________________
A
મંગલ ભગવાળુ વીરો
યાને શ્રી મહાવીર જીવી,જયોત
૧ : સાવિક જીવનના તેજ
આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં મહાવપ્રા નામના વિજ્યમાં જયંતી નગરી શોભી રહી હતી. એ નગરીના શણગારરૂપ મહાપ્રરાક્રમી શત્રુમન રાજા પિતાની ગુણસૌરભ બિછાવી રહ્યો હતો. એ રાજ્યના તાબામાં પૃથ્વી પ્રતિષ્ઠાન નામે એક મધ્યમટીનું ગામ હતું, તેનું સંચાલન નયસાર નામના ક્ષત્રિયના હાથમાં હતું. એના સગુણથી શત્રુમન રાજાને તેના પ્રત્યે આદરભાવ સારો હતો.
રાજમાન્ય નયસાર એક નાનકડા રાજા જેવી સાહેબીમાં મહાલતે હવા છતાં તેના આંતરિક જીવનમાં સાત્વિકતાના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org