SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાના વેપારી મહાવીર....! tr [ ૩૪૩ ] અવધિજ્ઞાનના અધિકારી છે.” આનંદઃ ભગવન્! પ્રભુની આજ્ઞા મુજબ શ્રાવકધર્મનુ પાલન કરતાં મને થયેલ અવધિજ્ઞાનના ખળથી હું પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં લવણું સમુદ્રમાં પાંચસો જોજન સુધી અને ઉત્તરમાં क्षुद्र હિમવાન પત, ઉપર સૌધમ દેવલેાક અને નીચે લેાલચુ અનરકાવાસ સુધી રૂપી પદાર્થાને જોઈ અને જાણી શકું છું. ' ગોત્તમઃ “ આનંદ ! ગૃહસ્થને આટલુ દૂર ગ્રાહી અવધિજ્ઞાન થતું નથી, આ અસત્ય કથન માટે મિથ્યાદુષ્કૃત આપે !” ભગવન, સત્યનું કે અસત્યનું મિથ્યાદુષ્કૃત ? ” આનંદે પૂછ્યું. ગૌત્તમઃ “ મિથ્યાદુષ્કૃત તે અસત્યનુ હોય!” “એમ ? તે તે આપ જ તેના અધિકારી બન્યા ! ” આ સાંભળી શંકાના વમળમાં તણાતા ગૌત્તમ જલ્દી પ્રભુ પાસે આવ્યા અને આનંદ શ્રાવકની વાતના ખુલાસો માગ્યા. ત્યારે પ્રભુએ કહ્યુઃ “ગૌત્તમ! આનંદ સાચા છે, તમારે જ આન'ક્રની ક્ષમા માગવી જોઇએ ! ” પ્રભુની આજ્ઞા મેળવી ગૌત્તમ વળતે પગલે જ આનંદના ઘેર ગયા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી ! પ્રભુના શાસનમાં ગૌત્તમ જેવા વિનયધમી શિષ્ય અને આનંદ જેવા શ્રાવક હતા ! શ્રાવકની માફી માગતાં ગૌત્તમ સ્વામી અચકાયા નહિ ! અને આનંદ જેવા ધનિષ્ઠ શ્રાવક ગુરુ ગૌત્તમની ભૂલ બતાવતા પણ સંકોચ ન પામ્યા. આયુ:ક્ષયે આનંદ શ્રાવક દેવલેાગામી અન્યા. દીક્ષા જીવનનું પાંત્રીસમું ચાતુર્માસ પ્રભુએ વૈશાલીમાં વ્યતીત કર્યુ. "" (6 ܕ ચાતુર્માસ પૂણૅ થતાં કેશલદેશ તરફ પ્રભુએ વિહાર કર્યાં, અને ધર્મ ઉપદેશ દેતાં દેતાં સાકેતપુરમાં પધાર્યાં. ત્યાંના રહેવાસી જિનદેવ નામના શ્રાવક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy