________________
-
-
-
-
- -
-
[ ૧૩૪ ]
શ્રી મહાવીર જીવન પક્ષે જોડાઈને લગ્ન મહોત્સવને આખો લાડવે જમવાનો લહાવે લીધે !!
લગ્નના દિવસે વૈરાગી વર્ધમાનકુમાર વરરાજાના વેશમાં અને યશોદા નવવધૂના વેશમાં સજજ થયા! બને પક્ષના સાજન મહાજન વચે નવ વરવધૂ માયરે બેઠા, અને યશોદાનો જમણો હાથ વર્ધમાનકુમારના જમણે હાથમાં આવી પડ્યો ! અને મીંઢળબદ્ધ બન્ને હદત પંચની સાક્ષીએ બંધાઈ ગયા ! ગૃહસ્થ ગુરુએ મંત્રોચ્ચાર કર્યા, મંગલતેત્રોને મંગલ પાઠ કર્યો. આ રીતે માયરાને વિધિ પૂર્ણ થયે, અને યાદાની લક્ષમૂલી સાડીનો છેડે વર્ધમાનકુમારની કેટીમૂલી પછેડી સાથે બંધાયે અને અગ્નિની સાક્ષિએ. માતપિતાની સાક્ષિએ પંચની સાક્ષિએ..ગુરુની સાક્ષિએ અને આત્મસાહિએ ગોરમહારાજે ચોરીના ચાર આંટા ફેરવાવ્યા. ચોથા ફેરે કરે મેચન વખતે સમરવીર રાજાએ કન્યાદાનમાં અનર્ગત ધન અને અસંખ્ય રત્નાલંકારે તથા હાથી–ઘેડા, દાસ-દાસી વગેરે દાયજામાં આપ્યા. વર્ધમાનકુમારને મહા કીંમતિ અલંકારે સહિત કોટીમૂળે શણગાર આપ્યો. બીજ બધાને યથાયેગ્ય સુંદર પહેરામણી કરી. માતપિતાની અને વડીલજનોની અનંતી શુભાશિષ સાથે વધમાનકુમાર અને યશદાદેવી નવદંપતી બની દીપી ઉઠ્યા. ત્રિશલામાતાએ હોંશે હોંશે હરખઘેલા બની નૂતન વરવધૂને પંખીને લહાવે લીધે.
સિદ્ધાર્થ રાજાએ આ પ્રસંગે અત્યંત ઉદારતાપૂર્વક રાજભંડારના દરવાજા ખુલ્લા મૂકી દીધા. મહોત્સવમાં લખલટ લમી લુંટાવી, દીન, અનાથાને ઈચ્છા મુજબ દાન આપી એમની દરિદ્રતા મૂળમાંથી કપાવી નાખી. ઢોરેને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org