________________
[ ૧૬૮ ]
શ્રી મહાવીર જીવનત વર્ષાઋતુની શરૂઆત હોવાથી હજી ઘાસ ન ઉગ્યા હોવાના કારણે મેરાક ગ્રામની ગાયે તાપસની કુટીરેનું ઘાસ ખાવા લાગી, પણ “સૌ પોતાના ઘરનું રક્ષણ કરે” એ ન્યાયથી બધા તાપસે ઘાસ ખાતી ગાને લાકડીઓના પ્રહાર કરી હાંકી કાઢવા લાગ્યા, ત્યારે એ ગાયે પ્રભુ જે ઝુંપડીમાં હતા એ ઝુંપડીનું ઘાસ નિઃશંકપણે ખાવા લાગી ! “ પ્રભુ નિરાગી અને ધ્યાનસ્થ હોવાથી ગાયને હાંકતા નથી”! આવું જોઈ ગુસ્સે થયેલા તાપ પરસ્પર બેલવા લાગ્યા કે કુલપતિને પ્રિય આ અતિથિ કે આળસુ છે! પિતાની ઝુંપડીનું રક્ષણ પણ કરતું નથી મત્સરભાવથી એ તાપસે ઝુંપડીને નાશ થતી જોઈ ન શકવાના કારણે કુલપતિ પાસે જઈ પ્રભુ વિરૂદ્ધ ફરીઆદ કરી કે
આપણું આશ્રમમાં આવે આળસુ અને મમતારહિત અતિથિ કોણ લાવ્યા છે ? અરે, બીજુ તે ઠીક પણ તમારી આપેલી ઝુંપડીનું પણ રક્ષણ કરતું નથી ! જે ઘરનું પણ રક્ષણ ન કરી શકે એવા અતિથિનું અહીં શું પ્રયજન છે?”
તાપસના મુખથી આ હકીકત જાણ કુલપતિ પ્રભુ પાસે આવ્ય, ઘાસના ઘરને નષ્ટપ્રાયઃ જે મિષ્ટ વચને પ્રભુને કહેવા લાગ્યું “હે મુનિ! પક્ષીઓ પણ પિતાના ઘરનું રક્ષણ કરે છે, તે તમે સમર્થ હોવા છતાં તમારા ઘરનું રક્ષણ કેમ કરતાં નથી? તમારા પિતાશ્રી તે આવા અનેક આશ્રમનું રક્ષણ કરતા હતા ! તેમના પુત્ર તરીકે તો તમારે સવિશેષ સંભાળ રાખવી જોઈએ.” કુલપતિને મિષ્ટ ઉપાલંભ સાંભળી પ્રભુએ વિચાર્યું કે મારા અહીં રહેવાથી આ લેકોને અપ્રીતિનું કારણ મળશે, તેથી અહીં રહેવું ગ્ય નથી. તાપસ તે સિદ્ધાર્થ રાજાના ગુણેને યાદ કરતે સ્વસ્થાને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org