________________
[ ૧૭૮ ] .
શ્રી મહાવીર જીવનત સમજ....કંઈક સમજ ! તું શાંત થા....! ” પ્રભુમુખથી સરેલા શબ્દપાનથી તેને અંતરપટને આછાદિત કરતાં જ્ઞાનાવરણીય અને મેહનીય કર્મના અશુભ પડલ ખસવા લાગ્યા.. અને એ ચંડકેશિયા નાગને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી સર્ષ પૂર્વભવમાં કોધના પરિણામે કરેલી સાધુધર્મની વિરાધનાના પ્રતાપે દૃષ્ટિવિષ સર્ષનો અવતાર મળે એ જાણી ગયે! તેના દિલમાં પૂર્વભવમાં અધુરી રહી ગયેલી આરાધનાને પુરી કરવા અણસણ વ્રત આદરવાની ભાવના જાગી. પ્રભુદર્શનથી પરમ પ્રશાંત બની ગયેલે સર્પ પ્રભુ સમીપે દોડ્યો અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણ આપી, પ્રભુની સાક્ષીએ નવકારમંત્રનું સ્મરણ કરી અણસણવ્રત અંગીકાર કરી દ્રવ્યથી અને ભાવથી સ્થિર બની ગયે. વિરકૃત ધર્મસ્વરૂપ તેના સ્મૃતિપથમાં રમવા લાગ્યું. પૂર્વે અભ્યાસ કરેલ શાસ્ત્ર રહસ્ય યાદ આવી ગયા. એ રહસ્યનું ચિંતવન કરતે ચંડકૌશિક શુભ પરિણમી બની વિચારવા લાગેઃ “અહા ! પૂર્વે હું કૌશિક નામને કુલપતિ પુત્ર હતે. તીવ્ર ક્રોધના આવેશથી કૌશિક મટી હું ચંડકૌશિક બ. સાધુધર્મની વિરાધના અને તીવ્ર કોધના ફળ સ્વરૂપે હું દૃષ્ટિવિષ સ૫ બન્યા. પરંતુ હજી મારા ભાગ્ય કંઈક જાગ્રત છે તેથી જ મને મહાવીરના દર્શન મળ્યા. ક્યાં સમતા સરેવરમાં રમતાં મહાવીર અને કયાં કોધના વિષભર્યા ખાબોચીયામાં આળોટતે હું !! કષાયન કર પરિણામ મને ભયંકર કેટીમાં ખેંચી ગયે. આજથી મને આ મહાવીરનું જ શરણ છે. મારી વિષભરી દૃષ્ટિથી હવે કોઈને પણ નુકશાન ન થાય ” એમ વિચારી દયાદ્રિ પરિણામી સપ પિતાનું મુખ બીલની અંદર રાખી સમતાભાવની સાધના કરતો મનથી ઉપવાસના પચ્ચકખાણ કરી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org