________________
[ ૫૮ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
કરતાં તેમણે પેાતાની હૃદય ભૂમિમાં ધર્મના મૂળ મજબૂત
બનાવ્યા.
૧૧ અગ્યારમા ચારિત્રપદની સેવના કરતાં છ આવશ્યકની આરા ધનામાં આત્માનું વીય ફેારખ્યું. કાયાને વાસિરાવી કાર્યાત્સગ ધ્યાનમાં એકાગ્રતા કેળવી, તપના પારણે અદ્દભુત અભિગ્રહાને ધારણ કરતાં પચ્ચક્ખાણુ આવશ્યકની વિશેષ આરાધના કરતાં નંદનમુનિ ચારિત્રમાર્ગ માં સ્થિર અન્યા.
૧૨ બારમા બ્રહ્મચર્ય પદ્મની આરાધનામાં સપૂર્ણ અબ્રહ્મના વનથી અપૂર્વ તેજને વરેલા એ મહામુનિ અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં રધર ધારી બની સર્વ વિરતિ ધર્મીને સાધતાં મન વચન કાયાથી સંપૂર્ણ બ્રહ્મનિષ્ઠ બની વિચરતા રહ્યા.
૧૩ તેરમા શુભ ધ્યાન પદમાં આત્તરૌદ્રધ્યાન છેડીને દુન્યવી દુર્ધ્યાના તજીને ગુરુગમથી આત્મ રમણુતારૂપ ધર્મ ધ્યાનમાં મનના વમળ ભાવેાને જોડીને અહેારાત્ર અપ્રમત્તપણે તેએ ધર્મધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા.
૧૪ ચૌદમા તપ પદની આરાધનામાં તપના ખાર ભેદ્દેોને અંતરલક્ષી બનાવી માસક્ષમણના પારણે માસક્ષમણ કરી એ તપ રૂપ અગ્નિમાં કઈંધનને બળતાં એ મહામુનિની મનેભાવના મંગલમય બની, જીવન પણ મંગલયમ બન્યું. મોંગલમય તપના પ્રભાવથી મહાન તેજસ્વી ખની પૃથ્વી તલ પર વિચારતાં આત્મમંગલની ગવેષણા કરતાં રહ્યા.
૧૫ પંદરમા ગધરપદની સાધનામાં ચાર જ્ઞાનના સ્વામી, અને અરિહં તપ્રભુના પટ્ટધરા શ્રી ગણધર ભગવંતા મધુર સ્મરણમાં લીન બની ગણધર પદ માહાત્મ્ય સમજી પરમ સંતુષ્ઠ થયા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org