________________
४४
तत्त्वन्यायविभाकरे
(૧૮ થી ૨૧) પ્રશસ્તવર્ણચતુષ્ક- (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આત્મક) શુકલ-રક્ત-પીતવર્ણો શુભવર્ણ, પ્રશસ્ત ગંધ સુરભિ, કષાય-આસ્લ-મધુર એ પ્રશસ્ત રસો, મૃદુ-લઘુ-સ્નિગ્ધ-ઊષ્ણ રૂપ પ્રશસ્ત સ્પર્શી, આ પ્રશસ્ત વર્ણ ચતુટ્યના લાભના પ્રયોજક કારણભૂત ચાર કર્મો, પ્રશસ્તવર્ણ ચતુષ્ક પદ ગ્રાહ્ય બને છે.
(૨૨) અગુરુલઘુ- શરીરોના અગુરુલઘુત્વ પરિણામનું નિયામક ધર્મ. (૨૩) પરાઘાત- બીજાઓને ત્રાસ આદિ કરનાર. (૨૪) ઉચ્છવાસ- શ્વાસ લેવા રૂપ ક્રિયાની પ્રાપ્તિમાં હેતુ રૂપ. (૨૫) આતપ- ઊષ્ણ પ્રકાશનું પ્રાપક કર્મ. (૨૬) ઉદ્યોત- શીત પ્રકાશનું પ્રાપક કર્મ.
(૨૭) શુભખગતિ- શુભ, આકાશમાં ગમન કારણ રૂપ કર્મ શુભખગતિ, સારી ચાલમાં કારણભૂત કર્મ શુભખગતિ.'
(૨૮) નિર્માણ અંગ, ઉપાંગ આદિને નિયત સ્થાનમાં રાખનારું કર્મ.
(૨૯ થી ૩૮) ત્રસદશક-ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શભ-સૌભાગ્ય-સસ્વર-આદેય-યશકીર્તિ રૂપ દશ કર્મો ત્રસદશક’ પદથી ગ્રાહ્ય બને છે.
(૩૯ થી ૪૧) સુરનરતિચાયુ- સુરાયું, નરાયું અને તિર્યંચાયુના પ્રયોજક કર્મો (૪૨) તીર્થંકરનામ- ધર્મતીર્થના પ્રવર્તક પદનું પ્રાપક કર્મ.
આ બેંતાલીશ પદોનો દ્વન્દ સમાસ કર્યા બાદ કર્મપદની સાથે કર્મધારય સમાસ તાદેશ કર્મો જેવું જેનું રૂપ-સ્વરૂપ છે એવા પુણ્યનું, તે તાદેશ કર્મ રૂપી સ્વરૂપ વડે પુણ્યતત્ત્વના બેંતાલીશ ભેદો છે.
તે બેંતાલીસ ભેદોમાં શાતા વેદનીય અને ઉચ્ચ-ગોત્ર છોડી, તેમજ દેવાયુ-નરાયુ-તિર્યંચાયુ છોડી, અર્થાત્ આ પાંચ કર્મો છોડી બાકીના બીજા સાડત્રીસ કર્મો નામકર્મની પ્રકૃતિ રૂપ છે. સાત રૂપ ભેદ વેદનીયકર્મની અને ઉચ્ચ ગોત્ર ગોત્રકર્મની ઉત્તરપ્રકૃતિ છે.
સુરાયુ, નરાયુ અને તિર્યંચાયુ-એ ત્રણ આયુષ્યની પ્રકૃતિ જાણવી. एतर्हि पापस्य प्रभेदानाह
ज्ञानान्तरायदशकदर्शनावरणीयनवकनीचैर्गोत्रासातमिथ्यात्वस्थावर-दशकनरक त्रिककषायपञ्चविंशतितिर्यग्द्विकैकद्वित्रिचतुर्जातिकुखगत्युपघाता-प्रशस्तवर्णचतुष्काप्रथमसंहननसंस्थानभेदात् द्वयशीतिविधं पापम् । १३ । __ ज्ञानान्तरायेति । ज्ञानानि चान्तरायाश्च ज्ञानान्तरायास्तेषां दशकं, ज्ञानानि विशेषविषयबोधात्मकानि मत्यादिरूपतः पञ्चविधानि, कर्मप्रस्तावाज्ज्ञानपदेन तदावरणानां ग्रहणं, तथा च पञ्चविधानि ज्ञानावरणानि, दानलाभभोगोपभोगवीर्याणां प्रत्यूहविधायकानि पञ्चान्तरायकर्माणि,