________________
[ ૨ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
સાળે કળાએ ચમકી ઉઠ્યો. ખરેખર, ભાવિ લાભના ભણકારા કાને ખુશ નથી કરતા ?
સમય પુરો થતાં સભા વિખરાઇ ગઇ, પણ આજની સભાના અનેરા આનદ રાજા-પ્રજા સૌના દિલને ડોલાવી ગયો ! જોતજોતામાં ક્ષત્રિયકુંડ નગરમાં ખુણે ખુણે આ આનન્દ્વ ફરી વળ્યા. નગરજના પોતાના પ્રિય રાજવીને ત્યાં જગદુદ્ધારક પુત્ર અવતરશે એની ખુશાલીમાં ટાળેટોળા મળી મગળ વધામણા કરવા આવવા લાગ્યા. ઘેર ઘેર આનંદમંગળ વરતાઈ રહ્યો. રાજભવનના આનંદ' તે પૂછવું જ શું ? આખું' ક્ષત્રિયકુંડ નગર શ્રી તી કરપ્રભુના આત્માની દિવ્ય પ્રતિષ્ઠાયાથી આચ્છાદિત બની ગયું. દરેકના રાગ, શોક અને સંતાપ નષ્ટપ્રાયઃ અની ગયા. લેાકેામાં સપ અને સ્નેહ વધવા લાગ્યા. ન્યાય નીતિ ને ધમના વિચાર સ્થિર થતા ગયા. તેમ વૃદ્ધિ પામતા ગયા. કજીયા–ક'કાસ ને વેર–ઝેરના ભાવેા અદૃશ્ય થવા લાગ્યા.
ગના પ્રભાવથી રાજ્યસ`પત્તિમાં વધારો થવા લાગ્યા. સુખ અને સમૃદ્ધિની છેળા ઉછળવા લાગી. તેમ જ ઈન્દ્રમહારાજની આજ્ઞાથી તિય ગ્લૂ ભક દેવા નધણિયાતા નિધાને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના રાજભંડારમાં ગુપ્ત રીતે ઠેલવવા લાગ્યા ! અહા ! જ્યાં પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યાં ઈન્દ્રો જેવા ઇન્દ્રો તેની ખબર રાખે ! દેવા જેવા દેવા સેવકપણું સ્વીકારે ! રાજકુલ સમૃદ્ધિથી અભરે ભરાયું! સંપ સ્નેહ અને સંગઙૂનથી સુગઢ઼િત ખન્યુ ! હેમ, ક્ષેમ ને કુશળતાથી પરિવૃત્ત અન્ય ! રાજ્યના સાતે અંગમાં પ્રફુલ્લતા વધી, આનંદ વધ્યા, જાણે સમસ્ત નગરમાં આનંદની હેલી
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org