SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ ] શ્રી મહાવીર જીવનજ્યેાત એટલે નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં રહેલા સવ જીવાને એકસરખા પ્રિય અને સૌને સાચા ઉદ્ધારક બનશે. ચૌદ સ્વપ્ત વિષે વિચાર કરતાં એવુ' સૂચિત થાય છે. ” "" સ્વામીના મુખથી આ મોંગલ વાણી સાંભળતાં ત્રિશલાદેવી ભારે ષિત અન્યા. પુત્રપ્રાપ્તિની ભવિષ્યવાણી કર્યું - ગોચર થતો જ એમના આનંદની કેાઇ સીમા ન રહી. મનેાભિષ્ટ સ્વપ્નફળ સાંભળી ત્રિશલાદેવીએ તેને સહર્ષ સ્વીકાર કર્યો. “ એમજ હા, આપ ફરમાવે છે એવું જ બને. આપના સયેાગે હુ આજે ધન્ય બની ગઇ. આ રીતે સિદ્ધાર્થ રાજાના ફળકથનને ભાવથી આવકાર્યા, હૃદયથી સ્વીકાર્યા અને પોતે ધારણ કરેલ બહુમૂલા સાડીના છેડે શુકનગ્રંથી બાંધી એ સ્વપ્નળને સ્થિર અનાવ્યું. પછી પરમ વિનયથી સ્વામીની આજ્ઞા લઇ પોતાના શયનખંડ તરફ વિદાય થયા. મનમાં નવકારમંત્રનું સ્મરણ કરતાં એક સુવર્ણમય વિરામાસન પર વિશ્રાંત થયા. થેાડી વાર આરામ કર્યા પછી તેમને એક વિચાર ઉદ્ભવ્યેઃ હું મે જોયેલા આ મોંગલકારી સ્વના અમ ગલ સ્વપ્નાથી દુષિત ન થાએ, એટલા માટે મારે હવે શેષ રાત્રિમાં નિદ્રાધીન ન થવુ પણ એ સિવશેષ ફળદાયી અને એ માટે ધમ જાગરિકા કરવી. ” એવા નિર્ણય કરી પરમામાના વિશુદ્ધ સ્વરૂપમાં લીન બન્યા. પેાતાના આરાધ્યદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ધ્યાનમાં એકાગ્ર અનતાં એ ત્રિશલાદેવી એટલા બધા તન્મય બની ગયા કે એમના હૃદયમંદિરની ભીંતમાં જાણે એવું જ આલેખાઈ ગયુ કે “ જેવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ મંગલકારી છે તેવે જ મંગલકારી પુત્ર Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy