SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. જય જયકાર વૈશાખ સુદ દશમના દિવસે તીવ્ર આતાપના લેતાં પ્રભુને કદિ નાશ ન પામે તેવા અપ્રતિપાતિ કેવળજ્ઞાન અને કેવળ દર્શનની સિદ્ધિ સાંપડતાં ઇન્દ્રોના ઈન્દ્રાસનો ડેલી ઉઠયા. આખી પૃથ્વી પુલકિત બની. તે ક્ષણે નારકીમાં રહેલા જીએ પણ પ્રકાશને પામી ક્ષણભર શાંતિને સ્વાદ ચાખ્યો. એ ખુશનુમા સમયે સર્વત્ર આનંદ વતી રહ્યો. ઇન્દ્રો અને અસંખ્ય દેવતાઓ જ પ્રભુને જ્ઞાનમહાસવ ઉજવવા આવ્યા. પ્રભુની સાધના સફળ થવાની ખુશાલીમાં કેટલાક દેવ હર્ષથી નાચવા લાગ્યા ! કોઈ કુદવા લાગ્યા ! કોઈ ગીત ગાન કરવા લાગ્યા! કોઈ દેવદુંદુભિના ગંભીર ઘેષ ગજાવવા લાગ્યા ! કઈ દેવતાઓ પ્રભુના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા. - ત્યાર પછી દેએ રચેલા રત્ન, સુવર્ણ અને રૌખ્યમય ત્રણ ગઢવાળા સમવસરણુમાં બેસી જ્ઞાનના સાગર પ્રભુ મહાવીરે પ્રથમ મંગલ દેશના ફરમાવી. પણ દૂરથી આવનાર મનુષ્યને Jain Education International 2010_04 For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy