________________
હારીને જીતી ગયો !
[ ૩૧૧ ]
એ સમયે વિદેશમાં મૂખ્ય અને પ્રભુના શિષ્ય છઠ્ઠના પારણે વહેારવા માટે નીકળેલા આનંદ મુનિ હાલહલાના ઘર પાસેથી નીકળ્યા. ગોશાળાએ તેમને મેલાવીને કહ્યુંઃ “ આનંદ ! તારા ધર્માચાય મહાવીર લેાકેામાં પેાતાનુ મહત્ત્વ વધારવા સભા વચ્ચે મારી નિ ંદા કરે છે. અને બધાને કહે છે કે આ ગોશાળા જિન નથી, સ`જ્ઞ નથી, પણ એ મખલીપુત્ર છે. પહેલા મારા શિષ્ય અન્યા હતા, એની પાસે કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી, એ છદ્મસ્થ છે. શું તા એ ધર્માચાય સમસ્ત દુનિયાને દહન કરવામાં સમ એવી મારી તેજો લેશ્યાની શકિતને જાણતા નથી ? હું ત્યાં આવીને પરિવાર સહિત તેને બાળીને ભસ્મ કરી દઈશ ! તું ત્યાં જઇને તેને સાવધાન કર ! હું હમણા જ ત્યાં આવુ છું પણ મારા સન્દેશે તેને પહેાંચાડીશ તેના બદલામાં હું તને જીવતા રાખીશ ! ”
ગેાશાળાના ગુસ્સા પૂર્વકના શબ્દો સાંભળી ભયથી ધ્રૂજતા આનંદમુનિ જલ્દી પ્રભુ પાસે ગયા અને બધી વાત કરીને પૂછ્યું: “ પ્રભુ ! ગોશાળામાં બીજાને બાળીને ભસ્મ કરી દેવાની શિકૃત છે ખરી ? ” પ્રભુએ કહ્યું: “હા, એ ગોશાળાએ તીવ્ર તપની સાધનાથી તેજોલેશ્યા સિદ્ધ કરી છે. એટલે અન્યને આળી નાખવામાં સમય છે! આનંદ ! એ ગોશાળામાં જેટલું તપેાખળ છે, તેથી અનંતગણું તાખળ નિન્થ સાધુએમાં છે, એનાથી અન તગણું તપેામળ વિર ભગવતામાં છે, અને એનાથી પણ અનંતગણુ તપેાખળ અરિહંત તી કરામાં છે. પણ સાધુજને, વિરા અને અરિહંત ક્ષમાશીલ હાવાથી કદી પોતાની શિતને દુરૂપયોગ કરતા નથી. તું ગૌત્તમ વગેરે સવ મુનિઓને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org