Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Catalog link: https://jainqq.org/explore/004598/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain E www મંગલમભગવા પી શ્રીમહાવીર જીવત જ્યોત voc AMUN rever લેખિકાઃ-સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી સુતેજ Page #2 -------------------------------------------------------------------------- ________________ સુનંદા સુતેજ પુપમાળા ઃ પુષ્પ ૧૩ મું શ્રી પંચપરમેષ્ટિને નમઃ શ્રી પાત્રસૂરીશ્વર સદૂગુરુ નમ: મંગલ ભગવાન્ વીરો મહાવીર જીવન જ્યોત યા ને guuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuus પ્રેરિકા: પરમવિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ લેખિકાઃ સાહિત્ય રત્ન સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રી “સુતેજ” પ્રકાશક : શ્રી પાચંદ્રગચ્છ જૈન સંઘ મુંબઈ 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્ધચંદ્રગચ્છ જૈન સંઘ મુંબઈ તરફથી શ્રી મહાવીર નિર્વાણ પચીશમી શતાબ્દી નિમિત્તે પ્રાણવાન પ્રકાશન પ્રાપ્તિસ્થાનઃ શ્રી પાર્ધચંદ્રસૂરિ જ્ઞાન મંદિર દશમે , ચેમ્બુર-મુંબઈ નં. ૭૧ શ્રી પાર્ધચંદ્રસૂરિ જ્ઞાન મંદિર ઝવેર રોડ, મુલુન્ડ-મુંબઈ ૮૦ | કીંમત : વાંચનચિતનમનન પરિશીલન) છે અને જીવન સુધારણા પ્રતઃ ૧૦૦૦, પહેલી આવૃત્તી વિ. સં. ૨૦૩૨] દીપાવલિ પર્વ [વીર સં. ૨૫૦૨ મુદ્રક: ગિરધરલાલ ફુલચંદ શાહ : સાધના મુદ્રશુલ, દાણાપી-ભાવનગર 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ kill | ID : આચાર્યશ્રી ભાતૃચંદ સૂરીશ્વરજી •મહારાજ • જન્મ.૧૯૨૦ • દીક્ષા.૧૯૩૫ ળ શ્રી કુશલચંદજી ગણિવર મહારાજ જન્મ.૧૮૮૪•દીક્ષા.૧૯09 જન્મ.સં. ૧૫૩૭ ચંઝ.સુદ-૯ (રામનવમી) દીક્ષા :- ૧૫૪૬ 6 વૈશાખ સુદ.૩ ઉપાધ્યાયપદ.૧૫૫૪ ક્રિોધ્ધાર.૧પ૪ આચાર્ય પદ ૧પ૭પ યુગપ્રધાન પદ. ૧૫૯૮ સ્વર્ગવાસ.૧૬૧૨ આચાર્યશ્રી સાગરચંદ સૂરીશ્વરજી મહારાજ શ્રીજગતચંદ ગણિવર • મહારાજ દાદા સાહેબ શ્રીપામ્લચંદ સૂરીશ્વરજી • મહારાજ • જન્મ. ૧૯૪૩ કે જન્મ. ૧૯૩૫ દીક્ષા.૧૯૫૮ Eદીક્ષા ૧૫૫ હડી ! •૦ROYd. 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ અપ્િતે ભાવ મર્ષ ણ 00. મરુધર માલવપતિ પ્રતિાધક, યુગપ્રધાન પદ્મ વિભૂષક, ક્રિચાદ્વારકારક, મહાપ્રતાપી, ૫'ડિત પ્રવર દાદાસાહેબ સ્વ. પૂ. આ. શ્રી પાર્શ્વ ચદ્રસૂરીશ્વરજી મ. સા., પ્રાતઃસ્મરણીય, સાતિશયાચાર્ય, ભારતભૂષણ યુગપ્રવર સ્વ. પૂ. આ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મ. સા., પરમ શાંતમૂર્તિ સંવિજ્ઞ ચૂડામણિ પાઠકપ્રવર સ્વ. પૂ. શ્રી કુશલચ દ્રગણીશ્વરજી મ. સા., સાહિત્ય સ`શેાધક, અજોડ ધર્મોપદેશક, સૂરિપ્રવર સ્વ. પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી તથા વાત્સલ્યવારિધિ શાંત તપાસ્મૃતિ સાધુપ્રવર સ્વ. પૂ. શ્રી જગતચદ્રગણીશ્વરજી મ. સા. ( માવાજી), એ પાંચે ગચ્છ રધરાના કરકમલમાં તેઓશ્રીના પરાક્ષ વાત્સલ્યથી આકર્ષાઈને મગલ “ ભગવાન વીરા યાને શ્રી મહાવીર જીવન જ્યેાત ” પુસ્તક અત્યંત વિનમ્રભાવે અણુ કરતાં મારા જન્મ અને જીવનને કૃતાર્થ માનું છું. લી. ચરણરજ બાલિકા સમી, પરમવિદુષી પૂ. શ્રી સુન’દાશ્રીજી મહારાજની શિષ્યા સાધ્વી વસ’તપ્રભાથી સુતેજ 2010_04 "" Page #7 -------------------------------------------------------------------------- ________________ - - ભગવાન મહાવીરની પચીશમી શતાબ્દિની ઉજવણી નિમિતે ભારતભરમાં વિવિધ કાર્યક્રમ થયા. એ વિવિધ કાર્યક્રમમાં ભગવાન મહાવીરના ગુણગાન ગાવા અને એમના જીવન તથા કવનની આલેખના કરી ગ્રંથસ્થ કરવી એ સૌથી ઉત્તમ કાર્ય છે. શ્રી પાર્શ્વ ચંદ્ર ગચ્છમાં તેમજ જૈન શાસનમાં પિતાની આગવી જ્ઞાન પ્રતિભાથી ઓપતા પ્રખર વક્તા ધર્મપ્રભાવિકા પરમવિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ પિતાના સુઅભ્યાસી શિષ્યાવૃંદ સાથે છેલ્લા નવ વર્ષ મુંબઈમાં અને પરાઓમાં અનેક પ્રકારે ધર્મને લાભ આપતા વિચર્યા. તેમાં તેમના પ્રથમ શિષ્યા સાહિત્યરત્ના પૂજ્ય શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ “સુતેજ” એક સારા લેખિકા તરીકે ઝળકી રહ્યા છે. ઉપરાંત તેઓ કવિત્વ શક્તિ પણ ધરાવે છે. તેમની શ્રેષ્ઠ કલમે ઘણું પુસ્તક લખાયેલા છે. - - - - - - - - - દક્ષા 'ION - - - - - 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ આ શતાબ્દિ પ્રસંગે તેમણે “મંગલ ભગવાન વીરા યાને શ્રી મહાવીર જીવન જ્યાત” નામે સળંગ પ્રભુ મહાવીરનું જીવનચરિત્ર સુગમ અને રોચક શૈલીએ આલેખ્યુ' છે. જે તેમના સાક્રુિત્ય સર્જનમાં અનેાખી ભાત પાડી જાય છે. પ્રભુ મહાવીરના છવીશ ભવતુ ટૂંકમાં મ્યાન રજુ કર્યા પછી સત્યાવીશમે ભવ ખૂબ જ વિસ્તૃત રીતે આલેખ્યા છે. જેનું વાંચન કરતાં વાચક હૃદયમાં ભગવાન્ મહાવીરના જીવનના ચિતાર આલેખાઈ જાય છે અને હૃદયંગમ અની જાય છે. આ પુસ્તકને ુ શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સ ́ધમુંબઈ ” તરફથી બહાર પાડતાં અમે ગૌરવ અનુભવીએ છીએ અને ભગવાન શ્રી મહાવીરની પચીશમી શતાખ્રિની ઉજવણી આ રીતે ચીરસ્થાયી બનાવવામાં અમારા આંશિક ભાગ સદા અમર રહેશે. જૈન શાસન સદા જયવંતુ વ... લી શ્રી પાદ ગચ્છ જૈન સઘ સુભક 1 2010_04 Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિનાથાય નમઃ શ્રી પાર્ધચંદ્રસૂરિ સદ્દગુરુભ્યો નમ: આશીવચન ww સંસાર વિષમ છે, કાળની ગતિ ગહન છે, સમયમાં વ્યગ્રતા છે, છતાં પ્રભુ મહાવીરનું શાસન પોતાની આગવી ને અનેખી પ્રભાથી જગતને આકર્ષી રહ્યું છે. ભગવાન મહાવીરે આતમને અજવાળે સાથે જગતને પણ અજવાળી ગયા, પણ આજે ભગવાન મહાવીરે પાથરેલા એ અજવાળામાં આ વિષમ કાળનું થોડું કાજળ ભળી ગયું છે પ્રભુ મહાવીરના મુક્તિ ગમનને આજે પચીસો વરસ વીતી ગયા, છતાં ભારતભરમાં પ્રભુ મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દિ વર્ષમાં પ્રભુ મહાવીરનું નામ ઘેર-ઘેર ને ઠેર-ઠેર ગુંજતું થયું. તેમજ પ્રભુના વિશાળ જ્ઞાનને, તેમના અમૂલ્ય બેધને અને તેમના કલ્યાણું. કારી સાહિત્યને બહેળે ફેલાવે છે. પરમ વિદુષી સાધ્વી શ્રી સુનંદાશ્રીએ સપરિવાર નવ વરસથી મુંબઈમાં વિચરી મુંબઈવાસીઓને તેમના 2010_04 Page #10 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનને સારે લાભ આપી ધમને સારે પ્રચાર કર્યો અને જૈન શાસનને તથા ગચ્છના નામને દીપાવ્યું છે. તેથી તેઓ ઘણું ઘણું ધન્યવાદને પાત્ર છે તેમ જ તેમના શિષ્યા સાહિત્યરત્ના સાથ્વી વસંતપ્રભાશ્રીજી પણ સારા લેખિકા તરીકે પ્રખ્યાત થયા છે, તે ઘણું અનુમોદનીય છે. ન સાવી શ્રી વસંતપ્રભાશ્રીજી! તમે મેળવેલી કલમની કુશળતાથી પ્રભુ મહાવીરના પચીશમી નિર્વાણ શતાબ્દિ મહોત્સવને અનુલક્ષીને પ્રભુ મહાવીરનું સળંગ સત્યાવશે ભવનું જીવન-ચરિત્ર ઘણું સાદી ભાષામાં લખ્યું છે, તે ખૂબ આનંદની વાત છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ હોય તે જ આવી કલમ કુશળતા પ્રાપ્ત થઈ શકે. તમે પૂર્વ-પુણ્યથી લખવાની કળા સારી વિકસાવી છે. મંગલમ ભગવાન વીર યાને શ્રી મહાવીર જીવન ત” નામે પ્રગટ થતાં આ પુસ્તકમાં આશીર્વચન લખી આપવાને મારા ઉપર તમારો પત્ર આવ્યું પણ લખવાની મારી જરાય આદત નથી. છતાં તમારી વિનંતી ધ્યાનમાં લઈને ખરા અંતઃકરણપૂર્વક શ્રી શાસનદેવને મારી અરજ છે કે, તમારા હાથે થતા દરેક શુભ કાર્યોમાં 2010_04 Page #11 -------------------------------------------------------------------------- ________________ સહાયભૂત બને...! તેમ જ ગુરૂદાદા શ્રી પાશ્વ'ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને મારા પરમ ઉપકારી પૂ. બાવાજી શ્રી જગતચંદ્રગણીશ્વરજી મહારાજ સાહે બની પુનિત કૃપાથી દરેક રીતે તમે સંપૂર્ણ યશસ્વી બને ! વધુ ને વધુ કાર્યશક્તિમાં તથા લેખનશક્તિમાં આગળ વધી ધર્મ અને મૃતની ઉપાસનાથી તમારા જીવનમાં ઉત્તરોત્તર મંગળમાળા વિસ્તરતી રહે...એ જ અંતરની શુભેચ્છા અને શુભાશિષ. વિક્રમ સં. ૨૦૩૧ વીર સં. ૨૫૦૧ શ્રાવણ વદ આઠમ (જન્માષ્ટમી). લી. ગુરુચરણે પાસક, મુનિ વિદ્યાચંદ્રજી માધવલાલની ધર્મશાળા, પાલીતાણુ (સૌરાષ્ટ્ર) - - - - . , છે - --- છે . - -- 2010_04 Page #12 -------------------------------------------------------------------------- ________________ કે વરાઇ નિ ના ! અનમેદના અને અભિનંદન શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘમાં પ્રથમ નંબરે જેમ સાધુ ભગવંતેનું સ્થાન છે, તે જ પ્રમાણે બીજા નંબરે સાથ્વી સમુદાયનું સ્થાન છે. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી, ૨૫૦૦ વર્ષ જેટલે લાંબે ગાળે પસાર થવા છતાં આજે પણ જૈન શાસનની જે તે જીવંત છે, તેને મુખ્ય યશ ભગવાન મહાવીરની પટ્ટપરંપરામાં થયેલા શાસનને વફાદાર ગીતાર્થ પ્રવર સુવિહિત આચાર્ય ભગવતે વગેરે મુનિરાજોને ફાળે જાય છે, એ વાત યથાર્થ છતાં શાસનના સંરક્ષણમાં તેમ જ શાસનની પ્રભાવનામાં પૂજનીય સાધ્વી સમુદાયને ફાળે પણ ઘણે આવકારદાયક છે. મહાસતી ચંદનબાળા, મહાસતી 8 અ મૃગાવતી, સ્થૂલભદ્રસ્વામીના યક્ષા, યક્ષદિન્ના વગેરે સાતેય બહેને, ચૌદસો ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા શાસ્ત્રકાર ભગવાન્ હરિભદ્રસૂરિ મહારાજને જૈન શાસ નની અભિરૂચી કરાવનાર યાકીની મહત્તરા વગેરે વંદ. નીય સાધ્વી સમુદાયને અમર ઈતિહાસ આગમ ગ્રંથે, તેમ જ અનેક શાસ્ત્રગ્રંથે અને ચરિત્ર ગ્રંથમાં આજે 2010_04 Page #13 -------------------------------------------------------------------------- ________________ પણ વિદ્યમાન છે. વર્તમાનમાં પણ આ પૂજનીય સાધ્વી સમુદાયમાં હજારો નરનારીઓને આર્ય સંસ્કૃતિના અમૃત પાન કરાવવા સાથે સંયમ અને તપની મંગલમય ઉત્તમ સાધના વડે ભગવાન મહાવીરના શાસનની તને જીવંત રાખવામાં સહાયક થનાર અનેક સાધ્વીજીઓ જૈન સંઘમાં વિદ્યમાન છે. Bana મંગલમ્ ભગવાન વીરે” નામના આ મનનીય ગ્રંથને લખનાર પણ એક ગુણવંત વિદુષી સાધ્વી વસંતપ્રભાશ્રીજી છે. એમનું અપરનામ “સુતેજ” છે. વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં જેમ તપગચ્છ, અંચલગચ્છ, ખરતરગચ્છ વગેરે અવાંતર પેટા વિભાગે છે, તે પ્રમાણે પાર્ધચંદ્રગચ્છ નામને વિભાગ પણ આજે વિદ્યમાન છે, અને એ પાર્ધચંદ્રગ૭ના મુખ્ય સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજી અને તેમના શિષ્યા સાધ્વીજી સુનંદાશ્રીજીને સાધ્વી વસંતપ્રભાશ્રીજી મુખ્ય શિષ્યા છે સાધ્વીજી ખાંતિશ્રીજી અને સુનંદાશ્રીજી, સંયમ ધર્મની આરાધનામાં ઉપગવંત હેવા સાથે અનેક ધર્મશાના સારા અભ્યાસી છે, તેમ જ પ્રવચન આપવામાં ઘણું ૧૦ 2010_04 Page #14 -------------------------------------------------------------------------- ________________ કુશળતા ધરાવે છે. તે જ પ્રમાણે “મંગલં ભગવાન વીરગ્રંથનું સાર્થાત આલેખન કરનાર સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી પણ પિતાના ચારિત્રધર્મની આરાધનામાં સજાગ હોવા સાથે અનેક ધર્મશાસ્ત્રોનું સુંદર પરિશીલન કરનાર ગુણવંત સાધ્વીજી છે તેમને સ્વભાવ ઘણો વિનમ્ર છે અને તેમની વાણીમાં મધુરતા છે. તેમની તબિયત બરાબર ન હોવા છતાં અનેક ગ્રંથનું વાંચન, ચિંતન, મનન, ઉપરાંત આજની બાળ પ્રજાને ઉપયોગી તેવા સાહિત્યનું લેખન એ તેમને જીવન વ્યવસાય છે. ભગવાન્ મહાવીરના ૨૫૦૦માં નિર્વાણુ વર્ષમાં આ સાધ્વીજીને અનંત ઉપકારી પરમાત્માના ગુણગાન અને જીવન પરિચય લખવા દ્વારા ભગવાન મહાવીરની ભક્તિ કરવાની પ્રશંસનીય ભાવના થઈ, અને એ ભાવનાને અમલ કરવા માટે ભગવાન મહાવીરના જીવન અંગે સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી વગેરે જ્યાંથી ઉપલબ્ધ થાય ત્યાંથી સાહિત્ય ભેગું કર્યું. રાત-દિવસ એ સાહિત્યના વાંચન મનનની પાછળ ઘણે પરિશ્રમ લીધે અને ભગવાનના નિર્વાણ વર્ષમાં જ આ ગ્રંથનું શ્રાવકો ૧૧ 2010_04 Page #15 -------------------------------------------------------------------------- ________________ મારફત મુદ્રણ થવા સાથે પ્રકાશન થાય એ પવિત્ર ભાવનાથી વિ. સ’. ૨૦૨૯ના વર્ષમાં કઈ શુભ ચેઘડીયે આ ગ્રંથ લેખનનું મંગલાચરણુ થયુ. એટલું જ નહિ પણ મુલુન્ડ ચાતુર્માસમાં એ લેખનકાય' ઘણુ' આગળ વધ્યું અને વિ. સ. ૨૦૩૧ના કાર્તિક સુદ પુનમના દિવસે આ ગ્રંથના લખાણની સમાપ્તિ પણ થઈ. ગ્રંથ લખાઈ ગયા બાદ તેના પરિમાર્જન માટે એ સમગ્ર લખાણુ સાધ્વીજીએ મને સાંખ્યુ. મારા ઉપર અનેકાનેક ધમ કાર્યાંની જવાબદારી છતાં અવસરે અવ સરે સમય મેળવી આ ગ્રંથ મેં' સાદ્યંત વાંચી લીધેા. ખાસ પરિમાન કરવા જેવુ... મને કશું ન દેખાયું. એમ છતાં જ્યાં જ્યાં મને ઉચિત લાગ્યું. ત્યાં ત્યાં મારા ક્ષર્ચાપશમ અનુસાર રિમાર્જન કરી આ ગ્રંથનુ સંપૂર્ણ લખાણ મે` સાધ્વીજીને પાછું સુપ્રત કર્યુ”. ગ્રંથનુ' લખાણ વાંચતા મને ઘણા આનદ થયે.. અનેક પ્રકારનું પ્રાચીન અર્વાચીન ભગવાન્ મહાવીરના ૧૨ ' 2010_04 Page #16 -------------------------------------------------------------------------- ________________ જીવનનું સાહિત્ય સ્થિરતાથી વંચાયા બાદ આ મંગલમ ભગવાન વીરે” ગ્રંથનું લખાણ લખાયાની શ્રદ્ધાને મારા અંતરાત્મામાં પ્રાદુભવ થયો. ઉપરાંત સંસકારસંપન્ન વિદુષી સાધ્વીજીઓ પણ કેવું સુંદર ગ્રંથાલેખન કરી શકે છે, તે માટે દિલમાં અત્યંત આનંદ થવા સાથે શુભ કાર્યની વારંવાર અનુમોદના થઈ, તેમ જ આવા પ્રશંસનીય પ્રયાસ માટે એ ગુણીયલ સાધ્વીજીને મારા હૈયામાંથી ઘણું ઘણાં અભિનંદન અપાયા. લી. વાલકેશ્વર ૪૧, રીજ રોડ મુંબઈ નં. ૬ તા. ૨-૧૦-૭૫ વિજયધર્મસૂરિ ક - - 3 '* * * 'કા બસ * 2010_04 WWW.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ વઢે વીર્ જગદ્ગુરુ ધન્ય વાદ - પ્રા થૈ ના ______ – શુ ભા શિ ષ વદ્યામિ મહાભાગ', મહામુણિ’મહાયમ' મહાવીર' । અઅર્નરરાયઅહિયં, તિત્થયર્ મિષસ તીથસ્ત્ર ॥ સમસ્ત વિશ્વ ઉપર જેમને અસીમ ઉપકાર તે છે, એવા અનંત ઉપકારી, વિશ્વવંદ્ય, વિશ્વવિભૂતિ, વિશ્વ ભર વિશ્વવાત્સલ્ય, વિશ્વનાથ, વીતરાગી, સર્વજ્ઞ પરમાત્મા શ્રી વધુ માનસ્વામી અપર નામ ભગવાન્ શ્રી મહાવીરસ્વામીનાં ગુણગ્રામ કરવા એ ખરેખર જીવનના અમૂલ્ય લહાવા છે. એ અણુમાલ લહાવા લેવાની પિપાસા જે પવિત્રાત્મા એનાં 'તરમાં પ્રગટી છે તે ખરેખર મહાન પુણ્યશાળી છે. કરૂણાના સાગર પ્રભુ મહાવીરની જગતને માટામાં માટી ભેટ ત્રણુ મહા સિદ્ધાંતાની છે. 2010_04 Page #18 -------------------------------------------------------------------------- ________________ અહિંસા=પરમમૈત્રીભાવ-નિવૈરભાવ-જીવા અને જીવવા દો. અનેકાંત=સારગ્રહણુ ષ્ટિ-પરમ સમતા-પરમત સહિષ્ણુતાભાવ, અને અપરિગ્રહ=પરમ સંતાષ – તૃષ્ણાત્યાગ-ખાદ્યપરિગ્રહ P મુક્તિ. આ ત્રણ સેાહામણા સિદ્ધાંત સંસારના આધિવ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ તાપાને શમાવનારા છે, જન્મજરા–મરણના દુ:ખાને દૂર કરનારા છે, આત્મજ્ઞાનઆત્માનુભૂતિ-આત્મરમણતાને અપનારા છે. ભૂતકાળમાં થઈ ગયેલા અનેકાનેક પ્રભુજીના પરમ ભક્ત-ગુણજ્ઞગુણપિપાસુ શ્રેષ્ટ આત્માએએ ભગવ’ત મહાવીરના પતિતપાવન પ્રેરક જીવન પ્રસ’ગા પર પુષ્કળ પ્રકાશ પાડ્યો છે. વર્તમાનમાં પણ પાડી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ પાડશે. તે સર્વ ભૂરિ ભૂરિ પ્રશ'સાને પાત્ર છે. આ “ મંગલં ભગવાન વીરો યાને શ્રી મહાવીર જીવન જ્યાત ” ના લેખિકા પરમ વિદુષી, શાસન પ્રભાવિકા, વક્તૃત્વશક્તિ સ'પન્ના, સુસાધ્વીજી શ્રી ૧૫ 2010_04 Page #19 -------------------------------------------------------------------------- ________________ સુન’દાશ્રીજીના સુશિષ્યા સાહિત્યપાસિકા, કવિત્વશક્તિ ધારિકા વિદુષી સાધ્વીજી શ્રી વસ'તપ્રભાશ્રીજી ‘સુતેજ’ છે. તેમને પણ જેટલા ધન્યવાદ આપીએ તેટલા અપ છે. એમણે બીજા પણ પુસ્તકા લખ્યા છે. “ સાધ ઝરણાં ” “ પુણ્ય સમણાં ” વગેરે પ્રેરણાદાયી છે. તદુપરાંત ભક્તિરસનું પાન કરાવતાં ઘણાં સ્તવનાગીતાની પણ રચના કરી છે. વળી ઉત્તમ પુરુષોના જીવન પ્રસ’ગેાને સચાટપણે રજી કરતાં ભક્તિ-વૈરાગ્ય -શ્રદ્ધા તથા શ્રેષ્ઠ મેષને આપતા સુંદર સુવાદાની પણ રચનાઓ કરી છે. ગુણગ્રાહી હુંસવૃત્તિધારક સાહિત્યરસિક જનાને એમની કૃતીએ જરૂર ગમી જશે. શાસનદેવ એમને આથી પણ ઉત્તમ શ્રેષ્ટ-સાહિત્ય સર્જવાનું સામર્થ્ય – આરાગ્ય અને દીર્ધાયુષ સમર્પી એ જ અંતરંગ પ્રાથના અને શુભાશિષ છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છની ઉપાશ્રય મારપીપળા ખંભાત તા. ૧૮-૪-૭} લી, પ. પૂ. શાંતમૂર્તિ પરમેાપકારી ગુરુદેવ શ્રી વૃદ્ધિચદ્રજી મ.સા. ના શિષ્ય મુનિ રામચંદ્રજી 2010_04 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩ નમઃ જતાવાળા કચ્છના પ્રદેશ આમ તે ગુજરાત રાજ્યને એક નાનો વિભાગ છે. પરંતુ આ વિભાગમાંથી જૈન સમાજને સદ્ભાગ્યે અનેક વિદ્વાન સાધુ ભગવંતે તેમજ સાદવીજી મહારાજે પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત ગ્રંથના લેખિકા શ્રી પાર્ધચંદ્ર ગચ્છના પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી સુનંદાશ્રીજી મહારાજના શિષ્યા બાલબ્રહ્મચારિણી પૂ. સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ છે. તેમના ગુરુએ યથાર્થ રીતે જ તેમને “સુતેજ એનું તખલ્લુસ આપ્યું છે. તેઓ તેજસ્વી છે, સરસ લેખિકા છે, અને પ્રસ્તુત ગ્રંથ લખ્યા પહેલા તેમના લખેલા “ધર્મઝરણાં” “ધર્મ સૌરભ “પુણ્ય ઝરણું” “મનમાળાના મણકા ” “ સદુધ ઝરણું" ઈત્યાદિ પુસ્તકો પ્રગટ થઈ ગયા છે. આ બધા પુસ્તકે ભારે આવકારપાત્ર બન્યા છે. તેમનામાં કવિત્વશક્તિ પણ રહેલી છે. જેની ફળશ્રુતિરૂપે “વસંત ગીત ગુંજન” પ્રગટ થયેલ છે. તેમનું સંસારી વતન કચ્છ મેટી ખાખર છે. જો કે તેમને જન્મ વિ. સં. ૧૯૮૭માં મુંબઈ થયે હતે. સોળ વર્ષની વયે વિ. સં. ૨૦૦૪ની સાલમાં પૂજ્ય શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને તેમના વિદુષી તેજસ્વી શિષ્યા બા.બ્ર. પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના પરિચયમાં આવ્યા. પછી તે પારસમણિના સ્પર્શથી લે હું જેમ સોનું બની જાય છે, તેવું જ શ્રી વસંતપ્રભાશ્રીની બાબતમાં પણ બન્યું. તેમના માતા પિતા પણ ભારે સમજુ અને વિચારક હતા. માતા પિતાએ પણ 2010_04 Page #21 -------------------------------------------------------------------------- ________________ પિતાની પુત્રી કાદવ કીચડરૂપ સંસારમાં પડવાને બદલે સંયમત્યાગ–તપના માર્ગે જાય એમાં જ તેનું હિત જોયું. માતા પિતાને પોતાની પુત્રી માટે ખાતરી હતી કે સંયમ અને ત્યાગના માર્ગે જઈ અમારી પુત્રી ત્યાગધર્મને દીપાવશે, અને એવી ઉચ્ચ ભાવનાથી પુત્રીની તીવ્ર ઈચ્છા મુજબ દીક્ષા માટે રજા આપી વિક્રમ સં. ૨૦૦૫માં તેમણે મોટી ખાખરમાં પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને દીક્ષા પર્યાયના સત્યાવીશ વર્ષોમાં અપૂર્વ રીતે આત્માને વિકાસ સાથે છે. પુત્રીના આવા વિકાસને જોઈને તેના માતા પિતાને આત્મા જ્યાં પણ હશે ત્યાં આનંદથી પુલકિત થતો હશે. આવા સંતાને જેને ત્યાં જન્મ લે છે, તે માબાપ પણ ખરેખર ધન્યવાદને પાત્ર બની જાય છે. ત્યાગ-તપ-સંયમને માર્ગ જેના હાથમાં નાની વયે જ આવી જાય છે, એવા છે સહેલાઈથી આત્માને વિકાસ કરી અનેક જીવોને ધર્મના માર્ગે દોરવી શકે છે. પૂ. સાધ્વીજીએ પણ અભ્યાસ શરૂ કરી પંચ પ્રતિક્રમણ સૂત્રે, નવમરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, સાધુ-સાધ્વીના આચાર સંહિતા રૂપ શ્રી દશવૈકાલિક સૂત્ર, ક્ષેત્રસમાસ, સંબંધ સિત્તરી વગેરે પ્રકરણ ગ્રંથ અર્થ સહિત કર્યા, તેમ સંસ્કૃત માર્ગો પદે. શિકાના બંને ભાગે કરી રઘુવંશ વગેરે પાંચ અજૈન કાવ્ય, શ્રી ગૌત્તમય કાવ્ય, ચંદ્રપ્રભ મહાકાવ્ય, નેમિનાથ મહાકાવ્ય વગેરે સાત જૈન કાવ્યના વાંચન સાથે અનેક મહાપુરૂષેના અને મહાસતીઓના ગદ્ય પદ્ય ચરિત્રે તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકા વગેરેના વાંચનથી તેમણે સંસ્કૃત વાંચન પણ સમૃદ્ધ બનાવ્યું. આવું ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ કહે છે કે “આ તે અગાધ એવા શ્રુતસાગરનું એક બિંદુ માત્ર કહી શકાય.” જેમ જેમ માણસનું જ્ઞાન વધતું જાય તેમ તેમ 2010_04 WWW.jainelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તે વધુ ને વધુ વિનમ્ર બનતું જાય છે. જીસસ ક્રાઈસ્ટે કહ્યું છે કે “જે કઈ પિતાને ઉચે માનશે તેનું પતન થશે, અને જે નમ્ર થશે તે પિતે ઉંચે જશે.” (મેગ્યુ. ૨૩-૧૨). આ વાત સાવીશ્રીના જીવનમાં ચરિત્રાર્થ થયેલી જોવામાં આવે છે. તેમના લખેલ પુસ્તક “મંગલં ભગવાન વીર યાને શ્રી મહાવીર જીવન જાત”ના બધા છાપેલા ફર્માઓ હું સાદ્યત વાંચી ગયો છું. ગ્રંથમાં ભગવાન મહાવીરના પાછલા ભને ઉલ્લેખ પણ જ્યાં જરૂરી જણાવે છે ત્યાં આપવામાં આવેલ છે. અંતિમ જન્મથી નિર્વાણકાલ સુધીને ઈતિહાસ લેખિકાએ વિસ્તૃત રીતે આ છે. ભગવાનના સાધનાકાલના પ્રસંગે તેમ જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછીના પ્રસંગે સાધ્વીશ્રીએ અત્યંત સંવેદનશીલ અને સંસ્કારસમૃદ્ધ ભાષામાં રજૂ કરી પુસ્તકને વિશિષ્ટ કોટિનું બનાવેલ છે. લગભગ પચીસ ફર્માના આ દળદાર પુસ્તકમાં લેખિકાએ ભગવાનના પૂર્વ જન્મને ટૂંકે ખ્યાલ આપી અંતિમ જન્મની સાધના અને જીવનકાર્યોને અગ્રસ્થાન આપ્યું છે. ભગવાનને જન્મની સાથે જ પ્રાપ્ત થયેલું જ્ઞાન, તેમની નિર્ભયતા, નિડરતા, પરાક્રમ (Boldness), સદાચાર, નિર્લેપતા અને સંયમની ઉત્કૃષ્ટ ભાવના વગેરેનું વર્ણન અત્યંત ઉર્મિશીલ અને હદયસ્પર્શી ભાષામાં લેખિકાએ આપેલ છે, જે માટે તેઓશ્રી ખરેખર ધન્યવાદને પાત્ર છે. અત્યંત કઠોર તપશ્ચર્યા દ્વારા ભગવાને પૂર્વ કાલીન કર્મોને ક્ષય કર્યો, તેમજ તે અંગે શાંતિ અને સમભાવપૂર્વક માનવકૃત, દેવકૃત અને તિર્યચકૃત જે જે અસહ્ય કષ્ટો, પરિવહે અને ઉપસર્ગો સહ્યા તેનું સાધ્વીશ્રીએ કરેલું વર્ણન વાંચતાં રોમાંચિત થઈ જવાય છે. કર્મને કાયદે અવિચલ અને અબાધિત છે અને તેથી માણસ જેવા કર્મ કરે છે તેને અનુરૂપ ફળે પણ તેણે ભેગ 2010_04 Page #23 -------------------------------------------------------------------------- ________________ વવા જ પડે છે. પ્રારબ્ધ કર્મો ભેગવે જ છુટકે છે. દીક્ષાના પ્રથમ દિવસે જ એક ગેવાળી ગેરસમજુતિના કારણે બળદની રાસ લઈને ભગવાનને મારવા દો , તે વખતે મદદ અર્થે ત્યાં ઈન્દ્ર દોડી આવ્યા. પણ આ મદદ અંગે સ્પષ્ટ ચોખવટ કરતાં ભગવાને ઈન્દ્રને કહ્યું કે: “ઈન્દ્ર! આવું કદાપિ બન્યું નથી અને બનશે પણ નહિ, કે શ્રી તીર્થકરોએ અન્યની સહાયથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોયદરેક તીર્થકરો પિતાના પ્રબળ પુરુષાર્થથી જ કમને સંપૂર્ણ ક્ષય કરી આત્મ લક્ષમીને સાક્ષાત્કાર કરે છે.” (ગ્રંથ પાનું ૧૬૫) આ ઉપરથી સમજાય છે કે કર્મક્ષયના માર્ગમાં બીજા કેઈની મદદ કામ લાગતી નથી. તેથી જ ભગવાને પણ જે જે કણો સહ્યાં છે, તે આનંદ, ઉલ્લાસ અને સમભાવપૂર્વક જ સહ્યા છે. આપણે ત્યાં પણ કહેવાયું જ છે કે, “બંધ સમયે ચિત્ત ચેતી, ઉદયે શે સંતાપ !” કર્મ બાંધતી વખતે જાગ્રત રહેવાની જરૂર છે. કર્મના ફળ ભેગવવાના સમયે તે જીવનું દેવું ચૂકવાય છે, એમ માની પ્રસન્ન ચિત્ત આનંદપૂર્વક જોગવી લેવા જોઈએ, એ બોધપાઠ ભગવાન મહાવીરના જીવનમાંથી આપણે સૌએ ગ્રહણ કરવું જોઈએ. સાધ્વીજીએ આ બાબતમાં સાચું જ કહ્યું છે કે “ પ્રભુ મહાવીર પણ કષ્ટભર્યા માગે ગમન કરતાં કદી અનકળતાથી જેમ અંજાયા નથી, તેમ પ્રતિકૂળતાને કર્મક્ષયનું નિમિત્ત સમજી સમભાવે સહન કરવા તત્પર રહે છે. પ્રતિકૂળતાને કમક્ષયનું કારણ નિમિત્ત સમજીને સમભાવે સહી લેવાને બદલે લમણે હાથ દઈ જેઓ રડતાં રડતાં સહે છે, તેઓ તે કર્મક્ષયને બદલે આર્તધ્યાન દ્વારા નવા જ કર્મો બાંધે છે, એ સમજી લેવાની સૌને જરૂર છે. યાનની પરાકાષ્ટા” વાળા (પાનું નં. ૨૦૩) વીસમાં 2010_04 Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રકરણમાં સંગમદેવે ભગવાન મહાવીર પ્રત્યે મચાવેલ ઉલ્કાપાતનું વર્ણન અત્યંત હદયભેદક ભાષામાં સાધ્વીજીએ કરેલ છે. આ ઉપરથી સમજી શકાય છે કે જે જ્ઞાની ધ્યાની છે, આત્માર્થી છે, અને જેને આ સંસાર તેમ જ જગતનું સાચું અને શુદ્ધ સ્વરૂપ સમજાઈ ગયું છે, એવી વિભૂતિને પછી ભય કે ક્રોધ માટે આ જગતમાં અવકાશ નથી રહેતું. દુર્જન આખરે પિતાની દુજનતાના કારણે થાકી જાય છે, પણ સજજનને તેથી કશી પીડા, વ્યથા કે વેદના નથી થતાં. તેને તે દુર્જન, અપરાધી પ્રત્યે પણ અનુકંપા જ થાય છે. સંગમે મચાવેલા તેફાને પછી સમાધિમાંથી જાગ્રત થઈ ભગવાનને તે એ જ વિચાર આવે છે કે “અરે ! આ બિચારે મારા નિમિત્તે ભારેકમી બની જાય છે, એનું શું થશે?” ભગવાનના તપની આ જ પરાકાષ્ઠા છે. સાધનાકાળના સાડા બાર વર્ષ અને એક પખવાડિયાના સમય દરમ્યાન ભગવાને ૪૧૬૫ નિર્જળા ઉપવાસે કર્યા અને માત્ર ૩૪૯ દિવસમાં આહાર વાપર્યો છે. અહીં એક વસ્તુ વિચાર માગી લે છે. ભગવાનના પચીશમા ભવમાં (નંદન રાજાના ભાવમાં ) ચારિત્ર ગ્રહણ કર્યું તે જ દિવસથી જીવનપર્યત સુધી એટલે કે એક લાખ વર્ષ સુધી માસક્ષમણના પારણે માસક્ષમણની કઠેર તપશ્ચર્યા ચાલુ રાખી હતી. એટલે અંતિમ ભવની સાડા બાર વર્ષની તપશ્ચર્યાની સરખામણમાં તે પચીશમા ભવની તપશ્ચર્યા દીર્ઘકાલની હતી. પરંતુ અંતિમ ભવની તપશ્ચર્યામાં વિશિષ્ટતા એ હતી કે ભગવાને તપની સાથે સાથે આંતરદષ્ટિ ઉમેરી બાહાતપને અંતમુખ બનાવ્યું. બાહાતપ એ સાધન છે અને તેનું સાધ્ય જીવનને અંતર્મળ ફેંકી દેવાનું છે. આમ તે વાસનાઓને ક્ષીણ કરવા 2010_04 Page #25 -------------------------------------------------------------------------- ________________ અથે જોઈતું આધ્યામિક બળ કેળવવા માટે શરીર-મનઈન્દ્રિયને તાવણીમાં તપાવાય છે, તેને બધું જ “તપ” છે. પણ તપના મુખ્ય બે ભેદ છે: એક બાહ્ય અને બીજું અત્યંતર. જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય અને જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી બીજાઓ જોઈ શકે તે બાહા તપ તેથી ઉલટું જેમાં માનસિક ક્રિયાની પ્રધાનતા રહેલી છે તે આત્યંતર તપ છે. બાહાતપનું મહત્વ પણ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપગી થવાની દૃષ્ટિએ જ મનાયેલું છે. બાહ્યતા એ દમન છે, સાધના છે પણ તેનાથી જે સિદ્ધ કરવાનું છે તે શમન–એ આત્યંતર તપ છે. આપણે ત્યાં બાહ્ય અને અત્યંતર તપની વ્યવસ્થા ઉત્તમોત્તમ છે. આત્યંતર તપમાં જીવન શુદ્ધિ શકય બને છે. મહર્ષિ પતંજલિએ ચગસૂત્રમાં તપને ક્રિયાયોગ કહ્યો છે અને તેથી ક્રિયાગથી જુદે રાજગ સ્વીકારવો પડ્યો છે. આપણે ત્યાંના તપની વ્યવસ્થામાં ક્રિયાયોગ અને જ્ઞાન બંનેને સમાવેશ થઈ જાય છે. ભગવાનના પાછલા ભની તપશ્ચર્યા અને અંતિમ ભવની તપશ્ચર્યા વચ્ચે આ ભેદ ધ્યાનમાં રાખવા જેવું છે. તપ એ જીવનશુદ્ધિની અણમૂલ સાધના છે, અને દેવકની પ્રાપ્તિ નહિ પણ જીવન શુદ્ધિ, સ્ફટિક જેવું નિર્મળ ચારિત્ર એ જ તપની સાચી સિદ્ધિ છે. દેવલોકમાં તે આપણે જીવ અનેકવાર ચક્કર મારી આવે છે, પણ તેનાથી જન્મ મરણના ચક્કરને અંત નથી આવ્યો. એ અંત માટે તે જીવન શુદ્ધિ જ પ્રાપ્ત કરવી રહી. જીવન શુદ્ધિ એ જ મેક્ષ. માર્ગની પ્રાથમિક ભૂમિકા છે. આવા સફળ સાધકે માટે જ શ્રીમદ હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્ર” (પ્રકાશ ૧૨–૫૧)માં જણાવ્યું છે કે “ભલે મોક્ષ થયો કહેવાય કે ન કહેવાય પરંતુ જે પરમાનંદ મળે છે તેને અનુભવ તે થાય જ છે. એ 2010_04 Page #26 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદની આગળ સંસારના તમામ સુખ તુચ્છ જેવા–નહિ જેવા લાગે છે.” ભગવાન મહાવીરના જન્મ સમયે નારી જગતની વિડંબનાનો ખ્યાલ આપતાં સાચું જ ચિત્ર આપતાં લખ્યું કે “નારી વર્ગ પુરુષની પરતંત્રતા રૂપ બેડીમાં જકડાઈ ભારે પરેશાની ભેગવી રહ્યો હતે ! પુરુષે પોતાના પાશવી બળથી નારી જાતિને વિડંબવામાં બાકી નહોતી રાખી ! છડેચોક નારીબજાર ભરાતા અને સ્ત્રીઓનું જાહેર લીલામ થતું !! સતીઓનું સતીત્વ લુંટાતું ! નારીઓનું નારીત્વ! પુરુષના પાશવી બળતળે ચગદાયેલી નારીએ પિતાની સ્વતંત્રતા ભૂલી ગઈ હતી”. (ગ્રંથ પાનું ૩પર). મહાન કાંતીકારી ભગવાન મહાવીરે નારી જાત અંગે માનવજગતને નવી જ દૃષ્ટિ આપી. જૈન ધર્મની દષ્ટિએ નર અને નારી બંનેને દર સમાન છે. ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીર ઉપાસકેની જે વાતે આવે છે, તેમાં જેટલે અધિકાર શ્રાવકને બતાવ્યું છે, તેટલો જ અધિકાર શ્રાવિકાઓને પણ બતાવ્યું છે. દાંપત્યજીવનમાં પતિ અને પરિનને જે વ્રતે આપેલા છે, તેમાં કોઈ ભેદભાવ જોવામાં આવતો નથી. એવું જ વલણ ભગવાને પુરૂષ સ્ત્રીના મહાવ્રતની બાબતમાં પણ અપનાવેલું છે.” “ી લિંગે સિદ્ધા” “પુલિંગે સિદ્ધા” કહીને મુક્તિમાર્ગમાં પણ સ્ત્રી પુરુષને સમાન અધિકાર જ આપેલા છે. ભગવાને જેમ શ્રાવકોને ધર્મલાભ કહેવરાવ્યા છે, તેમ શ્રાવિકા એને પણ ધર્મલાભ કહેવરાવ્યા છે. ભગવાનની પર્ષદામાં પુરુષ જેમ શંકાના સમાધાન માટે પ્રશ્નોત્તરી કરી શકતે, તેમ સ્ત્રીઓ પણ કરી શકતી. ખુદ ભગવાને પિતે જ ચંદનબાળાને પ્રત્રજ્યા આપી તેને પ્રવતિની પદે સ્થાપી સાધ્વીસંઘની વ્યવસ્થા સેંપી. 2010_04 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મુક્તિમાર્ગમાં મહત્તા તે સાધનાની છે, વેશ-જાતિ-લિંગનું કશું મહત્વ નથી સ્ત્રી જે વાસનાની પુતળી હોત, નરકની ખાણ હોત (અજાયબી તે એ છે કે સ્ત્રીને નરકની ખાણ કહેનારે મૂખ પોતે એ નરકની ખાણમાંથી ઉત્પન્ન થયે છે એ વાત ભૂલી જાય છે. ) અગર મોક્ષમાર્ગમાં બાધક હોત તો નારીને સમાન હકક આપી ભગવાને સાધ્વીસંઘની સ્થાપના ન કરી હેત ! શાસ્ત્રોમાં તે સંસારી જીવનમાં પણ નારી જાતને “સહધર્મચારિણી” અને “રત્નકુક્ષિધારીણી” તરીકે ઓળખાવી છે. ગિરનારની ગુફામાં મુનિ રથનેમિ જ્યારે ચારિત્રથી વિચલિત થયા ત્યારે સાધ્વી રાજીમતી એ જ તેને “એવું તે મર મ” અર્થાત્ ચારિત્રહીન જીવતર કરતાં મૃત્યુ જ શ્રેયસ્કર છે, એ ઉપદેશ આપી બચાવી લીધા હતા. સિંહગુફાવાસી મુનિરાજ પતનને માર્ગે જતાં શુદ્ધ શ્રાવિકા કોશાએ જ ચાલાકી અને યુક્તિપૂર્વક તેમને બચાવી લીધા હતા. આવા તે અનેક દાખલાઓ જોવામાં આવે છે. વિદ્વાન મુનિશ્રી નેમિચંદ્ર તેમના એક લેખમાં નગ્ન સત્ય જાહેર કરતાં લખ્યું છે કે “પુરુષ પોતાની વાસના પર જ્યારે કાબુ રાખી શકતો નથી, અથવા પુરુષની દષ્ટિમાં સ્ત્રીને જોઈને જ્યારે વિકાર આવ્યું ત્યારે તેણે પિતાની દષ્ટિ કે વાસનાને વશ કરવાને બદલે તેમજ પિતાની ઈન્દ્રિો અને મન પર અંકુશ રાખવાને બદલે નારીની નિંદા કરવાનું શરૂ કર્યું.” તેમાં દોષ સ્ત્રીને નહિ પણ પુરુષને છે. સ્ત્રીને નીચા દરજજાની બતાવીને પિતાની જાતને ઉંચા દરજજાની બતાવવામાં પુરુષના અહંકાર સિવાય શું છે? ક્યા ગુણમાં પુરુષ સ્ત્રીથી ચડિયાતે છે? સરા. સ દરી, ઘુત, સત્તાલાલસાના ચક્કરમાં ફસાયેલે પિતાને નારીજાતિ કરતાં ચઢિયાતે હેવાને દાવે ભલે કરે પણ એ દાવે પિોકળ છે. 2010_04 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આપણે ત્યાં સાવીઓ માટે આજે પણ કેટલીક અનિછનીય નીતિ રીતિ ચાલી રહેલી જોવામાં આવે છે. જેનોના વિધવિધ ફિરકાઓમાં આજે અનેક વિદ્વાન અને વિદુષી સાધ્વીઓ છે. સ્થાનકવાસી, તેરાપંથીઓમાં અનેક સાદવજીએ પાટ પર બેસી વ્યાખ્યાન આપે છે, મૂર્તિપૂજકેમાં પણ શ્રી પાર્ધચંદ્રગચ્છ, અંચલગચ્છ, ખરતરગચ્છ, સુધર્મગચ્છ વગેરે ગચ્છમાં સાધ્વીજી વ્યાખ્યાન આપે છે. પરંતુ તપગચ્છના સાધ્વીજીઓની સ્થિતિ જુદી છે. તેમાંથી કઈ કઈ વ્યાખ્યાને જરૂર આપે છે, પણ તે સામે સૂગની દષ્ટિએ જેનારા અનેક રૂઢ અને જુનવાણું મહાનુભાવે આજે પણ આપણે ત્યાં પડેલા છે. આમાની દષ્ટિએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ મૂળભૂત ફરક નથી, જે ભેદ છે તે તે માત્ર શરીરને છે, પણ અંદરની ચીજ એક જ છે. આવું માનનારા આપણે જેને આપણી સાધ્વીજીએ અને શ્રાવિકાઓ પ્રત્યે આ ભેદભાવભર્યો વર્તાવ કેમ રાખી શકીએ ? સાધ્વીજીઓને વ્યાખ્યાનને અધિકાર નહિ, દીક્ષા આપવાને અધિકાર નહિ, પ્રતિષ્ઠાદિ કિયા કરાવવાને અધિકાર નહિ, આ અને આવી અનેક પ્રથાઓને હવે અંત આવી જ જોઈએ. આવી આવી વાતને ટેકો આપતાં વિધાને શોધી કાઢવા એ પણ આપણું અહંવૃત્તિનું જ માત્ર પ્રતીક છે. પ્રધાનતા નથી તે પુરુષની કે નથી તે સ્ત્રીની. પ્રધાનતા તે વ્યક્તિના શુદ્ધ અને નિર્મળ ચારિત્રની છે. પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી હોય ! ” અનેક બાબતમાં સાધુઓ અને સાધ્વીજીઓની સંસ્થા વચ્ચે ભેદભાવભર્યું વર્તન રખાય છે, તેના પરિણામે સાધુ સંસ્થામાં દિન-પ્રતિદિન શિથિલતા વધતી જતી જોવામાં આવે છે. ત્યારે આપણુ સાધ્વીજી મહારાજેનું ચારિત્ર નિષ્કલંક અને ઉજજવલ છે. અભ્યાસની તેમ જ બીજી અનેક બાબતોમાં જે સાધ્વીજીઓ 2010_04 Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે ઉપેક્ષા ન સેવાય, ઓરમાયું વર્તન ન દાખવાય, તે આજે પણ આપણે ત્યાં ચંદનબાલા અને મૃગાવતીની નાની આવૃત્તિઓ પ્રાપ્ત થઈ શકે તેવું છે. જે ઉત્તમ છે તેને ઉત્તમ તરીકે ઓળખવામાં શરમ કે લજજા શા માટે થવા જોઈએ ? આપણું મહાન આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિજી જેવાને એ યુગમાં સાધ્વી શ્રી યાકિની મહત્તરાએ જ પ્રતિબોધ્યા હતા. એટલું જ નહિ પણ ભાગવતી દીક્ષા લીધા પછી એ સાધ્વીજીને માતા સ્થાને સ્થાપી એ મહાન આચાર્યો લખેલા ગ્રંથોમાં પોતાના માટે “મહત્તરા યાકિનીસુન” “ધર્મપુત્ર” એવું વિશેષણ વાપરી સમગ્ર સાધ્વી સમુદાયનું ગૌરવ વધાર્યું છે. આપણે આપણું ભૂતકાળના ઇતિહાસમાંથી કશું જ નથી શીખતાં એવું શું નથી લાગતું? પૂ. સાડવી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજે જૈન તેમજ જૈનેતર સમાજને ઉપયોગી થઈ પડે એ રીતે શાસ્ત્રને વફાદાર રહી ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર આલેખ્યું છે તે માટે હું તેઓશ્રીને ફરી ફરી મારા હાર્દિક અભિનંદન આપું છું, અને અમૂલ્ય રત્નરૂપી આવા અનેક ગ્રંથે તેઓશ્રી આપણને આપ્યા કરે એવી શુભેચ્છા દર્શાવું છું. લેખિકા સાધ્વીશ્રીને મને અંગત પરિચય નથી, પરંતુ તેમના ગુરુણી પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજથી હું સારી રીતે પરિચિત છું. તેઓશ્રી દીર્ઘદષ્ટા, વિચારક અને અભ્યાસી છે. આવા ઉત્તમ કેટિના ગ્રંથની પ્રસ્તાવના લખવાનું કાર્ય પૂ. સાધ્વીશ્રી સુનંદાશ્રીજી મહારાજે મને સોંપ્યું તે માટે હું તેમને અત્યંત ઋણી છું. ૧૧, પારસી બજાર સ્ટ્રીટ કોટ મુંબઈ નં. ૧ મનસુખલાલ તારાચંદ મહેતા તા. ૧૫-૪-૭૬ 2010_04 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩% નમઃ શ્રી વીરે મંગલાય ભવતુ જીવનનું ગૌરવ પ્રભુ મહાવીરની પચીશમી નિર્વાણ શતાબ્દિ મહોત્સવ ભારતભરમાં ઉજવવાને મંગલાષ વિ. સં. ૨૦૨૮માં અગાસી તીર્થમાં અમારા થયેલ ચાતુર્માસ દરમ્યાન સંભળાય. એ વખતે એમાં સૂરપૂર્તિ કરવાની મને પણ ભાવના જાગી. પ્રભુના તપ ત્યાગની બંસરી આચરણ દ્વારા બજાવવાનું સામર્થ્ય ન હોવાથી કલમથી ગુણગાન ગાવાને મેં સંકલ્પ કર્યો. અને એ સંકલ્પ અનુસાર “મંગલ ભગવાન વીરો યા ને શ્રી મહાવીર જીવન ત” એવા બેવડા નામે વિ. સં. ૨૦૨૯માં પ્રથમ નયસારના ભવથી લખવાની મંગલ શરૂઆત કરી. સુપ્રસિદ્ધ સાહિત્યકારોની શ્રેષ્ઠ કલમે આલેખાયેલા ભગવાન મહાવીરના અનેક જીવન ચરિત્રમાં મારી આ નાજુક કલમ કઈ જાતની ભાત પાડશે? એવો સંકોચ થવા લાગ્યો. પણ વિરામવાર્તા : પુનઃ ઉત્તરfજ ચોક:” એવા મહાપુરુષોના વચનથી કલમ ચાલુ રાખી. મહાવીર જેવા પરમાત્માની અસરકારક જીવન રેખા દેરવી એ કંઈ નાની સૂની વાત નથી. છતાં જેના પાવનકારી શાસનમાં ગૌરવભર્યું જીવન જીવવાની ચાવી મળી, એવા તપોનિષ્ઠ પ્રભ મહાવીરની જીવન જ્યોતમાં સમાઈ જવાના આશયથી વધુને વધુ એકાગ્રતાપૂર્વક એમાં ધ્યાન પરોવ્યું. જેમ જેમ લખતી ગઈ તેમ તેમ આનંદ વધતે ગયે. - પરમ ગીતાર્થોએ લીપીબદ્ધ કરેલા અને સુવિહિત સાહિત્યકારોએ આલેખેલા આગ અને પ્રભુ મહાવીરના જીવનગ્રંથ 2010_04 Page #31 -------------------------------------------------------------------------- ________________ જેમાં મુખ્યતાએ “શ્રી કલ્પસૂત્ર સુબાધિકા” “કલ્પસૂત્ર ખેમાશાહી” “શ્રી બારસા સૂત્ર મૂળ” “શ્રી ત્રેસઠ શલાકા પુરુષ ચરિત્ર” સ્વ. વકીલ નંદલાલ લિખિત “શ્રી મહાવીર સ્વામી ચરિત્ર” તથા કેવળજ્ઞાન પછીની હકીક્ત પુરાતત્ત્વવેત્તા સ્વ. પૂ. કલ્યાણવિજયજી મ. સા. લિખિત “શ્રમણ ભગવાન મહાવીર” હિંદીના આધારે તેમ જ વર્તમાન લેખકની જેટલી ઉપલબ્ધ થઈ તેટલી કૃતિઓના આધારે ધીરે ધીરે આલેખન કરતાં ફરી ફરીને ત્રણવાર લખ્યા પછી દેઢ વરસે મને તેમાં સફળતા મળી વિ. સ. ૨૦૩૦ના અમારા મુલુંડ ચાતુર્માસની કાર્તકી પુનમે આ લેખનકાર્ય જ્યારે મેં પૂર્ણ કર્યું ત્યારે મને આનંદ તે થયે પણ હજી એ આનંદ અધુરો હતે. આ લખાણને સુધારીને પુસ્તકારૂઢ કરવાનું ગજગ્રાહી કામ હજી બાકી હતું. ગીતાર્થ સમા ધર્મપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા.ને આ માટે વિનંતિ કરતાં તેઓશ્રીએ પૂર્ણ ઉલ્લાસથી સંશોધનકાર્યને સ્વીકાર કર્યો. પિતાના અનેક કાર્યો વચ્ચે સમય મેળવી આ લખાણનું અક્ષરશ: વાંચન કરી સંપૂર્ણ સંમાર્જન કરી આપ્યું. તેઓશ્રીની અનુભવી નજર તળે આ પુસ્તકનું સંમાર્જન થયું, જાણે અગ્નિને સંગે સુવર્ણ શુદ્ધ થયું, અથવા સેના ઉપર સુગંધને આરોપ થયે! આ રીતે અન્ય ગચ્છના એક સુવિહિત આચાર્ય આત્મીયભાવથી મારા જેવી અન્ય ગચ્છની એક નાની સાથ્વીના હાથે લખાયેલા પુસ્તકનું સંમાર્જન કરે એ મારા તારાના મંત્ર સંચાલિત આ કાળમાં ખૂબ અનુમોદનીય અને હર્ષ વધારનારી હકીકત છે. શાસનદેવ સમક્ષ અંતરની એક જ પ્રાર્થના છે કે પૂજ્યશ્રીને દીર્ધાયુ બક્ષે. 2010_04 Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પચીશમી શતાબ્દિ મહોત્સવ૫ મંગલ શેષના મધુર સ્વરે ઠામઠામ વહેતા રહ્યા અને એ વરસનું ચાતુર્માસ પણ નજીક આવી ગયું. અંતરમાં આશા હતી કે દીવાળી સમયે આ પુસ્તક પ્રસિદ્ધ થશે અને ઉજવણીના છેલ્લા સ્વરોમાં આ સૂર ભળશે. પણ દરેક જાતની સંપૂર્ણ તૈયારી હોવા છતાં પ્રસાદિના કારણે નિર્ધારિત સમયે આ કામ પૂર્ણ ન થયું. આમ છતાં નિર્વાણ શતાબ્દિ મહોત્સવના આનંદપુર હજી ઉછળી રહ્યા છે, એ અરસામાં શ્રી પાર્શ્વ ચંદ્ર ગછ જૈન સંઘ મુંબઈ તરફથી આ પુસ્તક બહાર પડી રહ્યું છે એ આનંદ મંગલને અવસર છે. આ પુસ્તક “મંગલં ભગવાન વિરે યા ને શ્રી મહાવીર જીવન જ્યોત ના બેવડા નામે “સુનંદા-સુતેજ પુષ્પમાળાના તેરમા પુષ્પ તરીકે બહાર પાડતાં મારા જીવનનું ગૌરવ સમજુ છું. તથા શ્રી પાર્ધચંદ્ર ગચ્છના સ્વ. સમર્થ ધુરંધરોના પરોક્ષ કરકમળમાં એક ભાવાંજલી અર્થ તરીકે આ પુસ્તક અર્પણ કરતાં હું મારા સંયમી જીવનની અને જન્મની કૃતાર્થતા અનુભવું છું. પરમ પ્રશાંતમૂતિ વર્તમાન ગ૭ વીર પૂ. ગુરુદેવ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબ અને ગચ્છરત્ન વિદ્વાન પૂ. મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજ સાહેબે આત્મીય મમતાપૂર્વક આશીર્વચન અને શુભેચ્છાઓ લખી આપી મારા ઉત્સાહમાં અનેકગણું વધારે કર્યો છે તે ચીરસ્મરણીય રહેશે. અનુમોદના અને અભિનંદન ” લખી આપનાર સમયપ્રાજ્ઞ પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સા નો વાત્સલ્યભાવ મને ચીરકાળ આનંદ આપ્યા કરશે. 2010_04 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાહિત્ય સૌરભથી આકર્ષાઈને પૂ. પંન્યાસશ્રી ચિદાનંદ મુનિ ગણિવરે “મંગલ ભગવાન વીર યા ને શ્રી મહાવીર જીવન જ્યત”માંથી પ્રભુના સત્યાવીશમા ભવનું આલેખન પ્રચાર હેતુથી અમારી સંમતિ મેળવી પોતાના તરફથી અલગ પુસ્તક રૂપે છપાવવા બદલ તેઓશ્રીની સંભાવના અનમેદનીય છે. મારી લેખિનીના જન્મદાતા બની પગલે પગલે પ્રેરણા પીયૂષના અમર છટકાવ વેરનાર, પ્રવચન પ્રભાવિક પરમ વિદુષી મારા પૂજ્ય ગુરુદેવ શ્રી સુનંદાશ્રીજી મહારાજની વાત્સલ્યપૂર્ણ મમતાભરી છાયા મને ચીરકાલિન શીતલ છાંયડી આપ્યા કરે અને હું મારા લેખનકાર્યમાં આગેકદમ ભરતી રહું !!! સમયે સમયે પ્રસંગચિત લેખન અને કાવ્ય રચના વગેરે પ્રવૃત્તિમાં પ્રેત્સાહન આપનાર લઘુ દીક્ષા પર્યાયી નિત્યના સહવાસી સુવ્યાખ્યાની સાધ્વીશ્રી સુમંગળાશ્રીજી વગેરે ગુરુહેનને આંતરિક પ્રેમ નિરંતર મારા કાર્યમાં વેગ આપ્યા કરે! આ પુસ્તકના પ્રકાશક “શ્રી પાર્ધચંદ્ર ગચ્છ જૈન સંઘમુંબઈના ભાગ્યશાળી આત્માઓ શ્રી સુંદરલાલભાઈ દલપતભાઈ ઝવેરી વગેરે ભાવિક સંઘસમૂહની સ્નેહસભર લાગણી તેમ જ દિવ્યસહાયક પુણ્યશાળી શ્રાવક શ્રાવિકાઓની સદ્દભાવભરી ધર્મલાગણી હંમેશાં વૃદ્ધિ પામતી વરસ્યા કરે! અ૫ પરિચિત હોવા છતાં દેવગુરુધર્મરાગી, પ્રસિદ્ધ જૈન સાહિત્ય લેખક શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ ચતુવિધ સંઘમાં દ્વિતીય ભરૂપ શ્રમણ સંઘના ઉત્કર્ષની ઉદ્ઘેષણ કરતી આ પુસ્તકના પ્રવેશદ્વાર સમી સુંદર પ્રસ્તાવના લખી આપવા બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમની આવા પ્રકારની આંતરિક શુભ ભાવના કદી ભૂલી શકાય એમ નથી ! 2010_04 Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આ પુસ્તકને સારા છપાઇકામથી શાભાવનાર ભાવનગર સાધના પ્રેસના માલિક શ્રી ગિરધરલાલ ફુલચ'દ પણ ધન્યવાદના અધિકારી છે. આ પુસ્તકના લખાણુની પ્રેસ કાપી ન થઈ શકવાના કારણે એમાં ભાષાદેષ કે વાકય રચનાની ક્ષતિએ નજરે ચડે છે તેને સુધારીને વાંચવા વાંચકગણુને વિનતી. પ્રભુ મહાવીરના જીવનદર્શોક ગ્રંથ સમૂહમાં આ એક ગ્રંથનેા વધારા કરવા જેવુ' સામાન્ય રીતે લાગે છતાં મંત્રાક્ષરોના ફરી ફરીને રટણ કરવાની જેમ ઔષધેાની વધુને વધુ ઘુટન ક્રિયાની જેમ એક ધ્યાનથી વાંચનાર ભિવ આત્માએ પ્રભુ મહાવીરના તપની, ધ્યાનની, જ્ઞાનની, તેમની અદ્દભુત ક્ષમાની, વગેરે અનેક અનુભાવનીય ગુણ્ણાની વારંવાર અનુમેાદના કરશે તે આ સંસાર તરી જવા સદૂભાગી બનશે. આ પુસ્તકમાં સમાયેલી પ્રભુ મહાવીરની જીવન ગાથાનું આલેખન એ મારા જીવનનું પરમ ગૌરવ સમજુ છુ. છદ્મસ્થા વસ્થાના કારણે પ્રમાદથી કે પ્રેસ દોષથી રહી ગયેલી ક્ષતિએ સંબધી મિચ્છામિ દુક્કડ જાણવા ચેાગ્ય અને સુધારવા ચેાગ્ય ક્ષતિઓને જણાવવા માટે સહૃદયી વાંચક વર્ગને વિનંતિ. વિ. સ. ૨૦૩૨ ચૈત્રી . અમાસ વીર સ. ૨૫૦૨ તા. ૨૯-૪-૭૬ વેળાવદર (ભાલ) લી. પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના શિષ્યા જ્ઞાનગવેધિકા, સાહિત્યરત્ના સાધ્વી વસંતપ્રભામાં સુતેજ “ tr 2010_04 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩ઝ નમઃ અભિલાષા સિદ્ધિ સંગ્રહિત સિદ્ધાર્થ !, સિદ્ધાર્થ વૃત્ત નંદર ! त्रिशलाहृदयाश्वास ! श्री वीर! भवते नमः ।। મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરવાથી સિદ્ધ થયેલા છે અર્થ જેમના, તથા સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ત્રિશલાદેવીના હદયને આશ્વાસરૂપ એવા હે વીર ! આપને નમસ્કાર હે! કઈ ધન્ય પળે નયસારના ભાવમાં પહેલી જ વાર થયેલા સદ્ગુરુના સમાગમથી જેમની હૃદયભૂમિમાં સમકિતનું આરોપણ થયું, અને શ્રી તીર્થંકર પરમાત્મા બનવાની ભૂમિકાનું સર્જન થયું. એ સેહામણું સમયે અનાદિ કાળની મેહનિદ્રામાંથી સમકિતની મહેર–છાપ મેળવીને જાગ્રત થયેલા અને ત્યાર પછી પ્રખર પુરુષાર્થ બળે સત્યાવીશમા ભાવમાં સંપૂર્ણ ઉજાગરદશાને પ્રાપ્ત કરી ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા તરીકે પ્રસિદ્ધિને પામેલા શ્રી સિદ્ધાર્થ રાજા અને શ્રી ત્રિશલાદેવીના પનોતા પુત્ર તરીકે ખ્યાતનામી બનેલા, અને અજોડ ભવ્યાત્મા એના સન્માર્ગદર્શક ધ્રુવતારક સમ ત્રણ લેકનું ગુરુપદ મેળવનાર એ વિરલ વિભૂતિ શ્રી મહાવીર પ્રભુના જીવન ચરિત્રની આલેખના કરવી એ મારી શક્તિ બહારની વસ્તુ હોવા છતાં તેમની જીવનપ્રભાથી આકર્ષિત થયેલું મારું મન વધુને વધુ ઉત્કંઠિત બની જીવન જ્યોતના તેજને ઝીલવા પ્રોત્સાહિત બનતું રહ્યું. ઉત્સાહને આવેગ કઈ રીતે સેક્યો રોકાય એમ ન હોવાથી આગમ ગ્રંથના પાને પાને અને અક્ષરે અક્ષર ચીરંજીવી બનેલી મહાવીર જીવન જાતમાં સમાઈ જવા પ્રયત્ન આદર્યો. પગ કારને ઝીલ અને વધુને વધુ 2010_04 Page #36 -------------------------------------------------------------------------- ________________ દરેક ભવ્ય આત્માઓ ભગવાન પરમાતમા, તીર્થકર બન. વાની લાયકાત ધરાવે છે. પણ બધા આત્માઓ એ મહાન પદ પામી શકતા નથી. “જે જેને પુરુષાર્થ તેવું તેનું ફળ”, છતાં ભવ્યતા ખીલવવા માટે સેનેરી સાધન સમું ભગવાન મહાવીરનું જીવન પ્રતિબિંબરૂપે નજર સામે રાખવાથી અવશ્ય ભાવના ફલિભૂત થાય છે. “પ્રભુના પ્રથમ ભવ તરીકે ગણાતાં નયસારનું જીવન કેવા પ્રકારની ચમકભર્યું હતું કે જેમાંથી ચરમ તીર્થંકરપદ વરવાની લાયકાત પાંગરી ઊઠી ?” એ મૂળભૂત પ્રશ્ન હોવાથી આંતર પ્રેરણાને અનુસરીને પ્રથમ ભવથી લેખનને પ્રારંભ કરું છું. શ્રી તીર્થંકર પરમાત્માનું જીવન આલેખવા માટે એકી સાથે હજારો કે લાખ કલમ ચલાવવામાં આવે તો પણ સંપૂર્ણપણે આલેખી શકાય એમ નથી, એવું જ્ઞાનીઓનું વચન છે. તે મારા જેવી એક અદની વ્યક્તિને આ પ્રયાસ પંગુ આત્માને શીખરે પહોંચવા જેવું લાગે ! દીવાંધ કૌશિકબળને સૂર્ય સમીપે જઈ બેસવા જેવું લાગે. તેમ મહાવીર જીવન ચરિત્રે આ ૨૫૦૦ વર્ષ દરમ્યાન કંઈક જ્ઞાનીઓની કલમે સંખ્યાતિત લખાઈ ગયા છે, તેમાં મારી આ અલ્પસન્દી કલમ કઈ જાતની ભાત પાડશે? આમ હોવા છતાં પૂ. ગુરુદેવના શુભાશિષથી “બસ મારે લખવું જ છે ” એવા સંકલપબળથી મહાવીર જીવન જ્યોતમાં સમાઈ જવાને આ મારો પ્રયત્ન છે. એમાં કેઈને “શક્તિ વગરની હોડ જેવું લાગે.” કેઈને ધૃષ્ટતા જેવું લાગે. એવા માનસિક ભયને હડસેલીને “વકે ચૂકે પણ ઘઉને પુડલે ભૂખ ભાંગે” એ ન્યાયે આવડે તેવી ભાષામાં લેખનને આરંભ કરું છું. મારામાં વિશિષ્ટ પ્રકારનું કઈ જ્ઞાન નથી, ભાષાને આડંબર નથી તે પણ માત્ર પ્રભુ મહાવીરનું 2010_04 Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવન જ એવું દ્યોતક છે, સર્વાગે મિષ્ટ છે કે જેવું તેવું લખાશે તે પણ મીઠાશ જ આપશે. મારા જેવા પંગુ આત્માઓને શીખરે પહોંચાડવામાં સહાયભૂત બનશે જ અને અજ્ઞાનથી બિડાયેલા મારા અંતર-નયનેને જ્ઞાનરૂપી સૂર્યના તેજપુંજ દેખાડશે જ, એવી જ શ્રદ્ધાના બળે આ બધું લખ્યું છે. - આગમ ગ્રંથ અને ચરિત્રોમાંથી જેવું જાણ્યું છે તેવું જ આલેખન કરવામાં મને સદૈવ ગુરુ-પ્રેરણા મળ્યા કરે, શ્રી શાસનદેવ સહાયક બનતા રહે, કે સેહામણું સમયે અંકુરિત થયેલી મારી મને રથ વેલડી અહાનિશ પાંગર્યા કરે અને અમૃતફળના રસમાં રસિક બનેલા મનની મહેચ્છા પૂર્ણતાના શીખરે પહોંચે એ જ અભિલાષા. –લેખિકા “સુતેજ 2010_04 Page #38 -------------------------------------------------------------------------- ________________ છે બા, બ્ર. * પૂ.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. “સુતેજ ” બા. બ્ર. પરમવિદુષી પૂ.શ્રી સુનંદાશ્રીજી મ. જન્મ : સં. ૧૯૮૭ ભા. વ. ૫ મુંબઈ જન્મ : સં. ૧૯૭૪ ઉનાવા (ગુજરાત) દીક્ષા : સં. ૧૯૯૦ ઉનાવા (ગુજરાત) દીક્ષા : સ. ૨૦૦૫ મા. સુ. ૨ માટી ખાખર (કચ્છ) ગુરુદેવશ્રી સુનંદાશ્રીજીની પ્રેરણાથી લેખીકા શ્રી સુતેજે આ પુસ્તકનું સર્જન કર્યું. 2010_04 Page #39 -------------------------------------------------------------------------- ________________ 2010_04 Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ શ્રી લોકાગચ્છ જૈન સંઘની અલૌકિકતા અલૌકિક નિર્ણય મુંબઈ શહેરના હાર્દ સમા (ફેટ) કોટ વિસ્તારમાં શ્રી કાગચ્છ જૈન સંઘની સ્થાપન લગભગ નેવું વર્ષ પહેલા થઈ. ભાટીયા બાગની સામે બોરા બજારના નાકે એક વિશાળ ઉપાશ્રય તૈયાર કરવામાં આવ્યા. ત્રણ માળની ઉંચી ઈમારતમાં સાધુ સાધ્વીજીઓને ચાતુર્માસમાં તેમ શેષકાળમાં પણ સગવડતા રહે તેવી સુંદર સુવિધાઓ ભરપુર છે. પહેલે માળે પેઢી અને વ્યાખ્યાન હેલ, બીજા માળે રહેવાની વ્યવસ્થા, અને ત્રીજા માળે ગરમ પાણી તથા મહેમાને માટે તેમજ કઈ જમણ પ્રસંગ માટે સામગ્રી સભર વ્યવસ્થા છે. શ્રી લોકાગચ્છમાં સાધુ સાધ્વીજીઓની ઉપસ્થિતિ નથી. એ ગચ્છના શ્રાવકે ને શ્રાવિકાઓ યતિઓના પૂજક હોવાથી શ્રી કાશાહની ગાદીને પૂજતા આવ્યાં છે. પણ યતિઓની પરંપરા પ્રાયઃ લુપ્ત થતાં એ ગચ્છના વર્તમાન આગેવાનોએ દીર્ધદષ્ટિ વાપરી પાંચ વર્ષ પહેલાં સમગ્ર જૈન સમાજને દાંત લેવા જે એક અલૌકિક નિર્ણય કરી ઠરાવ પસાર કર્યો કેઃ “શ્વેતાંબર માગી કઈ પણ ગચછ કે કઈ પણ સંપ્રદાયના પંચમહાવ્રતધારી સાધુ સાધ્વીજીઓને ચાતુર્માસ માટે તથા શેષકાળમાં પણ લાભ આપવા વિનંતી કરવી.” સંપ્રદાયવાદમાં રાચનારા આ કાળમાં આ નિર્ણય ખૂબ જ પ્રશંસા માગી લે એવે છે. 2010_04 Page #41 -------------------------------------------------------------------------- ________________ આ ગચ્છમાં મૂર્તિપૂજક અને પાટપૂજક એવી બે માન્ય. તાઓ પ્રવર્તે છે. પ્રણાલિકાઓ તે લગભગ મૂર્તિપૂજક સમુદાય જેવી પળાય છે. આ ગચ્છના પ્રારંભથી જ પર્યુષણના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર અને શ્રી બારસાસ્ત્રનું વાંચન થાય છે. પોથીને વરઘોડે (જ્ઞાનયાત્રા) દબદબાભર્યા કાઢવામાં આવે છે. છેલ્લા પચીશ વર્ષથી મહાવીર જન્મવાંચનના દિવસે ચૌદ સ્વપ્ન ઘીની બેલીપૂર્વક ઉતારવામાં આવે છે, તેમ જ ઘેડીયાપારણું પણ ઠાઠથી પધરાવવામાં આવે છે. આવી દેરાવાસી સંપ્રદાયને મળતી પ્રણાલિકા ચાલતી હોવાથી ચાતુર્માસમાં ઘણી સરળતા રહે છે. પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીઓ, સેક્રેટરીઓ વગેરે ઘણા ઉદાર મનવાળા છે. આથી કઈ જાતના ભેદભાવ વિના કચ્છી, ગુજરાતી, કાઠીઆવાડી સહુ પોતપોતાની માન્યતા મુજબ આરાધના કરી આનંદ મેળવી શકે છે. અલૌકિક થાતુર્માસઃ ઉપરોક્ત નિર્ણય મુજબ શ્રી કાગચ્છ જૈન સંઘના કાર્ય કર્તાઓએ શ્રી પાર્ધચંદ્ર ગ૭ સ્થવર પરમ વંદનીય પૂજ્ય ગુરુદેવ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ સા૦ના આજ્ઞાવર્તિની તથા જ્ઞાનમહોદયા પૂ. પ્રવતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ સાહેબના શિષ્યરત્ન, વ્યવહાર વિચક્ષણ, ઉદાર હૃદયી, આગમપ્રજ્ઞા અને પિતાની આગવી સત્વશીલ જ્ઞાન પ્રતિભાથી સુપ્રસિદ્ધ પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મ. સાહેબ અને તેમના પરિવારની ગુણલાઘા સાંભળી પ્રમુદિત ચિત્તે પ્રથમ ચાતુર્માસને લાભ આપવા માટે પૂજ્યશ્રીને ખૂબ આગ્રહભરી વિનંતી કરી. પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ પણ ગુરુપરંપરાથી સંપ્રદાયભેદના વિરોધી હોવાથી મુંબઈ કોટ વિસ્તારના તદ્દન અજાણ્યા હેવા ભળી છ મતિ છે 2010_04 Page #42 -------------------------------------------------------------------------- ________________ રા છતાં એક માત્ર ધર્મપ્રભાવનાના હેતુથી લોકાગચ્છના કાર્યકર્તાએની આંતરિક ભાવનાપૂર્વકની વિનંતીને સ્વીકાર કર્યો. આ કાળમાં પણ કુદરતી સંકેત મુજબ જ લાભાનુલાભની પરંપરા સર્જાતી હોય છે. મંગળ પ્રવેશ: વિ. સં. ૨૦૨૮ના જેઠ વદ છઠ્ઠને રવિવારના શુભ દિવસે અને શુભ મુહૂર્ત ગુરુ આજ્ઞાપૂર્વક પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજે પોતાના શિષ્યા પ્રશિષ્યાના પરિવાર વૃદ સાથે ઠાણા દશ ચાતુર્માસ પ્રવેશ કર્યો. મુંબઈ અને પરાઓમાંથી સેંકડો ભાઈ બહેને સ્વાગતના ઢેલ અને ગુરુવાણુના અદૂભૂત બેલ સાંભળવા દેડી આવ્યા. સ્થળ લેકાગચ્છને ઉપાશ્રય, વિનંતી કરનાર શ્રી કાગચ્છ સંઘ, પ્રવેશ કરનાર શ્રી પાર્ધચંદ્રગછના સાધ્વીછંદ, અને પ્રસંગ પરિમલ માણનાર, સ્થાનકવાસી, દેરાવાસી, પાર્ધચંદ્રગચ્છ, તપગચ્છ, અને અંચલગચ્છના ભાવિક શ્રાવક-શ્રાવિકા એની વિશાળ હાજરીની ઉપસ્થિતિ. આ અનુપમ સંગ અને એકતાને અભિગ જીવનમાં કેઈક જ વાર સાંપડે છે. વાજીંત્રના જયનાદથી પૃથ્વી અને ગગન ગાજ્યા, આવા અદૂભુત પ્રવેશ મહોત્સવથી કાગચ્છ સંઘના હૈયા હરખ્યા, અને ગુરુદેશનાની ગજેનાથી લોક મહેરામણના મન નાચ્યા, માર્ગમાં ગહુંલીઓની હારમાળા જામી, સુહાગણ બેનેએ ગીતની રમઝટ બોલાવી, શ્રી લેકાગચ્છ સંઘના પ્રમુખ, ઉપ-પ્રમુખ, સેક્રેટરીઓ, શ્રી ગુલાબચંદભાઈ તથા શ્રી ચુનિલાલભાઈ વગેરેએ ગુરુદેવને આનંદથી વધાવ્યા, કેટમાં વસતા કચછી ભાઈ બેનેએ ભાવથી સત્કાર્યા. 2010_04 Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મુંબઈ અંચલગચ્છના ટ્રસ્ટી શ્રી ઉમરશીભાઈ પલડીયાએ પિતાના વક્તવ્યમાં સ્થાનિક સંઘની પ્રવૃત્તિને ખૂબ વખાણી ધન્યવાદ સાથે ગુરુદેવને પણ અભિવાદન કર્યા ચાતુર્માસની સફળતા ઈચ્છી. તે દિવસે મંગલિકના આંબિલ સંઘમાં તથા સાધ્વીજી વર્ગમાં થયેલ. મીઠી સાકરની મીઠી પ્રભાવના લઈ મીઠી ભાવના ભાવતાં સૌ વિખરાયા. સૂત્રવાંચન પ્રારંભ તે જ દિવસથી દૈનિક વ્યાખ્યાન ચાલુ હતા, પણ ચાતુમસના નિયમ મુજબ દેશનાધિકારે “આત્મપ્રબંધ ગ્રંથ” અને ભાવનાધિકારે “શ્રી ભીમસેન ચરિત્ર”ના વાંચનને નિર્ણય ૧૬૬ મણ ઘીની બેલીપૂર્વક શાહ વશનજીભાઈ ચાંપશીએ વહરાવ્યા બાદ જ્ઞાન બહુમાનની વિધિપૂર્વક અષાડ સુદ ૫ ને શનીવારથી વિશદ અને રોચક શૈલીથી પૂજ્યશ્રીએ વાંચન શરૂ કર્યું. બપોરે બેને માં પૂજ્યશ્રીના શિષ્યા સાધ્વી સ્વયંપ્રજ્ઞાશ્રીજીએ ધન્ય ચરિત્ર વાંચન શરૂ કર્યું. આમ બે વખત દરરોજ વીરવાણની સરવાણી વહેવા લાગી. પૂજ્યશ્રીની વાંચન પ્રગભતા અજોડ છે અને વતૃત્વશક્તિ ગજબ છે. ગમે તે વિષયનું નિરૂપણ અને ગુઢ પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી આપી શકવાની શિલી ગમ્ય, રોચક અને આકર્ષક હોવાથી વ્યાખ્યાનનો સમય થતાં જ વીર વાણીના શ્રોતાજનેથી કાગચ્છને ઉપાશ્રય સાંકડે બની જતો. દર રવિવારે “શ્રેયસ અને પ્રેયસ” “જીવન કેવું હોવું જોઈએ? સિદ્ધિના પાન”, “જીવનનું ધ્યેય શું?” “ધર્મના ગુંજન” વગેરે નવા નવા વિષય પર જાહેર વ્યાખ્યાને જાતાં જનમેદની ચીકાર જામતી. સહુના અંતરે ગુરુવાણુના પડઘાથી પ્રભાવિત ભવભવના પાથેયરૂપ ધર્મ ધન મેળવી કૃતાર્થ બનતા હતા. 2010_04 WWW.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ તપની પરંપરા : જ્ઞાન લાવાળા મોક્ષઃ” જ્ઞાનીઓના એ વચનને થથાર્થ કરવા પૂજ્યશ્રીએ જ્ઞાનની લહાણું શરૂ કરી પણ એને અનુરૂપ ક્રિયા ન હોય તે ઈષ્ટની સાધના થઈ શકતી નથી. એટલે પૂજ્યશ્રીએ બહેનમાં તપની શરૂઆત કરાવી. સહ પ્રથમ સામુદાયિક આયંબિલ, ત્યાર પછી અનુક્રમે શ્રી નવકાર તપના એકાસણા, શ્રી ગૌતમસ્વામીના છઠું, સ્વસ્તિક તપ વગેરે ક્રમે શરૂ કરાવ્યા. શ્રી લેકાગચ્છ સંઘ તરફથી ઉપાશ્રયના ત્રીજા માળે રડાની વ્યવસ્થા થતાં જુદી જુદી વ્યક્તિઓ તરફથી સામુદાયિક એકાસણા થવા લાગ્યા. જેમાં મુખ્યતાએ શ્રી કાગછ સંઘ, જગમોહનલાલ ભગવાનદાસ, શીવજીભાઈ માણેક, પાનબાઈ તલકશી, ભચીબાઈ મણશી, હાંસબાઈ ખીમજી, જયસુખલાલ આર. કોઠારી (લોકાગચ્છના ટ્રસ્ટી), તેજશી શામજી ગાલા, શાહ મણીલાલ નાનજી વગેરેએ સક્રિય ફળ આપી તપસ્વીઓની ભક્તિને લાભ લીધું હતું. દરેક તપના પારણા શ્રી લોકાગચ્છ સંઘ તરફથી થતાં. તેમજ જુદી જુદી વ્યક્તિઓ તરફથી પ્રભાવનાઓ પણ તપસ્વીઓને સારી થયેલ. પૂજાઓની રમઝટ: શ્રી કાગચ્છ ઉપાશ્રયના ઈતિહાસમાં પહેલી જ વાર સ્થાનિક સંઘના શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસરેથી પ્રભુજી પધ. રાવી પૂજાઓ ભણાવવાની શરૂઆત થતાં લોકોમાં ભારે આકર્ષણ જાણ્યું. સહુ પ્રથમ શ્રી લોકાગચ્છ સંઘ તરફૅથી શ્રાવણ સુદ ૯ના પૂજા શ્રી શાંતિનાથજી મહિલા મંડળે ધામધૂમથી ભણાવી ત્યારે ઉપાશ્રય વિશાળ હોવા છતાં તલ પડે એટલી જગ્યા ખાલી રહી ન હતી, લોકેની ભારે ઠઠ્ઠ જામી હતી; લાડુની પ્રભાવના થયેલ. 2010_04 Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રા. સુદ ૧૦ના શેઠ અમૃતલાલ મદનજી માંગરોળવાળા તરફથી સ્વ. માતુશ્રી પુષ્પાબેનના સ્મરણાર્થે અંતરાયકર્મનિવારણ પૂજા શ્રી શાંતિનાથજી સ્નાત્ર મંડળે રાગ-રાગિણીપૂર્વક ભણાવતાં પૂજામાં ભક્તિને રંગ જામ્યું હતું. પેંડાની પ્રભાવના થયેલ. જીવનમાં યાદગીરી રહી જાય તેવી પૂજાએ ભણાવાતાં ધમ લેકે આનંદવિભોર બન્યા હતા. લેકની નજરે આ અલૌકિક દશ્ય હતું. ભવોભવ પુગલ સિરાવવાની ક્રિયા અને વ્રત ઉચ્ચારણ: શ્રાવણ વદ ૩ ને રવિવારના દિવસે ભાભવ પુદ્ગલ સિ. રાવવા અને વ્રત ઉચ્ચારણ કરવાને નિર્ણય થતાં ઉપાશ્રયમાં પ્રથમ વાર જ નાણુ મંડાવવામાં આવી. આ ક્રિયામાં વિશાળ મેદનીએ લાભ લીધો. તેની સાથે શાહ ભવાનજીભાઈ અને તેમના ધર્મપત્ની આ સૌ. શ્રીમતી લમીબેન, તથા શાહ મેઘજીભાઈ અને તેમના ધર્મપત્ની અ.સૌ. શ્રીમતી ભચીબેન, સજોડે ચતુર્થ વ્રત તેમજ બીજા ચૌદ ભાઈ બહેનો વિવિધ વ્રત અને તપ ઉચ્ચરતા પૂજ્યશ્રી સુનંદાશ્રીજી મહારાજે આ બધી મંગળ ક્રિયાઓ જેશીલી શૈલી અને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક કરાવતાં, અને ક્રિયાના રહસ્યની સૂક્ષ્મ સમજાવટ કરતાં લોકે કિયાના આચમન સાથે આત્માનંદમાં ગરકાવ બન્યા હતા. વ્રત, તપ અને ક્રિયાના અદ્દભુત લાભને મહિમા સાંભળતાં સૌ આનંદવિભેર બન્યા હતા અને જીવનની ધન્યતા અનુભવી હતી. | શ્રી લેકાગચ્છ સંઘ તરફથી વ્રતધારીઓને બહુમાન કરવા પૂર્વક પૂજાની જેડ અને બહેનોને સાડીઓ તથા શ્રી પાર્વચંદ્ર ગચ્છ જૈન સંઘ-મુંબઈ તરફથી દરેકને રૂા. એકવીશ તથા અન્ય 2010_04 Page #46 -------------------------------------------------------------------------- ________________ ભાઈ બહેને તરફથી પણ જુદી જુદી ઘણું પ્રભાવનાઓ આપવામાં આવી હતી. છેલ્લે વ્રતધારીઓ તરફથી પેંડાની પ્રભાવના અને આવનાર મહેમાને માટે અલ્પાહારની સગવડતા રાખવામાં આવી હતી. બપોરના શાહ તુલસીદાસ નાનજીભાઈ તરફથી પૂજા ભણાવાતાં શ્રી શાંતિનાથજી સ્નાત્રમંડળના ભાઈઓએ ભારે રમઝટ જમાવી હતી. બાળકેએ દાંડીયા, દીવા, ચામર આદિના નૃત્યપૂર્વક સારી રમઝટ જમાવી હતી. છેલ્લે લાડુની પ્રભાવના હતી. વ્રતધારીઓ અને નિયમધારીઓએ પણ સાધારણ ખાતામાં સારી રકમ ભરાવી હતી. પર્યુષણ પર્વ, તપસ્યા અને આરાધનાની રોનક : પર્યુષણ પર્વ પધારે અને તપના તેજ છલકાય. આરાધના વધારે અને સહુ પિતાની શક્તિ અનુસાર જીવન સુધારે તેવી ક્રિયાઓમાં ઝંપલાવે. પૂજ્યશ્રીના નવદીક્ષિત શિષ્યા સાધ્વીશ્રી સરંજિતાશ્રીજી એ પર્વના સ્વાગત કરવા સોળ ઉપવાસથી તપસ્યા આદરી હતી. સાથે જોડાયા હતા અ.સૌ. ભાણબાઈ વેરશી. બંનેના ઉપવાસ શાતાપૂર્વક આગળ વધતા હતા. પર્વના પહેલા દિવસથી જ આ તપ નિમિત્તે સાંઓની હેલી શરૂ થઈ ગઈ. અડ્રાઈધરના પ્રથમ દિવસે સવારમાં વ્યાખ્યાન અને બપોરે મીઠીબેન ગાંગજી તરફથી સાધ્વીજીના તપ નિમિત્તે સાંજી હતી અને રૂમાલની પ્રભાવના. બીજા દિવસે સવારમાં વ્યાખ્યાન અને બપોરે શાહ જખુભાઈ મુળજી કચ્છ ભાડીયાવાળા તરફથી સાંજીમાં શ્રી શાંતિનાથજી મહિલામંડળની બેનેએ તપના ગીની રમઝટ જમાવી અને શ્રીફળની પ્રભાવના. ત્રીજા દિવસે સવારમાં વ્યાખ્યાનમાં શ્રી કલપસૂત્ર વહોરાવવાનું અને પૂજન વગેરેનું ઘી બેલાતાં વેરશીભાઈએ રાત્રિજાગરણ પૂર્વક થિી પધરાવી. બીજે 2010_04 Page #47 -------------------------------------------------------------------------- ________________ દિવસે પૂજ્યશ્રીને વહોરાવતાં પાંચ જ્ઞાનપૂજન બાદ કલ્પસૂત્રનું વાંચન સ્પષ્ટ શિલીથી શરૂ થયું હતું. ભા. સુ. ૧ના દિવસે શ્રી કલ્પસૂત્રને ભારે ઠાઠથી વરઘેડે (જ્ઞાનયાત્રા) નીકળે હતો. તે જ દિવસે લેકાગચ્છ સંઘ તરફથી તપસ્વીની સાધ્વીજીના તપ નિમિત્તે સાંજી રાખવામાં આવતાં બેનેએ ભારે રસ જમાવ્યા હતે, રૂપીઆની પ્રભાવના હતી. આમ દરરોજ જુદી જુદી વ્યક્તિઓ તરફથી તપ નિમિત્તે સાંજીઓ ગવાતી રહેતી. તપસ્વી સાધ્વીજીના સુપુત્રી પુષ્પાબેન તરફથી પણ સાંજી ગવાયેલ. મહાવીર જન્મ વાંચનના દિવસે ચાર રૂપીયે મણ ૪ હજાર મણ ઘીની સ્વપ્ન ઉતારવાની બેલીઓ બેલાણી. ઘેડીયાપારણું શાહ વસનજીભાઈ ચાંપશી તરફથી પધરાવામાં રાત્રિ જાગરણ થયેલ. ક્ષીરસમુદ્ર તપ, અન્ય તપના પારણા અને રથયાત્રા : લોકાગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી મંગળદાસભાઈ કંપાણીના પુત્રવધૂ કલ્પનાબેને કરેલા ક્ષીરસમુદ્ર તપના પારણે ભા. સુ. ૩ના વાજતે ગાજતે સકલ સંઘ સાથે પૂ. મહારાજશ્રી તેમના નિવાસસ્થાને માંગરોળ મેન્શનમાં પધારતાં જ્ઞાનપૂજન ગુરુપૂજન કરી વાસક્ષેપ લેવા પૂર્વક થાળમાં ભરેલી ખીરમાં વહાણ તરાવી પૂ. ગુરુદેવને વહેરાવી તપસ્વીની બેને ઘણા ઉલ્લાસથી પારણું કર્યું. સકલ સંઘને દુગ્ધ પાન સાથે પાવલીની પ્રભાવના થયેલ. ભા. સુ. પના સંવત્સરીના દિવસે ઘીની બેલીપૂર્વક વહોરાવવાની વિધિ બાદ બારસા સૂત્રનું વાંચન થતાં સુઅભ્યાસી સાધ્વીશ્રી સુનંદિતાશ્રીજીએ માત્ર સવા કલાકમાં જેશીલી ભાષામાં વાંચન પૂર્ણ કરતાં આનંદ ફેલાયો હતો અને સકલ સંઘ સાથે વાજતે ગાજતે ચૈત્યપરિપાટી નીકળતાં શાંતિનાથ પ્રભુના 2010_04 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ દર્શન કરી ત્યાં ચાતુર્માસ બિરાજતા પૂ. શ્રી મહિમાપ્રભવિજયજી મ. સા ને વંદન કરી સ્થાનકવાસી સાવીજીને પણ સુખશાતા પુછવા પૂજ્યશ્રી સકલ સંઘ સાથે પધાર્યા હતા. ત્રણે સંઘના શ્રાવક શ્રાવિકાએ પોતપોતાની ક્રિયા મુજબ સંવત્સરી પ્રતિક્રમણ કરેલ. ભા. સુ. ૬ના દિવસે પૂજ્યશ્રીના ઉપદેશથી અ.સૌ. સ્વ. શ્રીમતી ઝવેરબેન પોપટલાલના સમરણાર્થે શાહ પોપટલાલ પ્રેમજી માટુંગાવાળા તરફથી છઠ્ઠથી માંડીને દરેક તપસ્વીઓના તપના પારણા શાતાપૂર્વક થયેલ. તે જ દિવસે શેઠ નેમિદાસ દુલભદાસ દીવવાળા તરફથી તેમના પુત્રવધૂ અ. સૌ. શ્રીમતી કલાવતીબેને કરેલ અઠ્ઠાઈ તપ નિમિત્તે સાજન માજન અને અનેક વાજીબેન ઠાઠ સાથે ભવ્ય રથયાત્રાને વરઘડે કાઢવામાં આવ્યો હતો. ચાંદીના રથમાં પ્રભુજી લઈને કળાવતીબેન બેઠા હતા. કેટવાસી ત્રણેય સંઘના આગેવાનો સાથે તપગચ્છ, લેકગચ્છ, સ્થાનકવાસી, પાર્ધચંદ્રગચ્છ અને અંચલ ગચ્છના દરેક નાના મોટા ભાઈ બેનેની હાજરીથી દેદીપ્યમાન લાગતી એ રથયાત્રા મુખ્ય રસ્તાઓ પર ધીરે ધીરે ચાલતી સ્થાનકવાસી ઉપાશ્રય પાસે આવતાં સ્થાનકવાસી સંઘના પ્રમુખ શ્રી જયસુખલાલ કોઠારીએ દરેક તપસ્વીઓને પ્લાસ્ટિકની, સુખડની પુષ્પ વગેરેની રંગબેરંગી માળા પહેરાવતા ઉપસ્થિત માનવ મહેરામણે જયજયારવના ગગનભેદી નાદ ગજાવ્યા હતા. આ રથયાત્રાની શેભા કેઈ ઓર જામી હતી. ફરીને ઉપાશ્રયે આવતાં સકલ સંઘે પરસ્પર ખમતખામણા કરી પૂજ્યના મુખે મંગલિક શ્રવણ કરી પ્રભાવના લઈ સહુ વિખરાયા હતા. તપસ્વીઓનું બહુમાન : ભા. સુ. ૮ના દિવસે તપસ્વીઓની બહુમાન સભા રાખે 2010_04 Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વામાં આવતાં પૂજ્યશ્રીના પ્રાસગિક પ્રવચન પછી માલિકાએએ તૈમરાજુલના સંવાદ તથા રાસગરખા વગેરેથી તેમ જ એનેાના તપ ગીતાથી ઉપાશ્રય ગાજી ઉઠ્યો હતા. સેાળ ઉપવાસવાળાને ચાંદીના ગ્લાસ, અઠ્ઠાઈવાળાને ચાંદીની વાટકીએ આપવા પૂર્વક કુમકુમ તિલક કરી દરેક તપસ્વીએનું બહુમાન લેાકાગચ્છ સંઘ તરફથી કરવામાં આવેલ. આ પ્રસંગે બીજી પણ અનેક પ્રભાવનાએ સારી કીંમતી વસ્તુઓ અને વાસણા, કટાસણા, ડબ્બા, અરણીએ, રૂપિયા, સાકરના પડા, રૂમાલ વગેરે જુદી જુદી વ્યક્તિએ તરફથી થઇ હતી. છેલ્લે લેાકાગચ્છ સ`ઘ તરફથી પ્રીતિભાજન અને પ્રભાવના થયેલ. ભા. સુ. ના દિવસે વસનજીભાઇ ચાંપશીભાઈએ ફરી પેાતાને ઘેર પ્રભુનું પારણું ધામધૂમથી પધરાવતાં રાત્રિજાગરણમાં યુવકમડળે રમઝટ એલાવી હતી. ભા. ૪ના સ્વ. પૂ. આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીની સ્વગ વાસ તિથિ નિમિત્તે નીવીની તપસ્યા, શ્રીફળની પ્રભાવના અને ગુરુગુણાનુવાદ સભાનુ આયેાજન થયેલ. પૂજ્યશ્રીની પ્રેરણાથી ભા. વ. ના દિવસે લેાકાગચ્છ અને કચ્છી ભાઇ બહેના સધરૂપે પૂ શ્રી સુયશચંદ્રજી મ. સા.ને વંદન કરવા માટે ગયેલ. ત્યાં ચેમ્બુર સંઘ તરફથી સુંદર સ્વાગત થયેલ. ભાવ. ૧૦ના દિવસે લઅર પરેલ સંધ પૂજ્યશ્રીને વંદન કરવા આવતાં લેાકાગચ્છસ`ઘે ભાવભર્યું સ્વાગત કર્યુ હતું. દુષ્કાળ અંગે પૂજ્યશ્રીની વાણી સાંભળતાં રાહતફડમાં પરેલ સ ંઘે રૂા. ૧૦૦૧ તથા લેાકાગચ્છ સંઘે ૫૦૧ ભરાવ્યા હતા. સંધની સુંદર ભક્તિ થયેલ. પૂજ્યશ્રીના સુવ્યાખ્યાની શિષ્યા સાધ્વી સુમંગળાશ્રીજી મ. હૈદ્રાબાદ ચાતુર્માસ હેાવાથી તેમની 2010_04 Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રેરણાથી ઘણા ભાઈ બેને ત્યાં વંદનાથે જતાં હૈદ્રાબાદ સંઘે દરેક જાતની ઉચિત વ્યવસ્થા જાળવી હતી આ. સુ. ૭ના વૃજલાલ પી. શેઠ તરફથી ભારે ધામધૂમપૂર્વક અંતરાયકર્મનિવારણ પૂજા ઠાઠથી ભણવાઈ હતી. નિયમિત પ્રવચનધારા ચાલુ હતી. તિથિના દિવસેમાં સ્વ. ગાંધી જીવણલાલ નાનજી ધ્રાંગધ્રાવાળા તરફથી જુદી જુદી પ્રભાવનાઓ થતી. દિવાળી પર્વ અને બેસતા વર્ષે પૂજ્યશ્રીના મંગલિક શ્રવણથી સંઘ ભાવવિભેર બન્યું હતું. જ્ઞાનપંચમીને અનુલક્ષીને શ્રી સરસ્વતીદેવી, નવપદજી તથા સ્વસ્તિકની મંગળ રચના સાથે પહેલી જ વાર જ્ઞાનની અંદર આલેખના કરવામાં આવતાં સકલ સંઘ સાથે આશ્ચર્યાન્વિતભાવે આરાધના કરી સૌ આનંદિત બન્યા હતા. કાર્તિક ચૌમાસીની આરાધના પૂર્ણ થતાં શ્રીમતી સાકરબેન વસનજી અને તેમના કુટુંબીજને તરફથી આગ્રહભરી વિનંતી ચાતુર્માસ પરિવર્તન માટે થતાં પૂજ્યશ્રી સકલ સંઘ સાથે વાજતે ગાજતે શ્રી પાર્ધચંદ્ર ગચ્છની સામાચારી મુજબ કાર્તિક વદ એકમના સવારના નવ વાગે તેમના નિવાસસ્થાને “ડાસા હાઉસ”માં પધાર્યા હતાં, તેમનું તથા સકલ સંઘનું ભાવભર્યું સ્વાગત થયું હતું. ચાતુર્માસની પૂર્ણાહુતિના પ્રસંગને અનુલક્ષીને મંગળ પ્રવચન આપ્યા બાદ એ ધર્મરાગી સકલ કબે ગુરુપૂજન, જ્ઞાનપૂજન, પૂ. ગુરુદેવને કામળીઓ, કાપડ વગેરે વહોરાવી દુધ કોલ્ડ્રીંકથી સકલ સંઘની ભક્તિ કરી ચાતુર્માસ પરિવર્તનને સુંદર લાભ લીધું હતું. મંગલ પ્રવેશ અને મંગલ પૂર્ણાહુતિપૂર્વક કાગચ્છ ઉપાશ્રયમાં થયેલ વેતાંબર મૂર્તિ પૂજક શ્રી પાર્ધચંદ્ર ગચ્છના વિદુષી સાધ્વીજીનું ચાતુર્માસ સારાચે વન વિ જગત નિવાસ 2010_04 Page #51 -------------------------------------------------------------------------- ________________ મુંબઈમાં યાદગાર બની ગયું. સાધ્વીજીએ શું કામ કરી શકે છે એની સહુને જાણ થઈ. શ્રી મહાવીર શાસનમાં સાધુ ભગવંતની જેમ વિદુષી અને જ્ઞાનસંપન્ન સાધ્વીજીઓને પણ ધર્મ આરાધના કરવા અને કરાવવા માટે એકસરખે અધિકાર છે એની કેણ ના પાડી શકે એમ છે? દ્વિતીય થાતુર્માસ વિ. સ. ૨૦૨૯: - પૂજ્યશ્રીના પટ્ટધર શિષ્યા બાલબ્રહ્મચારી પૂ. વસંતપ્રભા શ્રીજી મહારાજ “સુતેજ” ઠાણે પાંચ આ વરસે અગાસી તીર્થમાં ચાતુર્માસ હતા. લોકાગચ્છ સંઘે આવતા ચાતુર્માસ માટે પૂજ્યશ્રીને વિનંતી કરતાં ખાસ કારણ વગર બીજું ચાતુર્માસ કરવાની ના પાડતાં સંઘે શિષ્યા પરિવારમાંથી ઠાણાઓ આપવા પૂજ્યશ્રીને જોરદાર વિનંતી કરી. ગચ્છ સ્થવર પૂ. શ્રી વિદ્યાચંદ્રજી મહા૨ાજ સાહેબ પાસેથી તાર-ટપાલ દ્વારા આજ્ઞા મંગાવી, અગાસી તીર્થમાં જઈ સંઘના ટ્રસ્ટીગણે પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ “સુતેજ” આદિ ઠાણુઓના ચાતુર્માસની જય બોલાવી પૂ. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. “સુતેજ” ૪ ઠાણાને વિ. સં. ૨૦૩૦ના જેઠ વદ છઠ્ઠના ચાતુર્માસ પ્રવેશ થતાં શ્રી કાગચ્છ સંઘ તરફથી ભવ્ય સામૈયું જાતાં એ સ્વાગત યાત્રામાં શ્રી લેકાગચ્છ સંઘ, શ્રી કેટ શાંતિનાથ જૈન સંઘ, શ્રી પાર્ધચંદ્ર ગચ્છના તેમજ સ્થાનિક કચછી સંઘના આગેવાન ભાઈ બહેનો તથા અન્ય માનવ મહેરામણની હાજરીથી આ સ્વાગત યાત્રા ધમધમી ઉઠી. દોઢથી બે કલાક સુધી વાજિંત્રના નાદ સાથે અને અનેક ગલીઓના વધામણપૂર્વક ભારે ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે ચાતુર્માસ પ્રવેશ થયો. માંગલિક પ્રવચન બાદ બદામપુરીની પ્રભાવના થઈ 2010_04 WWW.jainelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ આ ચાતુર્માસમાં પણ પ્રથમ ચાતુર્માસની જેમ તપ જપ યુક્ત અનેકવિધ સુંદર આરાધના થઈ દૈનિક વ્યાખ્યાનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને ચંદ્રલેખા ચરિત્રનું વહેરાવવા પૂર્વકની વિધિપૂર્વક વાંચન શરૂ થતાં શ્રોતાજને સારે લાભ લેવા લાગ્યા તેમજ અત્યંત ભાવિક કચ્છી ભાઈ-બેનેના સંપૂર્ણ સહકારથી એકાસણા વગેરેની તપસ્યાઓ એક પછી એક ચાલુ રહી કારમી મેંઘવારી અને રાજદ્વારી વાતાવરણ કલુષિત હોવા છતાં લેકાગચ્છના ટ્રસ્ટી મંડળની કુનેહભરી કામગીરીથી દરેક એકાસણા વગેરે જુદી જુદી વ્યક્તિઓ તરફથી થતા હતા પર્યુષણ પર્વની આરાધના સુંદરતમ થવા સાથે સ્વપ્નની તેમજ અન્ય ઉપજ પણ સારી થવા પામી હતી અસં. શ્રીમતી ભાણબાઈ વેરશીએ એકવીશ ઉપવાસ તેમજ બીજા પણ ભાઈ એનોએ સારી સંખ્યામાં અઠ્ઠાઈ વગેરેની તપસ્યા કરી હતી. તે દરેકના પારણા, વરઘેડા, પિથી તથા પારણું પધરાવવાની શોભાયાત્રા અને છેલ્લે તપસ્વીઓનું બહુમાન અને પ્રભાવનાઓ પણ ખૂબજ સુંદર થયેલ. પ્રથમ ચાતુર્માસની જેમ આ ચાતુર્માસમાં પણ દરેક ભાવિક આત્માએાએ ઉલાસપૂર્વક ભાગ લેતાં ધાર્મિક વાતાવરણથી સારું યે ચાતુર્માસ ગુંજી ઉઠતાં ધર્મનો જય જયકાર વર્યો હતો. વિશેષમાં એક કચ્છી ભાઈ તરફથી પગપાળા ચૈત્ય પરિપાટી બેઠવાતાં દેઢ ભાઈબેને પગે ચાલતાં વાજતે ગાજતે પ્રાર્થના સમાજ, પાટી, વાલકેસર વગેરે પ્રખ્યાત જિન મંદિરમાં પ્રભુ દર્શન અને પૂ. આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.ને વંદન કરી ગયા તેવી જ રીતે ધામધૂમપૂર્વક પાછા ફર્યા હતા. જતાં ને આવતાં બંને વખત કચ્છી યુવક મંડળના યુવક વગે ભક્તિરસની રમઝટ 2010_04 Page #53 -------------------------------------------------------------------------- ________________ બોલાવી હતી. કાગચ્છ ઉપાશ્રયમાં પગપાળા યાત્રિકોને એ ભાઈ તરફથી જમણ આપવામાં આવેલ. આમ આખુંય ચાતુર્માસ એક પછી એક ધર્મકરણીઓથી ધમધમતું રહ્યું હતું. બોરીવલી પૂ શ્રી સુયશચંદ્રજી મ. સા.ને વંદન કરવા સંઘ ગયો હતે. આ માસની આંબિલની વ્યવસ્થા ઉપાશ્રયમાં રાખવામાં આવતાં નવે દિવસ પ્રભુ પધરાવી સ્નાત્ર પૂજા વગેરે સિદ્ધચક્રજીની સુંદર ક્રિયાપૂર્વક આરાધના કરવામાં આવી હતી. છેલ્લે દિવસે નવપદયંત્રની અક્ષતથી આલેખન કરી નવપદજીની પૂજા ભારે ઠાઠથી ભણાવવામાં આવી હતી. | દિવાળીના દિવસોમાં બાલિકાઓએ પાવાપુરી જલમંદિરની રંગ બેરંગી રંગેળીની આબેહુબ રચના અને જ્ઞાનપંચમીના જ્ઞાનની આલેખના પણ અતિ સુંદર કરી હતી. પાવાપુરી જલમંદિર જેવા માટે રોજ લેકની ઠઠ્ઠ જામતી. ચૈમાસી આરાધના બાદ કા. વ. ૧ના દિવસે અ.સૌ. શ્રીમતી મીઠીબેન ગાંગજી સહકુટુંબની આગ્રહભરી વિનંતિથી તેમના ઘેર ભારે ધામધૂમથી ચાતુર્માસ પરિવર્તન થયેલ. માંગલિક પ્રવચન બાદ જ્ઞાનપૂજન, ગુરુપૂજનપૂર્વક કામળીઓ, કાપડ, હવણી વગેરે વહેરાવ્યા પછી સંઘભક્તિ કરી એ દંપતિએ પિતાની સત્કમાણીને સદ્વ્યય કરી અને લાભ લીધે હતે. આ રીતે ધર્મપ્રવૃત્તિથી મઘમઘાયમાન ચાતુર્માસ પૂર્ણ કરી વસંતપ્રભાશ્રી ઠાણ ૪ ગુરુનિશ્રામાં મુલુન્ડ પધાર્યા હતા. આ બીજા ચાતુર્માસમાં લેકાગચ્છ સંઘના અને કચ્છી ભાઈ બહેને સંઘરૂપે પાલીતાણા વગેરે યાત્રા નીકળતાં ખંભાતમાં સાધ્વી શ્રી સ્વયં પ્રજ્ઞાશ્રીજી મને વંદન કરવા જતાં ખંભાતના શ્રી પાર્શ્વગં ગચ્છ સંઘનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. 2010_04 Page #54 -------------------------------------------------------------------------- ________________ વીજું થાતુર્માણ સં. ૨૦૩૧ઃ આ રીતે બબ્બે ચાતુમમાં આનંદ મંગળ વતી જતાં શ્રી લેકાગચ્છ જૈન સંઘના આગેવાને ખૂબ જ આનંદિત બન્યા. બે વરસની જેમ ત્રીજા વરસે પણ જો એ જ લાભ મળી જાય તે રંગ રહી જાય, એમ વિચારીને ત્રીજા વરસે પણ સંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસને લાભ આપવા ખૂબ જ આગ્રહ કર્યો. પણ સંગે અનુકૂળ ન હોવાના કારણે આ વરસે લેકાગચ્છ સંઘને નિરાશ થવું પડ્યું, પણ ચોથા વરસે તે અવશ્ય લાભ આપ જ પડશે એવી જોરદાર વિનંતી કરતાં પૂજ્યશ્રીને ફરજિયાત સંઘની ભાવભીની વિનંતીને સ્વીકાર કરે પડ્યો. વિ. સં. ૨૦૩૧ના અષાડ સુદ પાંચમના ચાતુર્માસ પ્રવેશ નિર્ણિત થતાં સંઘના પ્રમોદને વધારતા પૂજ્યશ્રી પૂનિત પગલે અનરી રોનક સાથે ચાતુર્માસ પ્રવેશ કરતાં લેકાગચ્છ સંઘના હૈયામાં ભારે ઉમંગ ઉછળી પડયો. ધર્મરંગના અમી છાંટણા વેરતે પ્રવેશ મહત્સવ ઉજવાયો, ધગધગતા તાપથી વ્યાકુળ થયેલી ધરતીને જેમ વર્ષાઋતુ શાંત કરે તેમ શ્રી કાગચ્છ સંઘે પ્રવેશ મહોત્સવમાં ભાગ લેનાર દરેક આગંતુકનું જૈન આઈસ્ક્રીમથી સ્વાગત કર્યું. સર્વત્ર શીતલતા પથરાઈ ગઈ ગત ચાતુમસેની જેમ આ ચાતુર્માસમાં પણ ધર્મની આહલેક જામી. વ્યાખ્યાનમાં પ્રશ્ન વ્યાકરણ સૂત્ર અને પૃથ્વીચંદ્ર ચરિત્ર, નગીનભાઈ તથા નરભેરામભાઈ તરફથી વહોરાવવાની વિધિપૂર્વક વાંચન દરરોજ માટે ચાલુ થયું. કેટિશીલા તપ, અષ્ટ મહાસિદ્ધિ તપ, સમવસરણ તપ, છઠ્ઠની તપસ્યા વગેરે અનેક તપ થયા. એક જ ઠેકાણે એકાસણુની વ્યવસ્થા ભક્તિ. 2010_04 Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભાવથી સુંદર જળવાઈ. પૂર્વની જેમ કરછી અને લેકાગચ્છના ભાઈ બહેનેએ આરાધનાપૂર્વક લાભ દ્વીધે. પર્યુષણ પર્વમાં સહુએ ચડીયાતા ભાવે આત્મિક ઉજવણી ઉજવી અઠ્ઠાઈ વ્યાખ્યાનો, શ્રી કપસૂત્ર, વીર જન્મ વાંચનના દિવસે સ્વપૂન ઘીની બોલી, પારણું, પ્રભાવના, વરઘેડા વગેરે કમથી રાબેતા મુજબ ઉજવાયા. પૂજ્યશ્રીના બાલબ્રહ્મચારીણી શિષ્યા સાધ્વી શ્રી કુંજલતાશ્રીજીએ અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી, તે સિવાય બીજા પણ તપસ્વી ભાઈ–બહેને સારી સંખ્યામાં હતા. દરેકના પારણા લેકાગચ્છ સંઘ તરફથી થયા હતા. વ્યાખ્યાને પછી તેમજ તપસ્વીઓને બહુમાનપૂર્વક કીંમતી પ્રભાવનાઓને ક્રમ સારો રહ્યો શ્રી બારસા સૂત્રનું વાંચન પૂ. શ્રી સુનંદીતાશ્રીજી તથા પદ્મગીતા શ્રીજીએ સ્પષ્ટ ભાષામાં કરેલ. ભાદરવા સુદ ૧૩ના દિવસે પૂજ્યશ્રીના પટ્ટધર શિષ્યા પૂ શ્રી વસંતપ્રભાશ્રીજી મ. ઠાણું ત્રણ વરલીમાં ચાતુર્માસ બિરાજમાન હતાં, ત્યાંથી પગપાળા ચૈત્યપરિપાટીરૂપે સંઘ સાથે વાતે ગાજતે પૂજ્યશ્રીને વંદન કરવા પધારતાં સંઘમાં આનંદ ફેલાયે હતા. સંઘપતિ શ્રી કુંવરજીભાઈ જેઠાભાઈ વરલીવાળાનું બહુ માન લેકાગચ્છ સંઘ તરફથી થયેલ. તેમના તરફથી અને તેમના ભાગીદાર બાબુભાઈ તરફથી એમ બે સંઘપૂજન અને સાધર્મિક ભક્તિ થયેલ. આ પ્રસંગે લેકાગચ્છના આગેવાનો તેમજ શ્રી સુંદરલાલભાઈ ઝવેરીએ ખાસ હાજરી આપી હતી. આ સિવાય અન્ય ભાઈ બહેને સારી સંખ્યામાં હાજર હતા. સંઘપતિએ લેકાગચ્છ સાધારણ ખાતે રૂા. ૧૦૧) ભરાવ્યા હતા. ભાદરવા વદ ૪ના ચંદ્રાબેન તરફથી પૂજા અને કેટમાં વસતા 2010_04 Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રી પાર્ધચંદ્ર ગચ્છીય ભાઈ બહેને તરફથી નીવીની તપસ્યા પૂર્વક સ્વ પૂ. આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની સ્વર્ગારેહણ તિથિ ઉજવાઈ હતી. લેકાગછ તરફથી નીવીવાળાને રૂપીઆની પ્રભાવના થયેલ. તે દિવસે સાંતાક્રુઝવાળા સરોજબેન તરફથી સંઘપૂજન થયેલ અને તેમના સૂરીલા કંઠે ગુરુગીતે ગવાતાં વાતાવરણમાં ભાવવિભેરતા છવાઈ હતી. આ માસની આયંબીલની ઓળી પણ સુંદર રીતે ઉજવાઈ. ચેમ્બર પધાર્યા : પૂજ્યશ્રીના સુવ્યાખ્યાની સુશિષ્યા પૂ. સાધ્વી શ્રી સુમંગળા શ્રી જી મ. ઠાણું ૪ ચેમ્બરમાં ચાતુર્માસ બિરાજતા હતા. ત્ય તેઓશ્રીના પરમ તપસ્વિની શિષ્યા પૂ. શ્રી ક૯પતાશ્રીજી મહા રાજે ૫૧–પર બે ઓળી વર્ધમાન તપની એક સાથે કરતાં તેના પારણા પ્રસંગે પૂજ્યશ્રી આસો સુદ ૧૩ના ચેમ્બર પધારતાં ત્રણ દિવસના મહોત્સવ પૂર્વક પારણા પ્રસંગ ધામધુમથી ઉજવાયે. સાંજી, પૂજા, પ્રભાવનાના કાર્યક્રમ સાથે તપસ્વીએ તપનું પારણું કર્યું. શાહ વસનજીભાઈ કાનજીના ઘેર સકલ સંઘ સાથે વાજતે ગાજતે ગુરુના અને તપસ્વીના પગલા કરાવી જ્ઞાનપૂજન, ગુરું પૂજન, પ્રભાવનાપૂર્વક તપસ્વીના પારણને લાભ સારી રીતે લેવાયા. એ પ્રસંગની શોભા પણ ઓર બની હતી. ત્યાંથી પુનઃ કેટ પધારતાં દીવાળી, બેસતું વર્ષ વગેરે પર્વ દિન ભાવપૂર્વક ઉજવાયા. જ્ઞાનપંચમીના દિવસે ત્યાંની બાળા એ પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુ મહાવીરના મોક્ષગમનની અને નવપદજીની સુંદર રંગેાળી તથા જ્ઞાન પ્રદર્શન ગોઠવતાં સકળ સંઘના ભાઈ બહેનેએ જ્ઞાનની આરાધના કરી પૂર્ણ ખુશાલી વ્યક્ત કરી હતી. 2010_04 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૨. છેલ્લે છેલે પણ તપસ્યા : કાર્તિક સુદ ૭થી શત્રુંજયમાદક તપ કરાવતાં બહેને અને ભાઈઓ સારી સંખ્યામાં જોડાયા. એકાસણું અને નવીના જમણ અને પારણા પણ થયેલ. સુંદરલાલભાઈ ઝવેરી, ડુંગરશી નરશી દાદરવાળા અને મુળજીભાઈ જી. શેઠ આફ્રિકાવાળા અને લેકા ગછ તરફથી પ્રભાવનાઓ થયેલ. આમ તપની મંગળ શરૂ આતથી શરૂ થયેલ મંગળ ચાતુર્માસ મંગળકારી તપની આરાધનાપૂર્વક નિવિદને સમાપ્ત થયું. વિઘા સન્માન તથા વિદાય સમારંભ: પૂજ્યશ્રીના આમ એક પછી એક એમ ત્રણ ત્રણ ચાતુર્માસે એક એકથી ચડિયાતી ધર્મ પ્રભાવના સાથે પસાર થતાં લેકા ગચ્છના ભાઈ બહેને પિતાના આંગણે ઉપરા ઉપરી આવા ભવ્ય લાભ મળતાં પિતાની જાતને ધન્ય માનતાં સંઘે પિતાને હર્ષ વ્યક્ત કરવાને નિર્ણય કર્યો અને હર્ષમાં હર્ષ વ્યક્ત કરતે એક આનંદજનક પ્રસંગને ઉમેરે થયે. એ આનંદજનક પ્રસંગ એ હતું કે પૂજ્યશ્રીના નવમા નંબરના શિષ્યા બાલબ્રહ્મચારીણી સુઅભ્યાસિની શિષ્યા સાધ્વી સુનંદિતાશ્રીજીએ ગુરુનીશ્રામાં અભ્યાસક્ષેત્રે આગળ વધતાં ચાલુ વરસે વાણારસી સંસ્કૃત પ્રાકૃત વિદ્યાલયની અપાતી શાસ્ત્રીય પરીક્ષાઓમાં સંપૂર્ણ ઉત્તર મધ્યમાં કોર્સમાં પંડિતવર્ય શ્રી મિશ્રાજીની આત્મીય સહાયથી અને પિતાના અથાગ પરિશ્રમથી અભ્યાસમાં એકચિત્ત બની પરીક્ષા આપી ભારતભરના આઠ હજાર વિદ્યાર્થીઓમાં ફર્સ્ટકલાસમાં ફસ્ટ નંબરે પસાર થતાં પરિચિત વર્ગમાં આશ્ચર્ય સાથે આનંદનું મેજું ફરી વળતાં સહુએ એ સાધ્વીજીને અભિનંદનેથી નવાજયા હતા. 2010_04 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ લોકાગચ્છના આગેવાન ભાઈઓને આ હકીકતની જાણ થતાં આ અભિનવ તકને વધાવી સાધવીશ્રીનું ઉચિત સન્માન કરવાની ભાવના જાગતાં સંસ્થાના પ્રાણભૂત મનાતા સેક્રેટરી શ્રી પ્રાણજીવનભાઈએ ટ્રસ્ટીગણ અને કાર્યકર્તાઓની અનુમતિ પૂર્વક કા. સુ ૧૩ ના દિવસે સન્માન સભાની આયેાજના સાથે પૂજ્યશ્રીનું ચાતુર્માસ પણ યશસ્વી નિવડતાં તે નિમિત્તે તેમજ પૂજ્યશ્રી ૨૦૩૨માં ગુજરાત તરફ પધારવાના હેઇ એને અનુલક્ષીને તેમને ભવ્ય વિદાયમાન સભાની યોજના કરી. કા. સુ. ૧૩ રવિવારના શુભ દિવસે સભામાં પધારવા માટે આમંત્રણ અપાયા તે દિવસે નિશ્ચિત સમયે એક પછી એક આગેવાને પધારતાં રહ્યા. તેમાં મુખ્યતાએ શ્રી લેકાગછને સકલ સંઘ, તેમ કટ વેતાંબર મૂર્તિપૂજક સંઘના આગેવાને કે જેઓએ આ ત્રણે ચાતુર્માસમાં તન, મન, ધનથી યશસ્વી કાળો નોંધાવ્યો હતે; તે સંઘમાં મુખ્યશ્રી ગુલાબચંદભાઈ, શ્રી ચુનીલાલભાઈ, તેમજ અન્ય સંભાવિત ગૃહસ્થ, તથા કેટ સ્થાનકવાસી સંઘના આગેવાને, કચ્છી જૈન સંઘના અગ્રગણ્ય ભાઈ બહેને, તથા બહારથી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી, શ્રી શાંતિલાલ કેશવલાલ ઝવેરી વગેરે, તેમ હિંદમાતા કટપીસ બજારના આગેવાને, મુલુન્ડ અને ચેમ્બર શ્રી પાર્ધચંદ્ર ગચ્છ જૈન સંઘ મુંબઈના આગેવાન વગેરેથી ઉપાશ્રય ભરચક ભરાઈ જતાં બરાબર ૯-૩૦ કાર્યક્રમની શરૂઆત થતાં એક પછી એક વક્તાઓએ સુવાચ્ય શૈલીથી પૂજ્યશ્રીની ગુણલાઘા, અને ધર્મ પ્રભાવકતાને બિરદાવી પોતાના શિષ્યા સાધ્વીજીઓને અભ્યાસ માર્ગે આગળ વધારવાની કુનેહભરી દષ્ટિને વધાવી હતી. સાથે અભ્યાસક્તા સાધ્વીજી શ્રી સુનંદિતાશ્રીજીને આવી જવલંત 2010_04 Page #59 -------------------------------------------------------------------------- ________________ પિ૪ કારકિદી મેળવવા માટે ધન્યવાદ સાથે તેમની વિશિષ્ટ જ્ઞાનપિપાસાની અનુમોદના કરી હતી. આ વક્તાઓમાં મુખ્યતાએ શ્રી શાંતિલાલ ઝવેરી, શ્રી રસીકલાલ માસ્તર, કાંદીવલી જેન સંઘના કાર્યકર્તા શ્રી હિંમતલાલભાઈ, કાગચ્છ સંઘના પ્રમુખ શ્રી મંગળદાસ કંપાણી, સેક્રેટરી શ્રી પ્રાણજીવનભાઈ અને આ સભાના મુખ્ય વક્તા શ્રી ચીમનલાલ પાલીતાણાકરે સાધ્વીજીઓમાં સમાયેલી અનુપમ શક્તિને પરિચય કરાવી સકળ સંઘ સમક્ષ કાળ પ્રભાવે આવરિત થયેલી એ શક્તિને પ્રગટ કરી જગતને લાભ આપવા અનુરોધ કર્યો હતો. લેકાગક સંઘના પ્રમુખશ્રી મંગળદાસ કંપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મ. સા.ના બે ચાતુર્માસને અપૂર્વ લાભ અમે પૂર્વે મેળવી ચૂક્યા હતા. આ વરસે પણ લાભ આપવા અમે પૂજ્યશ્રીને વિનંતિ કરતાં શ્રી પાર્ધચંદ્રગચ્છ જૈન સંઘ મુંબઈ શાખાના માન્યવર પ્રમુખ મહેદય, સૌજન્યશીલ શ્રી સુંદરલાલ શેઠે અમને કહ્યું હતું કે “ પૂજ્યશ્રીના ચાતુર્માસને લાભ આ વરસે તમને આપવા માટે બનતે પ્રયાસ કરીશું ” ત્યારે અમે નિશ્ચિત બન્યા હતા. અમારી આ નિશ્ચિતતા ખરેખર સત્ય પુરવાર થઈ. જેને આપ સૌ આ ચાતુર્માસ દરમ્યાન વિવિધ પ્રકારની તપ, જપ, વ્યાખ્યાન પૂજા વગેરે ધર્મદ્યોતક કરણુઓથી જોઈ શક્યા હશે. ચાતુર્માસના પ્રવેશથી માંડીને આજ સુધી આ અમારૂં ધર્મ. સ્થાનક ધાર્મિક પ્રવૃત્તિથી સતત મઘમઘતું રહ્યું છે. માનવીને સંજીવન ગુટિકા જે રીતે નવું જીવન બક્ષે છે તેમ પૂ. શ્રી સુનંદાશ્રીજી મ.ની સંજીવની સમી અમૃતવાણી ભાવિકજનને જાગૃત કરી આત્મકલ્યાણના અમરપંથે પ્રયાણ કરાવે છે. 2010_04 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ધર્મ પ્રત્યે રસ ધરાવનાર કેઈ પણ વ્યક્તિ પૂજ્યશ્રીને સંપર્કમાં થોડો સમય પણ આવે તે હું ખાત્રીપૂર્વક કહું છું કે તેઓશ્રીના ધર્મ ઉપદેશથી તેવી વ્યક્તિના અશ્રદ્ધાળુ માનસમાં અચૂક પરિવર્તન આવે છે અને તે આત્મા જીવન ઉત્કર્ષ માટે સદા જાગૃત રહે છે. સમય અને સંગને અનુસરીને પૂજ્યશ્રી ધાર્મિક કાર્યો કરાવવાની જે કુનેહ ધરાવે છે તે અજોડ છે. તેઓશ્રીના શબ્દકોષમાં “નહિ થઈ શકે” “ ન બની શકે એવા નિરાશાજનક શબ્દ છે જ નહિ. કાર્ય હાથ ઘરો અને તે અચૂક સફળ થશે એવી શ્રદ્ધાના રણકાર સાથે તેઓશ્રી કાર્ય હાથ ધરવા સૂચવે છે, અને ખરેખર તે કાર્ય સફળ બને છે. શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કરી શકે એવી અગાધ આત્મશ્રદ્ધા અને શક્તિ ધરાવનાર એવા પૂજ્યશ્રીને અમારા ફેટિ કોટિ વંદન હો. પૂજ્યશ્રીના ચાતુર્માસ દરમ્યાન અમારા સંઘના કેઈ પણ ભાઈ બહેને તરફથી તેઓશ્રીને અથવા તેઓશ્રીના શિષ્યા સમૂહને મનદુઃખ થયું હોય તે તેને સંઘ તરફથી મિચ્છામિ દુક્કડમ આપું છું. પૂજ્યશ્રી પણ અમારા અવિનય બદલ ક્ષમા આપે એવી વિનંતી. તેઓશ્રીના આ વિદાયમાનની અમે સફળતા ઈચ્છીએ છીએ. છેલ્લે પૂજ્યશ્રીના સુઅભ્યાસી અને આવા કઠીનમાં કઠીન અભ્યાસમાં પારંગત રહી સફળતા મેળવનાર પૂજ્યશ્રી સુનંદિતા શ્રીજી મહારાજને પણ જ્ઞાનની સફળતા બદલ વારંવાર વંદના સાથે અનેકશઃ ધન્યવાદો આપીએ છીએ. અને ભવિષ્યમાં પણ જ્ઞાનમાર્ગમાં આગેકદમ ભરતાં જ્ઞાનના શિખરને સર કરતાં રહે એવી શુભેચ્છા સાથે અમારા સંઘ તરફથી શુભાશિષ વ્યક્ત કરીએ છીએ અને સંપૂર્ણ સફળતા ઈચ્છીએ છીએ. 2010_04 Page #61 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે પૂજ્યશ્રીએ શ્રી લેકાગચ્છ સંઘની અલૌકિકતા દર્શક કારણે જે એક તે ગચ્છના ભેદભાવથી અલિપ્ત રહી વેતાંબર માગ સંપ્રદાયે સાથે સહકારથી તેમના ધર્મસ્થાનકમાં ધર્મ ક્રિયા કરાવવા બદલ, છેલ્લા પાંચ વર્ષથી પિતાના ઉપાશ્રયમાં અન્ય ગચ્છના વેતાંબરમાગ પંચમહાવ્રતધારી મૂર્તિપૂજક સાધ્વીજીએના ચાતુર્માસ કરાવવા બદલ અને એક જૈન સાધ્વીજીનું તેમની ઉજજ્વલ શિક્ષણિક સફળતા બદલ સૌ પ્રથમ સન્માન કરવા બદલ, આવા વિવિધ કારણો બદલ શ્રી કાગચ્છ સંઘને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા, અને સંઘની વિશિષ્ટ સરલતાની અનુમોદના કરી હતી. મુંબઈલેકાગચ્છ જૈન સંઘે આવા સ્તુત્ય અને અનુકરણીય પગલા ભર્યા બદલ ભૂરિસૂરિ અનુદના કરી હતી. પૂજ્યશ્રીના મંગલાચરણ, મંગળ ગીત અને બાલિકાએના સ્વાગત ગીત, રાસ-ગરબા, ખ જરી નૃત્ય વગેરે વિશિષ્ટ કાર્યક્રમથી ભરચક સભાની પૂર્ણાહુતિ થતાં પહેલાં સુઅભ્યાસી સાધ્વીશ્રી સુનંદિતાશ્રીજીએ પણ અભ્યાસમાં આગળ વધવાની ઈચ્છા સાથે ટુંક વક્તવ્ય કરેલ. ત્યાર પછી મુલુંડ નિવાસી શ્રી જેઠુભાઈ નથુભાઈ તથા માતુશ્રી પુરબાઈ ભીમશી તરફથી સંઘ પૂજન થયેલ. અને પૂર્ણાહુતિ પછી પાવલીની પ્રભાવના અને આવેલા આમંત્રિત મહેમાનનું પ્રીતિભેજન થયેલ. આ દિવસ ભરચક કાર્યક્રમથી ધમધમતે આજને પ્રસંગ સૌના અંતરમાં આનંદના મેતિ વેરતે ગયે, અને હર્ષની ચીનગારી સાથે મંગળ યાદગીરી મુકતે ગયે. આ “વિદ્યા અને વિદાય સન્માન”થી સારાય મુંબઈ શહેરમાં શુભ ભાવનાની પડઘમ ધબકવા લાગી. 2010_04 Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૭ થાતુર્માસ પરિવર્તન શ્રી લેકાગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી નગીનદાસ જમના દાસની આગ્રહભરી વિનંતીથી કા. વ. ૧ના દિવસે સર્વ સાધ્વીજી મંડળનું ચાતુર્માસ પરિવર્તન ભારે સમારોહપૂર્વક થયું. ૭૦૦ ૮૦૦ માણસની ભરચક મેદની વચ્ચે ભવ્ય સ્વાગત સૂચક બેન્ડના નિનાદ સાથે અને મંગલગીતે ગડુંલીઓના વધામણા સાથે બજારગેટમાં તેમના નિવાસ સ્થાને પૂજ્યશ્રી પધારતાં તેમના પુનિત પગલે આનંદ મંગળ વત્યું હતું. કાર્યકર્તા શ્રી નગીનદાસભાઈએ અને તેમના કુટુંબે ભારે ઉમંગથી ગુરુભક્તિ અને સંઘભક્તિને લાભ લીધો. આ ભવ્ય પ્રસંગ તેમના જીવનનું સંભારણું બની રહ્યું. આ ત્રણે ચાતુર્માસોમાં ધર્મભાવના અને પ્રભાવનાને ધબકારે જોરથી ધબક્યો તેને સંપૂર્ણ યશ મુખ્યતાએ શ્રી લંકાગચ્છના કાર્યકર્તાઓને, શ્રી કેટ મૂર્તિપૂજક સંઘના આગેવાનોને, તેમજ કેટ વિસ્તારમાં વસતાં સમસ્ત કચ્છી ભાઈઓ અને બહેને કે જેમણે સતત તન-મન અને ધનથી સહકાર આપે તેમને ફાળે જાય છે. ટ્રસ્ટી મંડળની કાર્યક્ષમતા તે પ્રશંસનીય છે જ, પણ કાગચ્છ સંઘના ત્રણ સેક્રેટરીએ શ્રી પ્રાણજીવનભાઈ, નરભેરામભાઈ અને મેહનભાઈની જહેમતભરી કારકિર્દી ખરેખર દાદ માગી લે તેવી છે. તેમાં શ્રી પ્રાણજીવનભાઈ પોતે જન્મ સ્થાનકવાસી હોવા છતાં શ્રી લેકાગચ્છ સંઘના પ્રાણ બની સંકળાઈ રહ્યા છે. ત્રણે ચાતુર્માસની સફળતાને યશ તેમના જ 2010_04 Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ફાળે જમા થાય છે તેમ કહેવુ જરાય ખાટું નથી. 'મરે વૃદ્ધ હાવા છતાં દરેક કાર્યોં માટે પેાતાના ખર્ચે ઢાડાદોડી કરી અથવા તો તનની શક્તિ ખર્ચીને, મનની શક્તિના ભેગ આપીને, નિખાલસભાવે અને ધભાવે જે લેગ આપી રહ્યા છે તે ખૂબ અનુમેદનીય છે. આ છે લેકાગચ્છ જૈન સઘની અલૌકિકતા અને પૂજ્યશ્રીની ધર્મ પ્રભાવક્રુતા !! પૂજ્યશ્રીના આવા ચાતુર્માસા મુંબઈવાસીઓ કદી નહિ ભૂલી શકે. 2010_04 Page #64 -------------------------------------------------------------------------- ________________ પરમ વિદુષી પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજ તથા તેમના શિષ્યા પૂજય શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજના ઉપદેશથી મંગલં ભગવાન વારે ચા ને મહાવીર જીવન જેત” પુસ્તક પ્રકારાનમાં દ્રવ્ય સહાયકેની શુભ નામ શ્રેણું રૂપિયા નામ મામ મુંબઈ ૧૦૦૧) શ્રી લેકાગચ્છ જૈન સંઘ કેટ-મુંબઈ ૫૦૧) એક સદ્દગૃહસ્થ તરફથી મુલુન્ડ , ૨૫) સુંદરલાલ દલપતભાઈ ઝવેરી ૨૫૦) જાસુદબેન સુંદરલાલ ઝવેરી ૨૫૦) શાહ લખમશીભાઈ ઘેલાભાઈ ઘાટકેપર ૨૫૦) શ્રીમતી રતનબેન લખમશી શાહ ૨૫૦) શાહ નાનજીભાઈ ધારશી માટુંગા ૨૫૦) પાનબાઈ ધારશી ૨૫૦) સ્વ. શાહ માલશીભાઈ મેણશીના સમરણાર્થે હ. વસનજીભાઈ માલશી મુંબઈ ૨૫૦) વલ્લભજીભાઈ માલશી છે. ૨૫૦) કેશવજી વીરજી વિકમ પુના ૨૫) સુંદરબેન કેશવજી વિકમ ૨૫૦) સ્વ. માતુશ્રી સંતોકબાઈના સ્મરણાર્થે ભાઈચંદભાઈ તથા કેશવલાલભાઈ કારા 2010_04 Page #65 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા નામ ગામ ૨૫૦) મહેતા શાંતિલાલ દેવચંદ ટંકારા ૨૫૦) શાહ કાંતિલાલ કુંવરજી મુંબઈ ૨૫૦) અ. સૌ. શ્રીમતી મણીબેન કાંતીલાલ ૨૦૧) અ.સૌ. શ્રીમતી ભાણબાઈ લાલજી લેઅર પરેલ , ૨૦૧) સ્વ. જે. પી. મહેતાના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની ગં.સ્વ કાન્તાબેન જે. મહેતા તરફથી ૨૦૧) જયકાન્તભાઈ જે. મહેતાની ૪૮મી વર્ષગાંઠ નિમિત્તે તેમના માતુશ્રી ગં.સ્વ. કાન્તાબેન મહેતા તરફથી વરલી-મુંબઈ ૨૦૧) શ્રી કાંદીવલી તપગચ્છ જૈન સંધ મુંબઈ ૧૭૧) શ્રી તપગચ્છની બહેને તરફથી, કચ્છી જૈન દેરાસર ઘાટકે પર–મુંબઈ ૧૨૫) શ્રી ઘાટકે પર છે. મૂ. પૂ. કચ્છી જૈન સંઘ , ૧૨૫) શ્રી પુરૂષોત્તમદાસ ગાંડાલાલ કપાસી ઘાટકોપર , ૧૨૫) શ્રી જિનદત્તસૂરિ ટ્રસ્ટમાંથી હઃ શાહ લખમશીભાઈ પુનશી ભાતબજાર , ૧૦૧) અ, સૌ. શ્રીમતી જયાબેન લક્ષ્મીચંદ શાહ હૈદ્રાબાદ ૧૦૧) અ સૌ. શ્રીમતી પરમાબેન ખેતશી લેઅર પરેલ-મુંબઈ ૧૦૧) ગં. સ્વ. મીઠાબેન તેજશી ઘાટકોપર , ૫૫) ભેગીલાલ હીરાલાલ શાહ માટુંગા ,, ૫૫) સુશીલાબેન હીરાલાલ શાહ માટુંગા 2010_04 Page #66 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા નામ મામ ૫૧) ગં. સ્વ. કઠુંબેન શામજી ચેમ્બુર-મુંબઈ ૫૧) બળવંતભાઈ વાડીલાલ કાંદીવલી , ૫૧) ધીરજલાલ ભાઈચંદ શાહ કાંદીવલી , ૫૧) ખૂબચંદ ટી. મહેતા કાંદીવલી ૫૧) શાહ શાંતિલાલ રવજી કાંદીવલી ૫૧) રસિકલાલ ભાઈચંદ શાહ કાંદીવલી , ૫૧) અ. સૌ. શ્રીમતી શાંતાબેન કાંતિલાલ કરમચંદ શાહ ઘાટકોપર-મુંબઈ સાધ્વી શ્રી સુનંદિતાશ્રીજી બનારસ યુનિવર્સિટી સંપૂર્ણ મધ્યમાં સંસ્કૃતમાં ફસ્ટ નંબરે પાસ થયા તે નિમિત્તે. S: 2010_04 Page #67 -------------------------------------------------------------------------- ________________ શાણિક અર્પણ પ્રકાશકીય આશિર્વચન મુનિ વિદ્યાચંદ્રજી અનુમોદના અને અભિનંદન પૂ. આ. વિજયધર્મસૂરી ધન્યવાદ, પ્રાર્થના, શુભાશિષ મુનિ રામચંદ્રજી ૧૪ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા જીવનનું ગૌરવ સુતેજ” અભિલાષા સુતેજ” લેકાગચ્છની અલૌકિકતા દ્રવ્ય સહાયકે પ્રસ્તાવના ” પ્રકરણ : ૧ સાત્વિક જીવનના તેજ ૨ મેહનીય કર્મની મજાલ ૩ કર્મના ઝબકારા 1 ૦ ૦ 2010_04 Page #68 -------------------------------------------------------------------------- ________________ ૦િ૧ ૪ સંસારની વિચિત્રતા ૫ દયાને દોિ ૬ ધર્મ વૃક્ષના મધુર ફળ ૭ ધન્ય સાધના ૮ વન અને પરાવર્તન હું સ્વપ્ન દર્શન ૧૦ આનંદની હેલી ૧૧ ધન્ય એ સુપ્રતાપી માતા ૧૨ જન્મ અને જન્મત્સવ ૧૩ એ મહાવીર કેવા હશે? ૧૪ વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા ૧૫ સંસારી છતાં ત્યાગી ૧૬ ત્યાગ પંથે કદમ ૧૭ પ્રથમ દિવસ.....! પ્રથમ વરસ....! ૧૮ અને ભાગ્યરેખા ખીલી ઉઠી ૧૯ મહાવીરને મળે શાળ ૨૦ ધ્યાનની પરાકાષ્ઠા ૨૧ ધન્ય મહાવીર ધન્ય ચંદના ૨૨ સાધનાની અંતિમ ક્ષણે ૨૩ જય જયકાર ૨૪ અજબનું આકર્ષણ ૧૧૩ ૧૨૭ ૧૩૭ ૧૪૯ ૧૬૧ ૧૭૫ ૧૮૬ ૨૦૩ ૨૧૬ ૨૩૩ ૨૪૫ ૨૫૬ 2010_04 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ ૨૮૪ ૨૯૭ 306 ૩૨૩ પ્રકરણ : ૨૫ અહિંસા ધર્મને ડે ૨૬ પ્રભુને મારગ શૂરાને ૨૭ નહીં કાયરનું કામ ૨૮ હારીને જીતી ગયે ૨૯ મીઠી ગોઠડી જ્ઞાનીની ૩૦ રત્નાના વેપારી મહાવીર ૩૧ પ્રભુની પ્રભુતાને પમરાટ ૩૨ મહાવીર મેલે સિધાવી ગયા ૩૩ ધન્ય પ્રભુ, ધન્ય ગૌતમ, ધન્ય પરિવાર ૩૪ વડગચ્છની વિભુતિઓ ૩૫ સાધ્વીસંઘની મહત્તા ૩૩૪ ૩૪૬ ૩૫૭ ३६७ ૩૭૭ ૩૯) in + ર -] 2010_04 Page #70 -------------------------------------------------------------------------- ________________ A મંગલ ભગવાળુ વીરો યાને શ્રી મહાવીર જીવી,જયોત ૧ : સાવિક જીવનના તેજ આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં મહાવપ્રા નામના વિજ્યમાં જયંતી નગરી શોભી રહી હતી. એ નગરીના શણગારરૂપ મહાપ્રરાક્રમી શત્રુમન રાજા પિતાની ગુણસૌરભ બિછાવી રહ્યો હતો. એ રાજ્યના તાબામાં પૃથ્વી પ્રતિષ્ઠાન નામે એક મધ્યમટીનું ગામ હતું, તેનું સંચાલન નયસાર નામના ક્ષત્રિયના હાથમાં હતું. એના સગુણથી શત્રુમન રાજાને તેના પ્રત્યે આદરભાવ સારો હતો. રાજમાન્ય નયસાર એક નાનકડા રાજા જેવી સાહેબીમાં મહાલતે હવા છતાં તેના આંતરિક જીવનમાં સાત્વિકતાના 2010_04 Page #71 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રી મહાવીર જીવનજ્યોત તેજ ઉભરાઈ રહ્યા હતા. પરિચિત વર્ગમાં નયસારની એક પુરુષ વિશેષ તરીકે ગણના થતી. આર્ય સંસ્કૃતિના સંસ્કારોથી રંગાયેલા નયસારને કુલપરંપરાથી ચાલ્યા આવતે, અન્યને જમાડીને જમવાને એક પ્રશસ્ય નિયમ હતો. એના વિશાળ હૃદયમાં આતિથ્યપ્રેમ અને ઉદારતાના દિવ્ય ઝરણાં વહી રહ્યા હતા. રાજાની વફાદારીપૂર્વક એ ગ્રામમૂખી નયસારના જીવનની સર્વ ક્ષણે સુલક્ષણી અને સર્વતેજભરી પસાર થઈ રહી હતી. એક વખત ગ્રીષ્મઋતુના સમયે શત્રુમર્દન રાજાને સારી જાતના કાષ્ટની જરૂર પડતાં કાષ્ઠપરીક્ષક નયસારને મનપસંદ કાષ્ટ મેળવી આપવા આજ્ઞાપત્ર આવ્યા. રાજહુકમને માન આપી કાર્યનિષ્ટ પરિજનવર્ગ અને ગાડા વગેરે જોઈતી સામગ્રી સાથે નયસાર એક મેટા જંગલમાં ગયે. કુશાગ્ર બુદ્ધિથી પરીક્ષાપૂર્વક યોગ્ય વૃક્ષે પસંદ કરી કરવાને કષ્ટ કાપવાને આદેશ કર્યો. આજ્ઞાધિન નાકરવર્ગ પણ એ કામમાં લાગી ગયું અને ધડીમ....ધડીમ...કપાતા કોને ગંજ ખડકાવા લાગે. મધ્યાહ્ન સમય થતાં દયાળુ નયસારે સૌને ભેજન માટે આમંત્રણ આપ્યું. સાથે લાવેલા રયાએ તુને અનુકૂળ ભેજન સામગ્રી તૈયાર રાખી હેવાથી કેઈપણ જાતના ભેદભાવ વગર બધા એક વૃક્ષની છાયામાં હાથ, પગ, મેટું સ્વચ્છ કરી જમવા બેઠા. નયસાર પણ એક મંડલાકાર વૃક્ષની છાયામાં ભેજન માટે ઉપસ્થિત થયે. ગ્રીષ્મ ઋતુ હોવાથી સુધા અને તૃષાએ બમણા જોરથી દરેકના માનસપર સામ્રાજ્ય જમાવ્યું હતું. ભૂખ લાગવી અને ભેજન કરવું એ શરીરને ધર્મ છે. પણ 2010_04 Page #72 -------------------------------------------------------------------------- ________________ સાત્વિક જીવનના તેજ [૩] અન્યને જમાડીને જમવું એ આર્ય સંસ્કૃતિનો ધર્મ છે. જન્મથી એ સંસ્કારને વરેલા નયસારે પંક્તિભેદ વગર ના ભાણ પિરસાવ્યા, સાથે તેમનું ભાણું પણ તૈયાર થયું. સી ઉચિત રીતે જમવા બેસી ગયા, પણ નયસાર કઈ વિચારમાં ડૂબી ગયાઃ “ઘેર તે હું રોજ કઈ અતિથિને જમાડીને પછી જમું છું પણ આજે આ અટવીમાં મારો નિયમ કેમ જળવાશે?” છતાં શ્રદ્ધાળુ અંતરમાં આશાનું કિરણ ચમતું હતું ! ભર્યા ભજનના ભાણે બેસીને નયસાર કેઈ આગન્તુક અતિથિની રાહ જોવા લાગ્યા. તેમની ટેવાયેલી આંખે જંગલની ચારે બાજુ ફરવા લાગી. ઉત્કટ ભાવના કદી ફળ્યા વગર રહેતી નથી. નયસારની ચબરાક આંખમાં દૂરથી આવતાં કેઈ આગન્તુકે સમાઈ ગયા. હર્ષની અનેરી ચમક સાથે સફાળા ઉભા થઈ ગયા! ભાવવિભેર બની ખુલ્લા પગે અતિથિની દિશા સામે દોડ્યા! અતિથિને સંગમ થતાં તેમને મન મરેલો નાચી ઉઠ્યો! વેશભૂષાથી તેમને ઓળખી કાઢ્યા......અહા ! આ તે બે જૈન મુનિઓ! અતિથિદર્શનથી ક્ષણભર દિલ ડેલી ઉઠયું, સાથે દેહ પણ! વેત પણ મેલાઘેલા વસ્ત્રોથી આચ્છાદિત જેમના તનબદનપર પ્રસ્વેદ બિન્દુએ નિતરી રહ્યા હતા, સાથે બ્રહ્મચર્યના દિવ્ય તેજ પણ જેમના ભાલ પ્રદેશ પર ચમકી રહ્યા હતા, ગ્રીષ્મઋતુના ભયંકર તાપથી જેમનું તેજસ્વી વદન લાલચોળ બની ગયું હતું અને અંગારા ઝરતી ધરતી જેમના ચરણને આગકણિયા ચાંપી રહી હતી, ખભાપર પાત્ર અને પુસ્તક, દેહપર બાંધેલી ઉપધિ, કમ્મરપર બાંધેલ રજોહરણ અને હાથમાં દંડ ધારણ કરીને ધીરે પગલે સ્વસ્થતાથી ચાલ્યા આવતાં પુણ્યમૂર્તિ સમા બે અતિથિએને જોતાં જ નયસારના નયનમાં હર્ષના આંસુ ઉભરાયા ! જૈન મુનિઓના માર્ગથી અજાણ હેવા છતાં ધીરગંભીર મુનિઓ પ્રત્યે અને ભાવ ઉભરાયે! સમીપ આવતાં મુનિઓના ચરણમાં સહસા ઝુકી પતાં નયસારે 2010_04 Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત્ત (6 ! : ગદ્ગદ્ વાણીથી પૂછ્યું :- ભગવન્ ! આ વેરાન વનવગડામાં અટન કરતાં આપને કોઇ ભય ન લાગ્યા ? જ્યાં શસ્ત્રધારી મનુષ્યા પણ ફરી શકતા નથી ત્યાં આપ શી રીતે નિર્ભય બની ફરી રહ્યા છે ? આવા સખત તાપમાં આવા કષ્ટ સહન કરવાનું પ્રયાજન શું ? નથી પગમાં ચાખડી ! નથી માથે છત્ર ! આવી અટવીમાં આપ શી રીતે આવી ચડ્યા ? ’” નયસારના એકી સાથે ઘણા પ્રશ્નોના પ્રત્યુત્તર આપતાં મધુર સ્વરે મુનિએ મેલ્યા “ મહાનુભાવ ! અમે વીતરાગમાના અનુગામી છીએ. શ્રી વીતરાગ પ્રભુના ધર્મ અમારા અણુએ અણુમાં વ્યાપ્ત છે. વીતરાગી સેનાના સૈનિક બની અમે કશત્રુને પરાસ્ત કરવા અહિંસાધના ઝ ંડા લઇને નિર્ભયપણે ઝઝુમીએ છીએ. અદ્વેષપણે પક્ષીની માફક સ્વતંત્રપણે આત્માની ખેાજ કરતાં અમે વિચરીએ છીએ, એમાં ભય શાને ? “ સેતુલ મહાજન` '' એવા શ્રી વીતરાગપ્રભુના આદેશ અનુસાર આત્મસાકતા માટે આન ંદપૂર્વક દેહના કષ્ટોને સહન કરી આત્મદર્શી જ્ઞાનરૂપ મહાલની ગવેષણા કરીએ છીએ. ’” મુનિએની આવી મધુર ગીરાથી પ્રમુદ્રિત થયેલા '' નયસાર ધન્ય છે આપને ! ” એમ ખેલતાં એક ઘટાદાર વૃક્ષ સામે અંગુલી નિર્દેશ કરી મુનિઓને વિશ્રાંત થવા વિનંતી કરી. મુનિએ પણ તેની ભાવના સત્કારી એ વૃક્ષની શીતલ છાયામાં સ્થાનશુદ્ધિ જોઈ કંબલ પાથરી સ્થિત થયા. નયસારે જિજ્ઞાસાવૃત્તિથી ફરી પૂછ્યું : “ કહેા ભગવન્ ! આવા ઘેર જંગલમાં આપ શી રીતે આવી ચઢ્યા ? ' ગંભીર સ્વરે એક મુનીશ્વરે કહ્યું : “ ભાઇ ! મોટા નગરમાં જવા માટે એકાકીપણે આ જંગલના પ્રવાસ શક્ય ન હાવાથી એક સાની સાથે સગાથ મેળવી અમે નીકળ્યા હતા. મામાં એક ગામને પાદર સાસમૂહ ભેાજન માટે રોકાતાં અમે પણ ઉપવાસના પારણે એ ગામમાં ભીક્ષા ( ગૌચરી ) માટે ગયા. પરંતુ નિર્દોષ ભીક્ષા ન મળતાં તપાવૃદ્ધિ માની પાછા ફર્યા ત્યાં ૮ 2010_04 Page #74 -------------------------------------------------------------------------- ________________ - - - - સાત્વિક જીવનના તેજ પિલે સાથે ત્યાંથી પ્રયાણ કરી ગયે હતો. એ સાર્થના પગલે પગલે ચાલતાં અમે માર્ગના અજાણ હોવાથી મૂળ માર્ગ ચૂકી ગયા અને ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા.” આટલી બધી મુશ્કેલી વેઠી હોવા છતાં મુનિઓના પ્રશાંત વદન પર એ સાથે તરફ જરાય રેષની રેખા ન હતી. આ જોઈ નયસારના દિલમાં મુનિઓ પ્રત્યે પૂજ્યભાવ જાગ્રત થયે. મુનિઓની સહનશીલતા અને ક્ષમાભાવનાનું પ્રતિબિંબ નયસારના દિલમાં અંકિત થઈ ગયું. અકારણ મુનિઓને કષ્ટમાં નાખવા બદલ એ સાથે પ્રત્યે ગુસ્સે પણ આવી ગયે; છતાં મહાતપસ્વી અતિથિઓના આતિથ્યસત્કારનો લાભ મળવાથી પોતાને ધન્ય માનતો નયસાર મુનિઓના ચરણયુગલમાં અહોભાવે નમસ્કાર કરતા બોલ્યો: “પૂજ્ય ! આજે મારા પુણ્યનો સૂર્ય સોળે કળાએ પ્રકાશિત થયો છે કે આપ જેવા પરમ ત્યાગી તપસ્વી સંત મારા અતિથિ બન્યા ! ભોજન સમયે પાત્રપષણની ભાવના ભાવતાં મને આપ જેવા સુપાત્ર સાંપડી ગયા! ફરમા પૂજ્ય! હું આપના શા સ્વાગત કરૂં?” નયસારના ભાવભર્યા વચન સાંભળી સસ્મિત વદને મુનિ બેલ્યા : મહાનુભાવ ! તમારે ભાવ એ જ અમારું સ્વાગત છે. સંત હંમેશ ભાવના ભૂખ્યા હોય. તમારો પ્રશસ્ય આદરભાવ અમારા અંતરને પ્રફુલ્લિત બનાવી જાય છે. ” મુનિઓની આવી નિસ્પૃહતા જોઈ વિશેષ સભા નયસારે કહ્યું : “મુનિરાજ ! આ જંગલમાં હું આપને અન્ય શું સત્કાર કરવાને હતા? વળી આપના આચાર વિચારથી પણ તદ્દન અનભિજ્ઞ છું. છતાં આ મધ્યાહ્ન સમયે અમારા માટે તૈયાર કરેલા ભેજનું પાણી આપને લાગે તે રીતે સ્વીકારે તો મારે નિત્ય નિયમ જળવાય. આપના જેવા સુગ્ય સુપાત્રે મારા હાથે અન્નદાન અપાય તે મારા જેવા રંકને ભવભવનું પુણ્યરૂપ પાથેય સાંપડી રહે!” મુનિઓએ પણ નયસારના દિલની સંભાવના પીછાણું હાથમાં 2010_04 Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત કાપાત્ર લઇ નયસાર સાથે ચાલ્યા. પેલા મંડલાકાર વૃક્ષ નીચે આવી ઉંચી જાતના ખાદ્ય પદાર્થાંમાંથી નયસારે ખૂબ આગ્રહપૂર્વક ભાવસભર હૈયે મુનિ યુગલને પ્રતિલાલ્યા. મુનિઓએ પણ પજોગ આહારપાણી વહેારી નયસારને ધર્માંલાભ શબ્દરૂપ સ્નેહ નીતરતી શુભાશિષથી નવાજ્યું. મુનિઓને આહાર વહેારાવતી વખતે નયસારના નયનમાંથી અશ્રુબિંદુએ સરી પડ્યા. સ્વર ગદગદિત બન્યા. રામરાજી વિકસ્વર બની ગઇ. બહુમાનપૂર્વક પ્રિયવચન બેલતાં નયસારે ચડિયાતા ભાવે સુપાત્રદાન આપતાં ભારે આન' અનુભબ્યા. અનેકાને સ્વહસ્તે જમાડનાર નયસારે અનેક ભિક્ષાચરાને પેાખ્યા હતા. પણ આજના સુપાત્રદાનના આનંદ કોઇ અજબ કેટીના હતા. આજના જેવા કુક્ષિશ બલ અતિથિએ પહેલી જ વાર સાંપડ્યા હતા. તેમ અતિથિઓના મુખથી ધર્મ લાભરૂપ શુભાશિષ પણ આજે પહેલી જ વાર કણ ગોચર થયા હતા. ધનલાભ....પુત્રલાભ... વગેરે અનેક શુભાશિષા મેળવનાર નયસારને આજની મુનિએના મુખમાંથી સરેલી 'મલાભરૂપ શુભાશિષ કોઈ અજબ પ્રકારની લાગી !!! ધ લાભ શબ્દની મીઠાશ કર્ણ વિવરમાં પ્રવેશી તેના ઉર:પ્રદેશને ભેદી ગઇ ! અંગે અંગે આનંદના દીવા પ્રગટી ન ગયા હોય તેમ દિવ્ય પ્રકાશપુંજ તેના આખા દેહમાં પથરાઇ ગયા ! દિવસભરના ભુખ અને થાક અલાપ થઇ ગયા ! એની દેહલતા અદ્ભુત સ્ફુર્તિથી થનગનવા લાગી ! ભેજનનું ભાણુ નજર સામે અને કડકડતી ભુખ ઉદરમાં હેાવા છતાં તેની જમવાની રૂચી શાંત થઇ ગઇ. મુનિઓને વળાવી નયસાર ભાણે એસી બે ચાર કાળીયા ભર્યાં ત્યાં અનુપમ તૃપ્તિના એડકાર આવી ગયા ! નાકરવર્ગ પણ પેાતાના માલિકની દાનપ્રિયતા જોઈ આનંદિત યેા. ભાજનિવિધ સમાપ્ત થતાં કાર્યરત પરિચારકો પેાતાના 2010_04 Page #76 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક જીવનના તેજ [૭] કામે લાગી ગયા અને નવસાર પણ ક્ષણવાર આરામ કરી ફરી મુનિઓ પાસે પહોંચી ગયા. યેગ્યતા જાણી મુનિઓએ તેને જૈનધર્મની ઓળખાણ કરાવી. જૈનધર્મનો પ્રાણભૂત નવકારમંત્ર શીખડાવ્યું અને જૈનધર્મને લગતી કેટલીક સમજુતી આપી. દિવસના નમતા પ્રહરે નયસાર પાસે જવાની આજ્ઞા માગી. મુનિઓની સહૃદયતાપૂર્વકની ભાવનાથી પ્રભાવિત થયેલા નયસારે વિનયભર્યા વચને કહ્યું: “મુનિવર ! આપ આ અટવીના અજાણ હોવાથી ચાલે હું આપને નગરને ઘેરી માર્ગ બતાવું!” મુનિઓના કષ્ટભર્યા આચાર વિચારથી ચમત્કૃત બનેલા નયસાર ખુલ્લા પગે મુનિઓને માર્ગ બતાવવા ચાલ્યા. મુખ્ય માર્ગ આવતાં દિશાસૂચન કરી અવનત મસ્તકે બે હાથ જોડી કહ્યું: આપ આ માર્ગે ચાલતાં એક મોટા નગરમાં પહોંચી જશે. નયસારની સરલતા અને ભાવપ્રજ્ઞતા જાણી એક વૃક્ષ નીચે બેસી મુનિઓએ ડી વાર ધર્મનો ઉપદેશ આપ્યો. દેવ, ગુરુ અને ધર્મની પીછાણ કરાવી....વિમલ વાણી વદતા મુનિ બોલ્યાઃ મહાનુભાવ! તમારે આતિથ્યપ્રેમ, નિર્મળ ભકિત અને અજાણ્યા પ્રત્યેને અનુપમ આદરભાવ જોતાં અમને લાગે છે કે તમારો આત્મા મહાન છે. તમારા નિર્દોષ ભાવભક્તિથી એવું સૂચિત થાય છે કે ભાવિ કાળમાં તમારી ભાવના તમને ભગવાન બનાવશે ! એમ અમારું અંતર બોલી રહ્યું છે. ભાગ્યવાન ! અજાણ્યાના આશ્રયરૂપ બની તમે અમને નગરનો રાહ ચીંધે, તેમ અમે પણ તમને ભવાટવીને ઉલ્લંઘન કરવામાં સામે કીનારે પહોંચવામાં સહાયભૂત એ ધર્મમાર્ગ બતાવ્યો. આ બતાવેલા ધર્મ માગે ચાલી આત્માને અજવાળજો. તમારા દિલની ઉત્કટ ભાવના અને આતિથ્યપ્રેમ જોઈ અમારા મન મુદિત અને આત્મા આનંદિત બન્યા છે. આવી સેવાવૃત્તિ હંમેશને માટે રાખી અમારા શીખવેલા નવકારમંત્રનું સ્મરણ કરતાં મેહનિદ્રિત આત્માની ઉજાગર 2010_04 Page #77 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રી મહાવીર જીવન દશાને પ્રાપ્ત કરવા નવતત્ત્વાદિનો અભ્યાસ કરજો.” એમ સમૂચિત શિક્ષા વચને કહી ફરી ધર્મલાભ રૂપ શુભાશિષ આપી મુનિયુગલ વિદાય થયા. નયસાર પણ ફરી ફરી મુનિઓને વંદન કરતાં ભવવનમાં ચમકતી ચાંદની જેવી શ્રદ્ધાના શીતલ ઝરણું ઝીલતાં ઝીલતાં પાછા ફર્યા. “આજનો અટવપ્રવાસ મહા લાભદાયી નીવડ્યો” એવું વિચારતાં નયસાર પ્રફુલ્લ ચિત્તે મુનિઓએ આપેલા ઉપદેશનું રહસ્ય ચિતવતાં, વૃક્ષકાપણીના સ્થાને પહોંચ્યા. તેમના સરલ હૃદયમાં મુનિઓના ઉપદેશનું મંથન જાગ્યું. એકે એક શબ્દમાંથી નિતરતા અમૃતનું ઝરણું તેમના સાત્ત્વિક તેજમાં ઓત-પ્રેત થવા લાગ્યું. આજના શુભ દિવસે દાનશુદ્ધિ, દાતાશુદ્ધિ અને પાત્રશુદ્ધિનું એકીકરણ સરજાતાં શુભ વિચારોનું આંદોલન જાગ્યું. મને ભૂમિનવ પલ્લવિત બનતી ગઈ, શ્રદ્ધાજળના કુવારામાંથી નીકળતી પવિત્ર સરવાણના સિંચનથી અનાદિકાળની મજબૂત બની રહેલી રાગદ્વેષની ગ્રન્થી ભૂદાઈ ગઈ ! અને નવનિત સમા કમળ આત્મપ્રદેશમાં ધર્મવૃક્ષના મૂળીયા સરખા સમક્તિના “બી” વવાઈ ગયા. મુનિઓએ ઓળખાવેલા શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે અર્પણભાવ, નિર્ગસ્થ ગુરુઓ પ્રત્યે ભક્તિભાવ અને અહિંસામય ધર્મ પ્રત્યે આદરભાવ જાગ્યો ! જીવનમાં પહેલી જ વાર થયેલ મુનિ સમાગમ તેમના સાત્ત્વિક જીવનમાં અમી છાંટણા વેરતે ગયે આત્મિક ધન મેળવી આનંદિત બનેલા નયસારે કાષ્ઠકાપણીનું કામ આટોપી સમી સાંજે રસાલે ઉપાડ્યો. કાણસમૂહથી ભરેલા ગાડા શત્રમર્દન રાજાને મોકલાવ્યા અને પોતે મેળવેલા આત્મિક લાભને વાગોળતા વાગોળતા પિતાને ગામ પાછા ફર્યા. હવે નયસારની જીવનચર્યા સાવ બદલાઈ ગઈ છે. પહેલા જીવનમાં દાનધર્મની મુખ્યતા હતી,. હવે દાન, શીલ, તપ અને 2010_04 WWW.jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ સાત્વિક જીવનના તેજ ભાવ એ ચારે પ્રકારના ધર્મો એના જીવનનાં અંગ બની ગયા. આવશ્યક કિયાના અભ્યાસ સાથે નવ ત વગેરેના અભ્યાસમાં એકાગ્ર ચિત્ત બનતાં જિનપૂજા, ગુરુસેવના, સત્તાનુકંપા, સુપાત્રદાન, ગુણાનુરાગ અને શ્રુતિરાગ રૂપ મનુષ્ય જીવનના ફળ સાથે કેલી કરતાં સમય વીતતો ગયો. નયપ્રમાણભૂત જ્ઞાનના અજવાળા તેના ગુણ સુવાસિત અંતરને તેજ પ્રકાશિત બનાવતા રહ્યા! નવકારમંત્રના સ્મરણથી તેમણે આત્મિક આરોગ્ય પ્રાપ્ત કર્યું. આર્યસંસ્કૃતિના સંસ્કારેએ નયસારને સાત્વિકતા આપી. એ સાત્વિકતા તેમને સત્ય ધર્મ તરફ ખેંચી ગઈ. સાત્વિકતા અને સત્યધર્મ બન્નેએ મળીને તેમની અંતરભૂમિમાં ભાવિકાળમાં મહાવીર બનવાની પૂર્વભૂમિકાને સુદઢ બનાવી. જીવનના અંતે મુનિઓના ઉપકારને યાદ કરતાં નવકારમંત્રના સ્મરણ સાથે સમાધિમરણની સાધના કરી મંગલ મૃત્યુને વર્યા. ભાવપ્રધાન ધર્મના પ્રભાવથી નિકાચિત કરેલા દેવત્વને પ્રાપ્ત કરી સૌધર્મ દેવલેકમાં એક પાપમની આયુષ્યસ્થિતિવાળા દેવ થયા. મનચિંતિત ફળ આપનારા કલ્પવૃક્ષના અનુભાવ અનેક પ્રકારના દેવી સુખના ભક્તા બની દેવ ગુરુ ધર્મ પ્રત્યે અચળ શ્રદ્ધા જ્વલંત રાખી દેવાયુના દિવસે દમામથી પસાર કરવા લાગ્યા. ખરેખર, દાન એ ધર્મરાજાના મહેલમાં પ્રવેશ મેળવવાને પરવાને છે. એમાં સમાયા છે સાત્વિક જીવનના તેજ. 1 શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુ મહાવીરે સ્વયં પ્રકાશ્ય ! કે છે કે “હે ગૌત્તમ કર્મ ખપાવવાની સંધિને અવસર મેં ૨ T જે જૈનશાસનમાં જે છે તે બીજે ક્યાંય જે નથી.” ! 2010_04 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨: મેહનીય કર્મની ભ્રમજાલ વિનીતા નગરીની ભવ્ય ભૂમિમાં યુગલિક ધર્મના સમાપ્તિકાળે પ્રથમ તીર્થપતિ શ્રી રાષભદેવપ્રભુએ આર્ય સંસ્કૃતિની સ્થાપના કરી હતી. વ્યવહારિક જ્ઞાન સાથે પ્રભુએ પોતાના સે પુત્રોને અલગ અલગ રાજભાગ આપી આ અવસર્પિણ કાળના પ્રથમ રાજરાજેશ્વરી બની ધર્મતીર્થ પ્રવર્તાવવા રાજ્ય, કુટુંબપરિવાર અને મરૂદેવામાતાને છેડી શ્રી કષભદેવ પ્રભુ પ્રથમ સાધુ બની ચાલી નીકળ્યા. વિનીતા નગરીના રાજસિંહાસને તેમના જ્યેષ્ઠ પુત્ર ભરત મહારાજા પ્રથમ ચકવતી તરીકે શેભતા હતા. એ ભરતરાજાની એક રાણીની કુક્ષીએ દેવકથી થવીને નયસારના આત્માએ જન્મ ધારણ કર્યો. કાલકમે તેનો જન્મ થતાં એ નવજાત શિશુના દેહમાંથી પૂર્વ પુણ્યસૂચિત અભિનવ તેજ કિરણો નીકળી માતાપિતાના હર્ષને વધારે કરી રહ્યા હતા. તેથી એ બાળકનું મરિચિ (કિરણ) એવું નામ સ્થાપિત કરવામાં આવ્યું. ઋષભદેવપ્રભુએ ચેજિત કરેલી પુરુષને 5 બહેતર કળાનો અભ્યાસ કરતાં મરિચિકુમાર યૌવન અવસ્થાના આંગણે આવીને ઉભા. એક હજાર વર્ષ સુધી એકાકીપણે જગતને ઢંઢતાં આત્મચિંતનમાં મસ્ત રહેતાં શ્રી કષભદેવ પ્રભુને ઘાતિકર્મોનો ક્ષય થતાં 2010_04 Page #80 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક જીવનના તેજ [ ૧૧ | કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવેએ વિનીતા નગરીના ઉદ્યાનમાં સમવસરણની રચના કરી અને વનપાલકે ભરત મહારાજાને પ્રભુ પધાર્યાની વધામણી આપવા દોડ્યા! પિતાના કેવળજ્ઞાન મહોત્સવની વધામણીથી હર્ષઘેલા બનેલા ભરત મારાજા વનપાલકને પ્રીતિદાન આપવાપૂર્વક મરૂદેવામાતા અને પિતાના પુત્ર પરિવાર સાથે પ્રભુદશને નીકળ્યા., હાથીની અંબાડીએ બેઠેલા મરૂદેવામાતા પુત્રની સુખી અવસ્થા સાંભળી અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાન પામી અંતકૃત કેવળી બની મેક્ષે સીધાવ્યા. દેવતાઓએ તેમને જ્ઞાનમહત્સવ અને નિર્વાણ મહત્સવ ઉજવ્ય. સેના રૂપા અને રત્ન મલ્યા સમવસરણમાં બિરાજમાન પ્રભુના દર્શન કરી પ્રથમવાર ધર્મદેશના સાંભળી પરિવાર સાથે ભરત મહારાજા ભારે હર્ષિત બન્યા. પ્રભુના અનુપમ મહિમાથી આકર્ષિત થયેલા ભારત મહારાજાના ઘણા પુત્રએ દીક્ષા લીધી. તેમની સાથે મરિચિકુમાર પણ માતપિતાની અનુમતિ મેળવી ઉલ્લસિત ચિત્તે પ્રભુના ચરણમાં દીક્ષિત બન્યા. નયસારના ભવમાં મેળવેલી ભાવ વિશુદ્ધિ વિકસવા લાગી. સ્થવિર સાધુજ પાસે ગણ અને આસેવના રૂપ શિક્ષા પ્રાપ્ત કરી મરિચિ મુનિ પ્રભુ સાથે વિચારવા લાગ્યા. મરિચિ મુનિની કાયા કોમળ હતી. મન એથી ય સુકોમળ હતું ! એમના માટે સાધુ માર્ગના કષ્ટો સહેવા કઠિન હતા. તેમાં ય વિહારમાર્ગની વેદના તેમને અસહ્ય થઈ પડતી; પણ અંતરની આહ કેને કહેવી? શરમ નડતી હતી! મરિચિમુનિ મનમાં સારી રીતે સમજી ગયા હતા કે સાધુપણું લેવું સહેલ છે પણ પાળવું મુશ્કેલ છે ! એક વખત ગ્રીષ્મઋતુના સમયે પ્રભુ સાથે વિચરતાં મરિચિ મુનિ ત્રાહ્ય...ત્રાહ્ય.પકારી ઉઠયા ! 2010_04 Page #81 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી મહાવીર જીવનત ધમ ધખતા તાપથી માથું બની ગયું. અને પગમાં ફેડલા પડ્યા એટલું જ નહિ પણ તાપના સંયોગે તીવ્ર તરસ લાગી. એક બાજુ અસહ્ય તાપ, બીજી બાજુ અસહ્ય તૃષા. આ બેવડા સંતાપથી મરિચિ મુનિ અકળાઈ ઉઠ્યા. સાથે અંગે અંગે નીતરતા પરસેવાની બદથી મુરઝાઈ પણ ગયા, શું કરવું ? આવા આકરા પરિષહા વચ્ચે મરિચિમુનિ અન્ય સાધુઓની જેમ સમતોલપણું જાળવી ન શક્યા. બધું વીસરી શક્યા હતા પણ કાયાની માયા ભૂલાણું ન હતી. મરિચિમુનિ વિચારના ઝોલે ચડી ગયા. આ સાધુપણું મારાથી પાળી શકાય એમ નથી. ઘેર જઉં તે લેકનિંદાની ભય અને શરમ! આ વ્રતભાર વહન થઈ શકે એમ નથી ! તેમ લેકહાંસી સહન થઈ શકે એમ નથી ! એવું વિચારતાં તેમની સતેજ બુદ્ધિમાં એક અવનવો વિચાર ઝબકી ગયે! “વ્રત રહે અને કછો ન સહેવા પડે” એ વચલે માર્ગ શોધી કાઢું તે? આ વિચાર આવતાં મરિચિમુનિ ઉત્સાહમાં આવી ગયા અને પિતાને મનને રૂચ એક મધ્યમ માર્ગ શોધી કાઢ્યો. પ્રભુના સાધુઓ દંડથી વિરક્ત છે, પણ હું મનદંડ, વચનદંડ અને કાયદંડથી દંડાયેલ છું. માટે મારા હાથમાં એક દંડ રાખ. સાધુઓ કેશકુંચન કરે છે, પણ મારાથી એ સહન થાય એમ નથી, માટે મારે શસ્ત્રથી કેશકર્તન કરવા અને શિખા રાખવી. સાધુઓ પંચ મહાવ્રતને સહેલાઈથી વહન કરે છે પણ મને એ વ્રતને ભાર મેરૂ પર્વત જે ભારે લાગે છે; માટે મારે અણુવ્રતનું પાલન કરવું. સાધુએ અપરિગ્રહી છે પણ હું તેવો નથી તેથી મારે મુદ્રિકાદિ અ૯પ પરિગ્રહ રાખવો. સાધુઓ કાયાના કષ્ટો સારી રીતે સહન કરે છે. મારાથી એ કણો સહેવાતા નથી, માટે હું મસ્તક પર છત્ર અને પગમાં ચાખડી પહેરીશ. સાધુએ ચારિત્રધર્મથી સુવાસિત છે પણ હું ચારિત્ર 2010_04 Page #82 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક જીવનના તેજ [ ૧૩] ધર્મથી ચલિત છું; તેથી મારા શરીરે ચંદનના વિલેપન કરીશ. મુનિઓ કષાય વગરના હોવાથી જીર્ણપ્રાય વસ્ત્રો ધારણ કરે છે પણ હું કષાયજીત નથી, માટે મારા શરીરે ભગવા (પીળા) વસ્ત્રો ધારણ કરીશ. સૂક્ષ્મ દયાના પાલક સાધુઓ સચિત જળના ત્યાગી છે, હું તેવો નથી, માટે પરિમિત જળથી હું સ્નાન કરીશ. “ આ પ્રમાણે પોતાની મતિ કલ્પનાથી પ્રભુના ધર્મમાગથી જુદા વેશ ઉપજાવી કાઢ્યો. એ ત્રિદંડીવેશ ધારણ કરી મરિચિમુનિ સંયમના કષ્ટથી હળવા થયા. શ્રી ઋષભદેવ પ્રભુના ચોરાશી હજાર શિષ્ય પરિવારમાં મરિચિમુનિ આ નવિન વેશે લેકનજરે તરવરવા લાગ્યા. નવું જાણવાની ઈચ્છાથી સમૂહનો પ્રવાહ મરિચિમુનિ પાસે કીડીયારાની માફક ઉભરાવા લાગ્યો. એ લેકે સમક્ષ પોતાની અદ્ભુત દેશનાશક્તિથી મરિચિમુનિ પ્રભુના જ સત્યધર્મને ઉપદેશ આપી પિતાની નિર્બળતા છુપાવ્યા વગર પ્રભુનો માર્ગ જ સાચે છે એવું જનહૃદયમાં સ્થાપિત કરી અનેક ભવ્યજનેને પ્રતિબંધ પમાડી પ્રભુ પાસે મોકલવા લાગ્યા. એક વખત શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા, વધામણી મળતાં ભરત મહારાજા સપરિવાર પ્રભુ દર્શનાર્થે આવ્યા અને પ્રભુદર્શન કરી હર્ષભર્યા ચિત્તે દેશના સાંભળી જિજ્ઞાસુવૃત્તિથી ભાવિ અરિહંતાદિ વિષે એક પ્રશ્ન પૂછળ્યો. તેના પ્રયુત્તરમાં પ્રભુએ આ અવસર્પિણી કાળમાં થનારા ચોવીશ તીર્થકરે, બાર ચક્રવતીઓ, નવ પ્રતિવાસુદેવો, નવાવાસુદેવો અને નવ બળ વો, એ ત્રેસઠ મહાપુરુષોનાં નામ, કુલગોત્ર, અને તેમના જન્મસ્થાનનું સવિસ્તર વર્ણન કર્યું. આ સાંભળતાં ભરત મહારાજા અમેદ ભાવનાથી પ્રમુદિત બની આનંદમાં ઝુલવા લાગ્યા. એ મહાપુરુષોમાંથી કઈ પણ પ્રભાવી આત્માના દર્શન કરવાના હેતુથી ફરી તેમણે 2010_04 Page #83 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રી મહાવીર જીવનત પૂછયું: “પ્રભુ! આ સમવસરણમાં એ શ્રેષ્ઠ પુરુષની પદવીને લાયક કેઈ આત્મા છે?” પ્રભુએ કહ્યું : “ભરત! તારો જ પુત્ર મરિચિ પિતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ, વિદેહક્ષેત્રની મુકાપુરી નગરીમાં પ્રિય મિત્ર ચકવતી અને આ વર્તમાન ચેવીશીમાં વીર નામે અંતિમ તીર્થકર થશે.” પ્રભુના મુખથી પિતાના પુત્રનું અદ્ભુત ભાવિ કથન સાંભળી પુલકિત બનેલા ભરતરાજા પ્રભુની આજ્ઞા મેળવી મરિચિ પાસે ગયા, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી આનંદિત સ્વરે બોલ્યાઃ મરિચિ! કલ્પિત વેશથી ત્રિદંડી સંન્યાસી બનેલા તમને હું વંદન કરતું નથી પણ તમે આ કાળમાં પિતનપુર નગરમાં પ્રથમ ત્રિપૃષ્ટ વાસુદેવ, વિદેહની મુકાપુરીમાં પ્રિય મિત્ર ચકવતી અને આ વર્તમાન વીશીના વીર નામે છેલ્લા તીર્થંકર થશે. તમારા ઉત્કર્ષની આવી બીના પ્રભુના મુખથી મેં આજે જાણી. એ તમારા ભાવી તીર્થકરપણને જ હું વંદન કરું છું. ખરેખર, મરિચિ ! તમે ધન્ય છે. કૃતપુણ્ય છે. દુનિયામાં જેટલા શ્રેષ્ઠ લાભે છે એ બધા તમે મેળવશે. તમને હું ફરી ફરી વંદન કરું છું.” આમ સ્તુતિ વચન બોલતાં ભરત મહારાજા પ્રભુ પાસે ગયા, પ્રભુને પુનઃ વંદન કરી પિતાની રાજધાનીમાં પાછા ફર્યા. જન્મદાતા પિતા પાસેથી પોતાને થનારા ભાવિ લાભના ભણકાર સાંભળી પ્રિય વસ્તુ મળતાં જેમ બાળક નાચી ઉઠે તેમ મરિચિમુનિ હર્ષના અતિરેકથી નાચી ઉઠ્યા. ઉભા થઈ ભુજાઓના આફેટન કરી ચપટી વગાડતા વગાડતાં બોલવા લાગ્યાઃ “અહા! હું કેટલે મહાન ? મારું ભાવિ કેવું ઉજ્વલ ? મારૂં કુળ કેવું ઉત્તમ ? હું પ્રથમ વાસુદેવ ? મારા પિતા પ્રથમ ચકવતી ?? મારા દાદા પ્રથમ તીર્થંકર ??? વળી હું ચક્રવર્તી પણ ખરે અને તીર્થકર પણ?? હા.... અમારા કુળમાં કઈ ખામી ન રહીકઈ કમી ન રહી !” 2010_04 Page #84 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક જીવનના તેજ [ ૧૫ ] આમ ખેલતાં હર્ષોંના અતિરેકથી મરિચિમુનિ મેહનીય કર્મની જાળમાં ભ્રમિત થઇ ખૂબ નાચ્યા, ખૂબ નાચ્યા. અભિમાન રૂપી ભૂતે તેમને ખૂબ નચાવ્યા ! આ નર્ત્ત નથી તેમના માટે ભારે અનિષ્ટ સરજાઈ ગયું! ઉચ્ચ કુળગેાત્રને લગતા કમ ખપી ગયા અને નીચ કુળગેાત્રને યોગ્ય કમ ના ગંજ ખડકાઇ ગયા? કુળમદના અભિમાનથી તેમનું સાત્ત્વિક તેજ અવરાઈ ગયું અને ભવપરંપરાનું સર્જન થયું ! કાળક્રમે શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ પામ્યા. તે યે મરિચિમુનિ પૂર્વની માફક સ્થવિર સાધુએની નિશ્રામાં રહી ભવ્યજનાને પ્રતિધ આપતાં વિચરતા હતા. એક સમયે અશુભ કર્મોના ઉદયથી મરિચિમુનિ વ્યાધિગ્રસ્ત થયા. શરીરશક્તિ ક્ષીણ થતાં ઉઠવા બેસવાની તાકાત પણ ન રહી. પણ સયમી નહાવાથી કઇ સાધુએ તેમની વૈયાવચ્ચ ન કરી. આથી િિચમુનિના દુબળ મનમાં પ્રભુના સાધુએ પ્રત્યે ક્ષણભર કંઈક દુર્ભાવ જાગ્યા. અરે, ,, < આ સાધુએ કેવા દાક્ષિણ્યતા વિનાના છે! મારા ચિર પરિચિત હાવા છતાં આ માંદગીના સમયે મારા સામુ ય નથી જોતાં, તા આહારપાણી અને ઔષધની તે વાત જ શું કરવી.” બીજી તા ઠીક પણ લાક વ્યવહાર પણ જાળવતા નથી ! આવા વિચારમાં અટવાતાં મિરિચને પાછા ક્ષણવારમાં જ શુભભાવમાં આવી ગયા. આ અશુભ ચિંતવન બદલ તેમના હૈયામાં પશ્ચાતાપ જાગ્યો. “આ સર્વવિરતિધર સાધુઓ પેાતાના દેહની પણ પરિચર્યા કરતાં નથી તા મારા જેવા અવિરતિ અને વેશ વિડંબકની શુશ્રુષા કેમ કરે ? પણ હવે જે આ વ્યાધિમાંથી હું મુક્ત થાઉં તે મારે લાયક એક શિષ્ય અનાવું ! ” એવી ભાવના સાથે થાડા સમયમાં સાજા થઇ મિરિચર્મિને ક્રી પાછા પેાતાના કન્યમાં લાગી ગયા. ઉપદેશધારા વહાવતા સાધુનિશ્રામાં વિચરવા લાગ્યા. પશુ એમના ,, 2010_04 Page #85 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી મહાવીર જીવનત દિલમાં જાગેલી શિષ્ય બનાવવાની વૃત્તિ દિવસે દિવસે તિવ્ર બનતી ગઈ. - એક વખત કપિલ નામને કેઈ કુળપુત્ર ધર્મ જાણવાની ઈચ્છાથી મરિચિમુનિ પાસે આવ્યો અને તેમની પાસે પ્રભુને ધર્મ સાંભળ્યો. કપિલ ભારેકમી હોવાથી પ્રભુનો ધર્મ તેને રૂચ્યો નહિ તેથી તેણે સામો પ્રશ્ન કર્યો. “પ્રભુને ધર્મ ઉત્તમ છે તે તમે કેમ આચરતા નથી?” પિતાની નિર્બળતા જરાય છુપાવ્યા વગર મરિચિમુનિએ સાચી હકિકત કહી સંભળાવી તો ય કપિલ સમજે નહિ અને બીજો પ્રશ્ન કર્યોઃ મુનિ! તમે કહો છો તેમ પ્રભુના માર્ગમાં જ ધર્મ છે તે શું તમારા માર્ગમાં ધર્મ નથી ?” કપિલના આવા પ્રશ્નથી તેમના દિલમાં જાગેલી એક શિષ્ય બનાવવાની વૃત્તિ સળવળી ઉઠી. તેમને થયું કે આ કપિલ મારે લાયક શિષ્ય છે. શિષ્ય બનાવવાની મેહજાળમાં ભ્રમિત બનેલા મરિચિમુનિએ કપિલને કહી દીધું “મહાનુભાવ! જેમ પ્રભુના માર્ગમાં ધર્મ છે તેમ મારા માર્ગમાં પણ ધર્મ છે.' બસ ખલાસ. તનથી ચલિત બનેલા મરિચિ મનથી પણ ચલિત બની ગયા ! કહેવત છે કે તન નિબળ તેનું મન પણ નિર્બળ. શિષ્ય બનાવવાની લાલસાથી ઉસૂત્રપ્રરૂપણ કરી તેમણે કેટકેટી સાગરોપમ કાળપ્રમાણ સંસારભ્રમણ વધારી દીધું. તેમના માર્ગને ધર્મ જાણી કપિલ તેમને શિષ્ય બન્યું અને શ્રમણનિશ્રા છેડી ગુરુશિષ્ય સ્વતંત્ર વિચરવા લાગ્યા. કાળક્રમે પ્રભુના માર્ગ પ્રત્યે રહેલા શ્રદ્ધાને અજવાળા પણ ધીરે ધીરે વિલીન થવા લાગ્યા. માર્ગશ્રણ બનેલા મરિચિમુનિએ નયસારના ભવમાં પ્રાપ્ત કરેલ સમક્તિ ને મિથ્યાભાવથી આચ્છાદિત બનાવી દીધું. મરિચિમુનિ મેહનિયમની ભ્રમજાળમાં ભ્રમિત બની પ્રભુના માર્ગથી વિપરિત પ્રરૂપણ કરી માગભ્રષ્ટ બન્યા. 2010_04 Page #86 -------------------------------------------------------------------------- ________________ મેહનીય કર્મની ભ્રમજાલ | [ ૧૭ ] વિપરિત વેશ ધારણ કરવાથી વેરા વિડંબક બન્યા. અભિમાનની ટોચે બેસી અતિ ઉગ્ર કુલમદ કરવાથી નીચ કુલના ઉપાર્જન સાથે આત્મદંડક બન્યા, અને એક માત્ર શિષ્ય બનાવવાની લાલચથી મિથ્યાધર્મને ઉપદેશ કરી ઉત્સુત્રપ્રરૂપણાના કારણે અનંત ઘણા કર્મ ઉપાર્જન કરી જૈનત્વ હારી ગયા. ” હુંપદને હડકવા જે આત્માને લાગે છે તે આત્માની આવી દશા થાય છે. હું પદને હાઉ આત્માના ઓજસને ભરખી જાય છે. મશિચિ મુનિએ પાપની આલોચના કર્યા વગર અંતે અનશનપૂર્વક રાશી લાખ વર્ષના આયુષ્યને પૂર્ણ કરી બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમની આયુષ્યસ્થિતિવાળા દેવ થયા. કપિલ પણ આસૂર્ય વગેરે શિખ્યો કરી પિતાના આચારધર્મને ઉપદેશ આપી બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. અવધિ વિર્ભાગજ્ઞાનના ઉપયોગથી પૂર્વભવના ધર્મવિચારો પ્રવર્તાવવાના હથી પૃથ્વી પર આવી પિતાના શિષ્યમંડળને પિતાને માન્ય મતમાં સ્થિર કર્યા. એ મતનો આમ્નાય લેકમાં ફેલાવી સાંખ્યમત પ્રવર્તાવ્યો. સગવડીઓ ધર્મ જે મળી જતું હોય તે લેપ્રવાહ સહેલાઈથી એ બાજુ વળી જાય છે, અને મોહજાળમાં બ્રિમિત બની એમાં અટવાઈ જાય છે. નયસારના ભવમાં મહાવીર બનવાની ભૂમિકાનું સર્જન કર્યું હેવા છતાં ત્રીજા જ ભવમાં એ ભૂમિકા માયાવી રંગથી રંગાઈ ગઈ. મિથ્યાત્વમોહનીય ભાવમાં રાચતે એ આત્મા ચેથા ભવમાં બ્રહ્મ દેવલોકમાં દેવત્વનું આયુષ્ય પૂર્ણ કરી પાંચમા ભવમાં કલાક સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયે. જીવન પર્યત વિષયાસક્ત અને ધનલેલુપી બની અનેક પાપ ઉપાર્જન કરી એંશી લાખ પૂર્વનું આયુષ્ય પસાર કર્યું. અંતે પૂર્વભવના સંસ્કારથી છેલ્લી જીદગીમાં ત્રિદંડી બની મૃત્યુ પામી ઘણું ભામાં ભમી ધૂણું 2010_04 Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી મહાવીર જવનત ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયે. અનેક પાપારમાં જીવન વિતાવી છેલ્લે ત્રિદંડી બની છઠ્ઠા ભવનું બહેતર લાખ પૂર્વનું આયુષ્ય ખપાવી સાતમા ભાવમાં સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયો. ત્યાંથી અવીને આઠમા ભવમાં ચૈત્યગામમાં ચોસઠ લાખ પૂર્વના આયુષ્યવાળે અન્યોત નામે બ્રાહ્મણ થયે. પાપના ધંધાથી પાપની પુંછ એકત્ર કરી છેલ્લે ત્રીદંડી થઈ મરણ પામી નવમા ભવમાં ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયા. આયુષ્યને અંતે દશમા ભાવમાં મંદર સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે. પાપમય પ્રવૃત્તિથી જીવન વિતાવી છેલ્લે ત્રિદંડી થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અગ્યારમા ભવમાં સનસ્કુમાર દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયે. બારમા ભાવમાં વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. આખરે ત્રિદંડી થઈ ચુમ્માલીશ લાખ પૂર્વનું આયુષ્ય ખપાવી તેરમા ભવમાં મહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયે. એ દેવભવ પૂર્ણ કર્યા પછી સંસારમાં અનેક યુનિએમાં તેણે પરિભ્રમણ કર્યું. ગણતરી લાયક ચૌદમા ભવમાં નયસારને આત્મા રાજJડનગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયો. જીવનનો મેટો ભાગ પાપ પ્રવૃત્તિમાં પસાર કરી ત્રિદંડી બની ચેત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પંદરમા ભવમાં બ્રહ્મ દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયે. નીચ કુલગેત્રકર્મના ઉદયથી અને ઉસૂત્રપ્રરૂપણાથી બંધાયેલા તીવ્ર કર્મવિપાકે તેણે પંદર ભવ સુધી ભગવ્યા. મરિચિના ભવમાં ચારિત્રની વિરાધનાથી ચારિત્રમેહનિયકર્મને જે બંધ કર્યો હતો, તેના ઉદયથી અત્યાર સુધી સત્યધર્મને કે આત્માને સમજવાનો ધર્મ પ્રાપ્ત થયે નહિ. આ રીતે પંદર ભવની મુખ્યતા સાથે એ આત્માએ ઘણુ કાળ સુધી સંસારઅટવીમાં અટન કર્યું. અનેક યોનિઓમાં એ આત્મા ભટક્યો પણ એ ભવ ગણતરીમાં ગણાયા નથી. કાટ ચડેલા વાસણો સાફ 2010_04 Page #88 -------------------------------------------------------------------------- ________________ મેહનીય કર્મની ભ્રમજાલ કરવાના સાધનોથી ઘસાઈ ઘસાઈને જેમ ઉજ્વળતા પ્રાપ્ત કરે તેમ ચારિત્રમેહનિયકર્મથી ધુંધળે બનેલે નયસારનો આત્મા ઘસાઈને, પીટાઈને, કુટાઈને હવે કંઈક ઉજળે છે. અભિમાન અને એકમાત્ર મિથ્યા વચન આત્માને કેવી રખડપટ્ટી કરાવે છે એ આનાથી સમજાય છે. આજના સમયમાં મતિકલ્પિત ધર્મના ગુરુ બની બેઠેલા અને હુંપદમાં “મારું એ જ સાચું” એ મંત્રને જ પનારાઓને માટે આ અમૂલ્ય બોધપાઠ છે! શ્રી સૂયગડાંગ સૂત્રમાં પ્રભુ મહાવીરે પ્રકાશ્ય છે કે : જે પિતાના મતની પ્રશંસા કરે છે અને બીજાઓના મતની નિંદા કરે છે, તેવા એકાંતવાદીઓ જ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. જેઓ નગ્ન રહીને માપવાસી તપ કરતાં કાયાને ઘસી નાખતાં હોય પણ અંતરની ભીતરમાં દંભનું સેવન કરતાં હોય તેવા જ આત્માઓ જન્મમરણના ચકમાં ભટક્તા રહે છે. 2010_04 Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩. કર્મના ઝબકારા જિનેશ્વર ભગવંતોની વાણી છ દ્રવ્ય અને નવ નથી ગુંથાયેલી હોય છે. છ દ્રવ્યમાં જીવને સમાવેશ દ્રવ્ય તરીકે કરવામાં આવ્યું છે, એટલે જીવ એ દ્રવ્ય છે. નવ તત્ત્વમાં જીવને તત્ત્વ તરીકે ઓળખાવ્યું છે, તેથી જીવ એ તત્વ છે. છ એ દ્રવ્ય અને નવે તો શાશ્વતા છે. તેથી જીવદ્રવ્ય કે જીવતત્ત્વ શાશ્વત છે. એટલે જીવની ઉત્પત્તિ નથી તેમ તેનો અંત પણ નથી. પણ જીવ દ્રવ્ય શાધિત હોવા છતાં પર્યાથી અશાશ્વત પણ છે. કારણકે જીવના ગુણ અને પર્યાય એવા બે સ્વભાવ છે. તેમાં ગુણ એ સહભાવી સ્વભાવ છે અને પર્યાય એ કમભાવી સ્વભાવ છે. આ નિયમ પ્રમાણે ગતિપર્યાયથી નયસારના આત્માએ ઘણા ભત્ર કર્યા. પણ આત્મસ્વરૂપે અને એ જ આત્મા રહ્યા. સંસારમાં રઝળપટી કરતાં કરતાં નીચ કુલગોત્રકર્મના ક્ષપશમથી સેળમા ભવે ક્ષત્રિયકુળમાં જન્મ લેવાની યોગ્યતા પ્રાપ્ત કરી. એ સમયે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી રાજાનું સામ્રાજ્ય હતું. તેને અત્યંત પ્રીતિપાત્ર પ્રિયંગુ નામે રાણી હતી અને વિશાખાનંદી નામે પુત્ર હતો. તેમ તેને વિશાખાભૂતિ નામને એક ભાઈ યુવરાજપદે ભૂષિત હતું. તેને ધારિણી નામે રાણી હતી. 2010_04 Page #90 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઝબકારા || [૨૧] આ રાજકુટુંબ જૈનત્વના સંસ્કારને વરેલું હતું. સુખમય સમય વિત હતે. વિશ્વનંદી રાજાએ નીતિમત્તાના ધોરણે સારી નામના જમાવી પ્રજાનો પ્રેમ સંપાદન કર્યો હતો. ઉચ્ચકુળમાં જન્મ લેવાની યોગ્યતાને વરેલે નયસારને આત્મા શુભ સ્વપ્નસૂચનપૂર્વક ધારિણીદેવીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયે. કાળક્રમે જન્મ થતાં વિશ્વનંદી રાજાએ તેને જન્મત્સવ ઉજવી વિશ્વભૂતિ નામ રાખ્યું. વયને એગ્ય લાલનપાલનથી મેટા થતાં એ બન્ને બાળકો માતપિતાઓને પરમ હર્ષનું સ્થાન હતા. પણ વિશાખાનંદી નાનપણથી જ ઈર્ષાળુ અને અદેખો હતો. જ્યારે વિશ્વભૂતિ બાળપણથી જ સરલ અને ઉદાર હતે. અધ્યાપક પાસે બન્ને કુમારે એગ્ય જ્ઞાન સંપાદન કરી જુવાન થયા. બન્ને રાજકુમારે એક સરખા સંસ્કારે, એક સરખી રહેણીકહેણી, અને એક સરખા વિદ્યાસંપાદનને વરેલા હોવા છતાં નાનપણથી જ બન્ને વચ્ચે સ્વભાવને જે તફાવત હતો તે દિવસે દિવસે વધતે ગયે. વિશાખાનંદીને સ્વભાવ ઝેરીલે હોવાથી તેના મુખ પર ઈર્ષ્યા અને અદેખાઈના અંગારા જલતા હતા. વિશ્વભૂતિને સ્વભાવ દયાળુ અને સરલ હોવાથી તેના મુખપર ઉદારતા અને નમ્રતા છલકાતી હતી. વિશાખાનંદી શારીરિક બળથી બળવાન હોવા છતાં તેનામાં પાશવી બળ વધુ હતું. જ્યારે વિશ્વભૂતિના બળવાન દેહપર સાત્ત્વિક તેજભર્યા રૂપ ઉભરાતા હતા ! સામાન્ય રીતે મનના ભાવનું કાર્ય પર પ્રતિબિંબ પડતું હોય છે. વિશાખાનંદી જે કામ કરે તે પ્રશંસાપાત્ર ન બનતાં, પણ વિશ્વભૂતિ જે કામ કરે તેની ખૂબ ખૂબ પ્રશંસા થતી. આ બન્ને કુમારો વચ્ચે સ્વભાવને જે તફાવત હતા તેમાં તેમની માતાઓને મૂખ્ય ફાળે હતો. માતાના મનની છાપ 2010_04 Page #91 -------------------------------------------------------------------------- ________________ [ રર ] શ્રી મહાવીર જીવન જ્યોત બાળકના માનસપર અંકાતી હોય છે. વિશાખાનંદીની માતા નામે પ્રિયંબુ હોવા છતાં તેને સ્વભાવ પ્રિયંગુ (રાયણ) જે મીઠે ન હતો ! તેના દિલમાં પહેલેથી જ યુવરાજના કુટુંબ પર ઈર્ષ્યાને કીડા ખદબદતો હતો ! એ વાર તેના પુત્રમાં ઉતર્યો હતે! જ્યારે વિશ્વભૂતિની માતા ધારિણીદેવી સરળ સ્વભાવી, ઉદાર અને ધર્મરાગી હોવાથી એ ગુણનો વારસે તેના પુત્રમાં ઉતર્યો હતો ? આથી વિશ્વભૂતિની થતી પ્રશંસા એ માતા પુત્ર સહન કરી શકતા નહિ. આમ છતાં રાજા અને યુવરાજ વચ્ચે કેઈ ભેદભાવ ન હોવાથી વિશ્વનંદી રાજા ભાઈના પુત્રને પિતાના પુત્રની જેમ સમજતે; તેથી બન્ને કુમાને કેડભરી રાજકન્યાઓ સાથે લગ્નમહોત્સવ ઉજવી સંસારને લહાવો લીધો હતો. અંદરખાને કુટુંબ કલેશ ચાલ્યા કરતા પણ બહાર પ્રસિદ્ધિમાં આવવાનું કારણ મળ્યું ન હતું. એક વખત વિભૂતિકુમાર પિતાની રાણીઓ સાથે પુષ્પકરંડક ઉદ્યાનમાં કિડા કરવા ગયે. પાછળથી વિશાખાનંદી કુમાર પણ કિડા કરવાના ઉદ્દેશથી પિતાના અંતઃપુર સાથે ઉદ્યાનમાં આવ્યું, પણ વિભુતિ અંદર હોવાથી દ્વારપાળે પ્રવેશ કરતાં તેને અટકાવ્ય. આને અપમાન માની ક્રોધથી ધુંધવાતો વિશાખાનંદી ત્યાંથી પાછા ન ફરતાં ઉદ્યાનની બહાર આંટા મારવા લાગ્યું. તેવામાં તેની માતાની દાસીઓ પુષ્પ લેવા માટે ત્યાં આવી. વિશાખાનંદીને બહાર ફરવાનું કારણ જાણું પુષ્પ લીધા વિના પાછી ફરી. પ્રિયંગુ રાણી પાસે જઈ આ હકીક્ત મીઠું મરચું ભભરાવીને કહી. એક તે ઈર્ષા હતી, તેમાં નિમિત્ત મળતાં રાણીના મનમાં કેધ દાવાનળ સળગી ઉઠ્યો! પુત્રની લઘુતા સહન ન થતાં પ્રિયંગુ રાણી રિસામણા વદને કેપભવનમાં જઈ બેઠી ! ઘણા સમયની ખીજ એકવાનો આજે સમય મળી ગયે! વિશ્વનંદી 2010_04 Page #92 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઝબકારા [૨૩] રાજાએ રાણીને મનાવવા લાખ લાખ પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. અનેક યુદ્ધોમાં વિજ્ય મેળવનાર વિવનંદી રાજા ગૃહયુદ્ધમાં હારી ગયે! ઘર જ્યારે રણસંગ્રામ બની જાય છે ત્યારે ભલભલાનું ભેજુ પણ ગાયબ થઈ જાય છે. ત્યારે અસત્યને આશરે પ્રમાણભૂત બને છે. રાણી અને પુત્રનું મન મનાવવા રાજાએ કપિત યુદ્ધની વાત ઉપજાવી નગરમાં ઢંઢેરે ફેરવા કે “પુરુષસિંહ સામંત ઉદ્ધત થઈ ગયે હોવાથી રાજા રણમે જાય છે.” રણભેરી વગડાવી સૈન્યને સજ્જ થવાનો પણ હુકમ આપી દીધું. વિધભૂતિને ખબર પડતાં કીડા અધુરી મૂકી રણભૂમિએ જવા દોડતા આવી પહોં. પિતાતુલ્ય રાજાના ચરણમાં નમસ્કાર કરી બોલ્યા : “પિતાજી! આપે અનેક યુદ્ધો ખેલ્યા છે. આ વખતે મને રણમેખરે જવાની તક આપે ! મારા જેવા પુત્રે હાજર રહેવા છતાં આપને લડાઈ કરવા જવું પડે એ જરાય શોભાસ્પદ નથી.” રાજાએ કહ્યું: “પુત્ર ! તારી ભક્તિ અને તારી ભાવના પ્રશસ્ય છે પણ તારે આ સમય સુખ ભેગવવાને છે. રંગરાગ ખેલવાનો છે. તું ખુશીથી તારા સુખમાં મસ્ત રહે. ભવિષ્યમાં આ પ્રસંગ આવે ત્યારે ખુશીથી જજે.” વિશ્વભૂતિ રાજાના કપટને માપી શક્યો નહિ. રાજાને વહાલભર્યા વચનેથી વધુ ઉત્તેજિત બની બેલી ઉઠ્યો : નહિ પિતાજી! મને જ આજ્ઞા આપે. હું આપને નહિ જવા દઉં.” કુમારનો આગ્રહ જોઈ વિશ્વનંદી રાજાએ મનને રૂચની આજ્ઞા આપી દીધી. સરલ વિશ્વભૂતિ રાજાની આજ્ઞા મસ્તકે ચડાવી લડાઈ કરવા રણમેખરે ચાલ્યો. ત્યાં પહોંચતાં પુરુષસિંહ સામે તે તેને ભાવભર્યો સત્કાર કર્યો અને રાજા તરફ એક નિષ્ઠાભરી વફાદારીને છાજે તેવી ભેટ ગાદો આપી વિશ્વભૂતિકુમારનું આદરપૂર્વક બહુમાન કર્યું. આ જોઈ વિશ્વભૂતિને આશ્ચર્ય થયું. “કેઈએ રાજાને ખોટા સમાચાર આપ્યા હશે.” એમ વિચારી તુરત ત્યાંથી પાછો ફર્યો. માર્ગમાં પુષ્પકરંડક ઉદ્યાન આવતાં અધુરી કીડા પુરી 2010_04 Page #93 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી મહાવીર જીવનત કરવા પોતાના અંતઃપુરને બોલાવવા માણસ મેલી પિતે અંદર પ્રવેશ કરવા ગયે ત્યાં વિશાખાનંદી અંદર હોવાથી દ્વારપાલે તેને અટકાવ્યા. વિશાખાનંદીકુમાર અંદર છે.” એ જાણતાં જ વિશ્વભૂતિને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવી ગયે. સત્ય વાત સમજાઈ જતાં તેનું ક્ષત્રિય હૃદય ઘવાયું. પરાક્રમી પુરુષ કેઈને પરાભવ સહન કરી શક્તા નથી. આ અપમાનથી તેના હૃદયમાં ક્રોધની વાલા જલી ઉઠી. તેનું વીરત્વ ઉછળી આવ્યું. ક્રોધના આવેશમાં આવી બાજુમાં રહેલા કઠીફળના વૃક્ષને એક જમ્બર મુષ્ટિપ્રહાર કર્યો તેની સાથે જ બધા ફળે નીચે તૂટી પડ્યા ! એ ફળો હાથમાં લઈ સિંહગર્જના જેવા અવાજથી દ્વારપાલને કહ્યું: “મને વડિલે પ્રત્યે ભક્તિ ન હોત તો આ અપમાનના બદલામાં આ ફળની માફક તમારા બધાને મસ્તકે ભૂમિપર પાડી નાખત ! પણ વડિલે પ્રત્યેની ભક્તિ જ મને એમ કરતાં અટકાવે છે. કપટરચનાથી મને ઉદ્યાનની બહાર કાઢવામાં આવ્યો છે. કાકા અને પિતાને તેમ મારી માતાને જણાવી દેજે કે આ અપમાનથી વિશ્વભૂતિ કદિ ઘરમાં પગ મૂકવા માગતો નથી! આવા ખટપટભર્યા સંસારની મારે શું જરૂર છે?” આ પ્રસંગથી વિશ્વભૂતિને સંસાર અસાર લાગ્યો. ચારિત્રમોહનિય કર્મના પશમથી સંયમ ભણું મન ખેંચાયું. તે જ વખતે એ પ્રદેશમાં વિચરતાં સંભૂતિ મુનિ પાસે જઈ ઉલ્લાસપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. - વિશ્વભૂતિની ચારિત્રગ્રહણની વાત સાંભળી તેના માતાપિતા અને વિશ્વનંદી રાજા દોડતાં આવ્યા. અને ઘેર પાછા આવવા માટે ખૂબ ખૂબ સમજાવ્યો. પણ વૈરાગી હૈયું ફરી રાગીની સેબતે કેમ આવે? વિશ્વભૂતિ મુનિ બોલી રહ્યા: “પુણ્યોદયે મને ચારિત્ર ઉદયમાં આવ્યું, હવે રાજ્યના સુખ મારે ન જોઈએ.” વિશ્વનંદી રાજા આંખમાં અધૂ અને દિલમાં પશ્ચાતાપપૂર્વક પોતાના અનુચિત 2010_04 Page #94 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઝબકારા [ ૨૫] વર્તનની ક્ષમા માગી. માતાપિતા પણ પુત્રની મકકમતા જોઈ ચારિત્રધર્મ દીપાવવાના આશિષ સાથે પુત્રવિયેગની વેદનાને અનુભવતાં ઘેર પાછા ફર્યા. વિવભૂતિ મુનિ ગુનિશ્રામાં મુનિમાર્ગની શિક્ષા અને આગમજ્ઞાન મેળવવામાં લાગી ગયા. સાથે જીવનની નિર્મળતા સાધવા ઉગ્ર તપસ્યા પણ કરતા રહ્યા. અપૂર્વ ત્યાગ, અદ્ભુત તપસ્યા અને અનુપમ વ્રત પાલનથી થડા સમયમાં જ ગીતાર્થ બનવાની યોગ્યતા સાથે એકાકી વિહાર કરવાની પણ યોગ્યતા સાધી લીધી. તીવ્ર બુદ્ધિના કારણે શાસ્ત્ર પારગામી બની આત્મિક જ્ઞાન સંપત્તિના સ્વામી બન્યા. તીવ્ર તપના સંયોગથી શરીર દુર્બળ બની ગયું પણ મને બળ અજબ પ્રકારનું ખીલી ઉઠયું! વિશેષ પ્રકારે કર્મનિર્ભર કરવા માટે વિશુદ્ધ હૃદયી મહામુનિ વિધભૂતિ ગુરુ આજ્ઞા મેળવી એકાકી વિહારની પ્રતિમા ધારણ કરી પાદવિહારે વિચરતાં એક વખત મથુરા નગરીમાં પધાર્યા. અને માસક્ષમણના પારણે બપોરના મધ્યાહ્ન સમયે ગૌચરી માટે નીકળ્યા. યોગાનુયોગે તે જ દિવસે વિશાખાભૂતિ રાજકુમાર રાજકન્યા પરણવા માટે તે જ નગરમાં આવ્યો હતો. ફરતાં ફરતાં વિવભૂતિ મુનિ તેમને ઉતારી પાસેથી નીકળ્યા ! કૌટુંબીક માણસોએ તેમને જોયા અને તરત ઓળખી લીધા. હર્ષના આવેશથી બધા મોટેથી બોલી ઉઠ્યા. “અરે.જુઓ, જુઓ, આપણું વિવભૂતિકુમાર જાય....વિAવભૂતિ મુનિ જાય...! અહા... કેટલા દુર્બળ બની ગયા છે! રાજસુખ છેડી સાધુવેશ ધારણ કરી ગામેગામ ફરી રહ્યા છે, એમની કેણ સંભાળ લે !” આ બુમરાણું સાંભળી વિશાખાનંદી પણ બહાર આવ્યો અને મુનિને ઓળખી લીધા. તેમને જોતાં જ તેના મનમાં પૂર્વની માફક મત્સરભાવ ઉભરાઈ આવ્યો ! 2010_04 Page #95 -------------------------------------------------------------------------- ________________ [૨૬], શ્રી મહાવીર જીવન મુનિની નજર પણ સ્વભાવિક એ તરફ ગઈ અને પિતાના પરિવારને ઓળખ્યો, સહજ થંભી ગયા. તેમને જોઈ વિશાખાનંદી કંઈક બેલવા જાય છે ત્યાં વિશ્વભૂતિ મુનિ પાછળથી આવતી. નવપ્રસૂતા ગાય સાથે અથડાઈ તપથી કૃશ બનેલાં નીચે પડી ગયા ! આ જોઈ ઈર્ષાભાવથી વિશાખાનંદી ખડખડાટ હસી પડ્યો અને આક્રોશવચન બેલ મુનિને કહેવા લાગ્યોઃ “અરે વિશ્વભૂતિ ! એક જ મુષ્ટપ્રહારથી કેઠીફળને તેડી પાડનારૂં તારું બળ ક્યાં ગયું? એક ગાયના ધકાથી નીચે પટકાઈ પડ્યો?” આ હાંસી વચનથી પૂર્વસંસ્કારે વિશ્વભૂતિ મુનિ પણ સ્વધર્મ ચૂકી ગયા! અને કંધના આવેશમાં બેલી ઉઠ્યા : “તારે મારું બળ જેવું છે? લે બતાવું !” એમ બેલતાં પાસે ઉભેલી નવપ્રસૂતા ગાયને બે શીંગડાથી પકડી ચકની જેમ આકાશમાં ગોળાકાર ફેરવી કહ્યું: “સિંહ ગમે તેટલે દુર્બળ હોય પણ શિયાળ તેને પહોંચી શક્તો નથીલે જોઈ લે આ મારૂં બળ” એમ કહી ગાયને નીચે પછાડી. આ નિમિત્તથી મુનિના દિલમાં પૂર્વનું વેર ઉછળી આવ્યું અને મનમાં નિશ્ચય કર્યો કે “મારા આ ત્યાગ અને તપનું કંઈ પણ ફળ હોય તે ફળસ્વરૂપે હું આવતા ભવમાં આ વિશાખાનંદીને મારનારે થાઉં!” મુનિનું રુદ્ર સ્વરૂપ જોઈ પરિવાર ડિંગ થઈ ગયો. મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. પણ મનને મત્સરભાવ દિલમાંથી ખસ્યો નહિ. આવું નિયાણું બાંધી પિતાનું ત્યાગી અને તપસ્વી જીવન તેમણે કલંકિત બનાવી દીધું! સોનાના થાળમાં કાજળરેખાની જેમ ઉજવલ એવા સાધુધર્મ પર કર્મની કાલિમાં પાથરી દીધી. બાધિત મનથી સંયમની સાધના કરી ઘણા ભેગકર્મ સાથે વાસુદેવપણને યોગ્ય પાપાનુબંધી પુણ્યરૂપ કર્મ એકત્ર કર્યા. અંતે આચરેલા પાપની આલોચના કર્યા વગર એક કરોડ વર્ષનું આયુષ્ય પૂરું કરી શુક દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. 2010_04 Page #96 -------------------------------------------------------------------------- ________________ કર્મના ઝબકારા [ ર૭] પંદર ભવ સુધી ચારિત્રમોહનિયકર્મમાં અટવાત નયસારનો આત્મા સેળમાં ભવમાં ચારિત્રધર્મને પામ્યો. પણ આ ભવમાં કર્મરાજાએ જુદો વળાંક લીધો! વિશ્વભૂતિ મુનિ પણામાં રહેવા છતાં એ કર્મના ઝબકારામાં અવનવા સ્વરૂપે અંજાઈ ગયા ! વાસુદેવપણાને યોગ્ય કર્મ પુદ્ગલે એકઠા કરવા સાથે ભવાંતરમાં ભાઈના જીવને મારવાનું નિયાણું બાંધ્યું. ચારિત્રધર્મની આરાધના નિર્મળ હોવા છતાં નિમિત્ત મળતાં હુંપદના આવેશથી આરાધનાનું ફળ ગુમાવી દીધું. કર્મના ઝબકારા ચડતી પડતીના છાંયડા જેવા છે! ઘડીમાં ઊંચે ચડાવે.વડીમાં નીચે પછાડે....! શ્રી ભગવતી સૂત્રમાં પ્રશ્ન ગૌત્તમઃ ભગવન! સૂત્રમાં જ્ઞાન ઈહુભવિક છે, પરભવિક છે, કે તદુભયભવિક છે ? મહાવીરઃ હે ગૌત્તમ! જ્ઞાન ઈહુભવિક એટલે આ ભવમાં, પરભવિક એટલે પરભવમાં અને તદુભયભવિક એટલે બને ભવમાં પણ સાથે રહેનારું છે. તેવી રીતે દર્શનનું પણ સમજવું. પણ ચારિત્ર અને તપનું તેમ નથી. આ ભવમાં ચારિત્ર અને તપ ઉદયમાં હોય, પણ અન્ય ભાવોમાં ઉદયમાં હોય કે ન હોય. 2010_04 Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪. સંસારની વિચિત્રતા ! દક્ષિણાઈ ભરતક્ષેત્રમાં પિતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ રાજા રાજ્ય કરી રહ્યો હતો. તેને ભદ્રા નામની પટરાણી હતી. તેને બલદેવપણામાં ચાર સ્વપ્નથી સૂચિત અચલકુમાર નામે પુત્ર હતો અને મૃગાવતી નામે પુત્રી હતી. અભ્યાસકાળ પૂર્ણ થતાં બને યૌવન અવસ્થાને પામ્યા. સ્વભાવિક રૂપસૌરભથી દેવાંગનાની પ્રતિભાને પણ ઝાંખી પાડતી રાજકુમારી મૃગાવતી એક વખત સેળે શણગાર સજી પિતાને નમસ્કાર કરવા રાજસભામાં આવી. શશીકળાને પણ શરમાવે તેવું પિતાની પુત્રીનું સૌદર્ય જોઈ રાજા તેના ઉપર મુગ્ધ થયો ! મૃગાવતીના કામણગારા નયનો રાજાના અંતરને આરપાર ભેદી ગયા ! વાસના એવી બૂરી ચીજ છે કે ભલભલા માનવીના સાનભાન નષ્ટ કરી નાખે છે. ત્યાં પિતા પુત્રી અને ભાઈ બહેનને સંબંધ પણ વિસરાઈ જાય છે. વાસનાભ્રષ્ટ બનેલ રાજ પિતાની જ પુત્રી પર કામી બન્યો. લેકસાક્ષીએ મેળવવા માટે તેણે પિતાના બુદ્ધિબળથી વાજાળ ગઠવી સભાજનોને કહ્યું : “ રાજ્યમાં કોઈ રત્ન ઉત્પન્ન થાય તો તેની માલીકી કેની ??? રાજાના કહેવાની મતલબને ન સમજતાં સભાજને સહજ રીતે બોલી ઊઠ્યાઃ “મહારાજ ! રાજ્યમાં ઉત્પન્ન થયેલ રત્ન રાજાની 2010_04 Page #98 -------------------------------------------------------------------------- ________________ સંસારની વિચિત્રતા ! [ ર૯] માલીકીનું જ ગણાય.” આ વાત ફરી ફરી ત્રણ વખત સભાજને પાસે બેલાવી લોકમાનસને ભ્રમિત બનાવી રાજાએ કહ્યું : “આ રાજકન્યા એક રત્ન છે, મારા રાજ્યમાં ઉત્પન્ન થયેલું છે, તમારી સૌની સાક્ષીએ આ રત્નનો માલિક હું બનું છું.” આમ કહી તુરત ગાંધર્વ વિધિથી સમાજને સમક્ષ રાજાએ પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા ! સત્તા આગળ શાણપણ શા કામનું ? રાજાના આ અનુચિત વર્તાનથી લેકેને તેના તરફ ખૂબ નફરત જાગી પણ વચનથી બંધાઈ ગયા હોવાથી બલવાનો કોઈ અવકાશ ન રહ્યો. લેકહૃદયને છેતરીને રાજા પોતાની પુત્રી પરણ્યો. આવા લેકવિરૂદ્ધ વર્તનથી રાજાના નામ ઉપર અપકીર્તિનો કુચો ફેરવાઈ ગયો ! તેનું સાચું નામ ઢંકાઈ ગયું ! પોતાની જ સંતતિને સ્વામી બનવાથી લોકોએ તેનું પ્રજાપતિ નામ પાડી દીધું! સારા કામ નામ રોશન કરે, ખરાબ કામો નામને શ્યામ બનાવી દે ! કાળક્રમે લોકો આ વાત વિસરી ગયા. તેમ રાજાના પુણ્ય જાગ્રત હોવાથી લોકેએ રાજાને પૂર્વની માફક માન્ય કરી લીધાં. મહાદેવી ભદ્રાદેવી લજજાવશ બની અચલકુમાર સાથે પિતાના પતિને છોડી ચાલી નીકળ્યા. દક્ષિણદિશા તરફ જતાં એક સ્થાને અચલકુમારે માહેશ્વરી નામની નગરી વસાવી, માતાને ત્યાં રાખી, પોતે રાજસેવામાં ઉપસ્થિત થયા. ' મૃગાવતી જેવું રત્ન પામી રાજા સુખસાગરમાં મહાલવા લાગ્યો. આ છે સંસારની વિચિત્રતા ! સુખેચ્છુ માનવીઓ સારાસારને સમજ્યા વગર સુખ માટે ફાંફા મારતાં હોય છે! વિધિની પગ કેવી વિચિત્રતા છે ! પૂર્વકમ અનુસાર નયસારને આત્મા પાપાનુબંધી પુણ્યના પરિપાક જોગવવા દેવલેકમાંથી ચવીને અઢારમા ભવમાં મૃગાવતી રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો. તે સમયે માતાએ વાસુદેવના જન્મ સૂચવતા સાત સ્વપ્ન જોયા. પૂર્ણ સમયે 2010_04 Page #99 -------------------------------------------------------------------------- ________________ [૩૦] શ્રી મહાવીર જીવનત એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. ઉચિત જન્મ સંસ્કાર પછી એ બાળના પૃષ્ઠભાગમાં ત્રણ પાંસળીયો હોવાથી માતપિતાએ તેનું ત્રિપૃષ્ણકુમાર નામ રાખ્યું. પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતે એ બાળક દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અચલકુમારને પૂર્વસંસ્કારે એ નાનકડાભાઈ પર ખૂબ પ્રેમ જાગ્યો ! વયમાં ઘણો તફાવત હોવા છતાં બનને વચ્ચે અતૂટ નેહબંધન બંધાયા! એક ક્ષણ પણ એકબીજાને એકબીજા વગર ચાલતું નથી! દેહને પડછાયાની જેમ એ બન્ને ભાઈઓ જ્યાં જાય ત્યાં સાથે જ હાય ! જાણે આત્મા એક અને શરીર છે! દેવકુમારની જેમ દીપતી આ બાંધવ બેલડી સૌને આકર્ષણનું ધામ બની ગઈ! યોગ્ય ઉપાધ્યાય પાસે બહોતેર કળાઓમાં પારંગત થયા! તે સમયે ત્રણખંડ પૃથ્વીના અધિપતિ પ્રતિવાસુદેવ અવઝીવ રાજાનું સામ્રાજ્ય ચેતરફ ફેલાયેલું હતું. પ્રજાપતિ રાજાનું રાજ્ય પણ તેના તાબામાં હતું. બન્ને વચ્ચે સ્વામી સેવકનો સંબંધ હવાથી અશ્વગ્રીવ રાજા તરફથી આવતી દરેક આજ્ઞાઓ પ્રજાપતિ રાજાને માનવી પડતી. તેની રાજધાની રત્નપુર નગરમાં હતી ! એંશી ધનુષનું દેહમાન ધરાવતા એ રાજાને પોતાના ભુજ પરાકમથી ત્રણખડ પૃથ્વીની સાધના સાથે કિંકરભૂત બનેલા વૈતાઢ્ય પર્વતની અને શ્રેણુઓને વિદ્યાધર રાજાઓ, માગધ, વરદામ, પ્રભાસ વગેરે તીર્થોના અધિપતિ દેવે તેમજ સોળહજાર મુકુટબદ્ધ રાજાએ તેનો પડ્યો બોલ ઝીલતા આજ્ઞાધીન સેવક સમા હતા! તેને રાજકુલિન સોળહજાર રાણીઓ હતી. પૂર્વ પુણ્યબળે સર્વોપરી સત્તાધારી અનÍલ લક્ષ્મીનો ભક્તા બન્યો હતો. મનુષ્ય ગમે તેટલે બળવાન હોય તે પણ મૃત્યુ પાસે તે સાવ રંક બની જાય છે! અશ્વગ્રીવ રાજાએ ઘણું વરસો સુધી એકછત્રી રાજ્ય કરી મનમાન્યા સુખ ભોગવ્યા છતાં તેના દિલમાં એક 2010_04 Page #100 -------------------------------------------------------------------------- ________________ સંસારની વિચિત્રતા ! [૩૧] દિવસ વિચાર ઉદ્દભવ્યો કે “આ સત્તા, સંપત્તિ અને સુંદરીએનો હું સ્વામી છું; આ બધું છોડીને શું મારે ચાલ્યા જવું પડશે? અનેક લડાઈઓ કરીને મેં અનેકને માર્યા છે તે મને પણ કઈ મારનારે તે મળશે જ. એનો જન્મ પણ થઈ ચૂક્યો જ હે જોઈએ. કોઈ પણ રીતે એની જાણ મને થઈ જાય તે માટે રસ્તે સરલ થઈ જાય! મારા હાથે મારે દુશ્મનનો ઘાત કરી નિશ્ચિત બની ઘણા વરસ સુધી હું આ પૃથ્વીનું રાજ્ય ભેગવું” એમ વિચારી નિમિત્તશાસ્ત્રમાં પારંગત પિતાના અંગત વિશ્વાસુ અશ્વબિંદુ નામના એક નિમિત્તકને બેલાવી તેની પાસે પોતાના મનની વાત રજુ કરી તેનું સ્પષ્ટીકરણ માગ્યું. અબિંદુએ પણ નિમિત્તશાસ્ત્રના પરિબળથી વિચાર કરી જવાબ આપ્યો કે : “મહારાજ ! અત્યારે તુંગગીરી પર્વતના સીમાડામાં જે સિંહ શેર મચાવી રહ્યો છે એ કેશરીસિંહને મારનાર, અને તમારા અત્યંત માનીતા ચંડવેગ નામના દુતનું અપમાન કરનાર વ્યક્તિના હાથે તમારું મૃત્યુ થશે.” નિમિત્તકના મુખથી આ હકીકત સાંભળી અશ્વગ્રીવ રાજાના હૈયામાં હલચલ મચી પડી. વહેલી તકે દુશમનને ઓળખીને તેનું કાટલું કાઢવા તૈયાર થયો. તુંગગીરિના પ્રદેશમાં શંખપુરનગરના સીમાડામાં જ્યાં કેશરીસિંહ કાળો કેર વર્તાવી રહ્યો હતે ત્યાં ખેતરમાં શાલિ (ડાંગર)નું વાવેતર કરાવેલું હતું. એની ચકી કરવા પિતાના તાબામાં રહેલા રાજાઓને આજ્ઞા કર્યા કરતે. એવામાં તેણે પોતનપુરના પ્રજાપતિ રાજાના બે કુમારની યશેગાથા અને બળની વાત સાંભળી કઈ બહાનાથી ચંડવેગ દુતને ત્યાં મોકલ્યો. તે દિવસે રાજસભામાં પ્રજાપતિ રાજાએ મનોરંજન માટે સંગીતનો જલસે ગોઠડ્યો હતો. પિતાને રાજપરિવાર, બન્ને કુમારો અને સભાજનો સાથે કેઈમડુદ્ધિક દેવની માફક પ્રજાપતિ 2010_04 Page #101 -------------------------------------------------------------------------- ________________ [૩૨] શ્રી મહાવીર જીવનજ્યોત રાજા સંગીતની મહેફીલ માણી રહ્યો હતો. તે વખતે આગમનની ખબર આપ્યા વગર વીજળીના ચમકારાની જેમ ચંડવેગ દૂત અચાનક રાજસભામાં દાખલ થયો. અવીવ રાજાના માનીતા દૂતને આમ અચાનક આવેલે જઈ આખી સભા સ્તબ્ધ બની ગઈ ! નાચ, ગાન અને વાજીંત્રોના સ્વર થંભી ગયા! ખુદ પ્રજાપતિરાજ પણ ભ પામી ગયો ! જલ્દી સિંહાસન પરથી નીચે ઉતરી ચંડવેગ દૂતનું સ્વાગત કર્યું. અને બહુમાનપૂર્વક પિતાના અર્ધઆસને બેસાડો અવગ્રીવ રાજાના કુશળ સમાચાર સાથે આવવાનું પ્રયોજન પૂછયું. તે પણ પિતાની હકીકત કહી સંભળાવી. એકાએક સંગીતસભાનો ભંગ કરનાર વ્યક્તિને બહુમાન કરતાં પિતાજીને જોઈ ત્રિપૃષ્ણકુમારને ભારે રોષ ચડ્યો. પાસે બેઠેલા મંત્રીને પૂછયું : “આ અવિવેકી માણસ કેણ છે?” અશ્વગ્રીવ રાજાનો માનીતે દૂત છે.” એવું મંત્રીમુખથી સાંભળીને સંગીતસભાનો ભંગ કરનાર દૂતને શિક્ષા કરવાનો તેણે નિશ્ચય કર્યો. ચંડવેગ દૂત પ્રજાપતિ રાજા તરફથી થોડા દિવપ સુધી મહેમાનગતિ માણે ભેગાદો અને રજા લઈ પ્રસન્નતાપૂર્વક ત્યાંથી વિદાય થયો ત્યારે ત્રિપૃષ્ણકુમારને એની જાણ થતાં ગામબહાર નીકળતા દૂતને અટકાવી તેની પાસેની બધી વસ્તુઓ લઈ લીધી. અને સંગીતસભાનો ભંગ કરવાના આક્ષેપ પૂર્વક તે દુતનું માર મરાવીને ભારે અપમાન કર્યું. સાથે રહેલા સુભટો ભયના માર્યા ત્યાંથી પલાયન થઈ ગયા. પ્રજાપતિરાજાને ખબર મળતાં બહુમાન પૂર્વક ફરી ચંડવેગ દૂતને પોતાની પાસે બોલાવી પહેલા કરતાં પણ અધિક સન્માન કર્યું અને રાજકુમારના અવિનયની ક્ષમા માગી. આ હકિકત અશ્વગ્રીવ રાજાને ન જણાવવા ખૂબ ખૂબ આગ્રડુ કર્યો. આદરસત્કારથી પ્રસન્ન થયેલા દૂતે કહ્યું : “રાજન ! 2010_04 Page #102 -------------------------------------------------------------------------- ________________ સંસારની વિચિત્રતા! [૩૩] તમારા દિકરા તે મારા દિકરા છે હું મહારાજાને આ હકીક્ત નહિ જણાવું.” પણ ચંડવેગ દુત પહોંચે તે પહેલાં જ નાશી ગયેલા સુભટો પાસેથી અશ્વગ્રીવ રાજાએ બધી હકીકત જાણી લીધી હોવાથી ચંડવેગ દૂતને રાજા પાસે સત્ય હકીકત રજુ કરવી પડી. આ એક કારણની પ્રતીતિ મળતાં અવીવ રાજાએ બીજી પ્રતીતિ મેળવવા વારો ન હોવા છતાં પ્રજાપતિ રાજાને શાલિક્ષેત્રનું રક્ષણ કરવા આજ્ઞાપત્ર મોકલાવ્યું. સંદેશ મળતા પ્રજાપતિ રાજાએ બને કુમાને કહ્યું : “જુઓ, આ તમારા અવિનયનું ફળ! આજ્ઞા પાળીએ તે ય મૃત્યુને ભય, ન પાળીએ તે ય મૃત્યુનો ભય સામે ફાળ ભરીને ઉભે છે! તમે રાજ્યની સંભાળ રાખજો, હું રાજાજ્ઞા પાળવા જઉં છું.” પિતાના વચન સાંભળી અને કુમારેએ કહ્યું : “પિતાજી ! આપ જરાય ચિંતાતુર ન થાઓ અને આ કાર્ય માટે અમને આજ્ઞા આપે.” કુમારના આગ્રહથી રાજાએ કચવાતે મને આજ્ઞા આપી. બને કુમારે છેડા પરિવાર સાથે તંગગિરિ તરફ પ્રયાણ કરી ત્યાં પહોંચી ગયા. સૈન્યને શાલિક્ષેત્રે પાસે રાખી બને ભાઈઓએ પોતાના રથ સિંહની ગુફા તરફ હંકાર્યા. રથનો અવાજ સાંભળી સિંહે ઉંચી ડેક કરી જોઈને પાછા સૂઈ ગયે. આ સિંહ બીજે કોઈ નહિ પણ વિશાખાનંદિને જીવ છે, કે જેને મારવા માટે વિશ્વભૂતિ મુનિએ નિયાણું કર્યું હતું ! ભવિતવ્યતાના ગે આજે બન્ને દુશમને સામે આવી ગયા! એક છે પુરુષ સિંહ! બીજે છે પશુ સિંહ! સિંહની આવી ઉપેક્ષાવૃત્તિ જઈ ત્રિપૃષ્ણકુમારે તેને લડવા માટે આહ્વાહન કર્યું ! સિંહ એકાકી તેમ શસ્ત્ર રહિત હોવાથી પોતાને શસ્ત્ર સરંજામ પણ રથમાં મૂકી અચલકુમારની રજા લઈ ત્રિપૃષ્ણકુમાર એકાકીપણે સિંહ ગુફા સામે આવી ઉભા ! સિંહ પણ લડાઈને પડકાર સાંભળી ગુફાની બહાર આવ્યું. બન્નેની નજર ટકરાતા સિંહને જાતિસ્મરણ જ્ઞાન થયું. 2010_04 Page #103 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - [૩૪] શ્રી મહાવીર જીવનત પૂર્વભવના દુમન સરખા ભાઈને સામે આવેલા જોઈ તેના દિલમાં પૂર્વભવજન્ય વેરભાવનાએ ઉછાળે માર્યો. તેની સાથે જ ભારે બલિષ્ઠ સિંહે ત્રિપૃષ્ણકુમારને કેળીયો કરવા પુંછડું પછાડી ત્વરાથી ઉછળીને તેના પર કુદકે માર્યો ! કુમારે પણ નિર્ભયતાપૂર્વક જરાય ડગ્યા વગર હસ્તલાઘવ કળાથી દોડ્યા આવતા સિંહનું જડબું પકડી લીધું, અને જેમ કાપડીયો કાપડ ચીરે તેમ ચર....૨...૨... કરતાં સિંહના બે ભાગ કરી નાખ્યા. ભેય પડેલે સિંહ તરફડવા લાગ્યું ! બે ટુકડા થઈ ગયા હોવા છતાં આત્મ પ્રદેશે તેના શરીરમાંથી ખસતા નથી! એક બાળકના હાથથી મારી આવી કદર્થના થઈ એ વિચારથી સિંહનો જીવ કેમે કરી જ નથી! સિંહના મનની વાત જાણી ત્રિપૃષ્ણકુમારના સારથીએ સિંહના કાનમાં કહ્યું: “અરે સિંહ! તું જેવા તેવાના હાથે મર્યો છે એમ ન માનતો ! આ મહાપરાક્રમી ત્રિપૃષ્ણકુમાર થોડા જ સમયમાં વાસુદેવપણે પ્રસિદ્ધ થશે. એ પુરુષસિંહે તને જ છે.” સારથીના વચન સાંભળી શાંત થયેલ સિંહ કુકર્મના પરિણામ ભોગવવા ચોથી નરકમાં ચાલ્યો ગયો ! - ત્રિપૃષ્ઠકુમાર અને સિંહની લડાઈ જોવા માટે ઘણા વિદ્યારે એકત્ર થયા હતા. સાથે અચલકુમાર પણ પ્રેક્ષક બનીને ઉભા હતા. નાનાભાઈનું અદભુત પરાક્રમ જોઈ પ્રસન્નતાપૂર્વક તેને બધાએ ત્રિપૃષ્ણકુમારનો જયજયારવ ગજાવ્યો. ત્રિપુષ્ટકુમારે સિંહ ચર્મ ઉતારી વિદ્યાધરને આપીને કહ્યું: તમારા રાજાને કહેજે કે હવે નિરાંતે શાલિનું ભજન કરે.” અને કુમારે જયપતાકા લહેરાવતાં પોતાની રાજધાની તરફ પાછા ફર્યા. પ્રજાપતિ રાજાએ પિતાના રાજ્યમાં વિજય મહોત્સવ મનાવ્યો ! અશ્વગ્રીવ રાજાને ત્રિપૃષ્ણકુમારને સંદેશે અને સિંહ વધની હકીક્ત મળતાં જ તેને નિશ્ચય થઈ ગયો કે આ ત્રિપૃષ્ણકુમાર જ મારો ઘાતક છે. એ 2010_04 Page #104 -------------------------------------------------------------------------- ________________ સંસારની વિચિત્રતા ! [૩૫] ઘાતકને ઘાત વહેલી તકે કરી નિર્ભય બનવાની મથામણમાં ગુંચવાઈ અનેક પેંતરા રચવા માંડ્યાં. એ અવસરે વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીના રથનપુરચક્રવાલ નગરના અધિપતિ વિદ્યાધર શ્રેષ્ટ જવલનફટી રાજાને ચેસઠકળાએમાં પારંગત અને રૂપમાં રંભા સમી સ્વયંપ્રભા નામની એક સુંદર કન્યા હતી. જેણે હજારે સ્ત્રીઓની સાથે અભિનંદન અને જગનંદન મુનિઓની દેશના શ્રવણથી પ્રતિબધ પામી શ્રાવિકા ધર્મને સ્વીકાર્યો હતે. નિયમિત જિનપૂજન વ્રતનિયમમાં એકચિત્તવાળી એ રાજકન્યા કઈ પર્વના દિવસે પૌષધેપવાસના પારણે શ્રી જિનેશ્વર પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી સ્નાત્ર જળ લઈ રાજભુવનમાં આવી પિતા વગેરે પરિવારને એ સ્નાત્ર જળ આપ્યું. આથી પોતાની પુત્રીની આવી સુંદર ધર્મભાવના જોઈ ખુશી થયેલા જવલનજી રાજાના દિલમાં રૂપગુણસંપન્ન અને ધર્મભાવી પુત્રી માટે ભાવિ ભરથાર વિશે ચિંતા જાગી. આ પ્રશ્ન તેણે મંત્રીવર્ગ પાસે મૂકતાં દરેક મંત્રીઓના અલગ અલગ અભિપ્રાય જાણે એક નિર્ણય કરવા તેણે ભિન્નત નામના નિમિત્તજ્ઞને બોલાવી પિતાની પુત્રીના ભાવિ ભરથાર વિશે પૂછતાં તેણે જણાવ્યું કે: “સંપત્તિની દૃષ્ટિએ અત્યારે અશ્વગ્રીવ રાજા યેગ્ય ગણાય પણ એ તે વૃદ્ધ છે. પણ મેં પ્રથમ વાસુદેવની ઉત્પત્તિને કાળ પાકી ગયો છે એમ સાંભળ્યું છે, અને સાંભળવા મુજબ પતનપુર નગરના પ્રજાપતિ રાજાને પુત્ર ત્રિપૃષ્ણકુમાર વાસુદેવપણે પ્રસિદ્ધ થાય તેવા સમાચાર પણ સાંભળ્યા છે. તે રત્નમુદ્રિકા સમી આ રાજકન્યા વૃદ્ધ અશ્વગ્રીવ રાજાને ન આપતાં એ ત્રિપૃષ્ણકુમારને આપવી યોગ્ય છે.” નિમિત્તજ્ઞની આ વાત રાજાને અને મંત્રીવર્ગને પસંદ પડતાં તેણે પોતાની પુત્રીનું માથું લઈને મરિચિ નામના દૂતને પતનપુર મેકલ્ય. પ્રજાપતિ રાજાએ 2010_04 Page #105 -------------------------------------------------------------------------- ________________ [૩૬] શ્રી મહાવીર જીવન જ્યોત પણ યોગ્ય જાણી ત્રિપૃષ્ણકુમાર માટે વિદ્યાધર પુત્રીનું માથું સ્વીકાર્યું. અધઝીવ રાજાના ભયથી જલ્દી લગ્ન પતાવવા જવલનજટી રાજા સ્વયંપ્રભા અને ચેડા પરિવારને લઈ તાત્કાલિક પિતનપુરમાં પહોંચી ગયો. બન્ને પક્ષે તરફથી રાજઋદ્ધિને છાજતાં આડંબર સહિત શુભમુહૂતે ત્રિપૃષ્ણકુમાર અને સ્વયં પ્રભાનો લગ્ન મહોત્સવ ઉજવાયો. આ લગ્નના સમાચાર વાયુવેગે દેશદેશમાં ફેલાઈ ગયા. અશ્વગ્રીવ રાજાએ ચરપુરુષો દ્વારા આ હકીકત જાણી, જાણે બળતામાં ઘી હોમાયું. સ્વરૂપવતી સ્વયંપ્રભાને પરણી જનાર ત્રિપૃષ્ણકુમાર તેની નજરે ભારે ગુન્હેગાર જણાયો. જાણી જોઈને જવલનફટી રાજા પાસે સામેથી પરિણિત કન્યાની માગણી કરી. સામેથી જવાબ મળ્યો કે “અર્પિત કન્યા બીજે કેમ આપી શકાય? મારી કન્યાના લગ્ન ત્રિપુષ્ટકુમાર સાથે થઈ ગયા છે આપ વડીલ પિતા તૂલ્ય હોવાથી એ નવદંપતીને શુભાશિષ મેકલશે?” જવલનજી રાજાનો આવો સંદેશ સાંભળી અલ્પગ્રીવ રાજા ઉકળી ઉક્યો! અને વિષયાંધ બની ત્રિપૃષ્ણકુમારને કહેવરાવ્યું : “આ રૂપવતી રાજકન્યા મારે જ લાયક છે, માટે મારા અંતઃપુરમાં મેકલી આપે.” અશ્વગ્રીવ રાજાની અનુચિત માગણીથી ત્રિપૃષ્ટકુમાર ભારે છે છેડાયા અને સર્દેશો લાવનાર દૂતને કહી દીધું કે “પરસ્ત્રીલંપટ તારે રાજા ઓળહજાર રાણીઓથી હજી ધરાયે નથી? આ વૃદ્ધ ઉંમરે કેમળાંગી કન્યાને પરણવાના કેડ જાગ્યા છે! આવી રીતે કુલ મર્યાદા લેપીને તેણે કેટલીય કુલાંગનાઓને શીલ રહિત બનાવી હશે ? મારા તરફથી તારા રાજાને સન્ધશે આપજે કે આ રાજકન્યાના પતિ બનવું હોય તે રણસંગ્રામમાં આવે.” ત્રિપૃષ્ણકુમારને શૌર્યભર્યો સન્ડેશે સાંભળી અલ્પગ્રીવ રાજાએ તેને પરાજિત કરવા મોટું સૈન્ય મેકહ્યું. પણ વિદ્યાધરપતિ જવલનજી રાજાએ તેને મારી હઠાવ્યું ! આથી વધુ ચીડાયેલે અશ્વગ્રીવ રાજા મંત્રીઓની શાણે સલાહને અવગણીને 2010_04 Page #106 -------------------------------------------------------------------------- ________________ સંસારની વિચિત્રતા ! [ ૩૭] પિતે ચતુરંગી સૈન્ય સજજ કરી રાવર્ત પર્વત પર જ્વલન જટી રાજાના આમંત્રણથી લડવા ચાલ્યો ! બન્ને પક્ષે ખૂનખાર લડાઈ જામી. તે વખતે જવલનજી રાજાએ પોતાના જમાઈ શ્રી ત્રિપૃષ્ણકુમાર અને અચલકુમારને ઘણી વિદ્યાઓ આપી, જે બન્ને ભાઈઓએ ધ્યાન અને જપથી સિદ્ધ કરી લીધી. અવીવ રાજાનું સૈન્ય પીછેહઠ કરતાં અલ્પગ્રીવ રાજા પિતે રણસંગ્રામે ચડ્યો. ત્યારે ત્રિપૃષ્ણકુમારને પણ તેને સામનો કરવાની ફરજ પડતાં દેવતાઓએ શાંગધનુષ્ય, કૌમુદિની ગદા, પાંચજન્ય શંખ, કૌસ્તુભમણિ નંદક ખડગ અને વનમાળા નામની માળા તેમને તથા અચલકુમારને સંવર્તક હળ, સૌનંદમુશળ અને ચંદ્રિકા નામની ગદા વગેરે હિથીયારે આપ્યા. દેવે પાસેથી દિવ્યશસ્ત્રો મળવાથી તેમનો સૈન્ય પરિવાર ભારે ઉત્સાહમાં આવી ગયે! અશ્વગ્રીવ રાજા અને ત્રિપૃષ્ણકુમાર. સામસામે આવી ગયા. સૌ પ્રથમ પાંચજન્ય શંખ ફેંક્યો ત્યા શત્રુ સૈન્ય થડકી ઉઠયું. ત્યારપછી વારાફરતી અન્ય શસ્ત્રોનો ઉપગ ત્રિપૃષ્ણકુમાર કરવા લાગ્યા. અશ્વગ્રીવ રાજા પણ ભારે યુદ્ધ ખેલાડી હતો ! અનેક દાવપેચ ખેલી જાતે હતે ! પણ આજે તેની પુણ્યપુંછ ખલાસ થવા આવી હોવાથી તેને બધા દાવે નિષ્ફળ જવા લાગ્યા. ધીરે ધીરે નબળો પડતે ગયો. સૈન્યમાં ભંગાણ પડવા લાગ્યું. તેની પાસેથી બધા હથીયારો ખુટી ગયા ? હવે છેલ્લા શસ્ત્ર તરીકે એક સુદર્શનચક બાકી રહેતા જીતવાના પૂર્ણ વિશ્વાસ સાથે ત્રિપૃષ્ટકુમાર તરફ ફેંકયું ! એ ચક ત્રિપૃષ્ણકુમારના શરીર સાથે અથડાયું, તેના આઘાતથી ક્ષણભર મૂછનો અનુભવ કરી પુણ્ય પુષ્ટ ત્રિપૃષ્ણકુમારે એ સુદર્શનચકને હાથમાં લઈ ગોળ ગોળ ફેરવી અવીવ રાજા સામે છેડ્યું. તેને સ્પર્શતાની સાથે જ તેના દેહના બે ભાગ થઈ ગયા. પાપાનુબંધી પુણ્યના ઉદયથી મેળવેલી ત્રણ ખંડ પૃથ્વીના રાજ્યને છોડી અવગ્રીવનો આત્મા આરંભ સમારંભ 2010_04 Page #107 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રી મહાવીર જીવનત અને વિષયલોલુપતાથી કરેલા કાળા કરમના દેવા ચૂકવવા સાતમી નરકમાં પહોંચી ગયો ! વિનાશકાળે વિપરીત બુદ્ધિ તે આનું નામ ! પિતાના જ શત્રે પિતે મરાયો! પ્રતિવાસુદેવને કરૂણ પરાજય થતાં તેના તાબાના બધા રાજાઓ દેવવાણીથી ત્રિપૃષ્ણકુમારના શરણે ગયા. ત્રિપૃષ્ણકુમારનો જવલંત વિજય થતાં ચોતરફ જ્યનાદ ગઈ ઉક્યો! અંતરીક્ષમાં દેએ “ભરતક્ષેત્રમાં વર્તતા અવસર્પિણી કાલમાં આ ત્રિપૃષ્ણકુમાર પ્રથમ વાસુદેવપણે અને અચલકુમાર પ્રથમ બળદેવપણે ઉત્પન્ન થયા છે એવી ઉદઘોષણા કરી. ત્યારપછી અપૂર્વ વિજયને વરેલા અચલકુમાર અને ત્રિપૃષ્ણકુમાર સર્વ રાજસમૂહ સાથે પોતાની રાજધાની પતનપુર નગરમાં આવી દેવાએ આપેલા દેવી છ હથીયારે અને સાતમું સુદર્શનચક્ર સાથે લઈ ચતુરંગીસેના સજ્જ કરી દિગ્વિજય કરવા નીકળ્યા. ટૂંક સમયમાં ત્રિખંડ પૃથ્વીમાં પિતાની આજ્ઞા ફેલાવી પિતાની રાજધાનીમાં પાછા ફરતાં માર્ગમાં મગધદેશમાં એક કોડ પુરુષોથી ઉપાડી શકાય એવી કોટીશીલાને જેઈ ડાબા હાથની ટચલી આંગળીના ટેરવાથી મસ્તક સુધી ઉંચી કરી પરિવાર વર્ગને પોતાની શક્તિને પરિચય કરાવ્ય! તેમનું અનુપમ બળ જોઈ સો આશ્ચર્ય પામ્યા! પતનપુરની પ્રજાએ નૂતનરાજાને સત્કારવા નગરને કળાકૌશલ્યથી શણગાયું. એ દેવતાઈનગર સમ શેભતી રાજધાનીમાં ભારે ઠાઠમાઠ સાથે ગજરાજ ઉપર બેઠેલા ત્રિપૃષ્ટકુમાર અને અચલકુમારને પ્રજાજનોએ ઘણા હર્ષથી વધાવ્યા. પ્રવેશ મહત્સવ ઉજવાયા પછી સોળહજાર રાજાઓ અને અસંખ્ય દેવતાઓએ મહેસૂવપૂર્વક ત્રિપૃષ્ણકુમારને વાસુદેવ અને અચલકુમારને બળદેવ તરીકે અભિષેક કર્યો. આ બાંધવ બેલડીએ બાહુબળથી અર્જન કરેલી ત્રણ ખંડ પૃથ્વીમાં પોતાની આણ પ્રવર્તાવવા પૂર્વક સુરાજ્યની સ્થાપના કરી સંસારના સર્વ પ્રકારના સુખ ભોગવતાં કેટલાક સમય પસાર થયે. 2010_04 Page #108 -------------------------------------------------------------------------- ________________ સંસારની વિચિત્રતા ! [૩૯] એ અરસામાં અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુ તીર્થપ્રવર્તાન માટે વિચરતાં વિચરતાં એક વખતે પિતનપુર નગરના ઉદ્યાનમાં સમવસર્યા. દેવતાઓએ ત્રણગઢ યુક્ત સમવસરણની રચના કરી. પ્રભુ પૂર્વાભિમુખે બિરાજમાન થયા. ઉદ્યાનપાલકે એ વાસુદેવને પ્રભુ પધાર્યાની વધામણ આપતાં હર્ષ પુલકિત બની ચતુરંગી સેના સજજ કરી ત્રિપૃષ્ણકુમાર અને અચલકુમાર પ્રભુને વંદન કરવા ચાલ્યા. વંદન કરી પ્રભુના મુખે વૈરાગ્યવાહિની દેશના શ્રવણ કરી આનંદિત બન્યા, સુમધુર શીતલ દેશના જલથી ભવ્યજનોને સ્નાન કરાવી પ્રભુ અન્યત્ર વિહાર કરી ગયા. - ત્રિપૃષ્ણકુમારે વાસુદેવપણને એગ્ય સુખસામગ્રી મેળવી. પૌત્રલિક સુખમાં આસક્ત બની ગયા. રાજકુલમાં ઉત્પન્ન થયેલી બત્રીસ હજાર રાણુઓ પરણ્યા હતા. તેમાં સ્વયંપ્રભાને પટ્ટરાણી પદે સ્થાપી હતી. તેના થકી જય, વિજય નામના બે પુત્ર થયા હતા. આ વિપુલ રાજવૈભવમાં ચકચૂર બનેલા વાસુદેવે પાંચે ઇન્દ્રિયના વિષયને તૃપ્ત કરવા અનેક પાપકારી સાધને વસાવ્યા. તેમના જીવનમાં સાતે વ્યસનો અડો જમાવીને રહ્યા હતા. સત્તાના કેફમાં અને વિષયોની આધિનતામાં તેમના અધ્યવસાયો હંમેશાં કુર રહેતા હોવાથી પુણ્યપ્રભાવ અજબ કેટીન હોવા છતાં પાપાનબંધી પુણ્યવાળે હોવાથી અશુભકર્મના પાપઅર્જનથી ભારેકમી બનતા રહ્યા. એક વખત સુરસંગીતના જાણકાર કેટલાક સંગીતકારે તેમની પાસે આવ્યા. તેમની મધુર ગીતકળાથી રંજિત થયેલા વાસુદેવે કાયમને માટે એ સંગીતકારોને પોતાની પાસે રેકી લીધા! અને એ સંગીતના આસ્વાદનમાં લટ્ટ બનીને રાત દિવસ સંગીતની રસલહાણ લુંટતા રહ્યા! એક રાત્રિના સમયે સંગીતની મહેફીલ જામી હતી. સંગીતકારો પિતાની સંગીતકળાને પુરબહારમાં 2010_04 Page #109 -------------------------------------------------------------------------- ________________ [૪૦] શ્રી મહાવીર જીવન ચગાવી વાસુદેવને રીઝવી રહ્યા હતા! અર્ધરાત્રિનો સમય થતાં વાસુદેવની આંખો ઉંઘથી ઘેરાવા લાગી ! આથી તેમણે સૈયાપાલકને કહ્યું કે “હું ઉંઘી જઉં ત્યારે આ સંગીત બંધ કરાવી દેજે.” એમ કહી થોડીવારમાં જ નિદ્રાધિન બની ગયા. શિયાપાલકને પણ એ સંગીતનો ચસકે લાગ્યો હોવાથી વાસુદેવની આજ્ઞા વીસરી ગયું અને સંગીતની લહેજત માણતો રહ્યો ! ચતુર્થ પ્રહરે વાસુદેવ અચાનક જાગ્રત થતાં સંગીતને ચાલુ રહેલું જોઈ શૈયાપાલકને ધમકાવ્યો. ભયના માર્યા સંગીતકાર ચાલ્યા ગયા. કાલે શું થશે એની ચિંતામાં બિચારે શિયાપાલક ધ્રુજતે બેસી રહ્યો. પ્રભાત થતાં દૈનિક કાર્યથી પરવારી વાસુદેવ સભામાં ગયા અને રાતની વાત યાદ કરી શૈયાપાલકને બોલાવીને સભા સમક્ષ સત્તાવાહી સ્વરે ગર્જના કરી “આ શિયાપાલકને મારી આજ્ઞા કરતાં પણ રાત્રે સંગીત વધુ પ્રિય લાગ્યું હતું. તેથી મારી આજ્ઞાન ભંગ કરવા બદલ તેના કાનમાં ઉકાળેલું સીસું રેડવાની હું આજ્ઞા કરૂં છું.” સેવકોએ તેમની આ કુર આજ્ઞાનું પાલન કરતાં શૈયાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાયું. ભયંકર વેદનાથી તરફડતે શૈયાપાલક તુરત મરણ પામ્યા ! સત્તામાં અંધ બનેલા વાસુદેવે નિય બની અનેક આત્માઓને આ રીતે ભયંકર અશાતા ઉપજાવી હીનવિપાકેદયવાળા અશાતા વેદનીય કર્મને નિકાચિત બંધ કર્યો. સત્તા મળી, સંપત્તિ મળી પણ પાપાનુબંધી પુણ્યના ઉદયથી શાણપણ ન મળ્યું. પુણ્યના ફળને ભેગવતાં પાપનાબંધનથી મજબૂત બંધાઈ ગયા. ! પચીશ હજાર વર્ષ કુમારપણામાં, તેટલા જ વર્ષે માંડલિકપણામાં, એક હજાર વર્ષ દિગ્વિજય કરવામાં અને ચાંસી લાખ ઓગણપચાસ હજાર વર્ષ સુધી ત્રિખંડ પૃથ્વીનું રાજ્ય કરી વાસુદેવ પદવીને ભેગવી સાતમી નારકીને યોગ્ય આયુષ્ય બાંધી 2010_04 Page #110 -------------------------------------------------------------------------- ________________ સંસારની વિચિત્રતા! [૪૧] ચોર્યાસી લાખ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી રૌદ્રધ્યાનથી મરણ પામી સાતમી નારકીમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યથી નારકીપણે ઉત્પન્ન થયા ! વાસુદેવના મરણથી ગાઢ સ્નેહના કારણે બળદેવ અચલકુમાર ભારે વ્યથિત થયા. વિવેકી હોવા છતાં અશુઓની લાલકે ક્ષાલકે વાસુદેવના દેહને પ્રક્ષાલન કરી તેમને સંજીવન કરવા મડ્યા! સ્નેહના બંધનો સમજુ આત્માઓને પણ ભીંસતા હોય છે ! વૃદ્ધ પુરુષોની ઘણી ઘણી સમજાવટથી વાસુદેવના દેહને અગ્નિસંસ્કાર કરવા માટે છુટો કર્યો. ત્યારપછી પણ ઘણે સમય ભાઈને યાદ કરતાં આધ્યાનમાં વિતાવ્યો ! એક વખત તેમને અચાનક પૂર્વે સાંભળેલી શ્રી શ્રેયાંસનાથ પ્રભુની દેશના યાદ આવી. સંસારની વિચિત્રતા સમજાણી. આર્તધ્યાનને દૂર કરી અચલકુમાર ધર્મધ્યાનમાં પરોવાયા. આખરે ધર્મઘોષ મુનીશ્વર પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી અચલમુનિ બન્યા. “સંયમના અનુષ્ઠાનોનું સેવન કરતાં મનથી નિર્મોહી બન્યા, વચનથી ધર્મપ્રભાવક બન્યા, અને કાયાથી મહાતપસ્વી બન્યા! ક્ષાયિક સમક્તિના સ્વામી બનેલા અચલમુનિ તપબળથી ઘાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી મુક્તિનગરમાં જઈ વસ્યા ! જુઓ, આ સંસારની વિચિત્રતા ! વાસુદેવ અને બળદેવ એકજ કુળમાં જનમ્યા! એક સરખા સંસ્કારો પામ્યા ! એક સરખી ભેગસામગ્રી પામ્યા! એક સરખી બન્ને વચ્ચે એક્તાની અનુપમ અભેદરેખા ! છતાં આત્માના ભાવો સાવ જુદા ! એક ભાઈ સંસારમાં આસક્ત અને આરંભ સમારંભમાં રક્ત બની નરકમાં ગયે ! બીજો ભાઈ સંસારથી વિરક્ત બની અનાસક્ત ભાવની સાધના કરી મોક્ષમાં ગયે! આવી છે. આ સંસારની વિચિત્રતા!!! 2010_04 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫. દયાનો દરિયો નયસારના આત્માએ મહાવીર બનવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી શુભાશુભ કર્મબંધનના યોગે અનેક રીતે ચડતી પડતીના અંધારા અજવાળા જોયા! વાસુદેવને અઢાર ભવે પૂર્ણ કરી ઓગણીસમા ભવમાં સાતમી નારકીમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વશમા ભવમાં કુર પરિણામી સિંહનો અવતાર પામ્યા. તેમાં ફરી જીવહિંસાથી પાપે એકઠા કરી એક્વાશમાં ભવમાં ચેથી નારકીમાં ઉત્પન્ન થયા. ત્યારપછી પણ ચારે ગતિમાં અનેક ક્ષુલ્લક ભવો કરી કિલષ્ઠ કર્મો વેશ્યા, એની કઈ ગણતરી નથી, અકામ નિર્જરા કરતાં કરતાં ફરી પાછો એ આત્મા ઉચ્ચ પરિણામી બન્યો ! એના સર્વ અશુભ કર્યો શમી ગયા! એ સમયમાં રથનુપુર નગરમાં ક્ષાત્રતેજથી જળક્ત પ્રિયમિત્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શીલ ગુણસંપન્ન વિમળાદેવી નામે એક રાણી હતી. વિમળાદેવી નામ પ્રમાણે નિર્મળ સ્વભાવી હતી. હંસલા જેમ માનસરોવરમાં જન્મ ધારણ કરે તેમ નયસારનો આત્મા બાવીસમા ભવમાં એ રાણીના કુક્ષી સરોવરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો ! એગ્ય સમયે તેને જન્મ થતાં જન્મત્સવ ઉજવવા પૂર્વક માતાપિતાએ તે બાળકનું વિમળકુમાર એવું ગુણનિષ્પન્ન નામ પાડયું. વિમળકુમાર બાળપણથી જ ખૂબજ 2010_04 WWW.jainelibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ દયાનો દરિયે [૪૩] શાંત અને સૌમ્યા હતે. “ પુત્રના ગુણ પારણામાં પરખાય” તેમ વિમળકુમારના સ્વભાવિક ગુણે બાલ્યવયથી જ માતપિતાને પ્રદ ઉત્પન્ન કરાવી રહ્યા હતા. એ બાળક જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ રૂપાળા અને દેખાવડા પુત્રનું વર્તન માતાપિતાને વધુને વધુ પ્રિય લાગતું ગયું. માતાપિતાની એક આશા સમાં બાળકો જ્યારે બાળભાવમાં રમતાં હોય ત્યારે નિર્દોષભાવથી માતાપિતાના પ્યારને પામે.... યુવાન થતાં સત્કૃત્યોથી કુળને અજવાળી કુળદીપક બને. માતાપિતાની આજ્ઞાપાલન સાથે ઉચિત સેવા ભક્તિથી વિનયી પુત્ર બને ત્યારે માતાપિતાના આંતરિક પ્રસન્નતાપૂર્ણ શતઃશતઃ શુભાશિર્વાદને પાત્ર બને છે. પણ જ્યારે બાલ્યવયમાં અવિનયથી અને મોટા થતાં અપકૃત્યથી કુળને શ્યામ બનાવી કુલાંગાર બને છે ત્યારે માતાપિતાના એ ફફડેલાં હૈયા અને ઉકળેલા અંતર હાય પોકારી ઉઠે છે. ત્યારે આનંદના સ્થાન સમા પુત્રે માતાપિતાને શત્રુ સમા બની જાય છે! પરંતુ આ વિમળકુમાર ઉચ્ચકેટીના આત્મા હેવાથી તેમને જન્મ થતાં તેમના કુળમાં આનંદનું સામ્રાજ્ય પથરાઈ ગયું. ધીરેધીરે મોટા થતાં પૂર્વભવજન્ય સંસ્કારથી સુવાસિત બનીને પુરુષને યોગ્ય બહોતેર કળાઓમાં પારંગત થયા. તેમજ તેતેરમી ધર્મકળા પણ જીવનમાં વિકસાવી, તેમાં સવિશેષ નિપુણતા મેળવી. બાલ્યવયથી જ તેમની માતા વિમળાદેવીએ તેમને પાપને ડર રાખતા શીખવ્યું હોવાથી વિમલકુમાર ભારે પાપભીરૂ બન્યા. જીવનમાં પ્રાથમિક ગુણ તરીકે પાપનો ડર આવી જાય તે તેની પાછળ ઘણું સદ્ગુણે ખેંચાઈને આવે છે. રાજકુળમાં સ્વાભાવિક રીતે ખેલાતાં જુગાર, માંસભક્ષણ, મદ્યપાન, વેશ્યાગમન, શિકાર. ચેરી અને પરસ્ત્રીગમન એ સાતે વ્યસનથી જીવનને સુરક્ષિત રાખ્યું હતું! જીવનના સત્વને જલાવી દેવામાં અગ્નિ સરખા એ વ્યસનોનું નામ પણ તેમને વ્યસનરૂપ એટલે દુઃખરૂપ બની ગયું 2010_04 Page #113 -------------------------------------------------------------------------- ________________ [૪૪] શ્રી મહાવીર જીવતા હતું! વિમળકુમારને મિત્રો પણ તેમના જેવા સંસ્કારી મળ્યા હતા. વિચારોને અનુરૂપ મિત્ર મેળવવો કઠિન હોવા છતાં વિમળકુમારે એ કઠિનતા સુગમતામાં ફેરવી નાખી હતી. એટલે કે ઈ વ્યસની આત્મા તેમને મિત્ર બની ગયો હોય તો તેને વ્યસનોથી થતી બરબાદી સમજાવી તેને નિર્વ્યસની બનાવી દેતા સમાન વયના મિત્રવર્ગ સાથે નિર્દોષ ધર્મચર્ચાઓમાં તેમનો સમય વીતી રહ્યો. રૂપગુણ અને જ્ઞાન સંપન્ન પુત્રને યૌવન અવસ્થામાં આવેલે જાણ માતપિતાએ અનુકુળ એવી અનેક રાજકન્યાઓ સાથે ઘણું આડંબરથી પરણાવી આંખની કીકી સમા એકના એક પુત્ર શ્રી વિમળકુમારને લગ્નમહોત્સવ ઉજવી રાજ્યાભિષેક મહોત્સવ પણ ઉજવ્યો અને પૂર્ણ સંતોષથી પિતાને સંપૂર્ણ સુખી માનતા પ્રિય મિત્ર રાજા અને વિમળાદેવી રાણી આડરસની સાધનાથી પરિપૂર્ણ સંસારના સર્વ પ્રકારના સુખને અનુભવી માયા અને મમતાને સંકેલી નવમાં રાધિરાજ શ્રી શાંતરસની સાધના કરવા રૂપ ધર્મધ્યાનમાં અને ધર્મ આરાધનામાં મન વચન કાયાનું એકીકરણ સાધી ગુરુગમથી શ્રવણ કરેલ પ્રભુવાણીના મનન, શ્રી વીતરાગ પરમાત્માના સ્મરણ અને શ્રી નવકાર મહામંત્રના નિત્ય ચિંતન સાથે શેષ જીંદગી વિતાવી દેવકગામી બન્યા. માતાપિતાના વાત્સલ્યભાવને યાદ કરતાં અછુપૂર્ણ નેત્રે બન્નેનો મૃત્યુમહોત્સવ ઉજવી વિમળરાજાએ માતપિતાનું નામ ઉજ્વલ કર્યું. પિતાતરફથી પ્રાપ્ત થયેલ રાજ્યલક્ષ્મીને મેળવી એક સમર્થ રાજા બન્યો હોવા છતાં માતા તરફથી મેળવેલી સંસ્કાર લક્ષ્મીને સહયોગથી તેમનામાં જરાય અભિમાન ન હતું. તેમની રાજનીતિ ધર્મભાવથી પરિપૂર્ણ હોવાથી પિતે જાતે પ્રજાના સુખદુઃખથી માહિતગાર બની સગવડભર્યા સાધનો આપ 2010_04 Page #114 -------------------------------------------------------------------------- ________________ દયાને દરિયે [૪૫] વામાં જરાય કંજુસાઈ કરતાં ન હતા. બકે પ્રજાને કરમુક્ત રાખી જરૂર પડે ત્યારે પ્રજાના કલ્યાણ માટે પોતાનો રાજભંડાર ખુલ્લો મૂકી દેતા. આથી તેમના અહેશાન તળે દબાયેલી પ્રજા પણ રાજ્યને વફાદાર રહી સમય આવે પિતાના સર્વસ્વનો ભંગ આપવા તત્પર રહેતી. જે રાજ્યમાં રાજા તરફથી પ્રજાને પૂર્ણ સંતોષ હોય, જ્યાં વ્યસને કે અન્ય ઉપદ્રવથી પ્રજા સુરક્ષિત હોય તે રાજ્ય સુરાજ્ય કહેવાય છે. વિમળરાજાએ પોતાના શાસન કાળમાં આવા સુરાજ્યની સ્થાપના કરી. પિતા કરતાં સવાઈ કીર્તિ સંપાદન કરી “બાપ કરતાં બેટો સવા” એ કહેવતને યથાર્થ કરી બતાવી હતી. પ્રજાના સડસ સહસ્ત્ર હૈયા પ્રતિ પ્રભાતે અને શયન સમયે સહસ્ત્રગમે શુભાશિષે પાઠવતા રહેતા. વિમલરાજા પ્રજાને સંતોષ આપવામાં આનંદ માનતા. પ્રજા વિમલરાજાને અનુકૂળ થવામાં આનંદ માનતી. રાજા ન્યાયી અને પ્રજા સંતોષી હોય તે આ સંસારમાં જ સ્વર્ગ છે. એ રીતે રાજા અને પ્રજા બને પિતાને જીવનકાળ સ્વર્ગીય સુખના અનુભવ પૂર્વક પસાર કરી રહ્યા હતા. રિજા લઈ ઘાં વિમલરાજાના દિલરૂપી દરિયામાં દયા ધર્મ હિલેળા મારી રહ્યો હતો. તીર્થંકર પદવી મેળવનાર આત્માઓમાં દયા અને દાન એ ગુણેની મૂખ્યતા હોય છે. નયસારના ભવમાં આરાધેલ દાનધર્મ આ બાવીશમા વિમલરાજાના ભાવમાં સંપૂર્ણ પણે ઉદયમાં આવ્યો હતે. દીનઅનાથને ઉદ્ધાર માટે અને સાતેક્ષેત્રના પોષણ માટે તેમની પુણ્યાનુબંધી પુણ્યથી મેળવેલી લક્ષ્મીને સદ્વ્યય થત રહે. તેમજ વિમલરાજાએ પ્રેરણાત્મક સમજુતિથી પ્રજાને નિર્વ્યસની સદાચારી અને સદ્વિચારી બનાવી હોવાથી તેમની નિશ્રામાં એ પ્રજા પણ ધર્માનુરાગી બની હતી. તેમણે ક્ષાત્રધર્મમાં મૂખ્ય મનાતા શિકારને સદંતર બંધ કરાવ્યા હોવાથી તેમના 2010_04 Page #115 -------------------------------------------------------------------------- ________________ [૪૬] શ્રી મહાવીર જીવનજ્યોત રાજ્યમાં મનુષ્ય તે સુરક્ષિત હતા પણ સાથે સૌમ્ય અને કર દરેક પશુઓ પણ સુરક્ષિત હતા ! પ્રજાને કરમુક્ત, ધર્મયુક્ત અને પાપમુક્ત બનાવી દયાળુ વિમલરાજાએ “યથા રાજા તથા પ્રજા” એ કહેવતને સાચી કરી બતાવી હતી. આવા પ્રતાપી અને પુણ્યશાળી રાજાના નેતૃત્વ નીચે પ્રજા સંપૂર્ણ સુખી હેય એમાં નવાઈ શી? સેનામાં સુગંધના આરોપની જેમ ન્યાયી રાજ અને વિનયી પ્રજાને સુમેળ સધાયો હતો. મહાપુરુષને આત્મા જ્યાં હોય ત્યાં પિતાની અનેરી આભા પ્રસરાવતો હોય છે. તેમ વિમલરાજાને આત્મા દયા અને દાનના ઝરણું વહાવી સંસ્કાર સૌરભ રેલાવી રહ્યો હતો. એક વખત વિમલરાજા સપરિવાર વનક્રિડા કરવા માટે નગર બહાર નીકળી ફરતાં ફરતાં ઘણે દૂર નીકળી ગયા, ત્યાં કઈ શિકારીએ પિતાની આજીવિકા માટે નિર્દોષ હરણ વગેરે પશુઓને પકડવા માટે એક મોટી જાળ બિછાવી હતી. તેમાં સંગીતરસની લાલચે સપડાયેલા કેટલાક હરણિયાએ એ જાળમાંથી છૂટવા માટે ચીચીયારીઓ મારતા તરફડી રહ્યા હતા! આ હરણીયાઓને તરફડાટથી વિમલરાજાનું હૃદયે ભારે વિવલ બની ગયું. પારધિની જાળમાં સપડાયેલા ભલા ભોળા અને મુંગા હરણયાઓની કારમી વ્યથા જેઈને તેમના દિલમાં દયાને દરિયે ઉછળી પડે ! પારધિ પાસે જઈ મીઠા વચનથી તેને સમજાવતાં કહ્યું, “ભાઈ સૌને પિતનું જીવન વહાલું હોય છે. કેઈને મરવું ગમતું નથી. આ નિર્દોષ પશુઓએ તારે શે અપરાધ કર્યો છે કે તે તેમને જાનથી મારી નાખવા તૈયાર થયે છે! થેડા સ્વાર્થને ખાતર જીવ હિંસા કરવી એ મહાપાપ છે. આ મુંગા જી કેવા વલવલે છે? એમને કુરતાપૂર્વક મારી નાખવા જરાય વ્યાજબી નથી. વિચાર કર ! તને પિતાને પકડીને કેઈ મારી નાખવાની તૈયારી 2010_04 Page #116 -------------------------------------------------------------------------- ________________ દયાને દરિયે [૪૭] કરે તે તું રાજા પાસે જઈને ફરિયાદ કરે, પણ આ મુંગા પશુઓ કેની પાસે જઈને ફરિયાદ કરે? તેમજ આ જીવહિંસાથી બંધાયેલા કુકર્મના કડવા ફળ તે તારે ભવભવ સુધી જોગવવા પડશે! સમજ ભાઈ! આજીવિકા ચલાવવાના આ સિવાય ઘણાય નિર્દોષ ધંધા છે. તું આવા પાપથી તારા આત્માને શા માટે મલિન કરી રહ્યો છે? છેડી મૂક ભાઈ! એ નિર્દોષ પશુઓને છેડી મૂક! તારે ધન જોઈએ તે મારી પાસેથી લઈ જજે ! “રાજાના દયાભીના વચનેથી શિકારીનું પાષાણ હૈયું પણ પલળી ગયું. તેના દિલમાં દયાના અંકુરે પ્રગટયા અને જાળમાં પકડાયેલા બધા હરણીયાઓને જીવતાં છોડી મૂક્યા! મુક્ત થયેલા હરણીયા રાજા સામે પ્રસન્ન નજરે જોતાં મેટી ફાળ ભરતાં વનમાં નાસી ગયા ! ફરીને પણ શિકારીને બોધ વચનથી સમજાવી તેની પાસે જીવહિંસા સદંતર બંધ કરાવી. શિકારી દાનવમાંથી માનવ બની પાપભીરૂ બન્યા અને વન્ય પશુઓને સજીવન રહેવાનું વરદાન મળ્યું ! આ રીતે દયાના દરિયા સમા વિમલરાજા અનેક જીવને અભયદાન આપીને અહિંસા ધર્મના પાલક બન્યા. આવા અહિંસા ધર્મના પાલનથી ચકવર્તીને યોગ્ય ભેગકર્મના ઉપાર્જન સાથે પુણ્યાનુબંધી પુણ્ય અર્જન કરી મનુષ્ય ગતિને વેગ્ય આયુષ્ય કર્મને બધ કર્યો. અનુપમ દયાના પરિણામથી વિમલરાજ “દયાના દરિયા” તરીકે ખ્યાતિ પામ્યા. ઘણું વરસે સુધી રાજ્યપાલન કરતાં ન્યાયી અને પ્રજાવત્સલ વિમલરાજાને જીવનના ઉત્તર કાલમાં વૈરાગ્ય જાગે! જૈન મુનિવરેને સમાગમથી દઢ ધમી બન્યા. અનુકૂળ સમય આવતાં રાજ્યની સુંદર વ્યવસ્થા કરી આ માયાવી સંસારનો ત્યાગ કરી સર્વવિરતિધર ધર્મ સ્વીકારી મહામુનિ બન્યા ! 2010_04 Page #117 -------------------------------------------------------------------------- ________________ [૪૮ ] શ્રી મહાવીર જીવનત શ્રમણત્વને સ્વીકાર કરી વિમલમુનિ એક સાચા સાધક તરીકે મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક સાધુ ધર્મની વ્ય ક્રિયામાં જોડાઈ ગયા. શ્રુતજ્ઞાનને અભ્યાસ કરી ગીતાર્થ બન્યા. ઉગ્રવિહાર સાથે ઉગ્ર તપસ્યા કરતા વિમલમુનિ સંયમની સુંદર આરાધના કરી પૂર્વે ઉપાર્જન કરેલ ચક્રવતીને મેગ્ય ભેગકર્મને નિકાચિત કર્યા. પૂર્વ અવસ્થામાં એક મહાન રાજા તરીકે ખ્યાતનામી બનેલે એ આત્મા ઉત્તર અવસ્થામાં મહાનમુનિ બની અત્યંત વિશુદ્ધ જીવન જીવવા પૂર્વક પંચમહાવતે રૂપ મૂળગુણે અને વ્રત નિયમ રૂપ ઉત્તર ગુણેથી શોભાવી છકાય જીના અભયદાતા બની નયસારના આત્માએ બાવીશમા વિમલરાજાના ભવમાં વિમલ રાજવી બની આત્માને ક્ષાયિક સમતિના અલંકારથી શણગાર્યો! અંતે એક માસનું અણુસણુવ્રત સ્વીકારી સમાધીમૃત્યુને વર્યા. “દયાને દરિયે” એવું ઉપનામ પ્રાપ્ત કરનાર એ મંગલ ભાવી આત્માએ ધર્મમંગળની અનુપમ આરાધના કરી અમંગલ ભાવને સદા માટે અંત કર્યો! દયાને અમીસ્ત્રોત અને પુણ્યાનુબંધી પુણ્ય રૂપી ભાતું સાથે લઈને પરભવ પંથે પ્રયાણ કર્યું, iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiterilibritutiiiiiiiiiiiiii IIIIIIIIIIIIIJinligion માતા પિતાને પુત્ર-પુત્રી બંધુઓ ભાર્યા તથા, વળી મિત્રને સમ્બન્ધીએ સૌ શરીરના છે સગા; રમશાનમાં આ દેહને બાળી રૂવે છે સ્વાર્થને, સ્વાર્થી એ સંસારમાં શે નેહ લાગે છે તને. નni liliyatiininInIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIiiiniiiiiiiiiiiiiiiiitunt wit uuuu 2010_04 Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬. ધર્મવૃક્ષના મધુરફળ અપર વિદેહમાં મૂકાનગરીની શ્રેષ્ઠતા ખૂબ વખણાતી, એ નગરીની મહાભારૂપ ધનંજયરાજા પ્રતિભાસંપન્ન અને મહા પરાક્રમી હતું. તેને રૂપકળા સંપન્ન ધારિણી નામની રાણી હતી. બાવીશમા ભવમાં સમાધિમૃત્યુને વરેલે નયસારને આત્મા ત્રેવીશમા ભવમાં ચક્રવર્તી પણાના ચૌદ સ્વપ્ન સૂચિત એ ધારિણી રણની કક્ષામાં ઉત્પન્ન થયે ગજવૃષભ વગેરે ચૌદ સ્વપ્ન જોઈને જાગ્રત થયેલા ધારિણી દેવીએ ધનંજયરાજને એ ચૌદે સ્વપ્ન કહી સંભળાવતાં રાજાએ જ્ઞાનશક્તિથી વિચાર કરી કહ્યું. “દેવાનું પ્રિયે! તમે જે સ્વપ્ન જોયા છે તે મહાપ્રભાવી છે, એના ફલ સ્વરૂપે તમે સાર્વભૌમ ચકવર્તી જેવા સુરૂપ પુત્રરત્નને જન્મ આપશે. એ પુત્ર આપણ રાજ્યમાં રીદ્ધિસિદ્ધિની વૃદ્ધિ કરનાર કુલઉદ્ધારક થશે” રાજાની વાત સાંભળી રાણી ખુશ થયા. પૂર્ણમાસે માતાએ મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. રાજાએ ઉત્સાહ પૂર્વક તેને જન્મ મહોત્સવ ઉજવ્યું અને પ્રિયમિત્ર એવું નામ સ્થાપન કર્યું. પાંચ ધાવમાતાથી લલિત થત એ બાળક અભ્યાસને ખ્ય થયો ત્યારે ધનજય રાજાએ તેના પઠનપાઠન માટે નિષ્ણાત પાઠકને સંગે. બુદ્ધિ કૌશલ્યથી ભણીગણીને તૈયાર થયે ત્યારે ધનંજયરાજાએ તેને લગ્ન મહોત્સવ સાથે રાજ્યાભિષેક મહોત્સવ ઉજવી વિશાળ રાજ્યધૂરા તેના 2010_04 Page #119 -------------------------------------------------------------------------- ________________ [૫૦] શ્રી મહાવીર જીવનત હાથમાં સોંપી નિવૃત થયા અને વૈરાગ્ય ભાવથી ત્યાગપંથે જવા માટે તૈયાર થયેલા એ માતપિતાને પ્રિયમિત્ર રાજાએ નિષ્કમણુ મહોત્સવ ઉજવ્યો. ધનંજ્ય રાજર્ષિ અને ધારિણદેવી સાથ્વી બની સદ્ગુરુ સમાગમમાં રહી યમ નિયમ પૂર્વક સંયમ ધર્મની સાધના કરતાં શાસ્ત્રઅભ્યાસમાં પ્રવૃત થયા. ન્યાયનીતિના સંગે રાજ્યનું પાલન કરતાં પ્રિય મિત્ર રાજાને પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી કાળક્રમે ચક્રવતીના ભંગ પૂરક ચૌદ રત્ન પ્રાપ્ત થયા. તેમાં પ્રથમ સેનાપતિરત્ન લડાઈ કરવામાં નિષ્ણાંત હતું. બીજું ગૃહપતિરત્ન વિવિધ પ્રકારની રસોઈ બનાવવામાં નિપુણ હતું. ત્રીજું પુરોહિતરત્ન ડોકટરી કામમાં સહાયક હતું. એથું અશ્વરત્ન અને પાંચમું હસ્તિરત્ન ચક્રવર્તીને વાહન તરીકે ઉપયોગી હતા. છઠું વાકોરને ઈજનેરી કામમાં નિષ્ણાત હતું. અને સાતમું સ્ત્રીરત્ન ચકવતીના ભંગ સુખમાં સહાયક હતું. તે સિવાય પ્રથમ ચક્રરત્ન દિગ્વિજ્ય કરવા નીકળેલા ચકવતીને ભેમીયાની જેમ માર્ગદર્શક બને, બીજું ખડગરત્ન, લડાઈમાં ઉપયોગી થાય, ત્રીજું છત્રરત્ન એક ધનુષ્ય પ્રમાણ હોય પણ જરૂર પડતાં ચક્રવર્તીના હસ્તસ્પર્શથી બાર જોજન લાંબુ પહેલું થઈ સેનાને છાંયે આપે, ચોથું ચર્મરત્ન બે હાથનું હોય પણ જરૂર પડે ત્યારે ચક્રવતીના સ્પર્શથી બારયેાજન વિસ્તૃત બની સવારે વાવેલા ધાન્યને ફળને સાંજે જ પકાવીને તૈયાર કરે. ચક્રવર્તીની દીર્ઘસેનાને અન્ન સહાયક બને. એક હાથ પ્રમાણ પાંચમું દંડરત્ન ખાડાટેકરાવાળી જમીનને સમતલ બનાવે તેમજ તમિસ્ત્રાદિ ગુફાઓના દરવાજા ખોલવામાં સહાયભૂત બને. છડું મણિરત્ન ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહોળું હોય. એ રત્ન શારીરિક રેગેના ઉપશમન સાથે ઘેર અંધકારમાં દીપકનું કાર્ય બજાવે, અને સાતમું કાંકિણીરત્ન 2010_04 Page #120 -------------------------------------------------------------------------- ________________ ધર્મવૃક્ષના મધુરફળ [૫૧] વૈતાઢ્ય પર્વતની ગુફામાં બન્ને બાજુ ઓગણપચાસ માંડલા આલેખી ચક્રવતીની કાયમી યાદી રાખવાનું કામ કરે. આ સાત પંચેન્દ્રિય અને સાત એકેન્દ્રિય એ ચૌદ રત્ન દેવતાધિષ્ઠિત હોવાથી આજ્ઞાંકિત સેવકની માફક ચક્રવર્તી રાજાની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા પ્રતિપળે તયાર હેય. આ ચૌદ રત્નની અનુપમ સહાયથી પ્રિય મિત્ર રાજાએ છ ખંડ પૃથ્વીને સાધી બત્રીસ હજાર રાજાઓને પિતાને વશવર્તી બનાવ્યા. તેમની પાસેથી મણિમાણેક વગેરે અનર્ગલ સંપત્તિ મેળવવા ઉપરાંત ગંગાનદીના મુખમાથી નૈસર્પ પાંડુક, પિંગલ, સર્વ રત્ન, મહાપધ, કાળ, મહાકાળ, માણવક અને શંખ એ નામના દેવેથી અધિષ્ઠિત અને અભિનવ સુખ સામગ્રીથી ભરપુર પલ્યોપમના આયુષ્યવાળા નવનિધાને પ્રાપ્ત કર્યા. આ રીતે દિગ્વિજયથી પ્રાપ્ત થયેલ અનુપમ સંપત્તિ સાથે પ્રિય મિત્ર રાજાએ પિતાની રાજધાની મૂકાનગરીમાં મહામહોત્સવ પૂર્વક પ્રવેશ કર્યો. દેવતાઓ અને બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓ મળીને તેમને ચક્રવર્તી તરીકે મહાઅભિષેક મહોત્સવ બાર વરસ સુધી ઉજવ્યો. આ સમયમાં ચકવીરાજાએ અનેક દીન અનાથને દાન ધારાથી કૃતાર્થ કર્યા. પ્રજાને સાતે પ્રકારના સુખ આપવા સાથે ન્યાય નીતિ અને ધર્મભાવના અમિસ્ત્રોત વહાવતા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જનથી રાજ્યશ્રીને સફળ કરતાં અપરવિદેહની છખંડ પૃથ્વીનું એકછત્રી રાજ્ય પ્રતિપાલન કરતા વરસ વીતતા રહ્યા. પૂર્વભવમાં ઉપાર્જન કરેલ ભેગકર્મના અનુભવથી અનુપમ પૌગલિક સુખના ભોક્તા બની સંપૂર્ણ સંસારી સુખની ટોચે પહોંચેલા પ્રિય મિત્ર ચક્રવતી સ્વયંવરા રાજકુલીન ચેસઠ હજાર રાણીઓ સાથે દિવ્ય સાહેબીમાં મહાલતા મન માનતા ભેગ ભેગવતાં પરમ સંતુષ્ટ ચિત્તથી પુણ્યધર્મની સાધના કરતાં રહ્યા. ખરેખર શુદ્ધભાવથી આરાધેલ ધર્મકલ્પવૃક્ષ બે પ્રકારે સુમધુર ફળ આપે છે. એક સંસારી 2010_04 Page #121 -------------------------------------------------------------------------- ________________ [પર ] શ્રી મહાવીર જીવનજ્યોત આત્યંતિક સુખ, અને બીજું આત્મિક આત્યંતિક સુખ, ચક્રવર્તી પણાના સુખને સંસારી આત્યંતિક સુખ, અને આત્મિક આત્યંતિક સુખ એટલે મોક્ષ. સંસારના આત્યંતિક સુખ ક્ષણિક છે, જ્યારે આત્મિક આત્યંતિક સુખ અનંત છે. આ ત્રેવીસમા ભવમાં નયસારના આત્માએ પુણ્યાનુબંધી પુણ્યના ભેગથી ચક્રવતના આત્યંતિક સુખ ભેગવ્યા. અનાસક્તિપણે અનુપમ સુખ ભોગવતાં શુભ પુણ્યની અભિવૃદ્ધિ કરતાં જ રહ્યા ! અનુક્રમે એક સમયે મૂકાનગરીના ઉદ્યાનમાં શ્રી પિટ્ટિલાચાર્ય નામના ધુરંધર એક આચાર્ય મહારાજ વિશાળ પરિવાર સાથે પધાર્યા. ગુરુ આગમનની વધામણી શ્રવણગોચર થતાંજ ચક્રવતીને મનને આનંદ મેઘધારાએ ઉછળી પડે. વધામણી લાવનારાને પ્રીતિદાન આપી રાજપરિવાર સાથે આચાર્ય મહારાજને વંદન કરવા ચાલ્યા. મેઘને જોઈ જેમ મયૂર નાચે તેમ ગુરુવરના દર્શન થતાંજ ચક્રવર્તી રાજાનું અંતર નાચી ઉઠયું ! ઉલટભર્યા હૈયે વિધિપૂર્વક પાંચ અભિગમ સાચવી ગુરુવંદન કરતાં તેમના દેહની રેમરાજ વિકસ્વર બની ગઈ, અને પ્રફુલ્લિત ચિત્તે ગુરુદેશના શ્રવણ કરતાં તેમને ભવ્ય આત્મા ભાવવિભોર બની ગયો. ગુરુવાણીના મધુર આસ્વાદનો આનંદ માણતાં હૈયાની પડધમ ધબકવા લાગી! એ આનંદ પાસે ચકવર્તીની છદ્ધિને આનંદ સાવ તુચ્છ લાગ્યો ! તેમ ગુરુવાણીરુપ કરવતના ઘા લાગતાં જ અનાદિ કાળથી તેમની સાથે મેહબત માણતા મેહરાજા સ્થાનભ્રષ્ટ બની તેમના દિલમંદિરમાંથી વિદાય લઈ ચાલતો થયે! આથી મેહાચ્છાદિત ચકવર્તીનું અંતર દર્પણ સમ સ્વચ્છ બની ગયું ! અને દિલમંદિરને પ્રકાશિત કરતે વૈરાગ્યનો ભાણુ ઝબૂકી ઉઠ! તેની સાથેજ સેહામણો લાગતો સંસાર બિહામણો લાગવા માંડે! સંસારભાવથી વિમુખ બનેલા પ્રિય મિત્ર રાજાને પરિવાર અને ચોસઠ હજાર સ્વયંવરા પ્રેમાળ રાણુઓના પ્રેમલ સહવાસ અકારા લાગવા થતાંજ એક અભિગમ સાચલ પ્રફલ્લિત ચિ . ગુર 2010_04 Page #122 -------------------------------------------------------------------------- ________________ ધર્મવૃક્ષના મધુરફળ [ ૫૩] માંડયા ! બત્રીસ હજાર મુગટબદ્ધ રાજાઓના નમસ્કાર પ્રત્યે તિરસ્કાર જાગ્યો ! અને છ ખંડ પૃથ્વીનું રાજ્ય તેમને ખંડખંડ થતું ભાસ્યું ! સ્વાર્થની ભૂતાવળ જેવી સંસારની માયાને તીલાંજલી આપવાની પ્રતિજ્ઞા સાથે પ્રિય મિત્ર રાજા નગરમાં પાછા ફર્યા. પુત્રને રાજગાદી પી બગાસું ખાતી બિલાડીના મુખમાંથી જેમ ઉંદર છટકે તેમ મેહરૂપ બિલાડાથી ગ્રસ્ત થયેલા પ્રિય મિત્ર રાજા સંસારથી છટકીને ગુરુચરણમાં સમાઈ ગયા ! ગુરુએ પ્રવજ્યા આરોપણ કરી. દેવેએ મુનિશ અર્પિત કર્યો અને તેમના સુપુત્રે સંયમગ્રડુણ મહોત્સવ ઉજ! એક જ વખત ગુરુદેશનાથી પ્રતિબંધ પામી સંસારની સમૃદ્ધિને લાત મારી પ્રિય મિત્ર ચકવર્તી પ્રિય મિત્રરાજષી બની ગયા! નિષ્કલંક ચારિત્રધર્મની આસેવના પૂર્વક કેડ વરસ સુધી ઉત્કૃષ્ટ તપ કરી આત્માને નિર્મળ બનાવ્યા ! પ્રિય મિત્ર રાજષ આત્મસાધના કરતાં કરતાં નિરંતર જિનવાણુના પ્રદાનથી અનેક ભવિ આત્માઓના મહાઉપકારી બન્યા. એક કરોડ વર્ષ સુધી સંયમ સાધના કરી દેવ ભવનું આયુષ્ય નિકાચિત કરી ચર્યાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમાધિમરણની સાધના કરી મહાશુકદેવલેકમાં સર્વાર્થ વિમાનમાં દેવતા થયા. ધર્મવૃક્ષના ફળ રૂપ ચક્રવતી કરતાં પણ અનેકગણ ચડિયાતી સંપત્તિ સુંદર રૂપ, અવર્ણનીય પ્રભાવ, અને ભેગના સાધને રૂપ મનહર ઉદ્યાન, સુરમ્ય જળાશ, સ્વરૂપવતી દેવાંગનાઓ, વિધવિધ નાટકના સમારંભે, મને મિષ્ટ ફળ આપનારા ક૯પવૃક્ષે, ચતુર મિત્રદેવ અને અજ્ઞાધિન નોકરદેવે વગેરે મવલ્લભ સામગ્રી પામ્યા છતાં પણ પ્રિય મિત્ર દેવના અંતરમાં ધર્મભાવના જ પ્રદિપ્ત હતી. નિરંતર જિનકલ્યાણકે ઉજવવા, તીર્થકરેની સેવા અને દેશના શ્રવણ કરવી, વગેરે ધર્મકાર્યોમાં ધર્મવૃક્ષના ફળને અનભવતા દેવભવને સુખમય સમય પણ સ્વપ્નની માફક સરવા લાગ્યો. 2010_04 Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭. ધન્ય સાધના આ ભરતખંડની ધરતી પર છત્રસમ શેભતી છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજા રાજ્ય કર્યો હતો. તેને ભદ્રા નામની રાણું હતી. નયસારને આત્મા વીશમા ભવમાં મહાશુક દેવલેકમાં દૈવવૈભવ ભગવી સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી પચશમા ભવમાં ભદ્રારાણની કુક્ષીમાં પુત્ર સ્વરૂપે ઉત્પન્ન થયે. પુણ્યશાળી આત્મા ગર્ભમાં અવતર્યો હોવાથી તેને પુણ્યપ્રભાવે રાજપરિવારમાં આનંદ-આનંદ વરતી રહ્યો. યથાસમયે પૂર્વ દિશામાં જેમ સૂર્ય ઉદિત થાય તેમ ભદ્રામાતાએ એક સુકોમળ બાળકને જન્મ આપ્યો. રાજભવનમાં તેમજ સમસ્ત નગરમાં રાજપુત્રના અવતરણથી હર્ષની લહરીઓ લહેરાવા લાગી ! રાજાએ લખલુંટ લક્ષ્મી ખરચી જત્સવ ઉજવ્યો. હજારે યાચકને દાન આપવા પૂર્વક આનંદના ધામ મા એ બાળકનું નંદનકુમાર નામ રાખ્યું. પાંચ ધાવમાતાના લાલન પાલન અને માતાપિતાના લાડકોડથી બાલ્યવય વીતતાં એ નંદનકુમાર ભણવાની યંગ્ય વયે પહોંચ્યા ત્યારે જિતશત્રુ રાજાએ પોતાના કુળદીપક પુત્રને પઢાવવા સુયેગ્ય પંડિતે રેયા. તીવ્ર બુદ્ધિના પ્રાગભ્યથી અને જ્ઞાની પંડિતેના સડકારથી નંદનકુમાર ડા સમયમાં બહોતેર કળાઓમાં પારંગત 2010_04 Page #124 -------------------------------------------------------------------------- ________________ ધન્ય સાધના [૫૫] થયા. તેમ ધર્મશાના પુરેપુરા જાણકાર થયા, એટલું જ નહિ પણ રાજ્યધૂરાને વહન કરવાની પ્રવિણતા પણ મેળવી લીધી. સુશીક્ષિત, સશક્ત, અને વિદ્યા પારંગત પુત્રને યૌવનના આંગણે કેવી કરતો જોઈ વાત્સલ્ય હૃદયી માતાપિતાએ કુલિન અને કેડ ભરી અનેક રાજકુમારીઓ સાથે લગ્ન કરાવી તેને રાજ્યાભિએક મહત્સવ ઉજવ્યું. રાજ્યધુરા તેના હાથમાં સેંપી સંસારથી નિર્વેદ પામી ગુરુ પાસે જીવનના અંતિમ કર્તવ્યરૂપ ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી. ઉત્કૃષ્ટ ભાવથી સાધુધર્મની પરિપાલના કરી દેવગતિના ભાજન બન્યા. સ્વભાવિક ગુણેથી પ્રજાપ્રિય બનેલા નંદન રાજા સર્વ શ્રેષ્ઠ રાજવી બન્યા. સર્વપ્રકારના ભયથી રક્ષણ કરી પ્રજાને અનેક પ્રકારે સંતેષ ઉપજાવતાં પ્રજા વલ્લભ બની રાજ્યકાળ વિતાવવા લાગ્યા. ઈન્દ્રની સંપત્તિને પણ મહત્વ કરે તેવી રાજ્ય સંપત્તિના માલિક બની પાંચે ઈન્દ્રિયના વિષયસુખના ભોગવટામાં વીશ લાખ વર્ષ પસાર કર્યા. પુણ્યાનુબંધી પુણ્યના વેગથી અનેક સુકૃત્યની સૌરભ ફેલાવી. તેમના અંતરમાં ધર્મના રાગ સાથે ન્યાય નીતિન ઝરણું કરી રહ્યા હતા. જેનશાના અભ્યાસ, ચિંતન, મનન અને પરિશીલન કરતાં તેમને સંસાર પ્રત્યે વિરક્ત ભાવ જાગે. સદ્દગુરુને સંગ સાંપડતાં પિટીલાચાર્ય નામના આચાર્ય મહારાજ પાસે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી નંદન રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. ગુરુગમથી ગ્રહણ અને આસેવના રૂપ શક્ષાથી યતિધર્મમાં સુશીક્ષિત બની દશવિધ સમાચારીના જાણકાર થયા. દીક્ષાના દિવસે જ અંતરના ભાલ્લાસ અને પરમપુરુષાર્થના પરિબળથી માસક્ષમણના પારણે માસક્ષમણ કરવાને અભિગ્રહ લીધે! અતિઉંચ તપસ્યાથી અને સંયમ ધર્મના ઉત્તમ પરિપાલનથી શ્રી નંદન મુનિ સાચા અર્થમાં મહામુનિ બન્યા. 2010_04 Page #125 -------------------------------------------------------------------------- ________________ [ પ ] શ્રી મહાવીર જીવનત ગુરુનિશ્રામાં ઉગ્રવિકારે વિચારતાં અવિરત જ્ઞાને પાસના કરતાં સૂત્રાર્થના જાણકાર બની ધુરંધર ગીતાર્થ થયા. અપધ્યાન, રાગદેવના બંધન, ત્રણદંડ, ત્રયુગારવ, ચારકષાય, ચાસંજ્ઞા, ચારવિકથા વગેરેથી રહિત બની પંચમહાવ્રતના પાલનમાં અને પંચ પ્રકારના સ્વાધ્યાયમાં તેમજ પંચ સમિતિમાં સમાધિસ્થ બનેલા નંદનમહામુનિએ વીશસ્થાનક તપની આરાધના શરૂ કરી. ૧ અરિ–એટલે રાગદ્વેષાદિ અત્યંતર શત્રુઓ ને હંત-એટલે હણનારા અને ધાતિકર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય જીવોને પ્રતિબંધ આપવા માટે વિચરનારા શ્રી અરિહંત પરમાત્માની પૂજા અને ભક્તિ અરિહંત બનવાનું ઓજસ પ્રગટાવે છે. તેવી ભાવના ભાવમાં શ્રી અરિહંત પ્રભુના સ્વરૂપ ચિંતનમાં તદાકાર બની તેમણે વિશસ્થાનકના પ્રથમ શ્રી અરિહંત પદની આરાધના કરી. અરિહંત પદ મેળવવા પ્રયત્ન આદર્યો! ૨ આઠ કર્મોનો ક્ષય કરી સિદ્ધિપદને વરેલા. અનંતાસિદ્ધ ભગવંતના તિર્મય સ્વરૂપમાં ગરકાવ બની આત્મા અને પરમાત્મા વચ્ચેના ભેદને ભૂલી બીજા સિદ્ધપદની આરાધના કરતાં નંદનમુનિ સિદ્ધમય બની ગયા. ૩ ત્રીજા સ્થાને પ્રવચન પદની આરાધના કરતાં સાધુ-સાધ્વીજી એની દશ પ્રકારે વૈયાવચ્ચ ભક્તિ માટે અને શ્રાવક-શ્રાવિકાએને ધર્મપ્રાપ્તિ નિમિત્ત જૈન દર્શન અને દ્વાદશાંગીના અર્થ ચિંતનમાં લીન બન્યા. ૪ ચતુર્થસ્થાને આચાર્યપદની આરાધના કરતાં શિષ્ય પરિવારને સારણ, વારણું, ચેપણું અને પડિપણારૂપ ચતુર્વિધ શિક્ષા ફરમાવતાં છત્રીશ છત્રીશીઓથી અલંકૃત પંચાચારના પાલક શ્રી આચાર્યપદના સ્વરૂપમાં એકાગ્ર બન્યા. 2010_04 Page #126 -------------------------------------------------------------------------- ________________ ધન્ય સાધના [૫૭] પ પાંચમા સ્થવિરપદની સાધનામાં વીશ વર્ષના સંયમ પર્યાયી, સંયમ ધર્મમાં પિતે સ્થિર બનેલા અને નવ દીક્ષિત મુનિએને સ્થિર બનાવવા માટે સતત શીક્ષા આપનારા સ્થવિર પદની નંદનમુનિએ તપ અને ધ્યાન પૂર્વક પર્ય પાસના કરી. ૬ છઠ્ઠા ઉપાધ્યાયપદની આરાધનામાં ઉપ એટલે સમીપે અને અધ્યાય એ જ્ઞાનસંપાદન. નિરંતર અધ્યપન સમીપે વસનારા, જડબુદ્ધિ શિષ્યોને પણ પંડિત બનાવવા માટે જ સદા પ્રયત્નશીલ, સ્વાધ્યાય ધ્યાનમાં રક્ત એવા ઉપાધ્યાયપદનું ચિંતન કરતાં નંદનમુનિ પરમ કૃતાર્થ બન્યા. ૭ સાતમ સાધુપદની સાધનામાં રત્નત્રયીના ગષક, પંચમહા તેના પાલક, સત્યાવીશ ગુણોથી અલંકૃત, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીના આરાધક, બેંતાલીશ દોષથી રહિત ભિક્ષાચર્યાને સેવનારા, જિનાજ્ઞાપાલક એવા સાધુપદના સ્મરણમાં પ્રમુદિત થયા. ૮ આઠમા જ્ઞાનપદમાં શ્રી નંદનમુનિએ આગમશાના અવગાહન પૂર્વક સર્વજ્ઞપ્રણીત તના અવબોધથી અતિચાર રહિત જ્ઞાનાચારનું પાલન કરી આત્માનંદની ઝાંખી કરાવનારા સમ્યકજ્ઞાનની સાધના માટે પ્રયત્ન કર્યો. ૯ નવમા દર્શન પદમાં દેવગુરુ અને ધર્મ પ્રત્યે અંતરંગ શ્રદ્ધા જાગ્રત કરી પરમવિશુદ્ધ ક્ષાયિક સમકિતની સાધના કરી. સમકિતને સડસઠ ભેદનું ચિંતવન કરતાં નંદનમુનિએ હદયમાં ક્ષાયિક સમક્તિને જાગ્રત કર્યું. ૧૦ દશમા વિનય પદની આરાધના કરતાં અરિહંતાદિ દશસ્થાનો પ્રત્યે વિનયભાવ જાગ્રત કરી તેના અનેક ભેદોનું અવગાહન 2010_04 Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત કરતાં તેમણે પેાતાની હૃદય ભૂમિમાં ધર્મના મૂળ મજબૂત બનાવ્યા. ૧૧ અગ્યારમા ચારિત્રપદની સેવના કરતાં છ આવશ્યકની આરા ધનામાં આત્માનું વીય ફેારખ્યું. કાયાને વાસિરાવી કાર્યાત્સગ ધ્યાનમાં એકાગ્રતા કેળવી, તપના પારણે અદ્દભુત અભિગ્રહાને ધારણ કરતાં પચ્ચક્ખાણુ આવશ્યકની વિશેષ આરાધના કરતાં નંદનમુનિ ચારિત્રમાર્ગ માં સ્થિર અન્યા. ૧૨ બારમા બ્રહ્મચર્ય પદ્મની આરાધનામાં સપૂર્ણ અબ્રહ્મના વનથી અપૂર્વ તેજને વરેલા એ મહામુનિ અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં રધર ધારી બની સર્વ વિરતિ ધર્મીને સાધતાં મન વચન કાયાથી સંપૂર્ણ બ્રહ્મનિષ્ઠ બની વિચરતા રહ્યા. ૧૩ તેરમા શુભ ધ્યાન પદમાં આત્તરૌદ્રધ્યાન છેડીને દુન્યવી દુર્ધ્યાના તજીને ગુરુગમથી આત્મ રમણુતારૂપ ધર્મ ધ્યાનમાં મનના વમળ ભાવેાને જોડીને અહેારાત્ર અપ્રમત્તપણે તેએ ધર્મધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા. ૧૪ ચૌદમા તપ પદની આરાધનામાં તપના ખાર ભેદ્દેોને અંતરલક્ષી બનાવી માસક્ષમણના પારણે માસક્ષમણ કરી એ તપ રૂપ અગ્નિમાં કઈંધનને બળતાં એ મહામુનિની મનેભાવના મંગલમય બની, જીવન પણ મંગલયમ બન્યું. મોંગલમય તપના પ્રભાવથી મહાન તેજસ્વી ખની પૃથ્વી તલ પર વિચારતાં આત્મમંગલની ગવેષણા કરતાં રહ્યા. ૧૫ પંદરમા ગધરપદની સાધનામાં ચાર જ્ઞાનના સ્વામી, અને અરિહં તપ્રભુના પટ્ટધરા શ્રી ગણધર ભગવંતા મધુર સ્મરણમાં લીન બની ગણધર પદ માહાત્મ્ય સમજી પરમ સંતુષ્ઠ થયા. 2010_04 Page #128 -------------------------------------------------------------------------- ________________ ધન્ય સાધના [ ૫૯ ] ૧૬ સેાળમા સુપાત્ર દાન પદની સેવનામાં દાનધર્મની મહત્તા ભવ્યજનાને સમાવતાં નંદનમુનિ સ્વયં છ કાય જીવાને અભયદાન આપવા પૂર્વક નિર્દોષ જીવનચર્યાં શેાભાવી રહ્યા. ૧૭ સત્તરમા સમાધિપદની સાધનામાં શારીરિક સમાધિ સ્વસ્થ રહી મનની સમાધિને જાળવતા શ્રી નંદનમુનિ આત્મસમાધિને જાગ્રત કરવા મનોમંથન કરતા રહ્યા. પરમ પુરુષાર્થ બળથી સમતાશીલ અની અપૂર્વ આત્મસમાધિને સ્વાધીન બનાવી. ૧૮ અઢારમા અભિનવજ્ઞાનપદની આસેવના કરતાં શ્રી નંદનમુનિ આગમશાસ્ત્રાના અંગઉપાંગાના અધ્યયન કરી અહેનિશ અભિનવજ્ઞાન સંપાદન કરવા સતત્ પ્રયત્નશીલ રહેવા લાગ્યા. ૧૯ એગણીસમા શ્રુતભક્તિપદની સેવનામાં પુસ્તકારુઢ આગમશાસ્ત્રારૂપ દ્રવ્રુત્તના ઉપયેાગ પૂર્વક યથા અના જ્ઞાતા બની ભાવશ્રુતના સાચા ગવેષક બની ચારે અનુયાગાના જ્ઞાતા બન્યા. ૨૦ વીશમા તી પ્રભાવના પદની આરાધના કરતાં મહાવિચક્ષણ શ્રી નંદનમુનિ ચડિયાતા ભાવથી અને ચડિયાતા વીર્યાંલ્લાસથી શાસન પ્રભાવના પૂર્વક ભવ્ય આત્માઓના હૃદયક્ષેત્રામાં ધર્મના બીજરૂપ સમકિતનું વપન કરવામાં, સિ'ચન કરવામાં અને વિકસિત કરવામાં પુરુષાર્થ બનતા રહ્યા. આ રીતે એક લાખ વર્ષના દીર્ઘ ચારિત્ર્ય પર્યાયમાં એ વિશસ્થાનક પદાનુ હૃદયંગમ આરાધન કરી માસક્ષમણુના પારણે માસક્ષમણુા કરતાં શ્રી નોંદનમુનિએ તીથ કર નામકમ નિકાચિત કર્યું. તેઓશ્રીએ એકલાખ વરસના સંયમપર્યાયમાં અગ્યાર લાખ, એશીહજાર, ચારસાને પંચાણું માસક્ષમણે। અત્યંત સમાધિપૂર્વક _2010_04 Page #129 -------------------------------------------------------------------------- ________________ [૬૦] શ્રી મહાવીર જીવનજ્યોત કર્યા. આ ઉગ્રતાથી તેમના બધા અશુભ કર્મો નાશ પામી ગયા. નયસારના આત્માએ આ પચીશમા ભવમાં ઉત્તમ કેટીનું આરાધન કર્યું. યમ, નિયમ, અને સંયમથી એ આત્મા અણુએ અણુંએ વ્યાપ્ત બન્યા. મહાવીર બનવાની યોગ્યતા સંપૂર્ણ રીતે શુદ્ધ કરી. હવે તેને સંસાર પરિમિત બની ગયે! નયસારના ભવમાં મહાવીર બનવાની યેગ્યતાનું બી વાવ્યા પછી ચારિત્ર્ય મેહનીય કર્મની પ્રબળતા વધી જતાં ત્રીજા મરિચિના ભવમાં એ ભગવાન મહાવીરના આત્માએ મહારાજાના પંજાની સજજડ પકડમાં બંધાઈ જતાં ખૂબખૂબ રીતે સંસારની ખાટીમીઠી માયાને અનુભવ કર્યો ! ભવપરંપરામાં ભટકતાં. કારમી રઝળપાટ કરતાં, અથડાતા કુટાતા.....કદી મનુષ્ય....કદી દેવ....કદી તિર્યંચ, કદી નારકી વગેરે અવતારમાં કદી નર....કદી....નારી....કદી રેગી કદી શેગી........કદી ભેગી....કદી વિયેગી..દશાઓને અનુભવતાં કર્મની વિષમ સ્થિતિના પરિણામે મહામિથ્યાત્વ ભાવનાગે દીર્ધાયુષી મોટા છ બ્રાહ્મણના ભામાં મહારંભી, અને નિષ્ફર જીવન વિતાવી સેળમાં વિશ્વભૂતિના ભવમાં અહંકારની પરાકાષ્ઠાએ પહોંચી અઢારમા વાસુદેવના ભવમાં મહાપરિગ્રહી અને વિષય કષાયાધિન જીવન વિતાવી ભારેકર્મી બની સાતમી નારકીની રૌદ્રતા; સિંહના ભવમાં કૂરતા, વગેરે અનેક ત્રાસદાયક દુઃખની વચ્ચે આળેટતાં એ મહાવીરના આત્માએ મહાવીર બનતા પહેલાં શું શું સહન ન કર્યું ? અશુભ કર્મની ટોચે ચડીને નાકમાં પટકાયે ! તિર્યંચ ગતિમાં ટકરાયે ! સાંભળતાં દિલ ધ્રુજી ઉઠે અને વાંચતા રેમમ ખડા થઈ જાયએવી અસીમ વિડંબનાઓ વેઠત એ આત્મા બાવીશમા ભાવમાં ઉચ્ચ પરિણમી બન્ય... ત્યારથી અધિક અધિક ઉચ્ચતર દશાએ ચડતે એ આત્મા આ પચીશમાં નંદનમુનિના ભાવમાં મેહરાજાના પંજામાંથી છટકીને 2010_04 Page #130 -------------------------------------------------------------------------- ________________ અને નિકાચિત ર આત્માન થવાની શકયા ધન્ય સાધના [૬૧] ધર્મરાજાના સંપૂર્ણ રક્ષણ નીચે આવી ગયે ! હવે એ આત્માને કર્મરાજા પકડી શકે એમ નથી ! સંસારની માયાના રંગ હવે તેને રંગી શકે એમ નથી ! ઉગ્રભાવથી, ઉગ્રતાની સાધનાથી અને ઉગ્રપણે સર્વ વિરતિધર્મના પરિપાલનથી તેમણે શ્રી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું. પુણ્યાનુબંધી પુણ્યના ભેગથી તેમની આંતરિક સંપત્તિ વધી જતાં આત્માનંદના ઝૂલે ઝુલતાં એ નંદન મુનિની નિર્મળ મને ભૂમિમાં જીવન પૂર્ણ થવાની અંતઃસ્કુરણ થતાં મહામૂલા જીવનને સમાપ્તિ મહેત્સવ ઉજવવા તૈયાર થયા! અંત સમયની આરાધનાથી આંતરરાજ્યમાં મહોત્સવ ઉજવવા ઉજમાળ થયા ! - પહેલી “દુષ્કર્મગીંણા” આરાધના કરતાં પિતાના જીવનમાં અને ભવમાં જાણે અજાણે થયેલ દુષ્કર્મોની ખૂબખૂબ ગહેણું કરી. જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એ પંચવિધ આચારમાં અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અને અનાચારથી જે દોષ લાગ્યા હોય તેની મન વચન કાયાથી નિંદા કરી આત્માને નિર્દોષ બનાવ્યું. બીજી “ક્ષમાપના” આરાધના કરતાં ચેર્યાશી લાખ જીવાનિ, ચારગતિ અને વીશ દંડકમાં વત્તતાં સર્વ જીવોની સાથે વૈર વિરોધની ક્ષમાયાચના કરતાં નંદનમુનિએ આત્માને હળકમ બનાવ્યો. ત્રીજી “શુભભાવના” નામની આરાધના કરતાં નંદનમુનિએ અનિત્ય વગેરે બાર ભાવનાથી આત્માને ભાવિત બનાવ્યું. જગતમાં જીવ એકલે જમે છે, એકલે જ સુખદુઃખને વેઠે છે... એકલે જ પરભવ પંથે પ્રયાણ કરે છે... આ શરીર.... આ યૌવન.... આ જીવન...વગેરે ચપળ છે..... નાશવંત છે... એવી ભાવનામાં મસ્ત બની આત્મસમાધિમાં ગરકાવ બની ગયા ! 2010_04 Page #131 -------------------------------------------------------------------------- ________________ [૬૨] શ્રી મહાવીર જીવનત ચેથી “શરણભાવના”નું આરાધન કરતાં ભવભવ શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેવલીભાષિત ધર્મનું શરણ સ્વીકારી એ ચાર શરણેના સ્મરણમાં સમાઈ ગયા ! - પાંચમી “નમસ્કાર ભાવના”નું આરાધન કરતાં શ્રી નંદન મુનિએ ભૂત, ભાવિ અને વર્તમાનમાં વિચરતાં સર્વ અરિહંતને, આઠકમને ક્ષય કરી સિદ્ધ બનેલા શ્રી સિદ્ધભગવંતોને, આત્મ સાધના કરતા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રિવિધ ગુરુ ભગવંતને, અંતરંગ ભાવથી નમસ્કાર અને સ્તુતિમાં તન્મય બની અંતરથી પ્રશાંત અને ભવભ્રમણના થાકથી વિશ્રાંત બની નમસ્કાર ભાવમાં ઝુલતા રહ્યા..ઝુલતા જ રહ્યા ! છઠ્ઠી “અણસણભાવને”નું આરાધન કરતા શ્રી નંદનમુનિ પિતાના સુવિહિત ચવીશ લાખ વર્ષ ગૃહસ્થાવાસના અને એક લાખ વર્ષ નિરાબાધ સંયમવાસના એમ પચીશ લાખ વર્ષ પૂર્ણ કરી એ ઉજવલ જીવનની ઉજવણી કરવા દ્વિમાસિક અણુસણવ્રત સ્વીકાર્યું...સ્વભાવદશાના હિંચળે હિંચતા એ મહામુનિ મનની માયા.... અને કાયાની માયા વિસારી નિર્વઘગમાં સ્થિર બની ચતુર્વિધ સંઘની સાથે ખમતખામણુ કરતા... “ઈચ્છામિસુક્કડ” અને “મિચ્છામિ દુક્કડં”ના અનુપમ રસાયણના પાન કરતાં, ચાર શરણમાં ચિત્તને રમાડતાં, અરિહંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંતની સાક્ષીએ... સાધુ ભગવંતની સાક્ષીએ.... પિતાના આત્માની સાક્ષીએ.... અને દેવેની સાક્ષીએ... એ પંચવિધ સાક્ષીએ સ્વીકારેલા અણસણવ્રતમાં તીવ્રાનંદ અનુભવતા રહ્યા. જેમનું મન પ્રફુલ છે..... કાયાવિકસ્વર છે. આત્મા આનંદિત છે.... પંચપરમેષ્ટી મંત્રમાં તલ્લીન છે... એવા અને સર્વ જી સાથે ક્ષમાભાવમાં એકાકાર બનેલા શ્રી નંદનમુનિએ પિતાના અણુસણું વતના સાઠ દિવસે મહાઆનંદથી વ્યતીત કર્યા. એ સમયે પચીશ 2010_04 Page #132 -------------------------------------------------------------------------- ________________ અન્ય સાધના [ ૬૩ ] લાખ વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી અદ્ભુત સમાધિમરણ પૂર્ણાંક આ માનવીય દેહથી મુક્ત થઇ છવીશમા ભવમાં દસમ પ્રાણત દેવલાકમાં પુષ્પાત્તર વિમાનમાં દૈવી ઉપપાદ શૈયામાં વીશ સાગરોપમની આયુ:સ્થિતિવાળા મહાતેજસ્વી મઢુદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા!!! નયસારનો આત્મા આ છવીશમા ભવમાં અત્યંત સૂરૂપી દેવતા થયા. ઉત્પન્ન થતાં જ એક અંતર્મુહૂત સમયમાં નવયૌવન દેહાકૃતિને ધારણ કરી દેવદુષ્ય વસ્તુને દૂર કરી એ પુષ્પશૈયામાં બેઠા થયા. ચારે બાજુ નજર ફેરવતાં બધું અવનવું ભાસ્યું ! સમતિ સહિત ઉત્પન્ન થયેલા દેવાને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાના હેાય છે. આ આકસ્મિક ફેરફારને વિચાર કરતાં અવધિજ્ઞાનના ઉપયાગથી તેમના દિલમાં જણાઈ ગયું કે ન'નમુનિના ભવમાં આરાધેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના પ્રભાવે તીર્થંકરનામ કમ નિકાચિત કરી હું પ્રાણત દેવલાકમાં મહદ્ધિક દેવ થયેા છે. પૂર્વભવમાં કરેલી ધર્મ આરાધના યાદ આવી. ધર્માંને અચિંત્ય મહિમા જાણી એ ન’દનદેવ ચિત્તમાં ચમત્કૃત થયા. પુષ્પશૈયામાં બેઠેલા નોંદદેવ થોડીવારમાં હજારે દેવાથી વીંટળાઇ ગયા. બધા દેવે આવીને તેમના ચરણમાં નમસ્કાર કરી તેમને વધાવવા લાગ્યા. “ હે સ્વામી ! આપના જય થાઓ ! આપનો વિજય થાઓ ! આપ ચીરકાળ સુધી અમારા સ્વામી તરીકે સુખી રહેા ! આપનુ સાન્નિધ્ય અમને આનંદ આપતુ રહે ! દસમા પ્રાણત દેવલાકમાં પુષ્પાત્તર વિમાનમાં આજે આપ અમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા છે ! પૂર્વ પુણ્યાયે આપ જેવા. સ્વામી મેળવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અમે આપના આજ્ઞાવી દેવા છીએ જીવનપર્યંત આપની ખડેપગે આજ્ઞા સ્વીકારવા તૈયાર છીએ. અહીં આ દેવ ભૂમિમાં સુંદર ઉપવને છે, દિવ્ય વાટીકાઓ છે, પ્રમાદદાયક tr 2010_04 Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત સિદ્ધાયતન છે. દેખતાં દિલ હરખી ઉઠે એવી સુધર્મ નામની સભા છે. તન મનને સ્ફુર્તિ આપે તેવું સ્નાનગૃહ છે. આપ સત્વરે સ્નાનગૃડુમાં પધારે,અમે આપને અભિષેક મહેાત્સવ ઉજવીએ. સેવક દેવાની વિનતી સ્વીકારી નદનદેવ પગમાં રત્નજડિત મેાજડી પહેરી સ્નાનગૃડુમાં પધાર્યા. અલૌકિક રત્ના મધ્યા દિવ્ય સ્નાનપીઠ પર બેસાડી દેવાએ નિ`ળ અને સુગધી જળથી અભિષેક કરી સ્નાન કરાવ્યું. મસૃણુ દેવદુષ્ય વસ્ત્રથી અગલુંછન કર્યુ. ત્યારપછી તેમને હાથ પકડી દેવે તેમને અલ કારગૃહમાં લઈ ગયા. નંદનદેવે રૂપમપી સુવર્ણ સમ ચમકતી કાયાને વિવિધ અલકારો અને દેવદુષ્ય વસ્ત્રોથી શણગારીને પોતાના સ્વભાવિક રૂપમાં સહસ્રગણા વધારા કર્યાં. વ્યવસાય સભામાં જઈ પેાતાના આચાર પ્રમાણે દૈવી પુસ્તકનું વાંચન કર્યું ! ત્યારપછી સેવક દેવા સામે હાથમાં રત્નજડિત સુવર્ણ ના અથાળ લઇ સિદ્ધાયતનમાં પધાર્યાં, ત્યાં જિનેશ્વર પરમાત્માના એકસાને આઠ શાશ્વતા પ્રતિબિંબની અનેક ઉત્તમ દ્રવ્યેથી અષ્ટપ્રકારી દ્રવ્ય પૂજા કરી. ચૈત્યવદન વિધિરૂપ ભાવપૂજા કરતાં સુરસ’ગીતનાનિનાદથી અનેરા આત્માન’દ મેળવ્યેા. પૂજાકાથી નિવૃત્ત થઈ સુધ સભામાં હાજરી આપી દિવ્ય સંગીત શ્રવણ કર્યુ. દેવલાકમાં સામાન્ય નિયમ એવા હાય જે કે જે આત્મા દેવ તરીકે ઉત્પન્ન થાય તે વખતે દેવલેાકની સાહેબી જોઇને તેને ખૂબ આનંદ થાય. તેમ પેાતાનાથી ચડિયાતા ઋદ્ધિવાળા દેવાને જોઈને મત્સરભાવ જાગે પણ નંદનદેવ પૂર્વભવમાં સાધુધર્મના સભ્યરાધનથી દર્શન માહનીય અને ચારિત્ર મેાહનીય કર્માંના વિશિષ્ટ ક્ષયે પશમ થતાં એ ક્ષયેાપશમ ભાવ આ દેવભવમાં પશુ જાળવી રાખ્યા હોવાથી તેમને આનંદ કે દ્વેષના ભાવેા ઉત્પન્ન ન થયા. એ ક્ષયે પશમભાવના દિવ્ય તેજો તેમના વદન પર ઝળહળતા હાવાથી દેવ સમૂહમાં એ મહદ્ધિ ક દેવ બધાથી જુદા જ તરી આવતા હતા ! ભેગભૂમિ સમા દેવ 2010_04 Page #134 -------------------------------------------------------------------------- ________________ ધન્ય સાધના [ ૬૫] લેકમાં અલભ્ય સુખસામગ્રી વચ્ચે મહાલતા હોવા છતાં તેમનો વધુમાં વધુ સમય જિનપૂજા અને જિનભક્તિમાં જ વ્યતિત થવા લાગ્યું. તેમ તીર્થકરેના કલ્યાણુકેના દિવસે અને અન્ય ધાર્મિક પર્વ દિવસે કે સાધર્મિક દેવ કે મનુષ્યને સહાયક બનવાને પ્રસંગે ઉપસ્થિત થતું ત્યારે તેમને અત્યંત આનંદ થતો. * યથારચી આનંદનો ઉપભોગ કરતાં તેમનો સમય વીતતે ચાલ્યા. ગમે તેટલું દીર્ઘ આયુષ્ય હોય પણ આખરે તે પરિમિત જ ને ? અંજલી જળની જેમ તેમના દેવી આયુશ્વના દિવસે, મહિનાઓ અને વરસે બિન્દરૂપ બની પરવા લાગ્યા! જેમ જેમ આયુષ્ય ખરતું જાય તેમ તેમ અન્ય દેવે ગ્લાની પાસે પણ આ મહકિદેવ આવતા ભવમાં તરણું–તારણ. શ્રી તિર્થંકર પરમાત્મા તરીકે અવતરવાના હોવાથી તેમને પૌગલિક આનંદ સાથે આત્મિક આનંદ પણ વધતે ચાલે! જ્યારે છ મહિનાનો સમય બાકી રહ્યો ત્યારે સમ્યજ્ઞાનના બળથી તેમને ખ્યાલ આવી ગયે કે છ મહિના પછી મારે અહીંથી પરભવપંથે ગમન કરવું પડશે ! તેમને આત્મા આનંદથી નાચી રહ્યો ! કારણ કે આવતો ભવ એમના માટે અંતિમ હ! આવતા ભવમાં તેમના સંસારનો સદંતર અંત આવી જવાનો હતે ! અંત પણ કે સર્વશ્રેષ્ઠ ! તેઓ અવધિજ્ઞાનના પરિબળથી પિતાને અંતિમ તીર્થકર તરીકે પિછાણી ગયા હતા! સન્નત ઉન્નતિના શીખરે ચડી જગતના ચેકમાં સર્વ જીના આધારસ્થંભ બની આત્માની સાચી સ્વતંત્રતાના દિવ્યમાર્ગને ઝંડો લહેરાવી દિવ્યજ્ઞાન, દિવ્યદર્શન અને દિવ્ય ચારિત્રરૂપ આત્મિક સંપત્તિના સ્વામી બની કદી નાશ ન પામે એવું શાશ્વત સુખ મેળવવાના હતા ! એ અક્ષય સંપત્તિ અને અક્ષય સુખ પાસે આ દેવી સંપત્તિ 2010_04 Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જીવનજ્યોત તેમને વામણું ભાસવા માંડી ! શાશ્વત સુખને વરનારો આત્મા અશાશ્વત સુખમાં કદી મુરઝાતા નથી ! આ મહદ્ધિક દેવ મહાન હતા ! કારણ કે બીજા ભવમાં જ ભગવાન મહાવીર તરીકે અવતાર લેવાના હતા! નયસારે જેના માટે “બી” વાવ્યું હતું, એમાંથી જ આજે ધર્મવૃક્ષ ફાલી-કુલીને ખીલ્યું, અને હવે અંતિમ મેશફળ બેસવાની તૈયારી હતી ! તીર્થકર જીવનના અને મોક્ષગમનના મીષ્ટ ફળે આગવા એ દેવ થનગની રહ્યા હતા! તેમને શા માટે કઈ ચીંતા સતાવે? શેકજનક મૃત્યુને મંગલમૃત્યુ માની મૃત્યુ મહત્સવ ઉજવવા ઉત્સાહિત બનતા રહ્યા ! આવા અનુપમ આત્મિક આનંદથી અન્ય દેવની જેમ તેમના દેહની કાંતિ જરા પણ કરમાણ નહિતેમનું મુખ નિસ્તેજ બન્યું નહિ! ફુલમાળા વધુ ને વધુ વિકસ્વર બનવા લાગી ! જીવ અજીવ વગેરે તાના ચિંતનમાં સમય પસાર થત ગયે ! અહો ધન્ય એ દેવતા ! ધન્ય એ આત્મા ! ધન્ય તેનું તત્ત્વચિંતન ! એ ચિંતનના પરિણામથી સંસારની રહી સહી માયા પણ મૃતઃપ્રાય બનતી ગઈ! મોહક પદાર્થો વિષમય લાગતા ગયા ! મૃત્યુ મહોત્સવનો આનંદ વધતા ચાલે અંતિમ મનુષ્યભવનું આયુષ્ય નિકાચિત બંધાઈ ગયું. જાણે રેશમની દોરી અને તેલનું ટીપું ! છવ્વીસમા ભવમાં નયસારના આત્માએ મહદ્ધિક દેવત્વનું વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું ! પ્રથમ ભાવમાં જે પુષ્ટ આલંબન લીધું હતું તે આલંબનના આધારે પિતાની સંપૂર્ણ ભવ્યતા ચમકાવતે એ દેવ આત્મા પિતાના આદિ અને અંતિમ ધ્યેયના ચરમ વિભાગને સિદ્ધ કરવા ચરમ તીર્થકરરૂપ ઈષ્ટ સ્થાનની ઇષ્ટ સાધના કરવા ત્યાંથી ચવી ઇષ્ટ સ્થાને પહોંચવા માટે થનગનવા લાગ્યા !!! 2010_04 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮. વન અને પરાવર્તન આ દક્ષિણ ભરતમાં પચ્ચીસસે બહોતેર વર્ષો પૂર્વે બ્રાહ્મણકુંડ નામનું એક સુંદર નગર હતું. ગણતંત્રના નિયમ મુજબ રાજ્યવ્યવસ્થાનું સૂકાન એક ત્રાષભદત્ત નામના બ્રાહ્મણના હાથમાં હતું. કેડાલગેત્રીય ઋષભદત્ત સરલાશયી અને ધર્મરાગી હતા. તેમને જલંધરગેત્રીયા દેવસ્વરૂપા દેવાનંદા નામના ધર્મપત્ની હતા. આ બ્રાહ્મણ દંપતીએ વ્યવહારદક્ષતાની સાથે ધર્મપ્રેમ સારે કેળવી જા હતે. એક સમયે અષાડ સુદ છઠ્ઠની મધ્યરાત્રિએ સુખશધ્યામાં પિઢેલા પવિત્ર મના દેવાનંદજીની કુક્ષીમાં પ્રાણુત દેવલેકમાં છવ્વીસમા ભવનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી એવી ભગવાન મહાવીરનો આત્મા ચાવીસમા તીર્થકર તરીકે અવતર્યો. આ૫ નિદ્રાવસ્થાને અનુભવતા દેવાનંદાજી ગર્ભમાં તીર્થકર અવતરણુસૂચિત ચૌદ સ્વપ્ન જોઈ જાગ્રત થયા. એ ભવ્ય સ્વપ્નદર્શનથી ભારે હર્ષિત બનેલા દેવાનંદાજી કમસર સ્વપનોને યાદ કરતાં જલદી શચ્યામાંથી નીચે ઉતરી સૌમ્યગતિએ ચાલતા રાષભદત્ત બ્રાહ્મણ પાસે જઈને મીષ્ટ વાણીથી સિંહ, ગજ, વૃષભ 2010_04 Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી મહાવીર જીવનજ્યોત વગેરે ચૌદે સ્વપ્ન ક્રમપૂર્વક તેમને કહી સંભળાવ્યા, અને એનું ફળ પૂછ્યું. અષભદત્ત બ્રાહ્મણ પણ આશ્ચર્યભરેલા ચૌદ સ્વનો સાંભળી પરમ પ્રમાદ પામ્યા, શાસ્ત્રોક્ત જ્ઞાનથી તેમ જ બુદ્ધિબળથી વિચાર કરી ફળ નિર્ણિત કરી કહ્યું. “દેવિ ! તમે પૂર્વ પુણ્ય પસાથે મંગળદાયી સુંદર સ્વપ્ન જોયા છે. એના ફળ તરીકે તમે સર્વશ્રેષ્ઠ સામુદ્રિક લક્ષણોપેત અને ચાર વેદ તથા ચૌદ વિદ્યામાં પારંગત એવા પ્રભાવશાળી પુત્રરત્નને પ્રાપ્ત કરશે.” આ સાંભળી પરમ સંતોષ પામેલા દેવાનંદા હર્ષ વ્યક્ત કરતાં બાકીની રાત્રિ આનંદમાં વિતાવી. ગર્ભના પૂનિત પ્રભાવથી ત્રાષભદત્ત બ્રાહ્મણની સર્વતેમુખી ઉન્નતિ થવા લાગી. તેના ઘરમાં ત્રાદ્ધિ, સિદ્ધિ ને સમૃદ્ધિ ઉભરાવા લાગી. સામાન્ય રીતે શ્રી તીર્થકરના આત્માઓ જે દિવસે માતાના ગર્ભમાં આવે છે, તે દિવસને ચ્યવનકલ્યાણક કહેવાય છે, તેમ જન્મ દિવસ જન્મકલ્યાણક, સંસારત્યાગનો દિવસ દીક્ષા કલ્યાણક, જ્ઞાનપ્રાપ્તિનો દિવસ કેવળજ્ઞાનકલ્યાણક અને મોક્ષગમનનો દિવસ મેક્ષકલ્યાણક તરીકે જેનશાસનમાં આરાધ્ય દિવસે ગણાય છે. તે દિવસેમાં મનુષ્યો તો આનંદે પણ ઈદ્રો સહિત દેવતાઓ પણ આનંદી ઉઠે છે, અને મહોત્સવ મનાવે છે. એ કમથી આસન ચલિત થતાં અવધિજ્ઞાનના ઉપગથી શ્રી મહાવીર પ્રભુનું માતાની કુક્ષીમાં અવતરણ થયેલું જાણી સુધર્મ દેવલોકના અધિપતિ ઈન્દ્ર મહારાજાએ શકસ્તવને પાઠ કરી પ્રભુને સ્તુતિપૂર્વક વંદના કરી આનંદ મહોત્સવ ઉજજો. 2010_04 Page #138 -------------------------------------------------------------------------- ________________ વન અને પરાવર્તન [ ૬૯ ] દરેક તીર્થકરેના આત્માઓ હંમેશા ઉચ્ચ કુલમાં જ ઉત્પન્ન થાય છે. પરંતુ ભગવાન મહાવીરના આત્માએ નયસારના ભવમાં સમક્તિ પામ્યા પછી ત્રીજા મરિચિના ભવમાં કરેલા કુળમદના કારણે નીચ નેત્રને કર્મો જે એકઠા કરેલા તેને ભેગવતાં કંઈક અંશે બાકી રહી ગયેલ હોવાથી તેમને આ સત્યાવીશમાં છેલ્લા ભાવમાં પણ ભિક્ષુક કુલ જેવા નીચ કુલમાં ઉતપન્ન થવું પડયું. આ વાત કર્મસંગે ખ્યાસી દિવસ સુધી ત્રણ જ્ઞાનના જ્ઞાતા ઈન્દ્ર મહારાજને પણ જાણવામાં ન આવી. ચાસમા દિવસે એ કર્મ ક્ષીણ થતાં સુધર્મ દેવલેકના અધિપતિ સૌધર્મ ઈન્દ્રને અવધિજ્ઞાનના ઉપયોગથી વીશમાં તીર્થકરને નીચ કુલમાં માતૃગર્ભસ્થિત જોઈ તેમના દિલમાં આશ્ચર્યાન્વિત ભાવ ઉભરાયે. એમના અંતરમાં એક સત્ય વસ્તુનું ભાન થયું કે “પૂર્વકાળમાં આ વર્તમાન વીશીના ત્રેવીસ તીર્થકરે છીપમાં ખેતીની જેમ ઉચ્ચ કુલમાં મૂખ્ય એવા ક્ષત્રિયકુલમાં ઉપન્ન થયા છે, જ્યારે આ છેલ્લા વીસમા તીર્થંકર બ્રાહ્મણ કુલ જેવા યાચકકુલમાં કેમ ઉત્પન્ન થયા? ભારે આશ્ચર્ય ! આ સંસારમાં ઘણીવાર ન બનવાનું બની જાય છે. કારણ વગર કદી કાર્ય બનતું નથી. એમ વિચાર કરતાં તેમને સમજાઈ ગયું કે પૂર્વ ઉપાર્જન કરેલા કર્મસંગે આ અઘટત બનાવ બન્યું છે. ભલે, એ પરમાત્મા નીચ કુળમાં માતાના ગર્ભમાં અવતર્યા પણ એ કુળમાં જન્મ તે ન જ થવા દે એ મારે અધિકાર છે અને ફરજ પણ છે.” પ્રભુને યંગ્ય ઉચ્ચ કુલને વિચાર કરતાં અવધિજ્ઞાનરૂપ અંતરનેત્રથી સમગ્ર ભારતભૂમિ પર નજર 2010_04 Page #139 -------------------------------------------------------------------------- ________________ - [ 9 ] શ્રી મહાવીર જીવન ફેરવતાં તેમને એક સુગ્ય સ્થાન મળી આવ્યું. આ જ ભરતક્ષેત્રમાં રહેલા દેને ગમ્ય એવા ક્ષત્રિયકુંડ નગરની શોભા તેમના દિલમાં વસી ગઈ. ત્યાંના રહેવાસી લેકે નિવ્યસની અને ધર્મભાવી જણાયા. જિનમંદિરે અને ધર્મસ્થાનકેથી સુશોભિત એ નગરના અધિપતિ સિદ્ધાર્થ રાજા બહુ ગુણોપેત જણાયા, જીવાજીવાદિ તના જાણકાર અને ન્યાયમાર્ગમાં પ્રવિણ એ સિદ્ધાર્થ રાજ રાજ્યવ્યવસ્થાનું સુંદર પાલન કરતા હતા. ઈવાકુ વંશ અને ક્ષત્રિયકુળમાં શીરોમણિ સરખા સિંદ્ધાર્થ રાજાએ અનેક યાચકજનોને સંતોષી જાણ્યા હતા. એમની દાનશાળામાં દાનપ્રવાહ અવિરત ચાલુ હોવાથી દીન દુઃખી જને તેમની પાસેથી યથેષ્ટ લાભ મેળવી. નિરંતર શુભાશિષ વરસાવી રહેતા. ' પ્રજાવત્સલ એ રાજાને વાસિષ્ઠાત્રિયા ત્રિશલાદેવી નામના મૂખ્ય પટરાણુ હતા. એ ત્રિશલાદેવી ઉભય પક્ષે પવિત્ર હતા. ગણતંત્રના મુખ્ય નાયક ચટક રાજા જેવા ધર્મનિષ્ટ બંધુના બહેન અને સિદ્ધાર્થ રાજાના જીવન સંગાથીની બનેલા એ ત્રિશલાદેવી નિર્મળ અને સુસ્વભાવી હોવાથી રાજકુળમાં દરેકના પ્રીતિપાત્ર હતા. એ રાજારાણી બને પાર્વનાથ પ્રભુના પારસમણિ જેવા ધર્મરંગથી રંગાયેલા હોવાથી ઉજવલ ગૃહસ્થાશ્રમને શેલાવી રહ્યા હતા. - ઇન્દ્ર મહારાજે શ્રી સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીનું સુપ્રસન્ન દાંપત્યથી યુક્ત અને ધર્મગામી જીવન જઈ ભારે ખુશાલી અનુભવી. તેમાં સૌભાગ્યશાલિની ત્રિશલાદેવી' દેવાનદાની સાથે સમકાલિન પુત્રરૂપ ગભરને ધારણ કરતાં હોવાથી આનંદને વધારે થશે. વિચક્ષણ દૃષ્ટિથી અંતિમે, 2010_04 Page #140 -------------------------------------------------------------------------- ________________ ચ્યવન અને પરાવર્તન : [૭૧] તીર્થકરનું જન્મસ્થળ પસંદ કરી ઇન્દ્ર મહારાજે નિર્ણય કરી લીધો કે દેવાનંદાને પુત્રરૂપ ગર્ભ ત્રિશલાદેવીની કુક્ષીમાં અને ત્રિશલાદેવીને પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાની કુક્ષીમાં સ્થાપીત કરે! અહે! આશ્ચર્ય! આશ્ચર્ય ! જાણે કર્મરાજાની આ મહાન ભૂલને સુધારવા તૈયાર ન થયા હોય તેમ આ કાર્યને જલ્દીથી પાર પાડવા માટે ઈન્દ્ર મહારાજાએ પોતાના ખાસ વિશ્વાસપાત્ર સેવક જેવા હરિણ ગમેષી નામના દેવને બોલાવ્યો. અને પોતાના મનને સંકલ્પ તેની પાસે રજુ કરી કુશળતાપૂર્વક એ કાર્ય પૂર્ણ કરવાનું ફરમાન કર્યું. - સ્વામીભક્ત હરિણગમેથી દેવ પણ ઉત્સાહપૂર્વક આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયે. દેવે પોતાના મૂળ શરીરથી મનુષ્યલાકમાં આવી શકતા ન હોવાથી એ દેવે પિતાના મૂળ વૈક્રિય શરીરમાંથી શુભ પુદ્ગલમય અને તેજના પંજસમા ઉત્તરકિય શરીરની રચના કરી, એગ્ય વસ્ત્રાલંકારથી અલંકૃત કરી દિવ્યસ્વરૂપી એ દેવ પવનની ગતિને પણ મહાત કરે એવી દિવ્યવેગી ગતિથી ઉડતે બ્રાહ્મણકુંડ નગરમાં, અષભદત્તના વાસભવનમાં રહેલા દેવાનંદાજીના શયનગૃહમાં એક ક્ષણાર્ધમાં પહોંચી ગયો ! દેવાનંદ સહિત સર્વને અવસ્થાપિની નિદ્રા આપી મને મન ગર્ભસ્થ પ્રભુને નમસ્કાર કરી વિનમ્રભાવે આ કાર્ય કરવાની આજ્ઞા માગી. પિતાની આગવી દિવ્ય શક્તિથી શુભ પુદ્ગલમય કરસંપુટમાં પ્રભુના બાલસ્વરૂપ ગર્ભને જરાય ગ્લાનિ ન પહોંચે એવી રીતે કે મળતાપૂર્વક ગ્રહણ કરી પ્રચંડગતિએ આકાશમાગે ગમન કરી અલ્પ સમયમાં ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં ત્રિશલાદેવીના શયનગૃહમાં પહોંચી ગયે. 2010_04 Page #141 -------------------------------------------------------------------------- ________________ [૭૨] શ્રી મહાવીર જીવનત સર્વને અવસ્થાપિની નિદ્રા આપી અશુચિ દૂર કરી ખૂબ જ સાવચેતીપૂર્વક પ્રભુના શુભ પુદ્ગલમય ગર્ભને ત્રિશલાદેવીની કુક્ષીમાં સ્થાપિત કર્યો. અને તેમને પુત્રીરૂપ ગર્ભ ગ્રહણ કરી ફરી બ્રાહ્મણકુંડનગરમાં આવી દેવાનંદાની કુક્ષીમાં સુગમતાપૂર્વક મૂ. મહાશક્તિશાળી એવા એ હરિણગમેષીદેવે આ કાર્ય એવી ચતુરાઈપૂર્વક કર્યું કે બને ગર્ભને અને તેની માતાઓને જરાય તકલીફ ન થઇ. આ વિચિત્ર લાગે તે ગર્ભપરાવર્તનકાલ અંતમુહૂર્તને હોવાથી પોતાનું ભાવિમાં સંહરણ થવાની અને સંહરણું થયા પછીની હકીકત જેમ પ્રભુના જાણવામાં હતી તે પ્રમાણે જે અવસરે સંહરણની ક્રિયા ચાલુ છે તે પણ જાણવામાં હતું. હરિણગમેષિદેવની ગર્ભપરાવર્તન કરવાની ભક્તિપૂર્વકની કુશળતાના કારણે ભગવંતને એ બાબતની ખબર જ ન પડે એ પ્રમાણે ગર્ભપરાવર્તન થયું. આ ગર્ભપરાવર્તાનની હકિકત અવધિજ્ઞાની એવા પ્રભુ, ઈન્દ્રો અને દેવતાઓ સિવાય કોઈ પણ જાણી શક્યું નહિ! | હરિણગમેષીદેવ આ શુભ કાર્ય કરી, જાણે કૃતકૃત્ય ન થઈ ગયેલ હોય તેમ હૈયામાં ખુશાલી અનુભવતે જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પુનર્ગમન કરી પિતાના મૂળ સ્વરૂપે ઈન્દ્ર મહારાજ પાસે જઈ તેમની પાસે આજ્ઞા અમલ કરી આવ્યાની સઘળી હકિકત નિવેદન કરી. ઈન્દ્ર મહારાજે પણ એક અદ્દભુત અને સુગ્ય કાર્ય આસાનીથી પાર પાડવા બદલ એ દેવને ખુબ ખુબ ધન્યવાદ આપ્યા અને પોતે પરમ સંતોષ પામ્યા. આ આશ્ચર્યકારી બનાવ આ અવસર્પિણી કાળમાં થયેલા દશ આશ્ચર્યકારી બનાવે પિકી એક ગણાય છે. 2010_04 Page #142 -------------------------------------------------------------------------- ________________ ચ્યવન અને પરાવર્તન [ ૭૩ ] દસમા દેવલકથી એવી પ્રભુ અષાડ સુદ છઠ્ઠના દેવાનંદા જીની કુક્ષીમાં ઉત્પન્ન થયા અને ખાસી દિવસ સુધી ત્યાં રહ્યા. અવતરણના દિવસથી વ્યાસીમા દિવસે આસો વદ તેરસની રાત્રિએ ચંદ્રહસ્તોતરા નક્ષત્રમાં આવવાના સમયે શ્રી ત્રિશલા માતાની કુક્ષીમાં તેમનું સં હરણ થયું. એ રાત્રિ દેવાનંદાજી માટે ભારે ભયંકર નીવડી. ગર્ભસંહરણના સમયે પૂર્વે જોયેલા ગજ વૃષભ વગેરે ચૌદે સ્વનિ તેમણે પોતાના મુખમાંથી પાછા નીકળતાં અને ત્રિશલાદેવી પાસે જતાં જોયા. આ બનાવથી તેમને ભારે આઘાત લાગ્યો. તેથી શરીર પણ સાવ નિર્બળ બની ગયું. પરિણામે અતિ દીન બની ગયેલા દેવાનંદજી અછુપૂર્ણ નેત્રે ભારે કલ્પાંત કરવા લાગ્યા. ઇષભદત્ત પણ આ વાત સાંભળી પ્લાન મુખવાળા થયા પણ કુદરત કરે તે કઈ ન કરે એમ વિચારી દેવાનંદાને આશ્વાસન આપી શાંત કર્યા. તે પણ તેમનું મન શાંત થતું નથી. એમના માનસપટ પર એવું અંકિત થઈ ગયું કે મારા એ ચૌદ મહા સ્વનો ત્રિશલાદેવીએ હરી લીધા. આ અનુભવ તેમને અત્યંત દુખદાયક બન્યા. અહા! એ ચોદે સ્વપ્ન હવે શું ત્રિશલાદેવીને ફળશે? મારા એ મંગલ સ્વને મહાપ્રભાવી હતા. ખરેખર, મારે પુણ્યોદય અસ્ત થઈ ગયે. મારા ઉદરમાં અવતરેલે ઉત્તમ આત્મા મને હાથતાળી આપી ચાલી ગયે! એ ઉત્તમ જીવના પૂનિત પ્રભાવથી મારા મનના કુવિકલ્પ બધા વિલય પામી ગયા હતા, શારીરિક વ્યાધિની પીડા પણ મારી નાશ પામી ગઈ હતી, મારો દેહ વિકસવર, મારું મન પ્રસન્ન અને મારો આત્મા ઉત્કર્ષ પામ્યા હતા. આજે મારા ભાગ્યદેવ મારા પર રૂષ્ટમાન થયા લાગે છે, નહિંતર આવું કેમ બને? દેવાનંદા ભારે બેચેન બની ગયા, ભાવિની ભીતર અને કુદરતની કરામત કેણ 2010_04 Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત પીછાણી શક્યું છે. છતાં “ દુઃખનું ઓસડ દહાડા ” એ ન્યાયે ધીરે ધીરે દેવાનંદા કુદરતની અગમ્ય કળાને વિચારતાં શાંત થયા. આમ પ્રભુનું નીચ કુળમાં અવતરવુ ભલે આશ્ચય કારી બનાવ ગણાયા હોય, પણ એ બનાવ કરેલા કર્મો મુદ્દ તીથ કરોને પણ ભાગવવા જ પડે છે, એવા સુંદર મેધપાઠ આપી જાય છે. આવા એધપાઠથી સમજુ આત્માઓ કષ્ટના સમયે ઈષ્ટનું સમરણ કદી વિસરતા નથી, અને અનિષ્ટથી ગભરાતા નથી. ઘણા કાળ પહેલાં ખધેલા નીચ કુળને ચૈગ્ય કમેર્મી આ રીતે પ્રભુ મહાવીરના છેલ્લા ભવમાં પણ પેાતાના ભાવ ભજવી ગયા. એ કમના સંપૂર્ણ ક્ષય થતાં અને ઉચ્ચ કુળને યોગ્ય શુભ કર્માં ઉદયમાં આવતાં પ્રભુના આત્મા આમૂલચૂલ વિશુદ્ધ વંશમાં પરાવર્ત્તન પામ્યા. પ્રભુ મહાવીરનું ચ્યવન અને પરાવર્ત્તન સૌને પ્રેરણાદાયી બનેા ! * છે માઠુ ખરેખર શસ્ત્રને, આ ખ ંધુએ ધન ખરે, ને વિષય સુખ છે વિષ જેવા, દોલતવાળી દોલત ધરે; એમ જાણીને હું મિત્ર મારા, વિરમ આ સંસારથી, આ લાડકાના લાડુમાં, રસતણા છાંટા ય નથી. 2010_04 Page #144 -------------------------------------------------------------------------- ________________ ૯. સ્વ ન દ શ ન N ક્ષત્રિયકુંડનગરના રાજભવનમાં અત્યંત સહામણી સજાવટથી શણગારેલા પહેલી જ નજરે રમ્ય અને ગમ્ય દીસતા એવા શયનગૃહમાં સુગંધી ધૂમ્ર સેરેના ગેટા આખા ખંડમાં પ્રસરી વાતાવરણને સુવાસિત બનાવી રહ્યા હતા. અદૂભુત કારીગિરિથી એપતા અને લાલરંગની મચ્છરદાનીથી આચ્છાદિત થયેલા સુરમ્ય પલંગ પર પાથરેલી નવનિતસમી મસૂર્ણ અને સુંવાળી શૈયામાં લાવણ્યમયી દેવાંગના સમ દીપતા ત્રિશલાદેવી સૌમ્ય નિદ્રાએ પિલ્યા હતા. આજથી પચીશ બહાંતેર વર્ષ પહેલાના આ વદ તેરસની મધ્યરાત્રિ વીતી ચૂકી હતી. પલંગની બન્ને બાજુ મૂકેલા મનહર બાજોઠ પર બેઠેલી બે દાસીઓ ઝોલા ખાઈ રહી હતી. વાતાયનમાંથી આવતા મધુર પવન મંદમંદ રીતે પિતાની પાંખ ચલાવી નિદ્રિત વ્યક્તિઓને આરામ આપવામાં સહાયક બની રહ્યો હતો. સમ સમ...કરતી રાત્રિની ઘડીઓ એક પછી એક પસાર થતી રહી અને રાજભવનના પ્રાંગણમાં ગોઠવેલે ઘંટાનાદ રાત્રિના ચતુર્થ પ્રહરની શરૂઆતનું સૂચન કરતે ગજી ઉઠ્યો. બરાબર તે જ સમયે ઈન્દ્રની આજ્ઞાથી ગર્ભપરાવર્નાન કરવા માટે આવેલા હરિણ 2010_04 Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] શ્રી મહાવીર જીવનત ગમેષ દેવ પિતાનું કાર્ય ખુબ આસાનીથી પાર પાડી બહાર નીકળે. તીર્થકરનો આત્મા ઉદરમાં પ્રવેશ કરવાથી સુકોમળ શૈયામાં પોઢેલા ત્રિશલાદેવીની સૌમ્ય નિદ્રા કંઈક હળવી બની. તેમના દેહની નસેનસમાં કોઈ અપૂર્વ શક્તિનો સંચાર થયેલ હોય તેમ આ દેહ વિકસ્વર બની ગયે. એમના મુખ પર અનેરી આભા ચમકવા લાગી. જાણે કેઈ અગેચર દુનિયામાં વસી અગોચર આનંદનો અનુભવ ન કરી રહ્યા હોય તેમ તેમના ઉન્મીલિત નયને પ્રફુલ્લતા પાથરી રહ્યા. આનંદને અતિરેક થતાં ત્રિશલાદેવી એકાએક જાગી ગયા અને શૈયામાં સફાળા બેઠા થઈ ગયા ! હૃદયની ધડકન વધી ગઈ, રેમરાજી વિકસતી રહી, આજે તેમણે નિદ્રિત અવસ્થામાં એક અતિ સુંદર દૃશ્ય જોયું હતું. એ મનેરમ દશ્યમાં તેમણે એક બે નહિ પણ પુરા ચૌદ દિલચપી સ્વપ્ન જોયા, અને જાગ્યા. સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં આવી ગયેલા ત્રિશલાદેવી હર્ષવિભોર બની ગયા. રેમેરામમાંથી આનંદ ઝરણું વહેવા લાગ્યા. કમસર સ્વપ્નને યાદ કરતાં મનોમન બોલી ઉઠ્યા. અહા ! શું એ દિવ્ય સ્વનો ! દિલને ડેલાવનાર સ્વનો !! મનને મહેકાવનાર રવનો !!! આજે મારા આનંદભૂખ્યા આત્માને ભાવતું ભેજન મળ્યું ! આજની રાત્રિ મારા માટે ભારે રળીયામણી ઉદય પામી ! અત્યારે જ સ્વામી પાસે જઈ આ અવનવી અને અનોખી હકિકત તેમને નિવેદન કરી મારા આનંદના ભાગીદાર બનાવું ! એમ વિચારી એ સ્વનેને ફરી ફરી વાળતાં વળતાં ધીરેથી શૈયામાંથી નીચે ઉતરી પગમાં સુવર્ણ મોજડી ધારણ કરી અવાજ ન થાય એવી મંથર ગતિથી 2010_04 Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન દર્શન [ ૭૭ ] જિ. ભાઈ અને જ ચાલતાં સિદ્ધાર્થ રાજાના શયનકક્ષમાં પહોંચ્યા. કોમળ અને મિષ્ટ અવાજથી સુખનિદ્રામાં પોઢેલા સિદ્ધાર્થ રાજાને ધીરે ધીરે જાગ્રત કર્યા. મહાસત્વી સિદ્ધાર્થ રાજા તરત જ જાગી ઉઠ્યા. ત્રિશલાદેવીએ મસ્તકે અંજલી જેડી વિનયભાવથી સ્વામીના ચરણસ્પર્શ કરી હિત, મિત ને પથ્ય વાણીથી બોલ્યાઃ “સ્વામિન્ ! આજ રાત્રિએ ચતુર્થ પ્રહરના પ્રારંભે હું શાંત નિદ્રામાં પોઢી હતી ત્યારે કોઈ અગમ્ય ભાવિનું સૂચન કરનાર એવા મેં ચૌદ સ્વને જોયા અને જાગ્રત થઈ ગઈ એ આનંદકારી બીના હું આપને સત્વરે વિદિત કરવા આવી!” ત્રિશલાદેવીના મધુર બેલથી મુદિત થયેલા સિદ્ધાર્થ રાજા પ્રેમલ સ્વરે બોલ્યા: “દેવાનુપ્રિયે! આજની રાત્રિ બહુ રમ્ય જણાય છે. અત્યારને સમય શાંતિમય અને પ્રેરણામયે દેખાય છે. આ અવસરે તમે જોયેલા સ્વપ્ન અવશ્ય મંગલભાવી સૂચક હશે !” સ્વામીના નેહભર્યા નયન સામી નજર માંડતાં ત્રિશલાદેવી અંતરની વાતને પ્રકાશ પાથરતાં બોલ્યાઃ “સ્વામિન ! મેં કહ્યું એ જ સમયે મેં એકએકથી ચડિયાતા ચૌદ સ્વપ્નો જોયા અને જાગી ગઈ. અહા શું એ સુંદર વેળા હતી! આવી સુંદર વેળા આ જીવનમાં મેં પહેલી જ વાર અનુભવી. હજી અત્યારે પણ એ ચદચૌદ સ્વપ્નો જાણે મારી નજર સામે ફરી રહ્યા છે, ફરીને મને દર્શન કરાવી રહ્યા છે, મારી આંખ સામે તરવરી રહ્યા છે!” બેલતાં બેલતાં હર્ષની હેલી ચડી, ક્ષણભર વિસામે લઈ ફરી એવા જ મિષ્ટ સ્વરથી કહેવા લાગ્યાઃ “સ્વામિન ! સૌ પ્રથમ મેં નમણી કેશરાવલી નચાવતો, અને ગંભીર ઘોષથી ગર્જના કરતો, મેટી મટી ફાળે ભક્તો આવીને મારા મુખમાં પ્રવેશ કરેતે ભારે જોરાવર કેશરી સિંહ જે. દેખાવે સૌમ્ય અને સ્વભાવે શાંત એ પ્રભાવશાળી સિંહ 2010_04 Page #147 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી મહાવીર જીવનજ્યોત મારા દિલને ડેલાવી ગયે!” “બીજા સ્વપ્નમાં ઐરાવત જે અલમસ્ત, ચંદ્ર જે ઉજ્વલ, સહામણું એવા ચાર દંતશુળથી ઓપતે, અને પિતાના બન્ને ગંડસ્થલમાંથી સુગધી મદના બિન્દુઓ વેરતો ડોલતે ડોલતે રમણીય ગજરાજ મારી સન્મુખ ઉભે રહ્યો અને મારા મનને મુગ્ધ બનાવી રહ્યો !” “ત્રીજા સ્વપ્નમાં પૂર્ણ અંગે પાંગથી શેભ, દૂધ જે સફેદ અને શંખ જે સ્વચ્છ, પોતાના સુંદરકાર શીંગડાઓને આમતેમ હલાવતે કમનીય એક વૃષભ મારી સામે આવી મારા અંતરને આનંદરત બનાવતે ઉભે રહ્યો!” ચેથા સ્વપ્નમાં પોતાના સ્વભાવિક દિવ્ય સ્વરૂપના કિરણોથી પ્રકાશપુંજને પાથરતાં પ્રફુલ્લ વદનમાંથી સુમધુર હાસ્ય હેરાવતાં, બને બાજુ હસ્તિદ્વયની સુરમ્ય સૂટથી નિર્મલ જલ વડે અભિષેક કરાતા, શ્રી લક્ષમીદેવી સાક્ષાત મારી પાસે આવી મારા ચિત્તને ચમકાવી રહ્યા !” પાંચમા સ્વપ્નમાં રંગબેરંગી પુષ્પથી ગુક્તિ, યામ ભ્રમરના ગુંજારવથી વાજીંત્રના કર્ણપ્રિય સ્વરેની ગરજ સારતી, પોતાની આગવી સુંદરતાથી નયનપ્રિય લાગતી અને સુમધુર સુવાસથી મહેકતી એવી પુષ્પમાળા અંતરીક્ષમાંથી આવીને સન્મુખ સ્થિર થયેલી જોતાં મારા નયને હરખી ઉડ્યા !” છઠ્ઠા સ્વપ્નમાં શાંત સૌમ્ય અને શીતલ ચાંદનીને ચમકાવતે નિરભ્ર નમંડળના અલંકાર સમે, શ્રેષ્ઠ દશ 2010_04 Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન દેશન [ ૭૯ ] નીય, કમલિનીવલ્લભ અને પ્રકાશના પિંડ સમેા એવા પુર્ણિ માના સંપૂર્ણ કળામય ચંદ્ર મારી સમક્ષ આવી જાણે મારા ચિત્તમાં ચોંટી જ ગયો ! ” સાતમા સ્વપ્નમાં અતિ ઉગ્ર અને મહા તેજસ્વી છતાં આંતરતી આંખને ગમતા, તેજકરણથી દિલને ભેદતા, આસા માસના સોળસેા ચમકિલા કિરણેાથી આકાશમાર્ગ અને અવનીતલ પર અજવાળા પાથરતા, દિવા પતિ સૂર્ય મારી સન્મુખ દેખાતાં મારૂં હૃદય હર્ષોંથી નાચી ઉઠયુ` ! '” (6 “ આઠમા સ્વપ્નમાં મદ અને મધુર પવનથી લહેરાતા છે અગ્રભાગ જેને, કીતિ વજ્રપટના સુંદર આકારથી કમનીય લાગતી અને સુવણૅ ડમાં પરોવાયેલી અનુપમ ધ્વજાને નજર સામે આવેલી જોતાં હુ· પરમ હર્ષીત બની ગઇ !” “ નવમા સ્વપ્નમાં ઊંચી જાતના મહાકીમતિ ધાતુમાંથી કુશળ કલાકારે કઇંડારેલા અને સર્વાંગે સાહામણે દીસતા, દિવ્યાકાર ાશ મારી સામે સ્થિર દેખતાં જ મને ખુબ આનંદ થયો ! ” “ દશમા સ્વપ્નમાં નિર્મળ નિરથી છલકાતું, જલચર જંતુઓના નિવાસસ્થાનરૂપ રમ્ય કમળાથી સુશોભિત અને અત્યંત દનીય એવું પદ્મસરોવર મારી સમક્ષ દેખતાં જ જાણે હું આનંદની `િઆથી નાચવા લાગી ! ’” “અગીયારમા સ્વપ્નમાં મેાટા મેાટા પવ તા વડા મેાજાઓને ઉછાળતા, અનેક સુંદર દૃશ્યોથી દૈદિષ્યમાન 2010_04 Page #149 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - [ ૮૦ ] શ્રી મહાવીર જીવનત લાગતે અનંત જલભંડાર સમો ક્ષીરસમુદ્ર જોતાં જ હું હર્ષ પુલકિત બની ગઈ !” “બારમા સ્વપ્નમાં રંગબેરંગી ચિત્રોથી ચિત્રિત છે અંતઃસ્થલ જેનું, અને બાહ્ય ભાગમાં પણ રંગબેરંગી ચિત્રરેખાથી અંકિત, કુશળ કળાના નમુનારૂપ, એવું દેવવિમાન મારી સામે આવતાં જ મારૂં ચિત ચમકી ઉઠયું !” તેરમા સ્વપ્નમાં કદિ ન જોયેલા અને જોયા પછી કદી ભૂલ્યા ન ભૂલાય એવા નીલમણિ, કકેતનમણિ, ચન્દ્રકાન્તમાણે, સૂર્યકાન્ત મણિ વગેરે જાતજાતના અને ભાતભાતના, કીમતમાં અમૂલ્ય અને ભલભલાના પણ હૃદયને આકર્ષિત કરે તેવા રત્નરાશિને એટલે રત્નના ઢગલાને જોતાં જ મારા નયનમાં તેજ ઉભરાયું !” ચૌદમા સ્વપ્નમાં જેની જાજવલ્યમાન અને નિધૂમ જવાલાએ જાણે આકાશને સ્પર્શવા ન મથતી હિય? તેવી જવાલાઓથી ઝળકત, મધ અને ઘીના સિંચનથી વધુને વધુ પ્રજવલિત થત, ધગધગાયમાન શબ્દથી અંતરને આનંદિત કરતો એ પ્રચંડ અગ્નિ દેખતાં જ મારૂં વિલ ડેલી ઉઠયું !” આવા અદૂભુત સ્વપ્નદર્શનથી હું મારે જન્મ સફળ માનું છું. મારા રોમ રોમ વિકસ્વર બની મારા ચિત્તમાં આનંદના સ્વસ્તિક પુરી રહ્યા છે. પ્રિયતમ ! આપ ઘણું શાસ્ત્રોના અભ્યાસી છે, તે મહા ચમત્કારી એ સ્વપ્નનું મને શું ફળ પ્રાપ્ત થશે. એ આપ મને કહો. મારા દિલમાં 2010_04 Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્વન દર્શન [ ૮૧ ! - . . . . . . . - - - - - - - આજે હર્ષને દરિયે ઉભરાય છે. જીવનમાં પહેલી જ વાર આ અદ્ભુત આનંદ ઘુંટવાને અમૂલ અવસર પ્રાપ્ત થયો છે. સારૂં સ્વન મન વિકસાવે, એનું ફળકથન જીવનને વિકસાવે ! માટે આપ સ્વપ્નફળ પ્રકાશે !” સિદ્ધાર્થ રાજા જાણકાર હતા, સુઅભ્યાસી અને તત્ત્વચિંતક હતા. એમણે પ્રથમ ચૌદે સ્વપનોને મનમાં ધાર્યા, યાદ કર્યા. એક એક સ્વપ્ન ભવ્ય ! નવ્ય ! અને દિવ્ય હતું! મહાફળને આપનારૂં હતું! કઈ પણ વસ્તુતત્ત્વ સમજવાના ત્રણ સાધન છે. પ્રથમ સાંભળવું, પછી વિચાર કરે અને ત્યાર પછી તત્ત્વને નિર્ણય કરે. એ નિયમ મુજબ સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન હકિકત સાંભળી, તેના પર ખુબ વિચાર કરી તેના ફળને નિર્ણય કરી કહ્યું: “દેવાનુપ્રિયે! સિંહ, ગજ, વૃષભ વગેરે જે સ્વનો તમે જોયા છે તે મહા મંગલકારી છે અને આપણા ઉત્કર્ષને સાધનારા છે. જીવનની ન્યૂનતામાં પૂર્ણતા પ્રગટાવે તેવા છે. જ્ઞાન અને બુદ્ધિથી વિચાર કરતાં મને એવું સમજાય છે કે ઉત્તમ દેવકથી ચૂત થયેલે કઈ ભવ્યાતિભવ્ય આત્મા તમારા ઉદરમાં અવતર્યો છે. એ મહાપુણ્યશાળી આત્માના પ્રતાપે આપણુ રાજકુળમાં ઉત્તરોત્તર ક્ષેમકુશળતા વધતી જશે. આપણું જીવનમાં સુખ અને શાંતિના સ્ત્રોત ઉભરાશે. એટલું જ નહિ પણ એ આત્મા આખા જગતમાં અજવાળા પાથરશે. ગર્ભકાળ પુરો થતાં મહાતેજસ્વી એવા પુત્રરત્નને તમે જન્મ આપશે, એ પુત્ર જે તે નહિ હોય. નયનવલ્લભ એટલે સૌને જોતાં માત્ર જ વહાલે લાગશે, હૃદયવલ્લભ, એટલે સૌના હૃદયમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરશે અને જગતવલ્લભ એટલે ત્રણે જગતના સર્વ પ્રાણીઓને 2010_04 Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] શ્રી મહાવીર જીવનજ્યેાત એટલે નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં રહેલા સવ જીવાને એકસરખા પ્રિય અને સૌને સાચા ઉદ્ધારક બનશે. ચૌદ સ્વપ્ત વિષે વિચાર કરતાં એવુ' સૂચિત થાય છે. ” "" સ્વામીના મુખથી આ મોંગલ વાણી સાંભળતાં ત્રિશલાદેવી ભારે ષિત અન્યા. પુત્રપ્રાપ્તિની ભવિષ્યવાણી કર્યું - ગોચર થતો જ એમના આનંદની કેાઇ સીમા ન રહી. મનેાભિષ્ટ સ્વપ્નફળ સાંભળી ત્રિશલાદેવીએ તેને સહર્ષ સ્વીકાર કર્યો. “ એમજ હા, આપ ફરમાવે છે એવું જ બને. આપના સયેાગે હુ આજે ધન્ય બની ગઇ. આ રીતે સિદ્ધાર્થ રાજાના ફળકથનને ભાવથી આવકાર્યા, હૃદયથી સ્વીકાર્યા અને પોતે ધારણ કરેલ બહુમૂલા સાડીના છેડે શુકનગ્રંથી બાંધી એ સ્વપ્નળને સ્થિર અનાવ્યું. પછી પરમ વિનયથી સ્વામીની આજ્ઞા લઇ પોતાના શયનખંડ તરફ વિદાય થયા. મનમાં નવકારમંત્રનું સ્મરણ કરતાં એક સુવર્ણમય વિરામાસન પર વિશ્રાંત થયા. થેાડી વાર આરામ કર્યા પછી તેમને એક વિચાર ઉદ્ભવ્યેઃ હું મે જોયેલા આ મોંગલકારી સ્વના અમ ગલ સ્વપ્નાથી દુષિત ન થાએ, એટલા માટે મારે હવે શેષ રાત્રિમાં નિદ્રાધીન ન થવુ પણ એ સિવશેષ ફળદાયી અને એ માટે ધમ જાગરિકા કરવી. ” એવા નિર્ણય કરી પરમામાના વિશુદ્ધ સ્વરૂપમાં લીન બન્યા. પેાતાના આરાધ્યદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર અનતાં એ ત્રિશલાદેવી એટલા બધા તન્મય બની ગયા કે એમના હૃદયમંદિરની ભીંતમાં જાણે એવું જ આલેખાઈ ગયુ કે “ જેવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ મંગલકારી છે તેવે જ મંગલકારી પુત્ર 2010_04 Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન દર્શન મને થશે.” અહા ! એક તીર્થકરની જનેતા તરીકે હું જગપ્રસિદ્ધ થાઉં એનાથી અધિક આ સંસારમાં કંઈ નથી. સ્વામીએ મને કહ્યું કે આવનાર પુત્રરત્ન જગવલ્લભ બનશે, તે તીર્થકર સિવાય જગવલ્લભ બનવાની કઈ નામાં શક્તિ નથી. આવા સુંદર વિચારોથી ધર્મ જાગરિકા કરતાં શેષરાત્રિ પસાર કરવા લાગ્યા. - ત્રિશલાદેવી પૂર્વ માતૃપદ પામી ચૂક્યા હતા. તેમની નજર સામે આંખની કીકીને ઠારે તે સુલક્ષણે અને વિનીત નંદિવર્ધન પુત્ર અને “યથા નામા તથા ગુણ” જેવી સુદર્શન નામની રૂપકલીસમાં રાજકન્યા બાલચિત ભાવમાં રમતાં આનંદ કીલેલ કરી રહ્યા હતા. છતાં સંતતિવત્સલા માતા મનને મુદિત કરનારી સંતતીની પ્રાપ્તિ થતાં પિતાને ભાગ્યવતી માને છે. તેમાં આ તે ચૌદ સ્વપ્નસૂચિત શ્રી તીર્થકરને આત્મા તેમના ઉદરમાં અવતર્યો હતો, આનંદ અને હર્ષને પ્રસંગ એનાથી વધુ ક્યો હોઈ શકે ? આ બાજુ અદૂભુત સ્વપ્નનું ભાવિકથન કરી સિદ્ધાર્થ રાજા ફરી વિચારવા લાગ્યાઃ “ત્રિશલાદેવીએ જોયેલા સ્વપ્નનું ફળ મેં કિંચિત કહી બતાવ્યું, પણ નિમિત્તશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાન વિના તેનું સંપૂર્ણ ફળ જાણી શકાય નહિ. તેમાં કંઈક ન્યુનતા રહી જવાને પુરે સંભવ છે. વળી મહાદેવીએ જોયેલા સ્વપન જેવા તેવા નથી, એક એક સ્વપ્નમહાફળ આપે તેવા છે, મારા રાજ્યમાં વિસ્તૃત લાભની આશા સમા એ સ્વો છે. પ્રભાતે મારી રાજસભામાં સ્વપ્ન નિષ્ણાતોને આદરપૂર્વક બોલાવી વિધિપૂર્વક એ સ્વપ્નોનું ફળ હું જાણું, મહાદેવીયે જાણે અને મારા પ્રિય પ્રજાજને પણ જાણે!” સિદ્ધાર્થ રાજા મહા સમજુ અને મહા વિચ 2010_04 WWW.jainelibrary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] શ્રી મહાવીર જીવન ક્ષણે હતા, ત્રિશલાદેવી સાથે તેમને ગૃહસંસાર પુષ્પસૌરભ જેમ મહેકતે હતે. પરમ વિનયી અને બાલ્યાવસ્થામાં જ જેની મેટાઈના દર્શન થતા હતા તે નંદીવર્ધન જે સુપુત્ર અને શાંત સુસ્વભાવી સુદશના જેવી સુપુત્રી તેમના પ્રાણપ્રિય રત્નો હતા. તેમજ ક્ષત્રિયકુંડ નગરમાં રહેતા પ્રજાજનો પ્રત્યે પણ તેમને પુત્રવત્ પ્રેમ હતો. અને એ પ્રજાજને પણ સિદ્ધાર્થ રાજાના સુખે સુખ અને દુઃખે દુઃખી થનાર હતા. તેથી જ સિદ્ધાર્થ રાજાએ સભાજનો સમક્ષ જાહેરમાં નિમિત્તશાસ્ત્રીઓના મુખથી સ્વપ્નફળને સવિશેષ જાણવાનો નિર્ણય કર્યો. સાકરથી અધિક મિષ્ટ છે ભવિષ્યકથન જેનું એવા ચૌદે સ્વપ્ન પર વિચાર કરતાં, અને ગુણાતીત પુત્રની પ્રાપ્તિસૂચક પિતે આચરેલા પૂર્વ પુની અનુમોદના કરતાં કરતાં સિદ્ધાર્થ રાજાએ શેષ રાત્રિ નિર્ગમન કરી, ચાર ઘડી શેષ બાકી રહી ત્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતાં સિદ્ધાર્થ રાજા નવકારમંત્રના સ્મરણમાં લીન બન્યા. છે ધોળા થયા તુજ બાલ પણ પેળી મતિ થઈ કે નહિ? . છે ઉંમર વધી પણ ધર્મ કેરી ચાહના વધી કે નહિ? છે દાંતે પડ્યા પણ આત્મચિંતા રજ પડી કે નહિ? તનબળ ઘટયું પણ ભગષ્ણુ તે ઘટાડી કે નહિ? 2010_04 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આનંદની હેલી ક્ષત્રિયકુંડનગરમાં રાજમહેલમાં પ્રભાતનાં મંગલ ચોઘડીયા ધણ...ણ..ણુ ધડીમ...કરતાં ગઈ ઉઠ્યા. પ્રભાતસૂચક વાજીના મંગલ વનીએ હૃદયંગમ સુરાવલિ બિછાવી રહ્યા. તેવા મંગલ સમયે દેવવિમાન સમ શેભતા પોતાના શયનખંડમાંથી સિદ્ધાર્થ રાજા હમેશના નિયમ કરતાં થડા વહેલા બહાર નીકળ્યા. અને રાત્રિએ કરેલા નિર્ણય મુજબ પિતાના આત્મીય પુરુષને બેલાવી તેમને સ્વપ્નનિષ્ણાતોને આદરપૂર્વક રાજસભામાં બેલાવી લાવવાની આજ્ઞા ફરમાવી. અને પોતે નિત્યના ક્રમ મુજબ વ્યાયામશાળામાં ગયા. અને વિવિધ આસન તથા અંગમડ વગેરેથી શરીરમાં સાતે ધાતુઓને સુખ થાય તેવી કસરત કરી. ત્યાર પછી દેવના ઘર સરખા પિતાના સ્નાનગૃહમાં જઈ મહામૂલાં દ્રવ્ય નાખી તૈયાર કરેલા શતપાક, સહસ્ત્રપાક, લક્ષપાક વગેરે મહાપૌષ્ટિક તેલેથી નિષ્ણાત પુરુષે પાસે દેહમર્દન કરાવ્યું. અને સૌરભિત ઉલટનથી તે તેલની ચીકાશ દૂર કરાવી. ત્યાર પછી રત્નજડિત બાજઠ પર બેસી શીત, ઉષ્ણુ અને શીતોષ્ણ, એવા પરિમિત જલથી સુવર્ણકરે સ્નાન કર્યું. પૂજનને એવા સ્વચ્છ અને ઉત્તલ વચ્ચે ધારણ કરી ત્રિશલાદેવી સાથે 2010_04 Page #155 -------------------------------------------------------------------------- ________________ - ઝ . = = [ ૮૬ ] શ્રી મહાવીર જીવનત રાજમહેલના પ્રાંગણમાં રહેલા વિશાળ જિનમંદીરમાં સ્થાપિત કરેલા પરિવાદાણીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના ભવ્ય પ્રતિમાજીની ઉંચી જાતના ચંદન વગેરે દ્રવ્યોથી અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા અને ચૈત્યવંદન વિધિરૂપ ભાવપૂજા હર્ષપૂર્વક કરી. સમય થતાં અલ્પાહાર અને પેય પદાર્થોને ન્યાય આપી દહીં વગેરે દ્રવ્યથી દ્રવ્યમંગળ અને શ્રી નવકારમંત્રના સ્મરણરૂપ ભાવમંગલ કરી રાજકુલવટને છાજે તેવા મહાકીમતી વસ્ત્રાલંકારથી સજજ થઈ ઈન્દ્રસભાને પણ મહાત કરે તેવી સુશોભિત રાજસભામાં પધાર્યા અને સુવર્ણમય સિંહાસન પર આરૂઢ થયા. સિદ્ધાર્થ રાજાના આત્મીય પુરુષોએ રાજાજ્ઞાની ઉદૂષણપૂર્વક રાજસભામાં આવવાનું આમંત્રણ આપેલ હોવાથી આબાલવૃદ્ધ નગરજનોથી રાજસભા ઉભરાઈ ગઈ હતી. તે અવસરે સોળ શણગારથી સજજ થઈ દેવાંગના સમ દીપતા ત્રિશલાદેવી રાજપરિવારના સ્ત્રી સાથે પાછલે બારણેથી રાજસભામાં આવી જવનિકા(પડદા)ની પાછળ રાખેલા સુવર્ણ સિંહાસન પર આરૂઢ થયા અને સભામંડપમાં જયધ્વનિ ગાજી ઉઠ્યો. તે જ સમયે રાજાજ્ઞાથી આવેલા અને બહુમૂલા વસ્ત્રાલંકામાં સજ્જ થયેલા અષ્ટાંગ નિમિત્તશાસવેત્તાઓએ જય જય શબ્દથી વધામણા કરતાં અને મુખથી સ્વસ્તિવચને બેલતાં બેલતાં સભામંડપમાં પ્રવેશ કર્યો. તેમાંથી અગ્રેસર જણાતાં એક વિદ્વાને પિતાનો જેમણે હાથ ઉંચા કરી સિદ્ધાર્થ રાજાને શુભાશિષ આપતાં કહ્યું “હે રાજન! તમારા રાજ્યની વૃદ્ધિ થાઓ, તમે જય પામે 2010_04 Page #156 -------------------------------------------------------------------------- ________________ આનંદની હેલી [ ૮૭ ] વિજય પામો, તમારું કલ્યાણ હા, તમે અનુપમ દ્રવ્યલક્ષ્મી અને ભાવલક્ષમી પ્રાપ્ત કરો. તમારા સ્કુલમાં અનેક પ્રકારના મંગલ વિસ્તાર પામે !” - નિઃશબ્દ રાજસભામાં આ મંગલ શુભાશિનો મંગલ પડઘો પડ્યો, અને ચિત્રમાં ચિત્રિત હોય તેમ સૌ સભાજનોસ્થિર અને એકચિત્ત બની ગયા. રાજાએ સ્વપ્ન પાઠકના સ્વસ્તિવચને મસ્તકે ચડાવી તેમનો યાચિત આદરસત્કાર કરી તેમના માટે જ પાથરેલા સુશોભિત ભદ્રાસને પર એ સ્વપાઠકોને માનપૂર્વક બેસાડ્યા ! આગમનનો શ્રમ દૂર થયા પછી સિદ્ધાર્થ રાજા પિતાના સુવર્ણસિંહાસન પરથી નીચે ઉતરી વિનયપૂર્વક હાથમાં ઉત્તમ ફળ અને રૂપાનાણું ગ્રહણ કરી સ્વપ્ન પાઠકે પાસે જઈ તેમની સમક્ષ ફળ અને રૂપાનાણું મૂકી ગત રાત્રિએ ત્રિશલાદેવીએ જોયેલા ચૌદ સ્વપ્નનો વૃત્તાંત નમ્રતાપૂર્વક ધીર ગંભીર વાણુથી તેમને નિવેદન કરીને એ સ્વપ્ન સંબંધી ફળ પૂછ્યું. સ્વનિપાઠકે પણ એ સ્વપ્ન સારી રીતે સાંભળી કમપૂર્વક અવધાર્યા. સભાજનોએ સિદ્ધાર્થ રાજાના મુખથી કહેવાતાં ત્રિશલાદેવીને આવેલા સ્વપ્ન જાણ્યા, સૌને આજની સભાનું પ્રયજન સમજાઈ ગયું. માનની નજરે જોનારા પ્રજાજનોના અંતરમાં પિતાના રાજારાણી પ્રત્યે અનહદ લાગણી ઉત્પન્ન થઈ. અને આ મહાસ્વપ્નનું ફળ શું હશે એ સાંભળવા આતુર નયને સ્વપ્ન પાઠક તરફ નિહાળી રહ્યા. - સ્વપ્ન પાઠકેએ સૂમ ચિંતન કરી, પરસ્પર વિચારવિનિમય કરી સલાહસૂચન કરી સ્વપ્નશાસ્ત્રોના આધારથી, અને સ્વયં બુદ્ધિ પ્રાગભ્યથી પ્રથમ ચદે સ્વપ્નનું સામુ. દાયિક ફળ અને પછી દરેક સ્વપ્નનું અલગ ફળ નિર્ણય 2010_04 Page #157 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી મહાવીર જીવન કરી સિદ્ધાર્થ રાજાને અને સભાજનોને સ્વપ્નફળ વિદિત કરવા પિતાના માનનીય અગ્રેસરને અગ્રમુખી બનાવતા તેણે સમયેચિત મિષ્ટ વાણીથી સ્વપ્નફળ દર્શાવતાં કહ્યું રાજન ! સ્વનશાસ્ત્રમાં જણાવ્યા મુજબ નવ પ્રકારે સ્વપ્નદર્શન થાય છે અને એ સ્વનો બેતેર પ્રકારના છે. તેના શુભ અને અશુભ એવા બે વિભાગ છે. શુભ વિભાગમાં ત્રીશ પ્રકારના સ્વપને છે. એ ત્રીશમાં પણ ચૌદ સ્વને અતિ ઉત્તમ છે. એ જ ઉત્તમ સ્વપ્નો મહારાણી ત્રિશલાદેવીએ જોયા છે. સિંહ, ગજ વગેરે ચૌદ મહાસ્વપનોને જોનાર મહાભાગ્યવતી સ્ત્રી અવશ્ય ચકવતી રાજા, અથવા તીર્થકરની જનેતા બને છે. સ્વસ્થ ચિત્તવાળા ત્રિશલાદેવીએ જે સ્વપ્નો જોયા છે, એ શ્રી તીર્થકરજન્મસૂચિત સ્થાન છે, તેમના ઉદરમાં શ્રી તીર્થકરને આત્મા ઉત્પન્ન થયું છે. હે રાજન ! તમે મહાભાગ્યશાળી છે, ત્રિશલાદેવી મહાભાગ્યવતી છે. તેની કુક્ષીએ તમારા વિશુદ્ધ વંશમાં સૂર્યસમા તેજસ્વી પુત્રરત્ન અવતરશે. એ પુત્રરત્નના પૂનિત પ્રભાવથી તમારા સ્કુલમાં અનંતગણું આનંદને વધારે થશે. તમારા રાજભંડારમાં અનર્ગલ લક્ષમી ઉભરાશે, તમારી રાજસત્તા વિસ્તૃત થશે, સર્વગુણાલંકૃત તમારે એ પુત્ર તમારા કુલને ઉદ્ધાર તો કરશે પણ સમસ્ત જગતને ય ઉદ્ધારક બનશે. જ્યારે એ યૌવન અવસ્થાને ધારણ કરશે ત્યારે સર્વત્યાગી બની પોતાના અદૂભૂત તપોબળથી સંપૂર્ણ કર્મક્ષય કરી સર્વજ્ઞ બનશે અને જગતમાં ધર્મતીર્થની સ્થાપના કરી સૌનો તારણહાર બનશે. એવા પુત્રરત્નને પામી ત્રિશલાદેવી માતા રત્નકુક્ષી તરીકે પ્રખ્યાત થશે. તેથી તમારા યશ ને કીર્તિ દીગંતમાં ફેલાશે. આ ચૌદે સ્વપ્નનું સામૂહિક ફળ છે. હવે એક 2010_04 Page #158 -------------------------------------------------------------------------- ________________ આનંદની હેલી [ ૮૯ ] એક સ્વપ્નનું અલગ અલગ વિસ્તૃત ફળ સાંભળો !” ૧. પ્રથમ સ્વપ્નમાં “સિંહ જેવાથી તમારે એ લાડકવા પુત્ર સિંહસમાન સાત્વિક વૃત્તિને ધારણ કરી જગતના જીવને સત્ત્વશીલ સમજુતિ આપી ભવ્યાત્માઓને રક્ષક બનશે, સૌનો ઉદ્ધારક બનશે.” ૨. બીજા સ્વપ્નમાં “ચાર દંતશુળવાળો હાથી જે, તેના ફળસ્વરૂપે એ પુત્ર જગતમાં દાન, શીલ, તપ, અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણ કરશે.” ૩. બીજા સ્વપ્નમાં “ઉજ્વલ વૃષભ જેવાથી એ પુત્ર ધમધૂરાને ધારણ કરી ભવ્ય જીના હૃદયરૂપ ક્ષેત્રમાં બધીબીજનું વપન કરશે. સમક્તિરૂપ ધર્મના બીનું આરે પણ કરશે.” ૪. ચોથા સ્વપ્નમાં “અભિષેક કરાતાં લહમીદેવીને જોયા, એને એ અર્થ થાય છે કે અજોડ દાનધારા વહાવી પિતે અકિંચન અને નિર્મોહી બની શ્રી તીર્થકરપદની અનુપમ–આત્મિક લક્ષ્મીને ભગવશે.” પ. પાંચમા સ્વપ્નમાં “દિવ્ય પુષ્પમાળાને જોઈ, એનો ભાવ એ છે કે એ પુત્ર ત્રણે ભુવનમાં માનનીય અને પૂજનીય સ્થાને પામશે.” ૬. છઠ્ઠા સ્વપ્નમાં “ચમકતે ચંદ્ર જેવા તેથી તમારો એ પ્રીતિપાત્ર પુત્ર સર્વજનવલ્લભ બની સર્વ જગતને પ્રીતિપાત્ર બનશે. એનું દર્શન સૌને પ્રિય લાગશે.” 2010_04 Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ]. શ્રી મહાવીર જીવન ૭. સાતમા સ્વપ્નમાં “જેયેલો સૂર્ય એવું બતાવે છે કે એ તમારે લાડિલે દેદિપ્યમાન કાંતિ અને મહાતેજથી ભૂષિત થશે. સૂર્યની જેમ મહા પ્રતાપી બની તેજ વહાવશે.” ૮. આઠમા સ્વપ્નમાં “અનુપમ ધ્વજાને જોઈ એનાથી એવું સૂચિત થાય છે કે એ સુપુત્ર ધર્મધુંરધર બની ત્રણે જગતમાં ધર્મધ્વજ ફરકાવશે.” ૯. નવમા સ્વપ્નમાં “જોયેલે પૂર્ણકળશ એવું સૂચન કરે છે કે આપને એ લાડકે પુત્ર ધર્મની પૂર્ણતાએ પહોંચશે.” ૧૦. દશમા સ્વપ્નમાં “જોયેલા પઢસરોવરનું રહસ્ય એવું છે કે તમારે એ સમર્થ પુત્ર દેવરચિત સુવર્ણ કમલ પર પદાર્પણ કરી વિહરનારે થશે.” ૧૧. અગ્યારમા સ્વપ્નમાં “ક્ષીરસમુદ્રને જે એનાથી એવું ફલિત થાય છે કે શક્તિસંપન્ન આપને એ પુત્ર પરિપૂર્ણ જ્ઞાનને અધિપતી સર્વજ્ઞ થશે.” ૧૨. બારમા સ્વપ્નમાં “જોયેલા દેવવિમાનની ફલશ્રુતિ એવી છે કે ભવનપતિ, વ્યંતર, જોતિષ અને વૈમાનિક એ ચારે પ્રકારના અસંખ્ય દેવતાએ તેની પૂજા કરશે અને તેની સેવા કરશે.” ૧૩. તેરમા સ્વપ્નમાં “ચમકતા રત્નરાશિને જવાથી તેના ફળસ્વરૂપે એવું જણાય છે કે દિવ્યલક્ષમીથી સુશો 2010_04 Page #160 -------------------------------------------------------------------------- ________________ આનંદની હેલી [૯૧ ] ભિત રમત્યા સમવસરણમાં બેસી શ્રી તીર્થકરપદસૂચિત અનંત લક્ષ્મીને ભેગવશે.” ૧૪. ચૌદમા સ્વપ્નમાં “નિધૂમ અગ્નિ જેવાથી આપનો એ મહાબડભાગી પુત્ર પોતાના જ્ઞાન અને તપની શક્તિથી અનેક ભવ્યાત્માઓને સુવર્ણસમ નિર્મળ બનાવી પાપરહિત સ્થાને પહોંચાડશે. વળી આ ચૌદે સ્વનેના મંગળ વિનિને મૂખ્ય સૂર એ છે કે ચતુર્ગતિરૂપ ચૌદ રાજકના અગ્રભાગે બિરાજી અગ્રેસરપણું ભેગવશે.” આ રીતે સ્વપ્ન પાઠકેના શ્રીમુખે સ્વપ્નફળનું વિસ્તૃત ખ્યાન સાંભળી સિદ્ધાર્થ રાજા અત્યંત હર્ષાવેશમાં આવી ગયા, સભાજને પણ પોતાના પ્રિય રાજાને થનારા અત્યુત્તમ પુત્ર જન્મરૂપ ભાવિ લાભ ની વાત સાંભળી ભારે આનંદમાં આવી જઈને હર્ષ સૂચક પોકાર કરવા લાગ્યા. આખા સભામંડપમાં પ્રફુલ્લતા પથરાઈ ગઈ. એવા આનંદભર્યા વાતાવરણ વચ્ચે સિદ્ધાર્થ રાજાએ અત્યંત શ્રેષ્ઠ શબ્દાલંકારો વ્યક્ત કરી પ્રફુલિત દિલથી એ સ્વપ્નફળનો સ્વીકાર કર્યો. અને મને મુગ્ધ કરે તેવી મનેઝ ભાષાથી સ્વનિ પાઠકનો સુંદર સત્કાર કર્યો. જીવન પર્યત ન ખૂટે એ ઉપહાર આપી સુંદર વસ્ત્રાલંકાર અને પ્રીતિભેજન આપી તેમનું બહુમાન વધાર્યું, અને તેમને માનમહત્વના મુજરા સાથે સ્વસ્થાનકે વિદાય કર્યો. જવનિકા અંતરે બેઠેલા ત્રિશલાદેવીએ પોતાનું મંગલ ભાવિ કથન સંપૂર્ણપણે સાંભળ્યું હોવા છતાં સિદ્ધાર્થ રાજાએ ત્યાં જઈને પુત્રજન્મ સંબંધી સઘળી હકિકત કહી સંભળાવી. તેમના હૃદયાકાશમાં પુનઃ આનંદને ચાંદ 2010_04 Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૨ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત સાળે કળાએ ચમકી ઉઠ્યો. ખરેખર, ભાવિ લાભના ભણકારા કાને ખુશ નથી કરતા ? સમય પુરો થતાં સભા વિખરાઇ ગઇ, પણ આજની સભાના અનેરા આનદ રાજા-પ્રજા સૌના દિલને ડોલાવી ગયો ! જોતજોતામાં ક્ષત્રિયકુંડ નગરમાં ખુણે ખુણે આ આનન્દ્વ ફરી વળ્યા. નગરજના પોતાના પ્રિય રાજવીને ત્યાં જગદુદ્ધારક પુત્ર અવતરશે એની ખુશાલીમાં ટાળેટોળા મળી મગળ વધામણા કરવા આવવા લાગ્યા. ઘેર ઘેર આનંદમંગળ વરતાઈ રહ્યો. રાજભવનના આનંદ' તે પૂછવું જ શું ? આખું' ક્ષત્રિયકુંડ નગર શ્રી તી કરપ્રભુના આત્માની દિવ્ય પ્રતિષ્ઠાયાથી આચ્છાદિત બની ગયું. દરેકના રાગ, શોક અને સંતાપ નષ્ટપ્રાયઃ અની ગયા. લેાકેામાં સપ અને સ્નેહ વધવા લાગ્યા. ન્યાય નીતિ ને ધમના વિચાર સ્થિર થતા ગયા. તેમ વૃદ્ધિ પામતા ગયા. કજીયા–ક'કાસ ને વેર–ઝેરના ભાવેા અદૃશ્ય થવા લાગ્યા. ગના પ્રભાવથી રાજ્યસ`પત્તિમાં વધારો થવા લાગ્યા. સુખ અને સમૃદ્ધિની છેળા ઉછળવા લાગી. તેમ જ ઈન્દ્રમહારાજની આજ્ઞાથી તિય ગ્લૂ ભક દેવા નધણિયાતા નિધાને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના રાજભંડારમાં ગુપ્ત રીતે ઠેલવવા લાગ્યા ! અહા ! જ્યાં પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યાં ઈન્દ્રો જેવા ઇન્દ્રો તેની ખબર રાખે ! દેવા જેવા દેવા સેવકપણું સ્વીકારે ! રાજકુલ સમૃદ્ધિથી અભરે ભરાયું! સંપ સ્નેહ અને સંગઙૂનથી સુગઢ઼િત ખન્યુ ! હેમ, ક્ષેમ ને કુશળતાથી પરિવૃત્ત અન્ય ! રાજ્યના સાતે અંગમાં પ્રફુલ્લતા વધી, આનંદ વધ્યા, જાણે સમસ્ત નગરમાં આનંદની હેલી 2010_04 Page #162 -------------------------------------------------------------------------- ________________ આનંદની હેલી | [ ૯૩ ] ન ચડી હોય તેમ સર્વસ્થાને વૃદ્ધિગત ભાવ જોઈ સિદ્ધાર્થ રાજાને એક વખત એક મને ગતભાવ ઉત્પન્ન થયા અને ત્રિશલાદેવી સમક્ષ રજુ કર્યો કે “હે દેવાનુપ્રિય! તમારા ઉદરમાં અવતરેલા ઉત્તમ આત્માના ઉજવલ પ્રભાવથી આપણું રાજ્યમાં, રાજભંડારમાં, રાજકુલમાં અને સમસ્ત લોકોમાં આનંદ, ધર્મ, સંપત્તિ, લક્ષ્મી, સંપ, સ્નેહ વગેરે વધતા રહ્યા છે, એટલે મારા અંતઃકરણમાં એવી સ્કૂરણ જાગૃત થઈ છે કે જ્યારે આપણે એ પ્રતાપી પુત્ર જન્મ ધારણ કરશે ત્યારે આપણે તેનું ગુણનિષ્પન્ન એવું વર્ધમાન નામ પાડીશુ. આપણે એ લાડકવાયો વધમાનકુમારના નામે પ્રસિદ્ધ થશે. એવી મારી ઈચ્છા છે.” ત્રિશલાદેવીએ તેમાં સહર્ષ સંમતિ આપી. હજી તે બાલક ગર્ભમાં છે, ત્યાં મેહાધન માતપિતાએ તેનું નામ પણ નકકી કરી રાખ્યું. માતાના ગર્ભમાં રહેલા પ્રભુ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હતા. જ્ઞાનનયને નિહાળી રહ્યા, માતપિતાની મેહાધિનતા અને તેમના દિલમાં ઉભરાયેલી આનંદની હેલી! કેને વાસ કપાળમાં, માનને વાસ ગરદનમાં, માયાને વાસ હૈયામાં, અને લોભને વાસ સર્વાગે હોય. 2010_04 WWW.jainelibrary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ધન્ય એ સુપ્રતાપી માતા જ્ઞાનનયનથી પ્રભુએ પિતાનું હેતાળ હૈયું જોયું. માતાના મેહને પારાવાર જોયે, જે માતપિતાએ જન્મ પહેલા જ એનું નામ પણ નક્કી કરી રાખ્યું હતું, એવા વાત્સલ્યસભર માતપિતા પ્રત્યે ક્યા પુત્રને પ્રેમ ન ઉભરાય! આ તો નિર્મોહી અને મહાજ્ઞાની તીર્થકરને આત્મા પુત્રરૂપે માતાના ગર્ભમાં હતે છતાં પણ માતપિતા પ્રત્યે મેહનું એક કિરણ અસર કરી ગયું. માતપિતાએ જન્મ પહેલા નામ નક્કી કર્યું તેને જાણે બદલે ન વાળ હોય તેમ એ ગર્ભસ્થ બાળકને જન્મ પહેલા જ માતાને વધુ સુખ આપવાનું મન થયું છે. તેને વિચાર ઉદ્દભ, કે “મારી માતાને મારા હલનચલનથી કેટલી વેદના ભેગવવી પડતી હશે ! જે હું નિસ્પદ બની જઉં તે વેદના શમી જાય.” એમ વિચારી એ નાજુકડા બાળકે માતાના સુખ માટે ઉદરમાં રહ્યા રહ્યા હાથ પગ વગેરેનું હલનચલન બંધ કર્યું, ધ્યાનમાં બેઠેલા યતિની માફક એકદમ સ્થિર થઈ ગયા... થોડીવાર વીતી ન વીતી ત્યાં તે ત્રિશલામાતાને ગર્ભકુશળતાની શંકા જાગી ! હાંફળાફાંફળા બની ગયા ! “અરે મારે ગર્ભ હમણું તે હજી હલતે હતે ચલતે હતે હવે કેમ હિલતે ચલતે નથી? શું મારા ગર્ભને કે ઈજા પહોંચી હશે? કોઈ 2010_04 Page #164 -------------------------------------------------------------------------- ________________ ધન્ય એ સુપ્રતાપી માતા [ ~ ] વ્યાધિ ઉત્પન્ન થઈ હશે ? કે બીજું કઈ કારણ હશે ? આમ કેમ બને ?” આમણ દુમણું બનેલા ત્રિશલાદેવી આહદેહદૃમાં પડી ગયા....ધીરેધીરે તેમના દિલમાં ગર્ભના અમંગળની કુશંકાઓ વધવા લાગી.. મુખ પરનું નૂર ઉડી ગયું, નિસ્તેજ બની ગયું. આ ન સહી શકાય એવી વાત બનતા તેઓ ભારે વેદના અનુભવી રહ્યા. એ મનેવેદના ન જીરવાતા મુખ વાટે અને નયન વાટે બહાર નીકળવા લાગી, મુખ વાટે કારમે કલ્પાંત આદર્યો અને નયન વાટે ચોધાર આંસુ ઝરવા લાગ્યા. આ જોઈ પળેપળની ને રજેરજની ખબર રાખનાર સખીવૃંદ તેમને વીંટળાઈ ગયો ! તેમના દુઃખના ભાગીદાર બનવા માટે બધી સખીઓ જુદા જુદા પ્રયત્નો કરવા લાગી, ત્રિશલાદેવીના હદય પર જાણે વાઘાત ન થયો હોય તેમ હેબતાઈ ગયા હોવાથી એક અક્ષર પણ બેલી શકતા નથી! ભારે મુંઝવણ અનુભવતા બેભાન બની ભેય પર ઢળી પડ્યા ! સખીઓ બેબાકળી બની આમ તેમ દોડવા લાગી, ત્રિશલાદેવીને ભાનમાં લાવવા માટે અનેકાનેક ઉપચાર કર્યા. મહા મુશીબતે મૂછ વળતાં ત્રિશલાદેવી છુટે મુખે રડી પડ્યા....! સખીઓ રડવા લાગી ! દાસીઓ રડવા લાગી ! અને દાસજન પણ રડવા લાગ્યો ! જાણે આખું રાજભવન પણ રડી રહ્યું ન હોય તેમ શુન્યવત્ બની ગયું. નાચ મુજરા અટકી ગયા, સંગીતની મહેફીલ બંધ પડી ગઈ, વાઈના સૂર સંભી ગયા ! સખીઓ પૂછવા લાગી દેવી! બીજું બધું તે ઠીક, પણ તમારા ગર્ભને તો કુશળ છે ને?” “અરે...અરે.... મારા ગર્ભને કુશળ હોય તે મને બીજુ દુઃખ પણ શું છે? મારે ગર્ભ જરાય હલતે નથી ચલતે નથી, શું એ ગળી ગયો હશે ? પડી ગયે 2010_04 WWW.jainelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જીવનત હશે? કે કે દુષ્ટ દેવે હરી લીધું હશે ? શું થયું હશે? અરે.. રે રે મારે ગર્ભ જે નાશ પામી ગયેલ હોય તે મારે હવે જીવીને શું કરવું છે?” આ અકુશલ સમાચારથી સમસ્ત રાજકુલમાં સોપો પડી ગયે ! સિદ્ધાર્થ રાજા પણ આ અમંગલ વાત સાંભળી ચિંતાતુર બની ગયા. હૃદયમાં ખળભળાટ મચી ગયે. આ પ્રસંગ બનવાથી આનંદભર્યા વાતાવરણમાં શોકની ઘેરી છાયા ફરી વળી ! શુન્યમના બની ગયેલા ત્રિશલાદેવીને કારમે કલ્પાંત જરાય અટકતે નથી. જેમ જેમ સમય જાય છે તેમ તેમ અશાંતિ વધતી જાય છે. ગર્ભની સુરક્ષા માટે વૃદ્ધ સ્ત્રીઓ અનેક જાતના ટુચકા કરવા લાગી. કેઈ પિતાના ઈષ્ટદેવની માનતા આખડી માનવા લાગી, કેાઈ સખી વીંઝણ વાય છે, કેઈ આશ્વાસન આપે છે, કઈ વૈદ હકીમને બોલાવવા દોડી જાય છે, કોઈ શાણી સખી ઈશારાથી અવાજ બંધ કરાવે છે. કર્તવ્યમૂઢ બનેલા સિદ્ધાર્થ રાજા પર ભારે આપત્તિ આવી પડી. શું કરવું એ સુઝતું નથી. ખરેખર, મોહના ઘેન માનવીના શાનભાન ભૂલાવી દે છે. ગર્ભસ્થ પ્રભુએ પ્રસંગની ગંભીરતા જાણી લીધી, “અહા ! મેં મારી માતાને સુખ આપવા પ્રયત્ન કર્યો, પણ એ તો ઉલ્ટાનો દુઃખ માટે જ થયે? આ મેહની ગતિ કેવી અજબ છે, સુખ કરવા જતાં દુઃખ ઉત્પન્ન થયું !” આમ વિચારી માતાના દિલને શાંત કરવા બાલપ્રભુએ પિતાના નાજુકડા દેહને એક ભાગ જરા હલાવ્ય! આ સ્પંદન ત્રિશલાદેવીના અંતરને ડેલાવી ગયું ! તુરત જ પૂર્વ વત્ હર્ષમાં આવી બોલવા લાગ્યાઃ અરે સખીઓ ! મારે ગર્ભ કુશળ છે. સલામત છે. 2010_04 Page #166 -------------------------------------------------------------------------- ________________ ધન્ય એ સુપ્રતાપી માતા [૯૭ ] નથી ગળી ગયે કે નથી પડી ગયે, નથી દેવે હરી લીધે! તમે સૌ આનંદ, મારું સઘળું દુઃખ નાશ પામી ગયું. આ જીવનમાં મેં સાચા ભાવથી જિનેશ્વરપ્રભુની પૂજા કરી છે, ગુરુને વાંધા છે, ધર્મને આરાળે છે, એ પુણ્યથી જ મારી અશાંતિ ચાલી ગઈ.” ત્રિશલાદેવીને આમ બોલતાં સાંભળી સખીઓ પૂર્વવત્ હર્ષમાં આવી ગઈ, રાજભવન પૂર્વવતુ ગાજતે થઈ ગયે, રાજપરિવાર ઉલ્લાસમાં આવી ગયો. સિદ્ધાર્થ રાજા પણ પ્રકુલતામાં આવી ગયા. બધા ત્રિશલાદેવીને ક્ષેમકુશળ પૂછવા લાગ્યા. માતાની પારાવાર મમતા પીછાણી ગર્ભસ્થ પ્રભુએ મનથી એક • પ્રતિજ્ઞા કરી કે “મારા માતપિતાના જીવતાં હું સંસાર ત્યાગ નહીં કરૂં” અને માતાનું એક પણ વચન ઉત્થાપીશ નહિ.” આવો સંકલ્પ કરી પ્રભુએ જગતના જીવને માતપિતા પ્રત્યે પરમ ભક્તિ રાખવાનું સૂચન કર્યું, એવી કવિની કલ્પના છે. ખરી રીતે તે પ્રભુને ત્રીશ વર્ષની ઉંમરે જ ચારિત્રમેહનીયકર્મને ક્ષપશમ થવાનો હતે. - ત્રિશલામાતા હવે હર્ષના હિંચળે જલવા લાગ્યા. તેમના મનના વિકલપો બધા શમી ગયા. આવી અધીરતા કરવા બદલ તેમને પસ્તાવો થયો. જાણકાર હોવા છતાં મેહરા જાએ તેમને ભારે થાપ ખવડાવી ! પોતાના જ્ઞાનને થડે પણ ઉપયોગ કર્યો હેત તે તેમને ખ્યાલ આવી ગયે હેત કે તીર્થકરોના આત્માઓ કદી અકાળ મૃત્યુને વરતા નથી! હવે તો વધુ ને વધુ ધર્મભાવમાં રહેવા લાગ્યા. ગર્ભનું પાલન કરતાં ત્રિશલાદેવી વૈદકિય સલાહ મુજબ અનેક નિયમ પાળવા લાગ્યા. એ રાજવૈદોની સલાહ એવી હતી કે વાયુવાળા પદાર્થોના સેવનથી ઉદરસ્થ 2010_04 Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮] શ્રી મહાવીર જીવનત બાળક કુબડાપણું, અંધત્વ, જડત્વ અને વામનપણું વગેરે દેથી દુષિત થાય. પિત્તજનક પદાર્થોથી શારીરિક નબ ળાઈ અને કફજનક પદાર્થો અનેક રોગ ઉત્પન્ન કરે. અતિ ખારૂં ભેજન નેત્રને નુકશાન કરે. અતિ ઠંડું, અતિ ગરમ, અતિ કડવું, અતિ તીખું અને અતિ સ્નિગ્ધ ભજન ગર્ભ વતી સ્ત્રી માટે ત્યાજ્ય છે. આ બધું સારી રીતે સમજીને ગર્ભને સુંદર વિકાસ થાય તેવો જ આહાર ગ્રહણ કરતા, અને અનુકુળ પડે એ આરામ કરતા, પોતે સ્વભાવથી જ સમજુ, વિવેકી અને વિચક્ષણ હેવાથી પહેલેથી જ તેમની જીવનચર્યા નિયમિત તે હતી જ તેમાં વધારે કર્યો. વળી કુળવૃદ્ધાઓના પણ કીંમતી સલાહ સૂચનો તેમણે પ્રેમથી અને આદરથી માન્ય કર્યા હતા. કુલવડેરી વૃદ્ધ બહેનોએ તેમને પોતાના અનુભવના પાઠ ભણાવ્યા હતા કે “બહુ બેલબેલ કરવાથી બાળક બકબંકીયો થાય, બહુ હસવાથી મુખગી થાય, બહુ રડવાથી ચુંચીયે થાય, બહુ દોડવાથી તેના અંગે પાંગ ઢીલા થાય.” આ બધી સોનેરી શિખામણનો હર્ષપૂર્વક સ્વીકાર કરી તેનું સુંદર પાલન કરતા હતા. વૃદ્ધાનુગામી બની ત્રિશલાદેવી સારા વિચાર કરી સદવર્તન અને મને રમ ભાષાથી પિતાના હૃદયને શાંત અને મનને પ્રફુલ્લ રાખતા. તેમની મનોભાવના દિવસે દિવસે વિકસતી જતી હતી. એ મને વિકાસમાં ધર્મરંગી મનોરથમાળા ગુંથાતી જતી હતી, એ મનોરથમાળાના પુષ્પ જીવનમહેલને સુવાસિત બનાવે તેવા હતા. “હું ક્ષત્રિયકુંડ નગરમાં અમારી પડહ વગડાવું એટલે સર્વ ને અભયદાન અપાવું, ઘેર ઘેર અહિંસાદેવીની પૂજા કરાવું, સર્વ 2010_04 Page #168 -------------------------------------------------------------------------- ________________ ધન્ય એ સુપ્રતાપી માતા [ ૯ ] પરસ્પર વિરભાવના ભૂલી જાય એવી ઘોષણું કરાવું, ઉચિત દાન આપીને સર્વને સંતુષ્ટ કરાવું, પ્રીતિદાન આપીને સર્વને મારા પ્રીતિભાજન બનાવું, અનુકંપાદાન આપીને બધા દુઃખી જાના કષ્ટ દૂર કરાવું, અને સુપાત્રદાન આપીને મારા ગૃહસ્થાશ્રમને સફળ બનાવું.” “ શ્રી જિનમંદિરોમાં ભારે ઠાઠથી અઠ્ઠાઈ મહેત્સ કરાવું.” “ગુરુજનો પાસે જઈ તેમની અદૂભુત ભક્તિ કરું અને તેમની ધર્મમય વાણી સાંભળી મારા જીવનને નિર્મલ બનાવું.” આવા ભાવનામય પુપે તેમની મનોરથમાળામાં કડીબદ્ધ ગુંથાતા જતા હતાં. શ્રી સિદ્ધાર્થ રાજાએ એ મનેરથમાળાના સુવિકસિત મંગલપુપના પરિમલને મહેકાવતાં ત્રિશલાદેવીની દરેક મનભાવનાઓ આદરપૂર્વક પૂર્ણ કરી. રાજઆમંત્રણથી રાજમહેલમાં સાધમિકેના ટેળેટોળા ઉભરાતા, અને યથેષ્ટ ભજન તથા માન સન્માન મેળવી સંતુષ્ઠ બની જતાં. પુણ્યપુષ્ટ આત્મા ગર્ભસ્થ હોવાથી તેના પુણ્યને પમરાટ ચારે બાજુ પ્રસરી રહ્યો. ગુણગરવા ત્રિશલાદેવી પાસે માન અભિમાન વગેરે અવગુણે કદી ડેકાયા ન હતા. છતાં ગર્ભના પ્રભાવથી એક વખત તેમને મેટાઈનું મહત્ત્વ જોગવવાની એવી ઈચ્છા જાગી કે “સુંદર વસ્ત્રાલંકારેથી સજજ થઈ રાજસભાના મધ્યભાગમાં સુવર્ણમય સિંહાસન પર આરૂઢ થઈ બન્ને બાજુ વેત ચામરે વિંઝાવું અને રાજસમૂહને તથા રાજસભાને ધર્મભાવનાભરી આજ્ઞાઓ ફરમાવું.”આવી ઉમિમય ભાવનાઓ પણ સિદ્ધાર્થ રાજાએ ઉમંગપૂર્વક પૂર્ણ કરી. દિવસે દિવસે ધર્મમય નવા નવા ગ્રિામથી ક્ષત્રિયકુંડનગર ગાજતું રહેતું. જાણે કેઈ મહોત્સવનો અવસર ન વહી 2010_04 Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] શ્રી મહાવીર જીવનજયેત જતે હોય તેમ પ્રજાજનોના માનસ પ્રફુલ્લ બનતા જતા હતા. સર્વત્ર આનંદની છોળે ઉછળતી હતી. સિદ્ધાર્થ રાજા એક સુકુલિન રાજવી હતે. જૈનધર્મ તેમને કુલધર્મ હતો. તેમના અંગે અંગે અને રગે રગે પાર્શ્વનાથ પ્રભુનું નામ ગુંજતું હતું. ત્રિશલાદેવી પણ ભારે પુણ્યશાળી અને સુકુલમાં ઉત્પન્ન થયેલા અણુમેલા રત્નસમ ચમકતા હતા. સ્વભાવે સુશીલ અને વર્તને વિનયી. એ ત્રિશલાદેવી તે સમયમાં મહાપ્રખ્યાત, બારવ્રતધારી, ધર્મરક્ત અને મહાસમર્થ રાજવી શ્રી ચેટકરાજાના બહેન હતા. ઉભય કુળમાં તેમને માનમરતબ ખુબ હતો. કુળસંસ્કાર અને ધર્મસંસ્કારથી એ બાલ્યવયથી જ સુસંસ્કારી હતા. જેને ચેટકરાજા જેવા ભાઈ અને સિદ્ધાર્થ રાજા જેવા સમર્થ સ્વામી પ્રાપ્ત થયા હોય તેમના સુખસાહ્યબી અને સમૃદ્ધિનું પૂછવું જ શું ? એ રાજારાણીને ગૃહસ્થાશ્રમ શ્રાવકના ગુણથી ગુમિફત હતા. તેમાં દયા અને દાનના પુર ઉછળતા હતા. તે સમયના રાજવÚલમાં એક આદર્શ રાજરાણું તરીકે તેમની અપૂર્વ ખ્યાતિ જામેલી હતી. તેમાં સેનામાં સુગંધના આરેપની જેમ અંતિમ તીર્થકરનો મહાન આત્મા એ કુળમાં અવતરવાનું હતું. તેથી પહેલા કરતાં પણ અનેક ઘણી રીતે વધુ સૌના આદરપાત્ર બન્યા હતા. તેમને સંસાર સંપૂર્ણ સુખમય, શાંતિમય અને ધર્મમય હતું, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ ધર્મપ્રાણથી સંજીવન હતી, રાજવહીવટ સંપૂર્ણ ન્યાયી હતો. માત્ર ક્ષત્રિયકુંડ નગરમાં જ નહિ પણ તેમના યશ અને કીતિ દિગંતુગામી બન્યા હતા. તેમનું મને પાપરહિત, ઉદાર અને અત્યંત નિર્મળ હતું. તેમની વાણીમાં હિત, મિત્ત અને પથ્થભાવ તરવરતે 2010_04 Page #170 -------------------------------------------------------------------------- ________________ ધન્ય એ સુપ્રતાપી ૧૦૧ ] હતો ! ત્રિશલાદેવી જેવા સંસ્કારી હતા તેવા જ દિલના કમળ અને સરલ હતા. કદિ કટુભાવથી મનને કર્ષિત બનાવ્યું ન હતું. પ્રભુપૂજન, પ્રતિકમણ, સામાયિક જેવી ધર્મકિયાઓ પ્રત્યે તેમને સુરૂચી હતી. પાપની વાત અને પાપના કાર્યો પ્રત્યે તેમને નફરત હતી. એ ત્રિશલાદેવીની દિનચર્યા જેમ વૃદ્ધાનુગામિની હતી તેમ જીવનચર્યા ધર્માનુગામિની હતી. સર્વસત્તાધિશ મહારાણી તરીકે જીવન વીતતું હોવા છતાં તેઓ કદિ કેઇના પત્યે કઠોર બનતા નહિ. ઉદરમાં રહેલ ગર્ભને કેઈ કુસંસ્કારો અસર ન કરી જાય તેના માટે ખુબ જાગ્રત રહેતા. રૂપ, ગુણ અને શૌર્યની પ્રતિમા સમે રાજકુમાર નંદિવર્ધન જ્ઞાનાર્જન કરવામાં મસ્ત હતો, અને સુદર્શન રાજકુમારી તે જાણે ત્રિશલાદેવીની બીજી આકૃતિ જ ન હોય તેમ સૌને ખુબ પ્રિય હતી. એ પણ વચને એગ્ય જ્ઞાન સંપાદનમાં લાગી ગઈ હતી. માતાપિતાની આંખની કીકી સમા પુષ્પશા કેમળ એ બને બાળકે વિકાસમાગે ગમન કરી રહ્યા હતા. માતાપિતાના વાત્સલ્યભર્યા અંકમાં રમતાં એ બન્ને બાળક લાડકોડથી વય અને જ્ઞાનથી વધતા જતા હતા. આમ છતાં હવે પછી અવતરનાર બાળક પ્રત્યે શ્રી ત્રિશલાદેવીને અનંતગણ મમતા જાગી હતી. તેના જન્મ પહેલા જ માતાને પક્ષપાત સ્પષ્ટ જણાઇ આવતા હતા ! નામ તે નકકી જ કરી રાખ્યું હતું. એ વર્ધમાનકુમારને પ્રત્યક્ષ રીતે મીઠી નજરે નિહાળવાની, તેના કોમળ ગાલને ચુમવાની, તેના કમળ દેહને પંપાળવાની, તેને અવનવી રીતે રમાડવાની અને વહાલ કરવાની વગેરે માતૃહદયને સુલભ એવી ઘડીઓ ગણતાં ગણતાં તેમને સમય વીતતે 2010_04 Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨ ] શ્રી મહાવીર જીવનચૈત ચાલ્યા ! બહુ જ એછું અને કામ પુરતુ' જ ખેલતા, સદ્ નવકારમંત્રના સ્મરણમાં, ધર્મકરણીઓમાં અને સદ્વિચા રામાં લીન રહી વિશ્વવત્સલા ત્રિશલાદેવી આન ક્રમગ્ન રહેતા. સિદ્ધાર્થ રાજાની સારસંભાળ નીચે, કુલવૃદ્ધાની દેખરેખ નીચે, અને સખીવૃદ્મની નિર્દોષ અને મીઠી મીઠી ગેાડીઓ વચ્ચે તેમની પળેપળની ખબર રખાતી ! ઉદ્વેગનુ નામ ન હતું! રાગ અને દ્વેષને કેઇ સ્થાન ન હતું! કામ, ક્રોધ, ઇર્ષ્યા, અદેખાઇ વગેરે અવગુણું। અદૃશ્ય જ હતા. પણ અહ્ત્વ અને મમત્વ જેવા સર્વાનુગામી દર્શાવે ય વિલય પામી ગયા હતા. અંતિમ તીથંકરના આત્મા જેમના અંકમાં ખેલવાના હતા, કુદવાના હતા, રમવાને હતા, એ જનેતા કેવા મહાભાવી અને બડભાગી હશે? ધન્ય એ સુપ્રતાપી માતા ! ! ! 5 L B મનને ચલાયમાન ન થવા દેવું તેનુ નામ શમ, ઇન્દ્રિયાને ચલાયમાન ન થવા દેવી તેનું નામ દમ, અને કોઈ પણ જાતની તૃષ્ણા ન રાખવી તેનુ' નામ તપ. 米米米米米米米米米米米米米米米米米米米米米 2010_04 Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧ર. જન્મ અને જન્મોત્સવ ક્ષત્રિયકુંડ નગરની પરમ શોભારૂપ જ્ઞાતખંડ વનમાં ઋતુરાજ વસંતનું સામ્રાજ્ય વ્યાપક બન્યું હતું. આંબાની ડાળે બેસી કોકીલા મધુર કુંજનથી વનને બહેકાવી રહી. હતી. આમ્રવૃક્ષે મધુર અને પક્વ આમ્રફળથી લચી રહ્યા હતા. સહામણું વનરાજી પર પ્રાણપૂરક અને પ્રફુલ્લતાપ્રેરક વસંતઋતુએ પોતાને પ્રચુર પ્રભાવ પાથર્યો હોવાથી ચારે બાજુ અલૌકિક રૂપસૌંદર્યના દર્શન દૃષ્ટિગોચર થઈ રહ્યા હતા. એક ક્ષત્રિયકુંડ નગરને માટે નહિ સમસ્ત જગત માટે આ સમય આનંદમય હતે. સતુના સોનેરી સ્વભાવ મુજબ સૌ લોક આનંદ પ્રમોદમાં ખેલતા હતા. અને ઇન્દ્રિયજન્ય સુખના આસ્વાદને માણી રહ્યા હતા. સોહામણું વન સુરભિત પુષ્પોથી મહેકી રહ્યું હતું. ચિત્તને ચમકાવે તે ચૈત્ર માસ ચાલતું હતું. એ માસની શુકલા સપ્તમીથી પૂણીમા સુધી નવ દિવસોમાં જેન ને વરેલા ધર્મભાવી આત્માઓ કર્મ છેદ માટે આયંબિલ તપ (રસ વિનાનું ભજન) (અલૂણાવ્રત) સાથે શ્રી સિદ્ધચક્રજીની આરાધનામાં મસ્ત હતા. સારાયે જેન જગતમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, 2010_04 Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪ ] શ્રી મહાવીર જીવનજ્યેત ચારિત્ર અને તપ; એ મહામ ગલકારી સર્વોત્તમ નવ પદોની સુંદર ઉપાસના ચાલી રહી હતી, જિનમદિરામાં ભારે ઝાડથી એ નવે પદોની અદ્ભૂત અના થઈ રહી હતી. તે સમયમાં ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં પણ કાઈ શુભ પ્રસંગને પમરાટ પાંગરતા જતા હતા !. શ્રી ત્રિશલાદેવી ભારે પ્રફુલ્લિત જણાતા હતા, અંતિમ તીથંકરના આત્માને અવની પર અવતરવાનેા અનુકુળ સમય આવી પહેાંચવાની ઘડીએ ગણાતી હતી. ત્રિશલાદેવીને સખીવૃન્દ સવિશેષ કાયરત હતા, પ્રસૂતિ સમયને અનુરૂપ સઘળી તૈયારીએ થઇ રહી હતી. સું વગેરે ઔષધા ખંડાઇને ચૂર્ણ બની રહ્યા હતા ! ફુલવૃદ્ધાઓના સલાહસૂચના અને દેખરેખ નીચે સઘળી પૂર્વ તૈયારી થઇ રહી હતી. ત્રિશલાદેવીનુ સ્વાસ્થ્ય અતિ સુ ંદર હતું. તેમની દેહલતા પર કેાઈ અનુપમ આભા પ્રસરી રહી હતી. શ્રી તી``કર પ્રભુની માતાના ગર્ભાધાનના લક્ષણા અન્ય માતાએ કરતાં જુદા હાય છે. ઉત્તરવૃદ્ધિ વગેરે બાહ્ય લક્ષણા પ્રદશિત ન હાવાથી તીથ 'કરજનેતાઓ ગૃઢગર્ભા કહેવાય છે. એ ગુઢગર્ભા ત્રિશલાદેવી સપૂર્ણ સ્વસ્થ હતાં, છતાં તેમના હલનચલનની ક્રિયા કાંઇક સ્તુલિત અને ભારે જણાતી હતી ! તેમની ચાલ ધીમી હતી, ખેલ ધીમા હતા, ઉઠવા બેસવાની ક્રિયા પ્રશાંત હતી. તેમના સૌંદય ઝરતાં દેહના અંગે અંગે કંઈક પ્રૌઢ શિથિલતા જણાતી હતી ! એક ખાજી વસંતઋતુનો સમય ખીજી બાજુ મંગલકારી શ્રી સિદ્ધચક્રજીની આરાધના, અને ત્રીજી બાજુ શ્રી તીર્થંકર પ્રભુના અવતરણનો પ્રભાવ. આ ત્રિવેણીસંગમમાં સ્નાન કરી રહેલા સૌ પરમ પ્રફુલ્લિત અને આનંદિત જણાતાં હતાં, ત્રિશલાદેવીની કેટલીક સખીએ તેમના મ'ગલ નિમિત્તો 2010_04 Page #174 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને જન્મોત્સવ [ ૧૦૫ ] મંગલકારી આયંબિલની તપસ્યાપૂર્વક સિદ્ધચક્રજીની આરાધના કરી રહી હતી. જોતજોતામાં ચૈત્ર સુદ ત્રયોદશીનો સુવર્ણભાનું પૂર્વાકાશમાં ઝબક્યો. સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિષીદેવેની ગતિ મુજબ દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વરસ, વગેરે વિભાગ પડેલા હોવાથી આજથી પચીશ ને બહેતરમાં વર્ષનો ચત્ર માસ. એ માસને તેર દિવસ એટલે શુકલા ત્રદશીને મંગલ પ્રભાત ઉદિત થયે. આજના દિવસને પ્રભાવ કોઈ અનેરો જણાતે હતો ! આજનો ભાણું કઈ અને રા તેજપુંજને પ્રસરાવતા હતા ! અનેરી આશા, અને ઉમંગ અને અનેરું આકર્ષણ જમાવત એ ભાણ જેવી રીતે ઉદિત થયા હતા તેવી જ રીતે અસ્ત પણ થયે ! અને દિશાઓને શ્યામ કરતી રાત્રિ પિતાના સ્વાભાવિક શ્યામ તેજપુંજમાં ઝળહળી ઉઠી. વસંતત્રતુની શ્યામલ રાત્રિ પણ પોતાની મધુરતા બિછાવે છે, એમ કવિજનો કહે છે. એ શ્યામલરાત્રિને મધ્ય સમય ચંદ્રના શીતલ તેજથી ઉજ્વલ ઉજવલ બની ગયો. એ ચંદ્ર કન્યા રાશીમાં અને સૂર્ય મેષ રાશિમાં ઉપસ્થિત હતા. તેમ મંગળ, બુધ, ગુરુ, શુક, અને શનિ વગેરે ગ્રહે પણ ઉચ્ચ સ્થાને બિરાજ્યા હતા. ઉત્તરાફાલ્ગની હસ્ત નક્ષત્રના શુભમિલનનો સંયોગ સરજાણે હતો. એવા અત્યંત શ્રેષ્ઠ અને મનોભિષ્ટ સમયે ગૂઢગર્ભા ત્રિશલાદેવીએ બિલ્કલ અશુચિ વિના સુંદર, સ્વસ્થ, ત્રણ જ્ઞાનથી અલંકૃત, સિંહલંછનથી યુક્ત અને હેમ કાન્તિસમ ચમકતા પુત્રરત્નને જન્મ આપે. નહિ માતાને વ્યાધિ, નહિ પુત્રને પીડા ! નહિ રૂદન ! છતાં સૌમ્ય વાતાવરણમાં શ્રી તીર્થકરજન્મસૂચિત મધુર નિનાદ અદશ્યપણે ગુંજી 2010_04 WWW.jainelibrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] શ્રી મહાવીર જીવનત ઉઠ્યો, દિશાઓ જાણે સ્મિતમુખી બની ગઇ, પૃથ્વી જાણે પુલકિત બની, અને અંતરગત હર્ષને વ્યક્ત કરે તે પવન મંદ છતાં મધુર લહરીઓ હેરાવી રહ્યો ! ક્ષણભર આખું જગત પ્રકાશમય બની ગયું. એ પ્રકાશમાં નારકીના જી પણ વેદનાથી હળવા થયા ! પ્રકાશ થયે, શાંતિનો સ્વાદ ચાખે ! તીર્થંકર પ્રભુના આત્માને પ્રભાવ જ એ હોય કે તેમની માતાને પ્રસવ વેદનાને અનુભવ ન થાય, અને ન હેય કઇ જાતની અશુચિ. એ બાલપ્રભુના દેહમાંથી ઉછળતો સુગંધને સમૂહ ચારે બાજુ પથરાઈ ગયે અને દશે દિશાઓ સુવાસિત બની ગઈ. આકાશમાં દેવદુંદુભિ ગાજી રહી. સુરમ્ય વાતાવરણમાં સૌરભ પ્રસરી રહી. સૌ આત્માઓ સુખનિદ્રામાં પડ્યા હતાં. દાસદાસીઓ મીઠી નિદ્રા માણી રહ્યા હતા. ખુદ ત્રિશલાદેવી પણ કોઈ દિવ્ય અને રમ્ય ભાવની તંદ્રામાં જુલી રહ્યા હતા !! એ અવસરે શ્રી તીર્થકર પ્રભુના જન્મ સમયે પ્રસૂતિકર્તવ્ય માટે છપન દિકુમારીઓના આસને ડગમગી ઉઠ્યા. અવધિજ્ઞાનના ઉપયોગથી શ્રી તીર્થકરનો જન્મ થયેલે જાણી સૂતિકાકર્મ કરવાનું પિતાનું કર્તવ્ય બજાવવાને સમય આવેલે જાણી આનંદી રહી. “તેમાં પ્રથમ અધેલેકમાં વસનારી આઠ દિગ્મમારિકાએ ત્રિશલાદેવીના શયનગૃહમાં આવી પિતાને પરિચય આપી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી આગમનને હેતુ જણાવ્યું. અને સંવર્તક વાયુથી એક જનપ્રમાણ ભૂમિ શુદ્ધ કરી પ્રભુગુણગર્ભિત ગીતગુંજન કરતી નજીક ઊભી રહી.” 2010_04 Page #176 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને જન્મત્સવ [ ૧૭ ] મેરૂ પર્વત પર રહેનારી આઠ દિકુમારિકાઓ આવી માતાપુત્રને નમસ્કાર કરી જનપ્રમાણ ભૂમિમાં સુગંધી જલ વરસાવી જાનુપ્રમાણુ પંચવણી પુષ્પવૃષ્ટિ કરી પ્રભુના ગુણગાન કરતી સન્મુખ ઉભી રહી.” પૂર્વરૂચક પર્વત પરથી આઠ દિકુમારિકાઓ દિવ્ય વિમાનમાં બેસી તત્કાલ ત્યાં આવી માતા-પુત્રને નમસ્કાર કરી પોતાનું આગમન જણાવી હાથમાં સુંદર દર્પણ લઈ મંગલ ગીત ગાતી પૂર્વ દિશામાં ઉભી રહી.” દક્ષિણરૂચક પર્વત પરથી આઠ દિકુમારિકાઓ આનંદ પામતી ત્યાં આવી બન્નેને નમસ્કારપૂર્વક, કાર્ય નિવેદન કરી હાથમાં સુવર્ણકળશે લઈ ગાયન ગાતી ગાતી દક્ષિણ દિશામાં ઉભી રહી.” પશ્ચિમરચક પર્વતથી આઠ દિકુમારિકાઓ ભક્તિપૂર્વક ત્યાં આવી નમસ્કારપૂર્વક આગમન હેતુ જણાવી હાથમાં દીપક લઈને ગીતો ગાતી પશ્ચિમ દિશામાં ઉભી રહી.” ઉત્તરરૂચક પર્વત પરથી આઠ દિકુમારિકાઓ પવનવેગી ગતિથી ત્યાં આવી માતા-પુત્ર બન્નેને નમસ્કાર કરી સ્વકાર્ય વિદિત કરી હાથમાં ચામર ગ્રહણ કરી ગાયન કરતી ઉત્તર દિશામાં ઉભી રહી.” વિદિશામાં રહેલા રૂચક પર્વત પરથી ચાર દિગ્મમારિકાઓ આનંદપૂર્વક ત્યાં આવી બનેને નમસ્કાર કરી હેતુ જણાવી હાથમાં દીપક ગ્રહણ કરી ચાર વિદિશાઓમાં ઉભી રહી.” 2010_04 Page #177 -------------------------------------------------------------------------- ________________ - - [ ૧૦૮ ] શ્રી મહાવીર જીવનાત રૂચકદ્વીપથી ચાર દિકુમારિકાઓ તુરત ત્યાં આવી પ્રભુના નાભિ-નાલને ચાર અંગુલ રાખીને છેદન કર્યું. એક ખાડે છેદી તેમાં નાળક્ષેપન કરી તેને વારથી પુરી દીધું. તેની પર દુર્વા નામની વનસ્પતિથી પીઠીકા બાંધી. ત્યાર પછી સૂતિકાગ્રહમાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ત્રણ કદલીગૃહની રચના કરી. વિમાન સદશ શેલતા એ ત્રણે ગ્રુહાના વિશાળ ચોક સિંહાસનથી અલંકૃત કર્યા.” પછી ચતુર દાસીઓની જેમ માતા પુત્રને અત્યંગન અને ઉદવર્તન કરી સ્નાનવિલેપન કરી અનુપમ શણગારોથી સજ કર્યા અને પૂર્વાભિમુખે સિંહાસન પર બેસાડ્યા. તેમજ અણિના કાષ્ટથી અગ્નિ સળગાવી શીર્ષ ચંદનનો હમ કરી તેની ભસ્મથી રક્ષાપટલી માતા પુત્ર બનેના હાથે બાંધી. “તમે પર્વત જેવા આયુષ્યમાન થાઓ” એમ પ્રભુના કાનમાં કહી માતા પુત્રને સ્વસ્થાનકે શય્યા પર સુવાડ્યા.” આ રીતે એ છપ્પન દિકુમારિકાએ પિતાને ભક્તિકમ બજાવી પ્રભુ સન્મુખ નૃત્ય ગુજરાપૂર્વક મંગલ ગીતા ગાઈ હર્ષથી નાચતી નાચતી સ્વસ્થાને ચાલી ગઈ. લગ્ન વેળાએ જેમ બધા વાજી એકી સાથે વાગે તેમ તે સમયે દેવલોકમાં શાશ્વતા ઘટે બધા એકી સાથે ગડગઢ ઉડ્યા, એની સાથે ઈન્દ્રોના રત્નમય સિંહાસનો પણ ડેલી ઉક્યા ! અવધિજ્ઞાનથી ઇન્દ્ર મહારાજે અંતિમ જિનને જન્મ થયેલે જાણું પ્રભૂજન્મદિશા તરફ જઈ નમુત્થણુના પાઠપૂર્વક અર્થગર્ભિત સ્તુતિ કરી અંતિમ પ્રભુને નમસ્કાર કર્યો, અને હરિગ મેષીદેવ પાસેથી સુઘાષા નામને ઘંટ વગડાવી બધા દેવને પ્રભુના જન્મની હકીકત જણાવી, જન્મકલ્યાણક ઉજવવા એકત્ર થવાની આજ્ઞા કરી. 2010_04 Page #178 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને જન્મત્સવ [ ૧૦૯ ] અસંખ્ય દેવદેવીઓ સાથે પાલક નામના વિમાનમાં બેસી ઈન્દ્ર મહારાજ ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં આવી પહોંચ્યા. તેજસ્વી દેવતાઓના આગમનથી એ નગર ઝળહળાં બની ઉડ્યું. ત્યાં આવી માતા-પુત્રને ભક્તિરાગપૂર્વક ત્રણ પ્રદક્ષિણ આપી અસંખ્ય દેવતાઓ સાથે ઇન્ડે માતા-પુત્રને ભાવથી નમસ્કાર કર્યા અને ત્રિશલાદેવી સહિત સર્વને અવસ્થાપિની નિદ્રા આપી, માતાની પડખે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપી, જન્મ મહોત્સવ ઉજવવા મેરૂપર્વત પર બાલપ્રભુને લઈ જવા તૈયાર થયા. “બધો લાભ મારે જ લે ” એ નિશ્ચય કરી સૌધર્મેન્દ્ર પિતાની દિવ્ય શક્તિથી પાંચ રૂપ ધારણ કર્યા. એક સ્વરૂપ પોતાના દિવ્ય કરસંપૂટમાં બહુમાનપૂર્વક બાલપ્રભુને ગ્રહણ કર્યા.” “બીજા સ્વરૂપે પ્રભુ ઉપર છત્ર ધર્યું. ” “ ત્રીજા અને ચોથા સ્વરૂપે બે બાજુ ઉજવલ ચામર વિંઝવા લાગ્યા ” અને “પાંચમા સ્વરૂપે હાથમાં વજ ઉલાળતાં પ્રભુની આગળ ચાલવા લાગ્યા.” પ્રભુના જન્મ મહોત્સવની આનદ યાત્રામાં અસંખ્ય દેવદેવીઓ જોડાયા. સૌ હર્ષધ્વનિપૂર્વક નાચગાન કરતાં મેરૂ પર્વતના પાંડુકવનમાં દક્ષિણ દિશામાં રહેલી અતિ પાંડુ કંબલા નામની શિલા પર રહેલા શાશ્વતા સિંહાસન પર પ્રભુને ખેાળામાં લઈ ધર્મેન્દ્ર બિરાજમાન થયા. ત્યાં બાર દેવકના દશ, ભુવનપતિના વીશ, વ્યંતરનિકાયનાં સેળ, વાણવ્યંતરનિકાયના સોળ અને જ્યોતિષી દેના બે મળી ચેસઠ ઈદ્રો એકત્ર થયા. પ્રભુને જન્માભિષેક કરવા માટે સૌધર્મેન્દ્રની આજ્ઞાથી દેએ સોના-રૂપા વગેરે અષ્ટજાતિના ભેજન મુખવાળા ચોસઠ હજાર કળશા સુધી ઔષધિઓ અને ચૂર્ણો નાખી તયાર કરેલા ક્ષીરસમુદ્ર 2010_04 Page #179 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૦ ] શ્રી મહાવીર જીવનત વગેરેના ગધદકથી ભરીને તૈયાર કર્યા. આ અપરિમિત જલસમૂહને જે સૌધર્મેન્દ્રને મનમાં વિકલ્પ જાગ્યું કે “ કોમળગી બાળપ્રભુ આટલા બધા જલના આવેગને કેમ સહન કરી શકશે?” અવધિજ્ઞાનથી ઈદ્રને અભિપ્રાય જાણું તીર્થકરનું અતુલ બળ દર્શાવવા બાલપ્રભુએ પિતાના જમણા પગના અંગુઠાથી મેરૂપર્વતને જરા દબાવ્ય, તેની સાથે જ એ નિશ્ચલ પર્વત ડેલાયમાન થઈને નાચવા લાગે! તેના આવા નર્તનથી શીખરે તૂટવા લાગ્યા, વૃક્ષે મૂળમાંથી ઉખડીને ભેંય પર પટકાવા લાગ્યા અને ભયજનક સ્થિતિ સરજાઈ ગઈ. આ વળી શે ઉત્પાત જાગ્ય ! એવી ચિંતામાં પડેલા ઈન્દ્રને તુરત મૂકેલા અવધિજ્ઞાનના ઉપયોગમાં પોતાના વિકલપને જવાબ આપતું પ્રભુનું પરાક્રમ દેખાઈ આવ્યું! પિતાની ભૂલથી શરમાઈને, ઇન્કે અગાધબલી બાલપ્રભુની ક્ષમા માગી. કરેલા અલ્પ દુષ્કૃત્યને મિથ્યા બનાવ્યું. - ત્યાર પછી ચોસઠ હજાર એજનમુખી કળથી બધા ઈન્દ્રો ઇન્દ્રાણુઓ, દેવ અને દેવીઓ મળીને પ્રભુ પર અઢીસે અભિષેક કર્યા. કેમળ વસ્ત્રથી પ્રભુનું અંગલુંછન કરી ચંદનનું વિલેપન કર્યું. સુગંધી પુષ્પ, ધૂપ, દીપ, વગેરેથી પ્રભુની પૂજા કરી પ્રભુ સન્મુખ અખંડ રૌગ અક્ષતેથી જયમંગળ કરનારા એવા અષ્ટમંગલની સુંદર આલેખના કરીને મૈત્યવંદન સ્તુતિ વગેરે ભાવપૂજા કરી પ્રભુ સન્મુખ આરતી અને મંગલદીપ ઉતાર્યા. ગીત, ગાન અને વાછત્રેના નિનાદોથી દિશાઓને મુખરિત બનાવતા ભક્તિઘેલા દેએ મેરૂપર્વતને ગજાવી મૂક્યો. ભારે ઠાઠમાઠ અને ઉમંગ રંગથી પ્રભુને જન્મોત્સવ ઉજવી નાચગાન કરતાં તેમણે મહત્સવવિધિ પૂર્ણ કર્યો. 2010_04 Page #180 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને જન્મત્સવ [ ૧૧૧ ] પૂર્વવત્ પાંચ રૂપે સૌધર્મેન્દ્ર પ્રભુને લઈ દેવદેવીઓ સાથે પાછા ફરી ત્રિશલામાતાની સમીપે પધરાવી, પ્રતિબિંબ અને અવસ્થાપિની નિદ્રા સંહરી પ્રભુના આનંદ માટે તેમના સુવર્ણ ઝુલા પર રત્નમય ગેડીદડે બાંધ્યા, એશીકે રેશમી વસ્ત્ર અને બે કુંડળે મૂક્યા અને તીર્થકરો માતાના સ્તનપાન ન કરતાં હોવાથી પ્રભુના જમણા હાથના અંગુઠામાં અમૃતનું સિંચન કર્યું, પછી “પ્રભુનું અને માતાનું અહિત ચિંતવનાર પોતાનું અમંગલ નોતરશે ” એવી ઉદ્ઘેષણ કરી રાજભવનમાં બત્રીશ ક્રોડ સૌનૈયાની વૃષ્ટિ કરી ઈન્દ્રો અને દેવતાઓ પ્રભુના ગુણગાન ગાતાં ગાતાં પિતાના આચાર મુજબ ત્યાંથી નંદીવર દીપે જઈ અષ્ટાલિંકા મહત્સવ ઉજવી સ્વસ્થાનકે સીધાવ્યા. પ્રાતઃકાલને પૃથ્વી પર પ્રકાશિત કરતે અભિનવ ભાણુ ઝબૂક અને ત્રિશલાદેવીની પ્રિય સખી સમી પ્રિયં. વંદા નામની દાસી સિદ્ધાર્થ રાજાને વધામણી આપવા દોડી ! પુત્ર જન્મની વધામણી સાંભળી સિદ્ધાર્થ રાજા ખૂબ હર્ષાવેશમાં આવી ગયા અને પિતાના મુગટ સિવાય દરેક રત્નાલંકાર ભેટમાં આપી પ્રિયવંદાને દાસીપણાથી મુક્ત કરી. ત્યારપછી સૌ પ્રથમ તેમણે કારાગૃહો ખાલી કરાવ્યા એટલે બધા કેદીઓને છોડી મૂકાવ્યા અને જન્મત્સવ ઉજવવો શરૂ કર્યો. ત્રીજા દિવસે માતાપિતાએ પુત્રને સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે ક્ષત્રિયકુંડના સમસ્ત નારીવર્ગને આમંત્રણપૂર્વક રાજભવનમાં લાવ્યા અદ્દભુત શણગારથી શેભતી સુકુલિન અને સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગલ ગીતાના ગુંજન સાથે રાત્રિજાગરણું મહેત્સવ કર્યો. અગ્યારમા દિવસે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા 2010_04 Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨] શ્રી મહાવીર જીવનજ્યોત દેવીએ મંગલ જન્મ મહત્સવની પૂર્ણાહુતિ કરી. બારમા દિવસે સર્વ જ્ઞાતિજનોને આમંત્રણ આપી લાવ્યા, એ જ્ઞાતિબંધુઓ હાથમાં ભેટયું લઈ સમયસર રાજભવનના વિશાળ મંડપમાં એકત્ર થયા. સિદ્ધાર્થ રાજાએ દરેકનો અંદર સત્કાર કર્યો, સ્નાન ભેજનાદિથી નિવૃત્ત થયા પછી એ જ્ઞાતિજને સમક્ષ સિદ્ધાર્થ રાજાએ ઘણા સમયથી સચવાઈ રહેલી પોતાની મનેભાવના વ્યક્ત કરતાં કહ્યું “જ્યારથી આ પુત્ર ત્રિશલાદેવીની કુક્ષીમાં આવ્યું, ત્યારથી આપણી નગરમાં અને પ્રજાજનોમાં સુખ, સંપત્તિ અને નેહ વધ્યા છે. અનુકુળતાઓ વધી છે. આ બધું વર્ધમાન થતું જોવામાં આવતાં પૂર્વકાળમાં કરેલા અમારા સંક૯૫ મુજબ આ બાળકનું “વર્ધમાનકુમાર” એવું અર્થસંપન્ન નામાભિધાન અમે જાહેર કરીએ છીએ. અમારે આ પ્રિય પુત્ર “વર્ધમાનકુમાર નામે પ્રસિદ્ધ છે.” જ્ઞાતિજનોએ ખૂબ જ આનંદથી આ કથનનો સ્વીકાર કર્યો અને સુવર્ણપારણીએ ઝૂલતા પુષશા કોમળ તેમ રૂપરૂપના અવતારસમા એ વર્ધમાનકુમારને જોઈ જોઈને જ્ઞાતિજનો હરખી રહ્યા ! પરાણે વહાલ ઉપજાવે એવા વર્ધમાનકુમાર સૌના આકર્ષણનું ધામ બની ગયા. હર્ષ પામતાં સૌ જ્ઞાતિજનો બાલપ્રભુના મરણમાં ઝુલતાં ઘેર ગયા. દેખાવે ભારે સોહામણું પુત્રને જોઈ જોઈ સિદ્ધાર્થ રાજા હરખપદુડા બની તેના પર વહાલ વરસાવતા થાકતા નથી. ત્રિશલાદેવી તે એ બાલુડાની પાછળ એવા હર્ષઘેલા બન્યા કે એક ક્ષણ પણ નીચે મૂકતા નથી. નંદીવર્ધનકુમાર ગુલાબના ગેટા જેવા નાનકડા ભાઈના કમળ ગાલને ચૂમતાં થાકતા નથી અને સુદના બેની તે એ લાડીલા ભાઈને રમાડતા થાકતા નથી! મામા ચેટકરાજાએ વહાલસોયા 2010_04 Page #182 -------------------------------------------------------------------------- ________________ જન્મ અને જન્મત્સવ [ ૧૧૩] ભાણેજડાનું મામેરું લાવ્યા, ઝબલા ટોપી લાવ્યાં, રત્નમલ્યા રમકડા લાવ્યા, બેની માટે વસાલંકારે લાવ્યા અને નંદિવર્ધન તથા સુદશનાકુમારી માટે મેવા મીઠાઈના ટેપલા લાવ્યા ! ઘણા લોકો દૂર દૂરથી વર્ધમાનકુમારને જોવા માટે ભેટયું લઈને આવતા. સિદ્ધાર્થ રાજ દરેકને ચથોચિત સત્કાર કરતા. સિદ્ધાર્થ રાજાના તથા ત્રિશલાદેવીના ભાગ્યની પ્રશંસા કરતા લોકો વિરામ પામતા નથી. તેમના જીવન મૂળથી જ ઉજળાં હતા. અંતિમ તીર્થકરના જન્મથી એ ઉજવલતામાં વધારો થયો. અનેક ગુણાલંકૃત એવા સિદ્ધાર્થ રાજાને ઘણું લાકે ગુણગર્ભિત એવા યશસ્વી રાજા, અથવા શ્રેયાંસ રાજા તરીકે સંબોધતા. ત્રિશલાદેવીને પ્રીતિમતી અને વિદેહદિન્ના પણ કહેતાં ! જેનું જીવન ઉજવલ જેના ગુણ ઉવલ, તેના નામ પણ ઉજવલ જ હોય ! કામ પણ ઉજવલ અને સ્થાન પણ ઉજવલ ! અને સુખ શાંતિ પણ અતિ ઉજવલ ! ઈદ્ર મહારાજે અંગુષ્ઠમાં સંક્રમાવેલા અમૃતને આહાર કરતાં વર્ધમાનકુમાર દિવસે દિવસે દેહથી અને વયથી વધવા લાગ્યા ! જુદા જુદા દેશની પાંચ ધાવમાતાએ તેમનું સુંદર રક્ષણ અને પાલનપોષણ કરી રહી હતી. વર્ધમાનકુમારને શ્વાસ સુગંધી હતા, લેહી અને માંસ ઉજવલ હતા, આહારવિધિ અને મળવિસર્જનની ક્રિયા માનવીય દષ્ટિએ અગોચર હતી! બધા બાળકે કરતાં અલગ અને અજાયબીભર્યા વર્ધમાનકુમાર સૌને હૃદયને વિકસિત બનાવતા રહ્યા. સ્તનપાન નહિ, તેમ મળવિસર્જનની ક્રિયા પણ અગોચર આવા વર્ધમાનકુમારના આગમનથી રાજભવનના રંગ બદલી ગયા. ક્ષત્રિયકુંડ નગરમાં યશ, કીર્તિ, માન, 2010_04 WWW.jainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી મહાવીર જીવન ઝ્યાત પ્રેમ, આરાગ્ય, ધન અને દીર્ઘ આયુષ્ય, એ સાતે સુખમાં સૌ મગ્ન બની સંતોષના સાગરમાં સ્નાન કરવા લાગ્યા, ઘેર ઘેર અને મુખે મુખે માત્ર વધ માનકુમારના યશોગાન જ ગવાઈ રહ્યા હતા ! સૌ સુતાં, બેસતાં, ઉડતાં, ખાતાંપીતાં, હરતાંકરતાં વધુ માનકુમારને યાદ કરતાં સૌ નગરવાસીએની જીવનસરણી વમાનમય બની ગઈ. 卐 જે રાત દવસ તપ કરતાં ધર્મની આરાધના, તે જ સફ્ળ જાણુ ચેતન ! રાખ નહિ તેમાં મણા; રત્ન કરેડા આપતાં પણ ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશ આ પ્રભુ વીરના સંભારજે તુ પળે પળે. * સ'ઘયણુ પહેલુ ધારનારા પણ જને ચાલ્યા ગયા, સંઘયણ છેલ્લું તાહરૂ બેહાલ જીવ તારા થયા, જેમ ખીલાડી દૂધ પીતાં ન જુએ લાકડીમારને, તેમ વિષયરાગી જીવ પણ મરણભયને ના ગણે. _2010_04 5 ' Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩, એ મહાવીર કેવા હશે ! વર્ધમાનકુમાર જેમ જેમ મેટા થતા ગયા તેમ તેમ ત્રિશલામાતાના અરમાને વિકસતા ગયા. અંતરના વાત્સલ્યઝરણાથી વર્ધમાનકુમારને નવરાવતાં ત્રિશલામાતા પુત્ર પ્રેમના પારાવારમાં ડૂબી રહ્યા ! સિદ્ધાર્થ રાજાની અર્ધાગના બની ત્રિશલાદેવી લૌકિક દૃષ્ટિએ એક ભાગ્યશાળી સન્નારી તે હતા જ, પણ અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાનકુમારની જનેતારૂપ સર્વશ્રેષ્ઠ સ્થાન પામી નારીજગતનું મહત્વ વધાર્યું હતું ! અતુલ સુખસામગ્રી અને વૈભવના સ્વામિની હોવા છતાં તેમના દિલમાં અભિમાનને સ્થાન ન હતું. જિનપૂજનૃ અને ગુરુવંદન તેમના ઉજ્વલ જીવનના અનિવાર્ય અંગે હતા. વર્ધમાનકુમાર પ્રત્યે તેમને મેહ અને પ્રેમ અથાગ હેવા છતાં શ્રાવકધર્મના કર્તવ્ય અને ધર્મ નિયમમાં દિવસે દિવસે સ્થિરતા વધતી જતી હતી. પાર્શ્વનાથ પ્રભુનું નામ તેમના શ્વાસે શ્વાસે ગુંથાઈ ગયું હતું. ધર્મની પ્રીતિ તેમના રશે ગે વણાયેલી હતી. નંદીવર્ધન જે વિનયી પુત્ર અને સુદર્શના જેવી વહાલસેયી એકની એક ને સોનાની રેખ જેવી પુત્રીના જનેતા . બન્યા પછી, વર્ધમાનકુમાર જેવા સલૂણું પુત્રના જનેતા 2010_04 Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત અનતાં તેમના સૌભાગ્યના ચાંદ સેાળે કળાએ ખીલી ઉઠ્યો પેાતાની જાતને સંપૂર્ણ સુખી માનતા ત્રિશલાદેવી વધ માન કુમારને જોઇ જોઈ હરખાતા. તેના કણપ્રિય કિલકિલાટથી તેમને રાજભવન ભર્યા ભર્યા લાગતા ! આંખોને હારે તેવા વધુ માનકુમાર જેટલા દિવસે મોટા થતા તેથી વધુ રાત્રિએ મોટા થતાં, જેટલા રાત્રિએ મેટા થતા તેથી વધુ દિવસે મેટા થતાં ! સુકેમળ અને નાજુકડા ચરણથી પા....પા....પગલી ભરવા લાગ્યા. ખા....હેન....ભાઈ.... વગેરે શબ્દો એલવા લાગ્યા. રાજભવનના આંગણે આમ તેમ દોડવા લાગ્યા....શ્રી તીથ’કરના આત્મા જન્મથી જ સંસારી માયાથી પરાઙગમુખ હાય, તેમ વધ માનકુમાર પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સંસારના સ્પરૂપને સારી રીતે પીછાણી તેનાથી પરાઙગમુખ રહેતા હોવા છતાં માતપિતા અને ભાઇન્હેનના રમત ગમ્મતની નિર્દોષ ક્રિયાઓ કરી સૌને આનંદ પમાડતા. પ્રભુ જ્ઞાની હતા છતાં સાગરશા ગંભીર હતા ! ચંદ્રથી અધિક નિમ ળ હતા ! સૂર્યથી અધિક તેજસ્વી હતા ! રમત ગમતના શેખીન ન હતા ! કાઇના પ્રત્યે રાગ નહિ, મેહુ નહિ....ખાલ સુલભ ઝઘડા પણ નહિ ! આવા ખાલપ્રભુ થોડા મેોટા થતાં સમવયસ્ક અનેક રાજકુમારે તેમની પાસે રમવા આવતા. પશુ ગુણુગંભીર ખાલપ્રભુને આવા કોઇ ખાહ્ય આન ંદનું આકષ ણુ ન હતુ.! છતાં કેાઈવાર મિત્રાની સાથે ખાલેાચિત ક્રિડા કરવા જવું પડતું. આથી તેમને મિત્રમ`ડળ ખૂબ ગેલમાં આવી જતા. કેાઈવાર રાજભવનના આંગણામાં રમતની મહેફીલ જામતી, તેા કેાઈવાર નગર મહાર રાજઉદ્યાનમાં રમતની રમઝટ જામતી. હૈયાને હેરત પમાડે એવી અવનવી રમતા તેમના મિત્રમ`ડળમાં ખેલાતી નિર્દોષ અને નિમ ળ બાલમ`ડળમાં વધુ માનકુમાર સૌની 2010_04 Page #186 -------------------------------------------------------------------------- ________________ એ મહાવીર કેવા હશે ! [ ૧૧૭ ] મેખરે રહેતા ! બાલસમૂહના નાયક સમા વર્ધમાનકુમાર વિના બાલગઠીયા મિત્રોને જરાય ઠતું નહિ. તેમના વિના રમતમાં કઈ રંગત જામતી નહિ, તેમ ત્રિશલામાતા પણ પિતાના વહાલેરા બાળને પળવાર પણ અળગે કરવા ઈચ્છતા નહિ! વર્ધમાન વિના એક ક્ષણ પણ તેમના માટે લાંબી થઈ જતી ! વર્ધમાન જે દિવસ ને રાત આંખોમાં સમાચેલે રહે હૈયા સાથે ઝકડાયેલ રહે. ગોદમાં છુપાઈને બેસી રહે... તે ત્રિશલામાતા પિતાના રાજ વૈભવના સ્વર્ગીય સુખને પણ તુચ્છ માનતા. એચતાણમાં ભર દિલ તષ્ઠિ એ કારણે વર્ધમાનકુમાર માટે માતા અને મિત્રે વચ્ચે કેઈવાર રમુજી વાતાવરણ સરજાતું. માતા વર્ધમાનને પિતાની પાસે રાખવા ઈચછે.. મિત્રે પિતાની સાથે લઈ જવા ઈછે...! આવી ખેંચતાણમાં કઈ વાર માતૃપક્ષને જય થતો, કઈવાર મિત્રપક્ષને! ગંભીર વર્ધમાનકુમાર બન્ને પક્ષને સંતેષ ઉપજાવતા, તે ચે કેઈના દિલને તૃપ્તિ થતી નહિ. સૌ એમ જ ઝંખતા કે વર્ધમાન અમારી પાસે જ રહે ! - જ્ઞાનનિધિના સ્વામી વિધમાનકુમાર એક વખત મિત્રની પ્રેરણાથી નગર બહાર ઉદ્યાનમાં રમવા માટે ગયેલા છે. ટમટમ કરતા તારલીયાઓ વચ્ચે જેમ ચંદ્ર અનેરી આભાથી ચમકતે હોય તેમ વર્ધમાનકુમાર મિત્રમંડળ વચ્ચે ચમકી રહ્યા હતા. અંતરમાં અવધિજ્ઞાન ફ્રાયમાન હોવા છતાં ધીર ગંભીર વર્ધમાનના તેજસ્વી વદન પર નિર્દોષ આનંદ છલકાતું હતું. તે સમયે વર્ધમાન અત્યારે શું કરતા હશે ? એ જાણવાની જિજ્ઞાસાથી સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનને ઉપ 2010_04 Page #187 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] શ્રી મહાવીર જીવનત ચેગ મૂકતાં જ્ઞાતખંડ ઉદ્યાનમાં બાલટેળ સાથે રમત કરવા પ્રવૃત્ત થયેલા વર્ધમાનને જોયા અને ભાવવિભોર બની ઉલ્લાસપૂર્વક એ ઈન્ડે પ્રભુને નમસ્કાર કર્યા. પ્રભુની અદ્ભુત ગંભીરતાપૂર્વકની બાચિત ક્રિયા જોઈ આશ્ચર્ય સાથે ભારે આનંદ પામ્યા. અને સભામાં બેઠેલા દેવ સમક્ષ બાલપ્રભુની ગંભીરતાપૂર્વકની બાલચેષ્ટાની પ્રશંસા કરતાં કહ્યું “અહા ! બાળકો તે ઘણા જોયા પણ વર્ધમાન જે કોઈ નહિ! શું એની નીડરતા અને શું એની ગંભીરતા! જ્ઞાનના સાગર હોવા છતાં નાના નાના ભૂલકા સાથે સંકેચ વગર રમતાં કદિ હારે એમ નથી, તેમ કદી કેઈથી ડરે એમ નથી!” ઈદ્રના મુખથી સરતી આ કૈલાઘા કઈ મત્સરી દેવ સહન કરી શક્યું નહિ! કારણ કે દેવતાઓમાં મત્સરભાવ વધુ હોય ! તેજેષથી કેઈની પણ લાઘા સહન કરવામાં અસમર્થ એવે એ દેવ ઉભું થઈ બેઃ “અરે ઈ! તમને તે જેના તેના વખાણ કરવાની ટેવ પડી છે! હું હમણાં જ ત્યાં જઈને તેની શક્તિનું માપ કાઢ. જેઉં તે ખરે કે એ મનુષ્ય બાલમાં કેટલી તાકાત છે" આમ બેલ એ મત્સરી દેવ દેડતે પૃથ્વી પર જ્યાં વર્ધમાનકુમાર બાળકો સાથે રહેલા છે ત્યાં આવ્યું. અદશ્ય રહીને વર્ધમાનકુમારને જોયા, જોતાં જ ચમકી ગ! અહા..આ બાલકના તેજ તે અલૌકિક દેખાય છે. અજબ લાલિમા પાથરતું એનું શાંત મુખડું દશનીય છે. છતાં મારે તેની પરીક્ષા તે કરવી જ એવા આશયથી એક બાજુ ઉભે રહ્યો. તે સમયે “આમલકી કીડા” નામની રમત રમવાનું બાળકેએ નકકી કર્યું હતું. એ રમતમાં એવી શરત હતી કે “જે આંબલીના વૃક્ષની ટોચ પર પહેલે ચડી જાય તે બાલક રમત છત્ય ગણાય અને એ 2010_04 Page #188 -------------------------------------------------------------------------- ________________ એ મહાવીર કેવા હશે! [ ૧૧૯ ] જીતેલા બાળકને હારેલા બાળકે વારાફરતી પિતાના ખંભા પર બેસાડી ફેરવે !” આ રમત રમવા માટે બધા બાળકો સાથે વર્ધમાનકુમાર એક આંબલીના તેતીંગ વૃક્ષની સમીપે આવ્યા. ત્યારે એ મત્સરી દેવ વર્ધમાનને બીવડાવવા માટે ભયંકર ભેરીંગનું સ્વરૂપ લઇ એ વૃક્ષને વીંટળાઈ ગયે ! તગતગ થતી બિહામણી આંખે, અને લબકારા મારતી જીભને જોઈ બધા બાળકો થડકી ગયા. એના ભયંકર કુફડાથી ફફડી ઉઠ્યા અને ભયથી ધ્રુજતા દૂર ભાગી ગયા ! પણ નીડર અને નિર્ભય એવા વર્ધમાનકુમાર એની સમીપે ગયા. “અરે..આ દેરડી જે સાપ આપણને શું કરી નાખવાનું છે?” એમ બોલતાં એ ભયંકર કાલીય નાગને દેરડાની જેમ હાથમાં પકડી દૂર ફેંકી દીધે ! ! ! જેની પરીક્ષા કરવા આવ્યા હતા તેના હાથે જ એ મત્સરી દેવને પીડાકારક પછડાટ સહેવી પડી ! આશ્ચર્યમૂઢ બનેલા બધા બાળકે ફરીથી નાચતાં કૂદતાં ત્યાં આવી અધુરી રમતને પુરી કરવા તૈયાર થયા. પેલે દેવ પણ પિતાની અધુરી પરીક્ષા પુરી કરવા એક બાળકના રૂપે એ બાળટળામાં ભળી ગયા. બધા સાથે એ પણ શરત મુજબ વૃક્ષ પર ચડવા લાગ્યા. તેવામાં અદૂભુત પરાક્રમી બાળપ્રભુ એક દોટ મૂકતાંની સાથે જ વૃક્ષની ટોચે જઈને બેઠા, એક સમય માત્રામાં રમત જીતી ગયા. બીજા બધાં બાળકો વૃક્ષની શાખાઓમાં લટકવા લાગ્યા ! રમતની શરત મુજબ નીચે ઉતરી કમપૂર્વક વર્ધમાનને પિતાની પીઠ પર બેસાડી ફેરવવા લાગતાં પેલા દેવે પણ વારે આવતાં વર્ધમાનકુમારને પીઠ પર બેસાડ્યા અને ભય પમાડવા વિકરાળ રૂપ પ્રગટ કરી મોટા તાડ જે લાંબો થતે ગયે! પાતાળકૂવા જેવા મુખમાંથી તક્ષક નાગ જેવી ભયંકર જીભ બહાર નીકળવા 2010_04 WWW.jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૨૦ ] શ્રી મહાવીર જીવન જ્યોત લાગી, મસ્તક પર અગ્નિશખા જેવા પીળા કેશ અને કરવત જેવી ભયંકર દાઢ, સળગતા અંગારા જેવી આંખે, પર્વતની ગુફા જેવા નસકેરા, નાગણ જેવી ભયંકર બે ભ્રકુટી, ભલભલાના હાડ ગગડાવી નાખે તેવી ક્રૂરતાદર્શક રાક્ષસ જેવા ભયંકર સ્વરૂપે એ દેવ બાળપ્રભુને આંખના ડેળા પહેળા કરી કરીને ડરાવવા લાગ્યો ! પણ ડરે તે વર્ધમાનકુમાર શાના? અવધિજ્ઞાનના ઉપગથી દુષ્ટ દેવની પરીક્ષક બુદ્ધિ જાણી લીધી. તેને પરાસ્ત કરવા પિતાના સંપૂર્ણ બળપૂર્વક એક જમ્બર મુષ્ટિપ્રહાર એ દેવની પીઠ પર કર્યો. એ પ્રહારથી ઘાયલ થયેલા દેવ મચ્છરની માફક સંકોચાઈ પિતાના મુળ સ્વરૂપમાં આવી ગયે. એનું ભયંકર રૂપ નષ્ટ પામી ગયું. એક જ મુષ્ટિપ્રહારથી નીચો નમી ગયેલે દેવ વર્ધમાનકુમારને હળવેથી નીચે ઉતારી તેમના ચરણમાં મુકી પડ્યો ! શરમીંદા બની તેણે પિતાના આગમનનું કારણ જણાવી કહ્યું. “પ્રભુ આપની ભુજાઓમાં મેં અગાધ બળ જોયું ! આપની ગુણગંભીરતા ભારે પ્રશંસનીય છે. ઈન્દ્ર મહારાજે કરેલી આપની પ્રશંસા યથાગ્ય જ છે. આપ વીર નહિ પણ મહાવીર છે. અજ્ઞાનતાથી કરેલી મારી ભૂલ મને માફ કરો ! પરીક્ષક બનીને આવ્યું હતું પણ આપને પ્રશંસક બનીને જઉં છું. હવે પછી આવી ધૃષ્ટતા કદિ નહિ કરું.” વારંવાર ક્ષમાયાચના કરતો એ દેવ ફરી પ્રભુને નમસ્કાર કરી દેવકમાં ચાલ્યો ગયો! ત્યારથી વર્ધમાનકુમાર મહાવીર તરીકે પ્રસિદ્ધ થયા. તેમની નીડરતાના સમાચાર ત્વરિત ગતિએ આખા ક્ષત્રિયકુંડ નગરમાં ફરી વળ્યા. કાળા નાગને દેરડાની જેમ દર ફેંકનાર અને ભયંકર રાક્ષસને એક જ મુષ્ટિપ્રહારથી 2010_04 Page #190 -------------------------------------------------------------------------- ________________ એ મહાવીર કેવા હશે ! [ ૧૨૧ ] વામન બનાવી દેનાર એ મહાવીર વર્ધમાનકુમારના પરાક્રમની વાતે ઘેર ઘેર પ્રસરી ગઇ. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીએ જ્યારે વહાલસાયા બાલુડાની યશેાગાથા સાંભળી ત્યારે તેમની છાતી ગજ ગજ ઉછળવા લાગી. વ માનકુમારને ઘેર આવેલા જોતાં જ હુ ઘેલી માવડીએ તેને છાતીએ વળગાડી દીધેા ! અને ચુમીએથી નવરાવી દીધા ! હૈયાના વહાલથી ભી`સી દ્વીધા ! વધ માનકુમાર એ માવડીના વાત્સલ્યનીર ઘટઘટ પી રહ્યા....સ્થિર નયને મેાહની વિચિત્રતા વિચારી રહ્યા ! માહઘેલી માતાના ગળે વળી સંસારના માહની વિચિત્રતા વિચારતા એ મહાવીર કેવા હશે ? 77 માતાપિતાના મેહ અને મિત્રાના પ્રેમ વચ્ચે ઝુલતાં શ્રી વ માનકુમારે જ્યારે આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે ત્રિશલામાતાના હૃદયમાં એક મનેારથ જાગ્યા કે “અધાના માલુડા ભણવા જાય તે મારા વમાન કેમ ભણુવા ન જાય ? ” સિદ્ધાર્થ રાજાને કહી રહ્યાઃ “ મારે મહેાસવપૂર્વક મારા વમાનનું. નિશાળગરણું ઉજવવુ છે. >> હું મારા વધુ માન ભણવા જશે અને મેટા પંડિત થશે! તમે જલ્દી જોશીએ મેલાવા અને પાઠશાળા મેાકલવા માટે મુહૂત્ત જોવરાવા. ! ” સિદ્ધાર્થ રાજાએ પણ ત્રિશલાદેવીની વાતને સહર્ષ સ્વીકાર કરી માનકુમારના પાઠશાળાપ્રવેશ વધુ માટે પેતાના આત્મીય પુરુષાને મેકલી જ્યોતિષીઓ પાસે મુહૂત્ત' પૂછાવ્યું. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, એ પાંચ અગની શુદ્ધિપૂર્વક સારા દિવસ નક્કી કર્યાં. તે દિવસે “ નિશાળગરણું ” ઉજવવાની આખા ક્ષત્રિયકુંડ નગરમાં જાહેરાત કરી, એ મહાત્સવમાં ભાગ લેવા માટે પ્રજાજનાને આમત્રણ આપ્યુ. વિદ્યાથી આને આપવા માટે 2010_04 Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી મહાવીર જીવનત મેવા મીઠાઈ તૈયાર કરાવ્યા. ઉપાધ્યાયને આપવા માટે સેનાની જનેઈ, સરસ્વતીદેવીની સોનાની મૂતિ, રત્નોના અલંકારે અને રેશમી વચ્ચે તૈયાર કરાવ્યા. એ શુભ દિવસના ચડતા પ્રહરે હાથીની અંબાડીએ બેસીને, સુહાસણ નારીઓના મંગલ ગીત અને વાજીંત્રના આનંદ ઝરતા મધુર સ્વરેથી ગુંજતા વાતાવરણમાં હજારો નગરજનો સાથે વાજતેગાજતે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી અલંકૃત શ્રી વર્ધમાનકુમાર પ્રાણ હોવા છતાં માતપિતાના મનેરથની પૂર્તિ ખાતર પાઠશાળા એ ભણવા ચાલ્યા ! ! ! અહા ! જ્ઞાનગંભીર એ મહાવીર કેવા હશે ! સમય સમયના સુજાણ અને મનમનના ભાવે જાણનાર એ બાલપ્રભુએ જ્યારે પાઠશાળામાં પ્રવેશ કર્યો ત્યારે વિદ્યાથીઓએ વર્ધમાનકુમારના વધામણુ કરવા હર્ષના પિકારે કર્યા અને તેમને જયનાદ ગજાવ્યું ! આજે સૌના લાડીલા શ્રી વર્ધન માનકુમારને પાઠશાળામાં પ્રવેશ હોવાથી નગરજનોએ ધામધૂમ મચાવી દીધી હતી. સિદ્ધાર્થ રાજાએ મહામહેત્સવ આદર્યો હતો. વિદ્યાર્થીઓ અને વર્ધમાનના મિત્રવર્ગમાં આનંદનો કલશોર મચ્યું હતું; તેમ પાઠશાળાના ઉપાધ્યાયને મન જાણે આજે સેનાને સૂર્ય ન ઉગ્યું હોય તેમ તેનું હૈયું આનંદથી નાચી રહ્યું હતું. કારણ કે આજે જંદગીનું દાળદર ફીટી જવાનું હતું. રાજમાન્ય પંડિત તરીકે તેના માન, કીર્તિ અને યશ વધી જવાના હતા ! પણ એને કયાં માલુમ હતું કે જે બાળકને એ ભણાવવા ઈચ્છી રહ્યો હતે. તે બાળક સામાન્ય નથી પણ પંડિત શિરોમણિ છે! ખરે ખર, એક નાનકડી કીડી કુંજરના માપ શી રીતે કાઢી શકે? આ અનુચિત બનાવથી સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપી ઉઠયું અને જ્ઞાનના ઉપગથી પ્રભુનું પાઠશાળા 2010_04 Page #192 -------------------------------------------------------------------------- ________________ એ મહાવીર કેવા હશે! [ ૧૨૩] ગમન જાણું તેમનું ચિત્ત ચમકી ઉઠ્યું! સર્વાસમાં જ્ઞાની પ્રભુને એક સામાન્ય પંડિત પાસે ભણવા જવાનું હોય? અહા ! એ જ્ઞાની મહાવીરની કેવી અગાધ ગંભીરતા ! અને માતૃવત્સલતા ! ” મારે ત્યાં જઈને એ જ્ઞાનીની આશાતના થતી અટકાવવી જોઈએ. એમ વિચારી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ઈન્દ્ર તત્કાલ ક્ષત્રિયકુંડ નગરની પાઠશાળામાં જ્યાં વિશાળ જનસમૂહ અને બાળકોથી વીંટળાયેલા વર્ધમાનને રત્નમઢેલી સુવર્ણની પાર્ટી અને પિન આપી અધ્યાપક ભણાવવાની તૈયારી કરે છે ત્યાં પહોંચી ગયા. અને બાલપ્રભુને નમસ્કાર કરી વિનયપૂર્વક એ અધ્યાપકના આસન પર બેસાડ્યા. ત્યાર પછી અવધિજ્ઞાનના ઉપગથી ઉપાધ્યાયની વ્યાકરણવિષયક મનની શંકાઓ જાણ એક પછી એક પ્રભુને પૂછવા લાગ્યા ! વર્ધમાનકુમાર પણ તેના સચોટ જવાબ આપવા લાગ્યા! પંડિતના મનની શંકાઓનું નિરસન થતાં એ વિચારમાં પડી ગયેઃ “અરે....આ રાજકુમાર છે તે નાને બાલ, પણ આટલું બધું જ્ઞાન ક્યાંથી ભણું આવ્યા ? જે વ્યાકરણના ગૂઢ રહસ્ય હું વર્ષોની મહેનત પછી પણ અત્યાર સુધી જાણી શક્યો નથી એ ગૂઢ રહસ્યને પ્રત્યુત્તર આ બાલક અત્યંત સહેલાઈથી આપી રહ્યો છે ! શું તેમને સાક્ષાત્ સરસ્વતી પ્રસન્ન હશે? અને આ વૃદ્ધ બ્રાહ્મણ પણ કેણ હશે ? શું આ બાલકને પૂર્વ પરિચિત કોઈ પ્રાધ્યાપક હશે ?” સિદ્ધાર્થ રાજા વર્ધમાનનું આવું વિશદજ્ઞાન જોઈ ભારે અચંબામાં પડી ગયા. ત્રિશલાદેવી તે વૃદ્ધ બ્રાહ્મણને ફટફટ જવાબ આપવા વર્ધમાનને વિસ્ફારિત નયને નિહાળી જ રહા ! જ્ઞાતિજનો અને નગરજનો પણ વધમાનનું અદ્દભૂત જ્ઞાન 2010_04 Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત 77 જોઈ સ્તબ્ધ બની ગયા. અને વિદ્યાથીએ પણ દરેકના મુખ સામે ટગમગ જોતા જ રહ્યા....હવે પ્રાધ્યાપકથી રહેવાયુ નહિ. સૂક્ષ્મ દૃષ્ટિએ અવલેાકન કરતાં પેલા વૃદ્ધ બ્રાહ્મણ કાઈ જુદી જ વ્યક્તિ જણાયો ! “ ગમે તેવુ' વેશપરિવર્ત્તન “ કર્યું" હોય તે પણ નયનના તેજ છુપા રહી શકતા નથી ! ” અધ્યાપક એ તેજ પારખી ગયા અને મસ્તક પરથી પાઘડી ઉતારી એ વૃદ્ધ બ્રાહ્મણુના ચરણમાં નમી પડતા કહ્યું: “ આપ કાણુ છે ? મને પૂછ્યા વગર આપે મારા મનની શકાએ શી રીતે જાણી? અને આ વમાનકુમારે આઠ વરસની વયમાં મારી એ શકાઓનું સમાધાન કઈ જ્ઞાનશક્તિથી કરી બતાવ્યું ? ” આમ કહી પંડિતજી આગ તુક બ્રાહ્મણ સામે તાકી રહ્યો. ,, હળવા હાસ્ય સાથે વદનમાંથી શબ્દસુવાસ પાથરતાં એ બ્રાહ્મણે કહ્યુઃ “મહાનુભાવ! તમે આ બાળકને સામાન્ય ન સમજશેા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત આ બાળક ચાવીશમા તીથ કર છે. અવતરણ સમયે તેમની માતાએ જોયેલા ચૌદ સ્વપ્ન, જન્મ સમયે છપ્પન દિગ્દમારિકા અને ચેાસ ઇન્દ્રોએ અસખ્ય દેવતાઓ સાથે કરેલ જન્મમહાત્સવ, તેમજ થોડા સમય પહેલા ભય'કર નાગને દેરડાની જેમ દૂર ફેંકનાર અને ભયંકર રાક્ષસને એક જ મુષ્ટિપ્રહારથી પરાસ્ત કરનાર એ મહાવીરની સમતા તે! તમે બધાએ પ્રત્યક્ષ પીછાણી છે ! સાક્ષાત્ સરસ્વતીની શક્તિને મહાત કરે એવુ' સામર્થ્ય ધરાવતા એ ખાલપ્રભુ મહાધીર, વીર અને ગંભીર છે. માત્ર માતાના મનેારથપૂત્તિની ખાતર એ માતૃવત્સલ વધુ માન સ્વય' જ્ઞાની હાવા છતાં તમારી પાઠશાળામાં પઢવા આવ્યા. આ તે 2010_04 Page #194 -------------------------------------------------------------------------- ________________ એ મહાવીર કેવા હશે ! [ ૧૨૫] અમૃતમાં મીઠાશનું આરોપણ કરવા જેવી વાત બની ! હું સૌધર્મેદ્ર છું. આસનકંપથી મેં આ અનુચિત બનાવ બનતું જા અને તમને જ્ઞાનીની આશાતનાથી બચાવવા દેડી આવ્યો.” આ સાંભળી અધ્યાપક એકદમ પ્રભુના ચરણમાં જુકી પડતા બોલ્યા: “પ્રભુ ! મારે અપરાધ માફ કરે! મારી અ૯પજ્ઞતાથી સર્વજ્ઞસમા આપને હું પીછાણું શક્યો નહિ ! આજથી આપ મારા ગુરુ છે. આપ જેવા ત્રિકાળજ્ઞાની ગુરુ પામી હું ભાગ્યશાળી બન્યો છું. મારે અવિનય માફ કરે.” એમ વારંવાર બોલતે અધ્યાપક અમૃજલથી પ્રભુના ચરણ પખાળી રહ્યો ! પ્રભુએ પણ એ પંડિતને આશ્વાસન આપ્યું અને સિદ્ધાર્થ રાજા પાસે અઢળક દાન અપાવ્યું ! ઈન્ડે પણ સર્વજને સમક્ષ પ્રભુનું પ્રભુત્વ પ્રગટ કરી સૌને સત્યનું ભાન કરાવી પ્રભુને અને પ્રભુના માતાપિતાને નમસ્કાર કરી ઈન્દ્રલેકમાં ચાલ્યા ગયા. આ બાજુ ઈન્દ્ર અને પ્રભુ વચ્ચે વ્યાકરણ વિષયક જે પ્રશ્નોત્તરી થઈ હતી. એ પ્રશ્રનેત્તરને કેમ વિસ્તૃત હોવાથી પરમ ઉપયોગી જાણી એ પ્રાધ્યાપકે એક દળદાર ગ્રન્થ તરીકે સંગ્રહ કર્યો અને “શ્રીજેનેંદ્ર વ્યાકરણ” તરીકે લેકમાં પ્રસિદ્ધ કર્યો. અભ્યાસુજનને વાગમય વાણીનું અદૂભુત સાધન મળ્યું. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી પિતાના બાલુડાને લોકોત્તર જ્ઞાનવૈભવ અને પલ્યા વગરની પ્રખર પંડિતાઈ જોઈ સુપતિ પુત્રને ભણાવવાનું સાહસ કર્યું તે બદલ મનમાં જરા ક્ષેભ પામ્યા, પણ હૈયામાં હર્ષને સાગર ઉછળી રહ્યો ! જેવી રીતે વાજતે ગાજતે સાજન માજનને પુરજન સાથે વર્ધમાનકુમારને પાઠશાળામાં લાવવામાં આવ્યા હતા, 2010_04 Page #195 -------------------------------------------------------------------------- ________________ - - - [ ૧૨૬ ] શ્રી મહાવીર જીવનત તેવી જ ધામધૂમથી ભારે આડંબરપૂર્વક પાછા રાજમહેલમાં લઈ જવામાં આવ્યા અને સિદ્ધાર્થ રાજાએ પહેલા કરતાં પણ વધુ ઉમંગ અને ઉત્સાહથી બાળકોને મીઠાઈઓ વહેંચાવી, દીન અનાથાને દાન અપાવ્યા. ક્ષત્રિયકુંડમાં ઘેર ઘેર વર્ધમાનનું જ્ઞાન, વર્ધમાનને વિનય અને વર્ધમાનની ગંભીરતા ગવાતા રહ્યા. એ ગુણગુંજનમાં વર્ધમાન પ્રત્યેને મંગલ અનુરાગ જ ઉદ્દભવતું હતું. પાઠશાલામાં પ્રવેશ કરી બાલપ્રભુએ શક્તિ હોવા છતાં વિનય અને ગંભીરતા શખવાને બેધ આપે ! પાણીની જેમ સરી જતે સમય બાલ વર્ધમાનને યૌવન અવસ્થાના આંગણે દોરી ગયે! સાત હાથ પ્રમાણ દેહમાનમાં કામણગારી કાયા કમનીય દીસવા લાગી ! ભલભલાને ભાન ભૂલાવે એવું દેહસૌષ્ઠવ ! ઈન્દ્રને પણ ઝાંખે પાડે એવું અનુપમ રૂપ ! બૃહસ્પતિ પણ જેની પાસે વામણું લાગે એવી અગાધ બુદ્ધિઅને જેની પાસે સમુદ્ર પણ મર્યાદિત લાગે તેવી ગંભીરતા દરેકના દિલને ડેલાવી રહી હતી! એ વર્ધમાન રાજસભામાં જતાં ત્યારે સભાજનના સ્નેહ અને ઉલ્લાસ વધી જતા. રાજકાર્યોમાં તેમની સેનેરી સલાહ સૂચને કીંમતી થઈ પડતા. ખરેખર, સિદ્ધાર્થ રાજા જેવા પિતાને એક મિત્ર સમાન, નગરજનોને પરમ માનનીય સ્થાનરૂપ, ભાઈબેનને પરમ પ્રમોદનું સ્થાન, અને મિત્રવર્ગને સ્નેહની સરવાણી સમા યૌવનને આંગણે શેલતા ત્રિશલાદેવીના એ વહાલેરા મહાવીર કેવા હશે! કઈ કહી શકશે? 2010_04 Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪. વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા જુવાનીના જેમ કોને મુરઝાવતા નથી? કોઈ વિરલ વ્યકિત સિવાય એ થનગનતી જુવાનીના વહેણમાં સૌ તણાતા હોય છે. પણ શ્રી વર્ધમાનકુમાર એક વિરલ વ્યક્તિ હતા. અથાગ રૂપથી ભૂષિત સાત હાથ પ્રમાણ સુભિત દેહમાનથી અલંકૃત એવા વર્ધમાનકુમાર સંસારી માયા તરફ જરાય આકર્ષાયા નહિ, યૌવન અવસ્થાને આરે ઉભેલા વર્ધમાન અંતરથી મહા જ્ઞાની હતા. શ્રેણુક, પ્રદ્યોત વગેરે અનેક રાજવંશી રાજકુમારે વીશે કલાક તેમના સાન્નિધ્યમાં રહી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઉપાસના અને જ્ઞાનગોષ્ટિમાં રહેતાં તો ય વર્ધમાન અંતરથી સાવ નિરાળ રહેતા. યોવન અવસ્થા અને અનુકૂળ મિત્રવર્ગને સંગ સરજાય તે નેહરસની સરવાણીના ફુવારા છુટતા હોય પણુ વર્ધમાનકુમારની વાત જ સાવ જુદી હતી! ઘણીવાર મિત્રોને ઉંઘતા છેડી વહેલી પરોઢે અનેરા ચિંતનમાં મસ્ત બની જતા, તેમની આનંદમસ્તી અનોખી હતી! પ્રથમ લોકોત્તર બાળક હતા, હવે લોકોત્તર યુવાન થયા ! નંદીવર્ધનભાઈ અને સુદર્શનાબેન તે વર્ધમાન “શું પહેરશે 2010_04 Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮] શ્રી મહાવીર જીવનત તે શભશે” એની પસંદગીમાં ઉંચા જ ન આવતા, પણ વર્ધમાનને એની ક્યાં પડી હતી ! ત્રિશલામાતાના હૈયામાં આ એક જ અસંતોષ જલ્યા કરતો કે “મારે વર્ધમાન કેઈની સાથે ખુલા દિલથી મળતું નથી, ભળતું નથી, કેઈને પ્રેમથી મળતો નથી ! શું અમને છોડીને ક્યાંક ચાલ્યું જશે ? એ ભય તેમને રાત દિવસ સતાવ્યા કરતે!” પોતાના ભાઈ ચેટકરાજાની સુપુત્રી ચેષ્ટાકુમારી સાથે નંદીવર્ધનરાજકુમારને લગ્ન મહત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો, તેમ તેમ એકની એક લાડકવાઈ સુપુત્રી સુદર્શન રાજકુમારીના લગ્નના વાજા પણ વાગી ગયા, અને એ જ નગરના સુયોગ્ય ક્ષત્રિય પુત્રની સાથે ધામધૂમથી તેને પરણાવી લગ્નને લહાવે લીધે. તે ય વર્ધમાનકુમારે જરા સરખે પણ ઉમળકો બતાવ્યો નહિ. એ તે એની એ જ ગંભીરતામાં જ ખેવાયેલે રહેતે. ત્રિશલામાતા વિચારે છે કે હવે મારે શું કરવું? વર્ધમાનની ઉદાસિનતા તેમને અકળાવી રહી. વર્ધમાનકુમારનું ગેરૂં ગેરૂં મુખ, કમળ ગાલ અને વિશાળ ભાલપ્રદેશ, અણીયાળી આંખે અને શ્યામલ કેશની અલૌકિક શોભા જોઈ જોઈ એ ત્રિશલાદેવી મનોરથમાળાના મણકા ગુંથી રહ્યા હતા ! “મારે વર્ધમાન પરણવા જશે, અને હું વરરાજાની “મા” બનીને વરવધુને પંખીને લહાવે લઇશ ! એ સેનેરી દિવસ ક્યારે ઉગશે?” આવા વિચારમાં અટવાતાંત્રિશલાદેવીએ વર્ધમાનકુમારના મિત્રોને પણ ખાનગીમાં ભલામણ કરી રાખી હતી કે તમારે વર્ધમાનની ઉદાસિનતા દૂર કરવા પ્રયત્ન કરવો. જ્યારે જ્યારે મિત્રો વધમાનની પાસે મેહભરી વાતે 2010_04 Page #198 -------------------------------------------------------------------------- ________________ વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા [ ૧૨૯ ] કરતાં ત્યારે વર્ધમાનકુમાર ઉલટાના સામેથી જ તેમને શીખામણ આપવા લાગતા અને કહેતાઃ “મિત્ર! સંસારી સુખ નાશવંત છે, સંસારી માયા પરપોટા જેવી છે, એમાં રાચવું શાને કાજે ?” આમ ને આમ છેડે સમય વીતી ગયા. એ અરસામાં એક દિવસ સિદ્ધાર્થ રાજા સભામાં બેઠા હતા. રાજકાર્યની સમાપ્તિ બાદ પ્રતીહારીએ આવીને રાજાને જણાવ્યું કે “વસંતપુર નગરથી આવેલ પ્રધાનમંડળ પ્રવેશની રજા માગે છે.” રાજાના હકારસૂચક ઈશારાથી પ્રતીહારીએ પ્રધાનમંડળને સભામાં પ્રવેશ કરાવ્યો, સુસ્વાગત પછી ક્ષણવાર વિશ્રાંત થઈ આગન્તુકાએ પોતાના આગમનનો હેતુ પ્રદર્શિત કરતાં કહ્યું “રાજાધિરાજ! આપને જય હો, આપના મિત્ર સમા અમારા સમરવીર મહારાજાએ આપને કુશળ સમાચાર પૂછવા સાથે આપના સુપુત્ર શ્રી વર્ધમાનકુમારની ખ્યાતિ સાંભળી પોતાનું એકનું એક કન્યારત્ન યશદાકુમારીને વર્ધમાનકુમારને આપવા અમને મોકલ્યા છે; એ રીતે આપની સાથેનો સંબન્ધ ઘનિષ્ટ બનાવવા માગે છે. માટે આપ કૃપા કરીને તે કન્યારત્નનો સ્વીકાર કરી આપના મિત્રભાવને ઉજવલ બનાવે એવી આપને વિનંતી કરીએ છીએ. સિદ્ધાર્થ રાજાએ ગંભીર વદને તેમને જણાવ્યું: “મહાનુભા! બાલ્યવયથી જ વિરાગી વર્ધમાનકુમારે આવી રીતે ઘણું કન્યાઓના માગા પાછા ફેરવ્યા છે, પણ તમે અમારા અતિથિ બનીને રહો, વધમાનકુમારને સમજાવવાનો એક પ્રયત્ન કરી જોઈએ.” સિદ્ધાર્થ રાજાની વાતને સહર્ષ સ્વીકાર કરી મહેમાને 2010_04 Page #199 -------------------------------------------------------------------------- ________________ - [ ૧૩૦ ] શ્રી મહાવીર જીવનજ્યોત મહેમાનગૃહમાં ગયા અને સિદ્ધાર્થ રાજા પણું સભાસમય પૂર્ણ થતાં પિતાના વાસ ભુવનમાં જઈ ત્રિશલાદેવીને વર્ષમાનકુમાર માટે આવેલા માગાની વાત કરી. ત્રિશલાદેવી ભારે હર્ષમાં આવી ગયા અને રૂપગુણસંપન્ન થશેદા રાજકુમારીને જોઈ, જોતાં જ ગમી ગઈ. વર્ધમાન યશદાની જોડી તેમના નયન સમક્ષ તરવરવા લાગી. કન્યા સર્વરીતે પસંદ પડી ગઈ પણ વર્ધમાનકુમાર માને તે ને ? આ “તે” ને તેરમણી ભાર ત્રિશલામાતાના હૃદય પર લદાઈ ગયે! પણ ત્રિશલામાતા એમ ગાંજ્યા જાય તેમ ન હતા. તેમના અંતરમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે “વર્ધમાનકુમાર મારૂં વચન કદી પાછું નહિ ઠેલે ” એવા વિશ્વાસ સાથે તેમના મિત્રોને એકાંતમાં બોલાવી વસ્તુરિથતિ સમજાવી કહ્યું આજે ગમે તે ભોગે પણ તમે વર્ધમાનને લગ્ન માટે સમજાવે.” મિત્રોને પણ વર્ધમાનકુમારને લગ્નમહોત્સવ માણવાનો ઉમંગ હતો જ એટલે તુરત તેમની પાસે દેડી ગયા અને માતાપિતાની ઈચછા તેમની પાસે રજુ કરી. આવેલી લમીને વધાવી લેવા આગ્રહ કર્યો. જવાબમાં વર્ધમાનકુમારે કહ્યું: “મિત્ર ! મને ગૃહસ્થાવાસ જરાય રૂચ નથી, તમે શા માટે આ આગ્રહ કરે છે ? ” મિત્રએ મીઠાશથી કહ્યું: “કુમાર! અમે આપની ભાવના સારી રીતે જાણીએ છીએ, પણ માતપિતાની ભાવના સત્યારવી એ આપના જેવા સુપુત્રનું શું કર્તાવ્ય નથી?” વર્ષમાને નિખાલસતાથી કહ્યું: “બંધુઓ ! આ સંસારમાં માતપિતા સિવાય અન્ય કોઈ સાથે મારે રાગબંધન નથી, એમના માટે જ તો હું સંસારમાં રહ્યો છું.” આમ વાત ચાલે છે, તેવામાં ત્રિશલામાતા પિતે જ ધીરે પગલે ત્યાં પધાર્યા. માતાને જોતાં જ વર્ધમાનકુમાર ઉભા થઈ બહ 2010_04 Page #200 -------------------------------------------------------------------------- ________________ વૈરાગી વમાન વરરાજા અન્યા [ ૧૩૧ ] માનપૂર્વક માતૃચરણમાં નમસ્કાર કરી રસિંહાસન પર બેસાડ્યા અને પોતે વિનયાવનત મસ્તકે અંજલી જોડી આલ્યાઃ "" “ માતાજી ! આપે અહીં પધારવાની તકલીફ્ શા માટે લીધી ? મને આપની પાસે બેલાબ્યા હાત તે હું ત્યાં હાજર થાત ! મધુરભાષી વમાનના વિનય વચનાથી આનંદિત થયેલા ત્રિશલામાતાએ પુત્રના મસ્તક પર હાથ મૂકતાં કહ્યું: “ બેટા ! તારા જેવા પુત્ર પામીને હુ' ત્રણે જગતમાં માનનીય સ્થાનને પામી છું. સ્વપ્નપાઠકે એ કરાવેલા તારા ભાવિદન પ્રમાણે જ બધુ બનતું રહ્યું છે. હું સંપૂર્ણ સુખી છું, પણ એ સુખમાં કાજળની રેખા સમાન તારા વિરાગભાવ મને અકળાવી રહ્યો છે. બેટા! તુ' લગ્ન કરીને મારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કર. માતાના માહભર્યા વના સાંભળી વધુ માન માતાના ચરણ સમીપે બેસતા બેાલ્યા ! “ માતાજીઃ ! આપ સમજુ છે. પાર્શ્વનાથ પ્રભુના ધર્મોના અનુરાગી છે. આપ જાણો છે કે આ સંસારમાં કોઇ કોઇનું નથી. કાણુ માતા....કાણુ પિતા....કાણુ પત્ની....કાણુ અન્ધુ....કાણુ મિત્ર ! આ આત્મા અનંતા ભવામાં અનંતા સમ્બન્ધો બાંધી ચૂક્યો છે. કેને પોતાના માનવા, કાને પરાયા? હું મારા મિત્રોને એ જ સમજાવી રહ્યો હતા કે આ સ`સાર એક ૫ ખીમેળા જેવે છે. સાંજ પડતાં જેમ પક્ષીએ વૃક્ષ પર એકઠા થાય છે અને સવાર પડતાં ઉડી જાય છે, તેમ આ કુટુબમેળામાં સૌ પોતાના પૂર્વ સમ્બન્ધ એકત્ર થાય છે અને સમ્બન્ધ પૂર્ણ થતાં સૌ પેાતાના સ્થાને ચાલ્યા જાય છે. આપના જેવા 2010_04 Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] શ્રી મહાવીર જીવનજ્યોત સમજુ આત્માને આ મેહ રાખવે ઉચિત નથી. - સૌ મિત્ર અવાક બનીને વર્ધમાનની તત્ત્વભરી વાણી સાંભળી રહ્યા. ત્રિશલામાતાને પણ વર્ધમાનની વાણી લેવી રહી. આંખમાં અશ્રનો ધોધ ઉછળી આવ્યો. ગદગદ શબ્દ બેલ્યાઃ “ભાઈ ! તારી વાત તદ્દન સાચી છે, પણ તું જરા મારા માતૃહદય તરફ દૃષ્ટિ કર... એમાં કેવા ભાવ ભર્યા છે એ જરા જોઈ લે...! એક જનેતા તરીકે હું તને આજ્ઞા આપું છું કે તું મારું વચન માન્ય કર....! અને મારી છેલ્લી આકાંક્ષા પૂર્ણ કર...” માતાના વાત્સલ્યપાશથી બંધાયેલા વર્ધમાન ઉભા થતાં બોલી ઉઠ્યાઃ “માતાજી ! આપની આંખમાં આંસુ ? આપના એક નહિ પણ અનેક વચને માન્ય કરવા બંધાયેલો છું. આપ આજ્ઞા ફરમાવે ! ” ત્રિશલામાતા વર્ધમાનની પીઠ થાબડતા હર્ષ પૂર્ણ સ્વરે બોલ્યા: “બેટા ! હું તે જાણતી જ હતી કે મારે વર્ધમાન મારૂં વચન પાછું નહિ કેલે! દિકરા ! રૂ૫રૂપના અવતાર સમી વસંતેપુર નગરના રાજા સમરવીરની સુપુત્રી યદાકુમારી સાથે લગ્નગ્રન્થીથી જોડાઈ તું મારા મનની મુરાદ પુરી કર !” વર્ધમાનકુમાર વિચારમગ્ન બન્યા. “ અહા....આ સંસારની માયા કેવી છે ? એક બાજુ માતાનું વાત્સલ્ય....અને બીજી બાજુ ભવભ્રમણને ભય !” અવધિજ્ઞાનનો ઉપગ મૂકતાં તેમને પિતાના અમૂક ભેગાતલી કમ ભેગ્ય જણાય, તેથી વર્ધમાન આ લગ્ન પ્રસ્તાવ સામે મૌન રહ્યા. “મૌન સન્મતિ લક્ષણમ્ ” એ ન્યાયે ત્રિશલામાતાએ સિદ્ધાર્થ રાજા પાસે યશોદા રાજકુમારીનું માગું કબૂલ કરાવ્યું. સારા ય ક્ષત્રિયકુંડ નગરમાં વર્ધમાનના લગ્નની વાત વહેતી થઈ ગઈ નગરજનોએ વર્ધમાનકુમાર 2010_04 WWW.jainelibrary.org Page #202 -------------------------------------------------------------------------- ________________ વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા [ ૧૩૩ ] તરફ પોતાનો પરમ આદર વ્યક્ત કરવા સગપણના વધામણા કર્યા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાને મન જાણે લાખેણે અવસર આવ્યો ! આ લાખેણુ અવસરની લાખેણી શેભાથી ક્ષત્રિયકુંડ નગર ચમકી ઉઠયું. વર્ધમાનના મિત્રો ખૂબ ગેલમાં આવી ગયા, નંદીવર્ધનભાઈ અને ચેષ્ટા ભાભીનો, ઉત્સાહ સમાતું નથી. સુદર્શનાબેન પણ સપરિવાર નાનાભાઈના લગ્ન મહોત્સવમાં ભાગ લેવા અંતરના ઉલ્લાસપૂર્વક આવી પહોંચ્યા. નણંદ ભેજાએ મળીને વર્ધમાનના લગ્નના ગીતે રચ્યા અને હેશભેર ગાયા ! વર્ધમાનકુમારને પાટલે બેસાડી પીઠી ચોળી, સ્નેહ સભર સ્નાન કરાવ્યું. વૈરાગી વર્ધમાનકુમારના લગ્ન મહોત્સવથી ક્ષત્રિયકુંડ નગર વાજીના મંગલનાદથી ગાજી ઉઠ્યું. ઘેર ઘેર અને ટેડલે ટેડલે આસોપાલવના તોરણે બંધાયા. રાજભવનના વિશાળ આંગણામાં દેવવિમાન સદશ ભવ્ય મંડપ બંધાય. મણિ માણેકના સ્તંભે રોપાણું, રત્નજડિત સુવર્ણ કળશેથી સુંદર ચોરીની રચના કરવામાં આવી, સુહાગણ નારીએ લગ્ન ગીતથી મંડપને ગજાવવા લાગી. નાચ, મુજરા અને નૃત્ય સાથે નવનવી રમતોની રમઝટ જામવા લાગી. રાજા મહેલ દિવસે અવનવી પ્રવૃત્તિઓથી ધમધમી રહેતે અને રાત્રિએ અસંખ્ય દીપમાલાથી ઝળહળી ઉઠતે. નિતનવી જાતના મેવા મીઠાઈઓ અને શાક પાકના ઢગ ખડકાવા લાગ્યા. સમસ્ત નગરજનોને “ સાગમટે નોતરા” હોવાથી આબાલવૃદ્ધ સૌ હોંશે હોંશે જમવા આવતા. જન્મ મહોત્સવની જેમ આ લગ્ન મહોત્સવમાં પણ દશ દિવસ સુધી નગરવાસીઓના રડે અભયદાન હતું. નગરજનોમાંથી કઈ જાનૈયા બન્યા. કેઈ માંડવીયા.....! કઈ વળી ઉભય 2010_04 Page #203 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - [ ૧૩૪ ] શ્રી મહાવીર જીવન પક્ષે જોડાઈને લગ્ન મહોત્સવને આખો લાડવે જમવાનો લહાવે લીધે !! લગ્નના દિવસે વૈરાગી વર્ધમાનકુમાર વરરાજાના વેશમાં અને યશોદા નવવધૂના વેશમાં સજજ થયા! બને પક્ષના સાજન મહાજન વચે નવ વરવધૂ માયરે બેઠા, અને યશોદાનો જમણો હાથ વર્ધમાનકુમારના જમણે હાથમાં આવી પડ્યો ! અને મીંઢળબદ્ધ બન્ને હદત પંચની સાક્ષીએ બંધાઈ ગયા ! ગૃહસ્થ ગુરુએ મંત્રોચ્ચાર કર્યા, મંગલતેત્રોને મંગલ પાઠ કર્યો. આ રીતે માયરાને વિધિ પૂર્ણ થયે, અને યાદાની લક્ષમૂલી સાડીનો છેડે વર્ધમાનકુમારની કેટીમૂલી પછેડી સાથે બંધાયે અને અગ્નિની સાક્ષિએ. માતપિતાની સાક્ષિએ પંચની સાક્ષિએ..ગુરુની સાક્ષિએ અને આત્મસાહિએ ગોરમહારાજે ચોરીના ચાર આંટા ફેરવાવ્યા. ચોથા ફેરે કરે મેચન વખતે સમરવીર રાજાએ કન્યાદાનમાં અનર્ગત ધન અને અસંખ્ય રત્નાલંકારે તથા હાથી–ઘેડા, દાસ-દાસી વગેરે દાયજામાં આપ્યા. વર્ધમાનકુમારને મહા કીંમતિ અલંકારે સહિત કોટીમૂળે શણગાર આપ્યો. બીજ બધાને યથાયેગ્ય સુંદર પહેરામણી કરી. માતપિતાની અને વડીલજનોની અનંતી શુભાશિષ સાથે વધમાનકુમાર અને યશદાદેવી નવદંપતી બની દીપી ઉઠ્યા. ત્રિશલામાતાએ હોંશે હોંશે હરખઘેલા બની નૂતન વરવધૂને પંખીને લહાવે લીધે. સિદ્ધાર્થ રાજાએ આ પ્રસંગે અત્યંત ઉદારતાપૂર્વક રાજભંડારના દરવાજા ખુલ્લા મૂકી દીધા. મહોત્સવમાં લખલટ લમી લુંટાવી, દીન, અનાથાને ઈચ્છા મુજબ દાન આપી એમની દરિદ્રતા મૂળમાંથી કપાવી નાખી. ઢોરેને 2010_04 Page #204 -------------------------------------------------------------------------- ________________ વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા [ ૧૩૫ ] ઘાસ, કુતરાઓને રોટલા અને પંખીઓને ચણ, તેમ નગરજનોને મિષ્ટાન્ન ભજન અને સાજન માજને પ્રિતિદાનપૂર્વક સંપ્યા . તેમ જ વેવાઈ બનેલા સમરવીર રાજાને અને એ પક્ષની અગ્રગણ્ય વ્યક્તિઓને મહાકીમતિ ભેટ સોગાદોથી નવાજ્યા. વરરાજાના મામા ચેટકરાજા ભાણેજના લગ્ન નિમિતે ભારેમાં ભારે મામેરૂં લાવ્યા. આ બધી ધામધૂમ અને ધમાલમાં દશ દિવસનો સમય કયાં વીતી ગયા એની કોઈને ખબર ન પડી ! આ અભિનવ લગ્ન મહોત્સવ અનેરા ઉત્સાહથી ઉજવાઈ ગયો ! રંગેચંગે અને આનંદ મહોત્સવની પૂર્ણાહૂતિ થતાં બહારગામથી સારી સંખ્યામાં આવેલા મહેમાનો અને વેવાઈ પક્ષના પ્રધાનમંડળ વગેરે શીખ માગી વિદાય થયા. નગરજને પોતપોતાના ઘેર ગયા, આસોપાલવના તેરણે સૂકાઈ ગયા, આકર્ષક મંડપ પણ છુટી ગયા, પણ આ પ્રસંગના રંગ સૌના દિલમાં ચીરસ્થાયી બની ગયા. વર્ધમાનકુમારના લગ્નમહોત્સવમાં સમવયસ્ક શ્રેણીક પ્રદ્યોત વગેરે શતાધિક મિત્રોએ અગત્યનો ભાગ ભજવ્યું. આ પ્રસંગ જીવનમાં એક જ વાર આવે, તેમાં વળી વૈરાગ્ય જૂલે જલતા વર્ધમાનકુમારના લગ્ન ! મિત્રવર્ગ આ સમય કેમ ચૂકે ? સમયને અનુરૂપ હાસ્યલીલા બિછાવી તેમણે વર્ધમાનકુમારને પરેશાન કરવામાં બાકી ન રાખ્યું ! પણ વર્ધમાનકુમાર કોણ? અંતિમ તીર્થકરને આત્મા ! સંસારના મેહ ઝરતા વાતાવરણમાં ખુંચે ખરા ! આ મહામૂલે પ્રસંગ પસાર થયે તે પણ તેમના મુખ પર એની એ જ ગંભીરતા ! ન હતે ઉલ્લાસ કે ન હતી મંદતા ! મિત્રોની ઠઠ્ઠામશ્કરીઓ અને આનંદપ્રમોદ વખતે 2010_04 Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત પણ પેાતાના ગંભીર વદન પર મધુર અને મંદ હાસ્ય સિવાય કેાઇ સુરખી બિછાવી ન હતી ! વૈરાગી વ માનકુમાર આનંદમંગલના વધામણાપૂર્વક યશેાદાદેવી સાથે લગ્નની ગાંઠે બંધાયા અને ગૃહથાશ્રમ જીવન શરૂ થયું. રૂપરગમાં રળીયામણા અને સ્વભાવે સાહામણા એવા ચશેાદાદેવી જેવા ધર્મ પત્ની અîાંગના સાથે નવયૌવન રૂપ વસંતઋતુમાં વસતા હેાવા છતાં તેમના અંતરમાં વિકારની એક કળી પણ પાંગરી નહિ. માત્ર અનાસક્તભાવે ભાગ્ય કર્મ ક્ષીણ કરવા માટે જ લગ્ન કર્યાં પણ તેમાં નિમગ્ન ન બન્યા ! રંગરાગના આકષ ણુમાં સાયા નહિ ! માત્ર માતાના સ ંતેાષ ખાતર વધમાન વૈરાગી હાવા છતાં વરરાજા અન્યા ! પણ દિલથી તે માત્ર ફ્રજ બજાવી ક રજ ખ ખેરવાના તેમના આ સુપ્રયત્ન હતા! UBHREE જે રાત દિવસ તપ કરતાં ધર્મની આરાધના, તે જ સફળ જાણુ ચેતન રાખ નહિં તેમાં મણા; રત્ન કરેડા આપતાં પણ ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશ આ પ્રભુ વીરના સ’ભારજે તુ' પળે પળે, ※卐卐5卐米米米米米米米米米卐卐卐卐洲 2010_04 Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫. સસારી છતાં ત્યાગી.....! સમયને વીતતાં કઇ વાર લાગે છે? આંખ ઉઘાડીને અધ કરીએ એટલામાં તે વરસા વીતતા રહ્યા ! વમાનકુમાર અને યશોદાદેવીનું ગૃહસ્થજીવન પુષ્પ સૌરભની જેમ મહેકી રહ્યું. સૂર્યવિકાશી કમળની જેમ વિકસી રહ્યું ! અને વધુ માનકુમારને ત્યાં પારણું બંધાયું! નાજુક અને નમણી, વિકસતી કળી સમી હસમુખી કામળાંગી માળાના પિતા અન્યા વમાન ! સુદેશના ફાઇએ નામ પાડ્યું પ્રિયદર્શીના ! સિદ્ધાર્થ રાજા ને ત્રિશલાદેવી વમાનના ગૃહસ્થાશ્રમને ભરી આંખે નીરખી રહ્યા. વમાનના સંસારમાં સુખ અને શાંતિની પરિમલ વિલસતી હતી ! પરંતુ દિમાગની ભાતરમાં મતિજ્ઞાન....શ્રુતજ્ઞાન....અને અવધિજ્ઞાનના તેજપુંજમાં દુન્યવી વૈભવનું વરવું પ્રતિષિ’ખ નિહાળીને વધુ માનકુમાર વિચારમગ્ન બની જતાં. “હુ કાણુ છું?” “મારા જન્મ શા માટે થયા ? ” અને “હવે મારે શું કરવાનું છે ? ” એ ત્રણ પ્રશ્નોના ઉત્તરા દિલમાંથી જ શેાધીને ચિ'તનગ્રસ્ત અનતા! હુ એક આત્મા છું, કર્મોને ક્ષય કરવા માટે થયા છે. ' << ” હું મારા જન્મ આઠ ” અને ' જગતના 2010_04 Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૮ ] શ્રી મહાવીર જીવનત જીવેને સત્ય ધર્મમાં સ્થાપિત કરવા એ મારું કર્તવ્ય છે.” આવા વર્ધમાનકુમારની સાથે જોડાયેલા યશદાદેવી પણ વધુ ને વધુ ધર્મભાવના કેળવતા થયા હતા. સંસારી છતાં ત્યાગી તરીકે વર્ધમાનનું જીવન અમીછાંટણ વેરી રહ્યું હતું ! એ અમીછાંટણ શ્રેણક પ્રદ્યોત વગેરે શતશઃ મિત્રેના અંતરને પણ લાગી ચૂક્યા હતા ! પણ સૌ સૌની ભાગ્યરચના અલગ હતી. તે કારણથી વર્ધમાનના સંગાથી બનવા કઈ શક્તિમાન થઈ શકયા નહિ! સંયમિત અને નિયમિત જીવનને જીવતાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી સંસાર સંબંધી પિતાની બધી ફરજો પુરી કરી મુક્ત બન્યા. રાજાનો તાજ નંદીવર્ધનકુમારને મસ્તકે ચડાવ્યા મહામહોત્સવપૂર્વક તેમને રાજ્યાભિષેક કરી રાજધૂરા પોતાના સમર્થ અને શક્તિસંપન્ન પુત્રના હાથમાં સુપ્રત કરી નિશ્ચિત થયા. પાર્શ્વનાથપ્રભુના પ્રતિભાસંપન્ન સાધુજનના સંસર્ગથી શ્રાવક ધર્મની ધૂરાને વહન કરી સંસારની ધૂરા સમાપ્ત કરી. અંતરમાં સંતોષ હતા, મુખ પર સંતેષની ઝલક હતી, નંદિવર્ધનને રાજ્ય સેપી રાજા બનાવ્યું. નંદીવર્ધનરાજાને નાનકડા બંધુ પ્રત્યે અપાર પ્રેમ હોવાના કારણે રાજ્ય સ્વીકારવાનો ઘણે આગ્રહ કર્યો ત્યારે વૈરાગી વિમાને ઉત્તર વાળ્યું “ભાઈ! મારા અંતરનું રાજ્ય અલગ છે! એ રાજ્યના રાજા બનવાને મેં સંકલ્પ કર્યો છે. મારું રાજ્ય પરિણામે શાશ્વત સુખનું સામ્રાજ્ય અપાવશે, અને હું ત્રણ જગતનો રાજા બની અદૂભૂત આલમીનું આશ્વર્ય જોગવીશ. મારે ક્ષણિક સુખ બતાવતું તમારું રાજ્ય ન જોઈએ.” નંદીવર્ધનરાજા 2010_04 Page #208 -------------------------------------------------------------------------- ________________ સંસારી છતાં ત્યાગી....! [ 139 ] વર્ધમાનના મિતાક્ષરી વાક્યોનું વિચક્ષણ બુદ્ધિરૂપ - યાથી મંથન કરી નવનિત સમી વર્ધમાનની ભાવનાને અભિવંદી રહ્યા ! એ સમયમાં ધર્મરાગી આત્માઓ જ્યારે સંસારની બધી ફરજો અદા થઈ જાય ત્યારે સામેથી મૃત્યુને નોતરતા ! એ મૃત્યુ મંગલમૃત્યુ લેખાતું. આ અવસર સુઅવસર મનાતોસિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા હતા. તેમને સરલ આત્મા ધર્મધ્યાનમાં જ મસ્ત હતે, અંતરની સરલતાથી તેમને અંત સમય નજીક હેવાનો ખ્યાલ આવી ગયે. અનશનવ્રત આદરી મંગલ મૃત્યુને નેતરવા ભાવના જાગી ! બને કુમાર અને બન્ને પુત્રવધુઓ પાસે પિતાની અંતિમ ભાવના પ્રદર્શિત કરી સુંદર હિતશિક્ષા આપી. અને જ્ઞાતિજનોને બોલાવી સર્વની સાથે ખમતખામણું કર્યા. “મિચ્છામિ દુક્કડં " ની આપ લે કરી સર્વની અનુજ્ઞાપૂર્વક અનશન વ્રત આદરી રાજમહેલમાં આવેલા ધર્માલયમાં બેસી ગયા. ન ખાવું ન પીવું, ન બોલવું ન ચાલવું, ન ઊઠબેસ કરવી. માત્ર પાર્શ્વનાથ પ્રભુના જ ધ્યાનમાં એક ચિત્ત બની ગયા. “ઓમ જય પાર્વ, એમ જય પાર્વ” જપતાં સંસારની માયાથી પરાડગમુખ બની ગયાં. નથી મોહ, નથી અસંતોષ, પૂર્ણ આનંદરસને ઝીલતા મનની પ્રસન્નતાપૂર્વક મહા ભાગ્યશાળી એ દંપતી કેટલાક ઉપવાસને અંતે આયુષ્ય પૂર્ણ કરી આ માનવીય દુનિયા છેડી ઉપાર્જિત કરેલા પુણ્યના ફળ ભેગવવા દેવી દુનિયારૂપ અશ્રુત દેવલોકમાં ચાલ્યા ગયા ! પાછળ લીલી વાડી 2010_04 Page #209 -------------------------------------------------------------------------- ________________ [ 140 ]. શ્રી મહાવીર જીવનત મૂકતાં ગયા ! અને દેવકના સુખ ભોગવી ત્યાંથી અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી નિર્મલચારિત્રધર્મની આરાધના કરી કેવળજ્ઞાન મેળવી મુક્તિસ્થાન મેળવશે. તેમના સ્વર્ગગમનથી આખા ક્ષત્રિયકુંડ નગરમાં શોક છવાઈ ગયે ! નગરજનો પિતાના પ્રિય રાજવીના અને પ્રિય રાજમાતાના ગુણગાન ગાતાં રહ્યા ! મહાસતી ચેષ્ટાદેવી અને યશોદાદેવી માતપિતા તૂલ્ય સાસુ સસરાને ક્ષણભર વિસરતા નથી. બન્ને ભાઈઓને માતપિતાને વાત્સલ્યભાવ ભૂલાત નથી. દાદા દાદીને યાદ કરતાં પ્રિયદર્શનાકુમારીના અને માતપિતાના મીઠા સ્મરણમાં ઝુલતાં સુદર્શનાના આંસુ સૂકાતા નથી. વર્ધમાનકુમારે બધાને સાંત્વન આપ્યું; સંસારની અસારતા સમજાવી. વર્ધમાનના આશ્વાસનથી દરેકના મન શાંત થયા. નંદીવર્ધન રાજાએ રાજ્યધૂરા હાથમાં લીધી અને પિતાની માફક લોકપ્રિય બની રહ્યા. માતપિતાના મૃત્યુગમન થતાં વર્ધમાનકુમારને માર્ગ મોકળે છે. પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. અત્યાર સુધી રાગના સાગરમાં નિમગ્ન લાગતાં વર્ધમાનકુમારની નસેનસમાં વિરાગની સાધના સમાયેલી હતી. હવે એ સાધનાને વિશેષ ઓપ આપવાનો સમય આવી પહોંચ્યો. એકની એક પુત્રી પ્રિયદર્શનાને પિતાની જ બેન સુદર્શનાના કુળવાન અને ગુણયલ સુપુત્ર જમાલી સાથે મહોત્સવ પૂર્વક પરણાવી હતી. યાદાદેવીને પુરેપુરા સમજાવી લીધા હતા. એને કહ્યું હતું કે “યશોદા! પાણીના વહેણને અટકાવી શકાય પણ સરી જતાં જીવનને રોકી શકાય એમ નથી. એની સામે 2010_04 Page #210 -------------------------------------------------------------------------- ________________ સંસારી છતાં ત્યાગી....! [ 141 ] રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ત્રણ રાક્ષસે મેટું ફાડીને ઉભા છે. ધર્મની આરાધના કર્યા વગરના આત્માને રેગથી સપડાઇને મૃત્યુ પામી દુઃખના કાંટા ભરેલી દુર્ગતિમાં જવું પડે છે. પણ ધર્મની આરાધના આત્માને સદ્ગતિનું ભાજન બનાવે છે, " આ સંદેશે મારે જગત ભરમાં ફેલાવે છે. અને દુઃખી જીવોને સુખને રાહ ચીંધવે છે. એ કાર્ય માટે મારે સંસારત્યાગ અનિવાર્ય છે.” સ્વામી પાસેથી પ્રાપ્ત થયેલી આ સમજણ તેમની રગેરગમાં વણાઈ ગઈ. અને સ્વયં સાધ્વી ભાવને સેવતા યશદાદેવી આત્મવિલેપનમાં સમાઈ ગયા ! જીવનની વસંત સમી માત્ર અઠ્યાવીસ વર્ષની યૌવન અવસ્થા હતી. સંયમમાગે ગમન કરવાની બે વરસને સમય હોવા છતાં જગતમાં માતૃપ્રેમને મહિમા વધારવા વર્ધમાનકુમારે ત્યાગમાર્ગે જવાની તૈયારી કરી. એ વિદાયને પડઘે સમગ્ર રાજભવનને ઘેરી વળે. નંદીવર્ધનરાજાને તેને અણસાર મળતાં જ અડવાણે પગલે નાનાભાઈ પાસે દેડી ગયા ! અને આંખમાં આંસુપૂર્વક શોકમગ્ન સ્વરે બોલ્યા: “ભાઈ! તમે આ શું આદર્યું છે? હજી તો માતપિતાના વિયેગને “ઘા” તાજે છે, ત્યારે તમે ક્ષતપરફારની જેમ તમારા વિયેગનું દુઃખ લાદવા માગે છે ! આ સંસારમાં તમારા સિવાય મને કઈ આશ્વાસનરૂપ નથી, તમે ચાલ્યા જશે તે મારું શું થશે ? ના...ના...ના ભાઈ મારા, હું તમને કઈ રીતે રજુ નહિ આપું. હું તમારા પ્રત્યેને નેહરાગ કઈ રીતે કમી કરી શકું એમ નથી મોટાભાઈને મેહભર્યા વચને સાંભળી વર્ધમાનકુમાર બેલ્યાઃ “ભાઈ ! સ્નેહ રાગના બંધન આત્માને કર્મબંધનથી 2010_04 Page #211 -------------------------------------------------------------------------- ________________ [ 142 ] શ્રી મહાવીર જીવનત જકડી રાખે છે, આવા કર્મબન્ધનથી જીવ અનંતા કાળથી સંસારમાં જકડાઈને અનંતા દુઃખ વેઠી રહ્યો છે. આવા સ્નેહ સંબધે કોઈના ટકળ્યા નથી તે આપણું ક્યાંથી ટકશે ? “કોઇ કોઇનું નથી” એ મંત્ર ખ્યાલમાં લ્યો અને હર્ષ પૂર્વક સંસારત્યાગના પંથે જવા અનુમતિ આપ.” વર્ધમાનની વાત સાંભળી નંદિવર્ધનરાજા લોગ ના આવેશમાં આવી જઈ ચોધાર આંસુએ રડતાં રડતાં વર્ધમાનકુમારની કેટે વળગીને બેસી રહ્યાઃ “પ્રિય બંધુ! તમે ગમે તેમ કરશે તે પણ બે વરસ સુધી તે તમને રજા નહિ જ આપી શકું. એક ભાઈ તરીકે આટલી મારી ભાવના સત્કારે! માતપિતા ચાલ્યા ગયા, તમે પણ ચાલ્યા જશે. હું એકલું અટુલે રહી જઇશ! તમે જવાના છે એને હું અટકાવી શકું એમ નથી. પણ માત્ર બે વરસ મને તમારા સાન્નિધ્ય સુખમાં રહેવા દે !" નંદીવર્ધન રાજા ગદ્ગદ્ સ્વરે બોલ્યા. તેવામાં જયેષ્ટાદેવી ત્યાં આવ્યા, વર્ધમાનને ગંભીરવદને અને વામને અપૂર્ણ નયને જે વસ્તુરિથતિ સમજી ગયા. તેમને વર્ધમાન પ્રત્યે અજબ વહાલ હતું. તેમ તેમના અંતરને પણ સારી રીતે પીછાણી ગયા હતા ! કારણ કે જ્યેષ્ટાદેવી એક જાજરમાન નારી હતા. સતીત્વની પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ મહાસતીના બિરૂદને શોભાવતા હતા. ધર્મરાગી ચેટકરાજા જેવા પિતાની ધર્મરાગી પુત્રી હતા. મહા વિચક્ષણ હતા, અને પ્રખર બુદ્ધિશાળી હતા. વર્ધમાનકુમારની પ્રીતિના સ્થાનરૂપ ભાભી હતા અને વૈરાગી વર્ધમાન તેમના લાડકવાયા દિયર હતા ! દિયર ભેજાઈને તેમને નાતે નિખાલસ અને પ્રેમસભર હતે ! નેહલ નજરે વર્ધમાનને નવરાવતા તેમણે કહ્યું ! 2010_04 Page #212 -------------------------------------------------------------------------- ________________ સંસારી છતાં ત્યાગી..! [ 143 ] “વર્ધમાન ! તમને ભાઈ ગણું કે દિયર ગણું, તમારા સિવાય દિલની લાગણી વ્યક્ત કર્વા મારે કોઈ સ્થાન નથી ! તમારી મને વેદના અને મનોભાવના હું સારી રીતે સમજુ છું. પણ તમે તમારા વડીલ બંધુની ઈચ્છા મુજબ ડે સમય અમારી સાથે રહો. પછી સુખેથી તમારા માર્ગે સંચરજો. અમે નહિ. રેકીએ....!” પિતાતુલ્ય મોટાભાઈ અને માતા તુલ્ય ભાભીની ભાવના વર્ધમાન અવગણી શક્યા નહિ અને બે વરસ સંસારમાં રહેવા કબૂલ થયા. પણ તેમની પાસે શરત મુકતા બેલ્યાઃ “વડીલે, હું તમારી ભાવનાને સત્કારું છું પણ સંસારી છતાં ત્યાગી તરીકે ! આજથી મારી રહેણું કહેણી બદલાઈ જશે, રહેણી વધુ એકાંત ગામી અને કહેણ પ્રાયઃ મૌનગામી: રહેશે ! મારા માટે કઈ જાતના આરંભ સમારંભ કરાવશે નહિ. આખા ક્ષત્રિયકુંડ નગરમાં આ વાત ફેલાઈ ગઈ સુદર્શનાબેન, પ્રિયદર્શન અને જમાલીએ પણ આ સમાચાર જાણ્યા, સૌ હર્ષ-શોકજનક સ્થિતિમાં ઝુલી રહ્યા. વસ્ત્રાલંકારેથી સુસજજ વર્ધમાનકુમાર સંસારી વેશમાં રહ્યા છતાં પ્રતિજ્ઞા બદ્ધ બન્યા. મોહના ઘરમાં રહીને પણ મેહજીત બની મૈત્રી, પ્રદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવ નામાં મસ્ત રહેવા લાગ્યા. એ સમયમાં શ્રી વર્ધમાનકુમાર સંસારના સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હતા. તેમની તોલે આવી શકે એ બરોબરીયે અદ્યાપિ કેઈ પણ જનતાની નજરે ચડ્યો ન હતો. મહાબલિષ્ઠ અને ધર્મનિષ્ઠ શ્રી ચેટકરાજાના પરમ પ્રીતિપાત્ર ભાણેજ સર્વગુણસંપન્ન હોવાથી રાજસમૂહમાં એમ મનાતું હતું કે શ્રી વર્ધમાનકુમાર નકકી રાજરાજેશ્વર બનશે. તેમની ભવ્ય પ્રતિભા વૈિશાલીના અને 2010_04 Page #213 -------------------------------------------------------------------------- ________________ [ 144 ] શ્રી મહાવીર જીવન તેની આસપાસના લક્ષાધિક રાજાઓમાં મુગટ શેખર રાજવીના માનને લાયક હતી. પણ તેમની જીવનચર્યા ત્યાગ વૈરાગ્યના અલૌકિક રસાયણથી પુષ્ટ જોઈ રાજસમૂહ ભારે આશ્ચર્યમાં ડૂબી ગયે ! ઈચ્છા મુજબ ષસ ભરપુર ખાદ્ય સામગ્રી છતાં નિરસ ભેજન કરનારા વર્ધમાનકુમાર એક જ હતા ! અતુલ ભેગ સામગ્રી વચ્ચે રહેતા હોવા છતાં પાંચ ઈદ્રીને વશ કરી બ્રહ્મચર્યનું પાલન કરનાર વધમાનકુમાર એક જ હતા ! તેમ જ વિસ્તૃત રાજ્યાધિકાર અને સર્વના પ્રીતિપાત્ર હોવા છતાં નિષ્પરિગ્રહી અને નિર્મોહી એક માત્ર વધમાનકુમાર જ હતા ! - તેઓશ્રીની અસાધારણ પ્રતિભાથી આકર્ષાઈને ચકવતી રાજાધિરાજના ભાવથી તેમની નિશ્રામાં બાલ્યવયથી રહીને તેમની સેવા કરતાં શ્રેણિક, પ્રદ્યોત વગેરે શતાધિક સમવયસ્ક મિત્ર સમા રાજકુમારે તેમની સંસારત્યાગની ભાવના જાણી સૌ પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા ! જેતજેતામાં એક વર્ષ વીતી ગયું. એ દરમ્યાન વધમાકુમારે એવા પ્રકારનો ત્યાગ વિરાગને ચિરાગ જલાવ્યું કે લોકો તે ધન્ય ધન્ય પિકારી ઉઠ્યા. તેમની ભવ્ય ભાવનાની પ્રતિછાયાથી મનુષ્ય લેકના મનુષ્ય તે ડોલ્યા પણ દેવકના દેવતાઓ પણ ડેલી ઉડ્યા! શ્રી તીર્થકર સ્વયં પ્રતિબંધિત હોય પણ દીક્ષા લેવાના સમય અગાઉ એક વરસ પહેલાં લેકાન્તિક દેવતાઓ આવી તેમને તીર્થપ્રવર્તાવવાની વિનંતી કરે એ તેમને આચાર હોવાથી પ્રભુને ઓગણીશમું વર્ષ પૂર્ણ થતાં ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં પ્રાયઃ એકાંતવાસી 2010_04 Page #214 -------------------------------------------------------------------------- ________________ સંસારી છતાં ત્યાગી [ 145] એવા વર્ધમાનકુમારની સમીપે આવી કાન્તિક દેવે પ્રલાપી રહ્યાઃ “હે ક્ષત્રિયકુલતિલક વર્ધમાન ! તમે જય પામે ! હે સિદ્ધાર્ધવંશવિભુષણ પ્રભુ, તમે વિજય પામે ! અને આપ પ્રતિબંધ પામે ! અમે લેકાન્તિક દે આપને વિનંતી કરીએ છીએ કે આપ સંયમમાર્ગને સ્વીકાર કરી ધર્મતીર્થ પ્રવર્તાવે !" - કાન્તિક દેવાની વિનંતીને સ્વીકાર કરી પ્રભુએ વાર્ષિક દાન આપવાની ઇચ્છા જણાવી. નંદીવર્ધન રાજાએ પ્રભુની ભાવના મુજબ ત્રણ દાનશાળાઓ તૈયાર કરાવી. પહેલીમાં મને ભિષ્ટ ભેજન, બીજીમાં વસ્ત્રાલંકારે અને ત્રીજમાં નૈયા-મણિ-માણેક-રત્ન વગેરે યાચકજનેને લેવાની સુગમતા પડે એવી જાતની સુંદર ગોઠવણ કરાવી. આ અવસરે ઇન્દ્રોના આસનકંપ થતાં જ પ્રભુને સહાયક બનવાના હેતુથી દેવસમૂહ સાથે ત્યાં આવી પહોંચ્યા. ભવિએ રવિ દવે ઉષા સમયના નિત્યક્રમથી તૈયાર થઈ પ્રભુ ત્રણ દાનશાળાઓની મધ્યભાગમાં સ્થાપિત કરેલા સુવર્ણ સિંહાસન પર અલંકૃત થયા, તે સમયે ચારે નિકાયના દેવે ભક્તિનો લાભ લેવા માટે ઉપસ્થિત થયા. તેમાં ભવનપતિ દેએ દૂર દૂરથી યાચકલેકેને બેલાવી લાવવાનું કામ સંભાળ્યું, જ્યોતિષી દેવોએ વાંસળીના મધુર સ્વરોથી પ્રભુ દિવસના ચડતા પ્રહથી દાનધારા વહાવી રહ્યા છે " એવી સંગીત સૂરાવલિ વહેતી મૂકવાનું કામ સંભાળ્યું. સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં સોનૈયા વગેરે દ્રવ્ય આપવાનું, ઈશાને યાચકના ભાગ્ય પ્રમાણે તેમના મુખમાંથી શબ્દ બોલાવવા હાથમાં સેનાની લાકડી લઈને ઊભા 2010_04 Page #215 -------------------------------------------------------------------------- ________________ [ 146 ]. શ્રી મહાવીર જીવનજ્યોત રહેવાનું. ચમરેન્દ્ર તથા બલીન્ડે લેનારના ભાગ્ય પ્રમાણે પ્રભુના હાથમાં દ્રવ્યની વધઘટ કરવાનું, અને વ્યંતર દેએ દાન લઈ પાછા વળતાં યાચકજનોને સ્વસ્થાને પહોંચાડવાનું કામ સંભાળ્યું ! પ્રભુ “જેને જે જોઈએ તે લઈ જાય " એ ન્યાયથી દાન આપવા લાગ્યા અને યાચકલોકો હોંશે હોંશે પ્રભુના હાથે ઉત્તમ દાન લઈ, ભજનગૃહમાં યથેષ્ટ ભજન કરી, વસ્ત્રગૃહમાંથી સુંદર વસ્ત્રો પરિધાન કરી, અવનવા વેશે ઘેર પાછા ફરતાં ત્યારે તેમના કુટુંબીજને ભારે આશ્ચર્યમાં ડુબી જતા અને વર્ધમાનકુમારની ગુણસ્તુતિ કરતાં સુખસૌરભમાં સમાઈ જતાં. આ રીતે દરરોજ એક કોડ ને આઠ લાખ સોનૈયા પ્રભુના હાથે અપાતા. આ કમ એક વરસ સુધી ચાલુ રહ્યો. આ શુભ કાર્યની શરૂઆતમાં વર્ધમાનકુમારના મામા ચેટકરાજાએ શુભાશિષ પાઠવ્યા હતા. નંદીવર્ધનરાજ દરરોજ પ્રભુને દાન આપવા માટે પ્રેત્સાહન આપતા, સુદર્શનાબેન, પ્રિયદર્શન, અને જમાલી જમાઈ તેમજ અન્ય જ્ઞાનકુલના અગ્રગણ્ય ક્ષત્રિયકુમારે પ્રભુને સહાય કરતાં અને એમાં નગરજને એ પ્રસંગરંગની અનમેદનાના પ્રાણ પૂરતા. ઈદ્રના હુકમથી વિશ્રમણદેવે ધનના ઢગલા લાવી લાવી દાનશાળામાં ખડકતાં. એક વર્ષ દરમ્યાન ત્રણ અઠ્યાસી કરેડ અને એંશી લાખ સોનૈયાનું દાન આપી શ્રી વર્ધમાનકુમારે વિકમ સર્યો ! વર્ધમાનકુમાર અદૂભુત દાનેશ્વરી પાડ્યા. શું તેમની ઉદારતા ! યાચકજને લેતાં ય થાકતા નથી તેમ પ્રશંસા કરતાં ય થાકતા નથી ! વર્ષાઋતુમાં ગગનના ગોખે બેઠેલે મેઘરાજા પણ જેમની દાનધારા પાસે કૃપણ લાગે ! પણ વધુ 2010_04 Page #216 -------------------------------------------------------------------------- ________________ સંસારી છતાં ત્યાગી [ 147 ] માનકુમારે તે ઉદારતાની હદ વટાવી ! તીર્થકરના હાથે ભવ્ય આત્મા હોય તે જ દાન લઈ શકે. એમ હોવાથી દાન શુદ્ધ, દાતા શુદ્ધ અને પાત્ર શુદ્ધ. એ ત્રણ શુદ્ધિનું ત્રિવેણી સંગમ રચાતાં ક્ષત્રિયકુંડનગર આનંદધામ બની દીપી ઊઠયું. પ્રભુના હાથે મનુષ્ય તે દાન લેતાં, પણ તેમના હાથે દાન લેવા માટે ઈદ્રો અને દેવે પણ હાથ લંબાવતા! એ દાનને અદ્ભુત મહિમા હતે. દેવતાઓ કે ઈન્દ્રોના હાથમાં એ દાન જાય તો પરસ્પરને મત્સરભાવ મટી જાય.” “ચકવતીઓ કે અન્ય રાજાઓ એ દાનની વસ્તુઓ પિતાના ભંડામાં રાખે તે બાર વરસ સુધી ભંડાર અખંડ રહે. શેઠ, સેનાપતિ વગેરેના હાથમાં જાય તો બાર વરસ સુધી તેમના યશ અને કીતિ વધતા રહે. રેગીઓના હાથમાં જાય તે તેમના રંગ નાશ પામે અને બાર વરસ સુધી બીજા રોગ થાય નહિ! વર્તમાન સમયમાં પણ જૈન શાસનમાં ભાગવતી દીક્ષા જેવા શુભ પ્રસંગે અપાતું વાર્ષિક દાન અનોખી ભાત પાડી જાય છે. ત્રીશ વર્ષ જેવી ભયુવાન વયે સુખની સેજે પિઢવાના સમયે વર્ધમાનકુમાર નાશવંત માયા છોડી ત્યાગી બનવા થનગની રહ્યા. સંસારી છતાં ત્યાગી જેવું જીવન જીવીને લેકોને બતાવી આપ્યું કે “ત્યાગમય જીવન એ જ જીવન છે. મોટા ભાઈએ સૂચવેલી સમયમર્યાદા પૂર્ણ થઈ હવે એ વર્ધમાન કેઈથી ક્યા રેકાય એમ નથી જ એવી સૌને પ્રતીતિ થઈ. નંદીવર્ધનરાજાના હાથ–પગ ને હૈયા સમાન વર્ધમાન જરૂર ચાલ્યા જશે, એવું વિચારતાં જ નંદીવર્ધન રાજાના હાથ–પગ ને હૈયું ધ્રુજવા લાગ્યા. સુદર્શનાબેન, પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલી વગેરે કુટુંબીજનોને તેમના 2010_04 Page #217 -------------------------------------------------------------------------- ________________ [ 148 ] શ્રી મહાવીર જીવનજ્યોત પ્રત્યે અથાગ પ્રીતિ હેવાના કારણે બધા તેમની સાથે ચાલી નીકળવા તૈયાર થયા. પણ વર્ધમાનકુમારે સૌને શાંતિપૂર્વક સમજાવીને સમયની રાહ જોવા જણાવ્યું. પિતે એકાકીપણે અડવાણે પગલે નિરાભરણુ કાયાથી આત્માને નિરાવરણ કરવા માટે જગતની મુસાફરીએ ચાલી નીકળવાનો નિશ્ચય કર્યો. વંદન છે એ સંસારી છતાં ત્યાગી શ્રી મહાવીરને ! ఆయన అంగం જેમ બીજી ધાતુની પ્રધાનતા યુકત સુવર્ણ કે કિયા વગર કંચનભાવ પામતું નથી, તેમ સર્વ જ જિને પદેશ વગર પ્રતિબંધ પામતા નથી. છે અનેક કોડે વર્ષોથી એકઠાં કરેલાં પાપકર્મો શું સૂર્યથી જેમ હમ ઓગળી જાય, તેમ પ્રાયશ્ચિત્તરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. 2010_04 Page #218 -------------------------------------------------------------------------- ________________ 16. ત્યાગપંથે કદમ ક્ષત્રિયકુંડનગર આજે દેવક સમું દેદિપ્યમાન દીસતું હતું. નંદિવર્ધનરાજાએ નાના ભાઈને ત્યાગ મહોત્સવને ઉજવવા માટે ભવ્ય તૈયારીઓ કરાવી. રાજ તરફથી ઠેરઠેર આમંત્રણ મોકલવામાં આવ્યા. વર્ધમાનના ભવ્ય ત્યાગને પડઘે ચેગરદમ પડી ગયે. નામાંકિત રાજસમૂહે અને માનવ મહેરામણથી ક્ષત્રિયકુંડનગર ઉભરાવા લાગ્યું. વર્ષ માનના દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા ઈન્દ્રો આવ્યા ઇન્દ્રાણીઓ સાથે, અને દેવ આવ્યા દેવીઓ સાથે, રાજાએ આવ્યા..શેઠિયાઓ શાહુકારો આવ્યા.....તેમ અસંખ્ય ગ્રામ્ય જનતા પણ આ ત્યાગ મહોત્સવમાં ભાગ લેવા અને વર્ધમાનના દર્શન કરવા આવી પહોંચી. દરેક માટે રહેવા જમવા વગેરેની સુંદર સગવડતા રાજ્ય તરફથી હતી. નંદીવર્ધનરાજાએ પચાસ ધનુષ લાંબી, પચીશ ધનુષ પહેળી, અને છત્રીશ ધનુષ ઉંચી સુંદર કારીગીરીથી ઓપતી દેવવિમાન સમી ચંદ્રપ્રભા નામની પાલખી નિષ્ણાત કારીગરે પાસે તૈયાર કરાવી, અંદર મખમલના ગાલીચા અને સુવર્ણ સિંહાસનો મંડાવ્યા, સુંદર ભદ્રાસનો ગેઠવાવ્યા !! એ જોઈ જાણે તેની સ્પર્ધા જ ન કરતા હોય તેમ ઈન્ડે પણ એવી જ 2010_04 Page #219 -------------------------------------------------------------------------- ________________ [ 150 ] શ્રી મહાવીર જીવનત કળામય શિબિકા દેવ પાસે તૈયાર કરાવી ! નંદીવર્ધનરાજાએ સોના, રૂપા, મણિ અને માટીના એક હજાર ને આઠ કળશ વગેરે સામગ્રી તૈયાર કરાવી, તો ઈન્દ્ર પણ એવી જ બધી જાતની તૈયારી કરાવી. આ જોઈ સૌ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પણ સૌના આશ્ચર્યમાં જાણે વધારે જ ન કરતી હોય તેમ ઈદ્રની દેવી સામગ્રી, નંદીવર્ધનરાજાએ કરાવેલી માનુષી સામગ્રીમાં અંતહિત થઈ ગઈ. આથી માનુષી સામગ્રી ભારે આકર્ષક બની ગઈ. માગસર વદ (ગુજરાતી કારતક વદ) દશમના દિવસે સવારમાં ચડતાં પહોરે ઈન્દ્રો અને રાજાઓએ મળી પ્રભુનો દીક્ષાભિષેક કર્યો. પ્રભુએ આ છેલ્લું સ્નાન સચિત્ત જળથી કર્યું. “ઉત્તમોત્તમ અને મહાકીંમતિ એવા વેત વસ્ત્રો ધારણ કર્યા. મસ્તકે રત્નમય મુગટ, બાંહે રત્નજડિત બાજુબંધ, હૈયે નવસરે હાર, અધહાર અને કલ્પવૃક્ષના પુષ્પોની માળા ધારણ કરી. બાવના ચંદનથી વિલેપન કર્યું. " આ રીતે શ્રી વર્ધમાનકુમાર દેહનો છેલ્લે શણગાર કરી અંતરંગ શત્રુપર વિજય માટે પ્રસ્થાન કરવા ઝડપભેર તૈયાર થઈ ગયા ! પ્રદક્ષિણા પૂર્વક ચંદ્રપ્રભા શિબિકામાં પૂર્વાભિમુખે સિંહાસન પર આરૂઢ થયા. તેમની જમણી બાજુ એક કુળવડેરી સ્ત્રી રત્નાલંકારો અને મહાકીમતિ વસ્ત્રો ધારણ કરી હાથમાં હંસલક્ષણ સાડી લઈને ભદ્રાસન પર બેઠી. ડાબી બાજુના ભદ્રાસન પર પ્રભુની ધાવમાતા દીક્ષાના ઉપકરણે લઈને બેઠી. તેની પાછળના ભદ્રાસન પર મતિના અલંકારે અને તે જ ઉજવલ વેશ ધારણ કરી એક નવયૌવના પ્રભુના મસ્તક પર ચંદ્રસમ ઘવલકાંતિ છત્ર ધરીને બેઠી. બે સુંદર બાળાઓ સુવર્ણ 2010_04 Page #220 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ૫થે કદમ [ 151 ] લંકારે અને તે જ ચમકતો વેશ ધારણ કરી પ્રભુની બંને બાજુ સુંદર ચામર વીંઝતી ઊભી રહી. ઈશાન ખૂણામાં એક મનહર બાળા હાથમાં રૂપાની ઝારી લઈને ઊભી રહી. અગ્નિ ખૂણામાં એક સુંદર નવયૌવના વીંઝણો લઈને ઊભી રહી. વાયવ્ય ખૂણામાં એક નવયૌવના હાથમાં કળશ લઇને ઊભી રહી. અને નૈઋત્ય ખૂણામાં એક સુવદની બાળા હાથમાં દર્પણ લઈને ઊભી રહી. એ ધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર શિબિકાની બન્ને બાજુ સુંદર ગળાકાર જ ચતા હોય તેમ ચામર લઇને ઊભા રહ્યા. દેખતાં જ નયન ચમકી ઉઠે અને જીવન ધન્ય બની જાય એવી મંગલભૂત શોભાયાત્રાની સજાવટ થવા લાગી. મામા ચેટક રાજા અનેક જાતની સુંદર સલાહ આપતા હતા. સૌપ્રથમ હજારોગમે રંગબેરંગી ધ્વજા-પતાકાઓને લહેરાવતાં સુવર્ણમય ઈન્દ્રધ્વજ ચાલ્યું. નિમલ ગંદક ભરેલા કળશે, ભંગકર, ચામર, મહાધ્વજ, સિંહાસન, સ્વસ્તિક, દર્પણ અને મત્સ્યયુગલ, એ અષ્ટમંગલ ગોઠવાયા. રત્નજડિત શણગારથી સજજ થયેલા એકસો ને આઠ અવો, હસ્તિઓ અને રથ ચાલવા લાગ્યા. અનેક હાથીઓ, અવે, ર અને પાયદળ એ ચાર અંગથી યુક્ત ચતુરંગી સેના સુસજ્જ બનીને ચાલવા લાગી. ત્યારપછી નંદીવર્ધન વગેરે મુખ્ય રાજાઓ, ઈન્દ્રો, દેવતાઓ અને મનુષ્ય સાથે “જય જયારવના ગગનભેદી નાદથી દિશાઓને ગજાવતા ગજાવતા પ્રભુ મહાવીર જય પિકારતા, જય જય નંદા, જય જય ભદા”ની ગંભીર ઘોષણા કરતાં કરતાં ચાલ્યા. નંદીવર્ધન રાજાની આજ્ઞાથી પ્રથમ એકહજાર સુસજજ રાજપુરૂષોએ ચંદ્રપ્રભા શિખિકા ઉપાડી. પછી કેન્દ્ર ઉપરની જમણી, 2010_04 Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૧પર ] શ્રી મહાવીર જીવનજ્યોત ઈશાનેન્દ્ર ઉપરની ડાબી, અમરેન્દ્ર નીચેની જમણું અને બલીજે નીચેની ડાબી બાહાએ ઉપાડીને ચાલવા લાગ્યા. બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક ઈદ્રો અને દેવે પણ પોતાની યેગ્યતા અને ક્રમ પ્રમાણે શિબિકા ઉપાડીને ચાલવા લાગ્યા. વારાફરતી બે ઈદ્રો પ્રભુની બન્ને બાજુ દિવ્ય રત્નજડિત ચામર વિંઝતા ચાલ્યા. શિબિકાના પાછળના ભાગમાં એક અગ્રગણ્ય રાજા વૈડુર્યરત્નના દંડવાળા અને એકહજાર ને આઠ સુવર્ણ શલાકાઓથી સુશોભિત પાંડુત્ર લઈને ચાલ્યા. ત્યારપછી માંડલિક રાજાઓ, શેઠિયાઓ, શાહુકારે, સાર્થવાહ, ઘણું દેવદેવીઓ અને નરનારીઓ આડેબરપૂર્વક ચાલવા લાગ્યા. જેમના તેજસ્વી મુખમંડળમાંથી તેજકુવારા ઉછળી રહ્યા છે એવા ત્યાગમાગે પ્રસ્થાન કરતાં શ્રી વર્ધમાનકુમારને ભાવવિભેર હૃદયે અને સજળ નેત્રે સૌ જોઈ રહ્યા હતા. માર્ગમાં પંચરંગી પુષ્પની વૃષ્ટિ કરતાં, દેવદુન્દુભિ વગાડતાં, નૃત્ય કરતાં, દિવ્ય વજીના સૂર સાથે જય જય નંદા, જય જય ભદ્રાના મંગલમય રે છેડતાં, એમ અનેક પ્રકારની ભક્તિ પ્રદર્શિત કરતાં દેવોને જોઈને આશ્ચર્ય અનુભવતાં બાળકો અને બાલિકાઓ, યુવાનો અને યુવતિઓ, પ્રૌઢે અને પ્રૌઢાઓ, વૃદ્ધો અને વૃદ્ધાએ, પણ અપલક નેત્રે શેભાયાત્રામાં શિરોમણિ સમા વર્ધમાનકુમારને અને દેવતાઓના હાવભાવપૂર્વકની ભકિતને જોઈ અંતરંગ આનંદ પામતા તન્મય બની ચાલતા રહ્યા. અસંખ્ય દેવદેવીઓ અને નરનારીઓના આવાગમનથી ક્ષત્રિયકુંડનગરના વિશાળ રાજમાર્ગો આજે સાંકડા બની ગયા હતા ! 2010_04 Page #222 -------------------------------------------------------------------------- ________________ ત્યાગપંથે કદમ [ 153 ] કેટલીક નવોઢા નારીઓ ધવલમંગલ ગીતે ગાઈ રહી હતી. કેટલાક સાધનસંપન્ન નરનારીઓ માર્ગમાં સાચા મેતીએના સ્વસ્તિક પુરી વર્ધમાનકુમારને વધાવી રહ્યા હતા. કેટલીક નારીઓ અક્ષતેના નંદાવર્ત સ્વસ્તિક પુરી વધુ માનને વધાવતી હતી. કેટલાક લેકે અષ્ટમંગલ આળેખી પ્રભુ તરફ પિતાની ભક્તિ પ્રદર્શિત કરી રહ્યા હતા. કેટલાક પ્રૌઢ નરનારીઓ ભાવાવેશમાં આવીને વર્ધમાનના લુંછણું લેતા હતા....ઓવારણા લેતા હતા. કેટલાક વૃદ્ધ કૌટુંબિક નરનારીઓ વધમાનકુમારને શુભાશિષ પાઠવી રહ્યા હતા. હે પુત્ર! અનાદિકાળથી આત્મા પર લાગેલા કર્મોને ક્ષીણ કરવા માટે બાહ્યાભ્યતર તપસ્યા કરી તું કર્મ જીત બનજે...! જ્ઞાન, દર્શન અને ચારિત્રના આરાધનથી તું મેહછત બનજે...! બાવીશ પરિષહ સહન કરીને તે મને જીત બનજે....! વિકારેને જીતીને તું ઈન્દ્રિયજીત બનજે...! મંગલમૂતિ વર્ધમાનકુમાર પણ સૌના મંગલ અભિવાદન ઝીલતાં પ્રસન્ન મુખમુદ્રાપૂર્વક જમણો હાથ ઉચ કરી સૌને પ્રતિ આશિર્વાદપૂર્વક આશ્વાસન આપતા હતા ! - “કેટલીક રૂપવતી અને યૌવનવંતી નારીએ વધુ. માનની દીક્ષા લેવા માટે તૈયાર થઈ રહી હતી, તેવામાં તે શેભાયાત્રા સરતી સરતી ક્ષત્રિયકુંડનગરના રાજમાર્ગ પર આવી પહોંચતાં આદરેલા કામ અધુરા મૂકી ઘણું સ્ત્રીઓ બેબાકળી બની એવા ને એવા વેશે વર્ધમાનના અંતિમ દર્શન કરવા બહાર દોડી આવી! ઉતાવળમાં ભાનભૂલી બનેલી કોઈ મુગ્ધા પિતાના રડતાં બાળકને છેડી હાથમાં બિલાડી બચું લઈને નીકળી પડી! કઈ મુગ્ધા વસ્ત્રોથી દેહને 2010_04 Page #223 -------------------------------------------------------------------------- ________________ [ 134 ] શ્રી મહાવીર જીવનજ્યોત શણગારતી અધુરા વેશે હાથમાં માત્ર ચણીયાની નાડી પકડીને બહાર નીકળી પડી..! કેઈએ ગાલે કસ્તુરીને બદલે અળતે લગાડ્યો....કેઈએ પગના ઝાંઝર ડેકે પહેર્યા અને હાર પગમાં નાખ્યા.....કઈ વાળ ઓળતી ઓળતી બહાર આવી... આવી રીતના રંગઢંગ હોવા છતાં બધા જ લોકો વર્ધમાનને તેમની શોભાયાત્રાને....આવેલા દેવસમૂહને, અને માનવ મહેરામણને નિહાળવામાં મસ્ત હોવાથી કેઈને પણ હાંસી કરવાની ફુરસદ જ ન હતી. એટલે કે ઈપણ મુગ્ધાઓને શરમાવું ન પડ્યું. ત્યાગ માગે ગમન કરતાં વર્ધમાનકુમારની શેભાયાત્રા ક્ષત્રિયકુંડનગરની બહાર આવેલા રમણીય અને કુદરતી શોભાથી પણ દર્શનીય એવા જ્ઞાતખંડ ઉદ્યાનમાં આવી પહેાંચી. ત્યાં અગાઉથી જ આગળ બેસવાનું સ્થાન મેળવવા પહેાંચી ગયેલી જનતા કીડીયારાની માફક ઉભરાતી હતી. એ જનતાના જયનાદ અને અભિવાદન ઝીલતા વર્ધમાન કુમારની મંગલમયી ચંદ્રપ્રભા શિબિકા ઉદ્યાનના મધ્ય ભાગમાં ઘટાદાર એવા અશોકવૃક્ષ નીચે આવી પહોંચી. ઈન્દ્રને જમણે હાથ પકડી શિબિકામાંથી નીચે ઉતરતાં યુવાન કેશરી સમા શોભતાં, અદ્ભુતે અલૌકિક સૌન્દર્યથી ચમકતાં, એવા વર્ધમાનકુમારને જોઈ સૌ ધન્ય ધન્ય પિકારી ઉડ્યા ! વર્ધમાનકુમારે આ ત્રીશ વર્ષની ઉંમરમાં પહેલી જ વાર ચોવીહારી છઠું એટલે પાણી વગરના બે ઉપવાસ કર્યા હતા. તેમનું અંતર ચારિત્રધર્મને ગ્રહણ કરવા થનગની રહ્યું હતું ! તેમના વિકસિત નયને શુભધ્યાનમાં સ્થિર થવા તલસી રહ્યા હતા. તેમને આત્મા આ સંસારના કેલાહલથી છુટવા અને જગતની જાળથી મુક્ત થવા તલપી રહ્યો હતો. 2010_04 Page #224 -------------------------------------------------------------------------- ________________ - - ત્યાગથે કદમ [ 155] અને તેમની સૌંદર્યમઢી કાયા આભરણુ અને વસ્ત્રોને ભાર ઉતારી નિરાભરણુ બની અડવાણે પગલે અનેક કષ્ટો વચ્ચે ઝઝુમવા ઝુમી રહી હતી!” શિબિકા પરથી નીચે ઉતરી એ વર્ધમાનકુમાર અશોકવૃક્ષના મધ્ય ભાગમાં આવી ઊભા. અને દેહ પર લદાયેલા ભારથી જાણે શ્રમિતે ન થઈ ગયા હોય તેમ એક પછી એક બધા આભૂષણે ઉતારવા લાગ્યા. એ અલંકાર કુલમહત્તરા સ્ત્રી હંસલક્ષણ સાડીમાં ઝીલવા લાગી. આ અવસરે ચારે બાજુથી જયધ્વનિ ઉછળી રહ્યો. દેવતાઓ અને મનુષ્ય જોર શોરથી “જય જય નંદા–જય જય ભદ્દા ના મંગલકારી શબ્દો પોકારી દિશાઓને ભરી દેવા લાગ્યા. અંતરીક્ષમાંથી એ મંગલકારી શબ્દોનો પ્રતિષ સરી પડ્યો. મંગલકારી શબ્દોના ઘેષ અને પ્રતિષથી ઉદ્યાનનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. " હે પ્રભુ! તમે જય પામ! વિજય પામ ! તમારૂં કલ્યાણ થાઓ ! તમારૂં ભદ્ર થાઓ ! તમારો માર્ગ ઉપદ્રવરહિત અને જયમંગલ કરનાર બની રહે !" આવા મંગલ શુભાશિનું શ્રવણ કરતાં વર્ધમાને દેહ પરથી એકે એક અલંકારો ઉતારી નાખ્યા... અને વસ્ત્રો પણ ક્ષીરસમ ઉજવલ પ્રભુની નિરાભરણું કાયા પર ઈન્દ્ર મહારાજે પિતાના આચાર મુજબ એક વેત અને કીંમતિ દેવદુષ્ય વસ્ત્ર નાખ્યું. પછી વર્ધમાનકુમારે દેહ પર રહેલી છેલ્લી શોભાને નષ્ટ કરવા પિતાને હાથે જ મસ્તકના કેશને ચાર મુઠ્ઠીથી લગ્ન કર્યો, અને પાંચમી મુઠ્ઠીથી દાઢી મુંછના કેશને પણ લેચ કર્યો. ઈન્દ્ર મહારાજે ઉતરીય વસ્ત્રના છેડામાં એ કેશ ઝીલી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. આ કેશલંચનથી પ્રભુ દ્રવ્યમુંડ થયા. 2010_04 Page #225 -------------------------------------------------------------------------- ________________ [ 156 ] શ્રી મહાવીર જીનવત ત્યારે માગસર સુદ ગુજરાતી કા. વ. દશમીને સુવ્રત નામના દિવસને ત્રીજો પ્રહર ચાલતો હતો. અને ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રને સંગ થયેલ હતું. તે સમયે દ્રવ્યમુંડ થયેલા વર્ધમાન એકાકીપણે સંસારને ત્યાગ કરી સ્વયં બુદ્ધ બની ભાવમુંડ થવા તત્પર બન્યા. ઈન્દ્ર કેલાહલ શાંત કરાવ્યું અને વર્ધમાનકુમારે સર્વ સિદ્ધ ભગવંતને નમસ્કાર કરી સાવદ્યાગનો ત્યાગ કરી નિરવદ્ય જીવન જીવવાની પ્રતિજ્ઞા કરી. એટલે કે જંતુમાત્રની મનવચન-કાયાના યોગથી હિંસા ન કરવી–ન કરાવવી–ન અનુદના કરવી, મૃષાવાદ એટલે અસત્ય ન બેલવું, ન બોલાવવું, ન અનુમેદવું, અદત્ત એટલે ચેરી ન કરવી, ન કરાવવી, ન અનુભવી, અબ્રહ્મ ન સેવવું, ન સેવરાવવું, ન અનુમોદવું, અને પરિગ્રહ એટલે વસ્તુસંગ્રહ ન કરે, ન કરાવો, ન અનુમોદવે, એ પાંચ મહાભીષણ પ્રતિજ્ઞાઓ કરી. સાથે રાત્રિભેજન, અભક્ષ્યત્યાગ વગેરેની પણ અનેક પ્રતિજ્ઞાઓ કરી. પ્રવ્રજિત થયેલા વર્ધમાનપ્રભુએ મનથી નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી હું દેવ, મનુષ્ય અને તિયા તરફથી થતા સર્વ ઉપસર્ગો રૂડી રીતે સહન કરીશ. આજથી મારે વિહાર પાદચારી અને આહાર નિર્દોષ તેમ જરૂર પુરતું જ રહેશે. આ જગતમાં કોઈ મારૂં નહિ, તેમ હું કેઈને નહિ, અથવા જગત મારૂં અને હું જગતને એવી મારી વૃત્તિ રહેશે. વર્ધમાનકુમારે કરેલા સંકલ્પને સિદ્ધ કરવા આદરેલે આ સંયમમાર્ગ અતિ કઠિન અને કષ્ટભર્યો છે. પાદવિહારે વિચરવું એ મૂખ્ય કષ્ટ, ગ્રામાનુગ્રામ ખુલ્લા પગે 2010_04 Page #226 -------------------------------------------------------------------------- ________________ ત્યાગપંથે કદમ (157) ફરતાં કાંટા અને કાંકરાના અને માન અપમાનના કટે હસતા મુખે સહેવા, શારીરિક અનેક કટમાં મૂખ્ય સુધાને શમાવવા આહારની પ્રાપ્તિ પરાવલંબી હેવાથી સામાન્ય ભિક્ષુની માફક ઘેર....ઘેર...ફરવું અને ભીક્ષેપજીવી જીવન જીવવું એક રાજકુમાર માટે કઠિન હોવા છતાં હસતા મુખે એ માગે ગમન કરતાં વર્ધમાનને જોઈ આજે લાખ કરોડોથી પણ વધારે માનવ હૈયા રૂદન કરી રહ્યા હતા. કરૂણ કલ્પાંત કરી રહ્યા હતા. તે પણ પ્રભુના નિઃસ્નેહી દિલ પર સમ્બન્ધીઓનો સ્નેહ કેઈ અસર કરી શક્યો નહિ. દ્રવ્ય અને ભાવથી મુંડ અને વિચારધારાથી પરિશુદ્ધ એવા વર્ધમાન એકાકીપણે સંયમી બન્યા. નથી કેાઈ સાથી નથી કોઈ સંગાથી....નથી વાહન....નથી પગમાં ઉપાનહ...આવા કમળ પાંખડી સમા કમળ શ્રી વર્ધમાન આજે વજસમ કઠિન બની કટપૂર્ણ માગે જતાં જોઈ અત્યાર સુધી રોકી રાખેલે નંદીવર્ધન રાજાને અશ્રુપ્રવાહ છુટી પડ્યો.... શ્રાવણ ભાદરવા જેવી મેઘધારાએ ચોધાર આંસુએ રડી ઉઠ્યા....મુખથી ભાઈ ભાઈના પિોકાર કરતાં જ્ઞાતખંડ ઉદ્યાનને ગજાવી દીધું....યેષ્ટાદેવી આત્મબંધુ સમા વર્ધમાનના વિરહના વેગને ન સહી શકયા....પ્રિયદર્શના પુત્રી અને સુદર્શનાબેન પણ વહાલેરા પિતા અને ભાઈ વર્ધમાનના વિયેગની વેદના ન ઝીરવી શક્યા....અને અર્ધબેભાન જેવા બની કરૂણ કલ્પાંત કરતાં રડતાં રડતાં અન્ય લેકને પણ રડાવવા લાગ્યા...પ્રભુને જમાઈ અને પુત્ર સામે જમાલી પણ નેહભીના અને વહાલપ વેરતા પિતા સમાન વધે. માનને અશ્રુ નીતરતી આંખે નિહાળતા અનેક ક્ષત્રિઓને રડાવતો રડતો રહ્યો! નંદીવર્ધનરાજાને સ્વજને શાંત પાડવા પ્રયત્ન કર્યો. 2010_04 Page #227 -------------------------------------------------------------------------- ________________ [ 158 ] શ્રી મહાવીર જીવનત ઈન્દ્ર મહારાજે ખૂબ ખૂબ સાંત્વન આપ્યું ત્યારે માંડ માંડ હૃદયના આવેગને અને અશ્રુપ્રવાહને રેકતાં વિગ વેદનાથી ચીરાયેલા હૃદયમાંથી વિરહભરી વાફધારા ઉછળી પડી....! ગદ્ગદ્ કઠે વેદના ભરપુર શબ્દો સરવા લાગ્યા...હે ભાઈ ! તારા વિના આ મહેલ.આ સંપત્તિ, આ રાય...આ સાહેબી...આકરા થઈ પડશે. મહેલની ઇટે ઇંટમાં અને પત્થરે પત્થરમાં તારું નામ કોતરાયેલું છે....એ મહેલમાં રહેતાં તને હું કેમ વિસરી શકીશ? હે વર્ધમાન ! તારા વિના રાજ્ય સંપત્તિ, સાહેબી અને આભૂષણે મને અંગારા સમ દઝાડશે. સઘળે રાજ પરિવાર તારા વિના નિસ્તેજ બની જશે! હે વીર! તારા વિના એકલું અટુલ બની ગયેલે હું મીઠી મીઠી જ્ઞાન ગષ્ટી કોની સાથે કરીશ? મારા અંતરની ગુપ્ત વાત હું તેની પાસે પ્રકાશિત કરીશ ?" આમ વિલાપ કરતાં નંદીવર્ધનરાજા ફરી જમીન પર ફસડાઈ પડ્યા! આવી રીતે રડતા..કપાત કરતાવિલાપ કરતા...આકંદ કરતા... કુટુંબ પરિવારના સ્નેહને તરછોડી વર્ધમાન એકાકીપણે ચાલી જવા તૈયાર થયા ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના અધિપતિ પ્રભુને સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરતાં આજે ચેાથું મન:પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. આ જ્ઞાનથી વમાન પ્રભુ અઢી દ્વિીપમાં રહેલા સર્વ-સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનોગત ભાવના જાણકાર થયા. આ ચાર જ્ઞાનની આત્મસંપત્તિ સાથે લઈ નેહીજનોના સ્નેહબંધનને તેડી ત્યાંથી એકાકીપણે પાછું વાળી જોયા વગર વર્ધમાન ચાલી નીકળ્યા. સમ્બન્ધી વર્ગ તેમને અપલક નેત્રે જતાં જોઈ રહ્યો. જ્યાં સુધી વર્ધમાનની પીઠ દેખાતી રહી ત્યાં સુધી જેતે 2010_04 Page #228 -------------------------------------------------------------------------- ________________ ત્યાગપંથે કદમ [ 159 ] રહ્યો અને વર્ધમાનના અસંખ્ય ગુણોને યાદ કરતે....તેમના સુચારૂ શીતલ સ્વભાવનું સ્મરણ કરતે પરિવાર વર્ગ રડત રડતો ચોધાર અશ્રુ વહાવતે ઊભો રહ્યો! વર્ધમાન દેખાતા બંધ થયા ત્યાં સુધી ઊભો રહ્યો. વર્ધમાન રકયા ન રોકાયા ! ચાલ્યા ગયા તે ચાલ્યા જ ગયા. માનવ મહેરામણ વિખરાઈ ગયે, નંદીવર્ધનરાજા સપરિવાર નિસ્તેજ વદને રાજભવનમાં પાછા ફર્યા. ઈન્દ્રો અને દેવે ઈદ્રાણીઓ અને દેવીઓ સાથે વર્ધમાન પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણી પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાં ભક્તિપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજવી દેવલોકના દેવભવનમાં પાછા ગયા. વર્ધમાનકુમારે પોતાના સ્વાભાવિક અને લોકોત્તર ગુણોથી અત્યંત લોકચાહના મેળવી હતી. આથી લોકહૈયા પર આજે તેમના ભવ્ય ત્યાગની ભવ્ય છાપ પડી હતી. તેમના ચાલ્યા જવાથી ક્ષત્રિયકુંડનગરમાં જાણે સોપો પડી ગયે! ક્ષત્રિયકુંડની પ્રજાએ નિહાળે વર્ધમાનને આ મહાભિનિષ્ક્રમણ મહત્સવને માગસર વદ દશમને દિવસ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયે ! નંદીવર્ધનરાજાએ વ્યાકુળ હૈયે આ ભવ્ય પ્રસંગ ઉજવ્યો. ઈદ્રો અને દેવેએ તેમાં સાથ આપી મહોત્સવને ચેતનવંતા બનાવ્યું. મામા ચેટકરાજાએ પણ આ મહોત્સવમાં આગેવાનીભર્યો ભાગ લઈ હર્ષિત હૈયે વર્ધમાનને વિદાયમાન આપતાં શુભાશિષ આપ્યા હતા કે, “હે ભાણેજ ! તું વહેલે વહેલે આવજે...તારી અપ્રતિમ આંતરિક શક્તિથી સકલ કર્મને ક્ષય કરી અમને પ્રતિબંધ આપવા તું વહેલે વહેલે આવજે..! વહાલા ભાણેજ ! ત્યાગમાર્ગે જવા માટે “હા” કહેતા હૈયુ કપાતું હોવા છતાં પણ તું સર્વશ્રેષ્ઠ તીર્થંકરપદથી અલંકૃત થઈ જગતનો તારણહાર બનવાનું છે એ આવાસનથી “જા” કહેતાં જીભ 2010_04 Page #229 -------------------------------------------------------------------------- ________________ [ 160 ] શ્રી મહાવીર જીવનત કપાતી હોવા છતાં તું તારા માગે સુખે સુખે...સંચરજે. આવતાં કોને સમભાવે સહન કરજે..! અને કર્મક્ષયના હેતુથી તપસ્યા કરવા માટે સુસ્થિર બની વિચરજે...! કેવળજ્ઞાન મેળવી તું અમારે માર્ગદર્શક બનવા... અમને મુક્તિને રાહ ચીંધવા વહેલે વહેલો આવજે..!” મામાની હિત-શિક્ષા નતમસ્તકે સ્વીકારી વર્ધમાન લેકોત્તર સ્વરાજ્ય હસ્તગત કરવા હર્ષભર્યા દિલે ચાલી નીકળ્યા ! આજે એવીહારી છને બીજે ઉપવાસ હતું, છતાં તેમના સુકોમળ વદન પર જરાય ગ્લાની ન હતી પણ ઉત્સાહ નીતરતે હતે.ઉલ્લાસ વરતાતે હતે...એવા પ્રસન્નમુખી પ્રભુ ચારિત્રરૂપી રથ પર આરૂઢ થઈ ત્યાગપંથે કદમ ભરતાં લેકનજરથી અદશ્ય થઈ ગયા ! નરપાશબદ્ધ મત્ત હાથીને વનમાં બંધનથી . છૂટવું મુશ્કેલ નથી, પરંતુ સ્નેહતંતુથી બંધાયેલા જે મનુષ્યને સ્નેહતંતુપાશથી મુક્ત થવું અતિ છે આ દુષ્કર છે. 2010_04 Page #230 -------------------------------------------------------------------------- ________________ 17. પ્રથમ દિવસ....! પ્રથમ વરસ...! ચારિત્રમોહનીય કર્મના પશમથી ચારિત્રમાર્ગે ગમન કરવા ગતિશીલ થયેલા પ્રભુ જરા આગળ વધ્યા ત્યાં તે પાછળથી " એ પ્રભુ ! ઊભા રહા ! ઊભા રહો !" એવો ઘોષ સંભળાયે. અને ક્ષણવારમાં સિદ્ધાર્થ રાજાને મિત્ર સોમ નામનો બ્રાહ્મણ ધાસભેર દેડતે પ્રભુ સમીપે આવી પહોંચે. એને જોઈ પ્રભુ ક્ષણભર સ્તંભી ગયા. બ્રાહ્મણ બેઃ પ્રભુ! હું રહી ગયે! રહી ગયે! મંદભાગી હું રહી ગયા ! નિગી એવા મારા લલાટમાં દરિદ્રતા જ આલેખાયેલી રહી ગઈ! બાર બાર મહિના સુધી આપે દાનધારા વહાવી ગરીબજનોને તવંગર બનાવ્યા.... તવંગરેને તેજસ્વી બનાવ્યા.....! ત્યારે હું આજિવિકા અથે ભટકતે પરદેશમાં રખડતો હતો, પણ કયાં ય આજીવિકા જેટલું ધન મેળવી શક્યો નહિ. અને આપના દાનથી પણ હું વંચિત રહી ગયે. પ્રભુ! આપના પિતાને મિત્ર હું જનમથી જ દરિદ્રી છું. જ્યાં જઉં ત્યાં બધા મારી સામે મેટું મરડે છે. અરે...બીજું તે ઠીક ઘરની બૈરી એ મારી નિર્ભર્લ્સના કરે છે! ધન વિના મારી બૈરી મને ઘરમાં પેસવા દે એમ નથી આપ તે મહાદાની છે. મેં સાંભળ્યું કે આપ રાજસંપત્તિ છેડી ચાલ્યા જાઓ છો. મારી પત્નીએ મને પરાણે આપની પાસે ધકેલ્યો છે. હવે મને વિચિત કરી છે. તે ઠીક અને ઘરમાં 2010_04 Page #231 -------------------------------------------------------------------------- ________________ - - - - - - * - - - - - એક સેનઉલા ધીરાગને દલિત [ 162 ] શ્રી મહાવીર જીવન મારે કે જીવાડે...તારે કે ડુબાડે, આપના હાથની વાત છે. આપ મહા દયાળુ છે. ગમે તેમ કરીને પણ સુખપૂર્વક આજીવિકા ચાલી શકે એવું કરી આપે. આપની પાસેથી લીધા વિના ખાલી હાથે પાછા જવાનો નથી. " * સોમના દયા ઉપજાવે એવા વચન સાંભળી પ્રભુનું દયાળું દિલ દ્રવી ઊઠયું. આપવાજોગ કઈ વસ્તુ પાસે ન હતી. પણ યાચકની આશાભંગનો દોષ નિવારવા પોતાના ખભા પર રહેલા દેવી દેવદુષ્ય વસ્ત્રના બે અડધા ભાગ કરી એક મને આપ્યું અને બીજે પોતાના ખભા પર રહ્યો, પ્રભુ પિતાના ત્યાગગમનના પ્રથમ દિવસે આગળ વધ્યા. સેમ પ્રભુના પાવન હાથનું છેલ્લું દાન લઈ ખુશ થત ઘેર ગયે. આ બહુમૂલું વસ્ત્રખંડ જોઈ તેની સ્ત્રી પણ રાજી થઈ. સારું મૂલ્ય ઉપજે એટલા માટે પોતાના પતિને કેાઈ વણકરને ત્યાં છેડા બાંધવા મોકલ્યા. વણકરે પણ રત્નના રેસામાંથી જાણે બનાવેલું ન હોય એવું ચમકતું વસ્ત્રખંડ જોઈ નવાઈ પામ્યા અને કયાંથી મેળવ્યું છે એમ બ્રાહ્મણને પૂછ્યું. ત્યારે તેણે પ્રભુ પાસેથી મેળવ્યાની સઘળી હકીકત વણકરને કહી. એ વણકરે પણ પ્રભુના ભવ્ય દાનની વાત સાંભળી હતી. તેથી સોમને કહ્યું: “ભાઈ! એ વર્ધમાનકુમાર તે દૈવી પુરુષ હતા. એમના જેવા દયાળુ પુરુષનો જે આ જગતમાં જડે મુકેલ છે. તું કરી એમની પાસે જા, અને બાકી રહેલા વસ્ત્રખંડ માગી લાવ. હું તને એ વસ્ત્ર એવું તુણું આપીશ કે કોઈને જરા સરખો પણ સાંધાનો ખ્યાલ ન આવે. પછી એ વસ્ત્ર વેચતાં એક લાખ સેના મહાર પ્રાપ્ત થશે અને આપણે સરખે ભાગે વેંચી સુખી થઈશું. 2010_04 Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિવસ.. પ્રથમ વરસ...! [ 163] માનવજાતિ સ્વભાવે લોભી હોય, તેમાં લાભની વાત આવે તે તેના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. સેમ બ્રાહ્મણ પણ બરીની રજા લઈ. ફરી પાછો પ્રભુ પાસે વસ્ત્રને બીજો ભાગ લેવા ગયે. પણ શરમના કારણે માગી શક્યો નહિ. છતાં કંઈ પણ સંગે જે એ વસ્ત્ર હાથમાં આવી જાય તે સારૂં. એમ વિચારી વસ્ત્ર મેળવવા પ્રભુ પાછળ ફરવા લાગ્યો ! સંસારત્યાગના પ્રથમ દિવસે વધમાન એકાકીપણે પાદવિહારે ચાલતાં ચાલતાં બે ઘડી દિવસ બાકી હતું ત્યારે કુમારગ્રામની નજીક આવી પહોંચ્યા. જે વર્ધમાને આ જીવનમાં ધરતી પર કદી પગ મૂક્યો ન હતો, તે જ વર્ધમાન આજે ખુલ્લા પગે જંગલમાં ઘુમતાં ઘુમતાં જરા ય થાક્યા નહિ. પાણી વગરના બે બે ઉપવાસ કર્યા હોવા છતાં નથી ભૂખ તરસકે નથી જરા ય થાક...! કુમારગ્રામના પાદરમાં એક સ્વચ્છ સ્થાન જોઈ રાત્રિની શરૂઆતથી જ નાસિકા અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી આત્મસંશોધન કરવા માટે ઊભા ઊભા જ કાત્સગ ધ્યાને સ્થિર થયા. - તે સમયે કે ઈગેવાળીયે પિતાના બળદે પાસે આ દિવસ કામ કરાવી જ્યાં પ્રભુ બિરાજમાન હતા ત્યાં આવ્યું. બળદો ક્ષુધાતુર હતા, ઘાસ ચારાની ખાસ જરૂર હતી, તે વખતે ભરવાડને ગાયે દેહવાનું કામ યાદ આવ્યું, સૌમ્યમૂતિ પ્રભુને ત્યાં ઊભા રહેલા જોઈ તેને થયું કે આ કે ઉત્તમ પુરુષ ઊભા છે, તેમના વિશ્વાસે હું બળદે અહીં મૂકીને જલદી જલદી ગાયે દેહી આવું, ત્યાં સુધી ભલે અહીં ચરતા. આમ વિચારી બળદો ત્યાં મૂકી ભરવાડ ઘેર ગયો 2010_04 Page #233 -------------------------------------------------------------------------- ________________ [ 164 ] શ્રી મહાવીર જીવનજ્યોત અને પોતાનું કામ પતાવી થેડી વારમાં પાછો ફર્યો ત્યાં તે બળદ પિતાના સ્વભાવ મુજબ ચરતાં ચરતાં જંગલમાં દૂર ચાલ્યા ગયા હતા. બળદો ત્યાં ન દેખાવાથી ગોવાળે પ્રભુને પૂછ્યું; “મારા બળદ ક્યાં છે?” પણ મૌન હોવાથી પ્રભુએ જવાબ ન આપે. તેથી વાળ બળદોને શોધવા માટે જંગલ તરફ ચાલ્યો. આખી રાત લગભગ જંગલમાં ભટક્યો પણું ક્યાંય બળદ ન મળ્યા. થોડી રાત બાકી હતી ત્યારે ફરીફરીને કંટાળેલે ગેવાળ પાછો પ્રભુના સ્થાને આવ્યું તે ઉદરપૂતિ કરી પાછા ફરેલા વાગોળતાં વાગેળતાં પ્રભુ પાસે બળદને શાંત બેઠેલા જોયા. આથી તેને પ્રભુ પર એકદમ ગુસ્સો આવ્યો, “અરે.... તને બળદોની ખબર હોવા છતાં મને આખી રાત ભીમા ! તેના ફળ હું હમણાં જ તને ચખાડું !" એમ બેલતાં અજ્ઞાન ગેવાળીયે બળદની રાશ લઈને પ્રભુને મારવા દેડ્યો! બરાબર તે જ સમયે સૌધર્મેન્દ્ર પ્રભુ શું કરે છે તે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં ધ્યાનસ્થ દશામાં રહેલા પ્રભુને અને તેમને મારવા દેડેલા ભરવાડને જે. તરત જ શકેન્દ્ર પિતાની દૈવી શક્તિથી વાળીયાને ત્યાં થંભાવી દીધો, અને પ્રભુ પરનું આક્રમણ દૂર કરવા જલદી ત્યાં આવીને બોલ્યા: “અરે મૂ! તું આ સિદ્ધાર્થ રાજાના પુત્ર વર્ધમાનકુમારને ઓળખતે નથી? આ મહાપુરુષની આશાતન કરીશ તે તને ભયંકર દુઃખ સહેવા પડશે. માટે તેમની માફી માગી ચાલ્યા જા....!” પેલે ગેવાળ પણ ભયથી પ્રભુને ખમાવી નમસ્કાર કરી પિતાના બળદને લઈને ત્યાંથી ચાલતા થયે. . દ્રિ પ્રભુને ભાવપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપી ચરણમાં 2010_04 Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિવસ....! પ્રથમ વરસ....! [ 165] નમસ્કાર કરી કહ્યું: “પ્રભુ ! આ રીતે આપને સાડા બાર વર્ષ સુધી અનેક કટો સહેવા પડશે. જે આપ મને આજ્ઞા ફરમાવે તો કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધી હું આપની સાન્નિધ્યમાં રહી આપની ભક્તિને લાભ ઉઠાવું.” પ્રભુએ કાર્યોત્સર્ગ પારી ઈન્દ્રને કહ્યું “હે ઈદ્ર! આવું કદાપિ બન્યું નથી અને બનશે પણ નહિ, કે શ્રી તીર્થકરોએ અન્યની સહાયથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોય ! દરેક તીર્થકરે પોતાના પ્રબળ પુરુષાર્થથી જ કમને સંપૂર્ણ ક્ષય કરી આત્મલક્ષ્મીને સાક્ષાત્કાર કરે છે અને મુક્તિ રૂપ સ્વરાજ્યને સ્વાધિન કરે છે.” સત્ત્વશીલ પ્રભુને સત્વભર્યો ઉત્તર સાંભળી ઈન્દ્ર ચકિત બનીઃ “અહા! ધન્ય છે આપને ધન્ય છે આપની પૈર્યતાને..!” એમ બેલતાં પ્રભુચરણમાં ઝુકી ઝુકીને ભાવવિભેર હૈયે ફરી ફરી નમસ્કાર કર્યા પછી પ્રભુ પ્રત્યેની ગાઢ ભક્તિના કારણે પ્રભુની માસીના પુત્ર અજ્ઞાનતપથી વ્યંતર નિમાં ઉત્પન્ન થયેલ સિદ્ધાર્થ દેવને પ્રભુ પર આવતાં મરણત કન્ટેને નિવારવા પ્રભુની સેવામાં રહેવા આજ્ઞા ફરમાવી. સિદ્ધાર્થ વ્યંતર પણ હર્ષપૂર્વક ઈન્દ્રની આજ્ઞા માથે ચડાવી પ્રભુને ચરણ કિકર બનીને રહ્યો. એક પરમ સુખી રાજકુમાર તરીકે સંસારમાં ત્રીશ વરસ સુખી જીવનમાં પસાર કર્યા હોવા છતાં એ વર્ધમાનકુમાર પ્રાપ્ત સુખને છેડી અપ્રાપ્ત સુખને મેળવવા નિરાગી બનીને ચાલી નીકળ્યા હતા. અત્યાર સુધી તેમને કદી કટુ વચને કર્ણાચર થયા ન હતા, પણ હજારે ખમ્મા ખમ્માના શબ્દ જ તેમના કણું અતિથિ બનતા હતા. એ વર્ધમાન આજે જંગલમાં હિંસક પ્રાણીઓના ભયંકર માસીના લાનિમાં ઉ વને પ્રભુ પર આ 2010_04 Page #235 -------------------------------------------------------------------------- ________________ [ 166 ] શ્રી મહાવીર જીવન શબ્દ અને ગેવાળીયા જેવા અજ્ઞાની જનોના દુઃખજનક વન સહન કરવાનું અદ્ભુત સામર્થ્ય જાગૃત કરી ઈન્દ્ર જેવા ઈન્દ્રની મળતી સેવાને પણ ઈછી નહિ! સંયમમાર્ગના પ્રથમ દિવસે જ તેમને કડવે અનુભવ થયે. છતાં સુખદુઃખમાં સમાનવૃત્તિ ધારણ કરી આખી રાત્રિ શુભધ્યાનમય વીતાવી. પ્રભાતનો સૂર્ય ઉદિત થતાં ધીરે ધીરે ડગ ભરતાં પ્રભુ ત્યાંથી ચાલ્યા, મધ્યાહ્ન સમયે કોલલાક નામના ગામમાં પધાર્યા. ત્યાં બહલ નામના એક બ્રાહ્મણના ઘેર કઇક પ્રસંગ હોવાથી ક્ષીરનું જમણ તૈયાર હતું. પ્રભુ ફરતાં ફરતાં ત્યાં પધારતાં બહલ બ્રાહ્મણે પરમ ભક્તિપૂર્વક પ્રભુ સામે ક્ષીર ભરેલું એક પાત્ર ધર્યું. સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઈચ્છાથી પ્રભુએ પ્રથમ એવીહારી છÇનું પ્રથમ પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું. તીર્થકરને આહાર પાણી આપવા એ સામાન્ય પ્રસંગ નથી એવું જણાવવા અંતરીક્ષમાં રહેલા દેએ વસુધારા એટલે સાડા બાર કોડ નૈયાની વૃષ્ટિ સાથે પંચદિવ્ય પ્રગટ કર્યા. વર્ધમાન પ્રભુને આ મહિમા જે લોકો પ્રભુને નમસ્કાર કરતાં કરતાં બહુલ બ્રાહ્મણના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પ્રભુ પારાગું કરી ત્યાંથી આગળ વધ્યા. દીક્ષાના દિવસે દેવતાઓએ તથા મનુષ્યએ પ્રભુના દેહ પર જે સુગંધી દ્રવ્યોનું વિલેપન કર્યું હતું, સુરભિગંધથી ખેંચાયેલા ભ્રમરાઓ પ્રભુના શરીરે ડંખ દેવા લાગ્યાં. તેમ એ સુગંધને પુર એટલે બધે ઉછળતું હતું કે દર દૂરથી યુવાન તરૂણ નર નારીઓને પ્રભુ તરફ આકર્ષિત કરતે ખેંચી લાવ! યુવાને પ્રભુ પાસે એ સુગંધી દ્રવ્ય માગવા 2010_04 Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિવસ...! પ્રથમ વરસ....! [ 167] લાગ્યા! કેઈ યુવતીએ કામદેવથી અધિક સ્વરૂપવાન એવા પ્રભુ પાસે શરમ મુકી અનુચિત માગણીઓ કરતી રહેતી....! છતાં નિર્મોહી પ્રભુ એક શબ્દ પણ ઉચાર્યા વગર આત્મભાવમાં સ્થિર બની ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એ રીતે સંયમી જીવનના ચાર મહિના વીત્યા પછી એક વખત મેરાક ગામની સમીપે આવ્યા. એ ગામની બહાર દુઈઝંત તાપસ પર્ણકુટીર બાંધીને રહેતા હતા. એ કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હોવાથી પ્રભુને સારી રીતે ઓળખતે હતો. પિતાના મિત્રના પુત્રને રાજકુમાર તરીકે નહિ પણ એક ત્યાગી તરીકે તેમના આશ્રમના અતિથિ બનીને આવેલા જોઇ કુલપતિને ખૂબ આનંદ થયે, અને પ્રભુને ભેટી પડ્યો ! પૂર્વ અભ્યાસથી પ્રભુએ પણ તેને મળવા માટે હાથ લાંબે ! કુલપતિએ પ્રભુને રહેવાની વિનંતી કરતાં તેને સ્વીકાર કરી મહાવીર એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. પ્રાતઃકાળે વિહાર કરતાં પ્રભુને ત્યાગી સંત તરીકે બહુ માનથી ચાતુર્માસ કાળ પોતાની ઝુંપડીમાં પસાર કરવાની કુલપતીએ વિનંતિ કરી. પ્રભુ વીતરાગ હોવા છતાં તેની પ્રાર્થના સ્વીકારી આગળ ચાલ્યા. ગ્રીષ્મકાળ અન્યત્ર પસાર કરી ચાતુર્માસના સમયે કુલપતિના વચનને માન આપી મેરાકગ્રામે ફરી પધાર્યા. આનંદિત થયેલા કુલપતિએ ભત્રીજાપણના સ્નેહથી પ્રભુ શાંતિપૂર્વક ચાતુર્માસ નિર્ગમન કરી શકે એ હેતુથી એક સ્વચ્છ અને સુંદર ઘાસનું ઘર પ્રભુને રહેવા આપ્યું. કુલપતિની આજ્ઞા મેળવી જાનુ પર્યત લાંબી ભુજાવાળા પ્રભુ મનનું નિયંત્રણ કરી અષાડ શુકલા પૂર્ણિમાના દિવસે પંદર ઉપવાસને સંલ્પ કરી પ્રતિમા ધરીને કાયેસંધ્યાનમાં સ્થિર થયા. 2010_04 Page #237 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ] શ્રી મહાવીર જીવનત વર્ષાઋતુની શરૂઆત હોવાથી હજી ઘાસ ન ઉગ્યા હોવાના કારણે મેરાક ગ્રામની ગાયે તાપસની કુટીરેનું ઘાસ ખાવા લાગી, પણ “સૌ પોતાના ઘરનું રક્ષણ કરે” એ ન્યાયથી બધા તાપસે ઘાસ ખાતી ગાને લાકડીઓના પ્રહાર કરી હાંકી કાઢવા લાગ્યા, ત્યારે એ ગાયે પ્રભુ જે ઝુંપડીમાં હતા એ ઝુંપડીનું ઘાસ નિઃશંકપણે ખાવા લાગી ! “ પ્રભુ નિરાગી અને ધ્યાનસ્થ હોવાથી ગાયને હાંકતા નથી”! આવું જોઈ ગુસ્સે થયેલા તાપ પરસ્પર બેલવા લાગ્યા કે કુલપતિને પ્રિય આ અતિથિ કે આળસુ છે! પિતાની ઝુંપડીનું રક્ષણ પણ કરતું નથી મત્સરભાવથી એ તાપસે ઝુંપડીને નાશ થતી જોઈ ન શકવાના કારણે કુલપતિ પાસે જઈ પ્રભુ વિરૂદ્ધ ફરીઆદ કરી કે આપણું આશ્રમમાં આવે આળસુ અને મમતારહિત અતિથિ કોણ લાવ્યા છે ? અરે, બીજુ તે ઠીક પણ તમારી આપેલી ઝુંપડીનું પણ રક્ષણ કરતું નથી ! જે ઘરનું પણ રક્ષણ ન કરી શકે એવા અતિથિનું અહીં શું પ્રયજન છે?” તાપસના મુખથી આ હકીકત જાણ કુલપતિ પ્રભુ પાસે આવ્ય, ઘાસના ઘરને નષ્ટપ્રાયઃ જે મિષ્ટ વચને પ્રભુને કહેવા લાગ્યું “હે મુનિ! પક્ષીઓ પણ પિતાના ઘરનું રક્ષણ કરે છે, તે તમે સમર્થ હોવા છતાં તમારા ઘરનું રક્ષણ કેમ કરતાં નથી? તમારા પિતાશ્રી તે આવા અનેક આશ્રમનું રક્ષણ કરતા હતા ! તેમના પુત્ર તરીકે તો તમારે સવિશેષ સંભાળ રાખવી જોઈએ.” કુલપતિને મિષ્ટ ઉપાલંભ સાંભળી પ્રભુએ વિચાર્યું કે મારા અહીં રહેવાથી આ લેકોને અપ્રીતિનું કારણ મળશે, તેથી અહીં રહેવું ગ્ય નથી. તાપસ તે સિદ્ધાર્થ રાજાના ગુણેને યાદ કરતે સ્વસ્થાને 2010_04 Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિવસ....! પ્રથમ વરસ....! [ ૧૬૯ ] ચાલ્યા ગયે. આવું નિમિત્ત મળતાં અધિક વૈરાગ્યભાવને ધારણ કરતાં પ્રભુએ પાંચ નિયમે ગ્રહણ કર્યાઃ “હવે પછી અપ્રીતિના સ્થાને રહેવું નહિ. ” “ હંમેશાં ધ્યાનસ્થ દશામાં રહેવું” “પ્રાયઃ મૌન ધારણ કરીને જ રહેવું” “કરપાત્રમાં જ ભેજન કરવું અને ગૃહસ્થને વિનય કરે નહિ.” આવી પાંચ પ્રતિજ્ઞાઓ કરી ચાતુર્માસના પંદરમા દિવસે પ્રભુએ ત્યાંથી આ સ્થકગ્રામ તરફ વિહાર કર્યો. એ અસ્થિકગ્રામના પાદરમાં એક શૂલપાણ યક્ષનું મંદિર હતું, એ મંદિરમાં ચાતુર્માસ કરવા માટે પ્રભુએ અદ્રશર્મા નામના પૂજારી પાસે વસતીની યાચના કરી. દિવ્ય મૂર્તિ સમા પ્રભુને ત્યાં પધારેલા જોઈ ગ્રામજને પણ એકત્ર થઈ ગયા. પ્રભુને એ મંદિરમાં રહેવાની ઇચ્છા જાણી બધા બોલી ઊઠ્યા... “અરે દેવાય ! આ મંદિરમાં રહેવું ખતરનાક છે. આ શુલપાણિ યક્ષ મહા ભયંકર છે. દિવસે પણ લેકે આ મંદિરમાં રહી શકતા નથી, તેમ રાત રહેનાર વ્યક્તિને તે આ કોલમૂતિ યક્ષ જીવતે મૂકતે નથી! તેણે અમારું આ વર્ધમાનનગર કેવું ઉજજડ બનાવી દીધું છે! જ્યાં જુઓ ત્યાં યક્ષે મારેલા મનુષ્યના હાડકાના ઢગ ખડકયા છે ! એથી અમારું ગામ વર્ધમાનનગર તરીકે નહિ પણ અસ્થિકગ્રામ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે.” “ચશે ફેલાવેલી મરકીથી મરતા લોકોને જોઈ ગામના આગેવાનોએ યક્ષને પ્રસન્ન કરી આ મંદિરમાં તેની સ્થાપના કરી તેની પૂજા માટે આ ઈન્દ્રશર્મા પૂજારીને સારું વેતન આપી રોક્યો છે. દિવસભર અહીં રહી રાત્રિએ પિતાને ઘેર ચાલ્યો જાય છે. માટે તમારે પણ આ મંદિરમાં રાત્રિએ 2010_04 Page #239 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી મહાવીર જીવનત રહેવું યોગ્ય નથી. આપને રહેવું હોય તો અમે બીજુ સ્થાન બતાવીએ.” જોકેએ આમ કહ્યા છતાં નિર્ભય પ્રભુએ તેમને જણાવ્યું કે, “મને કોઈ ભય નથી. માત્ર તમારી આજ્ઞા જોઈએ” પ્રભુના આ મિતાક્ષરી મંગળ શબ્દ સાંભળી ગ્રામજનતાએ અને પૂજારીએ કચવાતે મને આજ્ઞા આપી અને પ્રભુ મંદિરના એક ખૂણામાં કાર્યોત્સર્ગ ધ્યાને મગ્ન બન્યા. અસ્થિક ગામમાં આ વાત વાયુવેગે પ્રસારિત થઈ ગઈ કે “શૂલપાણિ યક્ષના મંદિરમાં આજે સૌમ્યમૂતિ જે કઈ અતિથિ દરેકની ના હોવા છતાં રાતવાસો રહ્યો છે. આ અતિથિ ખરેખર આજે યમરાજાને અતિથિ બની જશે!” આ વાતથી ગામલોકે ભારે ચિંતાતુર બન્યા. તે દિવસે એ ગામમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાધુજનથી સતત્ પરિચિત ઉત્પલ નામને નિમિત આવ્યો હતો. તેણે પણ આ હકીકત જાણું. તેના દિલમાં થયું કે “ક્ષત્રિય કુંડના રાજકુમાર વર્ધમાન અંતિમ તીર્થકરે સાધના કરવા માટે થોડા સમય પહેલાં જ દીક્ષા લઈ વન ભ્રમણ અને તપસ્વી જીવન સ્વીકાર્યું છે. રખેને એ મહાવીર તે નહિ હોય ને ?” લેકની સાથે એ પણ ચિંતાતુર બન્યો. સંધ્યા સમયે પૂજારી મંદિર બંધ કરી ચાલ્યો ગયો. નિશાએ પિતાનું સામાન્ય જગત પર ફેલાવ્યું અને સર્વત્ર કાજલ સમી શ્યામતા પથરાઈ ગઈ ત્યારે કાજલ જેવા શ્યામ દિલવાળે યક્ષ હાથમાં ત્રિશૂળને ભમાવતે પ્રગટ થયો. પ્રભુને કાયોત્સર્ગ મુદ્રાએ સ્થિર થયેલા જોતાં જ એ નિશાચરનું લેહી ઉકળી ઉઠયું. પ્રભુને બીવડાવવા માટે તેણે પ્રથમ મહા ભયંકર અટ્ટહાસ્ય કર્યું એ અટ્ટહાસ્યના કારમા 2010_04 Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દિવસ....! પ્રથમ વરસ....! [ ૧૭૧ ] પ્રતિધેાષથી આખું અસ્થિકગ્રામ ધ્રુજી ઉઠયું. જાણે બ્રહ્માંડ ન ફુટી ગયું હોય તેવા રૌદ્ર ધડાકા સાંભળી ચિંતાતુર ગ્રામલોકેાના હૈયા થડકી ઉઠ્યા ! પણ મેરૂ પર્વત જેવા નિશ્ચલ પ્રભુને તેની જરાય અસર ન થઈ! આ જોઈ વધુ ચીડાયેલા ચહ્ને પ્રભુને મારી નાખવા માટે “ યમરાજાના દુત સરખા એક હાથી પ્રગટ કર્યો! સામે ધસતા હાથીથી પ્રભુ જરાય ગભરાયા નહિ ત્યારે યક્ષે પિશાચને પ્રગટ કર્યો તેમ ભયકર સપ નું રૂપ પ્રગટ કરી પ્રભુના દેડુ પર ડ`ખ દેવરાવ્યા. વિષભર્યા સપના ડંખ પણ પ્રભુને પરાસ્ત ન કરી શકા ત્યારે યક્ષે ભારે ક્રોધાંધ થઇને પ્રભુના શરીરના મસ્તક, નેત્ર, મૂત્રાશય, દાંત પૃષ્ઠ ભાગ, નાસિકા અને નખ, એવા સાતે કામળ સ્થાને એકી સાથે ભયંકર અને અસહ્ય વેદના ઉત્પન્ન કરી. છતાં પ્રભુનુ એક રૂવાટુ એ ક્રક્યું નહિ ! પણ ધ્યાનમાં વધુ એકાગ્ર બન્યા. ” પ્રભુને આવા નિશ્ચલ જાણી અનેક લેાકેાને મારી નાખનાર મહાક્રૂર એવા શૂલપાણિ પ્રભુના પ્રભાવ પાસે સાવ ઢીલેા બની ગયો. પ્રભુને મહાન્ આત્મા સમજી યક્ષ પ્રભુના ચરણમાં નમી પડ્યો! ખરા અંતઃકરણથી ક્ષમાયાચના કરતા એ યક્ષ પ્રભુની પૂજા કરી નૃત્યગાન કરતા નાચવા લાગ્યો. તેની ક્રૂરતા પર પ્રભુની કરૂણાએ વિજય મેળવ્યો ! સિદ્ધાર્થ બ્યંતર પાસેથી પ્રભુની સાચી ઓળખાણ મેળવી શૂલપાણી ચક્ષ પાપ પ્રસંગાથી ભય પામતા ધ્રૂજી ઉઠચો, અને વિશેષ પ્રભુ પ્રત્યે ભક્તિ પ્રશિ`ત કરતા એ યક્ષે દિવ્ય સંગીતનાદથી મંદિરને ગજાવી મૂકયુ. એ સાંભળી ગામલેાકેાએ જાણ્યુ કે અતિથિને મારીને યક્ષ ખુશાલી મનાવતા લાગે છે. + 2010_04 Page #241 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] શ્રી મહાવીર જીવન યક્ષે ચાર પ્રહરથી કંઈક ઓછા સમય સુધી કરેલી કદર્થનાથી શ્રમિત થયેલા પ્રભુને તે સમયે ઊભા ઊભા જ એક અંતમુહૂર્ત નિદ્રા આવી ગઈ. નિદ્રિત અવસ્થામાં પ્રભુએ દશ સ્વપ્ન જોયા. સૂર્યોદય થતાં જ ઈન્દ્રશમાં પૂજારી, ઉત્પલ નિમિત્તક અને ગ્રામજનતાના ટોળેટોળા યક્ષમંદિરમાં ઉભરાયા. અક્ષતાંગવાળા અને ઉત્તમ દ્રવ્યોથી પૂજિત થયેલા પ્રભુને જોઈને બધા ખૂબ નવાઈ પામ્યા, આનંદિત થયેલા એ લેકે પણ પુષ્પાદિકથી પ્રભુની પૂજા કરી પ્રભુનો જય જયારવ કરવા લાગ્યા. ઉત્પલ નિમિત્તક પ્રભુના ચરણસ્પર્શનપૂર્વક નમસ્કાર કરી પ્રભુને કહેવા લાગ્યોઃ “હે પ્રભુ! નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી મેં જાણ્યું છે કે પ્રભાત સમય પહેલાં નિદ્રિત અવસ્થામાં આપે અતિ ઉત્તમ દશ સ્વપન જોયા છે. તેને સંપૂર્ણ અર્થ આપ જાણે છે, છતાં ભકિતવશથી હું આપને જણાવું છું.” “પ્રથમ સ્વપ્નમાં આપે તાલપિશાચને હણ્યો. તેથી આપ ટુંક સમયમાં મેહપિશાચને હણશે. બીજા સ્વપ્નમાં એક વેત પક્ષીને આપની સેવા કરતું જોયું. તેથી આપ હંમેશ શુક્લ ધ્યાનમાં સ્થિર બનશે. ત્રીજા સ્વપ્નમાં વિચિત્ર કેકીલ પક્ષીને જોયું, તેથી આપ દ્વાદશાંગી વિસ્તારશે. ચેથા સ્વપ્નમાં આપે જોયેલી માલાયુગ્મનો અર્થ હું જાણતું નથી. પાંચમા સ્વપ્નમાં આપે ગાયોના સમૂહને જોયો. તેથી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિધા 2010_04 Page #242 -------------------------------------------------------------------------- ________________ -- - પ્રથમ દિવસ. પ્રથમ વરસ...! [ ૧૭૩ ] સંઘ આપની સેવા કરશે. છડા સ્વપ્નમાં પદ્મસરેવર જોવાથી ચારે નીકાયના દેવે આપની સેવા કરશે, સાતમા સ્વપ્નમાં આપ સમુદ્ર તરી ગયા, તેથી આપ સંસારસમુદ્ર તરી જશે. આઠમા સ્વપ્નમાં કિરણ પ્રસરાવતાં સૂર્યને જેવાથી આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. નવમા સ્વપ્નમાં આંતરડાથી વિટળાયેલા માનુષાર પર્વતને જે તેથી આપના કીતિ અને યશ દિગંતગામી બનશે અને દશમા સ્વપ્નમાં આપ મેરૂ પર્વતના શીખર પર ચડ્યા તેથી આપ સિંહાસન પર આરૂઢ થઈ દેવ અને મનુષ્યની સભામાં ધર્મને ઉપદેશ કરશે. આ પ્રમાણે નૈમિત્તિક જ્ઞાનબળથી મેં જાણ્યું છે, પણ મારાથી ન સમજી શકાયેલા ચોથા “માલાયુમ” સ્વપ્નનો અર્થ આપ પ્રકાશિત કરો. પ્રભુએ કહ્યું: “ઉત્પલ ! એ માલાયુગ્મના સ્વપ્નદશનથી હું “દેશવિરતી ધર્મ અને સર્વ વિરતિધર્મજ, એમ બે પ્રકારના ધર્મની સ્થાપના કરીશ.” આ પ્રમાણે સ્વપ્ન અને તેનું ફળ સાંભળી લોકો ભારે વિમિત થયા અને ફરી ફરીને પ્રભુને વંદન કરતાં વિદાય થયા. એ યક્ષમંદિરમાં સાત પાસક્ષમણ (પંદર ઉપવાસ) કરી પ્રભુએ ચારિત્રજીવનનું પ્રથમ ચાતુર્માસ પસાર કર્યું. ધ્યાનપરાયણ પ્રભુની પ્રભુતાથી આકર્ષિત થયેલે શૂલપાણિ યક્ષ પ્રભુને પરમ ભક્ત બની ગયા. ચાતુર્માસ પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરતાં પ્રભુને જોઈ યક્ષ પ્રભુની સમીપે આવ્યા અને પ્રભુચરણમાં મસ્તક ઝુકાવી કહ્યું. “પ્રભુ! આપ મારે, ઉદ્ધાર કરવા જ અહીં પધાર્યા હતા. આપની સોબતથી મારૂં જીવન નિપાપી બન્યું છે. આપે મને બંધ ન કર્યો હોત, તો મારી કઈ દશા થાત? હવે આ જીવનને દર્શાવથી કલુષિત કદિ નહિ બનાવું. પ્રભુએ તેને ધર્મલાભ રૂપ 2010_04 Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪] શ્રી મહાવીર જીવનજ્યોત આશિષ આપ્યા. યક્ષ પ્રભુને નમસ્કાર કરતે પાછો ફર્યો. કરૂણામૂર્તિ એવા પ્રભુએ ભયંકર પાપી શૂલપાણિ યક્ષને પુણ્યશાળી બનાવ્યા. ઉપકારીના ઉપકારને યાદ કરનાર ઘણું હોય પણ અપકારી પર ઉપકાર કરનારા તે મહાવીર જેવા વિરલા જ હોય ! સંયમી જીવનના પ્રથમ વરસને મહાવીરને આ મૂક ઉપદેશ છે કે સૌને નેહ સરોવરમાં સ્નાન કરાવે ! - દાઇ જે આ ધ્યાન કરે તે હેવાન, જે રૌદ્રધ્યાન કરે તે શેતાન, જે ધર્મધ્યાન કરે તે ઈન્સાન, અને જે શુકલધ્યાન ધરે તે ઇશ્વર, S TIME , NarN:: SRISINESS હNAL સુમાગે ચાલનાર આત્મા પિતાને મિત્ર છે, કુમાર્ગે ચાલનાર આત્મા પિતાને શત્રુ છે. શિઝઝઝઝઝઝઝ 2010_04 Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અને ભાગ્યરેખા ખીલી ઊઠી.... પ્રભુ મહાવીર વિચરતાં વિચરતાં ફરી પાછા મેરાક સન્નિવેશમાં પધાર્યા. ગામ બહાર ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. એ સમયે એ ગામમાં અચ્છેદક નામનો કોઈ પાખંડી મંત્રતંત્ર વગેરેના પાખંડ ચલાવી લેકમાં માન પ્રતિષ્ઠા જમાવી રહેલે હતે. સિદ્ધાર્થ દેવે લેક સમક્ષ તેની પિકળતા ખુલ્લી પાડી દીધી, તેથી લેકમાં પ્રભુને મહિમા ફેલા. લેકો પાખંડીને છેડીને પ્રભુને પૂજવા લાગ્યા. આથી અચ્છેદકે એકાંતમાં પ્રભુને વિનંતી કરતાં કહ્યું “પ્રભુ ! આપ તે જ્યાં જશે ત્યાં પૂજાશે પણ મારી તે અહીં જ આજીવિકા છે. માટે આપ બીજે પધારે તો સારું !” આ સાંભળી પિતાના અભિગ્રહને યાદ કરી અપ્રીતિવાળા સ્થાનને છોડી પ્રભુ આગળ ચાલ્યા. માર્ગમાં ચાલતાં દક્ષિણ વાચલ અને ઉત્તર વાચાલ નામના બે સંનિવેશ આવ્યા. વચ્ચે સુવેણુ વાલુકા અને રૌખ્ય વાલુકા નામની બે નદીઓ હતી. દક્ષિણ વાચાલથી ઉત્તર વાચાલ તરફ જતાં સુવર્ણ વાલુકા નદીના કિનારે પ્રભુના ખભા પર રહેલું અડધું દેવદુખ્ય વસ્ત્ર કાંટા સાથે ભરાઈને નીચે પડી ગયું. થોડું ચાલ્યા પછી પ્રભુએ વસ્ત્ર શુદ્ધ 2010_04 Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી મહાવીર જીવનત ભૂમિમાં પડવું કે અશુદ્ધ ભૂમિમાં એ જોવા માટે પાછું ફરીને જોયું તે તેર મહીનાથી વસ્ત્ર લેવા માટે પાછળ ફરતાં પેલા એમ બ્રાહ્મણને એ વસ્ત્રખંડ લેતા જે. આ જઈ પ્રભુ વિહારભૂમિમાં ચાલતાં થયા. તેર મહિને કીંમતિ વસ્ત્રખંડ મળતાં સેમ બ્રાહ્મણ ભારે હર્ષિત હૈયે પાછા ફરી એ વસ્ત્ર પેલા વણકરને આપ્યું. વણકરે પણ બિલકુલ સાંધે ન જણાય તેવી કુશળતાથી સાંધી આપ્યું. પછી અમૂલ્ય એ દેવદુષ્ય વસ્ત્રને વેચતાં એક લાખ સોનામહોરે પ્રાપ્ત થઈ, બને જણું અડધો અડધ ભાગે સેનામહે. વેચી સુખી થયા. પ્રભુને પ્રતાપે બન્નેની ભાગ્યરેખા ખીલી ઊઠી. પ્રભુ તે અખલિત ગતિએ વિહાર કરતાં તાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગવાળ પુત્રોએ કહ્યું કે “હે દેવાય! વેતાંબી નગરી જવા એક ટુંકો અને બીજો લાંબો એમ બે માર્ગ છે. પણ ટુંકે માર્ગ પાંશો હોવા છતાં ત્યાં કનકખલ તાપસના આશ્રમમાં એક દ્રષ્ટિવિષ સર્ષ પેદા થયે છે, માટે એ સરલ માર્ગ છડી આપ લાંબા માગે તાંબી પધારે.” પણ સામે આવતાં કન્ટેને વધાવી લેવામાં માનતાં પ્રભુ એ જ ટુંકા માર્ગે ચાલ્યા. ગોવાળીઆએ તે સામે ચાલીને મૃત્યુના મુખમાં જતાં પ્રભુને અટકાવવા “ના.. જશે.ના જશે.....એવી બૂમ પાડતા જ રહ્યા ! છતાં પ્રભુ અટક્યા નહિ તેથી આશ્ચર્ય પામતાં ગોવાળે પણ પ્રભુની પાછળ ધીરે ધીરે ચાલવા લાગ્યા. જીર્ણ વનમાં પ્રવેશ કરતાં ચારે બાજુ સાવ શૂન્યતા પથરાયેલી હતી. પગરવ ન હોવાના કારણે રેતી જેમની તેમ 2010_04 Page #246 -------------------------------------------------------------------------- ________________ અને ભાગ્યરેખા ખીલી ઊઠી....! [ ૧૭૭ ] હતી. જળાશયની નીકે સૂકાઈ ગઈ હતી, સર્પની ઝેરી દષ્ટીથી વૃક્ષો ધરાશાયી બની ગયા હતા. શુષ્ક પાંદડાઓના ઢગના ઢગ જામ્યા હતા. નાના મોટા રાફડાઓથી આખું વન વ્યાપ્ત બની ગયું હતું. આવા ભયંકર જંગલમાં જ્યાં પશુ પક્ષીઓને સંચાર પણ દુર્લભ બની ગયા હતા તેવા વનમાં નિર્ભયપણે ચાલતા પ્રભુ તૂટી ગયેલા આશ્રમના યક્ષમંડપમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. ડી વારે કાળરાત્રિ જેવી જીભના લબકારા મારતે સર્ષ ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં તેણે પ્રશાંત મૂર્તિ પ્રભુને ઊભેલા જોયા. જોતાં જ તેની સ્વાભાવિક ક્રોધજ્વાલા પ્રજવલી ઊઠી. મનુષ્ય માત્રના દર્શન તેના ક્રોધને નિમિત્તભૂત હતા. ઘણા સમયે આજે એની ઝેરીલી નજરને ખોરાક મ હોવાથી એ સર્ષે પિતાની વિશ્વભરી વાલાએ પ્રભુ પર ફેંકવા લાગે ! એ વિષજવાલાએ ચપળ વિજળીની જેમ પ્રભુના દેહ પર ત્રાટકવા લાગી પણ પ્રભુના હૈયામાં તે હેતનું અમૃત ઉછળતું હતું. એ અમૃતઝરણુ પાસે સર્પની વિષજવાલાઓ ઠંડી પડવા લાગી. આથી ચીડાયેલા સપે ઉછળી ઉછળીને પ્રભુના ચરણે તીવ્ર દાઢેથી ડંખ માર્યા, તે યે પ્રભુને જરાય અસર ન થઈ! પણ ડંખના સ્થાનેથી લેહીના બદલે મીઠું મધ જેવું સફેદ દૂધ ટપકવા લાગ્યું ! આ જોઈ વિસ્મિત થયેલ સર્પ વિફારિત નયને પ્રભુના શાંત વદન સામે મીંટ માંડી તાકી રહ્યો! પ્રભુના સૌમ્ય દર્શનથી તેની કોધવાલા શાંત બની ગઈ અને એના કર્ણપટે પ્રભુને મધુર સ્વર અથડાયેઃ “અરે.....ચંડકેશિયા, તારા વિષભર્યા ઝેરીલા સ્વભાવથી તારી ભાગ્યરેખાને શા માટે કાળી મેશ બનાવી રહ્યો છે? કંઇક 2010_04 Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] . શ્રી મહાવીર જીવનત સમજ....કંઈક સમજ ! તું શાંત થા....! ” પ્રભુમુખથી સરેલા શબ્દપાનથી તેને અંતરપટને આછાદિત કરતાં જ્ઞાનાવરણીય અને મેહનીય કર્મના અશુભ પડલ ખસવા લાગ્યા.. અને એ ચંડકેશિયા નાગને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી સર્ષ પૂર્વભવમાં કોધના પરિણામે કરેલી સાધુધર્મની વિરાધનાના પ્રતાપે દૃષ્ટિવિષ સર્ષનો અવતાર મળે એ જાણી ગયે! તેના દિલમાં પૂર્વભવમાં અધુરી રહી ગયેલી આરાધનાને પુરી કરવા અણસણ વ્રત આદરવાની ભાવના જાગી. પ્રભુદર્શનથી પરમ પ્રશાંત બની ગયેલે સર્પ પ્રભુ સમીપે દોડ્યો અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણ આપી, પ્રભુની સાક્ષીએ નવકારમંત્રનું સ્મરણ કરી અણસણવ્રત અંગીકાર કરી દ્રવ્યથી અને ભાવથી સ્થિર બની ગયે. વિરકૃત ધર્મસ્વરૂપ તેના સ્મૃતિપથમાં રમવા લાગ્યું. પૂર્વે અભ્યાસ કરેલ શાસ્ત્ર રહસ્ય યાદ આવી ગયા. એ રહસ્યનું ચિંતવન કરતે ચંડકૌશિક શુભ પરિણમી બની વિચારવા લાગેઃ “અહા ! પૂર્વે હું કૌશિક નામને કુલપતિ પુત્ર હતે. તીવ્ર ક્રોધના આવેશથી કૌશિક મટી હું ચંડકૌશિક બ. સાધુધર્મની વિરાધના અને તીવ્ર કોધના ફળ સ્વરૂપે હું દૃષ્ટિવિષ સ૫ બન્યા. પરંતુ હજી મારા ભાગ્ય કંઈક જાગ્રત છે તેથી જ મને મહાવીરના દર્શન મળ્યા. ક્યાં સમતા સરેવરમાં રમતાં મહાવીર અને કયાં કોધના વિષભર્યા ખાબોચીયામાં આળોટતે હું !! કષાયન કર પરિણામ મને ભયંકર કેટીમાં ખેંચી ગયે. આજથી મને આ મહાવીરનું જ શરણ છે. મારી વિષભરી દૃષ્ટિથી હવે કોઈને પણ નુકશાન ન થાય ” એમ વિચારી દયાદ્રિ પરિણામી સપ પિતાનું મુખ બીલની અંદર રાખી સમતાભાવની સાધના કરતો મનથી ઉપવાસના પચ્ચકખાણ કરી 2010_04 Page #248 -------------------------------------------------------------------------- ________________ અને ભાગ્યરેખા ખીલી ઊઠી....! [ ૧૭: ] પશ્ચાતાપના અગ્નિમાં પુરાણા પાપ સમૂહને ખાળવા લાગ્યા. પ્રભુ પણ અનુક પાભાવથી ત્યાં જ કાયાત્સગ ધ્યાનમાં એકચિત્ત અન્યા. વૃક્ષના અંતરે સંતાઈને ઊભા રહેલા ગેાવાળાએ આ અનુપમ દૃષ્ય જોયું અને આશ્ચય પામતાં નજીક આવી સપને લાકડી વગેરેથી ઢઢાળવા લાગ્યા છતાં શાંતરસના અમીપાનમાં મસ્ત બનેલા સર્પ જરાય છંછેડાય નહિ, 66 આ સતના પૂનિત પ્રભાવથી દૃષ્ટિવિષ સ` પણ નિવિષે ખની ગયા, ખરેખર આ સંત કેાઇ ચમત્કારી લાગે છે” એમ વિચારતાં ગાત્રાળપુત્રા પ્રભુના ચરણમાં નમસ્કાર કરી તેમના શુભાશિષ માગવા લાગ્યા. આ વાત સર્વત્ર ફેલાઇ જતાં હુજારા લોકો ટોળેટોળા મળી પ્રભુના દર્શને આવવા લાગ્યા. શ્વેતાંખીના એ ટૂંકા મા સદા માટે ખુલ્લા થઇ ગયા હાવાથી દહીં, દૂધ, ઘી વેચવા જતી આવતી ભરવાડણા ગેારસથી એ ચંડકૌશિક સર્પની પૂજા કરવા લાગી. એની ગધથી આકર્ષાયેલી વન્ય કીડીઓના નાગરા ઉભરાયા. એ કીડીઓના સમૂહ ગારસની મીઠાશ લેવા સપના શરીર પર ચાટી ગયા. અને ચટકા ભરી ભરી એ સપનું શરીર ચાળણીની માફક વીંધી નાખ્યુ. અસહ્ય વેદના થતી હોવા છતાં મારા ભારે શરીર નીચે આ કીડીએ દખાઈ ન જાય એનુ' લક્ષ્ય રાખી એક માત્ર ઉપશમભાવમાં રમતા એ ચડકૌશિક પંદર દિવસના ચાવીહારા ઉપવાસના અણુસણુ વ્રત સાથે પેાતાનુ જીવન પૂર્ણ કરી મૃત્યુ પામીને સહસ્રાર દેવલેાકમાં દિવ્યાંગી દેવ બનીને દૈવી સુખને ભેાક્તા બન્યા. પ્રભુના દર્શનથી અને અમીસીંચનથી ભયંકર સર્પ જેવા સર્પની પણ ભાગ્યરેખા ખીલી ઊઠી....! "" 2010_04 Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] શ્રી મહાવીર જીવનત ચંડકૌશિક સર્ષ ઉપર ઉપકાર કરી પ્રભુ ત્યાંથી ઉત્તરવાચાલ ગામમાં પધાર્યા. ત્યાં નાગસેન નામના ગૃહસ્થ પિતાનો પુત્ર આજે બાર વર્ષે પરદેશથી હેમખેમ પાછો ફર્યો હોવાની ખુશાલીમાં સ્વજન વર્ગને પ્રીતિભેજન આપ્યું હતું. “પંદર ઉપવાસના પારણા માટે ફરતાં ફરતાં પ્રભુ ત્યાં પધાર્યા, પ્રભુદર્શનથી પ્રમુદિત બનેલા નાગસેને ભક્તિપૂર્વક પ્રાસુક અન્નથી પ્રભુને પ્રતિલાલ્યા.” તે જ સમયે “હે દાન અહો દાન”ની ઘોષણુ કરતાં દેએ નાગસેનના ઘરમાં વસુધારા વગેરે પંચદિવ્યો પ્રગટ કર્યા. પ્રભુદર્શનથી નાગસેન ધનલાભ પુત્રલાભ અને કીર્તિલાભથી ધન્ય બની ગયે. તેની ભાગ્યરેખા ખીલી ઊઠી ! - પારાણું કરીને પ્રભુ શ્વેતાંબી નગરીમાં પધાર્યા, ત્યાં પ્રદેશ રાજાએ ચતુરંગી સેનાથી પરિવૃત બની ભક્તિપૂર્વક પ્રભુને વંદન કર્યા. ત્યાંથી પ્રભુ અનુકમે સુરભિપુર જવા માટે વચમાં આવતી ગંગાનદીને પાર કરવા સિદ્ધદંત નામના નાવિકની નાવમાં બેઠા. તે વખતે ઘુવડ પક્ષીનો શબ્દ સાંભળી ત્યાં હાજર રહેલા ક્ષેમિલ નામના નિમિત્તિયાએ અન્ય મુસાફરોને કહ્યું: “આજે આપણે આ મહાત્માના પૂનિત પ્રભાવથી એક મરણુત ઉપસર્ગથી બચી જઈશું.” એવામાં નાવ નદીના મધ્યભાગે આવતાં ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં પોતાના હાથે મારે સિંહને જીવ ભમતો ભમતે નાગકુમાર જાતિમાં મિથ્યાત્વી સુદૃષ્ટદેવ તરીકે ઉત્પન્ન થર્યો હતો, તેની નજર પ્રભુ ઉપર પડતાં પૂર્વની વેર ભાવનાએ ઉછાળે મારતાં પ્રભુને મારી નાખવા માટે મુખથી ભયંકર કિલકિલાટ કરતાં એ દેવ સંવર્તક વાયુ પ્રગટ કરી પાણના ભયંકર પુર વચ્ચે નાવને હાલક ડેલક સ્થિતિમાં એવા પાત બિન 2010_04 Page #250 -------------------------------------------------------------------------- ________________ અને ભાગ્યરેખા ખીલી ઊઠી....! [ ૧૮ ] લાવી મૂકી ! પાણીના પૂરમાં પછડાતી નાવને કુવાતંભ તૂટી પડતાં બધા મુસાફરે ભયથી વિહળ બની ગયા અને તિપિતાના ઈષ્ટદેવને યાદ કરવા લાગ્યા. તે સમયે કંબલ અને શંબલ નામના બે દેને ઉપગ જતાં એ બને દેએ પ્રભુ ઉપર પરમ ભક્તિથી પ્રભુ સહિત બધા મુસાફરોને બચાવી નાવને સુરક્ષિતપણે કિનારે લઇ આવ્યા. સુદંષ્ટદેવ હારીને ત્યાંથી ભાગી ગયે. પ્રભુના પસાથે નવજીવન પામેલા મુસાફરોએ પ્રભુને ખૂબ જ ભાવથી નમસ્કાર કર્યા, અને પ્રભુની સ્તુતિ કરતાં બોલ્યાઃ “હે દેવાર્ય ! આપના પ્રભાવથી અમે આજે મરણમાંથી બચી ગયા, આપના દર્શનથી અમારી ભાગ્યરેખા ખીલી ઊઠી” કંબલ અને શંબલ દેવે પ્રભુના દેહ પર પંચરંગી પુષ્પ અને સુગંધી જલ વરસાવી પ્રભુને નમીને સ્વસ્થાને ગયા. પ્રભુ પણ નાવમાંથી ઉતરી ઈરિયા પથિકી ક્રિયા કરી ત્યાંથી ગંગા નદીના કિનારે અન્ય દિશામાં આગળ ચાલ્યા. ગંગા નદીના કિનારા પર રહેલી અત્યંત મુલાયમ અને કંઈક આ રેતીમાં ચરણન્યાસ કરતાં પ્રભુના પગના તળીયાની સુંદર રેખાઓ અને ચક્રાદિ લક્ષણે સ્પષ્ટપણે અંકિત થયેલા જોઈ ત્યાં રહેલા પુષ્પક નામના સામુદ્રિકને થયું કે અહીંથી કઈ ચક્રવતી જેવા મહારાજા એકાકીપણે ચાલ્યા જાય છે. એમના ચરણની પડેલી રેખાઓથી જણાય છે કે એ વ્યકિત કેઈ સમ્રાટ ચક્રવતિ રાજાધિરાજ હેવા જોઈએ અથવા હવે પછી થનાર હોવા જોઈએ. આ મહાપુરુષ પાસે હું જઉં અને તેમની સેવા કરી મારા દારિદ્રયને દૂર કરૂં. મારા ભાગ્યમે મને આવા પુણ્ય પુરુષની સેવા કરવાનો સમય મળ્યો છે. એમ વિચારતા પુષ્પક પ્રભુના પગલે પગલે માંથી ગોળ બનાવમાંથી ઉતરી પશુને કાર પર 2010_04 Page #251 -------------------------------------------------------------------------- ________________ [ 182 ] શ્રી મહાવીર જીવન ચાલતો ગંગાનદીના કિનારે આવેલા સ્કૂણાંક નામના ગામની બહાર અશોકવૃક્ષ નીચે ધ્યાનસ્થ મુદ્રામાં ઊભા રહેલા ભિક્ષુક વેશમાં પ્રભુને જોઈને અટકયો. પ્રભુની કમલ કાયાને નિર્વસ્ત્ર જોઈ પુષ્પક વિચારમાં પડી ગયે. “અહા....આ વ્યક્તિનું દેહમાન સપ્રમાણુ અને સુંદર લક્ષણેથી અંકિત છે.” પ્રભુના દેદિપ્યમાન કાંતિવાળા દેહને બારીકાઈથી જતાં “પ્રભુના હૃદય પર શ્રીવત્સનું લાંછન જોયું. મસ્તક પર મુગુટનું ચિહ્ન જોયું. નાભિમંડળ દક્ષિણાવર્ત, ગંભીર, અને વિસ્તૃત જોયું. ઢીંચણ સમા લાંબાં બાહ, કમલિની પત્ર જેવા નયને, સીધી અને સરલ નાસિકા, વિશાળ કપાળ અને ચમકતા કપલ પ્રદેશ તેમ જ અન્ય શારીરિક અવયવે અને સુંદર લક્ષણે જોઈ ચકિત બની ગયે.” ચિત્તમાં ચકડોળ ભમવા લાગ્યું. " આ પુરુષ પદરેખાથી લોકોત્તર પુરુષ જણાય છે અને શારીરિક લક્ષણે ચક્રવતીરાજાના સૌભાગ્યનું સૂચન કરે છે.” સામૂદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આવા દિવ્ય લક્ષણે ધરાવનાર વ્યકિત ખરેખર મહાન હોવી જોઈએ, પણ અરે.રેઆ તે કોઈ પાદચારી ભમનારે ભિક્ષુક છે. અરે.રે...એ શાસ્ત્રોના અભ્યાસની પાછળ આટલા વર્ષો ફેગટ ગુમાવ્યા. પ્રત્યક્ષ ખોટા દેખાતાં આ બધા જ ગ્રન્થ મારે ગંગાનદીમાં જ પધરાવી આજીવિકા માટે કોઈ અન્ય સાધન મેળવી લેવું.” પપક આમ ખેદપૂર્વક વિચારતે ઊભો છે. તેવામાં તેના ભાગ્યને પ્રથમ દેવલેકના અધિપતિ સૌધર્મેન્દ્રને પ્રભુ ક્યાં બિરાજતા હશે એ જાણવાની જિજ્ઞાસા થતા અવધિજ્ઞાન રૂપ અંતરનેત્રથી પ્રભુને શોધતાં સ્થણાક ગામના પાદરમાં અશોકવૃક્ષ નીચે ધ્યાનસ્થ પ્રભુને જોયા અને તેમની પાસે પૃપક સામુદ્રિકને ખિન્ન અવસ્થામાં ઊભા રહેલે જોઈ 2010_04 Page #252 -------------------------------------------------------------------------- ________________ અને ભાગ્યરેખા ખીલી ઉઠી [ ૧૮૩ ] તેના શંકાશીલ વિચારેને દૂર કરવા મોટી સમૃદ્ધિથી ઇન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. ભાવ ભકિતપૂર્વક પ્રભુના ચરણની અર્ચના કરી ઇન્દુ પુષ્પકને કહ્યું: “ભાઈ ! સામૂદ્રિક શાસ્ત્રોમાં આલેખાયેલું લક્ષણેનું જ્ઞાન તદન સાચું છે. એ શાસ્ત્રમાં બતાવેલા એક હજાર ને આઠ ઉત્તમોત્તમ શુભ લક્ષણેને ધારણ કરનાર સિદ્ધાર્થ રાજાના સુપુત્ર શ્રી વર્ધમાનકુમાર ચિવશમાં તીર્થકરપદની સાધના કરવા માટે રાજસંપત્તિને છેડી ધર્મચકી બનવા માટે ચારિત્રધર્મ અંગીકાર કરી અનેક કષ્ટને સહેતાં વિચરે છે. આ મહા વિભૂતિના બાહ્ય લક્ષણે જ તે જોયા. પણ તેમના આંતરિક લક્ષણો હજી જાણ્યા નથી. જે સાંભળ, આ પ્રભુના શરીરના લેહી અને માંસ દૂધ જેવા ઉજ્વળ છે. તેમના શ્વાસોશ્વાસ સુગંધમય છે. શરીર તદન નિગી અને પરસેવાથી રહિત છે. તેઓ થોડા સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકરની અનુપમ લક્ષ્મીના સ્વામી બની ત્રણે લેકના ભવિ આત્મા એના સાચા ઉદ્ધારક બનશે. આવા મહા પુરુષનું દર્શન કદાપિ નિષ્ફળ હોય જ નહિ. આજથી હવે તું ખોટી રીતે શંકાના વમળમાં તણાઈશ નહિ. શાસ્ત્રો સાચા છે. તેમાં બતાવેલું જ્ઞાન સાચું છે. તું જરા પણ ખેદ કરીશ નહિ. તારા મહા ભાગ્યને યોગ સમાજ કે આવા પવિત્ર પુરુષ શ્રી મહાવીર સ્વામીના દર્શન કરવાનો તને સમય મળે, આજથી તારા સર્વ કષ્ટ શમી જશે. આ પરમાત્માની કૃપાથી તારી સઘળી ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. હું સુધર્મ દેવલોકન ઈન્દ્ર છું. આ પ્રભુ તે સાવ નિરાગી છે. તું એમને જેવી તેવી વ્યક્તિ ન સમજતો. એ ત્રણ લેકના નાથ એવી શમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી છે”! પુષ્પક તે પ્રભુનું મહત્ત્વ સાંભળી આભે જ બની 2010_04 Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪] શ્રી મહાવીર જીવનત ગયે ! “ઓહ...આ પ્રભુ કેટલા ગંભીર છે, આવા ઇન્દ્ર તેમના સેવક છતાં એની એ જ ધ્યાનદશામાં મગ્ન ઊભા છે. નથી ઇન્દ્ર મહારાજ સામું જોતાં, નથી મારા સામું. ઈન્દ્ર ભક્તિથી વંદન કર્યા તે ય નહિ પ્રસન્નતા! મેં તેમને ભિખારી માની અવગણ્યા તે ય નથી વિકળતા ! મેં બેટા વિકપ કરી આ મહાપુરુષની હેલના કરી. મારા અજ્ઞાનને ધિક્કાર છે. આમ વિચારતે પુષ્પક નિમિત્તજ્ઞ પ્રભુના ચરણમાં આળેટી પડ્યો. પિતાના માનસિક અપરાધની ક્ષમા માગી. પ્રભુના દર્શનથી પુષ્પકની ભાગ્યરેખા ખીલી ઊઠી. ઈન્દ્ર મહારાજે તેને ઈચ્છિત ફળ આપ્યું. એ નિમિત્તજ્ઞ હર્ષ પુલક્તિ તે સ્વસ્થાને વિદાય થયા. ઈન્દ્ર મહારાજ પણ પ્રભુને પુનઃ પુનઃ પ્રણામ કરતાં દેવલોકમાં પાછા ફર્યા. આ રીતે પ્રભુ જ્યાં પધારતાં ત્યાં શાંતિનું સામ્રાજ્ય પથરાઈ જતું. તેમના અમેઘ દર્શનથી અનેક ભવ્યાત્માઓની ભાગ્યરેખા ખીલી ઊઠતી...“પ્રભુના પૂનિત દર્શનથી એમ બ્રાહ્મણને દેવી વસ મળ્યું. પ્રભુના દિવ્ય દર્શનથી ભયંકર દૃષ્ટિવિષ સર્પ આઠમા સહસાર દેવલોક પહોંચે. નાગસેનના ભાગ્ય ખુલી ગયા. ગંગાનદી પાર કરતાં મુસાફરે પ્રભુદર્શનના પ્રતાપે મરણુભયથી ઉગરી ગયા, અને પુષ્યનિમિત્તક પ્રભુના ભવ્ય દશાગે ભાગ્યશાળી બની ગયે. ઈન્દ્ર મહારાજે તેને અઢળક ધન આપ્યું.” હજી છદ્રસ્થ અવસ્થામાં વિચરતા હોવા છતાં પ્રભુ મહાવીરના સાન્નિધ્યમાં આવનાર વ્યકિત તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત બની જતી. પણ પ્રભુ તે પિતાની સાધનામાં જ મસ્ત રહેતા. દુનીયાની આળપંપાળથી દૂર રહેતાં કોઈ નમસ્કાર કરે તે હર્ષ નહિ, કેઈ તિરસ્કાર કરે તે વિષાદ નહિ, એમનું દીક્ષા 2010_04 Page #254 -------------------------------------------------------------------------- ________________ અને ભાગ્યરેખા ખીલી ઉઠી [ ૧૫] જીવનનું બીજું વરસ વિતવા લાગ્યું. ત્યાંથી કાત્સર્ગ પારીને પ્રભુ ચરણન્યાસથી પૃથ્વીતલને પાવન કરતાં વિચરવા લાગ્યા. દીક્ષા જીવનમાં બીજા વર્ષમાં પ્રભુ અનેકેના ઉપકારી બન્યા. શ્રી તીર્થકરદે મહા પુણ્યપ્રભાવી હોય છે. એ ધારે તેમ કરી શકવા સમર્થ હોય છે. પણ દીક્ષાદિવસથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીના એ સાધનાકાળમાં કદિ પણ અનુકૂળતા શોધવાનો પ્રયત્ન નથી કરતાં. તેમ પ્રભુ મહાવીર પણ કષ્ટભર્યા માગે ગમન કરતાં કદિ અનુકૂળતાથી જેમ અંજાયા નથી, તેમ પ્રતિકૂળતાને કર્મક્ષયનું નિમિત્ત સમજી સમભાવે સહન કરવા તત્પર રહે છે. ” આવા પ્રભુ મહાવીરનું સ્વરૂપ અંતરનયને નિહાળીશું તે આપણી પણ ભાગ્યરેખા સ્પષ્ટપણે ખીલી ઊઠશે! ૬ છે . શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે પ્રમાદને ચારે બાજુથી ભય છે, પણ અપ્રમાદીને ક્યાંથી ય ભય હેતું નથી. જે એકને જીતે છે તે સર્વને જીતે છે................ જે એક મેહનો નાશ કરે છે તે બધા કર્મોનો નાશ કરે છે. 2010_04 Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મહાવીરને મળે ગશાળે એ વર્ષનું ચાતુર્માસ નજીક આવતાં પ્રભુ વિચરતાં વિચરતાં અનુક્રમે રાજગૃહ નગરમાં પધાર્યા. અને એ નગરના નાલંદા નામના વિભાગમાં કઈ વણકરની વિશાળ શાળામાં વસતીની યાચના કરી. વર્ષાકાલ પસાર કરવા માટે એક મહિનાને ઉપવાસ સ્વીકારી એ શાળાના એક ભાગમાં બિરાજમાન થયા. એ સમયે મુંબલી નામના કેઈ ચિત્રકારને ભદ્રા નામની સ્ત્રીથી ગૌશાળામાં જન્મ પામેલે ગોશાળે નામને સ્વછંદી એક પુત્ર હતો. યુવાવસ્થામાં આવતાં તેણે પિતાને ધંધે શીખી લીધો. એક વખત પિતાના સ્વભાવ મુજબ પિતા સાથે ઝગડે કરી હાથમાં ચિત્રપટ લઈ સ્વછંદપણે ફરતા ફરતા એ શાળા રાજગૃહનગરમાં આવ્યું. ભિક્ષાવૃત્તિથી આજીવિકા ચલાવત એ જ વણકરની શાળામાં આસન જમાવીને રહ્યો. મૌનપણે ધ્યાનસ્થ અવસ્થામાં સમય પસાર કરતાં પ્રભુનું પ્રથમ માસક્ષમણ તપ પૂર્ણ થયું, ત્યારે પારણું માટે પધારેલા પ્રભુના કરપાત્રમાં વિશિષ્ટ પ્રકારની ભકિત 2010_04 Page #256 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને મળે ગશાળે [ ૧૮૭] પૂર્વક અને સમ્યફ પ્રકારની જનવિધિપૂર્વક વિજય શેઠે પ્રભુને પ્રતિલાલ્યા. આકાશમાં દેવદુંદુભીની ગર્જના સાથે દેવતાઓએ વિજય શેઠના ઘરમાં સાડીબાર કેટી સોનૈયાની વૃષ્ટિપૂર્વક પંચદિવ્ય પ્રગટ કર્યા. આ ચમત્કારી હકીકત ગશાળાના સાંભળવામાં આવી. ચિત્તમાં ચમત્કૃત થયેલા ગશાળાને થયું કે આ મુનિ કેઈ સામાન્ય નથી. “એમને અન્ન આપનારનું ઘર સમૃદ્ધિથી છલકાઈ જાય છે.” માટે હું પણ આ ચિત્રપટનું પાખંડ છેડી તેમને શિષ્ય બની જઉં તો મારી પણ સઘળી ઉપાધી ટળી જાય. આવા મહા પ્રભાવિક ગુરુને છેડવા જેવા નથી. પ્રભુ જ્યારે પારણું કરી પાછા ફર્યા, ત્યારે ગોશાળ સામે જઈ પ્રભુના ચરણમાં નમીને બેત્યેઃ “સ્વામી! મને આપના શિષ્ય તરીકે સ્વીકારે.” પણ પ્રભુ મૌન રહેતાં હોવાથી કંઈ જવાબ ન આપે. તે શાળે પોતાને પ્રભુને શિષ્ય માનતે પ્રભુ સમીપે રહેવા લાગ્યું. બીજું માસક્ષમણ પૂર્ણ થતાં પારણે વહેરવા નીકળેલા પ્રભુને આનંદ નામના ગૃહસ્થ ઉત્તમ ખાદ્ય વસ્તુઓથી પ્રતિલાલ્યા. ત્રીજા માસક્ષમણના પારણે સુનંદ નામના ગૃહસ્થ સર્વકામ ગુણ “નામના આહારથી પ્રતિલાલ્યા. બન્નેન. ઘેર દેએ પંચદિ પ્રગટ કર્યા. સારાય રાજગૃહ નગરમાં ઘેર ઘેર પ્રભુના ગુણગાન થવા લાગ્યા. એમ કરતાં કાતિકી પૂર્ણિમા આવી. તે દિવસે શાળાએ પરીક્ષા કરવાના હેતુથી પ્રભુને પુછયું: “સ્વામી! આજે મહોત્સવનો દિવસ છે. ઘેર ઘેર મીઠા ભેજન રંધાય છે. તે મને આજે શેની ભિક્ષા મળશે?” સિદ્ધાર્થ વ્યંતરે કહ્યુ “આજે તને કેદ્રવ કરનું ખાટું ભજન અને દક્ષિણામાં ખેટ રૂપીયે મળશે.” 2010_04 WWW.jainelibrary.org Page #257 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી મહાવીર જીવનજ્યોત આ વચનને છેટું પાડવા ગળે ઉત્તમ ભોજન મેળવવા માટે શ્રીમંતેના મહેલાઓમાં સવારથી સાંજ સુધી ભટક્યો પણ કંઈ મળ્યું નહિ. સાંજના સમયે કઈ સેવકે તેને બેલાવીને ખાટા કેદરાને કૂર આવ્યા અને દક્ષિણમાં એક ખોટે રૂપીયે આપે. સુધાતુર શાળા એવું હલકું ભેજન પણ ખાઈ ગયે. આ બનાવથી તેણે “ભાવીમાં જે થવાનું હોય તે જ થાય છે” એ નિયતિવાદ ગૃહ કર્યો. બીજુ ચાતુર્માસ નાલંદા પાળામાં પસાર કરી પાર કર્યા સિવાય ત્યાંથી વિહાર કરી પ્રભુ કલાક સંનિવેશમાં પધાર્યા. ત્યાં આદરપૂર્વક ઘણું બ્રાહ્મણેને જમાડતા બહુલ નામના બ્રાહ્મણે ભક્તિપૂર્વક ધીસાકર સહિત ખીરના ભજનથી કરપાત્રી પ્રભુને પ્રતિલાલ્યા. અને દેવાએ ત્યાં પંચદિવ્ય પ્રગટ કર્યા. સર્વત્ર પ્રભુના ગુણ ગવાવા લાગ્યા. સંધ્યા સમયે ગોશાળે શરમાતા શરમાતો પિતાના સ્થાને પાછા ફર્યો પણ પ્રભુને ત્યાં ન જોતાં દીન બની વિચારવા લાગેઃ “એ ચમત્કારી મુનિ તે ચાલ્યા ગયા લાગે છે. હવે હું એકલે શી રીતે રહીશ? હું વસ્ત્ર સહિત હેવાથી મુનિએ મને શિષ્ય તરીકે સ્વીકાર્યો નહિ.” એમ વિચારી મસ્તકે મુંડ અને નિર્વસ્ત્ર થઈ પ્રભુને શેાધતે કેટલાક ગામે પહોંચે. ત્યાં લોકોના મુખેથી પ્રભુના પારણાની ચમત્કારી હકીકત સાંભળી પ્રભુ અહીં જ છે એમ નિર્ણય કરી ગામમાં નિપુણ દૃષ્ટિએ શોધ કરતાં એક સ્થાને કાયોત્સર્ગથ્થાને ઊભા રહેલા પ્રભુને જોયા, ગશાળે તેમના ચરણમાં નમી પડતાં બોલ્યાઃ “પ્રભુ! હવે હું વસ્ત્રાદિના સંગથી નિઃસંગ થ છું, માટે મને આપની દીક્ષા આપી આપના શિષ્ય 2010_04 Page #258 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને મળે શાળ [ ૧૮ ] તરીકે સ્વીકારે. આજથી હું આપની સાથે જ રહીશ. જ્યાં આપ ત્યાં હું, હવે મને કદી આપ છેહ ન દેશે.” ગશાળાના વચન સાંભળી પ્રભુએ તેનો વિરોધ ન કર્યો તેથી પોતાની સ્વીકૃતિ માની ગોશાળ પ્રભુ સાથે જ વિચરતો ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો હતો. ગશાળાને પ્રભુને પારસમણિ જે સહવાસ મળ્યો છતાં પિતાના સ્વછંદી, કૌતુકી અને લાલચુ સ્વભાવને છોડી ન શક્યો. કોલાક સંનિવેશથી વિહાર કરી સ્વણુંખલ નામના સ્થાન તરફ જતાં માર્ગમાં કેટલાક ગાવાળાને ખીર રાંધતા જોઈ ગાશાળાની સુધાવૃત્તિ સળવળી ઊઠી. તેણે પ્રભુને ભોજન કરી આગળ ચાલવાની વાત કરી. સિદ્ધાર્થે પ્રભુમુખથી કહ્યું: “એ ખીર પાકશે નહિ. રાંધવાનું પાત્ર અધવચ્ચે ભાંગી જશે.” શાળાએ ચેતાવતાં એવાળાએ ખીરની હાંડલીનું રક્ષણ કરવા શક્ય પ્રયત્નો કર્યા પણ ચોખા વધુ પ્રમાણમાં હોવાથી જ્યારે કુલ્યા ત્યારે ફટ કરતી હાંડલી કુટી ગઈ. નીચે ઢળાયેલી ખીર ગોવાળે ખાઈ ગયા પણ ગોશાળાને ભૂખ્યા રહેવું પડ્યું..! આ હકીકતથી તેણે જે થવાનું હોય તે કદિ મિથ્યા થતું નથી, એ વાતને મજબુત બનાવી. પ્રભુ બ્રાહ્મણ નામના ગામમાં પધારતાં ત્યાં નંદ અને ઉપનંદ નામના બે ભાઈઓના પાળા હતા. પ્રભુ છડૂના પારણે નંદના ઘેર ગૌચરી માટે પધારતાં નંદે પ્રભુને દહીં ભાતના કરંબાથી પ્રતિલાલ્યા. અને દેવોએ પંચદિવ્ય પ્રગટ કર્યા. જ્યારે ગોશાળ ઉપનંદના ઘેર ભિક્ષા લેવા જતાં ઉપનંદે દાસી પાસે અપાવેલ વાસી અન્ન ન લેતાં ખીજાઇને ઉપનદે દાસી પાસે તેના માથા પર એ વાસી અન્ન નખાવ્યું. આથી ક્રોધે ભરાયેલા શાળાએ પ્રભુના નામે “તમારૂં 2010_04 Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત ઘર મળી જાએ ” એવા શ્રાપ આખ્યા. ભવિતવ્યતાના ગે ઉપનંદનું ઘર મળી ગયું. ચ'પાનગરીએ પધારતાં પ્રભુ પેાતાના દીક્ષા જીવનનું ત્રીજું ચાતુર્માસ પસાર કરવા વસતિની યાચના કરી એ માસના ઉપવાસપૂર્વક રહ્યા. ઉટિકાઢિ આસનાથી કાયાત્સગ અને ધ્યાનપૂર્વક એમાસી તપ પૂર્ણ થતાં પારણુ' કરી ફરી એ માસી તપ સ્વીકાયું. સમ્યફ સમાધિ સાથે તપ પૂર્ણ થતાં પારણું કરી ગેાશાળા સાથે પ્રભુ કેાલ્લાક ગામમાં પધાર્યા અને એક શૂન્ય ઘરમાં ધ્યાનમગ્ન બન્યા. ગોશાળાએ ત્યાં અને પત્રકાળ ગામમાં પોતાની ચપળતાને કારણે ખૂબ માર ખાધેા. પ્રભુ ત્યાંથી કુમાર સનિવેશમાં પધારતાં ચંપક રમણીય ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. એ સમયે એ ગામમાં અત્યંત સમૃદ્ધિશીલ કપનય નામના કુંભારની શાળામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય બહુશ્રુત મુનિચંદ્રાચાય પરિવાર સહિત બિરાજમાન હતા. તેમણે પેાતાના ગીતા જેવા વન નામના શિષ્યને આચાય પદે સ્થાપી પેાતે તપ, સત્ત્વ, શ્રુત, એકત્વ અને ખળ, એ પાંચ પ્રકારે જિનકલ્પની તુલના કરવા માટે સમાધિમાં સ્થિર બન્યા હતા. ભિક્ષાથે નીકળેલા ગોશાળાએ કરતાં કરતાં એમના સાધુઓને જોયા તેમના પરિચય માગતાં સાધુઓએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિગ્રન્થ શિષ્યા તરીકે પોતાના પરિચય આધ્યેા. ત્યારે તેમની તના કરતાં ગોશાળાએ કહ્યું: “ અરે, વસ્ત્રો વગેરે પરિગ્રહગ્રંથી રાખા છે, તમે નિગ્રંથ શાના ? સાચા નિગ્રન્થ તા મારા ગુરુ જ છે. પ્રભુ મહાવીરને પરિચય ન હાવાથી તેઓ પણ સામે આક્ષેપ કરતાં ખેલ્યાઃ “ જેવા તુ છે તેવા તારા ગુરુ હશે!’’ ક્ષુધાતુર ગેાશાળા આ સાંભળીને ખીજાઇને સાધુએનુ સ્થાન 2010_04 Page #260 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - મહાવીરને મળ્યો ગશાળે [ ૧૯૧ ] બળી જવાનો શ્રાપ આપી પાછા ફરી પ્રભુ પાસે આવી તેણે સઘળી હકિક્ત નિવેદન કરી, ત્યારે સિદ્ધાર્થે તેને ધમકાવતાં કહ્યું. “અરે મૂઢ! એ તે ત્રેવીશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચારિત્રશીલ સાધુએ છે, તારે શાપ તેમને કોઈ અસર નહિ કરી શકે.” રાત્રે જિનકલ્પની તુલના કરતાં પ્રતિમા ધરીને રહેલા મુનિચંદ્રાચાર્યને મદિરાપાનથી ઉન્મત્ત થયેલા કુપનય કુંભારે ચેરની બુદ્ધિથી નીચે પછાડી ગળું દબાવ્યું. તો પણ એ આચાર્ય ધ્યાનથી ચલિત ન થતાં તેમને તત્કાળ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને સમભાવથી મરણત વેદનાને સહન કરી કાળધર્મ પામી દેવલોકે ગયા. તેમના પુન્યપ્રભાવથી આકર્ષિત થયેલા દેવ મૃત્યુ મહત્સવ ઉજવવા આવ્યા. આકાશમાગે વીજળીની જેમ ચમકારા કરતા દેવાના આવાગમનથી સળગતાં અગ્નિની કલ્પના કરી શાળે બેઃ “જુઓ જુઓ, આ તમારા શત્રુઓનો ઉપાશ્રય મળે છે ! સિદ્ધાથે કહ્યું. “અરે, તું એમ ન બેલ, એ આચાર્ય તે શુભ ધ્યાનથી સ્વર્ગે ગયા છે, તેને મહત્સવ કરવા દે આવે છે.” નિર્ણય કરવા શાળ ત્યાં પહોંચે ત્યારે દેવે ચાલ્યા ગયા હતા, પણ તેમણે કરેલી પુષ્પ અને ગધદકની વૃષ્ટિથી ચારે બાજુ સૌરભમય વાતાવરણ છવાયેલું જોઇ શાળાને આનંદ થયે. પછી ઉપાશ્રયમાં સુતેલા તેમના શિષ્યોને આક્રોશ વચનથી જગાડ્યા અને બેઃ “ અરે તમે અઘારીની માફક ઉઘે છે પણ તમારા ગુરુ તે સ્વર્ગે સીધાવી ગયા. ગોશાળાના આવા વચનોથી ક્ષેભ પામેલા મુનિએ સૂરિનું સ્વર્ગગમન જાણી ઘણે ખેદ પામ્યા અને આત્મનિંદા કરવા લાગ્યા. સ્વચ્છેદી ગશાળે જેમ તેમ બેલતે પાછો ફર્યો. 2010_04 Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ ]. શ્રી મહાવીર જીવનત બીજા દિવસે પ્રભુ મેરાકગામે પધાર્યા. ત્યાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેલા પ્રભુને અને શાળાને ચરપુરુષની શંકાથી આરક્ષક પુરુષોએ પકડ્યા અને બન્નેને મજબુત બાંધીને કુવામાં નાખી ઘડાની જેમ વારંવાર પાણીમાં ઝબળતા ઉંચા નીચા કરવા લાગ્યા. તે વખતે ત્યાં આવેલા ઉત્પલ નિમિત્તિયાની પાર્શ્વનાથ પ્રભુની મા અને જયંતી નામની બે ઉત્તમ સાધ્વીઓએ આ વૃતાંત સાંભળ્યો. ત્યાં આવી પ્રભુને ઓળખીને આરક્ષકોને કહ્યું: “અરે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાનપ્રભુ છે. તેમને તમે ઓળખતા નથી ?” સાધ્વીના વચનથી ભય પામતા આરક્ષકોએ બન્નેને બંધનથી છુટા કર્યા અને અવિનય અપરાધની ક્ષમા માગી, પણ પ્રભુને ક્યાં રોષ કે તેષ હતું? સર્વ પ્રત્યે સમભાવી પ્રભુ ત્યાં કેટલાક સમય પસાર કરી વિચરતાં વિચરતાં દીક્ષા જીવનના ચતુર્થ ચાતુર્માસના સમયે પૃષ્ણ ચંપાનગરીમાં પધાર્યા. અને ચાર માસના ઉપવાસ સ્વીકારી વિવિધ પ્રકારે પ્રતિમા ધરતાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ગામ બહાર ચૌમાસી તપનું પારણું કરી પ્રભુ એ ગશાળા સહિત કૃતમંગળા નગરીમાં પધાર્યા. ત્યાં એક મંદિરમાં પ્રભુ પ્રતિમા ધરીને રહ્યા. - તે રાત્રિએ કઈ ધાર્મિક ઉત્સવના કારણે દરિદ્ર સ્થવિર જાતિના ઘણું સ્ત્રી પુરુષે એ મંદિરમાં રાત્રિ જાગરણ માટે આવ્યા અને સ્ત્રી પુરુષ સાથે મળી વાછત્ર વગાડતા નાચગાન કરવા લાગ્યા. આ અવાજ અને ઘોંઘાટથી શાળ પરેશાન થઈ ગયો અને પોતાના સ્વભાવ મુજબ જેમ તેમ બબડવા લાગ્યું. તેથી કેટલાક જુવાન એને મારવા ઊભા 2010_04 Page #262 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને મળ્યો ગોશાળા [ ૧૯૩ ] (6 ઃઃ થયા. વૃદ્ધ પુરુષાને દયા આવવાથી નિષ્કપ પ્રભુ સામે નજર કરી કહ્યું: આ દેવાય કેવા શાંત ઊભા છે. એમના આ સેવક લાગે છે. એને તમે હેરાન ન કરે. એનેા મકવાટ ન સંભળાતા હોય તેા જોર શોરથી વાજીત્ર વગાડો. ’’ એમ કરતાં સૂર્વોદય થયા અને પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તિ નગરીએ પધાર્યા, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુને ગેાશાળાએ પૂછ્યું: “ પ્રભુ ! આજે મને કેવા આહાર મળશે ? ” સિદ્ધાર્થે જવાબ આપ્યોઃ “ આજે તને નરમાંસ મિશ્રિત ભિક્ષા મળશે.” આ સાંભળી જ્યાં માંસની ગંધ પણ ન હેાય તેવા સ્થાનેામાં ભિક્ષા માટે કરતાં ગેાશાળાને પિતૃવ્રુત્ત નામના ગૃહસ્થની શ્રીભદ્રા નામની સ્ત્રીએ મૃત પુત્રા અવતરતા હોવાથી કોઈ નિમિત્તિયાના કહેવાથી જીવંત પુત્રની ઈચ્છાથી તે જ દિવસે અવતરેલા મૃત ખાળકનુ માંસ રાંધીને તૈયાર કરેલી ખીર ગેાશાળાને આપી. ખીરના ભાજ નથી ખુશ થતા ગેાશાળા ભેાજન કરી પ્રભુ પાસે આવ્યા અને સઘળી વાત કરી ત્યારે સિદ્ધાર્થ સાચી હકીકત જણાવતાં અ'ગુલી પ્રયાગથી વમન કરી નખ વગેરે અવયવાથી માંમની ખાત્રી થતાં ક્રોધમાં આવી તે સ્ત્રીનુ ઘર ખાળવા ચાલ્યા. પણ દરવાજો ફેરવી નાખેલ હાવાથી ગેાશાળાને એ ઘર મળ્યું નહિ. તે પણ ગુસ્સાના આવેશથી મેલ્યાઃ “ મારા ધર્માચાય ના તપતેજના પ્રભાવે આ બધા પ્રદેશ ખળી જાએ. ” ભવિતવ્યતાના યાગે એ પ્રદેશ મળી ગયા ! ત્યાંથી પ્રભુ હરિકૢ ગામે પધાર્યાં. ગામની બહાર હિન્દુ વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહ્યા. તે દિવસે એ મોટા વૃક્ષ નીચે કાઈ સાથે રાત્રિ સમય પસાર કરવા ઉતર્યા હતા. રાત્રે ઠંડીથી બચવા સાના લાકોએ અગ્નિ પ્રગટ કર્યાં, 2010_04 Page #263 -------------------------------------------------------------------------- ________________ નનનન નનનન નનનનન મા [૧૪] શ્રી મહાવીર જીવનત પ્રાતઃકાળે અગ્નિ ઓલવ્યા વગર સાથે ત્યાંથી ચાલતે થયે. શુષ્ક પાંદડાઓને બાળતે એ અગ્નિ વધતે વધતે પ્રભુ પાસે આવ્યું. ભયનો માર્યો ગશાળ દૂર ભાગી ગયે. એ અગ્નિથી દાઝતાં પ્રભુના ચરણ શ્યામ બની ગયા. તે ચે પ્રભુ ત્યાંથી ખસ્યા નહિ. અગ્નિ શાંત થયા પછી વિહાર કરી પ્રભુ લાંગલ ગામે પધાર્યા. અને વાસુદેવના મંદિરમાં ધ્યાનસ્થ બન્યા. ત્યાં ચપળતાથી આંખના ચાળા કરી બાળકોને બીવડાવતા ગે શાળાએ સારી પેઠે માર ખાધો. કાયેત્સર્ગ પારી પ્રભુ ત્યાંથી આવતું ગામે પધારતાં ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ બાળકોને બીવડાવતા ગોશાળાને પકડીને લોકો મારવા લાગ્યા. તે યે તેણે ચપળતા ન છેડી ત્યારે કેઈએ કહ્યું: “એને માર્યા કરતાં એના ગુરુને જ મારે.” આ સાંભળી લોકો પ્રભુને મારવા દોડ્યા. પણ કેઈ દેવી પ્રેરણાથી બળદેવની મૂતિ જ હાથમાં હળ લઈને લોકોને મારવા દોડી. આ ચમત્કારથી આશ્ચર્ય પામેલા લેકે એ પ્રભુના ચરણમાં નમસ્કાર કરી અપરાધની માફી માગી. બીવડાવવાથી આવે ત્યાં પણ આ પ્રભુ ચોરાક ગામે પધાર્યા. અને એકાંત સ્થળમાં ધ્યાનમગ્ન બન્યા. ભિક્ષા માટે નીકળેલો ગોશાળા કેઈ સ્થાને રંધાતા ભેજનને તૈયાર થયું કે નહિ એ છાને માને જેતો હતે. એ જોઈ ચેરની શંકાથી ગામ લોકોએ પકડીને તેને કુટો; આથી રોષે ભરાઈને પ્રભુના નામે આ મંડપ બળી જવાને શ્રાપ આપતાં ભવિતવ્યતાને ગે મંડપ બળી ગયે! ત્યાંથી કલંબુક ગામે પધારતાં તે ગામના અધિકારી મેઘ અને કાલહતિ નામના બે ભાઈઓ હતા. સૈન્ય સહિત ચારેને પકડવા જતાં કાલહસ્તિએ શાળા 2010_04 Page #264 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને મળ્યો ગશાળે [ ૧૫ ] સહિત પ્રભુને આવતાં જોયા. અને પરિચય માંગતાં પ્રભુ તે મૌન જ હતા તેમ ગોશાળાએ પણ કંઈ જવાબ ન આપે. એટલે એ બન્નેને ચેર માની પકડ્યા અને બાંધીને મેઘ પાસે મેકલી આપ્યા. મેઘ પ્રભુને પૂર્વ પરિચિત હોવાથી પ્રભુને ઓળખી લીધા. ચરણમાં નમસ્કાર કરી પોતાના ભાઈના અપરાધની ક્ષમા માગી. જ્ઞાનના ઉપગથી હજી ઘણું અશુભ કર્મો ભોગવવાના બાકી જાણું એ કર્મોને નિર્જરવા પ્રભુએ અનાય એવા લાટ દેશ તરફ વિહાર કર્યો. અનાર્ય દેશના અજ્ઞાની લોકોએ એ બનેને મુંડિત અને નગ્ન દેખી ઘણી રીતે સંતાપ્યા. પ્રભુએ એ સઘળી વેદના સમતાભાવથી સહન કરી ઘણા કર્મોની નિર્જ કરી. જ્યારે ગોશાળાએ આધ્યાનથી કમ બાંધ્યા. ત્યાંથી પાછા ફરતાં આર્ય ભૂમિમાં પ્રવેશ કરતાં સામે આવતાં બે ચારે પ્રભુને જેઈ અપશુકન બુદ્ધિથી તરવાર લઈ મારવા દોડ્યા. તે વખતે હાલમાં પ્રભુ ક્યાં વિચરતા હશે એ જાણવા માટે ઉપગ આપતાં સૌધર્મેન આ દશ્ય જોયું. તરત જ ત્યાં આવી ચેરેને ધમકાવી પ્રભુને નમસ્કાર કર્યા. ત્યાંથી પ્રભુ ભદ્દિલપુરે પધાર્યા અને ચૌમાસી તપને સ્વીકાર કરી અનેક પ્રકારે ધ્યાનના આસનોથી પાંચમું ચાતુર્માસ પસાર કર્યું. નગરીની બહાર ચૌમાસી તપનું પારણું કરી કદલી સમાગમ નામના ગામમાં અનુક્રમે પધાર્યા. ત્યાં ચાલતાં સદાવ્રતમાં ભિક્ષા માટે ગયેલા ગોશાળાએ અકરાંતીયા બનીને ખૂબ ખાધું. છતાં ખાવાનું માગતો જ રહ્યો ! આથી ચીડાયેલા માણસે ભજનનો થાળ તેના માથામાં માર્યો. શાળે માથું અને પેટ પંપાળતો. પ્રભુ પાસે આવ્યો. જંબુખંડ ગામે પધારતાં ખાઉધરે 2010_04 Page #265 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] શ્રી મહાવીર જીવનજ્ગ્યાત ગેાશાળા સદાવ્રતમાં ગયા. ત્યાં પણ પૂર્વની જેમ ભેાજન અને માર બન્ને મેળવી આવ્યેા. વિહાર કરી તુબાક ગામે પધારેલા પ્રભુ એક સ્થળે કાયાત્સગ માં રહ્યા. એ સમયે પાર્શ્વનાથ પ્રભુની પરંપરામાં વિચરતા જ્ઞાની ગીતા અને વયોવૃદ્ધ નદિષણાચાય શિષ્યપરિવાર સાથે ત્યાં પધાર્યા હતા, અને ગચ્છની ચિંતા છેડી જિનકલ્પની તુલના કરતા હતા. તેમને જોઇ ગેાશાળાએ તેમની ખૂબ કદના કરી. રાત્રે ગામના મધ્યચેાકમાં કાયાત્સગ ધ્યાનમાં રહેલા એ આચાય ને ગ્રામરક્ષકાએ ચારની બુદ્ધિથી મારી નાખ્યા. સમતાભાવમાં રમતાં એ સૂરિ સદ્ય અવિધજ્ઞાન મેળવી દેવલેાકે ગયા. દેવતાઓએ તેમના મૃત્યુ મહેત્સવ ઉજન્મ્યા. પણ પેાતાના સ્વભાવ મુજબ ગૌશાળા તેમના શિષ્યાની તર્જના કરી આવ્યા ! કુપિકા ગામે પધારેલા પ્રભુને ચરપુરુષની શકાથી આરક્ષકાએ ગૈાશાળા સહિત પકડીને ખૂબ હેરાન કર્યા. “ કોઈ રૂપ પ્રતિભાસ'પન્ન દેવાને આરક્ષકા પરેશાન કરી રહ્યા છે” એ હકીકત લેાકમુખેથી સાંભળી તે દિવસે ત્યાં આવેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રગલ્ભા અને વિજયા નામની એ શિષ્યાએ વીરપ્રભુ પધાર્યાની શંકાથી ત્યાં આવી. પ્રભુને ઓળખી ચરણમાં વંદના કરી અને આરક્ષકાને સિદ્ધા રાજાના પુત્ર શ્રી વીરપ્રભુ તરીકે પરિચય આપતાં એ લેાકેા ભય પામી અપરાધની વારવાર માફી માગી પ્રભુને નમસ્કાર કરી સ્વસ્થાને ગયા. દયામૂર્તિ ભગવાન વૈશાલી તરફ પધાર્યાં. માઈમાં ગાશાળાએ પ્રભુને કહ્યું: “ હવે હું આપની સાથે 2010_04 Page #266 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને મળ્યા ગોશાળા [ ૧૯૭ ] "" રહી શકું એમ નથી. હું ખાઈપીને સારી રીતે રહેવાની આશાથી આપની પાસે આવ્યા હતા, આપ મારી સંભાળ તેા નથી રાખતા પણ મારી ઉપેક્ષા કરે છે. કેાઇ મને મારે તા પણ તમે મારો બચાવ નથી કરતાં, તેમ મનમાન્યા ભાજન તે દૂર રહેા પણ ઘણીવાર મારે ભૂખ્યા રહેવું પડે છે. હું જાઉ છુ. પ્રભુ તરફથી જવાઞ ન મળતાં ગેાશાળા પ્રભુને છેડી રાજગૃહી તરફ જતાં વચમાં એક મેટા જગલમાં આવી ચડયો. એ અટવીમાં પાંચસે ચાર રહેતા હતા. તેમણે નગ્ન ગેાશાળાને આવતા જોતાં ચર પુરુષની શકાથી તેને પકડીને ક્રમશઃ તેના ખભાપર એસી ચેરાએ ગેાશાળાને ખૂબ વિડંબના પમાડી, આથી ગોશાળા થાકીને લેાથપથ થઇ વિચારવા લાગ્યાઃ “ પ્રથમ કવલે મક્ષિકા ની જેમ આજે જ પ્રભુથી જુદો પડયો અને આજે જ મારે મરણાંત કષ્ટ વેઠવું પડયું : “ આના કરતાં તો પ્રભુની સાથે જ રહેવું સારૂં છે. ત્યાં કેાઈને કેાઈ મચાવનાર મળી જાય. એમ વિચારી ગેાશાળા પ્રભુને શોધવા માટે ભમવા લાગ્યો. "" "" સત્ત્વશીલ પ્રભુ વિચરતાં વિશાખાનગરીમાં લુહારની શાળામાં પધાર્યા. ત્યાં છ માસની માંદગીમાંથી ઉઠેલા લુહાર તે જ દિવસે કામ પર ચડવા પેાતાની શાળામાં આવ્યેા. ત્યાં પ્રભુને જોઇ અપશુકનની બુદ્ધિથી હાથમાં ઘણુ ઉપાડી પ્રભુને મારવા દોડયો. એ જ સમયે પ્રભુ ક્યાં હશે ? એ જાણુવા ઉપયોગવંત બનેલા સૌધર્મેન્દ્રે આ દૃશ્ય જોયુ, જલ્દી ત્યાં આવ્યા. લુહારને શિક્ષા કરી અને પ્રભુને નમસ્કાર કર્યા. મારનાર અને રક્ષણ કરનાર મન્ને પર સમાન ભાવ રાખતાં વિશાળ હ્રદયી પ્રભુ ગ્રામક ગામે પધારતાં બિભેલક નામના યક્ષે અત્યંત અનુરાગથી પ્રભુની પૂજા કરી. 2010_04 Page #267 -------------------------------------------------------------------------- ________________ શાન વરી કટ માં તારા [ ૧૮ ] શ્રી મહાવીર જીવનજ્યોત શાલિશીષ ગ્રામ ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહેલા પ્રભુને પૂર્વભવની વેરી કટપૂતના વ્યંતરીએ જોયા. અને શ્રેષભાવથી મહા માસની સખત ઠંડીમાં તાપસીનું રૂપ લઈ મસ્તકની જટાને બરફ જેવા શીતલ પાણીમાં ઝબળી આકાશમાગમાં અદ્ધર રહી પ્રભુ પર ભયંકર હિમવર્ષા વરસાવવા લાગી. સાથે પિતાની દૈવી શક્તિથી વિધી નાખે એ ઠંડા પવન પ્રગટ કર્યો. આવા આકરા શીત ઉપસર્ગથી જેવા તેવાના તે પ્રાણ ચાલ્યા જાય પણ પ્રભુ તે વૈર્યધારી ધીર પુરૂષ હતા. કોને વેઠવામાં આનંદ માનતાં તેમણે આ ભયંકર ઉપસર્ગથી ઘણું કર્મો નિર્જરી નાખ્યા. તેમનું ધર્મધ્યાન દીપી ઉઠયું. અને તેમને અત્યંત નિર્મળ એવું લેકાવધિજ્ઞાન ઉત્પન્ન થયું. રાત્રિ પૂર્ણ થતાં મહાતેજસ્વી પ્રભુના દર્શનથી કટપૂતનાની વૈરભાવને શાંત થતાં ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી ક્ષમા માગી ચાલી ગઈ. પ્રભુ ભદ્રિકાનગરીએ પધારતાં એગ્ય સ્થાનની યાચના કરી દીક્ષા જીવનનું છઠું ચાતુર્માસ ચૌમાસીતપ અને વિવિધ પ્રકારના ધ્યાનપૂર્વક પસાર કર્યું. પ્રભુને શોધતે ગશાળે છ મહીને ત્યાં આવ્યું અને ફરી પ્રભુ સાથે રહેવા લાગ્યું. નગરીની બહાર ચૌમાસીતપનું પારણું કરી પ્રભુએ મગધદેશ તરફ વિહાર કર્યો. આઠ માસ મગધભૂમિમાં વિચરી આલંભિકા નગરીમાં પધાર્યા. અને ચાર મહિનાના ઉપવાસ સ્વીકારી દીક્ષા જીવનનું સાતમું ચાતુર્માસ પસાર કરી નગરીની બહાર પારણું કરી ગોશાળા સાથે કુંડક ગામે પધાર્યા અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. સ્વભાવથી નિર્લજજ એ ગોશાળે ત્યાં ન શોભે તેવા અટકચાળા કરવા લાગ્યો. આ જોઈ મંદિરનો પૂજારી અને 2010_04 Page #268 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને મળ્યો ગોશાળે [ ૧૯ ] ગામલેકેએ તેને ખૂબ માર્યો. એવી જ રીતે મર્દનગામમાં બળદેવના મંદિરમાં પણ તેણે માર ખાધો. આવી રીતે ઠેકાણે ઠેકાણે માર ખાતે ગશાળે પ્રભુને પ્રેમાળ અને નિર્દોષ સંગ મળ્યું હોવા છતાં પોતાને અવળચંડે સ્વભાવ જરા ય સુધારી શક્યો નહિ પ્રભુ લેતાર્ગલ ગામે પધારતાં ચરપુરષની શંકાથી રાજપુરુષ શાળા સહિત પ્રભુને પકડી ત્યાંના રાજા પાસે લઈ ગયા. ત્યાં કેઈ કાર્ય પ્રસંગે ઉપસ્થિત ઉત્પલ નિમિત્તિયાએ પ્રભુને ઓળખ્યા અને રાજા વગેરે દરેકને પ્રભુનો પરિચય આપે. આથી શરમાઇને રાજાએ પ્રભુને પ્રીતિ પૂર્વક સત્કાર કરી ભાવપૂર્વક વંદન કર્યા. પુરિમતાલ નગરીએ પધારેલા પ્રભુને ઇશાનેન્દ્ર વંદન કરવા આવ્યા. એ ઇશાનેન્દ્ર પાસેથી પરિચય મેળવી શ્રી મલ્લિનાથ પ્રભુના ભક્ત વાગુર શેઠે પ્રભુને ઘણું જ ભાવપૂર્વક વંદન કર્યા. ત્યાંથી ઉષ્ણક ગામે પધારતાં નવા પરણેલા વિકૃત રૂપવાળા વરવધૂને જોઈ મશ્કરી કરતાં શાળાને મેથીપાક જમવા મળ્યો. તો પણ ચપળતા ન છોડતાં એ લોકોએ તેને મયૂરબંધથી બાંધીને વાંસની જાળમાં ફેંકી દીધે ! પ્રભુને જોઈ તેના પર દયા આવવાથી પ્રભુને સેવક જાણું છેડી મુક્યો. ત્યાંથી પ્રભુ ભૂમિમાં પધારતાં ત્યાં પણ વાણીની ચપળતાથી શેવાળીયાઓએ ગોશાળાને બાંધ્યે અને દયાથી છેડી મૂક્યો. પ્રભુ રાજગૃહ નગરીમાં પધાર્યા અને ચૌમાસી તપ સ્વીકારી દીક્ષા જીવનનું આઠમું ચાતુર્માસ ધર્મધ્યાનપૂર્વક પસાર કર્યું. અંતે નગરીની બહાર પારણું કરી હજી ઘણું કર્મો નિર્જરવાના બાકી હોવાથી કોની પરંપરાને નેતરતાં પ્રભુ ગોશાળા સહિત વજભૂમિ, શુદ્ધભૂમિ અને 2010_04 WWW.jainelibrary.org Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] શ્રી મહાવીર જીવનન્યતા લાટ વગેરે મ્યુચ્છ દેશમાં વિચર્યા. સ્વછંદી એવા લે છે પ્રભુને કનડતા, પીડા ઉપજાવતા, નિંદામશ્કરી કરતાં, માર મારતાં. આવી અનેક પ્રકારની વેદનાઓ પ્રભુએ હર્ષપૂર્વક સહન કરી. પ્રભુની સેવા કરવા માટે રેકેલે સિદ્ધાર્થદેવ પણ પ્રભુને સહાયક ન બની શક્યો. પ્રભુના કથ્થોથી દુઃખી થતાં ઈદ્રો જેવા ઈન્દ્રો પણ પ્રભુની કર્મજન્ય કેઈ પીડા નીવારી શક્યા નહિ! જ્યારે ક્ષમાશીલ મહાવીર આવા કર્મક્ષયના નિમિત્તો મેળવી પુલકિત થતા. એને સહન કરવામાં અનેરો આનંદ અનુભવતા. શકિતશાળી હોવા છતાં પ્રભુએ કદિ સુખની છાયા શોધવાનો પ્રયત્ન ન કર્યો. છ મહિના સુધી એ ભૂમિમાં વિચર્યા. કેઈ નિયત સ્થાન ન મળતાં અદીનભાવી પ્રભુ પિતાના દીક્ષા જીવનનું નવમું ચાતુર્માસ ચૌમાસી તાપૂર્વક કેઈ વાર શૂન્ય ઘરમાં ને કોઇવાર વૃક્ષ નીચે એમ અનિયતપણે પસાર કર્યું. પત્થરો ફેંકતા અને ગાળે વરસાદ વરસાવતા એવા અનાર્ય લોકો પર પ્રભુને જરાય અણગમે પેદા ન થયે. પ્રભુ આત્મભાવમાં એકાકાર બની વિચરતા રહ્યા, માવાળાએ જવાબમાં સાત લડવા ગોશાળી સાથે સિદ્ધાર્થ પુરથી કુર્મગ્રામ તરફ જતાં માર્ગમાં એક તલને છોડ જેઈ આ છેડ ફળશે કે નહિ એવા પ્રશ્ન ગોશાળાએ પૂછડ્યો. ભવિતવ્યતાના યોગે મૌન છેડીને પ્રભુએ પોતે જ તેને જવાબ આપેઃ ” હા, ફળશે ! એ સાત પુપિના જીવ એની સીંગમાં સાત તલ તરીકે ઉત્પન્ન થશે.” ગોશાળાએ પ્રભુને વચને બેટા પાડવા એ છેડ ઉખેડીને ફેંકી દીધો ! કુર્મગ્રામની બહાર કઈ પ્રાણાયામ દીક્ષાને પાળનાર વૈયાયન નામનો તાપસ ઉંધે મસ્તકે લટકી 2010_04 Page #270 -------------------------------------------------------------------------- ________________ મહાવીરને મળે શાળ તપ કરી રહ્યો હતે. દયા પરિણમી એ તાપસ જટામાંથી ખરતી જુઓને પકડીને ફરી પિતાના માથામાં નાખતે જોઈ ગોશાળા એ “યુકાશય્યાતર” કહીને તેની મશ્કરી કરી. એ જેગી વારંવાર આવા આક્ષેપને સહન ન કરી શક્યો. અને ગોશાળા પર તેલેશ્યા મૂકી. પણ પ્રભુએ શિતલેશ્યા છોડી ગોશાળાને બચાવ્યા. પ્રભુની આવી શક્તિ જોઈ તાપસ ભારે આશ્ચર્ય પામ્ય અને પેતાના અપરાધની ક્ષમા માગી પ્રભુને વંદન કર્યા. તે વેશ્યાથી ભયભીત બનેલા ગશાળાએ તેની ઉત્પત્તિની જાણકારી પ્રભુ પાસે માગી. ભવિતવ્યતાના યેગે પ્રભુએ તેને ઉપાય બતાવ્ય “છ માસ સુધી નિરંતર છઠ્ઠના પારણે અડદના એક મુઠ્ઠી બાકુળા અને એક ખોળે પાણી પીને આંબિલ કરી સૂર્ય સામે દૃષ્ટિ રાખી આતાપના લેવાથી તે જલેશ્યા ઉત્પન્ન થાય છે.” થોડા સમય પછી સિદ્ધાર્થ પુર જતાં તલના છોડની જગ્યા આવતાં ગોશાળાએ કહ્યું. “પેલે તલને છેડ ફળ્યો નથી.” પ્રભુએ કહ્યું: “ફળ્યો છે” એમ કહી અંગુલી નિર્દેશથી પ્રભુએ એ છોડ બતાવ્યો. વિશ્વાસ ન આવતાં ગોશાળાએ એ શીંગ ફેલી તે તેમાંથી તલના સાત દાણા નીકળ્યા. આ જોઈ નિયતિવાદને મજબુત કરતાં ગોશાળે બેભે “આવી રીતે જીવ મરીને પાછે તે જ સ્થાને ઉત્પન્ન થાય છે.” આવા પ્રસંગોથી તેણે નિયતિવાદને સચોટ બનાવ્યો. અને પ્રભુથી અલગ થઈ થાવસ્તિ નગરીમાં હાલહલા કુંભારણની શાળામાં છ મહિના રહી તેજેશ્યાની સાધના કરી. તેનો પહેલો પ્રગ પાણી ભરતી દાસી પર કરી તેની પરીક્ષા કરી. તે જેતેશ્યાની પ્રાપ્તિથી ગોશાળે ભારે ઘમંડમાં આવી ગયો. ચારિત્રધર્મ છોડીને પરિવ્રાજક બનેલા પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્ય પાસે અષ્ટાંગનિમિત્ત ભર્યો. આથી તેનું મહત્વ ખૂબ વધી 2010_04 Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨] શ્રી મહાવીર જીવનજ્યોત ગયું. તેને અનુયાયીઓ વધવા લાગ્યા. શિષ્ય પરિવાર વધત ચાલ્યું. એક સાધારણ ભિક્ષુ જે ગોશાળે માટે આચાર્ય બની પિતાને આજીવિક સંપ્રદાયના તીર્થકર તરીકે ઓળખાવતે ફરવા લાગ્યા. સુખ દુખ, લાભહાનિ, જીવનમરણ આ છ બાબત પર પ્રભુત્વ મેળવી લેકને ચમત્કૃત કરવા લાગ્યું. = = શ્રી સૂયગડાંગ સૂત્રમાં પ્રભુ મહાવીરે પ્રકાશ્ય છે કેઃ જે પિતાના મતની પ્રશંસા કરે છે અને બીજાએના મતની નિંદા કરે છે, તેવા એકાંતવાદીઓ જ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. જેઓ નગ્ન રહીને માપવાસી તપ કરતાં કાયાને ઘસી નાખતાં હોય પણ અંતરની ભીતરમાં દંભનું સેવન કરતાં હોય તેવા જ આત્માઓ જન્મમરણના ચક્રમાં ભટકતા રહે છે. Jamnagar = = == = SSA = 2010_04 Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ધ્યાનની પરાકાષ્ટા સિદ્ધાર્થ પુરથી પ્રભુ વૈશાલી પધાર્યા. નગરીની બહાર કાયેત્સર્ગ ધ્યાને રહેલા પ્રભુને ત્યાં રમતા બાળકે સતાવવા લાગ્યા. સિદ્ધાર્થ રાજાને મિત્ર શંખરાજા અકસ્માત કે કાર્ય પ્રસંગે ત્યાં આવી પહોંચતાં બાળકોને ધમકાવી દૂર કર્યા અને પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યા. ત્યાંથી વાણિ જ્ય ગ્રામ તરફ જતાં નાવમાં બેસીને પાર કરી ગંડકી નદીના કિનારે ઉતરતાં પ્રભુને ભાડા માટે નાવિકે અટકાવ્યા. એ સમયે શંખરાજાને ભાણેજ ચિત્ર નૌકાસૈન્ય સાથે ત્યાંથી પસાર થતાં પ્રભુને ઓળખીને બહુમાનપૂર્વક વંદન કર્યા. નાવિકને પણ પ્રભુની ઓળખાણ કરાવતાં તેણે પ્રભુની ક્ષમા માગી. વાણિજ્યગ્રામ પહોંચી ગામ બહાર પ્રભુ કાર્યોત્સર્ગ. ધ્યાનમાં રહ્યા. એ ગામમાં એ શ્રમણોપાસક આનંદ નામને ગૃહસ્થ રહેતે હતો. નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કરી આતાપનાપૂર્વક ઉગ્ર તપસ્યા કરતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. પ્રભુને પધારેલા જાણી આનંદે પ્રભુ પાસે જઈ વંદન કર્યો અને કહ્યું. “પ્રભુ! આપ કઠિન મનથી અનેક આકરા પરિષહ અને ઉપસર્ગો સમતાભાવે સહન કરે છે. આથી આપના ઘણા કર્મો નિજરિત થઈ ગયા છે. હવે થેડા 2010_04 Page #273 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪] શ્રી મહાવીર જીવન સમયમાં જ આપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે.” આમ કહી પુનઃ વંદન કરતે આનંદ પોતાના સ્થાને ગયે. - પ્રભુ શ્રાવસ્તિ નગરીએ પધાર્યા. ચઉમાસી તપ સ્વીકારી યેગસાધનાની વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી દીક્ષા જીવનનું દશમું ચાતુર્માસ પૂર્ણ કર્યું. નગર બહાર પારણું કરી પ્રભુ સાનુયષ્ટિક ગામે પધાર્યા. ત્યાં સોળ ઉપવાસની પ્રતિજ્ઞા કરી ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, અને સર્વતે ભદ્ર પ્રતિમા વહન કરી, તેનો વિધિ એ છે કે ચેવિહારી છરૃ કરી દિવસે પૂર્વાભિમુખે અને રાત્રિએ દક્ષિણ દિશામાં, બીજા દિવસે સવારે પશ્ચિમ દિશામાં અને રાત્રિએ ઉત્તર દિશામાં એમ એક એક દિશામાં બાર બાર કલાક એટલે ચાર પ્રહાર સુધી અનિમેષ દૃષ્ટિએ અચિત્ત પુગલ પર ધ્યાન કેન્દ્રિત કરી તત્ત્વની ચિંતવના કરવાની હોય છે. પ્રભુએ એ ભદ્રપ્રતિમામાં સફળતા મેળવી પારણું કર્યા સિવાય ચારે દિશાઓમાં વીશ કલાક એટલે આઠ પ્રહર સુધી કમપૂર્વક કઈ પણ પદાર્થ પર ધ્યાન ધરતાં પ્રભુ નિષ્કપભાવથી એમાં પણ સફળ થયા. એ ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા પૂર્ણ કરી પ્રભુ સર્વતોભદ્ર પ્રતિમા સ્વીકાર કરી દશ ઊપવાસનો નિયમ કર્યો. એમાં વીશ કલાકના શુભ ધ્યાનપૂર્વક ચાર દિશા ચાર વિદિશા ઉર્ધ્વ દિશા અને અદિશા એમ દશે દિશાઓ સન્મુખ તત્ત્વ ચિંતવના કરતાં પ્રભુએ એ પ્રતિમા નિર્વિને સમાપ્ત કરી. આવી રીતે ચેવિહાર સેળ ઊપવાસ કરી અતિ કઠિન સાધનામાં પણ મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક પ્રભુએ વિજય મેળવ્યો. તપ પૂર્ણ થતાં પારણુ માટે પ્રભુ આનંદ નામના ચહસ્થના ઘેર પધાર્યા. મધ્યાહ્ન સમય વીતી ગયો હોવાથી ભોજન કર્યા પછી વધેલું અન ફેંકવાની તૈયારી કરતી બહુલા નામની 2010_04 Page #274 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની પરાકાષ્ટા [ ૨૦૫] દાસીએ પ્રભુને જયા અને પૂછ્યું: “આ અન્ન આપને જોઈએ છે? ” પ્રભુએ હાથ લાંબા કરતાં બહુમાનભકિતપૂર્વક દાસીએ પ્રભુનું કરપાત્ર વધેલા અન્નથી ભરી દીધું. આ શુભ કાર્યથી પ્રસન્ન થયેલા દેએ વસુધારા વગેરે પંચદિવ્યે પ્રગટ કર્યા અને જય જયારવ ગાજી ઉઠ્યો. આ ગરવથી ઘણા લોકો એકત્ર થઈ ગયા. આનંદ ગૃહસ્થ આ હકિકતથી ખુશ ખુશ થઈ ગયે અને પ્રભુને પારણું કરાવનાર બહલા દાસીને દાસત્વથી મુક્ત કરી. લોકો આનંદ ગૃહસ્થની અને દાસીને ભાગ્યની પ્રશંસા કરતાં વિખરાઇ ગયા. પ્રભુ પ્લેચ્છ લેકથી ભરપુર એવી દઢ ભૂમિમાં પધાર્યા. ત્યાં પેઢાલ ઉદ્યાનના પોલાસ ચૈત્યમાં અઠ્ઠમ તપ સ્વીકારી પિતાના દેહથી કેઈને પણ પીડા ન થાય એ રીતે ઊભા રહી જાનુ પર્યત ભૂજ લંબાવી ચિત્તની સ્થિરતાપૂર્વક અનિમેષ નયને કઈ રૂક્ષ પુછાલ પર ધ્યાન કેન્દ્રિત કરી ધ્યાન દશાની પરાકાષ્ટાએ પહોંચવા માટે પ્રભુ એક રાત્રિની મહાપ્રતિમા વહન કરી મહાધ્યાનમાં લીન બન્યા. તે સમયે પ્રથમ દેવલોકમાં સૌધર્મેન્દ્ર શુકસિંહાસન પર બિરાજમાન હતા. અનેક દેથી પરિવૃત્ત સુધર્મસભામાં નાટક, ગીત, વગેરે આનંદ પ્રમોદ ચાલી રહ્યો હતો. તેવામાં ઈન્દ્રને ઉપગ પલાસ ચૈત્યમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં આરૂઢ થયેલા પ્રભુ પ્રત્યે ખેંચાયે. પ્રભુની એકાગ્રતાથી ચમત્કૃત થયેલા ઈન્દ્ર સિંહાસન પરથી નીચે ઉતરી પાદુકાને દૂર કરી શકસ્તવથી પ્રભુની સ્તવના કરી અંતરના ઊલ્લાસથી પ્રભુને વંદન કર્યા. પ્રભની ધ્યાન પરાકાષ્ટા જોઈ ઈદ્રના રોમાંચ ખડા થઇ ગયા અને મુખમાંથી સહસા પ્રશંસાના પુષ્પ વેરાવા લાગ્યા. 2010_04 Page #275 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] શ્રી મહાવીર જીવનત “અહા....! આ અવનિ પર મહાવીરનો મહીમા અદ્ભુત છે. એમની શકિત અનુપમ છે. એમની એકાગ્રતા અજબ કોટીની છે. મનુષ્ય તે ઘણા જોયા પણ મહાવીર જે કેઈ નહિ ! અહા, શું એમની એકાગ્રતા ! એક માત્ર રૂક્ષ પદાર્થ પર સ્થિર નયને ધ્યાન ધરી રહેલા પ્રભુને મનષ્ય તો શું પણ દેવે જેવા દે પણ ચલાયમાન કરી શકે એમ નથી! અહા..ધન્ય છે મહાવીરને....! ત્રિકાળ વંદન હો એ મહાવીરને ! ” ઈન્દ્ર ગદ્ગદ્ વાણથી પ્રભુની કલાઘા કરતા રહ્યા..એ પ્રભુની પ્રશંસા સમસ્ત દેવસભાને પુલક્તિ બનાવી ગઈ. આનંદ અને આશ્ચર્યભર્યા ભાવે સભા ઝુલવા લાગી. પરંતુ નયનતેજને મહાત કરવામાં કશું સરખો સંગમ નામને કઈ ભારે કમી અને મહામિથ્યાત્વી અભવ્ય દેવ પ્રભુની પ્રશંસા સહન કરી શક્યો નહિ. એ લાઘા તેને અંગારા જેવી લાગી. ક્રોધથી લાળ બનેલે એ સંગમદેવ ઇન્દ્ર સામે તાડુકી ઉઠ્યોઃ “અરે ઈ ! તમને તો જેના તેના ગુણે ગાવાની ટેવ પડી છે. એક મનુષ્ય અને તેમાં આટલી તાકાત? કે એને દેવતાઓ પણ ચલાયમાન ન કરી શકે? આ પ્રશંસામાં તે આપણા દેવત્વનું અપમાન છે ! જે દેવે અસંખ્ય પર્વતે સહિત આખી પૃથ્વીને હથેળીમાં નચાવી શકે છે! જે દેવે નિષ્કપ એવા મેરૂપર્વતને ઉખેડીને ફેંકી દેવા શક્તિશાળી છે ! જે દેવે સમુદ્રના પાણીને એક કેગળામાં પી જવાનું સામર્થ્ય ધરાવે છે ! આવા શક્તિશાળી દે એક સાધુ માત્રને ધ્યાનથી ચલિત ન કરી શકે એવા તમારા વચનો એક મનુષ્ય પ્રત્યેનો તમારે પક્ષપાત જ બતાવે છે. દેવત્વનું આવું ભયંકર અપમાન હું હરગીઝ સહન નહિ કરી શકું! હમણું જ ત્યાં જઈને તમારી પ્રશંસાપાત્ર વ્યક્તિને ધ્યાનથી ચલાયમાન કરી આવીશ.” આમ 2010_04 Page #276 -------------------------------------------------------------------------- ________________ ---- નામ -- - - - --- ધ્યાનની પરાકાષ્ટા [ ૨૦૭ ] બેલત સંગમ પગ પછાડતો ઊભે થયે અને પ્રભુને ચલિત કરવા ચાલતે થયો ! સંગમના આવા સ્વચ્છ દીપણાથી અને ઈન્દ્ર સામે અવિનયભર્યા વચનેથી દેવસભામાં સન્નાટે છવાઈ ગયે. હવે શું થશે એવા ભયથી બધા દેવે ભયભીત બની ભી ગયા. ઈન્દ્ર ધાર્યું હેત તો સંગમની શું તાકાત હતી કે પ્રભુને પરાસ્ત કરવા જઈ શકે ? પણ તેને અટકાવવા જતાં એને ઉલટી અસર થાય કે પ્રભુ પિતાની શક્તિથી નહિ પણ દૈવી સહાયથી તપ અને ધ્યાનમાં સ્થિર રહી શકે છે. આમ વિચારી ઈન્દ્ર મનમાં સમસમીને મૌન રહ્યા. મારા લીધે જ આ અધમ દેવ પ્રભુને કદર્થના કરશે એ વિચારથી તેમનું હૃદય કંપી ઉઠ્યું. ભારે દુઃખથી સંગમને જતો જોઈ રહ્યા. “હું એ સાધુને ધ્યાનથી ભ્રષ્ટ કરીશ જ” એવી પ્રતિજ્ઞા સાથે પોતાની રૌદ્ર આકૃતિથી દેવદેવીઓને બીવડાવતે ત્યાંથી ઉડ્યો અને પળવારમાં પ્રભુ પાસે પહોંચી ગ. પિલાસ ચૈત્યમાં એક શીલા પર સૌમ્ય મુદ્રાએ ધ્યાન ધરતાં પ્રભુને નિશ્ચલ જેઈ સંગમને અત્યંત દ્વેષ ઉત્પન્ન થયે. અને પ્રભુને ધ્યાનથી ચલિત કરવા તેણે જોરદાર પ્રયત્ન આદર્યા. સૌ પ્રથમ તેણે પ્રભુ ઉપર ધૂળનો વરસાદ વરસાવી પ્રભુના અંગે અંગ ધૂળથી ભરી દીધા. આંખ, કાન, નાક વગેરે એવા પૂળથી પુરાઈ ગયા કે જેવા, સાંભળવા, અને શ્વાસ લેવા માટે પ્રભુએ ભારે મુશ્કેલી અનુભવી. તે પણ ધ્યાનથી લેશમાત્ર ડગ્યા નહિ. પછી કીડીઓ વિકુવી પ્રભુનું અંગે અંગ વીંધી નાખ્યું. ડાંસ વિકુવી તીવ્ર ડંખ દીધા. ઘીમે પ્રગટ કરી પીડા ઉપજાવી, ભયંકર વીંછીના ડંખ દેવરાવ્યા, નળીયા પ્રગટ કરી પ્રભુનું શરીર વિલેડી 2010_04 Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] શ્રી મહાવીર જીવનત નખાવ્યું. તે ય સંગમની આશા ફલિભૂત ન થઈ; એટલે મોટા ફણીધરે પ્રગટ કરી ફણના પ્રહાર અને વિષભર્યા ખેથી પ્રભુનું શરીર વિષમય બનાવવા પ્રયત્ન કર્યો, ઉંદર પ્રગટ કરી ધારદાર દાંતોથી પ્રભુનું શરીર ખતરાવી ઉપર મૂત્ર છંટાવ્યું. પ્રભુને ધ્યાનચૂત કરવા માટે આટલી ભયંકર કેટીએ પહોંચે છતાં સંગમનું કંઈ વળ્યું નહિ. આથી વધૂ ચીડાઈને હાથીનું રૂપ લઈ પ્રભુને આકાશમાં ઉછાળ્યા. નીચે પડતાં પ્રભુને ઝીલી મેટા મુશળ જેવી સુંઢથી તેમના શરીરને કચ્ચરી નાખ્યું. તે ચે પ્રભુ ધ્યાનમાં અડેલ રહ્યા. આ જોઈ ભાન ભૂલેલા ભૂત જેવા સંગમે હાથીનું રૂપ લઈ પ્રભુનું આખું શરીર ભેદી નાખ્યું. શરીરજળ(મુત્ર)થી કાળી બળતરા નિપજાવી તે ય પ્રભુ ડગ્યા નહિ. ત્યારે એ અધમ અત્યંત રૌદ્ર એવા પિચાશનું રૂપ લઈ પ્રભુને બિવડાવવા આવ્યા પણ પોતે જ તેલ વગરના દીપકની જેમ અસ્ત થઈ ગયે! જ્યારે પ્રભુ તે ધ્યાનમાં જ મસ્ત રહ્યા. એ જોઈ નિર્દય સંગમે વાઘનું રૂપ લઈ ત્રીશુલ જેવા નખથી પ્રભુના શરીરને ચીરી નાખવાને પ્રયત્ન કર્યો. એમાં પણ ફાવ્યું નહિ ત્યારે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીનું રૂપ પ્રગટ કરી હૃદયને પીગળાવી નાખે એવા કરૂણ સ્વરે કરાવેલો વિલાપ પ્રભુને ધ્યાનથી ચલાયમાન ન કરી શક્યો ત્યારે દુરાચારી દેવે એક મોટી છાવણ જેવો દેખાવ પ્રગટ કર્યો. એમાં હજારો મનુષ્ય હરફર કરતાં દુષ્યમાન કર્યા. રસોયાને રઈ કરવા માટે પત્થર ન મળતાં પ્રભુના ચરણને ચૂલ બનાવી કાષ્ટ સળગાવી તેના પર ભાત રાંધવા મૂક્યા. એક ક્ષણમાં અગ્નિ એટલે બધે વધી ગયે કે એની જ્વાલાઓથી પ્રભુના ચરણ તે દાઝી ગયા પણ એને તીવ્ર તાપ આખા શરીરને બાળવા લાગ્યા. પણ એથી પ્રભુની ધયાન દીતિ વધુ પ્રજવલિત બની. આ 2010_04 Page #278 -------------------------------------------------------------------------- ________________ લાકે જેની સાથે ધ્યાનની પરાકાષ્ટા [ ૨૦૯ ] ઉપસર્ગમાં નિષ્ફળ ગયેલા દેવે ચંડાળનું રૂપ લઈ પ્રભુના કાન ઉપર, ડેકમાં, ભૂજાઓ અને જઘાઓમાં પક્ષીઓના પાંજરા લટકાવ્યા. તેમના ચાંચ અને નાના પ્રહારથી પ્રભુના દેહ પર અનેક છિદ્રો પડ્યા પણ પ્રભુની ધ્યાનસ્થ દશામાં એક છિદ્ર ન પડયું. આથી ચીડાયેલા સંગમે પ્રગટ કરેલ વૃક્ષો અને પત્થરોને પણ ભમાવે તે મહાવાયુ પ્રભુને ઉછાળી ઉછાળીને નીચે પટકવા લાગ્યું. તે યે સંગમનું ધાર્યું ન થતાં તેણે પ્રગટ કરેલો પર્વતોને પણ ચક્કર ચક્કર ફેરવે એ વંટેળીયે કુંભારના ચાકની જેમ પ્રભુને ગેળ ગોળ ભમરીઓ ખવરાવી, તે ય એક તાનમાં રહેલા પ્રભુએ શુભ ધ્યાન ન છેડ્યું તે ન જ છોડ્યું. પ્રભુની આવી અદ્દભૂત સ્થિરતા જોઈ સંગમ ક્ષેભિલે પડી ગયે. પણ “હાર્યો જુગારી બમણું રમે” એ ન્યાયથી ઈન્દ્ર સામે પોતાનું માન અખંડ રાખવા માટે પ્રભુને મારી નાખવાના વિચારથી હજાર ભાર લેઢાનું કાલચક્ર પેદા કરી પ્રભુ પર ફેંક્યું. મેટા પર્વતના પર્વતેનું ચૂર્ણ બનાવી દેનાર કાળ ચકના પ્રહારથી પ્રભુ ઢીંચણ સુધી પૃથ્વીમાં ખેંચી ગયા. તો યે સંગમ પિતાની મેલી મુરાદ પાર પાડી શક્યો નહિ. આવા કાલચકથી પણ આ મનુષ્ય પંચત્વ પામ્યો નહિ તેથી લાગે છે કે મરણુત પીડાજન્ય કષ્ટો તેને ચલિત કરી શકે એમ નથી. હવે તેને અનુકુળ લાલચ આપી લલચાવું તે કદાચ મારૂં કામ થાય. એમ વિચારી એક મોટા વિમાનમાં બેસી સંગમ પ્રભુ પાસે આવ્યા. અને મુદિત સ્વરે પ્રભુને કહેવા લાગ્યાઃ “હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી અને સવથી હું તમારા પર પ્રસન્ન થયે છું. માટે તમે મારી પાસે જે જોઈએ તે માગે ! કહે તો તમને સ્વર્ગમાં લઈ જઉં! કહે તે મેક્ષમાં લઈ જઉં! અથવા 2010_04 Page #279 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૦ ] શ્રી મહાવીર જીવનત જો તમે ઈચ્છો તે તમને એક મોટા સામ્રાજ્યના સ્વામી બનાવું! અનેક રાજા મહારાજાઓ તમારા ચરણ ચૂમે એવી સત્તાના શીખરે તમને પહોંચાડું ! તમારે જે મને રથ હેય તે બોલે ! હું અવશ્ય પૂર્ણ કરીશ. કારણ કે હું શક્તિશાળી આત્મા છું.” પ્રભુ તરફથી કંઈ જવાબ ન મળતાં સંગમે વિચાર્યું કે આ મુનિએ તે મારી બધી શક્તિ કુંઠિત બનાવી દીધી ! મારા બધા હથિયાર હેઠા પાડી દીધા ! એ મુનિને મુંઝવવાને કઈ પ્રવેગ હવે મારી પાસે રહ્યો નથી. પણ એક કામદેવનું અમેઘ શસ્ત્ર બાકી છે. કામદેવ પાસે બધા દેવ નમતા રહ્યા છે. તે મુનિ પણ કામદેવના શસ્ત્ર સમી રૂપવતી રમણીઓના કટાક્ષોથી અવશ્ય વીંધાઈ જશે! આમ નિર્ણય કરી કુબુદ્ધિઓના સંગમ સરખા સંગમદેવે રંભા અને તિલોત્તમા જેવી દિવ્ય સ્વરૂપી દેવાંગનાઓ પ્રગટ કરી. એ દેવાંગનાઓએ એકી સાથે છએ હતુઓ નીપજાવી. પ્રભુને લલચાવવા અને પિતાના તરફ આકર્ષિત કરવા અનેક પ્રકારના કામોત્તેજક નૃત્ય કરી હાવભાવ અને અંગ મરેડ દર્શાવતી નાચવા લાગી. સંગીતની મધુર સુરાવલિ છેડતી કેટલીક અપ્સરાઓ પ્રભુ પર વિજય મેળવવા અનેક અભિનયો કરતી પ્રભુને પિતાના તરફ ખેંચવા પ્રયત્નો કરવા લાગી. ચાટુ વચનો બેલતી, પ્રભુ સન્મુખ ધસતી કેટલીક અસરાઓ લાક્ષણિક ઢબે વક્ષસ્થળ વગેરે અંગ પ્રદર્શન કરતી પ્રભુના ચિત્તને ક્ષેભ પમાડવા લાગી. પણ મેરૂ પર્વત સમાન ધીર એવા મહાવીરપ્રભુએ દેવાંગનાઓને અનુકુળ ઉપસર્ગને પણ જરાય મચક ન આપી. મુનિધર્મની મર્યાદામાં મસ્ત પ્રભુને પરાસ્ત કરવા સંગમે એક રાત્રિ દરમ્યાન અત્યંત ભયંકર, કઠિન અને ગાઢ પીડાજનક વીશ ઉપસર્ગો કર્યા. તે પણ કસોટીની સરાણે ચડેલું સુવર્ણ જેમ વધુ 2010_04 WWW.jainelibrary.org Page #280 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની પરાકાષ્ટા [ ૨૧૧ ] ચકચકિત થાય તેમ પ્રભુની ધ્યાનદીતિ સવિશેષ ચમકવા લાગી. પ્રભુને હરાવવા આવેલે સંગમ પોતે જ હારી ગયો. પ્રતિજ્ઞાભ્રષ્ટ બને એ સંગમ સાવ નિસ્તેજ બની ગયો. હાવરે બાવરે બની ગયેલ દેવ વિચારમાં પડી ગયો કે હું શું મોઢું લઈને દેવસભામાં જઉં! હારીને જવું જરાય હિતાવહ નથી. હજી પણ ગમે તે પ્રકારે આ સાધુ ચલાયમાન થાય તે માટે રંગ રહી જાય ! કઈ પણ પ્રકારે આને ફસાવું તે જ હું સંગમ ખરે ! આવા અનેક સં૫ વિક૯પ કરતો સંગમ પ્રભુને ડગાવવા રેકા ! પ્રાતઃકાળે પ્રભુ વાલક ગ્રામ તરફ ચાલ્યા. માર્ગમાં પાપી સંગમે અડતાં દાઝી જવાય એવી તપાવેલી રેતી અને પાંચસે ચારને દેખાવ કર્યો. એ ચારે એકી સાથે પ્રભુને વળગી પડ્યા. પર્વત પણ ભીંસાઈ જાય એવી ભીંસથી પ્રભુને ભસ્યા તે ય પ્રભુ ધ્યાનથી લેશમાત્ર વિચલિત ન થયા. ઝીણી રેતીમાં ચાલતાં પ્રભુના પગ ઢીંચણ સુધી ખુ ચી જતાં હોવાથી મહામુશીબતે પ્રભુએ એ રેતાળ પ્રદેશ પસાર કયો. પણ તનમનથી જરાય થાક્યા નહિ. હવે સંગમે પ્રભુને ચલિત કરવાનો ને રસ્તે લીધે. પ્રભુ જ્યાં આહાર પાણી માટે પધારે ત્યાં સંગમ એ આહારને અનેષણય બનાવી નાખે. આથી પ્રભુના ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા. એક વખત પ્રભુ તસલી નામના ગામના ઉદ્યાનમાં ધ્યાનારૂઢ હતા. ત્યારે સંગમે તેમના પર ચોરીનું આળ ચડાવ્યું. અજ્ઞાની લેકે પ્રભુને ચેર જાણી મારવા આવ્યા. તિલ નામના પ્રભુના પરિચિત એક ઈદ્રજાલિયાએ 2010_04 Page #281 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] શ્રી મહાવીર જીવનજ્યોત પ્રભુને છોડાવ્યા. ત્યાંથી તસલી નામના ગામમાં પધારી ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પણ સંગમે પ્રભુ પર ચોરીનો આરોપ મૂકતાં લોકો પ્રભુને પકડીને રાજસભામાં લઈ ગયા. ત્યાં સિદ્ધાર્થ રાજાના સુમાગધ નામના મિત્રે ત્યાંના રાજાને પ્રભુને પરિચય આપી મુક્ત કરાવ્યા. ત્યાંથી ફરી પાછા તસલીગામ પધારતાં ધ્યાનારૂઢ પ્રભુની પાસે સંગમે ચેરીના હથીયારે મૂક્યા. ચેરીના સાધનો પ્રભુ પાસે જઈ લેકે તેમને પકડી તસલી નામના ગામના મુખી ક્ષત્રિય પાસે લઈ ગયા. એણે પ્રભુ પાસે પરિચય માગ્યું અને હથીયારે વિષે પૂછયું. પણ મૌન પ્રભુએ કંઇ જવાબ ન આપે ત્યારે પ્રભુને ચાર માની શૂળી પર ચડાવવાની તૈયારી કરી. અધિકારીઓએ પ્રભુને ફાંસી પર ચડાવ્યા અને ગળામાં પાશ નાખ્યો કે તરત જ ફાંસી તૂટી ગઈ, એમ એક બે વાર નહિ પણ સાત વખત પ્રભુને ફાંસીએ ચડાવ્યા અને સાતે સાત વખત ફાંસી તૂટી ગઈ. આ બનાવથી બધા ભારે આશ્ચર્યમાં ડુબી ગયા. તે સલીરાજાએ આ વાત જાણું ત્યારે પ્રભુને મહાન આત્મા જાણે આદર સત્કારપૂર્વક મુકત કર્યા. સિદ્ધાર્થપુર પધારતાં ફરી સંગમ ચેરની શંકાથી પ્રભુને પકડાવ્યા. પૂર્વપરિચિત કૌશિક નામના અશ્વના વેપારીએ પ્રભુને છેડાવ્યા. પ્રભુ વ્રજગામ એટલે કોઈ ગોકુળમાં ગોચરી માટે પધાર્યા. સંગમ ત્યાં પણ પહોંચી ગયે અને શુદ્ધ આહારને અશુદ્ધ બનાવી દીધે. સંગમની આવી ચેષ્ટા જાણી જરાય ગ્લાની વગર પ્રભુ ગોકુળ બહાર આવી ધ્યાનમાં લીન બની ગયા. આવી રીતે હેરાન કરતાં છ મહિના વીતી ગયા. છ છ મહિના સુધી સંગમે પ્રભુને સંતાપવામાં કંઈ બાકી ન રાખ્યું. આહાર અનેષણીય કરવાની હદ સુધી પહોંચી ગયો! સાંભળતાં દિલ ધ્રુજી 2010_04 Page #282 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની પરાકાષ્ટા | [ ૨૧૩] જાય એવી કારમી વેદનાથી પ્રભુને વિડંબિત કર્યા. પ્રભુને છ મહિનાના ચોવિહારા ઉપવાસ થઈ ગયા. છતાં પ્રભુ ન ગ્લાન થયા, ન અશાંત થયા, ન ગુસ્સે થયા! ધ્યાનની પરાકાષ્ટાએ પહોંચેલા પ્રભુને ઉતારી પાડવાનાં સંગમના હજારે પ્રયત્નો લેખે ન લાગ્યા. પીડા સહન કરતાં પ્રભુ ન થાક્યા પણ પીડા કરનાર સંગમ થાકી ગયો ! નિરાશ થઈ ગયો ! હતાશ બની વિલો પડી ગયો ! એ મટી મટી બડાઈના બણગા ફૂંકીને આવ્યો હતો, પણ તેના હૈયું અને હોઠ સદાને માટે બીડાઈ ગયા ! અવધિજ્ઞાનથી પ્રભુના પરિણામ તપાસ્યા. પણ પ્રભુ તો સૌગિરિથી પણ અધિક નિશ્ચલ હતા. સંગમના પસ્તાવાને પાર ન રહ્યો. સ્વર્ગના સુખે છોડી છ મહિના સુધી પ્રભુ સાથે પૃથ્વિ પર ભટક્યો. પણ જે કામ માટે આવ્યો હતો એ કામ સિદ્ધ ન થયું, થાય એમ ન હતું, આથી ધ્યાનસ્થ ઊભેલા પ્રભુ પાસે જઈ સંગમે નીચી મુંડીએ બે હાથ જોડી પ્રભુને કહ્યું: “પ્રભુ દેવસભામાં ઈદ્ર આપની જે પ્રશંસા કરી હતી તે અક્ષરશઃ સત્ય નીવડી. આપ સત્યપ્રતિજ્ઞ છે જ્યારે હું ભ્રષ્ટપ્રતિજ્ઞ નીવડ્યો. આપની સ્થિરતાની પ્રશંસા હું ન રહી શક્યો અને આપને ધ્યાનથી ચલિત કરવા વગર વિચાયે દેડી આવ્યો. છ છ મહિના સુધી મેં આપને આહારથી વંચિત રાખ્યા. આજે પણ શુદ્ધ આહારને અશુદ્ધ બનાવનાર હું જ હિતે. પ્રભુ મારા કોટી કોટી અપરાધો માફ કરે. હવે આપ સુખે સુખે વિચરે....હું જાઉં છું. આપને હવે કઈ ભય નથી.” આ સાંભળી પ્રભુ બોલ્યાઃ “અરે સંગમ ! તને ઠીક લાગે તેમ કર ! હું કોઈને આધિન નથી.” પ્રભુના શબ્દ સાંભળી હતપ્રભ બનેલો સંગમ પશ્ચાતાપ કરતે ચાલ્યો ગયો. પ્રભુ તેને જ જોઈ રહ્યા ! “અરે આ બિચારો 2010_04 Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪ ] શ્રી મહાવીર જીવનāાત મારા નિમિત્તે ભારે કર્મી બની જાય છે, એવુ શું થશે ? ” એવા દયાદ્ર ભાવથી પ્રભુના નયને પણ આ અન્યા. પ્રભુની ચિંતા કરતાં સૌધર્મેન્દ્ર મ્લાન મુખે, અને દુ:ખી હૃદયે નાટક પ્રેક્ષણ અંગરાગ વગેરે બંધ કરાવી દેવસભા સાથે શેકમગ્ન બની લમણે હાથ મૂકી દ્દીન વદને વિચારતા હતાં: “ હેા....પ્રભુને ઉપસર્ગાનું નિમિત્ત હુ અન્યો. પ્રભુની પ્રશંસા મે' ન કરી હોત તેા દુષ્ટ સંગમે પ્રભુને વિડંખ્યા ન હાત ” આમ ચિંતામાં છ મહિના વીતી ગયા પછી લજજાથી બિડાયેલા નયને સંગમને આવતા જોતાં જ પરાઙમુખ બનીને ઇન્દ્ર દેવતાઓ પાસે ધક્કા મરાવી ઘણી જ નિત્સના કરાવી તિરસ્કારપૂર્વક દેવસભામાંથી હડસેલી મૃકાવ્યો. આથી સંગમે પેાતાનુ ખાકી રહેલું એક સાગરોપમનુ આયુષ્ય પૂર્ણ કરવા માટે મેરૂપર્યંતની ચૂલિકા પર જઇને પોતાની શેષ જીંદગી વિતાવી. ઈન્દ્રની આજ્ઞા મેળવી તેની દેવીએ પણ સાથે ગઇ અને સ્થાનભ્રષ્ટ બનેલા એ દેવ જેમ તેમ દેવત્વનું' આયુષ્ય પુરૂ કરશે. છ માસી તપનું પારણુ કરવા માટે પ્રભુ ફ્રી એ જ ગોકુળમાં પધાર્યા. ત્યાં વત્સપાલિકા નામની એક વૃદ્ધ ગોવાલણે કલ્પે તેવા પરમાત્નથી પ્રભુને પ્રતિલાલ્યા. ખુશ થયેલા દેવાએ પદિવ્ય પ્રગટ કર્યા, અને એ ગોકુળ જય જયારવથી ગાજી ઊઠયું. આનંદ આનંદ વતી રહ્યો ! આમ ઉપસરીની હારમાળા અને ઊપવાસની પરંપરા છ મહિના લાંબી ચાલી તે પણ પ્રભુ સમતાશીલ સ્વભાવથી જરાય ડગ્યા નહીં. સહનશીલતાને પણ હદ હાય છે, પણુ 2010_04 Page #284 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનની પરાકાષ્ટા [ ૨૧૫] એ હદને પ્રભુ ઓળંગી ગયા. ખૂબ સહન કર્યું, ખૂબ સહન કર્યું ! સહન કરી કરીને ધ્યાનની પરાકાષ્ટા સર કરી. લાખ લાખ વંદન હો એ ધ્યાનની પરાકાષ્ટાએ પહોંચેલા મહાવીરને ! કોટી કોટી નમન છે એ સૌમ્ય મૂતિ મહાવીરને ! તપ–સયંમ કે વ્રતને વિશે “નિયમ એ દંડનાયક–કોટવાળ સરખો છે. નિયમને ખંડિત કરનારના વ્રત નથી કે સંયમ નથી. સાત જન્માંતરના શત્રુને સગે નેહી બધુ માનજે, પરંતુ વ્રત–નિયમની વિરાધના કરનાર પિતા હોય તે પણ તેને શત્રુ સમાન માનજે. 1 x x x ગમે તે વસ્તુના દાન કરતાં ધર્મોપદેશદાન મહા ઉપકારક છે. 2010_04 Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ધન્ય મહાવીર, ધન્ય ચંદના....! વિશુદ્ધ સુવર્ણસમ દેહકાંતિથી ચમકતા પ્રભુ મહાવીર સંગમના ઉપગથી થયેલ છ માસી તપનું પારણું કરી આલંભિકા નગરીએ પધાર્યા ત્યાં વિદ્યુતકુમાર જાતિના હરિ નામના ઈને આવી ધ્યાનસ્થ પ્રભુને વંદન કર્યા અને તેણે પ્રભુને કહ્યું: “પ્રભુ! આપ ઉત્કૃષ્ટ કોટીના ઉપસર્ગો ઉત્તમ સમતાભાવથી સહન કરી રહ્યા છે એ સાંભળતા અમારા હદય કંપી ઉઠે છે. હવે આપને થોડા સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. આપની પૈર્યતાને હું વંદુ છું” એમ બેલતાં ઈન્દ્ર ગયા અને પ્રભુ શ્વેતાંબી નગરીએ પધાર્યા. ત્યાં એ જ નિકાયના હરિસ્સહ ઈન્દ્ર આવીને પ્રભુને વિનયપૂર્વક નમસ્કાર કરી સુખશાતા પૂછી. પ્રભુ શ્રાવસ્તિ નગરીએ પધાર્યા અને ઉદ્યાનમાં ધ્યાનારૂઢ થયા. એ સમયે શ્રાવસ્તિ નગરીમાં કાર્તિક સ્વામીની રથયાત્રાનો માટે મહત્સવ ચાલતો હતો. નગરજને હાથમાં પૂજાની સામગ્રી લઈ પ્રભુને છોડી કાર્તિકની મૂર્તિને પૂજવા જઈ રહ્યા હતા. આ તરફ સૌધર્મેન્દ્રને ઉપગ જતાં પ્રભુને તે અવનય દૂર કરવા પ્રયત્ન કર્યા. શક્રેન્દ્રપ્રેરિત કાતિકસ્વામીની મૂર્તિ પિતાની મેળે જ આવીને પ્રભુને ત્રણ પ્રદ 2010_04 Page #286 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મહાવીર, ધન્ય ચંદના....! [ ૨૧૭ ] ક્ષિણા આપી નમસ્કાર કરી તેમની સામે નત મસ્તકે એસી ગઈ. આ નમસ્કારપૂર્વકના ચમત્કાર જોઈ લેાકેા અચંખમાં પડી ગયા. અહા ! આ મહાત્મા તે આપણા ઈષ્ટદેવને પૂજ્ય છે. તે આપણને વિશેષ પૂજ્ય હોવા જોઇએ. આપણે એમને ઓળખી શક્યા નહિ. એકઠા થયેલા હજારા લેાકાએ હ નાદપૂર્ણાંક પ્રભુને દેવાધિદેવ માનીને પૂજા કરી પ્રભુનો મહિમા ફેલાવ્યા. ત્યાર પછી કૌશાંબીમાં મુળિવમાનમાં એસી સૂય અને ચંદ્ર, વાણારસીમાં શક્રેન્દ્ર, રાજગૃહીમાં ઇશાનેન્દ્ર, મિથિલામાં જનકરાજાએ અને ધરણેન્દ્રે આવીને સુખશાતા પૂછવાપૂર્વક પ્રભુને વક્રન કર્યા. ત્યાંથી વિશાલાનગરીમાં પધારતાં કામવન નામના ઉદ્યાનમાં આવેલા કામવન ચૈત્યમાં ચઉમાસી તપ સ્વીકારી દ્વીક્ષા જીવનનું અગ્યારમું ચામાસુ` કર્યું. ત્યાં ભૂતાનંદ અને નાગકુમાર ઈન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યા. એ નગરમાં ભૂતપૂર્વ નગરશેઠ અને મહાદયાળુ એવા જિનદત્ત શેઠ નામના શ્રાવક વસતા હતા. વૈભવ ક્ષીણુ થઈ જવાથી લેાકેા તેમને જીણુ શેઠ તરીકે સંબેાધતા. કામવન ચૈત્યમાં પ્રભુ મહાવીર ચાતુર્માસ પધાર્યાં છે. એ જાણી શેઠ દરરોજ પ્રભુને વદન કરવા જતાં અને આહાર પાણીના લાભ આપવા પ્રભુને વિનંતી કરતા. ધ્યાનસ્થ પ્રભુ કંઈ જવાબ ન આપતા ને કથાંય પણ જતાં ન હેાવાથી શેઠને થયું કે ભગવાને માસક્ષમણુ તપ કર્યું લાગે છે. એ તપ પૂર્ણ થતાં જરૂર મને લાભ આપશે. ચડતી ભાવનાધારાએ દરરોજ શેઠ ત્યાં આવતાં અને પ્રભુના પારણાના લાભ લેવા તકેદારી રાખતા. એમ કરતાં પ્રભુને ચાર મહિનાના ઉપવાસ પુ થયા અને 2010_04 Page #287 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] શ્રી મહાવીર જીવનત ચાતુર્માસ પણ પૂર્ણ થયું. પારણના દિવસે શેઠે લાભ આપવાની પ્રભુને ઘણું ઘણું વિનંતી કરી, મનમાં થયું કે આજ તે પ્રભુ જરૂર મારા ઘેર પધારશે. હર્ષથી થનગનતા શેઠ ઘેર ગયા અને અત્યંત ઉત્કંઠાપૂર્વક પ્રભુની રાહ જોવા લાગ્યા. મધ્યાહ્ન સમયે પ્રભુએ કામવનમાંથી નીકળી ભિક્ષાચર્યાના નિયમાનુસાર શેરીઓમાં ફરતાં ફરતાં એક ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરના માલીક નવિન શેઠે દાસીને જે કંઈ હોય તે આપવા સંકેત કરતાં દાસીએ કાષ્ટના ભાજનમાં અડદના બાકુલાનું ભજન પ્રભુના કરપાત્રમાં વહેરાવ્યું. દેવતાઓએ દેવદુંદુભિના નાદ સાથે પંચદિવ્ય પ્રગટ કર્યા. અરિહંતને દાન આપવાથી ગગનમંડળ ગાજી ઉઠયું. એકત્ર થયેલા લકોને નવિન શેઠે કહ્યું: “મેં પિતે મારા હાથે પ્રભુને દૂધપાકથી પ્રતિલાળ્યા.” નવિન શેઠને પૂર્ણ ભાગ્યશાળી વ્યક્તિ તરીકે લોકેએ તેમને પુર્ણશેઠના નામથી સંબોધ્યા. શેઠ પણ સાડા બાર કોડ સોનૈયાના સ્વામી બની દ્રવ્યલાભના ભાગીદાર બન્યા. જીર્ણશેઠે જ્યારે દુંદુભિનાદ સાંભળ્યો ત્યારે તેમના વૃદ્ધ હૈયાને ભારે આંચકો લાગ્યું. આજના દિવસને ધન્ય માનતાં શેઠ ભાવનાની અખંડ ધારાએ ઝુલતા હતા. “આજ પ્રભુ મારે ઘેર પધારશે! હું ક૯૫નીય આહાર પ્રભુના કરપાત્રમાં વહોરાવીશ ! પ્રભુ મારા ઘેર પારણું કરશે ! હું ધન્ય ધન્ય બની જઈશ ! આજે મારો જન્મ સફળ થઈ જશે! આ ચડતી વિચારધારામાં દુંદુભિએ ભંગ પાડ્યો. જિનદત્ત શેઠ ચમકી ગયા. “અરે....પ્રભુએ મારી ભાવના તોડીને શું અન્ય ઘેર પારણું કર્યું? અહા... પ્રભુને સ્વહસ્તે પારણું કરાવનાર વ્યક્તિ પુણ્યશાળી અને હું દુર્ભાગી ! મારે મને મારા મનમાં જ રહી ગયો !” પાર્શ્વનાથ પ્રભુના એક કેવળજ્ઞાની શિષ્યના મુખે કે એ 2010_04 Page #288 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મહાવીર, ધન્ય ચંદના...! [ ૨૧૯ ] પૂર્ણશેઠને દ્રવ્ય લાભ મેળવનાર અને જિનદત્તશેઠને ભાવ લાભ મેળવનાર તરીકે પિછાણ્યા. પૂર્ણ શેઠને દ્રવ્યલાભ તરીકે આ ભવ પુરતો જ ધન અને યશનો લાભ મળ્યો, જ્યારે જિનદત્તશેઠે ભવોભવ ભાથા સરખો ધર્મને લાભ અને અશ્રુત દેવલોકમાં દેવ બનવાને લાભ મેળવ્યું. હુંદુભિનાદ ન સાંભળ્યો હોત તે જિનદત્ત શેઠે અવશ્ય કેવળજ્ઞાન પામી સંસાર કાપી નાખ્યું હતું. એમ કેવળીના મુખે અરિહંતના પારણાને દ્રવ્ય લાભ અને ભાવ લાભ જાણ લોકો વિસ્મય પામ્યા અને મનોમન જિનદત્તને વંદી રહ્યા ! પ્રભુ મહાવીર સ્રામાનુગ્રામ વિચરતા સુસુમારપુરે પધાર્યા. ત્યાં અશોકખંડ વનમાં અશોકવૃક્ષ નીચે શીલાપર અફૂમ ત૫ સ્વીકારી એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે સૌધર્મેન્દ્રને જીતવા ઉપર ચડેલે ચમરેન્દ્ર સૌધર્મેન્દ્રના વજપ્રહારથી ભયભીત થઈને પ્રભુ મહાવીરનું શરણ સ્વીકારતાં ઈન્દ્રના કેપથી બચી ગયેલા અમરેન્દ્ર પ્રભુને પરમ ભક્ત બન્યા. પ્રાતઃકાળે કાર્યોત્સર્ગ પારીને પ્રભુ અનુકમે ભગપુર નગરમાં પધાર્યા. ત્યાં મહેન્દ્ર નામના કોઈ દુર્મતિ ક્ષત્રિય હાથમાં ખજુરીની લાકડી લઈ દ્વેષથી પ્રભુને મારવા દેડ્યો. ત્યારે પ્રભુને વંદન કરવા આવેલા સનસ્કુમારેજે એ ક્ષત્રિયને અટકાવ્યું અને ભક્તિપૂર્વક પ્રભુને વંદન કરી સુખવિહારની શાતા પૂછી. પ્રભુ નંદીગ્રામ પધારતાં સિદ્ધાર્થ રાજાના મિત્ર નંદરાજાએ પ્રભુની પૂજા કરી. મેઢક ગામે પધારતાં એક અણઘડ ગેવાળીયે વાળની ગુંથેલી રાસ લઈને પ્રભુને મારવા દેડ્યો. સૌધર્મેન્દ્ર તેને વાર્યો. આમ ઈન્દ્રો, દેવતાઓ, રાજાઓ, શેઠિયાઓ વગેરે ઉત્તમ આત્માઓ પ્રભુ પ્રત્યે ભક્તિ દર્શાવતા, વંદન કરતાં, સુખશાતા પૂછતા, 2010_04 Page #289 -------------------------------------------------------------------------- ________________ [૨૨૦ ] શ્રી મહાવીર જીવનત પ્રભુના દુઃખે દુઃખી થતા, એવા અનેક આત્માઓ હતા. જ્યારે પ્રભુને પરેશાન કરનારા દુષ્ટ બુદ્ધિવાળા હલકી મને વૃત્તિવાળા આત્માઓ પણ અનેક હતા! પણ વિશાળહદયી પ્રભુને ભક્તિનો પક્ષપાત ન હતો....વ્યક્તિનો અનુરાગ ન હતે.....અને દુષ્ટ મનુષ્ય પ્રત્યે દ્વેષ ન હતોષ ન હતે...આકાશ કરનાર વ્યકિત તરફ આક્રોશ ન હતો ! પ્રેમ રાખનાર વ્યક્તિ તરફ પ્રેમ ન હતું! સર્વ પ્રત્યે એક જ સરખે ભાવ તેમના અંતર સરોવરમાં છલકાઈ રહ્યો હતો. દીક્ષા જીવનના બારમા વરસમાં વિહરતાં પ્રભુ કૌશાંબી પધાર્યા. તેમણે ત્યાં કર્મક્ષય માટે એક અભિનવ પ્રગ આદર્યો. પોષ વદી પ્રતિપદાના દિવસે એક ઘેર અભિગ્રહ ધારણ કર્યો. કઈ રાજકન્યા દાસીપણુને પામેલી હોય, પારકા ઘેર રહેતી હોય, હાથ અને પગ લેઢાની બેડીએ જડ્યા હોય, મસ્તક મંડિત હય, મધ્યાહ્ન સમય વીતી ગયા હોય, એક પગ ઉંબરાની અંદર હોય બીજો પગ બહાર હય, ત્રણ દિવસની ભૂખી હોય, એવી એ રાજકન્યા આંખમાં આંસુ પૂર્વક સૂપડાના ખૂણે રહેલા અડદના બાકુળાથી મને પ્રતિલાલે તે જ મારે પારણું કરવું. ” આવો અતિ કઠિન અભિગ્રહ લઈ દરરોજ ભિક્ષા માટે મધ્યાહ્ન સમયે પ્રભુ કૌશાંબી નગરીની શેરીએ શેરીએ ફરતાં, પણ અભિગ્રહને અનુરૂપ સંગ ન સાંપડતાં પાછા ફરી કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની જતાં. કૌશાંબી નગરીના લેકોએ ભિક્ષુઓ તો ઘણું જોયા 2010_04 Page #290 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મહાવીર, ધન્ય ચંદના...! [ ૨૨૧ ] હતા પણ તેમને આવે છેગી કદી જોવા મળ્યો ન હિતે. ઉત્તમમાં ઉત્તમ ખાદ્ય પદાર્થો સામે ધરવા છતાં કંઈ પણ લીધા વગર પ્રભુ જ્યારે પાછા ફરી જતાં ત્યારે નગરલેકે ભારે નવાઈમાં ડુબી જતાં! એ નગરીમાં શતાનિક રાજા રાજ્ય કરતે હતે. પ્રભુના મામા ચેટકરાજાની પુત્રી મૃગાવતી તેની પટરાણી હતી. એ મૃગાવતી જૈનધર્મપરાયણ પરમ શ્રાવિકા હતી. એ રાજાને સુગુપ્તિ નામને મંત્રી હતું. એ મંત્રીને નંદા નામની ધર્મપત્ની પણ ધર્મરાગી શ્રાવિકા હતી. નંદા અને મૃગાવતી વચ્ચે સખ્યભાવ હતો. એ નગરમાં ધર્મવૃત્તિને ધારણ કરનાર ધનાવાહ નામને ધનાઢ્ય શેઠ રહેતું હતું, તેને મૂળા નામની પત્ની હતી. એક વખત ભિક્ષા માટે ફરતાં પ્રભુ સુગુપ્ત મંત્રીના ઘેર પધાર્યા. મંત્રી ઘેર ન હતા, પણ નંદા શ્રાવિકાએ પ્રભુને ઘરઆંગણે આવેલા જોઈ ઓળખી લીધા અને ભારે હર્ષ પામી. સ્વાગત વચનપૂર્વક પ્રભુની સામે જઈ વંદન કરી, બહુમાનથી ઘરમાં લઈ ગઈ અને એ બુદ્ધિમતી શ્રાવિકાએ કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુની સામે ધરી વહોરવા માટે ખૂબ ખૂબ આગ્રહ કર્યો પણ અભિગ્રહપૂર્તિની એકે વસ્તુ ન દેખાતાં પ્રભુ કંઇ પણ લીધા સિવાય ત્યાંથી પાછા ફર્યા. આથી નંદા શ્રાવિકાને અત્યંત દુઃખ થયું. આંખમાં આંસુ અને હદયમાં વલોપાત સાથે ખેદ કરવા લાગી. મારા સારા ભાગ્યે મહાવીર મારા ઘેર પધાર્યા. સૂઝતે આહાર તૈયાર હોવા છતાં મને જરા ય લાભ ન આવે! આમ દુ:ખી થતી જોઈ તેને તેની દાસીએ કહ્યું: “સ્વામિની! આ દેવાય 2010_04 Page #291 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૨ ] શ્રી મહાવીર જીવનજ્યોત તે દરરોજ આવી રીતે બધાના ઘેરથી પાછા જાય છે. કંઈ પણ લેતા નથી.” આ સાંભળી નંદાએ વિચાર્યું કે “પ્રભુએ કઈ પણ અભિગ્રહ ધારણ કર્યો હોવો જોઈએ. નહિતર ભિક્ષા માટે નીકળેલા પ્રભુ પ્રાસુક અન્ન લીધા સિવાય કેમ પાછા ફરે !” આમ તર્ક વિતર્ક કરતી નંદા પ્લાન મુખે બેઠેલી છે તેવામાં મંત્રીશ્વર ઘેર આવ્યા અને ઉદાસિનતાનું કારણ પૂછયું. ત્યારે નંદાએ ગદગદુ સ્વરે પ્રભુ પધાર્યા અને પાછા ફર્યા એ હકીકત કહી સંભળાવી. કહ્યુંઃ “આવી રીતે પ્રભુ નગરમાં ભિક્ષા માટે પધારે અને કેઈ અપૂર્વ અભિગ્રહના કારણે ગૌચરી લીધા વિના પાછા જાય અને તમારા જેવા મંત્રી મેજુદ હોવા છતાં એ જાણવા માટે કોઈ પ્રયત્ન ન કરે તે તમને શક્તિ મળી શા કામની?” મંત્રીએ કહ્યું હું જરૂર આજે પ્રભુને અભિગ્રહ જાણવા માટે શક્ય પ્રયત્ન કરીશ. તે વખતે મૃગાવતી રાણીની વિજયા નામની દાસી મંત્રીના ઘેર આવેલી હતી. તેણે પ્રભુ સંબન્ધી બધી વાત સાંભળી મૃગાવતી પાસે જઈને કરી. મૃગાવતી મહાવીરને સારી રીતે પીછાનતી હતી. પ્રતાની જ ફેઈના દિકરા સાધુ અવસ્થામાં વિચરતાં છતાં પિતાના જ નગરમાં ભિક્ષાથી વંચિત રહે એ વિચારથી તેને ખૂબ દુઃખ થયું. હૃદયમાં ભારે વેદના ઉદ્દભવી. આ વાત તેણે રાજાને જણાવી. વિશેષમાં દુઃખપૂર્વક કહ્યું: “હે રાજન! તમારી જ રાજધાનીમાં કઈ અભિગ્રહના કારણે આટલા બધા દિવસ પ્રભુ મહાવીર ભિક્ષા વગરના રહે, ખરેખર ધિક્કાર છે આપણને ” રાજાને પણ આઘાત લાગ્યો પ્રાતઃકાળે રાજાએ સુગુપ્ત મંત્રીને પ્રભુનો અભિગ્રહ જાણવા આજ્ઞા કરી. મંત્રીએ કહ્યું: “મહારાજ ! પ્રભુની વિચારધારા જાણવી સહજ વાત નથી. તેમનો અભિગ્રહ ગૂઢ જણાય છે.” 2010_04 Page #292 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મહાવીર, ધન્ય ચંદના....! [ ૨૨૩ ] "" રાજાએ ધ શાસ્ત્રના જાણકાર એક નિમિત્તિયાને મેલાવીને પ્રભુના અભિગ્રહ શું છે એ જાણવા પ્રયત્ન કર્યાં. ત્યારે તેણે પણ કહ્યું: “ ધર્મશાસ્ત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઘણી જાતના અભિગ્રહા મહર્ષિએ માટે દર્શાવેલા છે. વિશિષ્ટ જ્ઞાન વગર પ્રભુના અભિગ્રહ જાણી શકાય એમ નથી આ સાંભળી શતાનિક રાજા અને રાજપરિવાર શોકમાં ડુબી ગચા. મંત્રીએ પ્રભુના અભિગ્રહ જાણવા ઘણા પ્રયત્ન કર્યાં પણ જાણી શક્યા નહિ. રાજાએ પ્રભુને વિવિધ પ્રકારે ઉત્તમ ભિક્ષા આપવાની નગરમાં ઉર્ઘોષણા કરાવી. લાકે પણ પ્રભુને પારણુ' કરાવવાના ભાવથી, શ્રદ્ધાથી અને રાજાજ્ઞાથી અવનવી રીતે પ્રભુને ભિક્ષા આપવાના પ્રયત્ના આદર્યા પણ પ્રભુને ગૂઢ અભિગ્રહ પૂર્ણ કરી શકયા નહિ, આ રીતે નિત્ય ગૌચરીએ ફરતાં અને ઉપવાસી રહેતાં ચાર....ચાર....મહિના વીતી ગયા છતાં સમતાપરાયણ પ્રભુ જરાય મ્લાન ન થયા. રાજપરિવાર અને નગરજન દિવસે દિવસે વધુ ખેદથી આકુળ વ્યાકુળ થઇ જોયા કરતાં પણ અભિગ્રહપૂર્તિ ના કાઇને ઉપાય લાધ્યું નહિ. એ અરસામાં શતાનિક રાજાએ એચિંતા ચંપાનગરીને ઘેરી લીધી. એ નગરીના દધવાહન રાજા ભચ પામી નાસી ગયા. પાછળ નગરીને લુંટતા શતાનિક રાજાના એક સૌનિકે હૃધિવાહન રાજાની ધારણી નામની રાણી અને વસુમતી નામની પુત્રીને ઉપાડીને ઉંટ પર બેસાડી કૌશામ્બી નગરીએ જવા રવાના થયા. માર્ગોમાં તેના દુષ્ટ આશયની જાણ થતાં પેાતાનુ સતીત્વ ટકાવવા મહાસતી ધારણીદેવી જીભ કચરીને મરણુ પામ્યા. આથી ભય પામેલા સૌનિક વસુમતીને પુત્રી સમ મીઠા વચને ખેલાવતા કૌશાંબીમાં 2010_04 Page #293 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રી મહાવીર જીવન લઇ ગયે. તેને રૂપવતી દેખી સારા દામ ઉપજશે એ હેતુથી રાજકન્યા વસુમતીને વેચવા માટે કૌશાંબીના દાસ બજારમાં ઊભી રાખી. દેવી સંકેતે ધનાવાહ શેઠ ત્યાં આવી ચડ્યા, તેમની નજર વસુમતી ઉપર પડતાં જ ચમકી ગયા. આ ખીલતી કળીસમી કન્યા કોઈ સારા કુલની લાગે છે. એ જ્યાં ત્યાં વેચાશે તે ભારે દુઃખી થશે. એવા દયાદ્રભાવથી શેઠે સુભટને મેં માગ્યા દામ આપી વસુમતીને ખરીદી ઘેર આવ્યા અને મૂળ શેઠાણીને કહ્યું: “તમારે આ કન્યારત્નને પુત્રીની જેમ જાળવવું.” પછી ધનાવાહ શેઠે એના કુલની અને માતપિતાની માહિતી મેળવવા એ કન્યાને ઘણું પ્રશ્નો કર્યા પણ એ કુલિન કન્યાએ પોતાના કુલનું મહત્ત્વ પ્રગટ ન કર્યું. ફૂલ જેવી કોમળ કન્યા ઉપર શેઠને પુત્રીવત્ પ્રેમ ઉભરાયે. તેના ચંદન જેવા શીતળ સ્વભાવથી આકર્ષાઈને શેઠે તેનું ચંદના નામ પાડ્યું. ધનાવાહ શેઠ ચંદનાની સુંદર જાળવણી કરતાં જોઈ મુળાના અંતરમાં ઈર્ષ્યા ઉભરાણી. વારંવાર શેઠની સામે વાદમાં ઉતરી કહેતી: “દાસીને માથે ચડાવવી સારી નહિ.” આ સાંભળી શેઠ કહેતાઃ “આ ચંદના મારી પુત્રી છે. આવી રૂપરૂપના અંબાર સમી કન્યાને દાસી કહેવી એ દિલની કૃપણુતા છે. તારે ચંદના પાસે કઈ કામ ન કરાવવું. પણ એકની એક વહાલસોયી પુત્રીની જેમ તેની બધી ઈચ્છાઓ પુરી કરવી.” ચંદના પ્રત્યેનો આવે પક્ષપાત શેઠાણીને ખેંચવા લાગ્યધનાવાહ શેઠે ચંદના માટે સુંદર કારીગીરીથી ઓપતા અલંકારો કરાવી આપ્યા. અને ચંદના નિત નવા કપડા પહેરે એવી ઈચ્છાથી સારા સારા કપડા વગેરે વસ્તુઓ લાવી આપતાં. એની ખાવા પીવાની ખૂબ જ 2010_04 Page #294 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મહાવીર, ધન્ય ચંદના....! [ ર૨૫ ] તકેદારી રાખતા. પિતાની પાસે જ જમવા બેસાડતા. આ બધું જોઈ મૂળ ઈર્ષ્યાગ્નિથી સળગી જતી! એક વખત ધનાવાહ શેઠે બહારથી આવી પાણી માગ્યું. કેઈનકર હાજર ન હોવાથી ચંદના પિતૃભાવનાપૂર્ણ પ્રેમથી પાણીને કળશ ભરી લાવી. શેઠની ના હોવા છતાં શેઠના પગ ધેવા લાગી. તે દિવસે ચંદનાએ શેઠે આગલા દિવસે જ લાવી આપેલ સુંદર જરીયન સાડી પરિધાન કરી હતી. ચંદનાના સ્વભાવિક રૂપમાં આ સાડી તેને ખૂબ જ શેભતી હતી. ધનાવાહ શેઠ પગ ધોતી ચંદનાને પ્રેમાળ નજરે જોઈ રહ્યા. એવામાં ચંદનાને દીર્ઘ કેશપાશ સહસા છુટી ગયે અને તેના અતિ લાંબા વાળ પાણીમાં પડી ભીંજાવા લાગ્યા. આ જોઈ શેઠે લાકડીથી તેના વાળ ઉંચા કરી અંડે બાંધી દીધો ! મૂળા શેઠાણીએ છુપી રીતે આ દૃષ્ય જોયું અને છળી ઊઠી... “ અરે! ચંદનાને રૂપવતી જોઈ શેઠની બુદ્ધિ બગડી લાગે છે. તે દહાડે નકકી મને કાઢી મુકશે અને એને પત્ની તરીકે રાખશે. મારા પર અવશ્ય શેક્યનું શલ્ય આવશે અને હું આ જીંદગીમાં ઓશીયાળી બની જઈશ. દુશ્મન અને દર્દીને ઉગતા જ ડામ સારે !” એમ વિચારી સમયની રાહ જોતી મૂળાને એક વખત સમય મળી ગયે. અને ચંદનાની સાથે કેઈ નજીવા બહાનાથી ઝગડે કરી તેને ખૂબ મારી. પછી હજામને બેલાવી તેને લાંબે, સુમિત, શ્યામલ કેશપાશ કપાવી નાખે. હાથ પગમાં બેડીઓ પહેરાવી, એક અંધારીયા ઓરડામાં ધકેલી દીધી. આવા અચાનક આવી પડેલા મૂળાના આક્રોશથી અને મારથી ચંદન એકદમ ગભરાઈ ગઈ. એનું અંતર હેબતાઈ ગયું અને ચોધાર આંસુએ રડવા લાગી. પણ શેઠા 2010_04 Page #295 -------------------------------------------------------------------------- ________________ | ૨૨૬ ] શ્રી મહાવીર જીવનજ્ગ્યાત 46 ણીના સખત ફરમાનથી કોઈ પણ દાસદાસીએ તેની પાસે જઈ શકયા નહિ. મૂળાના ભયથી બધા ધ્રુજી ઊઠ્યા અને સમસમી રહ્યા. મૂળા પેાતાનું કામ પતાવી પોતાના પિયર જતી રહી. સાંજે શેઠ ઘેર આવતાં જ પહેલી પૃચ્છા ચંદનાની કરી પણ ડરના માર્યા કેાઈ નાકરે જવાબ ન આપ્યું. રાત્રે ફરી પૂછ્યું તો ય કોઇએ જવાબ ન આપ્યા. અંધારીયા એરડામાં બંધન અવસ્થામાં પડેલી ચંદના ઘેાડીવાર રૂદન કરી શાંત થઇ વિચારવા લાગી.... અહા....ક્યાં મારૂ રાજકુલ અને ત્યાં આ બંધનાવસ્થા! ખરેખર, મેં પૂર્વભવમાં નિકાચિત પાપકર્મા આંધ્યા છે તેના ફળ મને આ ભવમાં ભાગવવા પડે છે. ” માતા પાસે જૈનત્વના સંસ્કારને વરેલી ચંદનાએ શાંતભાવથી વિચાયુ...! “ મને નવકારમંત્રના સ્મરણુ કરવા માટે અને ધ સ્વરૂપ ચિ'તવવા માટે સુંદર એકાંત સ્થળ મળ્યું. જ્યાં સુધી મારા પર આવી પડૅલુ' સંકટ દૂર ન થાય ત્યાં સુધી મારે અન્ન પાણી ન લેવા અને નવકારમંત્રનુ` સ્મરણ કરવું. ધનાવાશેઠ મને પુત્રી સમજે છે. હું તેમને મારા પિતા સમજુ છું. મૂળા મારી માતા છે. આમાં એને કેાઈ દોષ નથી. દ્વેષ મારા પૂર્વ કૃત કમને જ છે. ” આવા વિચાર કરતી ચદનાએ એરડાને આતમ અજવાળવાનું સાધન માની સમતાભાવથી ધર્મ ધ્યાનપૂર્વક સમય પસાર કરવા લાગી. ત્રણ ત્રણ દિવસ સુધી શેઠે ચંદનાની ખૂબ તપાસ કરી પણ ચંદનાનેા પત્તો ન લાગતાં ચાથા દિવસે બધા નાકરાને એલાવીને ધમકાવ્યા. તે ય કાઈ ભાળ ન મળી, શેઠ ભારે વ્યાકુળ અની ગયા. એક વફાદાર અને વૃદ્ધ દાસીથી ચăનાનુ અને શેઠનુ દુ:ખ સહન ન થયું. તેને ચંદના ઉપર 2010_04 Page #296 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મહાવીર, ધન્ય ચંદના...! [ રર૭ ] ઘણે પ્રેમ હતા. આથી તેને થયું કે હું વૃદ્ધ છું. મરણ આવે તે ભલે આવે પણ અંધારા ઓરડામાં ખાધા પીધા વગર એ ફૂલ જેવી છોકરી મરી જશે તે તેનું પાપ મને લાગશે. માટે હું શેઠને વાત કરૂં. શેઠને ખાનગીમાં બેલાવી દાસીએ શેઠાણીના સીતમની વાત કરી દીધી અને ચંદના ક્યાં છે એ સ્થાન પણ બતાવી દીધું. ચંદનાના દુઃખની વાત સાંભળી શેઠના દિલને ધક્કો લાગ્યા. શોધવાના બહાને ફરતાં શેઠે અંધારીયા ઓરડાનું તાળું તોડી નાખ્યું છે જેના હાથ પગ બેડીએ જડ્યા છે, મસ્તક મંડિત છે એવી ચંદનાને કરમાલી વેલડીની જેમ એક ખૂણામાં નવકારમંત્રનું સ્મરણ કરતી બેઠેલી જોઈ ! ચંદનાની આવી સ્થિતિ જોતાં જ શેઠ પિક મૂકીને રડી પડ્યા.....“અરે, બેટી! તારી આવી દશા ! ત્રણ ત્રણ દિવસથી તે કશું ખાધું નથી!” આમ બોલતાં શેઠ ખાવાનું લેવા દેવ્યા. પણ મૂળાના પાકા બંદોબસ્તથી ખાવા જે કઈ પદાર્થ હાથમાં ન આવ્યું. બપોરને સમય વિતવા આવ્યા હતા. રસોડું સાફ હતું. ચારે બાજુ નજર કરતાં ઢેર માટે બાફેલા અડદ એક વાસણમાં જોયા. બીજું કંઈ વાસણ ન મળવાથી શેઠ એક સુપડામાં થોડા અડદ લઈ ચંદના પાસે ગયા અને કહ્યું. “બેટા ! હમણું તું અડદ ખા ! હું બેડી તેડવા માટે જલ્દી લુહારને બેલાવી લાવું. પછી તારા માટે સારા ભેજનની વ્યવસ્થા કરીશ.” આમ કહી ખરે બપારે ખુલ્લા પગે ધનાવાહ શેઠ લુહારને બોલાવવા દેડ્યા. આ બાજુ એરડાના ઉંબરામાં આવીને બેઠેલી ચંદના વિચારવા લાગી કે “ભાગ્ય ગે અને કુદરતી સંગે 2010_04 Page #297 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] શ્રી મહાવીર જીવનત મારે અઠ્ઠમ તપ થયે. આ તપના પારણે જે કોઈ ભિક્ષુક આવી ચડે તે એને આપીને પછી હું પારણું કરૂં !” સંસ્કારી આત્મા ગમે તેવા સંજોગોમાં પણ પોતાના સંસ્કારે વિસરતો નથી. ત્રણ દિવસની ભૂખી હોવા છતાં ભાવમગ્ન દશામાં અતિથિની રાહ જોતી ઉંબરામાં બેસી રહી. રસ દાસી અને ઉપવાસી છે એમાં કૌશાંબીની શેરીએ શેરીએ ગૌચરી માટે ફરતાં પ્રભુને અભિગ્રહની પૂર્ણાહુતી ન થતાં આજે તેમને પાંચ માસ અને પચીસ દિવસ ઉગ્યે ! આટલે દીર્ઘ સમય આહાર પાડ્યું રહિત વીત્યો હોવા છતાં પરમ તેજસ્વી પ્રભુ તેજ કીરણને ઝીલતાં ઝીલતાં આજે પણ રેજના નિયત સમયે ભિક્ષા માટે ફરતા હતા. આતુર નયને અને દુઃખી દિલે કેણું ભાગ્યશાળી પ્રભુને પારણું કરાવશે ? એની સૌ કેઇ સ્થિર નયને રાહ જોઈ રહ્યા હતા. આજના મંગળ દિવસે પ્રભુ ધનાવાહ શેઠના ભવન દ્વારે આવી ઊભા ! આસપાસ કોઈ ન હતું. દાસ દાસીઓ મૂળાના ભયથી બધા આઘાપાછા થઈ ગયા હતા. ત્રણ દિવસની ઉપવાસી ચંદના વિચારી રહી હતી કે “આ સંસાર એક જીવન નાટક છે એમાં આ આત્મા અવનવા અંક ભજવી રહ્યો છે ! ક્યાં માતપિતા ! કયાં રાજકુલ ! ક્યાં ચૌટામાં વેંચાવું ! ધનાવાહ શેઠ જેવા ધર્મિષ્ઠ પિતા મળવા ! રાજકુલમાં નિત નવા મીઠાઈ મેવા આગતી મારા જેવી બાળા આજે હાથમાં સુપડામાં અડદ બાકુળાના ભેજન લઇને આરોગવા બેઠી છે ! આ બધી સંસારની વિચિત્રતા છે! આ સમયે કોઈ ભિક્ષુક આવી ચડે તે થોડું તેને આપીને પછી હું ત્રણ ઉપવાસનું પારણું કરૂં !” તેવામાં મહાતેજથી ઝળહળતા પ્રભુ એકાકી વણે ચંદના સામે આવી ઊભા ! કયાં રાત 2010_04 Page #298 -------------------------------------------------------------------------- ________________ - - ધન્ય મહાવીર, ધન્ય ચંદના...! [ ૨૨૯ ] - ચંદનાએ પ્રભુ મહાવીરને જોયા. બાળપણમાં માતા પાસે સાંભળ્યું હતુ કે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીના રાજપુત્ર વર્ધમાનકુમાર રાજવૈભવ છેડી આત્મિક સુખને પ્રગટ કરવા તપસ્વી જીવન સ્વીકારી સર્વત્યાગના પંથે ચાલી ગયા છે, પણ મહાવીરને કેાઇ વાર જોયા ન હતા ! પ્રભુનું તેજસ્વી છતાં સૌમ્ય વદન અને દેહકાન્તિ જઈ ચંદના ચમકી ગઈ.અંતરમાં એક વિચાર ઝબકી ગયે ! માતાએ કરેલી વાત તેને યાદ આવી ગઈ. રખેને, આ વર્ધમાનકુમાર તે નહિ હોય ! અહા ! આવી વિષમ સ્થિતિમાં પણ મારા ભાગ્યને સિતારો ચમકી રહ્યો છે! જીવનમાં પહેલી જ વાર કરેલા અઠ્ઠમતપના પારણે આવા પરમ તેજસ્વી મહાત્મા અચાનક ભિક્ષા સમયે પધાર્યા. આજ હું ધન્ય બની ગઈ! અજાણતાં જ ઉત્તમ સુપાત્રને ભિક્ષા આપવાનો પ્રસંગ ઉપસ્થિત થયે ! પણ અત્યારે હું એવા સંજોગેમાં સપડાઈ ગઈ છું કે મારા હાથમાં આવા તપસ્વીને આપવા લાયક ભિક્ષા નથી ! છતાં આ મહાત્મા મારી ભાવના અવશ્ય સત્કારશે! ભાવવિભોર બનેલી ચંદનાના નયનમાં હર્ષના આંસુ ધસી આવ્યા. વિનયપૂર્વક મહામુશીબતે ઊભી થઈ પ્રભુ પાસે જવા તૈયાર થઈ પણ પગ બેડીમાં જ જકડાયેલા હોવાથી આગળ વધી શકી નહિ! એક પગ જ ઉંબર બાર જઈ શકયો. રડતી રડતી ચંદના બેલી: “પ્રભુ આ ભિક્ષા જે કે આપના જેવા અતિથિ માટે અનુચિત છે પણ એમાંથી થોડું ગ્રહણ કરવા મારા ઉપર અનુગ્રહ કરે ! ” પ્રભુએ અભિગ્રહની પૂર્ણાહુતિ જોતાં પાંચ માસ અને પચીશ ઉપવાસનું પારણું કરવા પિતાનું કરપાત્ર લંબાવ્યું. ચંદનાએ હર્ષભર્યા હૈયે પ્રભુનું કરપાત્ર અડદના બાકુળાથી ભરી દીધું! ત્યાં તે ચમત્કાર સરજાણે ! ચંદનાના હાથ પગમાં સજજડ જક 2010_04 Page #299 -------------------------------------------------------------------------- ________________ - - છે અને પગમલ ચદનબાળા કરતે [ ૨૩૦ ] શ્રી મહાવીર જીવનત ડાયેલી લોખંડની બેડી તડાકા સાથે તૂટી. હાથમાં સુંદર કંકણ અને પગમાં અભિનવ ઝાંઝર સ્વરૂપે જડાઈ ગઈ ! ચંદનાના મસ્તકે શ્યામલ દીધું કેશપાશ અને સર્વાગે રત્નમય અલંકારે ગોઠવાઈ ગયા ! ચંદનબાળા દેવાંગના સમ ઓપવા લાગી. આકાશમાં ધમ...ધમકરતે દેવદુંદુભિ ગડગડવા લાગ્યા. સાડી બાર કોટી સેનયા સાથે સુગંધી જલપુષ્પ અને વસ્ત્રોની વસુધારા વરસવા લાગી! દુંદુભિને નાદ સાંભળી ધનાવાહ શેઠનું ભવન લાખો ગમે નગરજનથી ઘેરાઈ ગયું. પ્રભુના અભિગ્રહ પૂર્ણાહુતિ નિમિત્તે દુંદુભિના મંગલઘોષથી ખુશ થઈને શતાનિક રાજાએ પિતાના બધા બંદીવાનો છેડી મૂક્યા અને મૃગાવતિ રાણી વગેરે રાજપરિવાર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા. સુગુપ્ત મંત્રી અને નંદા શ્રાવિકા મેટા પરિવાર સાથે આવ્યા. સર્વત્ર પ્રભુના પારણાની ખુશાલી ફેલાઈ ગઈ. પાંચ માસ ને પચીશ દિવસે પ્રભુને અતિ કઠિન અભિગ્રહ પૂર્ણ થતાં પ્રસન્ન થયેલા દેવતાઓ પ્રભુના મંગલમય તપનો પારણું મહત્સવ ઉજવવા દેડી આવ્યા. આકાશમાં દેવતાઓ નૃત્ય કરવા લાગ્યા. ધરતી પર મનુષ્ય નાચવા લાગ્યા. કૌશાંબીનગરીમાં જય જયારવ ફેલાઈ ગયે. શતાનિક રાજાનો બંદી તરીકે પકડાયેલે દૃધિવાહન રાજાનો સંપૂલ નામનો અંતઃપુરને રક્ષક આજે છૂટે થતાં માનવ મેદની વચ્ચે હાજર હતો. તેણે ચંદનાને જોઈ અને વસુમતી તરીકે પોતાના રાજાની કન્યાને ઓળખી, મુક્તકંઠે રડતે ચંદનાના પગમાં આળેટી પડ્યો ! એને ઓળખીને ચંદના પણ માતપિતાને યાદ કરી રડવા લાગી ! શતાનિક રાજાના પૂછવાથી સંપૂલે ચંદનાની ઓળખાણ આપતાં મૃગાવતી રાણી બેલી “અરે..... આ ને મારી બેન ધારિણીની પુત્રી મારી ભાણેજ છે” એમ 2010_04 Page #300 -------------------------------------------------------------------------- ________________ ધન્ય મહાવીર, ધન્ય ચંદના..... << ?? [ ૨૩૧ ] બોલતી ચંદનાને ભેટી પડી. માશી ભાણેજનું સુખદ મીલન થયું. કંચુકીને આશ્વાસન આપતાં શતાનિક રાજાએ કહ્યુ : અહા....આ ખાળા તા ભારે ભાગ્યવતી છે, હાથે પ્રભુએ દીર્ઘ તપસ્યાનું પારણું કર્યું. આજે આનંદના અવસર છે, લુહારને મેલાવવા ગયેલ ધનાવાડુ શેઠ દુંદુભિના નાદ લોકમુખે પ્રભુએ પોતાના જ ઘરે પારણું કર્યાની હકીકત જાણી શ્વાસભેર દોડતા આવ્યા. પેાતાના ઘર આંગણે આ અભિનવ દૃશ્ય નિહાળી અત્યંત હર્ષાવેશમાં આવી ગયા. ચંદનબાળાને સર્વો'ગે સુસજ્જ જોઇ અને પ્રભુએ તેના હાથે પારણું કર્યું, એ જાણી તેમની રામરાજી વિકસ્વર થઇ ગઇ. સૌધર્મેન્દ્ર પણ દેવપરિવાર સાથે પ્રભુના પારણા મહેાત્સવ ઉજવવા હાજર થઇ ગયા. એ બધા દેવા, શતાનિક રાજા, મૃગાવતી રાણી વગેરે નગરજનાએ અંતરના ઉમળકાથી પુલકિતભાવે પ્રભુને નમસ્કાર કર્યાં. ઉગ્ર તપનું પારણુ' ચંદનાના હાથે કરી દિલથી નિલેપ પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. પ્રભુના ગયા પછી લાભથી વસુધારાનુ' ધન લેવા ઈચ્છતા શતાનિક રાજાને અટકાવી ઈન્દ્રે ચંદનાની ઈચ્છાથી એ ધન ધનાવાડ શેઠને અપાવ્યું. “ ચંદનબાળા ચરમ દેહી છે, પ્રભુને કેવલજ્ઞાન થશે ત્યારે તેમની પ્રથમ શિષ્યા થઇ છત્રીશ હાર સાધ્વીગણની નેતા અની શુદ્ધ સંયમ પાળી મેાક્ષમાં જશે. તમારે આ માળાનુ સારી રીતે રક્ષણ કરવું” એમ શતાનિક રાજાને કહી ઈન્દ્ર સ્વસ્થાને ગયા. શતાનિક રાજા અને મૃગાવતી રાણી ચંદનાને લઈ રાજમહેલમાં પાછા ફર્યાં. અને માનપૂર્વક પોતાની જ કન્યા તરીકે તેને કન્યાઓના અંતઃપુરમાં રાખી, ચંદના પણ પેાતાના વિશુદ્ધ વર્તનથી આનદિત ચિત્તે માશીના ઘેર રહી. ધનાવાહ શેઠ ધર્મમય દિવસા પસાર કરવા લાગ્યા. - 2010_04 જેના Page #301 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત ચંદનાના આગ્રહથી શેઠે મૂળાને કેાઇ શિક્ષા તે ન કરી પણ મૂળા પોતે જ પેાતાના દુષ્ટ સ્વભાવથી દાઝતી ઇર્ષ્યાગ્નિથી સળગતી શેષ જીવન દુઃખમય પસાર કરી દુર્ગતિને પામી. ચંદનાના હાથે પ્રભુની ભવ્ય પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને જય જયકાર વતાઇ રહ્યો. ભગવાને જે પ્રતિજ્ઞા કે અભિગ્રહ ધારણ કર્યાં હતા તેની પાછળ કક્ષય સિવાય બીજો કોઈ હેતુ હોઈ શકે નહિ. છતાં ચંદનમાળા જેવા દુઃખદ પિરસ્થિતિમાં મૂકાયેલા આત્માને તારવાની બુદ્ધિ માની શકાય. આવા વિચિત્ર અભિગ્રહ પૂર્ણ થાય એ જેવી તેવી વાત ન હતી. ભગવાનને કક્ષય નિમિત્તે તપતુ આલંબન મળ્યુ અને ચંદનબાળાને આ અભિગ્રહ પૂર્ણ કરાવવા માટે આવા સાનેરી સમય સાંપડ્યો ! લાગ્યા. આ પ્રસંગથી ચંદનબાળાના ગુણગાન કૌશાંબી નગરીમાં શેરીએ, ઘેર ઘેર, અને મુખે મુખે ગવાવા પ્રભુ તે પ્રસિદ્ધ થયા પણુ ચંદનબાળાની પ્રસિદ્ધિ એર જામી ગઈ. ચંદ્રકળા સદેશ રૂપરાશી સમી ચંદનમાળા પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિની રાહ જોતી રહી. ધન્ય મહાવીર, ધન્ય ચંદના....! વિરતિ વગરનુ' જીવન-ભવ નિષ્ફળ છે. સમ્યકૃત્વ-પ્રભુભક્તિ-સુપાત્રદાન ચાહે તેટલા કરવામાં આવે પણ વિરુતિવાળું જીવન હાય તો જ સફળ જીવન છે. જ 2010_04 Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૨. સાધનાની અંતિમ ક્ષણે પુણ્યશાળી અને ધર્મભાવી જીવે ઉપર આવેલી આફત તેમના લાભનું કારણ થાય છે. ચંદનાએ આવેલી આફત સમભાવપૂર્વક સહન કરી. તેના બદલામાં તેણે વિપુલ યશ અને પ્રભુના અદ્દભુત અભિગ્રહની પૂર્ણાહુતિમાં નિમિત્ત બનવાનો અપૂર્વ લાભ મેળવ્યું. પ્રભુ સુમંગળ ગામે પધારતાં ત્યાં સનસ્કુમારેન્દ્ર અને સક્ષેત્ર ગામમાં માહેદ્રકલ્પના ઈન્દ્ર આવીને પ્રભુને વંદન કર્યા. પાલકઝામે પ્રવેશ કસ્તાં ભાયલ નામનો કોઈ દુષ્ટ વણિક અપશુકનની બુદ્ધિથી પ્રભુને ઉઘાડી તરવારે મારવા દોડ્યો. પણ સિદ્ધાથે તેને અટકાવ્યું ચંપાનગરીએ પધારતાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની યજ્ઞશાળામાં ચૌમાસી ત૫ સ્વીકારી બારમું ચાતુર્માસ બિરાજમાન થયા. ત્યાં પ્રભુ પ્રત્યે અનુરાગી બનેલા પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે યક્ષે દરરોજ રાત્રે આવીને પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરતાં. તે જોઈ સ્વાતિદત્ત બ્રાહ્મણને થયુંઃ આ દેવાય કેઈ મહાત્મા જણાય છે. એમના પ્રભાવથી આકર્ષિત થયેલા દેવે તેમના પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરવા દરરે જ આવે છે. હું પણ તેમની પાસે જઈ મારા મનની શંકાઓ દૂર કરવા તેમના જ્ઞાનને લાભ ઉઠાવું. 2010_04 Page #303 -------------------------------------------------------------------------- ________________ | ૨૩૪ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત એમ વિચારી એ બ્રાહ્મણ જિજ્ઞાસુ વૃત્તિથી પ્રભુ પાસે આવ્યા અને આત્મા સબન્ધી અનેક પ્રશ્ન પૂછ્યા. પ્રભુએ પણ દરેક પ્રશ્નનેાના સચાટ ઉત્તર આપ્યા. બ્રાહ્મણને સંપૂર્ણ સંતાષ થયા. મનની શકાએ શમી જવાથી આનંદ પામી સત્કારપૂર્વક પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. માર ચાતુર્માસ પૂર્ણ થતાં નગર બહાર પારણું કરી પ્રભુ તૃભક ગામે પધારતાં સૌધર્મેન્દ્ર પ્રભુને વ’દન કરવા આવ્યા. પ્રભુ સામે ભવ્ય નાટક કરી ભક્તિ પ્રદર્શિત કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નજીક છે એમ જણાવી સ્વસ્થાને ગયા. મેઢક ગામમાં ચમરેન્દ્ર પ્રભુને સુખશાતા પુછી વંદન કર્યાં. પ્રભુ ષણ્માની ગામે પધાર્યા. ગામની બહાર એક સુયોગ્ય નિર્જીવ સ્થાન જોઈ ધ્યાનપરાયણ પ્રભુ કાર્યાત્મ માં સ્થિર બન્યા. ખાર વર્ષ સુધી પ્રભુએ જાત જાતના કષ્ટો અને ઉપસગેર્ટીં શક્તિ હાવા છતાં પ્રતિકાર કર્યા વિના સમભાવે સહન કર્યાં. તપના અને ધ્યાનદશાના તીવ્ર અનુભાવથી ઘણા કર્મો ખપાવ્યા. ષણ્માની ગામના સીમાડે એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ દશામાં વિહરતા પ્રભુને પેાતાના અઢારમાં ભવમાં સત્તાના મદથી ક્રોધના આવેશમાં આવીને સંગીત સાંભળતા શૈયાપાટૅકની નજીવી ભૂલના કારણે પણ તેના કાનમાં તપાવેલું સીસુ રેડાવીને ઉપાર્જન કરેલા અને ભાગવતાં ભાગવતાં કંઇક બાકી રહેલા વેદનીય કર્મના અંશ વિપાક સ્વરૂપે અત્યારે ઉદયમાં આવ્યા ! એ શૈયાપાલકનેા જીવ ભમતા ભમતા આ ગામમાં ગોવાળ તરીકે ઉત્પન્ન થયા હતા. એ ગાવાળ સધ્યા સમયે પેાતાના બળદો સાથે જ્યાં પ્રભુ ધ્યાનસ્થ દશામાં ઊભા હતા ત્યાં આવ્યા. આખા દિવસ કામ કરીને બળદો થાકયા હતા. તેમને ઘાસ ચરવાની જરૂર હતી અને 2010_04 Page #304 -------------------------------------------------------------------------- ________________ સાધનાની અંતિમ ક્ષણે [ ર૩૫] ઘરે ગાયે દેહવાનો પણ સમય થયો હતો ! શેવાળ મુંજાયે! તેની નજર પ્રભુ ઉપર પડી. એને થયું આ દેવાય અહીં ઊભા છે, થોડી વાર મારા બળદોનું ધ્યાન રાખશે એમ વિચારી પ્રભુની સામે જોઈ બેઃ “એ દેવાય! જરા મારા બળદનું ધ્યાન રાખજે. હું ગાયે દેહીને અબ ઘડી આ સમજે ! ” પ્રભુના મૌનનો અર્થ “હા” સમજી બળદે પ્રભુના ભરોસે છોડી શેવાળ ગામમાં ગયે. થોડી વારે પાછા આવ્યા ત્યારે બળદો તે ચરતાં ચરતાં વન માં ચાલ્યા ગયા હતા ! બળદને ન જોતાં ગાવાળે પ્રભુને “મારા બળદ ક્યાં ?એમ પુછયું. પણ ધ્યાનસ્થ પ્રભુ જવાબ ન આપતાં આસપાસ ચારે બાજુ તપાસ કરી પણ બળદો મળ્યા નહિ. ફરી ફરીને પ્રભુને પુછતાં જવાબ ન મળવાથી ગેવાળ ગુસ્સાથી લાલચોળ થઈ બરાડી ઊઠ્યો! અરે અધમ ! મારા બળદો ક્યાં ગયા ? તું જવાબ કેમ આપતો નથી ? શું મારા બળદ પચાવી પાડવા છે કે તું કાને બહેરે છે? શું તારા કાન ફેગટના છે?” તું કેમ સાંભળતો નથી! ખભે હલાવી હલાવીને જોરશોરથી પુછતાં છતાં જવાબ ન મળવાથી ગોવાળના ગુસ્સાને પારે અંતરના આસમાને પહોંચી ગયે. કોધમાં અંધ બનેલે ગેવાળ જંગલમાં દોડ્યો અને કાશડા નામની વનસ્પતિની બે સોટીઓ લઈ આવ્યો. તેને ધારદાર બનાવી લ્યઃ “એઈગીડા! ઊભે રહે, તું હું કહું છું તે સાંભળતે નથી. ને મારા બળદો કયાં ગયા એ કહેતું નથી, તે તારા રૂડા રૂપાળા કાનને શિક્ષા કરૂં...!” એમ બેલતાં ગોવાળે પ્રભુના બન્ને કાનમાં એ ધારદાર સળીઓ ઠેકી દીધી. એવા જોરથી ઠેકી કે કાનના પડદા ચીરી અને સળીઓના અગ્રભાગ એક થઈ ગયા. આ જોગીડે જવાબ આપતા નથી, 2010_04 Page #305 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] શ્રી મહાવીર જીવન તે ભલે લાંબા સમય સુધી પીડા ભેગવે, એવા ભાવથી ગોવાળે બહાર દેખાતી સળીઓના ભાગ કાપી નાખ્યા. પ્રભુએ અસહા વેદના અનુભવી છતાં ગોવાળ ઉપર જરા ય રોષ ન કર્યો. તેમ જરા ય ઊંકારે પણ ન કર્યો! અપૂર્વ શાંતિ રાખી. ગોવાળ ભયંકર ઉપસર્ગ કરીને રાજી થતે ચાલ્યા ગયે. પણ જાણે કંઈ જ બન્યું નથી એ રીતે પ્રભુએ પૂર્વવત્ વિહાર કર્યો અને મધ્યમ અપાપા નગરીમાં પધાર્યા. ત્યાં પારણ માટે ફરતાં ફરતાં પ્રભુ સિદ્ધાર્થ નામના શેઠના ઘેર ગયા. સિદ્ધાર્થ શેઠે ભકિતપૂર્વક પ્રભુને પ્રતિલાલ્યા, દેએ પંચદિવ્ય પ્રગટ કર્યા. ત્યાં શેઠના મિત્ર ખરક નામના વૈદે પ્રભુના મુખનું સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કર્યું અને શેઠને કહ્યું: “મિત્ર ! આ દેવાય સર્વાગે સંપૂર્ણ છે છતાં તેમના શરીરમાં કોઈ વ્યાધિ હોય તેવું જણાય છે.” સિદ્ધાર્થ શેઠે કહ્યું: “ભાઈ ! તું પ્રભુનું શરીર બરાબર તપાસી જે! ક્યો વ્યાધિ તેમને પીડી રહ્યો છે તેનો નિર્ણય કર !” વૈદે પ્રભુને ઊભા રાખી તપાસ કરતાં કાનમાં ખીલા નાખેલા જણાયા. આ જોઈ વૈદ કંપતા સ્વરે બેઃ “આ મહાત્માના કાનમાં તે કઈ અભાગી આત્માએ ખીલા ઠેકેલા છે. સહનશીલ મહાત્મા એની અસહ્ય વેદના ભોગવી રહ્યા છે.” સિદ્ધાર્થ શેઠ એક દમ બેલી ઉઠ્યાઃ “અરે મિત્ર! પ્રભુના દેહનું શલ્ય મારા દિલને ભેદી રહ્યું છે. તું તત્કાલ એને દૂર કરવા પ્રયત્ન કર ! પ્રભુની વેદના મારાથી બિલકુલ જઈ શકાય એમ નથી.” આમ બન્ને વાત કરે છે ત્યાં નિર્મોહી પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. સિદ્ધાર્થ વૈદને સમજાવ્યું: “ભાઈ! પ્રભુની સેવા કરવાનો સમય એ આપણું ઉદ્ધારનો સમય છે માટે તું વિલંબ ન કર !” ખરક વૈદે કહ્યુંઃ “મિત્ર! તું કહે છે એ વાત સાચી છે, પણ સર્વનું રક્ષણ કરવામાં 2010_04 Page #306 -------------------------------------------------------------------------- ________________ સાધનાની અંતિમ ક્ષણે [ ૨૩૭] સમર્થ એવા પ્રભુના દેહની ચિકિત્સા હું શી રીતે કરું?” શેઠે કહ્યુઃ “અત્યારે જરાય વખત ગુમાવો પાલવે એમ નથી. તું જલ્દી બેલ, આ શલ્ય દૂર કરવા માટે શું શું જોઈએ છે?” કાનમાંથી ખીલા કેવી રીતે કાઢવા એ માટે વૈદે ખૂબ વિચાર કર્યો. પછી જોઈતી સામગ્રી એકઠી કરી અને મિત્રે પ્રભુ પાસે આવ્યા. ધ્યાનસ્થ પ્રભુને ત્રણ પ્રદ. ક્ષિણ આપી વિનયપૂર્વક આજ્ઞા માગીને પ્રભુને એક તેલની કુંડીમાં બેસાડયા. દક્ષ પુરુષ પાસે પ્રભુના આખા શરીરે માલિશ કરાવી બધા સાંધાઓ શિથિલ કરાવ્યા. પછી બન્ને મિત્રોએ બે સાણસી લઇ પ્રભુના અને કાનમાંથી બંને ખીલા ખેંચી કાઢ્યા ! ખીલા બહાર નીકળતાંની સાથે જ પ્રભુના અને કાનમાંથી લોહીની ધાર છૂટી, એની વેદના એવી જમ્બર થઈ કે સમતાશીલ પ્રભુના મુખમાંથી પણ એક ભયંકર ચીસ નીકળી ગઈ. એ ચીસના અવાજથી જાણે પૃથ્વી ફાટી ન ગઈ હોય એ મોટો ધડાકો થયો. ભૈરવ જેવા ભયંકર અવાજથી પ્રભુ જે ઉદ્યાનમાં બિરાજમાન હતા, એ ઉદ્યાન મહા ભૈરવના નામે પ્રસિદ્ધ થઈ ગયું. સંરૌહિણું ઔષધી લગાડી ખરક રૌદે પ્રભુના કાનના ઘા તત્કાલ રૂઝવી નાખ્યા. પ્રભુ વ્યાધિ રહિત થયા. બંને મિત્રો પુણ્યાનું બધી પુણ્યના ભાગીદાર બન્યા. પ્રભુ પાસે અવિનયની ક્ષમા માગી નમસ્કાર કરી સ્વસ્થાને ગયા. અને શુભ કાર્યની અનુમોદના કરતા આયુરક્ષચે એ બને મિત્રે દેવ સમૃદ્ધિના ભક્તા બન્યા. પેલે ભારેકમ શેવાળ પ્રભુને સંતાપી નિકાચિત કર્મના બંધથી સાતમી નરકે ગયે. એક બાજુ પીડા કરનાર વાળ અને બીજી બાજુ પીડા દૂર કરનાર સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ, આ અપકારી અને ઉપકારી બને પક્ષે સરખે જ ભાવ રાખનાર પ્રભુ ખરેખર અદ્ભુત 2010_04 Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮ ] શ્રી મહાવીર જીવન જ્યેત વ્યક્તિ હતા....વિરલ વ્યક્તિ હતા. અલૌકિક વ્યક્તિ હતા. દિક્ષાના દિવસે ગોવાળથી જ શરૂ થયેલી ઉપસ માળા આજે ગોવાળના જ ભયંકર ઉપસગ થી પૂર્ણ થઈ એ ઉપસગ માળાની વેદનાના કટકા કેઇ કહિન હતા, કોઈ તીવ્ર હતા, કોઈ ભય - કર હતા! પ્રભુએ અત્યાર સુધીના દીક્ષા જીવનના ખાર વર્ષ, છ મહિના અને એક પક્ષના પર્યાય દરમ્યાન વેઠેલા ઉપસર્ગો કેટલાક જઘન્ય, કેટલાક મધ્યમ અને કેટલાક ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ હતા. કટપૂતના બ્ય તરીએ કરેલ ભયંકર શીત ઉપસર્ગ જધન્યમાં ઉત્કૃષ્ટ, સીંગમદેવે પ્રભુ પર છેડેલ કાળચક્ર એ મધ્યમમાં ઉત્કૃષ્ટ, અને પાપી ગોવાળે પ્રભુના કાનમાં ખીલા ઠોકવ્યા એ ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ ઉપદ્રવ હતા. આમ માનવકૃત, દેવકૃત અને તિય‘ચકૃત દરેક ઉપસગે સહન કરતાં પ્રભુએ જરા ય હાયકારા ન કર્યાં, જરા ય દુભાયા નહિ, તેમ કોઈના ઉપર જરા ય ગુસ્સે થયા નહિ ! આ હતી પ્રભુની સાધના. કોઈ વાર કષ્ટો ન આવે એવે સમય હોય તો પ્રભુ કષ્ટોને સામેથી નેાતરતા ! આકરા તપ કરી કિઠન માગે વિચરતાં, ભવાંતરામાં ઉપાર્જન કરેલા અશુભ કર્મીના ઉદ્ભયે અનેક ભયેાના સામના કરતાં જરા ય ીય ગુમાવ્યા વગર ઉપશમભાવથી પ્રભુએ અશાતાવેદનીય કમ ની વિડંબના સહન કરી. માત્ર આત્મ પુરુષાથ થી જ ક ક્ષય નિમિત્તે ગુંથાયેલી ઉપસ માળા તેમના માટે મુક્તિની વરમાળા રુપે ફેરવાઇ ગઇ. પ્રભુના કર્માંજન્ય દુઃખની પરંપરામાં કોઈ સહાયક ન ખની શક્યું. પ્રભુના દર્શીનાથે અનેક વાર આવતાં દેવા અને ઇન્દ્રો પણ પ્રભુની પીડાના નીરીક્ષક બની હમી 2010_04 Page #308 -------------------------------------------------------------------------- ________________ સાધનાની અંતિમ ક્ષણે [ ૨૩૯ ] બતાવ્યા સિવાય કંઈ પણ કરી શકયા નહિ! એમના માનસિક બળને સદ્ધર બનાવવામાં તેમણે કરેલી ઉગ્ર તપસ્યાને જ મૂખ્ય ફાળે હતા. પ્રભુએ જગતને બતાવી આપ્યું કે આત્મા એ જ કર્મને કર્તા છે, જોક્તા છે અને સંહર્તા છે! પોતાના આત્મા પર અડ્ડો જમાવીને બેઠેલા કર્મોને આત્માથી અલગ કરવા માટે તેમણે ઉગ્ર અને દીર્ઘ ઉપવાસપૂર્વક તપસ્યા કરી. દિવસના દિવસે સુધી પાણી વિનાના ચોવિહાર ઉપવાસે કર્યા. એ રીતે કર્મને જીતવા માટે પ્રભુએ આંતરિક જંગ માંડયો ! રાજદ્ધિ છેડી, સ્વાધિન સાહેબીને લાત મારી, પ્રેમ અને સ્નેહના બંધન તેડીને રેતીના કણની માફક કુટુંબ પરિવાર છોડ્યો ! તેમ દેના મમત્વને છેડવા માટે જબર પુરુષાર્થ આદર્યો! અનાર્ય દેશના અનાડી લોકો તરફથી જે કદર્થના વેઠી તે ચર્મજીભે કહી શકાય એમ નથી ! આત્મગુણના થાતક એવા ઘાતિ કર્મોને ઘાત કરવા માટે જે તપસ્યા કરી તેનું વર્ણન થઈ શકે એમ નથી. સાંભળતાં હદય થડકી જાય, ચિત્ત ચમકી જાય અને અંતરે પ્રભુ પ્રત્યે અહોભાવથી ઝુકી જાય એવી પ્રભુની છદ્મસ્થ જીવનના સાડા બાર વર્ષ અને એક પખવાડિયાની જીવનચર્યા દરેક ભવિ આત્માઓ માટે પરમ પ્રેરણાનું સ્થાન છે. - આ છદ્મસ્થ સમયમાં પ્રભુએ સંગમદેવના ઉપસર્ગથી પૂર્ણ છમાસી તપ એટલે છ મહિનાના ઉપવાસ કર્યા, બીજી વાર લીધેલ અદૂભુત અભિગ્રહના ગે પાંચ માસ અને પશ્ચીશ દિવસના ઉપવાસ થયા. અને ચંદનબાળાના હાથે પારણું થયું. ચૌમાસી તપ એટલે ચાર મહિનાના ઉપવાસ નવ વાર કર્યા. બે ત્રિમાસી તપ એટલે ત્રણ મહિને 2010_04 Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] શ્રી મહાવીર જીવન નાના ઉપવાસ, બે વાર અઢી માસના ઉપવાસ, છ વાર બે મહિનાના ઉપવાસ. બે વાર દોઢ મહિનાના ઉપવાસ, બાર માસ ક્ષમણ, બહેતર અર્ધમાસ ક્ષમણ, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા, એ ત્રણે પ્રતિમાઓને સળંગ સળ દિવસન તપ, બાર વખત અઠ્ઠમ તપ, અને બસને ઓગણત્રીશ છડું, આ સર્વ તપસ્યાના દિવસો ચાર હજાર એક સે ને પાંસઠ થયા. એટલે પ્રભુએ (૪૧૬૫) ઉપવાસ કર્યા. આ તપના પારણાના દિવસો સર્વે મળીને ત્રણસો ઓગણપચાસ થયા. પ્રભુએ છઠ્ઠથી ઓછો તપ કર્યો નથી. કોઈ દિવસે એકાંતરે કે એક સાથે બે દિવસ પણ આહાર કર્યો નથી. બધા ઉપવાસો ચેવિહાર એટલે પાણી વિનાના કર્યા છે. તેમ પારણના દિવસે આહાર કરતી વખતે પણ પાણી વાપર્યું નથી એ ઉલ્લેખ મળે છે. સ્વભાવિક પ્રશ્ન થાય કે આટલા બધા દિવસે પાણી વિના કેમ રહી શકાય ? એનો ઉત્તર એ માની શકાય, કે શ્રી તીર્થકરોના શરીરની રચના જ અદ્વિતીય પ્રકારની હોય છે. વાષભનારા સંઘયણ હોવાથી મનની સ્થિરતા પણ ઉત્કૃષ્ટ કેટીની હોય છે. આહાર સંજ્ઞા અલ્પ પરિણમી હોવાથી છાએ કરેલ તપસ્યાનું કષ્ટ તેઓ સહેલાઈથી સહન કરી શકે છે. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી તે દિવસથી જ પ્રભુની દૃષ્ટિ કર્મક્ષય તરફ વળેલી હેવાથી તપ અને અભિગ્રહથી સઘળા કમ નિર્જરી નાખ્યા. એ મહાવીરપ્રભુના પગલે ચાલી વર્તમાન સમયમાં પણ શરીર બળ અ૫ હેવા છતાં ઉગ્ર તપસ્યા કરનાર આત્માઓ ટિગોચર અને કર્ણગોચર થાય છે. એટલે અનંતબલી આત્મા શકિત ફેરવે તે 2010_04 Page #310 -------------------------------------------------------------------------- ________________ સાધનાની અંતિમ ક્ષણે [ ૨૪૧ ] અન્ન અને જળ વિના ઘણું દિવસે પસાર કરી શકે એ નિર્વિવાદ છે. પ્રભુએ દીક્ષા જીવનના પ્રથમ ચાતુર્માસમાં શૂલપાણિ યક્ષના મંદિરમાં માત્ર બે ઘડી એટલે અડતાલીશ મિનીટ જેટલે જ સમય ઉંઘ કરી છે. રોજના કલાક સુધી ઉંઘનારા આપણને સહજ પ્રશ્ન થાય કે ઉંધ્યા વગર કેમ ચાલે? એ પ્રશ્નન પણ સમજવા જેવો છે. નિદ્રા કરવી એ પગલિક ધર્મ છે. જ્યારે આત્માનો ધર્મ ઉજાગર દશા છે. મેહનીય અને દર્શનાવરણીય કર્મના ઉદયથી ઉંઘ આવે છે. એ કમને જેટલો ઉદય વધારે તેટલી ઉંઘ વધારે ! એ કર્મ જેમ જેમ ક્ષીણ થતું જાય તેમ તેમ પૌદૂગલિક ભાવ ઘટતું જાય અને આત્મિક ભાવ જાગ્રત થતું જાય. એ આત્મિક ભાવ એ જ ઉજાગર દશા ! કેવળજ્ઞાન થાય ત્યારે સંપૂર્ણ ઉજાગર દશા જાગ્રત હોવાથી બિલકુલ ઉંઘવાનું હોતું નથી. પ્રભુ મહાવીરને મોહનીય અને દર્શનાવરણીય કર્મને પશમ હેવાથી ઉજાગર દશાને પ્રાપ્ત કરી હતી. તેથી તેઓ રાત દિવસ ધ્યાનારૂઢ જ રહેતા. તપ અને ધ્યાનબળથી આત્મવીર્ય પૂર્વક કર્મરાજા સામે સાડાબાર વર્ષ અને એક પક્ષ સુધી ઝઝુમ્યા. જન્મથી જ ત્રણ જ્ઞાનના અધિપતિ હોવાથી જીવ અજીવ વગેરે તત્ત્વનું ચિંતન કરતાં પ્રભુ પુણ્ય પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ રેકીને સંવર કરીને આશ્રવના દરવાજા સદંતર બંધ કરી દીધા હતા. ઉદય અને સત્તામાં રહેલા કર્મો તપ અને ધ્યાનથી ઊંદિરણ કરી સંપૂર્ણ નિર્જરાના ભાગીદાર બની ભવભવના સંચિત કરેલા પુરાણું કર્મો નિર્મૂળ કરી નાંખ્યા. પંચસમિતિ અને ત્રણ ગુણિરૂપ અષ્ટ પ્રવચન માતાના અવલંબનમાં રહી અઢાર પાપસ્થાનકોમાંથી એકે પાપ કદિ 2010_04 Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૨ ] શ્રી મહાવીર જીવનતિ સેવ્યું ન હતું. કદિ શરીરની દરકાર કરી ન હતી. કદી સ્વમાન સાચવવાની અને બહુમાન મેળવવાની અભિલાષા સેવી ન હતી. કદી દાંભિક વૃત્તિ રાખી ન હતી આવા અનેક ગુણલંકૃત પ્રભુ, માન અપમાનમાં સમાનવૃત્તિ ધારણ કરતાં પ્રભુ, નિરાભરણુ કાયા અને નિર્મળ મનથી પ્રાયઃ મૌન સેવતા પ્રભુ આત્માની નિરાવરણ દશાને સાધવા માટે સાડા બાર વર્ષ અને એક પખવાડીયા સુધી કષ્ટોની પરંપરાને વેઠતા પૃથ્વીતલ પર વિચર્યા. આ સાધના કાળ દરમ્યાન દીક્ષાના દિવસથી અત્યાર સુધીમાં પ્રભુ કોઈ દિવસ જમીન પર બેઠા નથી. ધ્યાનના આસને ધારણ કરતા ત્યારે દેહિકા આસને એટલે ગાયને દેહતી વખતે જે રીતે બેસવામાં આવે છે તેવી રીતે બેસીને પ્રભુએ કઈ વાર ધ્યાન ધર્યું હશે. તે સિવાય એક મિનીટ પણ બેઠા નથી. આવી ઉત્કૃષ્ટ સાધના કરતાં પ્રભુ કદી અકળાયા નથી, મુંઝાયા નથી, થાક્યા નથી. એક માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નોને પ્રગટ કરવા રાતદિવસ જોયા વગર દિલનું સંમાર્જન કરતાં જ રહ્યા, કરતાં જ રહ્યા. હૃદયભૂમિ વિશુદ્ધ બની ગઈ. અંતરમાં સમ્યજ્ઞાન, સમ્યદર્શન અને સમ્યફચારિત્ર રૂપ ત્રણ રત્નોને ચળકાટ વધી ગયે. પ્રભુ સાધનાની અંતીમ ક્ષણે પહોંચી ગયા. ધૈર્ય પૂર્વક ત્યાંથી વિહાર કરતાં ભકગામની બહાર જુવાલુકા નદીને ઉત્તર કાંઠે પધાર્યા. ગ્રીષ્મ ઋતુને સમય હતે. વૈશાખ સુદ દશમને દિવસ હતો. તે દિવસે પ્રભુએ પોતાના છદ્મસ્થ પર્યાયમાં ચેવિહારી છઠ્ઠનો અંતિમ તપ સ્વીકાર્યો હતે. શામક નામના કેાઈ 2010_04 Page #312 -------------------------------------------------------------------------- ________________ સાધનાની અંતિમ ક્ષણે tr [ ૨૪૩ ] ગૃહસ્થના ખેતરમાં કેાઇ ચૈત્યની નજીક શાલતર્ નામના વૃક્ષની નીચે મધ્યાહ્ન સમયના તીવ્ર તાપથી ધગધગતા અંગારા જેવી રેતીમાં અને અગ્નિવાલા સમી સખત “૩”માં ઉઘાડા શરીરે, ઉઘાડા મસ્તકે અને ઉઘાડા પગે ઉટિકા આસને એસી પ્રભુ આતાપના લેતાં ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાન ધરતાં દિવસનો ત્રીજો પ્રહર પૂર્ણ થવા આવ્યે અને ચેાથા પ્રહરની શરૂઆત થઇ. ચંદ્ર હસ્તેત્તરા (ઊત્તરા ફાલ્ગુની ) નક્ષત્રમાં આવ્યા હતા, તેવે સમયે પ્રભુ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા અને શુક્લ ધ્યાનના બીજા પાયાના ધ્યાનમાં આગળ વધ્યા. દશમા ગુણુસ્થાનકને અંતે પ્રભુએ પ્રબળ એવા માહશત્રુને જીતી લીધા. આથી સત્તાધિશ એવા મેાહનીયક ના પરિવારમાં ખળભળાટ જાગ્યા ! શેાર ખકાર કરતી મેહુસેના ભાગવા માંડી. પળવારમાં તે એ સેના વેરિવખેર થઈ ગઈ. અતિ ઉત્કૃષ્ટ સાધનાના ખળથી અનાદિ કાળથી આત્મગુણુને ઢાંકનારા જ્ઞાનના આવરણુ અને દનના આવરણુ ખસવામાંડ્યા. અને અંતરાયે પણ પેાતાની સત્તા છેડી દીધી. આથી જ્ઞાનાવરણીય ક, દનાવરણીય કમ, માહનીય કમ અને અંતરાય ક્રમ રૂપ ચાર ઘાતિકર્મો સંપૂર્ણ રીતે નાશ પામી ગયા. અને પ્રભુના અંતર આકાશમાં અનંત સૂયૅના પ્રકાશ પૂજને મહાત કરે તેવા કેવળજ્ઞાન અને કેવળદન રૂપ સૂર્યાં ઝળહળી ઉઠ્યા. અજ્ઞાનના પડલ ચીરાઈ ગયા. પ્રભુ સાધનાની અંતિમ ક્ષણે પહેાંચી ગયા, અને એ અંતિમ ક્ષણ એટલે કેવળજ્ઞાન અને કેવળદર્શીનની પ્રાપ્તિ. જે મેળવવા માટે પ્રભુએ ક રાજા સામે જંગ માંડયો હતા એમાં તેમણે સંપૂર્ણ જીત મેળવી. એ અપૂર્વ જીતના પ્રતાપે સચરાચર જગત તેમની અંતરદૃષ્ટિમાં સમાઈ ગયું. આંખા બંધ કરીને પણ પ્રભુ દેખવા લાગ્યા. સ્વચ્છ દર્પણુમાં જેમ મુખ દેખાય તેમ પ્રભુ 2010_04 Page #313 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] શ્રી મહાવીર જીવનજ્યોત ત્રણે જગતના ભાવ જોવા અને જાણવા લાગ્યા ! સ્વ, મૃત્યુ અને પાતાળ એ ત્રણે જગતની ભેદરેખા પ્રભુના હૃદયમાંથી ભુંસાઈ ગઈ. પ્રભુ સજ્ઞ બન્યા. પ્રભુ દિવ્ય જ્ઞાન અને દિવ્ય દર્શનના સ્વામી અન્યા. અઢાર ।। નાશ પામવાથી પ્રભુ મહાવીર જીવન-મુક્ત દશાને પામ્યા. એ પરમાત્મા, અરિહંત થયા. સાધનાની અંતિમ ક્ષણે પહાંચીને અ ંતિમ તીથ કરની આત્મલક્ષ્મીને પ્રાપ્ત કરી લીધી. આત્માની ત્રણ દશા-માધક, સાધક અને સિદ્ધ. આત્માના ત્રણ ગુણ-જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય. આત્માના ત્રણ સ્વરૂપ-ધ્યાન, ધ્યાતા અને ધ્યેય. આત્માના ત્રણ કર્મ-ક, કર્તા અને ક્રિયા. પોતે રડે અને બીજાને પણ રડાવે, તે શૈતાન. પેાતે હસે અને બીજાને રડાવે, તે હેવાન. પોતે ભલે રડે પણ ખીજાને હસાવે, તે ઈન્સાન. પેાતે હસે અને બીજાને પણ હસાવે, તે ભગવાન, 2010_04 Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૩. જય જયકાર વૈશાખ સુદ દશમના દિવસે તીવ્ર આતાપના લેતાં પ્રભુને કદિ નાશ ન પામે તેવા અપ્રતિપાતિ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની સિદ્ધિ સાંપડતાં ઇન્દ્રોના ઈન્દ્રાસનો ડેલી ઉઠયા. આખી પૃથ્વી પુલકિત બની. તે ક્ષણે નારકીમાં રહેલા જીએ પણ પ્રકાશને પામી ક્ષણભર શાંતિને સ્વાદ ચાખ્યો. એ ખુશનુમા સમયે સર્વત્ર આનંદ વતી રહ્યો. ઇન્દ્રો અને અસંખ્ય દેવતાઓ જ પ્રભુને જ્ઞાનમહાસવ ઉજવવા આવ્યા. પ્રભુની સાધના સફળ થવાની ખુશાલીમાં કેટલાક દેવ હર્ષથી નાચવા લાગ્યા ! કોઈ કુદવા લાગ્યા ! કોઈ ગીત ગાન કરવા લાગ્યા! કોઈ દેવદુંદુભિના ગંભીર ઘેષ ગજાવવા લાગ્યા ! કઈ દેવતાઓ પ્રભુના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા. - ત્યાર પછી દેએ રચેલા રત્ન, સુવર્ણ અને રૌખ્યમય ત્રણ ગઢવાળા સમવસરણુમાં બેસી જ્ઞાનના સાગર પ્રભુ મહાવીરે પ્રથમ મંગલ દેશના ફરમાવી. પણ દૂરથી આવનાર મનુષ્યને 2010_04 WWW.jainelibrary.org Page #315 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૬ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત અનુકૂળ સમય ન હેાવાથી મેોટા ભાગે પ્રાયઃ અવિરતિ ધ્રુવે અને ઇન્દ્રો જ શ્રોતાજના તરીકે હાજર હાવાથી કોઇને વિરતિના પરિણામ ન જાગ્યા. પ્રભુનુ એ પ્રથમ મોંગલ ઉદ્બેધન નિષ્ફળ ગયું. ભારે આશ્ચય ! આશ્ચય ! શ્રી તીર્થંકર દેવાની દેશના અમેાઘ દેશના એટલે કદિ નિષ્ફળ ન જાય પણ પ્રભુ મહાવીર માટે જ આમ બન્યું ! તે ચે પ્રભુએ તે અમૃત વરસાવ્યું પણ ઝીલનારા હાજર ન હતા. એ બધા લાભ દેવાને મળ્યા. દેવા માત્ર સાંભળીને રાજી થયા. રત્નમય સમવસરણુમાં બેસીને દેશના દેવી એ સત્યાગી સવિરતિ આત્મા માટે યોગ્ય નથી એમ જાણતાં છતાં પ્રભુએ તી કરપદના ૫ મુજમ્મુ દેવાએ કરેલ સમવસરણ વગેરેના ઉપયોગ કર્યા. તે સિવાય પ્રભુને ચાત્રીશ અતિશય પ્રગટ થયા તેમાં પ્રથમના ચાર અતિશય પ્રભુને જન્મથી જ હતા. ૧. પ્રભુનુ શરીર અનંત રૂપવાન, સુગંધમય, રોગરહિત અને પરસેવા રહિત હાય, ૨. લાહી અને માંસ ગાયના દૂધ જેવા ઉજવળ હાય, ૩. આહાર અને નિહારની વિધિ ચ ચક્ષુએ જોઇ ન શકાય, ૪. અને વાસોશ્વાસમાં કમળ જેવી સુગ'ધ હોય ! આ ચાર અતિશયા જન્મથી હાવાથી તે મુલાતિશય કહેવાય છે, તેમ જ કેવળજ્ઞાન પછી અગ્યાર અતિશય પ્રગટ થાય છે. 2 (૧) દેવાએ રચેલ ચેાજનપ્રમાણ સમવસરણની ભૂમિમાં કાટાકાટી દેવા, મનુષ્યા અને તિયચા સમાઈ જાય, ભગવાનના પ્રભાવથી કાઇને સ’કડાશના અનુભવ ન કરવા પડે. (૨) પ્રભુની વાણી સ ભાષાનુગામિની હાય, એટલે પ્રભુ મધ માગધી ભાષામાં દેશના આપતા હોવા છતાં દેવતાઓ દૈવી ભાષામાં સમજે, મનુષ્યા માનુષી ભાષામાં અને તિયા 2010_04 Page #316 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૪૭] તિયચી ભાષામાં સમજે. દેશદેશથી એકત્ર થયેલા મનુષ્ય સૌ પોતપોતાની ભાષામાં પ્રભુવાણીનો મર્મ સમજે અને પ્રતિબોધ પામે. (૩) મહા તેજસ્વી પ્રભુના મુખ સામે નજર માંડીને જોઈ ન શકાતું હોવાથી પ્રભુના પ્રભાવથી દેવતાઓ પ્રભુના મસ્તક પાછળ “ભા મંડળની રચના કરે તેમાં પ્રભુના વદન તેજ સંકમાય એટલે દરેક વ્યકિતઓ પ્રભુના ભવ્ય દર્શન સુગમતાપૂર્વક કરી શકે. (૪) શ્રી તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરતાં હોય કે બિરાજમાન હોય ત્યાં દરેક દિશાઓમાં પચીશ એજન અને ઉર્ધ્વ અને અર્ધ દિશામાં (સાડાબાર – સાડાબાર) બન્ને મળી પચીશ એજન એટલે સર્વ મળીને સવાસે જન સુધી કેઇ પણ જાતના રોગ ઉત્પન્ન ન થાય, પૂર્વે થયેલા હોય તે નાશ પામે. પ્રભુના આ અતિશયથી સર્વ પ્રાણીઓ નિગી અવસ્થાને અનુભવ કરે. (૫) ત્યાં સુધી પ્રાણીઓ જાતિવેર અને જાતિ સ્વભાવ વિસરી જાય, એટલે ઉંદર બિલાડી જેવી વેરભાવના શાંત થઈ જાય. સૌ મૈત્રીભાવનામાં કિલ્લોલ કરતાં હોય ! " (૬) ત્યાં સુધી સાત પ્રકારના ભયે કેઈને સતાવે નહિ. (૭) તેટલા સ્થાનમાં મરકી વગેરે દેવકૃત, માનવકૃત ઉપદ્રવો અને અકાલ મૃત્યુ થાય નહિ. (૮) અતિ વૃષ્ટિ ન થાય, (૯) અનાવૃષ્ટિ પણ ન થાય વર્ષાઋતુ સપ્રમાણુ ફળ આપે. 2010_04 Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૮ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત (૧૦) દુષ્કાળ ન પડે, પ્રભુના પ્રભાવે લીલા લહેર વરતાય. (૧૧) સ્વચક્ર અને પરચક્રના ભય ન હોય. શ્રી તીર્થંકરપદના મહાત્મ્યને દર્શાવનારા આ અગ્યાર અતિશયા કેવળજ્ઞાન થયા પછી પ્રગટ થતાં હાવાથી જ્ઞાનકૃત અતિશય કહેવાય છે. તેમ બીજા ઓગણીસ અતિશયે દેવતાઓ પ્રગટ કરે. (૧) પ્રભુના વિહાર સમયે પ્રભુની ધર્મયાત્રાના મેાખરે ધધ્વજા લહેરાવતું, કાંતિદ્યોતક ધર્મચક્ર દેવતાએ આકાશમાં ગતિમાન કરે. (૨) પ્રભુની મુન્ને બાજુ દેવપ્રેરિત શ્વેત ચામા અણુવી ઋચા વીંઝાય. (૩) દેવરચિત સ્ફટિક મણિમય પાદપીઠ સહિત સિહાસન આકાશમાં ચાલે. (૪) મેાતિના હારેાથી સુશોભિત ત્રણ છત્ર ભગવાનના મસ્તક ઉપર દૈવી પ્રેરણાથી અદ્ધર ચાલે. (૫) દેવપ્રેરિત ઇન્દ્રધ્વજ પ્રભુની આગળ ચાલે. દેવપ્રેરિત ધર્મચક્ર, ચામર,સિ હાસન, છત્ર અને ઈન્દ્રધ્વજ એ પાંચે પ્રભુના વિહાર સમયે આકાશમાગે` ચાલે. પણ જ્યારે પ્રભુની સ્થિરતા હોય ત્યારે યથાસ્થાને સ્વય' ગોઠવાઇ જાય ! ધર્મચક્ર અને ઈન્દ્રધ્વજ આગળના ભાગમાં, સિ`હાસન પ્રભુની બેસવાની જગ્યાએ, પાદપીડ પ્રભુના પગ નીચે, ચામર એ આજી વીંજાતા રહે, અને ત્રણ છત્ર મસ્તક ઉપર ગોઠવાય ! 2010_04 Page #318 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૪૯ ] (૬) પ્રભુના વિહાર સમયે દેવતાઓ નવનિત જેવા મૃદુ અને સુવર્ણમય અભિનવ નવ અચિત્ત કમળોની રચના કરે. વારા ફરતી બે કમળ પ્રભુના ચરણ નીચે ગઠવાતા જાય. ક્રમસર બે બે આગળ આવતા જાય અને આગળના પાછળ ફરતા જાય. તેના પર ચરણ સ્થાપી પ્રભુ વિહાર કરે. (૭) પ્રભુની દેશના સમયે દેવતાઓ દિવ્ય કાંતિમય એવા સમવસરણની રચના કરે છે. એક જન પ્રમાણ ભૂમિમાં રચાયેલ સમવસરણના ત્રણ ગઢ હોય છે. તેમાં પહેલે રત્નમય ગઢ મણમાણેકના કાંગરાથી યુક્ત વૈમાનિક દેવે રચે, બીજે રત્નમય કાંગરાથી યુક્ત સુવર્ણનો ગઢ તીષી દેવ રચે, અને ત્રીજે સેનાના કાંગરાવાળે રૂપાનો ગઢ ભવનપતિ દેવે રચે. દેએ રચેલા આ સમવસરણની શોભા અનેરી હોય છે. (૮) એ સમવસરણમાં જ્યારે પ્રભુ પૂર્વાભિમુખ બિરાજમાન થાય ત્યારે તેમના પુણ્ય પ્રભાવથી જ દેવતાઓ અન્ય ત્રણ દિશાઓમાં પ્રભુના આકાર જેવા ત્રણ પ્રતિબિંબો છત્ર ચામર સહિત રચીને સ્થાપે. ત્યારે સ્વમુખે દેશના ફરમાવતાં પ્રભુ જાણે ચતુમુખે દેશના આપતા હોય એવું લાગે ! પ્રભુ અને પ્રભુના પ્રતિબિંબ વચ્ચેના ભેદને શ્રોતાજનો પારખી ન શકે ! ચારે તરફથી નીકળતા એક સરખા ધવનીથી પ્રભ પિતે જ ઉપદેશી રહ્યા હોય એવું લાગે ! આથી “પ્રભ પ્રતિમા પ્રભુ સારિખી” એવું જે કહેવાય છે તે સાચું જ છે. પ્રભુના આ અતિશયથી મૂર્તિપૂજા સિદ્ધ થાય છે. (૯) પ્રભુ સમવસરણમાં બિરાજમાન થાય ત્યારે દેવ 2010_04 Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૦ ] શ્રી મહાવીર જીવનજ્યોત તાઓ તેમના દેહથી બારગણે ઉંચે અશોક વૃક્ષ પ્રગટ કરે, તેની નીચે બેસીને પ્રભુ ધર્મદેશના ફરમાવે છે. (૧૦) એ સમવસરણની રચના પહેલા અને પ્રભુના વિહાર સમયે પણ જન પ્રમાણ ભૂમિમાંથી સંવત્તક વાયુ કચરે સાફ કરે. તેમ સુગંધી અને શીતળ પવન મંદ મંદ વાતે રહે! . (૧૧) મેઘકુમાર દે પ્રભુની આસપાસ એક જનપ્રમાણુ ભૂમિમાં ગંદક એટલે સુગંધી જળ વરસાવે ! (૧૨) દેવતાઓ સુગંધી અને પંચવર્ણવાળા સચિત્ત પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે. પણ ભગવાનના પ્રભાવથી એ પુના જીવને કિલામણા ન થાય! (૧૩) પ્રભુ વિહાર કરે ત્યારે ઉર્ધ્વમુખી કંટકે દેવપ્રેરણાથી અધોમુખી બની જાય! (૧૪) દેવપ્રેરિત વૃક્ષે પણ નીચા નમીને પ્રભુને નમસ્કાર કરે ! . (૧૫) પ્રભુ બિરાજમાન હોય કે વિહાર કરતાં હોય ત્યારે પણ આકાશમાં દેવદુંદુભિ નિરંતર વાગતી રહે! . (૧૬) વિહાર કરતાં માર્ગમાં રહેલા મેર, પિપટ, મેના વગેરે પશુ પક્ષીઓ પણ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને નમસ્કાર કરે ! . (૧૭) શ્રી તીર્થકરપણાના પ્રભાવથી પ્રભુના નખ, 2010_04 Page #320 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૫૧ ] દાઢી મુછ અને મસ્તકના કેશ વધતા નથી, સદા સુશોભિત પ્રમાણુથી દેહ કાંતિમાં વધારો કરતા રહે ! (૧૮) શ્રી તીર્થકરપદના પ્રકૃષ્ટ પુણ્યદયથી ખેંચાયેલા ઓછામાં ઓછા ચારે નિકાયના મળીને એક કરોડ દેવતાઓ પ્રભુની સેવામાં નિરંતર હાજર રહે ! - (૧૯) પ્રભુ વિચરતા હોય તેની આસપાસ એક જન ભૂમિમાં છએ ઋતુઓ અનુકૂળપણે વર્તતી હોય, અને સર્વ પ્રકારના રૂપમાં વિશિષ્ઠ પ્રકારને સુગંધ અને સર્વ. જાતિના ફળે રસ ભરપુર ઝુલતા હોય ! - આ પ્રમાણે કર્મકૃત, જ્ઞાનકૃત અને દેવકૃત ચેત્રીશ અતિશયે સર્વ તીર્થકરને હોય તે જ પ્રમાણે તીર્થકર નામ કર્મનો ઉદય થવાથી પ્રભુ મહાવીરને પણ આ ચિત્રીશ અતિશયે પ્રાપ્ત થયા. તેમ પ્રબળ પુણ્ય પ્રભાવથી પ્રભુને બીજા ચાર અતિશય પ્રગટ થયા. - (૧) જ્ઞાનાતિશયઃ ત્રીશ કેડાછેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ, ત્રીશ કેડાછેડી સાગરોપમની સ્થિતિવાળું દર્શનાવરણીય કર્મ, સીત્તોર કેડાછેડી સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળું મેહનીય કર્મ અને ત્રીશ કેડાકોડી સાગરોપમની સ્થિતિવાળું અંતરાયકર્મ આ ચારે કર્મ આત્મગુણના ઘાતક હોવાથી ઘાતિકર્મ કહેવાય છે. એ ચારે ઘાતિકર્મોને ધ્યાન અને તપોબળથી જયારે પ્રભુએ ક્ષીણ કરી નાખ્યા ત્યારે પ્રભુને ભૂત, ભાવિ અને વર્તમાનકાળના ક્ષણક્ષણના ભાવોને જણાવનારા તેમજ ઉત્પત્તિ, નાશ. અને સ્થિરતા રૂપ ત્રિસ્વભાવી જગતના સ્વરૂપને દર્શાવનારાં એવાં 2010_04 Page #321 -------------------------------------------------------------------------- ________________ [ ૨પ૨ ] શ્રી મહાવીર જીવનત અનંતજ્ઞાન એટલે કેવળજ્ઞાન, અનંતદર્શન એટલે કેવળદર્શન ઉત્પન્ન થયા. આ જ્ઞાન દર્શનની પ્રાપ્તિથી સર્વજ્ઞ બનેલા પ્રભુ ત્રણે જગતના ભાવે જોવા અને જાણવા લાગ્યા. - (૨)વચનાતિશયઃ સર્વજ્ઞ ભાવને વરેલા પ્રભુને અધ્યવસાય (ઉપગ) શ્રેષ્ઠ સ્વચ્છ અને નિર્મળ હોવાથી પ્રભુની વાગ્ધારા રેચક, પ્રિય અને સર્વભાષાનુગામિની હોઈ સાંભળનારને અને આનંદ ઉપજાવે. તેમના એકે એક શબ્દ અનંત અર્થ યુકત હોય, એ વાણીમાં બેલાતા શબ્દો સંસ્કારી હોય, શ્રેષ્ઠ હોય, શેભનીય હોય, પ્રતિઘોષ સહિત હય, સરળ હોય, અને માલકેષ રાગથી બેલાતા હોય, શબ્દની અપેક્ષાવાળા આ સાત ગુણ અને અઠયાવીશ ગુણ અથની અપેક્ષાવાળા હાય એ શબ્દ અર્થ યુકત હોય, પૂર્વાપર વિધ સહિત હાય, સિદ્ધાંત યુક્ત હોય, સંશયરહિત, દેષ રહિત, હૃદયંગમ, પરસ્પરસાપેક્ષ, સમાચિત, તત્ત્વસભર, પ્રમાણે પત, સ્વશ્લાઘા અને પરનિંદા રહિત, અનુસરવા ગ્ય, અતિ સ્નિગ્ધ, પ્રશસ્ય, કેઈના મર્મ ન ભેદાય તેવા, ઉદાર, ધર્મયુક્ત, વ્યાકરણસિદ્ધ, ભ્રાંતિરહિત, આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા ઉત્સુકતારહિત, વિલંબરહિત, વર્ણનીય, વિશેષતાયુક્ત, સત્યપ્રધાન, યંગ્ય રીતે સમજાય તેવા, વિવક્ષિત અર્થપૂર્ણ, અને બોલનાર તથા સાંભળનાર કેઈને પણ થાક ન લાગે તેવા ગંભીર અર્થથી પરિપૂર્ણ એવા પાંત્રીશ ગુણથી અલંકૃત પ્રભુની વાણી અમૃત તૂલ્ય હાય, શ્રોતાજના સર્વ સંતાપ શમી જાય અને પરમ શાંતિનો અનુભવ થાય. આ અદ્ભુત વાણીનો અતિશય તીર્થકર શ્રી વિરપ્રભુને પ્રગટ થયે ! (૩) અપાયાપગમાતશિય અપાય એટલે ઉપદ્રવ, અને 2010_04 Page #322 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૫૩ ] અપગમ એટલે નાશ. પ્રભુ જ્યાં વિચરતા હોય ત્યાં પ્રાયઃ સવાસો જન સુધી રેગ મરકી વગેરે ઉત્પન્ન થયેલા હોય તે શાંત થઈ જાય તેમ નવા ઉત્પન્ન થતા નથી ! - (૪) પૂજાતિશય શ્રી તીર્થકર દે ત્રણે લેકમાં પૂજનીય હેય, દેવતાઓ, ઈન્દ્રો, રાજાઓ અને મનુષ્ય સર્વ તેમને પૂજવાની ઈચ્છા રાખે. એ પૂજાતિશયના પ્રભાવે અરિહંત પરમાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી અષ્ટ મહાપ્રાતિહાર્ય કાયમ હેય. આવા અનુપમ પ્રભાવી અનંત ગુણે અને અતિશને વરેલા, અસંખ્ય દેવતાઓથી પરિવરેલા એવા પ્રભુ મહાવીરની સેવા કરવામાં તત્પર એ હાથી ઉપર બેઠેલે શ્યામ વર્ણવાળે માતંગ નામનો યક્ષ અને સિદ્ધાયિકા નામની યક્ષિણ એ બન્ને યક્ષ યક્ષિણી નિરતં૨ પ્રભુની સમીપે સેવક બનીને રહેનારા શાસનદેવતા થયા ! શ્રી તીર્થકરોને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થની સ્થાપના કરવાનો નિયમ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે ભૂમિની અથવા જે નગરની યેગ્યતા હોય એ તરફ જ પ્રભુ વિહાર કરે. પ્રભુ મહાવીરે મધ્યમ અપાપા નગરીમાં તીર્થસ્થાપનાની સુગમતા જોઈ. કારણ કે એ નગરીમાં એ સમયે મેટે ધાર્મિક મહત્સવ ચાલી રહ્યો હતે. અત્યંત ધનાઢ્ય એવા મિલ નામના એક બ્રાહ્મણે મોટે યજ્ઞ આરંભ્ય હતે ! એ યજ્ઞમાં ભાગ લેવા માટે દેશ દેશાંતરથી અનેક વિદ્વાન્ બ્રાહ્મણ પંડિતને આમંત્રણ આપી બોલાવ્યા હતા. વેદવિદ્યામાં પારંગત પંડિત યજ્ઞક્રિયા કરાવી રહ્યા હતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રભુએ અપાપા નગરી તરફ સંધ્યા સમયે પહેલે 2010_04 Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ ] શ્રી મહાવીર જીવન વિહાર કર્યો ! ચોત્રીશ અતિશયે અને અષ્ટ પ્રાતિહાર્યથી સેવાતા સુવર્ણકમળ પર પાદક્ષેપ કરતાં પ્રભુ મહાવીરે અસંખ્ય દેવતાઓ સાથે વિહારયાત્રા આરંભી. આ વિહારયાત્રાની શોભા અનુપમ હતી, અવર્ણનીય હતી. રાતભર ચાલતી ચાલતી આ વિહારયાત્રા પ્રભાત સમયે એ નગરીની નજીક પહોંચી. પ્રભુએ એક રાતમાં અડતાલીશ ગાઉને એટલે બાર એજનન વિહાર કર્યો. એ અપાપા નગરીની બહાર અત્યંત શેભાયુકત મહસેન નામનું વન હતું. એ મહસેન વનમાં દેએ વૈશાખ સુદ અગીયારશના દિવસે પ્રભાતના સમયે એક જન પ્રમાણે ભૂમિમાં ત્રણ ગઢથી યુક્ત સુરમ્ય સમવસરણની રચના કરી. ભવ્ય પ્રાણીઓની હૃદય ભૂમિમાં બાધિબીજ વાવવા માટે સમવસરણમાં પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. અને બત્રીશ ધનુષ ઉંચા મૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા આપી “શ્રી તીર્થાય નમઃ” એમ કહી સમવસરણના મધ્ય ભાગમાં એઠવાયેલા પાદપીયુક્ત રત્નમય સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા અને બીજી ત્રણ દિશાઓમાં દેએ ભક્તિપૂર્વક પ્રભુના ત્રણ પ્રતિરૂપ એટલે ત્રણ પ્રતિબિંબ સ્થાપ્યા. આ અવસરે ચારે નિકાયના દેવે અને દેવીએ મનુષ્ય અને તિર્યંચે યોગ્ય દરવાજેથી પ્રવેશ કરી યથાસ્થાને ગોઠવાયા. પ્રથમ ઈદ્ર મહારાજે પ્રભુની અર્થગર્ભિત સ્તુતિ કરી. ત્યાર પછી પ્રભુએ અમૃત તુલ્ય ધર્મદેશના આપવી શરૂ કરી. વાયુવેગે વાત ફેલાઇ ગઈ કે મહસેન વનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે અને નગરવાસીઓનાં ટોળા મહસેન વનમાં ઉભરાવા લાગ્યા. સૌ પિતાના વૈભવ અનુસાર સજજ થઈને એક બીજાની હોડ કરતાં અને દેડાદોડ કરતાં 2010_04 Page #324 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૫૫ ] લેઓના સમૂહથી મહસેનવન ઉભરાઈ ગયું. અને પ્રભુની દેશના સાંભળનારાઓની મોટી સભા એકત્ર થઈ ગઈ. એ મટી સભા સમક્ષ પ્રભુ મહાવીરે સૌને સમજવામાં સરલ પડે એવી અર્ધમાગધી ભાષામાં દેશના આપવી શરૂ કરી. સૌ પ્રથમ પ્રભુએ નવ તત્ત્વ સમજાવ્યા, ત્યાર પછી ચાર ગતિના સ્વરૂપને સમજાવતા નારકીઓના દુઃખ, તીર્થની પરાધિનતા અને દેવોનો વૈભવ વર્ણવ્યા અને છેલ્લે મનુષ્યગતિની મહાનતા સમજાવી, તેની દુર્લભતા દર્શાવી એ માનવ જીંદગીને સફળ કરવા માટે ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને આચરવા ગ્ય ધર્મના બે વિભાગ પાડી પાંચ મહાવ્રતે રૂપ સર્વવિરતિ, ધર્મ અને પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે રૂપ દેશવિરતિ ધર્મને ઉપદેશ આપ્યો. પ્રભુના પ્રભાવથી મહસેન વન ગાજી ઉઠયું! ધર્મસ્વરૂપના પાન કરી સંતુષ્ઠ થયેલા લેકહેયા આજે હીલોળે ચડ્યા હતા. આજે પહેલી જ વાર લોકોને ધર્મ સાંભળવાને અને સમજવાનો મોકો મળે હતો. કારણ કે સંસ્કૃત ભાષાના વિદ્ધાન પંડિત બ્રાહ્મણે પોતાની વિદ્ધતા જણાવવા સંસ્કૃતમાં ધર્મચર્ચા કરતાં હોવાથી સામાન્ય જન સમજી શકતા નહિ. એ જ લોકોને આજે ભાવતા ભેજનની જેમ પિતાની પ્રિય, સરલ અને રેચક ભાષામાં ધર્મને મધુરે ધ સાંભળવા મળે, એથી જ લોકહૈયા નાચી રહ્યા હતા ! મહાસેનવનમાં જય જયકાર વતી રહ્યો ! 2010_04 Page #325 -------------------------------------------------------------------------- ________________ ર૪. અજબનું આકર્ષણ મિલ આર્યના યજ્ઞમંડપમાં હજારેગમે પંડિત એકત્ર થયા હતા. પણ એ પંડિત સમૂહમાં અગ્યાર પંડિત મહા વિચક્ષણ અને મહા વિદ્વાન હતા. આ અગ્યારે પંડિત ચાર વેદ અને ચૌદ વિદ્યામાં પારંગત હતા. દરેકનો શાસ્ત્રાભ્યાસ ઉંચ કેટીન હતું તેથી એ બધા પંડિતે પિતાને સર્વજ્ઞ માનતા હતા, છતાં દરેકના દિલમાં થોડી થોડી શંકાએ તે પડી જ હતી ! (૧) ઈન્દ્રભૂતિ પંડિત એ સમયમાં સર્વશ્રેષ્ઠ પંડિત મનાતા હતા. મગધ દેશના ગેબર નામના ગામના રહેવાસી, વસુભૂતિ પિતા અને પૃથિવી માતાના સુપુત્ર શ્રી ઇન્દ્રભૂતિની ઉંમર પચાસ વર્ષની હતી, તેમનું ગૌત્તમ ગેત્ર હતું. અનેક પંડિત સાથે વાદમાં વિજય મેળવનાર એ પંડિત દરરોજ પાંચસે વિદ્યાર્થીઓને વેદ અને વિદ્યાઓનું અધ્યાપન કરાવતા હતા ! તેમની કીર્તિ ચોમેર જામેલી હતી. જ્ઞાનના મદમાં પિતાને સર્વજ્ઞ માનતા હોવા છતાં તેમના અંતરમાં આત્મા હશે કે નહિ?” એ એક છુપે સંશય પડ્યો હતે ! ૨-૩ બીજા છેતાલીશ વર્ષને અગ્નિભૂતિ અને ત્રીજા બેંતાલીશ વર્ષના વાયુભૂતિ, આ બને પંડિત શ્રી ઈદ્ર 2010_04 WWW.jainelibrary.org Page #326 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [૨૫૭ ] ભૂતિના સગા ભાઈઓ હતા. એ પણ એટલા જ જ્ઞાની હેવાથી તેમની નિશ્રામાં પાંચ પાંચ વિદ્યાર્થીઓ વેદાધ્યયન કરતા હતા. તેમાં અગ્નિભૂતિને “કમ હશે કે નહિ?” એ બાબતમાં અને વાયુભૂતિને “શરીર એ જ આત્મા કે અન્ય?” એવી શંકાઓ બન્ને પંડિતેના દિલમાં પડી હતી ! (૪) ચોથા વ્યક્ત પંડિત કલ્યાગ સંનિવેશના રહેવાસી ભારદ્વાજત્રીય ધનમિત્ર પિતા અને વારૂણી માતાના સુપુત્ર હતા. પચાસ વર્ષના એ પંડિત પાંચસે વિદ્યાર્થીઓના અધ્યાપક ગુરુ હતા. વેદપારગામી હોવા છતાં “આ જગત સત્ છે કે અસત્ ” એવી શંકા ધરાવતા હતા! (૫) પાંચમાં સુધર્મ નામના પંડિત કે લાગ સંનિવેશના રહેવાસી અગ્નિવૈશ્યાયન ગોત્રીય ધમ્મિલ પિતા અને ભદિલા માતાના પનોતા પુત્ર હતા. મહા વિચક્ષણ એ પંડિત પાંચ વિદ્યાર્થીઓના ગુરુ હતા. તેમના દિલમાં જીવ મરીને પરભવમાં એ જ થાય કે બીજે?” એવી શંકા હતી ! તેમની ઉમર પસાસ વર્ષની હતી. (૬) છઠ્ઠા મંડિત નામના પંડિત મૌર્ય સંનિવેશ નિવાસી વસિષ્ઠાત્રીય ધનદેવ પિતા અને વિજયદેવા માતાના ત્રેપન વર્ષની ઉંમરના જ્ઞાની પુત્ર સાડાત્રણ વિદ્યાર્થીઓના ગુરુ હતા. તેમના હદયમાં “બંધ, નિજેરા છે કે નહિ?” એવી શંકા હતી! (૭) સાતમા મૌર્યપુત્ર નામના પંડિત એ જ મૌર્ય સંનિવેશવાસી મૌર્ય પિતા અને વિજયદેવા માતાના 2010_04 WWW.jainelibrary.org Page #327 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૮ ] શ્રી મહાવીર જીવનજ્યોત સડસઠ વર્ષના સુપુત્ર સાડાત્રણ વિદ્યાથીઓના ગુરુ હતા. તેમના અંતરમાં “દેવતાઓ છે કે નહિ ?” એ સંશય પડેલો હતો ! (૮) આઠમા અકપિત પંડિત મિથિલા નગરીના ગૌતમગેત્રીય દેવપિતા અને જયન્તી માતાના અડતાલીશ વર્ષના સુપુત્ર ત્રણ વિદ્યાર્થીઓના મૂખ્ય અધ્યાપક હતા. તેમના અંતરમાં “નારકી હશે કે નહિ ?” એવી શંકા હતી ! (૯) નવમા અચલભ્રાતા પંડિત કૌશલ નિવાસી હારિતગેઝીય વસુ પિતા અને નંદા માતાના છેતાલીશ વર્ષના સુપુત્ર ત્રણ વિદ્યાથીઓના ઉપાધ્યાય હતા. તેમના હદયમાં “પુણ્ય પાપ હશે કે નહિ એ શંકા હતી! (૧૦) દશમાં મેતાય પંડિત વત્સદેશના તંગિક સંનિવેશના રહેવાસી કૌડિન્યત્રીય દત્ત પિતા અને વરૂણદેવા માતાના છત્રીશ વર્ષના જ્ઞાની સુપુત્ર ત્રણ વિદ્યાથીઓના ગુરુ હતા. તેમના દિલમાં “પરલેક છે કે નહિ ?” એવી શંકા હતી ! (૧૧) અગ્યારમા પ્રભાસ નામના પંડિત રાજગૃહીના કૌડિન્ય ગેત્રીય બલ પિતા અને અતિભ દ્રા માતાના લાડકવાયા પત્ર માત્ર સેળ વર્ષની ઉંમરમાં જ પંડિતાઈ પ્રાપ્ત કરનાર વિચક્ષણ પંડિત હતા. એ નિત્ય ત્રણ વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવતા હતા. તેમના દિલમાં “મેક્ષ છે કે નહિ?” એવી શંકા હતી ! આ અગીયારે પંડિત મહા માની અને મહા જ્ઞાની હતા. સુંદર જ્ઞાન સંપાદન કર્યું હોવા છતાં તેમાં સમ્યકતા 2010_04 Page #328 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૫૯ ] પ્રગટી ન હોવાના કારણે એ જ્ઞાનનું પાચન કરી શક્યા ન હતા. આથી એક એક પદાર્થમાં શંકાશીલ હોવા છતાં દરેક પંડિતે પિતાને સર્વજ્ઞ માનતા હતા ! દિલની શકાએનો પરસ્પર વિનિમય કર્યો હોત તે એ શંકા જરૂર દૂર થઈ શકી હેત ! પણ કોણ કોને પૂછે? પૂછવા જાય તે પિતાને સવાપણામાં ખામી આવી જાય ! ! ! આ અગ્યારે પંડિતે વેદપારગામી તેમ યજ્ઞકિયા કરાવવામાં નિષ્ણાત હતા. સેંકડો વિદ્યાર્થીગણથી પરિવરેલા એ પંડિતે યજ્ઞક્રિયામાં મંત્રાક્ષરેપૂર્વક વેદમંત્રોને બોલતા દશનાથે આવનાર જનતાને આશ્ચર્યમુગ્ધ બનાવી અપાપાનગરીમાં ધાર્મિક વાતાવરણ જમાવ્યું હતું. એટલું જ નહિ પણ એ નગરીની આસપાસ સેંકડે ગાઉ સુધી રહેલા ગામડાઓ અને નગરમાં આ યજ્ઞક્રિયાનો પડઘો પડ્યો હિતે ! અત્યાર સુધી જનતા યજ્ઞને ધર્મ અને બ્રાહ્મણને ધર્માવતાર માની પૂજતી હતી. એ બ્રાહ્મણના વાક્યોને વેદવાક્ય માની એ કહે તે પ્રમાણે કરવા સૌ કોઈ તૈયાર હતા. જો કે સંસ્કૃત ભાષા સમજનાર વ્યક્તિએ બહુ અ૯૫ હતી! પણ બ્રાહ્મણોને સંસ્કૃત ભાષા પ્રિય હતી. તેથી પ્રવચન સંસ્કૃત ભાષામાં થતા. આમ જનતા સંસ્કૃત ભાષા ન સમજી શકતી હોવાના કારણે ધર્મને ફેલાવે છે તે. છતાં સંસ્કૃતપ્રિય બ્રાહ્મણે પોતાની પંડિતાઈ અને મેટાઈને ટકાવવા પિતાનો જ ઠેકે રાખતા ! આ યજ્ઞમાં દૂર દૂરથી નરનારીઓ દર્શનાથે આવી રહ્યા હોવાથી અને અપાપાનગરીના લેકે પણ યજ્ઞક્રિયામાં સતત હાજર રહેવાથી યજ્ઞમંડપમાં ધામધૂમ મચી પડી હતી. સોમિલ આયને હરખ માતો ન હતો. એ ધનાઢ્ય બ્રાહ્મણ આ યજ્ઞમાં 2010_04 Page #329 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૦ ] શ્રી મહાવીર જીવનજયેત - - - - અઢળક નાણું વાપરી રહ્યો હતે એની ઉદારતા પણ મેર વખણાતી હતી અને આનંદભેર પંડિત યજ્ઞમહેસવ ઉજવી રહ્યા હતા ! આવા ધાર્મિક વાતાવરણમાં સમ્યફભાવ જાગ્રત કરવા માટે પ્રભુ મહાવીર પધાર્યા. અષ્ટ મહા પ્રાતિહાર્યથી સુશોભિત અને રત્નમય સમવસરણમાં રત્નમય સિંહાસન પર બિરાજમાન પ્રભુ મહાવીરને ચતુર્મુખે પ્રવચન આપતાં સાંભળી જનસમૂહને અજબ આકર્ષણ જાગ્યું ! કર્ણોપકર્ણ પ્રભુ મહાવીરનો પ્રભાવ ફેલાતાં આકર્ષિત થયેલ અસંખ્ય લેક યજ્ઞમંડપમાં જવાનું છોડીને હાથમાં અર્થથાળ લઈને મોટી સંખ્યામાં મહસેન વનમાં ઉ૯લાસભેર જઈ રહ્યા હતા! તેમ પ્રભુ મહાવીરના દર્શનાર્થે આવતા દેવદેવીઓથી ગગનમંડળ પણ ચમકી રહ્યું હતું. એવામાં યજ્ઞક્રિયા કરાવતા ઇન્દ્રભૂતિનું ધ્યાન સહસા એ તરફ ખેંચાયું! સાક્ષાત દેવદેવીઓને આવતા જોઈ ઇન્દ્રભૂતિ બોલી ઊઠ્યાઃ અરે, મિલ! અરે....પંડિત ! જુઓ, જુઓ, આકાશમાં જુઓ ! આપણુ યજ્ઞનો મહિમા કે ચમત્કારી છે! યજ્ઞના દર્શન કરવા મનુષ્યના ટોળા તો ઉભરાય પણ મારી વિશિષ્ટ પ્રકારની યજ્ઞકિયાથી આકૃષ્ટ થયેલા દેવદેવીઓ સદેહે આ પૃથ્વી પર આપણુ યજ્ઞમંડપમાં આવતાં જણાય છે!” ઈદ્રભૂતિના વચને સાંભળી હજારે પંડિત બ્રાહ્મણે ફાટી આંખે આકાશ તરફ જઈ રહ્યા ! ત્યાં તે દેવે યજ્ઞમંડપ છેડીને આગળ જવા લાગ્યા ! આ જોઈ બધા નિરાશ થઈ બેસી ગયા. આ દેવે ક્યાં જાય છે તેની તપાસ કરતાં ઇન્દ્રભતિને જાણવા મળ્યું કે મહુસેન વનમાં કઈ મહાવીર નામને સર્વજ્ઞ આવ્યું છે, તેની પાસે આ દેવા જઈ રહ્યા છે. સર્વજ્ઞ 2010_04 Page #330 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૬૧ ] શબ્દ સાંભળતાં ઈદ્રભૂતિ વેંકી ઊડ્યા ! અને બધા બ્રાહ્મણ પણ ચમકી ગયા ! ઈદ્રભૂતિના અંતરમાં અભિમાન ઉછળી પડયું ! “આ અવનીતલ પર મારા સિવાય કંઈ સર્વજ્ઞ સાંભળ્યું નથી ! તો આ સર્વજ્ઞ કયાંથી ફૂટી નીકળે ? અત્યાર સુધી આ સર્વ જગતના ક્યા ખૂણામાં છુપાઈ ગયા હતે ? આજે એકદમ અહીં ક્યાંથી આવી ચડ્યો ? મેં સર્વજ્ઞ મનાતા અનેક પંડિતને વાદમાં પરાજિત કર્યા છે! પણ રંધાતા મગમાં જેમ કેરડીયું રંધાયા વગર રહી જાય તેમ આ મહાવીર નામનો સર્વજ્ઞ મારાથી જીતાયા વગરને રહી ગયે લાગે છે ! જોઉ તે ખરે એની સર્વજ્ઞતા કેવી છે ?” યજ્ઞમંડપમાંથી બહાર નીકળીને જોયું તે માર્ગ પર નૂતનવસ્ત્રાભૂષણથી સજજ થયેલા લાખેગમે સ્ત્રી પુરૂષે જતાં આવતાં જોવાયા ! પ્રભુદર્શન કરી પાછા ફરતાં લોકો પાસેથી જાણવા મળ્યું કે “મહસેન વનમાં દેએ રચેલા રત્નોથી ઝળહળતા અને ત્રણ ગઢથી યુક્ત એવા અદ્ભુત સિંહાસન પર બિરાજમાન થઈ મહાવીર નામના એક સર્વજ્ઞ ચતુમુખે ધર્મ દેશના અર્ધમાગધી ભાષામાં ફરમાવી રહ્યા છે. તેમના મસ્તકની પાછળ દિવ્ય કાંતિમંડળ ચમકી રહ્યું છે! મસ્તક ઉપર દેદિપ્યમાન ત્રણ છત્રો શોભી રહ્યા છે! તેના પર અતિ ઉંચું આસોપાલવનું વૃક્ષ લોકોને આકર્ષણ કરી રહ્યું છે ! ચારે બાજુ ઉજવલ હંસ જેવા સફેદ ચામરે દેવતાઓ વીંઝી રહ્યા છે. ઢીંચણ સુધી તે દેવએ લે ને વરસાદ વરસાવ્યું છે એ પ્રભુ માલકોષ રાગમાં સુમધુર અને આલ્હાદક કઠથી વિરાગમય એટલે રાગદ્વેષને તજવાના ભાવયુક્ત પ્રવચન વહાવી રહ્યા છે ! અને દેવે એ સુમધુર સ્વરમાં વીણના સ્વર મેળવી તાલમાં તાલ મીલાવી રહ્યા છે! વધુ શું કહેવું ! અહા... શું તેમની વાણીમાં મીઠાશ ! 2010_04 Page #331 -------------------------------------------------------------------------- ________________ | [ ૨૬૨ ] શ્રી મહાવીર જીવનત જાણે અંદગીભર સાંભળ્યા જ કરીએ ! શું તેમનું ભવ્ય રૂપ, જાણે ચોવીસે કલાક તેમને નીરખ્યા જ કરીએ ! શું તેમની ભવ્ય આકૃતિ, કામણગારી કાયા, વિશાળ લલાટ, અણીયાળા નેત્રે, લાંબા કાન, દીર્ઘ ભુજાઓ અને અત્યંત વિસ્તૃત અને દઢ હદય વિભાગ, જોતાં જોતાં નયનો ધરાય નહિ, જેમ જેમ જોઈએ તેમ તેમ વધુ પ્રેમ જાગે એવા વહાલસોયી માતા જેવા વાત્સલ્યભાવથી સૌને નિહાળતા એ મહાવીર પાસેથી કદી પણ ખસવાનું મન ન થાય. પણ એવું સૌભાગ્ય ક્યાંથી ? સંસારીઓને સે કામ ! ઉઠવું પડયું અને ઉડ્યા પણ અમે અમારા દિલ તો ત્યાં જ ભૂલી આવ્યા છીએ ! પંડિતે તો ઘણું જોયા, કહેવાતા સર્વ પણ ઘણા જોયા પણ મહાવીર જે એકે નહિ ! શું એની પ્રવચન શૈલી ! એક એક શબ્દ અમૃત નીતરતે ! અર્ધમાગધી ભાષા મથું એ પ્રવચન જાણે સૌને શ્રેયને નોતરી રહ્યું છે ! સૌના કલ્યાણને આમંત્રણ આપી રહ્યું છે !” બોલનાર ભાવવિભોર બની બેન્ચે જતો હતે ! તેમ તેમ ઈદ્રભૂતિના દિલમાં અંગારા ચપાતા જતા હતા ! આવા સ્પષ્ટ શબ્દોમાં મહાવીરની લાઘા સાંભળી ઇન્દ્રભૂતિ ખળભળી ઊઠ્યા ! અહંકારના આવેશમાં આલાપી રહ્યા ! “અરે... અરે.... મૂર્ખાઓ ! તમે મૂર્ખ છે મૂર્ખ ! એ ઈનદ્રજાલિયાએ તમને બધાને ભેળવીને તમારા માથા ઉપર ભૂરકી છાંટીને તમને તો વશ ર્યા પણ આ વિચક્ષણ દેવતાઓ પણ એની જાલમાં ફસાઈ ગયા ! જેણે જીંદગીમાં આમ્રફળ ચાખ્યું ન હોય તેને લીંબડાનું ફળ મીઠું લાગે ! નહિતર મારા જે સર્વપંડિત ચત્તામંડપમાં હાજર હોય ને દેવે જેવા દે મને છેડીને ત્યાં કેમ જાય ?” લોકોને આ જવાબ આપી ઈદ્રભૂતિ મને મન વિચારી રહ્યા 2010_04 Page #332 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ર૬૩ ] આ પાખંડી કોઈ જબરો દંભી અને ઈન્દ્રજાલિયે જણાય છે. પણ મને લાગે છે કે જે સર્વજ્ઞ હશે તેવા જ આ દેવે હશે ! કે પછી એ દેવોની પાસે તત્વ સમજવાની શકિત જ નહિ હેય ! ગમે તે હોય પણ હું ત્યાં જઈ એ સર્વજ્ઞની સાથે વાદ કરી એના ભક્તદેવોની સામે જ તેને જીતી લઉં ! અને એની પોલ ખુલી પાડી દઉં! હું કોણ છું ? આ જગતમાં મારા જે કે વેદ વિચક્ષણ નથી! શાસ્ત્રપારંગત પણ કોઈ નથી! મેં સેંકડો યજ્ઞ કર્યા! મેં લાખના દાન કરાવ્યા ! મેં અનેક બ્રાહ્મણને પંડિત બનાવ્યા ! હું જ્યાં જઉં ત્યાં પંડિતે મને માન આપે ! ધનાલ્યો મારી પૂજા કરે...! સર્વ શેખર બનીને હું સંતોષ અને શાંતિથી જીવી રહ્યો છું ત્યાં આ સર્વ આવીને મારા અંતરમાં આગ લગાડી દીધી! આ આગને ઠારવા માટે એની પાસે જવું જ પડશે! હું તેને પરારત કરીશ ત્યારે જ મને જંપ વળશે !” આવા વિચાર કરતાં પિતાની પંડિતાઈ પર મુસ્તાક રહેનાર ઇન્દ્રભૂતિ નૂતન સર્વજ્ઞનું નામ અને લાઘા સાંભળી ઉત્તેજિત બનીને તેને પિતાની ત કાતને પરચે બતાવવા ચાલ્યા ! મદભર્યા ગજરાજની ચાલે ચાલતાં ઇન્દ્રભૂતિની પાછળ તેમને શિષ્ય પરિવાર ચાલ્યા ! યજ્ઞમંડપમાં રહેલા હજારો પંડિતે અને બ્રાહ્મણે વિસ્ફારિત નયને તેમને જતાં જોઈ રહ્યા. યજ્ઞમંડપમાં ઓટ આવી ગઈ અને મહસેન વનમાં કેઈ અજબ ભરતીને ચમકારો ચમકી રહ્યો. સૌ તાજુબ બની ગયા...સ્તબ્ધ બની ગયા.......! આજે વેદપારંગત એ બ્રાહ્મણના દિલમાં કોઈ અવનો બનાવ બનવાના ભણકારા વાગી રહ્યા ! આજે અપાપા નગરી હાલકદેલક જણાતી હતી! આજે પ્રભુ મહાવીરના પૂનિત પગલે એ નગરીના અણુએ અણુએ 2010_04 Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૪ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત નવચેતન ચમકારા મારતું હતુ. પ્રભુદને જનાર લોકો ઉત્સુકતાપૂર્વક ઉતાવળે પગલે મહુસેનવન તરફ દોડી રહ્યા હતા ! દન કરીને પાછા ફરતાં લેાકેા આશ્ચય ચકિત હૈયે અને પ્રફુલ્લિત વદને મહાવીરના જ ગુણગાન ગાતાં ગાતાં ધીરે પગલે ઘર તરફ જઇ રહ્યા હતા ! મુખે મુખે મહાવીર શબ્દ સરતા હતા ! એની ગંભીરતા...., એની તેજસ્વિતા...., એની આજસ્વિતા..... અેની જ્ઞાનગરિમા...., એની પ્રવગનપટુતા...., એનું મુખમાય .... વખણાતા હતા. અતિ અદ્ભુત સમવસરણની રચના. એથી અદ્દભુત ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ, દેવા અને ઝંકાર કરતી દેવીએની પ્રત્યક્ષતા, અને તેથી અનંતગણુા અદ્ભુત રૂપરૂપના સ્વામી, પ્રત્યક્ષ જ્ઞાનમૂર્તિ અને તેજસૂતિ સમા પ્રભુ મહાવીર પ્રત્યે સને અજબ ગજબનું” આકષ ણુ જાગ્યું. પહેલા તેા લેાકેાએ મહુસેન વનમાં પાદચારી કરતાં શારીરિક સ્વાસ્થ્ય મેળવવા આવતા. પણ આજે એ વનમાં આત્માનંદની ઉજાણી ઉજવાતી હતી આ ઉજાણીમાં એક વધુ આકણુ એ હતુ' કે દેવે અને મનુષ્યા કરેાડાની સંખ્યામાં હાજર હતાં છતાં કોઇને સકડાશ કે ગરમીને અનુભવ થતા ન હતા. એનાથી પણ વધુ આકર્ષીણુ એ હતું કે વાઘ અને બકરી, સિંહ અને ગાય, નેાળીયા અને સાપ, ઉત્તર અને બિલાડી; આવા જાતિવૈરવાળા અનેક પશુએ પણ પાતાના જાતિસ્વભાવ ભૂલી એક બીજા અડાઅડ એસીને પ્રભુવાણીના પાન ઉચ્ચકના મની કરી રહ્યા હતા ! મહાવીરની મધુર દેશના શૈાગ્રસ્ત સવ સંસારીએના માનસતટ પર અમીછાંટણા વેરી રહી હતી ! જ્યારે ઈન્દ્રભૂતિ પેાતાના હરીફને ટુંકાવવા જઇ રહ્યા હતા ! મામાં મહાવીરની પ્રશસ્તિરૂપ લેાકવાણી પ્રત્યે અણગમો અતાવતા અને પેાતાની બિરૂદાવલીના શ્રવણથી આનંદ 2010_04 Page #334 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૬૫ ] અનુભવતા ઈન્દ્રભૂતિ મહસેનવનના મૂખ્ય દ્વાર સમીપે પહોંચ્યા. દૂરદૂરથી સમવસરણની દિવ્યતા નજરે ચડી. નજીક સરતાં ઇન્દ્રભૂતિને મહાવીરની મને હર મુખમુદ્રા દષ્ટિગોચર થઈ! અનેરી ચમક સાથે તેમના ગર્વિષ્ઠ મુખમાંથી સહસા સરી પડ્યું “અરે, આ શું?” સાક્ષાત્ તેજસ્મૃતિ સદેહે અહીં હાજર છે કે શું?” ઈન્દ્રભૂતિને લેકવાણુને અનુસરતું સહસ્ત્રગણું સત્ય લાગ્યું ! સમવસણુની સમૃદ્ધિ હૈયાની હડફેટે આવતાં જ ઈન્દ્રભૂતિને આંચકે લાગે ! આંખ પહોળી થઈ ગઈ! આટલી સમૃદ્ધિ! હરિફની તેજસ્વિતા તેના હૃદયને હંફાવી ગઈ! પચાસ વર્ષના જીવનકાળમાં તેમણે પંડિત ઘણું જોયા હતા પણ આજના આ નવા પંડિતને ભેટો તેમને સ્તબ્ધ બનાવી ગયે ! પ્રભુ મહાવીરના ગની એશ્વર્યતા જોઈ ઇન્દ્રભૂતિની વિજયકામના ઠરી ગઈ! અહીં આવવા સુધીનું પગલું તેમને અવિચારી લાગ્યું ! “અહા ! મેં ઘણુ પંડિતે જીત્યા હંફાવ્યા....હરાવ્યા... આ એક પંડિત જીતાયા વગરનો રહી જાત તે મારું શું બગડી જવાનું હતું? આ દિવ્યમૂર્તિ જ્યાં અને હું ક્યાં? બધા પંડિતોને ઓળખનાર હું આ પંડિતને કેમ એળખતે નથી!” આમ વિચાર-મૂઢ બનેલા ઇન્દ્રભૂતિને યાદ આવી ગયું કે થોડા વર્ષો પહેલા ક્ષત્રિયકુંડનગરના સિદ્ધાર્થ રાજાના સુપુત્ર વર્ધમાનકુમાર પિતૃરાજ્યને ત્યાગ કરી વેગ ધારણ કરી ચાલી નીકળ્યા હતા. ઘણું સંકટોને સહન કરતાં તીવ્ર તપસ્યા કરતાં, એકાકીપણે વિચરતાં, જગતને ઢુંઢી ઢંઢીને ધ્યાન તપ અને સહનશીલતાન યોગે આત્મજ્ઞાન મેળવનાર જેનેના ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામી છે! હવે ઓળખ્યા ! આમની પાસે મારી પ્રતિષ્ઠા જાળવવી મુશ્કેલ છે! પણ હવે તેમની પાસે જઉંતે હૃદય થરથરે છે! 2010_04 Page #335 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૬] શ્રી મહાવીર જીવનત અને પાછે જઉં તે પગ થરથરે છે ! કરવું કેમ ? જે દેવ કરે ને હું આ સર્વજ્ઞને જીતી લઉં તે મારી કીતિ દીગંતમાં રેલાય ! “હે પરમેશ્વર ! મારી લાજ રાખવી તમારે હાથ છે” એવી પ્રાર્થના કરતાં ઇન્દ્રભૂતિ અપલક નેત્રે મહાવીરને નીહાળી રહ્યા. અરે મહાવીરના પ્રથમ દર્શને જ તેમના પ્રત્યે કઈ અજબગજબનું આકર્ષણ જાગી રહ્યું! “આજે મને આમ કેમ થાય છે! શું મહાવીર પ્રત્યે મને ભવભવની પ્રીતિ ઉભરાણી છે કે પછી એ ઈન્દ્રજાલની કોઈ રમત છે ? પણ અહીં કોઈ જાતની કૃત્રિમતા દેખાતી નથી ! આડંબર દેખાય છે પણ મિથ્યાડંબર નથી ભારતે !” ચારે બાજુ નજર ફેરવતાં દેવ, મનુષ્ય અને તિર્યંચનાં મુખ પરના ભાવ જોયા. સૌ પ્રસન્ન હૈયે ઝુલી રહ્યા હતા ! અત્યાર સુધી પોતાની બુદ્ધિ અને પંડિતાઈ પર મુસ્તાક રહેનાર ઈદ્રભૂતિ આજે મુરજાઈ ગયા ! ભારે વિમાસણમાં પડી ગયા ત્યાં તે તેમના સતેજ કાને એક મંજુલસ્વર અથડા. “હે ઇન્દ્રભૂતિ ગૌત્તમ,! તમે ભલે આવ્યા. તમારું સ્વાગત હો.” મહાવીર કર્ણપ્રિય અવાજ કર્ણચર થતાં જ ઇન્દ્રભૂતિને જાગેલા અજબ આકર્ષણમાં ઓર વધારે થયે! છે. કદાચ કાચબાની પીઠે વાળ ઉગે, વંધ્યાને છે. પુત્ર થાય, આકાશમાં પુષ્પ ઉગે, આ અશક્ય છતાં શક્ય બની જાય, પણ ભક્તિ વગર ભવસાગર કદાપિ તરી શકાતું નથી. 2010_04 Page #336 -------------------------------------------------------------------------- ________________ રપ. અહિંસા ધર્મને અંડે પ્રભુ મહાવીરના મનમુગ્ધ ધ્વનિથી મંત્રમુગ્ધ બની ગયેલા ઇન્દ્રભૂતિ વિચારોની જાળમાં અટવાઈ ગયા. પ્રભુના સ્વાગતસૂચક શબ્દ ઇન્દ્રભૂતિને અત્યંત પ્રિય લાગ્યા ! એ શબ્દની મીઠાશ એના દિલને હચમચાવી ગઈ! આહા, આ જીદગીમાં આટલા મીઠા સ્વરે મને કોઈએ સંબોધ્યે નથી! માનવીનું મન હંમેશા સ્નેહ તરફ ઢળેલું હોય છે. ઈન્દ્રભૂતિ પણ એક માનવી જ હતા, અને સામે મહાવીર જેવા નેહમૂર્તિ હતા ! વડીલના વાત્સલ્ય કિરણે કોને આકર્ષિત નથી કરતા? આ તે વડિલના પણ વડિલ દેવાધિદેવ શ્રી મહાવીરના માધુર્યભર્યા બોલ હતા ! એમાં સાચા સ્નેહને રણકાર હતા! પરિપૂર્ણ પ્રેમને ઝંકાર હતે ! આ સત્ય અને પરિપૂર્ણ પ્રેમભર્યા સંબંધનથી ઈન્દ્રભૂતિનું હૈયું શ્રી મહાવીર પ્રત્યે ઝુકી ગયું ! છતાં મિથ્યાભિનિવેશની ઓથે અવરાયેલા ઈદ્રભૂતિના દિલમાં થયું: “અરે આ તો મારું નામ અને ગોત્ર પણ જાણે છે?” અથવા જગપ્રખ્યાત એવા મને કોણું પીછાતું નથી?” જે આ મહાવીર મારા મનને સંશય પૂછળ્યા વગર છેદી નાખે તે હું અવશ્ય તેમને શિષ્ય બની જાઉં ! ત્યાં તે ફરી એ જ મંજુલ સ્વર કાને અથડાય ! “પ્રિય ઈન્દ્રભૂતિ! તમે શું વિચાર કરે છે ? તમારા અંતરમાં આત્મા છે કે 2010_04 Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૮ ] શ્રી મહાવીર જીવનજ્યોત નહિ એવી શંકા છે ને ? આવો, હું તમારી શંકાનું નિરસન કરૂં!” આશ્ચર્યમૂઢ ઈદ્રભૂતિ પ્રભુની સામે આવી ઊભા. અંતરનું અભિમાન તેમની રજા માગી રહ્યું હતું. એ સ્થાને મહાવીર પ્રત્યેને પૂજ્યભાવ આકાર પામી રહ્યો હતો ! જન પ્રમાણભૂમિમાં કેટગમે નરનારીઓ, ઈન્દ્રો, ઈદ્રાશુઓ, દેવ અને દેવીઓ ઉપસ્થિત હતા. ખૂદ પ્રભુ મહાવીરે જેનું વ્યકિતગત સ્વાગત કર્યું, એ વ્યકિત જેવી તેવી ન હોય, એમ માની સભાજનોએ ઈન્દ્રભૂતિને સભાની મેખરે બેસવાનું સ્થાન આપ્યું! વિદ્યાથીગણ પણ યથાસ્થાને ગોઠવાઈ ગયે. અનુપમ જ્ઞાનશક્તિના સ્વામી પ્રભુ મહાવીર પોતાની જ્ઞાનધારા વહેતી મૂકતાં બોલ્યા: “ઈન્દ્રભૂતિ! આમા છે કે નહિ એ સંશય કેને થશે ? સંશય કરનાર કોણ? “હું શંકા કરૂં છું એમાં હુંના સ્થાને તમે કોને માને છે ?” આ પ્રશ્ન સાંભળી ઇન્દ્રભૂતિ સ્થગિત થઈ ગયા. “હું” એટલે કેણ ? એ કદિ વિચાર કર્યો ન હતો, ત્યાં પ્રભુ આગળ વધ્યા મહાનુભાવ! “હું એટલે આત્મા. શંકા એ તેના જ્ઞાનનો પર્યાય. તમને વિજ્ઞાનઘન ઈત્યાદિ વેદના પરસ્પર વિરૂદ્ધ વાક્યોથી શંકા જાગી છે પણ તમે વેદના પદોને અર્થ બરાબર સમજ્યા નથી. જ્ઞાાનના સાગર પ્રભુ મહાવીરે એ વેદના પદોના સાચા અર્થ કરી વેદના પદોથી જ ઈન્દ્રભૂતિની શંકાનું સહેલાઈથી નિરસન કરી નાખ્યું. ઉપરાંત સમજાવ્યું “જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, પુષમાં સૌરભ સમાયેલ છે, તેમ આત્મા શરીરમાં વ્યાપીને રહે છે. એને કીડી કંથવા જેવડું શરીર મળે તે એમાં વ્યાપીને રહે. મનુષ્ય કે હાથી જેવડું શરીર મળે તે એમાં વ્યાપીને રહે. એ આત્માને સ્વતંત્ર દ્રવ્ય તરીકે તમે નહિ સ્વીકારે તે તમે જે યજ્ઞાદિ 2010_04 Page #338 -------------------------------------------------------------------------- ________________ -- અહિંસા ધર્મને ઝંડે [ ૨૬૯ ] ક્રિયાઓ કરી રહ્યા છે એ કોના માટે ? પુણ્ય અને પાપનું પાત્ર કોને સ્વીકારશે ? આ બધી કિયાએ છે તે તેના કર્તા તરીકે કોને સ્વીકારશે ? આવી રીતે આત્માને સિદ્ધ કરનારી વિસ્તૃત વાગ્ધારા ઝીલતાં ઇન્દ્રભૂતિના અંતરમાં આત્માની સિદ્ધિ જડાઈ ગઈ. સંશય છેદાઈ ગયે. તેમના અમાપ જ્ઞાનમાં સમ્યકત્વભાવ જાગ્રત થયા. નિગ્રન્થધર્મને ઉપદેશ પ્રભુના મુખથી સાંભળી પૂર્વ પ્રતિજ્ઞા મુજબ પ્રભુના શિષ્ય બનવા તૈયાર થઈ ગયા. પ્રભુએ પાંચસે શિષ્ય સહિત ઈદ્રભૂતિને પ્રત્રજિત કર્યા. ઇન્દ્રભૂતિ પ્રભુના પ્રથમ શિષ્ય બન્યા, એ વાત પવનવેગે અપાપાનગરીમાં પ્રસરી ગઈ. નગરભરમાં જુદી જુદી ચર્ચાઓ થવા લાગી. “ઈન્દ્રભૂતિ જેવા ઇન્દ્રભૂતિ જેના શિષ્ય બની ગયા એ મહાવીરની વાત શું કરવી ? એ તે જ્ઞાનના સાગર છે અને ધર્મના અવતાર છે.” કેઈએ કહ્યું: આ ઇન્દ્રભૂતિ જેવા મહા પંડિત પણ જેની પાસે પાણી પાણી થઈ ગયા એ મહાવીર કંઈ કરામત જાણતા હશે ? નહિં તે પાંચ શિષ્ય સાથે ઈન્દ્રભૂતિ પલળી કેમ જાય ?” આમ સૌ પોતાની બુદ્ધિ પ્રમાણે તર્કવિર્તક કરવા લાગ્યા. જાણે પાંખ આવી હોય તેમ ઉડતી ઉડતી આ વાત સોમિલ આયના યજ્ઞમંડપમાં પહોંચી ગઈ. બધા ઇન્દ્રભૂતિના પુનરાગમનની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં “ઈદ્રભૂતિ મહાવીરના શિષ્ય બની ગયા એ વાત સંભળાણી અને બધા પંડિતે ચેંકી ગયા ! તેમના ભાઈ અગ્નિભૂતિ તે આ વાત માની જ શક્યા નહિ. એમને મને તે આકાશ પાતાળ એક થતા લાગ્યા. “ઈન્દ્રભૂતિ કેઈના શિષ્ય બને એ સૂર્ય પશ્ચિમમાં ઉદિત થવા જેવી વાત હતી! નકકર પાયે વાતને નિર્ણય કરતાં અગ્નિભૂતિને પિતાના ભાઈને છેતરનાર મહાવીર પર ખૂબ ગુસ્સે આવ્યું ! 2010_04 Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૦ ] શ્રી મહાવીર જીવનત અભિમાનથી પગ પછાડીને ઊભા થતા બેલ્યા... “અરે.... અરે....એ ઈન્દ્રજાલિકે મારા મોટા ભાઈને ફસાવ્યું...માયાથી જીતી જનારા એ માયાવીને પરાજિત કરી મારા મેટા ભાઈને હું હમણાં જ ત્યાં જઈ તેના પંજામાંથી છોડાવી લાવું !” આખા યજ્ઞમંડપમાં સન્નાટો છવાઈ ગયે ! હિજારો બ્રાહ્મણ, પંડિતે હાજર રહેવા છતાં ઇન્દ્રભૂતિ વિના આ યજ્ઞક્રિયા નિષ્ફળ જશે એ મિલને ભય લાગે. અનગલ પૈસે ખરચીને તેણે મેટે પાયે યજ્ઞ આરંભે, મેટી કીતિની આશાએ તેણે દૂરદૂર દેશેથી મેટા મેટા પંડિતોને બોલાવ્યા. બ્રહ્મસમાજમાં અગ્રગણ્ય ઈન્દ્રભૂતિ જેવા પંડિત રત્નોને તેડાવ્યા અને પિતાના આંગણે યજ્ઞમહોત્સવ માંડ્યો. આ ભવમાં યશ અને કીતિ અને પરભવમાં સદ્ગતિ મેળવવા માટે લખ લુંટ લમી ખરચી રહ્યો હતો. તેને આ બધા લાભ હાથમાંથી સરી જતા લાગ્યા ! અગ્નિભૂતિ પાંચ શિખ્યા સાથે ધમધમ ધરતી ધ્રુજાવતા મોટા ભાઇને છોડાવવા ચાલ્યા ! યજ્ઞમંડપમાંથી નીકળ્યા તે ઉત્સાહભેર પણ જેમ જેમ મહુસેન વન નજીક આવતું ગયું તેમ તેમ તેમને ઉત્સાહ મંદ પડતે ગયે ! અને દૂરથી સમવસરણ ભૂમિ વિકી, નજીક જઈને તેની અભુત શોભા નિરખી વાત્સલ્યવારિધિ મહાવીરને જોયા. અને નત મસ્તકે સાધુવેશમાં બેઠેલા પિતાના મોટા ભાઈ ઈદ્રભૂતિને તેમજ ઈન્દ્રો વગેરેથી મંડિત વ્યાખ્યાનસભાને જોતાં જ તેમને રહ્યો સહ્યો ઉત્સાહ પણ ઓસરી ગયે! સમવસરણની સોપાનશ્રેણ ચડતાં પગ ભારે ભારે થઈ ગયા. ભાઈને પાછા લઈ જવાને ઓરતે મનમાં જ સમાઈ ગયે! જેશ ઠડે પડી ગયે અને રેષના તો રામ રમી ગયા ! અગ્નિભૂતિ દરવાજામાંજ 2010_04 Page #340 -------------------------------------------------------------------------- ________________ અહિંસા ધર્મના અડા [ ૨૭૧ ] ઊભા રહી ગયા ! મનમાં એક વિચાર ઝબકયોઃ આ મહાવીરની મુખમુદ્રાના તેજ તેા સર્વાંનતાસૂચક દેખાય છે. પણ હુ અહીથી જ મારા મનના એક પ્રશ્ન પૂછું અને મને તેને જવાબ સાચા મળી જાય તો મોટા ભાઇની જેમ હું પણ તેમને શિષ્ય બની જાઉં!' ત્યાં મહાવીરના મજીલ સ્વર કાને અથડાયાઃ “ આવા, અગ્નિભૂતિ ગૌત્તમ, તમે તમારા મોટા ભાઇને પાછા લઈ જવા આવ્યા છે ને ? ભલે, પણતમારા દિલમાં “કમ છે કે નહિ ? ” એવી શકા છે. ભાઇ ! વિચાર તે કરે ! પુણ્ય અને પાપ રૂપ શુભ અશુભ ક ને તમે નહિં માને તેા સુખદુઃખના અનુભવ કયા કારણથી કરે છે ? એક ઈન્દ્ર, એક સામાન્ય દેવ, એક રાજા, એક રંક, વગેરે ભેદભાવ શા માટે ? જો કમજ ન હોય તે કોઈ જીવા નારકીમાં જાય, કેાઈ તિય ચ ગતિમાં જાય, કેાઈ મનુષ્ય અને, કાઇ દેવ અને શા માટે ? કેાઈ વ્યાપારી વેપારમાં લાખા કરાડા કમાય, કેઇને ફુટી કેડીએ ન સાંપડે, એની મૂળ મુડી પણ ખાટમાં જાય, તેની પાછળ ક્યું તત્ત્વ કામ કરે છે ? પ્રિય અગ્નિભૂતિ ! આના કોઈવાર વિચાર કર્યા છે ? ચિ'તન કરશે તે વસ્તુ તત્ત્વ સમજાશે, તમને વેદના પરસ્પર વિરૂદ્ધ વાકયોથી કર્મીની શકા જાગી છે પણ કમ વિના આ બધી વિચિત્રતા કાને આભારી છે ? ’ અગ્નિભૂતિ પ્રભુના મુખથી સરતા કોકિલકુ જન સરખા મધુર શબ્દો ઝીલી રહ્યા અને વિચારમાં પડી ગયાં. થાડી વારે બોલ્યાઃ “ મહારાજ ! આપ ક્રમાવે છે તે વિચારવા જેવું' છે, પરંતુ મારા ધ્યાનમાં એક વસ્તુ એસતી નથી કે જડ અને રૂપી એવા કર્મા ચેતન અને અરૂપી એવા આત્માની સાથે જોડાયા શી રીતે ?” _2010_04 Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૨ ] શ્રી મહાવીર જીવન જીત - પ્રભુએ પ્રકાણ્યું “ભાઈ ! જેવી રીતે અરૂપી આકાશમાં રૂપી પદાર્થો સમાય છે તેમ અરૂપી અને ચેતન સ્વરૂપી એવા આત્માની સાથે રૂપી અને જડ કમે અનાદિથી સંબદ્ધ થયેલા છે. વળી બ્રાહ્મી જેવી ઔષધીઓ તથા મદિરા જેવા માદક પદાર્થો આમા પર સારી ખોટી અસર કરે છે તેમ શુભ અને અશુભ કર્મોનો પ્રભાવ આત્મા પર પડે છે. તેથી જ સંસારમાં સુખી અને દુઃખી, ઉંચ અને નીચ વગેરે વિચિત્રતાઓ સરજાણું છે. ” પ્રભુની આવી જ્ઞાન સભર વાણીથી અગ્નિભૂતિ પંડિતનો સંશય છેદાઈ ગયે. પ્રભુની મિષ્ટ વાણીવર્ષોથી તેની ઈર્ષ્યા શમી ગઈ અને પ્રતિજ્ઞા મુજબ પ્રભુના શિષ્ય થવા તૈયાર થયા. તેમની સાથે તેમનો વિદ્યાર્થીવર્ગ પણ જોડાઈ ગયો. પ્રભુએ વેદના પદેથી જ તેમને સંશય છેદી રૂાાનમાં અદ્વિતીય એવા અગ્નિભૂતિને પિતાને દ્વિતીય શિષ્ય બનાવ્યા. અને તેની હૃદયભૂમિમાં બેધિબીજનું વપન કર્યું. અગ્નિભૂતિ મહાવીરને શિષ્ય બની ગયા, એ વાત સાંભળી મિલના યજ્ઞમંડપમાં મહેમાન તરીકે આવેલા બધા બ્રાહ્મણ પંડિતોના ગર્વને ચૂરેચૂર થઈ ગયે! અને શ્રી મહાવીર જ સાચા સર્વા છે એ વિશ્વાસ દરેકના દિલમાં જાગ્રત થઈ ગયા. તેમના નાના ભાઈ વાયુભૂતિ ગૌત્તમ તેમજ અન્ય વિદ્વાન પંડિતોને પ્રભુ મહાવીર પાસે જવાની, તેમને નજરે જોવાની ઉત્કંઠા જાગી. તેમના જ્ઞાન અને વૈરાગ્યની પરીક્ષા કરવાનું સૌને મન થઈ ગયું અને પોતપિતાના શિષ્ય પરિવાર સાથે મહસેન વન તરફ જવા તૈયાર થયા. સૌથી પહેલા વાયુભૂતિ પિતાના શિષ્ય પરિવાર સાથે 2010_04 Page #342 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૭૩ ] પ્રભુ સન્મુખ પહોંચ્યા. સમવસરણની ઋદ્ધિ અને મહાવીરતુ અલૌકિક તેજ જોઇ વાયુભૂતિની આંખેા અંજાઇ ગઈ! હૃદય સ્થંભિત થઈ ગયું ! પ્રભુને જોતાં એટલેા ખધે! આશ્ચય - ભાવ ઉભરાયે। કે પ્રશ્ન પૂછવા હતા પણ પૂછી શક્યા નહિ. ત્યાં ભગવાન પોતે જ તેમના મનની શંકા વ્યક્ત કરતાં ખેલ્યાઃ વાયુભૂતિ ગૌત્તમ ! તમને શરીર અને જીવ વિષે ભ્રમ જાગ્યા છે ને ? વેદના પરસ્પર વિરૂદ્ધ વાચોથી તમે ભ્રમણામાં ગુંચવાયા છે કે શરીર એ જ જીવ છે કે શરીર અને જીવ અલગ છે! તમે એમ માનેા છે કે શરીર અને જીવ બન્ને એક જ વસ્તુ છે. શરીરથી જીવ જીદ્દો હાય તા શરીરની જેમ પ્રત્યક્ષ દેખાવે જોઇએ ! તે દેખાતે નથી માટે શરીર એ જ જીવ છે ! પણ તમારી આ માન્યતા સાચી નથી. કારણ કે વેદના પર્દના અર્થ તમે ખરાખર જાણ્યે નથી. એમ કહી પ્રભુએ વેદના પદોથી જ શરીર અને જીવ જુદા છે એવી સાબીતી કરી બતાવી. ઉપરાંત સમજાવ્યુ કે “ શરીરમાં આત્મા છે તેથી જ શરીર હરી ફરી શકે છે. ખાઈ પી શકે છે, ઉઠ એસ કરી શકે છે. મૃત શરીર તેમ નથી કરી શકતું! માટે શરીરથી આત્મા અલગ છે ” '' વાયુભૂતિએ પૂછ્યું: “ પ્રભુ ! જે શરીર અને આત્મા જુદા છે તેા શરીર કે અન્ય પદ્માર્થાની જેમ એ નજરે કેમ દેખાતા નથી ? એને અનુમાનથી પણ શી રીતે માનવે ? ” પ્રભુએ કહ્યું: “ પ્રિય ગૌત્તમ વાયુભૂતિ! શરીર રૂપી છે માટે નજરે દેખાય છે. જીવ અરૂપી હોવાથી બાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, માટે નથી દેખાતા. દૂધમાં ઘી હાવા છતાં દેખાતું નથી પણ અનુમાનથી ‘ઘી’ છે એમ સ્વીકારવું જ 2010_04 Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી મહાવીર જીવનત પડે છે. તેમ શરીરની હલન ચલન આદિ કિયાથી આત્મા છે એમ માનવું જ પડશે. તલના દાણેદાણે તેલ છે તે તેને સમૂહ રીતે પીલવાથી તેલ નીકળે છે. પણ રેતીના એકે કણમાં તેલ નથી; તે રેતીને ગમે તેટલી પીલશે તો યે તેલ નીકળ વાનું નથી જ. તેમ જડ શરીર ચેતન સ્વરૂપ કદિ પણ ન બની શકે ! તેમ બન્ને વચ્ચે કાર્યકારણુભાવ સિદ્ધ થતો હોવાથી આત્મા અને શરીર અને જુદા જ છે.” પ્રભુની આવી સરલ સમજુતીથી શંકારહિત બનેલા વાયુભૂતિએ પ્રભુને સિદ્ધાંત સ્વીકારી લીધો અને શિષ્ય પરિવાર સાથે સંયમ સ્વીકારી પ્રભુના ત્રીજા શિષ્ય બની ગયા. આ જોઇ ચેથા વ્યક્ત પંડિતને વિચાર થયે કે શ્રી મહાવીર સર્વજ્ઞ છે એમાં જરાય શંકા નથી. કારણ કે પ્રત્યક્ષ વેદમૂતિ સમા ઈન્દ્રભૂતિ વગેરે ત્રણે ભાઈઓ જેમના શિષ્ય થયા, એ મારા પણુ ગુરુ થાએ એ નિર્ણય કરી પ્રભુ પાસે પહોંચ્યા. સમવસરણ વગેરે દિવ્ય રચના અને પ્રભુના દર્શન કરી આનંદિત બન્યા. પ્રભુએ પણ તેમને પ્રેમથી લાવ્યાઃ “આર્ય વ્યક્ત ! તમને આ જગત સત્ છે કે અસત્ ” એવી શંકા જાગી છે. એક બાજુ વેદવાક્ય જગતને સ્વપ્ન સરખું જણાવે છે, બીજી બાજુ બીજુ વેદવાક્ય જગતના પદાર્થોનો સ્વીકાર કરે છે. આ કારણથી તમે મુંઝવણમાં પડ્યા કે સ્વપ્ન સરખું છે કે સત્ય ? પણ જગતને સ્વપ્ન સરખું જણાવનારા વેદ વચનનો સાચો અર્થ તમે સમજ્યા નથી. એ વેદપદ વિધિ વાક્ય નથી પણ ઉપદેશ વાક્ય છે. એનો સાચો અર્થ આ રીતે છે કે આ ધન, યૌવન, જીવન, પરિવાર વગેરે પર મેહ રાખી સંસારી જીવ પિતાનું કલ્યાણ ચૂકી જાય છે. એમાં સુખના પ્રલોભનથી પિતાનું હિત શેમાં 2010_04 Page #344 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૭૫ ] - ... ' છે તે સમજી શકતા નથી. જન્મ ધરીને માનવ અવતારમાં આવેલા બધા આત્માઓ આયુષ્યની સાંકળથી બંધાયેલા છે. એ સાંકળ તૂટી જશે, ત્યારે ભાડે રાખેલા ઘરની માફક આ શરીરને છોડીને સર્વ જી પિતાના કર્માનુસાર કોઈ પણ ગતિમાં ચાલ્યા જશે. કેઈ કોઈનું નથી એમ સમજીને ક્ષણિક સંબધેમાં ફસાવું નહિ અને આત્મહિતલક્ષી બનવું.” પ્રભુના મુખથી વેદના પદોને સત અસત્ વિષે સત્ય રણકાર સાંભળી ધન્ય બનેલા આર્ય વ્યકત, પોતાના પરિવાર સાથે નિગ્રંથ ધર્મ સ્વીકારી પ્રભુના ચોથા શિષ્ય બની ગયા. * “પછી આર્ય સુધમ પિતાના શિષ્ય પરિવાર સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુ તેમMા મનની વાત પ્રગટ કરતાં બધા “સુધર્મ ! પુરૂષ મરીને પુરૂષ થાય, પશુ મરીને પશુ થાય” એવા વેદ વચનથી તમે સિદ્ધાંત બાંધી લીધું કે જવ વાવીએ તે જવ અને ડાંગર વાવીએ તે ડાંગર ઉગે તેમ આ ભવમાં જીવ જે હોય તે જ પરભવમાં હોય, પણ “વિષ્ટા સહિત મરણ પામેલે માણસ શિયાળ એનિમાં ઉત્પન્ન થાય છે. એવા બીજા વેદ વાકયથી તમે સંશયમાં પડ્યા કે સાચું શું? પણ તમારી માન્યતા જ ખોટી છે. તમે સાચો ભાવ સમજ્યા નથી. તેને ભાવ આવે છે. જે મનુષ્ય મનુષ્ય તરીકે જીવે એટલે મનુષ્યના કર્તવ્ય જેવા કે દાન દયા પરેપકાર વગેરે કરતે કરતે જીવન પુરૂં કરે તે મનુષ્ય પુનઃ મનુષ્ય યોનિમાં જાય, પણ મનુષ્ય જે મનુષ્ય થઈને હલકા કામ કરીને અન્યને સતાવીને, હેરાન કરીને મારે તે એ મનુષ્ય હોવા છતાં પશુ જેવું જીવન જીવી પશુ નિમાં જ ઉત્પન્ન થાય. “પ્રભુન મુખથી આવું સ્પષ્ટીકરણ સાંભળી તેમ જ નિન્ય ધર્મને સાર સમજી પિતાના વિદ્યાર્થીઓ 2010_04 Page #345 -------------------------------------------------------------------------- ________________ [ ર૭૬ ] શ્રી મહાવીર જીવનત સાથે આય સુધમ શ્રમણધર્મ સ્વીકારી પ્રભુના પાંચમા શિષ્ય બન્યા. તેમના હદયમાં સમ્યકત્વભાવ ઉભરાયે. - આર્ય સુધર્મ પ્રભુના શરણે સમાઈ ગયા પછી પોતાની માનસિક શંકા નિવારવા આવેલા આર્યમંડિતને પ્રભુએ પ્રેમથી સત્કારતાં કહ્યું: “આર્યમંડિત ! તમને આત્માના બંધ અને મેક્ષ વિષે શંકા છે ને ?” મંડિતે કહ્યું: “જી હા, મારી એવી માન્યતા છે કે સફટિક જેવા નિર્મળ આત્માને કર્મો બાંધવા, જુદા જુદા રૂપે સંસારમાં ભટકવું, અને ધર્મની આરાધના કરી કર્મથી મુક્ત થવા પ્રયત્ન કરે, આવું કરવાની જરૂર શું ? શાસ્ત્રમાં પણ આત્માને અબદ્ધ, ત્રિગુણતિત અને વિભુ બતાવ્યા છે. તેમ બીજી બાજુ મોક્ષની ઈચ્છાવાળા આત્માએ “યજ્ઞાદિ ધર્મક્રિયાઓ કરવી જોઈએ એવું પરસ્પર વિરૂદ્ધ ખ્યાન હોવાથી હું શંકાશીલ બન્યું કે આત્માને બંધમેલ છે કે નહિ?” મહાવીર પ્રભુએ પ્રસન્ન વદને પ્રત્યુત્તર આપતાં કહ્યું: “દેવાનુપ્રિય ! તમે એ શ્રુતિવાક્ય યથાર્ય સમજ્યા નથી. એ શ્રુતિપદોને અર્થ સિદ્ધ આત્માને લાગુ પડે છે. બધા આત્માઓને નહિ.” મંડિતઃ “સિદ્ધ આત્મા એટલે?” પ્રભુ દેવાનુપ્રિય! કર્મથી મુક્ત થઈને મુક્તિમાં ગયેલા આત્માઓને સિદ્ધ કહેવાય છે. કર્મથી બંધાયેલા અને સુખ દુઃખને અનુભવતા આત્માએ સંસારી કહેવાય છે.” તે પછી એ નિર્મળ સ્ફટિક જે આત્મા કર્મથી બંધાયે શા માટે?” મંડિતે પૂછ્યું. પ્રભ બાલ્યાઃ “વિદ્ધન મિત્ર! આત્મા અનાદિથી 2010_04 Page #346 -------------------------------------------------------------------------- ________________ -- જય જયકાર [ ર૭૭ ] કર્મો સાથે બંધાયેલ છે. જેમ ખાણમાં ઉત્પન્ન થયેલ સુવર્ણ માટીમય હોય છે પણ અગ્નિના સંગથી એ બન્ને અલગ થાય છે, ત્યારે માટી એ માટી તરીકે અને સુવર્ણ એ સુવર્ણ તરીકે સિદ્ધ થાય છે. પછી એ સુવર્ણ કદી માટી રૂપે પરિણમતું નથી. તેમ આત્મા તપ ત્યાગ ધ્યાન વગેરે આંતરિક ભાવથી કર્મથી મુક્ત થઈ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે અને મોક્ષમાં જાય છે. એટલે આત્માને કર્મ છે અને મોક્ષ પણ છે, એવું નિશ્ચિત થાય છે.” પ્રભુ મહાવીરના મુખથી કર્મના બંધ મક્ષની વ્યાખ્યા સાંભળી આર્યમંડિતના અજ્ઞાન અંધારા વિલય પામી ગયા, તેમના અંતરમાં સમકિતને સૂર્ય ઝળહળવા લાગ્યા. નિર્ચન્વધર્મને સાર સાંભળી શિષ્ય પરિવાર સાથે પ્રભુના ચરણમાં દીક્ષિત બન્યા અને પ્રભુના છઠ્ઠા શિષ્ય તરીકે જીવનનું સૂકાન પ્રભુને સોંપ્યું. પછી પ્રભુના પૂનિત પ્રભાવથી આકર્ષિત થયેલા મૌર્ય. પુત્ર પંડિત પ્રભુની સામે આવી ઉભા. પ્રભુએ તેમને નેહથી બેલાવતાં કહ્યું “મૌર્યપુત્ર! તમને દેવ છે કે નહિ? એવી શંકા પડી છે ને ?” મૌર્યપુત્રઃ “હા સ્વામિન! વેદમાં આવેલા પદના અર્થ મુજબ સ્વર્ગનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. બીજી બાજુ સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર નિત્ય કરે. આથી હું દ્વિધામાં પડ્યો કે સાચું શું?” પ્રભુએ તેની શંકા દૂર કરવા પ્રકાણ્યું: “ભાઈ ! તમને 2010_04 Page #347 -------------------------------------------------------------------------- ________________ [૨૭૮ ] શ્રી મહાવીર જીવનચેત દેવતાઓ વિશેની શંકા બેટી છે. આ સમવસરણમાં બેઠેલા અનેક દેવને તમે જોઈ શકે છે. વેદપને સત્ય અર્થ સમજ્યા વગર તમે શંકાશીલ બન્યા છે. “માપમાન ” ઈત્યાદિ કૃતિવચનો દેવત્વને નિષેધ નથી કરતા. પણ એની અનિત્યતા બતાવે છે. દેવ ગમે તેટલા લાંબા આયુષ્યવાળા હેય તે પણ આખરે તે એ નામશેષ બની જાય છે. પુણ્ય ખતમ થતાં દેવભવથી ઍવીને અન્ય ગતિમાં ચાલ્યા જતાં હોવાથી દેવત્વની પ્રાપ્તિમાં લેભાવવા જેવું નથી. એવું બતાવે છે. કદાચ તમે એવું કહે કે દેવે છે તે આવતા કેમ નથી ? તે એને જવાબ એ છે કે દેવે પુણ્ય વિલાસી હોવાથી પોતાના દેવી વૈભવમાં જ વ્યગ્ર હોય છે. તેમ મનુષ્યલોકની અસહ્ય દુગધથી અહીં આવી શકતા નથી. છતાં તીર્થકરોના પાંચે કલ્યાણક ઉજવવા કે કેાઈ ધમી આત્માના આકર્ષણથી દેવે અવની પર ઉતરે છે અને પિતાનું ભકિતકા બજાવે છે. ” પ્રભુના આવા ખુલાસાથી શંકાથી નિવૃત્ત થયેલા મૌર્યપુત્ર સમ્યભાવ ધારણ કરી પ્રભુના સાતમા શિષ્ય થયા. તેમની સાથે તેમને વિદ્યાર્થીગણ પણ જોડાયે. તે પછી પ્રભુ પ્રેમાળ નયને અકલ્પિત તરફ નિરખતાં બેલ્યાઃ “અકલ્પિત! નારકના જીવે અહીં દેખાતા ન હાવ થી તમને નરક વિષે શંકા જાગી છે. પણ દેવાનુપ્રિય ! એ જ તે અત્યંત પાપના ઉદયથી માત્ર દુઃખ ભોગવવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ જ કરી શકતા નથી. તમે વેદવચનથી નારકી નથી એવું ગ્રહણ કર્યું. બીજા વેદવચનથી શૂદ્રનું અન્ન ખાનાર નરકમાં જાય છે, એ જાણ્યું, એવા વિરૂદ્ધ, વચનથી શંકાગ્રસ્ત થયા; પણ સૂક્ષ્મ ચિંતન કર્યું 2010_04 Page #348 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર | [ ર૭૯ ] હોત તો તમને નરક વિશે શંકા જાગત નહિ. એ વેદવચનને અર્થ નારકી નથી એવું નથી પણ નારકી મરીને ફરીને નરકમાં ઉત્પન્ન થતો નથી, એવું પ્રતિપાદન થાય છે. અશુભ કર્મને ઉપાર્જન કરનાર વ્યકિત નરકગામી હોય છે. આથી નરક છે અને નારકીઓ પણ છે એવું નકકી થયું.” પ્રભુના સત્ય અર્થપૂર્ણ વિવેચનથી અકમ્પિત પંડિતનો નારકી વિશે સંશય દૂર થયે, અંતરમાં સમિતિને દીવડે ઝળકી ઉઠ્યો. પિતાના પરિવાર સાથે પ્રભુ ચરણમાં પ્રવ્રજિત થઈ પ્રભુના આઠમા શિષ્ય થયા. પછી અચલભ્રાતા પંડિતને સંબોધતાં પ્રભુ બેલ્યાઃ આવો, વિદ્વાન પંડિત! આવે, તમે પુણ્ય અને પાપના અસ્તિત્વની શંકામાં લેવાયા છે ખરું ને? શાસ્ત્રમાં એક બાજુ જણાવ્યું છે કે આ જગતમાં “ચેતનઅચેતન સ્વરૂપ જે દેખાય છે અને દેખાશે તે સર્વ પુરૂષ એટલે આત્મા જ છે.” તે સિવાય પુણ્યપાપ વગેરે પદાર્થ નથી. બીજી બાજુ “પુણ્યથી પુણ્ય બંધાય અને પાપથી પાપ બંધાય” એવું વેદવચન પણ હેવાથી તમે શંકાશીલ બન્યા. પરંતુ અચલભ્રાતા ! તમારે આ સંશય અયુફત છે. પહેલું વેદવચન આત્માની સ્તુતિ વાચક છે. “સર્વ વિદભુમય ન’ એવા પદે વિષ્ણુ એટલે આત્માને મહિમા વધારનારા છે. જેમ શ્રુતિમાં આત્માને મહિમા બતાવ્યું છે, તેમ પુણ્યપાપનું પણ પ્રતિપાદન તે છે જ. વળી પુણ્ય અને પાપ એ બે તત્ત્વ એટલા બધા પ્રસિદ્ધ છે કે સામાન્ય જન પણ સહેલાઈથી સમજી શકે છે કે જીવ પુણ્ય બાંધે તે સુખ ભેગવે અને પાપ બાંધે તે દુઃખ! આ સૈદ્ધાતિક વચન છે. પુનર્જન્મ અને કર્મતત્વનું અસ્તિત્વ એમાં જ સમાયેલું છે. 2010_04 Page #349 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ડિતને કે ન બોલ્યા અર નથી એમ તક છે? વિજ્ઞાન તમને [ ૨૮૦ ] શ્રી મહાવીર જીવનત એ પણ સુસંગત અને શાસ્ત્રસિદ્ધ છે.” પ્રભુએ આ રીતે શંકાનું નિરસન કરી અચલભ્રાતા પંડિતને સત્યધર્મ સન્મુખ બનાવ્યા. નિર્મળભાવી એ પંડિતે પણ પિતાના શિષ્યપરિવાર સાથે પ્રભુ ચરણમાં ઝુકાવ્યું અને પ્રભુના નવમા શિષ્ય તરીકે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી અનંતજ્ઞાની પ્રભુ મહાવીર મેતા પંડિતને સત્કારતાં બોલ્યાઃ “આ આત્મબંધુ! તમને પુનઃજન્મ છે કે નહિ? એમાં શંકા છે? વિજ્ઞાનઘન ઈત્યાદિ પદોથી પરભવ નથી એમ તમે સ્વીકાર્યું છે. તેમ જે બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે એ નરકમાં જાય છે, એવા શ્રુતિવાક્યોથી તમે સંશયગ્રસ્ત થયા, પણ પ્રથમના શ્રુતિવચનને તમે વાસ્તવિક રીતે સમજ્યા નથી, તેથી જ તમે શંકામાં ફસાયા. તેમ તમારું અંતર “ભૌતિકવાદ તરફ વિશેષ ઢળતું રહ્યું છે. “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા ? એવી તમારી માન્યતા છે એ અગ્ય છે.” પ્રભુએ વેદના પદોથી જ ભૌતિકવાદનું ખંડન કર્યું અને આધ્યાત્મિકવાદની સિદ્ધિ કરી અને જીવ જેમ પૂર્વભવથી આ ભવમાં આવે છે તેમ અહીંથી પુનર્ભવમાં પણ જાય છે, એ શાસ્ત્રવચનથી સાબિત કરી બતાવતાં પ્રભુની અમૃતવાણથી મેતાર્ય પંડિતનું અંતર સ્વચ્છ બની ગયું. એ પણ શિષ્યમંડળી સાથે પ્રભુને સાધુધર્મ અંગીકાર કરી દશમા શિષ્ય તરીકે જાહેર થયા. પ્રભુની દિવ્ય શક્તિથી પ્રભાવિત થયેલા પ્રભાસ પંડિત કે જેઓએ માત્ર સેળ વર્ષની વયે પ્રખર પંડિતાઈમેળવી હતી, એ સમર્થ બાલપંડિત પ્રભુની સામે નત મસ્તકે આવી ઉભા. પ્રભુએ તેમને અમીદ્રષ્ટિથી આવકારતાં કહ્યું: “આવે, પ્રભાસ ! તમને મોક્ષ છે કે નહિ ?” એવી શંકા છે ને ? 2010_04 Page #350 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર | [ ૨૮૧ ] “અગ્નિહોત્રની કિયા જીદગીભર કરવી” એ વચનથી તમે એવી તારવણી કરી છે કે અગ્નિહોત્રની ક્રિયા હિંસાજન્ય હોવાથી તેમાં કોઇને ઉપકારનું કારણ હોવાથી દોષ મિશ્રિત છે. તેથી એવી શુભ અશુભ ફળ દેનારી ક્રિયા કરનાર આત્મા સ્વર્ગ મેળવી શકે પણ મોક્ષની પ્રાપ્તિ ન થઈ શકે. આ કિયા જીવનભર કરનાર આત્માને મોક્ષ માટે આરાધના કરવાને સમય બાકી રહેતું નથી. તેથી મેક્ષ નથી એવું સિદ્ધ થાય છે; તેમ વળી બીજા વાક્યમાં પરબ્રહ્મને સત્યજ્ઞાન તરીકે અને અપર બ્રહ્મને અમુક્ત (સંસાર) અવસ્થા તરીકે દર્શાવી છે પણ એ દુર્ણાહ્યા હોવાથી તમે સંશયમાં પડ્યા કે મોક્ષ છે કે નહિ? પણ શાસ્ત્રમાં જે બતાવ્યું છે તે તમે યથાર્થ સમજ્યા નથી. વાત એમ છે કે સ્વર્ગની ઈચ્છાવાળા આત્માએ અગ્નિહોત્ર કરે, અને મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષસાધક ક્રિયા કરવી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષમાર્ગના સાધન છે. એના વિશિષ્ટ પ્રકારના આરાધનથી આત્મા કમરહિત બનીને મુક્તદશાને મેળવી મુકિતગામી બની શકે છે.” એવું સ્પષ્ટ નિરૂપણ પ્રભુના મુખથી સંપાદન કરી પ્રભાસ પંડિત પણ પ્રભુના અગીયારમા શિષ્ય તરીકે સંયમી બની સપરિવાર પ્રત્રજિત થયા. પ્રભુ મહાવીરના મુખથી ધર્મ પ્રવચન સાંભળી એક જ દિવસમાં ચાર હજાર ચાસે ને અગીયાર બ્રાહ્મણેએ પ્રતિબંધ પામી નિત્થધર્મને સ્વીકાર કરે. ઈદ્રભૂતિ વગેરે મૂખ્ય અગીયારે વિદ્વાન શિષ્યને સમૂદાયના નાયક બનાવ્યા, એટલે ગણધર પદથી વિભૂષિત કર્યા. તેમ જ તેમના વિદ્યાથીમંડળોને સૌ સૌને શિષ્ય તરીકે સ્થાપન કર્યા. એ સમયે સમયજ્ઞ ઈન્દ્ર મહારાજ સુગંધી ચૂર્ણ ભરેલે 2010_04 Page #351 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] શ્રી મહાવીર જીવનત થાળ હાથમાં લઈ પ્રભુ સમીપે આવ્યા. અગીયાર ગણધર ક્રમસર પ્રભુની સન્મુખ ઉભા રહેતાં પ્રભુએ વાસચૂર્ણની મુઠ્ઠી ભરી “ તમને દ્રવ્ય ગુણ અને પર્યાયની અનુજ્ઞા છે” એમ બેલતાં પ્રથમ ઇન્દ્રભૂતિના મસ્તકે અને ત્યાર પછી સર્વ ગણધરના મસ્તકે વાસ નિક્ષેપ કર્યો. દેવતાઓએ પુપથી અને મનુષ્યએ અક્ષતથી વધાવ્યા. પાંચમા શ્રી સુધર્મ ગણધરને “આ ચીરંજીવી બની ધર્મને ઉદ્યોત કરશે” એમ કહી બધા મુનિઓમાં મૂખ્ય તરીકે તેમને ગણુની અનુજ્ઞા આપી. ત્યાર પછી પ્રભુ પાસેથી ઉપનેઈ વા, વિગઈ વા, ધુવેઈ વા, એ ત્રિપદી મેળવી ગણધરેએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગીની રચના કરી. શતાનિક રાજાને ઘેર રહેલી ચંદનબાળાએ આકાશમાગે દેના ગમનાગમનથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિ જાણી તેને પ્રભુની શિષ્યા બનવાની ભાવના તીવ્ર બનતાં ક્ષેત્ર દેવતાએ વિમાનમાં બેસાડી પ્રભુની પર્ષદામાં પહોંચાડી. ત્યાં અનેક રાજાઓની, અમાત્ય અને શેઠિયાઓની પુત્રીઓ સાથે વિચક્ષણ એવી ચંદનબાળાને પ્રભુએ પંચ મહાવ્રતના ઉચ્ચારણ સહિત પૂનિત પ્રવ્રયા આપી. સાધ્વીછંદમાં ચંદનબાળાને મૂખ્ય બનાવી પ્રભુએ પોતાના હાથે તેને પ્રવર્તિનીપદે સ્થાપી. આ પ્રમાણે પ્રભુ મહાવીરે વૈશાખ સુદ અગ્યારસના દિવસે અપાપાનગરીના મહસેન વનમાં હજારે વ્યક્તિઓને સાધુધર્મમાં જેડી, હજારે સ્ત્રીઓ અને કુમારિકાઓને સાધ્વીપદે સ્થાપી, તથા સાધુત્વ પાળવામાં અસમર્થ ધર્મશ્રદ્ધાળુ ગૃહસ્થાને શ્રાવકધર્મમાં અને શ્રાવિકા ધર્મમાં જેડી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ એક જ સભામાં હજારે બ્રાહ્મણને 2010_04 Page #352 -------------------------------------------------------------------------- ________________ જય જયકાર [ ૨૮૩ ] પ્રતિબેધ્યા, અને અહિંસાધર્મને ઝંડો ફરકાવ્ય. ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર એ ચારે વર્ણમાં સૌ સમજી શકે એવી અર્ધમાગધી ભાષામાં અપાત ઉપદેશ અત્યંત ઉપકારક નીવડ્યો. તેમની શૈલી સરળ, સચોટ અને દષ્ટાંત સભર હતી. એટલે તેની અસર લેકહૃદય પર ખૂબ સુંદર પડી. તે સમયે બ્રાહ્મણે યજ્ઞ કરાવતાં અને પુષ્કળ પશુઓને બલિદાન દેવા. પ્રભુએ અહિંસા ધર્મની પ્રચંડ ઘેષણ કરીને લેકેને જણાવ્યું કે “અહિંસા ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. સંયમ અને તપની આરાધનાપૂર્વક આરાધે અહિંસાધર્મ દેના પણ દેવ બનવાની શકિત જાગ્રત કરે છે.” પ્રભુની આવી ઉષણથી જાગ્રત થયેલા જનહૃદયમાં અહિંસા ધર્મનો ઝંડા લહેરાવા લાગ્યા. દીપાવલી એટલે— અંતરમાં જ્ઞાનદિપક પ્રગટાવવાને સમય, અનંત ચૈતન્ય લક્ષમીના પૂજનને સમય. સરસ્વતી એટલે— જિનવાણીના પૂજનને સમય, - આત્માનંદ પ્રગટ કરવાને અમૂલ્ય સમય. 2010_04 Page #353 -------------------------------------------------------------------------- ________________ ર૬. પ્રભુનો મારગ શૂરાને વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરની ધર્મવાણું લેકપ્રિય બની. એ વાણીને પડઘે જનહદયમાં પડવાથી યજ્ઞક્રિયાઓ ઓછી થવા લાગી. પશુબલી બંધ થવા લાગ્યું. લોકો અહિંસાધર્મને જેમ જેમ સમજતા ગયા તેમ તેમ જીવનમાંથી હિંસાને દૂર કરવા લાગ્યા. સામાન્ય વ્યવહારમાં પણ અહિંસાનો અમલ થવા લાગે. દોષિત આહાર ઉપગ ઘટી ગયે, લોકો નિર્દોષ આહાર વિહારને અપનાવવા લાગ્યા. મદ્ય અને માંસને વપરાશ ઘટવા લાગ્યું. પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં લોકેના હદયમાં ધર્મબીજની રોપણી કરી, અહિંસાધર્મને ઝંડા લહેરાવી ત્યાંથી રાજગૃહી નગરી તરફ સપરિવાર વિહાર આરંભે. ત્રિીશ અતિશયે અને આઠ મહાપ્રાતિહાર્યો તેમ જ કરોડ દેવદેવીઓથી પરિવરેલા પોતાના શિષ્યસમૂદાય સાથે સુવર્ણ કમલ પર પાદવિહાર કરતાં પ્રભુ મહાવીરે રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં પ્રવેશ કર્યો, અને દેવરચિત ચૈત્યવૃક્ષથી શુલિત સમવસરણમાં સિંહાસન પર પ્રભુ પૂર્વાભિમુખે આરૂઢ થયા. શ્રી મહાવીરપ્રભુ ગુણશીલ વનમાં સમેસર્યા છે,” એવી વધામણું સાંભળતાં શ્રેણિક રાજા પિતાની ધારિ, નંદા, 2010_04 Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના મારગ શૂરાના [ ૨૮૫ ] ચેલ્લણા વગેરે અનેક રાણીએ અને અભયકુમાર, મેઘકુમાર, નર્દિષેણ વગેરે અનેક પુત્રપરિવાર તેમજ નગરજને, અમાત્ય વગેરેથી પવૃિત્ત થઈ મોટી સમૃદ્ધિપૂર્વક પ્રભુને વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા અને અગર્ભિત સ્તુતિપૂર્વક પ્રભુને વંદન કર્યાં. ગુણુશીલ વનમાં નીરપ્રવાહની જેમ ઉભરાતા લાખેાગમે દેવ, મનુષ્ય અને તિયચા બાર પદારૂપે સમવસરણમાં ગેાઠવાઈ ગયા. એ મોટી સભામાં પ્રભુએ હૃદયગ્રાહી ઉપદેશ આપતાં મનુષ્યભવ, ધર્મ શ્રવણુ, શ્રદ્ધા અને સયંમવીય, એ ચાર વસ્તુએની દુર્લભતા ખતાવી. ચારગતિ રૂપ સંસારમાં ચેતન જેવા ચેતન થઇને રખડનાર આત્મા મહા મુશીબતે મનુષ્યભવ પામે છે. એ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. એ મોઘી માનવ જીંદગીમાં આવેલે આત્મા જો પેાતાનુ હિત નહિ સાધે તેા બીજી કોઈ ગતિમાં આત્મહિત સાધવાની તક નથી. એવું પ્રભુએ સચાટ અને અસરકારક સમજાવ્યુ. પંચમહાવ્રત રૂપ સાધુધમ અને ખારવ્રત રૂપ શ્રાવકધમ નું વિસ્તૃત નિરૂપણ કર્યું. ભગવાન્ મહાવીરની તાત્ત્વિક ધ દેશના શ્રવણથી પ્રભાવિત અનેલા શ્રેણિક રાજાના હૃદયમાં સમકિત વિશુદ્ધ બન્યું. મેઘકુમાર અને નર્દિષણ વગેરે રાજકુમારએ દીક્ષા લીધી, અભયકુમાર વગેરે શ્રાવધમ અને સુલસા વગેરેએ શ્રાવિકાધમ ના સ્વીકાર કર્યાં. અન્ય અનેક વ્યક્તિઓએ ધશ્રદ્ધાળુ બનવા સાથે યથાશતિ નિયમો અંગીકાર કર્યા. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી પ્રથમ ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં નિગૠમન કર્યું. અનેક મનુષ્ય. ધમમાગ ને સમજી આત્મઉદ્ધાર કરવા પ્રેરાયા. ધમ સારથી બની મેષકુમારને ધ માગ માં સ્થિર કર્યાં. ચાતુર્માસ પૂર્ણ થતાં ત્યાંથી પ્રભુએ 2010_04 Page #355 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] શ્રી મહાવીર જીવનજાત વિદેહ દેશ તરફ વિહાર કર્યો. અનેક ગ્રામ નગરમાં ધર્મ પ્રભાવના કરતાં પ્રભુ મહાવીર વિચરતાં વિચરતાં બ્રાહ્મણકુંડ નગરમાં પધાર્યા. નગર બહાર બહુસાલ મૈત્યમાં દેવોએ સમવસરણની રચના કરી. એ બહુસાલ ત્યની નજીકમાં બ્રાહ્મણકુંડ ' નગર હતું. પ્રભુ આગમન સાંભળી હજારે દર્શનાથીઓથી બહુસાલ વન ભરાઈ ગયું. આ ધર્મસભામાં ત્રાષભદત્ત અને દેવાનંદા આવ્યા, સૌ પ્રભુને વંદન કરી યથાસ્થાને ગોઠવાયા. પ્રભુને જોતાં દેવાનંદજીને અત્યંત આનંદે ઉભરા" નેત્ર વિધરે બની ગયા. રેમરાજી પ્રકુલ્લિત બની. પાવનકારી પ્રભુની મુખમુદ્રા જતાં તેમના હાથમાં પુત્રવત્ વાત્સલ્યભાવ ઉભરાયા, શરીર પુલક્તિ બની ગયું અને એને સ્તનમાંથી દુગ્ધધારા વહેવા લાગી ! ગૌત્તમસ્વામીએ દેવાનંદજીની આવી રોમાંચિત દેશા જોઈ તેનું કારણ પ્રભુને પૂછતાં પ્રભુએ ફરમાવ્યું: “ગૌત્તમ! એ દેવાનંદા તો મારી તિા છે. આ જ અંતિમ ભાવમાં હું તેમના ઉદરમાં સાડાખ્યાસી દિવસ રહી આવ્યું છું. તેથી જ મને જોઇને તેમના અંતરમાં પુત્રપ્રેમ ઉભરાચે છે, અને પુત્રપ્રેમદર્શક શારીરિક લક્ષણો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ' અત્યાર સુધી પડદા પાછળ છુપાયેલી વાત પ્રસિદ્ધ થતાં સાંભળનારાઓ ભારે અચંબામાં પડી ગયા. દેવાનંદાજીને પણ વસ્તુસ્થિતિ સમજાઈ ગઈ વર્ષો પૂર્વે ગર્ભાધાન સમયે ચૌદ સ્વપ્ન દર્શન અને તેનું હરણ વગેરે બાબતે અંતઃસ્થલમાં સ્કુરાયમાન થઈ પુરાણી વાત યાદ આવતાં દેવાનંદાજી ભારે વિસ્મિત થયા. અંતરમાં અનહદ આનંદ થયા. “અહા ! ત્રણ જગતને નાયક એ આ પુત્ર કયાં? અને સામાન્ય 2010_04 Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને મારગ શરાને [ ૨૮૭ ] ગૃહસ્થાશ્રમી એવા અમે કયાં?” હર્ષિત બનેલા એ બ્રાહ્મણ દંપતીએ ઉઠીને ફરી પ્રભુને નમસ્કાર કર્યા. આવી અકલ્પિત વાત પ્રભુએ પિતે જ સ્વમુખે પ્રકાશિત કરી, આ ભવના છેડા સમયના માતાપિતાને ઉદેશીને તેમ જ સર્વ નગરજનોને સંસારની અસારતાનો પ્રતિબંધ આપે. દેશના સાંભળી ઋષભદત્ત અને દેવાનંદાએ પ્રભુને વિનંતી કરી. “પ્રભુ! આપનું કથન યથાર્થ છે. અમને સંસારને મોહ સદંતર ઉતરી ગયેલ છે અને વૈરાગ્યભાવ જાગે છે. માટે અમને બનેને દીક્ષા આપી સંસારથકી અમારે નિસ્તાર કરે ! આ સંસાર વિપત્તિઓની આગથી જલી રહ્યો છે, એ આગથી અમને બચાવે !” પ્રભુએ બન્નેની ભાવના પીછાણી સંયમમાર્ગમાં સ્થાપિત કર્યા. સ્થવર સાધુજને પાસે 2ષભદત્તા મુનિ અગ્યાર અંગ ભણ્યા અને ઘણા વરસો સુધી તપ જપ અને નિયમપૂર્વક સંયમધર્મની આરાધના કરી અંતે માસિક સંખના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. દેવાનંદાજી પણ ચંદનબાળાજીની પાવન નિશ્રામાં અગ્યાર અંગનો અભ્યાસ કરી અનેકવિધ તપસ્યાપૂર્વક સંયમધર્મની પરિપાલના કરી સંપૂર્ણ કમને ક્ષય કરી મોક્ષગતિ પામ્યા. ત્યાંથી વિચરતાં પ્રભુ ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા. નંદિવર્ધન રાજા સમૃદ્ધિ અને ભક્િતપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યા. દેવરચિત સમવસરણસ્થિત પ્રભુને ત્રણ પ્રદક્ષિણ આપી નમસ્કારપૂર્વક અંજલી જેડી પ્રભુની સખ બેઠા. સુદર્શના, જમાલિ અને પ્રિયદર્શના વગેરે સભાજનોને પ્રભુએ સંસાર તારનારી ધર્મદેશના ફરમાવી, ધર્મદેશનાથી પ્રતિબોધ પામીને જમાલીએ માતપિતાની રજા લઈ પાંચસો ક્ષત્રિય કુમારે સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. જમાલીના 2010_04 Page #357 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] શ્રી મહાવીર જીવન જ્યોત પત્ની અને પ્રભુના પુત્રી પ્રીયદર્શનાએ પણ એક હજાર સમાન વયની સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે પ્રવજ્યા અંગીકાર કરી. થોડા જ સમયમાં જમાલી મુનિ અગ્યાર અંગના જ્ઞાતા બન્યા. પ્રભુએ તેમની ગ્યતા જાણે પાંચ ક્ષત્રિય મુનિઓના આચાર્ય બનાવ્યા. જમાલી મુનિ અનેક જાતના તપ સાથે સંયમધર્મનું પાલન કરતાં પ્રભુ સાથે વિચરવા લાગ્યા. - પ્રિયદર્શન પણ આર્યા ચંદનબાળાજી સમીપે જ્ઞાનાભ્યાસ સાથે તપસ્યા કરતાં સંયમી જીવનની ઉજ્વલતા સાધવા લાગ્યા. પ્રભુએ દીક્ષા જીવનનું એ ચૌદમું ચાતુર્માસ વૈશાલીમાં પસાર કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં વત્સભૂમિ તરફ વિહાર કર્યો. માર્ગમાં અનેક સ્થળે ધર્મનો પ્રચાર કરતાં કરતાં કૌશાંબી નગરીમાં પધાર્યા અને નગર બહાર ચદ્રાવતરણ ચૈત્યમાં નિવાસ કર્યો. એ નગરીમાં શતાનીક રાજા અને મૃગાવતીને પુત્ર ઉદયન બાલરાજા હતા. રાજ્યનો પ્રબંધ પ્રધાનોની સલાહ અનુસાર રાજમાતા મૃગાવતી કરી રહ્યા હતા. એ ઉદયન રાજાની ફેઈ જયન્તી શ્રાવિકા પ્રખ્યાત હતા. જેન ધર્મની ઉપાસિકા એ શ્રાવિકા ધર્મતત્ત્વના ખૂબ જાણકાર હતા. કૌશામ્બી આવનાર શ્રાવકને જયન્તી શ્રાવિકાને ત્યાં જ ઊતારે મળત. ભગવાન મહાવીરનું આગમન સાંભળી ઉદયન રાજા, રાજપરિવાર સાથે રાજમાતા મૃગાવતીદેવી, જયન્તી શ્રાવિકા વગેરે તેમ જ નોકરચાકર અને નગરજનો સાથે મોટા મહોત્સવ પૂર્વક પ્રભુને વંદન કરવા ચાલ્યા. સમવસરણની નજીક જઈ પાંચ અભિગમ સાચવી ઉદયન બાલરાજાએ પરિવાર સાથે પ્રભુને ત્રણ પ્રદક્ષિણ આપી ઉલ્લાસ અને આનંદપૂર્વક પ્રભુને વંદન કર્યા. અને ધર્મ ઉપદેશ 2010_04 Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને મારગ શુરાને [ ૨૮૯ ] સાંભળવાની ઈચ્છાથી દેવરચિત સમવસરણમાં બધા યેાગ્યસ્થાને ગોઠવાઈ ગયા. પ્રભુએ તત્ત્વભરપુર દેશના આપી. એ દેશના સાંભળતાં દરેક શ્રોતાજનોએ ખૂબ આનંદુ અનુભવ્યા અને સૌ સ્વસ્થાને વિદાય થયા. સભા વિસર્જન થઈ ગયા પછી પણ જયન્તી શ્રાવિકા પોતાના અલ્પ પરિવાર સાથે ત્યાં બેસી રહ્યા અને વધુ જ્ઞાન મેળવવા તેમણે પ્રભુને ઘણા તાત્ત્વિક પ્રશ્નો પૂછ્યાં. અતુલજ્ઞાની પ્રભુએ દરેક પ્રશ્નોના સત્ય ભરપુર પ્રત્યુત્તર આપ્યા. એ સાંભળી જયન્તી શ્રાવિકાને ઘણા સંતાષ થયા. મનની શ'કાએ શમી ગઇ. પ્રભુની તત્ત્વગભિત વાણી હૈયામાં ગમી ગઈ. એ હાથ જોડી તેમણે પ્રભુને દીક્ષા આપવા માટે વિનંતી કરતાં પરમહિતસ્વી પ્રભુએ પંચ મહાવ્રતના ઉચ્ચારણ સાથે સરિત સામાયિક જયન્તી શ્રાવિકાને પ્રદાન કરી આર્યાં ચંદનમાળાજીના શિષ્યા તરીકે સાધ્વીસંઘમાં દાખલ કર્યો. ત્યાંથી પ્રભુ ઉત્તર કાસલ તરફ વિહાર કરતાં અનેક ગામ નગરામાં ધર્મ ઉપદેશ દેતાં દેતાં શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. દેવાએ કેાબ્તક વનમાં સમવસરણની રચના કરી. પ્રભુએ ચતુર્મુખે ચર્તુગતિચૂરક ધ દેશના ફરમાવી. પરિણામે ઘણા લાકે ધર્મ સન્મુખ બન્યા. સુમનેાભદ્ર, સુપ્રતિષ્ઠ વગેરે આત્માઓએ દીક્ષા લીધી, ત્યાંથી વિદેહ ભૂમિમાં પધારતાં વાણિજ્યગ્રામનિવાસી મહા ધનિક આનંદ ગાથાપતિ અને તેમની પત્ની શિવાનંદાએ શ્રાવકધમ સ્વીકારી માર વ્રત ચર્યા. એ પંદરમું ચાતુર્માસ પ્રભુએ વાણિજ્યગ્રામમાં વિતાખ્યું. શીતઋતુમાં ત્યાંથી વિહાર કરી મગધ દેશના અનેક _2010_04 Page #359 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૦ ] શ્રી મહાવીર જીવનતિ નગરમાં રહેતાં રહેતાં ધર્મને ઉપદેશ કરતાં રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં પધાર્યા. અત્યંત હર્ષાન્વિત બનેલા શ્રેણીક રાજા અને નાગરિક જનેએ પ્રભુવાણીને યથેષ્ટ લાભ ઊઠાવ્ય. નિર્ચન્થ ધર્મને ખૂબ જ સુંદર પ્રચાર થયા. ધનાશાલિભદ્ર જેવા મહા ધનવાન વ્યક્તિ એએ તે સમયે દીક્ષા અંગીકાર કરી, અનેક વ્યક્તિઓએ મૂહસ્થધર્મ સ્વીકાર્યો. એ સોળમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં વિતાવ્યું. ત્યાંથી ચંપા નગરીએ પધારતાં ત્યાંના દત્ત રાજા ફતવતી રાણી અને મહચદ્ર નામના રાજકુમારે પ્રભુના ઉપદેશથી વૈરાગી બની સંયમધર્મ સ્વીકાર્યો. એ સમયે સિધુવીર આદિ અનેક દેશોના અધિપતિ ઉદાયન રાજા વીતભયપત્તનમાં રાજ્ય કરી રહ્યા હતા. એ રાજા મહા ધર્મનિષ્ઠ હતા. એક વખત પર્વતિથિએ પૌષધવ્રત ગ્રહણ કરી આત્મચિંતનમાં લીન બન્યા હતા, ત્યારે તેમના ચિંતનમાં પ્રભુ મહાવીર ઉપસી આવ્યા. “અહા ! ધન્ય છે એ નગર ગ્રામ કે એ સ્થળને કે જ્યાં પ્રભુ મહાવિર વિચરી રહ્યાં છે ! જે શેઠિયાઓ, સાહુકારે, રાજાએ પ્રભુને નિત્ય વંદન કરે છે તેમને પણ ધન્ય છે ! એ પરમ કૃપાળુ પ્રભુ આ નગરના મૃગવનમાં પધારે તે હું પણું તેમના દર્શન વંદન અને પૂજનનો લાભ લેવા ભાગ્યશાળી બનું !” ચંપાનગરીના પૂર્ણભદ્ર વનમાં રહેલા પ્રભુ મહાવીરે જ્ઞાનબળથી ઉદાયન રાજાનો મને ગત ભાવ જાણી લીધો. એને પ્રતિબંધ કરવા માટે માત્ર થોડા જ સમયમાં હજાર માઇલને વિહાર કરી વીતભયનગર પધાર્યા. એ 2010_04 Page #360 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પ્રભુને મારગ શૂરાને [ ૨૯૧ ] ઉદાયન રાજાને ખૂબજ આનંદ થયે. હર્ષોલ્લાસપૂર્વક પ્રભુની દેશના સાંભળી પ્રતિબંધ પામ્યા. પ્રભુએ તેમને દીક્ષિત બનાવ્યા. અને ફરી પાછા એ જ માગે પાછા ફરી ચાતુર્માસ કેન્દ્ર વાણિજ્યગ્રામ તરફ વિહાર કર્યો. મરૂભૂમિની આ લાંબી વિહારયાત્રામાં સખત ગરમીના સમયમાં પ્રભુના સુકમળ સાધુઓને મરણઃ કષ્ટ સહેવા પડ્યા. એ મરૂભૂમિના રેતાળ પ્રદેશમાં ગાઉઓ સુધી વસતિનું નામ ન હતું. પ્રભુ ઉદાયન રાજાને દીક્ષિત બનાવી શિષ્યપરિવાર સાથે પૂર્વ દેશ તરફ પધારી રહ્યા હતા. એક અતિ લાંબા વિહાર અને માર્ગમાં ગામે ન આવતાં હોવાથી આહાર પાણી પણ દુર્લભ. તેમાં ગ્રીષ્મ ઋતુને સખત તાપ, તેમાં ખુલ્લા પગે ચાલવું એ અતિ કઠિનતાભર્યું હતું. પ્રભુના સાધુએ પૂર્વ અવસ્થામાં કેાઈ સુકોમળ રાજકુમારે હતા, શ્રેષ્ઠિપુત્ર હતા. આ રેતાળ પ્રદેશ પસાર કરતાં એ સાધુજનો થાક ભૂખ તરસ અને ગરમીથી ખૂબ વ્યાકુળ થયા. બધી વ્યાધિઓ કરતાં ભૂખતરસની વ્યાધિ જમ્બર છે. છતાં પ્રભુની પ્રેરણું અજબ હેવાથી દરેક સાધુઓ સમતાશીલ અને સંયમધર્મમાં ચુસ્ત બની આગળ વધી રહ્યા હતા. નિર્દોષ આહાર પાણી મળવા દુર્લભ હોવા છતાં સૌ પ્રસન્ન મુખે અને પ્રસન્ન હૈયે આવી કારમી વેદનાને સહેતાં સહેતાં પ્રિભુની સાથે વિહારયાત્રા કાપી રહ્યા હતા. એ સમયે સામે અચિત્ત તલથી ભરેલી ગાડીઓ મળી. એ તલના માલિકને ભૂખતરસથી પીડાતા સાધુઓને જોઈ કરૂણું ઉપજી. બધા પોતાની ગાડીઓ ભાવી નીચે ઉતર્યા અને પ્રભુને તેમ જ સાધુઓને વિનંતી કરતાં કહ્યું: “મહાનુભાવો ! તમે આવા સખત તાપમાં રેતાળ ભૂમિમાં ખુલ્લા પગે ચાલી ખુબ 2010_04 Page #361 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શ્રી મહાવીર જીવનજ્યોત કષ્ટ વેઠી રહ્યાં છે. આપના મુખ પરથી જણાય છે કે ઘણા સમયથી આપને ભેજ્ય પદાર્થ મળ્યા નથી, અમારી પાસે તલ છે, એને ઉપગ કરી આપની સુધા શાંત કરો ! ” પ્રભુએ તલ અચિત્ત છે એમ જાણ્યું, અને તેના માલિકે ભાવપૂર્વક આગ્રહથી આપી રહ્યા છે, છતાં પ્રભુએ એ તલ લેવાની આજ્ઞા આપી નહિ ! કારણ કે આજે એ અચિત તલની ભગવાન આજ્ઞા ફરમાવે તે ભવિષ્યમાં “તલ ખાવાની મહાવીરે પણ આજ્ઞા આપી હતી ” એવી પ્રવૃત્તિ ચાલી પડે. ' બધા સાધુઓ કેવળજ્ઞાની ન હોય, તેથી અચિત્ત છે કે સચિત્ત એ જાણી ન શકે ! આવી દીર્ઘદૃષ્ટિથી પ્રભુએ ભૂખથી પીડાતા સાધુઓને તલને આહાર કરવાની આજ્ઞા ન આપી, તેમ આગળ ચાલતાં અચિત્ત જળથી ભરેલું સરોવર જોયું તે પણ પ્રભુએ તૃષિત સાધુઓને એ પાણીનો ઉપયોગ કરવાની એ જ કારણથી અનુજ્ઞા ન આપી. પ્રભુએ પ્રરૂપેલે સંયમમાગ અતિ કઠિનતાભર્યો છે. એ માર્ગમાં આવનાર વ્યક્તિઓને પાંચ પ્રતિજ્ઞાઓથી બદ્ધ થવાનું હોય છે. સૂક્ષ્મ કે બાદર કોઈ પણ જીની મન વચન કાયાથી હિંસાને સંપૂર્ણ ત્યાગ, અસત્ય બોલવાનો સંપૂર્ણ ત્યાગ, લેશમાત્ર ચોરી કે માલિકની રજા સિવાય કોઈ પણ વસ્તુ ન લેવાની પ્રતિજ્ઞા, સંપૂર્ણપણે દેવી, માનુષી, કે તીયચી અબ્રહ્મને ત્યાગ, અને પરિગ્રહની મૂછને એટલે મેહનો ત્યાગ. આ પાંચ ભીષણ પ્રતિજ્ઞાઓ લઈ સાધુજનો પિતાના જીવનમાં કદી હિંસા કરતા નથી, તેમ મન વચન કાયાથી કોઈને દુભવતા નથી, જીવન નિર્વાહ માટે ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલા નિર્દોષ આહારપાણને ઉપયોગ કરે છે. 2010_04 Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના મારગ શુરાના [ ૨૯૩ ] સ્નાનને જીવદયા પાળવા માટે ખુલ્લા પગે વિચરે છે. સદંતર ત્યાગ, દેહભૂ ષાના ત્યાગ, સચિત્ત જળનેા ત્યાગ વગેરે અનેક નિયમ પાળે છે. પ્રભુના માગે ચાલનાર િિક્તએ કદી અસત્ય ખેલે નહિ, મનમાં માયાકપટ રાખે નહિ, તેમ કાઇને હાનિ પહેાંચે તેવું સત્ય પણ મેલે નહિ, માલિકની રજા સિવાય તણુખલા જેવી વસ્તુ પણ પેાતાની મેળે લે નહિ, પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનારા આત્માએ સંપૂણ બ્રહ્મચય' પાળે, આ વ્રતમાં એક દિવસની ખાલિકા ને સાધ્વીજીએ માટે એક દિવસના બાળકને સ્પર્શ કરવાના નિષેધ છે. પ્રભુની આજ્ઞા મુજબ વસ, પાત્ર, કુઅલ વગેરે પરિગ્રહ રાખે પણ તેના પ્રત્યેના મમત્વભાવના ત્યાગી હોય, આવેા સંયમધમ પ્રભુએ સ્ત્રી અને પુરૂષો માટે સામાન્ય રીતે એક સરખા જ પ્રરૂપ્યા છે, એમાં કોઇ ભેદ રાખ્યા નથી, હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહ; એ પાંચે મોટા પાપેા છે. એ પાપથી નિવૃત્તિ લેવી તેનું નામ ધમ... એ ધમ એ પ્રકારને, એક સાધુ ધર્મ અને ખીજો શ્રાવક ક્રમ. શ્રાવકધર્મના પાલન માટે પ્રભુએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતા અતાવ્યા. પ્રભુએ પ્રરૂપેલા સચમમાગ ને સ્વીકારનાશ ઉગ્રતપસ્વી, ઉગ્રધ્યાની અને જ્ઞાની હતા. ક્ષમાધર્મને સારી રીતે ઝીલનારા એ ક્ષમાતપસ્વી સાધુના આવા અતિ કઠિનતાલયે† વિહાર જરાય ગ્લાનિ પામ્યા વિના કરતાં રહ્યા, ભૂખ અને તરસ એ એ વ્યાધિઓ દરેક દેહધારીઓને લાગેલી છે. પણ સાધુ એ એ વ્યાધિઓ પર વિજય મેળવવા માટે ઉગ્ર કષ્ટો સહુન કરી આત્મકલ્યાણની સાધના કરતાં કરતાં પ્રભુ સાથે વિચરતા રહ્યા! 2010_04 Page #363 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ] શ્રી મહાવીર જીવનત વિત્તભયનગરથી વિહાર કરી અનેક સંકટને વેઠતાં પ્રભુ સપરિવાર વિદેહ દેશમાં રહેલા વાણિજ્યગ્રામે પધાર્યા અને ત્યાં દીક્ષા જીવનનું સત્તરમું ચાતુર્માસ પસાર કર્યું. " પ્રભુ ધર્મ પતાકા ફરકાવતાં બનારસ પધાર્યા. ત્યાં જિતશત્રુ રાજાએ મહાવીરનો આડંબરપૂર્વક સત્કાર કર્યો, ત્યાં કાષ્ઠક વનમાં દેવરચિત સમવસરણમાં બિરાજમાન થઈ ચતુર્મુખે ધર્મપ્રવચન ફરમાવ્યું. ત્યાંના રહેવાશી અનેક ગૃહસ્થાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. તેમાં એ નગરના કેટ્યાધિપતિ ચુલની પિતા અને તેમની શ્યામા નામની સ્ત્રી મૂખ્ય હતા. અને ધર્મમાં સ્તંભ સમાન મજબુત બન્યા હતા. રાજગૃહ તરફ વિહાર કરતાં માર્ગમાં આલંભિકા નગરીના શંખવનમાં પધાર્યા. એ શંખવનની બાજુમાં પગલ નામને વૈદિક ધર્મને જ્ઞાતા એક તાપસ રહેતો હિતે. દરરોજ છઠું તાપૂર્વક સૂર્ય સામે હાથ ઉંચા રાખી આતાપના લેતો હતો. આવા કઠિન તપ, આતાપના અને કંઇક સ્વભાવની સરલતાના કારણે તેને વિર્ભાગજ્ઞાન થયું હતું. એ જ્ઞાનના બળથી પિતાને વિશિષ્ટ જ્ઞાની માનતે તાપસ પોતાની જાણકારી મુજબ લોકોમાં લેકસ્થિતિને પ્રચાર કરતે હતે. કોઈ લે કે તેના જ્ઞાનની પ્રશંસા કરતા, કોઈ શંકા ઊઠાવતા. ગૌતમ સ્વામીના પ્રશ્નનથી પ્રભુએ સાચી લેકસ્થિતિ પ્રકાશી. તાપસે એ વાત સાંભળી, પિતાનું જ્ઞાન તેને અધુરૂં લાગ્યું. પ્રભુ મહાવીર સર્વજ્ઞ તીર્થકર છે એમ પહેલેથી સાંભળ્યું હતું. તેથી તુરત પ્રભુ પાસે શ ખવનમાં પહોંચી ગયે. પ્રભુને વંદન કર્યા અને ધર્મોપદેશ સાંભળે. અંતરમાં સાચી શ્રદ્ધા ઝળહળી ઊઠી. પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી શ્રમણ સંઘમાં ભળી ગયો ! અગ્યાર અંગને 2010_04 Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને મારગ શૂરાને [ ર૯૫ ] અભ્યાસ કરી વિવિધ તાપૂર્વક કર્મક્ષય કરી મોક્ષમાં ગયો. તે સમયે એ નગરીના કરોડાધિપતિ ચૂલ્લશતક ગૃહસ્થ પોતાની બહુલા નામની સ્ત્રી અને અન્ય નરનારીઓ સાથે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધારતાં મકાતી, કિંક્રમ, અર્જુન, કાશ્યપ વગેરે ગૃહએ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ અઢારમું ચોમાસું રાજગૃહીમાં પસાર કર્યું. ચાતુર્માસ પછી પણ પ્રભુ ત્યાં રોકાતાં ધર્મને ખૂબ જ ફેલાવો થયે. શ્રેણીક રાજા પોતે તો વૃદ્ધ હતા, સંયમ લેવાને અસમર્થ હતા, પણ પ્રભુ પ્રત્યે અને ધર્મ પ્રત્યે અથાગ પ્રીતિ હોવાના કારણે સારાય રાજગૃહનગરમાં ઉદ્દષણ કરાવી “કઈ પણ વ્યકૃિતને પ્રભુ પાસે દીક્ષા લેવી હોય તે તેના કુટુમ્બ પરિવારનું પાલન પોષણ રાજ્ય તરફથી સારી રીતે કરવામાં આવશે.” આ ઉદ્દઘોષણાને પ્રભાવ સુન્દર પડ્યો, અને ઘણું નાગરિક લેકની સાથે ખૂદ શ્રેણિક રાજાના જાલિ, મયાલિ વગેરે ત્રેવીશ પુત્ર અને નન્દા વગેરે તેર રાણીઓએ ભાગવતી દીક્ષા લીધી. પ્રભુને માગ કઠિન હોવા છતાં અનેક નરનારીઓ પ્રિભુના માર્ગમાં જોડાતાં, અને તેમને સૂચન મૂજબ સંયમ ધર્મની પરિપાલના સાથે અનેક પ્રકારના વ્રત, નિયમ, તપ, જપ, ધ્યાન વગેરેથી આત્માની નિર્મળતા સાધી સંપૂર્ણ -કમને ક્ષય કરી કેટલાક મેક્ષમાં જતાં, કેટલાક સ્વર્ગમાં ! - જે જેને પુરુષાર્થ તેવું ફળ! બાવીશ પરિષહો સહેવા, સ્વહસ્તે કેશ લંચન કરવું, ગામેગામ ખુલ્લા પગે વિચરવું, આ બધી કઠિનતા જાણતા હોવા છતાં ઘણું ક્ષત્રિય શુરવીર સ્ત્રી પુરુષ, કુમારે અને કુમારીએ માત 2010_04 Page #365 -------------------------------------------------------------------------- ________________ | [ ૨૯૬ ] શ્રી મહાવીર જીવનના પિતા વગેરે કુટુંબીજનની અનુમતિપૂર્વક સંયમમાગે સંચરતા, પ્રભુના સ્થવીર શિષ્ય પાસે જ્ઞાનાધ્યયન અને મને મનોબળ કેળવી પરહિતાર્થો વિચરતા, પ્રચંડ પુરુષાર્થથી આત્મ સ્વરાજ્ય સ્વાધીન કરી અનંત લમીના કુતા બની શાશ્વત સુખના ભાગીદાર બનતા. એમાં જેવા તેવા ઢિીલા-પોચાનું કામ નહિ, એટલે જ કહેવાય છે કે પ્રભુને મારગ શૂરાને ! વહાલામાં વહાલી વસ્તુને ભેગ તેનું નામ યજ્ઞ. worked with સાચા માણસને ચિંતા હતી નથી, ડાહ્યા માણસને મુંઝવણ હતી નથી, બહાદુર માણસને ભય હોતું નથી. Regencies in weigeeeeee સૌ ઉઘે ત્યારે સ્થિતિપ્રજ્ઞ જાગે, સૌ અમન ચમન કરે ત્યારે સાચે સ્થિતિપ્રજ્ઞ અહિંસા, સંયમ, ત્યાગ, તપ અને વૈરાગ્યમાં રમણતા કરે. * us Us છે બ્રા કાંક 2010_04 Page #366 -------------------------------------------------------------------------- ________________ ર૭. નહિ કાયરનું કામ ! એ સમયે પ્રભુને રાજગૃહી નગરીમાં બિરાજમાન સાંભળી સ્વયંબુદ્ધ આદ્રમુનિ પાંચસે મુનિઓ સાથે પ્રભુને વંદન કરવા ગુણશીલ વન તરફ જઈ રહ્યા હતા. માર્ગમાં પિતાને સર્વજ્ઞ તીર્થકર માનતો શાળા સામે મળે. તેમને ઊભા રાખી બેભેટ “અરે મુનિ! તપ કરી કાયાને ગાળવી વૃથા છે. સૌ સૌના ભાગ્ય પ્રમાણે શુભ અશુભ ફળ મળ્યા કરે છે! તપ વગેરે કષ્ટ સહીને શા માટે દુઃખી થવું ?” પ્રત્યુત્તર આપતાં મુનિ બેલ્યાઃ “શાળાજે તારા નિયતિ વાદને ચૂસ્તપણે વળગી રહેતા હોય તે હલન, ચલન, ભેજન વગેરે ક્રિયા પણ તારે ન કરવી જોઈએ! એ ક્રિયા માટે તે તારે પુરૂષાર્થ કરવો જ પડે છે. તે પછી તારો નિયતિવાદ કયાં રહ્યો ? કેહવાર નિયતિથી પુરૂષાર્થ ચઢે છે, કારણ કે જે સમયે આકાશમાં વરસાદ વરસતે નથી તે સમયે લોકો કૂવા વગેરે છેદીને પાણી મેળવે છે. નિયતિ બળવાન છે તેથી વધુ ઉદ્યમ બળવાન છે.” આવા સચોટ ઉત્તરથી ગશાળે નિરૂત્તર બની ગયે. પછી આદ્રમુનિ માર્ગમાં આવતાં હસ્તિ તાપસના આશ્રમ પાસેથી નીકળ્યા. એ તાપની એવી માન્યતા હતી કે “ ઘણું જીવન સંહાર કર્યા કરતાં એક મોટા જીવને મારીને તેના માંસ 2010_04 Page #367 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૮ ] શ્રી મહાવીર જીવનત ભક્ષણથી ઘણા દિવસ સુધી નિર્વાહ ચલાવવો.” આવા દયાભાસ ધર્મને માનનારા તાપસીએ તે વખતે એક હાથીને લોઢાની સાંકળથી બાંધીને રાખ્યો હતો. એ હાથીએ ઘણું લેકીને મુનિના ચરણમાં નમતાં જોયા. એને પણ મુનિને નમવાના પરિણામ જાગ્રત થયા. પણ બંધનગ્રસ્ત હોવાથી શું કરી શકે ? પણ તેવામાં તે એક ચમત્કાર સરજાણે. વિશુદ્ધ ચારિત્રશીલ એ આદ્રમુનિની નજર પડતાં જ લેહમય સાંકળો તડીંગ કરતી તૂટી ગઈ અને છુટો થયેલે હાથી મુનિની સામે દોડ્યો! લોકેમાં બુમરાણ મચી ગઈ બધા નાસભાગ કરવા લાગ્યા. પણ દયાળુ મુનિ તે ત્યાં જ ઊભા રહ્યા, હાથી પણ મુનિના પાસે જઈને શાંત ઊભો રહ્યો. પિતાની સુંઢ નમાવી મુનિના ચરણસ્પર્શ કરી ભાવથી મુનિને નમસ્કાર કરી ભકિતપૂર્વક મુનિ તરફ જેતે જેતે જંગલ ભણી ચાલ્યા ગયા ! તાપસ બધા વિલખા થઈ ગયા, અને હાથી નાસી જવાથી મુનિ પર ગુસ્સે ભરાયા. પરંતુ આદ્રમુનિએ ઉપશમભાવથી તાપસને ધર્મને ઉપદેશ કર્યો, પ્રતિબંધ પામેલા અને સંવેગરંગથી રંગાયેલા એ સઘળા તાપસને પ્રભુ પાસે મેકલ્યા, તેમની ભાવના મુજબ પ્રભુએ બધાને પ્રવ્રજિત બનાવ્યા. ગજેન્દ્રમોક્ષની આશ્ચર્યકારી હકીકત સાંભળી શ્રેણિક રાજા, અભયકુમાર વગેરે મુનિ પાસે આવ્યા. અને એ હાથ જોડી વંદન કરી મુનિને પૂછ્યું: “ભગવન્! માત્ર આપના દૃષ્ટિપ્રસાદથી જ હાથીના બંધન શી રીતે તૂટી ગયા?” ઉત્તર આપતાં મુનિએ કહ્યુઃ “રાજન ! હાથીના લેહબંધન તેડવા સહેલા છે પણ કાચા સુતરના તાંતણું તેડવા કઠિન છે!” રાજાએ પૂછયું એમ કેમ ? એટલે મુનિએ પિતાની બધી હકીકત સંભળાવતાં કહ્યું: “રાજન ! 2010_04 Page #368 -------------------------------------------------------------------------- ________________ નહિ કાયરનું કામ ! [ ૨૯૯ ] આદ્રક દેશનાં આપના મિત્રરાજાને આદ્રકુમાર નામના પુત્ર છું મહા સત્ત્વશીલ મિત્ર સમા અલયકુમારે મારા માટે ખાનગી ભેટમાં મેકલેલી આદીશ્વર પ્રભુની પ્રતિમાના દર્શનથી મને જાતિસ્મરણુજ્ઞાન થયું. પૂર્વ મુનિધમ પાલનમાં શિથિલતાના કારણે મારે અનાય દેશમાં જન્મઃ લેવા પડ્યો, એ બધી હકીકત જાણી પ્રતિબેાધ પામેલા હું છુપી રીતે આ દેશમાં આવ્યા, સ્વયં મુનિવેશ ધારણ કરી ફરતા ફરતા વસંતપુરમાં આવ્યા, ત્યાં કર્મીની પ્રેરણાથી પૂર્વભવની પત્નીને મેળાપ થયા અને હું સાધુધમ` ચૂકી તેના અને તેના પિતા દેવદત્ત વગેરેના આગ્રહથી તેમ જ દૈવી વાણીથી શ્રીમતી સાથે લગ્ન કરી સંસારમાં રહ્યો. ક્રમે પુત્રનેા જન્મ થયા પછી સયમ લેવાને ઇચ્છતા મને એ બાળકે સુતર કાંતતી એની માતાને આશ્વાસન આપવા એ તાંતણાથી મારા પગ આંધી લીધા ! ફરી હુ પુત્રપ્રેમમાં ડુખ્યા અને બાર વરસ સંસારમાં રહીને આખરે મારા ધ`મિત્ર અભયકુમારની પ્રેરણાને યાદ કરી સંયમિત બન્યા. આજે ઘણા વરસે મને મારા ઉપકારીનેા ભેટા થયા. તેમણે મેકલેલી અરિહંત પ્રભુની પ્રતિમાના દર્શનથી હું' આવા ઉત્તમ આ ત્યમ પામ્યા. તેમણે જ મારે ઉદ્ધાર કર્યો, નહિંતર અનાપણાના કાદવમાં ખૂંચેલા આત્માને દીક્ષાને ઉદ્દય કચાંથી જાગે ? “ આ મુનિના વૃતાંત સાંભળી બધાએ ખુશાલી અનુભવી. બધા લેાકેા મુનિને વંદન કરી સ્વસ્થાને ગયા. પછી આદ્ર મુનિ ગુણશીલ વનમાં પ્રભુ પાસે ગયા, અને અત્યંત ભક્તિપૂર્વક પ્રભુના ચરણનું શરણું લઈ કૃતાથ થયા. તેમનાથી પ્રતિબંધ પામેલા પાંચસેા ક્ષત્રિય અને 2010_04 Page #369 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] શ્રી મહાવીર જીવનજ્યોત તાપસ વગેરે શ્રમણ પરિવાર પ્રભુએ તેમને સેંયે આદ્રમુનિ ઘણું વર્ષ ચારિત્ર પાળી અનેક આત્માઓને પ્રતિબધી અંતે કર્મક્ષય કરી મોક્ષ પામ્યા. પ્રભુએ ઓગણીસમું ચાતુર્માસ પણ રાજગૃહમાં પસાર કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રભુએ કૌશાંબી તરફ વિહાર કર્યો. વચ્ચમાં આલંભિકા નગરીમાં સ્થિરતા કરતાં ખૂબ ધનાઢ્ય ઋષિભદ્ર શ્રાવક પોતાની મિત્રમંડલી સાથે ઘણું ઠાઠમાઠથી શંખ વનમાં પધારેલા પ્રભુની દેશના સાંભળવા આવ્યા. પ્રભુને વંદન કરી તેમની અમૃત ઝરતી દેશના સાંભળી. દેશના શ્રવણ બાદ એ મિત્રમંડળીએ પોતાના મનની શંકાઓનું સમાધાન પ્રભુ પાસે મેળવ્યું. અને ઘણુ સમય સુધી એ શ્રમણપાસકોએ પ્રભુ પાસે ધર્મચર્ચા કરી. ત્રષિભદ્ર શ્રાવક બાર વ્રતને સુંદર રીતે પાળી અંતે માસિક સંલેખના કરી સૌધર્મ દેવલેમાં દેવ થયા. પ્રભુ વિચરતાં ક્રમે કૌશાંબી નગરીમાં પધાર્યા. ઉદયન રાજા હજી પણ બાળક હોવાથી રાજમાતા મૃગાવતીદેવી રાજ્યનું સંચાલન કરી રહ્યા હતા. મૃગાવતીના બહેન શિવાદેવી ઉજજૈનના રાજા ચંપ્રદ્યોત સાથે પરણાવેલા હતા. એ રાજા તેમને બનેવી થતું હોવા છતાં મૃગાવતીદેવીના લાવણ્ય પર મુગ્ધ થયેલ હોવાથી તેને પ્રાપ્ત કરવા ઝંખતે હતે. મૃગાવતી દેવી શતાનિક રાજાનું મૃત્યુ થવાથી વિધવા બન્યા હતા. અને પુત્ર સાવ નાનું હતું, તેથી પિતાને બુદ્ધિબળથી પિતાના રાજ્યની અને નગરીની સુંદર વ્યવસ્થા ચંડપ્રદ્યોત રાજા પાસે કરાવી લીધી. પિતે ધર્મ ચૂસ્ત મહાસતી હેવાથી શીલધમને પ્રાણુસ્વરૂપ સમજતાં. પ્રભુ પધાર્યા ત્યારે ચંડપ્રદ્યોત રાજા સપરિવાર 2010_04 Page #370 -------------------------------------------------------------------------- ________________ નહિ કાયરનું કામ [ ૩૦૧ ] ત્યાં હાજર હતો. મૃગાવતી મેળવવાની તેને ખૂબ તાલાવેલી હોવાથી તેના રાજ્યની સુવ્યવસ્થા પ્રેમપૂર્વક કરી આપી હતી. મૃગાવતી ક્યારે પિતાને આધીન થાય તેની રાહ જોઈ રહ્યો હતે. પ્રભુને ચંદ્રાવતરણ વનમાં સમવસરેલા સાંભળી ચંડપ્રદ્યોત રાજ, અંગારવતી અ દિ તેની રાણીઓ, ઉદયન બાલરાજા અને રાજમાતા મૃગાવતી ખુબ ઠાઠમાઠથી પ્રભુને વંદન કરવા ગયા. સમવસરણ વિરાજિત પ્રભુએ નાગરિક લેકની મેટી સભામાં વૈરાગ્યેત્પાદક ધર્મદેશના ફરમાવી. એ સાંભળીને ઘણું ધર્મશીલ મનુષ્ય ધમમાગમાં વધુ શ્રદ્ધાળુ બન્યા. એ સમયે મૃગાવતી દેવીએ પ્રભુને વિનંતી કરતાં કહ્યું: “મારા વડિલ બંધુ ખૂલ્ય ચંડપ્રદ્યોત રાજા મને દીક્ષા લેવાની અનુજ્ઞા આપે તે મારે સંસાર ત્યાગ કરવાની ભાવના છે. મારા બાલપુત્રનું ભાવિ તેમના હાથમાં સુપ્રત કરૂં છું.” મૃગાવતી દેવીએ સભા સમક્ષ આ ધડાકો કરતાં લુબ્ધ ચંડપ્રદ્યોત ચમકી ગયે ! રજા આપવાની અનિચ્છા છતાં પ્રભુ સમક્ષ ભર સભામાં ના” પાડે તે પિતાનું નાક કપાય એવી પરિસ્થિતિ સરજાણી, લજજાવશ બની ન છૂટકે રજા આપવી પડી. એ મૃગાવતી દેવી ચંડપ્રદ્યોત રાજાની અંગારવતી વગેરે આઠ રાણીઓ સાથે પ્રભુના વરદ હસ્તે દીક્ષા લીધી. અને પિતાની ભાણેજ છતાં સાધ્વગણના નેતા ચંદનબાળાજીના સાન્નિધ્યમાં સમાઈ ગયા અને નિર્મલ મનથી સંયમયાત્રાને શેલાવવા લાગ્યા! થોડો સમય આસપાસ વિચરી પ્રભુ મહાવીર વૈશાલી નગરીમાં પધાર્યા અને ત્યાં વીશમું ચાતુર્માસ કર્યું. - ત્યાર પછી ઉત્તરવિદેહમાં વિચરી મિથિલા નગરી થઈ કાકન્ટી નગરીમાં પધાર્યા અને વૈરાગ્ય ભરપુર દેશના 2010_04 Page #371 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] શ્રી મહાવીર જીવન શ્રવણથી વૈરાગી બનેલા ધના, સુનક્ષત્ર વગેરે આત્મા એ દીક્ષા લીધી. ત્યાંથી પશ્ચિમ તરફ વિહાર કરી શ્રીવાસ્ત થઈ કાંમ્પિલ્યપુર પધાર્યા. સહસ્સામ્રવનમાં દેવોએ સમવસરણું રચ્યું અને ધર્મમય દેશનાશ્રવણથી ધર્મસન્મુખ બનેલા ત્યાંના રહેવાસી મહા ધનિક કુંડકૌલિક ગૃહસ્થ અને તેની પુષ્પા નામની સ્ત્રી બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા બન્યા. ત્યાંથી અહિછત્રા થઈ ગજપુરમાં પધાર્યા. નિગ્રંથ પ્રવચોથી અનેક શ્રદ્ધાળુ લોકો નિગ્રંથમાર્ગમાં આવ્યા. પ્રભુ પિલાસપુર પધાર્યા. એ નગરમાં ગેાશાળાને પરમ ભક્ત સદ્દાલપુત્ર નામનો એક કઢાધિપતિ કુંભાર રહેતો હતો. તેને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. બને ગોશાળાના મતના અનુરાગી હતા. તે રાત્રિએ સાલપુત્ર નિંદરમાં સુતા હતા ત્યારે સ્વપ્નમાં કોઈ દેવે આવીને કહ્યું: “કાલે સવારે અહીં સર્વજ્ઞ, સર્વદશી, મહા બ્રાહ્મણ અશક વનમાં પધારશે. તે તેમને વસતી, પીઠ, ફલક, વગેરે જોઈતી વસ્તુઓ આપીને તું તેમની સેવા કરજે.” આ સ્વપ્ન જોઈ જાગ્રત થયેલા તેને થયું કે મારા ધર્માચાર્ય ગોશાલક કાલે પધારશે. સવાર થતાં જ સટ્ટાલક પિતાના ધર્મગુરુની રાહ જોવા લાગ્યા ત્યાં પ્રભુ મહાવીર પધાર્યા. આ સાંભળીને એ પ્રભુને વંદન કરવા ગયે. પ્રભુએ સ્વપ્ન અને ગશાળા સમ્બન્ધી તેના વિચાર તેને કહી સંભળાવ્યા, તેથી આશ્ચર્ય પામેલે સદાલપુત્ર સમજી ગયા કે પ્રભુ મહાવીર સાચા સર્વજ્ઞ છે. હવેથી મારે એ નમનીય અને ઉપાસનીય છે, એમ વિચારી બે હાથ જોડી પ્રભુના ચરણમાં નમસ્કાર કરી વિનંતી કરતાં કહ્યું “પ્રભુ! નગરીની બહાર મારી પાંચ દુકાને છે, ત્યાં બિરાજમાન થાઓ, અને પીઠ, ફલક, સંસ્મારક વગેરે 2010_04 Page #372 -------------------------------------------------------------------------- ________________ નહિ કાયરનું કામ ! [ ૩૦૩ ] "" જે જોઇએ તે ગ્રહણ કરવાને મારા પર અનુગ્રહ કરા પ્રભુએ તેનું વચન સ્વીકાયુ” અને તેણે ગોશાળા પાસેથી સ્વીકારેલા નિયતિવાદને યુક્તિપૂર્વક સમજાવી હટાવી દીધા. તેણે નિયતિવાદ છેડી પુરૂષાવાદ સ્વીકાર્યાં અને પ્રભુના ધર્મના માઁ સમજી પત્ની સાથે શ્રાવકના ખાર વ્રત સ્વીકારી આત્યના દૃઢ અનુરાગી બન્યા. સદાલપુત્રના ધર્મ પરિવર્તનના સમાચાર સાંભળી કરી પેાતાના મતમાં પાછો લેવા ગોશાળા ત્યાં આવ્યા અને તેને સમજાવવામાં કંઈ બાકી ન રાખ્યું, પણ સમ્યગ્દષ્ટિને વરેલા સટ્ટાલપુત્ર સત્યધર્મ થકી લેશ માત્ર ચલિત ન થયા. થાકીને ગેાશાળા ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. આ બનાવથી ગેાશાળાના દિલને સારા ધક્કો લાગ્યો ! પેાલાસપુરથી વિહાર કરી પ્રભુ અનેક સ્થળે પ્રવચને કરતાં કરતાં ગ્રીષ્મૠતુના અંતે વાણિજ્ય ગ્રામ પધાર્યા, અને દીક્ષા જીવનનું એકવીશમું ચાતુર્માસ ત્યાં કર્યું. ત્યાંથી રાજગૃહી પધાર્યા. ગુણુશીલ વનમાં સમવસરણુ ચેાજાતાં પ્રભુના ઉપદેશથી ત્યાંના રહેવાસી મહાશતક નામના મહાનિકને તેર પત્નીઓ હતી. વિશાળ ઋદ્ધિ સિદ્ધિના અધિપતિ ગૃહસ્થે પ્રભુના ઉપદેશથી શ્રાવકધમ ના સ્વીકાર કર્યાં. તે સમયે સમવસરણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ઘણા સ્થવિર સાધુએ આવ્યા અને મનની શંકાઓ પ્રભુ પાસે રજી કરી સમાધાન મેળવ્યું. પ્રભુના સુંદર સ્પષ્ટીકરણથી એ સાધુઓને વિશ્વાસ જાગ્યા કે પ્રભુ મહાવીર સČજ્ઞ અને સુદી છે. પાર્શ્વનાથ પ્રભુને ચતુર્યામ ધમ છેડી એ અંધા શ્રમણા ૫'ચમહાવ્રત રૂપ સપ્રતિક્રમણુ સ્વીકારી પ્રભુ 2010_04 Page #373 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૪ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત મહાવીરના શ્રમણુસંઘમાં ભળી ગયા ! ઘણા સમય સુધી નિરતિચાર ચારિત્ર પાળી અંતે નિર્વાણ પામ્યા. એ સમયે પ્રભુના રાહનામના શિષ્ય લેાક વિષયક ચિંતવન કરતાં જે શંકાઓ ઉત્પન્ન થઇ, એનું સમાધાન મેળવવા પ્રભુ પાસે આવ્યા. અને લેાક-અલેાક-જીવ–અજીવ વિષયક ખુબ લંબાણથી પ્રશ્નાત્તરી કરી તત્ત્વજ્ઞાન મેળવી કૃતાર્થ થયા. તેમની જ્ઞાનપિપાસા તૃપ્ત થતાં ખુખ સ ંતેષ પામ્યા. ત્યારે પ્રભુના પટ્ટધર શ્રી ગૌતમસ્વામીએ પણ લેાકસ્થિતિ વિશે ઘણા પ્રશ્ના કરી આત્માનંદ મેળવ્યે. પ્રભુએ સરિવાર એ ચાતુર્માસ રાજગૃહીમાં વિતાવ્યું. વર્ષાકાલ પૂછુ થતાં પશ્ચિમોત્તર વિભાગ તરફ વિહાર કરી અનેક સ્થળે ધર્મપ્રચાર કરતાં કૃત ગલા નગરીમાં પધાર્યા, છત્રપલાસ વનમાં દેવે એ સમવસરણની રચના કરી, એ નગરનિવાસી લેાકેા તેમજ આસપાસ ગામડાઓના લાકે પ્રભુનુ· આગમન સાંભળી મોટી સંખ્યામાં એકત્ર થયા. પ્રભુને વંદન નમસ્કાર કરી ધર્મશ્રવણુ કરતાં પ્રમોદ પામ્યા. તે સમયે શ્રાવસ્તિ નગરીની નજીકમાં એક મઢમાં સ્કન્દક નામના એક પરિવ્રાજક રહેતા હતા. એ વેદ, પુરાણ આદિ વૈદિક સાહિત્યમાં પારંગત, વિદ્વાન તેમ જ તત્ત્વજિજ્ઞાસુ અને તપસ્વી હતેા. એ કાઈ કામ પ્રસંગે શ્રાવસ્તિ નગરીમાં આવ્યા હતા, ત્યાં પિંગલક નામના નિન્થ સાધુને ભેટા થયા. એ સાધુએ લેાકના અન્ત, સિદ્ધિના અંત, સિદ્ધોને અંત, અને જીવાના સ`સારની વધઘટ વિશે પાંચ પ્રશ્નને એકી સાથે સ્કન્દકને પૂછ્યા. કઈંક તેના જવાબ આપી શકચો નહિ. એ પ્રને વિશે જેમ જેમ વિચારત ગયેા તેમ તેમ તેમાં ગુંચવાતે ગયા ! પણ જવાબ ન 2010_04 Page #374 -------------------------------------------------------------------------- ________________ નહિ કાયરનુ' કામ ! [ ૩૦૫ ] આપી શક્યો ! પ્રભુ મહાવીર છત્રપલાસ ચૈત્યમાં બિરાજ માન છે, એ સમાચાર શ્રાવસ્તિનગરીમાં પહેાંચી જતાં નગરીના ચારે, ચૌટે તેની ચર્ચા થતી હતી, ઘણા આસ્તિક લેાકેા છત્રપલાસ વનમાં પ્રભુને વંદન કરવા જવા લાગ્યા. સ્કન્દક ઋષિ પણ આ હકીકત સાંભળી મહાજ્ઞાની એવા શ્રી મહાવીર પાસે આ પ્રશ્નોના ઉત્તર મળશે. એમ વિચારી જલ્દી છત્રપલાસ વનમાં પહોંચી ગયા અને પ્રભુ મહાવીર પાસે પ્રશ્નાનું સમાધાન મેળવી અત્યંત સંતુષ્ટ થયે. પ્રભુવાણીથી પ્રતિબેાધ પામી એ સ્કન્દ્રક પરિવ્રાજકે દિન્ડ, પાદુકા, છત્ર વગેરે પેાતાના ઉપકરણા છેાડી પ્રભુ પાસે શ્રમણધમ ની દીક્ષા લીધી, અને પ્રભુના શિષ્ય બની ગયા ! શ્રમણધમ ની સમાચારીને અભ્યાસ કરી અગ્યાર અંગના પણ જ્ઞાતા બન્યા. સ્કન્દ્રકઋષિ પહેલેથી જ તપસ્વી તા હતા, દીક્ષા લીધા પછી વિશિષ્ટ તપસ્વી બન્યા. ખાર વર્ષ સુધી ચારિત્રધર્મની આરાધના કરી અ ંતે વિપુલાચલ પર્વત પર અનશનવ્રત આદરી અચ્યુતકલ્પમાં દેવપદ પામ્યા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ મેળવી શ્રમણધર્મની આરાધના કરી મેાક્ષમાં જશે. પ્રભુએ શ્રાવસ્તિનગરીમાં પધારતાં કાષ્ટક વનમાં સ્થિરતા કરી. શ્રમણ ભગવાનની ધર્મદેશના સાંભળી અનેક ભાવિક લેાકેાએ ધમની પ્રાપ્તિ કરી. ત્યાંના નિવાસી ધનાઢ્ય ગાથાપતિ નદ્ધિનીપિતા અને તેમની સ્ત્રી અશ્વિની, સાલિહિપિતા અને તેમની સ્રી ફાલ્ગુનીએ ખાર વ્રતના સ્વીકાર સાથે શ્રાવકધના સ્વીકાર કર્યાં, તેમ જ બીજા પણ અનેક નરનારીએ તેમની સાથે જોડાયા. ત્યાંથી પ્રભુ વિદેહભૂમિ તરફ પધાર્યા અને દીક્ષાજીવનનુ ત્રેવીશ' ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વિતાવ્યુ. 2010_04 Page #375 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] શ્રી મહાવીર જીવનત ત્યાંથી વિહાર કરી પ્રભુ બ્રાહ્મણકુંડ નગરના બહુસાલવનમાં પધાર્યા. તે સમયે જમાલિ મુનિએ પ્રભુ પાસે પોતાના પાંચસે શિષ્ય પરિવારની સાથે સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા માગી. પ્રભુ તરફથી યેગ્ય ઉત્તર ન મળતાં આજ્ઞા વિના સ્વયં પોતાના પરિવાર સાથે ત્યાંથી અલગ વિહાર કરી પ્રભુથી જુદા પડ્યા. પ્રભુએ વત્સભૂમિમાં પ્રવેશ કરી નિર્ચન્થ પ્રવચનને પ્રચાર કર્યો. કૌશાંબીમાં જતાં સૂર્ય અને ચંદ્રના ઈન્દ્રો પ્રભુને વંદન કરવા આવ્યા. કૌશામ્બીથી રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં પધાર્યા. તે સમયે નજીકમાં રહેલી તુંગીયા નગરીના પુણવતીક મૈત્યમાં પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય પાંચસો સાધુઓની સાથે પધાર્યા હતા. ધર્મરાગી લે કે વંદન કરવા આવ્યા. તેમની સમક્ષ એ મુનિએ પાર્શ્વનાથ પ્રભુના ચતુર્યામ ધર્મને ઉપદેશ આપે અને દેવત્વસમ્બન્ધીકાએ કરેલા પ્રશ્નોના સાચા ઉત્તરે આખ્યા. આ હકીકત તંગીયા નગરીના શ્રાવકે પાસેથી ગૌચરીએ નીકળેલા ગૌતમસ્વામીએ સાંભળી, પાછા ફરી પ્રભુને પૂછતાં પ્રભુએ તેનું સમર્થન કર્યું. એ વર્ષમાં પ્રભુના શિષ્ય અભયકુમાર વગેરે મુનિઓએ રાજગૃહ નગરની નજીકમાં રહેલા વિપુલાચલ પર્વત પર અનશન કરી દેવત્વ પામ્યા. એ ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં વિતાવ્યું. - ચાતુર્માસ પછી પ્રભુએ ચપ્પાનગરી તરફ વિહાર કર્યો. શ્રેણિક રાજાના અવસાન પછી કોણિક રાજાએ એનગરીને પોતાની રાજધાની બનાવી હોવાથી મગધનું રાજકુટુંબ ચમ્પામાં રહેતું હતું. પ્રભુએ ત્યાં પૂર્ણભદ્ર શૈત્યમાં નિવાસ કર્યો. કેણિક રાજાએ અત્યંત ધામધુમથી પ્રભુનું સ્વાગત કર્યું. રાજકુટુંબ અને નગરવાસી લોકો સાથે પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ 2010_04 Page #376 -------------------------------------------------------------------------- ________________ નહિ કાયરનું કામ! [ ૩૦૭ ] ભવ્યાત્માઓ સમક્ષ ધર્મ દેશના આપી. એ સાંભળી અનેક ગૃહસ્થ શ્રદ્ધાળુ બન્યા. તેમ પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પવગુલમ, નલિની ગુલ્મ, આનંદ અને નંદન વગેરે શ્રેણિક રાજાના પૌત્ર રાજકુમારોએ અનેક ગૃહસ્થ સાથે મુનિ ધર્મ સ્વીકાર્યો. શ્રેણિક રાજાને પદભ્રષ્ટ કરવામાં કેણિકના સહાયક તેમના પિતાએ કાલ, સુકાલ, મહાકાલ વગેરે તેમ જ પાલિત આદિ ગૃહસ્થોએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. જિનપાલિત વગેરે નાગરિકની પણ એ સમયે દીક્ષાઓ થઈ ચંપાથી વિદેહ ભૂમિમાં જતાં વચમાં કાદીનગરીમાં ક્ષેમક, વૃતિધર આદિ શ્રમણસંઘમાં સામેલ થયા. પચીસમું ચાતુર્માસ પ્રભુએ મિથિલાનગરીમાં કર્યું. ત્યાંથી અંગદેશ તરફ વિહાર કર્યો એ વખતે એ બને દેશની રાજધાની વૈશાલીનગરી રણભૂમિ બની ગઈ હતી. એક બાજુ કોણિકરાજાએ પિતાના કાલ વગેરે ઓરમાન ભાઈઓ સાથે સંન્યસજ થઈવૈશાલી ૫૨ ચડાઈ કરી, બીજી બાજુ ધર્મનિષ્ઠ ચેટકરાજા અને તેમના સહાયકો કાશિકાશલના અઢાર ગણરાજાઓ મોટી સેના સાથે સ્વબચાવ માટે લડવા આવ્યા. આ જોરદાર લડાઈમાં સૈનિકોને અને પ્રધાન પુરુષને બન્ને પક્ષે કચ્ચરઘાણ નીકળી ગયે. ચેટકરાજાને માત્ર બાણયુદ્ધ કરવાની જ છુટ હોવાથી કેણિક રાજા કાલકુમાર વગેરે દશે ભાઈઓ રેજ એક એક સેનાપતિ તરીકે ચેટકરાજાના બાણુના ભેગ બની મૃત્યુ પામી ગયા. તે યે લડાઈ જોરદાર ચાલી રહી હતી. તે સમયે ભગવાન મહાવીર ચમ્પાનગરીના પૂર્ણભદ્ર શૈત્યમાં પધાર્યા. નાગરિક લોકો સાથે રાજકુલની સ્ત્રીઓ શ્રેણિક રાજાની કાલિ, મહાકાલિ વગેરે વિધવા રાણુઓ પ્રભુને વંદન કરવા આવી. 2010_04 Page #377 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત ધમ દેશના સાંભળી એ રાજમાતાઓએ લડાઇમાં ગયેલા કાલ, મહાકાલ વગેરે પોતાના પુત્ર કુશળ પાછા ફરશે કે નહિ, એ સમ્બન્ધી પ્રભુને પ્રશ્ન કરતાં પ્રભુએ સત્ય વસ્તુ સ્થિતિ સમજાવી, સચેાગે એ વિયાગવાળા છે એવા ઉપદેશ આપ્યા. આથી પ્રતિબંધ પામેલી દશે રાજમાતાઓએ પ્રભુ પાસે દીક્ષા લઇ ચંદનબાળાજીનુ નેતૃત્વ સ્વીકાર્યું. ત્યાંથી પ્રભુ પુનઃ મિથિલાનગરીમાં પધાર્યા અને છવીશમું ચાતુર્માસ ત્યાં વિતાવ્યું. ત્યાંથી શ્રાવસ્તિનગરી તરફ પ્રભુએ વિહાર કર્યા. એ સમયે જેમના નિમિત્તે કાણિક અને ચેટક રાજા વચ્ચે ખુનખાર લડાઈ જામી હતી એ ચેલ્લણા રાણીના પુત્રા અને કેણિકના સગા ભાઇએ હલ્લ અને વિહલ્લ પ્રભુ પાસે આવ્યા અને શ્રમણધમ સ્વીકારી પ્રભુના શિષ્ય બની ગયા. પ્રભુ પણ વિચરતાં શ્રાવસ્તીનગરીમાં પધાર્યા અને એ નગરીના ઈશાન ખુણામાં આવેલા કેબ્ઝક ચૈત્યમાં નિવાસ કર્યાં. આ રીતે પ્રભુ મહાવીરના સયમધ માં ઘણા શૂરવીર અને રણવીર પુરુષો જોડાયા. સૂ સમા મહાતેજસ્વી પ્રભુના વિહારમામાં અનેક ભવ્યાત્માઓના અંતર પ્રકાશિત થયા. સૂર્ય સામે જેમ ઘુવડ નજર માંડી શકતા નથી તેમ ભગવાન મહાવીરના કિઠન મામાં મિથ્યાષ્ટિ આત્માએ નજર પણ માંડી શકતા ન હતા. કાયર આત્માએ દૂર ભાગતા હતા. પ્રભુની વિશાળ શિષ્ય સંપત્તિ અને શિષ્યા સંપત્તિમાં અનેક નરરત્ન અને નારીરત્ના જોડાયા હતા. હજારો નહિ પણ લાખા નરનારીએ આત્માની શુરવીરતા પ્રગટ કરી ક રાજાને પરાસ્ત કરી શાશ્વત સ્થાન ભણી આગેકદમ ભરતા હતા. એમાં કાયરનું કામ ન હતું! પ્રભુના શાસનમાં નહિ કાયરનું કામ ! 2010_04 Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૮. હારીને જીતી ગયો! જે સમયે ભગવાન મહાવીર શ્રાવસ્તી તરફ આવી રહ્યા હતા, તે સમયે મંખલીપુત્ર ગોશાળે પોતાના પરિવાર સાથે શ્રાવસ્તીમાં હતા. દીક્ષા પછી બીજા જ ચાતુર્માસમાં પ્રભુને શાળાનો ભેટો થયો. અને પિતાને પ્રભુને શિષ્ય માનતે શાળે લગભગ છ વરસ પ્રભુની સાથે રહ્યો. એ સમયમાં એનામાં ચપળતા અને કુતુહલવૃત્તિ હોવા છતાં પ્રભુ તરફ ભક્તિભાવ પણ હતો ! પ્રસંગે પ્રસંગે પિતાના ગુરુના તપતેજની પ્રશંસા કરતે ! પરંતુ એ બધી વાત ભૂતકાળની બની ગઈ હતી. અઢાર વર્ષનો સમય વિતી ચૂક્યો હતે ! અત્યારે તે એ શાળા આજીવક મતને પ્રખર હિમાયતી હતા અને પિતાની જાતને તીર્થકર તરીકે ઓળખાવતે પ્રભુને પ્રતિપક્ષી બન્યા હતા. એ શાળાને શ્રમણ બન્યા ચોવીશ વરસ થયા હતા. વધુ સમય શ્રાવસ્તીમાં જ પસાર કર્યો હતો. તે વેશ્યાની સિદ્ધિ અને અષ્ટાંગનિમિત્તને અભ્યાસ પણ અહીં જ કર્યો હતો અને તીર્થકર કહેવડાવવાની ભાવના પણ તેને અહીં જ જાગ્રત થઈ હતી. આ નગરીમાં હાલહલા કુંભારણુ અને પુત્રાલ ગાથા પતિ એ તેના ખાસ ભક્ત હતા. આ ચોવીશમું 2010_04 Page #379 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૦ ] શ્રી મહાવીર જીવનત ચાતુર્માસ તેણે હાલહલાને ત્યાં વિતાવ્યું હતું. ચાતુર્માસ પછી પણ ગાશાલક શ્રાવસ્તીમાં જ હતું ! આ અવસરે ભગવાન મહાવીર વિચરતાં વિચરતાં શ્રાવતી નગરીમાં પધાર્યા. અને કેપ્ટક ગૌત્યમાં નિવાસ કર્યો. ભિક્ષાથે નીકળેલા ગૌત્તમ સ્વામીએ લેકમુખે સાંભળ્યું કે “આજકાલ શ્રાવસ્તીમાં બે તીર્થક વિચરે છે. એક શ્રમણ ભગવાન મહાવીર અને બીજા આર્ય શાલક !” આ સાંભળી ગૌત્તમસ્વામીને આશ્ચર્ય થયું. પ્રભુ પાસે આવીને પૂછયું: “ભગવન્! લેકે બોલે છે કે શ્રાવસ્તીમાં બે તીર્થકરે વિચરે છે” તે શું એ શાલક સર્વજ્ઞ અને તીર્થકર છે?” પ્રભુએ સભા વચ્ચે કહ્યું “એ ગશાળાને તીર્થકર તરીકે સંબધો બિલકુલ ગ્ય નથી. એ સર્વજ્ઞ નથી, તેમ તીર્થંકર પણ નથી. એ તે શરવણ ગામ નિવાસી મંખને મંખલી નામને પુત્ર ગૌશાળામાં જનમે હોવાથી ગશાળા તરીકે ઓળખાય છે. આજથી વીશ વર્ષ પહેલા મારા શિષ્ય તરીકે રહેતો હતો, થેડી શક્તિ મળી જવાથી આજે એ પિતાની જાતને જિન કહેવડાવે છે, તેમ સ્વચ્છ દે વિચારે છે અને સ્વચ્છ દે બોલે છે.” તે વખતે ગોશાળે એ ઉદ્યાનની નજીકમાં આતાપના લઈ રહ્યો હતો. તેણે પ્રભુના સમવસરણથી પાછા ફરતાં લોકોમાં ગોત્તમ મહાવીર વચ્ચે થયેલી પ્રશ્નોત્તરી વિશે ચર્ચા સાંભળી. “આ ગોશાળ તીર્થકર કે સર્વજ્ઞ નથી, પણ પંખલીપુત્ર છે, અને છઘસ્થ છે” એવું મહાવીર બેલ્યા છે. ગોશાળાએ આ શબ્દો સાંભળ્યા, અને તેને મહાવીર પ્રભુ પર ખુબ ગુસ્સે આવ્યા. ત્યાંથી ઊઠીને સ્વસ્થાને ગયે. શિર્ષો સાથે વિચારણા કરી કંઈક વિપરીત પગલું ભરવા તૈયાર થયો! 2010_04 Page #380 -------------------------------------------------------------------------- ________________ હારીને જીતી ગયો ! [ ૩૧૧ ] એ સમયે વિદેશમાં મૂખ્ય અને પ્રભુના શિષ્ય છઠ્ઠના પારણે વહેારવા માટે નીકળેલા આનંદ મુનિ હાલહલાના ઘર પાસેથી નીકળ્યા. ગોશાળાએ તેમને મેલાવીને કહ્યુંઃ “ આનંદ ! તારા ધર્માચાય મહાવીર લેાકેામાં પેાતાનુ મહત્ત્વ વધારવા સભા વચ્ચે મારી નિ ંદા કરે છે. અને બધાને કહે છે કે આ ગોશાળા જિન નથી, સ`જ્ઞ નથી, પણ એ મખલીપુત્ર છે. પહેલા મારા શિષ્ય અન્યા હતા, એની પાસે કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી, એ છદ્મસ્થ છે. શું તા એ ધર્માચાય સમસ્ત દુનિયાને દહન કરવામાં સમ એવી મારી તેજો લેશ્યાની શકિતને જાણતા નથી ? હું ત્યાં આવીને પરિવાર સહિત તેને બાળીને ભસ્મ કરી દઈશ ! તું ત્યાં જઇને તેને સાવધાન કર ! હું હમણા જ ત્યાં આવુ છું પણ મારા સન્દેશે તેને પહેાંચાડીશ તેના બદલામાં હું તને જીવતા રાખીશ ! ” ગેાશાળાના ગુસ્સા પૂર્વકના શબ્દો સાંભળી ભયથી ધ્રૂજતા આનંદમુનિ જલ્દી પ્રભુ પાસે ગયા અને બધી વાત કરીને પૂછ્યું: “ પ્રભુ ! ગોશાળામાં બીજાને બાળીને ભસ્મ કરી દેવાની શિકૃત છે ખરી ? ” પ્રભુએ કહ્યું: “હા, એ ગોશાળાએ તીવ્ર તપની સાધનાથી તેજોલેશ્યા સિદ્ધ કરી છે. એટલે અન્યને આળી નાખવામાં સમય છે! આનંદ ! એ ગોશાળામાં જેટલું તપેાખળ છે, તેથી અનંતગણું તાખળ નિન્થ સાધુએમાં છે, એનાથી અન તગણું તપેામળ વિર ભગવતામાં છે, અને એનાથી પણ અનંતગણુ તપેાખળ અરિહંત તી કરામાં છે. પણ સાધુજને, વિરા અને અરિહંત ક્ષમાશીલ હાવાથી કદી પોતાની શિતને દુરૂપયોગ કરતા નથી. તું ગૌત્તમ વગેરે સવ મુનિઓને 2010_04 Page #381 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] શ્રી મહાવીર જીવન જણાવી દે કે ગોશાળે આવે ત્યારે એની સામે કેઈએ કંઈ પણ બોલવું નહિ, તેમ ધર્મચર્ચા પણ ન કરવી. આખા મુનિમંડળમાં આ વાત પ્રસરી ગઈ. પ્રસંગની ગંભીરતા પીછાણી બધા મુનિઓ સૌ સૌની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બની ગયા. તેવામાં તે ક્રોધથી ધમધમતે ગોશાળે પિતાના અનુયાયીઓ સાથે પ્રભુ પાસે આવી છેડે દૂર ઊભું રહ્યો. ક્ષણવાર મૌન રહી બેલ્યોઃ “અરે કાશ્યપ !તું લોકો પાસે જેમ ફાવે તેમ મારા વિશે બોલે છે! હું મંખલીપુત્ર નથી ને તારે શિષ્ય પણ નથી! એ ગોશાળે તે ક્યારનો ય મરણ પામ્યા છે. એટલુ સાચું કે એ ગોશાળાનું શરીર પરિષહ સહન કરવામાં સમર્થ જાણી એ શરીરમાં મેં પ્રવેશ કર્યો છે, પણ હું તે ઉદાયી કન્ડિયાયન નામનો ધર્મ પ્રવર્તક છુંઅન્ય શરીરમાં પ્રવેશ કરવાનો આ મારે સાતમે પ્રયાસ છે. આ શરીરમાં સોલ વર્ષ રહી સર્વ દુઃખોનો ક્ષય કરીને હું મુફત બનીશ, અર્થાત્ મારો મોક્ષ થશે !” ગોશાળાની આત્મગોપક વાત સાંભળી પ્રભુ બેલ્યા ગોશાલક! કોઈ માણસ તણખલાની એથે પોતાની જાત છુપાવવા પ્રયત્ન કરે એ જેમ હાસ્યાસ્પદ છે તેમ તું પણ એવી હાસ્યાસ્પદ પ્રવૃત્તિ કરી શા માટે આત્મગોપન કરી રહ્યો છે? તું ચોવીશ વર્ષ પહેલા સ્વયં મારા શિષ્ય તરીકે રહેનાર એ જ ગોશાળે છે. અન્ય કેઈ નથી!” મહાવીરના આ વચનથી વિશેષ ક્રોધિત બનેલે ગોશાળે આવેશમાં આવી તાડુકી ઊઠ્યો: “એ કાશ્યપ!“તું હજી પણ તારી વાત છેતે નથી? આજે તું નષ્ટ ભ્રષ્ટ થઈ જઈશ ! નાશ પામી જઈશ !” ગોશાળાના આવા પ્રભુ પરના આક્ષેપભર્યા વચને સર્વાનુભૂતિ મુનિ સહન ન કરી શક્યા. ગોશાળા પાસે જઈને ણખલાની એ પ્રભુ બેલ્યા એવી પ્રયત્ન કરે એ 2010_04 Page #382 -------------------------------------------------------------------------- ________________ હારીને જીતી ગયે! [ ૩૧૩] બોલ્યાઃ “મહાનુભાવ! કોઈ મહાત્મા પાસે કઈ વ્યક્તિએ એક પણ ધાર્મિક વચન સાંભળ્યું હોય તે એ મહાત્મા જીવનભર તેને પૂજનીય બને છે. તમે પ્રભુ પાસે શિક્ષા મેળવી આગળ વધ્યા એ પ્રભુનો તિરસ્કાર કર, અવજ્ઞા કરવી એ અધોગતિને નોતરનાર છે. તમારે પ્રભુની સામે મત્સરભાવથી જેમ તેમ બેલિવું ઉચિત નથી!” સર્વાનુભૂતિ મુનિની હિતશિખામણથી શાંત થવાને બદલે ગોશાળે અગ્નિમાં ઘીની માફક વધુ કૈધાગ્નિથી જલવા લાગ્યો, અને ક્રોધાવેશમાં આવી એ ક્ષમા તપસ્વી મુનિ પર તેજેશ્યા છેડી. મુનિની કાયા દગ્ધ થવા લાગી. સર્વજીની સાથે ક્ષમાપના કરતાં એ મુનિ સહસ્ત્રાર દેવલેકમાં ગયા. ઉત્તેજિત થયેલે ગોશાળ ફરી પ્રભુને ધિક્કાર વચન બોલવા લાગ્યા. પ્રભુનું આ અપમાન સુનક્ષત્ર મુનિના દિલને ભેદી ગયું. એમની સહનશીલતા તૂટી જવાથી ગોશાળાને હિતવચન કહી સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ અગ્નિની પાસે શીતલતાની આશા કેવી? શાળે પ્રત્યક્ષ અગ્નિ સમાન જ હતે આજે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. અગ્નિમાં જે વસ્તુ પડે તે સ્વયં અગ્નિમય બની જાય તેમ સુનક્ષત્ર મુનિના હિતવચને શાળાના કર્ણસ્પર્શથી અગ્નિમય બની ગોશાળા રૂપ અગ્નિને વિશેષ પ્રજવલિત કર્યો. ભાન ભૂલેલા ગશાળાએ એ સંયમી મુનિ પર ફરી તેજલેશ્યા છેડી, એના અસહ્ય તાપથી ઘાયલ બનેલા સુનક્ષત્ર મુનિ અદ્દભુત ક્ષમાભાવને ધારણ કરતાં પ્રભુના વચનામૃતેથી પ્રશાંત બની અનશનવ્રત સ્વીકારી બધા શ્રમણ શ્રમણીઓની સાથે ક્ષમાના વિનિમય કરી અચુત દેવલોકમાં ગયા. એ બને મુનિઓની કાયા ત્યાં જ બળીને ભસમ થઈ ગઈ 2010_04 Page #383 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૪] શ્રી મહાવીર જીવન નિરપરાધી બે બે મુનિઓનું બલિદાન શાળાએ લીધું ! આથી શ્રમણ સમુદાયમાં સન્નાટો છવાઈ ગયે, નિઃશબ્દ સ્તબ્ધતા પ્રસરી ગઈ! પ્રભુની મનાઈ હોવા છતાં અત્યંત પ્રેમના કારણે બે મુનિઓ વચ્ચે બોલવા ગયા તે એ નિર્દોષ મુનિઓ ગોશાળાની અગ્નિનો ભોગ બની ચુક્યાં. ગૌતમસ્વામી વગેરે મુનિઓ સમર્થ હોવા છતાં પ્રભુની આજ્ઞાને માન આપીને મૌન રહેવાનું ઉચિત માન્યું. ગોશાળ તા કે ધાંધ બની હજી પણ જેમ તેમ પ્રભુ સામે બકવાદ કરતે જ હતો. પ્રભુ મહાવીર ક્ષમાના સાગર હતા. ભયંકર રીતે અપમાન કરનાર ગોશાળા પ્રત્યે પણ તેમના હૈયામાં ક્ષમાનો અમીધેધ ઉછળતો હતે. એ જોવાની ગોશાળાને કયાં પડી હતી. એની દ્રષ્ટિ જ ગુમ થઈ ગઈ હતી. ગુમરાહી ગોશાળે ગર્વાધ બની પ્રભુની શક્િત પીછાસુતે હેવા છતાં દવા તવા બાકી રહ્યો હતે ! આ જોઈ દયાના સાગર પ્રભુ મહાવીર આવા ભયંકર દુશમન પ્રત્યે પણ દયાભાવ ચિંતવતા બોલ્યા : “ગોશાળા ! એક અક્ષર ભણવનાર વ્યકિત વિદ્યાગુરુ કહેવાય છે. તેમ ધર્મનું એક વચન સમજાવનાર વ્યક્િત ધર્મગુરુ કહેવાય છે, તું મારી સાથે રહી શિક્ષિત બન્યું હોવા છતાં મારી સામે જ તારે આ અછાજતે વરતાવ તારી અવગતિને નોતરી રહ્યો છે ! કંઇક સમજ ! તારું આવું વર્તન તારા માટે જરાય હિતકારક નથી !” પણ દુર્જનને શિક્ષાવચન તેની દુર્જનતામાં વધારે કરે છે તેમ પ્રભુના આવા અમીભર્યા શિક્ષાવચનોથી ગોશાળે અતિ કુર બની ગયો ! એનું સ્વરૂપ અત્યંત ભયંકર બની ગયું ! એની ભ્રકુટી રૌદ્ર અને બિહામણી બની ગઈ! સાક્ષાત્ શ્રેષ– મતિ સમા ગેાશાળાની આંખમાંથી આગ ઝરવા લાગી. આ જોઈ દૂર દૂર રહેલા બધા મુનિઓ થરથર કંપવા લાગ્યા ! 2010_04 Page #384 -------------------------------------------------------------------------- ________________ હારીને જીતી ગયે! [ ૩૧૫] તેમના હૈયા ચરચર ચીરાઈ જવા લાગ્યા ! પણ સૌમ્યમૂર્તિ પ્રભુ મહાવીર એની એ જ પોતાની સ્વાભાવિક શીતલતામાં જ રમતા હતા ! આજે ગેશાળે અત્યંત ઉત્તેજિત બની કૃરતાનું કફન ઓઢી તેમની સામે પડ્યો હતો. પ્રભુને મારી નાખવાની બુદ્ધિથી શાળાએ સાત આઠ પગલા પાછળ હઠી તેજ શફિતને એકત્ર કરી પ્રભુ પર તેજોલેક્યા છેડી. આથી અંતરની આગ બહાર નીકળતાં વાતાવરણ અગ્નિમય બની ગયું. ગોશાળાને વિશ્વાસ હતે જ કે આ અગ્નિવાલા પિતાના શત્રુને અવશ્ય નાશ કરશે જ, પણ તેની ધારણ ઉંધી પડી. પર્વત પર પછડાતા પવનની માફક તેશ્યા પ્રભુને પ્રદક્ષિણા આપી પાછી ફરી એ ગોશાળાના જે શરીરમાં પેસી ગઈ. “ હાથના કર્યા હૈયે વાગ્યા” તેની માફક ગોશાળે પિતાની દુષ્ટતાથી પોતે જ દાઝ, એના પ્રચંડ તાપથી વ્યાકુલ બનેલે ગોશાળ “બળે તે યે સિંદરી પિતાનો વળ ન મૂકે” તેની જેમ હજી પણ પ્રભુ પ્રત્યે દુષ્ટતા એક બોલ્યોઃ “ કાશ્યપ! મારી તપશકિતથી તારું શરીર વ્યાપ્ત બની ગયું છે. હવે તું પિત્તવર અને દાહજવરથી પીડિત બની છ માસમાં જ મૃત્યુ પામી જઇશ! કે પ્રભુ શાંત સ્વર પ્રગટ કરતાં બોલ્યાઃ “ગોશાલક! તારી તપશક્તિથી મારું શરીર નહિ પણ તારૂં જ શરીર દગ્ધ થઈ રહ્યું છે. હું તે હજી સેવળ વર્ષ સુધી આ પૃથ્વી પર વિચરીશ; પરંતુ તે પિતે જ પિત્તજવર અને દાહજવરની સાત દિવસ ભયંકર વેદના ભોગવી છદ્મસ્થ અવસ્થામાં જ મરણ પામીશ. દેવાનું પ્રિય ! જે શ્રેષપરિણામથી કાર્ય કર્યું છે એ કાર્ય માટે તારે પસ્તાવું પડશે.” મહાવીર અને ગોશાળા વચ્ચે ચાલતા વિવાદના સમાચાર નગરમાં પહોંચી ગયા હતા. લેક પરસ્પર બોલી રહ્યા 2010_04 Page #385 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬ ] શ્રી મહાવીર જીવન હતા કે “કોષ્ટક ઉદ્યાનમાં બે સર્વજ્ઞો ઝગડી રહ્યા છે! એક કહે છે પહેલે તું મરીશ, બીજો કહે છે પહેલે તું !! આ બન્નેમાં કેનું સાચું પડશે ?” ત્યારે સત્યજ્ઞ મનુષ્યો બેલ્યા કે “ આમાં શંકાની વાત જ ક્યાં છે? ભગવાન મહાવીર સત્યવાદી છે અને સર્વજ્ઞ પણ છે. જ્યારે ગોશાળે અસત્યવાદી અને પાખંડી છે.” શ્રાવસ્તી નગરીના ચેરે અને ચૌટે આ બાબત ચર્ચાઈ રહી હતી. પ્રભુ પર તે જેલશ્યાને પ્રયોગ કરનાર શાળાની એ શક્તિ ક્ષીણ થઈ ગઈ. વિષ ઓકીને નિવિષ બનેલા નાગની માફક નિસ્તેજ બનેલે શાળે હજી પણ પ્રભુ સામે જ ઉભે હતો પ્રભુએ પોતાના શ્રમણ સમુદાય સમક્ષ કહ્યું કે “ બળી ગયેલા નિસત્ત્વ ઘાસની માફક તેજલેશ્યા નાશ પામવાથી ગશાળે નિસત્ત્વ બની ગયે છે. હવે તેની સાથે ચર્ચા કરવામાં કોઈ જાતને ભય નથી. “તમે એને સમજાવવાનો પ્રયત્ન કરો ! પ્રભુના આવા વચન સાંભળી ગૌતમસ્વામી વગેરે મહામુનિઓ શાળાની પાસે આવ્યા. પણ દાહવરની પીડાથી કણસતે કણસતે શાળે ભોંય પર પડી ગયે ત્યારે મુનિઓએ તેને કહ્યું: “ગુરુનો લેપ કરનાર આવી જ દશા પામે છે. અરે અધમ ! તારી લુચ્ચાઈ ઢાંકવા તે તારા ઉપકારી ગુરુની અવજ્ઞા કરી અને પંચમહાવ્રતધારી એવા બે બે મહામુનિઓની હત્યા કરી છતાં તારા જેવા દુર્જન પ્રત્યે પણ પ્રભુએ કરૂણ રાખી છે, તને તારા અપકૃત્યનો બદલે આ ભવમાં જ મળી ચૂક્યો છે.” આમ ચર્ચા ચાલે છે ત્યાં ગે શાળાના ઘણા શિષ્ય વિવાદની વાત સાંભળી ત્યાં આવ્યા. ગૌતમસ્વામી વગેરે મુનિઓએ ગોશાળાની સાથે ધાર્મિક પ્રનત્તરી કરી પણ નિસત્ત્વ 2010_04 Page #386 -------------------------------------------------------------------------- ________________ થી રાતથી વિજય સાથે તેની પરેશાની હારીને જીતી ગયે! [ ૩૧૭ ] શાળે પોતાના પક્ષનું સમર્થન કરી ન શક્યો! પોતાના ધર્માચાર્યની આવી કમજોરી દેખી તેના સંપ્રદાયના સત્યપ્રવેણી ઘણું શિષ્ય અને અનુયાયીઓએ પ્રભુ પાસે નિન્ય ધમને સ્વીકાર કર્યો. આ બનાવથી શાળાની રહીસહી ધીરજ પણ ખૂટી ગઈ. ભયથી કાતરવૃષ્ટિએ ચારે બાજુ જેતે અને મોઢેથી હાય પેકારતે કરૂણ ચીસ પાડતે શાળ ત્યાંથી પિતાના સ્થાને આવ્યો. સૈદ્રમૂર્તિ શાળાની સાથે સૌમ્ય મૂર્તિ પ્રભુ મહાવીરે સૌમ્યતથી વિજય મેળવ્યો. ગોશાળે રૌદ્ર પરિણામથી રીબાતો અસહ્ય પીડાથી પાર વગરની પરેશાની ભેગવવા લાગ્યો. તેલશ્યાની આગથી તેનું શરીર અંતઃ બાહ્ય બળતરાથી બળતું હતું તેને શાંત કરવા વારંવાર આંબાની ગેટલી ચૂસવા લાગ્યો ! એ પીડાને ભૂલવા વારંવાર મદિરા પાન કરવા લાગ્યો ! ભયંકર શારીરિક તાપને શમાવવા પિતાના શરીર પર માટી મિશ્ર પાણી સીંચવા લાગ્યો ! ઉન્માદી બની નાચવા અને ગાવા લાગ્યો અને હાલહલાને નમસ્કાર કરવા લાગ્યો ! - મદિરા પીને ચકચુર બનેલા ગોશાળાની ક્ષણેક્ષણે દાહજવરની પીડા વધતી જતી હતી. ગાંડા માણસની માફક સંબન્ધ વગર જેમ તેમ બેલી રહ્યો હોવા છતાં તેના શ્રદ્ધાળુ શિષ્યો પર તેને વિપરીત પ્રભાવ ન પડ્યો ! તેની શક્તિ હતી જતી હતી. તેથી “તું પિત્ત જવરની પીડાથી સાત દિવસમાં છદ્મસ્થપણે જ મૃત્યુ પામીશ ” પ્રભુની એવી ભવિષ્યવાણીને યાદ કરતાં ગશાળાને નિશ્ચય થઇ ગયે કે હું હવે થોડા જ દિવસને મહેમાન છું. શિષ્યોને લાવીને કહ્યું “ભિક્ષુઓ! મને મુક્ત થવાનો સમય આવી પહોંચ્યો છે. જ્યારે મારે દેહ અને આત્મા અલગ થઈ 2010_04 Page #387 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૮ ] શ્રી મહાવીર જીવનત જાય ત્યારે મારા દેહને સુગંધી જલથી સ્નાન કરાવી ગોશીષ ચંદનનું વિલેપન કરજે, સુંદર કાષાય વસ્ત્ર પહેરાવજે, ઉપર સફેદ વસ્ત્ર ઢાંકી એક હજાર પુરુષ ઉપાડી શકે એવી શિબિકામાં પધરાવી નગરીના મૂખ્ય ચેક અને બજારમાં ફેરવી ઉચ્ચ સ્વરે પોકારજે કે અંતિમ જિન કર્મ ખપાવી મોક્ષે ગયા.” ગોશાળાની આજ્ઞાને તેના શિષ્યોએ સહર્ષ સ્વીકારી, વિનયપૂર્વક મસ્તકે ચડાવી. ગોશાળાની બિમારીને આજે સાત દિવસ ઊગ્યો. તેના શરીરમાં અત્યંત નબળાઈ આવી ગઈ હતી. ઉઠ બેસ કરવાની શક્તિ સાથે માનસિક કમજોરી પણ ખૂબ આવી ગઈ હતી. એ પથારીમાં સૂઈ રહ્યો હતે ! તેના હૃદયમાં જીવનના સાચા ખોટા પ્રસંગે સ્મૃતિપટ પર ચક્કર લગાવી રહ્યા હતા. મંખલી તરીકે પોતાનું જીવન, મહાવીરની પાછળ પડી તેમના શિષ્ય બનવું, અનેક વખત પ્રભુએ તેના તરફ દાખવેલે દયાભાવ, વગેરે વાતે તેને યાદ આવી રહી હતી! વૈશિકાયન ઋષિની મશ્કરી કરતાં તેણે છેડેલી તે જલેશ્યાથી બળું બળું થઈ રહેલા પોતાના પર પ્રભુએ શીતલેશ્યા છડી તેને બચાવ્યો હતો, એ વાત યાદ આવતાં પથારીમાં પડ્યો પડ્યો ગોશાળે ચોધાર આંસુએ રડી ઊઠ્યો ! પિતાની કૃતજ્ઞતા યાદ કરતાં તેના અંતરમાં પાર વાર પસ્તાવે જાગ્યો. પ્રભુની નિંદા કરી કોધવશ બની બે મુનિઓની હત્યા કરી, અને ખૂદ પોતાના ઉપકારી મહાવીર ઉપર તેજલેશ્યા છોડી, ઈત્યાદિ યાદ આવતાં તેનું હૃદય કંપી ઊઠયું. ગોશાળાનું ચિત્ત ભારે વ્યાકુળતા અનુભવી રહ્યું. શરીરની બળતરા સાથે અંતરની બળતરા અસહ્ય થઈ પડી, પશ્ચાતાપની આગથી બળતું હદય હાય પિડારી ઊડ્યું. તેની 2010_04 Page #388 -------------------------------------------------------------------------- ________________ હારીને જીતી ગયે! | [ ૩૧૯ ] મનોભાવના પલટાઈ ગઈ. ઘણી વાર સુધી નિચેતન અવસ્થામાં પડી ખૂબ હદયમંથન કર્યું. પોતે ચલાવેલા ખેટા પાખંડ પ્રત્યે તિરસ્કાર જાગ્યો. પ્રભુ મહાવીર પ્રત્યે સદ્દભાવ જાગ્યો, પાપની આલોચના કરવા હદય હલબલી રહ્યું. સત્ય વાત પ્રગટ કરવા સિવાય કોઈ પ્રાયશ્ચિત નથી. એમ વિચારી ધીરે ધીરે ઉઠીને પથારીમાં બેઠે. શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “ભિક્ષુઓ ! મારા અંત સમયે તમારી પાસેથી એક વચન માગું છું કે હું જે આજ્ઞા કરૂં તે તમારે માન્ય કરવી જ.” શિષ્યો બેલ્યાઃ “અવશ્ય, આપની આજ્ઞા માન્ય કરવી એ અમારું પ્રથમ કર્તવ્ય છે.” ગોશાળ ઃ “તમે અત્યાર સુધી મારી બધી આજ્ઞાઓ પુરેપુરી પાળી છે. પણ મારી અંતિમ ઈચ્છા પુરી કરવા મને તમારા વિશ્વાસની જરૂર છે. તમે સેગંદપૂર્વક કહે કે આપનું વચન સફળ કરીશું. ” શિષ્યોઃ “ અમે ગંદપૂર્વક આપની આજ્ઞા અક્ષરશઃ પાળીશું. આપ ફરમાવે.” ગોશાળઃ “મારા વહાલા શિષ્યો ! મેં તમને બધાને, આ જગતને, તેમ મારા આત્માને પણ ઠગ્યો છે. હું મહા પાપી છું. સર્વજ્ઞ ન હોવા છતાં મેં મારી જાતને સર્વજ્ઞ તરીકે ખપાવવાનો પ્રયત્ન કર્યો અને સર્વજ્ઞ નામથી મેં પૂજા સત્કાર મેળવ્યા. એ મારે નયો દંભ હતો. હું મંખલીપુત્ર ગોશાળે મહાવીરનો શિષ્ય છું. બીજે કઈ નથી. મારા ગુરુને ગોપવનાર ત્રાષિઘાતક મહાપાતકી છું. હવે મારૂ મૃત્યુ નજીક આવી રહ્યું છે. સત્યવાદી મહાવીર પ્રભુના વચન મુજબ આજે મારું મૃત્યુ નિશ્ચિત છે. મારા કુકૃત્ય મને જ નડડ્યા. મેં મારા ગુરુને મારવાની અધમતા આદરી પણ મારા પાપે જ હું મરી રહ્યો છું. મારા મરણ પછી મારી 2010_04 Page #389 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] શ્રી મહાવીર જીવનત છેલ્લી ઈચ્છા એવી છે કે મારા હાથ અને પગને મજબુત દોરીથી બાંધી મારા મોઢા પર તમારે ત્રણ વાર થુંકવું. પછી દોરીથી મારા શરીરને ઢસડી શ્રાવસ્તીના ચેક અને બજારમાં ફેરવજો અને લોકોને સત્ય વસ્તુનું ભાન કરાવવા મોટેથી ઉદૂષણ કરજે “આ મંખલીપુત્ર ગોશાળા મરી ગયો ! સર્વજ્ઞ હેવાને ઢાંગ કરનાર, શ્રમણઘાતક, ગુરુદ્રોહી ગશાળો મરી ગયો! મહાવીર સાચા સર્વજ્ઞ છે, અસત્યવાદી ગશાળો પિતાના પાપે મરી ગયો !” આ મારી હૃદયની અંતિમ ઈચ્છા છે. મારા આદેશ પ્રમાણે કરવા માટે તમે સોગંદ લીધા છે. મારી આત્મશાંતિ માટે તમારે એ પ્રમાણે કરવું જ પડશે.” શિષ્યવર્ગ પણ મૂઢ બની ગુરુની કહાની સાંભળી રહ્યો. અશ્રુભરી આંખે ગુરુ આજ્ઞા સ્વીકારી રહ્યો! પશ્ચાતાપની આગમાં ગોશાળાના ઘણા અશુભ કર્મો બળી ગયા. મહાવીરના ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગતાં અંત સમયે તેના અંતરમાં સમક્તિ દીપક પ્રગટી ચૂક્યો. એ સમકિત દીપના અજવાળામાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ખંખેરી નાખ્યું અને સૌમ્ય બની આત્માને અજવાળી નાશવંત દેહને છેડી અશ્રુત દેવલોકમાં દેવત્વ પામે. • તેના શિષ્યવગને ગોશાળાના મરણનું દુઃખ તે લાગ્યું પણ તેની અંતિમ આજ્ઞાપાલન કરવાનું તેના કરતાં પણ વધુ દુઃખદાયક લાગ્યું ! ગુરુની અવહેલના પિતાના હાથે કેમ થાય! અને વચનબદ્ધ હોવાથી આજ્ઞા માન્યા વગર છુટકો ન હતે. ઘણે વિચાર કરી તેમણે ઉપાય શોધી કાઢ્યો. ભાંડશાલાને દરવાજો બંધ કરી તેના વિશાળ ચેકમાં શ્રાવસ્તીનું ચિત્ર દોર્યું. પછી ગોશાળાના આદેશ અનુસાર તેના નિજીવ દેહને ચિત્રાંકીત શ્રાવસ્તીના કલ્પિત માર્ગ પર ફેરવી 2010_04 Page #390 -------------------------------------------------------------------------- ________________ હારીને જીતી ગયે! [ ૩૨૧ ] મંદ સ્વરથી તેના કહેવા મુજબ ઉદ્ઘેષણ કરી ! આજીવક મતના અનુયાયીઓએ આદેશપાલનનું નાટક ખેલી બડી ધામધૂમ સાથે સ્નાનવિલેપનપૂર્વક શરીરને શણગારી તેના દેહને અગ્નિસંસ્કાર મહોત્સવ કર્યો. ગોશાળાએ અંત સમયે અરિહંતનું શરણ લીધું. દુષ્કૃત્યની નિંદા કરી અને પોકળ ખુલ્લું કરી પિતાની ભૂલને ખરા અંતરથી એકરાર કર્યો. પરિણામે તેના અશુભ કર્મો હળવા થયા અને સમકિત પામી બારમા અચુત દેવકને અતિથિ બન્યું. થોડી પણ સદૂભાવના શું કામ કરી જાય છે, તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. ગોશાળ હારીને જીતી ગયે ! પ્રભુ ત્યાંથી વિહાર કરી મેઢકગામના સાલકેષ્ટક ચીત્યમાં સમવસર્યા. ત્યાં ગૌત્તમ સ્વામીએ ગોશાળાની ગતિ વિશે પ્રશ્ન કસ્તાં પ્રભુએ કહ્યું “ગૌત્તમ! ગોશાળે અચુત દેવલેકમાં ગયે!” પ્રભુના વચનથી આશ્ચર્ય પામી ગૌત્તમે ફરીને પૂછયું: “પ્રભુ! ઉન્માર્ગ અને અકાર્ય કરનાર ગોશાળ બારમા દેવલેકમાં?” હા, ગૌત્તમ! દુષ્કૃત્યની નિંદા કરનારને દેવપણું દૂર નથી! ગોશાળાએ અંત સમયે પિતાની મલિન ભાવનાની નિંદા કરી, આઈધર્મનું અમુમોદન કર્યું. એવા નિર્મળ ભાવથી મરણ પામી એ દેવલેકમાં ગયે! ગૌત્તમ! ગે શાળે હારીને જીતી ગયે! ઘણા ભવ પછી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી નિરતિચારપણે તેનું પાલન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. અને પિતાના અનુભવસિદ્ધ દષ્ટાંત આપી શિષ્યને સમજાવશે કે દેવગુરુ અને ધર્મને અપલા૫ કરી હું અનંત કાળ સંસારમાં ભયે. તમારે કદિ પણ દેવગુરુધર્મની હેલના ન કરવી. એ ત્રણ તનું શરણુ જ આત્માને તારનારૂં છે. આ બોધ આપી 2010_04 Page #391 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨ ] શ્રી મહાવીર જીવન દરેક આત્માઓને ધર્મ આરાધનામાં સ્થિર બનાવી મુક્તિપદને પામી શાશ્વત સુખને જોક્તા થશે.” પ્રભુના મુખથી ગેશળાનું ભાવી સાંભળી ગૌત્તમસ્વામી વગેરે બોલી ઉઠ્યા.... ખરેખર, ગશાળે હારીને જીતી ગયે! કફજન્મક વ્યવહારમાં પ્રવૃત્તિ અને નિશ્ચય તરફ દૃષ્ટિ એ જ સંસાર તરવાને ઉપાય છે. શબ્દજ્ઞાન ચંદ્રના પ્રકાશ જેવું છે, અને અનુભવજ્ઞાન સૂર્યના પ્રકાશ જેવું છે. * * કુદરતે નારી જાતિને એવી તાકાત આપી છે કે એ દરેક વાત પેટમાં શમાવી શકે છે. ત્યાં પ્રેમ છે ત્યાં જ દયા છે, દયા પ્રેમ વગર રહી શકતી નથી. બન્ને સાચા સાથીદાર છે. 2010_04 Page #392 -------------------------------------------------------------------------- ________________ ર૯. મીઠી ગોઠડી જ્ઞાનીની! મેંઢકગામના સાધકોષ્ટક વનમાં મહાવીર સમવસર્યા છે, એમ સાંભળી ધર્મશ્રદ્ધાળુ અને પ્રભુના દર્શને ઉમટી પડ્યા. પ્રભુએ ધર્મદેશના ફરમાવી. દેશના શ્રવણથી પ્રમુદિત થયેલી જનતા ધર્મમાં વધુ સ્થિર બની સ્વસ્થાને ગઈ. શ્રાવસ્તીના ઉધાનમાં સોળ દેશને બાળવામાં સમર્થ એવી અતિ ઉગ્ર તેજલેશ્યા શાળાએ પ્રભુ પર છેડી હતી, પણ નિકાચિત આયુબંધવાળા પ્રભુને એનાથી બીજી કઈ વિપરિત અસર ન થઈ પણ તેના અનુતાપથી કેવળજ્ઞાની અંતિમ તીર્થકર હોવા છતાં પ્રભુને અશાતા વેદનીયનો ઉદય પ્રગટ્યો અને પિત્તજ્વર તથા લેહીના ઝાડા થયા. એ વ્યાધિથી પ્રભુ દિવસે દિવસે ક્ષીણ થતાં ગયા. તેમની કંચનવરણ કાયા શ્યામ બની ગઈ અને શરીર ખૂબ નબળું પડતું ગયું. પ્રભુના શરીરની આવી દશા જોઈ નગરવાસીઓ પરસ્પર બેલવા લાગ્યા કે “શું શાળાના વચન સાચા પડશે?” એ દેહના દર્દીને દૂર કરવા માટે હજી કોઈ ઔષધી પ્રભુએ લીધી ન હતી. પોતાના આત્મભાવમાં જ મસ્ત શહેતા. પણ તેમને અનુરાગી વર્ગ ખૂબ ચિંતાતુર બની ગમે. પ્રભુના શરીરમાં પિત્તજ્વર અને લેહીના દસ્તન ઉમ 2010_04 Page #393 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૪ ] શ્રી મહાવીર જીવનત વ્યાધિ જોઈ લેકોમાં વાયકા ફેલાણી કે “ગે શાળાએ છોડેલી તેજેશ્યાના પરિતાપથી પરેશાન થયેલા પ્રભુ મહાવીર છ મહિનામાં જ મૃત્યુ પામી જશે.” આવી કવાયકા સાંભળી પરમ તપસ્વી અને મહાધ્યાની એવા પ્રભુના એક શિષ્ય સિંહમુનિ પ્રભુ પર અતિશય સ્નેહને કારણે ગભરાઈને એકાંત સ્થળમાં ઉચ્ચ સ્વરે રડવા લાગ્યા ! પ્રભુએ તેની મનોવેદના જાહણ એ સિંહમુનિને પોતાની પાસે બોલાવ્યા, અને કહ્યુ “લેકવાણી સાંભળીને તું શા માટે ભય પામે છે? “તીર્થકરે કદિ અપમૃત્યુ વરતા નથી.” સંગમે કરેલા પ્રાણત ઉપસર્ગો પણ નિષ્ફળ નિવડ્યા એ તું જાણતે નથી?” રડમસ સ્વરે સિંહમુનિ બેલ્યાઃ “પ્રભુ! આપની વાણું સત્ય છે પણ આપની આ ભયંકર વેદના અમારાથી જેવાતી નથી ! પ્રભુ ! અમારા મનની શાંતિ માટે પણ આપ કે ઈ ઔષધ . અમારા અસ્થિર મન કઈ રીતે સ્થિરતા પકડી શકતા નથી.” આમ બેલતાં સિંહમુનિ ફરી ગદ્ગદિત બની ગયા. સિંહમુનિને ઔષધ માટે આગ્રહ જાણે પ્રભુએ કહ્યું ભદ્ર! તારી એવી ઈચ્છા છે તે ભલે, તું આ ગામમાં રેવતી શ્રાવિકાને ત્યાં જા, એણે મારા માટે ઉત્તમ દ્રવ્ય નાખીને કેળાપાક બનાવ્યું છે. એ નહિ પણ પોતાના ઘર માટે બિજોરાપાક બનાવ્યા છે તે એષણાય છે. એ તું લઈ આવ.” પ્રભુની આજ્ઞા પામી હર્ષિત થયેલા સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર પહોંચ્યા. - રેવતી શ્રાવિકાએ મુનિને પિતાના આંગણે પધારેલા ખૂબ આનંદિત બની આદરભાવથી મુનિને સત્કાર કર્યો અને આગમનનું પ્રજન પૂછયું. સિંહમુનિએ કહ્યું: “તમારે ઘેર બે. ઔષધીઓ છે. જે ભરાવાન મહાવીર માટે બનાવી : 2010_04 Page #394 -------------------------------------------------------------------------- ________________ મીઠી ગોઠડી જ્ઞાનીની... [ ૩૨૫] છે. એ નહિં પણ ઘરવપરાશ માટે જે બિજેરાપાકની ઔષધી બનાવી છે, તે ઔષધીની અમારે જરૂર છે.” મહાધનિક રેવતિ શ્રાવિકા પ્રભુની પરમ ઉપાસિકા હતી. પ્રભુ પ્રત્યે ગાઢ પ્રીતિને કારણે અનેક ઉત્તમ દ્રવ્યનું મિશ્રણ કરીને ખાસ પ્રભુની બિમારી દૂર કરવા કેળા પાકની ઔષધી બનાવી હતી, પણ એ વાતની કોઈને ખબર ન હતી. સિંહમુનિની વાત સાંભળી આશ્ચર્ય સાથે બેલીઃ “ કયા જ્ઞાની પુરુષ પાસેથી આપે મારી ગુપ્ત વાત જાણી?સિંહમુનિ બોલ્યાઃ “દેવાનુપ્રિયે! પ્રભુ મહાવીરે અમારા આગ્રહથી પિતાને થયેલા વ્યાધિને દૂર કરવા તમારું આ ગુપ્ત રહસ્ય પ્રગટ કર્યું છે અને એ ઔષધ માટે મને તમારા ઘેર મેક છે.” પ્રભુ મહાવીરે પિતે જ પિતાના સ્વમુખે મારા ઘરની ઔષધી મંગાવી છે એ જાણી રેવતી શ્રાવિકાનું હૈયું ગજગજ ઉછળવા લાગ્યું. તેની રોમરાજી વિકસ્વર બની ગઈ. આનંદના ઉદગાર સાથે અત્યંત ભકિતથી તેણે સિંહમુનિના પાત્રમાં બિરાપાક વહેરાવ્યું. તે સમયે શુભ અધ્યવસાય થકી તેણે દેવગતિનું આયુષ્ય બાંધ્યું. એ ભાગ્યશાલિની રેવતી શ્રાવિકાના ઘેરથી આવેલી ઔષધીને પ્રભુએ આહારમાં ઉપગ કર્યો. એના સેવનથી પ્રભુના દેહનું દર્દ શાંત થઈ ગયું. બન્ને ઉગ્ર વ્યાધિઓ ક્ષીણ થઈ ગઈ. ધીમે ધીમે તેમના દેહની કાંતિ કંચનવણું બની પૂર્વવત્ ચમકવા લાગી ! ઔષધી આપનાર રેવતી શ્રાવિકા અને ઔષધી લાવનાર સિંહમુનિ ધન્ય બની ગયા ! પ્રભુના ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગપૂર્વક શ્રાવિકા ધર્મનું સુંદર પાલન કરતી રેવતી શ્રાવિકાએ ભાવિ તીર્થકર બનવાની પણ એગ્યતા પ્રાપ્ત કરી. પ્રભુની પીડા શાંત થવાથી ચતુર્વિધ 2010_04 WWW.jainelibrary.org Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૬ ] શ્રી મહાવીર જીવનજયોત સંઘમાં આનંદ આનંદ ફેલાઈ ગયે ! સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા તે હરખ્યા પણ દેવલેકમાં દેવોએ પણ પ્રભુની રેગનિવૃત્તિને આનંદ મનાવ્યો ! પ્રભુની નિશ્રા વિના સ્વતંત્ર વિચરતા જમાલિ શ્રાવસ્તીમાં તિન્દુક વનમાં હતા, તે સમયે જમાલિ પિત્તજવરથી પીડિત હોવાથી તેમના શિષ્યો તેમના માટે સંથારો પાથરી રહ્યા હતા. જમાલિએ પૂછ્યું: “સંથારે થઈ ગયે ?” શિષ્યઃ “હા થઈ ગયે!” એ સાંભળી અશફત જ માલિ સંથારા પર સૂઈ રહેવા માટે ત્યાં આવ્યા પણ સંથારે પથરાતે ઈતનનિર્બળ જમાલિ ઊભા રહેવા માટે અસમર્થ હોવાથી કંઈક ગુસ્સામાં આવીને બોલ્યા: “કરવા માંડ્યું તે થઈ ગયું” એ મહાવીરને સિદ્ધાંત ભૂલભરેલો લાગે છે! કાર્ય જ્યારે સંપૂર્ણ થાય ત્યારે જ એ થયું છે એમ કહેવાય ! પથરાતા સંથારાને પથરાઈ ગયે કહેવાય છે તેના પર શયન ક્રિયા થતી નથી. માટે “કૃતમારું કૃતં” એ ભગવાનને સિદ્ધાંત છેટે છે. પણ “કૃતમેવ કૃતમ” એ વાક્ય સત્ય છે. , પ્રભુના સત્ય વચનને અસત્ય ઠરાવતું જમાલિનું એ કથન મુનિઓને સારું ન લાગ્યું ! કેટલાક શ્રમણોએ તેને સખત વિરોધ પણ કર્યો ! તેમણે કહ્યું: “પ્રભુનો સિદ્ધાંત ઋજુસૂત્ર નામના નિશ્ચયનયની અપેક્ષાએ સત્ય છે. એ નય વર્તમાન ગ્રાહી હવાથી “થવા માંડ્યું તે થયું ” એવા ભાવને સિદ્ધ કરે છે. કિયાને પહેલે સમય જ તેના ભાવિકાર્યનું કારણ છે. માટે “કરવા માંડ્યું તે કર્યું ” એ પ્રભુને સિદ્ધાંત બિસ્કુલ તર્કસંગત છે.” એ સ્થવિર મુનિ એ જમાલિને અનેક યુકિતઓથી સમજાવ્યું પણ હઠા 2010_04 Page #396 -------------------------------------------------------------------------- ________________ મીઠી બેઠડી જ્ઞાનીની..! [ ૩૨૭ ] ગ્રહી જમાલિએ પિતાને પકડ્યો મત મૂક્યું નહિ. એટલું જ નહિ પણ પિતાના મતને પ્રચાર પણ શરૂ કરી દીધું ! તેમના પાંચસે શિષ્યોમાંથી કેટલાક મુનિએ તથા પ્રભુની પુત્રી પ્રિયદર્શના પોતાના એક હજાર સાધ્વીજીઓના પરિવાર સાથે પૂર્વસમ્બન્ધથી જમાલિને પંથમાં ભળ્યા હતા. - એક વખત વિચરતાં વિચરતાં પ્રિયદર્શના પિતાના શિષ્યા પરિવાર સાથે શ્રાવસ્તીનગરીમાં પધાર્યા અને પ્રભુ મહાવીરના ખાસ અનુરાગી ઢંક નામના કુંભારની ભાંડશાલામાં ઉતર્યા. ઢક કુંભાર શ્રાવક હતા અને પ્રિયદર્શના પ્રભુ મહાવીરની પુત્રી હોવા છતાં જમાલિના મતને અનુસરે છે, એ હકીકતથી પરિચિત હોવાથી એને પ્રિયદર્શનાજીને પ્રભુના સત્ય માગ પર સ્થાપિત કરવાની ઉત્કટ ઈચ્છા હતી. તેથી સમય જોઈ નિભાડા પાસેથી પસાર થતાં પ્રિયદર્શનાજીના ઉપરના ઓઢેલા વસ્ત્રના છેડા પર એક નાને શો આગ્નકણ ફેંક્યો તેથી વસ્ત્ર બળવા લાગ્યું. એ જોઈ પ્રિયદર્શનાજી બેલી ઉઠ્યા... “અરે આર્ય! “તમે આ શું કર્યું? મારૂં વસ્ત્ર બાળી નાખ્યું ?” ઢંકે કહ્યું: “વસ બન્યું નથી પણ બળી રહ્યું છે. બળતાને બાળેલું કહેવું છે તે ભગવાન મહાવીરનું કથન છે. તમારા મતમાં તે બળી ગયા પછી બન્યું કહેવાય. તે તમે અસત્ય કેમ બેલ્યા ?” ટંકની આ યુક્તિથી પ્રિયદર્શનજી સત્ય સમજી ગયા અને બેયાઃ “આર્ય! તમે મને સત્ય વસ્તુ સ્થિતિનું ભાન કરાવ્યું ! ત્યાર પછી પિતાની ભૂલને એકરાર કરી પ્રિયદર્શનાજી પોતાના પરિવાર સાથે પ્રભુ મહાવીરના શ્રમણીસંઘમાં ભળી ગયા. જમાલિમુનિની સાથે જે સાધુઓ હતા તે પણ ધીરે ધીરે તેમને છેડી બધા પ્રભુના શ્રમણુસંઘમાં ભળી ગયા. પણ મન ના પ જ હતાશા સત્ય વાથી એને તેથી જ એના છેડા સાર થતાં 2010_04 Page #397 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૮ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત હઠાગ્રહી જમાલિ આભિનિવેશિક મિથ્યાત્વમાં મુંઝાઈ સત્ય સમજ્યા નહિ. ઘણા વર્ષ સુધી શ્રમણધમનું પાલન કરી અંતે પંદર દિવસનું અનશન કરી પેાતાની ભુલની આલાચના કર્યાં વગર કાળધમ પામી લાન્તક દેવલાકમાં કિલ્મિ ષિક દેવપણે ઉત્પન્ન થયા. શિત હોવા છતાં જમાલ્રિમુનિ હઠાગ્રહથી હારી ગયા ! મેંઢક ગ્રામથી વિહાર કરી ભગવાન મિથિલાનગરીમાં પધાર્યાં અને સત્યાવીશમુ' ચાતુર્માસ ત્યાં પસાર કરી પશ્ચિમના દેશા તરફ વિહાર કર્યાં. કાશલભૂમિમાં વિચરતાં પ્રભુ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. તે સમયે ઇન્દ્રભૂતિ ગોત્તમ પેાતાના શિષ્યપરિવાર સાથે આગળ ચાલી શ્રાવસ્તીનગરીના કાષ્ઠક રૌત્યમાં પધાર્યાં. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય કેશીકુમારમુનિ શિષ્યગણુ સાથે શ્રાવસ્તીના તિન્દ્વકવનમાં પધારેલા હતા. પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીરસ્વામી અને તીથ કરાની સાધના એક જ પ્રકારની હાવા છતાં બન્ને વચ્ચે રહેલી આચારભિન્નતા પરસ્પર શિષ્યગણમાં ચર્ચાઈ રહી હતી. પાર્શ્વનાથપ્રભુને ચતુમ ધર્મો અને પ્રભુ મહાવીરને પંચમહાવ્રત રૂપ ધર્મ, એકની આચાર વ્યવસ્થા સંચેલક એટલે વસ્ત્ર સહિતની અને બીજાની અચેલક એટલે વસ રહિતની ! મહારથી કેશીકુમાર અને ગૌત્તમે પરસ્પર થતી ચર્ચા સાંભળી અને એકત્ર મળી સમાધાન કરવાના નિશ્ચય કર્યા. મુનિ કેશીકુમારને વૃદ્ધ કુલના વડિલ સમજી અવસરના જાણુ ગૌત્તમસ્વામી પેાતાના કેટલાક શિષ્યગણ સાથે તિન્દ્રક વનમાં કેશી મુનિ પાસે પધાર્યા, કેશી મુનિએ ગૌત્તમને 2010_04 Page #398 -------------------------------------------------------------------------- ________________ મીઠી ગોઠડી જ્ઞાનીની.......! [ ૩૨૯ ] ખૂબ આદરભાવથી સત્કાર કર્યા. બેસવા માટે દનું આસન આપ્યું. ગૌત્તમ પણ ઉચિત વિનય જાળવી બેઠા. બન્ને સ્થવરે સૂર્ય અને ચંદ્રની જેમ શૈાભવા લાગ્યા. પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યગણુનું આ સંમેલન એક અપૂર્વ ઘટના બની. બન્ને સંઘના મહારથીઓના દર્શન કરવા અને ધમ ગેષ્ઠી સાંભળવા શ્રાવસ્તીની પ્રજા ઉલટભેર ઉમટી પડી. અન્ય તીથિ ક સાધુએ પણ આ સ ંમેલન ગેાખી સાંભળવા આવ્યા ! કૈશી અને ગૌત્તમ અને જ્ઞાનીએ વચ્ચે મીઠી એટડી ચાલી. કેશી મુનિએ કહ્યું: “ગૌત્તમ ! હું આપને પ્રશ્ન પૃષ્ઠ છું કે શ્રી પાશ્ર્વનાથ પ્રભુએ ચતુર્યામ ધના અને પ્રભુ મહાવીરે પ`ચ મહાવ્રત ધર્મના ઉપદેશ આપ્યા, એ મતભેદનુ કારણ શું? "" ગૌત્તમઃ “ પૂજ્ય, કુમાર શ્રમણ ! જે સમયે જેવા મનુષ્યેા હાય તેવા પ્રકારના ધર્મોનિયમના ઉપદેશ હાય, શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં મનુષ્યે સરલ અને જડ હોવાથી અને અંતિમ તી કરના સમયમાં મનુષ્યા પ્રાયઃ વક્ર અને જડ હોવાથી શુદ્ધ આચારપાલન કિઠન સમજી એ બન્ને તીર્થાંમાં પ`ચમહાવ્રત રૂપ ધમના ઉપદેશ આપવામાં આવ્યો. પણ વચ્ચેના માવીશ તીકરાના સમયમાં લેકે ઋજુ અને પ્રાજ્ઞ હાવાથી ઘેાડામાં ઘણું સમજી જતાં, તેમ આચારપાલન શુદ્ધ કરી શકતા હતા. તેથી એ બધા તીથ"કરાના સમયમાં ચતુર્યોમ ધર્મના ઉપદેશ આપવામાં આવ્યા. ” ગૌત્તમની વાણી સાંભળી પ્રસન્ન બનેલા કેશી મુનિએ ગૌત્તમને ધન્યવાદ આપતાં કહ્યું: “ આપના આવા સ્પષ્ટીકરણથી અમારા સંશય દૂર થઇ ગયા. ” 2010_04 Page #399 -------------------------------------------------------------------------- ________________ - - - [ ૩૩૦ ] શ્રી મહાવીર જીવન ત્યાર પછી સલક અને અચલેક ધર્મ વિશે પ્રશ્ન કરતાં ગૌત્તમ સ્વામીએ તેની વિસ્તૃત સમજુતી આપી. એ સાંભળી કેશમુનિ સંતેષ પામ્યા. - પછી એ બને ધુરંધરે વચ્ચે અનેક સમશ્યાભરી પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્નકારક કેશી મુનિ અને ઉત્તરદાયક ગોત્તમસ્વામી. બંને વચ્ચે તત્ત્વભરી ચર્ચા જામી પડી. તાજને પણ આ બને જ્ઞાનીઓની મીઠી ગોઠડીનો સ્વાદ માણી રહ્યા ! ગૌત્તમસ્વામીનું સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન જોઇ કેશી મુનિએ તેની ખુબ પ્રશંસા કરતાં કહ્યું: “ગૌત્તમ! મારા પ્રશ્નનોના તભર્યા આપના ઉત્તરેથી મારા મનના બધા સંશ છેદાઈ ગયા છે. શાસ્ત્રરહસ્યનું સારભૂત આપનું જ્ઞાન પ્રશંસનીય છે. હે ગૌત્તમ ! હું આપને નમસ્કાર કરૂં છું.” આમ બેલતાં કેશીકુમારે ઊભા થઈ ગૌતમસ્વામીને મસ્તક ઝુકાવી વંદન કર્યા. અને તે જ સમયે મહાવીર માર્ગના અનુસારે પંચ મહાવ્રતરૂપ શ્રમણધર્મને સ્વીકાર કર્યો. કેશી ગૌત્તમના આ સંમેલનથી અનેક મહત્ત્વપૂર્ણ તત્વોનો નિર્ણય થયે. શ્રુતજ્ઞાન અને સંયમ ધર્મની સુંદર પ્રભાવના થઈ! જૈન શાસનનો અત્યંત ઉત્કર્ષ થયે. એકત્રિત થયેલી સભામાંથી આ જ્ઞાનીઓની ગોઠડીના અમીરસથી પલ્લાવિતબનેલા ઘણા મહાનુભાવોએ સન્માગને સ્વીકાર કર્યો. પ્રભુ મહાવીર પણ શ્રાવસ્તીમાં પધાર્યા. થોડા સમયની સ્થિરતા બાદ તેમની ધર્મયાત્રા પાંચાલ દેશ તરફ ઉપડી. અહિચ્છત્રા નગરીમાં ધર્મપ્રચાર કરી પ્રભુ કુરુદેશ તરફ પધાર્યા, અને હસ્તિનાપુર નગરના સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં સમવસરણની રચના થઈ. હસ્તિનાપુરના રાજા શિવ સંતોષી અને ધર્મપ્રેમી હતા. 2010_04 Page #400 -------------------------------------------------------------------------- ________________ મીઠી ગોઠડી જ્ઞાનીની....! [ ૩૩૧ ] એક દિવસ મધ્યરાત્રિએ જાગ્રત થયેલા તેમને વિચાર થયે કે “ આ જીવનમાં મને ધન, રાજ્ય, સ્ત્રી, પુત્રપરિવાર વગેરે અનુકુળ સામગ્રી પ્રાપ્ત થઇ છે. એમાં પૂર્વ પુણ્યના જ પ્રભાવ છે. પૂર્વ પુન્યાનુસારે મારી જીંદગી સુખમય વીતી રહી છે. હવે મારે આવતા ભવ માટે પુણ્યસ ંચય કરવા આવશ્યક છે. આવતી કાલે જ રાજકુમાર શિવભદ્રના રાજ્યાભિષેક કરી તામ્રપાત્રા લઈ વાનપ્રસ્થાશ્રમ ધમ સ્વીકાર કરીશ. તે સમયે જીવનપર્યંત દિશાચક્રવાલ તપ કરવાના નિયમ કરીશ. ” આમ ધર્મ જાગરિકા કરતાં તેમની રાત્રિ વ્યતિત થઈ ચૂકી અને પ્રભાત થયું. રાત્રિએ નિણૅય કર્યા મુજબ જ્ઞાતિજને અને પ્રજાજનોની એક સભા એલાવી. ભાજનાદિથી સૌને સત્કાર કરી બધાની વચ્ચે પેાતાનેા અભિપ્રાય જાહેર કર્યાં. દરેકની સ'મતિપૂર્વક રાજકુમારના રાજ્યાભિષેક કરી તામ્રભાજને લઈ શિવરાજ તાપસે પાસે પહેાંચ્યા અને તાપસી દીક્ષા અંગીકાર કરી, શિવરાજા રાજર્ષી બન્યા. શિવરાજષીએ પૂર્વે કરેલા નિયાનુસાર છ છઠ્ઠની તપસ્યાપૂવ ક દિશાચક્રવાલ તપ શરૂ કર્યો. આતાપનાપૂર્વક લાંબા કાળ સુધી કઠિન તપ કરતાં તેમને વિલ ગજ્ઞાન ઉત્પન્ન થયું, એથી શિવરાજથી સાતસમુદ્ર સુધી બધા રૂપી પદાર્થો જાણવા અને જોવા લાગ્યા. તેથી એમને થયું કે મને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થયું છે. મનમાં ચાક્કસ થઇ ગયું કે સાત દ્વિપ અને સાત સમુદ્રો જ દુનિયામાં છે. એથી વધુ નથી. એવું જ્ઞાન થયા પછી પાતે હસ્તિનાપુર ગયા અને પોતે જોયેલા અને જાણેલા સાતદ્વિપસમુદ્રોની પ્રરૂપણા કરવા મેલ્યા. : ૪ જે સમયે ભગવાન મહાવીર હસ્તિનાપુર પધાર્યા, તે સમયે એ શીવરાજષી ત્યાં હતા. ગૌચરીએ નીકળેલા ગૌત્તમ 2010_04 Page #401 -------------------------------------------------------------------------- ________________ ... મા [ ૩૩૨ ] શ્રી મહાવીર જીવનત સ્વામીએ એ હકીકત જાણી પ્રભુ પાસે આવીને પૂછ્યું: “પ્રભુ! શું શિવરાજષીનું કથન સત્ય છે ?' પ્રભુએ કહ્યું “ગૌત્તમ! શીવરાજપનું કથન અસત્ય છે. જંબુદ્વિપ વગેરે અસંખ્ય દ્વિપે છે અને લવણ વગેરે અસંખ્ય સમુદ્રો છે.” પ્રભુ અને ગૌત્તમ વચ્ચે જ્યારે આ પ્રશ્નોત્તરી થઈ ત્યારે પ્રભુની પાસે મોટી સભા જમેલી હતી. આ પ્રશ્નોત્તરી સાંભળી સભા વિસર્જન થઈ. અને નગરનિવાસીઓમાં ચર્ચા ચાલી પડી કે શિવરાજર્ષનું કથન બેઠું છે. કેવળજ્ઞાની પ્રભુ કહે છે કે સાત નહિ પણ અસંખ્ય દ્વિપસમુદ્રો છે. આ હકીકત સાંભળી શિવરાજષી વિચારમાં પડી ગયા. મનોમન બોલી રહ્યા, “આ વાત કેવી ! મહાવીર કહે છે કે દ્વિપસમુદ્રો અસંખ્ય છે, અને મેં તે સાત જ દેખ્યા છે.” શિવરાજષ એ. મહાવીરની ખૂબ જ શ્વાઘા અને મહત્ત્વની વાતે સાંભળી હતી. “મહાવીર સંપૂર્ણ જ્ઞાની છે. માટે તેમનું જ કથન સત્ય હોવું જોઈએ. મારૂં જ્ઞાન અને અધુરૂં લાગે છે. હું એમની પાસે જવું અને તેમને ઉપદેશ સાંભળું.” આમ વિચાર કરી શિવરાજપી સહસ્ત્રાપ્રવનમાં પ્રભુ સમીપે પહોંચ્યા. પ્રભુને વંદન કરી એગ્ય સ્થાને બેઠા. પ્રભુએ નિર્ગન્ધધર્મની દેશના આપી. પ્રભુની વાણી સાંભળતાં શિવરાજપને ખૂબ આનંદ થયે. પ્રભુની સમજુતીથી મનની શંકા દૂર થતાં શિવરાજષી સંતેષ પામ્યા. સર્વજ્ઞ પ્રભુની વાણીને પડઘે તેમના અંતરપટપર પડી ચૂક્યો. પ્રભુ પાસે ચારિત્રધર્મ સ્વીકારી મોક્ષ માર્ગના પથિક બન્યા. અગ્યાર અંગના અભ્યાસ સાથે અનેકવિધ તાપૂર્વક કઠિન કર્મોને ક્ષય કરી મિક્ષના અતિથિ બન્યા. એ સમવસરણમાં પુઠ્ઠિલ વગેર ઘણું આત્માથી લેકેએ નિર્ચન્વધર્મને સ્વીકાર કર્યો. 2010_04 Page #402 -------------------------------------------------------------------------- ________________ મીઠી ગોઠડી જ્ઞાનીની.....! [ ૩૩૩ ] ત્યાંથી પ્રભુ મોકા નગરીને નન્દનવનમાં પધાર્યા, ત્યાં અગ્નિભૂતિ અને વાયુભૂતિના અનેક પ્રશ્નના ઉત્તર પ્રભુએ આપ્યા. મેકાનગરીથી પાછા ફરી વાણિજ્યગ્રામમાં દીક્ષા જીવનનું અઠ્યાવીસમું ચાતુર્માસ વિતાવ્યું. ચાતુર્માસ પૂર્ણ થયા પછી વિદેહભૂમિ થઈ પ્રભુ રાજગૃહ નગરના ગુણશીલ વનમાં સમેસર્યા. રાજગૃહ નગરમાં પ્રભુના અનુયાયીઓ મોટી સંખ્યામાં હોવા છતાં અન્ય દર્શનીઓ પણ ઘણા હતા. બૌદ્ધ, આજીવક, વગેરે સંપ્રદાયના શ્રમણ અને ગ્રહ પણ સારી સંખ્યામાં હતા. પ્રસંગે પ્રસંગ એક બીજાની ખંડન પ્રવૃત્તિ પણ ચાલતી અને પરસ્પર ઉપહાસ પણ થતું. એ વખતે ગૌત્તમ અને મહાવીર વચ્ચે અન્ય સંપ્રદાયને લગતી લંબાણભરી પ્રનત્તરી થઈ. એ જ્ઞાનીઓની ગાડીમાં અનેક આત્માઓનું કલ્યાણ સમાયેલું હતું. મહાવીરના મુખમાં કદિ ખંડન ભાષાને સ્થાન ન હતું. સ્યાદવાદધર્મની અનોખી શૈલીથી પ્રભુ સંશયવિનાશક ઉત્તરે આપતા. પ્રભુના મુખથી ઉત્તરે સાંભળી ગૌત્તમસ્વામી અત્યંત આનંદ પામતા. એ વર્ષમાં રાજગૃહ નગરના વિપુલ પર્વત પર પ્રભુના ઘણું સાધુઓએ અનશનવ્રત કર્યા. દીક્ષા જીવનનું ઓગણત્રીસમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહી નગરીમાં વિતાવ્યું. ગૌત્તમ મહાવીરની ગોઠડી એ જ આપણું આગમસૂત્ર! એ આગમસૂત્રના જ્ઞાન વિના કેઈને નિતાર નથી. મીઠી ગોઠડી જ્ઞાનીની! 2010_04 Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૦. રત્નોના વેપારી મહાવીર..! પ્રભુ મહાવીરના જીવનમાં અસંખ્ય ગુણરત્ન ચમકી રહ્યા હતા. ગુણરત્ન મઢયું મહાવીરનું જીવન પરમ આદરણીય હતું. ગુણ રૂપી રત્નોને વહેંચવા માટે સ્થાને સ્થાને અને નગરે નગરે રત્નમસ્યા સમવસરણ રૂપી પ્રભુની દુકાનો મંડાતી. અને ભાવિક જન શક્િત મુજબ ગુણરત્નની ખરીદી કરી જીવનને શણગારતા! ગુણરત્નોનો વેપાર કરતાં પ્રભુ રાજગૃહીના ચાતુર્માસ પછી વિહાર કરી ક્રમે ચંપાનગરીની પશ્ચિમ તરફ પૃષ્ટચપા નામનું ઉપનગર હતું ત્યાં પધાર્યા. ત્યાંના જ સાલ અને યુવરાજ મહાસાલે પ્રભુને ગુણરત્નમલ્યો ઉપદેશ સાંભળ્યો. સાલરાજાને પ્રજિત થવાની ભાવના જાગતાં નાના ભાઈ અને યુવરાજને રાજ્યારૂઢ કરવાને નિશ્ચય કર્યો. પણ એ તે સંયમરાગી બની ચૂક્યા હતા. તેથી રાજ્ય લેવાની મેટા ભાઈને સ્પષ્ટ ના પાડી દીધી ! રાજ્યાધિકારી અન્ય કોઈ ન હોવાના કારણે સાલરાજાએ પિતાના ભાણેજ ગાગલી નામના રાજકુમારને બોલાવી તેને રાજ્યાભિષેક કર્યો. નૂતનરાજાએ એ બન્ને રાજાઓને સંયમ મહત્સવ કર્યો ! પ્રભુના વરદ હસ્તે સંયમી બનેલા સાલરાજા અને મહાસાલ મુનિગણમાં સમાઈ ગયા ! પુષ્ટચંપાથી પ્રભુ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. 2010_04 Page #404 -------------------------------------------------------------------------- ________________ રને ના વેપારી મહાવીર...! [ ૩૩૫ ] એ દિવસમાં ત્યાંના બાર વ્રતધારીશ્રમ પાસક કામદેવ શ્રાવક પિતાને કારભાર મેટા પુત્રને સોંપી પરિપૂર્ણ શ્રાવકધર્મનું પાલન કરતા હતા. એક દિવસ પર્વતિથિએ પિષધવ્રત લઈ કામદેવ ચૂસ્તપણે ધર્મજાગરિકા કરી રહ્યા હતા. તે સમયે મધ્ય રાત્રિએ કામદેવને ધર્મથી ચલિત કરવા માટે કઇ દેવ પૌષધશાળામાં પ્રગટ થયે અને પિશાચનું, હાથીનું તથા સપનું રૂપ લઈ કષ્ટદાયક ઉપસર્ગોથી કામદેવને ધ્યાનથી અને ધર્મશ્રદ્ધાથી ચલાયમાન કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ સુવર્ણની જેમ કસોટીએ ચડેલા કામદેવ ધ્યાનમાં અને આત્મવિશ્વાસમાં વધુ મજબુત બન્યા. તેમના અંતરમાં પ્રભુ પાસેથી ખરીદેલા ગુણરત્નો જડાઈ ગયા હોવાથી એ દેવ તેમના હૃદયમાં અશ્રદ્ધાના અંધારા પાથરી શક્યો નહિ. આવ્યો હતો અંધારા પાથરવા પણ કામદેવ પાસેથી એ દેવને શ્રદ્ધાનું અજવાળું પ્રાપ્ત થયું ! તેથી પ્રસન્ન થયેલે એ દેવ કામદેવની પ્રશંસા કરતાં ચાલ્યા ગયે - પ્રભાત સમયે કામદેવ પ્રભુના સમવસરણમાં ગયા. ધર્મદેશના પૂર્ણ થતાં પ્રભુએ તેને રાત્રિએ બનેલે બનાવ કહી સંભળાવ્યો. અને નિર્ચન્થ સાધુઓ અને સાધ્વીજીઓને સંબંધીને કામદેવનું દષ્ટાંત આપતા સમજાવ્યું: “આ શ્રાવક ગૃહસ્થ હોવા છતાં દેવે કરેલા ઊપસર્ગો તેણે સમતાભાવથી સહન કર્યા. તે દ્વાદશાંગી ભણનારા સંયમી આત્માએએ વિશેષ પ્રકારે ઉપસર્ગો સહન કરવા જોઈએ. પ્રભુની ઉપદેશધારાને સંયમી આત્માઓએ વિનયપૂર્વક ઝીલી અંતરમાં સ્થાન આપ્યું. ત્યાંથી પ્રભુ દશાણું દેશમાં પધાર્યા. ત્યાંના રાજા દશાર્ણભદ્ર પ્રભુ મહાવીરના અનુરાગી હોવાથી ઉત્સવપૂર્વક અદ્ધિ સમૃદ્ધિ સાથે ભારે ઠાઠથી પ્રભુને વંદન કરવા જવાની તૈયારી કરી. 2010_04 Page #405 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૬ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત દશા ભદ્ર રાજાને મનમાં થયુ કે “કેઇએ પણ ન વાંઘા હાય તેવી સ ંપત્તિથી મારે પ્રભુને વંદન કરવા જવુ .” આવા અભિમાનથી ચતુરંગી સેના સજ્જ કરી સાથે સઘળાં પિરવારને આભૂષણ અલંકારો અને મૂલ્યવાન શણગાર સજાવી પોતે હાથીની અંબાડીએ આરૂઢ થઈ પ્રભુને વંદન કરવા નીકળ્યા. રાજાનું અભિમાન ઉતારવા ઇંદ્ર દૈવી ઋદ્ધીનુ પ્રદર્શન કરતાં પ્રભુને વાંઢવા આવ્યા. પોતાના કરતાં ઇન્દ્રની સહસ્રગણી ચડિયાતી ઋદ્ધિ જોઇ દશા ભદ્ર રાજાના ગવ ઉતરી ગયા ! પ્રભુનુ` પ્રવચન સાંભળતાં રહ્યો સહ્યો ગવ પણ ધાવાઈ ગયે અને તેમના વૈરાગી હૈયામાં ગુણરત્ના ઝળકવાં લાગ્યા. સિંહુ કઢી શિયાળ નથી બનતા એવુ દર્શાવતા જ જાણે ન હોય તેમ આત્મીય શૂરવીરપણું પ્રગટ કરતાં દશા ભદ્રરાજા દીક્ષીત અની પ્રભુચરણમાં સમાઈ ગયા. અને એ દશાણુ - ભદ્ર મુનિના ચરણમાં ઇન્દ્રને પણ નમવું જ પડ્યું' ! ઇન્દ્ર મહારાજે તેમની સુંદર સ્તુતિ કરી ખૂબખૂબ પ્રશંસા કરી ગરહિત અની દશા ભદ્ર મુનિ ચારિત્રધમ માં પરોવાઈ ગયા અને કલ્યાણ સાધી ગયા. દશાપુરથી વિહાર કરી પ્રભુ વાણિજ્યગ્રામમાં પધાર્યા. ત્યાં સામિલ નામના એક વિદ્વાન બ્રાહ્મણ પાંચસા વિદ્યાથી આના અધ્યાપક હતા. તત્ત્વાના ચિ ંતક સામિલે કૃતિપલાસ વનમાં પ્રભુ મહાવીર સમવસર્યા છે, એમ સાંભળી સા વિદ્યાથી ઓને સાથે લઇને પ્રભુના સમવસરમાં ગયા. ત્યાં પ્રભુથી ઘેાડા દૂર ઊભા રહી “ યાત્રા, યાપનીય, અવ્યાખાધ અને પ્રાસુક વિહાર વિષે પ્રભુને પ્રશ્ના પૂછ્યા પ્રભુએ પેતાના સિદ્ધાંતમાં ચારે વસ્તુએ છે, એની સરલ સમજુતી આપી. તે સિવાય સેામિલે ખીજા પણ પ્રશ્ન પૂછ્યા અને પ્રભુએ તેના સચાટ ઉત્તર આપ્યા. 2010_04 Page #406 -------------------------------------------------------------------------- ________________ - - રના વેપારી મહાવીર..! [૩૩૭ ] પ્રભુની સાથે થયેલી ધર્મચર્ચામાં મિલે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. આથી તેના મનને ખૂબ આનંદ થયો. શંકાએ વિલીન થઈ અને પ્રભુના ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગી. પ્રભુને વંદન કરીને કહ્યું: “પ્રભુ આપનું વક્તવ્ય યથાર્થ છે. પરંતુ હું આપની પ્રવજ્યા સ્વીકારી શકું એમ નથી. પણ શ્રાવકધર્મ પાળવાની મારામાં શક્તિ છે.” એમ કહી પ્રભુ પાસે સિમિલ બ્રાહ્મણે શ્રાવકના બારવ્રત ઉચર્યા. શ્રાવકધર્મનું સુંદર પાલન કરતાં નિર્ચન્વધર્મનું વિશેષ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું. આયુરક્ષચે સમાધિમરણની સાધના કરી દેવકગામી બન્યું. પ્રભુએ સંયમી જીવનનું ત્રીશમું ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં કર્યું. ચાતુર્માસ પછી વિહાર કરી પ્રભુ કેશલદેશના નગરમાં સ્થિરતા કરતાં કરતાં પાંચાલ દેશમાં પધાર્યા. કાંપિલ્યપુરના સહસ્ત્રાવનમાં સમવસરણ રચાયું. એ નગરના રહેવાસી અંબિડ પરિવ્રાજક સાતસે શિષ્યના પરિવાર સાથે પ્રભુ મહાવીરના ઉપદેશથી જૈન ધર્મના ઉપાસક બન્યા હતા; એ પરિવ્રાજકના વેશમાં જ રહીને શ્રાવકધર્મનું પાલન કરતાં હતાં. ગૌચરીએ ફરતાં ગૌતમસ્વામીએ અંબડ તાપસની વાત સાંભળી પ્રભુ પાસે આવીને કહ્યું: “ભગવન્લેકે કહે છે કે અંબડ તાપસ કાંપિલ્યપુરમાં એકી સમયે સે ઘરમાં રહે છે અને સે રૂપમાં ભેજન કરે છે ! એ સત્ય છે?” “હા, ગૌત્તમ,” એ વાત તદ્દન સત્ય છે! અંબડ તાપસ વિનીત અને ભદ્ર પ્રકૃતિને આત્મા છે. હંમેશા છáના તપપૂર્વક સૂર્ય સામે ભુજાઓ લાંબી કરી સખત તાપમાં 2010_04 Page #407 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ ] - શ્રી મહાવીર જીવનત આતાપના લે છે, એવા દુષ્કર તપથી તેના મનના પરિણામ સરલ હોવાના કારણે કર્મોના ક્ષપશમથી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે. એ લબ્ધિઓના બળથી જુદાજુદા સે રૂપ કરી એ ઘરમાં રહી અને એ ઘરમાં ભેજન કરી લેકોને આશ્ચર્ય પમાડે છે. એ અંબડ જીવાજીવાદિ તને જાણકાર, અખંડ બ્રહ્મચારી અને ધર્મરક્ત હોવાથી કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરતો નથી! કઈ જાતની પારકી પંચાત કે નિંદામાં કદિ પડતો નથી ! સર્વજાતના પરિગ્રહથી મુક્ત છે. શુદ્ધ શ્રદ્ધાપૂર્વક સમક્તિ ભાવને ધારણ કરતા એ બાર વ્રતોને નિરતિચાર પાળી બ્રહ્મદેવલેકમાં જશે. અને મહાવિદેહમાં જન્મ લઈ સિદ્ધ થશે ! ” પ્રભુના મુખથી અંબડ તાપસની હકિકત સાંભળી ગુણાનુરાગી ગૌત્તમસ્વામી આનંદ પામ્યા. પ્રભુએ વિદેહભૂમિ તરફ વિહાર કરી એકત્રીશમું ચાતુર્માસ વૈશાલીમાં શ્ય. ચાતુર્માસ પછી કાશી કૌશલના પ્રદેશમાં વિચરી ગ્રીષ્મઋતુમાં ફરી વિદેહભૂમિમાં પધાર્યા. વાણિજ્યગ્રામની બહાર દૂતિ પલાશ વનમાં દરરોજ ધાર્મિક પ્રવચને ચાલુ હતા. એક દિવસ વ્યાખ્યાન પછી પાર્શ્વનાથ પ્રભુના અંતે વાસી ગાંગેય નામના મુનિ પ્રભુ પાસે આવ્યા. પ્રનો પૂછી પ્રભુ પાસે તત્ત્વજ્ઞાન મેળવ્યું. પ્રભુ મહાવીરની શૈલી એટલી બધી સુંદર, સરલ અને તત્ત્વભરી હતી કે પ્રશ્ન પૂછનાર વ્યક્તિને પૂર્ણ સંતોષ થતો. અને તેના અંતરમાં ગુણરત્ન આરેપિત થતાં. તેથી હદયપ્રકાશ મેળવી અનેક આત્માઓ કૃતકૃત્ય બનતા. ગાંગેય મુનિ પણ પ્રભુ મહાવીરને શુદ્ધ સ્વરૂપમાં પીછા ગયા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી નમસ્કાર કરી પ્રભુની આજ્ઞા મેળવી પ્રભુના 2010_04 Page #408 -------------------------------------------------------------------------- ________________ , , રના વેપારી મહાવીર! [ ૩૩૯ ] સંઘમાં સમ્મિલિત બની ગયા. જ્ઞાન. દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નોને સંપૂર્ણ પ્રકાશિત કરી શ્રમણધર્મની સાધના કરી મુકિતપદને પામ્યા. ત્યાંથી પ્રભુ વૈશાલી પધારી બત્રીશમું ચાતુર્માસ વ્યતીત કર્યું. શીતઋતુમાં પ્રભુ મગધદેશની ભૂમિને પાવન કરતાં રાજગૃહીમાં ગુણશીલ વનમાં પધાર્યા. તે દિવસમાં એ વનમાં ઘણું અન્ય તીર્થિઓ એકઠા થયા હતા. એક બીજાના મતનું ખંડન કરતાં એ અન્ય દર્શનીઓમાં અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી હતી. શ્રી ગૌતમ સ્વામીએ એ લોકોની ચર્ચા સાંભળી પ્રભુને પૂછ્યું: “ભગવદ્ ! કેટલાંક લેકે શીલને વખાણે છે, તે કેટલાક શ્રુતને વખાણે છે, આમાં સત્ય શું?” પ્રભુએ કહ્યું: “ગૌત્તમ! ચાર પ્રકારના મનુષ્ય હોય છે. કેટલાક “શીલસંપન્ન હોય પણ શ્રુતસંપન્ન નથી હોતા, એવા મનુષ્ય શીલ એટલે ધર્મયુક્ત હેવાથી પાપ પ્રવૃત્તિથી દૂર રહે છે, પણ શ્રુત એટલે જ્ઞાન ન હોવાથી ધર્મના સ્વરૂપને જાણું શકતા નથી ! એવા મનુષ્ય ધર્મના આંશિક આરાધક હેવાથી દેશથી આરાધક કહેવાય છે. બીજા પ્રકારના મનુષ્ય “શ્રુતસંપન્ન હોય છે પણ શીલસંપન્ન નથી હોતા.” એ મનુષ્ય ધર્મને જાણે છે પણ પાપપ્રવૃત્તિથી દૂર ન હેવાથી ધર્મના આંશિક બાધક એટલે દેશ વિરાધક કહેવાય છે. ત્રીજા પ્રકારના મનુષ્ય “શીલસંપન્ન હોય છે અને શ્રુતસંપન્ન પણ હોય છે,” એ મનુષ્ય પાપથી નિવૃત્તિ અને ધર્મમાં પ્રવૃત્ત હોવાથી સર્વારાધક કહેવાય છે અને ચોથા પ્રકારના મનુષ્ય “નથી શીલસંપન્ન કેનથી શ્રુત સંપન્ન.” 2010_04 Page #409 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૦ ] | શ્રી મહાવીર જીવનત એવા મનુષ્ય સર્વ વિરાધક એટલે સંપૂર્ણ રીતે ધર્મના વિરાધક કહેવાય છે! પ્રભુના મુખથી તત્ત્વભર્યો જવાબ સાંભળી ગૌત્તમ સંતુષ્ટ થયા. તે પછી પણ તેમણે પ્રભુને ઘણું પ્રશ્નને પૂછી સમાધાન મેળવ્યું. પ્રભુ ચંપાના ઉપનગર પૃષ્ટચંપામાં પધાર્યા, ત્યાં પિઠર, ગાગલી વગેરે રાજાઓની દીક્ષાઓ થઈ. ત્યાંથી ફરી પાછા રાજગૃહીના ગુગશીલ વનમાં સમવસર્યા. ત્યાં કાલેદાયી વગેરે અન્યતીથીઓમાં પ્રભુએ પ્રરૂપેલા પંચાસ્તિકાયની ચર્ચા ચાલી રહી હતી. તે વખતે પ્રભુ પધાર્યા છે એમ સાંભળી ભાવિક નાગરિકે પ્રભુને વંદન કરવા જઈ રહ્યા હતા. તેમાં શાસ્ત્રાભ્યાસમાં નિપુણ એ મદદુક નામને શ્રાવક પણ પગે ચાલતે પ્રભુને વંદન કરવા જઈ રહ્યો હતો. કાલેદાયી વગેરે ચર્ચા કરતાં હતાં ત્યાંથી પસાર થયે. તેને જોઈ એક બીજા પરસ્પર બોલવા લાગ્યાઃ “જુઓ, આ શ્રાવક જાય છે, એને આપણે આ પ્રશ્ન કરીએ.” મદદુકને રેકીને અન્યતીથિઓએ તેને પ્રશ્ન કર્યો? મહાનુભાવ! તારા ધર્માચાર્ય મહાવીરે પંચાસ્તિકાય પ્રતિપાદન કરી તેનું સ્વરૂપ બતાવ્યું છે તે બરાબર છે?” મદદુક શ્રાવકે પ્રભુના કથન મુજબ સત્ય ઉત્તર આપી અન્ય તીર્થિઓને નિરૂત્તર કરી પ્રભુના સમવસરણમાં ગયે. પ્રભુએ તેને કહ્યું: “મદદુક! આજે તે અન્ય તીથિઓને પ્રશ્નને ઉત્તર સમજી વિચારીને સારે આપે !” પ્રભુના મુખથી પિતાની પ્રશંસા સાંભળી મદદુક અત્યંત આનંદ પામ્ય! અને પ્રભુ પાસેથી ગુણરત્ન મેળવી મદદુક વિશેષ રીતે શ્રાવકધર્મનું પરિપાલન કરી અરૂણાભ વિમાનમાં દેવ . સંયમી જીવનનું તેત્રીસમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રભુ વિહાર કરી રાજગૃહીના 2010_04 Page #410 -------------------------------------------------------------------------- ________________ રત્નત્ના વેપારી મહાવીર...! [ ૩૪૧ ] આસપાસ પ્રદેશમાં વિચરી ગ્રીષ્મ સમયે ફરી રાજગૃહી પધાર્યા અને ગુણશીલવનમાં સ્થિરતા કરી. એક દિવસ ગૌચરીથી પાછા ફરતાં ગૌત્તમને કાલેદાયી વગેરે અન્ય તીર્થિઓને ભેટો થયું. તેમણે ગૌત્તમને પંચાસ્તિકાય સંબંધી પ્રશ્ન પૂછયો. ગૌતમે કહ્યું: “મહાનુભાવે એ વિષયમાં તમે પોતે જ વિચાર કરશે તો રહસ્ય સમજાશે.” એવો જવાબ આપી ગૌતમ ગુણશીલવનમાં ચાલ્યા ગયા. પણ એ જવાબમાં તેમને કંઈ સમજ ન પડી. એટલે એ બધા તાપસ ગૌત્તમની પાછળ પાછળ પ્રભુના સમવસરણમાં પહોંચ્યા. સમય આવતાં પ્રભુએ મધુરગીરાથી કહ્યું “કાલેદાયિન્ ! તમારામાં પંચાસ્તિકાયની ચર્ચા ચાલે છે ને?” જી હા, “જ્યારથી આપે કરેલી પંચાસ્તિકાયની પ્રરૂપણું અમે સાંભળી છે, ત્યારથી પ્રસંગે પ્રસંગે અમારામાં એની ચર્ચા થાય છે ” કાલેદાયીએ કહ્યું. પણ પ્રભુ ! આપે પ્રરૂપેલા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરેની વાત સમજમાં નથી આવતીતે આપ કૃપા કરીને સમજાવે!” પ્રભુએ પંચાસ્તિકાયની સુંદર અને વિસ્તૃત સમજુતી આપી. એ સાંભળીને સંશય નષ્ટ થતાં કાલેદાયીએ નિર્ચન્થ સંઘમાં ભળવાની ઈચ્છા જણાવી. પ્રભુએ તેને પ્રવ્રજિત બનાવ્યું. કમે કાલેદાયી મુનિ અગ્યાર અંગના જ્ઞાતા બન્યા. રાજગૃહના ઈશાન ખૂણામાં નાલંદા નામનું એક ઉપનગર હતું, ત્યાં મહા ધનવાન એક લેપશ્રેષ્ઠી નામનો ગુહસ્થ રહેતો હતે. એ પ્રભુને પરમ ઉપાસક હતા. ત્યાં હસ્તિયામ ઉદ્યાનમાં એક વખત પ્રભુ સમવસર્યા. ત્યાં આયઉદય નામના પાર્શ્વનાથ પ્રભુના એક શિષ્ય ગૌત્તમને ત્રસકાય સંબન્ધી પ્રશ્ન પૂછયો. 2010_04 Page #411 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૨ ] શ્રી મહાવીર જીવનત અને ગૌત્તમે તેનો સવિસ્તર ઉત્તર આપે. ઉદયમુનિને શ્રદ્ધા જાગ્રત થતાં ચતુર્યામ પરંપરા છેડી પ્રભુના પંચમહાવ્રતધર્મમાં પ્રવેશ કર્યો. એ વર્ષમાં જલિ, મયાલિ આદિ અનેક મુનિઓ વિપુલાચલ પર્વત પર અનશનવ્રત આદરી દેવલોકગામી બન્યા. દીક્ષા જીવનનું ચેત્રીસમું ચાતુર્માસ પ્રભુએ નાલંદામાં વિતાવ્યું. .. ચાતુર્માસ પછી અનેક ગ્રામનગરને પવિત્ર કરતાં પ્રભુ ઘણું જાતના વેપારના મથક વાણીજયગ્રામે પધાર્યા. એ ગામમાં ધનાઢ્ય જૈન મતાવલંબી ઘણું શેઠિયાઓ રહેતા હતા. તેમાં સુદર્શન નામના શ્રાવકે પ્રભુની દેશના સાંભળ્યા પછી પ્રભુને કાલવિષયક પ્રશ્ન પૂછયો. પ્રભુએ તેની સમજુતી સાથે તેને પૂર્વભવ પણ કહી સંભળાવ્યા, એ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા સુદર્શને પ્રભુ પાસે દીક્ષા લીધી, કમે ચૌદપૂર્વના જ્ઞાતા બની બાર વર્ષ સુધી ચારિત્ર પાળી નિર્વાણપદ પામ્યા. એ સમયે ત્યાંના રહેવાસી પ્રભુના પ્રથમ શ્રાવક આનંદ ગાથાપતિ ઉત્કૃષ્ટપણે શ્રાવકધર્મની આરાધના કરતાં પિતાનો અંત સમય જાણી અનશનવ્રત સ્વીકાર્યું હતું. ગૌચરી માટે ફરતાં ગૌત્તમે એ વાત સાંભળી, આખર સ્થિતિમાં રહેલા આનંદ શ્રાવકને દર્શન આપવા ગયા ! ગૌતમને આંગણે પધારેલા જોઈ આનંદ શ્રાવક ખૂબ આનંદિત થયા. વિધિપૂર્વક વંદન કરી શરીરથી કમજોર બનેલા આનંદ બે હાથ જોડી ગૌત્તમને પૂછ્યું: “ભગવન્! શ્રાવકધર્મ પાળનાર વ્યકિતને અવધિજ્ઞાન થાય ખરૂં ?” ગૌત્તમે કહ્યું “ હા, સરલ પરિણામી અને ધર્મમાં રકત એ શ્રાવક 2010_04 Page #412 -------------------------------------------------------------------------- ________________ રત્નાના વેપારી મહાવીર....! tr [ ૩૪૩ ] અવધિજ્ઞાનના અધિકારી છે.” આનંદઃ ભગવન્! પ્રભુની આજ્ઞા મુજબ શ્રાવકધર્મનુ પાલન કરતાં મને થયેલ અવધિજ્ઞાનના ખળથી હું પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં લવણું સમુદ્રમાં પાંચસો જોજન સુધી અને ઉત્તરમાં क्षुद्र હિમવાન પત, ઉપર સૌધમ દેવલેાક અને નીચે લેાલચુ અનરકાવાસ સુધી રૂપી પદાર્થાને જોઈ અને જાણી શકું છું. ' ગોત્તમઃ “ આનંદ ! ગૃહસ્થને આટલુ દૂર ગ્રાહી અવધિજ્ઞાન થતું નથી, આ અસત્ય કથન માટે મિથ્યાદુષ્કૃત આપે !” ભગવન, સત્યનું કે અસત્યનું મિથ્યાદુષ્કૃત ? ” આનંદે પૂછ્યું. ગૌત્તમઃ “ મિથ્યાદુષ્કૃત તે અસત્યનુ હોય!” “એમ ? તે તે આપ જ તેના અધિકારી બન્યા ! ” આ સાંભળી શંકાના વમળમાં તણાતા ગૌત્તમ જલ્દી પ્રભુ પાસે આવ્યા અને આનંદ શ્રાવકની વાતના ખુલાસો માગ્યા. ત્યારે પ્રભુએ કહ્યુઃ “ગૌત્તમ! આનંદ સાચા છે, તમારે જ આન'ક્રની ક્ષમા માગવી જોઇએ ! ” પ્રભુની આજ્ઞા મેળવી ગૌત્તમ વળતે પગલે જ આનંદના ઘેર ગયા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી ! પ્રભુના શાસનમાં ગૌત્તમ જેવા વિનયધમી શિષ્ય અને આનંદ જેવા શ્રાવક હતા ! શ્રાવકની માફી માગતાં ગૌત્તમ સ્વામી અચકાયા નહિ ! અને આનંદ જેવા ધનિષ્ઠ શ્રાવક ગુરુ ગૌત્તમની ભૂલ બતાવતા પણ સંકોચ ન પામ્યા. આયુ:ક્ષયે આનંદ શ્રાવક દેવલેાગામી અન્યા. દીક્ષા જીવનનું પાંત્રીસમું ચાતુર્માસ પ્રભુએ વૈશાલીમાં વ્યતીત કર્યુ. "" (6 ܕ ચાતુર્માસ પૂણૅ થતાં કેશલદેશ તરફ પ્રભુએ વિહાર કર્યાં, અને ધર્મ ઉપદેશ દેતાં દેતાં સાકેતપુરમાં પધાર્યાં. ત્યાંના રહેવાસી જિનદેવ નામના શ્રાવક 2010_04 Page #413 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૪] શ્રી મહાવીર જીવનત કામ પ્રસંગે કેટવર્ષ નગરમાં ગયા. એ નગરમાં પ્લેની વસ્તી હતી. ત્યાંના કિરાતરાજાને એ શ્રાવકે વસ, મણિ અને રને ભેટમાં આવ્યા. સુન્દર અને મહામૂલા રને જોઈ કિરાતરાજા ખુશી થયા અને જિનદેવને પૂછ્યુંઃ આવા રત્ન ક્યાં ઉત્પન્ન થતા હશે ?” જિનદેવ બોલ્યોઃ “રાજન ! આના કરતાં પણ શ્રેષ્ઠ રત્નો અમારા દેશમાં ઉત્પન્ન થાય છે.” કિરાતરાજાઃ “મારી ઈચ્છા તે તમારે દેશ જેવાની છે, પણ તમારા રાજાને મને ડર લાગે છે!” જિનદેવ ! રાજાની આજ્ઞા મંગાવું, પછી ડર શાનો?” પછી તેણે પત્ર લખી સાકેતરાજની આજ્ઞા મંગાવી, અને થોડા દિવસોમાં બન્ને સાકેતપુર પહોંચ્યા. બચાવની બહાર એ અવસરે પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. પ્રભુ આગમનના સમાચાર સાંભળી નગરજનોના ટોળેટોળા પ્રભુને વંદન કરવા જતા જોઇ કિરાતરાજાએ જિનદેવને પૂછયું: “આ બધા લેકે કયાં જાય છે?” “રાજન ! આજે આ નગરમાં એક રત્નના મોટા વેપારી આવ્યા છે, એ ઉંચી જાતના રત્નના માલિક છે, લોકો ત્યાં જાય છે.” આ સાંભળી કિરાતરાજાએ કહ્યું: ચાલોને, આપણે પણ જઈએ. મને તે તમારા દેશના રત્નો જોવાની બહુ ઈચ્છા છે.” જિનદેવ એ રાજાને લઈ પ્રભુના સમવસરણમાં પહોંચ્યા. રત્નમઢયું સમવસરણ, સિંહાસન વગેરેની શેભા જોઈ કિરાતરાજા આશ્ચર્ય પામી ગયા ! અને એ રોના ભેદ અને તેની કીંમત વિશે પૂછતાં પ્રભુએ કહ્યું: “દેવાનું પ્રિય! રત્ન બે પ્રકારના. એક દ્રવ્યરત્ન અને બીજા ભાવરત્ન, ભાવરત્નના મૂખ્ય ત્રણ ભેદ છે. જ્ઞાનરત્ન, દશનરત્ન અને ચારિત્રરત્ન! એ રત્નો અમૂલ્ય છે. આ રસ્તે એટલા બધા પ્રભાવશાળી છે કે તેને ગ્રહણ કરતાં 2010_04 Page #414 -------------------------------------------------------------------------- ________________ રત્નના વેપારી મહાવીર....! [ ૩૪૫] આ ભવને ભાવે, સુખે જીવન પસાર થાય. અને પરભવમાં બધા કર્ણો દૂર થાય. દ્રવ્ય રત્ન ગમે તેટલા મૂલ્યવાન હોય તે પણ તે પરિમિત પ્રભાવી અને એક જ ભવમાં સુખ આપી શકે ! ભાવરત્નોની પાસે એ દ્રવ્યરત્નોની કઇ કીંમત નથી!” પ્રભુના મુખથી રત્ન સંબંધી ખ્યાન સાંભળી કિરાતરાજા પ્રતિબંધ પામ્યા, બે હાથ જોડી વિનંતી કરીઃ “પ્રભુ! મને ભાવરત્નની બક્ષિસ આપે. દ્રવ્યરત્નનું મારે કોઇ પ્રોજન નથી!” પ્રભુએ રજોહરણ, ગુચ્છક વગેરે ચારિત્રમાર્ગના ઉપકરણે અપાવી કિરાતરાજાને દીક્ષિત બનાવી દીધા ! સ્વેચ્છરાજા કિરાત પણ ખૂબ જ હર્ષથી સંયમમાર્ગ સ્વીકારી પ્રભુ પાસેથી અનેક ગુણરત્ન મેળવ્યા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીને નિર્મળ બનાવતાં આત્મકલ્યાણ સાધી ગયા ! આવી રીતે રોના વેપારી પ્રભુ મહાવીરે ગુણરત્નોને વેપાર કરી અનેક નરરત્નને સાચા આત્મઝવેરી બનાવ્યા! પ્રભુ પાસેથી અમૂલ્ય રત્નની ભેટ મેળવી અનેક આત્માઓ તરી ગયા, અને કાયમને માટે રત્નસમ ચમકતી તિમાં ચેત બની સમાઈ ગયા. • મહાવીર ભવિ આત્માઓના અંતરનું નૂર પારખનાર સાચા ઝવેરી હતા ! એમની પારખશક્તિ અગાધ હતી! એમની ઊંડી નજરમાં ભવ્યજનની ભવ્યતા સમાઈ જતી, પ્રભુ મહાવીર રત્નના પારખુ અને રત્નોના વેપારી હતા!!! 2010_04 Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પ્રભુની પ્રભુતાને પમરાટ...! ધર્મધ્વજા ફરકાવતાં પ્રભુ મહાવીર મિથિલાનગરીમાં દીક્ષા જીવનનું છત્રીસમું ચાતુર્માસ વિતાવી મગધદેશને અનુલક્ષીને વિહાર કરતાં અનેક ગ્રામનગરમાં નિગ્રંથધર્મના પ્રવચને કરતાં રાજગૃહનગરના ગુણશીલ વનમાં સમવસર્યા. - રત્નજડિત સમવસરણમાં ચતુમુખે દેશના આપી પ્રભુ અનેક આત્માઓના આકર્ષણનું ધામ બન્યા. એ વખતે ગુણશીલ વનમાં અન્યતીથિએ પણ સારી સંખ્યામાં એકત્રિત થયા હતા. ચૌદ હજાર શિષ્યથી પરિવૃત પ્રભુ એક આગવી પ્રભા પાથરી રહ્યા હતા. મંડનાત્મક પ્રવચન શૈલીથી પ્રભુની પ્રશંસા ચારે બાજુ પથરાયેલી હતી. પ્રભુની પ્રશંસા કરનારાઓની સંખ્યા ઘણી હતી, તેમ પ્રશંસા સહન ન કરી શકનારાઓની પણ સંખ્યા તે હતી જ! - ધર્મસભા પૂર્ણ થયા પછી કેટલાક અન્યતીથિઓએ આવીને પ્રભુને ઘેરી બેઠેલા પ્રભુના શિષે પર સીધો આક્ષેપ કર્યો! પ્રભુના વિદ્વાન શિષ્ય પણું તેને પ્રતિકાર કરતાં બને પક્ષે ચર્ચા જામી પડી ! પ્રભુના શિષ્ય અને અન્ય તીથીઓ વચ્ચે થયેલી ચર્ચાત્મક વાતચિતથી “ગતિપ્રવાદ” 2010_04 Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની પ્રભુતાનો પમરાટ.. [ ૩૪૭] નામના અધ્યયનની રચના થઈ. મુનિઓના સચોટ જવાબથી અન્યતીથિએ નિરૂત્તર બની ચાલ્યા ગયા. એ વખતે કાલેદાયી સાધુએ અશુભ કર્મબંધ, અગ્નિકાયના આરંભ, અને અચિત્ત પુગેના પ્રકાશ વિશે પ્રભુને પ્રશ્નો પૂછડ્યા. પ્રભુએ નવનીત સમા કમળ સ્વરથી તેના યથાર્થ ઉત્તર આપ્યા. આથી પરમ સંતુષ્ટ થયેલા કોલેદાયી મુનિ ધર્મધ્યાનમાં વિશેષ રક્ત બન્યા. છઠ્ઠ અઠ્ઠમ આદિ ઉગ્રતપના પરિણામે સંપૂર્ણ કર્મને ક્ષય કરી અનશન વતપૂર્વક મુક્તિગામી બન્યા. એ વર્ષમાં પ્રભુના અગ્યારમાં પ્રભાસ ગણધર એક માસનું અણુસણ કરી ગુણશીલવનમાં નિર્વાણપદ પામ્યા. તેમ પ્રભુના અનેક અણગારે પણ વિપુલાચલ પર્વત પર અનશનપૂર્વક નિર્વાણ પામ્યા. તેમ જ નવી દીક્ષાઓ પણ ઘણી થઈ. એ સાડત્રીસમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં પસાર કર્યું. ચાતુર્માસ પછી મગધની રળીયામણ ભૂમિમાં વિચર્યા. દેશના જલથી મગધની ભૂમિને વધુ હરિયાળી બનાવી સુંદર ધર્મપ્રભાવના કરી. ફરી રાજગૃહીનગરીના ગુણશીલવનમાં પધાર્યા અને સમવસરણમાં આરૂઢ થઈ દેશના આપી. દેશના અંતે પ્રભુના વિનિતશિષ્ય શ્રી ગૌત્તમે અન્ય તથિઓની માન્યતાઓ વિશે ઘણું પ્રશ્ન કરી પ્રભુ પાસે સમાધાન મેળવ્યું. આ અલભ્રાતા અને મેતા નામના પ્રભુના બે ગણુધરેએ ગુણશીલ વનમાં માસિક સંલેખનાપૂર્વક પ્રભુની નિશ્રામાં મુક્તિપદ વર્યા. એ વર્ષનું આડત્રીસમું ચાતુર્માસ પ્રભુએ સપરિવાર રાજગહીના નાલંદા પાડામાં વિતાવ્યું..' 2010_04 Page #417 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૮ ] શ્રી મહાવીર જીવનજ્યોત ચાતુર્માસ પછી નાલંદાથી વિહાર કરી વિદેહદેશ તરફ વિચરતાં માર્ગમાં આવતા ગ્રામ નગરોમાં પ્રવચન ધારા વહાવતા મિથિલા નગરીમાં પધાર્યા. એ નગરીના માણિભદ્ર વનમાં સમવસરણની રચના થઈ. ત્યાંના જિતશત્રુ રાજા, ધારિણી રાણી વગેરે રાજ પરિવાર અને નગરજનોથી એ વનનું વિશાળ મેદાન ભરચક ભરાયું. અનેક ભાવિક આત્માઓએ પ્રભુની દેશના રૂપ જલ પ્રવાહમાં આત્મિક સ્નાન કરી આત્માને પવિત્ર બનાવ્યું. સભાજનો સંતુષ્ટ બની વીખરાઈ ગયા. સભા સમાપ્તિ પછી ઇન્દ્રભૂતિ ગૌત્તમે પ્રભુને વંદન અને પ્રદક્ષિણા પૂર્વક તિષશાસ્ત્ર સંબન્ધી મૂખ્ય વીશ પ્રક પૂછયા. તેના જવાબ પ્રભુએ એટલા બધા વિસ્તારપૂર્વક આપ્યા એ પ્રનત્તરીથી સૂર્ય પ્રજ્ઞાતિ અને ચંદ્રપ્રાપ્તિ જેવા મહાન જતિષશાસ્ત્રના રહસ્યભૂત ગ્રન્થ તૈયાર થઈ ગયા! પ્રભુએ ઓગણચાલીશમા વર્ષનું ચાતુર્માસ મિ.થેલા નગરીમાં પસાર કર્યું. - ચાતુર્માસ પછી વિદેહ દેશમાં વિચર્યા. અનેક શ્રદ્ધાળુ જનેને ધર્મ સમ્મુખ બનાવી સર્વવિરતિધર બનાવ્યા, અનેક ભાવિક જ શ્રાવકધર્મમાં આવી દઢધમી બન્યા. અદૂભુત ધર્મ પ્રભાવના કરી ચાલીશમા વર્ષનું ચાતુર્માસ ફરી મિથિલામાં કર્યું અને દેશના જલધર વરસાવી મિથિલાની પ્રજાને ધર્મપલ્લવિત બનાવી. - ચાતુર્માસ પૂર્ણ થતાં મગધ તરફ વિહાર કરતાં પ્રભુ રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં પધાર્યા અને સ્થિરતા કરી. | રાજગૃહવાસી પ્રભુના ખાસ શ્રાવક મહાશતકે ગૃહસ્થધર્મની સુન્દર આરાધના કર્યા બાદ અનશનવ્રત સ્વીકાર્યું 2010_04 WWW.jainelibrary.org Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની પ્રભુતાને પમરાટ...! [ ૩૪૯ ] હતું. શુભ વિચારથી કર્મોનાં ક્ષયોપશમથી અવધિજ્ઞાન પ્રગટ થતાં મહાશતકજી ચારે દિશાઓમાં દૂર સુધી દેખતા અને જાણતા થયા હતા. ધર્મધ્યાનપૂર્વક તેમને સમય વીતી રહ્યો હતો. પણ તેમની ધર્મપત્ની રેવતીને આ ધર્મધ્યાન પસંદ ન હોવાથી એ દિવસે મહાશતક પાસે જઈ પિતાના અસભ્ય વર્તાનથી તેમને સતાવવા લાગી. વારંવાર તેમ કરતાં મહાશતક ચીડાઈ ગયા અને પિતાને ધર્મ ચૂકી ગયા. તેમના મુખમાંથી સહસા સરી પડ્યું: “ અરે રેવતી ! તું આટલી બધી ઉન્મત્ત બની કર્મ બાંધી રહી છે પણ સાતમા દિવસે જ અલસના રોગથી તારૂં મૃત્યુ આવવાનું છે એની તે જરાય ચિંતા જ કરતી નથી? અસમાધિથી મરણ પામી તું દુર્ગતિમાં જવાની છે, જરા શોચ !” પિતાના પતિના આવા વચનથી રેવતીને ભય લાગ્યું. “શું સાચે જ એમ થશે ? એમ વિચારતી સ્વસ્થાને આવી પણ એને કયાંય શાંતિ ન મળી, અને આખરે અલસના રોગથી પીડાઈને સાતમે દિવસે મૃત્યુ પામી. આ હકીકત જાણી પ્રભુએ મહાશતકને સમજાવવા અને બોલેલા કટુ વચનનું પ્રાયશ્ચિત કરાવવા ગૌત્તમને મોકલ્યા. ગૌત્તમે પણ ત્યાં જઈ પ્રભુના સૂચન મુજબ મહાશતકને ચેતાવ્યા. મહાશતક પણ પ્રભુની આજ્ઞા શિરસાવંઘ' કરી ભૂલનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થયા અને દેવલોકગામી બન્યા. - એવર્ષમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધરે રાજગૃહીના ગુણશીલ મૈત્યમાં માસિક અનશનપૂર્વક સર્વકર્મને ક્ષય કરી મેથસ્થાને પહોંચ્યા. અને એકતાલીશમું ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં કર્યું. ચાતુર્માસ પછી પણ ત્યાંની સ્થિરતા દરમ્યાન વ્યકત, મંડિત, મૌર્યપુત્ર અને અકલ્પિત એ 2010_04 WWW.jainelibrary.org Page #419 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - [ ૩૫૦ ] શ્રી મહાવીર જીવન ચાર ગણુધરે માસિક અનશનપૂર્વક એ જ ગુણશીલ વનમાં કર્મ ખપાવી લે સીધાવ્યા. : પ્રભુ મહાવીરની પ્રભુતા અલૌકિક પ્રકારની હતી. જ્યાં જ્યાં તેમના પાવન પગલા પડતા ત્યાં ત્યાં ધર્મની સરવાણી ફુટી નીકળતી. પ્રભુના ચૌદ હજાર શિષ્ય હતા, એ બધા સુકલિન અને રાજકુલિન હોવા ઉપરાંત ભારે દઢવમીં, પરમ તપસ્વી અને રત્નત્રયીના સાચા ઉપાસક હતા. પ્રભુએ દીક્ષા જીવનના બેંતાલીશમા વર્ષમાં પ્રવેશ કર્યો, એમની ઉંમર બહોતેર વર્ષની થવા આવી હતી. છતાં ધર્મપ્રરૂપણાનો તેમનો ઉત્સાહ જરાય ઓસર્યો ન હતે. કલાકોના કલાકો સુધી દેશનાઓ આપતા, તત્ત્વભરી ચર્ચાઓ કરતાં કદિ થાકતા નહિ. દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષ સુધી માત્ર કર્મ ખપાવવાની નેમ પર જ ઝઝુમ્યા. એના માટે જ આકરા તપ કર્યા, એના માટે જ ઉગ્ર વિહાર કરી મહા કઠિન ઉપસર્ગો વેડ્યા. આખરે કર્મક્ષય કરીને જ જંપ્યા! કેવળજ્ઞાન પામ્યા પછી પ્રભુએ લોકોત્તર સ્વરાજ્ય સિદ્ધ કર્યું. પ્રભુએ પોતાની આગવી પ્રભુતા સિદ્ધ કરી ત્રણ લોકના રાજા બન્યા.કરેલા સંક૯પ મુજબ આત્મલક્ષ્મીના માલિક બન્યા. એ લક્ષ્મી પાસે જગતની લક્ષ્મી સુચ્છ હતી! પરમ સંતુષ્ટ સુખમાં મહાલતા પ્રભુની પ્રભુતા ત્રણે લોકમાં પાંગરી ઊઠી! તેમની સેવામાં કોટીગમે ઈન્દ્રો અને દે નિયમિત હાજર રહેતા ! મેટા મેટા રાજાઓ અને મહારાજાએ તેમના ચરણમાં આળોટતાં. તેમના કીંકર બની પિતાનું સર્વસ્વ ન્યોછાવર કરતાં જરાય અચકાતા નહિ. ' પ્રભુના એક એક વચને અણમૂલા હતા. તેમના હદયદ્રાવક વચનોથી મહાપંડિત માની હજારો બ્રાહ્મણેએ પિતાનું બ્રાહ્મણત્વ છોડ્યું ! અને તેમના ચરણમાં સમાઈ ગયા ? 2010_04 Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની પ્રભુતાને પમરાટ, હજારે રાજાએ પોતાના મસ્તક પરના મુગટ ઉતારી કેશલંચન કરી મંડિત બન્યા ! હજારે રાજકુમારે નવેઢા રમણીઓને છેડી નવયુવાન વયમાં વિરતિધર બની મુકિતનારીના રસિયા બની મીંઢળબદ્ધા હાથે મુનિઓ બન્યા ! શાલિભદ્ર ધના જેવા અનેક ભેગવિલાસી શ્રેષ્ઠી પુત્ર અનલ સંપત્તિ અને સ્નેહ સરવાણી સમી સેહાગને છેડી કઠિન સંયમ પંથે સંચર્યા ! એટલું જ નહિ પણ ચંડાલ પુત્ર, ક્ષુદ્ર પુત્રે, ભિક્ષુકે, ચાર પુત્રે, હત્યારાઓ, પાપીઓ વગેરે કર્મનીચ અને જાતિહિન એવા અનેક આત્માએ પણ પ્રભુ મહાવીરના સંઘમાં ભળ્યા, પ્રભુએ કઈ પણ જાતના ભેદભાવ વગર રાજા અને રંક, શેઠ અને નેકર, તવંગર અને ગરીબ, ઉંચ અને નીચ દરેકને પિતાની ધર્મપાંખમાં સમાવ્યા! દરેકને વ્રતને, નિયમનો, જ્ઞાનને, ધ્યાનને, તપ, ત્યાગને, એક સરખે હિસ્સ આપી મુક્તિમાર્ગના મુસાફર બનાવી દરેકને એક સરખું મુકિતનગરનું રાણું પદ આપી દરેકને એક સરખા નવાજ્યા ! આ હતી પ્રભુની પ્રભુતા ! - ' પ્રભુએ સ્થાપિત કરેલા ચતુર્વિધ સંઘના શિરમુકુટસમાં દ્રભૂતિ ગૌત્તમ જેવા અગ્યાર ગણધરે અને હજારે બ્રાહ્મણો નિર્મળ ચારિત્રપદના આરાધક બની જૈન શાસનના સુચારૂ સ્થંભ બની પ્રભુની પ્રભુતા વિકસાવી રહ્યા હતા. તેમના હસ્તે પ્રજિત બનેલા મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્રરાજર્ષિ, ઉદાચિ વગેરે હજારો ક્ષત્રિયકુમારે અને ક્ષત્રિયે, હજારો શ્રેષ્ઠિપુત્રે વણિકે, વગેરે મુનિધર્મમાં મહાલતી ચારે વર્ણની વ્યકિતઓ પ્રભુશાસનની અણમોલ સંપત્તિ હતી. 2010_04 Page #421 -------------------------------------------------------------------------- ________________ [ ૩પર ] - શ્રી મહાવીર જીવન જ્યોત પ્રભુ મહાવીરના એ ત્રીશ વર્ષના ધર્મપ્રવર્તન સમયમાં જગતનો નારીવર્ગ પુરુષની પરતંત્રતારૂપ બેડીમાં જકડાઈ ભારે પરેશાની ભોગવી રહ્યો હતો ! પુરુષે પિતાના પાશવી બળથી નારીજાતિને વિડંબવામાં બાકી નોતી રાખી ! છડેચોક નારીબજાર ભરાતા, અને સ્ત્રીઓનું જાહેર લીલામ થતું !! સતીઓનું સતીત્વ લુંટાતું! નારીઓનું નારીત્વ ! પુરુષના પાશવીબળ તળે ચગદાયેલી નારીઓ પિતાની સ્વતંત્રતા ભૂલી ગઈ હતી ! સૌજન્યમૂર્તિ પ્રભુ મહાવીરે નારીજગતની વિડંબના જોઈ તેમનું હેતાળ હૈયું હલબલી ઊઠ્યું. પ્રભુએ જગતના ચોકમાં એક અનુપમ સત્ય રજુ કર્યું! પુરુષ અને સ્ત્રી, નર અને નારી આત્મસ્વરૂપે એક સરખા છે. પુરુષ માત્ર પ્રશંસનીય નથી ! નારી માત્ર નિંદનીય નથી ! પુરુષ આત્મસ્વરૂપે આત્મા છે, નારી પણ આત્મસ્વરૂપે આત્મા છે ! વ્યક્તિ નિંદનીય નથી પણ વ્યકિતમાં રહેલી વાસના નિંદનીય છે! અશુભ વૃત્તિ નિંદનીય છે! પાશવતા નિંદનીય છે! જેમ પુરુષ પિતૃપદે પૂજનીય છે. ભ્રાતૃ સંબધે માનનીય છે. પતિપદે આદરણીય છે, તેમ સ્ત્રી માતૃપદે જગદંબા સ્વરૂપે પૂજનીય છે, ભગિની સ્વરૂપે માનનીય અને પત્નીના નમણું સ્વરૂપે નમનીય છે. માતા, ભગિની અને નારી એ ત્રણે સ્વરૂપે પવિત્ર છે. માતાનું વાત્સલ્ય, બહેનીને નિર્મળ નેહ અને પત્નીનું સમર્પણ કોના દિલને ડેલાવ્યું નથી? તીર્થકરપદે બિરાજતા જિનેશ્વરને જન્મ આપનાર નારી ત્રિજગજનેતા તરીકે પૂજનીય છે. પુરુષપદનું અંતેમ શ્રેય તીર્થકરત્વમાં સમાયેલું છે તેમ નારીપદનું અંતિમ શ્રેય તીર્થકરોની જનેતા બનવામાં સમાયેલું છે. ધર્મની આરાધના કરવા માટે પુરુષ અને સ્ત્રી બંનેમાં સમાન 2010_04 Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની પ્રભુતાને પમરાટ [ ૩૫૩ ] શક્તિ રહેલી છે. પ્રભુએ આ રીતે સ્ત્રી શકૃિતને પરિચય આપ્યો અને નારી જગતને ઉદ્ધાર કરી ચંદનબાળા, પ્રિયદશના, મૃગાવતિ વગેરે ક્ષત્રિય બાળાઓ,દેવાનંદાવગેરે બ્રાહ્મણ સ્ત્રીઓ તેમ જ અનેક વણિક બાળાઓ અને ક્ષુદ્રકુલમાં ઉત્પન્ન થયેલી બાળાઓને સંયમ સોપાને ચડાવી પંચમહાવ્રત અને પંચાચારપાલનના કઠિન નિયમે શીખવ્યા. સંસારની વાસનારૂપ કાદવમાં ખદબદતી અનેક સન્નારીઓને સન્માગે ચડાવી સાધુપદની જેમ સાધ્વીપદ પણ સાધનીય છે, એવું સિદ્ધ કર્યું. સાધુપદે અને સાધ્વીપદે અલંકૃત સ્ત્રી પુરૂષોને આત્મયની સાધના કરવા માટે એકસરખા સાધનો મોક્ષ રૂપ સાધ્ય સિદ્ધિને માટે પ્રભુ મહાવીરે બતાવ્યા. પ્રભુના હસ્તદીક્ષિત સાધુઓ ચૌદ હજાર ગણાય છે, તેમ આર્યા ચંદનબાળાજીના નેતૃત્વ નીચે સંયમની સુંદર સાધના કરતા સાધ્વીછંદમાં છત્રીસ હજાર સાધ્વી રને ચમકતા હતા. એક એકથી ચડિયાતા એ સાધ્વીરને અગીયાર અંગના જ્ઞાનથી ભૂષિત હતા. કેઈ વિનયમાં, કોઈ વૈયાવચ્ચમાં, કોઈ તપમાં, કોઈ જ્ઞાન ધ્યાનમાં રમતા મહાસતી સાધ્વીજીએ પિતાના જીવનની સુરમ્ય સૌરભ પ્રસરાવી રહ્યા હતા. ચંદન સમ મધમધતાં છત્રીસ હજાર સાધ્વીજીઓનું નેતૃત્વ સંભાળતા ચંદનબાળાજીના તપ તેજ અલૌકિક હતા. મહાસરલાહુદયા અને મહાવિચક્ષણા આર્યા ચંદનબાળાજી નારીપદનું ગૌરવ હતા. પ્રભુએ એ સાધ્વીછંદમાં પોતાની પ્રભુતાના પ્રાણ પૂર્યા હતા. પ્રભુના પુત્રીરત્ન આર્યો પ્રિયદર્શનાજીએ ચંદનબાળાજીના નેતૃત્વ નીચે એક હજાર સાધ્વીવૃંદના ગુરુ બની પ્રભુની પ્રભુતા વિકસાવવામાં સુંદર ફાળે આયે હતે. 2010_04 Page #423 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૪ ] શ્રી મહાવીર જીવનત એક નજીવી ભૂલનો પશ્ચાતાપથી કેવળજ્ઞાન પામી જનાર આર્યા મૃગાવતીજીની તેજછાયા કેના હૃદયનું આકર્ષણ નથી કરતી? અને શિષ્યાને કેવળજ્ઞાનમાં ભાગ પડાવનાર ચંદનબાળાજી કોના ચિત્તને નથી ચમકાવતા ? શ્રેણિક રાજાએ પોતાની તેર રાણીઓને પિતાના હાથે દીક્ષા અપાવી હતી. તેમના મૃત્યુ પછી વિધવા બનેલી દશ રાણીઓએ પ્રભુ હાથે સંયમિત બની કઠિન તપમાગે ગમન કરી જીવનચર્યા શોભાવી હતી. પ્રભુને પ્રશ્ન પૂછનાર જયંતિ શ્રાવિકા જેવા સુઅભ્યાસી સાધ્વીરને શાસનભાના સ્વસ્તિક બની જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીની નિર્મળતા સાધી અંતે માસિક સંલેખનાપૂર્વક મોક્ષ પામ્યા હતા. પ્રભુ મહાવીરે સીદાતા નારીવર્ગને ઉદ્ધાર કરી સર્વ આત્માઓની સમાનતા સમજાવી દરેક ઉચ્ચ અધિકારો સાથે આત્મકલ્યાણની શક્તિ વિકસાવવામાં સહાયક બની નારી શકિતનું સંરક્ષણ કર્યું. અમુક તારતમ્ય હોવા છતાં સાધુ અને સાધ્વી બન્નેને એક સરખું જ આરાધકપણું બતાવ્યું હતું. એટલે આગમસૂત્રમાં જ્યાં જ્યાં સાધુ આચારનું ખ્યાન આવે છે ત્યાં ત્યાં “સે ભિખુ વા ભિખુણી વા” એ જ વાકય પ્રવેગ આવે છે! એ સમાનતા નથી તે શું છે? પ્રભુ મહાવીરની આ પ્રભુતા જેવી તેવી નથી ! પ્રભુની એ પ્રભુતા પીછાણવાનો સમય પાકી ગયે છે! - પ્રભુના શાસનનો ત્રીજો સ્થંભ એટલે શ્રાવકો. આણંદ વગેરે ઉત્કૃષ્ટ કોટીના આરાધક શ્રાવક હતા.તે સિવાય મ ડ્રક, શંખ, ત્રાષિભદ્ર ટંક કુંભાર વગેરે બારવ્રતધારી અનેક 2010_04 Page #424 -------------------------------------------------------------------------- ________________ અને ભિના અતપ્રભ ત્યાં પ્રભુની પ્રભુતાને પમરાટ...! [ ૩૫૫ ] શ્રાવકો હતા. તેમ જ ચેટક રાજા, નંદિવર્ધનરાજા, શ્રેણિક રાજા વગેરે હજારે રાજાએ પ્રભુના સમકિતધારી શ્રાવકો હતા. આ શ્રાવકની સર્વ મળીને સંખ્યા એક લાખ ને ઓગણસાઈઠ હજારની છે. શાસનના ચોથા સ્થંભમાં શ્રાવિકા વર્ગને બતાવ્યું છે. રાજાઓ શેઠિયાઓ વગેરે જેમ પ્રભુના ભક્ત હતા, તેમ રાજરાણુઓ, શેઠાણીઓ અને કુલિન બાળાઓ હજારની સંખ્યામાં પ્રભુની અનુરાગી બની પ્રભુનાં બતાવ્યા પંથે ગમન કરી શ્રાવિકા ધર્મને શોભાવી રહી હતી. પ્રભુ જ્યાં જ્યાં વિચરતા, ચાતુર્માસ કરતાં, ત્યાં ત્યાં પ્રભુતાણીમાં અમૃતપાન કરવા પરતંત્રતાની બેડી તેડી નારીવર્ગ દોડી આવો રાજગૃહીમાં કરેલા ચૌદ માસા દરમ્યાન પ્રભુએ લાખે નહિ પણ કરેડે હૈયામાં શ્રદ્ધાના અમીસિંચન કર્યા હતા. તેમાં નાગ રથિકની પત્ની સુલસા મૂખ્ય હતી. એ સુલસાનું જીવન અતિ પવિત્ર અને પ્રેરણાદાયક હતું. એને પ્રભુ પ્રત્યે ગાઢ ભક્તિ અને શુદ્ધ સમકિતના ભાવથી પ્રભુ મહાવીરના શાસનના સાધુએ સિવાય કઈ પણ વ્યક્તિને પિતાના હાથે સુપાત્રબુદ્ધિથી દાન ન આપવાનો નિયમ કર્યો હિતે ! પણ દરેક પાત્ર માટે અનુકંપાદાનને તેના ભવનદ્વારે અખલિત પ્રવાહ સદાય ચાલુ જ રહેતો ! તેના અંતરમાં રહેલી અજબ શ્રદ્ધાના આકર્ષણ પ્રભુ મહાવીરને પણ આકષી રહ્યા હતા, તેથી જ સુંબડ તાપસ સાથે એને એકને જ ધર્મઆશિષ પાઠવ્યા હતા !!! એ સુલસાએ પણ પ્રભુની પરમ કૃપાપાત્ર બની પ્રભુની પાવન નિશ્રામાં શુદ્ધ સમ્યક્ત્વહદયી બની શ્રી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું ! તેમ પ્રભુ પ્રત્યે અનન્ય ભકૂિતપૂર્ણ રેવતી શ્રાવિકા 2010_04 Page #425 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૬ ] શ્રી મહાવીર જીવનત તે ખુદ પ્રભુને ઔષધદાત્રી બની ભારે નામના મેળવી પ્રભુ પ્રત્યેના અદ્ભુત ભફિતભાવથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરી જયસિદ્ધિ મેળવી. આ રીતે પ્રભુએ નારીનું નારીત્વ ઝળકાવ્યું ! બારવ્રતધારી અને સમકિતધારી શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખ ને અઢાર હજાર હતી ! તે સિવાય પ્રભુવાણીનો પ્રશંસક નારીવર્ગ પણ વિશાળ હતું ! આવી હતી પ્રભુ મહાવીરની પ્રભુતા ! એ પ્રભુતાનો પમરાટ ભારતભરમાં પ્રસારિત હતે ! પ્રભુની પ્રભુતાના માપ કાઢવા માટે આ લેખિની તદ્દન અશકત છે. પ્રભુની આ પશ્ચીશમી નિર્વાણ શતાબ્દિના વરસે પ્રભુની પ્રભુતાને પડઘા ઝીલી પ્રભુની પ્રભુતાને પાંગરતી બનાવીએ ! કકકકકકકકકકકકક છે. દરેકને પ્રેમ જોઇને હોય તે દરેકને ક્ષમા આપતા શીખો. ૦ સજજન સાથે નેહ, મૂખ તરફ દયા, અને દુષ્ટ તરફ સાવચેતી રાખવી. છે ધ્યેય વગરનું જીવન એકડા વગરના મીંડા ? જેવું છે. કે , હાથમાં આવેલા સુવર્ણને ચાર વાર કરે તે જે ચેકસી. 2010_04 Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩ર. મહાવીર મોક્ષે સીધાવી ગયા....! ના એવં ચાલી રહી છે શ્રી તીર્થકરજીવનના ઐશ્વર્યને ભેગવતાં પ્રભુ મહાવીરના જ્ઞાનમય જીવનનું ત્રીશમું વર્ષ ચાલી રહ્યું હતું. અને દીક્ષા જીવનનું બેંતાલીશમું વર્ષ ! તેમ વયનું વર્ષ બહાંતેરમું ! સંસારી અવસ્થાનો ત્રીશ વર્ષનો જીવનકાળ, સાડા બાર વર્ષ અને એક પક્ષને સાધના કાળ, અને કેવલજ્ઞાનમય જીવનનો ધર્મ પ્રવર્તન કાળ ત્રીશ વર્ષને ! પ્રભુની ગૃહસ્થપણાની જીવનચર્યા ભેગ્યકર્મ ભેગવવાપૂર્વક વીતી! સાધનાકાળની જીવનચર્યા કર્મક્ષય નિમિત્તે તમય અને કષ્ટભરી વીતી! અને કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી જ્ઞાનમય જીવનચર્યા જગત જીવને જીવનદૃષ્ટિ આપવામાં, ત્રણ જગતની ઠકુરાઈ ભેગવવામાં તીર્થકરલફર્મને ઉપભોગ કરવામાં અને નિગ્રન્થધર્મની પ્રરૂપણ અને પ્રચાર કરનારા પ્રવચન આપવામાં વીતી ! ભગવાન મહાવીરના જીવનકાળનું આ છેલ્લું વર્ષ હતું! આ વર્ષનું ચાતુર્માસ કરવા માટે પ્રભુ શિષ્ય પરિવારથી પરિવૃત્ત બની અપાપા નગરીમાં પધાર્યા. હસ્તિપાલ રાજાની જીર્ણ શાળામાં ચાતુર્માસ બિરાજમાન થયા. રત્ન, સુવર્ણ અને ખ્યમય ત્રણ ગઢથી અલંકૃત રમ 2010_04 Page #427 -------------------------------------------------------------------------- ________________ - [૩૫૮ ] શ્રી મહાવીર જીવન ણીય સમવસરણની રચના દેવેએ કરી. રત્ન મઢવા સિંહાસન પર આરૂઢ થઈ પ્રભુએ ચતુતિચૂરક એવા દાન, શીલ, તપ અને ભાવ રૂ૫ ચતુર્વિધ ધર્મની દેશના આપવી શરૂ કરી. પ્રભુનું આગમન અને સમવસરણની રચના સાંભળી અપાપાનગરીના હસ્તિપાલ રાજા સપરિવાર પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વંદન કરી અર્થગર્ભિત સ્તુતિપદોથી પ્રભુની સ્તવના કરી સભાસ્થાને બેસી પ્રભુની મંગલ દેશના સાંભળી, ધર્મદેશના સાંભળતાં હસ્તિપાલ રાજા આનંદવિભોર બન્યા. દેશના પૂર્ણ થતાં હસ્તિપાલ રાજાએ પ્રભુને બે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું: “પ્રભુ, મેં આજ રાત્રિએ ભય ઉપજાવે એવા આઠ સ્વપ્નો જોયા છે. એ વિચિત્ર સ્વપનોનું શું ફળ હશે?” અમી ઝરતા નયને પ્રભુએ આઠ સ્વપ્નના ફળકથનમાં ભાવિકાળની આગાહી કહી બતાવી ! હવે પછીને કાળ કે આવશે તેનું વિવેચન કરતાં પ્રભુએ કહ્યું: “રાજન ! તમે પહેલા સ્વપ્નમાં “જીર્ણશાળામાં હાથી જે” તેનો અર્થ એ છે કે જીર્ણશાળ જેવા ગૃહસ્થાવાસમાં રહેલા ધર્મરાગી આત્માઓ જાણતાં હોવા છતાં સંયમભાવી નહિ બને, કદાચ બનશે તે પણ તેનું યથાર્થ પાલન કરનારા સંયમધારીઓ બહુ ઓછા હશે !” ૮ બીજ સ્વપ્નમાં તમે “કપિને ચપળતા કરતે જે એના ફળ સ્વરૂપે કપિ જેવી ચપળતા કરનારા અને અલ૫સન્ધી સંયમધારીઓ શુદ્ધ સંયમધર્મની આરાધના કરવામાં આળસુ થશે. ચપળતા અને વાચાળતા એ બે અવગુણેના કારણે “પપદેશે પાંડિત્યં” જેવી વૃત્તિ રાખનારા થશે!” ત્રીજા સ્વપ્નમાં તમે “ક્ષીરી વૃક્ષને કાંટા જોયા, 2010_04 Page #428 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મેક્ષે સીધાવી ગયા...! [ ૩૫૯] એના ફલ સ્વરૂપે ક્ષીરવૃક્ષ સમા ધર્મનિષ્ઠ શ્રાવકોના માર્ગમાં પણ પાસસ્થા વગેરે વેશવિડંબકે કાંટા વેરશે. શુદ્ધ સંયમીએની શુશ્રુષા તેમ જ ગૃહસ્થ ધર્મનું શુદ્ધ પાલન કરતાં અટકાવશે !” ચેથા સ્વપ્નમાં “કાકપક્ષીને ગંદા ખાબોચીયામાં રમતો જે તેના ભાવમાં એવું સૂચન છે કે સંયમીઓ પણ કાકવૃત્તિથી પારકા છિદ્ર જેનારા થશે.” પાંચમાં સ્વપ્નમાં “કીડાથી ખદબદતું મૃત સિંહનું લેવર જોયું, એનો અર્થ એ છે કે સિંહ સમાન સાત્વિક જિનમતને વિધમીએ ભક્ષણ નહિ કરે પણ જિનમતિઓ જ જિનમતની સામાચારીને છિન્નભિન્ન કરી નાખશે. મૃતપ્રાયઃ કરી નાખશે !” “છઠ્ઠા સ્વપ્નમાં “ઉકરડામાં ઉગતા કમળને જોયું તેનું ફળ એ છે કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા આત્માઓ પણ જિનશાસનરૂપ સરેવરમાં ઉત્પન્ન થયેલ ધર્મરૂપ કમળને છેડીને ઉકરડા જેવા અન્ય મતમાં આળોટશે.” “સાતમા સ્વપ્નમાં “ઉખર ભૂમિમાં બી વાવતાં ખેડૂતને જે” તેનું ફલ સ્વરૂપ એવું છે કે દાનધર્મની રૂચિવાળા આત્માઓ પાત્રા પાત્રની પરીક્ષા કર્યા વિના દાન આપનારા થશે.” 2 “આઠમા સ્વપ્નમાં “સુવર્ણકુંભને મલિન અને તૂટી ગયેલ જે” એને ભાવ એ છે કે સચારિત્રરૂપ જલથી ભરેલા સ્વચ્છ અને સંપૂર્ણ એવા સુવર્ણકુંભ જેવા મહષિએ અતિ અ૯૫ હશે. પણ મલિન આશયવાળા અને 2010_04 Page #429 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૦ ] શ્રી મહાવીર જીવનત તુટી ગયેલ અપૂર્ણ ઘડા જેવા શિથિલાચારીઓ પિતાને પ્રભાવ પાથરશે, તેથી સાચા કેણુ અને ખોટા કણ એવી ઓળખાણ રહેશે નહિ !” પ્રભુના મુખથી પોતે જોયેલા વિરૂપ સ્વપ્નના ફળ તરીકે ભાવિકાળની આગાહી સાંભળી વૈરાગ્યવાસી બનેલા હસ્તિપાલ રાજા પ્રતિબંધ પામી પ્રભુના એ અંતિમ ચાતુર્માસમાં પણ ધર્મની ખૂબ પ્રભાવના થઈ એક પછી એક દિવસ વીતતા ગયા. પ્રભુએ સત્યધર્મનો પુષ્ટિદાયક ઉપદેશ આપે. અર્થ, કામ, ધર્મ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં ધર્મ અને મોક્ષ પુરુષાર્થ આદરણીય છે, એ સુંદર બોધ આપી પ્રભુએ અનેક આત્માઓને મેક્ષમાર્ગને અનુરાગી બનાવ્યા. ઈન્દ્રભૂતિ ગૌત્તમના પ્રશ્નના જવાબમાં પાંચમા અને છઠ્ઠા આરાના દુઃખમય ભાવો જણાવ્યા. ઈન્દ્રો, દે, તેમજ અન્ય આમાએ પણ પ્રભુ પાસે અનેક પ્રશ્નોના જવાબો મેળવી કૃતાર્થ થયા. પ્રભુના દીક્ષિત જીવનના બેંતાલીશમા ચાતુર્માસના ત્રણ મહીના વીતી ગયા. ચોથે મહિને પણ અડધે વીતવા આવ્યું. કાર્તિક વદી ( ગુજરાતી આસો વદી) અમાવાસ્થાને દિવસ આવ્યો. પ્રભુએ પિતાને અંત સમય નજીક જાણી લીધું. ત્રીશવર્ષથી મહાવીર અને ગૌત્તમ વચ્ચે એક જ નેહતાંતણે બંધાયેલે ભાવ અતૂટ રહ્યો હતો. મહાવીર 2010_04 Page #430 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મેક્ષે સીધાવી ગયા...! [ ૩૬૧ ] નિરાગી હતા પણ ગૌત્તમ રાગી હતા ! રાગતાંતણે બંધાયેલું ગૌત્તમનું માનસ પ્રભુ પ્રત્યેના પ્રેમપારાવારમાં જ ડુબેલું રહેતું. સાત હાથનું દેહમાન ધરાવતાં સુવર્ણસમ ચમકતી દેહકાંતિથી અને અત્યંત વિશુદ્ધ બ્રહ્મચર્યના પરમ તેજથી ઓપતા ગૌતમસ્વામીના ચિત્તપ્રદેશમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન; એ ચાર જ્ઞાન સ્ફરિત હોવા છતાં ત્રીશ વર્ષના સંયમી જીવનમાં તીવ્ર તપના પ્રભાવથી અનંત લબ્ધિઓ વિલસતી હોવા છતાં એક મહાવીરની જ પ્રતિકૃતિ ઘુમી રહી હતી ! એમની સત્ત્વભરી નજરમાં પ્રભુની પ્રતિછાયા જ પ્રદક્ષિણા આપી રહી હતી ! સ્વભાવે નિખાલસ અને વર્તનમાં બાળક જેવા ગૌત્તમસ્વામી પચાસ હજાર શિષ્યના ગુરુ હતા. એમના હસ્તે દીક્ષિત બનનાર વ્યકિત અવશ્ય કેવળજ્ઞાનને પાત્ર બનતી. પોતે કેવળજ્ઞાની હોવા છતાં અનેક આત્માઓને કેવળજ્ઞાનના દાન આપનાર ગૌતમસ્વામી અજબ કેટીના દાનેવરી હતા. આવા મહા જ્ઞાની, ધીર, ગંભીર, ગૌત્તમ અદ્યાપિ પર્યત કેવળજ્ઞાનના ભાગીદાર બની શકયા ન હતા. પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગની એક રેખા કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયભૂત હતી ! પૂણમાના ચંદ્રમાં કાળી મેખ જેવી એ રાગરેખા ગૌત્તમસ્વામીના ઘાતિકર્મોને ક્ષય અટકાવી રહી હતી. ત્રીશ ત્રીશ વર્ષથી છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર ગૌતમસ્વામી હજી છદ્મસ્થ હતા. તેમને પોતાનું આ છદ્મસ્થપણું ખૂબ અકલાવી રહ્યું હતું! એ છવસ્થભાવને દૂર કરવા ગૌત્તમ ક્ષણે ક્ષણે આતુર હતા, પણ પેલી પ્રશસ્તરાગની રેખા કેવળજ્ઞાનને આવરી રહી હતી ! “જે ચરમશરીરી હોય તે અષ્ટાપદની યાત્રા પોતાની શક્તિથી કરે” એવું એક વખત પ્રભનું વચન સાંભળી ગુરુગૌત્તમ કેવળજ્ઞાન મેળવવા અષ્ટાપદ પર્વત 2010_04 WWW.jainelibrary.org Page #431 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૨ ] શ્રી મહાવીર જીવનજ્યોત - - ફરસવા ચાલ્યા.એ પર્વત પર ચડવાના માત્ર આઠ જ પગથીયા ! પણ એક એક પગથીયું એક એક એજનનું એટલે ચાર ચાર ગાઉનું ! એની યાત્રા કરવા માટે પંદરસો તાપસ તપ કરી અષ્ટાપદના એજનમુખી પગથીયા ચડવા પ્રયત્ન કરી રહ્યા હતા ! તપથી કૃશ બનેલા તાપસ ગજરાજ જેવી ડોલતી ગતિથી આવતા ગૌત્તમને જોઈ રહ્યા. ત્યાં ગૌત્તમ તે પિતાની લબ્ધિથી સૂર્યના કિરણે પકડી સડસડાટ ઉપર ચડી ગયા. યાત્રા કરી પાછા વળતાં તાપસોએ અદભુત પ્રભાવી ગૌત્તમના ચરણકમલ પકડી લીધા અને ગુરુ તરીકે સ્વીકાર્યા. સાચા ગુરુનો સંગ સાંપડતાં તાપસેના ભાગ્ય ખીલી ઉઠ્યા ! શ્રી ગૌત્તમે બધા તાપસને અષ્ટાપદની યાત્રા કરાવી. પછી ગુરુના હાથે ખીરનું પારણું કરતાં પાંચસે તાપસ કેવળજ્ઞાન પામ્યા. પાંચસો તાપસ સમવસરણની રચના જોઈ અને પાંચસો તાપસી પ્રભુવાણી સાંભળતાં કેવળજ્ઞાન પામી ગયા! પંદરસે કેવળજ્ઞાની શિષ્યના ગુરુ ગૌત્તમ કેવળજ્ઞાન વિનાના રહી ગયા ! પારાવાર પશ્ચા તાપ જાગે પણ પ્રભુ પ્રત્યેની પાતળી પ્રશસ્તરાગરેખા ન ભેંસાણ ! પ્રભુ મહાવીરે ગૌતમની મેહરેખા ભેદવા માટે એક અમેઘ ઉપાય આદર્યો! પિતે મુક્તિનગરમાં જાય અને પ્રિય પટ્ટધર શિષ્ય કેવળજ્ઞાન વગરને રહી જાય એ જાણે પ્રભુને ન ગમ્યું હોય તેમ જ્ઞાનદષ્ટિથી લાભનું કારણ જોઈ અંત સમયે ગૌત્તમને દૂર રાખી તેની રગરેખા ભૂંસવા માટે પ્રભુએ તેમને છે લી આજ્ઞા ફરમાવી. “ગૌત્તમ! અહીંથી નજીકના જ ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવું આવશ્યક છે. માટે તમે જાઓ.” પ્રભુની આજ્ઞા મસ્તકે 2010_04 Page #432 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મેક્ષે સીધાવી ગયા....! [૩૬૩ ] ચડાવી વંદન કરી ગૌત્તમ દેવશર્માને પ્રતિબોધવા ચાલ્યા ! હસ્તિપાલરાજાની જીર્ણશાળામાં પ્રભુએ અંતિમ દેશના આપવી શરૂ કરી. અસંખ્ય ઈન્દ્રો અને દેવ પ્રભુનો અંત સમય જાણે પ્રભુની અંતિમ દેશના સાંભળવા અને અંતિમ દર્શન કરવા દોડી આવ્યા. તેમ જ ચેટકરાજાના આજ્ઞાંકિત નવ લિચ્છવી જાતિના અને નવ મલ જાતિના એમ અઢાર રાજાઓ સહિત અનેક ગણમાન્ય રાજાઓ પણ પ્રભુની અંતિમ ધર્મદેશના સાંભળવા એકત્રિત થયા હતા. પ્રભુએ ચોવિહાર છઠ્ઠ કરી દેશના આપવી શરૂ કરી, અને સોલ પ્રહર સુધી એ દેશના ચાલુ રહી. એ દીર્ઘકાળની દેશનામાં પ્રભુએ પુણ્ય વિપાકના પંચાવન અને પાપ વિપાકના પંચાવન અધ્યયને સંભળાવ્યા. તેમ જ કેઈના પુછયા વિનાના અપ્રન વ્યાકરણના છત્રીશ અધ્યયને સંભળાવી છેલ્લું પ્રધાન અધ્યયન કહેવા લાગ્યા તે સમયે પ્રભુને નજીક મુક્તિગમન કાળ જાણું આકુળ વ્યાકુળ બનેલા શકે અંજલી જેડીને પ્રભુને એક વિનંતી કરતાં કહ્યું: “પ્રભુ ! “આપના વન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન સમયે હસ્તોત્તર નક્ષત્ર હતું. અને મોક્ષગમન સમયે સ્વાતિનક્ષત્ર ચાલી રહ્યું છે. પણ પ્રભુ ! આપના જન્મનક્ષત્ર ઉપરથી અત્યારે ભસ્મગૃહ પસાર થઈ રહ્યો છે ! એ પસાર થઈ જાય ત્યાં સુધી માત્ર એક જ ક્ષણ આપનું આયુષ્ય વધારે! જે એમ નહિ થાય તે આપના જન્મનક્ષત્ર પર પસાર થઈ રહેલે ભસ્મગ્રહ બે હજાર વર્ષ સુધી આપની સંતતિને એટલે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં હરક્ત ઉત્પન્ન કરશે ! માટે ક્ષણવાર વધુ રહે જેથી દુષ્ટગ્રહને ઉપશમ થઈ જાય ! આપની નજર સામે પસાર થત ભમગ્રહ શક્તિહિન બની જશે તેથી ભાવિકાળમાં લાભ થશે.” ત્ય રહિ થાય હવે 2010_04 Page #433 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૪]. શ્રી મહાવીર જીવનત પ્રભુ બોલ્યાઃ “શકેન્દ્ર! શ્રી તીર્થકરે, અરિહંતે કે ચક્રવતીઓ ગમે તેટલા બળવાન હોય તે પણ કેઈપિતાના આયુષ્યની વધઘટ કરવામાં શક્તિમાન નથી બની શક્તા! આ સત્ય વસ્તુ તમે સમજતા હોવા છતાં આવી પ્રાર્થના કેમ કરે છે? આગામી કાળ દુઃખભર્યો અને વિષમતાભર્યો જ આવવાનું છે, એવું દર્શાવવા માટે જ ભસ્મગ્રહને ઉદય થયું છે. દુઃષમ પંચમકાળ દુઃખભર્યો અને વિડંબનાભર્યો વીતશે, એ કાળને સુધારવાની કોઈનામાં તાકાત નથી ! માટે એની ચિંતા કરવી છેડી દે !” આ પ્રમાણે ઈન્દ્રને સમજાવી સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યુગ આવતાં વેગ વિચક્ષણ પ્રભુએ ભેગનિરોધ આદર્યો. ચંદ્ર નામના સંવત્સરના પ્રતિવર્ધન નામના મહિનાના નંદિવર્ધન નામના પક્ષને ઉપશમ નામને દિવસ પૂર્ણ થતાં દેવાદા નામની રાત્રિ ઉદિત થઈ. જ્યારે અર્ચ નામને લવ, શુલ્ક નામે પ્રાણ, સિદ્ધ નામે સ્તોક, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત, તેમ જ નાગ નામનું કરણ ચાલતું હતું, તે સમયે પર્યકાસને બેઠેલા પ્રભુએ મનવચન કાયાના ભાદર ભેગને નિરોધ કરી સૂક્ષ્મગ નિધિમાં પ્રવેશ કર્યો. મનવચન કાયાના સૂફમાગને પણ નિરોધ કરી પ્રભુ શુક્લધ્યાનના ચોથા પાયે ચડડ્યા, અને અ...ઈ...............લે....એ પાંચ હૂસ્વાક્ષરના ઉચ્ચાર સમય માત્રમાં જ પ્રભુનો આત્મા એરંડ બીજની જેમ દેહમાંથી ઉછળીને સીધે જુગતિ વડે ઉર્વગમન કરી બાકી રહેલા વેદનીય, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકમરૂપ ચાર અધાતિકને સંપૂર્ણ ઉચછેદ કરી મેક્ષગતિએ જઈ પહોંચે ! પ્રભુ મહાવીર સિદ્ધ થયા, બુદ્ધ થયા, નિરાકાર અને નિરંજન બની તિરૂપે અનંત સિદ્ધોની જાતિમાં ભળી ગયા! 2010_04 Page #434 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મોક્ષે સીધાવી ગયા.....! [ ૩૬૫] આજે ભારતવર્ષને અધ્યાત્મભાનુ અસ્ત થયે ! અને ચતુર્વિધ સંઘ પ્રભુવિયેગની વેદનાથી વ્યસ્ત બની ગયે! ચારે બાજુ નિસ્તેજના છવાઈ ગઈ અને નજરે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ કુંથવા વગેરે બેઈન્દ્રિ જી ઉત્પન્ન થયા. હવેથી સંયમપાલન દુરારાધ્ય થશે એમ માનીને ઘણું સાધુ સાધ્વીજીઓએ અનશન વ્રત આદર્યા. પ્રભુના નિર્વાણ સમયે નારકીના જીવોને ક્ષણવાર અજવાળું મળ્યું; પણ અસંખ્ય દેવદેવીઓ, ઈન્દ્રો અને ચતુર્વિધ સંઘની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા ! આંખમાં અશ્રુ સાથે અઢાર ગણરાજાઓએ ભાવદીપક અસ્ત થતાં હસ્તિપાલરાજાની જીર્ણશાલામાં દ્રવ્યદીપકેની હારમાળા પ્રગટાવી. ત્યાંથી લોકમાં દીપેત્સવી પર્વના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. એ અદ્યાપિપર્યત ચાલુ છે. શેકમગ્ન શકે ચિત્તમાં ધર્મ ધારણ કરી દેવતાઓ પાસે નંદનવનમાંથી ગોશીષચંદનના કાષ્ઠ મંગાવ્યા. ક્ષીરસાગરના જલથી પ્રભુના દેહને નવરાવી ઈન્દ્ર પિતાના હાથે જ અંગરાગ વગેરેથી શેભાવ્યા. ઉપ૨ કીંમતિ વસ્ત્ર ઓઢાડ્યું. દેવતાઓ પાસે દેવવિમાન જેવી શિબિકા તૈયાર કરાવી બહુમાનપૂર્વક પિતાના હાથે પ્રભુના દેહને એ શિબિકામાં પધરાવ્યે ! આંખમાં અશ્રુ અને હૃદયના લપાત સાથે ઈન્દ્રો શિબિકા ઉપાડી ચાલવા લાગ્યા ! અસંખ્ય દેવે જય જય નંદા જય જય ભદા” શબ્દોથી ગગન ગજાવતા શોકજનક વાજીંત્ર વગાડતાં અને શેકથી જાણે હૃદયતાડન ન કરતાં હોય તેમ શિબિકાની આગળ ચાલવા લાગ્યા ! સુગંધીજલ અને પુષ્પવૃષ્ટિ કરી ભૂમિતલને આદ્ર બનાવી પ્રભુના ગુણોથી ગુમિફત ગુણમાલાના ગીતો ગાતી દેવીઓ શેકથી શિબિકાની પાછળ ચાલવા લાગી ! 2010_04 WWW.jainelibrary.org Page #435 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૬ ] શ્રી મહાવીર જીવનત શોકશંકથી વિંધાતા કેન્દ્ર દેવરચિત ચિતામાં પ્રભુના દેહને પધરાવ્યું. અગ્નિકુમાર દેએ અગ્નિ પ્રગટ કર્યો, વાયુકુમારેએ વાયુ વિકુ, અન્ય દેવોએ સુગંધી દ્રવ્યો નાખી મધ અને ઘીના ઘડાઓ ચિતાગ્નિમાં ક્ષેપિત કર્યા. પ્રભુનું શરીર સંપૂર્ણ દગ્ધ થઈ ગયું ત્યારે મેઘકુમાર દેવેએ ક્ષીરસાગરના જળથી ચિતાને ઉપશમાવી. પ્રભુ પરના ભક્તિરાગથી શકેદ્ર અને ઈશાનેન્દ્ર ઉપરની ડાબી જમણી, બલીન્દ્ર અને ચમરેન્દ્ર નીચેની ડાબી જમણી દાઢાઓ લીધી, અન્ય ઈન્દ્રો અને દેએ દાંતે તથા હાડકા લીધા. તેમ જ મનુષ્ય પિતાના કલ્યાણ અર્થે પ્રભુના પવિત્ર દેહની પવિત્ર ભસ્મ લઈ ગયા. ચિતાનાં સ્થાને દેએ રત્નમય સૂપ રચી પવિત્ર સ્થાનની રક્ષા કરી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થતાં પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું. પ્રભુ મહાવીર મેક્ષે સીધાવી ગયા. ધર્મના આધારસ્થંભ સમા પ્રભુ મુક્તિસુખમાં મહાલી રહ્યા. પ્રભુ મહાવીર હતા ત્યાં સુધી ભારતવર્ષ સનાથ હતું! મહાવીર જતાં અનાથ બન્યું ! લાખના તારણહાર ચાલ્યા ગયા ! નંદિવર્ધન રાજા ભારે શોકાતુર બન્યા. આંખમાં આંસુ અને હૃદયમાં અનંત વેદના ઉભરાણી ! અંતર પોકારી રહ્યું મહાવીર મેક્ષે સીધાવી ગયા ! અહા...! મહાવીર ક્ષે સીધાવી ગયા ! શાશ્વત સુખના સામ્રાજ્યમાં સમાઈ ગયા ! જ્યોતિમાં જ્યોતિરૂપે પ્રકાશી રહ્યા ! 2010_04 Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૩. ધન્ય પ્રભુ, ધન્ય ગૌત્તમ, ધન્ય પરિવાર .....! - ઈદ્રભૂતિ ગૌત્તમ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપી પ્રભાતના પહોરે પ્રભુ પાસે જલદી પહોંચવા પાછા વળ્યા. ત્યાં દેવતાઓ પાસેથી જાણવા મળ્યું કે “પ્રભુ તે ક્ષે સીધાવી ગયા!” આ શબ્દ સાંભળતાં જ જાણે વજ ન તૂટી પડ્યું હોય તેમ ઈન્દ્રભૂતિ એકદમ સ્થંભી ગયા ! થંભિત હદય પોકારી ઉઠયું: “શુ મહાવીર મોક્ષે ગયા! મને મૂકીને ! અહા... અહા..અહા! પ્રભુએ મને છેતર્યો ! અને હું છેતરાઈ ગયો ! ઓ પ્રભુ! અંત સમયે મને અળગે કરવાનું શું પ્રયોજન? મારા પ્રેમને તમે પીછાણ્યો નહિ? મારા સ્નેહને શું તમે સમજી શક્યા નહિ! હે ભગવન્! હે ભગવન! તમે આટલા બધા નિષ્ફર શાને થયા ! ગૌત્તમ, ગૌત્તમ કહીને ભાવથી ભીંજવતાં મીઠા શબ્દો મને નેહથી રીઝવતા ! મારા પ્રશ્નોના ઉત્તર આપીને મને બુઝવતા...! એ લાગણીના ધોધમાં આજે એકાએક ઓટ કયાંથી આવી ગઈ ! પ્રભુ! તમે આ શું કર્યું. જગતના નેહીઓ સ્વાથી છે તેની જેમ આપ પણ શું સ્વાર્થી થયા! એ પ્રભુ! ઓ પ્રભુ! આજે મારા અંતરનું આશ્રયસ્થાન ભ્રષ્ટ થયું ! આજે મારી જ્ઞાનકેલી કરવાની ચોપાટ ગુમ થઈ ગઈ! હવે મને આત્માને આનંદ કોણ આપશે ! હું ભગવન, ભગવન, 2010_04 Page #437 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૮ ] શ્રી મહાવીર જીવન જીત કરતે કોની પાસે દેડી જઈશ ! એ સ્વામી મારા, મારૂં શું થશે! એનો પણ આપે વિચાર ન કર્યો? આપને તે ચૌદ હજાર શિષ્ય હતા પણ મારે મન તે આપ એક જ મારા વિશ્રામસ્થાન હતા ! શું આપ આવા નિઃસ્નેહી ! અરે કઠિન હૈયા! તું આજે કેમ ફુટી જતું નથી! અરે........ રે... હું નિઃસ્નેહીની સેબતમાં ફસાયે ! ત્રીશ ત્રીશ વર્ષથી મેં પ્રભુને મારા જીવનનું સર્વસ્વ માન્યા ! એ જ પ્રભુએ મને અંત સમયે દૂર ધકેલી દીધે ! મારી સાથે આવી છલના ! મેં મારા મનની મેજથી પ્રભુ સાથે મહાબત બાંધી ! એના બદલામાં મને મારા જ મળ્યો ! એ પ્રભુ! મને કેવલજ્ઞાન આપીને ગયા હતા તે પણ હું આપની પાછળ પાછળ ચાલ્યા આવત! અનેકોને કેવલજ્ઞાની બનાવનાર પ્રભુએ મને જ કેવલજ્ઞાનથી વંચિત રાખે ! આ આપને પંક્તિભેદ....? ના...ના...ના.... મારા પ્રભુ ! પંક્તિભેદ ન કરો....એ તે વીતરાગ હતા! શું વીતરાગ ! વીતરાગ એટલે રાગ વગરના ! સ્નેહ વગરના..! વીતરાગી પ્રભુને કદિ પક્ષપાત ન હોય! પ્રભુ તે વિશુદ્ધ હતા, વિબુદ્ધ હતા..! વિદ્વેષી હતાવિકારજીત હતા ! વિજ્ઞાની હતા...! આવા મહાન પ્રભુએ જે કર્યું હશે તે વિચારીને જ કર્યું હશે ! આવી વિચારધારાથી તેમના અંતરમાં રહેલી પ્રભુ પ્રત્યેની પાતળી રાગરેખા ભૂંસાવા લાગી....! ધીરે-ધીરે સત્ય સમજાવા લાગ્યું !” “સ નેહા ગેયમ, સમય મ કરીશ પ્રમાદ” આવે પ્રભુને આપેલે સદ્દબેધ ગૌત્તમને યાદ આવી ગયે! ચિત્તમાં ચમકારે થયે. “અરેહ કે પ્રમાદી? મારી, આંખમાં અશ્રુને ધધ ? નિરાગી પ્રભુ ઉપર મેં આક્ષેપ 2010_04 Page #438 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મોક્ષે સીધાવી ગયા.......! [ ૩૬૯ ] કર્યા? હું કેણુ? સર્વજ્ઞનો પુત્ર! સર્વને પુત્ર બનીને હું સર્વજ્ઞભાવને પીછાણી શક્યો નહિ. એમાં પ્રભુને શું વાંક ? પ્રભુના આપેલા બોધને સમજી શક્યો નહિ. એમાં પ્રભુની કઈ કસૂર? પ્રભુએ મને ઘણીવાર કહ્યું છે કે “ગૌત્તમ! છેલ્લે તે આપણે બન્ને એક સરખા જ છીએ.” પ્રભુના આ કથનનું રહસ્ય હું સમજી શક્યો નહિ“આમ વિચારતા વિશુદ્ધ હૃદયી ગૌત્તમના અંતરમાં મહાવીર મહાવીર મહાવીર શબ્દનું રટન ચાલ્યું. ગૌત્તમ મહાવીરમય બની ગયા. હૈયામાંથી રાગ ખ અને વૈરાગ્યને ભાણ ઝબૂક્યો ! મમતા ખસી ગઈ, સમતા વસી ગઈ હૈયામાં. મમત્વ મારનાર છે, સમત્વ તારનાર....! એવું ચિંતવન કરતાં ગૌત્તમના અંતરપટને આચ્છાદિત કરનાર જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મના આવરણ ખસવા લાગ્યા ! પ્રભુ પ્રત્યેની રાગ રેખા તદ્દન ભૂંસાઈ જતાં મેહનીયકર્મ સંપૂર્ણ ક્ષીણ થઈ ગયું....અને પ્રભુ મીલનમાં અંતરાયભૂત અંતરાયકર્મ પણ ક્ષણમાં વિલીન થઈ ગયું....ગૌત્તમના હૈયામાં ઝળાહળા ભાવ જાગ્યા અને અનંત સ્વરૂપી કેવળજ્ઞાન ને કેવળ દર્શન ઉત્પન્ન થયા. ગુરુ ગૌત્તમ કેવળી બન્યા. જ્ઞાનથી જોવાની અને જાણવાની સંપૂર્ણ શકિત ઉત્પન્ન થઈ. ગુજરાતી કારતક સુદ પ્રતિપદા ધન્ય બની ગઈ ! ગુરુ ગૌત્તમને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા અસંખ્ય દે, ઇન્દ્રો, મનુષ્ય અને રાજાએ એકત્ર થયા. ગૌત્તમ ગુરુને મહિમા ત્રણે જગતમાં વિસ્તર્યો. જય જયકાર વર. સુવર્ણકમળ પર બેસી ગુરુ ગૌત્તમે ભવનિસ્તારિ ધર્મદેશના આપી. ગૌત્તમના કેવળજ્ઞાનના આનંદ નિમિત્તે લોકોએ પરસ્પર આનંદ 2010_04 Page #439 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૦ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત વધામણા કર્યા. પ્રભુ મહાવીર મેક્ષે સીધાવતાં થયેલા શાકને હું માં પલટાવી જાણે નૂતન જીંદગી ન પામ્યા હોય તેમ લેાકેાએ હુ સૂચક ધ્વની સાથે પરસ્પર હમિલન કરી જુહાર (પ્રણામ) કરવા લાગ્યા. ત્યારથી નૂતન વર્ષના દિવસે હજી પણ એ ક્રમ ચાલુ રહ્યો છે! મહાવીર મેક્ષે સીધાવ્યા એના મોંગલ મહેાત્સવ ઉજવાચે, ગૌત્તમ કેવળજ્ઞાન પામ્યા તેને જ્ઞાનમહોત્સવ ઉજવાય ! મહાવીર નિર્વાણુ પછી મહાવીરના પટ્ટધર શ્રી ગૌત્તમસ્વામીએ ધર્મ પીયૂષ ધારા વહાવી પ્રભુ મહાવીર નિર્વાણુને શાક દૂર કરાવવા સુદના એને કા.સુ. શ્રીજના દિવસે નવિન રાજાને જમવાનુ આમંત્રણ આપ્યું. સ્વહસ્તે ભાઇને ભાજન કરાવી શેક દૂર કરાવ્યા ત્યારથી લેાકમાં ભાઇબીજના તહેવાર પ્રગટ થયા. પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌત્તમસ્વામી પચ્ચાસ વર્ષની ઉંમરે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ્રભુની પાવન નિશ્રામાં ત્રીશ વર્ષ સુધી સંયમની સાધના કરી, પ્રભુ નિર્વાણુ પછી કેવળજ્ઞાન મેળવી ખાર વર્ષ સુધી ગણધર નામકર્માંની ઋદ્ધિ ભોગવી અનંતલબ્ધિનિધાન શ્રીગૌત્તમસ્વામી ખાણું વર્ષ નું સંપૂર્ણ આયુષ્ય ભાગવી મુફ્તિ સ્થાને સંચર્યા. r શ્રી ગૌત્તમસ્વામીએ ઉગ્ર તપાઞળથી અનેક લબ્ધિએ પ્રાપ્ત કરી હતી. આત્મખળથી અનંત ગુણા કેળવ્યા હતા. એવા ગુરુ ગૌત્તમનું નામ લેતાં મનના અભિષ્ટ પૂર્ણ થાય. “ ગૌત્તમ ” શબ્દમાં કામધેનૂ, કલ્પવૃક્ષ, અને ચિંતામણિ રત્ન, એ ત્રણે મહામૂલી વસ્તુએની મંગલ શક્તિ સમાયેલી છે. ગૌ' એટલે કામધેનૂ ગાય, ‘ત’ એટલે કલ્પતરૂ, ‘મ’ એટલે ચિંતામણિ રત્ન, એ ત્રણેમાં જે મહત્ત્વ સમાયેલુ છે _2010_04 Page #440 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મેક્ષે સીધાવી ગયા.....! [ ૩૭૧ ] એ મહત્ત્વ ગૌત્તમ શબ્દમાં વિલસે છે. એવા અનંત લબ્ધિના ભંડાર અને અનંત ગુણ ભંડાર શ્રી ગૌત્તમ સ્વામીના નામથી કોઈપણ જૈન ભાગ્યે જ અપરિચિત હશે ! એ પતિતપાવન પ્રભુ મહાવીર અને મહામંગલકારી ગુરુ ગૌત્તાની જે વાતે તે જ આપણું આગમશાસ્ત્રો. શ્રી મહાવીર અને ગૌત્તમની જે ચર્ચા એ જ આપણું તત્ત્વજ્ઞાન. શ્રી મહાવીર અને ગૌત્તમનું નામસ્મરણ એ જ આપણું જીવનનું મહત્વ ! પ્રભુ મહાવીરના હૈયામાં “સવિ જીવ કરૂં શાસન રસી ” એવી મંગલ ભાવના વિલસતી હતી. એ ઉદાત્ત ભાવનાથી પિતે તરી ગયા. અને કેને તારતા ગયા ! અને આપણા માટે તરવાને રાહ ચીધતા ગયા ! શ્રી મહાવીર અને ગૌત્તમ, ગુરુશિષ્યની બેલડી જગતમાં અમર બની ગઈ. એમના નેતૃત્વ નીચે જેન શાસ નની તિ ચમકી રહી છે. ગૌત્તમ સિવાય પણ એક એકથી ચડે તેવા બીજા દશ ગણુધરે હતા. બીજા શ્રી અગ્નિભૂતિ ગણધર છેતાલીશ વર્ષની ઉંમરે પાંચસે શિષ્યની સાથે શ્રમણધર્મ સ્વીકારી બાર વર્ષ સુધી તપ કરી કેવળજ્ઞાન પામ્યા. સોળ વર્ષ કેવળી અવસ્થામાં વિચરી પ્રભુ મહાવીરના નિર્વાણુથી માત્ર બે વર્ષ પહેલા ગુણશીલ વનમાં માસિક અનશનપૂર્વક ચુમેતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણપદ પામ્યા. ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ બેંતાલીશ વર્ષની અવસ્થામાં ગૃહસ્થપણું છોડી પાંચસો શિષ્યના પરિવાર સાથે પ્રભુના 2010_04 Page #441 -------------------------------------------------------------------------- ________________ શિવાલન નિર્વાણ પછી વર્ષ [ ૩૭૨ ] શ્રી મહાવીર જીવનચેત હાથે પ્રવ્રજિત બન્યા. દશ વર્ષ સુધી તપ કરી કેવળજ્ઞાની તરીકે વિચરી મહાવીર નિર્વાણથી બે વર્ષ પહેલા ગુણશીલ ચૌત્યમાં માસિક સંલેખનાપૂર્વક મેક્ષમાં સીધાવ્યા. આ અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને શ્રી ઈદ્રભૂતિ ગૌત્તમના સગા ભાઈઓ હતા. ચોથા વ્યક્ત ગણધર પચાસ વર્ષની વયે પાંચસો શિષ્યો સાથે પ્રભુચરણમાં દીક્ષિત બની બાર વર્ષ સુધી મુનિ ધર્મના પાલન પછી કેવળજ્ઞાનને વર્યા. અઢાર વર્ષ કેવલીપણે વિચરી પ્રભુના નિર્વાણ પહેલા એ જ વર્ષમાં માસિક અણુસણપૂર્વક ગુણશીલવનમાં એંશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષવાસી બન્યા. પાંચમા ગણધર શ્રી સુધમ સ્વામી પચાસ વર્ષની વયે પાંચસે શિષ્યો સાથે પ્રભુ હસ્તે મુનિજીવન સ્વીકારી બેંતાલીશ વર્ષ સુધી છદ્મસ્થપણે વિચર્યા. દીઘજીવી હેવાથી પ્રભુએ ગણુપુરા શ્રી સુધર્માસ્વામીને સુપ્રત કરી હતી, તેથી અન્ય ગણુધરેએ પણ પોતાના અંત સમયે પિતાને ગણુ તેમને સુપ્રત કરેલ હતું. શ્રી મહાવીર નિર્વાણ પછી બારમે વરસે કેવળજ્ઞાન મેળવી આઠ વરસ કેવળીપર્યાય પાળી છે વરસની ઉમરે ગુણશીલ વનમાં શ્રી મહાવીર નિર્વાણ પછી વશ વરસે માસિક સંલેખના કરી નિર્વાણપદ પામ્યા. છઠ્ઠા મંડિત ગણધર સાડાત્રણ શિષ્યો સાથે ત્રેપન વર્ષની ઉમરે પ્રભુના હસ્તે પ્રત્રજ્યા લઈ સડસઠમે વરસે કેવળજ્ઞાન પામી વ્યાસી વરસની વયે ગુણશીલ વનમાં માસિક સંખનાપૂર્વક નિર્વાણ પામ્યા. સાતમા મૌર્યપુત્ર ગણધર સાડાત્રણસો શિષ્યો સાથે 2010_04 Page #442 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મોક્ષે સીધાવી ગયા....! [ ૩૭૩ ] પાંસઠ વર્ષની વયે પ્રભુ મહાવીરના શિષ્ય બની ઓગણએંશી વર્ષે કેવળજ્ઞાન પામી પંચાણુ વર્ષે પ્રભુના નિર્વાણ વરસે ગુણશીલ વનમાં માસિક અણસણ કરી મુકિત સીધાવ્યા. આડમાં અકમ્પિત ગણધર ત્રણ વિદ્યાથીઓ સાથે અડતાલીશ વર્ષે ગૃહત્યાગ કરી સતાવન વર્ષની વયે કેવળજ્ઞાન મેળવી પ્રભુના નિર્વાણુ વરસે ગુણશીલવનમાં માસિક સંલેખના કરી અઠ્ઠોતેર વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. નવમા ગણધર શ્રી અચલભ્રાતા ત્રણ વિદ્યાથીગણ સાથે છેતાલીશમે વર્ષે પ્રભુના શિષ્ય બની બાર વર્ષના તપ ધ્યાનપૂર્વક કેવળજ્ઞાન પામી બહોતેર વર્ષની વયે ગુણશીલ વનમાં માસિક સંલેખના સ્વીકારી નિર્વાણ પામ્યા. દસમા ગણધર શ્રી મેતા ત્રણ શિષ્ય સાથે છત્રીશ વર્ષની વયે પ્રભુના શિષ્ય બની દશ વર્ષની તપસ્યાપૂર્વક કેવળજ્ઞાન મેળવી પ્રભુ નિર્વાણથી ચાર વર્ષ પહેલા બાસઠ વર્ષની ઉંમરે સર્વ કર્મને ક્ષય કરી ગુણશીલ વન માં માસિક સંખનાપૂર્વક નિર્વાણ પામ્યા. અગ્યારમા શ્રી પ્રભાસ ગણધર માત્ર સોળ વર્ષની ઉંમરે ત્રણ વિદ્યાર્થીગણ સાથે શ્રમણધર્મ સ્વીકારી આઠ વર્ષની તપસ્યાપૂર્વક ચોવીસમે વરસે કેવળજ્ઞાન પામ્યા. સોળ વર્ષ કેવળી અવસ્થામાં વિચરી ચાલીસ વર્ષની વયે ગુણશીલ ચૈત્યમાં માસિક અનશન પૂર્વક નિર્વાણ પામ્યા. આ અગ્યાર ગણધરે પ્રભુના મુખ્ય શિષ્ય હતા. તે સિવાય બીજા ચૌદ હજાર મુનિઓ પ્રભુના શિષ્ય હતા. 2010_04 Page #443 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૪ ] શ્રી મહાવીર જીવનજેતા છત્રીસ હજાર સાધ્વીજીઓને પરિવાર હતે. ત્રણ ચૌદ પૂર્વધારી, સાતસો અવધિજ્ઞાનીઓ, સાત વૈકિય લબ્ધિવાળા, સાતસે કેવળજ્ઞાનીઓ, સાત અનુત્તર વિમાને જનારા અને પાંચ મન ૫ર્યવજ્ઞાની મુનિઓ હતા. ચૌદસે વાદીઓ તેમ જ એક લાખ ને ઓગણસાઈઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા પ્રભુની હતી. ધન્ય મહાવીર, ધન્ય ગૌત્તમ, ધન્ય પરિવાર !! પરમ શ્રેષ્ઠ વીશમાં તીર્થકર શ્રી પ્રભુ મહાવીરનું આ જીવન વૃત્તાંત છે. પ્રભુએ વ્યવહારધર્મને સાચવી નિશ્ચય ધર્મની આરાધના કરી છે. જેનો વ્યવહાર શુદ્ધ હોય તે જ આત્મા નિશ્ચયની કેટીએ પહોંચી શકવા શક્તિમાન થઈ શકે છે. પ્રભુએ એ સ્પષ્ટ કરી બતાવ્યું છે. આજે પણ ત્રણ લેકને તારનાર તાત્વિક શિરોમણિ પ્રભુ મહાવીરનો એ આમા વિશિષ્ટ પ્રકારના ગુણ પર્યાયથી અલંકૃત બની જ્યોતિ સ્વરૂપે જૈન શાસનને અજવાળી રહ્યો છે. એ તિકુંજમાં સંખ્યાતિત જાતિધરે સમાઈ ગયા અને જૈન શાસન અનેરી આભાથી ચમકતું રહ્યું ! ધીરે....ધીરે... પ્રભુના જન્મગ્રહમાં સંક્રમણ કરતાં ભસ્મગ્રહની છાયા જેન શાસનને આચ્છાદિત કરતી ગઈ પ્રભુનિર્વાણ પછી વશ વરસે પોતાના પટ્ટધર અને અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીના હાથમાં શાસનધૂરા પી શ્રી સુધર્માસ્વામી રાજગૃહી નગરીમાં માસિક સંલેખના કરી મુક્તિ વર્યા. વીર નિર્વાણ પછી ચેસઠ વર્ષે શ્રી જબુસ્વામી મેક્ષે સીધાવ્યા. તેમના મુફિતગમન પછી અનેક 2010_04 Page #444 -------------------------------------------------------------------------- ________________ મહાવીર મેક્ષે સીધાવી ગયા...! [ ૩૭૫ ] પૂર્વધરોએ જૈન શાસનની કીર્તિને જ્વલંત રાખી. તે પછી ભસ્મગ્રહે પિતાને જોરદાર પંજો જૈન શાસન પર લગા. અનેક મતમતાંતરો ઉત્પન્ન થતા ગયા. વિતંડાવાદ વધતે ગયે ! આજે પણ જૈન શાસનની છિન્નભિન્નતા વર્તાઈ રહી છે. એમાં કળિકાળનો પ્રભાવ સમજવાનો ? કે માનવ સ્વભાવને ? જે હોય તે..પણુ ભગવાન્ મહાવીરના નિર્વાણને આજે પચીશમી શતાબ્દી વીતી ગઇ છે. આ પ્રસંગે જેન માત્રના હૃદય દ્રવી ઉઠ્યા છે કે જૈન શાસનનું પુનરૂત્થાન થવું જોઈએ. પ્રભુ મહાવીરના હૈયામાં “સર્વિજીવ કરૂં શાસન રસી” એવી ભાવના વિલસતી હતી. એ ઉદાત્ત ભાવનાથી પતે તરી ગયા અને અનેક આત્માઓને તરવાનો રાહ ચીંધતા ગયા! પ્રભુની પર્ષદામાં પ્રવચન સમયે પ્રભુની ભૂલ શોધનારા ત્રણસેં ને ત્રેસઠ પાખંડીઓ તેમની સામે બેસનારા હતા. તે સિવાય અન્ય દર્શનીઓના ટોળે ટોળા પ્રભુ પર્ષદામાં હાજર રહેતાં.પ્રભુ સામે વાદ કરતા...આક્ષેપ કરતા....નિંદા કરતા....પ્રભુને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા....ગશાળા અને જમાલી જેવા ખૂદ પોતાના જ શિષ્ય હરિફ બનીને તેમને હંફાવવાનો પ્રયત્ન કરતા....છતાં પ્રભુ મહાવીરે કદિ કેઈને નિંદ્યા નથી. અપમાનિત કર્યા નથી...પણ સ્યાદવાદથી સૌને સત્કાર કર્યો છે. અપેક્ષાવાદથી સૌને આવકાર આપે છે. એ જ મહાવીરના સંતાનો આપણે આજે કઇ દશામાં ઝુલી રહ્યા છીએ ? પ્રભુ મહાવીર સ્થાપિત ચતુર્વિધ સંઘમાં આજે પણ ઈન્દ્રનું ઈન્દ્રાસન ડેલાવી શકે એવી અજોડ શકિત ભરી પડી 2010_04 Page #445 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] શ્રી મહાવીર જીવનત છે ! પણ એ શકૃિત અહંન્દુ અને મમત્વથી કુંઠિત બની જાય છે. પ્રભુ મહાવીરની શતાબ્દિ નિમિત્તે આપણે આપણું સંઘબળ એકત્ર કરી તેમના તત્ત્વજ્ઞાનની એકાદ ચીનગારી જલાવીએ તે બધા વિતંડાવાદ વિલય પામી જાય ! મહાવીર શાસનના એકવીશ હજાર વર્ષોમાં હજી તે પચીશ સે જ વરસે વીત્યા છે. હજી સાડા અઢાર હજાર વર્ષો બાકી છે. ચતુર્વિધ સંઘ એકત્ર બની પ્રયત્ન આદરે તે જેન શાસનને ઝંડે જગતના ખુણે ખુણે લહેરાતે રહે! શાસનરક્ષક દેવ સૌને પ્રેરણા પુરે....! ધન્ય પ્રભુ મહાવીર, ધન્ય ગૌત્તમ, ધન્ય પરિવાર ! અને આપણે પણ ધન્ય! મંગલં ભવતુ. શુભ ભવતુ. શિવં ભવતું. * મેહના મૃત્યુ વિના સમભાવ પ્રગટતા નથી, સમભાવ વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ નથી. * અભિમાની માનવી ક્ષમા આપી શકે છે, પણ માગી શકતું નથી. જ પ્રેમ કયા બંધનોને તેડી શકતું નથી ? 2010_04 Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૪. વડગચ્છની વિભૂતિ પ્રભુ મહાવીરના નિર્વાણુ પછી સુધર્માસ્વામીથી નિગ્રન્થગચ્છ શરૂ થયા,બારમી પાટથીનિગ્રન્થગચ્છનુ કેાટિકગચ્છ નામ બદલાયું. અઢારમા પટ્ટધરચંદ્રસૂરિથી કાટિકગચ્છ, ચંદ્રગચ્છ અને ચંદ્રકુલ તરીકે પ્રખ્યાત થયે આગણીશમા પટ્ટધરથી ચ’દ્રગચ્છનુ વનવાસી ગચ્છ નામ પડયુ. આડત્રીશમા પટ્ટધરથી વનવાસી ગચ્છ વડગચ્છ તરીકે પરાવર્તન પામ્યા. ત્યાર પછી ચુમ્માલીશમી પાટેયાવજ્જીવ છએ વિગયના ત્યાગી તાર્કિક શિરોમણિ પૂ. આ. શ્રી મુનિચંદ્ર સૂરીશ્વર થયા. પીસ્તાલીશમી પાટે તેમના પટ્ટધર સકલવાદી મુકુટ બિરૂદ ધરનારા મહાસમથ શક્તિશાળી શ્રી વાદિદેવસૂરિ થયા. તેમને પૂર્વ પરિચય એવા મળે છે કે ગુજરાતમાં મદાહત ગામમાં પેારવાડ વંશીય વીરનાગ શેઠ અને તેમના ધમ પત્ની જિનદેવીને ત્યાં અગીયારસા તેતાલીશની સાલમાં એક સુંદર બાળકના જન્મ થયા. માપિતાએ એનું પૂર્ણ ચંદ્ર નામ રાખ્યું. પૂર્વ સંસ્કારે એ ખાલક પૂર્ણ ગ્રં માત્ર નવ વરસની વયમાં અગ્યારસા બાવનની સાલમાં પૂ.આ. શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી પાસે માતપિતાની અનુજ્ઞા અને મહાત્સપૂર્વક ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગુરુએ તન માલ સાધુનું નામ રામચંદ્ર મુનિ રાખ્યુ, 2010_04 Page #447 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૮ ] શ્રી મહાવીર જીવનજ્યોત એ બાલમુનિએ માત્ર છેડા જ સમયમાં આગમશાસ્ત્રોનો અભ્યાસ કરીને અન્ય મતવાદિઓને પરાસ્ત કર્યા. વિ.સં. અગીયારસે ને ચુમોતેરમાં ગુરુએ રામચંદ્ર મુનિને આચાર્ય પદથી વિભૂષિત કર્યા અને દેવસૂરિ નામ સ્થાપિત કર્યું. વિ.સં. અગીયારસો સીતેતરમાં તેમણે સાડાત્રણ લાખ નવા શ્રાવકે પ્રતિબોધ્યા. તેઓશ્રીની યાદશકિત અજોડ હોવાથી વાદિ દેવસૂરિ તરીકે ખ્યાતિ પામ્યા. એ સૂરીશ્વરજીએ ચોવીશ મુનિઓને આચાર્યપદ આપ્યું. અનેક સ્થળે પ્રતિષ્ઠા કરાવી, અનેક રાજાઓને પ્રતિબોધ આપે. નાગરના રાણુએ શ્રી વાદિ દેવસૂરિની પ્રખર પ્રભાવિકતા જોઈ અગીયારસો રીતે તેની સાલમાં શ્રીમન્નાગપુરીય ગૃહતપાગચ્છ બિરૂદ આપ્યું તેથી વડગ૭ શ્રીમન્નાગપુરીય બૃહતપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયે. વાદિપ્રભાવક ધુરંધર આચાર્ય વર્ય શ્રી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં દેશના જલધર વરસાવી જૈન શાસનનો ડંકો વગાડ્યો. તેમજ પ્રમાણનય તત્વાલક, સ્યાદ્વાદ રત્નાકર વગેરે ન્યાયવિષયક અનેક કઠિન ગ્ર રચ્યા. તેમના સમયમાં ખરતરગચ્છ, પુનમ ગચ્છ, અંચલગચ્છ શરૂ થશે. બારસે છવ્વીસમાં શ્રાવણ વદ સાતમને ગુરુવારે સ્વર્ગવાસી થયા. તેમના પછી પણ એ વડગચ્છની વિભૂતિઓ સમા અનેક ધુરંધર આચાર્યોએ શાસનપ્રભાવના કરી, તેમાં મૂખ્ય શ્રી પ્રદ્યપ્રભસૂરિ ઉગ્ર તપસ્વી અને ભુવનદીપક ગ્રન્થના કર્તા થયા. તેમના સમયમાં સાઢ પુનમીયા ગચ્છ નીકળે. તે પછી તિષશાસ્ત્રવેત્તા પ્રખર આ. શ્રી પ્રસન્નચંદ્રસૂરીશ્વર થયા. તેમના સમયમાં બારસો પચાસમાં આગમીક ગછ નીકળ્યા. તેમના પટ્ટધર ગુણસમુદ્રસૂરીશ્વર થયા. 2010_04 Page #448 -------------------------------------------------------------------------- ________________ વડગચ્છની વિભૂતિઓ [ ૩૭૯ ] વિ. સં. બારસો પંચાશીમાં ચત્રવાલગચ્છીય દેવભદ્રથી તપા થયા. તેમના પટ્ટધર એક વર્ષમાં બારગેત્ર પ્રતિબંધક શ્રી જયશેખરસૂરિ તેરસો એકમાં આચાર્યપદ પામ્યા. શ્રી વાસેનસૂરિ તેરસે બેંતાલીશમાં દેશના જલધર બિરૂદ પામ્યા. શ્રી હેમતિલકસૂરિ તેરસે ખાસીમાં આચાર્યપદ પામ્યા. શ્રી રત્નશેખરસૂરિ મિથ્યાંધકાર નભેમણિ બિરૂદધારક થયા. શ્રી હેમચંદ્રસૂરિ સ્વગુરુકૃત અનેક ગ્રન્થના લેખક થયા, શ્રી પૂર્ણ ચંદ્રસૂરિ કુવલયવિબોધક બિરૂદધારક થયા. શ્રી હેમહંતસૂરિ પાંચ હજાર જિનાલની પ્રતિષ્ઠા કરાવનાર થયા. શ્રી લક્ષમીનિવાસસૂરિ પ્રખર વિદ્વાન્ થયા, શ્રી પુન્યરત્નસૂરિ પંદરસે ત્રેત્રીશમાં વિદ્યમાન હતા. શ્રી સાધુરત્નસૂરિ સંવિજ્ઞ પક્ષના શુદ્ધ પ્રરૂપક અને શાસ્ત્રોના જાણકાર થયા. આ બધા સૂરિ પંગ શ્રીમન્નાગપુરીય બુહત્તપાગચ્છ નામથી પરાવર્તન પામેલા વડગચ્છની વિભૂતિઓ હતા. અનેરા આત્મ ઓજસથી ધર્મ પ્રભાવક અને શાસનદ્યોતક હતા. શ્રી સાધુરત્નસૂરિના પટ્ટપ્રભાવક શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહાપ્રતાપી થયા. - હમીરપુર ગામમાં પિરવાડ વંશીય વેલગશાહ પિતા અને માતા વિમલાદેવીની કુક્ષીથી વિ.સં. પંદર સાડત્રીશમાં ત્ર સુદ નોમના દિવસે પુણ્યશાળી પુત્રરત્નને જન્મ થયે. માતપિતાએ પાસચંદ નામ પાડયું. એ બાળક હજી પારણુમાં જલતે હતું ત્યારે કેઈ જેગીએ તેને જોઈ માતપિતાને કહ્યું હતું કે આ બાળક ભવિષ્યમાં મહાન થશે. અનુકમે નવ વરસની ઉમર થતાં શ્રી સાધુરત્નસૂરિ, શિષ્ય પરિવાર સાથે વિચરતા વિચરતા હમીરપુરમાં પધાર્યા. સુંદર સ્વાગત પૂર્વક પ્રવેશ થયા પછી દરરેજ વિમલામાતા સાથે બાળક 2010_04 Page #449 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૦ ] શ્રી મહાવીર જીવન જ્યોત પાસચંદ પણ વ્યાખ્યાનમાં જવા લાગ્યું. એક વખત ગુરુની નજર એ બાલક પર પડી અને ગુરુએ તેના લક્ષણે પારખી લીધા. માતપિતા પાસે એ બાળકની માગણું મૂકી. ધર્મનિષ્ઠ માતપિતાએ થોડી આનાકાની પછી આનંદથી પિતાના વહાલા પુત્રને ગુરુના ચરણમાં સેંપી દીધે. ગુરુએ તેને દીક્ષા આપી પિતાનો શિષ્ય બનાવ્યો. માતપીતાએ દીક્ષા મહોત્સવ કર્યો, પંદરસે બેંતાલીશમાં વૈશાખ સુદ ત્રીજના ભારે ધામધુમથી દીક્ષા આપી ગુરુએ પાર્ધચંદ્ર મુનિ નામ રાખ્યું. શ્રી પાર્વચંદ્ર મુનિ છેડા સમયમાં જ શાસ્ત્રપારગામી બન્યા. ગુરુએ પંદરસો ચેપનમાં તેની એગ્યતા જેમાં માત્ર સત્તર વર્ષની ઉંમરે જ ઉપાધ્યાયપદથી અલંકૃત ર્યા. પ્રખર પ્રતિભાશાળી ઉપાધ્યાયજીએ આગમોના વાંચનથી સત્યજ્ઞાન મેળવ્યું. તેમના સમયમાં સાધુ સમાજમાં શિથિલતા પ્રવર્તતી હોવાથી તેમણે નાગર નગરમાં પંદરસો ચોસઠમાં ગુરુ આજ્ઞાથી ફીયાઉદ્ધાર કરી સાધુધર્મની સત્ય સ્થાપના કરી. વિ.સં. પંદરસો પાંસઠમાં અઠયાવીશ વર્ષની વયે જોધપુરમાં આચાર્યપદ પામ્યા. અને પંદરસો નવાણુંમાં વૈશાખસુદ ત્રીજના દિવસે સલક્ષણપુર (શંખલપુર)માં યુગપ્રધાન પદ પામ્યા. મહાસમર્થ શક્િતસંપન્ન શ્રી પાર્વચંદ્રસૂરિજીએ પિતાની અમેઘ દેશના શકિતથી મરૂધર અને માલવ દેશના રાજાઓને પ્રતિબોધ આપી જેનધર્મના અનુરાગી બનાવ્યા. તેમજ બાવીશ ગોત્રને પ્રતિબોધ આપી જેન ધમી બનાવ્યા. તેમની મંત્રશક્તિ અજોડ હતી. કેટલાક વીરે અને બટુક ભૈરવજી તેમને હાજરાહજુર રહેતા, અને ધર્મપ્રભાવનામાં સહાયક બનતા. શ્રીમન્નાગપુરીય બૃહત્તપા 2010_04 Page #450 -------------------------------------------------------------------------- ________________ વડગચ્છની વિભૂતિઓ [ ૩૮૧ ] ગચછના નામે પરાવર્તન પામેલા વડગચછની એ વિરલ વિભૂતિ હતા. પોતાની આત્મશકિત સ્કુરાયમાન કરી જેને શાસનની જયપતાકા ફરકાવી હતી. તેમના સમયમાં પ્રતિમા ઉત્થાપક લેકાગચ્છ, કડવા મતિ, ત્રાષિમતિ, વિજયામતિ વગેરે પંથ પ્રવર્યા. એ સમયમાં શ્રી પાચંદ્રસૂરિ એટલા બધા જોરદાર, મહાપ્રભાવક, મહાનામાંકિત અને પ્રખર પ્રતિભાશાળી હતા કે શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છ તેમના જ નામથી ઓળખાવવા લાગ્યા ! કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરે અનેક પ્રદેશમાં વિહાર કરી ધર્મોપદેશથી જૈનધર્મની ખૂબ સુંદર પ્રરૂપણ કરી હતી. અને જપમ લ બનાયાસવાળા યુગપ્રધાન આચાર્યદેવે પોતાની કવિત્વશકિતથી અનેક પ્રકરણ રત્ન, સક્ઝા, સ્તવને, થેયે, રાસાએ વગેરેની તેમ જ સંસ્કૃત પ્રાકૃત ભાષામાં પણ સુંદર રચનાઓ કરી સાહિત્યની અનુપમ સેવા બજાવી હતી. તેમણે મુખેતગેત્રીય રજપુતને ઓસવાળ બનાવ્યા. અને જૈન ધર્માનરાગી કર્યો. રજપુતાને જૈનધર્મી ઓસવાળ બનાવનાર આ છેલ્લા આચાર્ય થયા છે. તે પછી આવી સમર્થતા કોઈનામાં જોવામાં આવી નથી, તેવું જોવાય છે. માલવ દેશમાં ચંડાલેને પ્રતિબંધ આપી હિંસા છેડાવી દયાળુ બનાવ્યા. સિદ્ધપુર પાસેના ઉનાવા ગામમાં (મીરા દાતાર ) પાંચસો ઐશરી વાણીયાઓને જેનધમી બનાવ્યા. તેમ જ રાધનપુરમાં કેટલાક કસાઈઓ ત્યાંના નવાબની આજ્ઞાથી એક રૂષ્ટ પુષ્ટ ગાયને મારવા કસાઈખાને લઈ જતા સ્પંડિલ ભૂમિથી પાછા કરતાં તેઓશ્રીએ જોયા અને ગાય પ્રત્યે કરૂણાભાવ 2010_04 Page #451 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૨ ] શ્રી મહાવીર જીવનત ઉભરાતાં તેને બચાવવા પિતાની મંત્રશકિતથી ગાયને અદશ્ય કરી કસાઈઓને અહિંસાધર્મને ઉપદેશ આપ્યા. ગાયને અદશ્ય કરવાને તેમને પ્રભાવ નવાબ પાસે જઈ પહોંચતાં નવાબ ત્યાં આવ્યું, ત્યારે પૂ. ગુરુદેવે નિડરતાપૂર્વક નવાબને પણ અહિંસાધર્મની સચોટ સમજુતી આપી. નવાબને પોતાની ભૂલ સમજાતાં ગુરુદેવના ચરણમાં ઝુકી પડયો અને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આવા તો અનેક ચમત્કારે તેમની જીવનપેથીમાંથી વાંચવા મળે છે. તેમના ત્યાગ વૈરાગભર્યા ઉપદેશથી શિષ્ય પરિવાર પણ વિશાળ અને તત્ત્વજ્ઞાની હતો. અનેક ગામમાં તેમના ચાતુર્માસો થયા હતા. જ્યાં જ્યાં ગુરુદેવ બિરાજતાં ત્યાં ત્યાં જૈન શાસનની જાહેરજલાલી પ્રગટી રહેતી. એ રીતે અનેક પ્રકારે અનેક આત્માઓને ધર્મમાર્ગમાં જેડી ધર્મપ્રભાવક બની છાસઠ વર્ષને દીક્ષા પર્યાય પાળી પંચોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અંત સમયના છેલ્લા દિવસે ઉપવાસના પચ્ચકખાણ કરી એક દિવસના અણસણપૂર્વક સમાધિ સહિત કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા. અનેક ગામોમાં સુશ્રાવકેએ તેમના સ્વર્ગવાસ નિમિત્તે મહાન્સ કર્યા, અને ગુરુમૂર્તિઓ તેમ જ ગુરુપાદુકાઓની સ્થાપના કરી. આજે પણ એ ગુરુદાદાનો પ્રભાવ અચિંત્ય મનાય છે. ઘણાં શ્રદ્ધાળુ ભાવિકે તેમના નામની માળા ગણે છે, અને ઈષ્ટ લાભ મેળવે છે. જ્યાં જ્યાં પાદુકાની સ્થાપના છે ત્યાં ત્યાં શ્રદ્ધાળુ આત્માઓ ગુરુ અષ્ટ પ્રકારી પૂજાએ ભણાવી ગુરુભક્િત પ્રદર્શિત કરે છે. પંદરસો સાડત્રીશમાં જન્મ પામી સોળસો બારમાં 2010_04 Page #452 -------------------------------------------------------------------------- ________________ વડગચ્છની વિભૂતિઓ [ ૩૮૩ ] માગસર સુદ ત્રીજના દિવસે જોધપુરમાં સ્વર્ગવાસી થયા. અનુભવી ભતેના કહેવા મુજબ તેઓશ્રી અત્યારે બીજા દેવલોકમાં વસી રહ્યા સંભળાય છે. તેમના નામનું સ્મરણ કરનારના મનવંછિત પુરે છે. તેમ જ તેમના અનન્ય ભક્ત બટુક ભૈરવજી શ્રી ગુરુદાદાના ભક્તજનોને અનેક રીતે સહાયભૂત બનતાં જોવામાં અને સાંભળવામાં આવે છે. એ સૂરીશ્વરજીના નામથી ઓળખાતો શ્રી પાર્વચંદ્રગછ નાનો હોવા છતાં એની નમણાશ ઓછી નથી. આ નાનકડે ગરછ મારા તારાના ભેદથી અલિપ્ત છે. તેમાં ખાસ કરીને પરાપૂર્વથી ચાલી આવતી આ ગુરુદાદાની પ્રસાદી જ છે. તેમના પછી શ્રી સમારચંદ્રસૂરીશ્વરજી નિગ્રન્થચૂડામણિ બિરૂદધારક થયા. શ્રી રાજચંદ્રસૂરિ અને શ્રી વિમલચંદ્રસૂરિ ખંભાતમાં આચાર્યપદ પામ્યા. શ્રી જયચંદ્રસૂરિ અને શ્રી પદ્મચંદ્રસૂરિ રાજનગરમાં આચાર્ય થયા. તેમના સમયમાં સત્તરસો અઠ્યાવીશમાં પીળા વસ્ત્ર ધારણ કરનાર થયા અને પ્રતિમા ઉત્થાપક લેકામાંથી હુંઢીયા પણ ત્યારે થયા. તે પછી મુનિચંદ્રસૂરિ, શ્રી મિચંદ્રસૂરિ, શ્રી કનકચંદ્રસૂરિ, શ્રી શીવચંદ્રસૂરિ, શ્રી ભાનુચંદ્રસૂરિ, શ્રી વિવેકચંદ્રસૂરિ, શ્રી લબ્ધિચંદ્રસૂરિ, શ્રી હર્ષચંદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે પ્રખર પ્રખર આચાર્યો થઈ ગયા. એ હેમચંદ્રસૂરીશ્વરજીની માટે પ્રખર પ્રતાપી, સ્વદય જ્ઞાનના રહસ્ય પ્રાણ “ભારત ભૂષણ” બિરૂદ ધરનારા, મહાસમર્થ શક્િતસંપન્ન અદૂભુત ભવિષ્યવેત્તા, પૂ. આચાર્યવર્ય શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી થયા. આગમ સિદ્ધાંતના અભ્યાસી એ પ્રખર આચાર્ય દેવના પરિચિતો અત્યારે પણ તેઓશ્રીની પ્રખર પ્રભાવિતાને પ્રશંસી રહ્યા છે. તેમના 2010_04 Page #453 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૪] શ્રી મહાવીર જીવનત હાથે અનેક ગામમાં પ્રતિષ્ઠાઓ અને પુનઃ પ્રતિષ્ઠાઓના મહોત્સવ ઉજવાયા છે. મંત્રશક્તિના અદભુત જ્ઞાતા હોવાથી શાસન પર આવતા અનેક દેવી સંકટનો સામનો કરી પરાસ્ત કર્યા છે. કચ્છ દેશમાં મુંદ્રા શહેરમાં ચલિત પ્રતિમાજીને સ્થિર કર્યા. આવા અનેક ચમત્કારે તેમના જીવનચરિત્ર માંથી મળે છે. બધાનું વિવેચન કરવું અશક્ય છે, પણ તેઓશ્રીની પ્રભાવકતા અજોડ હતી એ નિઃશંક છે. તેઓશ્રીની નિશ્રામાં અનેક સંઘે નીકળ્યા છે. સાંભળવા મુજબ એક વખત ખંભાતથી શત્રુંજયના તેઓશ્રીની નિશ્રામાં નીકળેલા સંઘમાં કઈ ગામડામાં પડાવ નાખતાં રાત્રીના સમયે ભયંકર ભૂતાવળને અનુભવ થયે, ત્યારે અજોડ મંત્રવેદી ગુરુદેવે મંત્રશકિતથી ભૂતના ટેળાને મંત્રબળથી મારી હઠાવ્યા. આવા પ્રભાવશાળી આચાર્યવર્યની નિશ્રામાં શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છ [ શ્રી પાર્વચંદ્ર ગ૭ની મહત્તા નાની સૂની નથી. તેઓશ્રી જન્મે વાંકડીયા વડગામ નિવાસી બ્રાહ્મણના પુત્ર હતા. પુન્ય સંગે ગુજરાત પ્રદેશમાં માંડલ ગામમાં મુફિતચંદ્રજી ગણીના સહવાસમાં આવી દીક્ષિત બન્યા. પણ તેઓશ્રીની દીક્ષા પછી ફકત છ જ દિવસે તેઓશ્રીના દીક્ષાદાતા ગુરુ કાળધર્મ પામ્યા. છ જ દિવસના દીક્ષિત સાધુએ માથે આધારસ્થંભ તૂટી પડ્યા જેવું દુઃખ અનુભવ્યું પણ આત્માની સાત્વિકતા કેળવી અન્ય સાધુજનેની નિશ્રામાં અભ્યાસમાં આગળ વધી સરલતાની મૂર્તિસમા પૂ. શ્રી કુશલચંદ્રજી ગણવરજીના સહગે ક્રિયા ઉદ્ધાર કર્યો. શ્રી પાર્વચંદ્રચ્છના અનુયાયી વગે તેમને પંચ પરમેષ્ટીના ત્રીજા પદે સ્થાપ્યા. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ, 2010_04 Page #454 -------------------------------------------------------------------------- ________________ વડગચ્છની વિભૂતિઓ [ ૩૮૫ ] મહારાષ્ટ્ર વગેરે અનેક સ્થળમાં વિચરી ઉપદેશ આપી પોતાના જ્ઞાનને યથાર્થ લાભ આપે. તેમનું શાસ્ત્રીય જ્ઞાન અદ્દભુત હોવાથી વાદશકિત પણ કમનીય હતી. ધર્મચર્ચા કરનાર અને કોને સત્ય ધર્મ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. લીંબડીના નરેશને પ્રતિબોધ આપે તેમ કચ્છ પ્રદેશના રાજાને પણ ધર્મની પ્રાપ્તિ કરાવી. કચ્છના પાટનગર ભુજ શહેરમાં થયેલ ચાતુર્માસ અને મળેલ રાજમાન હજી પણ ત્યાંની જનતા ભાવવિભોર હૈયે યાદ કરે છે. અંચલ ગચ્છના અગ્રેસર શ્રી ગૌત્તમસાગરજી મહારાજે યતિપણુથી બહાર નીકળી તેમની નિશ્રામાં તેઓશ્રીને ગુરુપદે સ્થાપી મુનિપણની દીક્ષા લઈ અંચલગચ્છમાં કિદ્ધાર કર્યો. દીક્ષા લેતી વખતે એ મુનિએ અનુજ્ઞા માગી કે આપ મારા દીક્ષાદાતા ગુરુ અને હું આપને શિષ્ય, પણ ક્રિયા અંચલગચછની કરીશ. ત્યારે મહા ઉદાર અને ગંભીર ગુરુદેવે તેમને આનંદપૂર્વક અનુમતિ આપી તેમ કરવા ફરમાવ્યું. અહા ! કયાં એ ગુરુની ઉદારતા અને કયાં આપણું મનોદશા ! પિતાનાજ શિષ્યને અન્ય ગચ્છની ક્રિયા કરવાનો આદેશ આપનારા ગુરુજને આ કાળમાં કેટલા? અદ્દભુત શકિતસંપન્ન શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મ.સા. જેવા કેઈ વિરલ વ્યક્તિ જ આવી ઉદારતા દર્શાવી શકે. ધન્ય એ ગુરુ અને ધન્ય એ શિખ્ય ! શ્રી કુશલચંદ્રગણીશ્વરજીની સૌમ્યમૂર્તિ પણ પરોક્ષ રીતે અંતરપટમાં પ્રેરણા પુરી રહી છે. કચ્છ કડાય ગામમાં જન્મ પામી પાલીતાણામાં દીક્ષા સ્વીકારી ઘણું વરસ સુધી નિર્મલ ચારિત્ર પાળ્યું. તે વખતના શ્રી ભાતૃચંદ્રજી મહા 2010_04 Page #455 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૬ ] શ્રી મહાવીર જીવનજ્યોત રાજને અદૂભુત સહકાર અને શુભાશિષ આપ્યા. તેમની સહાયથી શ્રી ભ્રાતૃચંદ્રજીમુનિ પ્રખર વિદ્વાન બની શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી તરીકે જગવિખ્યાત થયા. જ્યારે વિ. ઓગણીશમી સદીના અંતમાં અને વીશમી સદીની શરૂઆતમાં દરેક ગચ્છમાં સાધુઓ ગણ્યા ગાંઠયા જ હતા ત્યારે શ્રી કુશલચંદ્ર ગણીશ્વરજી જૈન જગતમાં એક નામાંકિત હતા. તેમના શિષ્ય પૂ. શ્રી દીપચંદ્રજી મહારાજ પ્રવતક થયા. | શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય પૂ. શ્રી જગતચંદ્ર ગણેશ્વરજી, પૂ. શ્રી પુનમચંદ્ર ગણીશ્વરજી, પૂ. શ્રી સાગરચંદ્ર સૂરીશ્વરજી વગેરે મૂખ્ય હતા. પૂ. શ્રી જગતચંદ્રગણીશ્વરજી અત્યંત સરલતાની મૂતિ અને ભદ્રિક પરિણમી હોવાથી “બાવાજી”ના હુલામણું નામથી પ્રખ્યાત થયા. આજે પણ બાવાજીની યાદી જરાય ભૂલાતી નથી. પૂ.આ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીની જયગાથામાં તેમનો પ્રશસ્ય ફાળો છે. તેમણે પિતાના જીવનમાં વિવેક અને નમ્રતાના દીવડા પ્રગટાવી જાણ્યા હતા. અનન્ય ગુરુભકિત તેમનામાં જાગ્રત હેવાથી પૂ. શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી ગુરુદેવ તેઓશ્રીને જગાના વહાલસોયા નામથી બોલાવતા. “જગા” નામની બૂમ સાંભળે ત્યાં એ હાજર થઈ જાય, ગુરુની ઇષ્ટ વૈયાવચ્ચ ભક્િતમાં લાગી જાય. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી પૂર્વ અવસ્થામાં કચ્છ દેશના ભાડીયા ગામના વતની હતા. એ પ્રદેશમાં વિચરતાં 2010_04 Page #456 -------------------------------------------------------------------------- ________________ વડગચ્છની વિભૂતિએ [ ૩૮૭ ] પૂ. શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના સમાગમ થતાં નાની યમાં વૈરાગી અની ખભાત શહેરમાં દીક્ષા લીધી અને શામજીભાઇ શ્રી સાગરચંદ્રમુનિ બન્યા. તેમના પઠન પાઠનમાં શ્રી જગતચંદ્રજી ગણીશ્વરજીએ અનુપમ સહાય કરી, તેથી તેએશ્રી આગમશાસ્ત્રાના પ્રકાંડ વેત્તા અન્યા. પોતાની આગવી જ્ઞાનશિકૃતથી રાજનગરમાં મળેલ મુનિસંમેલનમાં માનભર્યું સ્થાન મેળવી પહેલા અહેાંતેરની કમિટીમાં, પછી ત્રીશની કમિટીમાં અને છેલ્લે નવની કમિટીમાં પણ તેઓશ્રી જ્ઞાનપ્રભાથી ઝળકી રહ્યા. નવની કમિટીમાં આઠ ધુરંધર આચાર્યાં હતા ત્યારે શ્રી સાગરચંદ્રજી મુનિ પદ્મસ્થ ન હાવા છતાં નવમા સ્થાનમાં આવ્યા. એ મુનિસ'મેલનમાં તેમના સલાહ સૂચને ભારે કીંમતી થઈ પડયા હતા. ત્યારે તેમની જ્ઞાનપ્રતિભાથી આકર્ષાઈને અન્ય ગચ્છના અગ્રગણ્ય આચા અને આગેવાન શ્રાવકના અતિ આગ્રહથી તેમને આચાય - પદ્મથી ભૂષિત કરવામાં આવ્યા. પણ કમનસીબીના ચેાગે અલ્પ સમયમાં જ તેમને વિયેાગ સાંપડયો. શ્રી સાગરચદ્રસૂરીશ્ર્વરજી નીડર અને સત્યવતા હતા. બુલંદુ સ્વરે જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે શ્રોતાજના પર અનેરા પ્રભાવ પડતા અને સૌ ધર્માભિમુખ બની જતાં, અદ્યાપિ એ અજોડ રધર આચાય ય ભૂલ્યા ભૂલાતા નથી. આ વડગચ્છની વિભુતિના જેટલા ગુણ ગાઇએ તેટલા ઓછા છે. શાંત સ્વભાવી પુ. શ્રી પુનમચંદ્રજી ગણીના શિષ્ય સરલાત્મા અનન્ય ગુરુભક્ત પૂ. શ્રી ખાલચંદ્રજી મ. સા. ના વાત્સલ્ય ઝરતા ભાવ અને એમાં રહેલી મીઠાશ કેમ વીસરી શકાય ? સ્વભાવની શીતળતા એક અમૂલ્ય રસાયણ જેવી છે. એ શીતળતા ગુરુજના પાસે અનુભવવા મળે ત્યારે જીવન કૃતકૃત્ય બની જાય. પૂ. શ્રી ખાલચંદ્રજી 2010_04 Page #457 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૮ ] શ્રી મહાવીર જીવન મ. સા.ના મીઠા બોલ હજી પણ કાનમાં ગુંજી રહ્યા છે. પૂ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન અત્યંત સરળ સ્વભાવી પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. સા. ના મીઠા મીઠા વચનોનો રણકે હજી પણ અંતરપટમાં પડઘા પાડી રહ્યો છે. જ્ઞાન ધ્યાનને શીતળ ઝરણું વહાવતાં એવા ગુરુજનોને મધુર સહવાસ જ્યારે આત્માને સાંપડે છે ત્યારે એ આત્મા અદભુત શાંતરસમાં સ્નાન કરવા લાગે છે. આ અનુભવ આ બને ગુરુદેવે પાસેથી એ લેખિકાને સંપ્રાપ્ત થયે છે. ઘેઘુર વડલાની મીઠી છાયા જેમ મુસાફરોને શાંતિ બક્ષે છે તેમ ગુરુજને ની નિશ્રાની શીતલ છાંયડી જીવનનું અમૃત બક્ષે છે. વર્તમાન સમયમાં આ બને ગુરુદેવે જ્ઞાનનું ઓજસ અને સ્વભાવની શીતળતા બક્ષી જોતજોતામાં નજર સામેથી અદશ્ય થઈ ગયા અને કાળની ગહનતામાં વિલીન થઈ ગયા. પણ તેમના અનેક સદૂગુણે અંતરને આકષી રહ્યા છે. તેઓશ્રીના પૂનિત પુણ્ય પ્રભાવથી મુંબઈ ચેમ્બરના આંગણે શ્રી પાચંદ્રસૂરિ જ્ઞાનમંદિરની અભિનવ રચના થઈ. ધન્ય છે એ વડગચ્છની વિભૂતિઓને ! વંદન હો... અગણિત એ વિભૂતિઓના ચરણમાં! ગછમાં વીર બની ગ૭ધૂરાનું વહન કરતાં અનન્ય ગુરુભકૃત પૂ. શ્રી વિદ્યાચંદ્રજી મ. સા. અને જ્ઞાનગોષ્ઠીમાં અહર્નિશ રમતાં પૂ. શ્રી રામચંદ્રજી મ. સા. ગચ્છના અલંકાર સમા એ બન્ને ગુરુદેવે સ્વનામ ધન્ય સાથે ગુરુ જનની ગરવી કીતિમાં વધારે કરી રહ્યા છે. આ બંને ગુરુવર્યોની છત્રછાયામાં શ્રીમદ્ નાગપુરીય બૃહત્તપાગચ્છ ( શ્રી પાર્શ્વ ચંદ્રગ૭) પોતાની નાનકડી પણ આગવી પ્રભા વેરી રહ્યો છે! ચડતી પડતીના ધોરણે આ છે પોતાની સત્ત્વશીલ પ્રવૃત્તિ ચાલુ રાખી છે. કાળના પ્રભાવે તેને ઘણું સામેથી અભાવની શીઆ બન્ને 2010_04 Page #458 -------------------------------------------------------------------------- ________________ વડગચ્છની વિભૂતિઓ [ ૩૮૯ ] સહન કરવુ પડ્યુ છે ને પડે છે. પણ આ ગચ્છના ચતુવિધ સંઘમાં સરળતાના દર્શન થઈ રહ્યા છે એ નિવિવાદ છે. આ લખાણમાં કાઇને આત્મગૌરવ જેવુ કદાચ લાગે પણ આ આત્મગૌરવ નથી, આમાં છે ગુરુજનેાની ગુણુગૌરવતા અને ગચ્છપ્રત્યેની વફાદારી પૂર્વકની અંતરની લાગણી, તેમ એક નાનકડા સત્યનું દર્શન ! જૈન શાસન એક વખત ચાર્યાશી ગચ્છાથી અલંકૃત હતુ. આજે તે માત્ર ગણ્યા ગાંઠ્યા ગમ જ ષ્ટિગોચર છે. ગચ્છ ગમે તે હોય પણ આરાધનાના સૂર એક જ હોવા જોઇએ. કાઈ પણ ગચ્છ તરવાનુ... સિક્રેટ આપી શકે એમ નથી. પણ સમતુલા જાળવીને સારા ખાટાને સમન્વય કરીને તરવાનું સાધન જરૂર બની શકે ! ભગવાન્ મહાવીરના ઝંડા નીચે આપણે બધા એકત્ર મની સૌ પોતપેાતાના ગચ્છની વફાદારીપૂર્વક આરાધનાનું એકત્વ જાળવીએ તા જૈન શાસનની જ્યેાતિના ચમકારે આખા જગતમાં ફ્રી વળે. પ્રભુ મહાવીરની પચીશમી નિર્વાણુ શતાબ્દિ એ આત્મામાં જાગૃતિની ચીનગારી પ્રગટાવવાના અમૂલ્ય અવસર છે. આ અવસરે મારા આત્મા પાકારે છે....કે એ આત્મીય ગુરુજને ! બધા મનુષ્ય આત્મસ્વરૂપે આત્મા છે....મારૂ એ સાચુ એ મંત્ર ભૂલી જાઓ! ગચ્છભેદને વિસરી જાએ....! તમારાં એક એક ખેલ રામખાણુ લેખાશે અને જૈન શાસનમાં અદૂભુત ધર્મ ક્રાંતિ સજાશે.... કાઇ જાગેા યુગ પુરુષ, શાસનને અજવાળવાની ઘડી આવી પહોંચી છે, 2010_04 Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૫. સાધ્વી સંઘની મહત્તા જૈન શાસનમાં ચતુર્વિધ સંઘમાં જેટલું સાધુજનોનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ સાધ્વીસંઘનું છે. સાધ્વીશક્તિ એ એક સત્યનું છૂપું રહસ્ય છે. એ છૂપું રહસ્ય પ્રગટ કરવાનો સમય આવી પહોંચે છે. માનવ માત્ર એ સ્ત્રી હોય કે પુરુષ પણ બન્નેની આત્મિક સંપત્તિ સમાન છે. સામાજિક પક્ષપાતના કારણે પુરુષે પિતાની છતને સ્વતંત્ર રાખી નારીશકિતને દબાવી દીધી. શ્રી તીર્થકરેને અનુલક્ષીને ગવાયેલી પુરુષપદ પ્રધાનતા તેણે પોતાના વ્યવહારમાં પણ ગુંથી દીધી! પણ આત્મસ્વરૂપે બધા આત્માઓ જ છે, એમાં કેણ પુરુષ અને કોણ સ્ત્રી ? એ નગ્ન સત્ય ભૂલી જવાયું! પુરુષોથી બનેલા સમાજે ભણતરનું અને જીવન ચણતરનું સુકાન પોતાના હાથમાં રાખ્યું. અને નારીશક્તિને એમાંથી બાકાત રાખી ! એટલે બનેની સંસ્કારિતા અલગ પડી ગઈ અને સ્વભાવની વિસંવાદિતા જન્મી ! પ્રભુ મહાદતનો ઉદ્ધા વચ્ચે સમા પણું પ્રભુ મહાવીરે આત્મસમાનતાનું સત્ય જગત સમક્ષ રજુ કરી નારીશક્તિને ઉદ્ધાર કર્યોસાધુ અને સાધ્વી, વચે તેમ શ્રાવક અને શ્રાવિકા વચ્ચે સમાનતાનું છેરણ બક્ષી સ્ત્રીશક્ષિતનું મૂલ્ય સમજાવ્યું. તેના સ્વભાવમાં 2010_04 Page #460 -------------------------------------------------------------------------- ________________ સાવી સંઘની મહત્તા [ ૩૯૧ ] જડાઈ ગયેલી વિસંવાદિતા દૂર કરી, સમજુ નારીવગે તેને સ્વીકાર કર્યો અને વિનમ્રતાની તેમ સહનશીલતાની મૂતિ બની આત્મિક સ્વતંત્રતા તરફ ઝુકાવ્યું. આમ બનવા છતાં પૂર્વના જામી ગયેલા સંસ્કાર તદ્દન ભુંસાયા નહિ. તેથી અત્યારે પણ જૈન શાસનમાં ઘણે અંશે સાધ્વીજી વગને પિતાની આત્મશકિત જાગૃત કરવામાં પાછી જ રહેવું પડયું છે. પાર્વચંદ્રગ૭, શ્રી ખરતરગચ્છ, શ્રી અંચલગચ્છ, તેમ જ સ્થાનકવાસી સંઘમાં સાધ્વીવર્ગનું મહત્ત્વ સચવાતું આવ્યું છે. માત્ર તપગચ્છના અમૂક વિભાગ સિવાય સાધ્વીજીવર્ગને સભામાં પાટ પર બેસી વ્યાખ્યાન આપવાની છુટ હોવાથી અભ્યાસ, વાંચન, ચિંતન અને મનનમાં કંઈક પ્રગતિ જણાય છે. પણ તપગચ્છ વિશાળ છે. એમાં ઘણું સાધ્વીરને પાણીદાર મેતિ સમાન ચમકે છે. જે તેમને જોઇતી સગવડતાને ઓપ આપવામાં આવે તે ઘણું રત્ન બહાર આવે અને જૈન શાસનને ચાંદ સેળે કળાએ ખીલી ઉઠે ! શ્રીમન્નાગપુરીય બૃહતપાગચ્છ(શ્રી પાર્ધચંદ્રગચ્છ)માં સાધ્વીજી વર્ગનું સન્માન સારૂ સચવાતું રહ્યું છે. આજથી સત્તાવન (૫૭) વર્ષ પહેલાં દીક્ષિત બનેલા [ લેખિકાના દાદીગુરુ] પૂ. પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ વરસોથી શાસનસેવા બજાવતા આવ્યા છે. વિ. સં. ઓગણીસસે અઠ્ઠાવનની સાલમાં જન્મ લઈ વિ. સં. ઓગણીસસે ચુમેતેરમાં અમદાવાદ મુકામે [ સંસારી ફેઈ] પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી આગમ અભ્યાસમાં આગળ વધી વકતૃત્વશકિત અને નિડરતાના ઘોષથી જગતને નારીશક્િતનો પરિચય કરાવ્યું. કલમ 2010_04 Page #461 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૨ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત ચલાવી અનેક પુસ્તકા લખ્યા. તેમ અનેક સ્થળે ચાતુર્માસે કરી ધાર્મિક કાર્યોમાં આત્મભાગ આપી અનેક સ્ત્રી પુરુષાને સન્માર્ગે વાળ્યા. તત્ત્વનુ' નવનિત પીરસી જગતમાં વિખ્યાત થયા. સમયે સમયે તેમના નિડરતાભર્યા લેખેાથી અને જ્ઞાનગૌરવભર્યા પુસ્તકાથી કાણુ અજાણુ છે? તેઓશ્રીએ વરસે પહેલાં “ સાધ્વી વ્યાખ્યાન નિ ય ’ પુસ્તક લખીને પાને પાને અને અક્ષરે અક્ષરે આગમશાસ્ત્રાના મૂળ પાઠ આપીને જાહેર કર્યુ· કે સાધ્વીજી પાટ ઉપર બેસીને પુરુષ અને સ્ત્રીએ બન્નેની સભામાં વ્યાખ્યાન વાંચી શકે છે. તેમાં શાસ્ત્રીય પુરાવા રજુ કરી સિદ્ધ કરી મતાવ્યું. તેના કાઈ પણ પ્રતિકાર કરી શકે એમ નથી. સાધ્વીજી લેખિકા બની શકે છે, વતા ખની શકે છે, કવિયત્રી ખની શકે છે. તેની કઇ કૃિતમાં ઉણપ દેખાય છે? આજે જૈન સમાજમાં પ્રખ્યાતનામ અનેલા પૂ. પ્રવૃતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજના પટ્ટધરા શિષ્યારત્ન પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ પણ તેઓશ્રીના વાત્સલ્યભાવથી વૃદ્ધિ પામેલા અને સુચારૂ અભ્યાસી બની પેાતાની અદૂભુત વકતૃત્વશક્તિથી જૈન શાસનની ઉત્તમ કાટીની જયગાથા ગજાવી રહ્યા છે! એ કાણુ જાણતું નથી ? પૂ. પ્રવૃતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજની ઓગણીસસા ચુમ્મેતેરમાં દીક્ષા, અને પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજને એ વરસમાં જન્મ એ એક યોગાનુયાગ જ છે. સેાળ વર્ષની નાની વયમાં ઓગણીસસેા નેવુ ંની સાલમાં પૂજ્યપાદ શ્રી જગંદ્રજી ગણિવર, અને પૂ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીના વરદ હસ્તે ફાગણ સુદ ત્રીજના સંયમ સ્વીકાર્યું" 2010_04 Page #462 -------------------------------------------------------------------------- ________________ સાધ્વી સંઘની મહત્તા [ ૩૯૩ ] અને પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજના ચરણમાં જીવન સમપી આત્મ ઉત્કર્ષ સાધવા જ્ઞાન અભ્યાસમાં ઝુકાવ્યું. ગુરુ આશિષથી અભ્યાસમાં આગળ વધી આગમશાસ્ત્રોનું નવનિત મેળવ્યું. અને સંસ્કૃત ભાષાના જાણકાર બની ગુરુગમથી અને પિતાના પ્રાગભિત બુદ્ધિબળ અને મનોબળથી આગવી વકતૃત્વશક્તિ કેળવી પ્રખર વ્યાખ્યાનકાર બન્યા. તેમના અદ્દભુત શૈલીયુફત વ્યાખ્યાન સાંભળવા એ જીવનને એક લહાવે છે એમ અનેક મુખે સાંભળવા મળે છે. તેમના તત્ત્વગર્ભિત ચિંતનમાંથી સરતી શબ્દમાળા જ્યારે શ્રોતાઓના કર્ણવિવરમાં પ્રવેશી હૃદયને શોભાવે છે ત્યારે તાજનો ભાવવિભોર બની જીવનને કૃતકૃત્ય માને છે. તેઓશ્રીના સદુપદેશથી અનેક આત્માઓ વ્રતધારી બન્યા છે. કદિ એક ઉપવાસ પણ ન કરી શકનાર એવા આત્માઓએ હોંશે હોંશે અઠ્ઠાઈ વગેરે તપસ્યા કરી જીવનને મંગળ બનાવ્યું છે. પૂ. પ્રવતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને પરમવિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ એ ગુરુશિષ્યાની જેલી જેન શાસનમાં એક અનેખું વ્યક્િતત્વ ધરાવે છે. તેમની ભવ્ય પ્રતિભા અનેક આત્માઓને આકર્ષણ રૂપ છે. તેમનું અનુપમ કોટીનું ઉચ્ચજ્ઞાન લિંગની ભિન્નતાને ભૂલાવી દે છે. શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છમાં ચમકતા સાધ્વીરત્નમાં આ ગુરુશિષ્યાની જોડલી સૌથી મોખરે છે. તેઓશ્રી લેખનશક્િતથી, વક્તૃત્વશકિતથી અને અનેક આત્માઓને ધર્મ સમુખ કરવાની અનુપમ શક્તિથી સારા ય જેન જગતમાં તે વિખ્યાત છે, પણ જેનેતર વર્ગમાં ય સારી છાપ ધરાવે છે. તેમન શિષ્યા પરિવાર પણ વિશાળ છે. તેમાં દરેક 2010_04 WWW.jainelibrary.org Page #463 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૪ ] શ્રી મહાવીર જીવનત સાધ્વીરનો પિતાની શક્તિ પ્રમાણે આરાધનાના અમૃતથી જીવનપ્રભા ચમકાવી રહ્યા છે. કેઈ લેખિકા કવિયત્રી છે. કોઈ વ્યાખ્યાનકારિકા છે.... કોઈ પોતાના અભ્યાસમાં મસ્ત છે....તેમ કોઈ કઠિન તપમાં જીવન ઝુકાવી આત્માનંદ મેળવે છે. કેઈ સેવા, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ વગેરે અનુપમ ગુણેથી આત્માને અલંકૃત કરી સાધનાનું અમૃત પચાવવા પ્રયત્નશીલ છે. આ લેખિકાને પણ તેઓશ્રીનું મંગળ સાન્નિધ્ય અને જ્ઞાનશક્તિ ખીલવવા માટે અને સૌભાગ્ય સાંપડ્યું છે. - પરમવિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ વિ. સં. ૨૦૨૩માં મુંબઈના આંગણે પાવન પગલે પધાર્યા. સૌ પ્રથમ પાલાગલી ભાતબજારમાં ચાતુર્માસ કરી સમસ્ત મુંબઈમાં ડંકો વગાડી દીધા. તેમના પરમ તપસ્વિની છઠ્ઠા નંબરના શિષ્યા સાધ્વી શ્રી સ્વયં પ્રજ્ઞાશ્રીજીએ એકાવન ઉપવાસ જેવી અતિ દીર્ઘ તપસ્યા કરી સૌના મન ડેલાવી દીધા ! બીજુ માટુંગા, ત્રીજું પૂના, ચેાથે ચેમ્બુર, પાંચમું ઘાટકોપર, છઠું કોટ લેકાગચ્છ ઉપાશ્રયમાં, અને સાતમું આઠમું મુલુન્ડ નૂતન શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જ્ઞાનમંદિરમાં કર્યું. આ આઠે ચાતુર્માસ ભારે ધર્મ આરાધનાભર્યા વીત્યા, એક એક ચાતુર્માસે અનેકવિધ તારક કરણીઓથી ઓપી ઉઠ્યા. તે સિવાય પણ પિતાના વિનિત શિષ્યામંડળમાંથી ઠાણાઓ મેકલી, નાલાસોપારા અગાસી તીર્થ, થાણું તીર્થ, જુહુ પારલા વગેરેમાં ચાતુર્માસે કરાવી, અને ચાતુર્માસ દરમ્યાન દાદર, હેઅર પરેલ, ચુનાભઠ્ઠી, જુહુ પારલા વગેરે અનેક સ્થળમાં પર્યુષણની આરાધના કરાવવા સાધ્વીજી એને મોકલી આરાધનાને લાભ અપાવ્યું. તેમના શિષ્યા 2010_04 Page #464 -------------------------------------------------------------------------- ________________ સાધ્વી સંઘની મહત્તા | [ ૩૫ ] પરિવારમાં માસક્ષમણ, સેળભત્તા, અઠ્ઠાઈઓ, ચત્તારિઅઠ્ઠ દશદયની તપસ્યા, વીશ સ્થાનક તપ તથા શ્રી વર્ધમાન તપની ઓળીઓ અને તે સિવાય નાની તપસ્યાઓ પણ ચાલુ જ હોય છે. આમ તપ, જપ, જ્ઞાન, ધ્યાન, લેખન, વ્યાખ્યાન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેમનો પરિવાર રત છે. તેમજ સંગીતના જાણકાર સાધ્વીજીઓ પણ છે. તે સિવાય બનારસ યુનિવર્સિટીની પરીક્ષા આપનારા અને ઈગ્લીશ હિન્દી વગેરે ભાષામાં વ્યાખ્યાનકાર એક સાધ્વીજી છે. આ બધા સાધ્વીજીઓ. સૌ પોતાની આગવી શકિતથી એક બીજાના પૂરક બની જેન શાસનમાં, તેમ શ્રી પાધચં. દ્રગચ્છમાં અનેરી આભા ચમકાવી રહ્યા છે. તેઓશ્રીએ પિતાની પ્રતિબધશકિતથી એક કુટુંબને પ્રતિબોધીને અનેરી ધામધૂમ સાથે નાયગામ દાદરમાં પચીશહજાર ઉપરાંત જનમેદની વચ્ચે એક સાથે એક કુટુંબ બની છ દીક્ષાઓ કરાવી માત્ર મુંબઈમાં જ નહિ.... પણ સારાય જેન જગતમાં જૈન શાસનને ડંકો વગડાવ્યા....એ સિવાય અન્ય બીજી પાંચ દીક્ષાઓ ચેમ્બુરના આંગણે કરાવી. આઠ વરસમાં મુંબઈના આંગણે તેઓશ્રીના ઉપદેશથી તેમની પાવન નિશ્રામાં અગીયાર દીક્ષાઓ થઈ તેમ જ નાલાસોપારામાં જૈન મંદિર અને ઉપાશ્રયની રચનામાં મહત્વભ ફાળો આપી એક નવું સ્થાન તૈયાર કરાવ્યું. ખારમાં પણ જિનમંદિર માટે સફળ ઉપદેશ આપે. મુલુન્ડમાં શ્રી પાશ્વચંદ્રસૂરિ જ્ઞાનમંદિરના નિર્માણ માટે શ્રાવકોને જાગૃત કરી સફળ ઉપદેશશકિતથી જોઈતા નાણુ એકત્ર કરાવી સાધ્વી શકિતનું સત્ય દર્શન કરાવ્યું. તે સિવાય અનેક પુસ્તકો પ્રસિદ્ધ કરી સાહિત્યની સુંદર સેવા બજાવી જેનશાસનનું અને 2010_04 Page #465 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] શ્રી મહાવીર જીવન સ્વગચ્છનું મહત્ત્વ વધાર્યું છે. સાધુજને જે કામ કરી જાણે છે, તેવા જ કાર્યો સાધ્વીજીએ પણ કરી શકે છે. એટલું જ નહિ પણ અતિ સુગમતાથી અને સફળતાપૂર્વક કરી શકે છે, એમાં કોઈ જાતની ઓછાસ જણાતી નથી. તેથી જ “સૌ આત્મ સ્વરૂપે આત્મા છે ” એ પ્રભુ મહાવીરનું સિદ્ધ વચન હવે પ્રસિદ્ધ કરવાનો સમય આવી પહોંચે છે. પ્રારબ્ધ પ્રમાણે પુરુષાર્થ, અને પુરુષાર્થ પ્રમાણે કાર્ય સિદ્ધિ સાંપડે છે. પણ એ કાર્યસિદ્ધિમાં અન્યની પ્રેરણા પણ અનિવાર્ય છે. એટલે પ્રારબ્ધ, પુરુષાર્થ અને પ્રેરણું એ ત્રિવેણી સંગમ થતાં કાર્યસિદ્ધિમાં વેગ આવે છે અને સંપૂર્ણ તાની કોટીએ પહોંચી ઝળકી ઉઠે છે. આપણું એટલે જૈન શાસનના પ્રારબ્ધ પ્રબળ છે. પણ પુરુષાર્થ પાંગળો છે અને પ્રેરણું અપૂતિ છે, તેથી જ એ ત્રિવેણી સંગમને સુમેળ સધાતું નથી. આજે જેન શાસનના ઝંડા નીચે દરેક ગછે એકત્ર થાય.... ગચ્છમાં સંપ્રદાયે એકત્ર થાય, અને સંપ્રદાયમાં સૌ વ્યકિતઓ એકત્ર થાય તે જ પ્રભુ મહાવીરનિર્વાણના પચીશમા શતાબ્દિમહોત્સવની ઉજવણીમાં પ્રાણ પુરાય... પણ... “ દિન કહાં ?” આમ છતાં પણ ચતુર્વિધ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા પિતપોતાની રેગ્યતા મુજબ અને પ્રભુ મહાવીરના ફરમાન મુજબ એક બીજાના પૂરક અને પ્રેરક બની શાસનસેવાની સુગમ રીતે અપનાવે તે પણ આ પચીશમી શતાબ્દિ મહેત્સવ સાર્થક બને...! આજે જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં “તુંડે તુંડે મતિર્ભિન્ના” અને સૌ કહે મારું જ સાચું એવી જ રીતે દેખાય છે. તેથી 2010_04 WWW.jainelibrary.org Page #466 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીસંઘની મહત્તા [ ૩૯૭ ] જૈન શાસનના કેઈપણ કાર્યો એક બીજાના વિરેાધ વગરના હેતા નથી. પ્રભુ મહાવીરે જાતિવૈર વિરોધ ટાળવા પ્રયત્ન કર્યો જયારે આપણે પરપસ્પરના વિરોધમાં આપણી આત્મિક શક્િત વેડફી રહ્યા છીએ ! જ્યાં સુધી માતૃવાત્સલ્ય સમે મહાવીરને બેધ હૈયાને નહિ સ્પશે ત્યાં સુધી આપણી દશા આવી જ રહેવાની ! આજે જૈન શાસન રૂપી સિંહ કલેવર નિતન બની પિતાનામાં જ ઉત્પન્ન થએલા કીડાઓથી કરાઈ રહ્યું છે. વિરવચનામૃતનું સિંચન કરી એ ફ્લેવરને ચેતનવંતું બનાવવાની જરૂર છે. આ અવસરે આપણે જે જાગ્રત નહિ થઈએ તે “લગ્ન વેળાએ વરરાજ ઉંઘી ગયા” જે ઘાટ ઘડાશે. | મારી અલ્પ બુદ્ધિ અને અલ્પ સમજ પ્રમાણે જે હકીકત નીચે પ્રમાણે રજુ કરું છું તે પ્રમાણે કરવા માટે સમર્થ શકૃિતશાળી અને જૈન શાસનના રખેવાળ જેવા આચાર્ય ભગવંતેને તેમ જ જૈન શાસનના અગ્રેસર સમા શ્રાવક સંઘને નમ્રભાવે વિનંતી કરું છું. આજે જેન શાસનમાં હજારો સાધુજને, તેથી ચાર ગણુ સાધ્વીજી મહારાજે, અને તેથી અનેકગણું શ્રાવકો અને શ્રાવિકાઓ એ જેન શાસનની અણમોલ સંપત્તિ છે. પણ એ ચતુર્વિધ સંઘમાં મૂખ્ય મૂળ પાયાનું જે જ્ઞાન જોઈએ તેમાં ઓછે વધતે અંશે ન્યૂનતા જણાઈ રહી છે. એ પાયાના જ્ઞાન માટે ચતુવિધ સંઘના ચારે અંગેની અલગ અલગ એક નહિ પણ અનેક પાઠશાળાઓની અનિવાર્ય અને ફરજિયાત જરૂર છે. પુરુષ કે બાળકોને દીક્ષાઓ બહુ હોંશથી, મહત્સવથી અને આનંદથી અપાય છે પણ તેમના પછીના જીવન માટે 2010_04 Page #467 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૮ ] શ્રી મહાવીર જીવન જીત ગુરુજને તરફથી ખાસ કેઇ લક્ષ્ય આપવામાં આવતું ન હોય એવું બહુધાએ જણાય છે. આજના દીક્ષાભાવી બાળકો ભાવિના તિર્ધરો બને એ માટે સક્રિય પ્રયત્ન કરે આવશ્યક છે. એ માટે મૂળ પાયાનું જ્ઞાન આપી શકે, એવી ઓછામાં ઓછી પચીશ પાઠશાળાઓ ભારતભરમાં જુદા જુદા સ્થળે સ્થાપિત કરવામાં આવે. બેને અને બાલિકાઓ પણ ઘણી સારી સંખ્યામાં સંસારની વિડંબનાઓથી વૈરાગ્ય પામી દીક્ષિત બનવા પ્રેરાય છે અને તેમનો દીક્ષા પ્રસંગ ચતુવિધ સંઘની અપરિમિત હાજરીમાં માનભેર અને ઉમંગભેર ઉજવાય છે. પણ સાધ્વીજીવનમાં પ્રવેશી ગયા પછી તેની ઉપેક્ષા પણ એટલી જ જોવામાં આવે છે. મૂળભૂત સંસ્કાર અને જ્ઞાનથી વંચિત બની ચતુવિધ સંઘનું બીજું અંગ સીદાય છે પણ તેની જાણે કોઈને પરવા જ નથી !!! આ શાસન મહાવીરનું છે, આ ધર્મ મહાવીરને છે, આ દીક્ષા પણ મહાવીરની જ છે! તે પછી એ દીક્ષિત આત્માઓને મહાવીરની શિક્ષાથી શા માટે વંચિત રાખવા ? દીક્ષા અને ભિક્ષાને જેટલે સંબંધ છે, તેનાથી અનેકગણે શિક્ષા સાથે સંબન્ધ હે જોઈએ. એ માટે દીક્ષાથી એને અને બાલિકાઓ માટે ભારતભરમાં જુદા જુદા સ્થળે સર્વાગી વિકાસ થાય તેવા જ્ઞાન સંપાદન માટે ઓછામાં ઓછી પચીશ પાઠશાળાઓની અતિ આવશ્યકતા છે. તેમજ દીક્ષિત બની ગયેલા સાધુ અને સાધ્વીજીઓ માટે સૌ સૌની શક્તિ અને પશમ મુજબ ફરજિયાત જ્ઞાન સંપાદન માટે ગુરુજને તરફથી પ્રેરણા અને આત્મ 2010_04 Page #468 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીસંઘની મહત્તા [ ૩૯ ] ભેગની ખાસ જરૂર છે. આજે શ્રાવક અને શ્રાવિકાઓમાં વિધિસૂત્રોના જ્ઞાનની પણ ખામી જોવાય છે. વિધિપૂર્વક પંચ પ્રતિકમણના જાણકાર શ્રાવક શ્રાવિકાઓની ગણતરી કરવામાં આવે તે પરિણામ કેટલા ટકા? જ્યાં વિધિસૂત્રેના જ્ઞાનનું ઠેકાણું ન હોય ત્યાં આનંદશ્રાવક અને જયંતીશ્રાવિકા જેવા શ્રાવક શ્રાવિકાઓની આશા કયાં રાખવી? આ શ્રાવક અને શ્રાવિકાઓ માટે ઓછામાં ઓછી એકાવન પ્રૌઢશાળાઓ અને આજના બાળકોને આનંદ શ્રાવક જેવા અને બાલિકાઓને જયંતિશ્રાવિકા જેવી બનાવવા માટે ભારતભરમાં શહેરે શહેરમાં લતે લતામાં અને ગામડે ગામડામાં સમ્યજ્ઞાનની પરબ સમી અનેક પાઠશાળાએ સ્થાપવી અત્યંત જરૂરી છે. જૈન શાસનના તિર્ધરે મારા જેવી આ નાનકડી વ્યકિતની વિનંતી ધ્યાનમાં લેશે તે આ વાત જરાય દુ શક્ય નથી. જેન શાસનની લગામ પિતાના હાથમાં રાખી ચતુવિધ સંઘના પુનરૂત્થાન માટે ભારતમાં સ્થળે સ્થળે સભ્યજ્ઞાનની પરબ માંડવાની પ્રેરણા આપી જેન જીવનમાં જાગૃતિ લાવશે તો જ “જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષઃ” એ મહાવીરનું વચન સાર્થક થશે અને અનેક ભવ્ય આત્માએ પિતાની ભવાષા શાંત કરશે. પ્રભુ મહાવીરને પચીશ સામે નિર્વાણુ મહત્સવ ચીરંજીવી બની જશે. શાંતિભવતુ તુષ્ટિભવતુ પુષ્ટિર્ભવતુ. 2010_04 Page #469 -------------------------------------------------------------------------- ________________ પ ર સ મ મ 2010_04 Page #470 -------------------------------------------------------------------------- ________________ સમ ...૨.....ણુ ( રાગ-ચંદન કા બદન) સ્મરણ રમણ (2) વીરનું મરણ, | રાત દિવસ હું કરવાનો; મને વીર મળ્યા છે મેહનગારા, એ વીરનું યાન હું ધવાને. રમ૦ કાલ અનાદિ રખડી રખડી, આ માનવ જીવનમાં, મંગલકારી વીરનું મરણ, આનંદ આપે છે મનમાં; વીર નામમાં એકલીન બનીને, જીવન પાવન હું કરવાનો. રમ૦ 1 પુણ્યદય કેરો ભાનુ ચમક્યો, મુક્તિ કિનારે આવ્યો છું, શાસનનાયક વીર પ્રભુની, ચરણ છાયાને પામે છું; ભક્તિદીપકના દિવ્ય પ્રકાશે, - મહાવીરને હું મલવાનો. રમ. 2 તન તેંડું મેં મન પણ સોંપ્યું, જીવન સમું મહાવીરને, આ મુખથી હું વીર ગુણ ગાતો, તોડવા ભવ જંજીરને; રગ રગમાં વીર નામ ગુંથીને, | “સુતેજ " મહાવીર બનવાને. રમ૦ 3 સાધના મુદ્રણાલય : દાણાપીઠ, ભાવનગર. ફોન પ૧૭૩ w alnelio ry.org