________________
[ ૩૪૪]
શ્રી મહાવીર જીવનત કામ પ્રસંગે કેટવર્ષ નગરમાં ગયા. એ નગરમાં પ્લેની વસ્તી હતી. ત્યાંના કિરાતરાજાને એ શ્રાવકે વસ, મણિ અને રને ભેટમાં આવ્યા. સુન્દર અને મહામૂલા રને જોઈ કિરાતરાજા ખુશી થયા અને જિનદેવને પૂછ્યુંઃ આવા રત્ન ક્યાં ઉત્પન્ન થતા હશે ?” જિનદેવ બોલ્યોઃ “રાજન ! આના કરતાં પણ શ્રેષ્ઠ રત્નો અમારા દેશમાં ઉત્પન્ન થાય છે.” કિરાતરાજાઃ “મારી ઈચ્છા તે તમારે દેશ જેવાની છે, પણ તમારા રાજાને મને ડર લાગે છે!” જિનદેવ ! રાજાની આજ્ઞા મંગાવું, પછી ડર શાનો?” પછી તેણે પત્ર લખી સાકેતરાજની આજ્ઞા મંગાવી, અને થોડા દિવસોમાં બન્ને સાકેતપુર પહોંચ્યા.
બચાવની બહાર
એ અવસરે પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. પ્રભુ આગમનના સમાચાર સાંભળી નગરજનોના ટોળેટોળા પ્રભુને વંદન કરવા જતા જોઇ કિરાતરાજાએ જિનદેવને પૂછયું: “આ બધા લેકે કયાં જાય છે?” “રાજન ! આજે આ નગરમાં એક રત્નના મોટા વેપારી આવ્યા છે, એ ઉંચી જાતના રત્નના માલિક છે, લોકો ત્યાં જાય છે.” આ સાંભળી કિરાતરાજાએ કહ્યું:
ચાલોને, આપણે પણ જઈએ. મને તે તમારા દેશના રત્નો જોવાની બહુ ઈચ્છા છે.” જિનદેવ એ રાજાને લઈ પ્રભુના સમવસરણમાં પહોંચ્યા. રત્નમઢયું સમવસરણ, સિંહાસન વગેરેની શેભા જોઈ કિરાતરાજા આશ્ચર્ય પામી ગયા ! અને એ રોના ભેદ અને તેની કીંમત વિશે પૂછતાં પ્રભુએ કહ્યું: “દેવાનું પ્રિય! રત્ન બે પ્રકારના. એક દ્રવ્યરત્ન અને બીજા ભાવરત્ન, ભાવરત્નના મૂખ્ય ત્રણ ભેદ છે. જ્ઞાનરત્ન, દશનરત્ન અને ચારિત્રરત્ન! એ રત્નો અમૂલ્ય છે. આ રસ્તે એટલા બધા પ્રભાવશાળી છે કે તેને ગ્રહણ કરતાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org