथेति ॥ તેજલેશ્યાનું સ્વરૂપભાવાર્થ - અલ્પફળ માટે અંશના અંશની અપેક્ષાએ ન્યૂન અંશને છેદવાનો અધ્યવસાયએ 'तोवेश्या.' भ3-णने देवा माटे छाने छेवानो भाशय. १. स्थितिर्जघन्या मुहूर्तार्धम् पल्योपमासंख्येयभागाधिकानि त्रीणि सागरोपमाण्युत्कृष्टा वालुकाप्रभोपरितनप्रस्तरनारकापेक्षया ॥ २. जघन्या स्थितिर्मुहर्तार्धम्, उत्कष्टा तु पल्योपमासंख्येयभागाधिके द्वे सागरोपमे । ईशानापेक्षयेयं बोध्या ॥ Page #773 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे વિવેચન भन-वयन-डायाथी नम्र-जयपस, माया वगरनो, हुतूहल वगरनो, विनयसंपन्न, દમનવાળો, સ્વાધ્યાય આદિમાં પ્રયત્નશીલ, શાસ્ત્રનો વિનય-બહુમાન કરનારો (જ્ઞાનાચારપાલક), ધર્મક્રિયામાં રૂચિવાળો, સ્વીકારેલા વ્રત આદિને નિભાવનારો, પાપથી ડરનારો, પરોપકારમાં દત્તચિત્ત અને હિંસા આદિ આશ્રવ વગરનો તેજોલેશ્યામાં પરિણત થાય છે. જેમ કે –ફળને માટે ગુચ્છાને કાપવાનો આશય. [તેની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને ઇશાન દેવલોકની અપેક્ષાએ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે (२) सागरोपमनी उत्कृष्ट स्थिति छे.] पद्मश्यामाह ईषत्क्लेशप्रदानेन फलग्रहणाध्यवसायः पद्मलेश्या । यथा वृक्षात्फलमात्रवियोजनाध्यवसाय ॥२०॥ ईषदिति । अतीवाल्पक्रोधमानमायालोभः प्रशान्तचित्तो दान्तः स्वाध्यायादिप्रवृत्तो विहितशास्त्रोपचारः प्रतनुभाषक उपशान्तो वशीकृताक्षः पद्मलेश्यांयां परिणमेत् । दृष्टान्तमाह यथेति ॥ ७३६ પદ્મલેશ્યાનું સ્વરૂપ ભાવાર્થ - થોડો ક્લેશ દઈ ફળ લેવાનો અધ્યવસાય, એ ‘પદ્મલેશ્યા’ છે. જેમ કે-વૃક્ષથી ફક્ત ફળના વિયોગનો અધ્યવસાય. विवेशन - अत्यंत अस्य कोध-मान-माया - सोलवाणी, प्रशांत वित्तवाणो, हमनवालो, स्वाध्याय हिमां प्रवृत्तिशीस, शास्त्रनो विनय-जहुमान-भक्ति करनारी, अत्यंत अल्पपरिमित जोसनारो ઉપશાન્ત અને ઇન્દ્રિયવિજેતા ‘પદ્મલેશ્યા’માં પરિણમે છે. દૃષ્ટાન્તને કહે છે કે – ‘યથેતિ.’ [તેની જઘન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત અને બ્રહ્મદેવલોકની અપેક્ષાએ અધિક મુહૂર્તવાળી દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.] शुक्लश्यामाह इतरक्लेशाकरणतः फलग्रहणाध्यवसायश्शुक्ललेश्या । यथा भूपतितफलग्रहणाध्यवसायः । २१ । - इतरेति । प्रशान्तचित्तो दन्तात्मा धर्मशुक्लध्यानध्यायी समितो गुप्तस्सरागो वीतरागो वा जितेन्द्रियश्शुक्लेलेश्यायां परिणमेत् । दृष्टान्तमाह यथेति । इह शुभलेश्यासु केषाञ्चिद्विशेषाणानां पुनरुपादानेऽपि लेश्यान्तरविषयत्वादपौनरुक्त्यम् । पूर्वपूर्वापेक्षयोत्तरोत्तरस्य विशुद्धित: १. मुहूर्त्ता जघन्या स्थितः, उत्कृष्टा तु मुहूर्त्ताधिकानि दशसागरोपमाणि ब्रह्मदेवलोकापेक्षयेयम् ॥ २. मुहूर्त्ता जघन्या स्थितिः त्रयस्त्रिंशत्सागरोपमाणि मुहूर्त्ताधिकान्युत्कृष्टा अनुत्तरापेक्षयेयम् ॥ Page #774 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૦-૨૧-૨૨, રામ: વિર: ७३७ प्रकृष्टत्वञ्च भावनीयम् । विशिष्टलेश्यापेक्षयैवं कारणविधानान्न देवादिभिर्व्यभिचारः । सर्वासामेव द्रव्यलेश्यानां अनन्तप्रदेशात्मकत्वं, असंख्यप्रदेशावगाढत्वञ्च विज्ञेयम् । आद्यास्तिस्रोऽप्रशस्तवर्णगन्धरसोपेता अप्रशस्ताध्यवसायहेतवः संक्लिष्टार्तरौद्रध्यानानुगताध्यवसायस्थानहेतवः, उत्तरास्तिस्रः प्रशस्तवर्णगन्धरसोपेताः प्रशस्ताध्यवसायहेतवोऽसंक्लिष्टधर्मशुक्लध्यानानुगताध्यवसायहेतवश्च ॥ શુકલેશ્યાનું સ્વરૂપભાવાર્થ - બીજાને કલેશ નહીં કરવાપૂર્વક ફળ લેવાનો અધ્યવસાય, એ “શુકલેશ્યા. જેમ કે-પૃથ્વી ઉપર પડેલ ફળ લેવાનો આશય. વિવેચન - પ્રશાન્ત ચિત્તવાળો, દાત્ત આત્મા, ધર્મ-શુક્લધ્યાનધ્યાતા, સમિતિવાળો, ગુપ્તિવાળો, પ્રશસ્ત રાગવાળો અથવા વીતરાગ અને ઈન્દ્રિયવિજેતા “શુકલલેશ્યા'માં પરિણમે છે. તેિની જઘન્ય સ્થિતિ અધમુહૂર્ત અને અનુત્તરની અપેક્ષાએ અધિક મુહૂર્તવાળી તેત્રીશ (૩૩) સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.] ૦ અહીં શુભ લેશ્યાઓમાં કેટલાક વિશેષણોનું ફરીથી ગ્રહણ છતાં બીજી વેશ્યાનો વિષય હોઈ પુનઃઉક્તિ નથી. ૦ પૂર્વપૂર્વની અપેક્ષાએ ઉત્તર-ઉત્તરનું, વિશુદ્ધિ હોવાથી પ્રકૃષ્ટપણું વિચારવું. વિશિષ્ટ વેશ્યાની અપેક્ષાએ આ પ્રમાણે કારણનું વિધાન હોઈ દેવ આદિની સાથે વ્યભિચાર-વિરોધ નથી. ૦ સઘળીય દ્રવ્યલેશ્યાઓ અનંત પ્રદેશ આત્મક છે, કેમ કે-અનંત પ્રદેશ વગરનો સ્કંધ જીવને ગ્રહણયોગ્ય થતો નથી. તે અસંખ્યાત પ્રદેશના અવગાહવાળી છે, કેમ કે-અનંત પણ વર્ગણાઓના આધારભૂત આકાશપ્રદેશો અસંખ્યાતા જ છે. અરે, સકળ પણ લોકના પ્રદેશો અસંખ્યાતા છે. ૦ પ્રથમની ત્રણ વેશ્યાઓ અશુભ વર્ણ-ગંધ-રસવાળી છે, અશુભ અધ્યવસાયના હેતુભૂત છે અને સંકિલષ્ટ (કષાયકલુષિત) આર્ત-રૌદ્રધ્યાનને અનુગત અધ્યવસાયના સ્થાનના હેતુઓ રૂપ છે. ૦ છેવટની ત્રણ વેશ્યાઓ શુભ વર્ણ-ગંધ-રસવાળી છે, શુભ અવ્યવસાયના હેતુભૂત છે અને અસંકલિષ્ટ (કષાયરહિત) ધર્મ-શુકલધ્યાનને અનુગત અધ્યવસાયના હેતુરૂપ છે. अथ भव्यमार्गणाभेदमाह - भव्याभव्यभेदेन द्विविधा भव्यमार्गणा । तत्र भव्यस्सिद्धिगमनयोग्यस्तद्विपरीतोડમડ્ય: સરરા १. अनन्तप्रदेशव्यतिरेकेण स्कन्धस्य जीवग्रहणयोग्यत्वाभावादिति भावः ॥ २. अनन्तानामपि वर्गणानामाधारभूताकाशप्रदेशा असंख्येया एव, सकलस्यापि लोकस्य प्रदेशानामसंख्यातत्वादिति भावः ॥ Page #775 -------------------------------------------------------------------------- ________________ ७३८ तत्त्वन्यायविभाकरे __ भव्येति । प्रतिपक्षतयाऽत्राभव्यस्यापि ग्रहणम् । अनादिपारिणामिकभव्यत्वाभव्यत्वयोगाज्जीवो भव्योऽभव्यश्च भवति । ननु भव्यत्वमभव्यत्वं वा जीवे कथमवगम्यत इति चेदुच्यते सिद्धिगमनयोग्योऽहं नवेति संशय एव तत्साधकः, स च संशयोऽभव्यस्य न कदाचिदपि भवति । तथा चायं भव्यस्सिद्धिगमनयोग्यत्वप्रकारकसंशयान्यथानुपपत्तेरित्यनुमानमेव मानम् । मोक्षप्रवृत्तियोग्यतावच्छेदकतया च भव्यत्वं सिद्ध्यति, तत्र योग्यतागमकस्संशय एव । संसार्येकस्वभावत्वे च कदाचिदपि कस्यचिदपि मोक्षार्थं प्रवृत्तिरेव न स्यात् । न च मोक्षप्रवृत्तियोग्यतावच्छेदकत्वं शमादिमत्त्वस्यैवेति वाच्यम्, शमादेर्मोक्षप्रवृत्त्युत्तरकालीनत्वात्, शमादेरपि कार्यतया तत्र भव्यत्वस्यैव कारणतावच्छेदकत्वप्रसङ्गे मोक्षप्रवृत्तियोग्यताया एवावच्छेदकत्वस्यौचित्यांच्च । तथा च भव्यत्वमभव्यत्वञ्च परोक्षज्ञानिनामस्मादृशामनुमानगम्यं प्रत्यक्षज्ञानिनाञ्च प्रत्यक्षं तथाऽनादिसिद्धम् । ननु भव्यत्वमविनाशि स्यात्, जीवत्ववत् स्वाभाविकत्वात्, न चैतदिष्टं, तत्सत्त्वे निर्वाणाभावात्, सिद्धो न । भव्यो नाप्यभव्य इति वचनादिति चेन्न, प्रागभावस्यानादिस्वभावत्वेऽपि घटोत्पत्तौ विनाशदर्शनात् । एवं भव्यत्वस्यापि सम्यग्दर्शनज्ञानचारित्रोपायतो नाशसम्भवे क्षत्यभावात् । न च प्रागभावस्याभावरूपतयाऽवस्तुत्वमिति न तस्योदाहरणत्वं युक्तमिति वाच्यम्, तस्य घटानुत्पत्तिविशिष्टतत्कारणभूतानादिकालप्रवृत्तपुद्गलसंघातरूपत्वेन भावत्वात् । न चैवं सति स्तोकस्तोकाकृष्यमाणधान्यस्य धान्यपूर्णकोष्ठागारस्य कदाचित्समुच्छेद इव षण्मासषण्मासपर्यन्ते भव्यस्यैकस्यावश्यं सिद्धिगमनात् क्रमेणापचीयमानस्य सर्वस्यापि भव्यराशेः कदाचिदुच्छेदप्रसङ्ग इति वाच्यम्, अनन्तत्वाद्भव्यराशेरनागतकालाकाशवत् । इह यगृहदनन्तकेनानन्तकं तत्स्तोकस्तोकतयाऽपचीयमानमपि नोच्छिद्यते, यथा प्रतिसमयं वर्तमानतापत्त्याऽपचीयमानोऽप्यनागतकालसमयराशिः, प्रतिसमयं बुद्ध्या प्रदेशापहारेणापचीयमानस्सर्वनभःप्रदेशराशिर्वा तथा भव्यराशिरपि । यस्माच्चातीतानागतकालौ तुल्यावेर्व यश्चातीतेनानन्तेनापि कालेनैक एव निगोदानन्ततमो भागोऽद्यापि भव्यानां सिद्धः, एष्यतापि कालेन तावन्मात्र एव भव्यानन्तभागस्सिद्धि गच्छन् युक्तो न हीनाधिकः, भविष्यतोऽपि कालस्यातीततुल्यत्वात् ततो न सर्वभव्यानामुच्छेदो युक्तः सर्वेणापि कालेन तदनन्तभागस्यैव सिद्धिगमनसम्भवस्योपदर्शितत्वादित्येतत्सर्वमभिप्रेत्योक्तं तत्रेति ॥ १. सर्वकालीनापेक्षयाऽत्र तुल्यत्वमुक्तं नतु विवक्षितकालापेक्षयैवेति भावः ॥ Page #776 -------------------------------------------------------------------------- ________________ ७३९ સૂત્ર - ૨૨, શમ: નિ: ભવ્યમાર્ગણાના ભેદનું વર્ણન ભાવાર્થ - ભવ્ય-અભવ્યના ભેદથી બે પ્રકારની ભવ્યમાર્ગણા છે. ત્યાં ભવ્ય એટલે સિદ્ધિગમનયોગ્ય અને તેનાથી વિપરીત સિદ્ધિગમનને અયોગ્ય ‘અભવ્ય’ છે. વિવેચન – પ્રતિપક્ષરૂપે-વિપરીતરૂપે આ ભવ્યમાર્ગણામાં અભવ્યનું પણ ગ્રહણ સમજવું. ૦ અનાદિ પારિણામિક (પરિણામ) રૂપ ભવ્યત્વ અને અભ્યત્વના યોગથી ક્રમસર જીવ ભવ્ય અને અભવ્ય હોય છે. શંકા - જીવમાં ભવ્યત્વ કે અભવ્યત્વ પરિણામ કેવી રીતે જાણી શકાય ? સમાધાન – હું ભવ્ય છું કે નહિ ?-આવો સંશય જ ભવ્યપણાને સાબિત કરી આપનાર છે, કેમ કે-તે સંશય અભવ્યને કોઈ કાળમાં પણ થતો નથી. તથાચ (આત્મા) ભવ્ય છે, કેમ કે-સિદ્ધિગમન યોગ્યતા પ્રકારવાળા સંશયની વ્યાપ્તિ (અન્યથાનુપપત્તિ) છે. જ્યાં જ્યાં સિદ્ધિગમન યોગ્યતા પ્રકા૨ક સંશય છે, ત્યાં ત્યાં ભવ્યત્વ છે જે જે સિદ્ધિગમન યોગ્યતા પ્રકા૨ક સંશયવાળો છે, તે તે ભવ્ય છે. આવું અનુમાન જ ભવ્યત્વસિદ્ધિમાં પ્રમાણ છે. ૦ મોક્ષની પ્રવૃત્તિની યોગ્યતાના અવચ્છેદક-નિયંમકપણાએ ભવ્યત્વની સિદ્ધિ થાય છે. અર્થાત્ ભવ્યતાવાળો જીવ જ મોક્ષના આશયથી ગર્ભિત મોક્ષના ઉપાયગત પ્રવૃત્તિથી યોગ્યતાવાળો હોય. ત્યાં ભવ્યતાનો ગમન-અનુમાપક ‘હું ભવ્ય છું કે નહીં ?’-એવો સંશય છે. કોઈ ભવ્ય જીવ મોક્ષે જાય કે ન પણ જાય-મોક્ષપ્રવૃત્તિ કરે કે ન પણ કરે, તો પણ મોક્ષગમનની યોગ્યતા-મોક્ષપ્રવૃત્તિની યોગ્યતા ભવ્યમાં જ છે, અભવ્યમાં નહીં. જેમ કે-માટીમાં ઘટ બનવાની યોગ્યતા છે. કોઈ માટીનો ઘડો બને કે ન બને પણ યોગ્યતા તો છે જ. શંકા - મોક્ષપ્રવૃત્તિ યોગ્યતાનું અવચ્છેદકપણું-નિયામકપણું શમ આદિમાં જ છે, તો ભવ્યતામાં કેવી રીતે ? સમાધાન - મોક્ષપ્રવૃત્તિની યોગ્યતા(ભવ્યતા)ના ઉત્તરકાળમાં શમ આદિ થનાર છે. ૦ શમ આદિનું કાર્યપણું હોઈ, તે શમ આદિ નિઠકાર્યતા પ્રત્યે ભવ્યતામાં કારણતા-વચ્છેદકતાના પ્રસંગમાં મોક્ષપ્રવૃત્તિ યોગ્યતાનું અવચ્છેદક-નિયામકપણું જ યુક્તિયુક્ત છે. તથાચ ભવ્યત્વપરિણામ અને અભવ્યત્વપરિણામ, પરોક્ષ જ્ઞાની (મતિ-શ્રુતવાળા પરોક્ષ જ્ઞાની) અમારા જેવાઓને સંશયની વ્યાપ્તિ દ્વારા અનુમાનથી ગમ્ય છે, જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની (અવધિ-મનઃપર્યાયરૂપ વિકલ પ્રત્યક્ષ અને કેવલજ્ઞાનરૂપ સકળ પ્રત્યક્ષ જ્ઞાની)ઓને પ્રત્યક્ષરૂપ તે પ્રકારે અનાદિસિદ્ધ છે. શંકા - ભવ્યત્વપરિણામ અને અભવ્યત્વપરિણામ, નારકત્વ આદિ પર્યાયની માફક કર્મકૃત નથી પરંતુ ચેતનત્વ આદિની માફક સ્વાભાવિક છે, એમ કહેવાય છે. જો આમ છે, તો ભવ્યત્વ અવિનાશી-નિત્ય થશે, કેમ કે-જીવત્વપરિણામની માફક સ્વાભાવિક છે. આ તો ઇષ્ટ નથી, કેમ કે-જો ભવ્યત્વ અવિનાશી માનવામાં Page #777 -------------------------------------------------------------------------- ________________ ७४० तत्त्वन्यायविभाकरे આવે, તો નિર્વાણ-મોક્ષનો અભાવ છે; કેમ કે-‘સિદ્ધ, ભવ્ય નહીં ને અભવ્ય પણ નહીં’-એવું વચન છે. તો ભવ્યત્વ વિનાશી કે અવિનાશી ? તે સાબિત કરો ! સમાધાન - પ્રાભાવ (જેની નિવૃત્તિમાં કાર્યનો પ્રાદુર્ભાવ તે પ્રાભાવ કહેવાય છે. જેમ કે-મૃતપિંડરૂપે વિનાશ થતાં ઘટરૂપે પરિણમન, તે ઘટ પ્રત્યે મૃતપિંડ પ્રાભાવ કહેવાય છે.) અનાદિ સ્વભાવવાળો છતાં ઘટની ઉત્પત્તિમાં મૃતપિંડરૂપ પ્રાગ્ભાવનો વિનાશ દેખાય છે. એવી રીતે ભવ્યત્વનો પણ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રના ઉપાયથી વિનાશના સંભવમાં ક્ષતિનો અભાવ છે. શંકા - પ્રાગ્ભાવ તો અભાવરૂપ હોઈ અવસ્તુ-અસત્ છે તેનું ઉદાહરણ યુક્ત નથી જ ને ? ' સમાધાન - ઘટની અનુત્પત્તિથી વિશિષ્ટ-તે ઘટના કારણભૂત અનાદિકાળથી પ્રવૃત્ત પુદ્ગલોના સમુદાયરૂપ તે મૃતપિંડ છે, માટે ભાવરૂપ છે-મૃતપિંડ અભાવરૂપ નથી. શંકા - થોડું થોડું ધાન્ય રોજ જેમાંથી કઢાય છે, એવો ધાન્યથી ભરેલો કોઠાર એક દિવસ જેમ ખાલી થાય છે, તેમ છ છ મહિનાના અંતે એક ભવ્ય જીવ અવશ્ય મોક્ષે જાય છે. તો ક્રમથી વિનષ્ટ-ખાલી થતી સઘળી ભવ્ય રાશિનો કોઈ વખત ઉચ્છેદનો પ્રસંગ કેમ નહીં આવે ? સમાધાન - ભવ્ય રાશિનો કદી ઉચ્છેદનો પ્રસંગ નહીં આવે, કેમ કે-અનાગત(ભવિષ્ય)કાળ અને આકાશ(લોકાલોકરૂપ સર્વ આકાશ)ની માફક ભવ્યરાશિ અનંત છે. ૦ અહીં જે બૃહત્ (કર્મગ્રંથને અનુસારે અનંતના નવ પ્રકારોમાંથી મધ્યમ અનંતાનંત અને સિદ્ધાંતના મતે આઠ અનંતોમાંથી બૃહત્-ઉત્કૃષ્ટ અનંતાનંત) અનંતાનંત છે, તે થોડા થોડા રૂપે અપચયવાળું થાય, તો પણ ઉચ્છેદના વિષયવાળું થતું નથી. જેમ સમયે સમયે વર્તમાનપણાની પ્રાપ્તિથી અપચયવાળા પણ અનાગતકાળની સમયરાશિ ઉચ્છિન્ન થતી નથી, વળી બુદ્ધિ-કલ્પનાથી સમયે સમયે પ્રદેશના અપહારથી અપચયવાળી સર્વ આકાશથી પ્રદેશરાશિ ઉચ્છિન્ન થતી નથી, તેમ ભવ્યરાશિ પણ મુક્ત થવા છતાં ખાલી થતી નથી. ૦ વળી જેથી (સર્વ કાળની અપેક્ષાએ, પરંતુ વિવક્ષિત કાળની અપેક્ષાએ નહીં.) અતીતકાળ અને ભવિષ્યકાળ તુલ્ય જ છે. વળી જે અતીત અનંતકાળની અપેક્ષાએ એક જ નિગોદનો અનંતમો ભાગ હમણાં પણ ભવ્યોનો સિદ્ધ છે, ભવિષ્યકાળની પણ અપેક્ષાએ તેટલો જ નિગોદનો અનંતમો ભાગ સિદ્ધિએ જનારો યુક્ત છે, હીન કે અધિક નહીં : કેમ કે-ભવિષ્યકાળ પણ અતીતકાળ સરખો છે. તેથી સર્વ ભવ્યોનો ઉચ્છેદ યુક્ત નથી, કેમ કે–સઘળાય કાળની અપેક્ષાએ એક નિગોદના અનંતમા ભાગે સિદ્ધગમનનો સંભવ દર્શાવેલો છે. આ બધું વિચારીને કહ્યું છે કે-‘તત્ર’ ઇતિ. अथ सम्यक्त्वमार्गणाभेदमाचष्टे औपशमिकक्षायोपशमिकक्षायिकसास्वादनवेदकमिथ्यात्वरूपेण षट्सम्यक्त्व માર્ગા: રા Page #778 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २३, दशम: किरणः औपशमिकेति । उपाधिभेदाविवक्षया सम्यक्त्वमेकविधम्, सम्यक्त्वञ्चाज्ञानसंशयविपर्ययनिरासेनेदमेव तत्त्वमिति निश्चयपूर्विका जिनोदितजीवादिपदार्थेष्वभिप्रीतिः । उपाधिभेदात्तु द्विविधं त्रिविधं चतुर्विधं पञ्चविधं दशविधं । तत्र द्विविधं द्रव्यंतो भावतो वा, निश्चयेन व्यवहारेण वा, पौद्गलिकापौद्गलिकभेदेन वा, नैसर्गिकाधिगमिकभेदतो वा । काकरोच - दीपकभेदेन क्षायिकौपशमिकक्षायोपशमिकभेदेन वा त्रिविधं, औपशमिकक्षायिकक्षायोपशमिकसास्वादनभेदन चतुर्विधं, औपशमिकक्षायिकक्षायोपशमिकसास्वादनवेदकभेदेन पञ्चविधम्, इदमेव च प्रत्येकं निसर्गाधिगमभेदेन दशविधं विज्ञेयम् । द्विविधन्तु पूर्वमादर्शितम् । त्रिविधमुच्यते, कारकं सूत्रोक्ताज्ञाशुद्धा क्रिया, तस्यां परगतसम्यक्त्वस्योत्पादकत्वेन सम्यक्त्वं, तादृशक्रियावच्छिन्नं वा सम्यक्त्वं कारकसम्यक्त्वमेतच्च विशुद्धचारित्रिणां भवति । यत्सम्यक्त्वं सदनुष्ठानं रोचयत्येव केवलं न पुनः कारयति तद्रोचकं यथा श्रेणिकादीनाम् । स्वयं मिथ्यादृष्टिरभव्यो वा धर्मकथया परेभ्यो जीवादिपदार्थान् दीपयति तद्दीपकं, ननु स्वयं मिथ्यादृष्टिरथ च तस्य सम्यक्त्वं कथमुच्यते विरोधात्, मैवम्, मिथ्यादृष्टेरपि सतस्तस्य यो व्यापारविशेषस्स खलु प्रतिपत्तॄणां सम्यक्त्वस्य कारणमतः कारणे कार्योपचारादायुर्धृतमितिवत् सम्यक्त्वमित्युच्यते । अथ चतुर्विधं, मिथ्यात्वमोहनीयस्य कर्मणो यो विपाकप्रदेशरूपतया द्विविधस्याप्युदयस्य भस्मच्छन्नाग्निवद्विष्कम्भणमुपशमस्तस्मादौपशमिकं सम्यक्त्वं भवति, तत्तूपशम श्रेणिमनुप्रविष्टस्य जन्तोरनन्तानुबन्धिषु दर्शनत्रिके चोपशमं नीते भवति, तथा प्रथमतोऽनादिमिथ्यादृष्टेस्सतो जीवस्य योऽसौ सम्यक्त्वलाभस्तस्मिन् वौपशमिकं सम्यक्त्वं भवति । अनन्तानुबन्धिकषायक्षयानन्तरं मिथ्यात्वमिश्रसम्यक्त्वलक्षणत्रिविधदर्शनमोहनीयकर्मण आत्यन्तिकक्षयात्क्षायिकं सम्यक्त्वं भवति, तथोदीर्णस्य मिथ्यात्वमोहनीयकर्मणः क्षयादनुदीर्णस्य चोपशमात्सम्यक्त्वरूपतापत्तिलक्षणाद्विष्कम्भितोदयस्वरूपाच्च क्षायोपशमिकं सम्यक्त्वं भवति । पुनरनन्तानुबन्धिकषायोदयेनौपशमिकसम्यक्त्वाच्च्यवमानस्य मिथ्यात्वमद्याप्यप्राप्नुवतोऽत्रान्तरे जघन्यतस्समयप्रमाणमुत्कृष्टतष्षडावलिकाः सास्वादनसम्यक्त्वं भवति । वेदकसम्यक्त्वेन पूर्वोक्तानि चत्वारि गृहीत्वा सम्यक्त्वस्य पञ्चविधत्वमपि । क्षपण प्रतिपन्नस्यानन्तानुबन्धिकषायचतुष्टयं क्षपयित्वा मिथ्यात्वमिश्रपुञ्जेषु सर्वथा क्षपितेषु ७४१ ९. विशेषेण विशुद्धिकृता मिथ्यात्वपुद्गला एव द्रव्यतः सम्यक्त्वं, भावतस्तु तदुपष्टम्भोपजनितो जीवस्य जिनोक्ततत्त्वरुचिपरिणामः, देशकालसंहननानुरूपं यथाशक्ति मुनिवृत्तं यथावत्संयमानुष्ठानरूपं सम्यक्त्वं नैश्चयिकम् । सम्यक्त्वहेतुसहित उपशमादिलिङ्गगम्यश्शुमात्मपरिणामो व्यावहारिकसम्यक्त्वम् । क्षायोपशमिकं पौद्गलिकसम्यक्त्वं क्षायिकमौपशमिकञ्चापौद्गलिकमिति भावः ॥ Page #779 -------------------------------------------------------------------------- ________________ ७४२ तत्त्वन्यायविभाकरे सम्यक्त्वपुञ्जमप्युदीर्यानुभवेन निर्जरयतो निष्ठितोदीरणीयस्य चरमग्रासेऽवतिष्ठमानेऽद्यापि सम्यक्त्वपुद्गलानां कियतामपि वेद्यमानत्वाद्वेदकं सम्यक्त्वमुपजायते । नन्वेवं सति क्षायोपशमिकेनास्य को विशेषः, सम्यक्त्वपुञ्जपुद्गलानुभवस्योभयत्रापि समानत्वात्, सत्यं किन्त्वेतदशेषोदितपुद्गलानुभूतिमतः प्रोक्तं, इतरत्तूदितानुदितपुद्गलस्यैतन्मात्रकृतो विशेषः, परमार्थतस्तु क्षायोपशमिकमेवेदम्, चरमग्रासशेषाणां पुद्गलानां क्षयाच्चरमाग्रासवर्तिनान्तु मिथ्यास्वभावापगमलक्षणस्योपशमस्य सद्भावादिति । पुञ्जत्रये च तस्मिन् अशुद्धस्य पुञ्जस्योदयान्मिथ्यात्वं जीवस्य भवत्यकृतपुञ्जत्रयस्य वा, तस्य च सम्यक्त्वप्रतिपक्षीतयात्र ग्रहणं मार्गणोपયોત્વિવિતિ | સમ્યકત્વ માર્ગણાભેદનું વર્ણનભાવાર્થ - ઔપશમિક, લાયોપથમિક, ક્ષાયિક, સાસ્વાદન, વેદક અને મિથ્યાત્વરૂપે છ (૬) સમ્યકત્વમાર્ગણાઓ છે. વિવેચન - ઉપાધિરૂપ ભેદની વિવેક્ષા વગર એક પ્રકારનું સમ્યકત્વ છે; અને સમ્યકત્વ, અજ્ઞાન, સંશય અને વિપર્યયના નિરાશપૂર્વક “આ જ તત્ત્વ છે'-એવા નિશ્ચયપૂર્વક શ્રી જિનેશ્વરકથિત જીવાદિ પદાર્થવિષયક અભિરૂચિરૂપ કહેવાય છે. ૦ ઉપાધિભેદથી તો બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, પાંચ પ્રકારનું અને દશ પ્રકારનું સમ્યકત્વ થાય છે. ત્યાં દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારનું સમ્યક્ત્વ છે. વિશેષથી વિશુદ્ધ કરેલ મિથ્યાત્વના મુદ્દગલો જ દ્રવ્યથી સમ્યકત્વ, ભાવથી તો દ્રવ્યસમ્યકત્વની મદદથી થયેલો જીવનો શ્રી જિનકથિત તત્ત્વરૂચિરૂપ પરિણામ સમ્યકત્વ કહેવાય છે. અથવા નિશ્ચયથી અને વ્યવહારથી સમ્યકત્વ બે પ્રકારનું છે. દેશ-કાળ-સંઘયણને યોગ્ય, યથાશક્તિ યથાર્થ સંયમના અનુષ્ઠાનરૂપ સમ્યકત્વ નિશ્ચયથી સમક્તિ, સમ્યકત્વના હેતુ સહિત, ઉપશમાદિ લક્ષણોથી ગમ્ય, શુભ આત્મપરિણામ વ્યવહારિક સમ્યકત્વ છે.] અથવા પૌદ્ગલિક અને અપૌદ્ગલિકના ભેદથી સમકિત બે પ્રકારનું છે [ક્ષાયોપથમિક સમક્તિ પૌદ્ગલિક સમકિત છે, જ્યારે સાયિક અને ઔપશમિક સમકિત અપૌદ્ગલિક છે.] અથવા નૈસર્ગિક અને અધિગમિક ભેદથી બે પ્રકારનું સમકિત છે. ૦ કારક-રોચક-દીપકના ભેદથી અથવા ક્ષાયિક-ઔપથમિક-ક્ષાયોપથમિકના ભેદથી ત્રણ પ્રકારનું સમકિત છે. ૦ ઔપથમિક-સાયિક-લાયોપથમિક-સાસ્વાદનના ભેદથી ચાર પ્રકારનું સમકિત છે. ૦ પશમિક-સાયિક-લાયોપથમિક-સાસ્વાદન-વેદકના ભેદથી પાંચ પ્રકારનું સમકિત છે. આ જ પાંચ પ્રકારનું સમકિત નિસર્ગ અને અધિગમના ભેદથી દશ પ્રકારનું છે. બે પ્રકારનું સમકિત પૂર્વે દર્શાવેલ છે. હવે ત્રણ પ્રકારનું સમક્તિ કહેવાય છે. Page #780 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૩, રમ: વિરાટ ७४३ (૧) કારક-સૂત્રકથિત આજ્ઞાથી શુદ્ધ ક્રિયા, તે ક્રિયા બીજાને સમ્યકત્વની ઉત્પત્તિમાં કારણ બને છે, માટે ક્રિયા અથવા સૂત્રકથિત આજ્ઞા શુદ્ધ ક્રિયાવાળું કારક સમકિત વિશુદ્ધ ચારિત્રવંતોને હોય છે. (૨) રોચક-જે સમ્યકત્વ સક્રિયાનો રૂચિભાવ જ પેદા કરે છે, પરંતુ કરાવવામાં ઉત્તેજક નથી બનતું, તે રોચક સમકિત છે. જેમ કે-શ્રેણિક રાજા આદિનું સમકિત. (૩) દીપક-પોતે મિથ્યાષ્ટિ કે અભવ્ય જીવ ધર્મકથા દ્વારા બીજાઓની આગળ જીવ આદિ પદાર્થોનો પ્રકાશ પાથરે છે, તે દીપક છે. શંકા - પોતે મિથ્યાદૃષ્ટિ અને તેમાં સમકિત કેવી રીતે કહેવાય છે? કેમ કે-વિરોધ છે. સમાધાન - મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ જે તેનો વિશિષ્ટ ક્રિયાવ્યાપાર છે તે, સાંભળનારસ્વીકારનારાઓના સમ્યકત્વ પ્રત્યે કારણ બને છે. એથી કારણમાં કાર્યનો ઉપચાર કરી “આયુષ્ય =ધી છે'ની માફક મિથ્યાદષ્ટિ આદિમાં સમ્યક્ત્વ કહેવાય છે. હવે ચાર પ્રકારનું સમકિત કહેવાય છે. (૧) ઔપથમિક સમ્યકત્વ-મિથ્યાત્વમોહનીયકર્મનો જે, વિપાકરૂપે-પ્રદેશરૂપે બે પ્રકારના ઉદયનું, રાખથી ઢાંકેલા અગ્નિની માફક અટકાવવું, એ “ઉપશમ' કહેવાય છે. તે ઉપશમથી સમકિત ઔપથમિક થાય છે. તે ઔ૦ સ0 ઉપશમશ્રેણિમાં પ્રવેશ કરેલા પ્રાણીને, અનંતાનુબંધી ચાર અને ત્રણ દર્શનોના ઉપશમથી થાય છે. તેવી રીતે પ્રથમથી અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવને જે આ સમ્યકત્વલાભ છે, તેમાં ઔપથમિક સમ્યકત્વ હોય છે. (૨) ક્ષાયિક સમ્યક્ત્વ-અનંતાનુબંધી કષાયના ક્ષય થયા બાદ મિથ્યાત્વ-મિશ્ર-સમ્યકત્વમોહનીયરૂપ ત્રણ પ્રકારના દર્શનમોહનીયકર્મના આત્યંતિક ક્ષયથી “ક્ષાયિક સમ્યકત્વ થાય છે. (૩) લાયોપથમિક-ઉદય પામેલા મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયથી અને નહીં ઉદય પામેલાના ઉપશમથી સમ્યકત્વરૂપતાની પ્રાપ્તિ લક્ષણથી અને અટકાવેલ (રોકેલ) ઉદયસ્વરૂપથી “ક્ષાયોપથમિક' સમ્યકત્વ હોય છે. (૪) સાસ્વાદન-વળી અનંતાનુબંધી કષાયના ઉદયથી ઔપથમિક સમતિથી પડનારને અને વળી મિથ્યાત્વને નહીં પામનારને, આ બંનેની વચ્ચે જઘન્યથી સમયના પ્રમાણવાળું અને ઉત્કૃષ્ટથી છ (૬) આવલિકાના માનવાળું “સાસ્વાદન થાય છે. વેદક સમકિતની સાથે પૂર્વોક્ત ચાર ભેળવતાં સમતિના પાંચ પ્રકારો થાય છે. (૫) વેદક-ક્ષપકશ્રેણિ પામેલાને અનંતાનુબંધી ચાર કષાયોને ખપાવી, મિથ્યાત્વ અને મિશ્રરૂપી બે પંજો સર્વથા ખપાવ્યા બાદ, સમ્યકત્વ નામના પુંજને ઉદીરણા કરી અનુભવથી નિર્જરતાં, ઉદીરણા યોગ્યની સમાપ્તિ થયા બાદ છેલ્લો કોળિયો બાકી રહ્યું છતે, હજુ પણ કેટલાક સમ્યકત્વપુંજના પુદ્ગલો વેચાતાં, છેવટનો પરમાણુ વેદતાં “વેદક’ સમકિત થાય છે. શંકા - જો આમ છે, તો લાયોપથમિક અને વેદકમાં શી વિશેષતા છે ? કેમ કે-બંને ઠેકાણે સમ્યકત્વપુંજના પુદ્ગલોનો અનુભવ સમાન છે. સમાધાન - તમારું કહેવું ઠીક છે, પરંતુ આ વેદક સમકિત સર્વ ઉદય પામેલ પુગલોના અનુભવવાળાને કહેલ છે, જયારે બીજું “ક્ષાયોપથમિક સમકિત તો ઉદિત-અનુદિત પુદ્ગલ સંબંધી છે. તેમાં Page #781 -------------------------------------------------------------------------- ________________ ७४४ तत्त्वन्यायविभाकरे આટલો જ માત્ર ભેદ છે. પરમાર્થથી તો ક્ષાયોપથમિક આ છે, કેમ કે- (ક્ષાયોપથમિક સમકિત અસંખ્ય વાર થાય છે, જ્યારે વેદક સમિતિ એક વાર થાય છે.) ચરમ ગ્રાસરૂપ શેષ સિવાય સર્વ પુદ્ગલોના ક્ષયથી ચરમ ગ્રાસવર્તી પુદ્ગલોમાં તો મિથ્યા સ્વભાવના વિનાશરૂપ ઉપશમનો સદ્ભાવ છે. (૬) મિથ્યાત્વ-તે ત્રણ પુંજો પૈકી અશુદ્ધ પુજના ઉદયથી જીવને મિથ્યાત્વ થાય છે અથવા ત્રણ પંજો નહીં કરનારને મિથ્યાત્વ હોય છે. સમ્યકત્વના પ્રતિપક્ષીરૂપે તે મિથ્યાત્વનું અહીં ગ્રહણ છે, કેમ કેમાર્ગણામાં તે ઉપયોગી છે. संज्ञिमार्गणाभेदं विभजते - संश्यसंज्ञिभेदेन द्विधा संज्ञिमार्गणा । समनस्कास्संज्ञिनो मनोहीना असंज्ञिनः ।२४। संज्ञीति । संज्ञा दीर्घकालोपदेशिकी हेतुवादोपदेशिकी दृष्टिवादोपदेशिकी चेति त्रिविधा । तत्रैतत्करोम्यहमेतत्कृतं मया करिष्याम्येतदहमित्यादित्रैकालिकवस्तुविषयां संज्ञां यो धारयति संज्ञी, स च गर्भजस्तिर्यङ्मनुष्यो वा देवो नारकश्च मनःपर्याप्तियुक्तः । तद्विपरीतोऽसंज्ञी तथाविधत्रिकालविषयविमर्शशून्यः, स च संमूछिमपञ्चेन्द्रियविकलेन्द्रियादिरित्याशयेनाह समनस्का इति । ये पुनरिष्टानिष्टवस्तुषु सञ्चिन्त्य स्वदेहपरिपालनहेतोरिष्टेषु वर्तन्तेऽनिष्टेभ्यस्तु निवर्तन्ते प्रायेण साम्प्रतकाल एव, नातीतानागतकालयोः, ते हेतुवादोपदेशिकीसंज्ञया संज्ञिनो द्वीन्द्रियोदयस्तद्विपरीता असंज्ञिनः पृथिव्यादयः, द्वीन्द्रियादेरपि प्रतिनियतेष्टानिष्टप्रवृत्तिनिवृत्तिदर्शनेन वार्त्तमानिकमानसिकपर्यालोचनवत्त्वात्, पृथिव्यादयस्तु धर्माद्यभितापेऽपि तन्निराकरणाय प्रवृत्तिनिवृत्तिरहिता एव । दृष्टिवादोपदेशेन तु क्षायोपशमिके ज्ञाने वर्तमानस्सम्यग्दृष्टिरेव संज्ञी सम्यग्ज्ञानयुक्तत्वात्, मिथ्यादृष्टिः पुनरसंज्ञी सम्यग्ज्ञानसंज्ञारहितत्वादिति ॥ संशामा मेनोविमाભાવાર્થ - સંજ્ઞી-અસંજ્ઞીના ભેદથી બે પ્રકારની “સંજ્ઞીમાર્ગણા' છે. મનવાળાઓ સંજ્ઞી અને મન વગરના અસંશી કહેવાય છે. વિવેચન - સંજ્ઞા-(૧) દીર્ઘકાલોપદેશિકી, હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિક રૂપથી ત્રણ પ્રકારની છે. ત્યાં “હું આ કરું છું, મેં આ કર્યું છે, હું આ કરીશ.' ઇત્યાદિ ત્રણ કાળ સંબંધી વસ્તુના વિષયવાળી સંજ્ઞાને જે ધારણ કરે છે, તે સંજ્ઞી. અને તે ગર્ભજ, તિર્યંચ કે મનુષ્ય, દેવ અને નારકી જીવ १. दीर्घकालोपदेशिकीमित्यर्थः, इह सर्वत्र च संज्ञित्वासंज्ञित्वव्यवहार एतत्संज्ञापेक्षयैव भवतीति विज्ञेयः ॥ २. हेतुवादोपदेशेनाल्पमनोलब्धिसम्पन्नस्यापि संज्ञित्वेनाभ्युपगमादिति भावः ॥ ३. क्षायिकज्ञाने वर्तमानोऽपि दृष्टिवादोपदेशेन न संज्ञी, अतीतार्थस्मरणस्यानागतचिन्तायाश्च केवलिन्यभावात, तज्ज्ञानस्य सर्वदा सर्वार्थावभासकत्वादिति भावः ॥ Page #782 -------------------------------------------------------------------------- ________________ सूत्र - २४-२५, दशमः किरणः ७४५ મન:પર્યાપ્તિયુક્ત “સંશી' કહેવાય છે. તે સંજ્ઞીથી વિપરીત અસંજ્ઞી, તથા પ્રકારના ત્રણ કાળના વિષયના વિચારથી શૂન્ય, અસંજ્ઞી, સમૂછિમ પંચેન્દ્રિય, વિકલેન્દ્રિય આદિ રૂપ છે. આવા આશયથી કહે છે કે – “સમનસ્કા' ઈતિ. [અહીં અને સર્વજ્ઞ સંજ્ઞીત્વ-અસંજ્ઞીત્વનો વ્યવહાર, દીર્ઘકાલોપદેશિકી સંજ્ઞાથી જ थाय छे.] (૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞાથી સંજ્ઞી-જેઓ ઇષ્ટ-અનિષ્ટ વસ્તુઓ વિશે વિચાર કરી, સ્વશરીરના પાલનના હેતુથી-પોતાના સુખને અર્થે ઇષ્ટ પદાર્થોમાં પ્રવૃતિ કરે છે અને અનિષ્ટ પદાર્થોથી અટકે છે, પ્રાયઃ કરી વર્તમાનકાળમાં જ, ભૂત-ભવિષ્યકાળમાં નહીં, તેઓ હેતુવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ, સંજ્ઞાઓ દ્વિન્દ્રિય આદિ ત્રસ જીવો (હેતુવાદોપદેશથી અલ્પ મનોલબ્ધિસંપન્નમાં પણ સંજ્ઞીપણાના સ્વીકારની અપેક્ષાએ) સંજ્ઞી કહેવાય છે. તેનાથી વિપરીત પૃથિવી આદિ એકેન્દ્રિયો “અસંશી' કહેવાય છે, કેમ કેદ્વિન્દ્રિય આદિમાં પણ પ્રતિનિયત ઈષ્ટ-અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખવાથી વર્તમાન સંબંધી માનસિક પર્યાલોચના છે. પૃથિવી આદિ એકેન્દ્રિય તો ગરમી આદિથી તાપવાળા થવા છતાં તેના નિરાકરણ માટે પ્રવૃત્તિ-નિવૃત્તિથી રહિત જ છે. (3) दृष्टिवाना उपहेशथी क्षयोपशम शानमा वर्तनारी, छभस्थ सभ्यदृष्टि ४ संशी उपाय छ, કેમ કે-સમ્યજ્ઞાનથી યુક્ત છે. વળી મિથ્યાદષ્ટિ અસંશી કહેવાય છે કેમ કે-સમ્યજ્ઞાનરૂપ સંજ્ઞાથી રહિત છે. (મતિવ્યાપારથી નિર્મુક્ત સર્વ જિનો સંજ્ઞાતીત છે.) आहारकमार्गणाभेदमाचष्टे - आहारकानाहारकभेदेन द्विविधाऽऽहारकमार्गणा । आहारकरणशीला आहारकास्तद्भिन्ना अनाहारकाः ।२५। आहारकेति । आहरणमाहारो ग्रहणमभ्यवहारो वा, स चौजोलोमप्रक्षेपरूपेण त्रिविधः । यावदौदारिकं शरीरं न निष्पद्यते तावत्तैजससहितेन कार्मणेन यदाहारयति स ओजआहारस्तेनाहारकास्सर्वेऽप्यपर्याप्तकाः । तत्र प्रथमोत्पत्तौ जीवः पूर्वशरीरपरित्यागे विग्रहणाविग्रहेण वोत्पत्तिदेशे तैजससहितेन कार्मणेन तप्तस्नेहपतितापूपकवत्तत्प्रदेशस्थानात्पुद्गलानादत्ते तदुत्तरकालमपि यावदपर्याप्तकावस्थां स ओज आहारः । शरीरपर्याप्त्युत्तरकालं बाह्यया त्वचा लोमभिराहारो लोमाहारः, इन्द्रियादिभिः पर्याप्तिभिः पर्याप्ताः केषाञ्चिन्मतेन शरीरपर्याप्तका वा लोाहारिणो भवन्ति । प्रक्षेपण कवलादेराहारः प्रक्षेपाहारः, स च वेदनीयोदयेन चतुर्भिस्स्थानैराहारसद्भावाद्भवति । पर्याप्तका यदैव प्रक्षेपं कुर्वन्ति तदैव प्रक्षेपाहारा नान्यदा, लोमाहारता तु वाय्वादिस्पर्शात्सर्वदैव, स च लोमाहारोऽर्वाग्दृष्टिमतां न दृष्टिपथमवतरति १. तत्र स्पर्शेन्द्रियेणोष्मादिना तप्तच्छायया शीतवायुनोदकेन च प्रीयते प्राणी, गर्भस्थोऽपि पर्याप्त्युत्तरकालं लोमाहार एवेति ॥ Page #783 -------------------------------------------------------------------------- ________________ ७४६ तत्त्वन्यायविभाकरे प्रायशः प्रतिसमयवर्ती च । प्रक्षेपाहारस्तूपलभ्यते प्रायस्स च नियत कालीयः देवकुरूत्तरकुरुप्रभवा अष्टमभक्ताहाराः, संख्येयवर्षायुषामनियतकालीयः प्रक्षेपाहारः । एकेन्द्रियाणां देवनारकाणाञ्च नास्ति प्रक्षेपः, पर्याप्त्युत्तरकालं स्पर्शेन्द्रियेणैवाऽऽहरणाल्लोमाहारः, द्वीन्द्रियादीनां तिर्यङ्मनुष्याणाञ्चपरक्षेपाहारस्तमन्तरेण कायस्थितेरेवाभावात् । अन्ये तु यो जिह्वेन्द्रियेण स्थूलशरीरे प्रक्षिप्यते यः पुनस्स्पर्शेन्द्रियेणैवोपलभ्यते धातुभावेन प्रयाति स लोमाहार इति वदन्ति । तदेतदाहाऽऽहारकरणशीला इति त्रिविधान्यतमाहारकरणशीला इत्यर्थः । अथानाहारकानाह तद्भिन्ना इति त्रिविधाहारिभिन्ना इत्यर्थः । विग्रहगतौ वक्रगतिमापन्ना वक्रद्वये त्रिसमयोत्पत्तावेकस्मिन् समये, वक्रत्रये चतुस्समयोत्पत्तिके मध्यवर्तिनोद्वयोस्समययोर्वक्रचतुष्टये पञ्चसमयोत्पत्तिके मध्यवर्तिषु त्रिषु समयेषु, केवलिनस्समुद्धातावस्थायां तृतीयचतुर्थपञ्चमसमयेषु शैलेश्यवस्थायाञ्च हुस्वपञ्चाक्षरोद्गिरणकालमात्रं, सिद्धाश्च सदैवानाहारका इति भावः ॥ આહારકમાર્ગણા ભેદનું કથનભાવાર્થ – આહારક અને અનાહારકના ભેદથી બે પ્રકારની “આહારકમાર્ગણા' કહેવાય છે. આહાર કરવાના સ્વભાવવાળા આહારકો અને તે આહારકોથી ભિન્ન “અનાહારકો' કહેવાય છે. વિવેચન - આહાર એટલે ઔદારિક આદિ પુદ્ગલોનું ગ્રહણ કે ભોજન. તે આહાર ઓજ આહારલોમાહાર અને પ્રક્ષેપ-કવલાહારના ભેદથી ત્રણ પ્રકારનો છે. (૧) ઓજ આહાર-જ્યાં સુધી ઔદારિક આદિ શરીર નિષ્પન્ન ન થાય, ત્યાં સુધી તૈજસશરીરની સાથે કાર્મણશરીરથી જે ઔદારિક આદિ યોગ્ય પગલોને ગ્રહણ કરે છે, તે “ઓજસ આહાર' કહેવાય છે. સર્વ अपयप्ति (७२५॥ अ५याप्त) ®पो 'मोस माहारी' 53414 छ. ત્યાં પ્રથમ ઉત્પત્તિમાં જીવ, પૂર્વશરીરના ત્યાગ બાદ વિગ્રહ (વક્ર)ગતિ દ્વારા કે અવિગ્રહ (ઋજુ) ગતિ દ્વારા ઉત્પત્તિદેશમાં-સ્થાનમાં આવી, પ્રથમ સમયમાં તૈજસ સહિત કાર્મણશરીરથી તપાવેલ ઘી-તેલમાં પડેલ પૂડાની માફક, તે પ્રદેશસ્થાનમાંથી તે તે શરીરયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. ત્યારબાદ દ્વિતિય આદિ સમયમાં પણ જ્યાં સુધી અપર્યાપ્ત-કરણ અપર્યાપ્ત અવસ્થા સુધીનો પુદ્ગલગ્રહણરૂપ આહાર “ઓજસ माहार' हेवाय छे. (૨) લોમાહાર-શરીરપર્યાપ્તિ બાદ બાહ્ય ત્વચા સ્પર્શનેન્દ્રિય-વિવર આદિથી લોમ (રૂંવાટા) વડે આહાર “લોમાહાર.” ઇન્દ્રિય આદિ પર્યાપ્તિઓથી પર્યાપ્ત “લોમાહારી' કહેવાય છે. કેટલાકના મતે १. तत्र देवानां मनसा परिकल्पिताश्शभाः पुद्गलास्सर्वेणैव कायेन परिणमन्ति, नारकाणान्त्वशुभा इति विज्ञेयम् ॥ Page #784 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૫, વામ: શિર : ७४७ શરીરપર્યાપથી પર્યાપ્ત જીવો “લોમાહારી' કહેવાય છે. (સ્પર્શનેન્દ્રિય દ્વારા ગરમી આદિથી તપેલો જીવ છાયાથી, ઠંડા પવનથી કે પાણીથી ખુશ થાય છે ગર્ભસ્થ પણ પર્યાપ્તિ પછી લોમાહારી જ હોય છે.) (૩) પ્રક્ષેપાહાર-મુખમાં ભોજન વગેરેના કોળિયા મૂકવારૂપ આહાર પ્રક્ષેપ આહાર (કવલાહાર) જાણવો. વળી તે કવલાહાર વેદનીયના ઉદયથી ચાર સ્થાનો(અશન આદિ ચાર પ્રકારો)થી આહારનો સદ્ભાવ હોઈ થાય છે. ૦ પર્યાપ્ત જીવો જ્યારે મુખમાં ભોજનના કોળિયા નાંખે છે, ત્યારે જ કવલાહારી થાય છે, બીજા સમયે નહીં. લોમાહારપણું તો વાયુ આદિના સ્પર્શથી સર્વદા જ હોય છે. તે લોકાહાર અર્વાફ દૃષ્ટિવાળાઓથી દેખાતો નથી, પ્રાયઃ પ્રત્યેક સમયમાં વર્તનારો છે. ૦ કવલાહાર તો દેખાતો છે અને તે પ્રાયઃ નિયત કાળવાળો છે. જેમ કે-દેવકર અને ઉત્તરકુરના જુગલિયાઓ ચોથા દિવસે આહાર કરનારાઓ છે અને સંખ્યાના આયુષ્યવાળાઓનો પ્રક્ષેપાહાર અનિયત કાળવાળો છે. ૦ એકેન્દ્રિય જીવોને અને દેવનારકોને પ્રક્ષેપ આહાર નથી, કેમ કે-પર્યાપ્તિઓથી પૂર્ણ થયા બાદ સ્પર્શનેન્દ્રિય-કાયાથી જ આહાર હોવાથી લોમાહાર છે. ત્યાં સર્વ દેવોને મનોભક્ષણરૂપ આહાર હોય છે. તેઓ તથાવિધ શક્તિવશે મન વડે પોતાના શરીરને પુષ્ટ કરે એવા શુભ પુદ્ગલોને ગ્રહણ કરી, સર્વ કાય વડે શુભ પરિણમતા હોઈ તેઓને તૃપ્તિપૂર્વક પરમ સંતોષ થાય છે. દ્વિન્દ્રિય આદિ જીવોને અને તિર્યંચ તથા મનુષ્યોને પ્રક્ષેપાહાર હોય છે, કેમ કે-તે પ્રક્ષેપાહાર સિવાય કાયા ટકી શકતી નથી. (સૂત્રકૃતાંગની નિયુક્તિની ૧૭૩મી ગાથાની વ્યાખ્યા કરતાં શ્રી શીલાંગસૂરિએ મતાન્તર દર્શાવતાં કહ્યું છે કે-) કેટલાકો તો જે જીભ દ્વારા સ્કૂલ શરીરમાં નંખાય, તે આહાર “પ્રક્ષેપાહાર,’ જે નાક-આંખ-કાન વડે ઉપલબ્ધ થાય અને જે ધાતુરૂપ પરિણમે છે, તે “ઓજસ આહાર' અને જે કેવળ કાયા દ્વારા ઉપલબ્ધ છે અને જે ધાતુરૂપે પરિણમે છે, તે “લોમાહાર'-એમ કહે છે. તેથી ત્રણ પ્રકારોમાંથી કોઈ એક પ્રકારના આહાર કરવાના સ્વભાવવાળા “આહારકો' છે, જયારે ત્રણ પ્રકારના આહારકોથી ભિન્ન “અનાહારકો કહેવાય છે. ૦ પુનર્જન્મ માટે પ્રયાણ કરનારને અંતરાલગતિ સમયમાં-વિગ્રહગતિના વિષયમાં વક્રગતિને પામેલા જીવો, બે વક્રમાં ત્રણ સમયવાળી વિગ્રહગતિની ઉત્પત્તિ હોય છતે, એક સમયમાં-ત્રણ વક્રમાં-મધ્યવર્તી બે સમયોમાં, પાંચ સમયેવાળી વિગ્રહવાળી ગતિની ઉત્પત્તિવાળા ચાર વક્રમાં, મધ્યવર્તી ત્રણ સમયોમાં છદ્મસ્થો અનાહારી હોય છે. ૦ કેવલીની સમુદ્ધાત અવસ્થામાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કેવલીઓ અનાહારક હોય છે. ૦ પાંચ હ્રસ્વ સ્વર અક્ષર બોલવાના કાળવાળી શૈલેશી અવસ્થામાં અયોગીકેવલીઓ અનાહારક હોય છે. Page #785 -------------------------------------------------------------------------- ________________ ७४८ तत्त्वन्यायविभाकरे ૦ સિદ્ધો સદા અનાહારકો હોય છે, એવો ભાવ છે. इत्येवं चतुर्दशमूलमार्गणोत्तरभेदानाख्यायाऽऽसु सिद्धसत्ता क्वेति निरूपयति - ......... तत्र नरगतिपञ्चेन्द्रियजातित्रसकाय भव्यसंज्ञियथाख्यातक्षायिकानाहारककेवलज्ञानकेवलदर्शनेषु मोक्षो न शेषेषु ।२६। तत्रेति । चतुर्दशमार्गणावान्तरभेदमधिकृत्येत्यर्थः । नरगतीति, अनन्तरपश्चात्कृतनयमधिकृत्य नरगतौ मुक्तिः प्राप्यते न शेषासु गतिषु, पाश्चात्यमेकान्तरं गतिविशेषमधिकृत्य पुनस्सामान्यतश्चतसृभ्योऽपि गतिभ्य आगतस्सिद्ध्यति । सिद्धप्रस्तावात्सिद्ध इत्यनुक्त्वा मोक्षपदग्रहणं कर्मक्षयसिद्धैरिहाधिकारस्तेषामेव मोक्षपर्यायेणानन्यत्वादिति सूचनाय, तेन कर्मशिल्पविद्यामन्त्रयोगागमार्थयात्राभिप्रायतपः सिद्धानां व्युदासः । अनन्तरैकान्तरपश्चात्कृतौ नयौ नैगमसङ्ग्रहव्यवहाररुपौ सकलार्थग्राहित्वात्, वर्तमानकालार्थग्रहकर्जुसूत्रशब्दसमभिरूदैवम्भूतनयरूपप्रत्युत्पन्नभावापेक्षया तु सिद्धस्सिद्धगतौ सिद्धयति । पञ्चेन्द्रियजातीति, अनन्तरपश्चात्कृतजात्यपेक्षयेदम्, नर एव सन्यतः सिद्ध्यत्यत एव पञ्चेन्द्रियजातावेवेति भावः, एकान्तरितपश्चात्कृतजात्यपेक्षया त्वन्यतमस्यां जातौ प्रत्युत्पन्नभावापेक्षया च नैकस्यामपीन्द्रियमार्गणायां सर्वथा शरीरपरित्यागेनैव सिद्धत्वपर्यायोत्पत्तेरिति भावः । त्रसकायेति, अत्रापि पूर्ववदेव भाव्यम् । भव्येति, अनन्तरैकान्तरितपश्चात्कृतनयापेक्षयेदम्, भव्यानामेव सिद्धिर्बोध्याऽभव्यानान्तु कथमपि सिद्ध्यभावात्, प्रत्युत्पन्ननयापेक्षया तु सिद्धो न भव्यो नाप्यभव्य इति । संज्ञीति, पूर्ववदेव । यथाख्यातेति, अनन्तरपश्चात्कृतनयापेक्षयेदम्, एकान्तरपश्चात्कृतनयापेक्षया तु केचित्सामायिक सूक्ष्मसम्पराययथाख्यातचारित्रिणः, केचित्सामायिकच्छेदोपस्थापनसूक्ष्मसम्पराययथाख्यातचारित्रिणः केचित्सामायिकपरिहारविशुद्धिकसूक्ष्मसम्पराययथाख्यातचारित्रिणः केचित्तु सामायिक छेदोपस्थापनीयपरिहार विशुद्धिकसूक्ष्मसम्पराययथाख्यातचारित्रिणः, तीर्थकृतस्तु सामायिक सूक्ष्मसम्पराययथाख्यातचारित्रिण एव । प्रत्युत्पन्ननयापेक्षया सिद्धो न चारित्री नाप्यचारित्रीति । क्षायिकेति, क्षायिकं द्विविधं शुद्धमशुद्धञ्च, तत्र क्षायिकी शुद्धाऽपायसद्रव्यरहिता भवस्थकेवलिना सिद्धानाञ्च शुद्धजीवस्वभावरूपा सम्यग्दृष्टिः साद्यपर्यवसाना, अशुद्धा चापाय १. अष्टविधकर्मदहनानन्तरं सिद्धस्यैव सतस्सिद्धत्वमुपजायते नासिद्धस्य, तदात्मनो हि स्वाभाविक सत्सिद्धत्वमनादिकर्मावृतं तदावरणविगमेनाविर्भवत्येव न पनरसदपजायते न वसतः खरविषाणादेर्जन्म भवति सिद्धस्य सिद्धत्वं सद्भावरूपमुपजायते न तु प्रदीपनिर्वाणकल्पमभावरूपमिति भावः ॥२. यस्य हि सिद्धि विनी स भव्य उच्यते, सिद्धस्य तु न सा भाविनी साक्षात्सञ्जातत्वात, ततोऽसौ न भव्यो नाप्यभव्य इति भावः ॥ Page #786 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૬, રામ રિVI: ७४९ सहचारिणी श्रेणिकादेरिव सम्यग्दृष्टिः सादिसपर्यवसाना, प्रत्युत्पन्ननयापेक्षयाऽशुद्धे क्षायिके न सिद्धसम्भवः, अनन्तरपश्चात्कृतनयापेक्षयाप्येवमेव । एकान्तरनयापेक्षया तु अशुद्धक्षायिकादावपि । अनाहारकेति, प्रत्युत्पन्ननयापेक्षयेदम्, केवलज्ञानकेवलदर्शनेति । प्रत्युत्पन्ननयापेक्षयाऽनन्तरपश्चात्कृतनयापेक्षया तु द्वाभ्यां त्रिभिश्चतुर्भिरपि ज्ञानैरेवमेकान्तरितेऽपि बोध्यम् । न शेषेष्विति, योगवेदकषायलेश्यास्वित्यर्थः । यथासम्भवं प्रत्युत्पन्नानन्तरपश्चात्कृतनयापेक्षयैव મુતિ સિદ્ધસત્તાનું નિરૂપણઆ પ્રમાણે ચૌદ મૂલમાર્ગણાના ઉત્તરભેદોને કહીને આ માર્ગણાઓમાં (શોધનોમાં) સિદ્ધસત્તા ક્યાં હોય છે, એનું નિરૂપણ કરે છે. ભાવાર્થ - ત્યાં નરગતિ-પંચેન્દ્રિય જાતિ-ત્રસકાય-ભવ્ય-સંજ્ઞી-યથાખ્યાત-ક્ષાયિક-અનાહારક અને કેવલજ્ઞાનદર્શનોમાં મોક્ષ હોય છે, બાકીમાં નહીં. વિવેચન - ત્યાં એટલે ચૌદ માર્ગણાઓના પેટાભેદોની અપેક્ષાએ, એવો અર્થ છે. (૧) નરતીતિ - પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નય-પૂર્વ-અતીતભાવ પ્રજ્ઞાપક નયના ભેદરૂપ અનંતર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ નરગતિમાં મુક્તિ પ્રાપ્ત થાય છે, બીજી ગતિઓમાં નહીં. એકાન્તર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએગતિવિશેષની અપેક્ષાએ તો સામાન્યથી ચારેય ગતિઓમાંથી આવેલો સિદ્ધ થાય છે. વળી અહીં સિદ્ધના પ્રસ્તાવથી “સિદ્ધ- એમ નહીં કહીને, મોક્ષપદનું ગ્રહણ, કર્મક્ષયસિદ્ધોનો અહીં અધિકાર છે; કેમ કે-તે કર્મક્ષયસિદ્ધોનો જ મોક્ષપર્યાયની સાથે અભેદ છે, એમ સૂચન કરવા માટે છે. તેથી કર્મસિદ્ધ, શિલ્મસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ અને તપ સિદ્ધોનો વ્યવચ્છેદ છે. ૦ અનંતર-એકાન્તર પશ્ચાદ્ભુત નયો નૈગમ-સંગ્રહ-વ્યવહારરૂપ છે, કેમ કે-તે સકળ કાળના અર્થગ્રાહી છે. વર્તમાનકાળના અર્થના ગ્રાહક, ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયરૂપ (પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનીયરૂપ) પ્રત્યુત્પન્ન ભાવની અપેક્ષાએ તો સિદ્ધમાં સિદ્ધગતિમાં સિદ્ધ થાય છે. (૨) પન્દ્રિયાતીતિ - અનંતર પશ્ચાદ્ભૂત જાતિની અપેક્ષાએ પંચેન્દ્રિયજાતિમાં મુક્તિ હોય છે, બીજી જાતિઓમાં નહીં. મનુષ્ય જ હોતો, જે પંચેન્દ્રિયજાતિથી સિદ્ધ થાય છે. એથી જ પંચેન્દ્રિયજાતિમાં જ મુક્તિ હોય છે, એવો ભાવ છે. ૦ એકાન્તરિત પશ્ચાત્કૃત જાતિની અપેક્ષાએ તો કોઈ એક જાતિમાં મોક્ષ થાય છે. ૦ પ્રત્યુત્પન્ન-વર્તમાન ભાવની અપેક્ષાએ એક પણ ઇન્દ્રિયમાર્ગણામાં મોક્ષ નથી, કેમ કે સર્વથા શરીરના ત્યાગપૂર્વક જ સિદ્ધત્વપર્યાયની ઉત્પત્તિ છે. [આઠ પ્રકારના કર્મના દાહ-ક્ષય બાદ સિદ્ધ જ હોનારને સિદ્ધ થાય છે, અસિદ્ધને નહીં. ખરેખર, સિદ્ધત્વાત્મક આત્માનું વિદ્યમાન સિદ્ધત્વ, અનાદિ કર્મથી આવૃત્ત હતું, તે તેના આવારક આવરણના ક્ષયથી આવિર્ભત જ થાય છે, નહીં કે નહોતું અને ઉત્પન્ન થાય છે. જેમ Page #787 -------------------------------------------------------------------------- ________________ ७५० तत्त्वन्यायविभाकरे કે-અસત્ ખર વિષાણ આદિની ઉત્પત્તિ થતી નથી, સિદ્ધનું સદ્ભાવરૂપ સિદ્ધત્વ પ્રગટ થાય છે, દીપકના નિર્વાણ સમાન અભાવરૂપ નહીં.] (૩) સાયેતિ - ત્રસકાયમાં મોક્ષ હોય છે. અહીં પૂર્વની માફક જ વિચારવું. (૪) મધ્યેતિ - ભવ્યમાં મોક્ષ હોય છે. આ કથન અનંતર એકાન્તરિત પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ છે. ભવ્યોને જ સિદ્ધિ જાણવી, અભવ્યોમાં કોઈપણ રીતે સિદ્ધિ થતી નથી. પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ તો સિદ્ધ ભવ્ય નથી, અભવ્ય પણ નથી. [ખરેખર, જેને સિદ્ધિ થનારી હોય, તે જીવ ભવ્ય કહેવાય છે. સિદ્ધને તો તે સિદ્ધ થનારી નથી, કેમ કે તે સાક્ષાત્ સિદ્ધ થયેલ છે. તેથી આ સિદ્ધ ભવ્ય નથી-અભવ્ય પણ નથી, એવો ભાવ છે.] (૫) સંગીતિ - સંજ્ઞીમાં મોક્ષ હોય છે. અહીં પણ પૂર્વની માફક સમજવું. (૬) યથાશ્ચાત્તેતિ - યથાખ્યાતચારિત્રમાં મોક્ષ થાય છે. આ કથન અનંતર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ છે. એકાન્તર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ તો, કેટલાક સામાયિક-સૂક્ષ્મસંપરાય-યાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષે જાય છે, કેટલાક સામાયિક-છેદોપસ્થાપનીય-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષ જાય છે, કેટલાક સામાયિક-પરિહારવિશુદ્ધિક-સૂક્ષ્મસંપરાય યથાખ્યાતચારિત્રવતો હોતા મોક્ષે જાય છે અને કેટલાક તો સામાયિક-દોપસ્થાપનીય-પરિહારવિશુદ્ધિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષ જાય છે. ૦ તીર્થકરો તો સામાયિક-સૂક્ષ્મસંપરાય-યથાખ્યાતચારિત્રવંતો હોતા મોક્ષે જાય છે. ૦ પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ સિદ્ધ ચારિત્રી નહીં, અચારિત્રી પણ નહીં. (૭) ક્ષયિતિ - ક્ષાયિક (સમ્યક્ત્વ) શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં (૧) શુદ્ધ સાયિક સમ્યગ્દષ્ટિમાં શુદ્ધપણું એટલે મતિજ્ઞાનના અંશ-નિશ્ચયજ્ઞાનરૂપ અપાયનો અને સદ્ભવ્ય=પ્રશસ્ત હોઈ સુંદર અથવા વિદ્યમાન, અધ્યવસાયથી વિશુદ્ધ બનાવેલા, સમ્યગ્દર્શનરૂપ પરિણામજનક, મિથ્યાત્વના દલિકોનો શુદ્ધ પુંજ, એવા સદ્ધવ્યનો અભાવ. ક્ષાયિક-શુદ્ધ સમ્યગ્દષ્ટિ, ભવસ્થ કેવલીઓમાં અને સિદ્ધોમાં શુદ્ધ જીવસ્વભાવરૂપ હોય છે તે સાદિઅનંત છે. (૨) જે અપાય અને સદ્ભવ્યવાળું સમ્યગ્દર્શન છે, તેમાંથી શુદ્ધ મિથ્યાત્વ પુદ્ગલના પુંજરૂપ સદ્રવ્યનો ક્ષય થયે છતે, માત્ર મતિજ્ઞાનાંશ-નિશ્ચયજ્ઞાનરૂપ અપાયની સાથે રહેનારી સમ્યગ્દષ્ટિ છબસ્થ શ્રેણિક આદિની સમ્યગ્દષ્ટિની જેમ અશુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કહેવાય છે અને આ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ સાદિસાંત છે. જે કાળમાં શ્રેણિક આદિ એ દર્શનસપ્તક ખપાવીને રૂચિ પ્રાપ્તિ કરી, ત્યારે તેની આદિ હોઈ સાદિ અને જયારે અપાયરૂપ મતિજ્ઞાન, કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે અપગત થશે ત્યારે સમ્યગ્દષ્ટિના અપાયનો અંત હોઈ તે સમ્યગ્દષ્ટિ સાંત કહેવાય છે. (અશુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નહીં કહેવાતાં શુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કેવલી-સિદ્ધભગવંતો કહેવાય છે.) ૦ પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ અશુદ્ધ ક્ષાયિકમાં મોક્ષનો સંભવ નથી, શુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં મોક્ષ હોય છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૭, રણમ: શિRUT: ७५१ ૦ અનંતર પશ્ચાતકૃત નયની અપેક્ષાએ એ પ્રમાણે જ અર્થાત શુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં મોક્ષ હોય છે. ૦ એકાન્તરિત પશ્ચાત્કૃત નયની અપેક્ષાએ તો અશુદ્ધ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ-સમ્યગ્દર્શન આદિમાં પણ મોક્ષ હોય છે. ૦ અનાદાતિ - અનાહારકમાં મોક્ષ હોય છે. આ કથન પ્રત્યુત્પન્ન નયની અપેક્ષાએ છે. ૦ અનંતર પશ્ચાતુત નયની અપેક્ષાએ તો બે જ્ઞાનોમાં, ત્રણ જ્ઞાનોમાં અને ચાર જ્ઞાનોમાં મોક્ષ હોય છે. એ પ્રમાણે એકાન્તરિત પશ્ચાતુકૃત નયની અપેક્ષાએ પણ જાણવું. બાકીની માર્ગણાઓમાં-યોગ, વેદ, કષાય અને લેગ્યામાર્ગણાઓમાં મોક્ષ હોતો નથી. અહીં સંભવ પ્રમાણે પ્રત્યુત્પન્ન-અનંતર પશ્ચાદ્ભુત નયની અપેક્ષાએ જ માર્ગણાઓમાં મુક્તિ છે, એમ જાણવું. अथ द्रव्यप्रमाणद्वारमाह - सिद्धजीवसंख्यानिरूपणं द्रव्यप्रमाणम् । तच्च सिद्धजीवानामनन्तत्वं बोध्यम् ।२७। सिद्धेति । सिद्धानां जीवद्रव्याणां या संख्या परिगणनात्मिका तस्या निरूपणमित्यर्थः । संख्यामाह तच्चेति द्रव्यप्रमाणञ्चेत्यर्थः, अनन्तत्वमिति, आगमप्रसिद्धानन्तसंख्याप्रमितत्वमित्यर्थः । नवविधेऽनन्ते मध्यमयुक्तानन्तसंज्ञोपलक्षितायां पञ्चमानन्तरसंख्यायां न कदाचन व्यभिचारित्वमिति भावः । तथा सर्वजीवानामनन्तभागेऽनन्तगुणा अभव्येभ्य इत्यपि बोध्यम् ॥ હવે દ્રવ્યપ્રમાણ દ્વાર કહે છે ભાવાર્થ - સિદ્ધજીવોની સંખ્યાનું નિરૂપણ દ્રવ્ય પ્રમાણ છે અને તે દ્રવ્યપ્રમાણ સિદ્ધજીવોનું અનંતપણારૂપ જાણવું. વિવેચન - સિદ્ધરૂપ જીવદ્રવ્યોની પરિગણનારૂપ જે સંખ્યા, તેનું નિરૂપણ દ્રવ્યપ્રમાણ' છે, એવો અર્થ છે. સંખ્યાને કહે છે કે - “તતિ =તે દ્રવ્યપ્રમાણ, “મનન્તત્વતિ’=૧-જઘન્યપરીત અનંત, ૨-મધ્યમપરીત અનંત, ૩-ઉત્કૃષ્ટપરીત અનંત, ૪-જઘન્યયુક્ત અનંત, ૫-મધ્યમયુક્ત અનંત, ૬-ઉત્કૃષ્ટયુક્ત અનંત, ૭જઘન્ય અનંત અનંત, ૮-મધ્યમ અનંત અનંત, ૯-ઉત્કૃષ્ટ અનંત અનંત એમ નવ પ્રકારના અનંત પૈકી મધ્યમયુક્ત અનંત સંજ્ઞાવાળા પાંચમા અનંત સંખ્યામાં સિદ્ધજીવો વર્તે છે. એમાં વિસંવાદ કદી નથી, એવો ભાવ છે. ૦ તથા સર્વ જીવોના અનંતમા ભાગમાં, અભવ્ય જીવો કરતાં અનંતગુણા સિદ્ધજીવો હોય છે, એમ જાણવું. Page #789 -------------------------------------------------------------------------- ________________ ७५२ तत्त्वन्यायविभाकरे सम्प्रति क्षेत्रचिन्तायामाह - चतुर्दशरज्जुप्रमितस्य लोकस्य कियद्भागे सिद्धस्थानमिति विचारः क्षेत्रद्वारम् । लोकस्यासंख्येयभागे सिद्धशिलोचं सिद्धस्थानं, असंख्येयाकाशप्रदेशप्रमाणं सिद्धानां क्षेत्रावगाहो ज्ञेयः ।२८। चतुर्दशेति । निर्जातसंख्यानामेषां निवासे विप्रतिपत्तिर्जायते कियन्तमाकाशमेते व्याप्नुवन्ति कियद्भागञ्च नेत्यतस्तन्निरूपणार्थं क्षेत्रद्वारमिति भावः । धर्माधर्मपरिच्छिन्नो जीवाजीवाधारक्षेत्रं लोकः, तन्मानं चतुर्दशरज्जुः, उत्तरयति लोकस्येति, सिद्धशिलाया ऊर्ध्वं लोकस्यासंख्येयभागे समस्तास्सिद्धा एको वाऽऽश्रितः, असंख्येयाकाशेति । एकसिद्धजीवापेक्षया सर्वसिद्धजीवापेक्षया वेदम् । एकस्यापि जीवस्यासंख्येयप्रदेशत्वादसंख्येयभाग एवावगाहः, सर्वावगाहचिन्तायां बृहत्तमोऽसंख्येयभागः, एकावगाहे तु लघुतम इति विशेषः, सिद्धानां बाहल्यमानमङ्गीकृत्योत्कर्षतः क्रोशषष्ठभागेऽवगाहना, दै_पृथुत्वाभ्यान्तु पञ्चचत्वारिंशद्योजनलक्षप्रमाणं सिद्धावगाहक्षेत्रं, तस्य वृत्तसंस्थानत्वात् । एकावगाहस्य तु यस्य यावत्प्रमाणं शरीरं तस्य विभागोना तावत्येवावगाहनेति कथमसंख्यातत्वमिति चेत् तन्न, असंख्यातराशेरसंख्यातभेदभिन्नत्वेनाविरोधात् ॥ હવે ક્ષેત્રની વિચારણાને કહે છેભાવાર્થ - ચૌદ રજુપ્રમાણવાળા લોકના કેટલામાં ભાગમાં સિદ્ધોનું સ્થાન છે ?-આવો વિચાર તે ક્ષેત્રદ્વાર છે. લોકના અસંખ્યાતમાં ભાગમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધસ્થાન છે. અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણવાળો સિદ્ધોનો ક્ષેત્રાવગાહ જાણવો. વિવેચન - સિદ્ધોની સંખ્યાના જ્ઞાન બાદ આ સિદ્ધોના સ્થાનના વિષયમાં વિપ્રતિપત્તિ-સંશયજનક વાક્ય થાય છે કે-“આ સિદ્ધો, કેટલી જગ્યાને વ્યાપીને રહે છે અને કેટલી જગ્યામાં નહી વ્યાપીને રહે છે? એથી તેના નિરૂપણ માટે ક્ષેત્રદ્વાર છે, એવો ભાવ છે. ધર્માતિસ્કાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત જીવ અને અજીવના આધારભૂત ક્ષેત્ર “લોક કહેવાય છે. તેનું પ્રમાણ ચૌદ (૧૪) રજજુ છે. ० यौह २४अमित सोना लामा भाग सिद्धोनुं स्थान छ ? अनावावमा छ ? - 'लोकस्ये' તિ. લોકના અગ્રભાગે ૪૫ લાખ જોજન પ્રમાણવાળી સિદ્ધશિલા છે. તેથી એક જોજન દૂર લોકનો અંત છે. તે જોજનના ૧/૨૪, ચાર કોશ જોજનના છે. છેલ્લા એક કોશના ૧/૬ છઠ્ઠા ભાગરૂપ (જઘન્ય અવગાહના, બે હાથવાળા જીવની ૧ હાથ અને ૮ આંગળ, પાંચસો ધનુષ્યવાળા જીવની ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળરૂપ) લોકના અસંખ્યાતમાં ભાગમાં સિદ્ધો અને એકસિદ્ધ અવગાહીને રહેલ છે. Page #790 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૨૮-૨૧, શમ: નિ: ७५३ ૦ અસંવાદ્મશેતિ=સિદ્ધોના ક્ષેત્રનું આ પ્રમાણ લોકના અસંખ્યાતમાં ભાગ જેટલું છે, કેમ કેઅસંખ્યાત આકાશપ્રદેશપ્રમાણ સિદ્ધોનો ક્ષેત્રોનો અવગાહ છે. આ કથન સર્વ સિદ્ધજીવોની અપેક્ષાએ કે એક સિદ્ધજીવની અપેક્ષાએ છે. ૦ એકપણ જીવનો અસંખ્યાત ભાગમાં જ અવગાહ છે, કેમ કે-જીવ અસંખ્યાતપ્રદેશી છે. ૦ સર્વ સિદ્ધોના અવગાહના વિચારમાં બૃહત્તમ (મોટામાં મોટો-ઉત્કૃષ્ટ મહાત્) લોકાકાશનો અસંખ્યાતમો ભાગ જાણવો. એક સિદ્ધજીવના અવગાહમાં તો લઘુતમ (નાનામાં નાનો) લોકાકાશનો અસંખ્યાતમો ભાગ જાણવો, એવી વિશેષતા છે. ૦ સિદ્ધોની બહલતા (નિરંતરતા)ના નામે સ્વીકારી ઉત્કર્ષ રીતે સિદ્ધશિલા ઉપર આ ચાર કોશમાંથી એક કોશના છઠ્ઠા ૧/૬ ભાગમાં અવગાહના છે. ૦ દીર્ઘતા અને પૃથુતા (લંબાઈ-પહોળાઈ)થી તો ૪૫ લાખ જોજનપ્રમાણવાળું સિદ્ધોના અવગાહનાનું ક્ષેત્ર (સિદ્ધશિલા) છે, કેમ કે-તે સિદ્ધશિલા વૃત (ગોળ) સંસ્થાન આકારવાળી છે. શંકા - એક અવગાહવાળાની તો જેનું જેટલું શરીર છે (જઘન્ય હાથના શરીરવાળા અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યના શરીરવાળા મનુષ્યો સિદ્ધ થાય છે. હવે સિદ્ધ થનારા આત્માનું બે હાથનું કે પાંચસો ધનુષ્યનું શરીર છે. જ્યારે શરીરનો ત્યાગ કરે છે, ત્યારે શરીરની અંદરનો પોલાણનોભાગ પૂરાઈ આત્મપ્રદેશોનો ઘન થાય છે તેથી), તે મૂળ શરીરની અવગાહનાનો-ઉંચાઈનો એક તૃતીયાંશ ભાગ ઘટે છેન્યૂન થાય છે, અને બે તૃતીયાંશ ભાગ બાકી રહે છે તેટલી જ અવગાહના છે અર્થાત્ સંખ્યાતી છે. તો એક અવગાહનાવાળાની અસંખ્યાત આકાશપ્રદેશપ્રમાણ ક્ષેત્રવાળી અવગાહના કેવી રીતે ? સમાધાન – ૧ હાથ અને ૮ આંગળવાળી કે ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળવાળી અવગાહનાનું ક્ષેત્ર અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણવાળું હોઈ, જઘન્ય અવગાહનાના આકાશપ્રદેશો અસંખ્યાતા છે અને ઉત્કૃષ્ટ અવગાહનાના આકાશપ્રદેશો અસંખ્યાત જ છે, કેમ કે–સંખ્યાતાના જેમ સંખ્યાતા ભેદો છે, તેમ અસંખ્યાત રાશિના ભેદો અસંખ્યાતા હોઈ કોઈ વિરોધ નથી. અર્થાત્ ૧ હાથ અને ૮ આંગળવાળો સિદ્ઘજીવ, કે ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને ૮ આંગળવાળો સિદ્ધજીવ કે સર્વ સિદ્ધો અસંખ્યાત આકાશપ્રદેશોને અવગાહીને રહેલા છે. स्पर्शनाद्वारं प्ररूपयति सिद्धात्मनोऽवागाहनाकाशपरिमाणतस्स्पर्शना कियतीति विचारस्स्पर्शनाप्ररूपणा । अवगाहनातस्तेषामधिका स्पर्शना भवति ॥ २९ ॥ सिद्धेति । सिद्धस्य स्वावगाढाकाशप्रदेशैस्स्पर्शना किं न्यूनाधिका तुल्या वेति प्ररूपणमिति भावः । अभिव्याप्तिलक्षणाऽवगाहना, स्पर्शना तु सम्बन्धमात्ररूपेति विशेषः । अधिकत्व Page #791 -------------------------------------------------------------------------- ________________ ७५४ तत्त्वन्यायविभाकरे मेवेत्यभिप्रायेणाहावगाहनात इति, यथैकप्रदेशावगाढस्य परमाणोस्सप्तप्रदेशा स्पर्शना तथैव यावति क्षेत्रे एकस्सर्वे वाऽवगाढास्तावतः क्षेत्रस्य येऽनन्तरास्सर्वदिग्प्रदेशास्ते तैस्स्पश्यन्त इति स्पर्शनाधिकेति भावः ।। સ્પર્શનાદ્વાર પ્રરૂપણા---- ભાવાર્થ - સિદ્ધ આત્માની અવગાહનાના આકાશપરિમાણથી સ્પર્શના કેટલી છે? એવો વિચાર, એ સ્પર્શનાપ્રરૂપણા કહેવાય છે. અવગાહનાથી તે સિદ્ધોની સ્પર્શના અધિક હોય છે. વિવેચન - સિદ્ધની પોતાના અવગાઢ આકાશપ્રદેશોથી શું સ્પર્શના ન્યૂન, અધિક કે સમાન છે? આવી પ્રરૂપણા “સ્પર્શનાપ્રરૂપણા' છે, એવો અર્થ છે. અભિવ્યાપ્તિરૂપ લક્ષણવાળી “અવગાહના' કહેવાય છે. સ્પર્શના તો સંબંધ માત્રરૂપ છે. આમ વિશેષતા જાણવી. અવગાહના કરતાં સ્પર્શનાની અધિકતા જ છે. આવા અભિપ્રાયથી કહે છે કે-“અવગાહનાત ઈતિ. જેમ એક આકાશપ્રદેશમાં અવગાઢ પરમાણુના સાત (૭) પ્રદેશવાળી સ્પર્શના છે, તેમ જેટલાં ક્ષેત્રમાં અવગાઢ એકસિદ્ધ કે સર્વસિદ્ધો છે, તેટલા ક્ષેત્રના જે અનંતર સર્વ દિશાઓના પ્રદેશો છે (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ, અધઃ એમ છ દિશાઓના પ્રદેશો છે.), તે પ્રદેશો એકસિદ્ધ કે સર્વસિદ્ધોની સ્પર્શનાના વિષયરૂપ બને છે. એટલે અવગાહના કરતાં સ્પર્શના અધિક છે, એવો ભાવ છે. अथ कालद्वारं वक्ति - सिद्धावस्थानं कियत्कालमिति विचारः कालद्वारम् । व्यक्त्यपेक्षया साद्यनन्तो जातिमाश्रित्यानाद्यनन्तः स्यात् ।३०। __सिद्धावस्थानमिति । स्थितिमतोऽवधिपरिच्छेदार्थं जीवैस्सिद्धत्वं कियन्तं कालं धार्यत इति प्रश्ने विचारः कालद्वारमित्यर्थः । उत्तरयति व्यक्त्यपेक्षयेति, एकजीवापेक्षयेत्यर्थः, यदा स सिद्धतां गतस्तदा तस्य सिद्धत्वमुपजातमिति सादित्वं, ततस्तस्य प्रलयाभावाच्चापर्यवसि तत्वमिति भावः । जातिमाश्रत्येति, सर्वसिद्धापेक्षयेत्यर्थोऽनाद्यनन्त इति, सिद्धशून्यकालाમાવલિતિ માવ: | હવે કાલધારનું વર્ણનભાવાર્થ - સિદ્ધોનું અવસ્થાન કેટલા કાળ સુધી છે? – એવો વિચાર, એ “કાલધાર' કહેવાય છે. વ્યક્તિની અપેક્ષાએ સાદિઅનંત અને જાતિની અપેક્ષાએ તો અનાદિઅનંત સ્થિતિકાળ છે. વિવેચન - સ્થિતિવાળાની અવધિના જ્ઞાન માટે જીવો વડે સિદ્ધત્વ કેટલા કાળ સુધી ધારણ કરાય છે?આવો પ્રશ્ન થયે છતે તે જે વિચાર, તે “કાલદ્વાર' કહેવાય છે. Page #792 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३०-३१-३२, दशमः किरणः ७५५ એના જવાબમાં કહે છે કે – “વ્યક્તપેક્ષતિ.” એક જીવની અપેક્ષાએ એવો અર્થ છે. જ્યારે તે સિદ્ધતાને પામ્યો, ત્યારે તેનું સિદ્ધત્વ થયું. આથી સિદ્ધપણું સાદિ છે અને ત્યારબાદ તે સિદ્ધપણાનો વિનાશ નહીં હોવાથી સિદ્ધત્વ અનંત છે, એવો ભાવ છે. “જાતિમાશ્રિત્યેતિ.” સર્વ સિદ્ધોની અપેક્ષાએ સિદ્ધત્વ અનાદિઅનંત છે, કેમ કે-સિદ્ધોથી શૂન્યકાળનો અભાવ છે, એવો ભાવ છે. अन्तरद्वारमाख्याति - परित्यक्तस्य पुनः परिग्रहणावान्तरकालविचारोऽन्तरप्ररूपणा । सिद्धानां प्रतिपाताभावादन्तरं नास्तीति ध्येयम् ।३१। परित्यक्तस्येति । कस्यचित्पर्यायस्य कारणान्तरवशान्यग्भावे सति पुनर्निमित्तान्तरसंयोगात्तस्यैवाविर्भावो दृश्यते, प्रकृतेऽपि सिद्धत्वपर्यायस्य न्यग्भावे सति पुनस्तत्प्राप्तिः कियत्कालानन्तरं भवतीति संशये यो विचारस्सोऽन्तरप्ररूपणेत्यर्थः । उत्तरमाचष्टे सिद्धानामिति, आवरणकारणानां सर्वथाऽसम्भवादिति भावः ॥ અંતરદ્વારનું વર્ણનભાવાર્થ - છોડેલી ચીજને ફરીથી ગ્રહણ કરવામાં અવાન્તર કાળનો વિચાર, એ “અંતરપ્રરૂપણા કહેવાય છે. સિદ્ધોના પતનના અભાવથી અંતર નથી, એમ ધારવું. વિવેચન - કોઈ એક પર્યાયનો કારણાન્તરના વશે અભાવ કે તિરોભાવ થવાથી, ફરીથી અનુકૂળ નિમિત્તાન્તરના સંયોગથી તે છૂટેલા પર્યાયનો આવિર્ભાવ દેખાય છે. પ્રકૃતિમાં પણ સિદ્ધત્વ પર્યાયનો અભાવ કે તિરોભાવ થવાથી ફરીથી સિદ્ધત્વની પ્રાપ્તિ કેટલા કાળ બાદ થાય છે?-આવો સંશય થતાં જે વિચાર, તે અંતરપ્રરૂપણા' એવો અર્થ છે. તેના જવાબમાં કહે છે કે- “સિદ્ધાનામિતિ.” સિદ્ધત્વ પર્યાયનું પતન નહીં હોવાથી અંતર નથી, કેમ કે-આવરણભૂત કર્મના બીજરૂપ મિથ્યાત્વ આદિ કારણોનો સર્વથા ક્ષય થવાથી અસંભવ છે, એવો ભાવ છે. (જેમ અત્યંત દગ્ધ બીજથી અંકુરો થતો નથી, તેમ સંસારકારણ કર્મબીજ દગ્ધ થવાથી ફરીથી સંસારમાં આંટો નથી.) अथ भागद्वारमाह - संसार्यात्मसंख्यापेक्षया कियद्भागे सिद्धा इति विचारो भागद्वारम् । अनन्तानन्तसंसारिजीवापेक्षया अनन्ता अपि सिद्धास्तदनन्तभागे भवन्ति ॥३२॥ संसारीति । संसारिजीवराश्यपेक्षया सिद्धाः कस्मिन् भागे वर्तन्ते इति विचारो भागद्वारमित्यर्थः । उत्तरयति अनन्तेति । जीवसंख्या मध्यमानन्तानन्तसंज्ञकाष्टमानन्तप्रमाणा, तदपेक्षया सिद्धानामनन्तत्वेऽपि अनन्ततमे भागेऽवतिष्ठन्ते ते, तेषां पञ्चमानन्तसंख्याप्रमितत्वादिति भावः ॥ Page #793 -------------------------------------------------------------------------- ________________ ७५६ तत्त्वन्यायविभाकरे ભાગદ્વારનું વર્ણનભાવાર્થ – સંસારી જીવોની સંખ્યાની અપેક્ષાએ કેટલામાં ભાગમાં સિદ્ધો છે ?-એવો વિચાર, એ ભાગદ્વાર છે. અનંતાનંત સંસારી જીવોની અપેક્ષાએ અનંત એવા સિદ્ધજીવો પણ તે સંસારી જીવોના અનંતમાં ભાગમાં હોય છે. વિવેચન - સંસારી જીવરાશિની અપેક્ષાએ સિદ્ધો ક્યા ભાગમાં વર્તે છે? એવો વિચાર ભાગદ્વાર છે, मेवो अर्थ छ. तेना वालमा छ - 'अनन्तेति.' ®वसंध्या मध्यम अनंत अनंत संशावा. આઠમા અનંતપ્રમાણવાળી છે. તે અનંતાનંત સંસારી જીવોની સંખ્યાની અપેક્ષાએ સિદ્ધોનું અનંતપણું છતાં અનંતમા ભાગમાં તે સિદ્ધો વર્તે છે, કેમ કે તે સિદ્ધો પાંચમા મધ્યમયુક્ત અનંત સંખ્યારૂપ પ્રમાણવાળા છે, એવો ભાવ છે. सम्प्रति भावद्वारमाख्यातुं भावनाह - औपशमिकक्षायिकक्षायोपशमिकौदयिकपारिणामिकभेदेन पञ्च भावाः । कर्मणामुपशमेनौपशमिकः, क्षयेण क्षायिकः, क्षयोपशमाभ्यां क्षायोपशमिकः, उदयेनौदयिकः, स्वभावावस्थानेन च पारिणामिको ज्ञेयः । एषु सिद्धाः कतमस्मिन् भावे वर्तन्त इति विचारो भावद्वारम् । तेषां ज्ञानदर्शने क्षायिके जीवत्वञ्च पारिणामिकमिति भावद्वयं स्यात् ।३३। औपशमिकेति । तान् स्वरूपयति कर्मणामिति, कर्मणामनुद्भूतस्ववीर्यता उपशमस्तेन निवृत्तो भाव औपशमिकः, स द्विविधः औपशमिकसम्यक्त्वचारित्रभेदात्, दर्शनचारित्रमोहनीयोपशमजन्यावेतौ भेदौ । क्षयेणेति, कर्मणामत्यन्तोच्छेदेन निवृत्तः क्षायिको भाव इत्यर्थः, ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्यसम्यक्त्वचारित्रभेदेन नवविधः, केवलज्ञानदर्शनावरणीयान्तरायपञ्चकदर्शनचारित्रमोहनीयक्षयजन्या एते भावाः । क्षयोपशमाभ्यामिति । कर्मणामेक देशक्षयेणैकदेशोपशमनाच्च जातः क्षायोपशमिकः, ज्ञानचतुष्काज्ञानत्रयदर्शनत्रिकलब्धिपञ्चक सम्यक्त्वचारित्रसंयमासंयमरूपेणाष्टादशविधः, तत्तत्कर्मणां क्षयोपशमजन्यः । उदयेनेति, द्रव्यादिनिमित्तककर्मफलप्राप्तिरूपोदयफलको भाव औदयिकः, गतिचतुष्टयकषायचतुष्क वेदत्रयमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याषट्कभेदेनैकविंशतिविधस्तत्कर्मोदयजः द्रव्यात्मलाभमानहेतुकः द्वारार्थमाहैष्विति प्रोक्तेषु भावेष्वित्यर्थः । क्षायिके ज्ञानदर्शनादौ पारिणामिके परिणाम स एव तेन वा निवृत्तः पारिणामिकः, जीवत्वभव्यत्वाभव्यत्वादयः जीवत्वे नतु भव्यत्वादौ तनिषेधात् सिद्धानां वृत्तिरित्यभिप्रायेणोत्तरयति तेषामिति भावद्वयमिति क्षायिकपारिणामिकरूपभावद्वयमित्यर्थः ॥ Page #794 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂરૂ, વશમ: વિર: ७५७ હવે ભાવદ્વારનું વર્ણનભાવાર્થ - ઔપથમિક, શાયિક, લાયોપશમિક, ઔદયિક અને પરિણામિકના ભેદથી પાંચ (૫) ભાવો છે. કર્મોના ઉપશમથી ઔપથમિક, ક્ષયથી ક્ષાયિક, ક્ષયોપશમથી ક્ષાયોપથમિક, ઉદયથી ઔદયિક અને સ્વભાવના અવસ્થાનથી પરિણામિક જાણવાં. આ ભાવો પૈકી સિદ્ધો કયા ભાવમાં વર્તે છે, એવો એ ભાવદ્વાર છે. તે સિદ્ધોના જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવવાળા છે અને જીવત્વ પારિણામિક ભાવવાળું છે, એમ એ ભાવો છે. વિવેચન - તે ભાવોનું સ્વરૂપવર્ણન કરે છે કે – “ર્મળતિ.” કર્મોની નહીં પેદા થયેલી પોતાની શક્તિ, તે ઉપશમ કહેવાય છે. ૦ તે ઉપશમથી થયેલો ભાવ “ઔપથમિક કહેવાય છે. તે ઔપશમિકભાવ સમ્યકત્વ અને ચારિત્રના ભેદથી બે પ્રકારનો છે, કેમ કે-દર્શનમોહનીયના ઉપશમથી ઔપથમિક સમ્યકત્વ અને ચારિત્રમોહનીયના ઉપશમથી ઔપથમિક ચારિત્ર, એમ બે ભેદો છે. ૦ “ક્ષતિ.” કર્મોના અત્યંત ઉચ્છેદરૂપ ક્ષયથી બનેલો ભાવ “ક્ષાયિક કહેવાય છે. તે ક્ષાવિકભાવ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય-સમ્યકત્વ-ચારિત્રના ભેદથી નવ (૯) પ્રકારનો છે, કેમ કેકેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પાંચ અંતરાય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મોના ક્ષયથી પેદા થયેલ આ ભાવો છે. ૦ “ક્ષયપામત' - કર્મોના એકદેશથી ક્ષય દ્વારા અને એકદેશથી ઉપશમ દ્વારા-ક્ષયોપશમ દ્વારા પેદા થયેલ ભાવ “ક્ષાયોપથમિક' કહેવાય છે. તે ક્ષાયોપથમિક ભાવ ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમના ભેદથી અઢાર (૧૮) પ્રકારવાળો છે, કેમ કે-તે તે કર્મોના ક્ષયોપશમથી જન્ય છે. ૦ ૩તિ-દ્રવ્ય-ક્ષેત્ર આદિ નિમિત્તોથી જન્ય કર્મફળની પ્રાપ્તિરૂપ ઉદયથી થયેલો ભાવ ઔદયિક' કહેવાય છે. તે ઔદયિકભાવ ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયતત્વ, અસિદ્ધત્વ અને છ લશ્યાના ભેદથી એકવીશ (૨૧) પ્રકારનો છે, કેમ કે તે તે કર્મોના ઉદયથી પેદા થયેલ છે. ૦ પરિણામિક-દ્રવ્યરૂપ જીવના સ્વરૂપ લાભ માત્ર હેતુવાળો (જ્ઞાપક) પરિણામ જ “પારિણામિક કહેવાય છે. જીવવર્તી અસાધારણ ધર્મ-વૈશેષિક ધર્મજીવત્વ-ભવ્યત્વ-અભવ્યત્વ છે. જીવમાં જ જીવભાવરૂપ જીવત અસંખ્યાત પ્રદેશો અને ચેતના છે. ભવ્ય (ભાવી) છે સિદ્ધિ જેની, એ ભવ્ય કહેવાય છે. ઉત્તરપદના લોપથી ભીમ આદિ શબ્દની માફક ભવ્યમાં જ ભવ્યત્વ (સિદ્ધિ) છે. અભવ્ય એટલે સિદ્ધિગમન માટે અયોગ્ય કદાચિત પણ જે સિદ્ધ થનારો નથી, તે અભવ્યમાં જ અભવ્યત્વ (અસિદ્ધિ) છે. આ જીવના જીવત્વ આદિ ત્રણ ભાવો સ્વાભાવિક-કુદરતી છે, કર્મે કરેલા નથી, અનાદિ પારિણામિક ભાવો છે. પરિણામિક ભાવ અનાદિ પ્રસિદ્ધ છે, કેમ કે સકળ પર્યાયરાશિની અભિમુખતાને પામનારો (મૂલ) સર્વ ભાવોનો આધાર છે-ભાવોમાં પ્રધાનભૂત છે. Page #795 -------------------------------------------------------------------------- ________________ ७५८ तत्त्वन्यायविभाकरे ૦ જ્ઞાન-દર્શન આદિ ક્ષાયિકભાવમાં જીવત્વરૂપ પારિણામિક ભાવમાં સિદ્ધોનું રહેવું છે. ભવ્યત્વ આદિમાં સિદ્ધો નથી, કેમ કે-ભવ્યત્વ આદિનો અભાવ છે. એવા અભિપ્રાયથી કહે છે કે 'तेषामिति' - 'भावद्वयमिति.' अर्थात् ते सिद्धोने क्षायिङ भने पारिशाभि९३५ मे भावो होय छे. - अधुनाऽल्पबहुत्वद्वारमाह - कतमस्मिन् वेदे सिद्धा अल्पाः कतमस्मिंश्च बहव इति विचारोऽल्पबहुत्वद्वारम् । नपुंसके स्तोकाः स्त्रीपुरुषयोः क्रमतः संख्येयगुणा विज्ञेयाः । ३४ । कतमस्मिन्निति । पुंस्त्रीनपुंसकभेदभिन्ने वेदे कुत्राल्पाः कुत्र वा बहव इत्याशङ्कायां यो विचारस्तदल्पबहुत्वद्वारमित्यर्थः, यद्यपि सिद्धानां पूर्वमवेदत्वमुक्तं तथा चायं विचारो न सम्भवति तथाप्यव्यवहितपूर्वनयापेक्षयाऽयं विचारो बोध्यः । उत्तरयति नपुंसक इति नपुंसके सर्वस्तोकाः, स्त्रीवेदे संख्येयगुणास्तेभ्योऽपि पुरुषसिद्धास्संख्येयगुणा इत्यर्थः । पुरुषाणामष्टशतं स्त्रीणां विंशतिर्दश नपुंसकानाम्, इदञ्च ये पुरुषेभ्य उद्धृताः पुरुषा एव जायन्ते तेषामष्टशतं बोध्यम्, ये च पुरुषेभ्य उद्धृताः स्त्रियो नपुंसका वा जायन्ते ये च स्त्रीभ्य उद्धृताः पुरुषा नपुंसका वा जायन्ते ये तु नपुंसकेभ्यः उद्धृता नपुंसकाः पुरुषास्स्त्रियो वा जायन्तेऽष्टस्वेतेषु भङ्गेषु प्रत्येकं दश दश भवन्तीति भावः । अत्र पुनस्ते सिद्धा अव्यवहितपूर्वपर्यायनयावलम्बनेन क्षेत्रकालगतिलिङ्गतीर्थचारित्रबद्धज्ञानावगाहान्तरसंख्याल्पबहुत्वैर्विचार्यन्ते तत्र तीर्थलिङ्गबुद्धद्वाराण्याश्रित्य मूलकृदेवानुपदं विवेचयति शेषापेक्षया तूच्यते क्षेत्रतस्सार्धद्वितीयद्वीपसमुद्रद्वयलक्षणे मनुष्यक्षेत्रे तिर्यग्लोके सिद्धत्वं लभते जन्मसंहरणापेक्षया, अधोलोकेऽधोलौकिकेषु ग्रामेषु, ऊर्ध्वलोके तु पाण्डुकवनादौ, तीर्थकृतः पुनः पञ्चदशसु कर्मभूमिषु न शेषासु, व्याघातासम्भवादिति I कालतः-उत्सर्पिण्यां जन्माङ्गीकृत्य द्वितीयतृतीयचतुर्थारकेषु, सिद्धिगमन्तु तृतीयचतुर्थयोरेव, अवसर्पिण्यान्तु तृतीयचतुर्थपञ्चमारकेषु सिद्ध्यति तत्र जातस्य सर्वथा सिद्ध्यनर्हत्वात्, व्याघातापेक्षया तु त्रिष्वप्युत्सर्पिण्यादिषु सिद्ध्यति । तीर्थकृतां पुनरवसर्पिण्यामुत्सर्पिण्याञ्च जन्म सिद्धिगमनं च सुषमंदुष्षमादुष्षमसुषमारूपयोरेवारकयोर्वेदितव्यम् । गतितः- मनुष्यगतावेव न शेषासु प्रोक्तमेवेदं मूले । व्यवहितप्राक्तन १. तत्रापि निर्व्याघातेन पञ्चदशसु कर्मभूमिषु व्याघातेन समुद्रनदीवर्षधरपर्वतादावपि विज्ञेयम् ॥ २. यथा भगवान् ऋषभस्वामी सुषमदुःषमारकपर्यन्ते समुदपादि, एकोननवतिपक्षेषु शेषेषु सिद्धिमगमत्, वर्धमानस्वामी तु भगवान् दुःषमसुषमारकपर्यन्तेषु एकोननवतिपक्षेषु शेषेषु सिद्धिसौधमध्यमध्यास्तेति ॥ उत्सर्पिण्यां चतुर्विंशतितमस्तीर्थकरस्सुषमदुष्षामायामेकोननवतिपक्षेषु व्यतिक्रान्तेषु जन्मासादयति, एकोननवतिपक्षाधिकचतुरशीतिपूर्वलक्षातिक्रमे च सिद्ध्यतीति ॥ Page #796 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३४, दशमः किरणः ७५९ पर्यायनयाङ्गीकारेण तु सामान्यतश्चतसृभ्योऽपि गतिभ्यः । चारित्रद्वारमाश्रित्य पूर्वमेवोक्तम् । ज्ञानद्वारापेक्षयापि तथैव । अवगाहनातः-उत्कर्षेण पञ्चविंशत्यधिकपञ्चधनुश्शतप्रमाणायामवगाहनायां सिद्ध्यन्ति, यथा मरुदेवीकालवर्तिनः, मरुदेव्यामपि यथोक्तप्रमाणावगाहना द्रष्टव्या, जघन्येन द्विहस्तप्रमाणायाम्, यथा वा मनककूर्मसुतादीनाम् । तीर्थकृतान्तु जघन्यावगाहना सप्तहस्तप्रमाणा महावीरवत् । उत्कृष्टा पञ्चधनुश्शतमाना नाभेयवत्, शेषास्त्वजघन्योत्कृष्टाः । अन्तरतः-जघन्यत एकसमयः, उत्कृष्टतः षण्मासाः, निरन्तरञ्च जघन्यतो द्वौ समयौ, उत्कृष्टतोऽष्टौ समयाः, संख्यातः-जघन्यत एकस्मिन् समये एकस्सिद्धयति, उत्कर्षेणाष्टाधिकं शतम् । तथा चास्मिन् भरतक्षेत्रेऽस्यामवसर्पिण्यां भगवतो नाभेयस्य निर्वाणसमये श्रूयतेऽष्टोत्तरं शतमेकसमयेन सिद्धम् । अल्पबहुत्वतः-युगपत् द्विव्यादिकाः सिद्धाः स्तोका एककाः सिद्धाः संख्येयगुणा इति संक्षेपतः प्रदर्शितानि द्वाराणि, विस्तरतस्तु सिद्धप्राभृतादौ द्रष्टव्यानि ॥ वे सयपत्वद्वार ४ छભાવાર્થ - કયા વેદમાં સિદ્ધો અલ્પ છે અને કયા વેદમાં ઘણા છે?-આવો વિચાર, એ “અલ્પબહુવૈદ્વાર” છે. નપુંસકમાં થોડા, તેમજ સ્ત્રી અને પુરુષોમાં ક્રમથી સંખ્યાતગુણા જાણવા. વિવેચન - પુરુષ, સ્ત્રી અને નપુંસકભેટવાળા વેદમાંથી કયા વેદમાં અલ્પ અને કયા વેદમાં ઘણા?, આવી શંકામાં જે વિચાર, તે “અલ્પબહુવૈદ્વાર' કહેવાય છે. જો કે-પહેલાં સિદ્ધોનું વેદરહિતપણું કહેલું છે એટલે આ વિચાર સંભવી શકતો નથી, તો પણ અવ્યવહિત પૂર્વનય(પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નય)ની અપેક્ષાએ આ વિચાર જાણવો. આ અલ્પબહુવૈદ્વારમાં આ શંકાનો જવાબ આપે છે કે-“નપુંસકે ઇતિ. નપુંસક લિંગવાળા સહુથી થોડા સિદ્ધ થયેલા હોય છે. (અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે-૧૦ પ્રકારના જન્મનપુંસકોને ચારિત્રનો અભાવ છે, તેથી તેઓ મોક્ષે જઈ શકતા નથી. પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ હોવાથી તેઓ મોક્ષે જઈ શકે છે.) સ્ત્રીવેદમાં સંખ્યાતગુણા અને તેના કરતાં પુરુષસિદ્ધો સંખ્યાતગુણા હોય છે. પુરુષલિંગીઓ સમકાળમાં ૧૦૮, સ્ત્રીલિંગીઓ ૨૦ અને નપુંસકલિંગીઓ ૧૦ મોક્ષે જઈ શકે છે. વળી साउथन, मो ૦ પુરુષોથી ઉદ્ભૂત (પ્રતિબુદ્ધ થયેલા) પુરુષો જ મોક્ષે જાય છે. તેવા ૧-પુરુષસિદ્ધોની ૧૦૮ સંખ્યા જાણવી. -१. नाभिकुलकरपत्नी मरुदेवी, नाभेश्च शरीरप्रमाणं पञ्चधनुःशतानि पञ्चविंशत्यधिकानि यावदासीत्, तत्पत्नीत्वेऽपि तस्याः प्रमाणतस्तदपेक्षया किञ्चिन्यनत्वमेवेति सम्प्रदायः कियता न्यनाधिक्येऽपि देशानामागमे दर्शनेनाबाधकत्वात् । अथवा तस्या हस्तिस्कन्धाधिरूढायास्सिद्धत्वात् हस्तिस्कन्धाधिरूढानाञ्च संकचिताङ्गत्वेन नोक्तावगाहनाया विरोधः उक्तञ्च 'अहवा संकोयओ सिद्धा' इति ॥ Page #797 -------------------------------------------------------------------------- ________________ ७६० तत्त्वन्यायविभाकरे ૦ જેઓ પુરુષોથી ઉદ્ભૂત પ્રતિબુદ્ધ) ર-સ્ત્રીઓ કે ૩-નપુંસકો થાય છે. ૦ જેઓ સ્ત્રીઓથી ઉદ્ભૂત (પ્રતિબુદ્ધ) ૪-પુરુષો કે-નુપસકો થાય છે. ૦ જેઓ નપુંસકોથી ઉદ્ભૂત ૬-નપુંસકો, ૭-પુરુષો કે ૮-સ્ત્રીઓ થાય છે. આ આઠ ભાંગા-પ્રકારમાં દરેક દશ દશ (૧૦) સિદ્ધ થાય છે. વળી તે સિદ્ધો, અવ્યવહિત પૂર્વનયની અપેક્ષાએ ક્ષેત્ર-કાળ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-બુદ્ધ-જ્ઞાન-અવગાહ-અંતર-અલ્પબહુતદ્વારોથી વિચારાય છે. ત્યાં તીર્થ-લિંગ-બુદ્ધદ્વારોને આશ્રીને મૂલકાર જ, હવે પછી-આ સૂત્રપદની પછી વિવેચન કરનાર છે. શેષની અપેક્ષાએ તો કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપ તિચ્છલોકના વિભાગરૂપ મનુષ્યક્ષેત્રમાં (ત્યાં પણ નિર્વાઘાતથી પંદર કર્મભૂમિઓમાં વ્યાઘાતથી સમુદ્ર-નદી-વર્ષધર પર્વત આદિમાં પણ) જન્મ-સંહરણની અપેક્ષાએ સિદ્ધપણું પામે છે. જન્મની અપેક્ષાએ પંદર કર્મભૂમિઓમાં જન્મેલો મોક્ષે જઈ શકે છે. સંહરણની અપેક્ષાએ તો અધોલોકમાં-અધોલૌકિક ગામોમાં, ઊર્ધ્વલોકમાં તો પાંડકવન આદિમાં મનુષ્યક્ષેત્રમાં મોક્ષે જઈ શકે છે. તીર્થકરો તો કર્મભૂમિઓમાં મોક્ષે જાય છે, બીજી જગ્યાએ નહીં, કેમ કેવ્યાઘાતનો અભાવ છે. ૦ કાળની અપેક્ષાએ તો ઉત્સર્પિણીમાં જન્મની અપેક્ષાએ બીજા-ત્રીજા-ચોથા આરાઓમાં જ સિદ્ધ થઈ શકે છે. ૦ અવસર્પિણીમાં ત્રીજા-ચોથા-પાંચમા આરાઓમાં સિદ્ધ થઈ શકે છે પરંતુ વિશેષતા એ છે કે-ચોથા આરામાં જન્મેલો પાંચમા આરામાં સિદ્ધ થઈ શકે છે પણ પાંચમા આરામાં જન્મેલો પાંચમા આરામાં મોક્ષે જઈ શકતો નથી, કેમ કે-પાંચમા આરામાં જન્મેલાની સર્વથા સિદ્ધિની યોગ્યતા નથી હોતી. વ્યાઘાતસંહરણની અપેક્ષાએ તો અવસર્પિણીમાં-ઉત્સર્પિણીમાં અને નોઅવસર્પિણી-ઉત્સર્પિણીરૂપ ત્રણ કાળોમાં સિદ્ધ થઈ શકે છે. વળી તીર્થકરોની અપેક્ષાએ અવસર્પિણીમાં અને ઉત્સર્પિણીમાં જન્મ અને સિદ્ધિગમન સુષમદુઃષમાદુષમાસુષમારૂપ ત્રીજા-ચોથા આરાઓમાં જ જાણવું. જેિમ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી સુષમ-દુઃષમારૂપ ત્રીજા આરાના અંતે જન્મ્યા, નેવ્યાસી (૮૯) પખવાડિયાં બાકી રહ્યું છતે સિદ્ધિસૌધમાં ગયા. શ્રી વર્ધમાનસ્વામી ભગવાન તો દુઃષમસુષમારૂપ ચોથા આરાના અંતમાં નેવ્યાસી (૮૯) પખવાડિયાં બાકી રહ્યું છતે સિદ્ધિસૌધમાં ગયા. ઉત્સર્પિણીમાં ચોવીસમા તીર્થંકર, સુષમદુઃષમારૂપ આરામાં નેવ્યાસી (૮૯) પખવાડિયાં ગયા પછી જન્મ પામે છે અને નેવ્યાશી (૮૯) પખવાડિયાંથી અધિક ચોરાશી (૮૪) લાખ પૂર્વના ગયા પછી સિદ્ધ થાય છે.] ૦ ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મોક્ષ હોય છે, શેષગતિઓમાં તે હોતો નથી. આ વસ્તુ મૂળમાં કહી દીધેલ જ છે. વ્યવહિત-અતીતકાલિન પૂર્વના પર્યાયનયના સ્વીકારની અપેક્ષાએ તો સામાન્યથી ચાર ગતિઓમાંથી મોક્ષે જઈ શકે છે. ૦ ચારિત્રદ્વારની આશ્રીને પહેલાં જ કહી દીધેલું છે. ૦ જ્ઞાનદ્વારની અપેક્ષાએ પણ તેમજ જાણવું. Page #798 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - રૂ૫, તમ શિરઃ ७६१ અવગાહનાદ્વારની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી પચીશ (૨૫) ધનુષ્યથી અધિક પાંચસો ધનુષ્યની પ્રમાણવાળી અવગાહનામાં (શરીરની ઉંચાઈમાં) સિદ્ધ થઈ શકે છે, જેમ કે-મરૂદેવીકાળવાર્તા જીવો મરૂદેવીમાં પણ પૂર્વોક્ત પ્રમાણવાળી અવગાહના જાણવી. જાન્યથી બે હાથના પ્રમાણવાળી અવગાહનામાં સિદ્ધ થઈ શકે છે. જેમ કે વામન (ઠીંગણા) કૂર્મપુત્ર વગેરે. તીર્થકરોની તો જઘન્ય અવગાહના સાત (૭) હાથપ્રમાણવાળી છે. જેમ કે ભગવાન શ્રી મહાવીરદેવ. ઉત્કૃષ્ટ પાંચસો (૫૦૦) ધનુષ્યપ્રમાણવાળી અવગાહના છે. જેમ કે ભગવાન શ્રી આદિનાથ. બાકીના તીર્થકરો તો જઘન્ય નહીં અને ઉત્કૃષ્ટ નહીં પણ મધ્યમ અવગાહનાવાળા હોય છે. ૦ અંતરની અપેક્ષાએ (ત્યાં અંતર એટલે એક વર્તમાન સમયમાં સિદ્ધ થયો, ત્યારબાદ બીજા કેટલા કાળે સિદ્ધ થશે. આ પ્રમાણે સિદ્ધિનો ગમનશૂન્યકાળ “અંતર' કહેવાય છે. વચલો કાળ, અનંતર એટલે છેલ્લાનો વ્યવચ્છેદ-નિરંતર) જઘન્યથી અંતર (કાળ) એક સમય અને ઉત્કૃષ્ટથી છ મહિનાઓ છે. નિરંતરતાની અપેક્ષાએ જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમયો (નિરંતર કાળ) છે. ૦ સંખ્યાની અપેક્ષાએ જઘન્યથી એક સમયમાં એક સિદ્ધ થાય છે અને ઉત્કૃષ્ટથી એકસો આઠ (૧૦૮) સિદ્ધ થાય છે. તથાચ આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ભગવાન શ્રી ઋષભદેવના નિર્વાણ સમયમાં ૧૦૮ એક સમયમાં સિદ્ધ થયેલા સંભળાય છે. ૦ અલ્પબદુત્વની અપેક્ષાએ એકીસાથે બે, ત્રણ આદિ સિદ્ધ થયેલા થોડા છે. એકેકએકલા સિદ્ધ થયેલા સંખ્યાતગુણા છે. આ પ્રમાણે સંક્ષેપથી દ્વારો દર્શાવ્યા છે. વિસ્તારથી તો સિદ્ધપ્રાભૃત આદિમાં જોવા. હવે તીર્થ, લિંગ અને બુદ્ધદારોને ફરીથી બીજા પ્રકારે સિદ્ધોને કહે છે. अथ तीर्थलिङ्गबुद्धद्वाराणि मनसि कृत्य पुनः प्रकारान्तरेण सिद्धानाह - सिद्धा अपि जिनाजिनतीर्थातीर्थगृहिलिङ्गान्यलिङ्गस्वलिङ्गस्त्रीलिङ्गपुरुषलिङ्गनपुंसकलिङ्गप्रत्येकबुद्धस्वयम्बुद्धबुद्धबोधितैकानेकसिद्धभेदेन पञ्चदशविधाः ।३५। सिद्धा इति । अयम्भावः, सिद्धानामयं भेदो न वास्तविकः कृत्स्नकर्मक्षयस्य केवलज्ञानादीनाञ्च सर्वत्राविशेषात् किन्तु सिद्धत्वप्राप्तिपूर्वकालीनभवावस्थामाश्रित्य वाच्यः । तत्राप्यते नासंकीर्णाः, जिनाजिनरूपे, तीर्थातीर्थरूपे, एकानेकरूपे वा भेदद्वये, गृहिलिङ्गान्य____२. अत्रेदं बोध्यम् सिद्धकेवलज्ञानं हि द्विविधं, अनन्तरसिद्धकेवलज्ञानं परम्परसिद्धकेवलज्ञानञ्चेति । सिद्धत्वप्रथमसमये वर्तमानस्य केवलज्ञानमाद्यं, विवक्षितसिद्धत्वप्रथमसमयाद् द्वितीयादिषु समयेषु अनन्तामद्धां यावद्वर्तमानानां केवलज्ञानं द्वितीयम् । तत्रानन्तरसिद्धकेवलज्ञानं पञ्चदशविधं, तच्च सिद्धत्वप्राप्यव्यवहितपूर्वकालीनभवावस्थामाश्रित्य सिद्धाः पञ्चदशविधाः प्रोक्ताः । परम्परसिद्धकेवलज्ञानन्त्वनेकविधं, तच्चाप्रथमसमयसिद्धद्विसमयसिद्धत्रिसमयसिद्धचतुस्समयसिद्धादिभेदतो भाव्यमिति ।। Page #799 -------------------------------------------------------------------------- ________________ ७६२ तत्त्वन्यायविभाकरे लिङ्गस्वलिङ्गरूपे स्त्रीलिङ्गपुरुषलिङ्गनपुंसकलिङ्गरूपे, प्रत्येकबुद्धस्वयम्बुद्धबुद्धबोधितरूपे वा भेदत्रये शेषभेदानामन्तर्भावात्, किन्तु विशेषपरिज्ञानार्थमेव ग्रन्थारम्भ इति ॥...... તીર્થ-લિંગ-બુદ્ધદારોને કહે છેભાવાર્થ - સિદ્ધો પણ જિન-અજિન-તીર્થ-અતીર્થ-ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગ-સ્ત્રીલિંગ-પુરૂષલિંગનપુંસકલિંગ-પ્રત્યેકબુદ્ધ-સ્વયંબુદ્ધ-બુદ્ધબોધિત-એક અને અનેક રૂપ સિદ્ધોના ભેદથી પંદર પ્રકારના છે. વિવેચન - અહીં આ ભાવ છે કે-સિદ્ધોના આ ભેદ વાસ્તવિક નથી, કેમ કે સકળ કર્મનો ક્ષય અને કેવલજ્ઞાન આદિ ગુણો સઘળા સિદ્ધોમાં સમાન છે. પરંતુ સિદ્ધત્વની પ્રાપ્તિથી પૂર્વકાલિન સંસાર અવસ્થાને આશ્રીને ભેદ કહેવાયોગ્ય છે. અહીં આ જાણવાનું છે કે-ખરેખર, સિદ્ધ-કેવલજ્ઞાન બે પ્રકારનું છે. એક અનંતરસિદ્ધ કેવલજ્ઞાન અને બીજું પરંપરસિદ્ધ કેવલજ્ઞાન. (૧) સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તમાનનું કેવલજ્ઞાન પહેલા નંબરનું છે અને (૨) વિવણિત-સિદ્ધત્વના પ્રથમ સમયથી માંડી દ્વિતીય આદિ સમયોમાં ઠેઠ અનંતકાળ સુધી વર્તમાનોનું કેવલજ્ઞાન પરંપરસિદ્ધ કેવલજ્ઞાન છે. ત્યાં અનંતરસિદ્ધ કેવલજ્ઞાન પંદર પ્રકારનું છે અને તે સિદ્ધત્વ પ્રાપ્તિના અવ્યવહિત પૂર્વકાલિન ભવની અવસ્થાની અપેક્ષાએ સિદ્ધો પંદર પ્રકારના કહેલા છે. પરંપરસિદ્ધ કેવલજ્ઞાન તો અનેક પ્રકારનું છે અને તે અપ્રથમ સમયસિદ્ધ, દ્વિસમય-ત્રિસમયસિદ્ધ, ચતુ સમયસિદ્ધ આદિ ભેદથી ભાવવું.] ત્યાં પણ આ ભેદો અમુક અમુકમાં સમાવેશ પામતા નથી એમ નહીં, પામે છે. જેમ કે- જિન-અજિનરૂપ બે ભેદમાં, તીર્થ-અતીર્થરૂપ બે ભેદમાં, અથવા એક-અનેકરૂપ બે ભેદમાં, ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગરૂપ ત્રણ ભેદમાં, સ્ત્રીલિંગ-પુરૂષલિંગ-નપુંસકલિંગરૂપ ત્રણ ભેદમાં, અથવા પ્રત્યેકબુદ્ધ-સ્વયંબુદ્ધ-બુદ્ધબોધિતરૂપ ત્રણ ભેદમાં. બાકીના સર્વ ભેદોનો સમાવેશ થાય છે. પરંતુ વિશેષ પરિજ્ઞાન માટે જ ગ્રંથનો આરંભ છે, એમ જાણવું. अथ जिनाजिनसिद्धानाह - अनुभूततीर्थकरनामविपाकोदयजन्यसमृद्धयो मुक्ता जिनसिद्धाः । यथा ऋषभादयः, अननुभूततीर्थकरनामविपाकोदयजन्यसमृद्धयो मुक्ता अजिनसिद्धाः । यथा पुण्डरीकનાથરાયઃ રૂદ્દા. अनुभूतेति स्पष्टम् । अजिनसिद्धानाह अननुभूतेति । स्पष्टम् ॥ હવે જિનસિદ્ધ-અજિનસિદ્ધ ભેદોને કહે છેભાવાર્થ - તીર્થંકર નામકર્મના વિપાકરૂપ ઉદયથી જન્ય સમૃદ્ધિ-પરઐશ્વર્યનો અનુભવ કરનારા, મુક્તિએ ગયેલા જિનસિદ્ધ' કહેવાય છે. જેમ કે-શ્રી ઋષભ જિનેશ્વર આદિ, તીર્થંકર નામકર્મના વિપાકરૂપ ઉદયથી જન્ય પરમ ઐશ્વર્યનો અનુભવ નહિ કરનારા મુક્તિએ ગયેલા “અજિનસિદ્ધ કહેવાય છે. જેમ કેપુંડરીક ગણધર આદિ. વિવેચન - અહીં સ્પષ્ટ છે, માટે ટીકા નથી. Page #800 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ३६-३७, दशमः किरणः ७६३ तीर्थातीर्थसिद्धानाह - प्रवर्तिते तीर्थे मुक्तास्तीर्थसिद्धाः । यथा गणधारिणः । अर्वाक् तीर्थस्थापनाया एव मुक्ता अतीर्थसिद्धाः । यथा मरुदेवा ।३७॥ प्रवर्तित इति । संसारापारवारांनिधिस्तीर्यतेऽनेनेति तीर्थं प्रवचनं परमगुरुप्रणीतं यथावस्थितसकलजीवाजीवादिपदार्थप्ररूपकम्, तच्च न निराधारं भवितुमर्हतीति कृत्वा संघः प्रथमगणधरो वा तदिति वेदितव्यं, तस्मिन्नुत्पन्ने ये सिद्धास्ते तीर्थसिद्धा इत्यर्थः । निदर्शनमाह यथेति । अतीर्थसिद्धानाहार्वागिति । तीर्थस्याभावोऽतीर्थं, अभावश्चात्रानुत्पादो व्यवच्छेदो वा विवक्षितः । तस्मिन् सति ये सिद्धास्तेऽतीर्थसिद्धाः । तत्र तीर्थस्यानुत्पादे सिद्धानां निदर्शनमाह-यथेति । नहि मरुदेव्यादिसिद्धिगमनकाले तीर्थमुत्पन्नमासीत् किन्तु केवलज्ञानावाति प्रभोनिशम्य पुत्रवियोगेन रुदतीं पटलावृतनेत्रां तां वारणस्कन्ध आरोप्य वन्दनार्थं प्रचलिते भरते दूरादेव दिव्यनिध्वानं निशम्य प्रहृष्टान्तरङ्गा हर्षाश्रुणा दूरीकृतचक्षुरावरणा विभुवैभवं दृष्ट्वाऽचिन्तयत् पुत्रस्नेहन मया नेत्रे गततेजस्के कृते, नानेन कमपि संदिष्टमिति, पुत्रस्नेहं विधूय विरक्ता घातिकर्मक्षयोदितकेवलज्ञाना वारणस्कन्ध एव सा सिद्धिमुपयाताऽतस्तीर्थसंस्थापनपूर्वं मुक्तिगमनादतीर्थसिद्धेति भावः । अर्थतेषां सत्पदप्ररूपणा द्रव्यकालान्तराण्याश्रित्य परम्परयाल्पबहुत्वस्य विचारे क्रियमाणे तीर्थकरतीर्थे तीर्थकरीतीर्थेऽतीर्थे च सिद्ध्यन्त्येते, युगपदेकसमयेनोत्कर्षतस्तीर्थकृतश्चत्वारस्सिद्ध्यन्त, अष्टशतमतीर्थकृतां विंशतिस्स्त्रीणां द्वे तीर्थकयौँ । तीर्थकरतीर्थे तीर्थकरीतीर्थे वाऽतीर्थकरसिद्धा उत्कृष्टतोऽष्टौ समयान् तीर्थकरास्तीर्थकर्यश्च द्वौ द्वौ समयौ निरन्तरं सिद्ध्यन्ति । तीर्थकृतः पूर्वसहस्रपृथक्त्वमुत्कर्षतोऽन्तरं, तीर्थकरीणामनन्तः कालः, अतीर्थकराणां साधिकं वर्षं नोतीर्थसिद्धानां संख्येयानि वर्षसहस्राणि नोतीर्थसिद्धाः प्रत्येकबुद्धाः । जघन्यतस्सर्वत्रापि समयः । सर्वस्तोकाः तीर्थकरीसिद्धाः, ततस्तीर्थकरीतीर्थे प्रत्येकबुद्धसिद्धास्संख्येयगुणाः, तेभ्योऽपि तीर्थकरीतीर्थेऽतीर्थकरीसिद्धा संख्येयगुणाः, तेभ्योऽपि तीर्थकरीतीर्थेऽतीर्थकरसिद्धास्संख्येयगुणाः, तेभ्यस्तीर्थकरसिद्धा अनन्तगुणाः तेभ्योऽपि तीर्थकरतीर्थे प्रत्येकबुद्धसिद्धाः संख्येयगुणाः, तेभ्योऽपि तीर्थकरतीर्थे साध्वीसिद्धाः संख्येयगुणाः, तेभ्योऽपि तीर्थकरतीर्थेऽतीर्थकरसिद्धाः संख्येयगुणा इति ॥ १. तीर्थस्य व्यवच्छेदश्च चन्द्रप्रभस्वामिसुविधिस्वाम्यपान्तराले, तत्र ये जातिस्मरणादिनाऽपवर्गमवाप्य सिद्धास्ते तीर्थव्यवच्छेदसिद्धा इत्यपि बोध्यम् । Page #801 -------------------------------------------------------------------------- ________________ ७६४ तत्त्वन्यायविभाकरे તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધોનું કથનભાવાર્થ – તીર્થની સ્થાપના પછી મુક્ત થયેલા “તીર્થસિદ્ધ કહેવાય છે. જેમ કે-ગણધરો. તીર્થસ્થાપના પહેલાં મુક્ત થયેલાં “અતીર્થસિદ્ધો' કહેવાય છે જેમ કે-મરૂદેવા. ' વિવેચન - જેના દ્વારા અપાર સંસારસાગર તરાય, તે “તીર્થ' કહેવાય છે. તીર્થ એટલે પરમગુરુપ્રણીત પ્રવચન યથાર્થ સકલ જીવ-અજીવ આદિ પદાર્થપ્રરૂપક છે અને તે આધાર વગરનું ન હોઈ શકે, એ અપેક્ષાએ શ્રી જૈનશાસનના આધારભૂત પ્રથમ ગણધર કે સંઘ જ તીર્થરૂપ જાણવું. તે તીર્થ ઉત્પન્ન થયા પછી જે સિદ્ધ થયા, તે “તીર્થસિદ્ધો' છે. જેમ કે-ગણધરો. અતીર્થસિદ્ધોને કહે છે કે-અતીર્થ એટલે તીર્થનો અભાવ. અને અભાવ એટલે ઉત્પત્તિનો અભાવ કે વ્યવચ્છેદ વિવક્ષિત છે. તે અતીર્થ હોય છતે જે સિદ્ધ થયેલા, તે “અતીર્થસિદ્ધો' છે ત્યાં તીર્થની ઉત્પત્તિના અભાવમાં સિદ્ધોના દષ્ટાન્તને કહે છે. જેમ કે-મરૂદેવા. મરૂદેવી આદિના સિદ્ધિના ગમનકાળમાં તીર્થ ઉત્પન્ન નહોતું થયું, પરંતુ પ્રભુના કેવલજ્ઞાનની પ્રાપ્તિ સાંભળી, સ્વપુત્રના વિયોગથી રડતી, પટલથી આવૃત્ત નેત્રવાળી, તે મરૂદેવીમાતાને હાથીના સ્કંધ ઉપર બેસાડી, વંદન માટે ચાલેલ ભરતજી થયે છતે, દૂરથી દિવ્ય ધ્વનિને સાંભળી હર્ષિત હૃદયવાળી, હર્ષના આંસુથી દૂર થયેલ ચક્ષુના આવરણવાળી મરૂદેવીમાતા, વિભુના વૈભવને જોઈ વિચારવા લાગી કે-“મેં પુત્રના સ્નેહથી બે આંખો તેજોહીન કરી નાંખી, આ ઋષભે તો સંદેશો કોઈ જાતનો મોકલ્યો જ નહીં.” આ પ્રમાણે વિચારીને પુત્રસ્નેહને દૂર કરી, વૈરાગ્યવાળી માતા, ઘાતકર્મના ક્ષયથી કેવલજ્ઞાનવાળી, હાથીના સ્કંધ ઉપર જ તે મરૂદેવા માતાજી મોક્ષમાં પહોંચી ગયા. તેથી તીર્થસ્થાપના પહેલાં જ મુક્તિગમન થવાથી “અતીર્થસિદ્ધા કહેવાય છે. વળી તીર્થનો વ્યવચ્છેદ શ્રીચંદ્રપ્રભસ્વામી અને શ્રી સુવિધિનાથ સ્વામીના વચગાળામાં થયો હતો. ત્યાં જેઓ જાતિસ્મરણ આદિથી મોક્ષ પામી સિદ્ધ થયેલા છે, તેઓ પણ “અતીર્થસિદ્ધો' કહેવાય છે. ૦ આ સિદ્ધોની સત્પદપ્રરૂપણા, દ્રવ્ય-કાળ-અંતરોની અપેક્ષાએ, પરંપરાએ અલ્પબદુત્વનો વિચાર કરતાં તીર્થકરતીર્થમાં, તીર્થકરીતીર્થમાં અને અતીર્થમાં આ તીર્થસિદ્ધો-અતીર્થસિદ્ધો સિદ્ધ થાય છે. ૦ એકીસાથે સમયમાં ઉત્કર્ષથી ચાર તીર્થકરો સિદ્ધ થાય છે. ૦ અતીર્થકરો ૧૦૮, સ્ત્રીઓ ૨૦ અને તીર્થકરીઓ ૨ સિદ્ધ થાય છે. ૦ તીર્થકરતીર્થમાં અથવા તીર્થકરીતીર્થમાં અતીર્થકર સિદ્ધો, ઉત્કૃષ્ટથી આઠ (૮) સમય સુધી તીર્થકરો અને તીર્થકરીઓ બે બે સમય સુધી નિરંતરતાથી સિદ્ધ થાય છે. ૦ તીર્થંકરનો હજાર પૂર્વપૃથકત્વ (૨ થી ૯ સંખ્યાવાચક શબ્દ પૃથત્વ છે.) ઉત્કર્ષથી અંતર છે. તીર્થકરીઓનો અનંતકાળ સુધીનું અંતર છે, અતીર્થકરોની અધિક સહિત એક વર્ષ સુધીનું અંતર છે અને નોતીર્થસિદ્ધોનો સંખ્યાતા હજાર વર્ષોનું અંતર છે. નોતીર્થસિદ્ધ એટલે પ્રત્યેકબુદ્ધો સમજવા. જઘન્યથી સર્વત્ર પણ સમય છે ૦ સહુથી થોડા તીર્થકરી સિદ્ધો છે. તેના કરતાં તીર્થકરીના તીર્થમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરીના તીર્થમાં અતીર્થકરી સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરીતીર્થમાં Page #802 -------------------------------------------------------------------------- ________________ ७६५ सूत्र - ३८, दशमः किरणः અતીર્થકર સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકર સિદ્ધો અનંતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરતીર્થમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરતીર્થમાં સાધ્વીસિદ્ધો સંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ તીર્થકરતીર્થમાં અતીર્થંકરસિદ્ધો સંખ્યાતગુણા છે. ઇતિ. अथ गृहिलिङ्गसिद्धानाह - पूर्वभवाऽऽसेवितसर्वविरतिसामर्थ्यजन्यकेवलज्ञान ज्ञानप्राप्त्यूर्ध्वं बहुलायुषोऽभावाद्गृहस्थावस्थायामेवान्तर्मुहूर्ताभ्यन्तरे मुक्ता गृहिलिङ्गसिद्धाः । यथा भरतचक्रीत्युच्यते ॥३८॥ __ पूर्वभवेति । लिङ्गं त्रिविधं पुंस्त्रीनपुंसकभेदात, अथवा द्विविधं द्रव्यभावभेदात् । तत्र द्रव्यलिङ्ग त्रिविधं गृहिलिङ्गमन्यलिङ्ग स्वलिङ्गञ्चेति, एतत्सर्वापेक्षया क्रमेण विचार्यते तत्र प्रथमं गृहिलिङ्गं वक्ति पूर्वेत्यादिना । गृहिणां लिङ्गं दीर्घकेशकच्छबन्धादि गृहिलिङ्गम् । भावलिङ्गं श्रुतज्ञानक्षायिकसम्यक्त्वचरणानि तेषु च वर्तमाननयचिन्तया किञ्चिदनुवर्तते किञ्चिन्निवर्तते क्षायिकसम्यक्त्वमनुवर्तते श्रुतचरणे तु निवर्त्तते न तद्विना कस्यचित्सिद्धत्वमित्यभिप्रेत्याव्यवहितप्राग्जन्मनि तददर्शनेऽपि तत्पूर्वजन्मापेक्षया द्रव्यचारित्रसत्त्वमेतज्जन्मनि च ज्ञानसत्त्वं सूचयन्नत्र गृहिलिङ्गसिद्धत्वं व्याख्यत् । दृष्टान्तमाह यथेति । केवलज्ञानोत्पत्त्यपेक्षया निदर्शनमिदं, उत्पन्नकेवलानामवश्यं मोक्षनियमात् । अन्यथा केवलप्राप्त्यनन्तरं देवार्पितसाधुद्रव्यलिङ्गस्य धारणपूर्वकं विहरणेन भव्यप्रतिबोधस्य शास्त्रे श्रुतस्य विरोधापत्तेः, अत एवोच्यत इत्युक्तम् । अत्र निरुपचरितनिदर्शनं तु मरुदेवीप्रभृतयः । હવે ગૃહિલિંગ સિદ્ધોને કહે છેભાવાર્થ - પૂર્વભવમાં આરાધેલ સર્વવિરતિના સામર્થ્યથી જન્ય કેવલજ્ઞાનવાળાઓ, જ્ઞાનપ્રાપ્તિ પછી ઘણા આયુષ્યનો અભાવ હોવાથી ગૃહસ્થ અવસ્થામાં જ, અંતર્મુહૂર્તમાં મુક્ત થયેલા “ગૃહિલિંગ સિદ્ધો’ 53वाय छे. हेभ -मरतयql. વિવેચન - લિંગ, પુરુષ-સ્ત્રી-નપુંસકના ભેદથી ત્રણ પ્રકારનું છે, અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. દ્રવ્યલિંગ, ગૃહિલિંગ-અન્યલિંગ-સ્વલિંગના ભેદથી ત્રણ પ્રકારનું છે. આ સઘળાની અપેક્ષાએ કર્મથી વિચારાય છે. ત્યાં પહેલાં ગૃહિલિંગ કહે છે કે-પૂર્વ ઇત્યાદિ. અર્થાત્ ગૃહસ્થોનું લાંબા કેશ, કાછડીકચ્છોટો બાંધવો વગેરે રૂપ જે લિંગ, તે “ગૃહિલિંગ' કહેવાય છે. ----૦ ભાવલિંગ-શ્રુતજ્ઞાન, ક્ષાયિક સમ્યકત્વ અને ચારિત્રો ભાવલિંગ કહેવાય છે. વળી તેઓ પૈકી વર્તમાન નયના વિચારથી પાછળ ક્ષાયિક સમ્યકત્વ અનુગામી થાય છે. શ્રુત, ચારિત્ર અટકી જાય છેસહચારી થતા નથી પરંતુ તેના સિવાય સિદ્ધપણું નથી. આવો અભિપ્રાય રાખીને અવ્યવહિત પૂર્વજન્મમાં તે Page #803 -------------------------------------------------------------------------- ________________ ७६६ तत्त्वन्यायविभाकरे મૃત, ચારિત્રના દર્શન નહીં હોવા છતાં, તેના પૂર્વજન્મની અપેક્ષાએ દ્રવ્યચારિત્રની સત્તા અને ચાલુ જન્મમાં જ્ઞાનની સત્તાનું સૂચના કરનારે અહીં ગૃહિલિંગ સિદ્ધપણાની વ્યાખ્યા કરેલ છે. દષ્ટાન્તને કહે છે કે-“યથતિ.' કેવલજ્ઞાનની ઉત્પત્તિની અપેક્ષાએ આ દષ્ટાન્ત છે, કેમ કે-કેવલીઓનો અવશ્ય મોક્ષનો નિયમ છે. અન્યથા (નહીંતર) કેવલપ્રાપ્તિ પછી દેવે આપેલા સાધુના વેશના ધારણપૂર્વક વિહાર કરી ભવ્ય જીવોનો પ્રતિબોધ, જે શાસ્ત્રમાં સાંભળેલ છે તેની સાથે વિરોધ આવી જાય ! અહીં નિરૂપચરિત દષ્ટાન્ત તો મરૂદેવી વગેરેનું જાણવું. अन्यलिङ्गसिद्धानाह - भवान्तराऽऽसेवितसर्वविरतिजन्यकेवलज्ञाना अल्पायुष्कास्सन्तस्तापसादिलिङ्गेनान्तर्मुहूर्तान्तरे मुक्ता अन्यलिङ्गसिद्धाः । यथा वल्कलचीरी ।३९। __ भवान्तरेति । आदिना भौतपरिव्राजकादितीर्थान्तरीयलिङ्गं ग्राह्यम् । स्पष्टं । दृष्टान्तमाह यथेति । प्रसन्नचन्द्रर्षेर्धाताऽयं स्वपितुस्समीपे वसन् वृक्षत्वगादिपरिवसनो गुणनिष्पन्नाभिधानः पितुस्तुम्बी प्रतिलेख्यमानां कदाचित्समीक्ष्य समुत्पन्नजातिस्मृतिः पूर्वभवासेवितसर्वविरतिमहिम्नाऽत्र समधिगतकेवलज्ञानो मुक्ति तल्लिङ्ग एव प्रपन्न इति तस्यान्यलिङ्गसिद्धत्वं, भावापेक्षया स्वलिङ्गसिद्धत्वञ्च विज्ञेयम् ॥ અન્યલિંગ સિદ્ધોને કહે છેભાવાર્થ - ભવાન્તરમાં આરાધેલ સર્વવિરતિજન્ય કેવલજ્ઞાનવાળાઓ, અલ્પ આયુષ્યવાળાઓ, તાપસ આદિના વેશથી અંતર્મુહૂર્તમાં સિદ્ધ થયેલા “અન્યલિંગ સિદ્ધ કહેવાય છે. જેમ કે-વલ્કલચીરી. વિવેચન - અહીં આદિ પદથી ભૌત-પરિવ્રાજક આદિ તીર્થાન્તરિયોનું લિંગ (વેશ) ગ્રહણ કરવું સ્પષ્ટ છે. જેમ કે-વલ્કલચીરી. પ્રસન્નચંદ્ર ઋષિના ભાઈ, પોતાના પિતાની પાસે રહેતાં વૃક્ષની છાલ વગેરે વસ્ત્ર પહેરનાર, ગુણસિદ્ધ નામવાળા વલ્કલગીરી, પિતા વડે પડિલેહણ કરાતી કદાચ તુંબડીને જોઈને જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિવાળા, પૂર્વભવમાં આરાધેલ સર્વવિરતિના મહિમાથી અહીં કેવલજ્ઞાનની ઉત્પત્તિવાળા બની, તે તાપસના વેશમાં જ મુક્તિએ ગયા. આ પ્રમાણે તે વલ્કલચીરીનું અન્યલિંગ સિદ્ધપણું છે અને ભાવની અપેક્ષાએ સ્વલિંગ સિદ્ધપણું જાણવું. स्वलिङ्गसिद्धानाह - रत्नत्रयवन्तो रजोहरणादिलिङ्गेन युक्ता मुक्तास्स्वलिङ्गसिद्धाः । यथा साधवः ।४।। रत्नत्रयेति । स्पष्टम् । निदर्शनमाह यथेति । शास्त्रोदितमूलोत्तरगुणयुक्ता न तद्गुणरहिताः केवलं भिक्षाचरा इति भावः । तत्र गृहिलिङ्ग एकसमय उत्कृष्टतश्चत्वारः अन्यलिङ्गे दश, स्वलिङ्गेऽष्टशतं सिद्ध्यन्ति । निरन्तरञ्च स्वलिङ्गेऽष्टौ समयाः अन्यलिङ्गे चत्वारस्समयाः, Page #804 -------------------------------------------------------------------------- ________________ सत्र-३९-४०-४१.दशमः किरणः ७६७ गृहिलिङ्गे द्वौ समयौ । अन्तरन्तु सर्वेष्वपि जघन्यत एकस्समयः, उत्कर्षेणान्यलिङ्गे गृहिलिङ्गे च प्रत्येकं संख्येयानि वर्षसहस्राणि, स्वलिङ्गे साधिकं वर्षम् । गृहिलिङ्गसिद्धास्सर्वस्तोकाः तेभ्योऽप्यन्यलिङ्गसिद्धा असंख्येयगुणाः, तेभ्योऽपि स्वलिङ्गसिद्धा असंख्येयगुणा इति ॥ સ્વલિંગ સિદ્ધોને કહે છેભાવાર્થ - ત્રણ રત્નવાળાઓ, રજોહરણ આદિ વેશથી યુક્ત, મુક્ત થયેલા “સ્વલિંગ સિદ્ધો’ કહેવાય छ. म -साधुमो. વિવેચન - શાસ્ત્રકથિત મૂલ-ઉત્તરગુણથી યુક્ત, નહીં કે તે ગુણરહિત માત્ર ભિક્ષાચરો, એવો ભાવ સમજવો. ૦ ત્યાં ગૃહિલિંગમાં એક સમયમાં ઉત્કૃષ્ટથી ચાર (૪), અન્યલિંગમાં દશ (૧૦) અને સ્વલિંગમાં मेसोमा (१०८) सिद्ध थाय छे. निरंतरताना अपेक्षा स्वलिंगमा मा6 (८) समयो सुधी, અન્યલિંગમાં ચાર (૪) સમય સુધી અને ગૃહિલિંગમાં બે સમય સુધી સિદ્ધ થાય છે. અંતર તો સઘળાઓમાં જઘન્યથી એક સમય છે, ઉત્કૃષ્ટથી અન્યલિંગમાં અને ગૃહિલિંગમાં (દરેકમાં) સંખ્યાતા હજારો વર્ષો છે તથા સ્વલિંગમાં સાધિક એક વર્ષ છે. ૦ ગૃહિલિંગ સિદ્ધો સહુથી થોડા છે. તેઓ કરતાં પણ અન્યલિંગ સિદ્ધો અસંખ્યાતગુણા છે. તેઓ કરતાં પણ સ્વલિંગ સિદ્ધો અસંખ્યાતગુણા છે. अथ स्त्रीलिङ्गसिद्धानाचष्टे - सम्यग्दर्शनादिमहिम्ना स्त्रीशरीरान्मुक्तास्त्रीलिङ्गसिद्धाः । यथा चन्दनाप्रभृतयः । रत्नत्रयेण पुरुषशरीरान्मुक्ताः पुरुषलिङ्गसिद्धाः । यथा गौतमगणधरादयः । कृत्स्त्रकर्मक्षयान्नपुंसकशरीरान्मुक्ता नपुंसकलिङ्गसिद्धाः । यथा गाङ्गेयः ।।१। सम्यगिति । अत्र स्त्रीलिङ्गादिकं शरीरनिर्वृत्तिरूपं न तु वेदो नेपथ्यं वा, वेदसत्वे सिद्धत्वाभावात् । स्पष्टं मूलं, निदर्शनमाह यथेति । पुरुषलिङ्गसिद्धानाह रत्नत्रयेणेति स्पष्टम् । दृष्टान्तमाह-यथेति । नपुंसकलिङ्गसिद्धानाह कृत्स्नेति स्पष्टम्, निदर्शनमाह यथेति ॥ १. मूले सम्यग्दर्शनादिमहिम्नेति पदेन स्त्रीणामपि प्रवचनार्थाभिरुचिः षडावश्यककालिकोत्कालिकादिभेदभिन्नं श्रुतं सप्तदशविधसंयमस्याकलङ्कतया धारणं दुर्धरब्रह्मचर्यपालनं मासक्षपणादितपोऽनुष्ठानञ्च वर्तत इति सूचितम् । न च स्त्रीणां रलत्रयसम्भवेऽपि न तत्सम्भवमानं मुक्तिप्रापकं, किन्तु प्रकर्षप्राप्तमन्यथा दीक्षानन्तरमेव सर्वेषां मुक्तिपदप्राप्तिप्रसक्तेः, तत्प्रकर्षश्च स्त्रीणामसम्भवीति वाच्यम्, तासां तत्प्रकर्षासम्भवग्राहकप्रमाणाभावात् । न च स्वभावत एव स्त्रीत्वेन रत्नत्रयप्रकर्षो विरुद्धयते. आतपेन छायेवेति वाच्यम. अहछेन सह विरोधावधारणासम्भवात्, यस्मादनन्तरं मोक्षपदप्राप्तिस्स हि रत्नत्रयप्रकर्षः, स चायोग्यवस्था चरमसमये, अयोग्यवस्था चास्मादृशामप्रत्यक्षेति । न च सर्वोत्कष्टपदप्राप्तिसर्वोत्कष्टाध्यवसायेन भवति, सर्वोत्कष्टञ्च दुःखस्थानं सुखस्थानञ्च, Page #805 -------------------------------------------------------------------------- ________________ ७६८ तत्त्वन्यायविभाकरे હવે સ્ત્રીલિંગ સિદ્ધ કહે છેભાવાર્થ - સમ્યગ્દર્શન આદિના મહિમાથી, સ્ત્રી શરીરથી મુક્ત થયેલા “સ્ત્રીલિંગ સિદ્ધો' કહેવાય છે. જેમ કે-ચંદના વગેરે. ત્રણ રત્નોથી, પુરુષ શરીરથી સિદ્ધ થયેલ “પુરૂષલિંગ સિદ્ધો’ કહેવાય છે. જેમ કે- ગૌતમ ગણધર વગેરે. સકલ કર્મના ક્ષયથી નપુંસક શરીરથી મુક્ત થયેલા “નપુંસકલિંગ સિદ્ધો' કહેવાય છે. જેમ કે-ગાંગેય. વિવેચન - અહીં સ્ત્રીલિંગ આદિ, શરીરની આકૃતિરૂપ જાણવું, પરંતુ વેદ કે વેષરૂપ નહીં કેમ કે-વેદની સત્તામાં સિદ્ધપણાનો અભાવ છે. મૂલ સ્પષ્ટ છે. [મૂલમાં “સમ્યગ્દર્શન આદિ મહિમાથી'- એ પદથી સ્ત્રીઓને પણ પ્રવચનના અર્થની રૂચિ, છ આવશ્યક, કાલિક-ઉત્કાલિક આદિ ભેદવાળું શ્રુતજ્ઞાન, સત્તર (૧૭) પ્રકારનું અકલંકપણે સંયમનું ધારણ કરવું, દુર્ધર બ્રહ્મચર્યનું પાલન તેમજ માસક્ષપણ આદિ તપનું આવરણ હોય છે, એમ સૂચિત કરેલ છે.] શંકા - સ્ત્રીઓમાં પણ રત્નોનો સંભવ છતાં, તેનો સંભવ માત્ર મુક્તિપ્રાપક થતો નથી પરંતુ ઉત્કૃષ્ટ કોટિની રત્નત્રયી મુક્તિપ્રાપક બને છે. જો એમ ન હોય, તો દીક્ષાની સાથે જ સર્વ જીવોની મુક્તિપદની પ્રાપ્તિનો પ્રસંગ આવી જાય ! અને રત્નત્રયીનો ઉત્કર્ષ સ્ત્રીઓમાં અસંભવિત છે. સમાધાન - તે સ્ત્રીઓમાં રત્નત્રયીના ઉત્કર્ષના અસંભવના ગ્રાહકપ્રમાણનો અભાવ હોવાથી સ્ત્રીઓમાં રત્નત્રયીનો ઉત્કર્ષ છે જ શંકા - જેમ આતાની સાથે સ્વભાવથી જ છાયા વિરુદ્ધ છે, તેમ સ્ત્રીપણાની સાથે રત્નત્રયીનો પ્રકર્ષ વિરુદ્ધ જ છે. સમાધાન - છાયા અને આતપ તો દષ્ટ છે, જ્યારે નહીં દેખાયેલા સ્ત્રીપણાની સાથે અદૃષ્ટ રત્નત્રયીપ્રકર્ષના વિરોધના નિશ્ચયનો અસંભવ છે. ખરેખર, જેના પછી તરત જ મોક્ષપદની પ્રાપ્તિ, તે રત્નત્રયીનો પ્રકર્ષ કહેવાય છે અને તે રત્નત્રયીનો પ્રકર્ષ અયોગી અવસ્થાના છેલ્લા સમયમાં હોય છે. અયોગી અવસ્થા અમારા જેવા છબસ્થોને પ્રત્યક્ષદષ્ટ નથી. सर्वोत्कृष्टदुःखस्थाने सप्तमनरकपृथिव्यां स्त्रीणां गमनं निषिद्धं शास्त्रे, तासां तथाविधाध्यवसायविरहात् अत एव चानुमीयते तासामुत्कृष्टाध्यवसायविरहात्सर्वोत्कृष्टसुखस्थानं निर्वाणं नास्तीति वाच्यम्, स्त्रीणां निःश्रेयसं प्रति सर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावनिश्चायकप्रमाणाभावात्, नहि भूमिकर्षणादिकं कर्तुमशक्नुवतश्शास्त्रावगाहनेऽपि सामर्थ्याभावो निश्चेतुं पार्यते, प्रत्यक्षविरोधात् । न च सम्मूच्छिमादिषूभयमपि प्रति सर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावो दृष्ट इत्यत्रापि तथानुमीयत इति वाच्यम्, बहिर्व्याप्तिमात्रेण हेतोर्गमकत्वाभावात्, अन्तर्व्याप्त्या हि गमकः, सा च प्रतिबन्धबलासिद्धयति न चात्र सोऽस्ति, सप्तमपृथिवीगमनस्य निर्वाणगमनहेतुत्वाभावात्, चरमशरीरिणां सप्तमपृथिवीगमनमन्तरेणैव निर्वाणगमनाच्च, सम्मच्छिमादीनान्तु भवस्वाभाव्यादेव यथावत्सम्यग्दशर्नादिप्रतिपत्त्यसंभवेन निर्वाणगमनाभावः । भुजपरिसर्पपक्षिचतुष्पदोरगाणां यथाक्रममधो यावद् द्वितीयतृतीयचतुर्थपञ्चमपृथिवीगमनेऽप्यूर्ध्वं सर्वोषामुत्कर्षतो यावत्सहस्त्रारं गमनात् नाधोगतिविषये मनोवीर्यपरिणतिवैषम्ये ऊद्धर्वगतावपि तद्वैषम्यमनुमातुं शक्यत इति । Page #806 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૪૨, વશમ: શિરઃ ७६९ શંકા - સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે અને સર્વોત્કૃષ્ટ દુ:ખસ્થાન અને સુખસ્થાન છે. સર્વોત્કૃષ્ટ દુઃખસ્થાનરૂપ સાતમી નારકીમાં સ્ત્રીઓનું ગમન નિષિદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - તે સ્ત્રીઓને તથાવિધ અધ્યવસાયનો અભાવ છે, એથી જ અનુમાન કરાય છે કે-તે સ્ત્રીઓને ઉત્કૃષ્ટ અધ્યવસાયના અભાવથી સર્વોત્કૃષ્ટ સુખસ્થાનરૂપ મોક્ષ નથી. સમાધાન - સ્ત્રીઓના મોક્ષ પ્રત્યે સર્વોત્કૃષ્ટ મનોવીય પરિણતિના અભાવના નિશ્ચાયક પ્રમાણનો અભાવ છે. વળી એમ કહેવાય કે-જે ભૂમિ ખોદવાની શક્તિ વગરનો છે, તે શાસ્ત્રાવગાહનમાં પણ શક્તિ વગરનો છે, કેમ કે-પ્રત્યક્ષનો વિરોધ છે. શંકા - સંમૂચ્ચિમ આદિમાં ઉત્કૃષ્ટ સુખસ્થાન-દુઃખસ્થાન પ્રત્યે પણ સર્વોત્કૃષ્ટ મનોવીર્ય પરિણતિનો અભાવ દષ્ટ છે. એથી અહીં પ્રકૃતિમાં પણ તેવી રીતે અનુમાન કરાય તો શો વાંધો? સમાધાન - બહિર્લાપ્તિ માત્રથી હેતુ ગમક થતો નથી, પરંતુ અંતર્થાપ્તિથી જ હેતુ ગમક થાય છે. તે અંતર્થાપ્તિ પ્રતિબંધ(અન્વય વ્યતિરેક અન્યથાનુપપત્તિ)ના બળથી સિદ્ધ થાય છે. અહીં તે પ્રતિબંધ નથી, કેમ કે-નિર્વાણગમન પ્રત્યે સપ્તમ પૃથ્વીગમનમાં હેતુપણાનો અભાવ છે, કેમ કે-ચરમશરીરીઓ સાતમી નારકીમાં ગમન કર્યા સિવાય જ નિર્વાણમાં જાય છે. વળી સંમૂચ્છિમ આદિમાં તો ભવના સ્વભાવના કારણે જ યથાર્થ સમ્યગ્દર્શન આદિના પ્રતિપત્તિનો અસંભવ હોઈ મોક્ષગમનનો અસંભવ છે. વળી ભૂપરિસર્પપક્ષી-ચતુષ્પદ-ઉરપરિસર્પોનું ક્રમસર નીચે, બીજી નારકી-ત્રીજી નારકી-ચોથી નારકી અને પાંચમી નારકીમાં ગમન હોવા છતાં, ઉંચે તે સઘળા ભૂજપરિસર્પ આદિ ચારેયનું ઉત્કર્ષથી આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી ગમન હોવાથી, અધોગતિના વિષયમાં મનોવીર્ય પરિણતિમાં વિષમતા છે. પરંતુ ઉર્વગતિમાં પણ તે વૈષમ્યનું અનુમાન ન કરી શકાય, કેમ કે સમાનતા છે. દષ્ટાન્તને કહે છે કે-“યથતિ.” જેમ કે-ચંદના વગેરે. प्रत्येकबुद्धसिद्धानाचष्टे -- ___ एकनिमित्तमात्रदर्शनजन्यवैराग्यास्तत्कालसम्प्राप्तरत्नत्रया मुक्ताः प्रत्येकबुद्धसिद्धाः। यथा करकण्डुद्विमुखनमिराजर्षिप्रभृतयः ।।२। ___ उपदेशेति । बुद्धराचार्यादिभिर्बोधितास्सन्तो ये सिद्धास्ते प्रत्येकबुद्धसिद्धा इति भावः, निदर्शनमाह यथेत । बाह्यवृषभादिप्रत्ययसापेक्षा करकण्ड्वादीनां बोधिः । एषां जघन्यत उपधिढिविध उत्कर्षेण नवविधः प्रावरणवर्जः, तथा पूर्वाधीतं श्रुतं नियमतो भवति, तच्च जघन्यत एकादशाङ्गानि, उत्कृष्टतः किञ्चिन्न्यूनानि दशपूर्वाणि, लिङ्गं तेभ्यः कदाचिद्देवता प्रयच्छति कदाचिच्च लिङ्गरहिता अपि भवन्ति ॥ પ્રત્યેકબુદ્ધ સિદ્ધોને કહે છેભાવાર્થ - એક માત્ર બાહ્ય નિમિત્તના દર્શનથી જન્ય વૈરાગ્યવાળા, તત્કાળ રત્નત્રયીને પામેલાઓ, મુક્ત થનારા પ્રત્યેકબુદ્ધ સિદ્ધો' કહેવાય છે. જેમ કે-કરકંડૂ-દ્વિમુખ-નમિરાજર્ષિ વગેરે. Page #807 -------------------------------------------------------------------------- ________________ ૭૭૦ तत्त्वन्यायविभाकरे વિવેચન - જેઓ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખી બુદ્ધ થાય છે, તેઓ પ્રત્યેકબુદ્ધો' કહેવાય છે. તે બાહ્ય નિમિત્તથી જાગેલાઓ હોતા જે સિદ્ધ થાય છે, તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધો છે. દષ્ટાન્તને કહે છે કે-“યથેતિ.' બહારના ઋષભ આદિ નિમિત્તની અપેક્ષાવાળી કરકંડૂ આદિની બોધિ છે આ પ્રત્યેકબુદ્ધોની ઉપધિ જઘન્યથી બે પ્રકારની છે અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ સિવાયની નવ પ્રકારની છે. તેવી રીતે પૂર્વે અભ્યસ્ત કરેલું શ્રત નિયમથી હોય છે અને તે શ્રત જઘન્યથી અગિયાર (૧૧) અંગો છે તથા ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન દશ (૧૦) પૂર્વો છે. તે પ્રત્યેકબુદ્ધોને કદાચિત્ દેવ વેષ આપે છે અને કદાચિત વેષ વગરના પણ હોય છે. स्वयम्बुद्धसिद्धानाह - निमित्तदर्शनमन्तरा बोधप्राप्तिपूर्वकं केवलिनो मुक्तास्स्वयम्बुद्धसिद्धाः । यथा પન્નાલય: ૪રૂા निमित्तेति । स्वयम्बुद्धा बाह्यप्रत्ययमन्तरेण स्वयमेव निजजातिस्मरणादिना बुद्धाः, ते च तीर्थकरास्तीर्थकरव्यतिरिक्ताश्च, एषामुपधिादशविध एव पात्रादिकः । पूर्वाधीतं श्रुतञ्च भवति न वा, यदि भवति ततो लिङ्ग देवता वा प्रयच्छति, गुरुसन्निधिं गत्वा वा प्रतिपद्यन्ते, यदि चैकाकिनो विहरणसमर्था इच्छा च तेषां तथारूपा जायते तत एकाकिनो विहरन्ति, अन्यथा गच्छवासेऽवतिष्ठन्ते । अथ पूर्वाधीतं श्रुतं न भवति तर्हि नियमाद्रुसन्निधि गत्वा लिङ्गं प्रतिपद्यन्ते गच्छञ्चावश्यं न मुञ्चन्ति, एतत्सर्वं तीर्थकरव्यतिरिक्तानां बोध्यम्, दृष्टान्तमाह વતિ | સ્વયંબુદ્ધ સિદ્ધોનું કથનભાવાર્થ - નિમિત્તદર્શન સિવાય, બોધની પ્રાપ્તિપૂર્વક કેવલીઓ, મુક્ત થયેલા “સ્વયંબુદ્ધ સિદ્ધો કહેવાય છે. જેમ કે-કપિલ આદિ. વિવેચન - સ્વયંબુદ્ધો, બાહ્ય નિમિત્ત વગર પોતે જ પોતાના જાતિસ્મરણ આદિથી બોધિ પામેલાઓ હોય છે અને તેઓ તીર્થંકર સિવાયના હોય છે. આ સ્વયંબુદ્ધોની ઉપધિ, પાત્ર વગેરે બાર પ્રકારની હોય છે. પૂર્વ અભ્યસ્તશ્રુત હોય ખરું કે ન પણ હોય. જો શ્રત હોય છે, તો તેઓને દેવ વેષ આપે છે અથવા ગુરુ પાસે જઈ વેષને સ્વીકારે છે. વળી તેઓ એકલા વિહાર કરવા માટે સમર્થ હોય છે અને જો તેવી ઇચ્છા થાય તો તેઓ એકલા વિચરે છે, નહિ તો ગચ્છાવાસમાં રહે છે. જો પૂર્વ અધિત શ્રત ન હોય, તો નિયમથી તેઓ ગુરુ પાસે જઈ વેષને સ્વીકારે છે અને ગચ્છને અવશ્ય છોડતા નથી. આ બધું તીર્થંકર સિવાયના સ્વયંબુદ્ધોમાં જાણવું. જેમ કે-કપિલ વગેરે. बुद्धबोधितसिद्धानाह - उपदेशजन्यप्रतिबोधा अवाप्तरत्नत्रया मुक्ता बुद्धबोधितसिद्धाः । यथा जम्बूस्वामिvમૃતય: ૪૪ Page #808 -------------------------------------------------------------------------- ________________ सूत्र - ४३-४४-४५-४६, दशमः किरणः ७७१ ___ उपदेशेति । बुद्धैराचार्यादिभिर्बोधितास्सन्तो ये सिद्धास्ते बुद्धबोधितसिद्धा इति भावः दृष्टान्तं दर्शयति यथेति ॥ બુદ્ધબોધિત સિદ્ધોનું વર્ણનભાવાર્થ - ઉપદેશથી જન્ય પ્રતિબોધવાળા, રત્નત્રયીને પામનારાઓ, મુક્ત થયેલા “બુદ્ધબોધિત સિદ્ધો’ वायछ. -स्वामी वगेरे. વિવેચન - બુદ્ધ એટલે આચાર્ય વગેરેથી બોધવાળા હોતા જેઓ સિદ્ધ થયા, તેઓ “બુદ્ધબોધિત સિદ્ધો छ. हेभ :-स्वामी २३. एकसिद्धानाह - इतरानवाप्तमुक्तिकैकसमयावाप्तमुक्तिका एकसिद्धाः । यथा श्रीमहावीर स्वामिनः । एकस्मिन् समयेऽनेकैस्सह मुक्ता अनेकसिद्धाः । यथा ऋषभदेवाद्याः ॥ इति मोक्षतत्त्वनिरूपणम् ।४५। इतरेति । एकस्मिन्नेकस्मिन् समये एकका एव सन्तो ये सिद्धास्त एकसिद्धा इत्यर्थः, निदर्शनमाह यथेति । अनेकसिद्धानाह एकस्मिन्निति । एकस्मिन् समयेऽनेके सिद्धा अनेक सिद्धा इत्यर्थः । दृष्टान्तमाह-यथेति । मोक्षतत्त्वं निगमयति इतीति । એક સિદ્ધોનું વર્ણનભાવાર્થ - બીજાઓની સાથે મુક્તિ નહીં પામનારા, એક સમયમાં એકલા જ મુક્તિને પામેલાઓ “એક સિદ્ધો' કહેવાય છે. જેમ કે-શ્રી મહાવીરસ્વામી. એક સમયમાં અનેકોની સાથે મુક્ત થયેલા “અનેક સિદ્ધો’ डेवाय छे. भ3- श्रीमहे वगैरे. આ પ્રમાણે મોક્ષતત્ત્વનું નિરૂપણ પૂર્ણ થાય છે. વિવેચન - એક સમયમાં એકલા જ હોતા જેઓ સિદ્ધ થયેલા છે, તેઓ “એકસિદ્ધો' કહેવાય છે. એક समयमा भने (उत्कृष्टथी १०८) सिद्ध थाय छ, तमो 'अनेऽसिद्धो' अवाय छे. भोक्षतत्पनी ७५संहार ४३ छ 3 - 'इतीति.'मा प्रभारी मोक्षतत्पनु नि३५९॥ समाप्त थाय छे. मुक्त्युपायभूतां सम्यक्श्रद्धां निगमयति - सम्यक्श्रद्धा यथाशास्त्रं सविभागा सलक्षणा। संक्षेपेण समाख्याता स्यान्मोदाय विपश्चिताम् ।४६। १. उत्कष्टतोऽष्टोत्तरशतसंख्या वेदितव्या ॥ Page #809 -------------------------------------------------------------------------- ________________ ७७२ तत्त्वन्यायविभाकरे सम्यक्श्रद्धेति । प्रशंसाथै सम्यगिति निपातस्तत्त्वञ्च श्रद्धायां यथावस्थितार्थपरिच्छेदित्वं परापेक्षामन्तरोपजायमानत्वं वा, अथवा समञ्चति सर्वान् द्रव्यपर्यायान् व्याप्नोतीति सम्यक् द्रव्यपर्यायनयद्वयापेक्षया जीवादयोऽस्तित्र यदा दृष्टिः प्रवर्त्तते तदा रुचिरूपां श्रद्धामञ्चति अतः सम्यक्, द्रव्यपर्यायनयद्वयापेक्षया जीवादयोऽस्तित्र यदा दृष्टिः प्रवर्त्तते तदा रुचिरूपां श्रद्धामञ्चति अतः सम्यक्, सा चासौ श्रद्धा च सम्यक्श्रद्धा अविपरीतार्थग्राहिणी रुचिरित्यर्थः । समाख्यातेत्यग्रेतनेनान्वयः । कथं समाख्यातेत्यत्राह सविभागा सलक्षणेति लक्षणविभागाभ्यां निरूपितेति भावः । निरूपणेऽस्मिन् श्रोतृजनग्राह्यतासम्पादनाय प्रामाणिकत्वमस्याविष्करोति, यथाशास्त्रमिति । शास्त्रमनुसृत्यैव प्रोक्ता न तु कल्पनयेति भावः । ग्रन्थस्यास्य प्रणयने हेतुं दर्शयति संक्षेपेणेति । आगमानामतिविस्तृतत्वेन व्युत्पन्नकल्पानां सुगमतया आगमार्थबोधार्थमयं प्रयास इति भावः । तदिदं प्ररूपणं शास्त्रानुसारित्वात्सङ्ग्रहरूपत्वाच्च विपश्चितां विवेचनाचतुराणां परित्यक्तमनोमालिन्यानां मोदायानन्दाय भवेदेवेत्याशयमाह स्यान्मोदाय विपश्चितामिति ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वर चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणाविनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाश व्याख्यायां मोक्षनिरूपणनामा दशमः किरणः समाप्तः ॥ समाप्तोऽयं सम्यक्श्रद्धाख्यः प्रथमो भागः ॥ મુક્તિના ઉપાયભૂત સમ્યફ શ્રદ્ધાનો ઉપસંહાર કરે છે કે મૂલ - લક્ષણ અને વિભાગપૂર્વક, શાસ્ત્ર અનુસાર, સંક્ષેપથી નિરૂપિત કરેલી, સમ્યફ શ્રદ્ધા, પંડિતોના मानंद भाटे थामी. 'सम्यक्श्रद्धेति' मा 'सभ्य' अव्यय प्रशंसावाय छे. श्रद्धामा सभ्य५५j अटो यथार्थ पहार्थनु शान છે અથવા બીજાની અપેક્ષા સિવાયની ઉત્પત્તિ છે. અથવા સર્વ દ્રવ્યપર્યાયોને વ્યાપ્ત થાય તે “સમ્યફ દ્રવ્ય અને પર્યાયરૂપ બે નયોની અપેક્ષાએ જીવ વગેરે પદાર્થો છે. ત્યાં જ્યારે દષ્ટિ પ્રવર્તે છે, ત્યારે રૂચિરૂપ શ્રદ્ધા व्याचे छ. मेथी सम्यवाय छे. સમ્યફ એવી શ્રદ્ધા-સમ્યફ શ્રદ્ધા, અવિપરીત અર્થને ગ્રહણ કરનારી રૂચિ, એવો અર્થ છે. Page #810 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૪૬, શમ: નિઃ ७७३ ‘સમાાતા’ આ પ્રમાણેના આગળના પદની સાથે અન્વય છે. તે કેવી રીતે કહેલી છે ? તો કહે છે કે - ‘વિમાસલક્ષળેતિ.’ લક્ષણ અને વિભાગથી નિરૂપિત કરેલી છે, એવો ભાવ છે. આ નિરૂપણમાં શ્રોતાજનની ગ્રાહ્યતાના સંપાદન માટે આના પ્રમાણિકપણાનો આવિષ્કાર કરે છે કે - ‘યથાશાસ્ત્રમિતિ.’ આ સમ્યક્ શ્રદ્ધા શાસ્ત્ર અનુસારે નિરૂપિત કરેલી છે પરંતુ મતિકલ્પનાથી નહીં, એમ જાણવું. આ ગ્રંથની રચનામાં હેતુને દર્શાવે છે કે - ‘સંક્ષેપેખેતિ.’ આગમોનો મતિ વિસ્તાર હોવાથી, જ્ઞાની આત્માઓને સુગમતાપૂર્વક આગમના અર્થના બોધ માટે આ પ્રયાસ છે, એવો ભાવ છે તેથી આ પ્રરૂપણા શાસ્ત્ર અનુસાર હોઈ, સંગ્રહરૂપ હોઈ, મનની મલિનતા વગરના વિવેચનમાં ચતુર પંડિતજનોના આનંદ માટે થશે જ. ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકર’ની સ્વોપક્ષ ‘ન્યાયપ્રકાશ’ નામની વ્યાખ્યામાં-ટીકામાં મોક્ષ‘નિરૂપણ’ નામનું દસમું કિરણ સમાપ્ત થયેલ છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં દસમું કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. સભ્યશ્રદ્ધા નામનો આ પ્રથમ ભાગ સમાપ્ત થયો દશમું કિરણ સમાપ્ત ૦ Page #811 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ नं. पंक्ति नं. ४ ४ १९ २८ २८ ३४ ३४ ३४ ३४ ૩૬ ૪૬ ४७ ५२ ५६ ५६ ५६ ७१ ८३ ८४ ९० ९१ ९३ ९४ ९५ १०७ ३ परमगुरुप १३ विश्वर ८ पुनद्विवविधम् ९ भव्यासत्त्वा २३ तत्त्वेणु अशुद्ध ११ मुच्लू मोचन ६ संजरनिर्ज रे, १ १ तत्त्वन्यायविभाकर प्रथम खण्ड शुद्धि पत्रक भूतावयव मेर द्वित्व बहुत्वा पेक्षया १ २ धवखदिर पलाशम् ૧ બોધટ્ ૧૨ નિરષિ २३ प्रवर्तते १०-११ यावान १ गूढत्वासशरीर १६ करणाकरणयोः १७ नित्यात्मानभ्युपगमे २ अल्पास्वत्वात् ३ शरीरेन्द्रियो स भाषा १३ विद्यावान २३ बध्वा વિવાન ७ 'न अखन्ति' ૧૪ અંગર દ ત્રિક્રિય ૨૦. ગતિમત્વ शुद्ध पृष्ठ नं. पंक्ति नं.... परमगुरूप ११७ વિવર ૨૨૩ पुनर्द्विविधम् १२९ भव्यसत्त्वा १३३ मृच्लू मोचने १३६ संवरनिजरे, तत्त्वेषु १५६ भूतावयवभेद १८७ द्वापेक्षा १९१ चैत्रश्च १९४ धवखदिरपलाशम् | १९९ भोट २११ 'निश्यत्रि' २१५ प्रवर्त्तन्ते २२२ २२२ गूढत्वशरीर २३५ करणाकरणयोः २५९ नित्यात्मानमभ्युपगमे २६४ अल्पस्वरत्वात् २६७ शरीरेन्द्रियासभाषा २७२ ક્રિયાવાનું ૨૮૩ २८५ विवेशन १९६ 'न अरवन्ति' ३११ अंगार ३२६ त्रीन्द्रिय ३४९ गतिमत्त्व ३५९ अशुद्ध १८ शवागार १३ भई ५ १४ 'अपरो धर्म' १३ परिस्वन्द भूयस्त्व ज्ञान तो १९ यथाऽकाशादयः १९ छेडाय छे, ७ स्याहइमानीति / १ सहनन १६ हाम २५ प्रभवजीवितं १५ चक्रधरमादीना १० हेतु ताडवसर ११ कार्यवर्य २५ असवधानयो: १२ ७८ २ ०१४२०१ ४ चारित्रीणमपि ૧ બીભસ્ત ४ ताने वाह २१ कापट १५ चावदियम ॥ १ कर्माश्लेक्ष्यतितम् १६ भवांतर ७ कृथन शुद्ध અવગાહ જૂદું 'व्यवहारिक' 'अपरोऽधर्म परिस्पन्दभूयस्त्व ज्ञानतो यथाऽऽकाशादयः छोप्रय छे, त्यामानीति / સંહન કોઠામાં प्रथमवजीवित चक्रधरादीना हेतुताऽवसर कार्यकर्य असमवधानयोः આપેક્ષક જાવાવ चारित्रिणमपि બીભત્સ નાભસ तानेवाह कापट्येति यावरियम् ॥ कर्माश्लेक्ष्यति तम् ભાવાત્તર क्रथन Page #812 -------------------------------------------------------------------------- ________________ तत्त्वन्यायविभाकरे ७७५ ३८१ पृष्ठ नं. पंक्ति नं. अशुद्ध ३६४ २० निव्यापारस्तिष्ठत અવિધિવાળા ३८१ १७ समायिक ३८१ १७ ६४२ ४०४ ૨ આસ્વાદને ४३८ १ उम् ४४७ ११ नाव्याप्ति/ उदा ५८० સલાયમાન तच्चाऽऽलोचन પાદપ્રોમ્પ્ટન यभिi, निश्चयो આuતના પરિમાણવાળું અર્તિ 'भात्तध्यान पृच्छन “પૃથકત્વવિર્તક પૃથકત્વવિર્તક' 'अन्त्य પૃથકત્વવિર્તક પરિપકવદશાને (१२) प्रहार આવારકત્વ तिनीभ्यसिस्थतिभ्यः तस्मिश्चापगते संङ्करसंक्रमणापवर्त्तने भगवानाम' ५९८ ४९५ શરીર ६२६ ५०७ ६२९ ५१२ शुद्ध | पृष्ठ नं. पंक्ति नं. अशुद्ध निर्व्यापारास्तिष्ठत ५६२ २५ तच्चाऽऽऽलोचन अवधि /५६४ ૨૫ પાદપોંછન सामायि ५६६ ५ यामi, Use ५६६ १६ निश्रयो સાસ્વાદને ५७२ ૨૦ અશાતના ૭ પરમાણુવાળુ नाव्याप्तिः/ ५८२ ૭ અતિ ચલાયમાન ५८३ २,७ मत દેહપાલનજન્ય ५८६ 'ई', 'वि' १९ 'Yasraवित ५९७ २५,२६,२९ पृ वित कर्मभूम्यां | जन्मसद्भावाभ्यां १ 'मनत्य ५९९ १२,१३,१५ पृथपवित १६ परि५:१६शाने ત્રાયશ્ચિશ पर्यायोपेता १६ (१२) प्रहा५ ६४४ ९ भाव पतितत्त्वं ६५४ २४ वर्तिनीभ्यस्थितिभ्यः यथाख्याताश्च २७ तस्मिंश्चापगते હોતે |६६२ १९ सङ्करमापवर्त्तने આયુર્વર્જ |६६७ १३ पुदाना' “અરવિતિ |६७८ ૨ હોય श्चत्तत्त्वं ८ 'सुति' છંદોપસ્થાપનીયતં’ १५ देवतिर्यक શ્રેણિપ્રતિપાતેન’ १६ नरकादिगतो प्रतिभवमेकस्यै निर्गन्तुमिच्छतो જૂન ૬૮૭ १२ 'शोध' चापूर्या ६९० २ व्यङ्ग्य तद्यस्य ६९० १५ विवृत्ताङ्ग्यस्ताः यथाख्यातास्तु ६९१ ६ निवृत्तरुक्ती १३ विशिष्टहेतुत्वेऽपि 'प्रशयनय ६९६ ४ अपवश्य (३) ૭ પકર્ષનો ३ थे छ. ६६१ ५१८ દેહપાલજન્ય ४९१ ४९४. १८ कर्म भूम्यां २० जन्मसद्भावा-भ्यां ५०२ ૬ સરીર ૮ ત્રાયન્નિશ ५१० ९ पर्यवोपेता २२ पतित्व' ५१५ १५ यताख्याताश्च ૬ હોવે २ 'अयुर्व ५२२ ૨૮ “અરવિત્તિ ५२४ २५ शेतत्त्वं ५२५ ર૬ છેદોપસ્થાપનિયત્વ' ११ 'लिप्रतिपात ५३० २० प्रतिभवमैकस्यौ ५३४ २५ न्यूयन ५३७ २१ नापूर्या ५४१ ३ तदूयस्य ५४२ २ यथाख्या-तास्तु ५४४.-.-१० सातमु ५४७ १९ प्रशियन ५५० ५ ५२i ५५० ૫ પમ ५२२ હોતે ६७८ ५२६ 'सुति देवतिर्य नरकादिगते निर्गन्तुमिच्छतो 'शेषuuम्' व्यङ्ग्य विवृत्ताङ्ग्यस्ताः निवृत्तिर्मुक्ती वैशिष्ट्यहेतुत्वेऽपि અપવરક (રૂમ) માં પ્રકર્ષનો छ. सातमा ६९१ Ri/६९७ ५३/७०२ Page #813 -------------------------------------------------------------------------- ________________ ७७६ तत्त्वन्यायविभाकरे ७०६ पृष्ठ नं. पंक्ति नं. अशुद्ध ७०२ ५ 'तद्वानित्ति. ७०२ १० पप्रसिद्ध ७०४ १५ भव्यको ७०५ ૩ શક્તિમત્વ ६ तत्त्वक्रियास्वलम्बन ७१२ २२ त्रिन्द्रियमा ७१३ १३ उच्छासा ७१४ ५ निन्द्रिय ७१५ કોમલર૫ २८ २१ २४ अशणयो ७१७ ४,५,७,८ दिन्द्रिया ७१७ ७, १० विन्द्रिय ४ अर्वा प . ८ वियोजनाध्यवसाय पृष्ठ नं. पंक्ति नं. अशुद्ध 'तद्वानिति. |७३७ २ प्रदेशावगाढत्वञ्च प्रसिद्ध ७४० ३,४,५,९ भूतपिंड अपयको |७४६ १ नियत कालीयः शतिमा ७४७ १७ द्विन्द्रिय तत्त्वक्रियास्वालम्बन |७४९ १ (५नमi) त्रीन्द्रियमा ७५३ १ असंख्यचाकाशेति उच्छवासा |७५३ २५ वागाहना जीन्द्रय ७५५ १ 'व्यतपेक्षया अमर३५ ७५६ ९ भावनाह ja२|७६० २८ मतबिन અશેળિયો|૭૬૨ ७,१२ Alsdन वान्द्रिया ७६४ ११ थये ત્રીજિય૭િ૬૬ ___१७ हाय કાષપણ૭૭૨ वियोजनाध्यवसायः |७७३ १५ समुं प्रदेशानगाढत्वञ्च મૃતિંડ नियतकालीयः તીન્દ્રિય (स्थानोमां) असंख्येयाकाशेति वगाहना 'व्यत्यपेक्षयति' भावानाह ७१५ આતાતકાલીન ७१६ આતીતકાલીન ગયે ध्या' ७२१ અતિ દસમાં पृष्ठ नं. पंक्ति नं. ७२७ १२२ १२२ अशुद्ध द्रव्यमान चाराभि वर्तमानानां शुद्ध पृष्ठनं. पंक्तिनं. द्रव्यमन |४०८ चराभि वर्तना ४६० ___१८ अशुद्ध ता वन्नेयं बूटवदिव तावन्नेयं चूडवद्वि છે, નવમા ગુસ્થાનક સુધી. १२९ »MIE: १४६. २६४ देवोत्पादोन किन्त રંગ १९ 303 सूत्र-11 १३ વિષાક પ્રશસ્ત, અથવસાય કલ્પયોગ यावत्य સંખ્યાત देवोत्पादन ४६६ किन्तु ५४६ સર, ૧૧મુંક૭૭ सम./११९ १११,५१२.६४१ व्यावृति ६४० कवायोदय ६४७ समये ७२२ यदुदय ७२३ ५/७५४ किमिदं વિપાક પ્રશસ્તઅધ્યવસાય કાયયોગ यावन्त्य અસંખ્યાત व्यापृति कवायदयो २२ ३०३ ३३० ३४२ ३५० ३९९ ४०८३ सये यदुदया અપાપ कमिदं त्वमयाँ जातिमाभ्रत्येति १,२ त्वामर्षों जातमाश्रित्येति Page #814 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રન્થનો રસાસ્વાદ આ ગ્રંથમાં ‘તત્ત્વ’ અને ‘ન્યાય’—આ બે વિષયો ઉપર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે, કે જેથી ગ્રંથને ‘વિભાકર’ સુર્યની ઉપમા અપાયેલ છે. જો કે ‘ચાય’ એ જ્ઞાનનું નિરુપણ છે અને જ્ઞાનનિરુપણ જીવ તત્ત્વાંતર્ગત છે, માટે તત્ત્વથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામનો ધ્વનિ પ્રગટિત થતો નથી, પણ નવ તત્ત્વોમાં પ્રધાન તત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાનસ્વરૂપ ચાય જ્ઞાનનો એક મહત્ત્વનો વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ “તત્પન્યાયવિભાકર' હોવા છતાં તત્ત્વ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગમાં વિભાજિત છે. રચના - આ ગ્રંથની રચના અંગે પણ એક નાનો ઇતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજયજી મહારાજે એક દિવસ સ્વ. પૂ. ગુરુદેવને વિનંતિ કરી કે-આપશ્રી કોઈ મારા જેવા અલ્પમતિ જીવોને બોધ થાય, તે માટે કોઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરો. સરલ હૃદયી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતિ માન્ય રાખી. સ્વ-પરદર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોચી ગયેલ પૂ. ગુરુદેવ એક અપ્રતિમ સ્મૃતિશક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકો ઉથલાવતો હોય છે, જ્યારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા, ત્યારે કોઈ ગ્રંથ તેમને જોવા માંગ્યો હોય તેવું મને યાદ નથી. મોટાભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસના કોઈની પાસે લખાવી દેતા. ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિશક્તિનો એક અનુપમ પૂરાવો છે. તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાઓ તેઓશ્રીના સાહિત્યસર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિ, માટે પણ તે વ્યક્તિત્વની સ્પષ્ટતા કરવી યોગ્ય છે. સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મ.) પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જેવા ગુરુ અને પ્રગુરુ પ્રાપ્ત થયા હતા, કે જેઓશ્રીમાં રહેલ શાસનપ્રેમ અને સત્યગવેષણ તેઓશ્રીમાં સહજ રીતે સંક્રાન્ત થયા હતા. 2. વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગો પ્રાપ્ત કરાવ્યા હતા, કે જેથી દાર્શનિક જ્ઞાન અત્યંત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય. 3. સ્મૃતિ અને સ્વાધ્યાય સમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓશ્રી શક્તિમાન હતા. 4. તેઓશ્રીની સ્વભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી, કે જેના દર્શન ગ્રંથરચનામાં પણ થાય છે 5. સહજ કાવ્યશક્તિ પણ તેઓશ્રીના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે. KIRIT GRAPHIcs-09898490091