SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૦ ] શ્રી મહાવીર જીવનજ્યોત તાઓ તેમના દેહથી બારગણે ઉંચે અશોક વૃક્ષ પ્રગટ કરે, તેની નીચે બેસીને પ્રભુ ધર્મદેશના ફરમાવે છે. (૧૦) એ સમવસરણની રચના પહેલા અને પ્રભુના વિહાર સમયે પણ જન પ્રમાણ ભૂમિમાંથી સંવત્તક વાયુ કચરે સાફ કરે. તેમ સુગંધી અને શીતળ પવન મંદ મંદ વાતે રહે! . (૧૧) મેઘકુમાર દે પ્રભુની આસપાસ એક જનપ્રમાણુ ભૂમિમાં ગંદક એટલે સુગંધી જળ વરસાવે ! (૧૨) દેવતાઓ સુગંધી અને પંચવર્ણવાળા સચિત્ત પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે. પણ ભગવાનના પ્રભાવથી એ પુના જીવને કિલામણા ન થાય! (૧૩) પ્રભુ વિહાર કરે ત્યારે ઉર્ધ્વમુખી કંટકે દેવપ્રેરણાથી અધોમુખી બની જાય! (૧૪) દેવપ્રેરિત વૃક્ષે પણ નીચા નમીને પ્રભુને નમસ્કાર કરે ! . (૧૫) પ્રભુ બિરાજમાન હોય કે વિહાર કરતાં હોય ત્યારે પણ આકાશમાં દેવદુંદુભિ નિરંતર વાગતી રહે! . (૧૬) વિહાર કરતાં માર્ગમાં રહેલા મેર, પિપટ, મેના વગેરે પશુ પક્ષીઓ પણ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને નમસ્કાર કરે ! . (૧૭) શ્રી તીર્થકરપણાના પ્રભાવથી પ્રભુના નખ, Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy