Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી ગ્રંથમાળા ગ્રંથાંક ૧૧૫|
આંતર જ્યોતિ ( ત્રીજો વિભાગ )
રચયિતા આચાર્ય શ્રીમદ્ કાર્તિસાગરસૂરીશ્વરજી
: પ્રકાશક : વિજાપુર જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર તરફથી સેક્રેટરી શા. ભોગીલાલ અમથાલાલ
વિજાપુર,
કિં ૩-૦-૦
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GE
A
-
'
'
*
*
શ્રીમદ્દબુદ્ધિસાગર સૂરીશ્વરજીગ્રંથમાંળાંઝળાંક ૧૧૫
આંતર જ્યોતિ (ત્રીજો નિભાવ)
રચયિતા આચાર્ય શ્રીમદ્દ કીર્તિસાગરસૂરીશ્વરજી
પ્રકાશક : વિજાપરજેનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી જ્ઞાન છે મંદિર તરફથી સેક્રેટરીશા.ભેગીલાલ અમથાલાલ
વિજાપુર
અને
૩િ -૦-૦
આ
s
1
.
. . . .
. .
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-વીર સંવત ૨૪૮૪ વિક્રમ સંવત ૨૦૧૪
સ્વાશન ૧૯૫૮
પ્રત. ૧૦૦૦
પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી, ન ય ન પ્રિન્ટિંગ પ્રેસ, ઢીંકવાની વાડી, રીચી રેડ પુલ
નીચે, અ મ દ વ દ.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'શ્રી ૧૦૮ ગ્રંથપ્રણેતા ચાગનિષ્ટ આચાય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે લેતા “અતિદુર્લભ મનુષ્ય ભવ પામીને મનુષ્યને ખાવા પીવામાં વિષય વિલાસમાં દિવસે-મહિના તથા વર્ષે, વ્યતીત કરવામાં આવે તે તે મનુષ્ય ભાવની સફળતા મેળવી શકે નહીં. એટલું જ નહિ પરંતુ પશુ પંખી વિગેરેનું આયુષ્ય બાંધી અત્યંત કષ્ટ દાયક પશુ પંખીના ભવમાં યાતના–વેદના વેઠવાને વખત લાગી આવે એવા દુખો વેઠવા પડે નહી તે માટે યૌવનમાં વિષય કપાળના વિકાને નિવારવા બદલ બુદ્ધિને વાપરવાની ખાસ જરૂર છે. સમજણ વિનાના મનુષ્ય વિષય કષાયના વિકારોમાં સુખ માનતા હેવાથી તેમાં જ આસક્ત બને છે. પણ તેની પાછળ દોડતી આવતી આધિ-વ્યાધિ વિડંબના દેખતા નથી. તેથી જ શોક સંતાપ–પરિતા પાદિકના દુઃખે કદાપી ખસતા નથી.
'પારકાઓની ચિન્તામાં, નિન્દા કરવામાં, તેઓના સંકટ દુદખાદિવેલા ખુશી થવામાં તથા પરિગ્રહ વિગેરેને વધારવામાં વખત વ્યતીત કરવામાં સાચા સુખના સાધને તર-દષ્ટિપાત પણ કયાંથી થાય.
સાચા સુખના સાધને મેળવી તેઓનું રક્ષણ કરવા વિપત્તિઓથી મુક્ત થવાનો અવસર મળે તે માટે સમ્યગૂ જ્ઞાનીઓએ કૃપા કરીને વિવિધ ઉપા બતાવ્યા છે. સાધને બતાવીને બેસી રહ્યા નથી પણ આત્મગુણોતરફ નજર પડે તે માટે વારે વારે પ્રયાસ કર્યો છે. આ આત્મગુણ તરહની નજર તેજ આંતરજ્યોતિ, આ આંતરતિ તરફ નજર રાખવામાં આવે તે આત્મિક-વ્યવહારિક કર્તવ્યમાં ચીકણું કર્મો ન બંધાય. તે માટે અમોએ આ ગ્રંથ નિરૂપણ કરેલ છે. આ વિવેચનમાં દષ્ટિદોષથી તેમજ પ્રિસના ષથી જે ભૂલે રહેલી હોય તે સુધારી વાંચવા ભલામણ છે.
આ આંતર જ્યોતિ ભાગ-૩ અઢી મહિનામાં છાપી આપેલ શ્રી નયન એસના માલીક પંડિત : મફતલાલ ઝવેરચંદભાઈની અમે કદર કરીએ છીએ. તથા આ ગ્રન્થમાં કાને માત્ર અગર બીજા અક્ષરે રહી ગયા જાય તે સુધારી વાંચવા તદી લેશે.
લી.
કીર્તિસાગરસૂરિ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આંતર જ્યોતિ ભાગ-૩માં આવેલ મદદ
' તરીકેની રકમની યાદ ૨૧૦-૦-૦ ઉપાધ્યાય-કલાસસાગરજી ગણું વર્ણના ઉપદેશથી–અમ
દાવાદ-જૈન સોસાયટીની તરફથી. ૧૨૦-૦-૦ અનુગાચાર્ય પંન્યાસ-મહદયસાગરજી ગણના ઉપદેશથી
જુદા જુદા શ્રાવકો તરાથી ૧૦૦-૦-૦ સાધ્વીજી-મનોહરશ્રીજીના ઉપદેશથી શ્રી. ગોલવાડના ઉપા
શ્રય તરફથી. ૧૦-૦-૦ સંધવી શ્રાવકમણીલાલદ્રાવાળા તરફથી હા-કંકુચંદભાઈ
તથા–બબલદાસ. પ૧-૦-૦ પ્રાંતીજ-શેઠ-રતલાલ કેશવલાલભાઈ તરફથી. ૫૦-૦-૦ વિજાપુર-શા સાકરચંદ-અમથાલાલ તરફથી. હા બાબુલાલ. ૪૧-૦-૦ પ્રાંતીજ શ્રાવિકા-દીવાળીબાઈના ઉપાશ્રય તરફથી ૪૧-૦-૦ પ્રાંતીજ હુમડના ઉપાશ્રય તરફથી. ૨૫--૦ પ્રાંતીજ-શ્રાવિકા રેવાબાઈ તરફથી હા. શા-શામળદાસ
તુલજારામે આપ્યા. ૨૫-૦-૦ મેસાણસેમચંદ-ચુનીલાલ તરફથી ૨૫-૦-૦ મેસાણા-પુનમચંદભાઈ કૌઆચંદ તરફથી ૨૫-૦-૦ ઘાટકેપર-ચા-નેમચંદભાઈ તારાચંદભાઈ તરફથી.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતતિષ્ઠા–શાંતમૂર્તિ શ્રીમદ્દ કીતિસાગરસૂરીશ્વરજી મહારાજ
જન્મ: સં’. ૧૯૪૬ પંન્યાસ પદ્ધ:-સં. ૧૯૮૪
દીક્ષા:-સં. ૧૯૬૯ આચાય પદ-સં. ૧૯૯૬
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આંતર જાતિ ભા–૩: શુદ્ધિપત્રક
લિટી
અશુદ્ધિ
ળા
તેના
તેઆ
તેઓને
તેથી
તેથી
ઝાઇન
પસા
હેલ
કાઈની પૈસા રહેલ બાવા રાત્રી
બવા
રાત્ર
આત
આત માં
શ્રવણ
શ્રમણ ગોઠવણ
ગોઠણ
ગની
બની મળેલી
થળેલી ઈચ્છ
ઈચ્છા
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૃષ્ઠ
* ૐ ૐ
}e
પર
7
૭
૭૬
૧
૮૬
८७
૮૭
૮૯
૯૨
૧૦૧
૧૩૫
૧૩૫
૧૪૧
૧૪૩
૧૬૬
૧૬૨
૧૭]
૧૭૪
૧૭૫.
૧૭૮
૧૮૬ ૧૯૧
થિટી
८
૧૭
૫
૧૭
૧૧
૧૬
૧૨
२०
૧૮
www.kobatirth.org
૨૪
૧૬
.
(
૧
૧૫
૨૨
૧
૧૬
૧૯
*છ જી
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુદ્ધિ
이색
હૃદ
·
O
ચલુ
कृति
ज
આ
વષ્ણુવ
જવા
ના
આમ
હઠ
હતા
તા
હશે
સન્મા
લાવ્યા
પાડવા
સુઢિ
ચણ
**
સબંધી
For Private And Personal Use Only
શહિ
દર
ચાલુ
विकृति
जा
એક
વે
વૈષ્ણવ
જૈવા
તુ
આમ સાંભળ
હા
હતા નહી
તા
હરો હિ
સન્માદિ
આવ્યા
પાયા
સુષ્ટિ
પણ
સમધ
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુદ્ધિ
શુદ્ધિ
વનું
૨૦૮
પછી
'૨૦૦
માત્મા
આત્માને
' ની क्यं
૨૪૧ ૨૧૩ ૨૫ ૨૧ ૨૪૨ ૨૫૭
અને
પરંતુ
સાર
માર
લ
ડાં કરે
રફુલ
કેરે પદાર્થો
ઘણી પીડા
નિધ
છે
નિધ
તા ખેડખાંપણ
ખેડયું
આએ
-
બાચ
-
-
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુદ્ધિ
શુદ્ધિ
૩૧૯
વૈષ
૩૨૩
૩૬૩ ૩૩૪
ભૂલ સહય યાતમા પરાપાર અન્ય ગજાર સંકટને ખી
મૂલ સહૃદય યાતનામાં પરોપકાર
અજેય ગુજારી કેટ
૩૫૮
૩૮
બી
૩૭૯
૫ણ ન માન્ય
૩૮૦
૩૮૨
૩/૪
૩૮૫
કે કેag* * # # # ૬
૪૦૭
માથરૂ
૪૦૦૭
૪૧Y
૪૫૦
૪૫૪
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ તમામ सद्गुरु श्रीमधुदिसागरजी सूरीश्वराय नमो नमः
ऐं ऐं ऐं ऐं ऐं शारदायै नमः
આત ૨ જ્યોતિ
ભાગ ૩ જે
૧ સમ્યગૂ જ્ઞાનથી આત્મતત્વ પરખાય.
મળેલ વસ્તુઓની સફલતાસમ્યગુ દર્શન અને સમ્યગ જ્ઞાન દ્વારા સજજને વ્યવહારિક કાર્યો કરતાં છતાં વેપાતા નથી, નિર્લેપતામાં રહીને કર્મના બંધનને રાગ-દ્વેષ અને મેહના વિકારને હઠાવે છે. તથા આત્મતત્વને શેયતા રહે છે એટલે તેઓને આધિ-વ્યાધિ અને ઉપાધિ બહુ સતાવી શકતી નથી. ત્યારે સંસારિક સુખમાં આસકત બનેલ અજ્ઞાનીઓને વ્યાવહારિક કાર્યોમાં અજ્ઞાનતાના ચિંગે આધિ-વ્યાધિ અને વિડંબનાએ વારે વારે સતાવ્યા કરે છે. સાધન સંપજતા પણ આત્મલાભને લેવામાં અશક્ત બને છે અને જીવન પર્યંત વિવિધ ચિન્તાઓમાં ઘેરાતા રડે છે.
ભરવાડનું દૃષ્ટાન્ત એક ભાઇના હાથમાં પારણામ, ચિત્તામણિ હાથમાં
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત આવ્યું પણ તેના સ્વરૂપ અને તેના પ્રભાવને નહી જાણતે હાવાથી ઘેટાના ગળે બે, અજ્ઞાનતા વસ્તુ તત્વની એળખાણ થતા નથી. જેથી મનુષ્ય પુઓ પ્રાપ્ત થએલ અનકલ સાધનોની સત્ય સાર્થકતા કરવા અને બનતા નથી તે સદાય બીચારા રહે છે. બાલાર બનતા નથી. આ ભરવાડને ચિન્તાચૂરક ચિન્તામણિ પ્રાપ્ત થયે છતાં બીચારે ને બીચાર રદો કારણકે તેના સવરૂપને પ્રભાવને જા તે નથી. તેને પથ માની ઘેટાને ગળે બોપે છેતેવામાં તેના તત્વને જાણનાર-અને પ્રભાવને પીછાણનાર ઝાએ તેની રાણી કરી. તેને કહ્યા પ્રમાણે મિષ્ટાન્ન પૂર્વક પચીસ રૂચિયા આપીને લઇ લીધે અજ્ઞાની ભરવાડ, આટલું મળવાથી ઘણે ખુશી થયે પણ સત્ય લાભને લઈ શકશે નહીં. બત્રીશ દેષને ટાળવા માટે પ્રયત્ન કરનારને હીનતા દીનતા ભારતી નથી. અજ્ઞાની માણસાને ચિન્તામણિ કામકુંભ કામધેનુ અને કલ્પવૃક્ષા કરતાં પણ અધિક મહિમાવંત અને જેની કિંમત મેહદે ઝવેરી પણું કરી શકે નહી. એ મનુષ્યભવ પુરૂદ મળે. પરંતુ આનપાનમાં, મોજશોખમાં–વિષય કક્ષાયના વિકારામાં લેપટ બનવાથી અને તેમાં ખુશી થતા હોવાથી તેની સાર્થકતા અને સફલતા કરી શકતા નથી. જેએ સગનાને મેળવી શકશે નહી અને આત્મ સ્વરૂપને ઓળખશે નહી તે તેઓની હીનતા અને સીનતા બસશે પણ નહી. પશુની માફક મનુષ્ય ભવ પૂરા કરીને જશો માટે અરે ભાગ્ય શાલિઓ તમને મહાપારિકા સહુગામ. દશ દષ્ટાન્ત દુર્લભ પ્રાપ્ત ચરો , માટે શહેર અને ના વિકારોને
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યંતિ
કંખજે કરવા પૂર્વક મૂલમાંથી તેઓના ત્યાગ કરવા તત્પર અનેા અને આત્મિક તત્ત્વને ઓળખવા સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રના ઘણા દૃઢભાવથી આદર કરીને, અજ્ઞાનતા અને પ્રમાદને હઠાવી આત્મસ્વરૂપને આળાખે તે આત્મ સ્વરૂપને આળખ્યા પછી દીનતા-હીનતા અને યાચનાએ જે ચિન્તાઆને કરાવી રહી છે તે આપેઆપ ખુણીયા શ્રાવકની માફ ખસી જશે.
શ્રાવકનું દૃષ્ટાન્ત
પુણીયા શ્રાવકે મનુષ્ય ભવની સક્ષતા કરવા માટે રૂનો પુણીઓ વેચી જે મળે તેમાં સત્તાષ રાખીને આત્મ સ્વરૂપને આળખવા અનાદિકાલની અજ્ઞાનતા-હીનતાદીનતા-અને યાચનાએઅને ટાળવા માટે સામા યક કરવાની ટેવ પાડી. આત્મસ્વરૂપને એળખવાનુ' લક્ષ્યમાં શખીને ફ્રેશ માનસિક. દશ વાચિક અને બાર કાયિક ઢાષાને ટાળવાના અભ્યાસ આદર્યાં. તેમાં લગની હાવાથી સફલતાને પ્રાપ્ત કરી. પ્રભુસજ્ઞ મહાવીર સ્વામીએ તેમનું સામાયિક વખાણ્યુ. અને સમ્રાટ્ શ્રેણિક નૃપને કહ્યું કે, જો પુણિયાશ્રાવકના એક સામાયિકનું ફૂલ તમેાને મળેતા નરકના આયુષ્યના અંધ તૂટે છે તેમના સામાયિકમાં નરકના આયુષ્યને તાડવાની શક્તિ હશે ત્યારે જ પ્રભુએ કહ્યું હશે જ ને, તા આ શ્રાવકની સામાયિકમાં કેટલી શક્તિ ? કેવા મનવચન અને કાયા પર કખજો ? તથા સતાષ-નિલેપતા પણ કેવી ? આવી તાકાત મેળવવા માટે લગની લગાઢવી તે આવશ્યક છે કારણ તે વિના અનાહિકાલના વિષય-કષાયના
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કાતિસાગરસૂરિ ચિત વિકા અને વાંસનાના આ િખસતા નથી. આવું સામાયિક વાર થાય ત્યારે તો સાંસારિક સુખની
પતિ ટાળીને તેમજ સેગ શામદિકને પ્રાપ્ત કરવા પૂર્વક ત્રીશ દોષને ટાળવા લગની લગાડો તે જ થાય હુરાવી સુખની મીઠાશ લેવામાં અને તેમાં સાચી માચી રહેવામાં કર્મોના બંધનેને તેડનાર નિમલ સામાયિક એની શકતું નથી. માટે સંસારના પદાર્થોની આસક્તિને દૂર કર. આસક્તિ રાખીને વ્રત નિયમને લેનાની તેનું પાલન કરવામાં અને પોષણ કરવામાં દઢતા રહેતી નથી. સહેજ પ્રતિકુલતા આવવાથી વિવેકને વિસારી વિવિધ બાનાઓ કાઢીને લીધેલા વ્રત નિયમને વિસારે છે.
લાલસાનું દષ્ટાન્ત એક લાલશા નામના માણસે ગુરૂ પાસેથી કોઈની વસ્તુ પૂછયા વિના લેવી નહી એવી બાધા લીધી. તેને દરરોજ કારણવશાત્ બે ગાઉ દૂર રહેલ ગામમાં જવું પડે છે. માગે રહેલા આંબાના વૃક્ષને દેખી મનમાં તેની કેરીઓ લેવાની અભિલાષા દર જ રહ્યા કરે છે. એક દિવસ તે માર્ગે જતાં મનહર કેરીઓવાળે આંબે છે. માનસિક વૃત્તિ કાબુ રહી નહી અને લીધેલી બાધા ભાગે નહીં તેવી રુક્તિ કરીને આંબાની પાસે માઝા મારવા લાગ્યા. અરે
તારી કરીએ, દશ બાર લઉં. અને તે કયાંથી બેલે? પણ પિતે હવા લાગ્યા. “હે..... દશ-પંદર. આ પ્રમાણે બાલી કરીએ લઇ અને મનમાં માનતે માહીતી બાપા શરણાય છે અને કરીને પણ મળે છે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ આંબાના પાર કરીએ છી થયેલી નયને વિસ્તાર કરવા પૂર્વ તેને માલિક સહિaો, તેવામાં લાલસા આવીને ચાંબાને કહેવા લાગ્યું. “અરે આંબા ! કેરી કહે હમ, બાર? “છે. દશ પંદર” આ પ્રમાણે બોલી ધામ વડે પંદર કેરીઓ તેડી પાડીને જ્યાં લેવા જાય છે તેટલામાં સંતાઈ રહેલ આંબાને માલિક આવીને કહેવા લાગ્યું કે “અરે ધિકાશા ! લાલસાને દશ મારૂં કે મારી “માર દશ કે પંદર ધકા !” આમ કહીને બેઠે લઈને લાલસાને પર ધોકા લગાવ્યા. લાલશાને થશે માર પડો. પંદર દિવસે ચાલાવાની શક્તિ આવી. હવે કેરીઓ લેવાની કલાને ભૂલી ગ. તે માગે જાય છે પરંતુ તેનું નામ પણ લેતું નથી. આ પ્રમાણે કેટલાક માણસે આસક્તિને રાખીને બધાએ તે લે છે. પરંતુ તે વસ્તુઓ હાજર થતાં બાપાને ભલી જાય છે. તેથી કમરાજા ધકા લગાવે તેમાં શી નવીનના જ્યારે આફત આવીને હાજર થાય છે. ત્યારે અન્ય ઉપર ષને આરોપ કરીને વ્યાકુળ બનવા પૂર્વક વૈર લેવાની અગર તેને બદલો લેવાની વૃત્તિ રાખે છે. પણ વેર વળતુ નથી. અને અધિક અધિક દુઃખી થતું રહે છે. જે આરાક્તિ ઓછી કરે તે લીધેલા વ્રત નિયમ સારી રીતે પાળી શકાય તે વિષયના વિકારનું જોર ચાલી શકે નહીં. માનસિકવત્તિ તથા પાંચ ઈન્દ્રિય પણ કબજે આવે. અને માનદ પૂર્વક જીવન પસાર થાય. માટે આત્મતતવને ઓળ આવા આસકિતને ત્યાગ કરીને વિવેકપૂર્વક તે નિયમાને તિમાં અને પાલન કરવું તે અતિ ઉત્તમ છે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ૨ પરેપકારમાં સ્વપકાર પણું સધાય છે.
સમ્યજ્ઞાની વિચાર અને વિવેક પૂર્વક પ્રત્યેક પ્રાણીઓ ઉપર કરૂણા લાવીને શકય સહકાર-સહાયને આપીને પિતાની ફરજ બજાવી સ્વજીવનની ઉન્નતિ સાધે છે. તેઓ સમજે છે કે પરોપકાર વિના આત્મન્નિતિ જલદી સધાતી નથી. અને આનંદ પૂર્વક જીવન વ્યતીત થતું નથી. પરોપકારને
પકાર માને છે તેઓ સારી રીતે માન્યતાને ધરાવે છે કે પોપકારવિના પિતે આગળ વધી શકે તેમ નથી. જે જે માણસેએ નતિ સાધી છે તે પરોપકારના આધારે જ. એટલે તેવા પ્રસંગે શકય પરેપકારને કરવામાં પાછા પડતા નથી.
ડોકટરનું દૃષ્ટાન્ત સામાન્ય સ્થિતિમાનું એક શ્રાવકના પુત્રે અન્યની પાસેથી મદદ લઈને ડોકટરી અભ્યાસ સારી રીતે કરી ઠેકટર બન્યા પણ ધાર્મિક અભ્યાસ સારા પ્રમાણમાં પ્રથમ કરેલ હોવાથી જે જે દદીઓ આવે તેના ઉપર કરૂણા ભાવ લાવીને જે તે દર્દીઓની સારી સ્થિતિ ન હોય તે
ફી” લેતે નહી. અને મફત દવા આપતે તેથી તેની ગામ નગરમાં સારી રીતે પ્રસિદ્ધિ થઈ. સદગૃહસ્થ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. અને ધંધો અધિક પ્રમાણમાં ચાલવા લાગ્યા. કમાણ ઘણી થતી હોવાથી પાપકારમાં પ્રેમ અધિક વળે. એક મજુર, આ દિવસ મજુરી કરી જે પસાઓ પ્રાપ્ત થાય. તેના આધારે માતપિતા પુત્રાદિન ભારણ પોષણ કરતો પણ તાવ આવતું હોવાથી મજુરી કરી શકાતી નહીં. કુટુંબ પૈસાના અભાવે ભૂખે રહેવા લાગ્યું. ડોકટરને દવાના પૈસા આપવાની પણ તાકાત નહોતી. આ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
ડૉકટરને બીમાર પડેલ મજુર અને તેના પિરવારની દશાની ખખર પડી. કરુણા લાવી ત્યાં આવીને તેને દવા તથા ભરણુપાષણાર્થે પચીશ રૂપિયા આપી પરેપકાર કર્યાં. અને સ્વાન્નતિને સાધીને સદ્ગતિને મેળવી આમ સ્વાપકાર સ્હેજે થાય છે.
૩ વિવેક કરીને જ્ઞાનવરણીય કાઁને દૂર હટાવો.
અનાદિ કાલથી આત્મા કર્માવર્ડ લિસ અનેલ છે. અને રાગ-દ્વેષ અને મેહુ વડે અધિકાધિક લિપ્ત મનીને ચાર ગતિમાં ચેારાશી લાખ ચેાનીઓમાં પરિભ્રમણ કરે છે. કર્મા વડે જ ક્રર્મા બધાય છે. આઠ કાં સિદ્ધ ભગવાનેાને નથી તેથી તેઓ કર્મીને બાંધતા નથી અને રાગ-દ્વેષ અને માદ્ધના અભાવે અનત અવ્યાબાધ સુખના અનુભવ કરી રહેલ છે. આપણે રાગ-દ્વેષાદિકના જો ત્યાગ કરીએ, સથા–સા અને સર્વત્ર જો તેઓના ક્ષય થએલ હાય તા અનંત સુખના અવ્યાખાધ રીતે અનુભવ કરી શકીએ. જ્ઞાનાવરણીચ ક થી જ્ઞાનાવરણીય કર્મ ખંધાય છે, અને દનાવરણીય કર્મોથી દનાવરણીય કમ અધાતુ રહે છે. અને દશનાવરણીય ક્રમથી મિથ્યાત્વ માહનીય ક બંધાય છે. અને મિથ્યાત્વ માહનીય કર્મોના આધારે ચારે ગતિમાં પરિભ્રમણુ કરવું પડે છે. જો મિથ્યાત્વમાહનીય કમના ક્ષય થાય તા કર્મીના ભાર નથી કે લાંમા કાળ ટકી શકે, માટે પ્રથમ જ્ઞાનાવરણીયના ક્ષય કરવા માટે સમ્યગ જ્ઞાનની આવશ્યકતા રહેલી છે. સમ્યગ્ જ્ઞાનથી વસ્તુગતે વસ્તુની સમજણુ પડે છે. હેય જ્ઞેય અને ઉપાદેયની સમજણુ પડતાં
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરિત મુંઝવણ રહેતી નથી. દશનાવરણય કમને ફણ થવા પૂર્વક આત્માના ગુણામાં–તથા જિનેવરના ગુણેમાં શ્રદ્ધા થાય છે. અને સાથે સાથે અનુકંપા-વૈરાગ્ય-સંવેગ અને પ્રમાદિ સદગુણે પણ આવીને નિવાસ કરે છે. આ સદગુણેના અલથી ચારિત્રને આવવાને અવકાશ પ્રાપ્ત થાય છે અને ચાગ્નિથી કર્મોની નિર્જરા પૂર્વક આત્મિક વિકાસ સધાતે રહે છે. તેથી અપૂર્વ સત્યાનંદને અનુભવ થાય છે. રાગછેષ અને મોહને સર્વથા ક્ષય થયેલે હેવાથી જન્મ જરાઅને મૃત્યુની જંજાળ રહેતી નથી. માટે વસ્તુને વતુગતે જાણે વસ્તુ વસ્તુ સ્વરૂપે જ્યાં સુધી સમજાશે નહી અર્થાત હેયય અને ઉપાદેયની સમજણ પડશે નહી ત્યાં સુધી દરેક બાબતમાં મુંઝવણું રહેવાની જ. અને અસત્યને સત્ય તરીકે માની બેસશે તથા સત્ય વસ્તુ તરફ આદર ભાવ રહેશે નહી ઉપેક્ષા વૃત્તિ રહેવાની જ અસત્ય તથા શણ વિનાશી વસ્તુઓમાં આદર વધતાં. પ્રેમ વધતાં સત્ય સુખ મળે પણ કયાંથી? અસત્ય વસ્તુ કદાપિ સત્ય સુખને આપવા સમર્થ બનતા નથી તેમજ મુંઝવણના એણે ઉત્પન્ન થયેલ ચિન્તાએ વ્યાધિઓ અને વિડંબનાએને ખસવાને માર્ગ મળતું નથી. એટલે જ્યાં સુધી વસ્તુઓને તેના સવરૂપે જાણીએ નહી વિચાર વિવેક દ્વારા પ્રયકારણ કરીને નહી ત્યાં સુધી મોહનીય કર્મોનું બલ રહેવાનું જ અને વિવિધ વિભાગે સર્વત્ર આવીને ઉપારિત થવાની જ તમને આધિ-ઉપાધિ અને વિડંબના દુ:ખ જનક ભાસતી હોય તે સમ્યજ્ઞાન પણ વિચાર અને વિવેક
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાતર અતિ કરીને વહુના સ્વરૂપને સત્ય રીતે ઓળખે જેથી પણ થશે નહી. અને ચિન્તાદિક પણ વયમેવ ખસી જશે. ચિન્તાએ વ્યાધિ અને વિડંબનાઓને દૂર કરવાની શક્તિ તમારામાં ભરપૂર છે. પરંતુ તેના સાધનેને મેળવતા નથી તેથી તમેને ઉપલબ્ધ કયાંથી થાય? ચિન્તાહિક વર્ધક સાધનાને મહામહેનતે પણ મેળવે છે. અને વ્યાધિ. વિડંબનાંઓને દૂર કરવા અભિલાષા પૂર્વક પ્રયાસ કરે છે તે તે વ્યાધિ વિગેરે કેવી રીતે ટળશે? વિચાર કરે વિવેક લાવે કદાપિ તે ટળશે નહી. અને મુંઝવણમાં વધારે થતું રહેશે આથી ધારેલ કાર્ય સંપૂર્ણ થશે નહી.
પિોલીસોએ કેટેમાં એક મહટી ચેરી કરનારને ન્યાયાધીશની આગળ ઉભે રાખે. ન્યાયાધીશે, તે ચોરને પૂછયું કે તારું નામ શું છે? તેણે કહ્યું કે “લખો ” બીજીવાર પૂછ્યું તેના જવાબમાં ચોરે કહ્યું કે “લખે'ત્રીજીવાર પૂછતાં પણ તેણે
લખે કહ્યું. ન્યાયાધીશ સમયે એવું કે, લખે લખે છેલ્યા કરે છે પણ નામ દેતું નથી. તેથી તે મુંઝવણ થઈ. સત્ય વસ્તુની ખબર પડી નહ. વળી તેને ચારને કહ્યું કે તારા આપનું નામ શું? તેણે કહ્યું કે “માં” આ પ્રમાણે ત્રણ વાર પુછતાં ગેરે માંડ માંડે કહ્યા કર્યું ન્યાયાધીશને મુંઝવણને પાર રહ્યો નહી. અને મનમાં બબડવા લાગ્યો કે આ મૂખ “લખે અને માંડે” તેનું નામ અને તેના થાપનું નામ પુછતાં બોલ્યા કરે છે. માટે આ પાગલ હવે કોઈએ અને પાગલની જુબાની લેવી તે મુખઈ છે. આમ ચારીને તેને છોડી દીધા. આ ચાર તે ન્યાયીશની ધરી
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત કરતે નાશી ગયે. પોલીસો ઝંખવાણા પડયા. અને કહેવા લાગ્યા કે મહામહેનતે તેને પકડશે અને તમે જલદી મૂકી દીધે એ ઠીક ન કર્યું. ન્યાયાધીશે કહ્યું કે તેનું નામ તથા તેના બાપનું નામ પુછતાં. લખે અને માંડે આમ બોલ્યા કરતા હતા તેથી પાગલ જાણીને તેને છોડી મૂકપિલીશે કહ્યું કે “સાહેબ તે પાગલ નહેાતે પણ આપ તેનું નામ સમજ્યા નહિ તે ચેરનું નામ લખે હતું અને તેના બાપનું નામ માંડે હતું તેથી તે પ્રમાણે બોલતે હતે.* આ સાંભળીને ન્યાયાધીશને ચિતાને પાર રહ્યો નહી. આ લેકે મારી હાંસી કરશે અને ફજેતી કરશે પણ હવે શું કરવું.? ચાર પાછે પકડાય એમ નહોતું. આ પ્રમાણે ન્યાયાધીશને પણ નામની સમજણ ન પડતાં ચિન્તાને પાર રહ્યો નહીં. તે આત્માના તત્ત્વની સમજણ પડે કયાંથી? બરોબર વિચાર કરીને બીજા જાણકારને પુછયું હેત તે તે નામની અને સ્વરૂપની સમજણ પડત. નિમિત્તો, સારાં હૈય તે, બુદ્ધિબલ સફલ થાય છે.
નિમિત્તે, માનવેને બુદ્ધિ-શકિત અને સત્તાને વધારવામાં સારી રીતે મદદ કરે છે, પરંતુ તે સારા અને અનુકુલ મળ્યા. હોય તે જ. ખરાબ અને પ્રતિકુલ નિમિત્તો મળતાં બુદ્ધિશકિત વિગેરેમાં બગાડે પેસે છે અને હાંસી પાત્ર થવાય છે. ભલે પછી રાજા મહારાજા હોય કે શેઠ શાહુકાર હાય. એટલે શુભ નિમિત્તોને આદર કરવાની આવશ્યક્તા રહેલી છે. દરેક માનવે સ્વયં બુદ્ધિબલમાં આગળ વધી શકતા નથી. અને બુદ્ધિબલની વ્યાવહારિક તેમજ ધાર્મિકકાર્યોમાં ખાસ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
- ૧૧ જરૂર છે. જે બુદ્ધિ ન હોય તે દરેક કાર્યો સારી રીતે બની શકતાં નથી અને સફલતા ધારણ કરી શકાતી નથી, બુદ્ધિ બલથી ગમે તેવી વ્યાવહારિક કાર્યોમાં ગુંચવણ પડી હેય. તે પણ સુગમતાએ તે ઉકેલી શકાય છે અને ધાર્મિક કાર્યોમાં સફલતા મેળવી શકાય છે. .
એક બુદ્ધિમાન માણસ કેઈ એક ગામ તરફ જતે હતે માર્ગમાં આંબાવાડીયું આવ્યું. એક આંબા ઉપર મનેહર કેરીઓ જુકી રહેલ હતી. તેથી કેરીઓ ખાવાનું મન થયું. પણ આંબાનું વૃક્ષ ઘણું ઉંચું હતું. તેથી કેરીઓને લઈ શકાય એમ નહતી. તેથી તેણે કેરીઓનું ભક્ષણ કરતા. વાંદરાને બેત્રણ પથરાઓ માર્યા. તે પથરા તેઓ ચૂકાવીને ઘણ રસ સાથે કેરીઓ પિતાના હાથમાં હતી તે લઈને પથરા મારનારને મારવા માંડી. આ પ્રમાણે માણસ પથરાઓ મારે છે. અને વાંદરા કેરીઓ મારે છે. આ પ્રમાણે દશ બાર કેરીઓ લઈ માણસ ચાલતે થાય છે. નિમિત્ત સારાં હોય તે યથેચ્છ. લાભ થાય છે અને ખરાબ હોય તે લાભને બદલે નુકશાન થઈ બેસે છે. ૪ વિચારપૂર્વક વિવેક કરવાથી બુદ્ધિબલમાં વધારે થતાં આધિવ્યાધિ અને ઉપાધિઓ ટળી જાય છે. અને સહનતા વિગેરે ગુણે આવીને વસે છે. માટે લાભ કરનાર વિચારીને કરવા. ખરાબ વિચારેની સામે શુભ વિચારે કરીને ખરાબ વિચારોને હઠાવવાની ટેવ પાડવી તે જરૂરની છે. વિચારકેને એવા નિમિત્તે મળતાં ખરાબ વિચારો આવે છે. પણ તેઓ, તેઓના સામેના શુભ વિચારે ઉપસ્થિત કરીને
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત હઠાવી શકે છે. એટલે ખોટા વિચારનું જોર ચાલતું નથી, અને આપોઆપ બેટા વિચાર ખસી જાય છે. જેઓ ખરાબ વિચારેના સામેના શુભ વિચાર કરતા નથી તેના ઉપર તે દુષ્ટ વિચારે ઘેરે ઘાલે છે. અને મન તનને તપાવી નાંખે છે. જે પંડિતને ફાકે રાખતા હોય તેઓ જે દુષ્ટ વિચારેને સામને કરી શકે નહી તે તેની પંડિતાઈ લાભ આપવાને બદલે નુકશાનકારક બને છે. સાધુતા પણ શુભ વિચારે વડે શોભે છે અને આત્મકલ્યાણને તે સાધુતા સારી રીતે સાધી શકે છે. ક્રોધના વિચારે કેવા કેવા વિકાર અને વિપાકો વડે અત્યંત દુઃખકારક બને છે. તેને રીતસર વિકારો નાશક ક્ષમાના વિચારે જે કરાય તે તે ઉત્પન્ન થએલ ક્રોધના વિચારોમાં પરિવર્તન થાય છે અને તન મનમાં શાંતિ રહે છે. અભિમાન-ગર્વના વિચારો નમ્રતાને ધારણ કરીને ટાળવા જોઈએ. માયાના વિચારને ટાળવા માટે તેના વિપાકેને પરિણામને વિચાર કરીને સરલતા ધારણ કરવી. તથા સર્વ પાપના મૂલભૂત લેભના વિચારોને સંતોષ ધારણ કરીને સમ્યગ્ન જ્ઞાનપૂર્વક ઉપગ રાખવે. કે જેથી તનમનને તપાવનાર ચિન્તાઓ દૂર ખસી જાય અને સમવને લાભ લેવાય. ચિન્તાઓ થવાનું કારણ આપણું વિષય કષાયના
વિચારો અને વિપાકે છે.
જ્યાં સુધી તેવા દુષ્ટ વિચારો રહેશે ત્યાં સુધી અનુકુલ સાધને હાજર રહેવા છતાં પણ ચિન્તાઓ દૂર ખસવાની
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
આંતર જ્યોતિ નહી. માટે વિચાર કરીને શાંત બની સર્વ ધાર્મિક કાર્યો કરે તેથી ધાર્યા કરતાં અપૂર્વ લાભ થશે ધૈર્ય–ઉદારતા-ક્ષમાનમ્રતા સરલતા અને સંતોષાદિ ગુણો આવીને નિવાસ કરશે સદ્દબુદ્ધિને ધેર્યાદિગુણે સાથે ગાઢ સંબંધ રહેશે છે. તેથી જ ગર્વિત બનેલા નૃપને ગર્વ–અભિમાન ઉતારી શકાય છે. અને સગુણ વડે વાસિત બનાવી શકાય છે. એક રાજાને પિતાની સત્તાને સંપત્તિને અને સાક્ષબને ઘણે ગર્વ હતું અને મદમાં આવી સિંહાસન પર આરૂઢ થઈને અધિકારીઓને તથા શેઠ શાહુકારાને કહેતે. કે, પ્રભુ જે ન કરે તે અમે અમારી સત્તાના આધારે કરવા સમર્થ છીએ. માટે પ્રભુ કરતાં અમે અધિક શક્તિમાન. છીએ. આ પ્રમાણે સભામાં અભિમાન પૂર્વક બેલતા નૃપને સાંભળીને એક સજજન સદ્ગુણીને બહુ લાગી આવતું.
એકદા નિર્ભય બની સમયને બરાબર પીછાનીને ધેયને ધારણ કરવા પૂર્વક અભિમાની રાજાને કહ્યું કે, મહારાજા ! તમે કહે છે તે બરાબર છે. પ્રભુની સત્તા શકિત અને અનંત સામર્થ્ય છે. એટલે તમે જે અપરાધ ગુન્હા કે ભૂલો કરે તેવી ભૂલે અપરાધે તે પ્રભુ કરી શકે નહી. અન્ય ગુન્હેગારને તમે હદ બહાર કાઢી મૂકે પણ પ્રભુની સત્તા તે સર્વવ્યાપક છે. એટલે ગુન્હેગારને તે કયા સ્થળે કાઢી મૂકે ? આ પ્રમાણે સાંભળીને નૃપને ગર્વ ગળી ગયા અને કહેવા લાગ્યું કે તે ધિરતા પૂર્વક સારી રીતે ટકેર કરી. હવે હું સમજ્યો કે પ્રભુની અનંત સત્તા અને સુખ ક્યાં? અને મારી મર્યાદાવાળી સત્તા અને સાહાબી કયાં? અત્યારસુધી ગર્વમાં
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત આવીને જે બોલ્યા કરતું હતું તેથી પ્રભુને ગુન્હેગાર અને હવે આવા વિચારો અને ઉચ્ચારે કરીશ નહી. આ પ્રમાણે નૃપ સમજણના ઘરમાં આવીને નમ્ર અને સરલ અન્ય. આ પ્રમાણે ખુશામતને ત્યાગ કરીને જેઓ નિર્ભય બનેલ હોય છે. તેઓ પિતાના આત્માને ઉદ્ધાર કરવા. તેમજ પરને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આ રાજા તે ગુણાનુરાગી-અને ગુણગ્રાહી હતું તેથી જદી નમ્રતા ને ધારણ કરીને થતી ભૂલને સુધારી સરલ અને સંતોષી બન્યા પરંતુ કેટલાક એવા હોય છે, યુકિતપૂર્વક સમજાવતાં ગર્વિત હોવાથી રાવણની માફક પિતાનો ગર્વ મૂકતા નથી, આવા અભિમાનીએ ન માને તે સજજનોએ અફસ કરવો નહીં. પરંતુ પિતાના સગુણેમાં દઢ થવું. કારણ કે જેઓ સમજાવ્યા સમજતા નથી અને અત્યંત મદમાં આવી અપરાધને વધારતા રહે છે. તેથી તેઓ ગુણના ભાજન લાયક થતા નથી. આમ સમજી ઉપેક્ષા ભાવ ધારણ કરે કે જેથી આત્મહિત તે સધાય. અફસોસ કરવાથી અગર ચિન્તાઓ કરવાથી તે સગુણેમાં હાની પહોંચે છે, કેટલાક ભાગ્યશાલીએ, અન્યને અગર સ્વજનને અભિમાન-મમતાને ત્યાગ કરવા લાગણ પૂર્વક સમજાવે તે છતાં પણ અહંકાર-મમતાને ત્યાગ કરતા નથી ત્યારે ઘણે પરિતાપ કરીને ગુર્યા કરે છે અને ચિન્તા કરીને અતિ દુખી બને છે તે ઉચિત નથી. તે વખતે આ માણસે કર્મોના વિકારેથી અધિક ઘેરાએલ છે. -આમ સમજી આત્મકલ્યાણમાં રહેવું.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આંતર તિ ૫ મનુષ્યજન્મને સાર જે કઈ હોય તે સમ્યગ જ્ઞાનીઓની વિનયપૂર્વક આરાધના કરીને
સમ્યગૂ જ્ઞાની બનવું આ કરવાથી સંસારિક આધિ-વ્યાધિ અને વિડંબનાઓનું જેર ચાલશે નહીં, સમ્યગૂ જ્ઞાનરહિત મનુષ્ય સહજ પ્રતિકુલતા ઉપસ્થિત થતાં તેનું મોટું રૂપ ધારણ કરીને વારે વારે ચિન્તાએ કર્યા કરે છે તેથી જે પ્રતિકુળતા આવી છે. તે અધિક જોર પકડે છે. એટલે પ્રતિકુલતાને નિવારવાના ઉપાયે હસ્તગત થતા નથી. તથા દરેક બાબતમાં અનુકુળતા આવે છે તે ગર્વને ધારણ કરીને ઉન્મત્ત બની વિષય કક્ષાના વિકારમાં આસક્ત બનીને પરિણામે અત્યંત દુઃખનું ભાજન બને છે. જે તે સમ્યગજ્ઞાનીની વિનયપૂર્વક આરાધના કરે તે સમ્યગજ્ઞાની બનીને પ્રતિકુલતાના પ્રસંગે તથા અનુકુલતાના સગો પ્રાપ્ત થતાં શેક પરિ તાપાદિકને રાગ-દ્વેષ અને મહાદિકને હઠાવી આત્મિક વિકાસને સાધવામાં સમર્થ બને. અને દુન્યવી પદાર્થોની આસકિતને ત્યાગી બની આનંદપૂર્વક જીવનને પસાર કરે માટે સમ્યજ્ઞાનીઓના પ્રત્યેનીક થવું નહીં. તેઓની પાસે વિરુદ્ધ વર્તન કરવું નહીં. તેઓ જેમ પ્રસન્ન રહે તે પ્રમાણે વર્તન રાખવું. તેમની આશાતના કરવાથી તેમજ તેઓના સામે પડવાથી કઈ જ્ઞાની બનતા નથી પણ જ્ઞાનાવરણીય કમ બંધાય છે. અને આ ભવમાં-પરભવમાં સમ્યગજ્ઞાની થવાતું નથી તેથી વારે વારે દરેક પ્રસંગે મુંઝવણ આવીને ઉપસ્થિત થાય છે. તથા જ્ઞાન સાધનાની આશાતના કરવાથી
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસ મિક તે પાનાનું થતું નહિ. હવામાં સમારે માટે વાણી ગુસ્કેલી આવી પડે છે માટે તેની પણ આવનારા ત્યાગ કરવાની આવશ્યકતા છે. ૬ વ્યાવહારિક કાર્યોમાં સમ્યગૂજ્ઞાનના અભાવે અનેક પ્રકારના કંકાસ વિખવાદ વિગેરે ઉપસ્થિત થાય છે.
સમ્યગુજ્ઞાનના અભાવે અહંકાર અભિમાન ઈષ્યદિને આવવાનો અવકાશ મળી આવે છે. આવા દુર્ગાને જ્યારે પ્રવેશ થાય છે ત્યારે માનવે માણસાઈને પણ ગુમાવીને પશુવૃત્તિ ધારણ કરે છે સહજમાં અભિમાનને ધારણ કરીને ઝગડે ઉભે કરે છે એક પિતાના બે ભાઇઓ યુવાવસ્થામાં આવ્યા પછી વિચાર કરે છે કે પિતાની પુંજીના આધારે જીવન વ્યતીત કરવાથી પ્રવીણતા. સ્વાધીનતા તેમજ અનુભવ આવશે નહી. માટે આપણે પરદેશમાં જઈ આપણે સ્વયં વ્યાપાર કરીને ધનને પ્રાપ્ત કરીયે. તેથી સારી રીતે પ્રસિદ્ધ થઈશું. આમ વિચારી બને ભાઈઓ પરદેશમાં જઈને કુશલતા પૂર્વક વ્યાપાર કરવા લાગ્યા. ધનાદિકમાં જ ધ્યાન હોવાથી વિષય કક્ષાના વિકારમાં વશ ન બનતા પિસે પ્રાપ્ત કરવા લાગ્યા. પાંચ વર્ષમાં તે સારી કમાણી કરીને પિતાના વતન તરફ તેઓએ પ્રયાણ કર્યું, પરંતુ માર્ગમાં સમગ્ર જ્ઞાનના અભાવે મોટાભાઈના મનમાં મેહ પેઠે તેના ચોગે તેને મુંઝવણ-ચિન્તાઓ થઈ કે, મારી હુંશીઆરીથી જ આ સઘળું ધન પ્રાપ્ત થયું છે. ન્હાનાભાઈએ તે કાંઈ કામ કર્યું નથી માટે તેને મારી નાંખીને સઘળા ધનનો
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર એવા
અહિ બનું અને અપી થાઉં. આ મને દુષ્ટ વિચારાના આખરે પિતાના વતનમાં આવ્યા પછી જમા વીરનો કશ ઉભો કરીને લાડમાં વિશ્વ નાંખ્યું. પણ
wલ રશો નહી જેથી વિષવાળા લાડવે પિતે આધે. વિષના વિકારેથી વ્યાપ્ત અજે. ઉપાયે તે ઘણા કર્યા , હળાહળ ઝેર હેવાથી મરણ પામ્યું. સાળી મિલ્કતને માલિક મને ભાઈ શકે અને મહેકે ભાઈ તુર્ગતિનું સાજન થશે. ૭ સદાચાર એ પુરૂયનું અનન્ય સાધન છે, તેથી
જ કરેલા ઉધમ-સફલ થાય છે.
ને સલાચાર હેય નહી તે કરેલા પુરૂષાર્થ લાભ આપી શકે નહી માટે ઉદ્યમની સાથે સદાચારનું પાલન કરવા કટીબદ્ધ થવું જોઈએ પુણયાનુંબંધી પુણ્ય સદાચારે વડે જ બંધાય છે દેવ ગુરૂ ધમની સાથે તેમની શ્રદ્ધા પ્રીતિ અને ભકિત સહિત અને આશા પૂર્વક જે સદવર્તન રાખે છે તેમના જીવનમાં અપૂર્વ પરિવર્તન થાય છે. માનસિક વૃત્તિમાં શુભભાવનાઓ આવીને વસે છે વચનમાં અમૃત આવીને સ્વપરને ઉપકારક માને છે કાયાની પ્રવૃત્તિ નિયમ બદ્ધ બને છે. ચક્ષુઓમાંથી કરૂણ ભાવ વધે છે. દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રી ભાવના
વયમેવ આવીને વસે છે. એટલે તેઓ સમકિત શ્રદ્ધાની રાસાયે સદભાવી હોવાથી તેમને અભિયાન અહંકાર કે માઠિત બહુ અલ્પ હોય છે. અને જગતમાં પ્રશંસા પાત્ર અતી અમલિત સાધી શકે છે,
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસંરિ રચિત અમદાવાદમાં શાંતિદાસ શેઠ દેવગુરૂ અને ધર્મના ઉપાસક હતા અને ઝવેરાતને વ્યાપાર કરતા હતા. કપિ કોઈને કપટ કરી છેતરતા નહી. વ્યાયાંપન્ન વિભવ વાળા હોવાથી પ્રવેશતમાં સારી કમાણી તેમને થતી એક વખત દિલ્હી શહેરમાં આ શેઠ ઝવેરાતના વ્યાપાર માટે આવેલ છે. તે વખતે જહાંગીર બાદશાહનું રાજય હતું. એકલા આ બાદશાહ વિચારવા લાગ્યું કે આ શહેનશાત હુને મળી તેનું કયું કારણ હશે ? સઘળા રાજાઓ તાબે બનીને મારી સેવા બજાવે છે તેનું કારણ હોવું જોઈએ? સભામાં આવેલ ઝવેરીઓને પ્રશ્ન કર્યો કે તમે ઝવેરાતની કિંમત સારી રીતે કરે છે. તે મારી કિંમત કેટલી? તે બરાબર તપાસ કરીને કહે? ઝવેરીએ મુંઝવણમાં પડયા. અને માંહમાંહી વિચાર કરવા લાગ્યા કે, કરોડની કિંમત કહીશું, તે પણ આ બાદશાહ કહેશે કે મારી પાસે અખજેની કિંમતના હીરાઓ અને ઝવેરાત છે. તેને હું
વામિ છું. તમેએ તે ઝવેરાતની કિંમત કરી પણ મારી કિંમત કેટલી તે કહો? આ પ્રમાણે સાંભળી ઝવેરીએ વિમાસણમાં પડેલ છે. તેટલામાં શેઠ શાંતિદાસ તેમની પાસે આવ્યા. અને ઉદાસીનતાનું કારણ પુછયું. ઝવેરીઓએ કહ્યું કે બાદશાહ જહાંગીરે પોતાની કિંમત પુછી છે. કેટલી કિંમત આંકવી તેની મુંઝવણમાં પડયા છીએ. શેઠે કહ્યું કે આમાં મુંઝવણમાં પડવા જેવું નથી. જહાંગીરની કિંમત હું કરીશ. ઝવેરીઓને આશ્ચર્ય થયું કે આ યુવાન શાંતિદાસ કેટલી કિંમત આંકે અને કેવી રીતે કહે છે. તે જોઈએ તે ખરા ! ઝવેરીએ શેઠ શાંતિદાસને સાથે લઈને જહાંગીર
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર નૈતિ
૧૨
માદશાહની સભામાં હાજર થયા. બાદશાહે કહ્યું કે, 'મારી કિંમત માટેજ કરવી પડશે. શાંતિદાસે કહ્યું કે બાદશાહ ? કાંટા મગાવા ! જોખીને તમારી કિંમત કરીયે.' બાદશાહે હીરા જોખવાના કાંટા મંગાવ્યે તેમાં હીરા · મૂકીને અને પલ્લામાં વારાફરતી હીરાઓ જેખીને કહ્યું કે * જહાંપનાહ ! આપની કિંમત આંકી તમારી ક"મત એક રતિની (ભાગ્ય) છે. ખાદશાહે વિચાયું કે શેઠ વિચારીને એલેલ હશે. તેથી તેના અથ પુછયે. શેઠે કહ્યું કે મનુષ્ય પણામાં અમે તથા પ્રજાએ અને તમે સરખા છીએ. પરંતુ રતિ કહેતાં ભાગ્ય તમારૂ અધિક છે, એટલે તમે બાદશાહી ભાગવા છે. આ પ્રમાણે સાંભળી ખાદશાહે શેઠને અમદાવાદના નગરશેઠની પદવી આપી. અને મહુ સન્માન કર્યું. આ પ્રમાણે સદાચારી શેઠને પુણ્યથી સઘળી સાહ્યબી મળી. ૮ ડાહ્યા સમજુ માણુસા પણ વસ્તુનુ સ્વરૂપ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ભ્રમણામાં પડે છે
અને વિવિધ અનને કરી બેસે છે.
વસ્તુ સ્વરૂપ સમજ્યા પછી ભ્રમણા-ભ્રાંતિ રહેતી નથી, તેથી હૈય ત્યાગ લાયક વસ્તુઓ ત્યાગ કરી શકાય છે. વિષય ક્રુષાયના વિકારાનુ ખલ રહેતું નથી. અમદાવાદ શહેરમાં ગીરધર ગેાપાળની પેઢીની પ્રસિદ્ધિ સારી હતી તેથી તે પેઢીમાં થાપણુ મૂકવા ઘણા લોકો આવતા. એક વખત મહાર ગ્રામના એક શેઠના નાકર પાતાના શેઠની થાપણને મૂકવા આ પેઢી ઉપર આવ્યા, ગીરધર ગેપાલે રૂપિયા ગણીને
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીર્તિ સામ િરતિ તેની થેલી સિરીયાં નમૂકતાં લિથિી ઉપર મૂકીને સારવાળું કરવા જતા હતા તે વખતે સડાનો મોતીલાલ વાણીચો પણ રૂપિયા લેવા આવ્યું હતું. તેથી શેઠ તેને પિતાને ઘેર લઈ જઈને જમાડીને કહ્યું કે, “જ, દુકાને સૂઈજા. સવારે નરોડ જજે. મોતીલાલ-કાને સૂઈ ગયે. પેલા નોકર તિજોરીના ઉપર મૂકેલી રૂપિયાની થેલીને ચરી જવાની ભાવના કરી. તેથી મધ્યરાત્રિએ આવીને દુકાનમાં પ્રવેશ કરીને થેલી ઉપાડી નાઠો. નિદ્રામાં ઘેરાયલ મોતીલાલને ખબર પડી નહી. થેલી લઇને આ કિર નાઠે તે ખરે પણ કોટના દરવાજા બંધ હેવાથી તેનાથી બહાર જઈ શકાયું નહીં. તેથી તેણે પાસે રહેલ ઉકરડામાં થેલીને સંતાડી એક ઓટલા પર સૂઈ ગયે. જ્યારે આ નોકરે ચોરી કરી ત્યારે સામેની બાજુએ હીરાલાલ વાગે શેઠ નામુ લખતા હતા. ખડખડાટ થવાથી તપાસ કરવાને પોતાના પુત્રને મેક. તેણે ચેરીની વાત પિતાના પિતાને કહી. પિતાના કહેવાથી તે પુત્ર પેલા નેકરની પાછળ ગયે. ગુપ્ત પણે રહીને ઉકરડામાં થેલીને મૂકતાં જોઈ લીધી.
પેલે ચોરી કરનાર નેકર સૂઈ ગયા પછી ઉકરડામાંથી શેલીને લઈને શેઠના પુત્રે થેલી પોતાના પિતા હીરાલાલને આપી. શેઠે વિચાર કર્યો કે સવારમાં શેરીની બીના કહીને ગીરધર ગોપાલને થેલી આપીશું. પણ સવારમાં અગત્યનું કામ આવી પડતાં હીરાલાલ પુત્ર સાથે બહાર ગામ ગયા અને મોતીલાલ વહેલે ઉઠી દુકાનની મુંગીએ ગીરધર એપલને અપીને સ્વગામે ગયે. ગીસ્માર ગોપાલ ના વને પત્ર પર આવ્યા. સુકાન ઉડાડી દુકાનમાં થેલ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
eતર હિતિ નહી નરાકાના પાપીઆ પર જ આવી જા તેમજ લીધી હશે એમ ધારી પોલીસને સાથે લઈને તેબા મહા ગયા, તીકાર્યું તેને સ્વાગત પિતાને તેમ હાઈ ગયે અને કહ્યું કે, કહે કેમ આવવાનું થયું. તેઓ કહ્યું કે, અલ્યાસ્તને રૂપિયા કરીએ છીએ, સાથીને દુકાને પણ સુવાડીએ છીએ. અને દરેક બાબતમાં સહકાર આપીયે છીએ છતાં તે ચાહી કરી, તે સારું કામ નહી. સિનેરી ઉપર રહી ગએલીમેલીને તે લીધી છે તે પાછી આપ? નહીતર પોલીસને સ્વાધીન કરવામાં આવશે કોઈ પણ તારો વિશ્વાસ રાખશે નહી. અને ફજેતી પૂરેપૂરી થશે માટે કઈ જાણે નહી એવી રીતે પાછી આપ. મોતીલાલ સમજો કે, આ શેઠ કોઈ પણ રીતે સમજશે નહીં. એટલે બે હજાર રૂપિયા લઈ પિતાની દીકરીને એક ગૃહસ્થના પુત્ર સાથે વિવાહ કર્યો. અને તે બે હજાર રૂપિયા ગીરધર
પાલને આપ્યા આ બે હજાર રૂપિયા લઈને ગીરધર ગોપાલ અમદાવાદ આવ્યા. આ બાજુ બહાર ગામથી આવેલ હીરાહલે થેલી પાછી આપી. ગીરધરને બહુ પસ્તા થયેતે હાજર પાછા આપવા નરોડા ગયા. પણ મોતીલાલે લીધા નહી મહાનજનના કહેવાથી સ્વ. પુત્રીને તીલાલના પુત્ર સાથે પરણાવી કન્યાદાન તરીકે બે હજાર આપીને સદુગ્રહસ્થ બનાવ્યા. ૯. સ્વાથ સાધવા ખાતર પુત્રે પણ પિતાના
આશયને અવળે અર્થ કરે છે. લે પિતાનું જીવન સુખથી પસાર થાય તે માટે અનેકવિવિધ આરંભરમારંભ કરીને અને શાન કરે છેધનાવિક
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગસૂરિ ઉપાર્જન કર્યા પછી આસક્તિના ગે તેને સારો રસ નથી. તેમા સમજે છે કે ધાદિક હશે તે સગાવહાલાં સેવા ચાકરી કશે પરંતુ તે ધનાદિકથી જયારે ચિન્તાએ ઉત્પન્ન થાય છે. ત્યારે તેને સમજણ આવે છે. સુખ તો અનાસક્તિના ગે પ્રાપ્ત થાય છે.
એક શેઠે કષ્ટને સહન કરી ઘણું ધન મેળવ્યું. પરેપકારાથે એક રૂપિયે પણ ખબર નહી કોઈ કહે ત્યારે તેને કહે છે, કે વૃદ્ધાવસ્થા જ્યારે આવશે ત્યારે ખચીશું. અને પુણ્યનું ભાતુ બાંધીશું. આમ કરતાં અસહ્ય વ્યાધિએ તેના ઉપર ઘેરો ઘાલે. દવાઓ વિવિધ કરી પણ આરામ થાય નહીં. સગાં વહાલાં તથા ગામના લેકે જોવા આવ્યા અને કહેવા લાગ્યા કે, અસાધ્ય વ્યાધિ થએલ છે. માટે હવે તે કઈ પરોપકારાર્થે કહે. સ્વપુત્રોને બેલાવી તિજોરી તરફ હાથ કરે છે ત્યારે પુત્રે મહાજનના સદગૃહસ્થને કહે છે. કે અમારા પિતા એમ કહે છે કે બધા રૂપિયા ભીંતેમાં અને મકાનમાં નાંખ્યા છે. શેઠથી હવે બેલી શકાતું નથી. તેથી પિતે હાથની આંગળીઓ હલાવીને એમ કહેવા માગે છે કે. પાંચ હજાર રૂપિયા ધર્માદા ખાતે આપે પરંતુ પુત્ર કહે છે. કે અરે ભાઈઓ અમારા પિતાશ્રીને સંનિપાત થયે છે. આ પ્રમાણે પુત્રના વચને સાંભળી શોઠ બહુ પસ્તા કરવા લાગ્યા. જ્યારે હાથમાં ધન હતું ત્યારે કાંઈ પણ પરોપકારાશે ખર્ચાયું નહી. હવે ભાવના થઈ ત્યાં પુત્રો કહે છે કે સન્નિપાત થયો આતે મનની મનમાં રહી ગઈ. શેઠ પરલેક ગયા. અને કાંઈ પણ આત્મહિત સાધી શક્યા નહીં,
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
.
'
=
=
અતર તિ ૧ સંસારિક વિષયસુખે પડછાયા છે અને સિક રિસથી ઉત્પન્ન થએલ જ્ઞાન તેજ સાચું સુખ છે
જેઓને આત્મતત્વનું ભાન નથી. તથા જેએને પિતાના આત્મામાં કેટલી શક્તિ રહેલી છે. તેની શ્રદ્ધા અને જ્ઞાન નથી તેઓ વિવિધ પ્રકારે લતા સંભળાય છે. કે અમે શ્રીમંત અને ધનાદિક પરિવારવાળી હેવીથી સુખી છીએ ત્યારે કેટલાક જને કહે છે કે પુત્રાદિકના અભાવે અમે દુખી જીવનને ગુનેરીયે છીએ, શ્રીમંતે પણ કહે છે કે, અમપુત્રાદિકના અભાવે દુખી છીએ. સત્તાધારિત અધિકારીઓને આપણે બેલતાં સાંભળી છીએ કે. નેર, સેવક તથા પત્ની પુત્રાદિક અમારા તાબામાં રહેતા નથી અમારી આજ્ઞા મુજબ કાર્યો ને કરતા નથી, સ્વચ્છતા ગમે તેમ બેથા કરે છે. ઈચ્છા પ્રમાણે વર્તન રાખે છે તેથી બહુ દુખ થાય છે. બીજાઓ ઉપર સત્તા-અધિ કાર ચલાવીએ છીએ ઘરમાં સત્તા અધિકાર ચલાવી શકતા નથી. આ દુખ કયાં જઈને કહેવું. વ્યાજના આધારે આજીવિકા ચલાવનાર કહે છે કે સરકારે અમારી આજીવિકાનું સાધન બરજોરથી ઝુંટવી લીધું. કયાં જઈને પિકાર કરી શકે શિક્ષક અને ત્યાં શે ઉપાય? સરકાર પણ ઘણા પ્રકારે બૂમો પાડે છે, કે અમારા ઉપર અન્ય સત્તાધારીએ, સત્તાને રૂપગ કરી દબાણે પુનઃ પુનઃ કર્યા કરે છે, એટલે અમોને સુખ નથી. વ્યાધિગ્રસ્ત, માનસિક ચિતાવાળાઓ પણ વધારે પર પિકારા પાડયા કરે છે કે આ વ્યાધિઓ આ ચિતા. ચાર ટળશે. આ પ્રમાણે જેમણે આત્મસ્વરૂપનું મિ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરાર ચિત
સમુ નથી તેવા નિરન્તર દુઃખઅય મનને શુરે છે શકે પાને ટાળવાના ઉપાય. આત્મતત્વને ઓળખીને પ થી સગમાંથી ખાસક્તિના ત્યાગ કરવા જરૂના છે. ૧૧ ઈર્ષ્યાળુ, શ્રીમંત કે સાધારણ વ્યકિતના માણા લેવાની ગાઠવણ કરે છે પણ છેવટે તે મેવડી દડાય છે.
ધનાકિ પ્રાપ્ત કર્યો પછી શ્રીમતને મહાટાઈ મેળવી પ્રશંસા પાત્ર બનવાની ઈચ્છા રહ્યા કરે છે, એકે દરેકને મહત્તા મેળવવાની ઇચ્છા હોવી જોઈયે. પરંતુ ઉન્મા ને ગ્રહણ કરવા પૂર્વક નહાવી જોઇયે. એટલે અન્ય શ્રીમતને સમાજમાં હુલકા પાડવા ખાતર કપટ કળા કેળનવી અને હલકા પાડવા પ્રયાસ કરવા તે હિતકર નથી. દરેક શ્રીમંતે પુણ્યદયે પુરુષાર્થીને કરવાથી મહત્તાને મેળવી પ્રશંસા પાત્ર બને છે. આ પ્રમાણે ને માન્યતા ધરાવાય તે દુ:ખદાયી પ્રસ`ગ ઉપસ્થિત થાય નહીં. પરંતુ મૂર્ત અજ્ઞાનીને એવી કુટેવ હોય છે, કે અન્ય જાને હલકા પાડી તે પ્રશ્નનીય અનવુ.
એક શહેરમાં જીનદાસ નામે શ્રાવકે સહેાટા શ્રીમત અને ધાર્મિક હતા તેની મ્હોટી પેઢી ઘણા વર્ષોથી ચાલતી હતી લાખા રૂપિયાની લેવડ દેઢ થતી હતી. તેથી શેઠ તરીકે તેમની પ્રસિદ્ધિને વણીને બન્ને શ્રીમંત તેમના પર અનેખાઈ ધારણ કરતા. અને તે શેઠ શહેરમાં કેમ હો પડે ને સૂળમાંથી નષ્ટ પ્રેમ થાય તે ખાતર લાગ જોઈ રહેલ
'i
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવર લિ હતે. તેવામાં જીનદારે પાંચ લાખનો માલ લીધેલ હોવાથી મંગલાખની હુંડીને ચૂકવવાને પ્રસંગ ઉપસ્થિત થયે. માલના વાવ બેસી ગએલ હોવાથી લીધેલ વસ્તુઓ જી વેણી શકાઈ નહી. માલના રૂપિસ્થા કરવાને વખત આવ્યા. બાણ
કવે નહી તે આબરૂ જાય અને થાપણેને મૂકનારા હરડે પાડે તેથી જીનદાસ શેઠ ગભરાયા. ત્રિીમાં પરા હજાર હતા તેથી કઈ પાંચ લાખની ઉંધ ભ૫ાઈ કરી શકાય કેમ નહતી. તેથી બીજની પાસે ઉધારે રૂપિયા લે ગયા પણ પાંચ લાખ જેવી રકમ મળીનહી. તેથી થાકી અદેખાઈકરનાર શ્રીમંત પાસે જઈને પાંચ લાખની માગણી કરી. અને કહ્યું કે વ્યાજ સહિત બે મહિનામાં રૂપિયા પાછા આપી. અદેખાઈ કરનાર મનમાં સમજ્યો કે આ લાગ સારે આવ્યા છે. મૂલમાંથી નાશ પામે તે ઉપાય કર. આમ વિચારીને જનદાસને કહેવા લાગ્યા કે, શેઠ વ્યાજની જરૂર નથી તેમજ ગીર મૂકવાની તમારે આવશ્યક્તા નથી. તમારા જેવા શેઠની પાસેથી વ્યાજ લેવું તે ઉચિત ન કહેવાય. સુખેથી ઇચ્છા મુજબ રૂપિઆ લઈ જોઓ પણ શરત એટલી કે બે મહિના થયા પછી જે રૂપિયા આપી જ નહી તે સવાશેર માંસ તમારા શરીરમાંથી લઉં, શેઠને અપાય હતે નહી તેણી તે પણ કબુલાત પૂર્વક લખાણ કરી આપ્યું. પાંચ લાખ રૂપિયા લઈને હુંડીના રૂપિયા ચૂકવી આપ્યા. પરંતુ છે મહિના સુધીમાં માલનું કે ગ્રાહક થયું નહિ. અને રૂપિયા આપી શકાયા નથી. ખેર શ્રીમંત, તગાર કરવા લાગ્યા. કે રૂપિયા આપી શકાય નહી તેથી શરીરનું સવાશેર માં
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરેરિ રચિહ્ન આપે આ સંભાળી શેઠે વિચાર કર્યો કે મારે નાશ કરવાની આ કળા તેણે કરી છે માટે ઘરેણાં વેચીને પણ રૂપિયા બસ દશા તે હિતકર છે. ઘરેણાં વેચોને ભરવા ગયા ત્યારે પેલેસ કહેવા લાગ્યું કે, તમારા લખાણ મુજમ શરીરનું માંસ આપે. રૂપિયા. રૂપિયા લેવાને વખત વ્યતીત થઈ ગયે. શેઠ રૂપિઆ આપવા માંડયા અને તે લેવા માટે તેને ઘણ આજીજી કરી પણ નહી માનતાં તમારા શરીરનું માંસ જ આપો તમાએ લખી આપ્યું છે મારે રૂપિયા જેતા નથી. છેવટે આ ફરિયાદ રાજાની આગળ ગઈ–કે જીનદાસ તેના લખાણ મુજબ માંસ આપતા નથી. માટે મહેરબાની કરીને અપાવે રાજાએ દીવાનને કહ્યું દીવાને-ચુકાદો આપે કે જીનદાસ શેઠ શરીરનું માંસ સવાશેર આપે પણ જે કાપતી વખતે વધારે કપાશે અગર લેહી નીકળશે તે લેણદારના ઘરની સંપત્તિને લુંટી લેવા પુર્વક તેને શુળીએ
ચઢાવામાં આવશે. આ પ્રમાણેને સૂકા સાંભળી પેલે ભયભીત બન્ય તે લેવા ગઈ પૂત્ત અને ખઈ આવી ખરામ જેવી ધીમા બની. શરીરને કાપવા જતાં નિયમ રહે નહી. વધારે જે કપાય તે શુળીએ ચઢવાને વખત આવશે. આમ સમજી સવાશેર માંસ લેવાની વાત એધ કરી અને પાંચ લાખ. રૂપિયા લેવા માટે કહ્યું. " દીવાને કહ્યું કે તેમને રૂપિયા આપવા છતાં લીધા નહી અને રાજાની પાસે બેટી ફરિયાદ
- ૨૭
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
ર૭ કરી તેથી તમારા દશલાખને કડ કરવામાં આવે છે પાંચ વર્ષની કેદની સજા કરવામાં આવે છે. ઈMાર શેઠને દશ લાખ દંડ તરીકે ભરવા પડ્યા અને પાંચ વર્ષ કેદમાં રહેવું પડ્યું. માટે ધનાદિકને પ્રાપ્ત કર્યા પછી કેઇના ઉપર અદેખાઈ ધારણ કરીને અન્યને હલકે પાડા નષ્ટ કરવાની ઈચ્છા પણ કરવી નહી.
પ્રાયઃ મનુષ્યને સંપત્તિ વૈભવ મળ્યા પછી અભિમાન અદેખાઈવિગેરે દુર્ગણે આવીને ઘેરે ઘાલે છે તેથી તે આંખે છતાં અંધ બને છે, કાન હોવા છતાં બધિર બને છે. હિત શિખામણ માનતું નથી અને સંપત્તિના મદમાં એવું કરી એ છે કે તે પિતે વિપત્તિના વાદળો ઉપસ્થિત કરે છે. સંપત્તિને મદ કેને છાજે છે? તેને વિચાર કરે તપાસ કરી. શ્રદ્ધાવત અને ટેકવાળા જીનદાસ શેઠની પ્રશંસા થઈ અને વિપત્તિના વાદળ વિખરાઈ ગયા. માટે આંખેમાં અમી રાખીને દરેક પ્રાણુઓનું શુભ ચિન્તવવું જોઈએ. તેનાથી જ આત્મકલ્યાણ સાધી શકાય છે. ૧૨–વિન સાથી મનુષ્યો અન્યની ઉન્નતિને નિહાળી જેમ વર્ષોત્રતુમાં મેઘજળથી નવ પલ વિત થએલ વનસ્પતિને દેખી “જવાસે સુકાઈ
જાય છે. તેમ સુકાઈ જાય છે. પરંતુ તેઓ વિચાર કરતા નથી કે સામના પુદ્ધ અને પુરૂઝને લઈને ઉન્નતિ થઈ છે. જે તે વિસંતેવીએ અદેખાઈ ત્યાગ કરવા પૂર્વક સદવર્તન રાખે તો તેઓની
વિત થયેલ છે તેમજ સામાજી
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ શs પy જતિ થાય. તેને આ વાત ગમતી નથી અને કરતબ કરવામાં પાછા પડતા હોવાથી, મનમાં સહાય મળતા રહે છે. અને નતિ સાધતા નથી.
એક વૃ૫ના દરમ્બારમાં ચાર મંત્રી હતા. તેના પર અન્ય અધિકારીઓ અદેખાઈ કરવા. પણ આ ચતુર મંત્રી દરેક બાબતમાં પ્રવીણ હોવાથી રાજા તેના પર અધિક પ્રીતિ રાખ-અન્ય મંત્રી મનમાં બન્યા કરતા પણ તેમનું કાંઈપણ ચાલતું નહીં. જ્યારે તેઓ બહુ અકળાયા ત્યારે નૃપને કહેવા લાગ્યા. કે તમે ચતુર સાગર મંત્રી પર ઘણે
પ્યાર રાખે છે. અને દરેક બાબતમાં તેની સલાહ લઈ રાજ્યનું કાર્ય કરે છે. અમે શું મુખ છીએ. કે અમારી સલાહ લેતા નથી? અમે તેના કસ્તાં સવાયા કાર્યો કરવા સમર્થ છીએ. રાજાએ તે મંત્રીઓનું વથન સાંભળીને કહ્યું કે તમે ચતુર મંત્રીના કરતાં સવાયા બુદ્ધિમાં છે તે કહે મને જે લાત મારે મારું અપમાન કરે તેને શી શિક્ષા કરવી, તેમણે વિચાર કર્યા સિવાય એકદમ જવાબ આપ્યો કે તેનું મસ્તક ઉડાવી દેવું જોઇએ. ચતુર મંત્રીને પુછ્યું–કેમ શી શિક્ષા કરવી. વિચાર કરીને ચતુર મંત્રીએ કહ્યું કે, મહારજા ! તેના પર મૃદુતાને ધારણ કરી જે માગે તે ચગ્ય આપવું. પેલાએ આ સંભાળી હાંસી કરવા લાગ્યા, કે દેખા મહારાજા ! તમારા ચતુર મંત્રીની ચતુરાઈ ! ૧૦ અખાઈ કરનાર પ્રથમ હાથમાં બળે છે અને બુદ્ધિમાનની આગળ હલકે ૫ડતાં અધિક
બળાતે રહે છે. જેથી કહેવા લાગ્યા કે,
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવાર નહિ
- તમને લાત મારનાર અને અપમાન કરનાર ઉપર નમ્રતા–સૂલા બતાવે છે તેમજ વળી કહે છે કે જે મારે તે રાપવું. શું તમારા વહાલા મંત્રીની બુદ્ધિમત્તા ? સદાય તેની સલાહ લીધા કરશો તે કલ્યાણ કલ્યાણ થઈ જશે. આ પ્રમાણે તેઓનું કથન સાંભળો નૃપે ચતુર મંત્રીને કહ્યું કે તમે જે બીના બતાવી તેનું સપષ્ટીકરણ કરે. તમારું કથન મારે ગળે ઉતરતું નથી. ચતુર મંત્રીએ કહ્યું કે આપ વિચાર કરે તે સમજાય એવી બીના છે. મહારાજા? એ કયા આપના કરતાં સમર્થ છે કે તમેને અપમાન કરીને લાત મારે અને વળી તમે તેને ઉચિત માગવા પ્રમાણે આપ “આપના સહારાણી રીસાયા અને કલાતુર બનીને લાત મારે અગર રાજકુમાર રીસાય અને રીસ કરીને લાત મારી અપમાન કરે તેને તમે શું કરો? તેએાનું મસ્તક ઉડાવી દેશે? નૃપે કહ્યું કે તે તે કદાચ રીસાય-અને લાત મારે એથી માથે ઉડાવી દેવાય છે? નહિ જ તે-મહારાજા ! મહારાણી કે પુત્ર સિવાય તમને લાત મારીને અપમાન કરનાર અન્ય કોઈ સમર્થ હે તે હું દેખાતું નથી. મહારાજાએ તેનું ચાતુર્ય દેખી આનંદપૂર્વક તેની પ્રશંસા કરીને શીરપાન આપે. પેલાએ મનમાં વધારે બળવા લાગ્યા. પણ કરે શું? પિતાની જ અખાઈથી પિતે જ હલકા પડયા. અને હસી પાત્ર બન્યા. ત્યાર બાદ અદેખાઈ કરવાની ને ભૂલી ગયા. અને વિદ્ધ સતેષપણાને ત્યાગ કરીને ગુણાનુરાગી બની બુદ્ધિ પ્રમાણે પિતાનું કર્તવ્ય બજાવવા લાગ્યા. માટે કોઈની ઉન્નતિ રેખાને ખુશી થવું હુ હરિફાઈ કરીને આખા
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરારિ રચિત કદાપિ કરવી નહીં. અને મનમાં મળવું નહી. પદયથી પુણ્યશાળીને બુદ્ધિ તથા સંપત્તિ આવી મળે છે. ૧૪ ધનાદિક વસ્તુઓ, સ્વજન વગ ઉપર-તેમજ આત્માના ગુણે તરફ આસક્તિના ગે
વિશ્વાસ-શ્રદ્ધા બેસવા દેતી નથી. દેખાદેખી–હરિફાઈબે પ્રકારની છે. એક હરિફાઈ એવી છે કે તે હરિફાઈ કરનાર સમર્થ હાય નહીં તે દરેક બાબતમાં પાછો પડે છે. અને હરિફાઈ કરનાર સમર્થ અને બુદ્ધિમાન હોય તે તે આગળ વધે છે, જ્યારે ધાર્મિક હરિફાઈ કરનાર આત્મિક વિકાસમાં આગળ વધે છે અને વિષય કષાયોના વિકારને હઠાવી સવતંત્ર બને છે. ત્યારે વ્યવહારિક કાર્યોમાં હરિફાઈ કરનાર પિતાની બુદ્ધિ અનુસારે સંપત્તિ વિભવને મેળવે છે. પણ તેમાં જે આસક્તિને ધારણ કરે તે તે આત્મિક વિકાસમાં આગળ વધતું નથી. વિષય કષાયના વિકાસમાં અધિક પરાધીન બનતે રહે છે. તેથી ચિન્તાઓ વ્યાધિઓ વધે છે છેવટે આર્તધ્યાને જીવનને વ્યતીત કરી દુર્ગતિનું ભાજન બને છે.
કે એક નગરમાં શ્રીમતની હરિફાઈ કરીને એક વણિકે ઘણું ધન મેળવ્યું. એક બે તિજોરીઓ લાવીને ખરીદ કરેલ ઝવેરાતને તેણે તેમાં ભર્યું ભરતાં એક ખાનું બાકી રહેલ છે. તેમાં પ્રવેશ કરીને કઈ પણ વજન વર્ગ દેખી ન શકે તેવી રીતે તે ઝવેરાતને દરરાજ તપાસતે. પત્ની પત્રાદિકને પણ વિશ્વાસ રાખતે નહી. આતિના ચગે
કરી હરિક
માં જ આસી . વિષય કવાયત
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર તિ પુત્રાદિક તે સ્થલે આવી છે તે ધમધમાવીને કાઢી મુકો એક વખત આ વણિક ઝવેરાતની તપાસ કરવા તિજોરીનું બારણું અડધુંવાસી તેના ખાલી ખાનામાં પડે છે. તેવામાં નાના છોકરાએ ધકકે મારી બારણું બંધ કર્યું. ચાવીઓ તિજોરીમાં રહેલી હોવાથી ઉગાડી શકાયું નહી. આ વિવેક વિહીન વણિક ઘણું બૂમ પાડે છે પણ કોઈ સાંભળી શકતું ન હોવાથી તેને બચાવી શકયું નહિ અને ગુંગળાઈને મરણ પામીને અધોગતિમાં ગયે. ૧૫–અવિકારી સત્ય સુખની પ્રાપ્તિ કરવી હોય તે ૫ટ કળાને ત્યાગ કરીને સતેષને ધારણ કરે.
મનુષ્યને કપટ કળા કેળવવા માટે ઘણે પ્રયાસ કરે પડે છે અને કપટ કળાને કેળવવા અન્યજનેને છેતરે છે. અને બકવા લાગે છે કે અમે કેવા કુશળ છીએ પિલાને થાપ મારી ધારેલ કાર્ય પાર પાડયું, પણ વસ્તુતઃ વિચાર કરીએ તે તે કપટ કરનાર જ ઠગાય છે, કારણ અન્યાય-વિશ્વાઘાત કરીને ઈષ્ટ કાર્ય કર્યુંઅગર પૈસા પડાવ્યા. તેથી આત્મવિકાસ ઉપર જે આવરણ આવ્યું તેની તેને ખબર પડતી નથી. અને ધાપ મારી ધારેલ કાર્ય પાર પાડયું. અગર પસા પડાવ્યા તેથી સુખને બદલે કપટ કળા ખુલ્લી પડવાને ભય તે સહેલ છે એટલે મનમાં શાંતિ જોઈએ તે રહેતી નથી. મુખ્ય મુદ્દા પર શ્યામતા ફેલાય છે. વચન પર અસર થતી રહે છે. જયારે કપટ કળા ખુલી પડે છે. ત્યારે તે તેને દુઃખને પાર રહેતું નથી. કોઈ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કતિસાર રશિયા અને જીવનમાં ભયંકર પર હાવી બદી કરી રહે છે. માટે નીતિશાએ તેમ જ ધર્મશાસ્ત્રો ફરમાવે છે કે કપટ કળાને ત્યાગ કરે તેનાથી કદાપિ રાસ શાંતિ મળશે નહીં ઉલટી વિવિધ વિડંબનાએ ઉપસ્થિત થશે કોઈ વિશ્વાસ ધારણ કરશે નહી અને જીવનમાં સરલતા નમતા ક્ષમા અને સંપાદિ ગુણેને આવવાને આવકાશ. મળશે નહી. તમે જે સુખ શાંતિને ચાલે છે. તેથી લાખે ગાઉ દૂર જશે સુખશાંતિને માટે પ્રથમ ઇંનો ત્યાગ કરીને ન્યાય સંપન્ન વિભવવાળા અને અન્યાય કળા કપટ પ્રપ ચથી કોઈને પણ સત્યશાંતિ મળી નથી અને મળશે પણ નહી. માટે જે ન્યાયથી તેમજ પુણ્યદયે જે પ્રાપ્ત થએલ છે તેમાં સંતોષ રાખે. ૧૬. કામ વિકારને સંતોષવા ખાતર કપટ કળા
કરનારને જીવનનું જોખમ આવી લાગે છે.
કષ્ટ કરનારને આ લોકમાં જ ભયંકર જીવના જોખમમાં આવવું પડે છે. તે વખતે પોતે કરેલી કળાથી કોઈ પણ સહાય કરનાર મળતું નથી. તેને પ્રાણે વૃથા, ગુમા વવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. મહેધારી એક બાવાને તેના ભક્ત ગૃહસ્થે જમવાનું આમંત્રણ આપેલ હોવાથી તે શ્રા તેને ઘેર જમવા ગયે. જમતાં જમતાં તે ગૃહસ્થની પુત્રીનું રૂપ દેખી અત્યંત કામાતુર થયે પરંતુ લાજ મર્યાદા તે કામને આવી સ્વ સ્થાને આવ્યા પણ તે રૂપાળી પુત્રી ઉપરથી તેને મોહ ગયે નહીં. તેને માટે અનેક
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ ઘટનાઓને ઘડે છે તેવામાં તે ગૃહસ્થ ભક્ત બાવાજીને પ્રણામ કરવા આવ્યા. બાવાજીએ પિતાના દંભને પાર ઉતાકરવા માટે પિતે ઉદાસી હોય તે દેખાવ કર્યો. ભકતે કહ્યું કે કેમ તમે ઉદાસી દેખાવે છે ? તેણે કહ્યું કે તમારા તરફની ચિન્તાને લઈને ઉદાસી છું. ભકત છે કે મારા તરફની શી ચિતા તમોને છે? જલદી કહે તે તેને ઉપાય કરવામાં આવે. તમો જે કહો તે પ્રાણેના જોખમે પણ કરવાને હું તત્પર બનું. બાવાએ બરાબર દેખાવ કરીને કહ્યું કે, અરે ભક્ત! કહી શકાય એમ નથી પણ તારે આગ્રહ હોવાથી અને તું શ્રદ્ધાવાળો હોવાથી કહું છું. જ્યારે તારા ઘેર જમવા બેઠો તે વખતે તારી પુત્રીને મેં બરાબર નિહાળી છે તે રૂપવતી છે પરંતું પીઠસપી છે તેથી તારા કાને નાશ કરનારી આગળ જતાં નીકળવાની. અને જે તેને પરણાવીશ તે પણ નાશ કરશે તાણ કુલ નાશ યંતાં અમારી મહત્તા પૂજા વિગેરેને હાનિ પહોંચવાની તેથી ઉદાસી બનાયું છે. ભકતે ભયભીત બનીને કહ્યું કે ઘર પરિવાલિ ના જાય નહી તેનો ઉપાય જરૂર તમારી પાસે હશેજ, બાવાએ કહ્યું ઉપાય તે પણ તારાથી તે પ્રમાણે બની શકશે? ભક્ત કહ્યું કે તમે જે ઉપાયને બતાવે તે હાલમાં જ કરૂ. બાવાએ કહ્યું કે, તે તારી પુત્રીને એક પેટીમાં પૂરી નદીમાં વહેતી મૂકીકઈ જાણે નહી તેવી રીતે, એટલે તારૂ ભાગ્ય ખીલશે અને કુલાદિકનું રક્ષણ પણ થશે. અંધ ભક્ત તે કબૂલ કરીને ઘેર આવ્યા બ વાએ પિતાના શિષ્યોને કહ્યું કે મધ્યરાત્ર એ નદીમાં તરતી આવતી પિટીને હું જ્યાં
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
આ. કીતિ સાગરસૂરિ રચિત
ધ્યાનાદિક છું ત્યાં લાવીને મૂકશે. મારે એક દેવને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન કરવાનું છે, ક્દાચ ખૂમા પાકારા સભળાય તા પણ જ્યાં હું બેઠા . ત્યાં તમારે આવવુ નહી. જો આવશે. તે અનુષ્ઠાનમાં વિઘ્ન આવશે અને ધ્રુવ પ્રસન્ન નહી થાય. ચેલાએ સત્ય માની નદી કિનારે ગયા. અને પેટીની રાહ એવા લાગ્યું. ભકતે ઘેર આવીને વહાલી પુત્રીને ઉદ્ધૃત્ક્રામિત થયેલ હાવાથી રડતી કકળતી છતાં પેટીમાં પુરી મધ્યરાત્રીએ નદીમાં વહેતી મૂકી. નદીમાં તરતી પેઢીને તે વખતે આવેલ એક રાજકુમારે વચમાંથી ઉપાડી લીધી.પેાતાના સ્થળે લાવી તેને ઉઘાડી. તેમાંથી એક આળા નીકળી તેણીને પુછવાથી રડતી પુત્રીએ સઘળી મીના રા કુમારને કહી. રાજકુમારે તેને મહેન ગણી આશ્ર્વાસન આપ્યું. અને મદારીની પાસેથી એક રીછ લાવી પેટીમાં પૂરી તેને બંધ કરી. તે પેટીને પાછી નદીમાં વહેતી મૂકી, નાર ઉભેલા શિષ્યે તરતી આવતી પેઢીને ગ્રહણ કરી પેાતાના ગુરૂના બેસવાના સ્થળે મૂકી ખાણુ ખા કરી બહાર જઈને બેઠા. ખાવાએ પેટી ઉપાડી, તા પુત્રીના ખાતે રીં’છ નિકળ્યુ ભૂખ્યા રીછે તેને કરડી ખાધા. આા ગૃહસ્થની પુત્રીનું રક્ષણ થયું. ખાવાજી મરણુ પામી. દુર્ગાંતિનું ભાજન બન્યા.
૧૭ ભાગ્યની સફલતા પુરૂષાર્થના આધારે છે.
અરે લાગ્યશાલી ! તારી કામનાઓ સલ થઈ હોય કે નહી થઈ તેા પણ ભાગ્યના કે ક્રમ ભાગ્યના વાંક કાઢીશ નહી. માનવદેહ-ગાય કુલ ઉત્તમ-જાતિ—'પૂર્ણાં
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
અપાંગ-ધર્મ શ્રવણની રૂચિ, સમ્યગૂજ્ઞાનાદિક આ સર્વ ભાગ્યના આધારે જ મળેલ છે. માટે તે કમ ભાગ્ય નથી. પણ ભાગ્યશાલી જ છે. જેઓને ઉપરોકત સાધન મળ્યા નથી તેના કરતાં તે ઉત્તમ છે માટે હતાશ બનીશ નહી. દુર્લભ માનવદેહાદિ પ્રાપ્ત થએલ છે. તે જ ઉત્તમતાની નિશાની છે. માટે પ્રમાદને ત્યાગ કરીને ધર્મ સહિત વ્યવહારિક કાર્યો કર! જે આશાઓ સફલ થઈ નથી તે સફલતાને ધારણ કરશે. ચિન્તાએ કરવાથી કે નિરાશ બનવાથી આશાઓને સફલ કરવાના સાધને પ્રાપ્ત કરી શકાતાં નથી. આથી તે બુદ્ધિ અને શક્તિને હાસ થયા કરે છે. વખતની કિંમત પણ અંકાતી નથી. હું ભાગ્યશાળી છું જ આમ માનીને આળસને ત્યાગ કરવા પૂર્વક ઉભું થા? અધુરા કાર્યોને પૂર્ણ કર. અધુરા કાર્યોમાં નિપુલતાને મત નહી. પણ અડધી સફલતા માન? આન્ફરની નિશાની છે જેમાં કાર્યો કરતા હતાશ નિરાશ બને છે તેને પ્રાપ્ત થએલ સ્કુલતાને ઉતાવળથી રાખી શકતા નથી. અને તે કાને મૂકી દે છે. પણ જો તેઓ ધીરતાને ધારણ કરી વિચાર પૂર્વક તપાસ કરે તે જરૂર તેમને સફલતાની ખબર પડે. જે માણસ ઉતાવળા થતા નથી. પણ ધીરતાપૂર્વક કાર્યો કરતા રહે છે. તેઓનેજ સફતા વરમાળા પહેરાવે છે. ૧૮ જે અનુકલ સાધને મળ્યા છે તે પા૫
બંધ માટે નથી. આત્માનતિના સાધનો પ્રાપ્ત થયા પછી જેઓ પિય
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત કક્ષાના વિચારોમાં તેમજ વિકારોમાં ફસાઈ પડેલા છે તેઓ અભાગ્યશાળી છે. જેઓને પુદ સર્વ પ્રકારે અનુકુલતા મળ્યા છતાં પણ પુણ્યાનુબંધી પુણયને પ્રાપ્ત કરવા માટે સદાચાર કે સદ્ગતનું પાલન કરતા નથી તેમજ વિવિધ વિડંબનાઓમાં સપડાય તે પણ અનાથારાને ત્યાગ કરે નહી. તે કમભાગ્યવાનું કહેવાય.
સાધનની અનુકુલતા, પુણ્યાનુબંધી પુણ્ય વધારવા માટે છે, નહીં કે પાપને બંધ કરવા માટે જ્યારે સદાચારનું પાલન હેય નહી. ત્યારે આત્તધ્યાનના ગે પાપનો બંધ થતો રહે છે
પુણ્યને ભગવટે ભગવતાં પાપાનુબંધને જે ખ્યાલ શખે નહી તે માનવે ભવિષ્યમાં અનુકુલતા કયાંથી પ્રાપ્ત કરી શકે? માટે પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરવા માટે નિષ્કામભાવે સદ્વિચાર સદુચાર અને સદવર્તનશીલી બને કે જેથી અનાસક્તિભાવે રહી શકાય. મિથ્યાત્વનું જોર ચાલે છે તે ચાલે નહીં. અને નિશ્ચિત રહી શકાય.
વસ્તુઓના સ્વરૂપનું જયાં સુધી સમ્યગ્રજ્ઞાન થતું નથી ત્યાં સુધી મિથ્યાત્વની પ્રબળતા અ૬૫ થતી નથી. અને પુણ્યાનુબંધી પુણ્યને લ્હાવે મળતું નથી. તથા મિથ્યાત્વના વેગમાં તણાએલ મુગ્ધજનોને આત્મ ધર્મની વ્યાવહારિક ધર્મોની અને નીતિષમ ની વાત પણ પસંદ પકતી નથી. તેથી આહાપાદુગલિક વિકારાની અધિક પ્રબલતા
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
અતર તિ હોવાથી આધિ-વ્યાધિ અને વિવિધ વિડંબનાઓને આવવાને અવકાશ મળે છે એટલે દુન્યવી વસ્તુઓ હાજર રહેવા છતાં પણ સત્ય શાંતિ મળતી નથી, વસ્તુઓના સ્વરૂપને સમજવામાં આવે તે તે પ્રથમથી જ ચેતી જાય. અને મિથ્યાત્વની પ્રબલતાને હઠાવે, ૧૯ભવાભિનંદી અને પુદગલાનંદીના વર્તનમાં
વચનમાં અને મનમાં ભિન્નતા હોય છે.
એટલે મનમાં જુદુ વચનમાં લિન અને વર્તનમાં ભિન્ન હોય છે તેઓ સત્ય વસ્તુઓને પારખી શકતા નથી. અને પારખવા માટે પ્રયત્ન કરવા સમર્થ બનતા નથી. ભવાભિનંદી જીવે મનોહર-ઈષ્ટ પદાર્થોને લાભ થતાં હર્ષઘેલા બને છે અને તે ઈષ્ટ પદાર્થોને વિગ થતાં શેક ઘેલા બને છે આવી પાગલ દશામાં માનસિક સ્થિરતા હોય કયાંથી? અને માનસિક સ્થિરતા સિવાય સત્ય વસ્તુઓ પરખાતી નથી. માટે ઈનિષ્ટ પદાર્થોના મેહને ત્યાગ કરે. પુદગલમાં જે આનંદ ભાસે છે તે જમણાનું કારણ છે.
જગતમાં વિવિધ વિડંબના પ્રાણીઓને ઉપસ્થિત થાય છે તે પિતે જાતે કરેલા કર્મોને પરિપાક છે. પરિણામ છે. મનુષ્ય દેવ-નરક અને તિયચ૫ણુએ ઉત્પન્ન થવું તે શુભાશુભ કમનું છે. તેમાં વળી મનુષ્યના ભાગે મહટી જવાબદારી છે. કારણ કે મનુષ્ય ભવમાં તરવા અને બૂડવાની અગર ઉગ્ર સ્થિતિ અને અધમ સ્થિતિને મેળવવાની સર્વ સાધન સામગ્રી મળી રહે છે.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮
આ. કીતિ સાગરસૂરિ રચિતં
સાધના પ્રાપ્ત કરીને તમે જે અધમ સ્થિતિને મેળવી તા જવાબદારીને સમજ્યા નથી. અને ઉચ્ચ સ્થિતિ કરી તે જવાબદારીને અદા કરી એમ કહેવાય. માટે મનુષ્ય ભવ અને ઉત્તમ સાધના મળ્યા ડાવાથી રાગ-દ્વેષ અને માહની જ જાળમાં પડા નહી. સાધનાને મેળવી સાધ્ય જે આત્મ ‘વિકાસ સાધવાનું છે. તેનું વિસ્મરણુ કા નહી. જીભની માર્કે નિલેષ ભાવે રહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ તમારી સત્તા, સપત્તિ સાહ્યબી તેમજ પરિવાર વિગેરે સાત પ્રકાર તુટતા આયુષ્યને ક્ષણ ભરે પણ ટકાવી રાખશે નહી.
તથા આધિ-વ્યાધિને મૂળમાંથી નાશ કરી શકશે નહી. તૂટતા આયુષ્યને સાંધવાની સત્તા-સ્પત્તિ વિગેરેમાં નથી. તા પછી આધિ-વ્યાધિ વિગેરેને મૂલમાંથી નાશ કરવાની તાકાત તેનામાં કર્યાંથી હાય ! જેમ અધિક આસકિત રાખશે. તેમ અધિક ચિન્તાએ ઉપસ્થિત થવાની અને હાથમાં તાળી દઈને સપત્તિ ખસી જશે ત્યારે તા ચિન્તાઓના પાર રહેશે નહી. તમેાએ સત્તા-સ...પત્તિ વિગેરે પ્રાપ્ત કરીને ચિન્તાઓને માછી કરી કે વધારી ? વ્યાધિએ કેટલો મૂલમાંથો હઠાવી ? ચિન્તા તેમજ વિચારા અશુભ વિચારો, ઉચ્ચારા અને આાચારા પોતાની મેળે દૂર ખસીને શુભ અંશે નહી, પણ પ્રત્યાખ્યાન,ચથાશક્તિએ કરવાથી. શકય ત્યાગ કરવાથી ખસશે ધનાદિક, પરિવાર વિગેરેની તથા શરીરની ચિન્તા અલ્પ થતી જશે. કેટલાક એવા હાય છે કે વડીલેાની સુનિવર્યાંની શરમથી.
·
.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ તેમજ આગ્રહથી ખાવા-પીવાને અમુક નિયમ લે છે. પણ ચિત્તમાં કપટ રાખે છે તેથી તેમની ચિન્તાઓ અને વ્યાધિઓ ખસતી નથી.
એક જૈન શ્રાવકનું દૃષ્ટાન્ત કેઈ એક આચાર્ય મહારાજે ઉપાશ્રયમાં આવેલ શ્રાવકના શરીરની નબળી હાલત દેખી. તેથી પુછયું કે આવી શરીરની સ્થિતિ હોવાથી ધાર્મિક ક્રિયાઓમાં સ્થિરતા તને થાય છે? તેણે કહ્યું કે ખાવાપીવામાં વ્યવહારના કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં રહેતી નથી પણ દરેક બાબતમં ચિન્તા ભય પણ વિગેરે રહ્યા કરે છે માટે કઈ એક મંત્ર યંત્રાદિક આપે કે જેથી ચિન્તાદિ રહે નહીં. આચાર્ય મહારાજે કહ્યું કે, બ્રહ્મચર્ય વિના મંત્રાદિક સફલ થાય નહીં. માટે પ્રથમ બ્રહ્મચર્યની બાધા લે ? તે પણ બાધા પાંચ-છ માસ સુધીની આ સિવાય તારા શરીરની હાલત સુધરશે નહીં. અને ચિન્તા શેકાદિક દૂર ખસશે નહી. આમ સાંભળતાં જ ભાઈ તે ચૂપ થયા. પુનઃ આચાર્ય મહારાજે કહ્યું કે મૌન કેમ ધારણ કર્યું. શારીરિક સ્થિતિ સુધારવા માટે પાંચ-છમાસને બહાચર્ય પાળવાનો નિયમ કે તેથી શરીરમાં શક્તિ આવશે અને ચિન્તાદિકને આવવાનો અવકાશ મલશે નહી. આ પ્રમાણે પુનઃ પુનઃ કહેવાથી. “ના” કહેતાં શરમ આવવાથી કચવાતે મને કહ્યું કે ભલે મહારાજા આપને આટલે આગ્રહ હોવાથી પાંચ-છ માસ તે નહી ઘણુ પચીશ દિવસની બાધા આપે. આચાર્ય મહારાજે તેની કપટલાને બરાબર સમજ્યા સિવાય પોશ દિવસ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આ. કીર્તિ સાગરિ રચિત બ્રહાચયને પાળવાને નિયમ આપે પેલો મનમાં તે વિચાર કરે છે કે “હાશ” આ લફરામાંથી છૂટ. ઘેર આવીને જે પ્રમાણે હતું તે પ્રમાણે વર્તન કરવા લાગે. વિશ દિવસ ગયા પછી તેને પુછયું કે અરે ભલા બ્રહ્મચર્ય પાળે છે ને “હા મહારાજ ! પચીશ દિવસની બાધા લીધી છે તે દિવસે પાળું છું. રાત્રીની બાધા લીધી નથી તેથી રાત્રીમાં પાળતે નથી આચાર્ય મહારાજ તે આ સાંભળી વિચારમાં પડ્યા કે બાધા લેવાની ચાલબાજી આની જુદા પ્રકારની છે તેમણે કહ્યું કે તારે શરીરની હાલત માટે તેમજ ચિતા ઓછી કરવા આ નિયમ આપે તેમાં પણ કેટલા? મહાનુભાવ સમજો ! ત્યારે પેલે કહેવા લાગ્યું કે, જીવીએ કે મરી જઈએ તે પણ તેવી બાધા પાલી શકાશે નહી. આવા માણસની શારીરિક સ્થિતિ સુધરે કયાંથી? અને ચિન્તા શેક વિગેરે હઠે પણ કયાંથી? આવા માણસેને વિવિધ વ્યસને વળગેલા હોય છે. એક તે બ્રહ્મચર્યના પાલન વિના શારીરિક નબળાઈ હોય છે તેમાં વળી દિવસમાં પચાશેક બીડી પીવાન વ્યસન હોય છે તેથી તેમનું કાળજું ખવાતુ જાય છે. આ ભાઇને બીડી પીવાનું પણ વ્યસન લાગુ પડેલ હતું તેથી મહારાજે કહ્યું “કે અલ્યા બમણે મીઠે માર ખાઈ રહેલ છે તેનું તને ભાન નથી. માટે બીડી નહી પીવાની બાધા લે, આચાર્ય મહારાજને આગ્રહ હોવાથી બાધા તે લીધી પણ બીડી પીવી અને બાધામાં વાંધ આવે નહી તેવી રીતે વિચાર કરી નામમાં જ ફક્ત તફાવત. એવી સીગા
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૪૧
રેટ પીવા લાગ્યું. એકવાર ગુરૂ મહારાજે સીગારેટ પીતાં દેખીને કહ્યું કે અલ્યા. તે. માધા લીધી છે અને બીડી પીવે છે. કેમ ? તેણે બ્રીડ્રાઈથી કહ્યુ કે, ‘ ગુરૂમહારાજ ! સીગારેટની કયાં ખાધા લીધી છે ? મીડીની માધા લીધી છે. નામમાં તફાવત હાવાથી ખાધા ક્રે છે? પેલા કહે છે કે સીગારેટ તેા પીવાને જ. આ માણસે શારીરિક. આત્મિક અલ ઓછુ કરે એમાં શું કહેવુ' ?
એકવાર સધ ભેગા થયા છે. અને નવીન ઉપાશ્રય અંધાવવાના હતા તેથી ટીપ કરવા માટે પાંચ જણાને ઉભા કર્યાં. તેમાં આ ભાઈ સાહેબ પણ આવી ગયા. અને શરમથી આષા લીધી કે. ‘જ્યાં સુધી ટીપ કરવા ન જઈએ ત્યાં સુધી રોટલી ખાવી નહી.' મહાજનને વિશ્વાસ બેઠા કે, ચાક્કસ ટીપ કરવા ખીજે દીવસે જશે. એક મહિના લગભગ થવા આવ્યા, પણ આ ભાઈ જઈ શકયા નહી. ઘરમાં સ્ત્રીને કહ્યુ કે રોટલીની મારે ખાધા છે માટે કુલકાં બનાવીને આપ, આ પ્રમાણે કહીને રાજ ખાવા લાગ્યા.
એકવાર આ ભાઈ ભાણામાં ફુલકા ખાઈ રહેલ છે તેટલામાં બાધા લેનાર પાંચમાંથી એક ત્યાં આવ્યાં. અને તેને ફુલકાં ખાતે દેખીને કહ્યું કે અલ્યા આ શું કરે છે ? આ ભાઈ કહેવા લાગ્યા કે રેશટલી ખાતા નથી પણ ફુલકાં ખાઉ છું આવેલ વ્યક્તિએ કહ્યું કે આમાં તફાવત નામના છે માટે તારી આધામાં શા માલ ? આવી રીતે જાહેર મહત્તાને મેળવવા માટે વ્રત નિયમ બધા વિગેરે તે પશુ આસક્તિ હોવાથી
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
આ. કીતિ સાગરસૂરિ રચિત
પાળી શકતા, ની. તેમાની ચિન્તાએ વ્યાધિ ખસતી નથી અને પુનઃપુ:ન સંતાપ ઉર્જાવે છે માટે અલને વાપરી કપટ કલાને દૂર કરી ખાધા વગેરે લેવામાં આવે તે આત્મખલ વધે અને સાથે સાથે શારીરિક શક્તિ આવે થાય. માટે નિષ્કપટભાવે વ્રત નિયમ વિગેર લેવાની આવશ્યકતા છે. આત્માના સ્વરૂપને જે રૂપે છે તે સ્વરૂપે જાણવુ ૨૧ હાય તેણે તત્ત્વને જાણવા માટે પ્રથમ સામાયિકને અને તેના અને જાણવા માંટે જરૂર પ્રયત્ન કરવા
મન વચન અને કાયાના બત્રીસ ઢાષાને શાસ્ત્ર કારાએ દર્શાવ્યા છે તેઓના ત્યાગ કરવા તમન્ના રાખવી જેમ જેમ આ દોષ દૂર ખસતા જાય છે તેમ તેમ તિરાભાવે રહેલ આત્મતત્વના આવિર્ભાવ થાય છે. જ્યારે આંશિક પણ આત્મિક સ્વરૂપના પ્રાદુર્ભાવ થાય છે ત્યારે રાગ-દ્વેષ અને માહ જે સંસારિક વસ્તુઓમાં રહેલ છે. તે અલ્પ થતા જાય છે. અને પદાર્થોમાંથી રાગ-દ્વેષ અને માહુ અલ્પ થતાં પ્રત્યાખ્યાન ત્યાગ કરવાની ભાવના સાથે અમુક કાલ સુધી તે તે પદાર્થાના ત્યાગ થાય છે. આ ત્યાગ પણુ આત્માના ગુણુ છે. આ પછી પ્રત્યાખ્યાનના યાગે અતીતકાલના થએલા ઢાષાની નિન્દા થાય છે. વમાનમાં સંવર થાય છે અને ભવિષ્યમાં ત્યાગ યુગે આસતિ અલ્પ થવાથી આત્મ તત્વના પ્રકાશના આરભ થાય છે એથી અલ્પ પરિગ્રહ હાય અગર ન પણ હાય તા પણ ચિન્તા શાક થતાં નથી. આત્મ પ્રકાશમાં આનંદ પૂર્વક ઝીલાતુ હાવાથી અધિક પરિગ્રહની
•
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ આવશ્યકતા રહેતી નથી. એટલે ત્યાગ પ્રત્યાખ્યાનમાં આગળ વધતાં સંવર વધે છે. અને સાથે સાથે અશુભ વિચારાદિક આવી શકતા નથી તેથી તપસ્યા કરતાં સત્તામાં રહેલાં કર્મો પણ ઉદયમાં આવી ક્ષય પામે છે. જેમ જેમ કાયા-માયાની મમતા ટળતી જાય છે. તેમ આનંદના. ઉભરાઓ આવ્યા કરે છે અને અનુક્રમે ઘાતીયાકને ઘાત થતાં કૈવલ્યજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. માટે પ્રથમ સામાયિકની બરાબર આરાધના કરી બત્રીસ દેને ટાળવા માટે લક્ષ દેવાની ખાસ જરૂર છે. આત્મસ્વરૂપ જાણ્યા પછી બીજા પદાર્થો જાણવાની જરૂર કે પ્રયાસ કરવા પડશે નહી.
કઈ એક ભાગ્યશાલીને આત્મસ્વરૂપને જાણવાની ઈચ્છા. થઈ તેથી તેણે મહાજ્ઞાની-સંગી-વૈરાગી–ત્યાગી-આત્મદર્શન નીક પાસે આવીને કહ્યું કે, મને આત્મસ્વરૂપને લાભ થાય. તેને ઉપાય બતાવે? જ્ઞાનીઓ આવેલ જીજ્ઞાસુ પાત્ર છે કે નહી. તેની પરીક્ષા માટે કહ્યું કે સામે દેખાતા વૃક્ષની પાસે જમીનમાં દાટેલ ચિતામણિને તું લઈ આવ, જીજ્ઞાસુ ત્યાં ગયે. અને ચિન્તામણિને હસ્ત ગત કર્યો પણ તેમાં તે મુંઝાય નહીં. અને વિચાર કરવા લાગ્યા કે આ આત્મત્વથી ભિન્ન છે અને માગણી કરીશ ત્યારે તે જે વસ્તુઓ આપશે તે વિયેગવાળી વસ્તુઓ આપશે તે પણ ક્ષણ વિનાશી આ વિચારી વિવેક તેણે લાવી મહાજ્ઞાની પાસે આવીને કહ્યું કે, તમે એને ત્યાગ કર્યો છે માટે તમારી પાસે તે ચિન્તામણિ રત્નના કરતાં સાથે સાથે અને સમીપમાં
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
આ. કીર્તિ સાગરસૂરિ રચિત પણ સમીપ રહેનાર કે શાશ્વત વસ્તુ હોવી જોઈએ મારે તેને જ ખપ છે તે આપો, કે જેથી સર્વથા-સર્વદાઅને સર્વત્ર આનંદના ધોધમાં ઝીલી શકાય. આ પ્રમાણે તે જીજ્ઞાસુને સાંભળી મહા મુનિરાજ બહુ ખુશી થયા અને કહ્યું કે. ચિન્તામણિ -કલ્પવૃક્ષ કરતા પણ સામાયિક અત્યંત મહિમાવંત વસ્તુ છે. પણ ચર્મચક્ષુઓ વડે દેખી શકાય એમ નથી. એ તે ક્યારે દેખાય સારા જગતમાં પરિભ્રમણ કરતી માનસિક વૃત્તિઓને પ્રથમ અંતરમાં ઉતારી આત્માના ગુણામાં સ્થિર કરે ત્યારે જ સામાયિક સાક્ષાત્ દષ્ટિગોચર થાય એમ છે અને તે આત્મિક ગુણમાં સ્થિર થતાં આનંદ આવતું હોવાથી બીજે સ્થલે પરિભ્રમણ કરવાનું બંધ થાય છે. અને તેથી મનના જે દશ દે છે તે ખસે છે. મનના દશ દે ખસે તે વચનના દશ દે તથા કાયાના બાર દો ટળતા જાય છે શાશ્વતઅપૂર્વ અવ્યાબાધ વસ્તુને પ્રાપ્ત કરવી હોય તે રાગ-દ્વેષ અને મેહ મમતા અહંક્રાદિકને મૂલમાં ખસેડવા માટે “સામાયિક કરવાની ખાસ આવશ્યક્તા છે. માનસિકવૃત્તિઓ તરફ લક્ષ દેતાં આત્મ શક્તિ આગળ તેઓને વેગ બંધ પડતે જાય છે અને આત્મિક શક્તિને વિકાસ થતું રહે છે. આ પ્રમાણે શ્રવણ કરીને આ ભાગ્યશાલી બત્રીશ દેને ટાળવા માનસિક વૃત્તિઓને અંતરમાં વાળી તે વૃત્તિઓ ઉપર લક્ષ દેવા લાગ્યું. અનુક્રમે તે વતિઓને પરિભ્રમણ કરવાનું બંધ થયું. અને આત્મિક શક્તિઓને સાક્ષાત્કાર થવાને આરંભ થયે માટે સામાયિક કરીને માનસિક વત્તિઓ ઉપર લક્ષ રાખે કે તે કયાં દોડે છે.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ રર પર નિન્દાના ત્યાગપૂર્વક સ્વાને નિન્દી
ગુણવાન બને. અન્ય માણસેની આગળ બીજાઓના દેને કહેવા અગર જાહેર કરવા તે નિન્દા કહેવાય છે. આ નિન્દા કરવાથી વેર વિરાધાદિક ઉત્પન્ન થાય છે અને વધે છે વેર ઉત્પન થતાં તથા વૃદ્ધિને પામતાં સત્તા-સંપત્તિ અને શક્તિ હવા છતાં પણ સુખ શાંતિ મળી શકતી નથી અને તેની સાથે રહેલા સદગુણે પણ ખસવા માડે છે. જ્યાં પરસ્પર વિર વિરોધાદિકક હોય ત્યાં સુખશાંતિને તથા સદ્દગુણેને આવવાનું મળતું નથી કારણ કે તેને અનાદિકાલીન વિશેષ છે. એટલે અન્યજનોના અને બીજા આગળ કથન કરતાં નિન્દા કરતાં આનંદ ખસવા માંડે છે અને વેર વિરોધની પરંપરા વધતાં નિન્દા કરનારની બાોન્નતિ કે આત્મતિમાં વિવિધ વિદને આવીને ઉપસ્થિત થાય છે. માટે જે નિન્દા કરવાની ટેવ પડી હોય તે પિતાનામાં રહેલાં દેની નિન્દા ગહ કરે. આથી દુર્ગ,દોષે ખસવા માંડશે. સદ્દગુણોમાં વધારે થશે અને ઉત્તરોત્તર આત્મવિકાશ થત રહેશે. બીજાઓના દેશે અન્યને આગળ કહેતાં તે તે દેશોને સાંભળનાર તમને કહેશે કે, તેના જેવા તમારામાં પણ દે રહેલા છે. તે વખતે તમારે મિજાજ કાબુમાં રહેશે નહી અને કંકાસ બેલાબેલી કરવા માંડશે અગર ઘણું ખોટું લાગશે. અને સાચા થવા ખાતર અનેક જુઠાણું અસત્યે ઉપસ્થિત કરવો પડશે. છતાં જે શ્રમણ કરનાર નહી માને તો મારામારી
''
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત ઉપર આવતાં પણ વિલંબ થશે નહીં. માટે અન્યની નિન્યા કરવાને ત્યાગ કરી સ્વનિજા ગ્રહ કરો કે જેથી શાંતિ રહે અને સંપાદિકને લાભ મળે. ર૩ બીજાના દેને જોવાની ટેવથી હાનિને
વિચાર કરો. અન્યજનના દેને બીજા આગળ કહેવા નહી. તેમજ બીજાના દેને જેવા પણ નહીં. કારણ તે દેને જોતાં અગર કહેતાં તે દેશે કહેનારને પણ વળગે એ સંભવ છે કહેનાર સહુગુણ હેય નહી. તેમજ જેનાર આત્મદશી ન હોય તે તેવા દે આવીને વળગે તેમાં નવાઈ શી? એટલે દુર્યોધનની દષ્ટિને ત્યાગ કરી ધર્માત્મા યુધિઠિરની દૃષ્ટિનો વિચાર કર.
અન્યજના ને જોવામાં અગર કથન કરવામાં જેટલે વખત વ્યતીત થાય છે તેટલે વખત પોતાના દોષને જોવામાં કાઢવામાં આવે તે જે જે જે રહેલા છે તેઓને દૂર કરવાની ભાવના પૂર્વક પ્રયત્નશીલ બનાય. અને સદગુણે આવીને વસે. પરના દોષને જોવા અને અન્યને આગળ કહેવા તે દુર્ગતિ જવાની નિશાની છે અને અષમતાને લાવવાનું નિમંત્રણ છે.
નિના કરનાર અને દેને જેનાર બમણે બંધાએલ જાણ એટલે રાગ-દ્વેષ અને મહ વિગેરે તેને બરાબર ફસાવી દુખ દેવામાં બાકી રાખતા નથી તેને અધિકાધિક
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ કષાયનેને વિકાર વધતું રહે છે. રાગ-દ્વેષના બંધને દષ્ટિ ગોચર થતાં નથી. તે રાગ-દ્વેષથી ઉત્પન્ન થએલ નિન્દા તેને ઈન્દ્રિયગોચર ન થતી હોવાથી વેર વિરોધાદિક વધારી નિન્દા દુખ દેવામાં બાકી રાખતી નથી. કહેવાય છે કે દેવની નિન્દા કરવાથી દરિદ્રતા આવે અને ગુરૂઓની નિન્દા કરવાથી કુલ ક્ષય થાય. સમ્યમ્ જ્ઞાનના સાધન તથા સમ્યગ જ્ઞાનીઓની તથા ધમીજનેની નિન્દા કરવાથી વિવિધ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય જીવેની નિના કરવાથી પાપ બંધાય છે તે દેવ ગુરૂ અને ધર્મની નિન્દા કરવાથી પાપ શું નહી બંધાય? જરૂર બંધાય જ નિદાને ત્યાગ કરે, અને નિદા કરવી જ હોય તો પોતાના અપરાધોની ભૂલોની ના કરે. અને તેની ભૂલે તથા અપરાધ થાય નહીં તેવી કાળજી રાખે નિન્દા કરવાની ટેવવાળા. ભલે પંડિત હોય કે ધાર્મિક કહેવાતા હેય. તે પણ તેથી તેમને વિડંબના આવીને વળગે છે.
કે એક શહેરમાં શેઠની પુત્રી સારી રીતે વ્યવહારિક અને ધાર્મિક અભ્યાસ કરીને નિપુણ અનેલ હતી. તેથી ઘરમાં પાડોશમાં અને સારા શહેરમાં તેને સઘળા માણસે સન્માન સત્કાર કરતા પણ આ પુત્રીને પર નિન્દા કરવાની બુરી ટેવ પટ્ટી હતી. તેથી કેકના દેને દેખી બીજાની આગળ નિદા
સ્વા મંડી પડે પેલે મૂ છે. પેલે છે તે પતિ પશુ
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત વ્યભિચારી છે પેલે બુદ્ધિમાન છે પણ ઉઠાવગીર છે પિલી સી બેલવામાં જુઠ્ઠી છે અને શેટ્ટી છે ઘરમાંથી ચોરી કરીને છાનું સંતાડે છે. આ પ્રમાણે વિવિધ નિન્દા કરીને મળેલ સુઅવસરને વૃથા ગુમાવે છે. અને તેમાં કેવી વિડંબના ગુપ્ત રહેલી છે. તેને ખ્યાલ આવતું નથી. અવસર મળે કે લવરી–નિન્દા કરવામાં બાકી રાખતી નહોતી.
એક વતન રાજાની રાણી એળેય શણગાર પહેરી દાસદાસીઓની સાથે ઉદ્યાનમાં કેલિ કરવા ગમન કરી રહેલ છે મુખે પાન ચાવતી અને દાસ દાસીઓ સાથે હસીને વાતે કરતી એવી રાણીને શેઠ પુત્રીએ દેખીને પાસે રહેલી બેઠણને ખીજવાઈને કહેવા લાગી કે, “સાંભળ બેન !.આ રાણીએ સળ શણગાર પહેર્યો છે. મુખમાં તાંબુલ છે અને પાછી દાસ દાસીઓ સાથે હસી-મશ્કરી કરવા પૂર્વક બોલી રહી છે કે પ્રકારની લજજા નથી તે આ રાણી કેવી રીતે શિયળ પાળતી હશે? મને તે બેન! તેના શીયળ પતિવ્રતા ધર્મમાં શંકા થાય છે નહીતર આ પ્રમાણે વર્તન હોય નહીં. આ રાણી કોઈની સાથે વ્યભિચાર કરતી હેવી જોઈએ. આવું વર્તન રાજાની રાણીને શોભે નહી. આ પ્રમાણે પોતાની બેઠવણને કહેતી શેઠ પુત્રીની વાતને પાછળ રહેલી દાસીએ સાંભળી. દાસીએ રાણીને વાત કહી. રાણીએ નૃપને પિતાની નિન્દા કરતી શેઠ પુત્રીને બોલાવવાનું કહ્યું નૃપે શેકપુત્રીને બોલવી નિન્દા કરતી હતી તેણીને પુછયું કે તું જે રાણી સંબંધી વાત કરતી હતી તે નજરે ખેલ
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ છે કે ઉપર ઉપરથી વાત કરે છે. શેઠપુત્રી કાંઈ પણ પુરવાર કરી શકી નહી. તેથી રાજાએ ગુસ્સામાં આવી દેશનિકાલની સજા કરી. તેથી આ શેઠપુત્રીને ઘણી વિડંબનાએ સહન કરવી પડી. માટે પરનિન્દાને ત્યાગ કરી વની નિન્દા નિરંતર કરે. કે જેથી હે ટળે અને ગુણેને પાદુર્ભાવ થાય,
૨૪ સ્વેચ્છાને પૂર્ણ કરવા માટે મનુષ્ય નીતિમાગને તથા ધર્મમાગને ત્યાગ કરી ધનાદિકને મેળવવા માટે નિરન્તર ચિન્તાઓ-શેક કરતા માલુમ પડે. અને પુણ્ય-પ્રયાસના આધારે તે માણસે ધનાવિકને પ્રાપ્ત કરી ઈચ્છા પૂરી કરે છે અને પૂરી થઇ એમ માને છે ખરા. પણ પિતાના કરતાં અધિક સંપત્તિ માનેને દેખી પૂરી થએલી ઈચછાને અધુરી માનતા પાછા સુરે છે. ચિન્તા કરે છે. તેવા સંપત્તિમાન બનવા માટે પ્રયત્નશીલ બને છે પણ તથા પ્રકારનું પુણ્ય અને પ્રયાસ ન હોવાથી ધાર્યા પ્રમાણે સંપત્તિ સાહાબી ન મળતાં ન્યાયને વિસારી કોઈ પણ પ્રકારે પાપસ્થાનકને સેવીને પણ ઈચ્છા પૂરી કરવા ધારણું રાખે છે અને પાપે સેવીને ધનાદિક મેળવવા મથે છે. માને કે ધનાદિક તેઓએ પ્રાપ્ત કર્યું”. પણ તે ધનાદિકના આધારે જે સુખને મેળવવાની આશા હતી પણ તેના બદલે નિરાશા હાજર થઈ. આ પ્રમાણે આશાઓને પૂરી કરવા જતાં નિરાશા મળતી હોવાથી નિરાશા ટળે અને આશા સફલ થાય તેને વિચાર કરે
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસૂરિસ્થિત
અગત્યના છે. દુન્યવી પદાર્થાથી સાર્ષિ ગાથા ઈચ્છાએ પૂણ થતી જ નથી આમ સમજી આશા-ઇચ્છાને પૂર્ણ કરવા માટે શુભ વિચાર કરવા પૂર્વક અહ કાર–મમતાના ત્યાગ કરી સ્વપર હિતકારી ધાર્મિક કાર્યો કરવા જોઈએ. તેથી આશા પૂરી થવાની અને નિરાશા ટળવાની, સ્વપર હિતકારી કાર્યો કરવા તેજ આશાઓને પૂર્ણ કરવાના અને સત્ય સુખ મેળવવાના અનન્ય ઉપાય છે.
ફાઇ એને એવી માન્યતા હતી કે, શે પૈાત્મા શે તે ધાયે પુછતા આવશે. માન સન્માન શો અને મીના મારી પાસે આવીને આજીજી કરશે. અને આવેલા બધા અંતરો નામ ધારણા રાખી નીતિ ન્યાય ધર્માદ્ધિને ભ્રૂણી ધંધા કરવા લાગ્યે છુપુ પાય કરતા તથા છળ કપટાને કરતા વ્યાપાર કરી રહેલા છે પુણ્યેય સવાથી બધા ધમયાકાર ચાલી રહેલા છે. અને પૈસાના સપત્તિ સાાખી માન-સન્માનાહિ પણ સારી રીતે મળે છે પણ પૈસા વિગેરે, અનીતિથી અત્યંત ભારંભથી પ્રાપ્ત કરલા ડાવાથી હૃદયે ખેદ ઉદ્વેગ વિગેર થતા હાવાથી એઇએ તેવી શાંતિ નહાતી. જુદા જુદા પ્રકારે ચિન્તાએ થતી હાવાથી વિચાર કરવા લાગ્યા કે પૈસાથી મહત્તા-શાંતિ મળશે આવી માન્યતા ખેાટી હતી. માટે શાંતિ-મહત્તા વિગેરેને મેળવવાના માગ નુટા ઢાવા જોઇએ કાઈ તજ્ઞાની આત્મ જ્ઞાનીની પાસે જઈને તે માગ ને જાણી તે માગે પ્રયાણ કરૂ જામ વિચારી તે મહાશય સમ્યગ્રતાની પાસે ગયા. સત્ય
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિ શક્તિ સુખ શાંતિ માગી છે અને આ સાથે કે છે સહાય સુખશાંતિને પ્રાપ્ત કરવી હોય તે નેહ રાખ્યા રાગ અને દષ્ટિ રાગને ત્યાગ કરી ન્યાયનીતિ પૂર્વક માચારેનું સેવન કરો સદાચારે વિચારેને ઉત્પન્ન કરે છે અને પછી વિવેકરૂપી ચક્ષુઓનું ઉદ્દઘાટન થાય છે. અને વિવેક પૂર્વક વ્યાપાર કરતાં ખેદ ઉગશેક પરિતાપને આવવાને આવકાશ મળશે નહી. આ પ્રમાણે સદગુરૂ પાસે સમ્યગજ્ઞાનને ઉપદેશ શ્રવણ કરી વન કરવામાં તત્પર બનેલ હેવાથી પિસાઓ સાથે સંપત્તિ સાદાબી પ્રાપ્ત થઈ અને ખેદ-ઉગ–ચિંતા વિગેર ચાલી ગયા. અને આત્મવિકાસ સધાતાં સદગતિને પણ મેળવો ભક્તિ સેવાનું ફલ આ જગતમાં ન્યાયનીતિ પૂર્વક શકય વેપાર કરી શાંતિને મેળવવી તે છે શાંતિ-સુખ રહે નહી. અને એદ-ઉદ્વેગ રહેતા મેળવેલા ધનાદિકથી શે લાભ?
૨૫ જ્યારે આપણને આપણા આત્માની અનંત શકિતની શ્રદ્ધા બેસે તે બહાર આવશ્યક વસ્તુઓ માટે, ભટકવાની-પરિહામણું કરવાની જરૂર રહેતી નથી. પણ આત્માની અનંત શક્તિ ઉપર વિશ્વાસ નહી હોવાથી બહારની વસ્તુઓ માટે ભટકવું પડે છે તેમજ શેક–પરિતાપ કરવો પડે છે. જ્યારે આત્માની-આત્મિક ગુણોમાં બરાબર શ્રદ્ધા પૂર્વક ભાન થશે ત્યારે આપતગી વિગેરે માલુમ પડશે નહી. અનંત નિધાનના અધિકારી બન્યા પછી. ભટકવાનું હેય ક્યાંથી અને જીવનમાં પ્રતાપ બિર રહે કયાંથી? જ નહી..
.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આ. કીતિ સાગરસૂરિ રચિત
૨૬ અસ તાજ પરિતાપાટ્ટિકથી આપણને માલુમ પડે છે કે આપણે હજી અનત શક્તિ-સમૃદ્ધિ અને શુદ્ધિના સ્વામી સાથે એકાગ્રતા પૂર્વક સંબંધ બાંધ્યા નથી. તેથી બહાર આપણી સૃષ્ટિ ભસ્યા કરે છે. અને પરિભ્રમણતા કરવી પડે છે. જો અનંત જ્ઞાનખલના સ્વામી સાથે દુન્યવી વિષયાસક્તિને નિવારી એકાગ્રતા પૂર્વક સંખ`ધ ખાંધીશું' તે કદાપિ પરિભ્રમણ કરવું પડશે નહી. અને અનત ઋદ્ધિ સિદ્ધિ અને શુદ્ધિ આપોઆપ આવીને હાજર થશે. ખેદની વાત તે એ છે કે આપણે આપણા આત્માના ગુણાને જાણવા માટે વખત કાઢયા નથી. અને જાણવા માટે વિચારણા પણ કરી નથી. તા પછી ચાહના કયાંથી હાય ? સમુદ્રમાં માતી મણી વિગેરે કિંમતી વસ્તુએ ભરપુર હાય છે, પણ ઉંડા ઉતર્યાં વિના અને એકાગ્રતાને ધારણ કર્યો સિવાય મણિ, માતી વિગેરે વસ્તુઓ કયાંથી મળે ! શારીરિક શક્તિ તથા મહત્તા સત્તાદિને પ્રાપ્ત કરવા ખાતર પુનઃ પુન: વિચાર કર્યાં તેમજ પ્રયાસ કરીને તે તે સત્તાદિકને પ્રાપ્ત કર્યાં. પશુ ભાત્મિક શક્તિ-સત્તા-જ્ઞાન વગેરે કયારે મેળવશે ?
સયેાગે મળેલા તેમજ ક્ષણ વિનાશી પદાર્થી કાટી જતાં તૂટી પડતાં તથા નાશ પામતાં તથા અલ્પ મળતાં માનવાને બહુ લાગી આવે છે અને પુનઃ પ્રાપ્ત કરવા અથાગ પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ક્ષણે ક્ષણે વિષય કષાયના. વિચારા અને વિકારાથી તૂટતી નાશ પામતી આત્મ શક્તિ-સત્તાહિકને પ્રાપ્ત કરવા માટે વિચારણા પણ કરવાના
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર
તિ
વખત મળતા નથી. આ કેવી બુદ્ધિમત્તા માટે જે બુદ્ધિ શક્તિ હોય તે આત્મિક શક્તિ વિગેરે મેળવવાની આવશ્યકતા છે. આત્મબલને પ્રાપ્ત કર્યો પછી જગતમાં પરિભ્રમણ કરવું પડશે નહીં. ર૭ કડવાશને માળાશને તથા પ્રતિકુલતાને પિતાને મનગમતી બનાવવાની શકિતઓ
મનુષ્યમાં રહેલી છે. જે ડહાપણું હોય તે કડવાશને તથા મેળાશને મીઠી બનાવી શકાય છે અને પ્રતિકુલતાને પણ અનુકુલતામાં ફેરવી શકાય છે પણ સહિષ્ણુતાને ખરેખર કેવળી હોય તે જ, તેમજ વિચારણા વિવેકના આધારે શત્રુઓને પણ મિત્ર તરીકે બનાવી શકાય છે. સાંસારિક સંબધે તથા ધનાદિકની અગવડતામાં-પ્રતિકુલતામાં સદ્વિચાર અને વિવેક કરવામાં આવે તે તે વિવેકીને અગવડતા કડવાશ જેવું ભાસતું નથી અને જાગ્રતી રહે છે તેથી જ અનંત સુખ સમૃદ્ધિ-અને શુદ્ધિના સ્વામી પાસે જવાની તાકાત ઉત્પન્ન થાય છે. માટે પ્રથમ પ્રતિકુલતામાં-અગવડતાની કસેટી માની આનંદમાં રહેવા માટે ટેવ પાડવાની જરૂર છે જ્યારે વિવેકદ્વારા જગતના સંબંધે અને પદાર્થોમાં જે આસક્તિ છે તેને દૂર કરવામાં આવે ત્યારે જ પ્રતિકુલતામાં અનુકુલતા ભાસે છે. અને ભાસશે. નહીતર તે જ આસક્તિ કે માર ખવરાવે છે અને તેને દુર કરવામાં કે આનંદ રહે છે તેનું દષ્ટાંત
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરિ હિટ જાપવામાં આવે છે તેથી માલુમ પડશે. એક સારા શકે. રમાં સામા રહેલી દુકાનના ઓટલા ઉપર ચાર પાંચ ગાડીમાં બેઠા છે. (મિ) માંહોમાંહી વિકથાની વાતે તથા ગામ ગપાટા મારી રહેલ છે તેટલામાં એક ભાઈના હાથનું સો રૂપિયાનું ઘડીઆળ નીચે સરકી પડયું. તેની તેને ખબર રહી નWી. બીજે સ્થલે માનસિક વૃત્તિ દોડતી હોય ત્યારે સરકી પડતી વસ્તુઓ ભલે કિંમતી હોય તે પણ ખબર પડતી નથી. આ ભાઈ શાલી ગયા અને સરકી પડેલી કિમતી ઘડીઆળ એટલે બેઠેલા પાંચ બેઠીઆએ દેખી તેને ગ્રહણ કરવા તેઓ પાંચે ય દેડ્યા. તેમાંથી આગળ આવેલા એકે તે ઘડીઆળ લીધી. બીજાએ કહ્યું કે, આ ઘડીઆળ મૂકી, છે નહી મૂકે તે બે ચાર તમાચા-લાફા લગાવીને લઈ જઈશ પ્રથમને ઘડીઆળની આસક્તિ ઓછી હતી. તેમજ મારની ભીતિ હતી. તેથી મૂકી દીધી, બીજાએ તે ઘડીઆળ ગ્રહણ કરી ત્યારે ત્રીજાએ કહ્યું કે, આ ઘડીયાળ મહને આ૫-જે આપીશ નહી તે માર મારીને પણ લઈશ. બીજાને રાગ અધિક હોવાથી ત્રીજાને આપી નહી. ત્યારે તેણે પેલાએ ત્રણ ચાર તમાચા લગાવ્યા. અને અધિક મારવા જાય છે. ત્યારે વધારે મારની ભીતિ હોવાથી ચાર તમાચા ખાઈને તેણે ત્રીજાને આપી. ત્રીજાના કરતાં ચોથા અધિક બલવાન અને આસક્તિમાન હવાથી. તેને કહ્યા વિના ચાર પાંચ લાફા લગાવીને કહ્યું કે આ ઘડીઆળ તારી નથી માટે મૂકી દે. નહીતર માર મારીને અધમુઓ કરીશ, પિતાએ ઘડીઆળનો ત્યાગ કર્યો કહી. જેથી હાથમાં રહેલી સોટી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંતર જાતિ
લગાવી. આ-ભાઈએ પણ બરાબર માર ખાઈને થાને આપી. ડીઆળ હાથમાં લઈને હર્ષમાં ઝીલે છે. તેટલામાં પાંચમા કાકે આ ઘડીયાળ તારી કે તારા બાપની નથી. આતે માર્ગમાં સરકી પડેલી છે. માટે અને આપી દે નહીતર એ માર મારીશ કે પંદર દિવસે પણ ઉભો થઈશ નહી. આ પ્રમાણે કઈ પણ થાએ આપી નહી નહી ત્યારે પાંચમાએ. તમાચા–લતે અને એટીએમને માર માર્યો. આ પ્રમાણે માર પડવાથી તમ્મરમૂછી આવી. ઘડીઆળ પાંચમો લઈને ચાલ્યા જાય છે. તેવામાં તેને પોલીસે પકડશે. પિલીશે માર મારી તે ઘડીઆળ છીનવી લીધી ત્યારે કઈ પ્રકારને ઉપાય ચાલ્યા નહી આસક્તિ અને અત્યંત રાગથી માર ખાનાર અને ઘડીઆળ માટે મારનાર બધાયે વિલખા પડયા. અને પરસ્પર પસ્તા કરવા લાગ્યા. પ્રથમ ઘડીઆળને ગ્રહણ કરનારે બીજાને તરત આપી તેથી તેણે માર ખાળે નહીં. અને આનંદમાં રહ્યો માટે ડહાપણુકુશલતા-પ્રવીણતા જે હોય તે અત્યંત રાગને ત્યાગ કરી પ્રતિકલતામાં અનુકુળતાને ધારણ કરે. ૨૮ સુખશાતા–અને શાંતિને પ્રાપ્ત કરવા અને રક્ષણ કરવા જતાં જે સત્ય-સંતેષ-સમતાદિ ગુણે હણાય તે તે સુખશાતા કે શાંતિની પણ કિંમત નથી.
અર્થત પરિણામે અશાતા અને અશાંતિ હાજર થવાની. માટે સત્ય-સંતેષ-સમવઘવાય એ રીતિએ સુખશાતા કે શાંતિ ખાતર વતન રાખવું તે ભયંકર જોખમ ખેડવા મરે
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત બર છે. અરે મહાયાતના–સંકટે અને વિડંબનાઓને આવવાનું આમંત્રણ છે, પણ મહા દુખ-વિડંબના વિગેરે સહન કરીને સત્ય-સંપાદિને જાળવવામાં આવે તે સુખશાતા અને સત્ય શાંતિને આવવાને માગ, સુગમ અને સરલ બને છે. અને પછી તે સુખ શાંતિ, આમંત્રણને રાહ જોતી નથી વિષાયિક સુખ-શાંતિના અભિલાષિજનો આવી સુખ શાતા ખાતર સત્ય-સંતોષ-સમતાદિ ગુણનું લીલામ કરીને પાછા હરખાય છે. પિતાને બહાદુર-શુરવીર માની બેસે છે. પરંતુ જ્યારે સત્ય-સંતેષાદિ સદ્દગુણના અભાવે સુખશાંતિ ખસી જાય છે ત્યારે વિવિધ વિલાપ કરવા બેસી જાય છે. માટે પ્રથમ સહન કરીને સત્ય–સ તેષાદિ ગુણેને સાચવ્યા હશે તે વિડંબના વિગેરે આવવાને માર્ગ મળશે નહી. અને સાથે સાથે આ ન્નતિ સધાતી રહેશે. વિડંબનાઅશાંતિ-કલહ કંકાસાતીને દૂર કરનાર અને સત્ય સુખશાતા શાંતિ અને અનંત આનંદને અર્પણ કરનાર-અહિંસા-સત્યસંતોષ અને સમત્વાદિકને કઈ પણ ઉપાયે સાચવવા લગની લગાડવી જોઈએ. આ સિવાય કરાડો પ્રયાસ કરશે તે પણ તે સુખ શાતા આવી મળશે નહી. અને કાંઈ હશે તે પણ ખસી જશે. આ સત્યાદિગુણે તે આપણું જીવન-માણે અને સાચી સંપત્તિ છે. ૨૯ ધનાદિકને પ્રાપ્ત કર્યા પછી તેની સાર્થકતા સલતા કરવા સમવની જરૂર રહેવાની જ. અને સમત્વને પ્રાપ્ત કરવા માટે સભ્ય જ્ઞાન
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંતર તિ
સાથે ધર્મની પણ અગત્યતા રહેવાની જ.
સમ્યજ્ઞાન પૂર્વક ધર્મની આરાધના વિના સમત્વ રહેવું તે અશકય છે. માટે સમત્વ પ્રાપ્ત કરવા માટે નીતિશાસ્ત્ર પણ કહે છે કે,
अजरामरवत्माशो विद्यामर्थच चिन्तयेत् गृहीतइव कशेषु, मृत्युना धर्ममाचरत
પ્રકૃષ્ણ બુદ્ધિમાનું પ્રથમ સમ્યમ્ જ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અર્થની વિચારણા પુનઃ પુનઃ કરે તથા વિચારણા કરીને મૃત્યુએ કેશ વાળમાં મને પકડ છે. આમ વિચારી ધર્મની સદા આરાધના કરે તે ધર્મની આરાધના ગે સમત્વ હાજર થાય છે. એટલે રાગ-દ્વેષ મેહના વિચારો અને વિકાર ખસે છે પછી જે સંગે પ્રાપ્ત થએલ ધન પરિ. વારની સાર્થકતા અને સફલતા સધાય છે. તેજ સાધને સહકારને આપવા સમર્થ બને છે સમત્વ સિવાય ફક્ત મેળવેલ ધનાદિક સાધન-સામગ્રી, અહંકાર, મમતા, અદેખાઈ વિગેરેને ઉપસ્થિત કરીને આત્મદશાને અસ્તવ્યસ્ત કરી દુર્ગતિમાં ફસાવે છે. જે સમ્યમ્ જ્ઞાનપૂર્વક ધર્મની રીતસર આરાધના હશે તે ધન-પરિવારને ભાર નથી કે, સમત્વ લાભને હઠાવી શકે.
ગૃહસ્થપણામાં જે સભ્ય જ્ઞાન સાથે ધમની આચારણ હશે નહી તે સમભાવ તે આવશે નહી. પણ તેના સ્થાને કલહ-કંકાશ અદેખાઈ વિગેરે આત્મગુણ ઘાતક હશે
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિકાર શકિત આવી હાજર થશે અએવ આધિ-વ્યાધિ ઉપાધિની વિટ બનાએ આવીને બરાબર ઘેરે વાલશે. પછી તે ઘેરાને બાવવા પ્રયાસ કરશે તે પણ હઠ શકય બનશે. માટે આ ભવમા તથા પરલોકમાં અનુકુલ સાધન-સામગ્રી મેળ વવી હોય અને સાચા સુખના હાવા લેવા હોય તે સમ્યગજ્ઞાનને મેળવી તેના અર્થની વિચારણા કરી આચરણ પૂર્વક સમત્વને પ્રાપ્ત કરે. ૩. ધનાઢયો બલવાને અધિકારીઓ પ્રાય અભિમાની હેવાથી કઈ માણસ તેમની થએલી ભૂલો
અપરાધને બતાવે, ત્યારે જે બતાવનાર ઉપર કપાતર ની બે ચાર ગાળો પડાવીને તેની બરાબર ખબર લેવાની બાકી રાખતા નથી. કારણ કે તેમને યૌવન-ધન સંપત્તિ અને પ્રભુતા ચળેલી છે એટલે તેમાં આસક્ત બની થએલી ભૂલોને અપરાધને સુધારવાની વૃત્તિ જાગતી નથી અને બતાવનારની બરબાદી કરી બેસે છે. સદ્વિચારને વિવેક વિનાની ધન સંપત્તિ પ્રભુતા વિગેરે, કયા દેને ઉત્પન્ન કરતા નથી ? એટલે તેમને પુદયે પ્રાપ્ત થયેલી સાધન સામગ્રી તેઓને પતન માટે થાય છે માટે સત્તાધારીધનાઢયે. અધિકારીઓએ. સદ્વિચાર–અને વિવેકને ધારણ કરી કોઈ ભલેને અગર અપરાધને જણાવે ત્યારે તેઓને સુધારવા માટે પ્રયાસ કરવાની આવશ્યક્તા છે
ધોલકાના જગુહા શેઠનું દષ્ટાંત છગુહા શેક સામાન્ય સ્થિતિવાળા હેવાથી ઘી તેલ
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિર જાતિ
કપાસાહિ ને પાર કરી હવાવિકા ચલાવતા હતા છતાં કોઈને પાસે પિતાની દીનતા-હીનતા બતાવતા નહી. તેમજ થાથના પણ કરતા નથી. સાથે સાથે ઘણા બળવાન હોવાથી ધનુર્ધર પણ હતા. મારેલું બાણ ખાલી જતું નહી. તેથી ભાથાને તથા ધનુષ્યને પણ ધારણુ કરીને વેપાર માટે ગામ ગામ જતાં. અને શ્રી. ભકતામર સ્તોત્રને એકાગ્રતા પૂર્વક ભણતા. તેથી શ્રી. ચકેશ્વરી દેવીએ એમ વશીકરણ રત્ન આપ્યું. ત્યારથી તેમની ઉતિ થવા લાગી. સમ્યગુધારી દેવ-દેવીએ, જે હીનતા–દીનતાને ધારણ કરતા નથી અને જે નિર્ભય હોય છે તેઓને તેત્ર ભણતા પણ દેવી પ્રસન્ન થાય છે એકદા શ્રી ભક્તામર સ્તોત્રને ભણીને વેપાર માટે બીજા ગામ આ શેઠ ગયા. ત્યાંથી સારો લાભ લઈ પાછો સ્વગૃહે આવે છે.
તેટલામાં માર્ગમાં ત્રણ શિરોએ પડકાર કર્યો. ઉભે શહે વાણીયા, જે તારી પાસે છે. તે મૂકી છે. તેમના પડકારથી આ શેઠ ગાંજ્યા જાય એવા નહોતા. ધારણ કરેલા ભાથામાં તે ઘણા બા હતા. પણ તેમાંથી ત્રણે બાણેને કાઢી એક એક બાણે વડે. ત્રણેય ચારેને પરાસ્ત કર્યા–આચરેએ. ભીમદેવ રાજાની પ્રજાઓને બહુ લુંટી અને હેરાન કરી હતી. તેથી લકે ત્રાસ પામેલા હતા. અને કબજામાં આવતા હતા, આ શેરને પરાસ્ત કરેલ હોવાથી ધોળકા શહેરમાં પણ તેમની સારા પ્રમાણમાં પ્રશંસા થવા લાગી. ભીમદેવ નૃપે પણ ચારાને પરાસ્ત કર્યાની બીના જાણી–તેથી તેને સન્માન પૂર્વક
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કૌતિસાગરસૂરિ રચિત લાવી કેટવાળની પદવી આપી. અને સોનાની મુઠવાળી તરવાર આપી તેના વખાણ કર્યા,શેઠને કેટવાળ થવાની ઈચ્છ નહાતી. પણ રાજાને અત્યાગ્રડ હેવાથી સ્વીકારવી પડી. તે અરસામાં સેના પતિએ. નૃપને કટાક્ષ પૂર્વક કહ્યું કે હે રાજનું તરવાર તે જેને તરવારને ખેલવાને અભ્યાસ હોય તેને અપાય. જિગુહાને તે ઘી તેલ કપાસાદિકને તળવાનું આપવું જોઈએ, તેમને તેલવાને સારે અભ્યાસ છે. આ સાંભળીને જિગુહાએ કહ્યું કે તરવાર-ભાલાધનુષ્યધર વિગેરે શોને ધારણ કરનાર ઘણા હોય છે. પણ તે શત્રુશલ્ય? રણમાં પરાક્રમ બતાવી શત્રુઓને જીતનારવિરલ હોય છે, તથા હે રાજન? અશ્વ શરુ શાસ્ત્ર વીણા અને પુરૂષ-નારી, જે ચેચ માણસના પનારે પડે તે એગ્ય થાય છે. અને અગ્યના પનારે પતિ અગ્ય થાય છે. આ પ્રમાણે શેઠના વચને સાંભળી રાજા પ્રસન્ન થશે અને એ કોટવાળ તરીકે સ્થાપક કર્યા. જિગુહા શક્તિશાળી હવાથી ચોરોને ઉપદ્રવ રહ્યો નહી. સારી રીતે તપાસ કરતા હોવાથી પ્રજાઓ પણ આનંદમાં રહેવા લાગી. શેઠ કોટવાળ તરીકે તે પણ પ્રભુ પૂજા દરજ કરતા તથા ભકતામર ગણવાનું પણ ચૂકતાં નહી. અને ગુરૂ-ધર્મની આરાધનામાં ખામી રાખતા નહી. એકદા પ્રભુ પૂજા કરવાને જીનમંદિરે જાય છે અને હાથમાં ફલેથી ભરેલી ચાંદીની થાળીમાં કેશર વાટકી છે ત્યારે તેમના હાથ નીચે રહેલા સેવકેએ એક ચારને બાંધીને લાવેલ છે. અને કહ્યું કે, આ ચાર જાતને ચારણ છે. તેણે પ્રજામાંથી એક માસનું ઉંટ ચારેલું હતું. જેની તપાસ તમે તથા અમાએ
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ન્યાતિ
૬૧.
કરી પણ પત્તો લાગતા નહાતા. આજ સવારે તેના ઘરમાંથી પકડયા છે કહેા, માને શી શીક્ષા કરવી ? શેઠ મુખે મેલ્યા નહી પણ સ્થાલીમાં રહેલ એક પુષ્પનું ખીજ ુ તાડી સજ્ઞા કરી. પેલા ચારણ સમજી ગયા કે, મસ્તક દૂર કરવાની શિક્ષા ફરમાવી છે હવે બુદ્ધિ જો નહી વાપરૂ તે પ્રાણુ જશે. આમ જાણી તે વખતે કોટવાળને કહ્યું-ડે જિશા શેઠ તમાને હજી છનૈશ્વર તારાતાર મળ્યા નથી તમા દરાજ જીનેશ્વરની પૂજા કરી છે પણ ખરાખર જીનેશ્વરના ગુણાને જાણ્યા નથી. અને જો જીનેશ્વરના ગુણામાં તારાતાર મળ્યા હાત તા જે હાથે જીનેશ્વર પૂજ્યા હાય તે હાથે મારી નાંખવાની શીક્ષા ફરમાવત નહીં. જિગુહાને આ વચન સાંભળી બહુ લાગી આવ્યું અને મનમાં વીજળીને આંચકા જેમ લાગે તે પ્રમાણે દુઃખ થયું. વળી ગળ ચારણે કહયુ* કે હું શેઠ ? ચારણે ઉંટ ચેયુર તે તા તેના ઘરમાં સમાતું નથી પણ તમાએ તે જીનેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ એવી ચારી કરી છે કે જાણે ભુવનમાં તે ચારી સમાતી નથી. આ સાંભળી શેઠે થાળી નીચે મૂકીને ચારશુના પગે પડયા. અને થએલ ભૂલની માફી માગી મનમાં ધણા પસ્તાવા કરવા લાગ્યા અને કહયું કે તે મ્હને ખરેખર જ્ઞાન આપ્યું. ચારણને મૂક્ત કરવામાં આવ્યા. શેઠ પણ હવે પૂજાની સાથે પ્રભુના ગુણૈામાં રમણતા કરવા લાગ્યા.. આવા અધિકાર પદે ચાલે છે.
જગતમાં જે જે રસ મીઠાશને મનુષ્યાએ
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કાતિ સાગરિ શિવ ૩૧ અભયા હશે પણ જે એક રસ બાકી રહ્યો છે. તેનો અનુભવ કર્યો હશે નહી.
ઈન્દ્રિયના વિષયને રસ અગર મીઠાશ માટે માણસે જીવન પર્યત પ્રયાસ કર્યા છે અને નિરન્તર કાયમ રહે તે માટે ચિન્તાતુર પણ હોય છે. પરંતુ તેઓને ખ્યાલ હતા નથી કે, આ રસ અને મીઠાશ ક્ષણ વિનાશી છે છતાં નિરન્તર ચિન્તાતુર બની તેવા રસ માટે પાપ સ્થાનકેને પણ સેવતા પાછી પાની કરતા નથી, પણ વષયિક મીઠાશમાં અને રસાસક્તિમાં કેવી ભયંકરતા (રસાસકિતને છે) એવી ફસાવે છે કે તેઓની વિવિધ દવાઓ કરે તે પણ ખસતી નથી. તેથી દાખમય જીદગાની પસાર કરવી પડે છે આવી મીઠાશ. અને રસના કૅરતાં એક એ રસ છે કે તેને અધિક રસ લેતાં આધિ-વ્યાધિ અને વિડંબનાઓ આવી શકે નહીં અને આધિ વિગેરે હોય તે પણ મૂલમાંથી પણ નિવારવા સમર્થ છે. આવા રસની જરૂર હોય છે અને આધિવ્યાધિ વગેરે દુખોને દુર કરવા હોય તે તે રસ તમારી પાસે છે અન્યત્ર શોધવાની જરૂર નથી, પણ તે રસને તથા મીઠાશ તરફ અદ્યાપિ તમાએ નજર કરી નથી. અન્યત્ર જે મન વચન અને કાયાની પ્રવૃત્તિ છે તેને પાછી વાળી અત્તરમાં અનંત રદ્ધિસિદ્ધિ અને વૃદ્ધિને સ્વામી જે પિતાને આત્મા છે અને આત્મિક ગુણે છે તે તરફ મીંટ માંડીને જોયા કરે તેમાં મીઠાશ અને રસના સાગરે રહેલા છે તે હસ્તગત થશે પછી
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર જાતિ અન્ય રસમાં જે આસકિત રહેલ છે. તે દૂર ખસશે. અને સાથે સાથે આધિ-વ્યાધિની વિડંબના ટળશે અને તે ટળ્યા પછી પુનઃ આવવાને અવકાશ મળશે નહી. અમે સર્વ સંકટોથી મુક્ત બનશે.
૩૨ બાહ્યઆત્માઓ, જે જે બહારથી રૂપમાં અધિક હોય તેમજ સરસ હોય તેવી વસ્તુઓમાં આસકત બનીને તે તે વસ્તુઓને મેળવવા માટે પોતાની કેટલી શક્તિ રહેલી છે. તેને પણ વિચાર કરતા નથી. અને વિવિધ ઉપાયે કર્યા કરે છે. પણ સાથે સાથે અપાયને વિચાર કરતા નહી હોવાથી અનેક વિડંબનાઓમાં ફસાઈ પડે છે. અને મરણાંત કષ્ટ પણ આવી લાગે છે. માટે ઉપાયો કરતાં અપાને પણ વિચાર કરવાની ટેવ પાડવી તે હિતકર છે કારણ કે અપાયે ઉપસ્થિત થતાં પહેલાં તેઓને હઠાવવાને વિચાર જાગ્રત થએલ હેવાથી સુખપૂર્વ દૂર કરી શકાય છે અપાયેને હઠાવવાને વિચાર અને પ્રયત્ન અન્તરાત્મામાં થયા વિના મન અશકય છે. માટે આધ્યાત્માઓએ કાર્યો કરતાં અપાયે કન્ટેને નિવારવા માટે અન્તર દષ્ટિમાન બનવાની ખાસ જરૂર રહેવાની કારણ કે અપ ય-વિદ્ધ કષ્ટ કઈ પણ પ્રાણીઓને પ્યારૂ લાગતું નથી માટે ઉપાયે કરતાં અપાને પણ વિચાર અને પ્રયાસ કરશે ત્યારે નિધિને સુખશાંતિ પૂર્વક કરેલા ઉપાયે સફલ અનશે. અને જે બહારની વસ્તુઓ તથા વ્યક્તિમાં જે આસદિત રહેલા છે તે ઓછી થશે પછી દુન્યવી વસ્તુઓ માટે
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
આ, જાતિ સાગરસૂરિ રચિત
પણ પુન્ય પાપના વિચાર કર્યાં વિના જે ઢોડધામ થાય છે તે થશે નહી. અને સુખશાંતિ પૂર્વક જીવન પસાર થશે. કષાય વિષયાદિકના જે વિચારી અને વિકારા ઉછાળા મારી રહ્યા છે તે પણ શાંત થશે અને આત્મશકિત સમૃદ્ધિ અને શુદ્ધિ કેટલી રહેલી છે. તેની ખખર પડશે અને આત્મશકિત વિગેરેના ખ્યાલ આવતાં તેના આવિર્ભાવ કરવાના પ્રયાસ થશે અત્યાર સુધી આત્મિક ખલ-સિદ્ધિનેા ખ્યાલ નહેાતા તેથી જ સુખને માટે પ્રયાસ કરતાં અપાયા કબ્દો આવીને હાજર થયા અને કાય'ની સિદ્ધિ થવા પામી નહી.
૩૩ ગુપ્ત રહેલા અને દૃષ્ટિગોચર ન થતાં એવા મારાઆથી બચવા માટે ભાવના પૂર્વક પ્રયત્નશીલ બનવાની અગત્યતા છે.
શ્રીમંતા કે સત્તાધારીઓની પાછળ પ્રાય ઃ મારા, તેને લૂટી લેવા અગર ઠાર મારવા માટે તૈયાર હોય છે. ભલે પછી મુસાફરી કરતાં હાય કે, શહેર-ગામમાં ક્રૂરતા સાય તેથી તેનાથી સ્વસ પતિનું તથા પ્રાણાનું રક્ષણ કરવા માટે ચેતતા હાય છે. તેથો સોંપત્તિ અને પ્રાણૈાનુ રક્ષણ કરવા તે સમર્થ અને છે. અને સુખી થાય છે. તે પ્રમાણે બહુ છાના કરેલા પાપા અને વિષય કાચના વિચારા કે વિકારો એ પણુ “મારા છે. આમ માનીને તેનાથી બચવા માટે નાશી છૂટવું અગર જ્ઞાન-દનચાશ્ત્રિ રૂપી શસ્રો હાય તેા સામના કરી સ્વસ પતિના તથા ભાવ પ્રાણાના બચાવ કરવા ચૈગ્ય છે. પાપ અને વિકાર
""
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જાતિ રૂપી મારાઓ નજરે દેખાતા નથી. માટે તેઓની સારી રીતે તપાસ કરવાની જરૂર છે. એક ક્ષણ માત્ર પશુ પ્રમાદ કર નહીં જે પ્રમાદમાં પડયા અને સામને કર્યો નહી, અગર નાસી ગયા નહીં. તે આવી બન્યુ સમજવું, હુતિના ગહન ગર્તામાં ધકેલી દેશે માટે દુન્યવી મારાઓ કરતાં, આ પાપ-અને વિકારે ઘણું ખરાબ છે. સંસારના મારાથી સ્વસંપત્તિ અને પિતાના પ્રાણનું રક્ષણ કરવા ખાતર તમે સારી રીતે સાવધાની રાખી તે હવે તદ્દન ગુપ્ત રહેલા તે મારા સર્વસ્વ લુંટે તે પહેલાં સાવધ કયારે બનશો? તે મારાથી લૂંટાએલ પિતાની સંપત્તિ પુનઃ પુનઃ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. માટે સાવધાની રાખી સાવધ બની ક્ષણે ક્ષણે નિરીક્ષણ કરો અને સભ્ય જ્ઞાનાદિથી સામને કરે. સામને એ કરે કે પુન તેઓ સર્વસ્વ લુંટવા આવી શકે નહી. ૩૪ વિષય કક્ષાના વિચારે અને આવકારેની કારમી કતલને જાણે તેઓને હઠાવે તે પંડિત
અને શૂરવીર કહેવાય! અરે પંડિત અને શૂરવીર? તમે અશુભ વિચારો અને વિકારોથી કારમી તલ જે થઈ રહેલ છે તે દેખી ન હોય તે તે દેખવા જેવી છે અને દૂર કરવા જેવી છે. તેણે એવી કારમી કતલ કરી છે, કે તમેને તથા રાગીઓને માં માંહી શુદ્ધ કરાવી તથા સર્વસ્વ લુંટી લઈ, ઉન્માગે ધકેલી દીધા છે. આવા વિચાર અને વિકારને તમે જોઈ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રસિક શકો અને હટાવી શકે એવી તાકાત તમાશમાં છુપી રહેલી છે. આવી તાકાતને પ્રગટ કરવા માટે પ્રથમ તત્વજ્ઞાન મેળવી શુભ વિચારે નિરન્તર કર્યા કરવા. તેથી અશુભ વિચારે જે હશે તે ખસવા માંડશે અને સાથે વિકારે જે કારમી કતલ કરી રહેલ છે તે નાશ પામશે આ સિવાય કારમી કતલને હઠાવવાને અપાય નથી. લાખે પંડિત અને શુરવીરેએ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શુભ-અને શુદ્ધ વિચારે કરવા પૂર્વક અશુભવિકારને હઠાવી સત્ય વિજયમાલા પહેરી છે એટલે તેઓએ સુખશાન્તિને મેળવી છે. તમ–પણે સદગુરૂદ્વારા તત્વજ્ઞાન-આત્મજ્ઞાનને મેળવી અશુભ-વિચારેને તથા વિકાસને ખસેડવા પૂર્વક તેમની ભયંકર અને કારમી કતલ જે સદાય થઈ રહેલ છે તે બધ કરાવે. અને પ્રાપ્ત થએલ સત્તા સંપતિ–સિદ્ધિ અને શુદ્ધિનું રક્ષણ કરે તથા કંચન-કામિની-કુટુંબ, કંકાસ અને કંપની કd સદ્વિચારની તથા વિવેકની હિંમત, અખત ગુણી માને અને જે સદ્વિચારે દ્વારા કંચન-કામિની વિગેરે જે મળેલ છે. તેની સાર્થક્તા કરે.
૩૫ જે તિભાવે રહેલી તમારી સંપત્તિસત્તા અને શકિત છે. તે તમારી વાટ-રાહ જોઈ રહેલ છે તેને કયારે પ્રાપ્ત કરશે?
તમે તે સંપત્તિ-સત્તા અને શકિતને મેળવવા માટે અન્યત્ર પરિભ્રમણ પુનઃ પુનઃ કર્યા કરે છે પણ ધમાં અને મામાને ભૂલી જુનિયામાં જે સાચી સંપત્તિ છે તે
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ ચેત
ક્યાંથી ઉપલબ્ધ થાય ? કર્મચથી ભલે પરિભ્રમણ કરી પણ આત્માને તથા પ્રભુના ધર્મને વિસા નહી. જ્યારે વિશે નહી. ત્યારે કદાપિ આત્માની તિાભાવે રહેલી સત્તા–સપત્તિ પ્રાપ્ત કરવાની સાચી અભિલાષા થશે અને અભિલાષા પ્રમાણે પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ અનાશે. અત્યાર સુધી દુન્યવી લાભની ખાતર સ્વજન વરૃની અધિકારી વગની, સંપત્તિ—સત્તાવાળા વર્ગની આજ્ઞાને વિનય પૂર્ણાંક અમલમાં મૂકી-આળસ પશુ લાવ્યા નહી. તે પ્રમાણે અન”તરીદ્ધિ-સમૃદ્ધિ-સત્તા-સ'પતિ અને શક્તિના સ્વામી અરિહેત જીનેશ્વરની આજ્ઞાઓને જ્યારે ખરાખર માનશે ત્યારે તિરાભાવે રહેલી સ્વસ પ-િત જે તમારી વાટ નેઈ રહે છે તે જય પ્રગટશે. તમારામાં જે તાકાત રહેલી છે તેને સ્કુરાયમાન કરી અને પ્રસાદ–નિદ્રા નિન્દા વિકથા વિગેરે ત્યાગ કરી અને સ્વશકિત ખીલવા ખાદ્યભાવના ત્યાગ કર્યો સિવાય અન્તરાત્મા મનાતુ નથી અને અન્તરાત્મા અન્યા વિના પેાતાની તાકાતને જોવાની–કેળવીને પ્રાપ્ત કરવાની પ્રવૃા.ત થતી નથી. માટે અન્તરાત્મા બનવા પ્રથમ કાશીશ કરી લાગણી રાખા–ભૌતીક સુખની લાલચમાં આત્મકિતના આર્વિભાવ કરવાનું જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત કર્યુ” નહી, તેથી આત્માની અભિલાષા, અધુરીને મધુરી રહી છે માટે પ્રથમ આત્મશકિતના આવિભાવ થાય તેવુ જ્ઞાન-વિજ્ઞાનને મેળવી સુખની અભિલાષાને પૂ કરો.
.
ભૌતિક સુખની ખાતર રાજા મહારાજાએ સ્વસ પત્તિ સત્તા અને શક્તિને પણ ખુવાર કરીને યુદ્ધો કરે છે પણ
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
આ. કીતિ સાગરસર રચિત
જ્યારે ઈષ્ટ સુખ મળતુ નથી ત્યારે ચિન્તાએ વલાપાત કરે છે કે સ ંપત્તિ વિગેરે ખુવાર કરી છતા ઈષ્ટ સુખ કેમ ન મળ્યું. અને પરિ તાપાદિકે આવીને સ્થાન લીધું પરંતુ જો તેમને સમ્યજ્ઞાન હૈાત અગર સમ્યગ્ જ્ઞાનને પ્રાપ્ત કયુ" હાત તા માલુમ પડત કે ભૌતિક સુખ તે સાચુ સુખ નથી અને ક્ષણભંગુર છે, આમ માલુમ પડતે, ભૌતિક સુખની લાલસા, ચિન્તા પરિતાપ-શેકાદિને આમત્રણ આપી રહી છે, આમ ખ્યાલ આવત, અને સાંસારિક સુખ ખાતર જે શકિત સૌંપત્તિ વગેરે વેડફાઇ છે. તે વૃથા જાત નહી અને આત્મ વિકાશ માટે પ્રયત્ન શીલ મનત, જ્યારે સમ્યગ્ જ્ઞાન દ્વારા ભૌતિક સુખની લાલસાની કારમી તલ ખરાખર માલુમ પડે છે ત્યારે તેના ઉપરની લાલસા ઇચ્છા ઢળતી જાય છે. અને આત્માન્નતિ કરવાની લાલસા જાગ્રત થાય છે. અને શકય પ્રયાસ પણ સધાય છે.
અત્યાર સુધી તમાએ ભૌતિક, સાંસારિક, વૈયિક સુખને માટે જ્ઞાનને મેળવ્યુ` કે આત્મસુખ તિ માટે પ્રાપ્ત કર્યું ! તેના દદરાજ ખ્યાલ કરી, અને તેના વિચાર કરા, અને વિચાર કરશે ત્યારે ખ્યાલ આવશે કે ઈષ્ટ સુખને ખલે વિવિધ વ્યાધિ અને વિડંબનાઓ આવી છે માટે નિરન્તર ઈષ્ટ એટલે સાચા સુખ માટે સ્વસત્તા–કિતના સપયાગ કરી રાગ-દ્વેષ અને માહ વિગેરેને કબજે કરી સત્ય સત્તા—શકિત અને સોંપત્તિને પ્રાપ્ત કરી પ્રાદુર્ભાવ થએલ સાચી સતા-સંપતિ અને શક્તિઓને છીનવી લેવાની લૂટી લેવાની કે દાખી દેવાની કાઇની પણ તાકાત છે નહી.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જ્યોતિ ૩૬ ધનાદિકને મેળવવાની લાલસા કે આશા, અનાચરણેને દેખવા દેતી નથી. અને ઉમાગે પગલાં ભરાવે છે તેથી પરિણમે સુખી
બનાતું નથી. ઉન્માર્ગે મેળવેલી ધનાદિક સાધન સામગ્રી વાળાના શુભ વિચાર પણ અશુભ બને છે એવા વિચારે જ્યારે હોય ત્યારે શુભ ગતિ અને શુભ અવસ્થા હોય કયાંથી? માટે સુખશાંતિના અથઓએ કટે આવી પડે તે પણ ઉન્માર્ગને ગ્રહણ કરે નહી. અને જનાજ્ઞા મુજબ વર્તન રાખવું તે હિતકર અને શ્રેયસ્કર છે.
શ્રી પાશ્વત શેઠનું ષ્ટાંત મગધ દેશમાં અશોકપુર નગર હતું. તત્ર શ્રીમાન પાશ્વદત્ત અને પ્રિય શ્રી અને દંપતી જનાજ્ઞા પ્રમાણે બાર વ્રત લીધાં હોવાથી સુખી જીવન જીવતાં હતાં, વિચાર વતનમાં તફાવત હતું નહીં, પણ સુખ સંપત્તિ-સાહ્યબી સદાય કેઈની પણ કાયમ રહેતી નથી. પાશ્વત શેઠને વ્યાપારમાં હેટી ખોટ હાનિ થઈ, મકાને વિગેરે સ્થાવર મિલ્કત વેચી નાંખી પણ જે ખામી આવી તેને પૂર્ણ કરી શક્યા નહીં. તેથી ગામડામાં ગયા, કાપડ વિગેરેને ધ કરવા લાગ્યા. પણ પેટ પૂરતું ધન, મળતું ન હોવાથી કઢ પડવા લાગ્યું. પણ ત્રત ધર્મમાં દૃઢ રહીને સહન કરે છે આ કે રૌદ્ર ધ્યાન કરતા નથી. પાછા પિતાના-નગરમાં આવ્યા, લેકેના મેંણા સહે છે અને ધર્મ ધ્યાને તત્પર
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત બને છે એકદા પ્રિય શ્રી. માટીની ખાણે માટી લેવલે ગઈ ખેરતાં રન-સોના મહોરાનું નિધાન દેવું પણ ગ્રહણ કર્યું નહીં. સ્વગૃહે આવી પોતાના પતિને નિધાનની વાત કહી. પાર્શ્વદતે નગરના પતિને પણ તે બીના કહી. રાજાએ પિતાના સેવકને મોકલી તે નિધાન પિતાની પાસે મંગાવ્યું, સ્વાધીન કરવાનો વિચાર કરે છે એટલામાં સત્યના પ્રભાવે દેવવાણ થઈ કે આ નિધાન પાર્ષદરના ભાગ્યનું છે. તેને જ આ૫, રાજાએ આગ્રહ પૂર્વક નિધાન અર્પણ કર્યું પાWદત્ત તે ધનને સાત ક્ષેત્રમાં ઉગ કરી પુણ્યશાલી બજે આ પ્રમાણે જે વિપત્તિમાં પણ સત્ય ધર્મમાં દઢ બને છે. તે જય પામે છે અને સુખી થાય છે.
૩૭ તમે ઈષ્ટ વસ્તુઓને તેમજ ઈષ્ટ સંયેગને મેળવવા માટે અને અનિષ્ટ સંગેને દૂર કરવા માટે કયાં સુધી ચિતા શાક પરિતાપાદિ કર્યા કરશે?
ચિન્તાઓ-શેક પરિતાપાદકથી જે ઈષ્ટ વસ્તુઓ અને સગે મળતાં હોય અને અનીષ્ટ વસ્તુએ નિમિત્તો દૂર ખસતા હોય તે દુનિયામાં પશુઓ માનવીઓ તથા રે વિગેરે ને પામે નહી અને અક્ષય પદને પામે પરંતુ સાંસારિક સુખની લાલસાએ જે ચિન્તા પરિતાપાદિક કરવામાં આવે છે તેથી તે તે વસ્તુઓ ન મળતાં અધિક દુખ અને વાતાદિક થયા કરે છે અને જે કઈ સુખ છે તે પણ ખસી જતાં હૃદયમાં બળતરા થાય છે માનસિક વાચિક અને કાયિક વૃત્તિઓ પ્રવૃત્તિઓ શાંતિના બદલે
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતર તિ
૧ અશાંતિ ઉપસ્થિત કરે છે માટે સાંસારિક સુખની લાલચ આતર ચિન્તા-શક પરિતાપાદિકનો ત્યાગ કરી આત્મકલ્યાણ કેવા પ્રકારે સધાય તેમજ ઉત્તરોત્તર આત્મન્નિતિ કેલ પ્રકારે થાય દુઃખમય-દુખજનક અને દુખની પરંપરાને વધારના એવા સંસારનો અંત કેવી રીતે થાય. એની ચિન્તા-વિચારણું પુનઃ પુનઃ કરશે. અને એવા નિમિત્તે અને સંગે પ્રાપ્ત થાય તે માટે વિચારણા પૂર્વક પ્રયત્ન શીલ બને પ્રયત્ન શીલ બનવાથી અલભ્ય વસ્તુઓ પણ લભ્ય બને છે. આ પ્રમાણે વર્તન કરવાથી દુનિયાની વસ્તુઓની લાલસા ચિન્તા તથા પરિતાપ વિગેરે ખસી જશે. અને તેના બદલે સ્થિરતા ગંભીરતા, સહનતા, પાપભીરુતા ઈન્દ્રિય નિગ્રહ વિગેરે સદગુણે આવી હાજર થશે.
કેઈ એક માણસને સ્વનિ મરણ પામવાથી ઘણું કષ્ટ પડયું અને દરરોજ શોક સંતાપ-વલેપાત કરવા લાગ્યા તેથી ચકમ અને મગજ અને માનસિક શક્તિ ગુમાવી બેઠા હતા, તે હતે ખાનદાન, તથા સદ્દગુણ-આબરૂદારે જે ચિન્તા વગેરેને ત્યાગ કરી સદ્ગુણેમાં વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કર્યો હોત તે ચક્રમ બનત નહીં. અને ધર્મ સાધનની સારી માસમ મળી છે આમ માનીને આત્મિક વિકાસ સાધત, પણ આ મુજબ તેનું વર્તન નહી હેવાથી પાગલદશા પ્રાપ્ત થઈ વ્યાપાર-લક્ષમી-શકિત–સાહાબી ગુમાવી બેઠા સારી સ્થિતિ હોત તે વળી કેઈ કન્યા પરણાવત આ તે ન રહ્યો ઘરને અને ન રહ્યો ઘાટ, આવી કહેવત તેને લાગુ પડી. આ પ્રમાણે કેટલાક, વ્યાપારમાં સટ્ટામાં
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ર
આ. કીર્તિસાગરસૂરિ રચિત ધન ગુમાવી બેસે છે ત્યારે હિંમત હારીને ચિન્તા સાગરમાં બૂડે છે અને શુદ્ધિ બુદ્ધિ અને સિદ્ધિઓને ગુમાવી પાગલ જેવા થાય છે માન-સન્માન ખાતર દરિયામાં-કુવામાં પડી અમુલ્ય મેંઘેરા મનુભવને સફલ કરતા નથી. અરે ચિન્તા-પરિતાપ
વલેપાત કરવામાં કેવી કારમી અને ભયંકર કતલ રહેલી છે તે જાણવા જેવી છે અને દૂર કરવા જેવી છે. ચિન્તાદ કરનાર, દુર્ગતિના ભાજન બને છે અને દુર્ગતિમાં ગયા પછી શુભ વિચારોને જણાવનાર તથા ધામિકપદેશ આપનાર સશુરૂ મળવા શકય બને છે. તેથી જ સંસારની રખડપટ્ટી ખસતી નથી.
૩૮. દરેક પ્રાણુને જીવન વ્યાવહારિક કાર્યોમાં મદદ-ટેકાની જરૂર રહેલી છે સહકાર સિવાય મુસાફરી તથા વ્યવહારમાં સુગમતા રહેતી નથી. બાળકને માતપિતાને ટેકે, યુવાવસ્થામાં સ્વજનવર્ગ ધન દ્વારા શેઠ શાહુકારને ટેકો અને વૃદ્ધાવસ્થામાં ચાલતી વખતે લાકડીને ટેકે હેાય છે, તેથી સુખેથી જીવન પસાર થાય છે આ બીના તે ચાલુ ભવની કરી પરંતુ પરભવમાં ઉપરોક્ત મદદ કે ટેકે ખપમાં આવે તેમ નથી. માટે પરભવમાંટેકે– સહકાર અગર સહાય મળે તે માટે ઉપાય કરવાની ખાસ અગત્યતા રહેલી છે જે પરભવ માટે ટેકાના ઉપાર્યો કર્યા હશે તે જ પરલેકમાં સવ પ્રકારે અનુકુલતા આવી મળશે આ ભવમાં ટેકાના આધારે સુખશાંતિ પૂર્વક સ્વજીવન પસાર કર્યું, પણ પરભવમાં મુસાફરી માટે ભૂલ્યા તે પ્રતિકુલના પગલે પગલે આવી હાજર થશે માટે આ ભવના સહકાર ખાતર તમે એ પ્રયાસ કરીને
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ સુગમતા મેળવી તે પ્રમાણે પરલોકની મુસાફરી માટે વિચારવિવેક પૂર્વક પ્રયાસ કરવાની જરૂર છે એટલે આ ભવમાં અને પરભવે જીવન વ્યવહારમાં વિદન-વિડંબના આવે નહી, કદાચ આવે તે તેઓનું જોર ચાલે નહી. કેટલાક શેઠ-શાહુકારે-તથા પંડિતે પણ આ ભવના ટેકા માટે કેળવણ-કચન-કામિનીકુટુંબ-કંપની વિગેરેને સહકાર–મદદ લઈને મનમાં મલકાય છે. અને આ ટેકે જે હાય નહી તે કપટ કલાને કેળવીને પણ પ્રાપ્ત કરતા માલુમ પડે છે અને પરભવના ટેકાને ભૂલે છે તેથી કેળવણી વિગેરે સફલતા ધારણ કરતી નથી. કેટલાક પંડિત-શેઠીઆઓ બે ભવના ટેકાને સાધે છે. તેથી ચાલુ ભવના સંસ્કાર મેગે બીજા ભવમાં પણ સુખેથી જીવન પસાર કરવા પૂર્વક આત્મોન્નતિ સાધીને રાગ-દ્વેષ અને મેહના બંધને હટાવી પરમપદને પ્રાપ્ત કરે છે.
૩૯ લેભી-આસક્ત મનુષ્ય, જે સ્થલે ઈષ્ટ વસ્તુઓ તદન હોતી નથી અને સંકટ ભરપુર રહેલ છે ત્યાં ઈષ્ટ વસ્તુઓને દેખી રહેલા હોય છે અને સુખની માન્યતા ધારણ કરી રહેલ હોય છે પણ સંકટ ભારભાર તેમાં રહેલું હોય છે તેને દેખી શકતા નથી તેથી અનિચ્છાએ તેમાં ફસાઈ પડે છે લાભ અને આસક્તિની કારમી કતલ એવી છે કે, શાણુ મનુષ્યને પાગલ બનાવી સર્વસ્વ લકી લઈ, ઉન્માર્ગે ચઢાવી દુર્ગતિમાં ધકેલી દે છે એક વણિક ધીરધારને બંધ કરતા બહાર ગામમાં પણ પૈસાઓને ધીરી વ્યાજ જે આવે. તે આધારે સ્વાઇ વિકાને ચલાવવા પૂર્વક રવજન વર્ગનું પરિપાલન કરતે,
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત એકાદ ઉઘરાણી લેવા બાહિર ગામમાં ગમે ત્યાં ઉઘરાણુમાં સે સોના મહોર મળી તે ખીસ્સામાં નાંખી પિતાના ગામ તરફ પાછા વળતાં વચમાં હેટું જંગલ આવ્યું, આ માગે ગમન કરતાં તેની પાછળ એક રીંછ, જંગલમાંથી નીકળ્યું. આ રીંછ. વણિકને મારવા માટે દેડતું દેખી વણિકે વિચાર કર્યો કે ભયભીત બની નાસી જઈશ તે પણ આ મહેટા વગડામાં હેને પકડી પાડશે આમ વિચારી હિંમત ને ધારક રીતે તે રીંછની સામે જઈને એકદમ તેના બે કર્ણો પકડી લીધા. કાન પકડેલા હેવાથી. જેર ચાલ્યું નથી. પરંતુ તે બે કણે મૂકી દે તે ક્રોધાતુર બનેલ આ રીંછ. માર્યા વિના મૂકે નહી. આ તે બડી ફસામણ આવી. કાનને મૂકાતા નથી અને પિતાના ગામ તરફ ગમન કરાતું નથી, એ અરસામાં આ જંગલમાં કઈક દૂરથી આવતે માણસ
બી વિચાર પૂર્વક એક યુક્તિ શોધી કાઢી ગજવામાં રહેલી પચાસેક સેના મહોરે હાથની કણી વડે જમીન ઉપર સેરવી નાંખીને રીંછનું માથુ વારે વારે હલાવવા લાગે પેલો માણસ સમીપમાં આવીને પુછવા લાગ્યું કે તેઓ રીંછના કાનેને પકડી તેનું મસ્તક કેમ હલાવ્યા કરે છે ? વણિકે કહ્યું કે, અરે ભલા માણસ શું દેખતે નથી? રીંછના માથામાંથી સોના મહેરને બહાર કાઢે છું દેખ? આ જમીન પર આ સઘળી પડી છે આ પ્રમાણે સાંભળી આ માણસ ઘણે લોભી હોવાથી કહેવા લાગ્યું કે તમે એકલા સોના મહારે કાઢશે? મને પણ તેના મસ્તકમાંથી કાઢવા કે, લાભની પ્રબલતાએ એટલે પણ વિચાર કર્યો નહી
કાઢી ગજવા માણસ
મારે હાથની
કરવી નાખ
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાતર જ્યંતિ
કે આ રીછના માથામાં સૈાના મહાશ હાય ખરી કે ? લાભી મનુષ્ય, જ્યાં ઇષ્ટ વસ્તુ હાય નહી ત્યાં તે વસ્તુને દેખતા હાય છે તેથી મ્હોટા સક્રેટમાં આવી પડે છે અને પાછળથી પસ્તાવા કરી દુઃખનુ ભાજન અને છે લેાભીના કહેવાથી વણિકે કહ્યું કે, તુ' પણ રીંછના કાનાને પકડી માથુ હલાવીને સેાના મહારાને મેળવ, લેાલી, તેના કાન પકડી તેનુ મસ્તક વારે વારે હલાવવા લાગ્યા પણ એકેય સેાના અહાર નીકળતી નથી. ત્યારે કહેવા લાગ્યો તારૂ ભાગ્ય એવું હું શું કરૂ? આમ હી જમીન ઉપર પડેલી સેાના મહાશને લઈ ગામ અને ઘર ભેગા થયે આ લાલી છે. ઘડી માથુ` હલાવ્યા કરે છે. છતાં એક પશુસાના મહેદર નીકળી નહી. પરંતુ હાથ દુઃખવા આવ્યા ત્યારે પસ્તાવા કરવા લાગ્યા હવે શું કરવું? જે રીછના કાનાને મૂકી દેવામા આવે તેા ખીજાએલ આ રીંછ માર્યા વિના મૂકશે નહી. લાલી જનાના આવા એ હાલ થાય છે જો કોઈ શસ્ત્રધારી આવે તેા આ રીંછની ચુંગાલમાંથી મૂકાવી શકે. અને ઘર ભેગા થાય.લાભ કરવા હાય તા ધમની આરાધનામાં કરા આ સિવાય અન્ય લાભ કરવામાં કુમામી આવશે તમા ધારતા હશે કે લાભ કરવાથી લાભ મળતા રહેશે. અને લાભ મળે છે. પણ કયા સ્થલે ? તે તા વિચારશ ? જ્યાં કાંઇ પણ મળવાનુ નથી અને ગુમાવવાનુ તા નકકી છે. ત્યાં લાભ કરવાથી શું પ્રાપ્ત થવાનું ? પરિશ્રમ-તથા અમુલ્ય અવસર વૃથા જવાના માહરૂપી રીંછ તમારી પાછળ છે અને તમે સંસાર રૂપ મહાભયંકર જંગ
For Private And Personal Use Only
بی
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત લમાં પુણ્યરૂપી ઉઘરાણી લઈને મુસાફરી કરી રહેલ છે. જે સાવધાની રાખશો નહીં તે તે માહ રીંછ તમને માર્યા સિવાય મૂકશે નહીં. માટે તેના બે કાનેરૂપી અહકાર અને મમકારને પકડે કબજે કરીને આ રીંછને બલહીન બનાવે તે જ તેના ભયથી મુક્ત થવાની વિચારણા. જાથત થશે અને સુકત બની શાશ્વત સ્વઘરમાં આવી શકશે
૪૦ સદભાવનાઓને ભાવી જે ભાગ્યશાલીએ વત નિયમની સારી રીતે આરાધના પૂર્વક પોતાના આત્માને બલવાન બનાવેલ છે તે સંકટમાં ભયભીત બનતા નથી. અને ભીતિના પ્રસગે ગભરાતા નથી વ્યાકુલ બનતા નથી. પરંતુ દઢતાને ધારણ કરી તેજસ્વી બને છે. નીતિશાસ્ત્રકાર કહે છે કે -
तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनंकान्तवर्ण-धृष्टं धृष्टं पुनरपि पुनश्चंदनंचारुगंधम् । छिन्न श्छिन्नः पुनरपिपुनः स्वादवा. निक्षुदण्डः प्राणान्तेऽपि प्रकृति कृति र्जायते ॥यते नोत्तमा नाम् ।
કાંચનને પુનઃ પુનઃ તપાવવામાં આવે તે પણ શ્યામ બનતું નથી પણ ઉજવલ બને છે.
ચંદનને વારે વારે ઘસવામાં આવે તે પણ તેની સુગધી જતી નથી પરંતુ અધિક સુગંધને અર્પણ કરે છે. તથા શેરડીના સાંઠાને પુનઃ પુનઃ કાપવામાં આવે તે પણ તે શેરડી રસ વિનાની બનતી નથી. પણ મધુર રસ આપી કાપનારને. ગડેરી કરનારને ખુશ કરે છે. તે પ્રમાણે ઉત્તમ વ્રતી જનેને કે તિરસ્કાર ધિક્કાર કરવા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ખ્યાતિ
પૂર્ણાંક ઘણુ અપમાન કરે, અગર ગાળા માંડે કે લાઠીના માર મારે તે પણ તેમના સ્વભાવમાં વિકાર થતા નથી. પણ તે કસાટો માનીને અધિક સ્વધમ માં—સ્થિર થાય છે. તેથી તેઓ પ્રશંસા પાત્ર મને છે. એક શ્રાવકની માફ્ક કરાટાની સપત્તિ ટાતે પણ એક શેઠ વ્રતધારી મની દેવ-ગુરૂ અને ધર્માંની સેવા-ભક્તિ કરવા પૂર્વક સાધમિજનાની સેવા ભક્તિ કરવામાં તાર હતા, તથા નિરાધારલુલા—અંધ વિગેરેની સેવા કરવામાં પણ ખામી લાવતા નહીં. વ્યાવહારિક કાર્ગીમાં તથા વ્યાપાર ધંધામાં ન્યાય નીતિને રીતસર પાલન કરતાં હાવાથી દરેક માણસે તેમનું સન્માન કદતાં એકદીઉપાશ્રયમાં સાંજરે પ્રતિક્રમણ કરીને તથા સર્વેસુનિવર્ચીને સુખશાતા પુછી પાતાના ઘર તરફ ગમન કરતાં માર્ગમાં એ માણુસા ગાળા ગાળી કરતાં મારામારી કરી રહેલ છે. મારા મારી કરતાં એકે ખીજાને ખંજર માયુ અને ભીતિથી ખજરને શરીરમાં કાઢયા વિના નાઠે, જેને ખંજર વાગ્યુ છે. તે માશુસ ખંજરની સાથે ભૂમિમાં પટકાઈ પડયે પીડા ઘણી થતી હાવાથી ઘણુ` રડે છે. તૃષા પણ બહુ લાગેલી છે. ઘર તરફ જતાં આ શ્રાવકે, રડતા પીડા પામતા આ માણસને દેખી તેની પાસે આવી ઉભા રહ્યા. તે માણસની આવી અવસ્થા દેખી આ ધાર્મિકનું હૃદય દયા ખન્યું. તેના કહેવાથી શરીરમાં રહેલું ખંજર મહાર કાઢે છે.
તેવામાં પાલીશ આવી તથા પેાલીશના અધિકારી આવ્ય અને કહેવા લાગ્યા. કે 'શેઠ તમાએ આ માણસને ખજર
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ રચિત
માયુ" છે. તેથી તમા ગુન્હેગાર અન્યા છે શેઠે કહ્યું મે ખ ંજર માયુ નથી મારનારા ખજર મારીને નાશી ગયા છે. આ પીડાતાના ઉપર દયા આવવાથી શરીરમાં રહી ગએલ ખજરને બહાર કાઢું' છુ. પેાલીસ અને તેના અધિકારીએ કહ્યુ કે તમેજ આ માણસને માર્યું છે તમારી ચાલાકી હવે ચાલશે નહી. આમ કહીને હાથમાં મેડીએ લગાવી જેલની કાટડીમાં તેએ લઇ ગયા. અને કહેવા લાગ્યા. એક હજાર રૂપિયા આપેા તે મુક્ત કરવામાં આવે નહીતર તમારા પર ફાદારી કેશ માંડવામાં આવશે. તમા વધારે દુ:ખી થશે। માટે પ્રથમ ચેતી એક હજાર રૂપિયા આપી ઢો આ સાંભળી શેઠ નિર્ભય બની કહેવા લાગ્યા. આમ દમદાટી આપવાથી હું ગભરાતા નથી. તમારાથી થાય એટલ કરી લા ! સેવાભક્તિ કરતાં દયાને કરતાં કોટી આવે, પણ જે ગભરાય નહી. તે પણ્ણિામ સારૂ આવે છે. પેાલીશ અધિકારીએ પેાતાના સ્વાર્થ ખાતર શેઠને માર માર્ચ તા પશુ હિંમત રાખીને કહેવા લાગ્યા. મેં તે તે માણસના શરીરમાં ખંજર બહાર કાઢ્યું. મારનારા નાસી ગયા છે. એક પૈસે પશુ તમેને આપીશ નહી. જેને મજર વાગ્યુ છે. તેના સગાં વહાલાંને ખબર પડતાં ત્યાં આવી તેને ઘેર લઈ ગયા. દવા સારવાર કરતાં સાન્ન થયા. અને સગાં વહાલાંને તથા અન્ય માણસાને કહેવા લાગ્યા કે પેલા બજર મારીને નાશી ગયા પણ અમુક શેઠે શરીરમાંથી ખંજરને બહાર કાઢી મરતા બચાવી લીધે તેમના ઉપકાર ભૂલાય એમ નથી. પાણીથે રાજદારી કેશ માંસ. શેઠને ફામાં
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ તિ બોલાવવામાં આવ્યા, જુબાની લેવામાં આવી. શેઠે કહ્યું કે
મેં ખંજર માર્યું નથી પણ જેને ખંજર વાગ્યે હતું તેના શરીરમાં રહેલા ખંજરને બહાર કાઢયું છે. ન્યાયાધિકારી સાક્ષી માગે છે. તે અરસામાં જે પેલો ખંજર મારીને નાસી ગયેલ તે રસ્તે જતાં બીજા પિલીશે તેને પકડ અને કેર્ટમાં હાજર કર્યો. તથા જેને ખંજર વાગ્યું હતું તે માણસ પણ કેટમાં હાજર થયે તેણે કહ્યું કે સાહેબ! શેઠે મને ખંજર માર્યું નથી. પણ મારા ઉપર દયા આવવાથી શરીરમાં રહેલ ખંજરને બહાર કાઢયું છે. મારનાર તે આ પિલીશના હાથે પકડાએલ સામે ઉભે તેજ છે ખંજર મારનાર કાંઈ બેલી શકયે નહી. કાર્ટમાં લેવા આવનાર માસે સમુદાયને દેખતાં ન્યાયાધીશે બીન શહેગાર અને નિષ તરીકે જાહેર કર્યો. દયા કરતાં શેઠની કસોટી બરાબર થઈ, પણ કસેટીમાં આવતાં હહ થયા. ત્યારે પ્રશંસા પાત્ર બન્યા. સેવા ભક્તિને પ્રભાવ વારો અને શેઠ આનંદ પૂર્વક તથા સન્માન સહિત પિતાને ઘેર આવ્યા માટે સેવા-ભક્તિ કરતાં સંકટ આવે તેને કાટી માનીને દઢ બનવું.
૪૧ અજ્ઞાની મનુષ્ય પ્રાણે કરતાં તથા પુણ્ય કરતાં પૈસાઓને અધિક સુખદાયક માનતા હેવાથી પ્રાણે-૫ણય કર્યો તથા ધર્મના ભેગે પણ પૈસાએનું રેક્ષણ કરવા ઘણા પ્રયાસ કરતાં માલુમ પડે છે. ભલે પોતાના પ્રાણ નાશ પામે, પુણ્ય ક્રિયાઓ હાશિ તથા સલાચાર નાશ પામે પરંતુ પૈસા રહો
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત સંપત્તિ નાશ પામશે નહી. આવા માણસો, પિતાના પ્રાણનું તથા સદાચારાનું અને પૈસા-સંપત્તિનું પણ રક્ષણ કરી શકતા નથી. કારણ કે પિતાના પ્રાણ અને પુણ્ય-સદાચારેના આધારે પૈસા સંપત્તિનું રક્ષણ થાય છે. તથા તેના સદુપયેાગ દ્વારા જ લાભ મળતો જ રહે છે.
પ્રાણ અને પુણ્ય-સદાચાર ગયા પછી જે પ્રયાસ કરીને તેમજ કાળાં ધળા કરીને પસા, સંપત્તિ પ્રાપ્ત કરી છે. તેને તેના ખપમાં આપતી નથી. અન્ય સંબંધીઓના ઉપયોગમાં આવશે. આમ તે માણસો માનતા હોય તે પણ મહતી ભ્રમણા છે. પુણ્ય અને પ્રાણે હશે તેમજ તે સંબં ધીઓ, પ્રાપ્ત થએલ પૈસો અગર સંપત્તિને ઉપયોગ કરવા શક્તિમાન બનશે. જે તેઓને પુદય હશે નહી તે તે પિતે ઉપગ કેવી રીતે કરી શકશે? માટે સંપત્તિના ભેગે, પુણ્ય સદાચારાનું તથા પ્રાણનું રક્ષણ કરવું તે મેંઘેરા મનુષ્ય ભવની સાર્થકતા છે. નહીતર જેનું પુણ્ય હશે, સદાચારે હશે તેજ ભેગવશે એક કથા કહેનાર બ્રાહ્મણની માફક કે એક બ્રાહ્મણ કથાઓ કહેવામાં અતિકુશલ હતું. તેની કથા સાંભળવા માટે બહાર ગામના લેકે પણ આવતા, અને કથા શ્રવણ કરી ઘણા ખુશી થતા. કેઈક શ્રોતાઓ આની-બેઆની રૂપિયા ભેટ તરીકે મૂકીને પિતાના થેલે જઈને પિતાના આનંદની વાત અન્ય જનેને પણ કહેતા. તેઓ પણ કથા સાંભળી બ્રાહ્મણ જાણી યથાશક્તિ રૂપિયા વિગેરેની ભેટ મૂકતાં. આ કથા કહેનાર બ્રાહ્મણ પાસે ઘણું ધન વધ્યું. તેમજ ભય પણ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર નૈતિ
સાથે વધવા લાગ્યો તેથી જમીનમાં એક કાઠીને રાખી, તેમાં ભેગુ થએલ ધન નાંખતા અને કહે–તા કે મારી પાસે કાંઈપણું નથી. કોઈ સગા વહાલેા આવે ત્યારે કૃપણુતા હાવાથી પાતાના હાથની ર્હથેળી બતાવતા અને દ્વીનતાના ઠ્ઠલ કરીને ખસી જતા દીકરા-દ્રીકરી હાત તા મનાય કે તેઓને માટે સધરતા હશે, તે પણ નહેાત!, એક દિવસે આ બ્રાહ્મણના મિત્રે બહાર ગામથો આવી પાંચસેા રૂપિયાની માગણી કરીને કહ્યું કે મહારે અગત્યનું' કાય` હાવાથી. અને તમે સ્નેહી હાવાથી રૂપિયાની ખાસ જરૂર પડી છે માટે રૂપિયા આપીને અને સહાય કરા ખાર મહિનામાં પાછા આપીશું. તમારી મદદ સિવાય મારૂં અગત્યનું કામ સફૂલ થાય એમ નથી. આ પ્રમાણે પુનઃપુનઃ પ્રાર્થના કરતાં પશુ આ કથા કરનારે ચાખ્ખી “ના” સભળાવી. જેથી ઉદાસ થઈને પેાતાના ગામ જતા હતા તે વખતે તેની સ્ત્રીચે કહ્યું કે જ્યારે એ હાય નહી ત્યારે આવો તમાને રૂપિયા આપીશ. મિત્ર તેના તેના ઘેર ગયા. અને કથા કરનાર બ્રાહ્મણ બહાર ગામના લાકાના અત્યાગ્રડ હાવાથી તે ગામમાં કથા કહેવા માટે ગયા અહીં આ બ્રાહ્મણીએ સદેશે! મેકલાવ્યે તેથી તેના મિત્ર રૂપિયા લેવા આવ્યે. બ્રાહ્મણીએ ભૂમિમાં ઉતારેલી કાઠીનુ' બારણુ' ઉઘાડીને તેમાં રહેલી રૂપિયાની થેલીને લેવાનુ કહ્યુ, આ મિત્ર થેલી લેવા જાય છે. તેટલામાં તે કાઠીમાં રહેલ નાગદેવે કહ્યુ કે, એરૂપિયા લઇશ તે પણ તારા પ્રાણને નાશ કરીશ. આ ધનના માલિક કથા કરનાર બ્રાહ્મણ તેમજ તેની પત્ની પણ નથી. માતા કાઠીમાં રહેલ
บ
ૐ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
આ. કીર્તિસાગરસૂરિ રચિત મિલકતના દાસ છે રખેવાળ છે તારે જે રૂપિયાને ખપ હોય તે કાશીનગરીમાં શ્રી પાશ્વનાથના સાચા સેવક ધમલા માળીની રજા ચીઠ્ઠી લઈ આવી આ કેઠીમાં નાંખજે પછી સુખેથી રૂપિયા લઈ જજે. નાગદેવે કહેલી વાત બ્રાહ્મણીએ પણ સાંભળીને અફસ કરવા લાગી. કે મારા પતિ મમતાના ચગે મારૂ મારૂ કરીને ધન ભેગું કરે છે. પણ જ્યારે એક રૂપિયે પણ લેવા જશે ત્યારે તેને ખબર પડશે કે આ ધન કેના ભાગ્યનું છે? પેલે મિત્ર કાશીમાં આવી ધમલા માળીને મજે. રૂપિયાની ચીઠ્ઠી લખી આપવાનું કહ્યું ત્યારે ત્યારે તેણે કહ્યું કે કોઈ જગ્યાએ મેં થાપણું મૂકી નથી કે જેથી ચીઠ્ઠી લખી આપવાથી રૂપિયા મળે, આવેલ તેના મિત્રે કહ્યું કે તમારા માટે નાગદેવ, મારા મિત્રે ભેગું કરેલ ધનની રક્ષા કરે છે મારા મિત્રને ઘેર રૂપિયા લેવા ગયે ત્યારે નાગદેવે કહ્યું કે ધમલા માળીની ચીઠ્ઠી લઈને આવે તે તને લેવા દઉં. તેથી તમારી પાસે ચીઠ્ઠી લેવા આવ્યો છું. મહેરબાની કરી ચીઠ્ઠી લખી આપે તે મારું અગત્યનું કામ પાર પડે ધમલા માળીએ વિચારીને કહ્યું કે, મેં લખી આપેલી ચિઠ્ઠીથી કામ સરતું હોય તે લખી આપું લખી આપેલી ચીઠ્ઠીને લઈ આ બ્રાહ્મણ મિત્ર તેને ઘેર આવી. કથાકાર બ્રાહ્મણને બ્રાહ્મણને દેખતાં કેઢીમાં લાવેલી ચીઠ્ઠી નાંખીને રૂપિયા લીધા. અને પિતાને સ્થાને ગયે બ્રાહ્મણ લેવા જાય છે ત્યારે નાગદેવે કહ્યું કે એક રૂપિયા લઈશ તે પણ તારા પ્રાણે નાશ પામશે આ પ્રમાણે તાગદેવનું વચન સાંભળી કથાકારક બ્રાહાણ ઘણે પસ્તા
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ કરવા લાગે નાહક્ક, આસક્તિને ધારણ કરી પિતે ખાધુ નહીને પિતે બીજાને આપ્યું નહીં. સગા વહાલા મિત્ર વિગેરેને મદદ કરી નહી. પૈસા મેળવવાને માટે કરેલા પ્રયાસ વૃથા ગચે એક રૂપિયે કઠીમાંથી લેવાતું નથી તેથી વલેપાત કરવા લાગે ધમલે માળી, શ્રી પાર્શ્વનાથ પ્રભુના તીર્થમાં જે યાત્રાળુઓ આવે તેઓની સારી રીતે સાર સંભાળ રાખતે જોઈતું કરતું લાવી આપતે અને જાત મહેનત કરી પિતાને નિર્વાહ ચલાવતે આ વખત નવકારવાલી ગણત, અને યથા શક્તિ ધર્મની આરાધના કરી આનંદમાં રહેતે. આયુષ્ય પૂર્ણ થએ પૈસાને ભેગા કરનાર બ્રાહ્મણને પુત્ર થયે આ પુત્ર જ્યારે રૂપિયા લેવા જાય ત્યારે તેને નાગ દેવતા લેવા દે, તેને બાપ લેવા જાય જ્યારે એક રૂપિયા પણ લેવા દે નહી તેમાં ઉદારતા અને સદાચાર ને પ્રભાવ છે માટે પૈસા કરતાં પુણ્યને સદાચારને તથા ઉદારતાને અધિક માને.
પંડિતો બુદ્ધિમાને આભવમાં એવું સુંદર કાર્ય કરે છે, આભવમાં તથા પરભવમાં તેને વિપાક-લ સારૂ આવે. વિના વિચારે કરેલા કાર્ય દુઃખજનક ફલ આપે છે. આમ સમજતા હોવાથી તરછમાં પણ તુચ્છ કાર્ય, પણ પ્રથમ વિચાર અને વિવેક લાવીને કરે છે. જેઓને વિચાર અને વિવેક નથી તેઓ ભલે મનુષ્ય તરીકે ગણુતા હોય, પણ પશુપંખી સમાન ગણાય છે.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ સંચિત __“ सगुण मपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पंडितेनं-अतिरभसकृतां कर्मणा माविपत्ते भवति हृदय दाही शल्य तुल्यो विपाक:
પંડિત પુરૂષે ગુણવાળું અથવા ગુણ વિનાનું કાર્ય કરતી વખતે પ્રયત્નથી તે કાર્યનું પરિણામ શું આવશે તેને પ્રથમ વિચાર કરો, કેમકે અતિવેગથી, વિચાર કર્યા વિના કરેલા કાર્યને મરણ પર્યત હૃદયને દાહ કરનાર શલ્ય જે વિપાક આવીને ઉપસ્થિત થાય છે. મૂર્ખ માણસ પિતે જાતે વિચારી પિતાને મૂર્ખ માનતે હેય કે જાતે હેય તે બુદ્ધિમાન છે. અરે અભિમાની પંડિત, પિતાના અભિમાન કે અહંકારને જાણતા નથી તે મ જેવું છે. કારણ પિતાને આત્મા કે છે તે જા નહી. જેટલા અપરાધી. અનાચારી માણસો છે. તે પોતાના અપરાધને તથા અનાચારને જાણતા નથી અને માનતા નથી અને અપરાધ-અનાચાર સેવીને ખુશી થાય છે. પ્રશંસા અનુમદના કરવા મંડે છે તે મૂર્ખામાં પણ મૂર્ખ કહેવાય. વિચારક અને વિવેકી પ્રથમ પિતાના આત્માને સારી રીતે જાણે અને જાણીને થતાં અને થએલા દોષેને નિવારવા પ્રયાસ કરતા રહે, પિતાના આત્માની સમ્યગજ્ઞાની સાથે તુલના કરે કે જ્ઞાની બનવાને ચગ્ય છું કે નહી ? આમ તુલના કરતે પિતેતાને ઓળખતો રહે છે.
એટલે ભવિષ્યમાં થતાં અપરાધ અટકે છે. અને અનુકમે સમ્યજ્ઞાની જે બની આત્માને સંપૂર્ણતયા નિર્મલ
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
આંતર તિ કરવા સમર્થ બને છે વ્યાપારમાં અને વ્યાવહારિક કાર્યોમાં વિચાર અને વિવેક કરનાર મળી આવશે પણ પિતે કે છે તેને વિચાર અને વિવેક કરનાર કેટલા? બહુજ અ૯૫ પ્રમાણમાં હોય છે તેઓ પોતાના આત્માની શક્તિને પ્રાપ્ત કરે પણ ક્યાંથી? દરેક કાર્યોમાં તેવા માણસે પાછા પડે છે અને બેહાલ દશામાં આવી પડે છે એક બ્રાહ્મણની માફક પાણીપતના યુદ્ધમા ઈબ્રાહિમલદી મરા પઠાણે મરાયા અને મેગલેના હાથમાં રાજ્ય આવ્યું તે વખતે શેરખાં નામના પઠાણને લાગ્યું કે ભવિષ્યમાં એગલેને હરાવવા હોય તે બંગાળ અને વિહાર વચ્ચે રેહતાસ ગઢને કિલ્લો મળે તે સારૂ પણ રેહતાસ ગઢ નૃપ ચિન્તામણના તાબામાં હતું. સુગમતાએ કિલે કબજે કરાય એમ નહેાતે એટલે શેરખાં પઠાણે એક બ્રાહ્મણને બોલાવી ગુપ્ત રીતે કહ્યું કે આ રેહતાસને કિલે છે. તેમાં મારા સીપાઈઓને પ્રવેશ કરાવે અને કિલે કબજામાં આવે તે તને મંત્રી બનાવીશ. તેથી તારી મહત્તા વધશે લોભી બ્રાહ્મણે પૂરતે વિચાર કર્યા વિના સીપાઈઓને કિલ્લામાં દાખલ કરવાનું માથે લીધું. અને ચિન્તામણી રાજા પાસે જઈને કહેવા લાગ્યું કે, મેંગલો ધસી આવે છે અને આવેલા છે, તેથી અમારા ગામની સ્ત્રીઓ દાસ-દાસીઓ તથા પુરૂષ ત્યાંથી નાસી છૂટયાં છે. જે આપના શરણે રાખે તે ધર્મભ્રષ્ટ થતાં બચી જાય અને જીવનપર્યત ગામના લેકે તથા અમારા પરિવાર તમેએ કરેલ ઉપકાર ભૂલશે નહી. પ્રથમ તે રાજાએ આવ્યું નહીં. પણ અધિક કાલાવાલા કરવાથી માન્યું.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસર રચિત વિશ્વાસઘાતી આ બ્રાહ્મણને આટલે પણ વિચાર આવ્યે નહી કે એક પઠાણ મુસ્લમીને મંત્રી પદની લાલચ આપી. પણ બ્રાહ્મણે ઉપર વિશ્વાસ રા૫નાર આ રાજાને દશે નહી દે. દગો દેવામાં પઠાણ તરફથી મંત્રી પદ મળશે કે નહીં મળે તેને વિચાર કર્યો નહી. નૃપ ચિન્તામણીની આજ્ઞા મળતાં આ બ્રાહ્મણ શેરખાં પઠાણને મળે. રાજાને કહેલી વાત પણ સંભળાવી. પઠાણે ખુશી થઈને પિતાના સીપાઈઓને પડદામાં રાખી સ્ત્રીઓ આવે છે આ બાનાએ રેહતાસના કિલ્લામાં પ્રવેશ કરાવ્યો એક બે વાર હીંદુ સ્ત્રીઓને ડાળીઓમાં બેસાડી પ્રવેશ કરાવ્યું અને પછી પઠાણ સીપાઈઓને આ પ્રમાણે બારસો પંદરશે સીપાઈને દાખલ કર્યા. રાજાને ખબર પડવા દીધી નહી. રાજા તે જાણે છે કે સઘળા હિન્દએ મારે શરણે આવ્યા તેથી તેઓની સારવાર કરવી. આમ ધારણા રાખી જ્યાં પેલા સીપાઈએ, સ્ત્રી વેશે રહ્યા છે ત્યાં આવીને ખબર પૂછવા લાગે પણ સ્ત્રીઓના બદલે તેમજ હિન્દુઓના બદલે પઠા
ને દેખી રાજા વિચાર કરવા લાગ્યો કે બ્રાહ્મણે દગો કર્યો અને હિન્દુઓના બદલે પઠાણને પ્રવેશ કરાવ્યું હે શે ઉપાય? આમ વિચારે છે એટલામાં આવેલ શેરખાં પઠાણે સીપાઈઓને ઈશારો કર્યો, અને ત્યાંજ ચિન્તામણિ નૃપનું શીર કપાઈ ધડથી જુદું થયું. સાથે રહેલા સુભટને યુદ્ધ કરી નારી નાંખ્યા. હવે દગાગર બ્રાહ્મણ શેરખાંની પાસે આવી કહેવા લાગે તમેએ જિલ્લાની સાથે રાજ્યને કબજે કર્યું. તે મને મંત્રીપદ આપે પઠાણ કહે લાગ્યું રાજાને
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
તે વિશ્વાસ ઘાત કર્યાં. તા પછી લાગ મળે મારા વિશ્વાસના ઘાત કેમ નહી કરે તારા જેવા સેતાનને મંત્રીપદ કેવું ? આમ કહીને તેના પણ શીરચ્છેદ કરાવ્યેા મનની મનમાં રહી અને દ્રુતિમાં ગયા માટે સારા સગુણવાળુ કે ખરાબ ગુણવાળું કાય કરતાં ભવિષ્યમાં તેનું ફૂલ કેવુ આવશે તેને વિચાર આવશ્ય કરવા જોઈએ સારા કાર્યોંમાં પશુ વિચાર અને વિવેક કરતાં સુદરમાં સુદર લાશ પ્રાપ્ત થાય માટે દરેક કાર્યો કરતાં ભાવિના વિચાર કરવા લાલને લઈને પેલા બ્રાહ્મણે વિશ્ર્વાસઘાત કર્યો, પણ પેાતાના જ પ્રાણા ઉગારી શકયા નહી. માટે કાઈની સાથે પ્રસ'ગ પાડતાં પણ વિચાર કરવાના છે.
૪૨ શ`કા લાવીને અન્યને મારી નાંખવાના ઉપાય કરવા નહી.
70
કાઇ એવા માણસા હાય છે સદાય શ'કા. ખીજાઓના વચના સાંભળીને કરતા હાય છે અને એવું માની બેસે છે કે આ માણસા મારી વાતા કરી રહેલ છે અને મારી ફજેતી લેાકમાં કરશે ખીજા માણસો તેા બીજી સામાન્ય વાતા કરતા હાય છે પણ દોષી હાવાથી પાતે એમજ માનતા ડાય છે. કે મારી વાતા જ કરે છે તેથી જ શકાતુર ખની અન્યજનાને દુઃખ દેવા અગર સકૅટમાં સપડાવવા વિવિધ ઘાટ ઘડનારને જ નુકશાન થાય છે અને પાતાનાના અનાચારા જાહેરમાં આવે છે।
એક ગામમાં રસિકલાલ કરીને વષ્ણુવ હતા તે
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८८
www.kobatirth.org
આ. કીતિ સાગરરિ રચિત
પેાતાના પુત્રની સાથે કમાવા પરદેશ ગયે ઘરમાં એકલી તેની સ્ત્રી છે તે ખાવા પીવામાં જ આનંદ માનવા લાગી. તપ જપની વાત સાંભળતાં જ ભડકે છે તેના પતિ, ક્ષુ ધન આપી ગએલ હાવાથી કેાઈની પણ પરવા તેજ઼ીને હતી નહી. ગમે ત્યાં જવામાં તેની કાચ થતા નહી. અનુક્રમે સ્વચ્છંદી અનેલ હાવાથી અટ્ઠચાલની થઈ કાઇ પણની લાજ શરમ નહી ડાવાથી આવેલ ધનની મરખાદી કરવા લાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
!
કોઇ સંબંધી શીખામણ દેતા તેની બરાબર ખખર તે ઝગડા ઉભા કરી કલંક પણ દેવામાં ખાકી રાખે નહી એટલે તેણીને કાઈ, કહી શકતું નહી. પણ તેવામાં એક આવે!, તેની શેરીમા ભીક્ષા માગવા આવે છે, તે ભીક્ષા માગતા ખેલે છે કે કુરંગા વે ભરંગા-ખાદેગાવા પડેગા” આ પ્રમાણે ખાવાનુ વચન સાંભળી શકાતુર મની અને મનમાં માનવા લાગી કે મારી ફજેતી આ પ્રમાણે મેલીને કરી રહ્યો છે. અને મારા ધણી આવશે ત્યારે મારી ખાચાલની મીના કહી દેશે. માટે તે આવ્યા પહેલાંજ ખાવાના ઘાટ ઘડી નાંખવા હળાહળ વિષ નાંખી આ રાંડે ચાર લાડુએ બનાવ્યા. અને ભીક્ષા લેવા માટે આવેલા ખાવાજીને આલાની ચાર મેદકા આપ્યા. માવાજી લઇને ઝુંપડીમાં આવ્યા ચારલાડુઓને ખીજે દિવસે ખાવાના રાખી જે રોટલા વિગેરે ભીક્ષામાં આવ્યું હતું તે ખાઈને રાત્રીમાં સૂઈ ગયે બનવા જોગ છે કે મધ્યરાત્રીએ એ માણસે આવીને ઝુંપડી ખખડાવી ખાવાજી જાગ્રત થયા પૂર્વક ઉભા થઈને બારણા ઉઘાડી
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ અહાર આવીને પુછયું. તમે કેમ છો? આવેલ મુસાફરોએ કહ્યું. પાસેના ગામના અમે રહીશ છીએ અને પરગામથી આવતા માર્ગમાં ભૂલા પડવાથી ઘણું મોડું થયું. તેથી તમારી પાસે આવ્યા છીએ, બાવાજીએ તે બેને ઝુંપડીમાં લાવી તેઓને ભૂખ લાગેલી હોવાથી તે રડે આપેલા ચાર લાડુને ખાવા માટે આપ્યા. આ બે જણ લાડુ ખાઈ પાણી પીને સૂઈ ગયા. સવારમાં મરણ પામેલ હોવાથી આવે ગભરાયા પાસેના ગામમાં જઈ લેકને લાવી, સઘળી વાત કહી. લેકેએ કહ્યું કે, જે લાડુ ખાવા માટે આપ્યા તેમાં વિષ હેવું જોઈએ. નહીતર મરણ પામે નહી.
બાવાજીએ કહ્યું કે, અમુક શેરીમાં અમુક ખાઈએ મહને ભીક્ષામાં આપ્યા હતા. શારૂ થયું કે મેં ખાધા નહી. નહી તે આ બે માણસની માફક મરણ થાત, આ રાંડને પણ ખબર પડી કે, લાડુઓના ખાવાથી બે મુસાફરો તેની ઝુપડીમાં આવેલા મરણ પામ્યા. અને બાવાજી બચી ગયા. તે જાવાને માટે બાવાજીની ઝુપડીમાં આવી. પિતાને પતિ અને પુત્ર મરણ પામેલ દેખી છાતી કુટવા લાગી. અને ઘેર આવી શક સંતાપ કરવા લાગી. પતિ અને પુત્ર મરી ગએલ હોવાથી. અને આવક ન હોવાથી ભીખારી બની. અને છેવટે ભીખ માગવા લાગી. બાવાજીને મારવા માટે જે દગો કર્યો તે તેણેને જ નડો માટે દગો કરે નહી. સદાચાર પાળીને સદ્ગતિને પ્રાપ્ત કરશે.
કઈ પણ પ્રાણુઓનું અહિત ચિત્તવવું નહી.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ, કીતિ સાગરસૂરિ રચિત કારણ કે જગતમાં રહેલા સર્વજી, આપણા મિત્ર બનેલ છે અને બને છે અને બનશે. તેના વિના આપણે આગળ વધ્યા નથી. પૃથ્વી પાણ વિગેરે પણ આપણને સહકાર આપી રહેલ છે તે પછી તેઓનું અહિત કેમ ચિન્તવાય? તમે, જેને શત્રુ–પ્રતિકુલ માની બેઠા છે તેઓએ પણ તમને મદદ કરી છે અને મદદ કરી રહેલા છે કિંમતી વસ્તુઓ–સુવર્ણ વિગેરેની કિંમત જાણવા માટે કસેટીની જરૂર છે તે મુજબ પ્રતિકુલ વર્ગ, આપણે કષ કાઢી ઉજવલ બનાવે છે તેથી તેનું પણ અહિત ચિત્તવવું નહી. તેઓનું પણ અહિત ચિત્તવવામાં આપણે પિતાનું અહિત કરીએ છીએ માટે દેહના ભેગે પણ અહિત ચિન્તવવું નહી. તેમજ અહિત કરવા પ્રયાસ પણ કરે નહી તેથી જ આપણે દરેકનું હિત કલ્યાણ ઈચ્છીએ. કલ્યાણ ઈચ્છીએ માટે દરેકનું હિત કલ્યાણને ઈઓ અન્યજનનું અહિત ઈચ્છનારની તેમજ અહિત કરનારની દશા બુરી થાય છે અને નહી ધારેલ નુકશાન આવી પડે છે.
એક પટેલની માફક-પટેલે મહામહેનત કરી ભૂમિને ખેડી અનાજ વાવેલ છે. મોલ તૈયાર થવા આવ્યા તેવામાં ઉંદરે પડ્યા. અને તૈયાર થએલ મેલને ખાવા લાગ્યા. તેઓને મારી નાંખવા સોમલ-ઝેર નાંખી જાર બાજરીની રાબ બનાવી, તેનું ભેજન ખેતરે મૂકયું. ઉંદર ખાવાની લાલચે આવીને ખાવા લાગ્યા. ખાધ્યા પછી સર્વે ઉંદરો મરણ પામ્યા. પટેલ ખુશી થઈને વધેલી રાબનું પાત્ર ખેતરની બહાર મૂકયું. તેવામાં તેનાજ બે બળદે ચરતાં
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર યાતિ
૧
cr
ચરતાં તે સ્થલે આવીને રાખને ખાવા લાગ્યા. અને તે રામને ખાઈ તે હજારની કિંમત વાળા મરણ શરણ થયા. મરણ પામેલ બળદોને દેખી પટલ છાતી કુટવા લાગ્યા. અને વલેાપાત કરવા લાગ્યા કે હાથના કર્યાં હયે વાગ્યા.” સા ખસાના માલને રક્ષણ કરવા માટે ઉંદરાને સામલની રાખ ખવરાવી મારી નાંખ્યા. પશુ એક હજારના મે બળદો મરણુ પામ્યા. હવે આવતી સાલમાં કેવી રીતે ખેતી કરીશ. બીજા બળદોને લાવવા માટે ઘરમાં નાણાં નથી. આ પ્રમાણે નુકશાન થએલ હાવાથી પાગલ જેવા અન્યા. માટે શાસ્ત્રકારા. પુકારીને કહે છે કે કોઈ પ્રાણીનું અહિત ચિન્તવા નહી. કરા નહી.
ખીજા કાંઈ પટેલે પાતાના ખેતરમાં શેરડી વાવી અને તૈયાર થવા આવી છે. તેવામાં શિયાળ વરૂ વિગેરે પ્રાણીએ આવી ઘણું નુકશાન કરે છે. ચારા આવીને કાપી લઈ જાય છે. તેથી પટેલે તેઓને ફસાવવા એક મ્હાટી ખાઈ ખાદી. અને તેના ઉપર ઝાંખરાં કરાઠી વિગેરે નાંખી, રૃખાય નહી તેવી કરીને પાતે સંતાઇ રહેલ છે. પ્રાતઃકાલ થયા છતાં પટેલ પાતાના ઘેર ગયા નહી. તેથી પટલાણી ચિન્તા કરવા લાગી. તેમને ભૂખ લાગી હશે, તે ભાતુ આપવા હું પોતે ત્યાં જઉ. આમ વિચારી ભાતુ લઈ તે આવતી તેઓને ખાઈને ખાઢેલી છે. તેની ખખર નહી પડવાથી તેજ ખાઈમાં પડી અને હાથ પગ ભાગી ગયા લાવેલું ભાતુ, ખાઈમાં વેરાઈ ગયુ. અને રડવા લાગી.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
આ. કીતિ સાગરસૂરિ રચિત
તેણીનું રૂદન સાંભળી પટેલ દાડતા આવ્યેા હાથ પગ ભાગી ગયા છે એવી પેાતાની સ્ત્રીને દેખી છાતી ફાટ રડવા અને કુટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, અરેરે! હાથના કર્યાં હૈયે વાગ્યાં “ જે ખાદે તે પડે ” પટલાણી સાજી થઇ ત્યાં સુધી ઘરમાં રહેવું પડયું. અને પેાતાના હાથે રાંધવાના નખત આવ્યે તે અરસામાં શિયાળ વરૂ વિગેરે તેમજ ચારાએ તૈયાર થએલ શેલડીના ખેતર સાફ કરી નાંખ્યું. પટેલને તા એ બાજુએથી સક્રેટ નડયુ, થોડા માલ મચાવતાં સઘળા એ માલ નાશ પામ્યા પટલાણી સાજી તેા થઈ પણ ખાડ રહી માટે નુકશાન કરતા પ્રાણીએ તરફ ધ્યાભાવ શખવા અને રક્ષણ માટે ખીન્ને ઉપાય શેાધી લેવા, ખાઈ ખાદ્યવાના ઉપાય ન કરતાં ખેતરમાં એક મ્હાટા ચાડી ઉભા કર્યા હાત તા શિયાળ વિગેરે ભય પામીને નાસી જાત ચારાને પણ બ્રાન્તિ થાત અને શેરડી કાપવા આવત નહી. પરંતુ દૈયા હિતને આવા ઉપાય સુઝે કયાંથી? અહિતના વિચારે કે વિકારા, દયા વિનાનાને સુખેથી જીવવા કાંથી કે
નુકશાન થવાના પ્રસંગે દયાભાવ વાળે સજન, બીજાના પ્રાણા જાય નહી. અને અધિક કષ્ટ પડે નહી તે મુજબ બુદ્ધિપુત્રક ઉપાયા ચાળે છે તેથી વધારે નુકશાન થવાના પ્રસંગ આવતા નથી. માટે દરેક પ્રાણીઓ ઉપર હિત થાય એવા વિચારો કરી અને અમલમાં મૂકે, જીવન નશ્વર છે સાગે મળેલા સબધા
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતાર તિ તથા પદાર્થો વિસગવાળા છે આમ ચિતવીને સ્વહિત અને પસહિતની વિચારણા કરો ધાર્યા પ્રમાણે અનુકુલ નિમિત્તો. મળતા રહેશે. અન્યથા વિપત્તિઓ આવી ઉપસ્થિત થશે. ૪૩ અદેખાઈ, સત્તા-સંપત્તિ-સાહાબી વિદ્યમાન હે તે પણ સુખેથી જીવનને વીતાવવા
દેતી નથી. પુનઃ પુનઃ હદયમાં દાહ ઉત્પન્ન કરી માનવતામાં અનિચ્છનીય પ્રસંગે ઉપસ્થિત કરે છે પવિત્ર કાર્યો સદાચા-- ના ચતુફાને બેસવા દેતી નથી.
મનુષ્ય ધારે છે કે અમે ધાર્મિક કાર્યો કરીને માન વતાને સફલ કરીએ, છતાં જે અદેખાઈને દૂર કરે નહીં તે તેઓને માનવતાની સફલતા–અને સાર્થકતા ક્યાંથી પ્રાપ્ત થાય? માટે ધર્મિજનોએ પ્રથમ વિવિધ વિનેને ઉત્પન્ન કરનાર અદેખાઈને દૂર કરવાની જરૂર છે. આ સિવાય માનવતા અને ધાર્મિકતા શોભાસ્પદ બનશે નહી. અદેખાઈ : પિતાના જાતિભાઈઓમાં થાય તે અત્યંત હાનિકારક બને છે અને દાવાનલની માફક આચરણ કરે છે
એક માણસે બજારમાં લુહારને કુઠારે-કુહાડા. બનાવતો દેખી પુછયું કે પચાસ-સો કુહાડા શા માટે બનાવ્યા છે.
લુટારે કહ્યું કે એક હેટા વનને કાપવાની રાજાએ આજ્ઞા આપી છે તેથી. સઘળા કુઠારે બને છે. આ બીના કાંભળી આ માણસ મોટા વનને દુભાતા મનથી કહેવા લાગ્યો
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત અરે મહટા વન! તારૂ આવી બન્યું છે. રાજાએ તારા સર્વ વૃક્ષને કાપવા માટે લુહાર પાસે કુહાડા તૈયાર કરાવ્યા છે. માટે ચેતવું હોય તે ચેતી જા? વને કહ્યું ભલે રાજાએ કુહાડા તૈયાર કરાવ્યા પણું અમારા જાતિભાઈ ભેગા ભળ્યા નથી ત્યાં સુધી ચિન્તા કરવા જેવું નથી. આ માણસ સાંભળીને ચાલ્યા ગયા. ત્યાર બાદ સૂકા લાકડાનાં હાથા બનાવી કુહાડામાં લાગું કર્યાં. વનના વૃક્ષેને કાપવા માંડયા તે અવસરે પેલે માણસ ત્યાં આવી કહેવા લાગ્યા. અલ્યા તારા વૃક્ષો કપાય છે. તેને ઉપાય કર્યો કે નહી? મોટા વને કહ્યું કે હવે એકેય ઉપાય રહ્યો નથી. શુષ્ક પણ જાતિ ભાઈઓ ભેગા ભળ્યા છે.
હવે તે મારા વૃક્ષોને કાપી નાંખશે હવે મારું શું ચાલી શકે! આ મુજબ અદેખાઈને લઈને શત્રુના હાથા જ્યારે નજાતિ ભાઈએ બને ત્યાં જ્ઞાતિ-સમાજની દુર્દશા થાય. માટે અદેખાઈને તે પ્રથમ ત્યાગ કરવા લાયક માનવી જોઈએ જેથી ધાર્મિક ક્રિયાઓની સાથે માનવ ભવ પણ સફલ થાય. અદેખો માણસ બહારથી સારો દેખાય છે પણ હદચમાં હળાહળ ઝેરવેર વસેલું હોય છે કયારે તે બીજા પાસે નુકશાન કરાવશે અગર વેર વિરોધ કરાવશે તે કહી શકાય નહીં. માટે અદેખાઈથી બહુ સાવધ રહેવાની જરૂર છે. માયા–મમતા-અભિમાન વિગેરેને જે આપણે ત્યાગ કરીયે તે કઈ પણ આપણું ઉપર અદેખાઈ કરે નહિ. એટલે ઈષ્યઅદેખાઈને ત્યાગ કરવાને સાચો ઉપાય જે કઈ હોય તે
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર પતિ
માયા મમતાને ત્યાગ છે માયા મમતાના ત્યાગથી જ એકતા સંપ આવી વસે છે. ૪૪ અનંત ત્રદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરવાનો પહેલો ઉપાય વ્યવહારમાં
પ્રમાણિકતા ન્યાય નીતિનું પાલન કરવું. અને તેના પાલણ પુર્વક દેવગુરૂ અને ધર્મની આરધના કરવી તે છે પ્રમાણિકતાનું જે રક્ષણ થયું નહી તે ધાર્મિક ક્રિયામાં ઉજવલતા આવતી નથી. એટલે ધાર્મિક ક્રિયામાં યથાર્થ ફલ મળવાનું હોય છે તે મળતુ નથી.
એક બાજુ ધમની આરાધનામાં લાખ રૂપિયા ખર્ચે અને બીજી બાજુ વ્યાપાર વિગેરે વ્યાવહારિક કાર્યોમાં ન્યાય-પ્રમાણિકતા સાચવે નહી. તે ધર્મની આરાધનાને બદલે વગેવશું થાય છે કે કેટલાક વળી એવા હોય છે, જે ન્યાય નીતિ અને પ્રમાણિકતાને સાચવતા હોય છે તેઓને વેદીયા ઢોરને ઈલ્કાબ આપીને અપ્રભાજના જ કરે છે તે પણ સારૂ કરતા નથી.
એક શેઠની કથા એક શેઠ કાપડના મોટા વેપારી હતા, અને તેમણે દુકાને એકજ ભાવ આ પ્રમાણે પાટીયું લગાવ્યું હતું તેથી ઘણા લેકે તે દુકાને આવી કાપડ ખરીદતા-અને શેઠને સારી કમાણી થતી ધન પણ સારી રીતે ખરચતા-પણ જાતિ ભાઈ પ્રમાણિક હોય તેને ગુમાસ્તા તરીકે રાખતા નહિ તે
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ક્રીતિ સાગરસૂરિ ત
શેઠ સમજતા કે, વ્યાપારમાં પ્રમાણિકતા રાખનારને ચથેચ્છ લાભ મળતા નથી. આમ સમજી કાઈ નટ્ટખટ-ખેલવામાં ચાલાક ઢાય તેને રાખતા-એક સાધારણ સ્થિતિના પ્રમાણિકતાને પ્રધાન તરીકે માનનાર પાડીશોએ આ શેઠને કહ્યું કે અરે શેઠજી મારા પુત્રને ગુમાસ્તા તરીકે સારો પગાર આપીને રાખા તા આજીવિકાનું કષ્ટ-આછું થાય. અને ધમક્રિયામાં સ્થિરતા થાય, માટે મહેમાની કરી મારા પુત્રને ગુમાસ્તા તરીકે રાખા, ઘણી આજીજી કરી ત્યારે શેઠે તેના દીકરાને ગુમાસ્તા તરીકે રાખ્યું. આ પુત્ર તેના પિતાએ પ્રમાણિકતાના સંસ્કારો નાંખેલ હાવાથી પ્રમાણિક તથા ચાલાક અને બુદ્ધિમાન હતા તેથી બીજા ગુમાસ્તા કરતાં લેકે તેને સારી કહેતા-એક વખત એક ખાઈ સાલ્લે લેવા માટે આ શેઠની દુકાને આવી ખીજા ગુમાસ્તાએ શેઠના ઈસારાથી છિદ્ર વાળા સાલ્લા આપ્યા. આ પ્રમાણિક ઝુમાસ્તાને લાગ્યુ કે આ બાઇ સાલ્લા લઇને ઘેર જશે અને તપાસ કરશે ત્યારે શડ પાડતી શેઠની દુકાને આવશે. તે શેઠની આખરૂમાં હાનિ થશે. આમ ધારી તે ખાઈને કહ્યું કે આ સાલ્લા છિદ્ર વાળા છે માટે પાછે લાવ બદલી આપું. આમ કહીને તે પ્રમાણિક ગુમાસ્તાએ ખદલી આપ્યા. પણ શેઠને ખમી શકાયું નહિ તેથી તેના પિતાને કહ્યુ' તમારો પુત્ર વેદીયા ઢાર જેવા છે વ્યવહારની રીત ખરેખર જાણતા નથી. માટે હવે દુકાને માકલતા નહી. એની અમારે જરૂર નથી. પ્રમાણિક પિતાએ સ્વપુત્રને પુછ્યું કે તારા શે। અપરાધ આવ્યેા કે દુકાને તને આવવાનું ‘ના’ કહે છે' પુત્ર કહ્યું કે ઃ
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતર પતિ
અપરાધ તે કયો નથી પણ એક બાઈ સાલ્લો લેવા આવી હતી. આપે સાલે છિદ્રવાળે હતું તે મેં બદલી આપ્યો તેથી શેઠને અણગમે થયે હશે! શેઠની આબરૂ સાચવા માટે આ પ્રમાણે કર્યું. પણ શેઠને પસંદ પડયું નહી. તેથી જ મને રજા આપી હશે.” પિતાએ કહ્યું કે સારૂ કર્યું. આપણે તે પ્રમાણિકતા-ન્યાય-નીતિનું રક્ષણ કરવું તેજ કમાણ છે માટે ચિન્તા કરવા જેવું નથી. બીજે સ્થલે ગોઠવણ કરીશ. શેઠે આ પ્રમાણિકને રજા આપ્યાની વાત જાહેર થઈ. પ્રમાણિકતા છૂપી રહેતી નથી. તેથી બીજા શેઠે તેની કદર કરીને તે પ્રમાણિકને ગુમાસ્તા તરીકે અધિક પગારે રાખે આ પ્રમાણિક ગુમાસ્તાથી બીજા શેઠની દુકાને અધિક પ્રમાણમાં ગ્રાહકે આવવા લાગ્યા. તેથી અધિક લાભ થશે. પાંચ વર્ષ પછી તેને ભાગીદાર બનાવ્યું. ભાગીદાર બન્યા પછી ગુમાસ્તા તરીકે હવે તે શેઠ તરીકે ગણાવા લાગ્યું. માટે પ્રમાણિક ન્યાય નીતિમાનને જે વેદીયા હેર કહે છે. તેજ હેટી ભૂલી કરે છે. જે પ્રમાણિક અને ધાર્મિક શેઠ હોય છે તે પ્રમાણિક મુનીમને અગર ગુમાસ્તાને વેકી ઢેર કહે નહી પણ તેની કદર કરીને અધિક પગાર આપે. અને ધમની પ્રભાવના કરે. પણ અપભાજના કરે નહી જેએ સાચા ધાર્મિક હોય છે. તે નીતિ–ન્યાય અને વ્યાવહારિક કાર્યોમાં પ્રમાણિકતાને પ્રધાન પણે રાખીને તે તે કાર્યો કરે છે. અને તેથી જ મનાવચન અને કાયામાં નિમલતા આવી વસે છે.
હેવા છતાં તે બાહ ફષ્ટિ મનુએ પોતાની
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
આ. કીતિ સાગરસૂરિ રચિત
૪૫ પાસે અનંત લાભદાયી વસ્તુઓ પણ જાણી શક્તા નથી.
કારણ કે. તેની નજર બહાર પરિભ્રમણ કરતી હાય છે ત્યારે આન્તર દૃષ્ટિ અન્તરામ મહાશયે . પેાતાની સમીપમાં રહેલ અમુલ્ય વસ્તુઓને તથા કીમતી વસ્તુઓ જાણી તેના વિવેક કરીને આ લાક અને પરલેાકમાં સાથે રહેનારી વસ્તુઓ ગ્રહણ કરે છે તેથી જ તેમને દીનતાહીનતા ભાસતી નથી. અને આનંદમાં ઝીલ્યા કરે છે ત્યારે માહ્ય દૃષ્ટિવાળા મનુષ્યા. પાતાની પાસે સત્ય વસ્તુઓ હાવા છતાં અજ્ઞાનતાથી પેતાને દીન-હીન અને દુઃખી માની વારે વારે વલાપાત કરે છે
ચિન્તામણિ રત્નની સ્થા
એક શેઠ, પૈસા-પરિવાર-પ્રતિષ્ઠા વિગેરેથી સપન્ન હતા. તેથી પોતાને સુખી સમજતા-પણ અજ્ઞાનતા–રાગ–દૂષ માંહ વિગેરે કેવા કેવા દુઃખ દાયક છે અને કારમી કતલ છે તથા ખાદ્ય દૃષ્ટિની કેવી ભય’કરતા છેતે સમજતા નથી. એકદા બહાર પરિભ્રમણુ કરતા ચિન્તામણિ હસ્તગત થયા પણ તેના સ્વરૂપની તથા પ્રભાવની ખબર નહી હાવાથી તેને રૂપાળા પથ્થર માની કેાઈ ખપમાં આવશે આમ માની ઝવેરાતની પેટીમાં સૂકા ચારાએ તેના ઘરમાં ખાતર પાડયું. શેઠ ભર નિદ્રામાં રાવાથી તેમને ખબર પડી નહી. પ્રમાદ મગ્નને કેટલી, અને કાણુ ચારી કરી રહેલ છે. તેની ખબર કયાંથી પડે ? સવારમાં શેઠ જાગ્યા ઘરમાં ખાતર પડેલ હોવાથી શાક સતાપ કરવા
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
-
1
1
)
આશરે ચાતિ લાગ્યા. લેકે ભેગા થયા. શેઠ પેટીને દેખાડવા લાગ્યા, દેખાડતા પેટીને પણ દેખાડી અને કહેવા લાગ્યા કે આ પેટીમાંથી સઘળુ ઝવેરાત ચેરે લઈ ગયા. પણ ફકત આ રૂપાળા પથ્થરે રહી ગયે. જે જોવા આવ્યા હતા તેમાં પ્રવીણ એક ઝવેરીએ આ પથ્થરને ઓળખે. ખરેખર તેનું સ્વરૂપ જાણીને કહ્યું કે અરે! શેઠ શા માટે સંતાપ–પરિતાપ કરે છે. આ રૂપાળે પથ્થરો નથી પણ ચિન્તામણી છે અને આ પ્રભાવશાલી ચિન્તામણી રત્ન છે. તેનાથી તમે માગણી કરશે તે મળી રહેશે. તમે આને ઓળખે નહી. તેના પ્રભાવને પિછા નહિ. તેથી પશ્તિાપ કરીને દુખી થાઓ, છે, શેઠને હવે સમજણ પડી-શેક સંતાપ ત્યાગ કરીને, વિચારવા લાગ્યો કે પ્રમાદ-નિંદ્રાથી ઝવેરાત વિગેરે ચારે લઈ ગયા–પણ મારી પાસે ચિન્તા રારક ચિન્તામણિ છે. માટે હવે દીન-હીન બનવું તે પામરનું કામ છે. આમ સમજી શેઠ આનંદમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે બાહ્ય દષ્ટિ. માનની પાસે પણ ચિતામણિ કરતાં પણ અત્યંત પ્રભાવ શાલી અને અનંત અવ્યાબાધ સત્ય સુખને આપનાર પિતાની પાસે નજીકમાં નજીક પિતાને આત્મા છે. પણ નજર બહાર ભમતી હેવાથી પરખાતો નથી. તેના સ્વરૂપને ખ્યાલ આવતો નથી. તેથી કઈ વખતે વિપત્તિ, આવે કે ભારે નુકશાન થાય કે ચેરે માલ મિલકત ચરી જાય ત્યારે પરિતાપ-પિકા પાડી પિતાને દીન-હીન માની અત્યંત કને અનુભવે છે. તે વખતે તેને તે પોતાના આત્માને તે ચરે, લઈ ગw નથી માટે આભ્યના વરૂપને 9 તથા તેનામાં,
I
?
*
', for a *
ક
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
આ. કાતિ સાગરિ રચિત રહેલી અને શક્તિને પીછાની પરિતાપસિને હર ? આત્માને જાણ જે તેની બરાબર આરાધના કરીશ તે કઈ પ્રકારે હીનતા દીનતા જાસો નહિ માટે અરે ભાગ્યશાલી એક આત્માને ઓળખ તેના સત્ય સવરૂપને જાણ આ મgબ્દનું સત્ય કર્તવ્ય છે. અરે ભાગ્યવાન તમે કહે છે કે “ઓળખાણ તે સુખની ખાણ છે” આમ માની જગતમાં દરેક સ્થળે દરેક વસ્તુઓની ઓળખાણ કરી. દરેક જગ્યાએ સંબંધ બાંધે પણ જેની સાચી ઓળખાણ કરવાની હતી અને સત્ય સંબંધ બાંધવાને હવે ત્યાં બાંધે નહી. તે તમારે સંતાપ પરિતાપાદિક કયાંથી ટળે! ૪૬ શયતાના પરિપાક યોગે બાહ્ય દૃષ્ટિજને અન્તરાત્મા સશુરૂને ચોગ મલવાથી, સભ્ય (ષ્ટિમાન બનીને અારાત્મ દષ્ટિ બને છે
જે પિતાની ભૂલને અપરાધને સમ્યગૂ રીત્યા જાણી દૂર કરે છે તેને કલેશ કંકાસ રહેતું નથી.
એક ધનાઢય શેઠને અલંકાર તરીકે મેતીને કડા પહેરવાનો શોખ હતું. તેથી નાહી-ધોઈ–સ્વચ્છ કપડા પહેરીને મોતીનો કંઠ ધારણ કરતા કોઈ પ્રસંગે પહેરવાનો વિસરી જાય તે મન ઉદાસી બનતું. આમ દરવાજ પહેરવાથી કંઠાને દોરે ઘસાવા લાગ્યો એકદા–સારા કપડા પહેરી મોતીને કામ ધારણ કરવા પૂર્વક દેરાસર જીનેશ્વરના દર્શન સ્તવન કરીને પિતાને ઘેર આવ્યા તે વખતે એક સાધર્મિ બધુ બલવાન માટે આવે. સુખશાતા પૂછે છે. તેવામાં તે
થી કઠાને દે સાકરાસરજીમાં
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર સ્થતિ
૧
•
અનેા કાશ તૂટી ગયા અને માત્તીઓ પહેણમાં અને ધાતીઆમાં સરકી ગયાં—તેનુ ભાન રહ્યું નહીં. વાતચીત પુરી થઇ એટલે ગળામાં કડી નહી દેખવાથી શેઠને શકાની સાથે સંતાપ થવા લાગ્યે આવેલ સાધમિક અર્જુને પુછે કે, તમે તે કેટા લીધા નથી ને? આવેલ મિત્ર કહે છે કે હું તમારી સમક્ષ બેઠા છું. નાશી ગયા નથી તપાસ કરી ત્રુ અને કંઠમાંથી તે કરા લઉં તે તમને ખબર ન પડે તે કેમ અને? આમ પછી શેઠ તરત ઉભા થયા. તે તૂટલા કઠા અને છૂટા પડેલા માતી નીચે પડેલાં દેખ્યા-શેઠ શરમાયા-મિત્રાની પાસે માફી માગી. આ પ્રમાણે જ્યારે મનુષ્ય. સામાની શીખામણુમાની પાતની જાતને જ્યારે અરાબર તપાસે ત્યારે અજ્ઞાનતા ટળે છે અને અજ્ઞાનતા ખસતાં કલેશ કંકાસ પણ ખસી જાય છે. ૪૭ ચેતન હેાય છે તેને પાતાના વિચારની તથા અન્યજનાના વિચારાની અસર થાય છે.
>
સારા શુભ વિચારા હાય તા સારી અને જીરા વિચારા હાય તા ખરાબ અસર થયા વિના રહેતી નથી. કહેવત છે ♦ મનેામન સાક્ષી બીજનાના વિચાાની અસર શુભ વિચારક જાણે ત્યારે તે ચેતી જાય છે. અને તેથી કલીની ઘટનામાં ફસાતા નથી. પણ દંભી પાતે પાતાની દંભની રચનામાં સાઇ પડી અસાસ કરે છે. માટે પાતાના હિત અને પરના કલ્યાણુ માટે સારા વિચાર કરવાની ટેવ પાડવી મૈત્રી, પ્રમાદ, અનુકંપા અને માધ્યસ્થ્ય ભાવનાના વિચા
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
FOR
આ. કીતિ સાગરસૂરિશિયન
રશો તેમજ અનિત્યાદિક ભાવનાના વિચારા કરવાથી ખામ વિચારા ખસે છે. અને શુભ વિચારાને સ્થાન મળે છે. ડાશીની સ્થા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ડાશી વૃદ્ધાને પરિવારમાં એક રૂપાળી કન્યાં હતી, તે કન્યાની સાથે ડાંસી પાંચ ગાઉ દૂર બીજા ગામમાં જવા માટે નીકળી. માળમાં કન્યાને થાક લાગ્યા. તેથી એક વડના વૃક્ષની છાયમાં આરામ લેવા બેઠા. તેવામાં એક સાંઢ પીવાળા જતા હતા તેને તે આળખતી ન હતી છતાં કહેવા લાગી
2
·
અરે સાંઢણીવાળા મારી કન્યાને થાક લાગ્યા છે. માટે તું સાંઢણી ઉપર બેસાડ અને અમુક ગામ આવે ત્યારે ઉતારજે. હું ધીમે ધીમે તે ગામની ભાગાળે આવીશ. આ પ્રમાણે ડાસીનુ વચન સાંભળી સાંઢણીવાળા કહેવા લાગ્યા. મારે જલ્દી જવુ છે. હું રાકાઈશ નહિ, તમે ધીમેધીમે ચાલી ગામમાં જાઓ. આમ કહી તેણે ચાલવા માંડયુ, અડધા ગાઉ થયા પછી તેના વિચાર મલીન થયા. અને વિચાર કરવા લાગ્યા કે, મે મ્હાટી ભૂલ કરી. તે કન્યાને એસાડી નાશી ગયેા હાત તે। આ દેશી શું કરવાની હતી T પછી તે કન્યાને સમાવી,
+
1
લગ્ન કરીને પત્ની અનાવત આ પ્રમાણે વિચાર કરીને સાંઢણીને ઉભી રાખીડાસીની અને કન્યાની રાહ જોવા લાગ્યા. દાસીને પણ વિચાર આવ્યે કે હું કેવી મૂખી” કે જેને ઓળખતી ન હતી છતાં મારી દીકરીને એસાડવા માટે
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ કહ્યું. કદાચ આ કન્યાના રૂપમાં મુગ્ધ બની તે નાશી ગયે હોત તે હું શું કરત? કયાં શેધત? માટે કઈ કહે તે પણ અજાણ્યાની સાથે કદાપિ મોકલું નહી. આ મુજબ વિચાર કરીને ધીમે ધીમે ચાલવા માંડયું. જ્યાં પેલે ઉભે છે ત્યાં આવી પહોંચ્યા પેલે કહેવા લાગ્યા ડેસીને ફસાવવા. ડેસીમા ડેસીમા-જગતમાં રહેલા ઝાડે, છાયા ફુલ ફલાદિક આપી ઉપકાર કરે છે. નિર્મલનીર ભરેલી નદીઓ શીતલ જલ આપી પ્રાણીઓને શાંતિ અર્પણ કરવા પૂર્વ કે ઉપકાર કરે છે તથા પશુ પંખીના હાડકા-તથા પીછાં લેકે લઈમે પોતાના કામમાં લે છે તેથી પશુ પંખીઓ પણ ઉપકાર કરે છે પણ મનુષ્ય જે મનુષ્ય થઈને કોઈ પણ પ્રકારે ઉપકાર કરે નહી તે તે પશુપંખી કરતાં પણ નીચ હલકે ગણાય. માટે તમારી આ કન્યાને સુખેથી સાંઢણું ઉપર બેસાડે તમે કહેલ ગામમાં ઉતારીશ. ડોસીએ કહ્યું કે, “તને જે કહી ગયે તે મને પણ કહી ગયે “મારી પુત્રીને બેસાડવી નથી. તું તારે માર્ગે ચાલ્યું જા, અમે ધીમે ધીમે ઈષ્ટ ગામમાં પહેચીશું. પેલે પણ વિચારવા લાગ્યું કે મારા વિચાર બદલાયા તો ડેસીના વિચાર પણ બદલાયા. આમ વિચારી ચાલવા માંડયું. ડેસી. દિકરી સાથે પોતાના ઈષ્ટ ગામમાં પહોંચી.
આ ઉપરથી માલુમ પડે છે કે વિચારોની અસર બીજા ઉપર પડે છે અને વિચારે બદલાય છે માટે દરરોજ અશુભ વિચારને ત્યાગ કરી શુભ વિચાર કરતા રહે.
૪૮ કેટલીક વાર સામા માણસનો આશય
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧જ
આકીર્તિસાગરૂરિ રચિત અભિપ્રાય જાય અને સમજ્યા સિવાય સામા મgષ્ય ઉપર દેષ દેવાય છે તથા ભૂલોને દેખાડાય છે. તેથી કંકાસ-કલેશ–વેર વિરોધ વિગેરે ઉભા થાય છે. અને સ્નેહ પ્રેમમાં પથ્થરાઓ પડે છે. સામે મળે ત્યારે પણ સુખશાતા પુછાતી નથી. પરંતુ જ્યારે સામાન આશય-અભિપ્રાય શુભ જણાય છે ત્યારે ઘરે પસ્તા થાય છે. માટે કઈ માણસે કહેલ વચનને સાંભળી ઉછળી પડવું નહીં. અને શંકાતુર પણ બનવું નહીં. પણ બરોબર તપાસ કરવી. કે જેથી સંપ–પ્રેમને ક્ષતિ પહેચે નહીં
ઠાકરની કથા એક ઠાકરને દીકરે ધાર્મિક ઉપાધ્યાય પાસે ભણવા આવતા ઠાકરને અને ઉપાધ્યાયને સારે પ્રેમ થયે ઉપાધ્યાય વ્યાવહારિક કેળવણીની સાથે નીતિ ન્યાય અને ધર્મનું સારી રીતે જ્ઞાન આપતા.-ઠાકરને પુત્ર શ્રદ્ધાળુ હોવાથી. તે કેળવણથી કુશળ કુશળ અને બહાદુર બન્ય એક વખત લાખ રૂપિયાના દાગીના પહેરી ઠાકરને પુત્ર ભણવા સારૂ આવેલ છે, એ અરસામાં બહાર ગુડા થા બહારવટીઆને આવ્યાની બૂમ પડી. ઉપાધ્યાયે વિચાર કર્યો. આ
પુત્ર અલંકાર યુક્ત છે. કદાચ ઘર તરફ જતાં ગુંડાઓ કે બહારવટીઓને તેને પકડી ઘરેણા લેવા મારી નાંખશે. તે ઠાકર મહારી ભૂલ કાઢશે. માટે પહેરેલા અલંકારને ઉતરાવી પુત્રને એકલું આમ વિચારી, ઘરેણું કાઢી લઈ તેને ઘેરમેક, ઘરેણા વિનાના દીકરાને દેખી ઠાકરે કહ્યું કે ઉપાધ્યાય બુદ્ધિ
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતર અમેતિ
૧૫ બગડી છે. તેથી મારા લેકરાના ઘરેણાં લઈ લીધાં. વાત ગામમાં પ્રચાર પામી ઠાકર પણ તેમની પાસે જઈ જેમ તેમ બોલવા લાગ્યા. પણ ઉપાધ્યાયે જ્યારે સાચી સમજણ પડી. ત્યારે ઠાકોર શરમી બન્યું અને પસ્તા કરવા માટે સામાના આશયને પણ જાણવાની જરૂર છે. ૪૯ આપણે જેઓએ આદરમાન-સન્માન આપીયે. તેઓ જરૂર આપણું સમીપમાં આવતા રહે
પરંતુ જેઓને આદરમાન આપીએ છીએ, તે કે છે? વિશ્વાસ લાયક છે આત્મહિત કરનાર છે. કે નહી તેની તપાસ અવશ્ય કરવા લાયક છે. જે બરાબર તપાસ કરવામાં આવે નહીં. તે જેના ઉપર વિશ્વાસ રાખીને આદરમાન આપવામાં આવે છે. તે કદાચિત્ વિશ્વાસઘાતી નીવડે તે બહુ નુકશાન થાય, માટે જેઓ સમીપમાં આવે છે. તેની જરૂર તપાસ કરો. ઉન્નતિ કરનાર હોય તે જરૂર આદરમાન આપે. અને હાની કરનાર હોય તે તેઓને દૂર કરવામાં એક ઘડીને પણ વિલંબ કરે નહી. તમે જે ક્રોધ-માન માયા ભાદિકને આદરમાન આપી પાસે રાખ્યા છે. તે કલ્યાણ કરે છે કે વિશ્વાસઘાતી છે સત્તા-સંપત્તિ-બલ-બુદ્ધિને મલીન કરનાર છે. કે લૂંટનાર છે. તેને ખ્યાલ કર્યો કે નહીં! તમે બુદ્ધિમાન અને બહાદુર બની તેઓને દૂર કર્યા ન હોય તે આજથી આરંભી યુક્તિ અને જ્ઞાન પૂર્વક ખસેડવા માટે બુદ્ધિબલને સારી રીતે સ્કુરાયમાન કરે? તેજ તમારી સત્તા–સંપત્તિ વિગેરેનું રક્ષણ થશે અને સારા નિમિત્તે
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત મળતાં વધારો થશે. માટે આળસ-પ્રમાદિકને ત્યાગ કરી જાગ્રત થાઓ તમે જે કષાયાદિકને માન સન્માન આપી પંધાયા છે. તેઓએ તમારી સત્તા-સંપત્તિ-બલ-બુદ્ધિ વિગેરેને છીનવી લીધી છે. તેને ખ્યાલ કરે અને દૂર કરવા માટે તત્પર બનો !
એક ઠાકોરની પાસે ચાર ચારણ (ભા) આવીને તેની વિવિધ પ્રકારે પ્રશંસા કરતા તેથી ડાકાર તેઓને બહુ દાન માન આપીને રસોડે જમાડતા. તેથી ખુશી થઈને દરવાજ તેની પાસે તે ચારણે આવવા લાગ્યા. અને ઠાકોરના વખાણ કરીને ખુશી કરતા.
ઠાકર પણ ખુશી થઈને દરરોજ દાન-માનાદિ આપવામાં ખામી રાખતે નહિ ઠાકોરને ખ્યાલ રહો નહી કે દરરોજ દાનાદિ આપવામાં ખજાને ખાલી થાય છે કે વધારે થાય છે? ઠકરાણીને ચિન્તા થઈ કે આ પ્રમાણે વેંધેલા આ ચાર ચારણોને દાનાદિક આપવાથી થોડા વખતમાં ખજાને ખાલી થશે અને ખાલી થતાં વિવિધ વિડંબનાએ આવીને ઘેરી લેશે ઠાકરને ભાન નથી કે પ્રશંસા સાંભળવામાં કેટલી હાનિ થાય છે. દરરોજ પિતાની પ્રશંસા ખાતર તેઓ ધન માલને વેડફી વેડફી નાંખે છે માટે બુદ્ધિ વાપરી તેઓને જરૂર ખસે. હવા કે બીજીવાર ઢાકાર પાસે આવે નહીં. અને નુકશાન પણ થાય નહી. આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં ઠાકોરની આજ્ઞા આવી છે. મને આનંદ આપનાર એવા આ ચારને જમાડવા માટે સુંદર રસેઈ અને ઠકરાણીએ રસોઈતો. બનાવી પણ સાથે ચાર તાવીથાને તપાવી લાલ ચાળ બના
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાંતર જ્યાતિ
૧૦
વીને રાખ્યા. ચારા જમવા મેઠા. તપાવેલા તાવીથાને દેખી ચારણાએ પુછ્યુ કે શા માટે આ તાવીથા તપાવીને લાલચેાળ મનાવ્યા છે. ઠકરાણીએ કહ્યુ તમારા માટે તમને જમાડીને લગાવવા માટે. ઠાકેરતુ' મગજ હમણાં મલીન થયું છે. તેથી મને આજ્ઞા આપી છે, કે તાવીથા તપાવી તૈયાર રાખજે આમ સાંભળી ચારણા જમ્યા વીના સુઠીવાળીને ભાગ્યા ઠાકારે આવીને કહ્યું કે તે હું ઠકરાણી કયાં ગયા? ઠકરાણીએ કહ્યું. આ તાવીયાને માગતા હતા. મેં આપ્યા નહી તેથી રીસ ચઢાવીને જમ્યા વિના ગયા. ઢાકારતાવીયાને લઇ તેની પાછળ ઢાડયા. તાવીથા તાવીથા ખેલતા ઠાકારને સાંભળી ચારણા ભડકયા કે શું ઠાકાર શરીરે લગાવી દેશે ? આમ સમજી એવા ભાગ્યા કે ત્રીજી વાર આવવાની ખેા ભૂલી ગયા. ઠકરાણીની ચિન્તા ઓછી થઈ આ પ્રમાણે એવી યુક્તિ કરી કે ચાર કષાયે પ ખા ભુલી જાય અને સ્ત્ર સપતિનું રક્ષણુ થાય તથા સારા નિમિત્તો મળતાં તેમાં વધારા થતા રહે. ૫૦ વ્રત નિયમ જીવનમાં નવજીવન અર્પણ કરે છે એટલે નિયમબદ્ધ બનેલ પ્રાણીઓ પેાતાના જીવનની સફ્ળતા પ્રાપ્ત કરે છે
'
નિયમબદ્ધ માનવી—તથા પશુઓ હાય નહી તેા પેાતાના જીવનને ઉન્માર્ગે લઈ જવા પૂર્વક મહાયાતનાઓના ભાજન અને છે. ઘેાડાને લગામ હાય તાજ કબજામાં રહે અ શકે નહી. તથા હાથીને અંકુશ ન હોય નહીં. તા મદ્ગામત
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
આ. કીતિ સાગરિક મિલ
બની માનવીઓાને હેરાન પરેશાન કસ્તાં વાર લગાડે નહી. તે માટે નિયમ-તની ખાસ જરૂર છે. માનવીને નિયમાનિક હાય નહિંતા સિદ્ધ વિગેરે શીશ્ના પશુ કરતાં ઋષિક ક્રૂર બની સ્વપરની ઉન્નતિમાં મોટા વિસ્તા ઉભા થાય છે એટલે સ્વપરનું કલ્યાણ સાધવુ અશક્ય મને છે નિયમ બદ્ધને બહુ ક-સંતાપ વગેરે ક્લેષા હાતા નથી. એક આચાયની વાત.
વિદ્વાન આચાર્ય મહારાજનું વ્યાખ્યાનને સાંભળવાના એક ચારને વિચાર થયા અને રસિક વ્યાખ્યાન હાવાથી આ ચાર એક દિવસ પણ પાડતા નહીં. ચાર-પાંચ મહિના સુધી સતત વ્યાખ્યાન સાંભળ્યું. તેથી કોઈ એક નિયમ લેવાની અભિલાષા થઈ પણ લીધેલા નિયમ પળાશે કે નહીં. તેની શંકા થતી હાવાથી ગુરૂ પાસે નિયમ લઈ શકતા નહીં આચાય મહારાજે તેના ભાવને જાણી નિયમ અદ્ધ અનવા માટે કહ્યું કે અરે તે ચાર માસ સુધી અમારૂ વ્યાખ્યાન સાંલળેલ છે કાઈ એક નિયમ લે? મહારાજ ! મારા ધંધા ચારીના છે. એટલે ભાવના તા થાય છે પણ નિયમ લઈ શકાતા નથી. ગુરૂ મહારાજે કહ્યું કે તારાથી પાલન થાય તેવા નિયસ લે.
૫૧ નિયમ વિનાને માનથી પશુ કરતાં નીચ ગણાય છે. નિયમ બદ્ધ બનેલ ચાર હાય તા પણ અતે પેાતાના આત્માની ઉન્નતિ કરવા ભાગ્યશાલી બને છે.
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતિ પતિ
આચાર્ય મહારાજના આગ્રહ થવાથી, તે ભાષા લેશ માટે તૈયાર થયે. અને કહ્યું કે, મને “ગાડુ” ન ખાવાને નિયમ, બાધા આપે. ગુરૂ મહારાજે ભાવિ સારૂ જાણી. તેને પણ એટલે માડુ ન ખાવાની બાધા આપી. ચોર પણ બાધા લઇ ખુશી થયે કે આવી બાધા લેવાથી પેલા ગુરૂ મહારાજ પ્રસન્ન થયા. અને ગાડુ ખાવાને પ્રસંગ પણ કયાંથી આવી વાને છે? પરંતુ બન્યું એવું કે દશ ચેરેને સાથે આ ચાર ચેરી કરતા એક સેનાના ગૃહમાં પેઠે નિદ્રાવશ બનેલ સેનીને અને તેના પરિવારને ખબર પડી નહી. આ ચાર લગામ લાખ રૂપિયાને માલ ચેરી રાત્રિમાં નાઠા. માર્ગમાં એક મંદિર આવ્યું તેના ઓટલે બેઠા. અતિશય સુધા લાગેલ રહેવાથી ખાવાનું શેધવા લાગ્યા. મંદિરમાં એક ગાડુ ખાંડની ચાસણી કરીને બનાવેલ દેખું. આ ગાડુ તે મૂએ હતું કે કેઈ એક માસે “જે પુત્ર થશે તો માંનું ગાડ મળીશ” આ પ્રમાણે આષા–રાખેલ હતી. ભાવિભાવના ચારે તેને પુત્ર છે તેથી તેણે આવી અંબિકા માતાની પાસે તેણે એ ધરાવેલ હતું. આ ખાંડના ગાડાને દેખી વરની માફક થએલ ચારે તેને ખાવા લાગ્યા. નિયમ વાળાને કહેવા લાગ્યા કે તમે કેમ ખાતા નથી? તેણે કહ્યું કે ગુરૂ મહારાજ પાસે ગાડુ ખાવાની બાધા લીધી છે માટે હું તે ખાઈશ નહી. સાથેના ચારાએ આગ્રહ પૂર્વક બહુ સમજાવ્યા છતાં લીધેલ નિયમનું રક્ષણ કર્યું શ્રદ્ધા હતી નિયમને સાચવવામાં અત્યંત લાભને કલ્યાણું છે
બન્યું એવું કે જે થિએ, ખાંડતું બનાવેલ ગાડુ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત ખાધુ તેઓ પ્રાતઃકાલમાં ઉઠયા નહી. તેમને મરણ શરણ થએલ દેખી વિચાર કરવા લાગ્યું કે, જે મેં ખાધું હત તે મારી દશા આવી થાત, ખાંડની ચાસણી બનાવતાં તેમાં ગીરેલીનું ઝેર પડેલું હતું. તેથી નિયમ બદ્ધ ચાર સિવાય બીજા ચાર મરણ પામ્યા. ચેરીને માલનિયમ વાળા ચેરની પાસે આવ્યા. અને મનમાં વિચાર કરવા લાગે કે એક સામાન્ય નિયમ લેવાથી પ્રાણનું રક્ષણ થયું. અને હું મરણ શરણ થયે નહી. અને નિયમ વિનાના સર્વે મરણું પામ્યા. માટે તે ગુરૂ મહારાજની પાસે જઈ તે કહે તે મુજબ નિયમે ગ્રહણ કરી જીંદગીને સુધારૂ તથા આ ચેરીના માલને ધાર્મિક માર્ગે વાપરૂં ગુરૂ મહારાજની પાસે આ ચેર આવીને કહેવા લાગ્યો. અરે ગુરુદેવ! ગાડુ ન ખાવાની બાધાથી મારા પ્રાણે બચ્યા નહિતર મારી સાથે આવેલ
રાની માફક મારી પણ દશા થાત. માટે જે આપની અભિલાષા હોય તે નિયમો મહને આપે. ગુરુ મહારાજે તેની શ્રદ્ધા જાણી શકય નિયમે આપ્યા. અને દઢતા પૂર્વક પાલન કરવાને ઉપદેશ આપે.નિયમને ગ્રહણ કરીને ગુરુ મહારાજને અંજલી જેડી નમ્રતા પૂર્વક કહેવા લાગ્યા કે આજથી આરંભી ચેારી કરીશ નહી. પારદારોને માતાની માફક માનીશ તથા અભક્ષ્ય ચીજોને પ્રાણાંતે પણ ખાઈશ નs , અને આ ચેરીના માલને ધર્મના માર્ગે વાપરીશ. ગુરુદેવે કહ્યું કે, ચારીને માલ ધાર્મિક માર્ગે વાપરવામાં લાભ-કલ્યાણ સધાય નહીં. ન્યાય નીતિથી પ્રાપ્ત કરેલ ધનાદિક ધર્મ માર્ગે વપરાય તે જ પુણ્ય થાય લાભ તથા ભાવની વૃદ્ધિ હોય તે મમતા,
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ
૧૧૧ મેહ ખસે ત્યારે આ ચારીને માલ કયાં વાપરૂં તેમ પુછતાં ગુરુ કહે તેના માલીકને આપી આવ. તે શેક સંતાપ કરતો હશે. ભીખારી જે બની વેલેપાત કરતા હશે.
તું જ્યારે આ માલ પાછો આપીશ ત્યારે આનંદમાં આવશે માટે જા, અને તેના માલીકને આ માલ પાછા આપી આવ રે કહ્યું આપે જે ઉપદેશ આપે તે બરાબર છે. પણ આ માલ આપવા જતાં તેને માલિક પોલીસ પાસે પકડાવી મહેરી વિડંબનામાં નાંખશે ધર્મ કરતાં ધાડ “આ કહેવતની સાર્થક્તા કરશે માટે તેના તેમજ માલીકની પાસે જતાં હિંમત ચાલતી નથી. પગ ઉપડતા નથી ગુરૂદેવે કહ્યું કે “ધર્મનું પાલન કરવું છે અને નિર્ભય બનવું નથી તે કેમ બને? માટે સર્વથા ભયથી મુક્ત બનીને આ માલ પાછો આપી આવ. ધર્મના પ્રભાવે ઉની આંચ આવશે નહી. સનીના મનમાં પણ ધર્મ ભાવના જાગશે હિંમત રાખ હથીઆર કરતાં તેમાં અધિક બલ છે.
આ પ્રમાણે શ્રવણ કરીને સનીની પાસે ગયે. માફીની સાથે ચેલે માલ પાછો આપે. અને ગુરૂદેવે આપેલ નિયમને લાભ જે થયો હતો તે સઘળો કહી બતાવ્યો. સેની માલીકે ખુશી થઈ માફી આપી. અને તેની પ્રશંસા કરીને કહેવા લાગ્યું કે હું પણ ગુરૂદેવની પાસે જઈ શ્રદ્ધા પૂર્વક ચરી નહી કરવાને નિયમ લઈશ? સનીએ પણ ગુરૂ મહારાજની પાસે ચોરી ન કરવાને નિયમ લાધે આ પ્રમાણે બે જણા ધર્મના માર્ગે વળ્યા.. માટે અરે પુણ્યશાલીએ નિયમ વિના એક ઘડી પણ રહેવું નહી. નિયમથી
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ર
આ કીર્તિસાગરિ સિયા ઈનિ અને માનસિક વૃત્તિને કબજામાં આવે છે. કબજામાં આવેલી વૃત્તિઓ, મનુષ્યને અનંત સાચા સુખને, સારી સંપત્તિ સમપે છે જ્યારે વૈષયિક સુખના સ્વરૂપ બબર જાણી તેમાંથી આસક્તિ ખસે છે ત્યારે જ નિયમ ગ્રતાદિક લેવાની ભાવના જાગે છે, તે ભાવના દૃઢ વતી હોય છે. ત્યારે વિવેક પૂર્વક વ્રતાદિકનું પાલન થાય છે.
દાનાદિક, ચચેજનેને આપવામાં પુણ્યને બંધ અને મમતા રહિતતા થાય છે. પરંતુ તે જ્યારે આશંસા–એટલે આ લેકની અને પરલેકના સુખની અભિલાષા હેય નહી ત્યારે જ માટે શાસ્ત્રકારે કહે છે કે, જે દાનાદિક કરો તે નિષ્કામ ભાવે કરા તથા અતિમાનાદિ દશ નો ત્યાગ કેશ તેમજ દાનાદિક સત્કાર્યો કરવામાં શંકાદિને નિવારે કંટાળે લાવી શરમથી, દાક્ષિણયથી આપશો તે તેનું ફી મેળવી શકશે નહીં. કદાચિત દાનાદિક આપવા ઈચ્છા થશે નહી. ત્યારે અનેક યુક્તિ કરવા પૂર્વક નાના બતાવશે તે પણ સામે દાન લેનાર હુંશીઆર હશે તે મૌન ધારણ કરવું પડશે.
એક રાજા પ્રાતઃકાલે બ્રાહ્મણ પડિતાને યથેચછ દાન આપતે પણ દાન લેનારા વધી પડયા. તેથી કંટાળો આવ્યો છે કે અપયશની ભીતિ સઘળા બ્રાદ્દાને દાન દે પણ દાન દીધા પછી પસ્તાવો કરતે અને કંટાળતે સઘળા બ્રાહણેને શરમથી દાન દીધા પછી એક પંડિત બ્રાહ્મણ દાન લેવા માટે આ આશીર્વાદ આપ્યા ત્યારે રાજાને દાન જેમાની ઇચ નહી હોવાથી તેણે યુતિ શેખીને કણક
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ આગળના બ્રાહ્મણને બષિઓને દાન લેવા માટે વારે વાર વિનતી કરતા છતાં તે લેતા નહી. નિરપૃહ હોવાથી રાજાએ તેઓને પગે પડતા અને સામે જઈ સત્કાર-સન્માનાદિક કરતા. હાલ બ્રાહ્મણ પંડિતે તે ઉલ્ટા રાજાઓની પાસે આવી નમ્રતા ધારણ કરી દાન લેવા માટે પુનઃ પુનઃ પ્રશંસા કરે છે માટે તેઓમાં બ્રહ્મ તેજ–વર્ચસ્વ જેવું દેખાતું નથી. તેથી જ રાજાની પાસે દાન લેવા માટે વારેવારે આ જીજી કરે છે તમારું બ્રાહ્મણત્વ કયાં રહ્યું છે કે દાનસન્માનાદિક આપીએ. પંડિત રાજાની દાનત સમજી ગયો. અને કુશળતા પૂર્વક કહેવા લાગ્યા. પ્રથમના રાજાએ પ્રમાણિક અને ગમે તેવા યાચક આવે તેઓને દાન દેતાં કંટાળતા નહિ તથા તે રાજાએ વ્યસન વિનાના તથા પાપભીરુ હઈને પિતાની તથા પ્રજાની ઉન્નતિ ઈચછતા તેથી તેઓ સામે જઈ નિસ્પૃહ બ્રાહ્મણે તથા ઋષિ-મુનિઓને વારેવારે વિનતિ કરતા ત્યારે હાલના રાજાએ પિતાનું અને પ્રજાઓનું ગમે તે થાય તેની પરવા રાખ્યા વિના સાત વ્યસનેમાં આસક્ત બની પ્રજાને પીડવામાં અને ચુસવામાં કયાં બાકી રાખે છે? માટે તમે જેવા તેવા અમે આ પ્રમાણે પંડિત બ્રાહ્મણનું વચન સાંભળી આ રાજાએ મૌન ધારણ કર્યું. અને અનિચ્છાએ દાન આપવું પડયું. પણ લાભ શે? માટે અન્યના દેશે બતાવી દાન દેવું તે ઉચિત નથી. પુન: આ નૃપની પાસે એક નિર્દોષ બ્રાહ્મણે આવી આશીર્વાદ અર્પણ પૂર્વક દાનની માગણી કરી. ત્યારે વળી બીજી યુક્તિ શોધી કાઢીને કહ્યું કે અગસ્તિ કષિ જાતે બ્રાહ્મણ તેજેવી વર્ચસી હતા. તેમણે એક અંજ
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
આ. કીર્તિ સારમણિ રચિત લિમાં દરિયે પીધે. તમે જે સમુદ્ર પીએ તે દાન-માન સત્કારાદિક આપું. બ્રાહ્મણ વિચારમાં પડશે અને કહેવા લાગ્યું કે હે રાજા! “માગણે ભલે નહી સગા બાયકે” આ કહેવત જાણું છું. પણ એકેય ઉપાય નથી ત્યારે તારા જેવા રાજા પાસે માગવા આવેલ છું. પરંતુ તમે સૂર્યવંશી રાજા કહેવાઓ છે અને રામચંદ્રજી પણ સૂર્યવંશી નૃપ હતા. તેમણે મહાન દરિયામાં પથ્થરને તરાવ્યા. અને પૂલ બાંધી લંકામાં જઈ રાવણને જીતી સીતાજી લાવ્યા. તમે દરિયે તે નહી પણ એક નદીમાં એક પથ્થરને તરાવે તે મહાત્માનું. માટે યુક્તિને ત્યાગ કરી ખુશી થઈને દાન આપે. રાજાએ છેવટે દાન આપ્યું. બ્રાહ્મણ દાન લઈને ગયા, પણ જે લાભ જોઈએ તે મળે નહી.
- આ રાજા દાન દેવામાં કંટાળતું હોવાથી તેણે યાચકો પિતાની મેળે સમજીને ચાલ્યા જાય તેવી યુતિ શોધી કાઢી. સવારના વખતે વધેલી દાઢીના વાળાને ફેરવતા ફેરવતા અગર વાળતાં જેટલા વાળ હાથમાં આવે તેટલી સેના મહારનું દાન દેવું તે સંકલ્પ કર્યો. કરજ દાઢીમાં હાથ ફેરવતાં મેં વાળા એક-બે-ત્રણ આવે, તેટલી સેના મહોરનું દાન દેતે. અને આ માટે નિયમ છે એમ યાચકોને તે રાજા જણાવતે, કઈ વખતે એકેય વાળ હાથમાં આવે નહી ત્યારે કહે કે તમારા ભાગ્યમાં નથી નહીતર હાથ ફેરવતા એક તે આવે ! માટે તમને આપવામાં આવશે નહીં. આમ કહીને આશા ભરેલા યાચકે ને વિદાય કરો. એક વખત સવારમાં એક પંડિત બ્રાહણે આજે આશીર્વાદ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જાતિ પૂર્વક યાચના કરી. રાજાએ પોતાનો નિયમ કહી સંભળાવ્યો કે આ ડાઢીને એળતાં–જેટલા મોંવાળા હાથમાં આવશે. તેટલી સેનામહોર આપીશ. આ પ્રમાણે કહીને હાથ ફેરવતાં એકજ મંવાળું હાથમાં આવ્યું. તેથી રાજા કહેવા લાગ્યું કે તારા ભાગ્યમાં એક જ સેના મહાર છે તારા ભાગ્યમાં વધારે હશે નહી તેથી એકથી અધિક આવ્યા નહી. પંડિતે કહ્યું કે આમ ભાગ–અભાગ્યની પરીક્ષા થાય નહી. ભાગ્યા-ભાગ્યની પરીક્ષા કરવી હોય તે તમારી દાઢી મારા હાથમાં આપે, કેટલા મોંવાળા હાથમાં આવે છે તે માલુમ પડશે. શા ચૂપ થયા અને વિચાર કરવા લાગ્યો કે આ બ્રાહ્મણ માથાને મ. નહી આપું તે નગરીમાં ફજેતી કરશે તેથી પ્રજાને પ્રેમ મારા ઉપરથી ઓછો થશે. પ્રેમના આધારે રાજ્યની આબાદી-આઝાદી સ્થિર રહે છે. આમ ધારી ચથે છ દાન આપીને વિદાય કર્યો. પણ પુણ્યબંધાદિક આવી યુક્તિથી કયાંથી થાય? પર. કેટલાક મનુષ્ય એવા હેય છે કે આ કામ કરવા જેવું છે અને તું કર. ત્યારે તેઓ કાર્ય કરે નહી.
–અને ચકો “નકાર” સંભળાવી દે. અને આ કાર્ય કામ કરવા જેવું નથી માટે તું કર નહી ત્યારે ખુશી થઈને તેવું કામ કરવા બેસે. નિષેધ કરવામાં આવે તે પણ માને નહી. અને કહે કે, તમારે કહેવાની જરૂર નથી. અમે બધુ સમજીએ છીએ. તમારે ડહાપણ ઓળવાની આવશ્યકતા નથી. શું અમે ગમાર પાગલ છીએ. સારા નરસા કામની અમે
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત ખબર પડે છે. માટે તમે વારે વારે ટફ ટફ કરે નહી. આ પ્રમાણે કહીને મગરૂરી ધારણ કરીને પાછા મલકાય છે એટલે આ કામ કર નહી. તે કહે કે કરું છું અને આ કામ કર તે કરું નહી. આ પ્રમાણે પિતાની બુદ્ધિનું લીલામ કરી અંતે ઘણું સંકટમાં આવી ફસાય છે.
એક શેઠ સાધન સંપન્ન હતા. પણ તેના પુત્ર અને પત્ની અવલચંડાં હતાં. જ્યારે શેઠ પુત્રને કહે કે, પૈસાઓને કામ વિલાસમાં વેડફી નાંખ નહીં મોજમજામાં લહેર નથી, લાહ્ય છે તેથી ધર્મ-ધન-આબરૂમાં હાનિ પહોંચે માટે આ ઉન્માર્ગે જ નહીં. ત્યાં પહેલાં જાય. બુદ્ધિ બેલાદિક હાનિ થતી હોય તો પણ એ સવભાવ પડેલે હાવાથી અભિમાનમાં તેને માલુમ પડે નહીં. તેફાની પણ એક કે બે જણ સાથે ઝઘડે કર્યા વિના ચેન પડે નહી. ઉન્માગે ગમન કરનારને કલેશ કંકાસ-ઝઘડે થયા સિવાય રહે નહી. છતાં પિતાને પ્રવીણ માનતે હેવાથી પિતાની શીખામણને કદાપિ માનતે નહિ. એક વખત કામવિલાસી અન્યજને સાથે મહાન કંકાસ થશે. આ માણસોએ તેને એ માર્યો કે ઉભે થઈ ચાલી શક્યો નહી. તેના પિતાને ખબર પડી. એટલે એક માસ સુધી સારવાર કરી ત્યારે ઉભે થઈ ચાલ વાની શક્તિ આવી આમ છતાં પણ ઉન્માગને ત્યાગ કરતો નથી.
છેવટે પિતા ખેદને ત્યાગ કરી ધર્મક્રિયા કરવા લાગ્યા. તથા પત્ની પણ એવી વિચિત્ર અને કજીઆળી મલી હતી
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
આંતર જ્યોતિ કે આ કામ કરવા જેવું છે તે તે કામ કરે નહી. બીજું કરે. તેથી શેઠને ધાર્મિક ક્રિયા કરતાં પણ સ્થિરતા રહેતી નહી.
એક વખત ઘરમાં મેમાને આવ્યા ત્યારે શેઠે કહ્યું કે એમને-સગાંવહાલાં ઘણે વર્ષે આવ્યા છે માટે રસોઈ સુંદર બનાવજે, સ્ત્રીએ કહ્યું કે “મૂઆ તમારા મેમાને હું તો તબીયત નરમ હોવાથી રાઈ કરવાની નથી.” શેઠે કહ્યું કે તારા માટે નવા સાલા તથા સુંદર ઘરેણું ઘડાવીશ' તે તેણે કહ્યું “રસેઈ સુંદર બનાવીને સન્માન પૂર્વક જમાડીશ. કેટલી વાનીઓ બનાવું.” “પંદર બનાવજે’ આમ કહી શકે મહેમાનની સરભરા-સન્માનાદિક કરવા લાગ્યા. રાઈ તૈયાર થઈ, મહેમાને જમવા બેઠા-પંદર વાનીઓ પીરસવામાં આવી છેવટે ભજીઆં માગ્યા ત્યારે સ્ત્રીએ કેપ કરીને કહ્યું કે, પંદરવાનીઓ કહી હતી. ભાજીની વાત કયાં કહી હતી? આમ કહી, મૂઆ તમારા મહેમાને હું તો સંધી રાંધીને મરી ગઈ. આ પ્રમાણે મહેમાને સાંભળી મનમાં હસવા લાગ્યા. અને ખેદ કરવા લાગ્યા. શેઠ તે સ્વભાવે સારા છે. વિવેકી પણ છે પણ બાયડી માથાની મળી છે. શેઠ વિચાર કરવા લાગ્યા કે આ સ્ત્રીએ તે મારી આબરૂ લીધી. હાંસીપાત્ર બનાવ્યા મહેમાને જમીને પિતાના સ્થાને ગયા.
એક વખત ગુમાસ્તાએ તેના પિયરમાંથી આવેલે કાગળ આ આગળ વાંચે. કે તમારા માતા પિતા ઘણા માંદા પડયા છે. આ સાંભળી સ્ત્રી પિયરમાં જવા તૈયાર થઈ, શેઠે કહ્યું કે વરસાદ ઘણે પડવાથી નદીમાં ઘોડાપૂર આવેલ છે, માટે
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત બેત્રણ દિવસ જવાનું બંધ રાખે પણ આ માને કયાંથી ? ભલે પૂર આવ્યું. મને તરતાં આવડે છે.
મારા માતાપિતા માંદા પડેલ હોવાથી ગયા વિના ચાલશે નહી આમ કહી ચાલવા માંડયું. શેઠે કહ્યું કે માસ્તાને અગર મુનીમજીને સાથે લેતી જા.” “નાના તેએાનું કામ નથી. એકલી જ જવાની, અવલ ચડે સ્વભાવ તે હતું કે જે શેઠ કહે તે કરવું નહીં. અને કહે નહી તે કરવું. આ વિચિત્ર સ્વભાવ હોવાથી કેઈને પણ સાથે લીધા વિના પિયર જવા નીકળી. સગા સંબંધીએ પણ કહ્યું કે નદીએ ઘોડાપુર આવેલ છે તેથી ખરેખર તરનાર હેય તે પણ તરી શકે નહી. માટે પૂર ઉતર્યા પછી જવું તે હિતકર છે, અભિમાની અજોની શિખામણ હિતકર હોય તે પણ માને નહી. અને મદમાં ને મદમાં મગ્ન બનેલ હોવાથી વિવિધ વિડંબનાઓમાં આવી ફસાય છે એવી વિડંબનાઓમાં ફસાય કે તેવા અવસરે સહકાર-સહાય કરનાર કેઈ પણ હાય નહી. ભલે પછી પિકાર કરવા પડે આ સ્ત્રીએ કઈ સગા સંબંધીની શિખામણ માની નહી. અને નદીમાં તરવા લાગી. પૂરનું જોર વધારે હેવાથી થાકી ગઈ, અફસ કરવા લાગી. હવે હાથ પગનું બલ ઓછું થએલ છે અને પૂર ઉપરા ઉપરી આવે છે. હવે મારૂં થશે શું? સહાય માગવાની ઈચ્છા થઈ પણ તે વખતે તેના પિકાર પણ કેઈ સાંભળી શકે એમ નહતું. મુખમાં ભરી ગએલા નદીના પાણીએ તેણીને ડુબાડી. મરણ પમાડી. માતપિતાને મળી શકી નહી. નદીની મધ્યમાં મરણ શરણું થઈ. માટે
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ કઈ સારી શિખામણ આપે તેમના પતિ માને તરછોડવી નહી. સારી શિખામણ માનવાથી અભિમાનઅજ્ઞાનતા–અદેખાઈ રાગ-દ્વેષ વિગેરે અત્યંત દુઃખદાયી દેશે ખસતા જાય છે અને સમ્યજ્ઞાન–સહિષ્ણુતા-ઉદારતાપાપભીરુતાસવર્તન વિગેરે સદગુણેને આવવાનું સ્થાન સુલભ બને છે. ૫૩ કાયા-માયા અને તેની મમતામાં મુગ્ધ બનેલ અજ્ઞાની માન ઉપકારી ઉપર ઉપકાર કરવો તો દૂર રહે પણ તે ઉપકારને એળવી
અપાર કરવા તત્પર બને છે. પરંતુ ઉપકારીનું પુણ્ય હોવાથી અપકાર કરવા અગર સંકટમાં નાંખવા તૈયાર થએલને અપકાર નડે અને તેને પિતાને મહાવિડંબનામાં ફસાવે અરે પ્રાણાના જોખમમાં પણ પોતે આવી પડે છે. તેઓને તેનાથી નીકળવાને લાગ ફાવતું નથી. ઉપકારી પર ઉપકાર કરનાર તેને બદલે વાળનાર-તથા નિષ્કારણ ઉપકારીએ પણ જગતમાં વિદ્યમાન છે તે અપકાર કરનારને માલુમ હોતી નથી કે ઉપકારી ઉપર અપકાર કરવા જતાં નિષ્કારણ ઉપકારીઓ મને ફાવવા દેશે નહી. અને કરેલ અપકાર મને પિતાને ભયંકર નીવડશે. હું પોતે નાહક્ક કારમી વિડંબનામાં ફસાઈ પડીશ. પુરાણમાં એક કથા છે. કશ્યપના પુત્રે જગતના મનુષ્યને કબજે કરવા શંકર-મહાદેવની કષ્ટ સહન કરીને ઘણું કાલ સુધી આરાધના કરી. શંકરદેવે પ્રસન્ન થઈ વરદાન આપવા ઈચ્છા દર્શાવી. વૃત્રાસુર
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત ભાન ભૂલી-ભ્રમણમાં પડી એવું માગ્યું કે તે માગણી પિતાના જ પ્રાણેને નાશ કરનાર થઈ દેવ પાસે એવી માગણી કરી કે હું જે માણસ અગર દેવ ઉપર હાથ મૂકું તે વ્યક્તિ બળીને ભસ્મીભૂત થાય. શંકરે “તથાસ્તુ” કહીને વરદાન આપ્યું. વૃત્રાસુરે, વિચાર્યું કે મારા જે કોઈ આ. રાધના કરે અને મારી માગણી મુજબ શંકર વરદાન આપે તે તે માનવી કે અસુર પ્રથમ મારા ઉપર તે વરદાનને અખતરો કરે માટે આ વર આપનારને પહેલા જ ભસ્મીભૂત કર કે જેથી મારી હરિફાઈ કરનાર કેઈ બને નહીં. આમ વિચારી વરદાન અર્પણ કરનાર શંકર દેવને જ ભસ્મી ભૂત કરવા તૈયાર થયે. શંકર નાઠા. બ્રહ્માની પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે હવે વૃત્રાસુરને હઠાવવાની મારી શક્તિ નથી. વિષ્ણુ પાસે જાઓ. શંકરે વિષ્ણુ પાસે આવીને વૃત્રાસુરની સઘળી બીના કહી. વિષ્ણુ તેની પાસે આવીને કહેવા લાગ્યા કે અરે વૃત્રાસુર! શંકર તે ગંજેરી અને ભાંગ પીનારા છે. તેને વિશ્વાસ રાખવા લાયક નથી. તે વળી તે ગાંડાના વચન ઉપર વિશ્વાસ રાખી મહાકષ્ટ સહન કર્યું. જગતના પ્રાણીજનેને કબજે કરવાની અને મહેટા બનવાની બીજી યુક્તિ બતાવું. જમણે અને ડાબે બે હાથ મસ્તક ઉપર મૂકી મહા વિષ્ણુની પાગમન કરીને પ્રાર્થના કર. તે તારી ધારણા પ્રમાણે થશે. વૃત્રાસુર મહમુગ્ધ બનેલ હેવાથી સ્વભાન ભૂલી બે હાથ પિતાના મસ્તક ઉપર મૂકે છે તેજ વખતે પિતેજ ભસ્મીભૂત થાય છે. જગતને જીતવાની ઈચ્છા તેને જ નાશ કરનારી થઈ. માટે ઉપકારી ઉપર અપકાર ન
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર જાતિ
૧૨૧ કરતાં તેને બદલે વાળવાની દરરોજ ભાવના ભાવવી. અને શક્તિ હોય તે બદલે વાળવા માટે વિલંબ કર નહી. અપકાર કરવા તત્પર બનશે તો કેઈ નિષ્કારણ ઉપકારી તમારી ખબર બરોબર લેશે. કદાચ એ ઉપકારી કઈ મળશે નહી તે પણ કમ રાજા તે તયાર છેજ. માટે અપકાર કેઈન ઉપર કરે નહી. જગત સંસાર-અગર તેમાં રહેલા પ્રાણીજને ઉપર સત્તા મેળવી મહાન બનવું હોય તે મહા પ્રભુ દેવાધિદેવ વીતરાગનું શરણ સ્વીકારી મન-વચન કાયાને કબજે કરવા પૂર્વક દેવાધિદેવ વીતરાગે મહાત્ બનવા માટે અને અનંત અવ્યાબાધ સુખ માટે જે જે આજ્ઞા ફરમાવી છે તે તે આજ્ઞા મુજબ વર્તન રાખે કે જેથી જગતના પ્રાણીજનેને કબજે કરવા ખાતર મહાવિશ્વયુદ્ધો કરવા પડશે નહી. અને સુગમતાથી સ્વરાજ્યને પ્રાપ્ત કરી મહાનું ચક્રવતી બનશે. પછી સઘળી આશાપલીભૂત થશે. એવી ફલશે કે કઈ પ્રકારની ઈચ્છા કે આશા ઉત્પન થશે નહીં.
કામાસક્ત-વિષયાભિલાષી વ્યક્તિઓ પણ ઉપકારી ઉપર અપકાર કરવામાં બાકી રાખતા નથી. પિતાની દુષ્ટ વાસનાને સંતોષવા ખાતર ઉપકારીના પણ પ્રાણેને નાશ કરવા તૈયાર થાય છે પરંતુ તે કામાસક્તિ કે વિષયાભિલાષા અપકાર કરનારને પ્રાણેને ભયંકર જોખમમાં નાંખે છે પહેલા એક અસુરે મહાદેવની આરાધના મહાકષ્ટને સહન કરવા પૂર્વક કરી. મહાદેવ શંકરે વરદાન આપ્યું તેની માગણી મુજબ કે જા તારા કથન મુજબ જેના માથા ઉપર હાથ મૂકીશ
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧રર
આ. કીતિ સાગરમૂરિ રચિત
તે બળી ખાખ થશે આવુ' વરદાન પ્રાપ્ત કરી ઘણા મદોન્મત્ત અન્યા અને શંકરની પાસે બેઠેલા રૂપાળા પાવતીને દેખી કામાતુર બની તેણીની માગણી શંકરની પાસે કરી. જો પાતી નહી આપે તે હૈ શંકર ! તને જ ભસ્મીભૂત કરી નાંખીશ. ભસ્મીભૂત થવાની ભીતિયે દોડતા દોડતા શકર બ્રહ્માની પાસે આવ્યા, સહકારની માગણી કરી. બ્રહ્માના કહેવાથી. શંકરે વિષ્ણુ પાસે જઈને અસુરની સઘળી વાત કહી, મારૂ આવી ખાખતમાં અશક્ત પણું છે આમ કહીને વિષ્ણુએ માહિની રૂપ ધારણ કરીને તે અસુરની પાસે આવીને કહ્યું કે તારે પા'તીનું શું કામ છે ? હું પાતે તને વરવા માટે આવેલ છું.' માહિનીના રૂપમાં મુગ્ધ બનેલ અસુર તે પાગલ જેવા અન્યા અને કહેવા લાગ્યા કે, ‘તું જે પ્રમાણે કહીશ તે સુજખ વીશ' માહિનીએ કહ્યુ કે ‘તમે મારી આગળ તાંડવ નૃત્ય કરી પછી યથેચ્છ કરીશ.’ તાંડવ નૃત્ય કરવામાં ડામા હાથ મસ્તક ઉપર મૂકવા પડે તે મુજબ તેના રૂપમાં મુખ્ય અનેલા પેાતાના હાથ માથા ઉપર મૂકે છે તેટલામાં પાતે ભસ્મીભૂત થયા અને શ‘કરને ભય રહ્યા નહી, તેથી તે અસુરનુ નામ ભસ્માસુર પડયું'. ઉપકારીના ઉપર અપકાર કરતાં કાંઈ પશુ લાભ મળ્યા નહી માટે ઉપકાર ભૂલા નહી.
દરરાજ આત્મિકગુણાને પ્રાપ્ત કરવાના અભિલાષી મહાશયા આત્માના ગુણા તરફ ષ્ટિ રાખી વ્યાવહારિક કાર્યાં કરવા હાવાથી તેએની માયા-મમતા-મૂર્છા દેહગેહાદિમાં રહેતી નથી તેથીજ તે મહાભાગે પ્રાણાંતે પણ ઉપકાર કરવામાં ખામી લાવતા નથી. તે મહાશયાને પણ આત્મિકગુણામાં
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર યાતિ
ર૩
શ્રદ્ધા હાવાથી ઢેઢગેઢાદિ પરાપકાર આગળ તુચ્છ ભાસે છે. અને પરાકાર કરવામાં આત્માના વિકાસ માનતા ડાવાથી આનંદ પૂર્વક દૈડુગેહાર્દિકને અપણુ કરે છે. જ્યારે દેહગેલાક્રિકમાંથી મમતા–માયા ખસે છે ત્યારેજ સ્વાપકાર ક પરાપકાર કરવાની અભિલાષાના આવિર્ભાવ થાય છે અને તેજ અભિલાષા. પરોપકાર કરવામાં વારે વારે પ્રેરણા કરતી રહે છે તેથી પાપકાર કરવામાં તે મહાશયા પાછા હઠતા નથી. ખીજાને કા કરવાની કબુલાત આપી હૈાય તે પ્રસંગે લાખા રૂપીઆના નુકશાન પણ ગણતા નથી. પ્રતિજ્ઞાનું પાલન કરે છે તેઓને પરાપકારની તથા પ્રતિજ્ઞાની અધિક કિંમત ાય છે.
સંભળાય છે કે કહ્યુ નૃપતિને એવી પ્રતિજ્ઞા હતી કે સ્વસમીપે આવીને માગણી કરનાર જે માગે તેને આપણ કરવુ. સારા ભાવથી દાન દેતા હૈાવાથી આ નૃપતિની પાસે હુજારા યાચકા આવતા. કર્ણે તેને કહ્યા મુજબ દાન આપી સંતાષ પમાડતા હતા. તેથી તેમનું પુણ્ય ઘણું વધ્યું. આ કશું નૃપની પરીક્ષા કરવા માટે કૃષ્ણ મહારાજે બ્રાહ્મણનુ રૂપ ધારણ કરી યાચના કરી, કે ‘હું નૃપતિ ! મારી પત્નીએ મરણ પામ્યા પહેલાં કહ્યું કે, મને વીશ ખાંડી ચંદનના લાકડાથી ખાળજો. અન્ય કાષ્ઠાથી માળતા નહી. માટે તુ વીસ ખાંડો ચંદનને આપ, જેથી મે કરેલી કક્ષુલાત વૃથા જાય નહી.' રાજાએ સ`સ્થલે તપાસ કરાવી પશુ વીસ ખાંડી ચંદન મળ્યું નહી. તેથી વિચારે ચડયા વિચાર કરતાં લાખો રૂપિગ્માના વ્યય કરીને ચંદનના જે આલીશાન
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
આ. કીર્તિસાગરસરિ રચિત મહેલ બનાવ્યું છે તે યાદિમાં આવ્યા. ખુશી થવા પૂર્વક બ્રાહાણને કહ્યું કે તમારા કથન મુજબ તમને ચંદન અર્પણ કરું છું. આ પ્રમાણે કહીને ચંદનના મહેલને તેડીને ૨૦ ખાંડી ચંદન આપીને તેને વિદાય કર્યો. આ પ્રમાણે પોતાને બંગલે તેડીને કણે ચંદન આપેલ હેવાથી દાન આપવામાં કુશળ એવા અર્જુનનો ગર્વ ગળી ગયે. અને કર્ણરાજાની પ્રશંશા કરવા લાગ્યા. આવા નૃપતિ રાજ્ય સાહ્યબી વિશેરેને ભેગવટે કરે છે છતાં નિલેપ રહીને આત્મજ્ઞાન પૂર્વક આત્મિક વિકાસ સાધવામાં સમર્થ બને છે. વળી સંભળાય છે. કે યુદ્ધમાં કર્ણ અનધનુર્ધરના બાણ વાગવાથી ઘણું વ્યથા–વેદનાને ભેગવી રહ્યા છે તે વખતે દાન દેવામાં કેવી દૃઢતા છે તેની પરીક્ષા કરવા કૃષ્ણ મહારાજે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ધનની યાચના કરી. આ વખતે કર્ણ નૃપની પાસે કાંઈ પણ ધનાદિક હતું નહીં. તેથી અફસોસ કરવા લાગ્યા. પણ સ્મરણ થતાં કહ્યું કે, દાંતમાં જડેલી સેનાની રેખાઓ શા ખપમાં આવશે. શરીરની સાથે આ રેખાઓની પણ રાખ થવાની જ માટે દાંતેને તેડી રેખાઓનું દાન, આવેલ બ્રાહ્મણને આપું, આમ વિચારણા કરી સેવકે દ્વારા દાંતેને તેડાવી સેનાની રેખાઓનું દાન કરી વીતરાગનું શરણ સ્વીકારી દેહને ત્યાગ કરી સદગતિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે દેહગેહની મમતાને મૂક્યા વિના સ્વપકાર કે પપકાર સાધી શકાતું નથી. અને સાધ્યા સિવાય આમેનતિ કદાપિ થતી નથી અને થશે પણ નહીં. દેહ ગેહ ધન પરિવારમાં બદ્ધ બનવાથી અનિચ્છાએ ચિન્તાઓ હાજર
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૧૨૫ થાય છે વિકલપ સંક૯પની પરંપરા વધતી હોવાથી જીવને કેઈ પ્રકારે સ્થિરતા થતી નથી. અત એવ દેહગેહાદિક, સત્ય શાંતિને અર્પણ કરવા સમર્થ નથી. માટે તેને ત્યાગ કરી ચિન્તા વિનાના બને! ' 'મન-વચન અને કાયા પશુઓને તથા પંખીઓને હોય છે અને મનુષ્ય-દેવને પણ હોય છે પણ પશુ પંખીઓ તેની પ્રાયઃ સાર્થક્તા સફલતા કરવા શક્તિ ધરાવતા નથી. મન-વચન અને કાયાની સાર્થક્તા કે સફલતા કરવાની શક્તિ ધરાવતા હોય તે મનુષ્ય અને દેવે છે. દેવે તે આજના કાલમાં પ્રત્યક્ષ નથી. મનુષ્ય પ્રત્યક્ષ હોવાથી જે શકાય છે કે અમુક ભાગ્યશાલીઓએ આપેલ વચનની સફલતા કરી પોતે આપેલ વચનનું પાલન કર્યું. આપેલ વચન મુજબ વર્તન રાખતાં માનસિક વૃત્તિઓ નિમલ થાય છે. આત્મકલાસ જાગ્રત થાય છે. જેણે વચનનું પાલન કર્યું તે સદાય જીવતે છે પણ જેણે વચન પાળ્યું નહી. અને કપટ કલા કરી પિતાનું કામ સાધી લીધું તે જીવતે છતાં મરેલે સમજ. માટે સદાય જીવતું રહેવું હોય તે આપેલ વચને નુકશાનીને સહન કરીને પણ પાળે અને જીવતા રહે. એક નગરમાં જીનદાસ પુત્ર પરીવારાદિક સાધનેથી સંપન્ન હતા. તથા ધાર્મિક તહેવાથી નુકશાનીના ભેગે પણ આપેલ વચનેનું પાલન કરતા, તેમને પૈસા અને પ્રાણ કરતાં પ્રમાણિક્તા અધિક વહાલી હોવાથી આપેલ વચનની કિંમત અધિક જાણુતા. નુકશાનીને સહન કરીને આપેલ વચન પ્રથમ પાળતા હોવાથી તેમની પ્રતિષ્ઠા સારી
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ રચિત રીતે વધી. એક વખત શેઠ ચૌટામાંથી પોતાના ઘેર જવા નીકળ્યા માર્ગમાં એક રમતીઆળ છોકરીના હાથમાંથી કાચની બરણી પડી રૂટી ગઈ. તેથી રડવા લાગી. રડતી છોકરીને દેખી દયા આવેલી હોવાથી શેઠે કહ્યું કે તું રડ નહી બીજી લાવી આપું છું. બરણી લેવા જાય છે તેવામાં પુત્ર તથા મુનીમે આવીને કહ્યું કે શેઠ પાછા વળે અને દુકાને પધારે. લાખ રૂપિયાને લાભ થાય એમ છે. જે જલદી નહી આવે તે લાભ મળ અશકય બનશે. શેઠે કહ્યું કે લાભ મળે કે ન મળો પણ રડતી છોકરીને બરણી આપ્યા પછી બીજી વાત. આમ કહીને બરણી વેચાતી લઇને રડતી દીકરીને આપી. આ છડી પણ ખુશી થઈ. શેઠ પણ ઉપકાર અને લાખને લાભ થએલ હેવાથી અધિક ખુશી થયા. વચનનું પાલન થયું અને લાભ એ નહી. બે લાભે પ્રાપ્ત થયા. માટે વચનના પાલનમાં કષ્ટ પડે તે પણ ભૂલવું નહી.
આહાર-વ્યવહારમાં નિયમબદ્ધ રહેનાર મનુષ્ય ઓછી તદ્દન ઓછી વસ્તુઓથી જીવનનિર્વાહ ચલાવી શકે છે અ૫ વસ્તુઓથી આહાર-વ્યવહાર ચલાવવામાં જરૂરીઆત પણ ઓછી થાય છે. તેથી પૈસા અને પુણ્યને બચાવ થવા પૂર્વક વધારે થતું પણ રહે છે પણ ઓછી વસ્તુઓથી વ્યવહારદિક કાર્યો ચલાવવામાં શ્રદ્ધા સહિત ટેવ પાડવી જોઈએ. ટેવ પડયા પછી અધિક વસ્તુઓની જરૂર પડતી નથી અને ઓછી છે એમ મનાતું નથી. નિયમબદ્ધ બનેલાને તથા અલ્પ વસ્તુઓથી જીવનનિર્વાહ ચલાવનારને ઈચ્છાઓ અને આશા પણ ઓછી થાય. પુનઃ પુનઃ ઉત્પન્ન થતા સંકલ્પ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર "તિ
અને વિદ્ધા શાંત થતા જાય છે તેથી અય ઉપાધિવાળાના કષાય અને વિષયના વિચારાની તથા વિકારોની સામણી રહેતી નથી. આવા ભાગ્યશાલિને જો સત્સંગ-સદ્ગુરૂની સ’અતિ થાય તા તે મહાશય આત્માન્નતિ કરવામાં સમર્થ અને. પુણ્યદયથી ખાવા પીવાની પહેરવાની સામગ્રી અધિક પ્રમાશુમાં ભલે હાય તા પણ તેની જરૂરિયાત તેમને રહેતી નથી. અપ વસ્તુઓથી ચલાવી શકે છે અને વધેલી અધિક સામગ્રીને પુણ્યાર્થે પરાપકારમાં વાપરે છે તથા સાત ક્ષેત્રોમાં વાપરી મમતા-માયાને આછી કરતાં આત્મિક ગુણાના આવિર્ભાવ કરી આનમાં ઝીલે છે.
૧૨૦
આત્માના ગુણેના આવિર્ભાવ કરવા તથા પુણ્યાનુ અધી પુણ્યની સાચી કમાણી કરવા માટે મહાપ્રભુ મહાવીર સ્વામિ એ ફરમાવ્યું છે કે શ્રદ્ધા સહિત નિયમ અદ્ધ અની વ્રતાદિકની આરાધના કરી તથા જીવન નિર્વાહને અલ્પ વસ્તુઓ દ્વારા ચલાવા. તેથી પાંચ ઇન્દ્રિયા તથા માનસિક વૃત્તિએ કબામાં આવશે. અને માનવભવની સાર્થકતા તથા ચલતા સુધારો, એકદમ પાંચ ઇન્દ્રિયા તથા માનસિક વૃત્તિએ અને તેઓના વિકારા ટળશે નહીં, માટે પ્રથમ અપ વસ્તુએથી ચલાવી લેવાની ટેવ પાડા આવી ટેવથી ઇચ્છાઓ અને આશા બહુ જોર પકડશે નહી.
• એક કંદોઈની દુકાનમાં વિવિધ પ્રકારની મીઠાઇ હતી, ગ્રાહકાને તે મીઠાઇ વેચાતી આપી ઘણી કમાણી કરતા પણ તેને મીઠાઈ ખાવાની ઈચ્છા થતી નહોતી. ઘરમાં જે
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મર૮
આ. કીર્તિ સાગરસૂરિ રચિત સાદી સેઈ થતી તે જમી લેતે તે પણ ચાર પાંચ વાનીએથી નિભાવી લેતે. કેઈ કહે કે દુકાનમાં વિવિધ મીઠાઈ છે કે કેમ ખાતા નથી ? ત્યારે કહે કે તે મીઠાઈ ખાવામાં આવે તે કમાણી ક્યાંથી થાય ! અંતે જે સાદુ ભેજન મળે છે. તે પણ મળશે નહી. સાદી રસોઈ જમવાની ટેવ પડેલી હોવાથી મીઠાઈ તરફ માનસિક વૃત્તિઓ જતી નથી. અને જે કમાણી થાય છે. તેને પ૫કારે યથાશક્તિ વાપરું છું તેથી માનસિક વિકલ્પ–સંકલ્પ તથા તેઓના વિકારે ઉછાળા મારતા નથી. આ પ્રમાણે જે ભાગ્યશાલીને પુણ્યની કમાણી કરવી હોય તે અલ્પ વસ્તુઓથી જીવનને વ્યવહાર ચલાવવા ટેવ પાડવી તે આવશ્યક છે. આ પ્રમાણે વર્તન રાખ્યા વિના અનાદિકાલની ચાર સંજ્ઞાઓએ નિવાસ કરેલ છે તેની પરાધીનતા ખસવાની નહી, તે પછી આત્માના ગુણેને આવિર્ભાવ પણ કયાંથી થાય?
સમજુ માણસે, સંસારને દારૂખાના રૂપે માને છે દારૂખાનામાં ફટાકડા-હવાઈ-દારૂથી ભરેલી કેડીઓ વિગેરે . વિવિધ જાતની વસ્તુઓ ભરેલી હોય છે તેમ સંસાર રૂપી દારૂખાનામાં કામ-ક્રોધ-માન-માયા-લાભ-અદેખાઈ વિગેરે સળગાવનારી વસ્તુઓ તેમજ સળગી જનારી વસ્તુઓ હેય છે કે એક અગ્નિની ચીનગારી, દારૂખાનાની દુકાનમાં નાખે તે એક વસ્તુ સળગી ફુટતાં તેની અસર સઘળી વસ્તુઓને થતાં સઘળી દારૂખાનાની દુકાને ભયંકર જોખમમાં આવી પડે બળી ખાખ થાય છે તે પ્રમાણે સંસાર રૂપી દુકાનમાં કોઈ અજ્ઞાની માણસે અદેખાઈ ધારણ કરી બીજાના
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ન્યાતિ
૧૨૯
ઉપર મેહુણા રૂપી અગ્નિની ચાણુગારી નાંખી, તેટલામાં ક્રોધાનલ સળગે છે અને પાસે રહેલા સમધી તેની અસરમાં આવે છે તેથી કમાણી પુણ્યની કરવાની હાય છે તે નાશ પામે છે અને ભયંકર ોખમમાં આવું પડે છે. માટે દારૂખાનાની દુકાનવાળાઓને વારે વારે ઉપયેાગ રાખવા પડે છે તે મુજબ સંસારી જીવાને પણ પુન: પુનઃ ઉપયોગ રાખવાની જરૂર છે ચણુગારી પડે નહી તે પ્રમાણે દુકાન– સંસાર ચલાવે. મ્હોટા શહેરમાં ઘણીવાર ઉપયાગ નહિં રાખવાથી દારૂખાનાની દુકાના ખળીને ખાખ થએલ છે. તેથી તે દુકાનવાળાને ઘણી નુકશાનીમાં ઉતરવુ પડેલ છે. તે પ્રમાણે સંસાર રૂપી દારૂખાનામાં એવા નિમિત્તો મળતાં ક્રોધ દાવાનલ સળગતાં વાર લાગતી નથી. તેથી. ભારે જોખમમાં-નુકશાનમાં માનવાને આવવું પડે છે એથી થએલ એવી નુકશાની હજારા ભવામાં પરિભ્રમણુ કરતા પણ પુરાતી નથી. તે નુકશાનીને પુછુ કરવા માટે કરેલા પ્રયાસા વૃથા જાય છે માટે, સંસાર રૂપી દારૂખાનાની દુકાન માંડીને સળગી ઉઠે દાવાનલ ઉત્પન્ન થાય. તેવા નિમિત્તો પાસે રાખવા નહી. હાય તા દૂર ખસેડવાં
જે ભાગ્યશાલીએ પ્રભુની આજ્ઞાઓને પૂર્ણ ભાવથી માની તે આજ્ઞા મુજબ વર્તન રાખે છે. અને પ્રભુના ગુણ્ણાના આદર સત્કાર કરે છે તે ભાગ્યવતાની પાછળ સત્તાસંપત્તિ અને સમૃદ્ધિ ઢાડતી આવે છે અને ચિન્તા રહિત બની અનુક્રમે પ્રભુમય અની અનંત સુખના સ્ત્રામી અને છે પરંતુ પ્રભુની આજ્ઞાને ભૂલી તથા તેમના ગુણાન
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Bo
આ. કીતિ સાગરસુરિ રચિત
વૈષિયક સુખના રિસકે! પૈસાને
અનાદર કરી સસારના પ્રભુમાની તેની પાછળ દોડ દોડ કરતા માલુમ પડે છે અને અત્યંત કષ્ટોને પણ સહન કરી પૈસાથેના સ્વામી મનવા વિવિધ મનાથી કરે છે પરંતુ જ્યારે ઈષ્ટ પૈસા મળતા નથી ત્યારે પ્રભુની મૂર્તિને પણ ફગાવી દે છે મનમાં ખાટા વિકલ્પે કરી પાપના ખૂધ કરતા રહે છે એક પૂજારીની માફક એક બ્રાહ્મણુ ધનના અથી હતા પણ પ્રયાસ કરતાં પૈસાઓને મેળવી શકયા નહી. તેથી વિષ્ણુ મદિરમાં પૂજારી મની બહારથી ભક્તિ સેવા કરતા હોવાથી વૈષ્ણવા તેના ઉપર અધિક આદર સન્માન કરવા લાગ્યા. કોઇ વખત પૈસા દાર વૈષ્ણુવા, શત રૂપીયા-હજાર રૂપીયા તથા સેાના મહારા વિષ્ણુની મૂર્તિ આગળ ભેટ તરીકે મૂકતા તેથી આ પૂજારી તે ધનને ગ્રહણ કરી ધનાઢય બન્યા અને પ્રભુના ભકતા લેટ મૂકી પેાતાને કૃતાર્થ માનવા લાગ્યા. પ્રભુજી અમાને વૈકુંઠમાં લઈ જશે. આ માની આનદમાં રહેવા લાગ્યા.
એક વખત પૂજારી વિષ્ણુ ભગવાનની આરતિ ઉતારી રહ્યો છે. તેવામાં એક વૈષ્ણુવ ભકતે આવી એક હજાર સેાના મહારા ભેટ તરીકે મૂકી. તે અરસામાં આવેલ બાવાએ તે સેનામહારા દેખી મનમાં લાલચ ધારણ કરી પૂજારીને કહેવા લાગ્યા કે, ‘મારી પાસે છે.ટેલાલજી વિષ્ણુની મૂર્તિ છે, તેમની આરતિ ભેગાભેગી ઉતારા’ પુજારીએ તે મૂર્તિને પાસે મૂકી આરતિ ઉતારી ભક્ત હતા તે ખુશી થયા કે, એ ભગવાનાની મતિ ઉત્તરી અને લેટ તરીકે મૂકેલી સાના મહારાની સફળતા થઈ. રતિ ઉતારી રહ્યા પછી પૂજારી જે
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જાતિ ત્ર તરીકે રકમ આવી છે તે લેવા લાગ્યા. બાજીએ કહ્યું કે મેં મૂકેલી મૂતિની પણ આરતિ ભેગાભેગી થઈ છે માટે જે ભેટ તરીકે ૨કમ આવી છે તેમાંથી અડધી રકમ હુને મળવી જોઈએ પૂજારીએ કહ્યું કે-અડધી રકમ તને મળશે નહિ મહામાંહી બેલાબેલી થઈ. પૂજારી ક્રોધના આવેશમાં આવી “લે તારી છેટેલાલજીની મૂતિ’ આમ કહીને તે મૂર્તિને તેણે બહાર ફેંકી દીધી બા કહેવા લાગ્યા કે “મંદિરમાં જે મૂર્તિ રહેલ છે તેને પ્રભુ તરીકે માને છે અને આ નાની વિષ્ણુની મૂર્તિને પ્રભુ તરીકે ન માનતાં અનાદર કરીને ફગાવી દીધી. તેથી આમ માનવામાં આવે છે કે તું પૈસાને પૂજારી છે નહી કે પ્રભુને પાસે રહેલા ભકતે પણ આ બનાવ દેખી પૂજારીને ઠપકો આપ્યો ઘણા વર્ષો સુધીને ખાઈ- બદલે હોવાથી વધારે કહી શકાયું નહીં. પણ નાખુશ બનીને કહ્યું કે “તમે પૈસાના પૂજારી છે. પ્રભુના નહી.
આ મુજબ સંસાર સાથે વિષય સુખના રસિકે, જ્યારે પૈસાની બાબત આવે છે ત્યારે પ્રભુને ભૂલી માયા મમતામાં આસકત બની અનંત સંસાર પરિભ્રમણ કરી મહાકષ્ટને સહન કરે છે. પૈસા માટે અનેક પાપારંભે કરી અનંત દુઃખની યાતના સહે છે. એટલી પણ સમજણ હોતી નથી કે ભાગ્ય
સારી લક્ષમી છે અને ભાગ્ય-પુણ્યાધીન છે. આવું ભાગ્ય કે પુણ્ય પ્રભુની આજ્ઞા પૂર્વક સેવા ભક્તિ કરવાથી ઉપલબ્ધ થાય છે અને ભાગ્યાનુસારે પૈસા મળે છે. ફક્ત પિસાના પૂજારો બનવાથી ભાગ્ય-પુણ્યની પ્રાપ્તિ થતી નથી. બીજ હોય તે વૃક્ષની સાથે ફલાદિક આવી મળે-આજ વિના ફલાદિકના
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત મને રથ કરનાર. તથા પ્રયાસો કરનાર ઉન્માદી સમજવા. ઉન્માદને પ્રયાસ કરે પણ કાંઈ મળતું નથી ઉલટું જે પાસે હેય તે ગુમાવી બેસે છે. માટે પ્રભુ પૂજારી બને. ૫૪ પૈસામાં આસકત બનેલ, વતનિયમ-પ્રમાણિકતા વિગેરેને ત્યાગ કરી પૈસાના પૂજારી બને તે તે ધનાદિક, તેઓને પાયમાલ કરી નાંખે છે. પાયમાલ કરે છે એટલું જ નહી પણ અનંત સંસારમાં પરિભ્રમણ
કરાવે છે. પિસાધનાદિકના પૂજારીઓને કદાચિત બાહ્ય લાભ મળતું હોય તે સદ્દગુરૂઓની પણ અવહેલના કરવા તે પાછા હઠતા નથી જ્યારે ધન-સે પાસે રહેતા નથી. અને સામાન્ય સ્થિતિમાં હોય છે ત્યારે શુભ ભાવનાના - વિચારો દરરોજ કરતા હોય છે કે, “અરે સદ્દગુરૂદેવ, જે હને પૈસાઓ પ્રાપ્ત થાય તે નવકારશી–પિરિષી–એકાસણ–આયંબીલ કરીને તથા પ્રભુ પૂજા-દાન વિગેરે કરીને ધર્મની આરાધના કરું પણ હમણાં મારી તેવી પૈસાદાર જેવી પરિસ્થિતિ નથી. તે કેવી રીતે આરાધના કરૂં. પૈસા મળે તે સઘળી ચિન્તાએ ઓછી થાય. અને સુખશાંતિ મળે. આ મુજબ વિચારો કરતાં અને સદ્દગુરૂ વિગેરેને પિતાના મનેરને દર્શાવતા જણાય છે, કદાચિત પુયે પૈસાઓ પ્રાપ્ત થાય. ત્યારે તેની સંભાળ કરવામાં તે પૈસાઓમાં વધારો કરવામાં પહેલાં કરેલા અનેરો કયાં ખસી જાય છે કે તેની ખબર પડતી નથી. એટલે પસાના પૂજારી બનો પ્રભુ-વ્રત-નિયમાદિકને વિસારે છે
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ખ્યાતિ
૧૩૧
વિષ્ણુને અને લક્ષ્મીને મહત્તા માટે વાદ વિવાદ થયા કે એમાં મ્હાટુ કાણુ ? તેની પરીક્ષા કરવા વિષ્ણુ સન્યાસીનું રૂપ ધારણ કરી એક નગરના રાજાને ધર્મના આત્માના અને સફ્ગાને મેળવવા માટે ઉપદેશ આપવા માંડયા. રાજા તથા પ્રજા આનંદથી સાંભળે છે તેવામાં લક્ષ્મી પણ નગરમાં આવી. પ્રજાઓને સેાના મહારા આપવા લાગી ઉપદેશ શ્રવણુ કરવાનું ભૂલી સઘળી પ્રજા-લક્ષ્મી તરફ વળી. અને આજીજી કરવા લાગી, લક્ષ્મીએ સઘળી પ્રજાને સેાના મહાર આપી. આ વાત રાજાએ સાંભળી. રાજાએ લક્ષ્મીને મેલાવી કહ્યું.
• અરે લક્ષ્મીજી તમેાએ સઘળી મારી પ્રજાને સેાના મહેારા આપીને ખુશી કરી. પણ હું તેની રક્ષા કરનાર નૃપતિ રહી ગયા માટે સારા સઘળા ભંડારા સેાના મહારાથી ભરપૂર કરે.. લક્ષ્મીજીએ કહ્યું કે પેલે સંન્યાસી મારી ઘણી નિન્દા કરે છે દરેક સ્થલે મને હઠાવવા ઉપદેશ આપે છે. તમે તેના નાક અને કાન કાપે તેા ભડારા ભરી દઉં.' રાજા લક્ષ્મીજીના કહ્યા મુજબ તે સન્યાશીનું નાક-કાન કાપવા તૈયાર થયા. તેટલામાં સન્યાસી અને લક્ષ્મીજી એ અદૃશ્ય થયાં. લક્ષ્મીએ સન્યાસી રૂપે અનેલા કૃષ્ણને કહ્યુ * ‘કહેા ? આપણા એમાંથી હવે કાણુ મહેાટુ' છે' કૃષ્ણજીએ કહ્યું કે માયા મમતામાં આસક્ત બનેલા તારી મહત્તા માને આદર સત્કાર કરે તેમાં નવાઈ શી ? ' પણ સમ્યગ્રાનીએ તા હુને તુચ્છ માને છે તારા ત્યાગ કરવા પૂર્વક પરમામામાં લય લગાડી જન્મ મરણના પરિભ્રમણેાને દૂર કરે
"
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
આ. કીર્તિ સાગરસુરિ રચિત છે. સંસારરસિકેએ હારી મહત્તા માની તેથી હારી મહત્તા ઓછી થતી નથી. ખાનપાનાદિના રસિકેને મહારી મહત્તાની સમજણ નથી, સમ્યગ્રજ્ઞાનાભાવે તારૂ માન વધારે પણ જન્મ મરણાદિક વિડંબનાઓને ટાળવા માટે તારામાં શક્તિ નથી. ભલે તે માયા મમતામાં મુંઝાએલ ત્યારે આદર કરે તેમાં મહને અદેખાઈ કે દ્વેષ નથી. પણ તેઓ તારામાં આસક્ત બનેલા આધિ-વ્યાધિ-ઉપાધિના સંકટોને ટાળવા માટે સમર્થ બનતા નથી તેથી અમે ઉપદેશ આપીયે છીએ કે માયા મમતાને ત્યાગ કરી તથા ધનાદિકને સાધન તરીકે માની સાધ્યને ભૂલતા નહી. દુઃખ ચિન્તા-વ્યાધિએને ક્ષણિક પ્રતિકાર કરે છે તે સાચા સુખનું સાધન માની શકાય નહી. માટે અભિમાનને ત્યાગ કરી નમ્રતા ધારણ કરવી જોઈએ. આ પછી લક્ષમીજી સમજી ગયાં અને પરમાત્માનું ધ્યાન ધરવા લાગ્યાં. અરે ભાગ્યશાલીઓ લક્ષમીજી પણ પરમાત્માનું ધ્યાન ધરે છે તે તમારે પણ લક્ષ્મીને મેહ મૂકી પરમાત્માનું ધ્યાન ધરવું– પપ કેટલાક શ્રદ્ધા વિનાના માનવે કહે છે કે અમે પરમાત્માનું ધ્યાન સદા ધરીયે તો ભૂખે મરવાને પ્રસંગે ઉપસ્થિત થાય તથા વિવિધ વિના આવી અને હતાશ બનાવી દે.
તેઓનું આ મન્તવ્ય જમણાવાળું છે. પરમાત્માનું ધ્યાન એટલે તેમની આજ્ઞા મુજબ વ્યવહારિક કાર્યોમાં વર્તન રાખવું. પરમાત્મા કહે છે કે જે વ્યવહારિક કાર્યોમાં આજ્ઞા પ્રમાણે વન રાખે છે. તેઓ માયા–મમતાને નિવારી વિષય કષાયન
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બતર તિ
૧૩ વિકારને હઠવી અનંત સુખના સ્વામી બને છે પરમાત્માની આજ્ઞા પરમાત્માથી ભિન્ન નથી. તે આજ્ઞા મુજબ વર્તન રાખવાથી ભરપુર ભંડારે ભરાય છે. અને સાથે સાથે વ્યાધિ વિડંબના, તથા વિન્ને ખસતા જાય છે. કદાચિત્ વ્યાધિ વિગેરે ઉપસ્થિત થએલ હોય પણ તેઓનું જોર ચાલતું નથી. પરમાત્માનું ધ્યાન કરનાર. તેમની આજ્ઞા મુજબ વર્તન કરવાર–તેમની આજ્ઞા મુજબ વર્તન કરનારને વિના પણ લાભ દાયક નીવડે છે. એક પટેલના ઘરમાં દશબાર ભેંસે હતી. તે પૈકી ચારભેસે માંદી પડી. પટલાણી કકળાટ કરવા લાગી કે આ ભેંસે સાજી કયારે થશે બીજી ભેંસે ચરવા જાય છે આ ભેંસેથી જવાતું નથી. ઘરમાંથી ઘાસ નાંખવું પડે છે. એવામાં બન્યું એવું કે. જે ભેંસે જંગલમાં ચરવા ગઈ છે. તેણુઓને ચેરે લઈ ગયા. ઘરમાં પટલાણું જ્યારે ભેસે આવી નહી. ત્યારે ઘણું ચિન્તા કરવા લાગી. પટેલ, સદાચારી અને ભક્ત હતા. તેમણે કહ્યું કે ભેંસે માંદી પડી તે ચેરશે તેને લઈ ગયા આપણા ભાગ્યમાં હશે તે પિતાની મેળે ચોરાયેલ ઘરમાં આવીને ઉભી રહેશે તપાસ કરીશું. માટે તેની ચિત્તાને ત્યાગ કરી પરમાત્માના ઉપર વિશ્વાસ રાખી શાંત બને ! પટલાણીએ કકળાટને ત્યાગ કર્યો, પરમાત્મા ઉપર વિશ્વાસ રાખી શકય વર્તન રાખ્યું.
હવે ચે ભેંસને ચોરી તે ગયા પણ પટેલના ઘર સિવાય ભે સેને ચેન પડતું નથી. તથા ચેરો પાસેથી જેઓએ તે ભેંસને વેચાતી લીધી છે તેઓને પિતાને બચ્ચા વિના તે દવા દેતી નથી. તેથી તેઓએ પણ અન્ય
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩)
આ. કીર્તિ સાગરસૂરિ રચિત
સ્થલે વેચી. ત્યાં પણ ઢાવા દેતી નહી હોવાથી પરપરા એ મહારાષ્ટ્ર (દક્ષિણ)ના રહેવાસી એક પટેલે વેચાતી લીધી. ત્યાં પણ ભેંસાને ગમતુ નથી. અને પોતાના બચ્ચાઓને સભાળે છે. ને ત્યાંથી નાસી છુટવા ભાવના રાખે છે. ધનતેરસ દિવાળીમાં તે દક્ષિણના પટેલા ગાય-ભે સે। મળદ વિગેરે અલકારાથી શણગારી, રેશમી વસ્ત્રોને એાઢાડી તેઓની આગળ ઢોલ વગાડે છે. તે મુજબ આ ભેંસ આગળ પટેલ અને તેના પરિવાર વિગેરે તે ભેસાને શત્રુગારી ઢાલ વિગેરે વગાડવા પૂર્વક નાચતા હતા. લે’સેાના સ્વભાવ મુજબ તેણી લડીને નાઠી, નાસતાં નાસતાં મૂત્ર પટેલ ના આંગણામાં આવીને ઉભી રહીને પેાતાના બચ્ચાઓને ધવરાવી ખુશાલીમાં આવી કવા લાગી. પટેલે પટલાણીને કહ્યું કે ભાગ્યમાં હતી તેા ભેસે આવી. પ્રભુની ભકિત થઈ ચિન્તા ચાલી ગઈ. આ પ્રમાણે પરમાત્માની આજ્ઞા મુજબ ચિન્તાના ત્યાગ કરી વર્તન કરનારને દુઃખા ખસી જાય છે. અને ગએલ સ`પત્તિ આવી મલે છે. માટે શ્રદ્ધા રાખવી.
'
તથા ચાર પાંચ ચારા ચારી કરવા નીકળ્યા. તે પૈકી એક ચારને પગમાં મહેાટા સખત કાંટા વાગ્યા. તેથી જઈ શકાયું નહી. અને જ્યાં કથા વહેંચાતી હતી ત્યાં જઈ ને એઠા પેલા ચારી કરવા નીકળેલા ચારી હષ માં આવ્યા. કે તેને ભાગ આપવા પડશે નહી. આમ ખુશી થઈને કાઈ ધનાઢયના ઘરમાં પ્રવેશ કરી મ્હોટી ચારી કરી પણ શેઠ જાગ્યા. તેથી તેની પાછળ પેાલીશ ઢોડાવી પેાલીસે ચારાને પકડી લીધા. કેદમાં પૂર્યાં. ચારેલું ધન પાસે રઘુ
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ
૧૩૭ નહી. જેને કાંટો વાગ્યે હતું. તેના પર પિલીશને શંકા ગઈ પણ સાક્ષીઓ ન મળવાથી મુકત કર્યો તે મનમાં માનવા લાગ્યું કે કાંટે વાગ્યે તે સારૂ થયું. નહીંતર તેઓના જેવી મારી દશા થાત, માટે જે વિન આવ્યું તે લાભદાયક થયું છે. આ પ્રમાણે સમજણના ઘરમાં આવેલ સજજનેએ વિદને આવે તે પણ પરમાત્માની આજ્ઞા પ્રમાણે વતન રાખવું. તેમાં જ કલ્યાણ છે અને સત્ય શાંતિ છે પરંતુ જે ભૌતિક સુખમાં મગ્ન બને છે તે ભૂલ સ્વયં કરેલી છતાં બીજા ઉપર દેનું આરોપણ કરી ક્રોધાતુર બની સવપરની ઉન્નતિમાં પિતે જ વિદને લાવી મૂકે છે જ્યારે તે વિધાને દૂર કરવાના સાચા ઉપાયો મળતા નહી હોવાથી બોલાબાલી કરી મારામારી ઉપર આવે છે એટલે બમણે દુખી બને છે એક તે વિન ઉપસ્થિત થયું. મારામારી કરી ઉભુ કરેલું દુઃખ-આ પ્રમાણે વિદ્ધને દૂર કરવા માટે અવળે ઉપાય લીધે. તેથી તે ટળે કયાંથી ?
કઈ ગામમાં વરાગી ત્યાગી મહાત્મા ગામની પાસે રહેલ પર્વતની ગુફામાં પરમાત્માનું ધ્યાન કરતા હતા. તેમના દર્શનાર્થે ઘણુ માણસે આવવા લાગ્યા. જો કે ધ્યાનમાં વિન આવતું છતાં આવેલા મનુષ્યને ઉપદેશ આપી સન્માર્ગે વાળતા, મનુષ્યને ધાર્મિક લાભ સારી રીતે મળતું તેથી અહોભાગ્ય માનતા, એક ભક્તને ભાવના જાગી તેથી રાત્રિમાં શી બનાવી તે મહાત્માની પાસે આવીને કહ્યું કે મહાત્મની આ શીરે આપના માટે બનાવી લાવ્યો છું. તમે આગ મહામાએ કહ્યું કે રાત્રિએ બનાવેલ કઈ પણ વસ્તુને અમે
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
આ. કીતિ સાગરસૂરિ રચિત
ખાતા નથી..માટે પાછે લઈ જા, ભકતે વિચાર કર્યાં રાત્રિએ ખશે નહી. પણ દિવસે જરૂર ખાશે આમ વિચારી ગુફાના એક ખુણામાં મુકી સુખ શાતા પુછી પેાતાને ઘેર ગયા તે ગયા પછી બીજો ભગત આવ્યે ગુફામાં અંધકાર હાવાથી મહાત્માને શેાધવા લાગ્યા. શેષતાં એક ખુણે મુકેલા શીરાના ભાજનમાં તેના પગ પડયા અને સાચુ સ્વરૂપ નહી જાણવાથી ક્રોધાતુર બની મહાત્માને ગાળે! દેવા લાગ્યા. કે સારી રીતે ખાઈને અહીજ આ ભાજનમાં વિષ્ઠા કરી છે. તમે કુવા પ્રમાદી છે. ગુફામાંથી બહાર નીકળી એક ફર્લોગ દૂર જઈને ઝાડે જતા હાતા મારા વિષ્ઠાથી પગ મગઢયા છે તે બગડત નહી. આવ્યા દન કરવાને વિષ્ઠાથી પગ ખરડાયા. તમાને વધારે શુ' કહેવુ' ? મહાત્માએ શાંત મની કહ્યું કે અમે રાત્રિએ ખાતા નથી. અને રાત્રિએ ઝાડા કર્યાં પણ નથી, એક ભકતે આવી શિા સૂકા હશે પણ તે’શિરાને વિષ્ટા માની તેથી તું આ પ્રમાણે આવેશમાં આવી યદ્ઘા તદ્દા ખાલ્યા કરે છે બરાબર તપાસ કર−કે આ શીરા છે કે વિષ્ઠા ? દીવા લાવી તપાસ કરતાં વિષ્ઠાને બદલે શિરા માલુમ પડયા આવેલ ભક્તને ઘણે! પસ્તાવા થયા. ભક્તિ કરવી જોઈએ તેને મલે વિભક્તિ થઈ મેાટા અપરાધ થયા. આ પછી આજીજી કરીને પગમાં પડીને મારી માગવા લાગ્યા. મહાત્માએ કહ્યું કે, આમાં તારી ભ્રમણા થવાથી ભૂલ થઈ છે. તારા આત્મા ભ્રમિત અન્યા. અમાને રાષ-તાષ નથી. આ પ્રમાણે ભ્રમણામાં પડેલ માનવીએ સુખના સાનાને દુઃખદાયક માની સુખસાધનેાને દર્શાવનાર ઉપર અણુગમે લાવી જેમ તેમ એલવામાં આાકી
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જ્યોતિ
૧૨૯ રાખતા નથી. પણ જ્યારે સત્ય સ્વરૂપનું ભાન થાય છે. ત્યારે પિતાની થએલ ભૂલેથી ઘણે પસ્તા થાય છે માટે ભલે તમે સંસારમાં વ્યાવહારિક કર્યો કરે પણ તે વ્યાવહારિક કાર્યોમાં ભૂલ કરે નહી. સત્યાસત્યને ખ્યાલ કરે. સુખાથે જે કાર્યો કરે છે. તે દુઃખદાયક બને નહી તેને બરાબર વિચાર પૂર્વક વિવેક કરે. જે ભ્રમણામાં પડી વિચાર વિવેક કરશો નહીં. તે તેજ વ્યવહારના કામ તમને ઉન્માર્ગે ખમડી લઈ જશે. પછી એકેય ઉપાય સન્માર્ગે આવવાને સુઝાશે નહીં. માટે સત્યસ્વરૂપને જાણી સુખી થાઓ. ૫૬ શુભ નિમિત્તે પ્રાપ્ત થતાં જે શુભ વિચારે હયા છે તે દઢ થાય છે. તથા અશુભ વિચારે દૂર ખસવા પૂર્વક શુભ વિચારેને પ્રાદુર્ભાવ થાય છે. તેથી આત્મ વિકાસ ઉત્તરોત્તર
સધાતો રહે છે. શુભનિમિત્તો દેવગુરૂ છે. દેવદર્શનથી સમકિત ફરશે છે. અને ગુરૂમહારાજ ઉપદેશ આપીને તેને દઢ કરે છે. અને દઢ થએલ શ્રદ્ધાવાળે ભાગ્યશાલી ચારિત્રવાન બને છે. માટે ગુરૂદેવની વાણીને સાંભળી શ્રદ્ધાને દઢ કરી સચ્ચારિત્રવાળા અને કેટલાક એવા હોય છે. કે ગુરૂ દેવની વાણી સાંભળી ખુશી થાય છે. પણ વર્તનમાં મુકતા નથી. એક કાને સાંભળી બીજે કાનથી તે વાણીને દૂર કરે છે. તેથી તેઓને યથાર્થ લાભ મળતો નથી. આ મનુષ્ય ભલે પૈસાદાર હોય તે પણ કેડીના કહેવાય છે. જ્યારે સામાન્ય
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીર્તિસાગરસૂરિ રચિત સ્થિતિને કોઈ એક ભાગ્યશાલી ગુરૂદેવને ઉપદેશ સાંભળી મગજમાં ધારી રાખી તે મુજબ વર્તન રાખે છે. તે ભલે સાધારણ સ્થિતિ વાળો હોય તે પણ કરેની કિંમતને ગણાય છે. એટલે શુભ નિમત્તા પ્રાપ્ત થતાં શ્રદ્ધા પૂર્વક વર્તનથી કિંમત અંકાય છે.
એક રાજાએ સુવર્ણની બે મનુષ્યની સરખી મુતિએ બનાવી. સંભાળ પૂર્વક સભામાં લાવી કહ્યું કે આ બે મૂતિઓની કિંમત કેટલી ? સભ્યજનેને બાદ દષ્ટિએ તપાસ કરતાં તફાવત માલુમ પડે નહી. અન્તર દષ્ટિવાળા એક સજજને તપાસ કરતાં ફેરફાર માલુમ પડે રાજાને કહ્યું કે એક મૂત્તિની કિંમત કોની છે. અને બીજીની એક કેડીની પણ નથી. કેવી રીતે ? એક મૂર્તિના કાનમાં નાંખેલી સળી બીજા કાનમાં જઈને બહાર નીકળી પડે છે, ત્યારે બીજી મૂર્તિના કાનમાં સળી તેના મગજમાં જઈ સ્થિર થાય છે. આ પ્રમાણે બેમાં જેમ ફેરફાર છે. તે પ્રમાણે મનુષ્યામાં ફેરફાર સમજ જે ઉપદેશ સાંભળી મગજમાં ધારી રાખે છે. અને વર્તનમાં મુકે છે તે ઉત્તમ બને છે. ૫૭ સ્તુતિ-ભકિત પુર્વક આજ્ઞા પાલનનું આકર્ષણ સર્વે આકર્ષણેથી અધિક બલવાન છે ધનજોબન–રૂપ–રામાદિકના આકર્ષણે તેની આગળ તુચ્છ છે. ધન-રૂપ-રામાદિકનું આકર્ષણ ક્ષણવિનાશી હોઈ તે
સ્થાયી નથી. સ્તુતિ–ભક્તિ સહિત આજ્ઞા પાલનના આકર્ષણ દ્વારા
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ
૧૪૧ પડેલા સંસ્કાર સ્થાયી હોઈ બીજા ભવેમાં પણ સાથે આવે છે અને આત્મ વિકાસમાં વધારો કરે છે ધનાદિકના આકર્ષોથી પડેલા સંસ્કારો આત્મ વિકાસમાં વિવિધ વિને ઉપસ્થિત કરી કષાયના વિચારો અને વિકારોમાં વધારો કરતા હોવાથી અનેકભવમાં પરિભ્રમણ કરવામાં નિમિત્ત રૂપ બને છે. માટે રૂપ-૨મા-દામાદિકના આકર્ષણનું નિયંત્રણ કરીને ભક્તિ સ્તુતિ પૂર્વક જીનેશ્વર દેવ અને ગુરૂમહારાજની આજ્ઞામાં રંગાવું તે હિતકર અને શ્રેયસકર છે દેવ-ગુરૂની સ્તુતિ-ભક્તિ કરે પણ જે આજ્ઞા માને નહી તે યથાર્થ ફલ મળતું નથી તેથી આજ્ઞાની પ્રધાનતા છે માટે આજ્ઞાના પાલન પૂર્વક સ્તુતિ ભક્તિ કરવાની આવશ્યકતા છે. શ્રાવકે-કે સાધુઓ દેવગુરૂની આજ્ઞા પાલનની સાથે સ્તુતિ ભક્તિ કરે છે તેઓના ઉપર ગુરૂઓ અધિક પ્રેમ રાખે છે તે જ પ્રેમ અથવા આકર્ષણ હોય છે તે પક્ષપાત કહેવાય નહી. કેટલાક કહે છે દેવગુરૂઓને પક્ષપાત છે અને ઈષ્ટ વસ્તુઓ અર્પણ કરતા નથી. અને બીજાઓ જે છે તેઓને ઈષ્ટ વસ્તુઓ આપે છે માટે તેઓ પક્ષ કરે છે પણ તેઓ વિચાર-વિવેક કરીને જાતે તપાસ કરે તે તેને ભાન થાય કે સ્તુતિ. ભક્તિ પૂર્વક તે દેવ ગુરૂઓએ કહેલી આજ્ઞાનું કેટલું પાલન કરું? પણ તેઓને પક્ષપાતની ધુન લાગેલી હોવાથી વિચાર સાથે વિવેક કરવાનું કયાંથી સુઝે! દેવગુરૂઓને તા શ્રાવક અને સાધુઓમાં પક્ષપાત હેત નથી પણ આજ્ઞાપાલકના ઉપર પ્રેમ આકર્ષણ હોય છે. માટે આજ્ઞાપાલનની પણ જરૂર છે.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરિ રચિાદ ધારો કે. મોટી પેઢીના માલીક શેઠના મુનીમ હુશીચાર છે પગાર ઈચ્છા મુજબ શેઠ આપે છે તેથી સ્તુતિ પ્રશંસા કરે છે પણ મુનીમ આજ્ઞા માનતા નથી. તે એક તેને રાખીને પગાર આપશે કે નહિં જ જ્યારે કાઢી મૂકે ત્યારે આમ કહે કે બીજા ગુમાસ્તા ઉપર શેઠ, પ્રેમ રાખે છે અને હું હુંશીયાર હોવા છતાં પણ પક્ષપાત કરી હને કાઢી મૂકે છે. આ પ્રમાણે તેનું કથન વ્યાજબી કહેવાય કે? નહિ. કઈ પણ ડાહ્યો માણસ તેને કહેશે કે તું આજ્ઞા માનતું નથી. અને તેમનાથી અવળું કરે તે તને કેણુ રાખે? ભલે તું હુંશીયાર કે બહાદુર હેય. માટે આજ્ઞામાં સ્તુતિ ભક્તિ સમાય છે જેનામાં આજ્ઞાને પાલવાની શક્તિ નથી તેમજ ભાવના નથી તેઓને પક્ષપાત ભાસે છે અને જેને આજ્ઞા પાલન કરવાની શક્તિ છે. તેઓને પક્ષપાત ભાસને નથી. તે તે આજ્ઞા પાલનમાં પરાયણ હેય છે.
એક શિષ્ય ઉપર ગુરૂ મહારાજને આજ્ઞા પાલન કરતે હોવાથી અધિક પ્રેમ હતું. ત્યારે બીજા શિષ્ય કહેવા લાગ્યા કે ગુરૂમહારાજ, પક્ષપાત કરે છે. પેલા શિષ્ય ઉપર અધિક નેહ રાખે છે. આ પ્રમાણે સાંભળી ગુરૂ મહારાજે કહ્યું કે મારે કઈમાં પક્ષપાત નથી. પણ ભક્તિ પૂર્વક આજ્ઞાનું જે પાલન કરનાર છે તેના ઉપર સવાભાવિક પ્રેમ થાય છે તેને પક્ષપાત મનાય નહિ. તમે જે શ્રદ્ધા પૂર્વક આજ્ઞા માનો તે તમારા ઉપર પ્રેમ થશે. નાહક અદેખાઈ કરી કમને બાંધે નહી. આજ્ઞા માનતા નથી અને જેના ઉપર પ્રેમ રાખું તેની પક્ષપાત કહી નિજા કરે છે તે ઉચિત કહેવાય
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તર જાતિ
હી. આથી શિવે સમજ્યા. અને કથન મુજબ વર્તન કરવા લાગ્યા. ૫૮ જ્યાં સુધી ઘાતકર્મો જ્ઞાનાવરણીય-દર્શનાવરણયઅંતરાય મેહનીય કર્મોની પ્રબતા રહેલી છે ત્યાં સુધી પુનઃપુનઃ ભૂલ તથા અગર થવાના અને તેઓના ચગે વારેવારે
કલેશ-કંકાસેકષ્ટ વિગેરે થવાના તે જે તમને કમેં દુખદાયક ભાસતા હોય તે તે કર્મોને મુલમાંથી દૂર કરવા તત્પર બને મૂલમાંથી દૂર કર્યા વિના તેમેને સાચી સુખશાતા કદાપિ પ્રાપ્ત થશે નહીં. સુખશાતા માટે ભૌતિક સાધનામાં વિશ્વાસને ધારણ કરવા પૂર્વક વિવિધ પાપાર કરે છે તેથી ઘાતક વધારે જોર પકડે છે અને સત્યશાંતિમાં આડા આવી પર્વતની માફક ઉભા રહે છે. જે તે કમેને મૂલમાંથી ખસેડવાની વિચારણભાવના હશે તે તે કદાપિ ખસવાના નહી જ અને પુનઃપુનઃ ભૂલે તથા અપરાધે કરાવી આત્મિક શક્તિ જ્ઞાનસુખાદિકને દબાવી ચારે ગતિમાં રખડાવી મારવાના જ. માટે તે ચાર ઘાતીયા કમીને ઘાત કરીને કેવલજ્ઞાન મેળવો તેને મેળવવા માટે આસક્તિને ત્યાગ કરી, પાંચ ઈન્દ્રિયોને તથા માનસ વૃત્તિઓને કબજે કરે. પછી ભૂલ તથા અપરાધે થશે નહીં બાકી રહેલા ચાર અઘાતી કર્મોની એટલી બધી શક્તિ નથી કે તેમને જમણામાં નાંખી લો કરાવે અને
28 અ
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
આ. કાંતિસાગરરિ રચિત દુઃખ અવસ્થા ઉપસ્થિત કરે. ભૌતિક સુખને ભેગાવતાં અનેક પ્રકારના વિકારો વકરે છે અને તેના પિષકને-પ્રશંસા કરનારને પણ વાઘ-સિંહ માફક મારી નાંખે છે.
કેઈ એક સરકસના માલીકે વાઘ સિંહને આજીવિકા પક કેળવણી આપીને પિોષણ કર્યું પણ બરાબર કબજે રાખે નહિ. લાગ મળતાં ભૂખ્યા થએલતેણે તેના માલીકનું ભક્ષણ કર્યું. તેની માફક ભૌતિક સુખો પણ વાઘ અને સિંહ જેવા છે. તેઓનું પિોષણ તમે સુખ-શાતા માટે કરો છો પણ ખ્યાલ રાખજે કે તે તેમેને ખાઈ જાય નહી. તમારી શકિત હણી નાંખે નહીં. ભૌતિક સુખ માટે સાધને મેળવ્યા અને ખુશી થયા પણ તેના ઉપર વિશ્વાસ રાખશે નહી.
ભૌતિક સુખો ઉપર વિશ્વાસ રાખી તેની સાધન સામગ્રી મેળવી તેનું રક્ષણ વિવિધ પ્રકારે કર્યું પણ તે સાધને તમારી સભાવના-વિચારણ—અને વિવેકાદિને હણી નાંખે નહી. તે બરાબર ધ્યાન રાખશો કારણ કે સાધનેથી શંકા જય મહાદિક ઉપસ્થિત થાય છે.
એક શેઠને પટેલની પાસે રૂપિયા લેશા હતા. તેથી તેના ઘેર ઉઘરાણીએ આવ્યું. પટેલે રીતસર સરભરા પૂર્વક જમાડીને પિતાના ઘરની મેડી ઉપર ખાટલે ઢાળીને સુવાડ શેઠને શરૂઆતમાં તે નિદ્રા આવી પણ મધ્યરાત્રિએ તે જાગી ગયા અને પેશાબ કરવા નીચે ઉતરી બહાર ગયા. મહા૨ પટલાણીએ લુગડાં જોઈ એક શુકા લાકડાના કુઠા
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ ઉપર સુકવેલાં હતા તે દેખીને શેઠને શંકા થઈ કે મારી પાસે રહેલ પૈસાને લેવા માટે કઈ ચેર તાકી રહેલ છે. જરૂર તે મારી ઝુડીને પૈસા લેઈ જશે. આમ શંકા ભીતિ નાયેગે ગભરાઈ શેઠ ઘરમાં પેસી ગયા અને બૂમ પાડવા લાગ્યા. કે કોઈ જાગે છે કે ઊઠે. પકડો નહી ઉઠે તે સ્વને મારી ગુડીને પૈસા લઈ જશે. વારે વારે બુમ પાડવાથી પટેલ અને તેને પરિવાર જાગીને શેઠની પાસે આવી કહેવા લાગ્યા કે, “કયાં ચેર છે? બતાવે, તમે ગભરાવે નહી. ૫૯ દરેક વ્યકિતઓમાંથી ગુણેને ગ્રહણ કરનાર માન, માણસાઈને મેળવી દીવ્યતાને પ્રાપ્ત કરી આમેન્નતિ સાધવા ભાગ્યશાલી બને છે.
જ્યારે દેને ગ્રહણ કરનારા, માણસાઈને ગુમાવી પશુતાને ધારણ કરી ચારે ગતિમાં પરિભ્રમણ કરવા પૂર્વક અસહા સંકટને સહન કરી બહુ દુઃખી થાય છે. ગુણેને ગ્રહણ કરવામાં પૈસા આપવા પડતા નથી તેમજ પ્રયાસ કરવું પડતું નથી, પણ હૃદયના પ્રેમની જરૂર પડે છે. અને તે પ્રેમના આધારે દરેક વ્યક્તિમાં રહેલા ગુણ દ્રષ્ટિ ગોચર થાય છે. જે પ્રેમ હાય નહી તે સદ્ગુણે તરફ નજર પડતી નથી. તેથી વીતરાગ પ્રભુના ગુણેને ગ્રહણ કરનાર અનુક્રમે વીતરાગ બને છે. અને રાગી જનેના ગુણેને ગ્રહણ કરનાર રાગી બને. તમારે રાગની જરૂર છે કે શુદ્ધ પ્રેમની. પ્રેમથી જે ગુણે ગ્રહણ કરવામાં આવે તે રાગ-દ્વેષ અને મેહને રહેવાનું કે આવવાનું સ્થાન મળતું નથી. તે તે શુદ્ધ પ્રેમને દેખી ભાગી જાય છે પછી કલેશ કંકાસ થાય
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરમારિ સચિવ કયાંથી? કારણ કે શુદ્ધ આત્મિક પ્રેમથી શ્રદ્ધા પૂર્વક સભ્ય જ્ઞાન પ્રક્રશ થાય છે. આ સુંદર દીપકને દેખી વિચારણા જાગે છે. દીપકને જ્યાં રાખે હેય તાં પ્રકાશને પાથરી પિતાની અને પરની વસ્તુઓને દેખાડે છે. અંધકારને હઠાવે છે. અને એરવેરવાળી વ્યક્તિઓથી ચેતાવે છે. સર્ષ વીંછી દેખીને દૂર બસાય છે. તે પ્રમાણે સમ્યક્ જ્ઞાનને તીયક મારા ચિત્તમાં ક્યારે પ્રગટ થશે. અને તેના આધારે અજ્ઞાન અંધકારને હઠાવી સગુણેને પ્રાપ્ત કરી આત્મ વિકાસ ક્યારે સાધીશ, માયા મમતા-રાગ-દ્વેષના આવરણે કયારે દૂર અસશે. કેવળ જ્ઞાનને મેળવી જીવન મુક્ત કયારે અનીશ, અને જગતના પ્રાણીઓની રાગ-દ્વેષ અને મેહની વૃત્તિઓને કયારે હઠાવીશ, અને સ્વારને ઉપકારક કયારે અનીશ, આ પ્રમાણે ગુણેને ગ્રહણ કરનારને વિચાર જાગે છે.
જ્યારે ચારા તથા વ્યભિચારીઓને, દીવો ગમનથી. દી હાય. તે પણ પ્રાયઃ બુઝાવી નાખે છે. તથા માલતી મેગરા–ચંપ વિગેરેના પુષ્પને દેખી, ગુણ ગ્રાહકને વિચારણા એવી જાગે છે. કે, આ પુષ્પ, દરેક વ્યક્તિઓને સુગંધીદાર બનાવે છે. અને ખુશી કરે છે ભલે પછી તેઓને કઈ કચરે અગર ફેંકી ૨. કે તેને કેહડાવી અત્તર કાઢે તે પણ સવગુણને ગુમાવતા નથી. ગુણ હોવાથી દેવ-દાનવ કે માનવ, તેઓને ચાહે છે. અને સ્વમસ્તકે મૂકે છે. મસ્તકે મુકે તે પણ અહંકાર તેઓને આવતે નથી, હું પણ પુષ્પની માફક બનીને મારી આચારણાથી દરેક જીવને સુગંધિત કયારે આપીશ. હિતકારક કયારે બનીશ. કઈ આવીને ગાળ દેઃ અપમાનદિ કરે તે
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭.
ઝાંતર તિ પણ ક્રોધ-અદેખાઈ વિગેરે કયારે દૂર ખસેડીશ-કેઈ આવીને સન્માનાદિક આપે તે પણ ગર્વ—ગુમાન ધમડને ત્યાગ કરીશ! અને પ્રભુના શરણે રહીને પૂજા કયારે બનીશ. આવી વિચારણ કરીને દુર્ગાને ત્યાગ કરી સદ્ગુણેને પ્રાપ્ત કરવામાં ભાગ્યશાલી તત્પર થાય છે. ત્યારે જેને ગુણેને ગ્રહણ કરવાની દ્રષ્ટિ જાગી નથી તે ગુણેને ગ્રહણ કરવામાં બે નસીબ રહે છે માટે ગુણેને ગ્રહણ કરે. અને દુર્ગાને ત્યાગ કરે.તમે ચંદનના લાકડાને ઘસી તેમા કેશરને ભેળવી પ્રભુ પૂજા તે દરરોજ કરે છે પણ તે ચંદનની ગુણેને ગ્રહણ કરી ચંદન જેવા બનવા માટે કશીશ કરી છે? ચંદનને કઈ ઘસે, કેઈ કાપે તે પણ ઘસનારને સુગંધ આપે છે. કઈ પૂજે તે પણ અહંકાર કરતું નથી. તેમ તમે પણ અપમાનાદિકના પ્રસંગે શાંત બને કેપ કરે નહીં. અને સદ્ગુણ રૂપી સુગંધથી સામાને વાસિત બનાવે. તે તમો ગુણ બનશે. ગુણ વિના તમે ભલે ધનવાન હો કે રૂપવાન છે તે પણ માનવભવની સાર્થકતા સાધી શકાશે નહી. અને તેથી ધનમાં અને રૂપમાં માયા મમતા વધવાની માટે ગુણેના ગ્રાહક બની ગુણ બને. ૬. સુખશાતામાં આસકિતને ધારણ કરીને આળસુપ્રમાદી અને ઢીલા થએલ મનુષ્યને સંકટ ચેતાવે છે અને પ્રેરણું કરે છે કે સુખશાતાની આસકિતને ત્યાગ કરી પરોપકારાર્થે તથા સ્વ-નતિ માટે
પુરૂષાથને ફેરવો સંકટે તમને કહે છે અમારા ઉપર નારાજ થાઓ નહી. અમારા આવ્યા સિવાય તમારી ચક્ષુએ ઉઘડશે નહી.
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત તથા આળસ-પ્રમાદ તથા શિથિલતાને ત્યાગ કરવા સમર્થ બનશો નહી. સંસારમાં જેઓને શરદી થએલ છે તેઓને તાપની જરૂર પડે છે અને તાપથી શરદી ગયા પછી સ્ફરતિ આવે છે તેથી ધારેલ કાર્ય કરવા શક્તિમાન બનાય છે તથા સંસારે સંકટને સહન કર્યા સિવાય કેણુ આગળ વધ્યું છે? અને પરિપકવ થએલ છે વર્ષાઋતુમાં વાવેલ બીજથી અનાજ ઉગે છે પણ તાપ સિવાય તે અનાજ પરિપકવ થતું નથી. એટલે અનાજને પણ તાપની જરૂર છે તે મુજબ પ્રાપ્ત થએલ સુખશાતામાં મગ્ન બનેલ પુણ્યશાલીઓને તાપ રૂપી સંકટની જરૂર પડે છે. એટલે જ્ઞાનીએ સુખશાતાને ત્યાગ કરી સંયમને મારા સ્વીકારી આવતા સંકટોને સહન કરી કર્મોને પરિપકવ કરી સત્યસુખના લેકતા બને છે કર્મો પરિપકવ માટે તથા નિર્મલ થવા માટે આવેલા સંકટને સમ્યગ જ્ઞાનીઓ સાચા સુખના સાધને માનતા હોવાથી તેઓને શોક સંતાપાદિ થતા નથી. પરંતુ સમતાએ સહન કરી સામી છાતીએ ઉભા રહે છે માટે સંકટે અગર વિવિધ વિડંબના આવે ત્યારે ગભરાવું જોઈએ નહીં. તેમજ શેક સંતા પાદિ કરવા નહી.’
કૃતપુણ્ય શેઠ યુવાવસ્થામાં વેશ્યામાં આસકત બન્યા પિતાએ પણ પુત્રના પ્રેમથી વેશ્યા જે માગે તે પસાદિક આપવા લાગ્યા. વિષય વિલાસમાં એવા તે આસક્ત બન્યા કે માતાપિતાના મરણ પામ્યાના સમાચાર સાંભળ્યા પણ પિતાના ઘેર ગયા નહી. ધનાદિક મળ્યું નહી ત્યારે વેશ્યાએ અપમાનિત કરીને કાઢી મૂકયા. ઘેર આવ્યા ત્યારે સ્વપ
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૪૯ ત્નીની તથા પિતાના ઘરની અવસ્થા દેખી શેક સંતાપ વિગેરે કરવા લાગ્યા. તેમની પત્નીએ આશ્વાસન આપીને શાંત કર્યા–ત્યારે તેમની આંખે ઉઘડી અને પુરૂષાર્થને ફેરવી સુખી થયા. સંકટ પણ સુખ આપવામાં સાધન થયું
અભયકુમારની મિત્રતાના ગે સમૃદ્ધિમાન બન્યા. જે વેશ્યાએ કાઢી મૂકયા નહેત તે જે સંપત્તિના સ્વામી બન્યા તે કયાંથી થાત ? એટલે આળસુ-પ્રમાદને દૂર કરાવનાર, સંકટ પણ સાધન છે. આ પ્રમાણે જેટલી સુખશાતાની જરૂર છે. તેટલી સંકટ-દુઃખની જરૂર છે. વિપત્તિ વિના સંપત્તિની કિંમત સમજાતી નથી. દરેક પ્રાણીઓને જગતમાં તડકે અને છાંયડે તથા વરસાદ અને તડકાની જરૂર છે. તેથી જ પિતાનું સુખ શાતામાં જીવન પસાર કરે છે. નિરન્તર વર્ષાદ પડયા કરે તે વાવેલ બીજ કેહી જાય. એટલે જ તાપની આવશ્યકતા છે, માટે ઈષ્ટને વિયેગ થવામાં. અને અનિષ્ટને સગ થએ ગભરાવું નહી. વલેપાત કરે નહીં. આ સઘળી કર્મોની ઘટના છે. તમે કર્મવાદને માને છે. પણ તેના વિપાકમાં કાંતે આસકત બને છે કાંતે વલોપાત કર્યા કરી છે. પણ વિલેપાત કરવાથી વિડંબના ખસે ખરીકે ? નહીં ખસે! માટે સમભાવ ધારીને સહન કરે. ૬૧ પુણ્યોદય હોય છે ત્યારે મરણ જેવા પ્રસંગેને દૂર કરવા ઉમદા નિમિત્તો મળ્યા કરે છે અને પાપોદળે એવાં નિમિત્તો પ્રાપ્ત થાય કે સાવધાની રાખે
પણ બચાવ થતો નથી. એક પટેલને પુત્ર પિતાના ખેતરથી ઘર તરફ જઈ
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત
રહેલ છે. તેવામાં એકદમ વરસાદ ગર્જના કરતા આકાશમાં આરૂઢ થઇ વરસવા લાગ્યા. સાથે વિજળીએ ચારે દીશાએ ચમકવા લાગી. તેથી આ ઢોકરા ભીતિ પામી એક વૃક્ષની પેાલમાં પેઠા. આ પુત્રનું નામ ફકીર હતું. વીજળી મા વૃક્ષના ઉપર પડવાની હતી તે વેળામાં તેના પુણ્યાય હાય નીશું. તેમ કાઇ એક ખેતરમાં રહેલી પટલાણી ફકીર નામના દીકરાને ખેલાવવા લાગી. અરે કીરા ! કયાં ભમ્યા કરે છે, જોને વીજળીએ ચમકયા કરે છે. તને ભીતી લાગતી નથી જલ્દી આવ. કામ છે.
આ પ્રમાણે વૃક્ષની પોલમાં પેઠેલા પેલા પુત્ર માન્યુ કે. મને ખેલાવે છે. આમ માની બહાર નીકળે છે. તેવામાં વિનંળી વૃક્ષના ઉપર પડી. વૃક્ષ ખળી ખાખ થયું. કૂકીરનું રક્ષણ થયુ. પટલાણીના પુત્ર ફકીર આવ્યા. એ ભેગા થયા. ખર્ચી ગએલા કૂકી છેાકરાએ કહ્યુ કે તમારી વાણી દેવવાણી જેવી મને લવતી બની. તમારી વાણીથી વૃક્ષની પેાલમાંથી નીકન્યા અને તરત ઝાડના ઉપર વિજળી પડી. જો તમાએ બાલા ા ન હાત તા, મારી પશુ વૃક્ષના જેવી હાલત મનત, રક્ષિત અનેલ પટેલના દીકરાએ પટલાણીના અને પુણ્યના પાડ માન્ચે આ પ્રમાણે જે વ્યક્તિના પુÄાય હાય છે તેના કોઈ પણ નિમિત્તે અચાવ થાય છે. કદાચ પુણ્ય ક્રિયા કરતાં કષ્ટ આવે તે પણ તેને દુઃખદાયી ન માનતા-સુખનુ સાધન માની આનંદમાં રહેવુ.
કર દુનિયાની ભભકદાર વસ્તુમાં ફસાએલ મનુષ્યાને ખબર પડતી નથી કે આ ભલદાર પદાર્થો સ્વામી
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
આંતર તિ નતા આવે છે કે પરાધીનતાનીબેડીમાં ફસાવે છે.
જગતના આ પદાર્થો ક્ષણ ભંગુર છે આને વિચાર નહી આવવાથી ઈન્દ્ર ધનુષ્યને પંચરંગી ભભકે દેખી પટેલને દીકરે તેના રંગે લેવા માટે પ્રયાસ કરવા લાગ્યો. તેની માફક છ વૃથા પ્રયાસ કર્યા કરે છે.
એક પટેલના પુત્ર મેઘધનુષ્ય દેખી તેના રંગે લેવા માટે રંગ ભરવાની પિટી લઈને દેડ અને માનતે હતો કે તેના રંગે આંબાના પાંદડા ઉપર પડ્યા હશે તેમાંથી ખંખેરીને રંગની પટી ભરીશ. આમ ધારી આંબાની પાસે ગયો. તેના પાંદડાઓને ખંખેરવા લાગ્યો પણ–રંગના બદલે તેના ઉપર પડેલા વરસાદના બિન્દુઓ આવ્યા. તેથી ના ખુશ થઈ માતપિતાની પાસે આવી રંગોની બીના કહી. માતા પિતાએ કહ્યું કે, તેમાં રંગ હાય નહી. એ તે સૂર્યપ્રકાશથી વાદળમાં એવા રંગ દેખાય પણ વસ્તુતઃ તે પાણી છે પુત્ર સમજ્યા પછી રંગ માટે દેડયે નહી. ૬૩ પિતાના આત્મામાં સત્ય ઝવેરાત-ધનાદિક એવું રહેલ છે કે જાણે જગતના દેવ-દાનવ-અને માનવની ત્રણેય કાલની સંપત્તિ એકઠી કરવામાં
આવે તો પણ તેની સરખામણું પામી શકે નહી. - સદાચારી વ્રતધારીઓને તે સત્ય ઝવેરાત ધનાદિક મળી શકે છે અને તેઓને તે પ્રાપ્ત થએલ હેવાથી દુન્યવી ઝવેરાત-અગર ધનાદિકની તેમને સ્પૃહા હૈતી નથી. સત્ય સંપત્તિને મૂકી મન કલિપત પાર્થિવ ધનાદિકને કેશુ ચાહના કરેજે બાલક અજ્ઞાની હોય તે ચાહે છે અને તે નશ્વર
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
આ. કીર્તિસાગરસૂરિ રચિત ધનાદકિ માટે કલેશ કંકાશ ઝઘડા–ચુદ્ધાદિક કરવામાં બાકી રાખતા નથી. તેજ બાલક અગર યુવાન-કે વૃદ્ધ સમ્યગજ્ઞાની અને તે આત્મિક સત્ય ઝવેરાતાદિક આગળ તે પાર્થિવ ધનને ત૭ માની સદાચાર–તથા વ્રતાદિના પાલન કરવામાં પરાયણ થાય.
વર્ષાઋતુમાં ઈન્દ્રધનુષ્યને દેખી બે છોકરા અને દીકરીઓ પિતાની માતા પાસે આવીને કહેવા લાગી કે હે માતા ! કેટલાક એમ કહે છે કે, મેઘધનુષ્ય જ્યારે આકાશમાં થાય ત્યારે સેનાને વરસાદ વર્ષે છે તેના આધારે જગત સુખી થાય છે દુઃખે રહેતા નથી. પણ આજે મેઘધનુષ્યને આકાશમાં દેખ્યું, પણ સોનાને વરસાદ થયે નહી. તેનું શું કારણ? માતાએ કહ્યું કે, અરે બાલકે! જે દીવ્ય ચક્ષુમાન હોય છે તે દેખી શકે જ્યારે તમે દયા-દાન ક્ષમા-ઉદારાદિક સદગુણેને પ્રાપ્ત કરશે-અને તમારામાં તે દયાદિ સગુણ પરિણામ પામશે ત્યારે તમે દિવ્ય ચક્ષુવાળા થઈને દેખી શકશે કે સત્ય ધન વર્ષે છે. દીકરીએ કહ્યું કે આજથી આરંભી દયા-ક્ષમા ઉદારતા વિગેરે મેળવવા માટે પ્રયાસ કરીશ. આ બાલિકા માતાના કથન મુજબ વર્તન કરવા લાગી સદાચારે વ્રત નિયમાદિને પાલવા લાગી તે વખતે અમા–દયા-ઈન્દ્રિય નિયમ-ઉદારતાદિ ગુણે ક્રમે ક્રમે આવીને નિવાસ કરવા લાગ્યા. તેથી ઝવેરાત-સેના-રૂપાદિ કરતાં પણ અધિક સુખશાંતિ-સંતેષાદિકથી તેને અધિક આનંદ આવવા લાગે બીજે વર્ષે આકાશમાં ધનુષ્ય ખેંચાયું. માતાએકિરીને કહ્યું કે જે સેનાને વર્ષાદ વર્ષ રહ્યા છે તે
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૫૩ લેવા માટે જા, સદાચારે વિગેરે પરિણામ પામેલ હોવાથી દીકરોએ કહ્યું કે અરે બા મારી પાસે તે સેના-કરતાં પણ અમૂલય સત્ય સેનું છે જે દીવ્ય ચક્ષુથી દયા-દાન સંતેપાદિક સાચું ધન મળ્યું છે તેની આગળ કલ્પિત ધનાદિક તુચ્છ ભાસે છે તે માટે કેણ દાડ કરે, સત્ય સેનાને મૂકી ખોટા પાવિધનાદિકની કેણ સ્પૃહા રાખે? પ્રથમ મને દીવ્ય ચક્ષુ મળ્યા હતા નહી તેથી તેવા સોનાની ચાહના રાખતી. હવે તે તેની ઈચ્છા પણ થતી નથી. ભલે આવે કે જાય, મને તે હવે ક્ષમા-નમ્રતા–સરલતા–સંતેષાદિક સદ્દગુણેથી અધિક આનંદ આવે છે. માતાએ કહ્યું કે બેટા આ પ્રમાણે રાખીશ તે સાચુ અનંત સુખ પણ આવીને હાજર થશે.
અરે મહાનુભાવે? સદાચાર–ત્રતનિયમાદિનું પાલન કરશે તે તમને દીવ્ય નેત્રો ઉપલબ્ધ થશે અને સત્ય ધનાદિક નજર આગળ આવીને હાજર થશે પછી તમને જે પાર્થિવ ધનાદિકમાં જે આસકિત છે તે ઓછી થતી જશે તેથી કલેશ કંકાસ વિગેરે થશે નહીં. દીવ્ય નેત્રને ઉઘાડ
જોઈએ આ સિવાય ચર્મચક્ષુઓથી જોતાં મેહ-મમતામાનાદિને આવવાને અવકાશ મળે છે. દિવ્ય નેત્રોને ઉઘાડ ચાથે ગુણસ્થાને થાય છે તેથી ત્યાગવા લાયક જાણવા લાયક અને ગ્રહણ કરવા એગ્ય વસ્તુઓને તથા વિચારોને ખ્યાલ રહે છે. ઉપયોગ રહેતાં ત્યાગવા લાયક વસ્તુઓ ઉપર આદર રહેતું નથી. અને પુરૂષાર્થ યોગે તેને ત્યાગ કરવા સમર્થ મનાય છે.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આ. કાતિ સાગરસૂરિ રચિત જ આપણે બીજાઓ પ્રત્યે જેવી વર્તણુંક રાખીયે તેને પડ સામે પડતો હોવાથી સામા માણસ તરફથી તેવી જ રીતે સાંભળીયે છીએ તેથી મનથી ખરાબ વિચારે અન્ય તરફના કરવા નહી.
જે અન્યને તરફ ખરાબ અનિષ્ટ વિચારે કરશે તે અન્ય માણસે પણ તમારા તરફ ખરાબ વિચાર કરશે તેથી અન્ય અન્ય તરફ થતા અનિષ્ટ વિચારેથી મૈત્રી પ્રમદારિ ભાવના ભાવી શકાશે નહીં. અને ઇર્ષા–અદેખાઈને આવવાને અવકાશ મળશે. પુણ્ય-પાપ તથા સુખ દુઃખનું મૂલ કારણ સુંદર–અસુંદર વિચારે છે. માટે વિચારો અન્ય પ્રાણીઓ ઉપર પણ ઉમદા રાખવા, કે જેથી માનસિક વિચામાં મલીનતા પ્રવેશ કરી શકે નહી. તથા વાણીને પ્રવાહ એવે વહેરાવે છે તેમાં સ્નાન કરી. તેમાં ઝીલેલ માનવી શાંતા થાય. અને આનંદમાં રહે વચનામાં અમૃત છે. અને વેર-ઝેર પણ તેમાં રહેલ છે. તો સામા માણસને જેવા વચને કહેશે તેવા તમે સાંભળશે. ગાળો ભાંડશે તે સામા તરફથી ગેળ મળશે નહીં. પણ ગાળે સાંભળશે અને મધુરા વચનથી બેલાવશો. તે મધુરી વાણી સાંભળશો કારણકે મધુરી વાણી જગતના પ્રાણીઓને પ્રિયતમ હેય છે. કડવા વચને કેને પણ વહાલાં લાગતા નથી. કટુક વચને સંભળાવશે તે મધુરા કોચને તમેને મુનિવર્ય સિવાય કે સંભળાવશે. માટે હિત, મિત, પગ એવા મધુરા વચને બોલવાની ટેવ પાડવી હિતકર છે. તથા મારામારી કરશે તે મહાત્મા સમક્તિધારી મહાશયો સિવાય તમેને કેણ સત્કારશે. અગર સન્માન આપશે
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૫૫ પુણ્યદયથી તમને મન-વચન અને કાયાની જે શકિતઓ મળી છે. તેને સદુપયોગ કરી ઘેર મનુષ્યભવને મહાન હા લઈસત્ય સંપત્તિના સ્વામી અને પછી તમને આધિવ્યાધિની વિડંબના સતાવશે નહી.
ચાર પાંચ છોકરાએ ભેગા મલીને રમત કરતાં કરતાં -એક હાટી ગુફામાં ગયા. અને ગુફાની મનોહરતા-સુંદરતા દેખીને અહો અહો આ ગુફા કેવી સુંદર છે આ પ્રમાણે બાલતા હોવાથી તેને પડે ગુફામાં પડ્યા અને પિતાના બેલેલા શબ્દ પાછા તેમાંથી સંભળાયા. તેથી કહેવા લાગ્યા. કે કઈ બદમાસ ગુફામાં ગુપ્ત રહે છે તે આપણા ચાળા પાડે છે માટે દમદાટી આપીને તેને બેલ બંધ કર આમ વિચારી પાંચે ય છોકરાઓ આવેશમાં આવી બાલવા લાગ્યા. કે અરે બેવકુફ પાગલ અમારા ચાળા પાડે છે. એવા જ વચને ગુફામાંથી સંભળાયા. કે અરે બેવકુફ પાગલ તું અમારા ચાળા પાડે છે, આ પ્રમાણે શબ્દો જે જે કહે ગાળે છે તે સર્વે સામી દે છે. આમ ધારી મારા મારી ઉપર આવ્યા. અને ગુફાને ગાળ દેતા મારવા લાગ્યા. તેઓ જાણે છે કે લાઠીઓના ઘા મારવાથી સંતાઈ રહેલે બહાર આવશે પછી તેની બરોબર ખબર લઈશું. લાઠીઓના ઘા મારતાં પણ માની લીધેલે હુએ બદમાશ બહાર દેખાય નહી. ત્યારે સર્વ જંગલને ખુંદી નાંખ્યું. પણ દેખાયે નહી. આમ માન્યું કે અમારા ભયથી તે નાશી ગયે. આ પ્રમાણે વામિત થએલાને ખબર પડી નહી કે આ તે અમારા બેલેલા વચનોના પડઘા છે સ્વ ઘેર આવીને માતપિતાની આગળ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત બહાદુરી બતાવતા કહેવા લાગ્યા કે અમે રમતાં રમતાં જંગલમાં રહેલી ગુફામાં ગયા. તેની રમણીયતાને દેખી અમો અહે બોલ્યા ત્યારે તે ગુફામાં રહેલો એક લુચ્ચે અમારા ચાળા પાડવા લાગ્યા. અમે તેને ગાળો ભાંડી તપાસ કરતાં ગુફામાં કે જંગલમાં દેખાય નહી. અને અમારી ભીતિથી નાશી ગયે. માતાપિતાએ કહ્યું કે તે તે તમારા બેલેલા ચડઘા હોવા જોઈએ. તમે જે પ્રમાણે બોલ્યા તેવા પડઘા પડ્યા, આ ઉપરથી સમજવું કે, જેવું તમો બેલશે તેવું તમે સાંભળશે.
માણસને ભૌતિક સુખે તથા અધ્યાત્મના સત્ય સુખને મેળવવાની ઈચ્છા તે હેાય છે. પરંતુ તેઓના સાધનમાં કષ્ટ પડતું દેખી પાછા પડે છે. અને કહે છે કે આતે અમારાથી બની શકશે નહી. તેમાં બહુ કષ્ટ પડે છે. શેઠ સાહેબના કહા પ્રમાણે ઉભા રહેવું પડે. વાંકા પડવું પડે. દરેક સ્થલે પરિ જમણ કરવું પડે તેથી બહુ કષ્ટ પડે છે. આમ કહેનારને કઈ સજજન કહે કે કષ્ટ સહન કર્યા સિવાય કોઈ પ્રકારને લાભ થયે જાણે છે. જાણે હોય તે કહે. ધાર્મિક ક્રિયામાં સંયમની આરાધના કરનાર સંયમી મહાભાગ્યશાલીઓને પણ આત્મિક સત્ય સુખના લાભ માટે વિવિધ કષ્ટ સહન કરવા પડે છે. લે-પાદવિહાર ભૂમિથ્યા તાપાદિકનું સહન કરવું પડે છે. તે પછી ભૌતિક લાભ માટે સહન કરવું પડે તેમાં શી નવાઈ? ઈષ્ટ સહન કર્યા સિવાય મલીન થએલ વસ્ત્રો પણ સ્વચ્છ થતાં નથી. અને પૈસા વિગેરેને લાભ થતું નથી. માટે આવા દડાં મૂકી આળસ પ્રમાદાદિકને ત્યાગ કરી
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૫૭ ઉદ્યમ કરનાર, ઈષ્ટ લાભ મેળવવા સમર્થ બને છે.
એક માણસ એ પ્રમાદીને સુખશીલી હતું. જે સ્થલે ચાકરી કરે તે સ્થલે કષ્ટ સહન થતું ન હોવાથી. કેઈ તેને નોકર તરીકે રાખતું નહી. ઘરમાં આવીને માતપિતા આગળ કહે કે ઈ મહને નેકર રાખતા નથી. માતપિતાએ કહ્યું કે આપણી સાધારણ સ્થિતિ છે. અને પ્રમાદી બની ઘરમાં બેસી રહીશ તે આગળ જતાં તું ઘણે દુઃખી થઈને દુર્ગતિનું ભાજન બનીશ. કષ્ટને સહન કરતું નથી તે તને નેકર તરીકે કેણ સખે ?તું કષ્ટથી ઘણે ગભરાય છે પણ ભવિષ્યને વિચાર કરજે તારી શી ગતિ થશે. તેને વિચાર કરે જરૂર છે. લાભ દુઃખ સહન કર્યા સિવાય કદાપિ મળતું નથી. માટે વિચાર કરીને દુખ સહન કરતાં શીખવું તે શ્રેયસ્કર છે. સાંભળ? તને એક સુખશીલીયાની વાત કહું.
ધનાઢય શેઠને આઘેડ ઉમ્મરમાં એક પુત્ર થયે તેથી તેનું લાલન પાલન સારી રીતે થતું હોવાથી કઇ કહે તે માનતે નહી. તેફાન કરવામાં બાકી રાખતે નહીં. મોટી ઉમ્મરને થયે પણ તેફાન કરવામાં જ પ્રેમ હોવાથી કઈ માણસ તેને માર મારતા ત્યારે ઘરમાં આવી રડવા પૂર્વક ફરીયાદ કરતે કે અમુકે મને ગાળો ભાંડી ઘણે માર માર્યો. માતાપિતા કહેવા લાગ્યા કે, હવે તું મટે થયો છે. તે કાન કરવું જોઈએ નહી. સર્વેની સાથે હળી મળીને વર્તવુંત્યારે તેને આ શીખામણ ગમતી નહી. અને માતાપિતાની સાથે પણ કલહ કંકાશ કરતે વખતે વખતે શીખામણ આપતાં છતાં માનતે નહી. અને તેફાન-કલહ કંકાસાદિક
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
. જાતિ સાગરસૂરિ રચિત
કરતા હાવાથી દરેકને અનિષ્ટ થયેા. કોઇ તેને ખેલાવતું નથી. અને ઘરમાં કુદ્દે કુદા કરતા. અભ્યાસ-ઉદ્યોગ પણ શીખ્યા નહી. માતપિતા જીવતાં તા કોઇ પ્રકારે દુઃખ પડયુ નહી. પશુ તેઓ ગુજરી ગયા પછી દરેક ખામતમાં કષ્ટ પડવા લાગ્યું તે સહન થતું નહી હાવાથી રડવા લાગ્યા. આળસુ મની કે પ્રકારના ઉદ્યમ કરતા નથી. બેઠાં બેઠાં ખાતા ન્હાવાથી જે મિલકત હતી તે ખતમ થઈ ગઈ તદ્ન દુઃખી અવસ્થામાં આવ્યા તે પસ્તાવા કરવા લાગ્યા કે માતિા જે શીખામણ આપતા હતા તે માની નહી. અને આળસુ અદ્ની-તથા પ્રમાદી બન્યા હવે તેા સંકટને પાર રહ્યો નથી, શું કરૂ ? કેને કહું ? લેાકેા પણ અનાદાર કરે છે સગાં વહાલાં પણ સામું જોતા નથી. અને સહકાર આપતા નથી. આ પ્રમાણે વલાપાત કરતા દેખી ફાઈ એક દુઃખને દૂર કરવામાં સહાય કરનાર દયાળુ શેઠે તેને આશ્વાસન આપી પાતાની પેઢીમાં નાકર તરીકે રાખ્યા અને ધીમે ધીમે આગળ વધાો-જો કેકામ કરતાં કષ્ટ પડે છે પશુ તે સહન કર્યાં સિવાય છૂટકે નહી હાવાથી સહી લેતાં શીખ્યા અને સુખી બન્ય.
૬૫ ઉદ્યમ આપણા પરમ મિત્ર છે.
આમ માનનારા-સંકટો દુઃખાને હઠાવી સુખના લેાકતા અને છે ઉનાળાનો સખત ગરમીથી ઘણા તપેલાએ, એકદમ વિશ્રામ લીધા વિના ઠંડુ પાણી પીવે તે અનુકુલ પડે નહી હૈરાન થઇ વ્યાધિગ્રસ્ત બનવાન્સ સભવ છે. તે પ્રમાણે ઉત્કૃષ્ટ તપસ્યા કરનાર જે શિતલ જલ પીએ તે તેમને તે
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહિર જાતિ પીધેલ પાણી અનુકલ પડે નહી. વાતપિત્તનો પ્રયાસ થાય માટે જે અધિક તૃષા લાગેલી હોય તે ગરમ પીવામાં બાધ જેવું નથી કારણ કે ગરમીને ગરમ વસ્તુ શાંત કરે છે. પેટને સાફ કરી કઠીણ થએલ મલને દૂર કરે છે તે પ્રમાણે કીધાતુરને તે વખતે મધુરા વચને ગમતા નથી. અને અધિક આવેશમાં આવી શાંત પાડનારને જેમ તેમ જેવાં તેવાં વચને સાંભળવાને વખત આવે છે. પરંતુ બે ઘડી ગયા પછી તેને યુકિત પૂર્વક ગરમ કટુક વચને કહેવામાં આવે તે પણ તે શ્રવણ કરીને ગ્રહણ કરે છે માટે ક્રોધને શાંત થયા પછી મધુરાં-અગર ગરમ કહેવામાં લાભ છે તમોને અનુભવ હશે કે. કારણસર બે વ્યકિતઓ ક્રોધાતુર બની ગાળાગાળી કરતી હોય તે સમયે તેઓને શાંત પાડવા માટે તમો શીખામણ આપતા હે ત્યારે તેઓ કહે છે કે, તમે દૂર જાઓ-તમારી શીખામણની અમારે જરૂર નથી. તમારા ઘરવાળાને શીખામણું આપજે. અહીં આ ડહાપણ ડાળે નહીં. તે વખતે તમો વિલખા પડ્યા હશે ક્રોધ તે પણ આંધળે છે અંધ તે સમજાવે તે સમજે પણ કોધથી અંધ બનેલ તો તે વખતે અધિક ગરમ થએલ હેવાથી અને બુદ્ધિ બહેરી થએલી હોય છે ઉલટ સમજાવનારને ભાંડવા બેસી જાય-અને કઈ વખતે માર ખાઈ બેસે, કઈ એક ગામમાં બે જણ જમીન માટે ગાળાગાળી કરવા પૂર્વક મારામારી ઉપર આવ્યા, તે વખતે એક પરાપકારી તેઓની પાસે આવી શાંત પાડવા કે શીશ કરવા લાગે પણ તેઓ શાંત થયા નહી. અને શાંત પાડનારને બે ત્રણ લાડીઓને માર પડયે, માર પડવાથી તે ભાગ અને પસ્તાવો કરવા લાગ્યું.
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
મા. જ઼ીતિ સાગરસૂરિ રચિત
૬૬ દુન્યવી પદાર્થાંમાં આસકત બનેલા માનવા તુચ્છ વસ્તુ માટે પણુ ગાળાગાળી પૂર્વક મારામારી ઉપર આવે છે છતાં જે માલ વિનાની તુચ્છ વસ્તુઓ માટે કરવા લાયક નહી એવી તકરાર—મારામારી કરીને તે વસ્તુને મેળવી શકતા નથી.
અલબુદ્ધિની હાનિ થતી હોવાથી પરિણામે દુઃખદ સ્થિતિ આવે છે. તુચ્છ વસ્તુ તમારી હાંસી કરતી હાયની શું કે મારા માટે તમારી મહત્તા શામાટે ગુમાવેા છે ? હું તેા કોઈની થઈ નથી અને કેાઈની થવાની નથી. જે શાંત અને પુણ્યવાન છે તેને આધીન છુ. શા માટે ક્રોષાતુર અની શક્તિને ગુમાવે છે અને જનતામાં હાંસી પાત્ર અને છે. આ પ્રમાણે તુચ્છ વસ્તુ મહેાટાઓને કહે છે પણ મહાટાએ માનતા નથી ત્યારે તે વસ્તુ ખીજાના હાથમાં જાય છે અને તકાર-મારામારી કરનાર હતાશ અને છે. શહેરના શેઠીને કાઠાની ચટણી ઉપર પ્રાયઃ ઘણે ભાગે અધિક પ્રેમ હાય છે અને કોઠાએ શહેરમાં આછા પ્રમાણમાં વેચાતા મળે છે. એકાદ બે શેડીઆ સહેલગાહે નીકળ્યા. જંગલમાં હવા ખાઈ રહેલાં છે તેવામાં કાઠીના ઝાડ ઉપરથી પરિપકવ અનેલ એક કે।ઠું નીચે પડ્યું. જુડાલાઈને તે પડેલું દેખાયુ અને મીઠાભાઇએ તે કાઠું ઉપાડી લીધું. જીઠાભાઇએ કહ્યું કે પહેલાં મે' દેખ્યુ` માટે તે મારૂ છે માટે મને આપ, મીઠાભાઈએ કહ્યુ કે ભલે તેં દેખ્યુ પણ ઉપાડી લીધુ મેં તેથી તને આપુ નહી. તેની ચટણી બનાવી અમા ખશું. અને
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ન્યાતિ
૧૬૧
શેઠીઆએ પાતાની મહત્તાને ગુમાવી આ તુચ્છ વસ્તુ માટે લાખાલી કરવા લાગ્યા. અને આસક્તિ હાવાથી ગાળા ગાળી અને મારામારી ઉપર આવ્યા. તે અરસામાં એક યુક્તિમાજ ત્યાં થઈને જઇ રહેલા છે. તેણે આ અનાવ દેખી મારામારી કરતા એ શેઠીમને કહ્યું કે તમારી કાઠા માટેની તકરાર હું દૂર કરૂ. મારા હાથમાં આપા, હાથમાં આપેલા કાઠાને લાગી એક તેનુ' છેડીયું જુઠાભાઈને આપ્યુ. અને ખીજુ મીઠાભાઈને આપ્યુ. વચલા ગલ" પાતે લઈને ચાલ્યા ગયા. એ શેઠીઆએ સ્વ મહત્વ ગુમાવી પસ્તાવે કરતા પેાતાના ઘેર ગયા.
૬૭ ન્યાયેાપાજીત ધન આ લાક પરલાય સંબધી સુખની આસા રહિત, એટલે નિષ્કામ ભાવે દીધુ હાય તા તે આત્મશક્તિના આવિભાવ
તથા વિકાસ કરવા સમર્થ બને છે,
જો કે દાન ઘણા લેકે આપે છે પરંતુ ન્યાયેાપાત ધનથી કે અન્યાયથી અધમ થી મેળવેલુ છે તે તા દાનને દેનાર દાતા—અગર અતિશય જ્ઞાની જાણે પણ ન્યાયથી–પ્રમાણિકાથી પ્રાપ્ત કરેલ હશે તેા જરૂર આત્મ વિકાસમાં રીતસર મહૃદ કરશે અને અન્યાયથી મેળવેલ હશે તે અહંકાર અને મમતા હાજર થશે એટલે જે સત્ય લાભ મળવાના હશે તે દુભ અનશે માટે આત્માન્નતિના ઇચ્છનાર ભાગ્યશાલીએ ન્યાયથી યુક્ત પ્રાપ્ત કરેલ ધનાકિનુ દાન કરવું, કે જેથી ઉત્તરાત્તર સ્વપરની ઉન્નતિ સધાતી રહે ભલે પછી આછામાં આછુ દાન ડેવાય ધન્યકુમાર તથા શાલીભદ્રે અને ચંદન ખાલાએ
૧૧
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
આ. કીર્તિ સાગરસરિ રચિત સુનિમહારાજને તથા શ્રી મહાવીર સ્વામીને દાનમાં ફક્ત ખીર વહોરાવી તથા અડદના બાકળા વહરાવ્યા હતા. પણ તે દાન આશંસા રહિત હતું તેથી તેમને આત્મવિકાસ થયે અને સાથે સાથે તેની પાછળ અદ્ધિ-સમૃદ્ધિ આવી મલી તથા ચંદન બાલા મેક્ષપદે ગયા તે પ્રભાવ નિષ્કામ દાનને છે. દેવાનું દાન શુદ્ધ નિર્દોષ હતું અને અ૫ કિંમતનું હતું છતાં સદભાવના અધિકહેવાથી અનન્ય લાભદાયક બન્યું. આબરૂ પ્રશંસા–મહત્તા ખાતર દીધેલું દાન આત્મ શકિતને પ્રાદુર્ભાવ કરવામાં સમર્થ બનતું નથી. ભલે પછી કીંમતી દાન હોય પણ અહંકાર-મમતાને ખસેડી શકતું નથી તથા દાન લેનાર જે પાત્ર મળે તે આ ભવની ભાવઠ ભાગે ચિત્તમાં શાંતિ થાય. અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય એટલે મુધા દાયી અને મુધા જીવી મળવા જોઈએઆવા ભાવ આવા પાત્રે મળે તે સોનું અને સુગંધીવાળું આ મેળાપ પણ ભાગ્યેાથે મળે છે.
દાન લેનારે પણ ગષણ કરવી જોઈએ કે આ દાન દેનારનું દ્રવ્ય નિર્દોષ છે કે સદેવી છે. ન્યાયથી મેળવેલ છે કે જેમ તેમ અન્યાય કરીને. આ મુજબ ગષણા કરનાર જે નિર્દોષ દ્રવ્ય હેતે બુદ્ધિમાં નિર્મલતા આવે છે અને તે કાયમ રહે. અને તેમાં વધારે થાય નહીતર જેવું તેવું લીધેલ હોય તે વિચારમાં વિકાર થયા સિવાય રહે નહી. અને થએલ વિકાર મનુષ્યને પશુતામાં સ્થાપન કરે. માટે દાન લેનાર પણ દ્રવ્યની ગવેષણ કરવાની આવશ્યક્તા જાણવી જોઈએ. ભલે પછી મુનિમહારાજ હોય કે સાધર્મિક બંધુ હોય. ગવેષણ
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ
૧૬ વિના કદાચ અન્યહાની થાય નહીં. પણ આળસુ પ્રમાદી બનાવે છે. અને આત્મતિમાં વિવિધ વિદનો ઉપસ્થિત થાય ગૃહપણુમાં વિપત્તિના પ્રસંગે સીદાતા છતાં શ્રાવકે અગર જૈનેતરે દાન દેનારના દ્રવ્યની ગવેષણ કરનાર હોય છે. ન્યાય નીતિથી મેળવેલ દ્રવ્ય હોય તે લે નહીતર પ્રાણે જાય તે પણ લે નહી એવા પણ ભાગ્યશાલી હોય છે
સારી રીતે કેળવણી લઈને કેઈ એક માણસ યુદ્ધમાં જોડાયે. પરંતુ તેને યુદ્ધમાં શસ્ત્ર વાગવાથી તેને એક પગ કપાઈ ગયે. તેના અધિકારીએ સાજો કરીને તેના ઘેર મોકલ્ય ઘરમાં પિતે એકલે હતે. કેઈ સ્વજન વર્ગમાં હતુ નહી. લાકડાને પગ બનાવી જીવન નિર્વાહ માટે ઉદ્યમ કરતે કઈ સદાતે જાણું દ્રવ્યની મદદ કરે તે પ્રથમ ગવેષણા કરી ન્યાયથી મેળવેલ હોય તે તે મદદ લે. આમ કરતાં પાછા માંદે પડશે. એટલે ઉદ્યમ થઈ શકશે નહીં. અને અધિક સીદવા લાગ્યું. એક માણસ દયાની ખાતર તેને ખાવા પીવાનું લાવી આપતે. ત્યારે સીદાતે માણસ કહેતે કે જે તમે મને મદદ કરે છે. તે ન્યાયથી પ્રાપ્ત કરેલ ધનથીને! મદદ કરનારે કહ્યું કે જાતમહેનતે જે કમાઈ આવે છે તેમાંથી નિષ્કામ ભાવે મદદ કરું છું. આ સાંભળી તે બહુરાજી થયો. અને આશીવાદ આપવા લાગ્યો કેટલોક સમય ગયા પછી એક સાહેબ ગાડીમાં એસી ત્યાં થઈને જઈ રહેલ છે તેણે આ ગામમાં વીસામે લીધે. ભેગા થએલ માણસેએ તે ભૂલાં–અને માંદાની વાત કહી તેથી તે સાહેબ તે માંદાની પાસે ગયે. માંદાએ અધિકારીને ઓળખે અધિકારી મદદ કરનારની વાત સાંભળી ઘણે ખુશી થયે અને
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
મા. ક્રીતિ સાગરરસૂરિ રચિત
જાત મહેનત કરીને મદદને કરનારને સેાના મહારા આપવા લાગ્યા પણ તેણે લીધી નહી. અને કહ્યું કે સેાના મહારા માટે મે' મદદ-સહકાર કર્યાં નથી પરંતુ મારા ધર્મ ક્રૂજ જાણીને મદદ કરી છે ત્યારે સાહેબે કહ્યું કે આ મર્દાના અદલા તરીકે આપતા નથી. પણ જાત મહેનતથી ધન પેદા કરીને નિષ્કામ ભાવે જે તમે સેવા અજાવી છે તેના શતાંશ ભાગે હું આપુ છુ... અધિક લાલ પુછ્યાય તમને આ સવમાં અને પરભવમાં આપશે કે જે લાભની આગળ આ જે આપું છું તે તુચ્છમાત્ર છે આ પ્રમાણે ત્યાં સેાના મહારા સુકી સીદાતા સુભટને આશ્વાસન આપીને ચાલી નીકળ્યે જે માણસાને તૃષ્ણા નથી તેઓને ઇચ્છાથી પણ અધિક મળે છે પણ જેઓને તૃષ્ણા-લેાભ છે તે ઈચ્છા મુજબ પ્રાપ્ત કરી શક્તા નથી. ઘણી જમીનવાળા સરદાર એક પટેલને જમીનના એ વીઘાનું ખેતર ખેડવા આપ્યું. પટેલે સારી રીતે ખાતર-ખેડ કરીને તે ખેતર તૈયાર કર્યું. ખેતરના એક ભાગમાં રીંગણના ખીજ વાવ્યા, એટલે રીંગણા ઉત્પન્ન થયા તેમાંથી એ ત્રણ સુંદર રીંગણાને લઈ સરદારને પ્રેમ સહિત ભેટ તરીકે મૂકયા. ઉત્તાર વૃતિમાન સરદારે તેના પ્રેમની કિંમત જાણી ચાર-પાંચ સેાનામહારા તે પટેલની આપી. સરદારની ઉદારતા વિગેરેની અનુમાદના કરતા પટેલ પાતાના ઘેર આન્યા. વારે વારે તેણે કરેલી પ્રશ શાને સાંભળી પાડાશમાં રહેતા લાભી ખીજા પટેલે વિચાર કર્યો કે એ ત્રણ રી’ગણાના બદલે સરદારે ચારપાંચ સેાનામહેારા આપી તે હું એક નાના વાછરડા ભેટ તરીકે આપુ' તે મને સેા ખસા મહેારા આપશે આમ ધારીને
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ નાને વાછરડા લઈ લોભી પટેલ સરદાર પાસે આવ્યા. સરદાર આ લેભીને સારી રીતે ઓળખે છે કે મહેરે આપ્યાની વાત સાંભળી આ ભાઈ પણ અધિક લેવાની લાલચે આવેલ છે. આ લોભી પટેલે સરદારને કહ્યું કે આ વાછરડા ભેટ તરીકે સ્વીકારી મારા ઉપર મહેરબાની કરે સરદારે ના કહ્યું છતાં, કરગરીને કહેવા લાગ્યો મારા ગરીબની આટલી ભેટ અવશ્ય સ્વીકારે તે મને બહુ આનંદ થાય. સરદારે તેના સેના મહેરો લેવાના વિચારે જાણી લીધા. અને દેખાદેખીથી અધિક ધન મળવાની અભિલાષાએ આવેલ છે, અને વાછડાની ભેટ ધરીશ તે પેલા પટેલ કરતાં વધારે સોના મહાર આપશે આમ ધારી સાધન સંપન અને ધનાઢય હોવા છતાં પણ લેભની ખાતરી આવ્યા છે. આમ વિચારીને કહ્યું કે તમારી ઘણું આજીજી છે તે તમારી ભાવના મુજબ ભેટ આપવી જોઈએ. આમ કહીને જે નિસ્પૃહ પટેલે રીંગણું પ્રેમ સહિત આપ્યા હતા તે આ લેમીને આપ્યા અને કહ્યું કે ભેટના બદલે રીંગણા લઈને સ્વગૃહે જાઓ લેભી જંખવાણે થયે. કાંઈ પણ બોલ્યા વિના પિતાને ઘેર આવ્યું. આ પ્રમાણે કઈ પણ સ્પૃહા સિવાય ભક્તિ સેવા કરનારને ઈચ્છા કરતાં અધિક પ્રાપ્ત થાય છે અને સાંસારિક પદાર્થોની સ્પૃહા રાખીને સેવા ભક્તિ પૂર્વક ભેટ ધરનારને રીંગણું જેવી મામુલી ચીજ મળે છે. દુન્યવી પદાર્થોની ઈચ્છા–આશાતૃષ્ણા રાખીને પ્રભુની ભક્તિ-વિગેરે કરનારને દુન્યવી તુચ્છક્ષણ વિનાશી વસ્તુઓ મળે ત્યારે નિસ્પૃહ ભાગ્યશાલીને એવી વસ્તુઓ પ્રાપ્ત થાય કે આધિ-વ્યાધિ-વિડંબનાદિક
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત હેઠાવનાર તેમજ પરભવમાં સાથે. આવનાર વસ્તુઓ મળે છે. માટે સદ્વિચાર-અને વિવેક સાથે પ્રભુ-ગુરૂની ભક્તિ સેવી. અને આજ્ઞાને ધારણ કરી આશંસાને દૂર કરીને સાથે ને સાથે રહે. કદાપિ દૂર ખસે નહી તેવી વસ્તુઓ મેળ
સંપન્ન અને સાહ્યબીથી ભરપુર માણસો ધનાદિકના નશામાં અક્કડ રહેતા એમ પિતાના મનમાં માને છે અને ગુણવાન. અને સુખી છીએ. અને ક્ષમા-નમ્રતા સરલતા તથા
તેષાધિક ગુણવાળા બીચારા દુ:ખી છે. તેથી નમ્રતા– સરલતા ધારીને વ્યવહારિક કાર્યો કરે છે.
આ પ્રમાણે માન્યતાને ધારણ કરીને નમ્રતા વિગેરે સદગુણેને ધારણ કરનાર ભાગ્યશાલીઓને હલકા અને તુચ્છ. માનતા હોવાથી તેમાં સદગુણ કયાંથી આવે! તે અક્કડ. અને અભિમાની પાસેથી જ્યારે સાહ્યબી ખસી જાય છે ત્યારે તેઓની આંખે ઉઘડે છે, કે સદગુણએને હલકા અને તુચ્છ માન્યા તે મારી અવસ્થા હલકી અને તુચ્છ થઈ જ્ઞાનીઓ. કહે છે કે ક્ષમા–નમ્રતા-સરલતા વિગેરે સદગુણેને ધારણકરનારને હલકા-તુચ્છ માને નહી પણ તેઓનું સન્માદિક કરીને અનુમોદના–પ્રશંસા કરી તેવા ગુણેને મેળવવા માટે પ્રયત્ની, બને કે અશુભેદયે કદાચિત્ સાહ્યબી વિગેરે ખસી જાય તે પણ દીનતા-હીનતા ભાસે નહી. અને સદ્ગુણેમાં પૂર્ણ શ્રદ્ધા સાથે દુન્યવી સાહ્યબી તે સાચી નથી પણ બનાવટી છે. સત્ય સાહ્યબી તે સદ્દગુણોમાં સમાખેલ છે. સદ્ગુણેને તુચ્છ માનનાર પતે તુચ્છ બને છે. માટે ધનાદિકની સાહાબીમાં આસક્ત બની અક્કડ અભિમાની બને નહી. પણ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ સાથે સાથે સગુણેને મેળવવા માટે પ્રયાસ કરે તેજ તમારે અહંકાર સાર્થકતા ધારણ કરશે. “બાપ અને દીકરો પોતાના ક્ષેત્રમાં પાકેલી જાર જેવાને ગયા. તેમાં કેટલાક કણસલાં નીચા નમી ગએલ છે. અને કેટલાક અક્કડ ઉભાં રહેલ છે. તે દેખીને દીકરે પીતાને કહે છે. કે આ બીચારા નમી ગએલા કણસલાં હલકા લાગે છે. અને ઉભા રહેલાને પગે લાગતા હોયની શું એમ માલુમ પડે છે. માટે ગરીબ જેવાં દેખાય છે. તેના પીતાએ કહ્યું- દીકરા ? તારું માનવું ભૂલ ભરેલું છે. જે નમી ગએલા છે. અને નમી રહેલા છે. તે માલ વિનાના નથી. પણ માલવાળા છે. તેથી નમી પડેલા છે સદ્દગુણઓને એ સ્વભાવ હોય છે કે નમ્રતા વિગેરેને ત્યાગ કરતા નથી. અને જે અક્કડ ઉભા રહેલા છે તે અહંકારી-અભિમાની પુરૂષની માફક માલવિના ગુણ વિહીન છે. તેમાં માલ કે સદ્દગુણ હોતું નથી. હે પુત્ર ત્યારે જે સદગુણી બનવું હોય તે ક્ષમા નમ્રતા વિગેરે ગુણેને ધારણ કરજે પણ અકકડ અભિમાની બનીશ નહી. ૬૮ દુન્યવી કલાઓ શિખવા માટે એકાગ્રતા રીતસર રાખવી પડે છે. તે આત્મકલા-જ્ઞાન માટે એકાગ્રતા સ્થિરતા માનસિક વૃતિની કરવી
પડે તેમાં નવાઈ નથી. એકાગ્રતા ધારણ કરીને સ્વાધીન કરેલી કલાની કદર, મહારાજા–શેઠીયા શ્રીમતિ કરે કે નહીં કરે પણ આત્મિક જ્ઞાનની કલા તો એવા પ્રકારની છે કે ત્યાં
લાભલા માનવીઓ નમી પડીને પ્રશંસા કરે છે. અને આત્મજ્ઞાનમાં રસ લેતાં રહે છે. માટે દુન્યવી કલાઓની સાથે
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસૂરિ રચિત
આત્મજ્ઞાનની કલાઓ શીખવાની પણ આવશ્યકતા છે. એક માણસે સ્ત્રવિકાથે વિવિધ કલાઓ સ્થિરતાને ધારણ કરીને શીખી તે કલાઓ પૈકી એક કલા. એવી શીખી કે તે દેખીને રાજા-મહારાજા વિગેરે ખુશી થઈ ઈષ્ટ ઈનામ આપે છે. આ કલાવાને એક રાજા પાસે જઈ પેાતાની કલા દેખાડવા માટે આજીજી કરી. સભ્યાની સાથે રાજા તેની કલા જોવા લાગ્યે. તેણે ભીજાવીને નરમ કરેલાં વટાણાના પ્યાલા પેાતાના હાથમાં લીધા અને એક માણસને સાયા હાથમાં આપીને દૂર ઉભા રાખ્યા. ત્યાર પછી એકાવ્રતા પૂર્ણાંક એવી ચાલાકીથી વટાણાના દાણા સાથે ઉપર નાંખે છે. કે દાણા સેાય ઉપર લાગી જાય છે નીચે પડતા નથી
આ પ્રમાણે દેખી રાજાએ કહ્યું કે ઉદર ભરવાની કળા એકાગ્રતા રાખીને શોખી એથી કરીને, સ'કટા આધિવ્યાધિ ખસવાથી નથી, માટે જેવી સ્થિરતા રાખીને દુન્યવી કલાઓ શીખવામાં આવી તેવી એકાગ્રતા રાખીને આત્મતિ. કલ્યાણની કલા શીખવાની ખાસ જરૂર છે દુન્યવી કલામાં સર્વસ્વ આવી મળતું નથી. જે કાંઈ ઉદર નિર્વાહપુરતુ મળે છે તે પણ પાપાયે ખસી જાય છે માટે હવે આત્મહિતની કલા શીખવા માટે એકાગ્રતા રાખી સિદ્ધ ચક્રની આરાધના કર. જેથી ઉત્તરાત્તર દ્રવ્ય અને ભાવથી સાધન સામગ્રી-તથા સાહ્યબી મળવા પૂર્વક વિનય—વિવેકપ્રસન્નમન–મહત્તા તથા-મેાક્ષમા આવી મળે અને પુનઃ પુનઃ જન્મ મરણુની વિડંબના ક્રૂર ખસે આ પ્રમાણે સત્ય શાંતિના માર્ગ દેખાડયા. અને ઉપદેશેલા માગે ગમન
For Private And Personal Use Only
-w
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ કરવાથી સ્થિરતા રાખવાથી દરેક બાબતે નિશ્ચિત બની આત્મ સ્વરૂપની ઓળખાણ કરી સદ્દગતિનું ભાજન બને આત્મજ્ઞાનની કલામાં સર્વે કલાઓ સમાય છે ઉદર નિર્વાહપરિવાર વિગેરેના પિષણમાં આ દુન્યવી કળા શીખવી તે ઠીક છે પરંતુ જ્યાં સુધી આધિ-વ્યાધિ-ઉપાધિની વિડંબનાએને દૂર કરવાની શીખ્યા નહિ ત્યાં સુધી તે સર્વ કળા વૃથા છે દુન્યવી કલાબાજીમાં સંસારનું પરિભ્રમણ છે અને આત્માની કલાબાજીમાં સાંસારિક રખડપટ્ટીને નિવારવાની શક્તિ છે તેમાં અનંત સુખ આપવાની પણ તાકાત રહેલી છે. માટે દેખાદેખીમાં પડે નહી. વિવેક લાવી આત્મ કલ્યાણની કલાઓને શીખો આત્મજ્ઞાનની કલામાં જીવન મુક્ત બનાય છે ત્યારે દુન્યવી કલામાં વિષયાસક્ત બનાય છે. તેથી ચિન્તાઓને વ્યાધિઓને તથા વિવિધ સંકટને આરે આવતે નથી. જેઓ વિચારક અને વિવેકી હોય છે તે દુન્યવી કલામાં આસક્ત બનતા નથી. પણ તેઓથી નિલેપ રહીને આત્મ કલ્યાણની કલામાં આસક્ત બને છે. ૯ ઉદ્યમ વિનાના આળસુ અને પ્રમાદી મનુષ્ય મહેનત કરી બુદ્ધિ દ્વારા સાધન સંપન્ન થએલ હોય તેના ઉપર ઇતરાજીને ધારણ કરીને અદે.
ખાઇ કર્યા કરે છે તેઓ અન્યજનને કહે છે કે અરે તમે જુઓ તે “ખરા કે મારા પિતાના ગુમાસ્તાઓ કેવા લીલા પીળા થઈને ફરે છે અને લહેર કરી રહેલ છે તે વખતે આળસુ પુત્રના વચન સાંભળી કેઇ કહે છે કે તારા પિતાના તે નોકર
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત તથા ગુમાસ્તા હતા તે વાત સાચી. પણ તેઓ બુદ્ધિ પૂર્વક જાત મહેનત કરીને લીલાપીળા થઈને લહેર મારે છે તેમાં તું શા માટે અદેખાઈ કરે છે તે તે તારા પિતાના ગુજરી ગયા પછી તેમણે ઉપાર્જન કરેલી મિલ્કત વડે તાગડધીન્ના કરી અને ઉદ્યમ કર્યા સિવાય બેઠા બેઠા લહેર કરી અને બેઠા બેઠા ખાધુ, આવક વિના તે મહેટા ભંડારે મોજમજામાં. ખતમ થાય છે અને જ્યાં મોજમજા કરવામાં જ આનંદ પડવા લાગે ત્યાં આળસ-નિન્દા–વિસ્થા વગેરે પ્રમાદને આવવાને અવકાશ મળે છે આવેલા તે પ્રમાદે ખસેડવા દુશકય બને છે તે જ પ્રમાદી મનુષ્યની બરબાદી-પાયમાલી કરવામાં બાકી રાખતા નથી. તે પ્રમાણે તમેએ પણ આળસુ અને પ્રમાદી બની સર્વસ્વ ગુમાવ્યું હજી પણ હાથમાં બાજી છે અને થતી અને થએલી બરબાદી અને પાયમાલીની ખબર પડતી હોય તે ઉઠે જાગ્રત બને આળસ-પ્રમાદને. ત્યાગ કરી જાત મહેનત કરે બુદ્ધિ તે મળેલી છે પણ તેને ઉપયોગ મોજમજામાં કરવામાં અને બેઠા બેઠા ખાવામાં કર્યો તેથી આવી દશા આવી મળેલી છે. તમે પણ ઉદ્યમ કરશે તે બરબાદી–પાયમાલી દૂર ખસશે અને આળસપ્રમાદ પણ ખસી જશે પુણ્ય અને પૈસે પ્રાયઃ જાત મહેનત કરવાથી મળી રહે છે પણ આળસુ પ્રમાદી પાસે રહેતું નથી. પુણ્ય ખતમ થયા પછી પ્રાણુઓને દુઃખદાયક દશા અવસ્થા ઉપસ્થિત થાય છે.
માટે પુણ્યશાલીઓને તેમ પૈસાદારને જાત મહેનતની જરૂર રહે છે. કઈ અદેખાઈ કરવાથી કે આળસુ બનવાથી
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
આંતર જ્યોતિ પુણ્ય કે પૈસે આવી મળતું નથી. મોટા વિદ્વાને પણ જાતે પિતાના શિષ્યોને ભણાવે નહી. તથા અનુયાયીઓની ઉપેક્ષા રાખે. અને ગામ ગપાટામાં પડે તે તેમની વિદ્વત્તા કરાઈ જાય છે. અર્થાત્ રહેતી નથી. ત્યારે વિદ્વાન બનેલા અન્યજનેને અભ્યાસ કરાવે તે વિદ્વત્તામાં વધારે થાય છે. અને સદા સ્મરણ રહ્યા કરે છે. અરે મહેટા ધનુધરા થએલા, પ્રમાદી બની અને તે વિદ્યા શીખડાવે નહી તે તથા તેને અભ્યાસ રાખે નહી તે લક્ષ્યને વધી શકે નહી. અને જે વિધવા જાય તે હાંસી પાત્ર બને. અરે ગુરુમહારાજ પાસેથી લીધેલ નવકારાદિક મંત્રે પણ તેઓનું સ્મરણ કર્યા સિવાય ફલીભૂત થતાં નથી, આ શરીર પણ જાત મહેનત સિવાય શિથિલ બને છે, ધાર્યા પ્રમાણે કામ આપી શકતું નથી. અને વિવિધ વ્યાધિઓનું નિવાસનું સ્થાન બને છે. અને સહજ એવા નિમિત્તે મળતાં પડી જતાં વિલંબ થતું નથી. તેથી શાસ્ત્ર કાએ પુરૂષાર્થને પ્રધાને કહ્યો છે. પુરૂષાર્થથી ચીકણું કર્મો પાણુ રહી શકતા નથી અને આત્મવિકાસ સધાતે રહે છે.
એક જમીનદારનો પુત્ર, તેના પિતાના મરણ પછી ઘણે આળસુ અને પ્રમાદી બનેલ હોવાથી સારી જમીન હોતે પણ ભીખારી દશા ભેગવી રહેલ હતે. અને જમીનમાં ઉગેલા બાવળીઆ પાસે બૂમો પાડવા કરતે અરે પ્રત્યે તે આવી દશા મારી કરી. મારા માતપિતા ઉપર તમારી મહેરબાની હતી. મારા ઉપર નથી, મેં શે અપરાધ કર્યો કે તમે આવી દશા કરી પ્રત્યે? હવે તે કૃપા કરે. મ્હારા પિતા જેવી સાહાબી આપે. આ પ્રમાણે પુન:પુનઃ પિકાર કરતા
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
આ. કીતિસાગરસૂરિ રચિત હતે તેવામાં તેના પિતાને સાથી અનાજનું ગાડું ભરીને તે માગે થઈને જતું હતું તેના પર ચીડાઈને કહેવા લાગ્યું.
અનાજનું ગાડું ભરીને જનાર કેળી હતું તેથી કહ્યું કે અલ્યા-ગાડા કેટલાં લઈ ગયે. તેના પિતાના સાથી કેળીએ કહ્યું કે તું શા માટે અદેખાઈ કરે છે જમીન તે તારી પાસે સારા પ્રમાણમાં છે. અને અનાજ પણ ઘણું પાકી શકે એમ છે. જાત મહેનત કરીને મહેનત કરતું નથી. આળસુ થઈને આળેટયા કરે છે અને પ્રભુના ઉપર દેષ મૂકે છે. મારી ઉપર પણ અદેખાઈ કરે છે તું આળસને ત્યાગ કરી મારી માફક મહેનત કરે તે તું પણ ગાડા ગાડા ભરીને અનાજ પકવી શકે, આવી દશા રહે નહી. આ પ્રમાણે કહીને પિલે કેવી ચાલતે થયું તેના કહેવાથી જમીનદારના પુત્રને ચાનક ચડી. જાત મહેનત કરી ખેતી કરવા લાગે તે સુખી થયે.
આ પ્રમાણે દરેક મનુષ્યમાં પુપાર્જન કરવાની તાકાત હોય છે, પણ મોજમજામાં અને આળસમાં તે શક્તિને આવિર્ભાવ કરી શકતું નથી તેથી ભવિષ્યમાં દુઃખદ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે પારકા તમારું કેટલું અને કયાં સુધી કામ કરી આપશે ? જ્યાં સુધી પુણ્ય-અને પૈસે છે ત્યાં સુધી, પણ પુરૂષાર્થ-કે જાત મહેનત તે સદાય સંબંધ ધરાવતી હોવાથી કામ કરવામાં સમર્થ છે પુણ્ય-તથા પિસે ન હોય તે મેળવી આપે છે. જગતને આશ્ચર્ય પમાડે છે. અહિંસાનું પાલન સ્વામી ભાઈઓ પર વાત્સલ્ય-તથા ક્ષમાપના કરવી. અને તપસ્યા કરવી વિગેરે જાત મહેનત
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બતર તિ
૧૭૩ પુરૂષાર્થ કર્યા વિના બનવું: અશકય છે અને અરિહંતસિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય સાધુ-મુનિવર્ય બનવું તે પણ જાત મહેનત વિના કયાંથી બને ? પહેલા–બીજા આરાના યુગલિકને માગણી મુજબ કલ્પવૃક્ષે ઈષ્ટ વસ્તુઓને અર્પણ કરતા હોવાથી જાત મહેનત તેમને હોતી નથી તેથી સવ સામગ્રી સંસાર સુખની હોવા છતાં પણ ધર્મની આરાધના કરવામાં બે નશીબ છે-મેક્ષે જતા નથી૭૦ ગુણકર્મોના આધારે જગતની વિચિત્રતા છે. તેથી જુદા જુદા પ્રકારના પ્રાણીઓ દષ્ટિગોચર થાય છે.
પ્રાણુઓના ગુણ કર્મો શુભ કેટીના હોય તે ઉચ્ચ શ્રેષ્ઠ ગતિ પામે છે. અને અશુભ હોય તે તેઓની ગતિ હલકી કેટીની હોય છે આવી જગતના પ્રાણીઓની વિચિત્રતા હોવાથી કેટલાક મનુષ્યને અચંબો થાય છે. જેઓની માન્યતા એવી હોય છે સમગ્ર સૃષ્ટિ બ્રસ્થાએ ઉત્પન્ન કરી તેઓ બ્રહ્માને ઉપાલંભ–ઠપકો આપવા મંડી પડે છે કે હે બ્રહ્મr તમોએ મોટી ભૂલ કરી. કે જે લાયક હોય એગ્યતા ધરાવતા હોય તેઓને એગ્ય વસ્તુ નહિ આપતા શોકાતુર બનાવી નાખુશ કર્યા અને જે રેગ્યતા ધરાવતા નથી તેઓ ચગ્ય વસ્તુ આપી ખુશી કર્યા તમારામાં કયાં ન્યાય છે? તમે સૃષ્ટિ ઉત્પન કરતાં ભૂલ ભૂલામણીમાં પડ્યા. આ પ્રમાણે અજ્ઞાન નથી બોલ્યા કરે છે તેઓએ જાણવું જોઈએ કે બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન કરી નથી પણ કર્મો અને ગુણેના આધારે જગતની–પ્રાણીઓની વિવિધતા-વિચિત્રતા થઈ છે ભલે પછી ઉચ્ચ કેટીના હોય કે હલકી કેટીના હોય તેમાં બ્રહ્મા
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત કે પ્રભુ શું કરે? સ્વભાવે બન્યા કરે છે આ પ્રમાણે વિચાર કરે તે સમાધાન થાય.
એક બ્રહ્માને ભક્ત મુસાફરી કરવા ગમન કરી રહેલો છે થાક લાગવાથી એક કઠીના ઝાડ નીચે બેઠે. આ વૃક્ષના ઉપર કેળાની વેલડીમાં લાગેલા કેળાને દેખી તથા કેઠી ઉપર રહેલા કેઠાને દેખી બ્રહ્માને ઠપકો આપવા લાગ્યું કે આ મેટા કેઠીના વૃક્ષને નાના ફલે આપ્યા. તથા સામે રહેલા વડને પણ તદ્દન નાના અને હલકા ફળ આખ્યા અને તેના ઉપર રહેલી વેલડીને મેટા ફલ તરીકે કેળા દીધા. તેને નાના ફળ આપવા જોઈએ. અને મેટા આ
ને મહાટા ફલે આપવા જોઈએ આ ભીંત જેવી મહટી ભૂલ હે બ્રહ્મા તમે કરી છે મારામાં જગતને-સૃષ્ટિને બનાવવાની તાકાત હેત તો આવી ભૂલે હું કરત નહીં આ પ્રમાણે બોલી રહ્યો છે. તેટલામાં વાવાઝોડું થયું તેથી બે ત્રણ કાંઠા બેલનાર ઠપકે આપનારના માથા ઉપર બરો બર પડી વાગ્યું અને નસ્કેરામાં વાગવાથી નસ્કરી કુટી અને લેહી નીકળવાની ઘણી પીડા થઈ તેથી કંટાળીને વડના વૃક્ષ નીચે બેઠે ત્યાં પણ વડના ટેટા મસ્તક ઉપર પડવા લાગ્યા. ત્યારે ખ્યાલ આવ્યો કે, બ્રહ્મા કહે કે કર્મો કહો તેઓએ બરાબર કર્યું છે. જે કંઠીના નાના ફળોથી આટલી પીડા થઈ તે હેટા કેળા જેવાં ફળે હેત અને તે માથા ઉપર પડયા હતા તે માથું કુટી જાય. જીવતે રહેત નહી. આટલા તદન નાના ફલેથી આટલી પીડા થઈ તે હેટા હિતને પીડામાં બાકી રહેતી નહી. માટે એમાં
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૭૫ બ્રહ્માને અપરાધ નથી. પણ કરે છે. આ મુજબ છે બન્યા કરે છે. તે કર્મો આધારે બને છે. માટે અફસેસ કે સંતાપ કરે તે વૃથા છે. ૭૧ જગતમાં વિવિધ નિમિત્તે સુખદાયી અને દુઃખ દાયી મળી આવે છે. તે વખતે કર્મવિકારે બરાબર ખ્યાલ હોય તો મુંઝવણ થાય નહી. તથા રેષતેષ થશું થાય નહી.
જગતમાં સુગધી , હાય છે અને નિર્ગધ રૂપે હોય છે. સુગંધદાર પુપેને દેખી માનવે ખુશી થાય અને ગ્રહણ કરે છે. ત્યારે સુગંધ વિનાના પુપને તેના સામું આદર ભાવથી દેખાતા નથી. પરંતુ જ્યારે જરૂર પડે છે. ત્યારે તેવા પુષ્પને પણ ગ્રહણ કરીને ખુશી થાય છે. માર્ગમાં ગમન કરતાં બાલક રડતું હોય ત્યારે ખીલેલાં બાવળ-કે આવળના “પુપે તે બાળકને ખુશ કરે છે. તે વખતે ચંપ ચંપેલી જુઈ જાઈના પુત્ર ક્યાંથી લાવે ? માટે દરેક વસ્તુઓ તેમાં રહેલા ગુણે આધારે ગુણી છે. કેઈપણ પદાર્થ ગુણ રહિત નથી. આમ સમજી સમત્વ લાવી માનસિક ચિન્તાને નિવારી શાંત બનવું ઉચિત છે, ૭ર “સમકિત સાથે જેએને વ્રત નિયમો હતા નથી તેઓની વૃત્તિ અને પ્રવૃત્તિઓ નિમર્યાદિત હેવાથી અનેક અપરાધો તથા વિશ્વાસઘાત-ચેરી અસત્યાદિક બોલવામાં પાછા હઠતા નથી.
ચારી વિગેરે કરી નિર્દોષ બતાવવા માટે વિવિધ ચાલાકી કરે છે. તથા ઈષ્ટ પ્રભુના સેગન ખાઈને કરેલી ચારી વિગેરેને
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
આ. કીતસાગરસુરિ રચિત છુપાવવા બેટી સાક્ષીઓ પણુ ઉપસ્થિત કરે છે, પરંતુ જ્યારે તેઓને બુદ્ધિમાન ન્યાયાધીશ બુદ્ધિના બલથી પકડી પાડે છે. ત્યારે વિલખા બની નીચું મુખ રાખી કરેલા અપરાધ કરેલી ચેરીને બીન ઉપાયે એકરાર કરે છે. અને શિક્ષા પાત્ર બને છે. ત્યારે સમક્તિ સાથે વ્રત નિયમાદિકને ધારણ કરનાર કે દાતા દાન આપે તે પણ ગ્રહણ કરના નથી. કદાચિત ઘણે આગ્રહ કરીને કેઈૌસા વિગેરે આપે છે. તે જાત મહેનત પૂર્વક પસીને ઉતારીને આપે છે કે ગમે ત્યાંથી લાવીને આપે છે દાતા કહે કે જાત મહેનત કરી મેળવેલ ધનાદિકનું દાન-ભક્તિ કરૂ છું તે લે અન્યથા કઇ સેનામહારને અર્પણ કરે તે પણ તેની સામે જોતું નથી. આવા ભાગ્યશાલીએ સ્વરૂપનું કલ્યાણ સાધીને સદ્ગતિની સાથે અનુકરણીય બની પ્રશંસા બને છે.
એક ગામમાં ઈન્દ્ર અને ઓઘડ નામે બે મિત્રો હતા. વ્રત નિયમાદિનું પાલન કરતાં યાત્રા કરવાની ઈન્દ્રને અભિલાષા થઈ, ઓઘડને સ્વેચછા જણાવીને શુભ દિવસે પ્રયાણું કર્યું. ઓઘડ એક ગાઉ સુધી વળાવા ગયે. ગમનની વેલાયે ઓઘડે કહ્યું કે ઘરની ચિન્તા રાખીશ નહી. અને પાસે દર દાગીનાનું જોખમ રાખીશ નહી. આ પ્રમાણે મિત્રનું કથન સાંભળી ઈન્ડે કહ્યું કે મારા પાસે પાંચસાતસેના દાગીના છે તે તને આપું છું. તે સાચવી રાખજે. યાત્રા કરીને આવીશ ત્યારે માગી લઈશ. લાવ! ત્યારે એમ કહીને તેના દાગીના લઈને ઓઘડ પિતાને ઘેર આવ્યા. અને ઈન્દ્ર તીર્થ યાત્રા કરવા નીકળે. નિબંધ-ખેદ રહિત આનંદ પૂર્વક તીર્થયાત્રા કરીને
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંસર અંતિ
ગા
•
સ્વગૃહે આવી ઈન્દ્ર પાતાના મિત્ર એાવડની પાસે જે આપેલા દાગીના હતા તે પાછા માગ્યા. ત્યારે ખરાબ ાનતવાળા ઓઘડે કહ્યુ કે, દાગીના કેવા અને તેની વાત કેવી? કયારે આપ્યા છે અને તેની માગણી કરે છે ચાત્રા કરીને ગળે પડવુ તે વ્યાજબી કહેવાય ? તે દાગીના કાને આપ્યા છે ? અલ્યા બીજા કોઈને આપ્યા હશે ઘણા દિવસ થયા તેથી ભૂલી ગયા લાગે છે ઈન્દ્રે કહ્યું કે તું વળાવવા આવ્યે ત્યારે તનેજ આપ્યા છે ખીજા કાઇને આપ્યા નથી. તેમજ ભૂલી ગયેા નથી. મારા જીવન નિર્વાહ તે દાગીના ઉપર છે માટે ભલેા થઇને તે દાગીના પાછા મને આપ. અને મિત્ર તરીકેની સાકતા કર.! ઇન્દ્રે મધુર વચન દ્વારા સારી રીતે સમજાવ્યા છતાં તે ઓઘડ માન્યા નહિ ત્યારે ફરીયાદીએ રાત્ત્વ પાસે જઇને વાત કરી. રાજાએ ન્યાયાધિકારીને તે કેસ' સાંખ્યા. ન્યાયાધિકારીએ એની ઝુબાની લીધી. આવડે કહ્યુ કે ઈશ્વર પ્રભુના સાગન પૂર્વક મે તેના દાગીના લીધા નથી. છતાં ઈન્દ્ર અસત્ય ખાલી ખોટી રીતે ફજેતી કરે છે બીજા ફાઈને આપ્યા હશે અને મારા ઉપર આરાપ મૂકે છે ન્યાયાધીશેએ જણાની જીખાની લીધી ત્યાર પછી કહ્યું કે કોઈ સાક્ષો છે ઇન્દ્રે કહ્યુ` કે માશુસ તરીકે કાઇ સાક્ષી નથી. પણ જે કાઠીના વૃક્ષ નીચે રહીને ઓઘડને દાગીના આપ્યા હતા. તે ઝાડ સાક્ષી રૂપે છે. વારૂ ત્યારે તે કાઠીના ઝાડની એક ડાળી લઈ આવી ડાળા લેવા ગયા અને ઘણી વાર લાગી ત્યારે એલડને અધિકારીએ કહ્યું કે ઘણા વખત લાગ્યું તું મારીએ જો કે આવે છે કે નહિ? ઘડે કહ્યુ કે તે વૃક્ષ તા ઘણું દૂર છે
૧૨
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫%
આ. કીર્તિસાગરસૂરિ રચિત જલ્દી ક્યાંથી આવી શકે? આ પ્રમાણે બલવાથી તેની ચેરી પકડાઈ ગઈચાર તરીકે જાહેર થયો અને હાંસીપાત્ર બની ઈન્દ્રને દાગીના પાછા આપવા પડયા. વતનિયમ જે તેને હત તે આવી દશા થાત નહિ. અને હાંસીપાત્ર બનત નહી. ૭૨ ક્રોધાતુર બનીને મારેલા કુહાડાને ઘા વખત જતાં દવા કરવાથી પણ રૂઝાય છે. વચનને
મમભેદક કુઠાર ઘા રૂઝાતા નથી.
આ કહેવત કંઈક અંશે ઠીક છે. તે વચનના ઘા રૂઝાવાની દવા છે, નથી જ. એમ નથી. જે વિરોધી થએલની પાસે જઈને અંત:કરણથી માફી માગે તે તે ઘા પણ રૂઝાય છે. પરંતુ તેમાં માણસાઈને હેય તે. જરૂર માફી આપે થએલ વિધિ
કરે પણ વિરોધી થયેલ અતિ ક્રરાય તે ક્ષમાપના કરતાં પણ ખમાવે નહી તે બનવા જોગ છે પરંતુ માણસાઈ વાળા એને માફી માગવા ભૂલવું નહીં. અને તેની સાથે કાર્ય કરવામાં સાવધાની રાખવી.
કઈ એક બ્રાહ્મણ ઘણે દુઃખી હતે. આજીવિકા પૂરતું પણ ઘરમાં સાધન હતું નહી. પત્ની પરિવાર, ધંધા માટે દરરોજ ઠપકો આપતા. ધંધે વ્યાપાર કરતાં પણ યથેચ્છ લાભ મળતું નહી. તેથી કંટાળીને એક સિંહની ગુફા પાસે આવ્યું. ગુફા માંથી સિંહ બહાર આવીને મારી નાખશે આવા વિચારથી નીડર બનીને બેઠા છે. તેવામાં દયા આવવાથી વ્યંતર દેવ. સિંહનું રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણની પાસે આવી કહેવા લાગે. તું હુને દેખીને ભય પામતું નથી. તેથી તારાપર પ્રસન્ન થયેલ છું. તું પાછો ઘેર જા અને દરરોજ આ
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
સ્થળેથી જે સેાના મહારા દેખાય તે લઈને જીવન વ્યવહાર ચઢાવજે, મરણ પામવાથી દુ:ખ, કષ્ટ ખસતા નથી. બ્રાહ્મણ આશીવાદ આપી સેાના મહારા લઈને સ્વઘેર આવ્યા, દરાજ ગુઢ્ઢા પાસેથી પશુ અધિક સેાના મહેારા મળવાથી સંપત્તિમાન અન્યા અને ન્યન્તર-સિંહની ઉપાસના કરતા હાવાથી ગાઢ પ્રીતિ થઈ. એક વખત સ્વ પુત્રના લગ્ન પ્રસંગે આ સિંહને આમત્રણ આપ્યું તમે આવશેા તા મારી શેાભા વધશે માટે જરૂર પધારો, સિંહે કહ્યુ` કે મારા આવવાથી હારા સગા વહાલાં. તેમજ આવેલા ખીજા માણુસા ભય પામી નાશી જશે તેથી હારી થેાલા વધશે નહી. તેની તમે ચિન્તા રાખે નહી. તેઓને સારો રીતે સમજાવીશ. તમારે આવ્યા વિના ચાલશે નહી. તમારે આધારે તે અમા સર્વે સુખી થયા છીએ. માટે જરૂર મારી સાથે સિંહનુ રૂપ ધારણ કરી પધારા. અતિ આગ્રહ હાવાથી તરદેવ સિંહનુ. રૂપ ધારણ કરી તે બ્રાહ્મણની સાથે તેના ઘેર આવ્યા. ૩. પશુ તેને દેખી સ્વજન વર્ગ તથા અન્ય માણસા ભીતિ લાગવાથી ભાગવા લાગ્યા, તેને નાસતા દેખી કહેવા લાગ્યા કે તમેા શા માટે નાશેા છે. આ સિદ્ઘ તા કુતરા જેવા છે. ભાગવાની જરૂર નથી, તે સાંભળી સર્વે શાંતિ પામ્યા. પણ આ સિંહને બહુ લાગી આવ્યું, કે મને કુતરા જેવા બનાવ્યે અત્રે આવ્યા ન હત તા આવુ સમ વેધક વચન સાંભલવાના વખત આવત નહિ. હશે આવ્યા તા આવી જાવું. આમ વિચારી મૌન ધારણ કરીને સ્વ ગુફામાં આવ્યા. ખીજે દિવસે જ્યારે સેાનામઢારા લેવા માટે
:
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
આ. કીતિ સાગરસૂરિ રચિત
કહ્યુ કે તારે પેાતાને ઘેરથી કુહાડા
બ્રાહ્મણ ગયા ત્યારે લઈને આવ અને મારા માથામાં માર પછી સેાનામહારા લઈ જા, બ્રાહ્મણે તે મુજબ કર્યુ, પડેલા ઘા એ ચાર દિવસામાં રૂઝાઈ ગયા ત્યારે તેને કહ્યુ કે તે મારેલા કુહાડાના ઘા અ૫દિવસમાં રૂઝાઈ ગયા. પણ હૈ બ્રાહ્મણુ ! તારા લગ્ન પ્રસંગે ભેળા થએલ સ્વજનવગ માં કુતરા તરીકે કહ્યો તે વચનના ઘા કેમયે કરીને રૂઝાતા નથી. બ્રાહ્મણુ શરમના માર્યાં મેલી શકયા નહી. અને પુનઃ પુનઃ માફી માગવા લાગ્યા મારી મ્હાટી ભૂલ થઇ છે હવે આવા વચના માલીશ નહી. એકવાર મહાત્ માફી આપે છે. જેવી પ્રથમ અવસ્થામાં દયા કરી અને સુખી સપત્તિમાનૂ બનાવ્યે. હવે અપરાધી ઉપકાર કરી. સિંહૈ ઉદાર વૃત્તિ હૈાવાથી માફી આપી. આ પ્રમાણે ઘાને રૂઝાવાની દવા-મૌષધિ છે તે પ્રમાણે વચનના જે ઘા હોય તેની પશુ રૂઝવાની દવા છે. અન્તઃકરણથી પુનઃ પુનઃ માફી માગે તેા આ ઘા પણુ રૂઝાય છે માટે શસ્ત્રક્રિકના ઘાની દવા કરી છે તે પ્રમાણે વચનના ઘાની દવા કરો.
.
૭૩ અજ્ઞાની માણસાને કાઈ માણસ આવીને જેમ તેમ ખેલીને ભરમાવે ત્યારે વિચારના ત્યાગ કરી અન્યજનાના પ્રાણાના નાશ કરી બેસે છે અગર મારામારી કરીને પાતે પણ પ્રાણાને જોખમમાં
નાંખવા જેવી આલીશતા કરી બેસે છે.
સાદડી શહેરમાં એક વેપારીની દુકાને હજામની સ્ત્રી કોઇ વસ્તુ લેવા આવી અને વેપારી સાથે વાતચીત કરતી
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
અતર જ્યોતિ હતી, અને વાત કરીને દુકાનની અંદર વેપારીના કથન મુજબ વસ્તુ લેવા ગઈ વખતે પાસેની દુકાને બેઠેલા સુતારે શંકા લાવી તપાસ બરાબર કર્યા સિવાય તે સ્ત્રીના પતિ હજામને દુકાનમાં ગએલીની વાત કરી. તેથી તે હજામ ક્રોધાતુર બની એકદમ આવીને વેપારીને અસ્ત્રો લગાવી કાપી નાંખે અને પિતાને ઘેર આવી તપાસ કર્યા સિવાય પિતાની સ્ત્રીનું નાક કાપી નાંખ્યું. બજારમાં કેલાહલ મચી રહ્યો. અને પિતે ફેજદારની પાસે હાજર થયા. આવા માણસે ઉદુમિત બનેલ હોવાથી અન્ય માણસેના કહ્યા મુજબ સાચુ માની અન્યના પ્રાણેને નાશ કરે છે અને પોતે પિતાની પાયમાલી કરી બેસે છે માટે કઈ અદેખે માણુસ આવીને પિતાના ઘર સંબધી આડું અવળું ભરમાવે અગર સંકટમાં નાંખવા બીજા માણસે સંબંધી અસત્ય બેલી ચાલાકી વાપરે ત્યારે બરોબર તપાસ કરવાની જરૂર છે કારણ કે જગતમાં એવા માણસે છે કે અન્યજનેની સંપત્તિ સહન કરી શક્તા નથી. અગર વેર વિરોધાદિકની વસુલાત કરવા માટે લાગ જોઈને પોતે કાવા દાવા કરીને બીજાઓને પ્રાણેના જોખમમાં લાવી મૂકી છે માટે ખાસ તેવા પ્રસંગે ક્રોધાતુર અનીને ઉતાવળું પગલું ભરવું ન જોઈએ અને તપાસ કરી પછી જે કાર્ય કરવું હોય તે કરવું. તેથી વ્યાવહારિક કાર્યોમાં સુખશાંતિ રહે છે અન્યથા ડગલે ડગલે દખલગીરી કરનાર મળી આવતા હોવાથી કઈ પ્રકારની અનુકુલતા રહેતી નથી અને પ્રતિકુલતા ઉપસ્થિત થાય છે. સમયના જાણકાર ડાલા માણસેની આગળ કઈ આવી આવી ભળતી વાત કહે અગર
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
આ કીર્તિસાગરસૂરિ રચિત તે સિવાયની અન્ય વાત કહે તે વાતને બરાબર સાંભળે પણ ભ્રમિત બની ગભરાય નહી. પણ ભીતિની સંભાવના હેય તે પ્રથમથી જ ચેતીને સાવધાન બને અને વખત મુજબ વતે તેજ જાન-માલનું રક્ષણ કરી શકે. માને કે ભયને પ્રસંગ આવ્યું તે વખતે ગભરાયતે કાંઈ સુઝે નહી.
શ્રા સંખલપુરના દેરાસરમાં બહાવટીઆ ચાર ધા પાડીને દાગીને વિગેરે ચરીને તેના પાસે ગામમાં તે રે ધાડ પાડવા ગયા તે વખતે ગામના લેકે ગભરાવા લાગ્યા. જેમ તેમ ભાગવા લાગ્યા. એક ઘરમાં સધવા બાઈને ખબર પડી અને પાડોશીએ પણ ચેતવણું આપી ત્યારે આ સધવા બાઈ નિર્ભય બની સાવધાન થઈને પિતાના હાથમાંથી બલૈયાચૂડી કાઢી નાખી જેમ કેઈ વિધવા બાઈ હોય તેમ ખુણામાં બેસી માળા ગણવા લાગી. પિતાના પતિને કહ્યું કે તમે બહાર ચાલ્યા જાઓ તે પણ ચાલ્યા ગયે એટલામાં પૈસાદારનું આ ઘર હશે તેમ જાણું ધાડપાડુઓ પહેલાં જ આ ઘરમાં પેઠયા. બાઈએ કહ્યું કે હાલમાં હું વિધવા છું બે ત્રણ મહિનાથી ખુણામાં બેસી માળા ગણ્યા કરું છું ધાડપાડુએ ટેલાં અને આગળ પડેલાં હાંલ્લા દેખી અને વિધવાને દેખી કહ્યું કે પ્રથમ જ આવા ઘરમાં આપણે કયાં આવ્યા. અપશુકન થયા આમ જાણે તે ઘરમાંથી બહાર ગયા અને જે ગભરાયા અને સમય સૂચકતા જેઓએ વાપરી નહી. તેઓએ માર ખાધ અને લુંટાયા તે અધિક. માટે તેવા પ્રસંગે ગભરાવું નહી. અને સમયને ઓળખી સાવધાની શખવી કે જેથી હિત સધાય છે મરણ વખતે પણ જે ગભ
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૮૩ રાતા નથી અને નિર્ભય બની ઈષ્ટદેવનું ધ્યાન ધરે છે તેઓ લૂંટાતા નથી. અને સદ્ગતિને પામી સુખ સામગ્રીના સ્વામી બને છે.
ગુણવાન પુત્ર પ્રથમ માતપિતાને વિનય કરવા પૂર્વક દરરોજ પગે લાગી આશીવાદ મેળવે છે તેથી પાઠશાળામાં નિશાળમાં જતાં શિક્ષકને વિનય કરવા સમર્થ બને છે તે જ બાળક જ્યારે દેરાસર-જિનમંદિરે જાય ત્યારે તથા સદ્દગુરૂ પાસે જાય ત્યારે રીતસર વિનય કરી સકે છે. આ પ્રમાણે માતપિતાને શિક્ષકને તથા દેવગુરૂને વિનય કરતાં તેનામાં એટલે બાળકમાં વિવેકાદિ ગુણેનો નિવાસ થાય છે. વિવેકાદિ ગુણેના આધારે આત્મોન્નતિમાં તે આગળ વધે છે. માટે આત્મવિકાસના અથીઓએ મોટા થએલ હોય તે પણ વિનયાદિ ગુણેને ભૂલવા જોઈએ નહીં. કે જેથી વ્યાવહારિક કાર્યોમાં વિષય કષાયાદિકના વિચાર અને વિકારે અધિક પ્રમાણમાં જોર પકડે નહીં. અને વ્યવહારમાં મલીનતા આવે નહી માટે વિનયની જરૂર છે એક એવી કથા સંભળાય છે. કે શંકર-પાર્વતીની પાસે તેમના પુત્ર ગણપતિ અને સ્કંધ કાર્તિકેય બેઠેલા છે, તે અરસામાં કઈ એક ભકતે અમરફલ ભેટ તરીકે મૂકયું ગણપતિએ અને બીજા પુત્ર, સ્કંધે તે અમૃતફલની માગણી કરી. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે જે પુત્ર પૃથ્વીની પ્રદિક્ષણ પૂર્વક અડસઠ તીર્થોની યાત્રા કરી આવે તેને આ ફલ આપવામાં આવશે. કાર્તિકેય જે પુત્ર હતો તે માતપિતાને વિનય–પગે લાગ્યા સિવાય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નિક. ત્યારે વિનયશાલી ગણપતિ પ્રદક્ષિણા કરવા
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
આ. કીર્તિસાગરસૂરિ ચિત ગયા નહી. અને માતપિતાને વિનય પૂર્વક પાયે લાગી તેમની પ્રદક્ષિણા ત્રણવાર કરી. તેથી અધિક ખુશી થઈને તે અમૃતફલ ગણપતિને અર્પણ કર્યું સ્કંધ, સારી પૃથ્વીની પ્રદક્ષિણ તથા તીર્થોની યાત્રા કરીને આવ્યા. અને ફલની માગ કરી પાર્વતીએ કહ્યું કે તારા પહેલા ગણપતિ આવ્યા. તેથી તેને ફિલ આપ્યું છે. તેણે કહ્યું કે મોટાભાઈને બેસી રહ્યા છે. ગયા નથી. પાર્વતીજીએ કહ્યું કે તેણે વિનય પૂર્વક પાયે લાગી અમારી પ્રદક્ષિણા કરી છે. માતાપિતાને વિનય સહિત પગે લાગી ત્રણ વાર જે વિનયશાલી પ્રદક્ષિણ કરે છે તેમાં પૃથ્વીની તથા તીર્થની પ્રદક્ષિણા સમાય છે, તે ફકત ફલની અભિલાવાએ વિનય તથા પાયે લાગ્યા વિના પૃથ્વી વિગેરેની પ્રદક્ષિણા કરી પણ વિનય કરે જોઈએ તે કર્યો નહીં. અને ગણપતિએ કર્યો તેથી જ ફલ તેને આપવામાં આવેલ છે. માટે પ્રથમ વિનયાદિ ગુણેને શીખવા જોઈએ. ફલ તે તેની પાછળ જરૂર મળે છે. પરમ પ્રભુ તીર્થકર ભગવાને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયધર્મને પ્રથમ ઉપદેશ આપે છે. કે સર્વ ગુણેમાં વિનયગુણની પ્રધાનતા છે. વિનય વિના ગુણે આવી શકતા નથી. તેમજ શોભાસ્પદ બનતા નથી. માટે અહંકાર–અદેખાઈને ત્યાગ કરીને વિનયમાં તત્પર થાઓ. તમેને અનુભવ પણ છે કે વિનયશાલી પુત્રાદિક અને શિષ્ય વિગેરે ધનાદિક તથા જ્ઞાનાદિકને પ્રાપ્ત કરવા ભાગ્યશાલી બને છે. પણ જે અકકડને અભિમાની હોય છે તેને મળતું નથી. અરે વિનચારિત કરવાથી વિરોધી કે જે વૈરી છે તે પણ વેર વિરાધાફિકને ત્યાગ કરી શાંતિ પકડે છે. અને મિત્રાચારિ રાખે છે
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
આંતર તિ જે માનવે વિનયાદિકને ધારણ કરતા નથી તેને જે વિરોધી હેય નહી તે પણ વિરોધી બને છે. અને અંટસ રાખીને કોઈ પ્રસંગે જોખમમાં ઉતારે છે. પ્રતિકુલતા ધારણ કરીને નુકશાની કરી બેસે છે. એટલે જે ધનાદિક હોય છે. તેને ગુમાવવાનો વખત આવી લાગે છે. તથા વિષય કષાયના આધારે ઉત્પન્ન થએલી અદેખાઈ પણ ખસતી નથી. તેથી જીવન પર્યત શાંતિ રહેતી નથી. તે પછી આમન્નતિ ક્યાંથી સધાય, માટે કઈ ક્રોધાતુર બની જેમ તેમ બોલે તે પણ વિનય વિવેકને ધારણ કરે પણ ભૂલ નહી. એકદમ તેના સામે થવું નહી. એકદમ તેના સામે બોલવું નહી. આ શાંતિને પ્રાપ્ત કરવાનું સત્ય સાધન છે. ૭૪ અન્ય ગરીબનું છીનવી–પડાવી લેવાની અભિલાષાવાળા અને પડાવી-છીનત્રી લેનારનું પરિણામે ભલું થતું નથી. આ ભવમાં કે પર -ભવમાં અત્યંત દુ:ખદાયક સ્થિતિ આવી મળે છે.
અન્ય ગરીબ ઉપર ઉપકાર કરે તે દૂર રહે પણ અપકાર કરે તે તે અધમનું કાર્ય છે. કદાચ પુણ્યદયે આ ભવમાં બીજાનું પડાવી લઈ મોજ મજા-લહેર મા પણ તે કરેલા અપકારની ભયંકરતા ગઈ નથી બીજા ભવમાં વ્યાજ સાથે તેને બદલે લેવા હાજર થાય છે. એક જાગીદારની પાસે જમીન ઘણી હતી તથા બાગ બગીચામાંથી ‘ઘણું ઉત્પન્ન થતું. છતાં બાગની પાસે રહેલી એક બાઈની જમીનને ખૂટ, પથ્થરને કકડો ઉખેડી નાંખી ચાર-પાંચ કર જમીન પડાવી લીધી. ગરીબ બાઈએ કહ્યું અરે ભાઈ!
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
આ. કીર્તિ સાગરસૂરિ રચિત તારી પાસે જમીનને કયાં તે છે કે મારી જમીનને ખૂટ ઉખાડી નાંખી તે જમીનને બથાવી પાડી. જાગીરદાર કહેવા લાગ્યો તું જમીન કયાંથી લાવી ? મારી જમીન હતી તેથી તે મૂકેલે ખૂટ ઉખાડી નાંખ્યો. અને મારે ખૂટ સ્થાપન કર્યો. બહુ લવારે કર નહી. “જા’ સરકારમાં ફરિયાદ કર. ગરીબ બાઈ ફરિયાદ કરવામાં અશક્ત હતી, પસાર હતા નહી. તેમજ તેની સાથે વેર વિરોધ થાવ-તે પૈસાદારને પક્ષ, પ્રાયઘણુ લે. ગરીબનું કઈ પણ આવા પ્રસંગે થાય નહી. તેથી રડતી આ બાઈ કાંઈ પણ કરી શકી નહીં. પણુ કમ તે બરાબર ખબર લે છે બન્યું એવું કે જે ખૂંટ, જમીનદારે, લગાવ્યું હતું. તેની પાસે કેઠીના વૃક્ષ ઉપર રહેલા કાઠાને લેવા તે ખૂટમાં નિસરણી ટેકવીને ઉંચે ચઢયે કોંઠા લેવા ઉપરના છેલ્લાં પગથીએ પગ મૂકે. તેટલામાં નિસ્રણ ખસી અને કેઠાં તે હાથમાં આવ્યા નહી પણ પિતે લગાવેલ પથ્થરના ખૂટ ઉપર પડે અને મસ્તકમાં વાગ્યું. અને તે થોડા દિવસમાં થએલી ઈજાથી મરણ પાપે જમીન પડી રહી. અને હસવા લાગી કે અન્યનું પડાવી લેનારની આવી દશા થાય છે. માટે દયા રાખવી ઉચિત છે. ૭૫ તમારી પાસે પરોપકારની સાધન સામગ્રી ન હોય તે બાધ જેવું નથી પણ ભાવના તો રહેલી છે ને? દરેક પ્રાણીઓનું કલ્યાણ થાઓ સંકટવિડંબનાઓ ટળે દેખો દૂર ખસે અને સુખી બને.
આ મુજબ ભાવના ભાવશે તે પણ અધર્મના માગે
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યંતિ
૧૮૭
ગમન કરશે નહી. અને ભાવના મલથી પાપકારની સાધન સામગ્રી મળી રહેશે ખીજાઓને દુઃખી કરવાની ભાવનાવાળાને સુખશાંતિ કયાંથી મળે ? અન્ય પ્રાણીઓનું કલ્યાણુ ઈચ્છશા તાજ તમારૂં કલ્યાણ થવાનું. દરેક પ્રાણીએ સુખની ચાહના રાખે છે કેાઈને દુઃખ પસંદ પડતુ નથી. તેથી ખીજાઆને મારતા કે દુઃખો કરતાં પેાતાની એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે. એક બાઈને ઢીકરા-દીકરીઓના સારી રીતે પરિવાર હતા અને આ ખાઈ જાત મહેનતમાં શ્રદ્ધાવાળી હતી તેથી રાત્રીના છેલ્લા પહેારમાં જાગ્રત થવા માટે એક કુકડા રાખ્યા. આ કુકડા છેલ્લા પહારે શબ્દ કરીને જગાડતા. ખાઈ જાગ્રત થઈ ને પોતાની ઢીકરીઓને જગાડી પાતાના ઘરના કામમાં જોડતી પણ નિદ્રામાં દખલ થતી હાવાથી આ પુત્રીને ખહું કંટાળા આવવા લાગ્યા તેથી કુકડા ઉપર અદેખાઈ કરી તેના ઘાટ કરવા તૈયાર થઈ. આ કુકડા વડેલા આલે છે અને માતા જાગીને અમાને જગાડી ઘરના કામમાં લગાડે છે ઉંઘ પૂરી લેવા દેતી નથી. માટે જો કુકડા મારી નાંખીચે તે માતા વહેલી જાગે નહી. અને આપણને જગાડી કામે લગાડે નહીં સારી રીતે નિદ્રા લેવાય. આમ વિચાર કરી છાની રીતે કુકડાના ઘાટ ઘડી નાંખ્યા માતાને દુઃખ થયું. કુકડા ખેલતે હતા ત્યારે નિયમસર ઉઠાતુ હવે નિયમ રહ્યો નહી. કદાચ રાત્રીના બીજા પહારે જાગીને પેલી છેાકરીઆને જગાડી કામ ધંધે સંગાડતી તેથી આ છેકરીઓને અધિક દુઃખ થયું. અને માંડામાંહી કહેવા લાગી કે આ તા કરી કાઢતાં ઊંટ પેઠા જેવી દશા થઇ કુકડાને જીવતા રાખ્યા
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
આ. કીતિ સાગરરસૂરિ રચિત
હાત તા બહુ સારૂ થાત ? આ પ્રમાણે ખીજાઓને દુઃખ આપતાં પેાતાને દુઃખ આવી સતાવે છે.
૭૬ સાંસારિક સત્તા અને સ'પત્તિને સ્વાધીન કરવા માયા-મમતામાં મગ્ન બનેલ માનવા ઘણા પ્રયાસ કરે છે આર્ભ સમારભના કાર્યો કરતાં પ્રાણીઓના નાશ કરતા પાછુ વળીને જોતા નથી.
કે આ પ્રાણીઓને ઘાત કરી પેાતાના પ્રાણેાને પાષ છે પણ પાતાના પ્રાણા કર્યાં સુધી ટકવાના છે સાત પ્રકારે રાગ-દ્વેષાદિના આધારે સ્ત્ર પ્રાણાના ઘાત થાય છે તેમાં એક ક્ષણ પણ વધારી શકાશે નહી તેા પણ જાણે અમર પટ્ટો લઈને `આવ્યા હાયની શું? તેમ હુ'સા-અસત્યચારી-જારી તથા વિવિધ કપટ કલાને કેવળી સત્તા તથા સપત્તિ વિગેરેને મેળવવા માટે મથી રહ્યા છે, પણ દુન્યવી સત્તા-સાહ્યખી વિગેરે “ ખીસકાલી ”ની માફક ખસીજતાં વિલંબ કરતી નથી, જ્યારે તે સ ંપત્તિ વિગેરે ખસી જાય છે. ત્યારે તેઓને ઘણુ કષ્ટ સહન કરવુ પડે છે.
એક ખીસકાલી જામલીના ઉપર બેસી તેના ફૂલને ખાતી આનંદમાણી રહેલી છે. તેવામાં મેં ખાળકા, રમતાં મતાં ત્યાં આવ્યા અને પુંછડીને પટપટાવતી અને ડચકાશને મારતી રૂપાળી આખલીને દેખી, તેને સ્વાધીન કરવા લીલાધર એકરાએ પાતાની બેન મંજુલાને કહ્યું કે, એન દેખતા ખરી ? આ ખલી કેવી રૂપાળી છે. અને ડચકારા મારતી આનંદમાં મ્હાલી છે. હું તેને પકડીને કબજે કર્
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર પતિ તે બડી મજા પડશે આપણે તેને રમાડીશું. એને કહ્યું ભાઈ તું તેને કબજે કરવા પ્રયાસ કરીશ. કાવાદાવા કરીશ. તે પશુ પકડાશે નહીં. ઉલટું તને કષ્ટ પડશે. અને દુખી થઈશ. આપણું માતપિતાએ કહ્યું છે કે, આવા પ્રાણુઓને પકડવા નહી. તે ભૂલી ગય લાગે છે. બેને કહી બીનાને અવગણ તે “ખલીને પકડવા જામફલના ઉપર ચઢો. પકડવા માટે પાસ નાખે પણ તેમાં ફસાઈ નહી અને કુદીને નાશી ગઈ. અને જામફલીનું ડાળુ ભાગી ગયું. તેના સાથે લીલાધરની કેક તથા હાથપગે પણ ભાગ્યા. આ પ્રમાણે સત્તા-સંપત્તિ અગર સાહાબીની પણ એવી સ્વાભાવિક વૃત્તિ રહેલી છે. તેને પાસાઓ રચીને પકડવા જતાં ખસી જાય છે અને કરેલી મહેનત માથે પડે છે. જે માનવભવમાં મેળવવાનું હોય છે. તે મેળવાતું નથી અને નજરે દેખતાં દેખતાં ખસી જનારી સાહાબી-સંપત્તિ ખાતર જીવન વૃથા ગુમાય છે. આ સત્તા-સંપત્તિને વિશ્વાસ ન રાખતાં જે આમિક સત્તા–-સંપત્તિ માટે પ્રયાસ થાય તે જીવનની સાર્થકતા સફલતા સધાય.
એક બ્રાહ્મણે મને હર મેનાના બચ્ચાનું પાલન કરી તેને મોટું કર્યું. અને પાંજરામાં રાખી તે બ્રાહ્મણ, તેને
એ હું આ રહી” આ પ્રમાણે ભણાવતે, તેથી કઈ બોલાવે ત્યારે કહે કે “એ હું આ રહી. આ પ્રમાણે બેલી દરેકને ખુશી કરે છે. તેથી બ્રાહ્મણ તથા બીજા આડેશી પાડોશી તે મેના ઉપર ઘણે પ્રેમ રાખે છે. કેટલાક વળી જામફલ–દાડમ વિગેરે લાવીને મૂકે છે. અને એના બેઠી બેઠી ખાય છે પાડે
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
આ કીર્તિસાગરસૂરિ રચિત શમાં રહેનાર એક છોકરાને તેના પર ઘણું વહાલ હોવાથી દાડમ વિગેરે ફલ મૂકી છાની રીતે તેને પકડી ગજવામાં મૂકી. તે વખતે તેને માલીક બહાર ગયા હતા. તે આવીને બાલવા લાગ્યો. પેલા છોકરાના ગજવામાં રહેતી મેના બેલી કે, “એ હું આ રહી” આમ સાંભળી છુપી રીતે ચેરી કરીને ગજવામાં રાખનાર પેલાને બે તમાચા મારી મેનાને ગ્રહણ કરી પછી પાંજરામાં નાખી. એક સમ્યગજ્ઞાની એ બીના દેખીને જાણીને મેનાને પાલનાર બ્રાહ્મણને કહ્યું કે તું ગમે તેવું આ પંખીનું પાલન પોષણ કર, પણ તારી ગેરહાજરીમાં બીજાના હાથમાં જવાની જ, તું ગમે તે પ્રયત્ન કરે પણ રહેશે નહી. આટલે પ્રયત્ન આત્મશક્તિ માટે કર્યો હોત તે તે આવેલી શક્તિ ખસી જાત નહી. મનહર મેના જેવી દુન્યવી સત્તા–સંપત્તિ ભાસે છે, પણ પુણ્યની ગેરહાજરીમાં બીજે
સ્થલે ખસી જાય છે. માટે આત્માના ગુણને મેળવે અને પિષણ કરો સદાય સમીપમાં જ રહેશે ૧૭૭ તમે નિરંતર સુખી રહેવા માટે અથાગ પ્રયાસ કરીને દુન્યવી વસ્તુઓને મેળવશે તે પણ સુખી રહેવાની અભિલાષા પુર્ણ થશે નહિ અધુરી
રહેવાની જ. કારણ કે તે વિકારી અને બનાવટી સુખના સાધને છે તમારે તે નિર્વિકારી અને અસલી સુખના સાધને જોઈએ છીએ અને મેળવ્યા છે ? વિકારી. અને બનાવટી તે તે અભિલાષા કયાંથી પૂર્ણ કરશે? વિકારી સાધને રાગ-દ્વેષ અદેખાઈ, મારામારી કરાવી દૂર ખસી જઈને હાંસી કરાવે
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ છે અને એવા પ્રસંગે પ્રાણેના જોખમમાં પણ ફસાવે છે.
બે મિત્રે બજારમાં ફરી રહેલા છે. તેવાથાં એક ગૃહસ્થના ગળામાંથી રે તૂટી જવાથી મોતીનો હાર ભાગમાં સરકી પડે તેની ખબર ગૃહસ્થને રહી નહી. અને ચાલી નીકળે માર્ગમાં પડેલા હારને બે મિત્રોએ દેખે બે જણે લેવા માટે દેડ્યા. તેમાંથી એક મિત્રે લઈ લીધો બીજે કહેવા લાગે “મને આપ” જ્યારે આપે નહી ત્યારે મિત્રતાને સંબંધી વિસારી બોલાબાલી કરવા લાગ્યા. અને મારામારી ઉપર આવ્યા. પહેલા હારના મેતી વીખરાઈ છૂટા પડી ગયા અને ધૂળ ભેગા થયા. પણ મારામારી કરતા બંધ પડયા નહી. અને માથાં નાં કુટયાં. લેહી વહેવા લાગ્યું હારના માલીકને ખબર પડવાથી પાછા આવી તે મતીઓને લઈ ગયો બે મિત્રો વિલખા બનીને વૈદ્યની પાસે દવા કરાવા ગયા. પીડા થતી હોવાથી હવે ભાન આવ્યું અને વૈદ્યને કહ્યું કે તુટેલા મોતીને હાર લેવા જતાં અમે લડી પડયા લેહીલુહાણ થયા. કહે અમને શું લાભ થયે? વૈદ્ય તે આ સાંભળી પેટ પકડીને હસવા લાગ્યા તેમને કહેવા લાગે કે તમારા માથાં કુટયાં પણ મને તે બે રૂપિયાને લાભ થયે તમેને તે માંથામાંથી લેહી નીકળ્યું તે લાભ. બે મિત્રો ચસ્તા કરવા લાગ્યા કે બનાવટી વસ્તુ માટે કલહ થયે મારામારી પણ કરી તે વસ્તુ બીજે લઈ ગયા અને મૈને લાભ થયો. ૭૮ લાલચ બુરામાં બુરી છે સગાવહાલામાં વેર વિરોધ કરાવી તથા મારામારી કરાવીને ખસી જાય છે
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરપર મિત
અને બીજાએ લાભ ઉઠાવે છે ત્યારે પૂરેપૂરા પસ્તાવ થાય છે.
માટે લાલચને ત્યાગ કરવા જરૂરી છે. લાભ દેખાતા હાય તા પણ પડેલી-ભૂલી ગએલી વસ્તુઓ પેાતાના હાથમાં આવે તા તેના માલીકને શેાધી આપવી જોઇએ પણ સ્વાચીન કરવાની ઇચ્છા કરવી નહી. કેટલીક વખતે ચાર લાકે લાલચ મતાવી તથા લાલચમાં નાંખી ઘણું લઈ લે છે. તેવા પ્રસ’ગે સાવધાન રહેવુ. નહીતર ગાયા ચારનાર શેવાળનો માફક બને. એક ધનાઢય શેઠને ઘણી ગાયા હતી, શેઠ માનતા હતા કે આ નાની ગૌશાળા, વેજો નામે ગાવાળ આ ગાયાની ખરાખર સભાળ રાખતા અને શેઠના ઘરમાં મ્હોટા થએલ ઢાવાથી ઘરના પરિવાર પણ તેના ઉપર પ્રેમ રાખતા ગાયા વગડામ ચરતી ચરતી બહુ દૂર જતી હોવાથી કર્યે સ્થલે ચરી રહેલી છે તેની ખબર પડે તે માટે દરેક ગાયાના ગળામાં શેઠને કહીને ફ્રુટ બધાવ્યા. અને તે ગાયામાં બહુ દુધ આપનારી અને હૃષ્ટ પુષ્ટ ગાયના ગળામાં એક મ્હોટા ઘંટ મનાવ્યા. એક વખત આવેજો ગાયા ચરાવી રહેલ છે તેવામાં એક ધૃત મ્હાટા ઘટ વાળી ગાયને દેખી અને ચારી જવાની યુક્તિ રચીને મહાટી આયના ગળામાં રહેલ ઘટની કેટલી કિંમત આપી છે. વેજાએ કહ્યું કે ચાર રૂપિયા આપીને આંધ્યા છે. શ્રૂતે કહ્યુ કે તને આર રૂપિયા આપું જો આ ઘટ મને આપે તેા વેજા ગાવાળે, લાલચમાં લલચાઈ તે ઘટ આપ્યા અને રૂપિયા આાર લીધા. પણ તે મહેટી ગાય ચરવા માટે ઘણી દૂર ગઈ. તેની ખખર પડી નહી પેલા પૂત, તે ચરતી ગાયને લઇ ગયા તપાસતા
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાંતર જ્યાતિ
Re
ઘણી કર પણ કયાંથી ખબર પડે જો ઘટ હોત તેા અવા જથી માલુમ પડત, મે મૂખે મ્હોટી ભૂલ કરી લાલચમાં ઘટને વેચ્યુંા, શેઠને સઘળી વાત કહી અને રૂદન કરવા લાગ્યા હવે રૂદન કર નહી. ખીજીવાર લાલચમાં પડીશ નહીં. ૭૯ લાલચ લાભની પુત્રી છે. અને લાભ સર્વ વિના શનુ કારણ છે. સર્વે પાપા ો થતા હાય તા લેાભ-લાલચથી થાય છે. માટે હવેથી પાપ ભીરૂ અની લાલચમાં પડીશ નહી. અને સતાષાદિ ધારણ કરીને વન રાખજે
આ પ્રમાણે શેઠની શીખામણની વેજા ગેાવાળને સારી રીતે અસર થઇ. લાલચના ત્યાગ કરી સુખી થયા. આ પ્રમાણે સમકિતિ શ્રાવક, લાભ લાલચના ત્યાગ કરે તા સાચા સુખની વાનગી મળતી રહે અને કલહુ કંકાશાક્રિક થાય નહી અને સમ્યક્ત્વ સાથે ધારણ કરેલા વ્રત નિયમની સતા થાય. અને ઉત્તરાત્તર આત્મવિકાસમાં આમળ વધીને અનંત સુખના સ્વામી બને. પરંતુ લાભ લાલચમાં લપટાય તા સમક્તિ સાથે ધારણ કરેલા ત્રત નિયમાને નષ્ટ કરનાર ક્રોધ-માન-માયા–અદેખાઇરૂપી કુતરા અને એકડાએ આવીને પ્રવેશ કરે અને સાચુ ધન સમક્તિ સાથે વ્રત નિયમાના નાથ કરવામાં બાકી રાખે નહી. કારણુ કે લેાભ-લાલચ એ સ પાપાને આવવાના ખુલ્લાં ખરણાં હોય તે કુતરા-મેકડા પેસે એમાં આશ્ચર્ય નથી જ માટે તે મોટા બારણાને મધ રાખવા સદા ઉપયાગ રાખવા તે આવશ્યક છે. જો લાલ લાલચના આરણાં ખુલ્લાં રાખશે તે એક ખાઈની માફક પસ્તાવા
૧૩
For Private And Personal Use Only
F
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ ચરિત થશે. અને ભારે નુકશાનીમાં આવી પડાશે.
એક શેઠની પત્ની હતી તે રૂપાળી પરંતુ જ્યારે બહાર જતી ત્યારે ઘરના બારણાને બંધ કરવાનું વારેવારે ભૂલી જતી. શેઠ તેને પુનઃ પુનઃ બંધ કરીને જવાનું કહેતા–પણ માનતી નહી. અને કહેતી કે. ભર વસ્તીમાં ચાર વિગેરે શું પેસી જાય છે. કે વારેવારે કહ્યા કરે છે. શેઠ કહીને થાકયા-પછી કંટાળીને કહેવાનું મૂકી દીધું. એક દી આ બાઈ પોતાના ઘરની પાસે રહેલા પિયરના સગાં વહાલાં સાથે વાત ચિત કરવા ગઈ, પણ બારણા બંધ કર્યા નહી તેવામાં પિળમાં ભમતા-કુતરા અને બેકડાઓને ઘરમાં પિસલાને લાગ મળે અને પ્રવેશ કરીને જે રાંધેલું હતું તે તથા રોટલી રોટલા સવે ખાઈ ગયા. અને ખાઈને પાછા હંગ્યા અને મૂત્રીને ચઢયા મેડી ઉપર. માળમાં આરિસાએ જે રહેલા હતા તેમાં તેઓને પડછાયે પડશે. તે કુતરા બેકડાઓ ભ્રમિત બની અમારી સામે બીજા આવ્યા છે. એમ માની ભસવા લાગ્યા પુનઃપુનઃ શીંગડા જેરથી મારવાથી આરીસાઓ ભાગી ગયા અને કુતરાઓ શેર બકેર કરવા લાગ્યા. શેઠાણી વાત ચિત કરીને પિયરમાંથી પિતાને ઘેર આવીને જુએ છે તે બધું રમણ ભમણ થએલ દેખ્યું. રસોઈ પણ ખરાબ થએલ અને અસ્ત વ્યસ્ત પડેલી દેખી તથા ઉપર રહેલા કુતરાઓનું ભસવાનું સાંભળી તથા આરિસાઓને ભાંગી નાંખનાર બેકડાઓને દેખી ઘણે પસ્તા કરવા લાગી તેટલામાં શેઠ ચૌટામાંથી વઘેર આવ્યા. થએલ ખરાબીને દેખી તથા પસ્તા કરતી પત્નીને દેખીને કહેવા લાગ્યું કે ચાર તે પેઠા નહી. પણ
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ કુતરા બેકડા ઘરમાં પ્રવેશ કરીને ખરાબ કરી નાંખી આરીસાઓને ભાંગી નાખ્યા માટે હવે જ્યાં જવું હોય ત્યારે બારણું બંધ કરીને જવું કે જેથી આવી ખરાબી અને નુક, શાની થાય નહી. બીજીવાર રડાને સાફ કરીને રસાઈ કરવી પડી. ત્યારે ખાવાને વખત મલ્યો. શેઠ સમતા રાખી જમીને ચોટામાં ગયા પત્ની આ જે ખેડ હતી તે ભૂલી ગઈ હવે તે
જ્યાં જવું હોય ત્યારે બારણું બંધ કરીને જાય છે. આ પ્રમાણે અરે ભાગ્યશાલીએ તમે પણ લેભ લાલચના બારણું બંધ કરવા પૂર્વક વ્યવહારના કાર્યો કરવાનું ભૂલતા નહી. તમે પણ પાપને આવવાના બારણા બંધ કરશે નહી તે ક્રોધાદિક કુતરાઓ સભ્ય દર્શન-જ્ઞાન ચારિત્રાદિકને નાશ કરશે માટે આવવાના બારણું બંધ કરવા જરૂરી છે. ૮૦ કેઈ પણ માણસે જાણી શકે નહી. એવાં તદ્દન છાના કરેલા પાપે આ ભવમાં પણ અત્યંત
માયક થાય છે. તે વખતે લાખમાં કઈ ભાગ પડાવી શક્યું નથી. પિતાને જ ભોગવવા પડે છે માટે ગુપ્ત કરેલા પાપોથી ખુશી થઈ મલકાઓ નહી.
જાલમસિંહ નામે રજપૂત રાજાને રીસાલદાર હતો તેને એક પઠાણે કઈ પણ માણસ જાણી શકે નહી તેવા ગુપ્ત સ્થલે ખંજર મારીને લોહીલુહાણ કરીને તે નાશી ગયે જાલમસિંહ ઘણે ઘાયલ થએલ હેવાથી મરણ પામે રાજાએ તે પઠાણને પકડવા માટે ઘણી તપાસ કરાવી પણ તે પકડાયે નહી. જાલમસિંહના પુત્ર હરિસંગને તેની માતાએ ભણાવી ગણાવીને
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯૬
આ. કીતિ સાગરસૂરિ રચિત
પ્રવીણ અનાચે. વીશ વર્ષોંના હરિસંગને હુંશિયાર જાણી રાજાએ તેના પિતા જાલમસિહુની જગ્યાએ સ્થાપન કરી રીસાલદાર બનાન્યા હરિસંગ ચાર પાંચ મિત્રો સાથે ગાળી ખાર કરવા ગાઢ જંગલમાં ગયા. નિશાન તાકે છે તેવામાં એક ગાળી તે જગલમાં ગુપ્ત રહેલા વૃદ્ધ માણુસને ખરાખર છાતીમાં વાગી. તેથી તેણે બૂમ પાડી. હરિસંગ ત્યાં આવીને પસ્તાવા કરવા લાગ્યા અને રૂદન કરવા લાગ્યા ત્યારે પેલા વૃદ્ધે કહ્યું કે અરે હરિસંગ તુ રૂદન કર નહી. ગુપ્ત કરેલા પાપે। આ ભવમાં પણ વિપાક આપે છે આ જગ્યાએ તારા પિતાને મારી નાંખનાર હું પઠાણુ છું. કરેલા પાપાથી ભલે પછી પકડાયા નહી. પણ પાપે અને પકડી લીધા અને આ જગ્યાએ જ તારી ગાળી વાગી. હવે મને ખબર પડી કે છાનાં કરેલાં પા। કોઇને પણુ છાડતા નથી. ભલે પછી રાજા-મહારાજા હાય કે દેવ દાનવ ઢાય, તે પણ તેને અત્યંત સંકટો વિડંબનાઓને ભાગવવાના સમય આવી લાગે છે તમેાએ જાણ્યું કે જાલમસિ'હુને મારી નાંખનાર પઠાણુનુ પણ તેજ સ્થલે મણુ થયુ માટે જાહેર અગર ગુપ્ત પાપ કરતાં પાછા હઠી.
.
૮૧ છળ પ્રપંચ કરીને ભેગા કરેલા પૈસાના પાપા પણ આ ભવમાં સુખેથી રહેવા દેતા નથી. દુઃખ દાયી સ્થિતિમાં લાવી મૂકે છે.
કેટલાક ખોટી સાક્ષી પુરી, કે બીજાની થાપણ ઓળવી– અગર કપટ કલાને કેળવી પૈસા-ધનાદિકને મેળવી મેાજમજા કરે છે. પરંતુ જેવા માગે આવ્યા તેવા માગે ખસી જાય છે અને પાપનુ ફૂલ પેાતાને ભાગવવુ પડે છે.
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાંતર યાતિ
૧૯૦
કોઇ એક ગામમાં લેાભી વાણીયા રહેતા તે જાતે વહેારા હાવાથી વિવિધ પ્રકારના વેપાર કરતા હિંસા કરવામાં કુશળ હાઇ શરીર માંસાદિક ખાવાથી લષ્ટ પુષ્ટ હતા. તથા સાચાનુ જુઠ્ઠું' અને જુઠાનું સત્ય સારી રીતે કરતા કાઈ કહેવા જાય ત્યારે મારામારી ઉપર આવતા અને વેપાર કરતાં જ્યારે ખાટ આવતી ત્યારે અગ્નિ લગાડી નાદારી લઈને દેવાળું કાઢતા ઘરમાં લાખા રૂપિયા છાના રાખીને કહેતા મારી પાસે વાલની વી'ટી પણ નથી. નાદારી લીધેલી હાવાથી લેણદારનું જોર કાંઈ ચાલતું નહી. તેથી મનમાં ખુશી થતા અને પાંચ-છ મહિના ગયા પછી ખીજાના નામે દુકાન પાતે ચલાવતા પણુ કરેલા પાપા કયાં ગુપ્ત રહે છે. ! અર્થાત્ છાનાં રહેતા નથી. પાપાફ્રેંચે બન્યું એવું' કે ઘરમાં જ મીન ઉપયાગથી હ્રાય લાગી. તેના બુઝાવવા માટે દુકાનને અંધ કર્યા વિના ઘર તરફ નાઠા એક બાજુ દુકાનમાં ગલ્લામાં પાંચા છÀા રૂપિયા છે અને ઉઘાડી રહેલી તીજોરીમાં દશ-ખાર હજારની નાટા છે તેવામાં એક વાંદરા દુકાનમાં રહેલ મેવા ખાવા પેઢયા. મેવા તા ખાધે પણ તીજોરીમાં રહેલી નેાટા પકડી ફાડી ફાડીને ટુકડા કરવા લાગ્યા અને બહાર ફગાવીને પાછા ગલ્લામાં રહેલા રૂપીયાને પણ મૂઠી ભરીને માગમાં નોંખવા લાગ્યા. માગ માં પડેલા રૂપીયાઓને લઈને લેાક નાશી ગયા. તે વહેારા આવીને દુકાનમાં રહેલા વાંદરાએ કરેલી નુકશાનીને દેખી પાક મૂકવા લાગ્યા તદ્દન પાગલ જેવા અન્યા. કરેલ પાપ ફળ્યા વિના રહેતુ નથી. માટે દગા-પ્રપંચને મૂકી પ્રમાણિક બને. ૨૨ કેટલાક મનુષ્ચાને બે જણા છાની વાતા કરતાં
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસૂરિ રચિત
હાય તે વાતને સાંભળવાની ટેવ હાવાથી ગુપ્ત રીતે સાંભળે છે. પણ બે જણા ધીમેથી વાત કરતા હાવાથી પૂરી વાત સાંભળવા શક્તિમાન બનતા નથી.
અડધી વાત પણ શ્રવણુ કરી કે ન કરી તે ઉપર શકાતુર, ખની એમ જ માની બેસે છે કે આ બે જણુા. મારી જ વાતા કરે છે. તેથી દ્વેષ-પેદને પારણુ કરવા પૂર્વક પોતે જાતે જ દુઃખી થાય છે. જો કે વાત કરનારને સુખે કહી શકતા નથી પણ મનમાં ખખડયા કરે છે. આવાને ચિન્તા જેવું હાય નહી તેા પણ પોતે જેતે જ ચિન્તાઓને ઉત્પન્ન કરે છે. તેથી ચિન્તાના પાર આવતા નથી. પાતે ઢાષિત ડાય નહી છતાં દોષિત મને છે. કાઈ કહે કે, છાની વાતને શ્રવણ કરવાની ટેવ રાખે છે. તે દૂર કરવા જેવી છે. તા પણ માને નહી. પણ કાઇ એવા પ્રસંગ આવી લાગે છે કે જીંદગીમાં આ ખાડ ભૂલી જાય. સાધન સપન્ન એક શેઠની પાસે આવી એક સેવાભાવી, ઘેાડાના તબેલામાં તે શેઠને નિરાધારને સહકાર આપવા સંબધી વાત કરતા હતા, તે અરસામાં પાડાશમાં રહેતા પાડાથી છાનેમાને આવીને તમેલાની પાછળની ભીંતમાં છુપાઇ ખારીમાં આવતા શબ્દને સાંભળતા હતા તેવામાં તે વાત ને પેાતાના સધી. વાત કરે છે એમ માની દ્વેષ અને ખેદ કરવા લાગ્યા અને મનમાં ખખડવા લાગ્યા. આડુ અવળુ જોતાં ઘેાડાના તખેલામાં રહેલી અગાઇ કાનમાં પેસી ગઈ તથા ભીંત ઉપર લાગેલ મધપુડાની માખીએ આખા શરીર ચાંટીને ડંશ દેબ
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
લાગી. અધુરામાં પુરૂં તે સ્થળે રહેલ વીંછી પગે કરડે. પેલાએ કારમી ચીસ પાડી. શેઠને સેવાભાવી દોડી આવ્યા. તે ઉપકાર અને ઉપચાર કરવાથી કાનમાંથી બગાઇને કાઢી. માંખીને દૂર કરી પણ વીંછીની વેદનાએ બરાબર ખબર લીધી. બે દીવસે વેદના શમી. હવે આ ભાઈ છાની વાત સાંભળવાની “ખે ભૂલી ગયા. શેઠે પુછયું. તબેલાની પાછળ કેમ આવ્યું હતું? તેણે કહ્યું કે તમારી છાની વાત સાંભળવા ખાતર આવ્યો પણ શંકાતુર બનેલ હોવાથી જેમ તેમ ફરવા લાગ્યું. તેટલામાં આ વિડંબનાએ હાજર થઈ શેઠે કહ્યું કે તારી વાત નહિતી પણ કેઈ એક નિરાધારને મદદ કરવાની હતી. માટે શંકા લાવીશ નહીં. અને દ્વેષ ખેદાદિકને ધારણ કરીશ નહી. અમે કેઈની ભલે પછી દોષિત હોય તે પણ ટીકા કે વાત કરતા નથી. આ સાંભળી શરમી બની પિતાની ટેવને દૂર કરવા પ્રયાસ કરવા લાગ્યા. આ ટેવ પણ ગઈ. માટે “જ્યાં બે જણ વાત કરે છાની ત્યાં ઉભા ન રહેવું” આ નીતિ કાવ્ય સત્ય છે. તેથી શાંતિ રહે છે. વિકલ્પ સંકલ્પ બહુ થતા નથી. સુખને આ પણ માર્ગ છે.
બેયને ધારણ કરનાર તે પોતાની વાતે કે કરતા હોય તે પણ શકાતુર બનતા નથી. તેમજ કષ ખેદાદિકને ધારણ કરતા નથી ભલેને તેઓ વાતો કરે. આમ હિંમત રાખી પિતાની સભ્યતાને ચૂકતા નથી. તેથી તેને રીતસર શાંતિ રહે છે. અને તેના પર અન્ય જને આદરભાવ રાખે છે
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત કેઈ એક ધનાઢય, નિરાધાર નિરાશ્રિત માણસને અનાજના રોટલા બનાવી બપોરે આપતા અને કહેતા કે તમે આ ટેપલામાંથી એક એક રોટલે લઈને જવું, ઘણા નિરાધારો આવીને પડાપડી કરીને એક એક રેટ લઈને જતાં ત્યારે એક નિરાધાર કરી દૂર રહી ધીરજ રાખી છેવટે વધેલે નાને જેટલો લઈને ભૂખ્યા માત પિતાને આપતી. શેઠને છેલ્લી ધીરજ રાખીને ઉભી રહેતી આ છોકરીને દેખી તેના ઉપર સદ્દભાવ આવવાથી છેલ્લા નાના રોટલામાં સેનામહોરે નંખાવી પેલા ઉતાવળીઆઓ રોટલા લઈને ગયા પછી બાકી રહેલ ના રેટ લઈને માતપિતાને અર્પણ કર્યો રોટલો ભાગતાં સોનામહોરે નીકળી. તેને પાછી આપવા છેડીને મોકલી શકે કહ્યું કે, જા પાછી લઈ જા. તારી ધીરજને દેખી મેં અર્પણ કરી છે. આ પ્રમાણે સાંભળી ખુશી થઈને સ્વઘેર આવી માટે ધીરજ રાખવાની જરૂર છે. ૮૩ ઉદાર બની નિરાધાર દુખી માણસેને અન્ન પાણી દેવાથી તથા સદગુણજનેને મદદ કરવામાં પરિગ્રહ જે મેળવ્યું તેની સાર્થકતા અને
સફલતા થાય છે. પરિગ્રહને ધારણ કરી જે મમતા મૂચ્છ રાખવામાં આવે તે તે પરિગ્રહ કલેશ કંકાશનું કારણ બની વિવિધ વિડંબનાઓ ઉપસ્થિત કરે છે. તેથી શકય સહકાર સહારે આપવા પ્રયત્નશીલ બનવું. પાદિયે નિરાધાર બનવાને પ્રસંગ આવી લાગે તથા સંકટ આવે ત્યારે જે મદદ સહારો આપેલ હોય તે તમને સહારે અગર શકય મદદ મળી શકે, કોઈ
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૨૦૧. વખતે એ પ્રસંગ આવે છે કે જેને દુઃખી અવસ્થામાં મદદ કરી નથી તેની પાસે માગણ મદદની કરવાને સમય આવે છે. એક ધનાઢય બપોરે જમવા બેઠે છે. વિવિધ રસવતી ખાઈ રહેલ છે. તે વખતે બે ત્રણ દિવસને ભૂખ્યા માણસ આવીને ભેજનની માગણી કરવા લાગ્યો. કે ત્રણ દિવસથી મને ખાવાનું મળ્યું નથી માટે થોડુ ખાવા આપે તે શક્તિ આવે અને ધંધે લાગું. તાવ આવતું હોવાથી મજુરી મહેનત બની શકી નથી. માટે પેટપુરતું અગર તમારી ઈચ્છા મુજબ અલપ પણ આપે. આ શ્રવણ કરી ધનાઢયે એકદમ કુદીને કહ્યું કે ! તારા માટે આ રસેઈ બનાવી છે શું.? જા, જા, દૂર ખસી જા, કઈ પણ મળશે નહી. માગણી કરનાર મજૂ૨ને કેઈ દયાળુએ પેટ ભરીને ખવરાવ્યું. શક્તિ આવી ધંધે વળગ્યા. ધંધો કરતા ભાગ્યાનુસારે પૈસાદાર બન્યા. આ માણસે લાકડાને વેપાર કરતા હોવાથી શુકા લાકડા કપાવવા માટે જંગલમાં ભાત પાણીને લઈને ગયા છે તેવામાં ધનાઢય શેઠની લાખેણું ઘડીને ચાર લઈ ગયા છે. તેથી તેને શોધવા માટે આ જંગલમાં પરિભ્રમણ કરી રહેલ છે. બપોરને તાપ પ્રખર તપી રહેલ હોવાથી શેઠને તૃષા અને ક્ષુધા ઘણું સતાવી રહેલ છે પરિભ્રમણ કરવાથી થાક પણ ઘણે લાગે છે. તેવામાં જે ભેજન માટે માગણી કરનારને દેખે અને પાણી તથા ખાવાની માગણી કરી હતી તેણે ધૂતકારીને કાઢી મૂકનાર શેઠને ઓળખે અને કહ્યું કે ખસ ખસે અત્રેથી તમારા માટે ભાત-પાણી લાવ્યા નથી. શેઠે કહ્યું કે અરે ભાઈ તને મેં ઓળખી લીધે તું જ્યારે નિરાધાર અવસ્થામાં
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
આ. કીતિસાગરસૂરિ રચિત ખાવાની માગણી કરી ભેજન હોવા છતાં પણ તને થોડું પણ આખું નહી અને ધૂતકારી કાઢી મૂકે તે મેં તે વખતે સારું કર્યું નહી. અત્યારે પસ્તા કરું છું અને માફી માગું છું. આ મુજબ સાંભળી તેણે શેઠની પાસે ફળાદિક તથા પાણીને ભલે ઘટ મુકીને કહ્યું કે સુખે યથેચ્છ ફળાદિક ખા અને પાણી પીવે શેઠે શરમીંદા બનીને ખાધું અને પીધું તેને ઉપકાર માની વિચાર કર્યો કે, હું માટે કે ભાતુ પાણી આપનાર માટે? હવેથી કેઈપણ આંગણે આવેલાને નિરાશ કરે નહી. યથાશકિત સહારો આપ ધનાદિક હેતે શા માટે કૃપણુતા કરવી દુનિયામાં નીતિશાસ્ત્રનું લખાયું છે કે
અન–પાણી અને મધુર વાણી આ ત્રણ રત્ન છે જેણે મધુર વાણ પૂર્વક અન–પાણીને સહારે આવે તેણે ત્રણ રને આપવા સમાન છે તૃષાતુરને ખીસ્સામાં રહેલા રત્ન વિગેરે તૃષાને મટાડતી નથી. તેમજ ક્ષુધા બલવતી લાગી હોય ત્યારે ખીસામાં રહેલ રત્ન-સોના મહેરે અગર કરન્સી નોટે સુધાને ખસેડતી નથી. તે વખતે મધુર વચન પૂર્વક મૂકેલ અન્નપાણી જીવનમાં પ્રાણેને સતેજ કરે માટે અન્ન-પાણી અને મધુર વાણનું દાન દીધા કરી શક્તિ હેતે પણ જે અનાદિ ત્રણ રત્ન આપીને જીવનમાં પ્રાણેને સતેજ કરતા નથી તેઓને કેઈ પ્રસંગે સહારે મળતું નથી અનુકંપા દાનને કઈ પણ શાસ્ત્રમાં નિષેધ નથી તેથી માણસે સારા નિમિત્તો મળતાં ધર્મ પામી સદાચારાનું પાલન કરી સદ્ગતિનું ભાજન બને છે. ૮૪ હજાર-લાખો રૂપિયાનું દાન કરનાર ધનિકના
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ
૨૦૪ કરતાં સર્વસ્વનું દાન કરનાર ગરીબ સારા ભાવથી વધારે માટે છે. પોતાની પાસે ઘણું ધન હોય તેમાંથી
અમુકાશે દાન દેનાર ધનાઢયે ઘણું મળી આવશે પરંતુ સર્વસ્વનું દાન આપનાર
વિરલ હોય છે. તેથી તે ધનાઢય કરતાં માટે કહેવાય છે. સદૂભાવ સિવાય દાન કરનાર ગરીબ જે નહી હોવાથી સદભાવની અપેક્ષાએ મહાન ગણાય નહીં. દરેક ધાર્મિક દાનાદિ ક્રિયામાં ભાવની પ્રધાનતા છે સદુભાવ પૂર્વક સર્વસવનું દાન દેનારને આ ભવમાં તેમજ પરભવમાં યથેચ્છ લાભ મળી આવે છે. બલે પછી દાન, બહુ અ૫ કીંમતનું હોય પણ ભાવ ઘણે હોવાથી તે દાન, અમુલ્ય ગણાય છે.
શ્રીમાન શાલીભદ્ર તથા શ્રીમાન્ ધન્ય કુમારે પ્રથમ ભવમાં મહાવ્રતધારી તપસ્વી મુનિવયને પારણુમાં ખીરનું દાન કર્યું હતું પણ ખીરનું દાન દેતી વખતે ભાવ એટલો બધે. હતે. કે પિતાની ભુખનું પણ ભાન રહ્યું નહીં. સઘળી ખીર વહરાવી. તેથી ભાવના આધારે અઢળક સંપત્તિના સ્વામી બન્યા. તે સંપત્તિ પરિવાર અને વિગેરેને ત્યાગ કરી મુનિરાજ બન્યા. તપસ્યા સમતા ભાવે કરેલ હોવાથી અનુત્તર સર્વાર્થ સિદ્ધ વિમાને દેવ તરીકે થયા. માટે ભાવની અપેક્ષાએ સર્વસ્વનું દાન દેનાર ગરીબ મહાન છે “શ્રીમાન ઉદયન મંત્રી પિતાની આગળકરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા શ્રી શત્રુંજયને પુનરૂદ્ધાર કરવાની પૂર્ણ અને પવિત્ર ભાવનાથી તળેટી આગળ પડાવ તાઓ, નગરમાં તથા ગામોમાં રહેનાર ધનાઢયેને ખબર
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
આ. કીતિ સાગરસૂરિ રચિત
પડી કે, વાગ્ ભટ્ટ મહામત્રી શત્રુંજયના પુનરૂદ્ધાર કરવા તત્પર અન્યા છે તેથી તેઓ આ પવિત્ર કાય માં પુણ્યના ભાગી બનવા માટે પાલીતાણા આવ્યા. અને શક્તિ મુજમ કેાઈએ હજાર દશ હજાર તથા કોઇ ધનિકે કરાડાપતિ હાવાથી લાખ રૂપિયા ટીપમાં ભરાવ્યા. તે વખતે ભીમજી કરીને શ્રાવક હતા તેને પશુ ટીપમાં શકય રૂપિયા ભરવાની ભાવના થઈ પણુ પાતાની પાસે રૂપિયા હતા નહી. મુડીના એક રૂપિયાના આધારે ઘીના વેપાર કરતા. ખહાર ગામના ડીઆએ આવેલ હાવાથી ઘીની સાથે પાતાના ભાવ વધ્યા. એક રૂપિયાના અશ્વિક લાભ થયા તેથી શ્રીમાન્ વાગ્ભટ્ટમંત્રોજીની પાસે આવી ટીપમાં એક રૂપૈયા ભરાવવાની ભાવના દર્શાવી. મંત્રીજીએ પૂછ્યું. તમારી પાસે કેટલી મિલ્કત છે ભીમે કહ્યુ` કે એકજ રૂપિયાની છે. પુણ્યવા હેારા લાખા ટીપમાં ભરાવે છે. તે જાણી મારી ભાવના વધે છે માટે આ રૂપિયા લઇ મારી ભાવના પૂરી કરા. તેની ભાવના અને સર્વસ્વ દાનની કદર કરી ટીપમાં તેનું પ્રથમ નામ લખ્યુ. તેથી ધનાઢયા નાખુશ બન્યા અને કહેવા લાગ્યા કે આમ કેમ કર્યું* ? મહામ'ત્રીજીએ કહ્યુ કે તમારી પાસે જે સ'પત્તિ છે. તેમાંથી શતાંશ ભાગે તમાએ આ પુણ્યના કામાં અર્પણ કરી નથી. અને સુંદર ભાવનાવાળા આ ભીમજી શ્રાવકે સઘળી મિલ્કત મુડી અપણુ કરેલ છે. તા તમારા સર્વેમાંથી વધારે ભાવનાવાનું કાણુ ? પાતાની આજીવિકાની દરેકાર કર્યા વિના તેની મુડી એક રૂપિયાની હતી તે આપણુ કરી. તેથી તેનું નામ પ્રથમ લખ્યું. શેઠીઆ પણ શાણા હાવાથી ખુશી થયા. ભીમાજી પેાતાને ઘેર આવી સ્ત્રપત્નીને સઘળી
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર યાતિ
२०५
ના કહી. તેણીએ પણ ખુશી થઈ ને અનુમેદના કરી. અધિક ભાવના પૂર્વક કરેલ દાન તત્કાલ ફળે છે સાંજરે ગાયને માંધવા માટે ખીલાને ખાદતાં ઝવેરાતના ભરેલા કળશ નિકળ્યે તે પણ લઈને આપણુ કરવા ગયા. પણ મંત્રીએ કહ્યુ કે તારા ભાગ્યનુ છે તારી ભાવના તત્કાલ ફળી. અમારે પુરતું ધન આવી મહ્યુ છે. માટે પાછા કળશ લઈ જા. અધિષ્ઠાયક દેવ કપટ્ટી યક્ષે પ્રગટ થઈને કહ્યુ કે તારૂં પુણ્ય વધ્યું. માટે લઇને ઘેર જા તેથી ભીમજી શ્રાવક-સુખી થયે દાનાદિક પુણ્ય કરીને સદ્ગતિનું ભાજન થયેા માટે સદ્ભાવના પૂર્વક અલ્પ આપેલ દાનથી મહાન મનાય છે.
•
એકલા ધનાદિકથી મહાન્ મનાતુ નથી.
ટેકીલા માણુસા વ્યવહારિક કાર્ટમાં જેમ ટેકના ત્યાગ કરતા નથી તેમ ધાર્મિક કાર્યોમાં પણ લીધેલી ટેક શ્રદ્ધાને વિવિધ લાલચ આપનાર મળે તા પણ છેડતા નથી કહેવાય. છે કે જે રાખે ટેક, તેને મળે અનેક ૫ 'તુ જે ટેક શ્રદ્ધાને રાખતા નથી તેની પાસે કાઈ સજ્જન આવતા નથી તેના ઉપર કોઇ વિશ્વાસ ધારણ કરતા નથી. સંભળાય છે કે મારવાડી એક શેઠ - અમદાવાદ જેવા શહેરમાં માટા વેપાર કરે છે હજારો રૂપિયાના માલ ખરીદ્ધ કરવા પૂર્વક યથેચ્છભાવ આવે ત્યારે વેચીને હજારો-લાખા રૂપિયાની કમાણી કરે છે એકદાલાખ રૂપિયાના તૈયાર માલ ખરીદ્યો પણ તેના ભાવ એસી ગયા. તેથી તે માલ વેચી શકાયા નહીં. અને જેની પાસેથી માલ લીધા છે. તે આવીને મુદ્દત પુરી થતાં રાણી વારે વારે કરે છે મુદ્દત મુજબ નાણા જે ચૂકવાય નહી તેા આમ
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરિ ચિત રૂને ધકકો પહેંચે ઘરના ઘરેણાં ગીર મૂકાય તે પણ પ્રતિકાની હાની થાય છે તેથી એક સુંદર પેઢીની પાસે જઈને લાખ નાણાની માગણી કરી. પેઢીના શેઠે કહ્યું કે કાંઈક ગીર મૂકે તે નાણું આપું. આ શેઠ બડા કુશળ હતા તેમ મારવાડી શેઠ પણ ટેકીલે હતું તેથી કહ્યું કે ઘરેણાં તે મુકી શકું એમ નથી, પણ મારી મુછને એક વાળ ગીરે તરીકે મૂકું છું. આમ કહીને એક વાળ તેડી આપે.પ્રવીણ પેઢીના શેઠે કહ્યું કે આ વાંકે છેમારવાડી શેઠે કહ્યું કે વાળ વાંકે પણ માહે આ પ્રમાણે કહેવાથી ટેકીલે જાણી ઈચ્છા મુજબ રૂપિયા આપ્યા તે લઈને જે દેવું હતું કે ચૂકવ્યું આ બીના બજારમાં જાહેર થઈ તેથી બીજે ધૂર્ત આવીને નાણુ માગવા તે પેઢીના શેઠની પાસે આવ્યે શેઠ ગીરે મૂકવાનું કહ્યું ત્યારે ઠગારાએ મૂછને વાળ ચૂંટીને આપે શેઠે કહ્યું કે, આ વાળ તે વાકે છે. ત્યારે બીજે ચૂંટીને આપે. તેને પણ વાંકે કહો આ મુજબ અડધી મૂછના વાળ, ચૂંટીને આપ્યા તેથી શેઠ ધૂર્ત જાણું ધકેલો મૂક્યું અને કહ્યું કે તને મૂછના વાળની કિંમત નથી તે આબરૂની કિંમત કયાંથી હશે ? ઠગારે દેખાય છે. જેને મૂછની વાળની કિંમત છે. તેને જ આબરૂ પ્રતિષ્ઠાની કિંમત હોય, આ ઠગારે મસ્તકને ખતે ચાલ્યો ગયે. અને કાંઈ મળ્યું નહી. અને ઠગ તરીકે જાહેર થશે. તેને કોઈએ વિશ્વાસ રાખે નહી. આવા માણસેને નીતિન્યાય કે ધાર્મિક કાર્યોમાં ટેક હોય કયાંથી? હાલમાં ઘણું માણસે મૂછે રાખતા નથી તેથી તેઓમાં ટેક હશે કે નહી હોય તે શંકા તે થાય જ, પછી ભલે શેઠીયા હોય કે વેઠીયા હાય. મારવાડી શેઠ તે ટેકીલે
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ,
૨૦૭ હવાથી બે ત્રણ મહિના પછી ભારી રાખેલા માલને ભાવ વચ્ચે. તેથી શેઠને બમણે લાભ થયે. વ્યાજ સાથે નાણા લઈને પેઢીના માલીક શેઠની પાસે આવી દેવું ચૂકતે કર્યું. ત્યારે શેઠે કહ્યું કે કઈ એવા પ્રસંગે જરૂર પડે ત્યારે સુખેથી રુપિયા લેવા આવશે–તમને જરૂર નાણું આપવામાં આવશે. મારવાડી શેઠની આબરૂ વધી. દરેક માણસે તેના પર વિશ્વાસ રાખવા લાગ્યા. આ મારવાડી શેઠ જેવા વ્યવહારમાં ટેકવાળા હતા તેવાજ ધર્મની આરાધનામાં ટેકીલા હતા. ધર્મની આરાધનામાં જે ટેકવાળા હોય છે. તે વ્યવહારના કાર્યોમાં ટેકીલા લેવા જોઈએ તે જ ધર્મની આરાધના ફલવતી બને છે. ધર્મનીતિની આરાધના કરતાં વ્યવહારમાં એટલે ખાનગી જીવનમાં અનાચારી, વ્યભિચારી બને તો તે આરાધના કુલવતી બનતી નથી માટે જાહેરમાં તેમજ ખાનગીમાં તથા વ્યવહારમાં કે ધર્મમાં સદાચારને ભલે જોઈએ નહી. તે જ જીવનની ઉન્નતિ થાય છે કેટલાક એવા માલુમ પડે છે. જાહેરમાં ધાર્મિક જેવા દેખાય છે. પણ ખાનગીમાં શન્ય જેવા હોય છે. તેવાને કેવા માનવા?
સુદેવ-સુગુરૂ અને સુધર્મમાં જે ભાગ્યશાલીઓને શ્રદ્ધા– ટેક રહેલી છે અને તેમના સદ્દગુણામાં જ્ઞાન પૂર્વક પ્યાર પૂર્ણ રહેલ છે તે ગમે તે જાતિ કુલને તેમજ સમાજ સસુદાયને હેય તે પણ તેઓને સદ્વિચાર અને વિવેકની પ્રાપ્તિ થાય છે તેની પ્રાપ્તિના ગે જાણવા લાયક જે વસ્તુ હોય તેને જાણે છે અને મેળવવા લાયક હોય તેને મેળવવા માટે સમર્થ અને પછી ત્યાગવા લાયક જે હોય તેને ત્યાગ કરી
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
આ. કીર્તિ સાગરસૂરિ રચિત
શકે છે સદ્ વસ્તુને જાણ્યા વિના તથા તેને મેળવ્યા સિવાય ત્યાગવા લાયકના ત્યાગ થવા અશકય છે દુનિયામાં એ વસ્તુઓ રહેલી છે એક આત્મા, મીજી જડ વસ્તુ તે એ પકી જે સદેવ-ગુરૂ અને સુધર્મની શ્રદ્ધા પૂર્વક જે ભાગ્યશાલીઓએ આરાધના કરો છે તે મહાશયે પેાતાના તથા પરના આત્માને ઓળખી શકે છે પેાતાના આત્માને સયમ–સંવર પૂર્ણાંક જે દ્રવ્ય ગુણ અને પર્યાયથી પીછાના શકે છે તે પરના આત્માને રીતસર જાણી કેમ ન શકે? અવશ્ય જાણી શકે છે એટલે રાગ-દ્વેષ અને માહાદિક તે મહા ભાગ્યચાલીએથી ખસતા જાય છે પરંતુ જેમાને શ્રદ્ધા-પ્રેમ નથી તેઓ સુદેવાદિકના સદૂગનાા જાણ્યા સિવાય સ્વપરના આત્મા કેવી રીતે ઓળખી શકે? ઓળખવા અશકય બને છે માટે સુવાદિકમાં શ્રદ્ધા પ્રીતિ રાખી. આદર-સમક્તિ પૂર્ણાંક રહેલા ગુણાને ગ્રહણ કરી પછી સ્વપરના આત્માંની આળખાણુ થતાં પાનાના રાગ-દ્વેષાદ્રિકથી ઉત્પન્ન થતાં સંકલ્પ વિકલ્પે તરફ નજર પડવાની, તેથી અનંત શક્તિમાનૢ આત્માની સૃષ્ટિના ગે સાંસારિક સુખ વિલાસેાની જે આસક્તિ છે ટળવાની જ અરે મનુષ્ય જેવા મનુષ્ય અની માણસાઈને સલ કરવા પોતાના ઢાષા તરફ નજતા કરા અન્ય સ્થલે પરિ ભ્રમણ કરતી દૃષ્ટિને દેવાદિકના ગુણામાં તથા પાતાના આત્માના ગુણેામાં સ્થિર કરા સ્થિર થતાં અનન્ય સુખના સ્વામી બનશે. સંસારના નાશવત પદાર્થોમાં દૃષ્ટિને અન તવાર નોંખી તેથી તમારી ચિન્તાએ વિખના ટળી છે કે વધી છે ? તેના વિચાર કરી તેથી ચિન્તા, વલાપાત, વિકા ખા
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડતર જાતિ હશે નહીં પણ વધ્યા હશે. તે પછી આ મેરા મનુષ્યભવમાં આત્મા શિવાય અન્યત્ર દષ્ટીઓને નાંખતા તે ચિત્તા વિ. બનાઓ ટળવાની કે ? નહી ખસે તે જરૂર માનજે. તેઓના યેગે જમ જરા મરણના અસહા સંકટે હાજર થવાના તે વખતે સંકટ વિગેરે ટાળવાને એકેય ઉપાય સૂઝશે નહી માટે ગઈ ગુજરીને વિસરી જઈને આથી જેતે અને સુદેવાદિકના ગુણેમાં તથા આત્માના દોષોને દૂર કરી ગુણેમાં દષ્ટિને સ્થિર કરે અપૂર્વ પ્રતિભાને ઉઘાડ થશે સાથે સાથે અપૂર્વ આનંદની લહેરીએ આવીને ઉપસ્થિત થશે. કેઈની સાથે વેર, વિરોધ, માયા, મમતાધિ રહેશે નહી. તથા અનાદિકાહાના શગ દ્વેષ મહાદિકના બંધનથી જે પરાધીનતા છે તે ખસતી જશે. અને સાથે સાથે અવતંત્રતા આવીને મળશે કન્યવી પદાર્થો ને કષ્ટ સહન કરી મેળવશે તે પણ જે અનાદિકાલની જે પરાધીનતા રહેલી છે તે ખસવાની નહી જ
લે તો તેમાં સ્વાધીનતા માનતા છે. પણ તેમાં સવાધીનતા આપવાની શક્તિ જ નથી. ઉલ્ટા અધિક પ્રતિબદ્ધ બનશે. માટે બે ઘડી પણુ આત્માના ગુણે તરફ નજર કરવા વખત કાઢવે તે મનુષ્ય જીવનનું મુખ્ય કર્તવ્ય છે. દેવાદિક ભામાં સુંદર સાધને પુણ્યદયે મળ્યા પણ ભેગવિલાસમાં દષ્ટિ હોવાથી આત્માનું હિત કલ્યાણ સધાયું નહીં. પશુ પંખીના ભવમાં પૂરતાં સાધને નહીં હોવાથી આમિક ને દૂર કરી શકાય નહીં એમાં દુખિ ભેગવાતાં હેવાથી તે દુખે તરફ દૃષ્ટિ ચૂંટેલી હોય છે. ફકત મનુષ્યભવમાં જ જે સાધને જોઈએ તે મળી શકે એમ છે. માટે શુભ સાધનેને મેળવીને
૧૪
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત આત્માના ગુણેમાં દષ્ટિને સ્થિર કરે. ૫ ૮૫ ઉપકાર કરનારને અપકાર કરે નહીં !
તમે સારી રીતે તપાસ કરશે તે માલુમ પડશે કે ભંગ વિલાસમાં આસક્ત માનવે સ્વ માણસાઈને ત્યાગ કરી દાનવની માફક આચરણ કરી રહેલા હોવાથી દેવાદિકના સદ્ગ તથા આમિક ગુણ તરફ દૃષ્ટિ પણ કરતા નથી તે પછી પોતાના દેને દૂર કરવા કયાંથી શક્તિમાન બને? આવા મનુષ્ય ભલે રાજા મહારાજા કે શેઠ હોય કે શંકર કિંકર હોય તે સવે પિતાના દોષથી જ અધમ ગતિમાં ફસાઈ પડે તેમાં આશ્ચય શું? આવા મનુષ્ય લેક સમુદાયમાં હલકા પડે તે માટે કરેલા અપરાધ–પાપ ઉપર પડ નાંખવા બનતા પ્રયત્ન કરે છે. પણ સ્થાન અને કાલની મયતા એવી છે કે પાપના પડદાને ચીરી નાંખી તે કરેલા ગુન્હાઓ-પાપને ખુલ્લાં કરે છે. કેઈ રાજા સહેલગાહેનીક
ન્ય છે. તેની લહેરમાં ટાઈમની ખબર–ભાન રહ્યું નહી. બપોરના સૂર્યના પ્રખર તાપથી તપેલ હેવાથી તૃષ્ણાએ બરાબર ઘેરે ઘા પાણીના અભાવે મૂછ આવી તેવામાં એક હરિજન ઢડે ત્યાં આવી યથેચ્છ જલપાન કરાવી લેજન કરાવ્યું. તેને સહચારિ સેવકે અન્યત્ર શોધ કરી રહેલ છે. શોધ કરતાં આ રાજાને ભેટે થયે નહી. તેથી પોતે સ્વસ્થાને ગયા. આ નૃ૫ તેઓની વાટ જોઇ રહેલ છે. વાટ જોતાં રાત્રિ પડી તેથી પિતાના મહેલમાં જઈ શકે નહી. હરિજને તેને સત્કાર–સન્માન કરી પિતાના મકાનની રૂમમાં બેસાડશે. સુવા માટે સુંદર પલંગ-સુંવાળા દડા સહિત
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
આંતર જાતિ આપે. અને ઓઢવા માટે કેમલ રજાઈ આપી ઉપકારને બદલે આપ જોઈએ. તેના બદલે હરિજનનું મકાન તથા સાહ્યબી સુખ દેખીને અદેખાઈ કરવા લાગ્યો. કે હરિજન આવી સાહ્યબી ભગવે છે અરે ટેક્ષ કર ભરતા નથી. માટે દરેક ઢેડ ઉપર કર નાંખ જોઈએ. પ્રાતઃકાલે સહચારિ સેવકે ત્યાં આવ્યા. તેઓની સાથે સવનગર જઈને અધિકારીને હરિજનની સાહ્યબીથી વાત કહી તેના ઉપર કર નાંખે. આવા દાનવ જેવા માનવ, ઉપકારને બદલે અપકાર કરી વાળે. તેઓને પોતાના દેશ તરફ દષ્ટિ કયાંથી પડે. ?
છે સહન કરે છે ૮૬ મનુષ્યોને વિપત્તિ આવે છે તે માણસાઈને
વિકાસ કરવા આવે છે, આ મુજબ જે જાણતા નથી તે અધિક દુખી બને છે. કેઈ સમ્યજ્ઞાની સમજાવે ત્યારે તેઓની શિખામણ પસંદ પડે તે જે આવી પડેલ સંકટનું જેર ચાલે નહી. અને સહન કરવાની શક્તિને આવિર્ભાવ થાય. સાંસારિક સાધને સર્વદા અને સર્વથા સુખશાંતિ આપવામાં સમર્થ છે જ નહીં. તે સાધને પ્રથમ આનંદ એટલે વિકારી સુખશાંતિ આપીને ખસી જાય છે. ત્યારે ભોગ વિલાસમાં રક્ત બનેલને મહાન દુઃખ થાય છે. કારણ કે સહન કરવાની શક્તિને કેળવી નથી તેથી જ આત્મભાન ભૂલી પાગલ જેવા બને છે. માટે પુર્યોદયે ભલે ભેગવિલાસના સાધને મળ્યા હોય. તેના આધારે સુખ ચેનમાં રહેતા હે તે પણું સહન કરવાની શક્તિને કેળવવી જોઈએ. કયારે દુઃખદાયક સંકટ
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
આ. કીર્તિસાગરિ રચિત કે વિપત્તિ આવી પડશે તે જ્ઞાની સિવાય કે અન્ય કહેવા માટે શક્તિમાન નથી. જ્યારે વિડંબનાઓ ઉપસ્થિત થાય છે. ત્યારે શેક સંતાપાદિક કરવામાં તે જે આત્મિક બેલ હોય છે. તેને અવરોધ થાય છે. અવરોધ થયા પછી તેને વિકાસ થ દુઃસાધ્ય બને છે. માટે તેવા ટાઈમે હિંમત રાખી વિચાર કરો કે, આ જે વિડંબનાએ આવી છે. તે અનુભવી બનાવવા માટે આવી છે. અને વિકાસનું સાધન હોવાથી શા માટે સંતાપાદિક કરે, આવા શાણા સજજને લેખના ઉપર મેખ મારી કંટકથી પથરાયેલ માર્ગમાં પણ પિતાને માગ શોધી લે છે. અસહિષ્ણુ દુઃખદાયી અવસ્થામાં શોક સંતાપાદિ કરીને કંટકવાળા માર્ગને અધિક દુગમ બનાવે છે. એટલે આગળ વધી શકતા નથી, પણ પાછળ પડા કે છે. જગતમાં સત્વશાલી-હિંમતવાન-પુરૂષ અને જીએ એ વિપત્તિવેલા હિંમતને ધારણ કરવા પૂર્વક વિકાસનું સાધન માની પાછળ ન પડતાં આગળ વધેલા છે. તે પ્રમાણે વર્તન રાખવામાં આળસ કરવી નહિ. ૮૭ સંસારમાં કઈપણુપ્રાણીઓની સરખી માનસિક વૃત્તિઓ હોતી નથી વિદ્વાનોના મત-અભિપ્રાય
પ્રાયઃ સરખા હોતા નથી. અરે જડ ઘડિઆળ પણ સરખી હોતી નથી એટલે એક સરખે ટાઈમ તેઓને હેતે નથી, ત્રાષિ-મુનિઓને પણ સરખે ઉપદેશ હેતે નથી, કેઈ ઋષિ જગતને મિથ્યા માને છે. કેઈ એક વળી આત્માને અનિત્ય માને છે, કોઈક પુનઃ આત્માને નિત્ય એકાંતે માને છે. તેથી કહેવત છે કે
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
*
"
:
આંતર તિ
કુરે રતિક્રિા ” સાધારણ મનુષ્યોમાં સમજણ અને વિવિધતા હોય છે. તેથી વાદ વિવાદ થાય છે અને તેમાંથી વેર વિરોધ જમે છે. આને નિકાલ કરવા માટે નીતિશાસ્ત્ર કારે એક કાવ્ય લખ્યું કે,
दृष्टिपूतं न्यसेत् पादं वसपूतं पिवेजलम् सत्यपूतं वदेद्वाक्यं मनःपूत समाचरत् ॥
આ કાવ્ય સર્વે વિદ્વાનનેત્રાષિ-મુનિઓને તથા સાધારણ મનુષ્યને પ્યારૂ લાગ્યું છે, દક્તિ વસ્ત્રથી ગળીને પીધેલ પાણીથી તેમાં રહેલે કચ પરા વિગેરે પેટમાં જાય નહી અને પીડા થાય નહીં. સત્યપૂર હિતમિત અને પથ્ય વચન બોલવાથી વચન સિદ્ધિ થાય અને કલહ કંકાસ વિગેરે વિકાર શાંત પડે એવા એવા વચને દ્વારા થતા દેશે તથા અપરાધને આવવાને અવકાશ મળે નહી. અને ઉસૂત્ર ભાષી બનાય નહીં. અનંત સંસારમાં ભટકેવાનું બંધ થાય, લઘુકમી થવાને વખત આવે. ‘મન પૂર્વ માનસિક વૃત્તિએ પવિત્ર રાખવાથી અનિષ્ટ વિચારોને દેશવટે મળે સાથે સાથે સંક૯૫ વિક શુભ-શુભતર અને અનુક્રમે શુદ્ધ અને દશ દિશાઓને જે આશ્રવ આવે છે તે અટકે આથી જેમ તેમ તપાસ કર્યા વિના ચાલવું નહી તથા ફાવે તેમ ફેકે રાખવું નહી.
અને તૃષા લાગી હોય તે પણ ગળ્યા સિવાય જલપાન કરવું નહિ. અને માનસિક વૃત્તિઓને કબજે કરી પવિત્ર બનાવવી આ પ્રમાણે વર્તન રાખવાથી મનુષ્ય ઘણા પાપોથી અને અપરાધોથી બચે છે. અને મેશ મનુષ્યભવની સફલતા
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
આ. કીતિ સાગરસૂરિ રચિત
સધાય છે. એટલે વિષય કષાયના વિકારો તથા અહુકાર મમતાના આવેશ અલ્પ થવાથી કાઇ સંયમી મુનિવર્ય, સસારની અનિત્યતાના ઉપદેશ આપે તે પસદ પડે છે. અને પસંદ પડતાં મેાક્ષ માર્ગે વળાય છે,
જયપુરના નરેશ માનસિંહે પરાક્રમ ફારવીને કાબુલ દેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યાં. આ વિજયની ખુમારીમાં લંકાને જીતવાની અભિલાષા થઈ. પ્રધાનાની સલાહ લીધી કે આપદાદાની જમીન સત્તા ખાએ કબજે કરી હાય તે યુદ્ધ કરીને પણ સ્વાધીન કરવી કે નહી. ? પ્રધાનાએ કહ્યુ કે જરૂર સ્વાધીન કરવી. જે કબજે કરે નહી તે પરાધીન અને છે.
આ પ્રમાણે ‘હામાં હા’ મીલાવી ‘વચને જા વૃદ્ધ્િતા’ માનસિંહે કહ્યું કે, તેા કરા તૈયારી. લંકા જીતવા ચતુરગીસેનાને સજ્જ કરી. આ સાંભળી પ્રધાને ગભરાયા અને વિચાર કર્યાં કે ખેલ્યા તા ખેલ્યા પણ હવે શું કરવું. કારણકે લંકાને જીતવા જતાં મામાં રહેલા રાજાઓ સાથે લડાઇ કરીને જીતવા પડે તેમજ દરિયાને ઉલ ઘવા તે પણ અશકય છે, અને રાજાએ તે માટે હા’. પાડી તેની ના પડાવવી તે ખડી મુશ્કેલી છે. આ તે એવું બન્યું કે મીયાંભાઈ ગયા નીમાજ પઢવા અને મસજી કાટે વળગી. કોઇ શાણા સંયમીની સલાહ લેવાની ઈચ્છા થઈ કે આ વિડંબનામાંથી કેવી રીતે મુક્ત થવાય. શાણા અનેદશી એ નૃપની પાસે આવીને ઉપદેશ આપ્યા. કે મહારાજા માનસિંહ. તમે મહારાજા રામચંદ્રના વંશના છે અને મહાશજ રામચંદ્રજીએ લંકાને વિભીષણને દાનમાં આપેલી છે. તે પાછી કેમ લેવાય ?
:
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ તમારા વિશે આપેલ દાન, પાછુ લેવાય તેમાં પ્રતિષ્ઠા હાનિ થાય આમ સાંભળી માનસિંહે લંકા લેવાની બંધ રાખી અને પ્રધાને ખુશી થયા તે માટે કહેવાય છે કે સત્યપૂતં વાચન ૮૮પરાક્રમી પુરૂષ પ્રતિજ્ઞાનું પાલન, પ્રાણેના જોખમે પણ કરી શકે છે. પ્રતિજ્ઞા લેવી તે સહેલી છે પણ તેનું પાલન કરવું તે મુશ્કેલ છે. અને મમતા-અહંકારને ત્યાગ
કરી ધર્મને ધારણ કરે તેજ બનવું શકય છે. તે પછી ધનાદિકના ભાગે કથન કરેલા વચનનું પાલન કરે તેમાં આશ્ચર્ય શું? તે પ્રતિજ્ઞા પાલકોને આપેલા વચનની કિંમત પ્રાણે વિગેરે કરતાં અધિક ભાસે છે. તેઓનું મન્તવ્ય એવું હોય છે કે, જીવ જાય તે જાય પણ વચન ભંગ ન થાય, તેઓ ઘડીમાં વચન આપે અને ઘડીકમાં તે વચનને વૃથા કરે એવા હતા નથી, ત્યારે તેમને યશ જગત ભરમાં ફેલાય છે. વ્યાપક બને છે. તેઓ મહાભાગે પરલેકે ગમન કરે તે પણ યશ કીર્તિરૂપે આ લોકમાં જીવતા છે. વચનને ભંગ કરનાર આ લોકમાં જીવતા હોય તે પણ મરણ પામેલ છે. માટે પ્રાણેના જોખમે પણ કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવું તે આવશ્યક છે.
એક મહેટા ધનાઢય વેપારી શેઠને ઘણે સ્થલે વ્યાપાર કરવાની પેઢીએ હતી. તથા વચન પાલનમાં પણ મક્કમ હતા. જે પ્રમાણે બેલે તે મુજબ પાલન કરતા ધનાધિકમાં મમતા–રાખતા નહી એક વખત તેમના વફાદાર મોટો મુનીમે જથ્થા બંધ તંબાકુ વિગેરે ખરીદ કરી બીજે સ્થલે
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત રહેલા શેઠને ખબર આપી કે અમુક વસ્તુઓની જથ્થા બંધ તમાકુ ખરીદ કરી છે તેવા વખતે ખરીદ કરેલ વસ્તુના ભાવ નરમ પડતા હતા. તેથી શેઠે કહેવરાવ્યું કે, નરમ પડતા ભાવમાં જે ખરીદ કરી છે. તે સારૂ કર્યું નહી. નફે આવે કે નુકશાન થાય તે તારે શીરે. નુકશાનની જવાબદારી હું રાખતા નથી. આ પ્રમાણે કહ્યા પછી બનવા જોગ છે કે, ખરીદ કરેલ વસ્તુના ભાવ વધી ગયા અને બે લાખ રૂપિયાને લાભ થયે. શેઠ ખુશી થયા. અને કહેલા વચન મુજબ મુનીમને કહ્યું કે, આ જે લાભ થયો તે તારા ભાગ્યથી થયે છે. તેમાં મારી માલીકી નથી માટે તું રાખ? નીમે કહ્યું કે મારાથી થએલ લાભ રખાય નહી. માટે આપ જ રાખે. શેઠે કહ્યું કે, હું બેલ્યો છું કે, ખરીદ કરેલ વસ્તુથી જે લાભ કે નુકશાન થાય તેને જવાબદાર કે માલીક હું નથી માટે તને જ અર્પણ કરવામાં આવે છે. મારાથી વચનને ભંગ થશે નહી. આતે બે લાખ રૂપીઆ લાભ થયે. કદાચિત એથી અધિક લાભ થયે હેત તે હું રાખી શકું નહી રૂપિયા કરતાં વચનની કિંમત અધિક માનું છું. અને નુકશાન થયું. હત તે તું વફાદાર રહેવાથી માંડી વાળત, તને દેવાદાર રાખત નહી. ત્યારે વચનનું પાલન કરવામાં પાગલ અશક્ત શેઠે જ્યારે લાભ મળે ત્યારે પિતાની તિજોરી ભરે છે અને નુકશાની આવે ત્યારે ખરીદ કરનારના નામે ઓઢાડે છે. આવા અસ્તવ્યસ્ત માનસિક વૃત્તિમાને ઉપર કઈ વિશ્વાસ રાખતું નથી. કોઈ વખતે એવાની પેઢીને ઘણી નુકશાની આવી જાય છે. ત્યારે પ્રતિજ્ઞા મુજબ પાલન કરનારની પેઢીમાં કદાચ
સચિવ મા 2 વાળાએ
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ નુકશાની આવે તે પણ સહારો મદદ કરનાશ મળી આવે છે. અને પેઢી તરતી રહે છે. બનવા જોગ છે કે જથ્થાબંધ વ્યાપારમાં સમુદ્રની માફક ભરતી ઓટ આવ્યા કરે પણ જે વચનભંગ થતા નથી તેઓને ભાગ્યદયે ભરતી થાય. અને નૌકાની માફક તે પેઢી તરતી રહે. માટે નુકશાનીના પ્રસંગે પણ વચનભંગ કર નહી આ પ્રમાણે વ્રતધારી સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાએ વ્રત નિયમને ગ્રહણ કરતાં કરેલી પ્રતિજ્ઞાને, પાળવી જોઈએ ભલે પછી પ્રાણે જવાનું જોખમ આવી લાગે તે પણ તેને ભંગ કરવું જોઈએ નહીં. પ્રતિજ્ઞા પૂર્વક લીધેલા વતનિયમને ભંગ કરનારને ઘણું વિપત્તિ આવી લાગે છે. અને પુણ્ય વિહીન બની દુઃખે ભેગવવા પડે છે તે વખતે શકય સહાય મળતી નથી. અને વ્રત નિયમનાં દઢ રહેનારને પુણ્ય પ્રભાવે સહારે મળતું રહે છે. જો કે તેઓને વિપત્તિ પ્રાયઃ આવતી નથી. અને આવી હોય તે નિર્ભયતાથી સહન કરવાની શક્તિ જાગેલી હયાથી તેનું જોર ચાલતું નથી. માટે પ્રતિજ્ઞા પાલનમાં ઘણે લાભ જાણી દૃઢતાને ધારણ કરવી જોઈએ. ૮૯ સંસારી પ્રાણુઓએ સ્વયિાઓને આધારે સુખદાયક અને દુઃખદાયી કર્મો સર્યો તેથી જ તેના વિપાકે સુખ-દુઃખ ભંગ છે. સુખને જોગવટો કરતાં ગર્વ ગુમાન ધારણ કરશે નહી તે સુખશાતાને માણુ શકશે નહીતર સુખને ભેગવતાં અનેક વિને
આવી હાજર થશે.
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ne
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચ્યા. કીતિ સાગરસૂરિ રચિત
વિષય કષાયના વિકારા, ગ ગુમાન વગેરેની વાટ જોઈ રહેલ છે. જો અહંકાર-મમતા વિગેરે ધારણ કરી તા તે વિકારા ઉભા થઈને સુખશાતામાં ધૂળ નાંખી સંકટા કટકા લાવીને ફેકે છે. અને દુઃખની અવસ્થામાં જો દીનતા– હીનતા ભાસી કે આવી તા તે દીનતા-અધિક દુઃખમાં વધારા કરવાની જ. માટે સુખી અવસ્થામાં કે દુઃખી દશામાં ગ તથા દીનતા—હીનતાને ત્યાગ કરવા તે સુખના માગ છે. સુખને લોગવટા તથા દુઃખ સ'કટ કાયમ રહેતાં નથી. તેની તા દરિયાની ભરતી માફક ભરતી અને એટ થયા કરે છે. આમ સમજી તેવા સમયે સમસ્ત અવસ્થામાં સમત્વ ધારણ કરવું જોઇએ. દીવસ વિત્યા પછી રાત્રી આવ્યા કરે છે. તેમાં નવાઈ નથી તે મુજબ સુખ—પછી સંકટ આવે તેમાં શુ. આશ્ચય ?
એક વેપારીના માલ લાખા રૂપિયાના હતા તેને લુટારાએ લૂંટી લીધેા. તેથી તે વેપારી દેશાન્તરથી પેાતાને ઘેર આવ્યા. લુંટાયાની ખીના ગામના સ્વજન વગે તથા મિત્ર વગે જાણી, તેથી તેમને આશ્વાસન આપવા આવ્યા. વેપારી શેઠે જાણ્યુ ́ કે આ સઘળા જમવા આવ્યા છે. તેઓને આદરમાન આપીને બેસાડયા. અને કહ્યું કે ઘેાડીવાર એસે તમેને જમાડવાની સામગ્રો તૈયાર કરૂં, આવેલ સ્નેહી વગે કહ્યું કે. અમે જમવા આવ્યા નથી પરંતુ તમે લૂંટાયા હાવાથી આશ્વાસન આપવા આવ્યા છીએ તમારી મુખાકૃતિ આનંદ ભરેલી ટ્રૂખી અમને અમ થાય છે. આવા સંકટ વખતે ઘણા વેપારીએ ઉદાસી મની વિવિધ વલેપાત
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ખ્યાતિ
૨૧૯
કાઈ
કર્યા કરે છે. પણુ-તમારી સ્થિતિ આર પ્રકારની દેખાય છે. વેપારીએ શાંત મુદ્રાએ કહ્યું. કે તમે જે મીના કહી તે સત્ય છે. તેમાં દીલગીર કે નિરાશ થવા જેવુ નથી. હું ત્રણ કારણે પ્રભુના ઉપકાર માનું છું. કેવી રીતે ? સાંભળેા ? એક તા ખીજાઓનુ લુટારાઓનુ ધાપ મારી કે કપટ કલા કરીને મે` ધન મેળવ્યુ નથી ચારા જવાવાળી નશ્વર વસ્તુઓને લઈ ગયા છે મારે પશુ મરણાંત મૂકવાની હતી જ તે પહેલાં ગઇ. તથા અડધું ધન તા મારી પાસે છે ત્રીજી ધરૂપી ધન તેા પૂરેપૂરું મારી પાસેને પાસે છે કબજામાં, ફક્ત સાંસારિક ધન લૂંટાયુ છે. તેમાં સારૂ' સત્ય ધન તેા ગયું નથી. શા માટે હું ઉદાસી અતું અને લેાપાત કરૂ, જે મારી પાસે સત્ય ધન રહેલુ છે તેને લૂટવાની કેાઈની પણ તાકાત નથી. આ પ્રમાણે સાંભળી મળવા આવેલાને આનંદ થયા અને તેની તારી કરતાં પેાતાના સ્થાને ગયા. જો કે આવા ભાગ્યશાલી વેપારીએ અલ્પ પ્રમાણમાં હાય છે પણ જગતના સા તેના તરફથી બહુ પામી જાય છે અને સુખી અર્ થામાં છલકાતા નથી તેમજ દુઃખદાયી દશામાં દીનતા-હીનતાને ધારણ કરતા નથી. આ મુજબ જે સંસારમાં રહેવાય તા વિષય કષાયના વિકારાને દેશવટો મળે તથા સારા સંસ્કારાના ચાગે શુભ ગતિના લહાવા લેવાય. આવા ભાગ્યશાલી જ અનુક્રમે માક્ષ સુખના માલીક અને છે. આ સિવાય ચાર ગતિમાં રખડપટ્ટી કરતાં અસહ્ય યાતના આવી. લાગે તેમાં આશ્ચર્ય શું? દુઃખ સકેટમાંથી સુખશાતાના લ્હાવા લેવા
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
આ. કીતિસાગરરસૂરિ રચિત
તેમાં આવડત જોઈએ. આવડતવાળા બુદ્ધિમાન્ ધૂળમાંથી કે રક્ષા રાખાડીમાંથી ધન મેળવે છે તેમ અસાર-સસારમાંથી સાર સમ્યગજ્ઞાની પ્રાપ્ત કરીને સુખી બને છે.
એક સારી આવડતવાળા મુંબઈમાં નેકરી તરીકે રહ્યો પશુ પૂરતા પગાર મળતા નહી હાવાથી નેકરીના ત્યાગ કરીને ધંધા કરવા યે વ્યાપારમાં મૂડી નાણા ન હેાવાથી રાખાડી લાવી Üવા લાગ્યા ચાર સણુ પાંચ મણુ રક્ષા વિના મૂલ્યે લાવી પાંચશેર રક્ષાના પાંચ આના તરીકે વેચવા લાગ્યા. શેઠાણીએ રક્ષાના દામ ભરીને લેતી. તેથો પૈસાદાર અન્ય. મુખઈમાં પ્રાયઃરક્ષાના અભાવ હોય છે તેથી તે લેવા શેઠાણીઓ પડાપડી કરતી. આને પણ ઉત્સાહ જાગતા તેથી આનદથી લઇ આવી રક્ષા વેચતા. આ પ્રમાણે દરેક મનુષ્યા એ અસારમાંથી સાર લેવા તેાજ માનવ જીવનની સફલતા સધાય. ૯૦ સકલાની કેળવણી લેનારે ધમલાને પ્રાપ્ત કરવા પણ પ્રયાસ કરવાની આવશ્યકતા છે. કારણ કે વ્યવહારના કાર્યો ધ કલાથી સફલ થાય છે ધ કલા વિનાના વ્યવહાર, વિષય કષાયાના વિચારા અને વિકારા વધારવા પૂર્વક અધાતિમાં ધકેલી દે છે.
જીવનમાં અનેક વિડંબનાએ ઉપસ્થિત કરે છે. માટે ધમ કલાને ખરાખર જાણી વ્યવહારના કાર્યો કરે. માનસિક વૃત્તિઓને કમજે કરવી તથા સત્યવાણી ખેલવી અને કાયાનો પ્રવૃત્તિઓને અધમ માર્ગ માંથી પાછી હઠાવી ધમ મા માં જોઈ તપાસીને ાજવી. આ મુજબ વર્તન કરવાથી આવેલી
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ વિડંબનાએ ખસવા માંડે છે. અને આવતીને નિરાધ કરે છે. આ મુજબ વ્યવહારને ચલાવતાં ઘણે લાભ મળે છે. અને સુખશાતાએ જીવન પસાર થાય છે. ધર્મકલા એટલે પિતાના આત્માને ઉન્નતિના માગે વિકાસના માર્ગે લઈ જવાનું સાધન તે આત્મજ્ઞાન છે. માટે પ્રથમ તેને મેળવવા માટે પણ તમન્ના રહેવી જોઈએ. આમિક જ્ઞાન થયા પછી સાંસારિકકલાનું જ્ઞાન સફલ થાય છે. એટલે જીવનના વિકાસમાં તે જ્ઞાન, અસાધરણ સહકાર આપે છે. દુન્યવી બહેતર કલાએથી જે સંકટ-કષ્ટ ખસતા નથી તે ફક્ત આત્મજ્ઞાનથી, ખસે છે. શારીરિક કેળવણી લઈને શરીરને લષ્ટ પુષ્ટ બનાવનારમાં જે આત્મજ્ઞાન નહી હોય તે તે અહંકારી અને કર બની પિતાને પોતે જ અધર્મ માગે લઈ જવાનો સંભવ છે. સન્માર્ગે લઈ જનાર એક જ આત્મજ્ઞાન કહે કે ધર્મકલા, જ છે. વિષય કષાયથી ઉત્પન્ન થએલ અહંકાર, મમતા, અખાઈ. વિષય સુખની આસક્તિને ટાળનાર જે કેઈ હોય તે. આત્મજ્ઞાન છે. ૯૧ ધાર્મિક ક્રિયાઓ પણ આત્મજ્ઞાનથી સક્લ થાય છે. નહીતર તે ક્રિયામાં નિન્દા કરવાને
પ્રસંગે ઉપસ્થિત થાય છે. આત્મજ્ઞાની, અન્યનેને પૈસાનું દાન કર્યા સિવાય. પણ ઉપકાર કરવા સમર્થ બને છે. ઉન્માગથી ઉખેડી. સન્માર્ગે જોડવામાં ખરેખર ઉપકાર સમાએલ છે. દાનના પાંચ પ્રકારમાં અભય દાન મહત્વનું છે. વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત મહત્વ ધરાવે છે. તેમ દરેક જ્ઞાન-વિજ્ઞાનમાં આત્મજ્ઞાન
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીર્તિસાગરસૂરિ રચિત મહાન છે. અને કેવલજ્ઞાની મહારાજા તેની જ અધિક પ્રમાણમાં પ્રશંસા કરે છે. અન્યજ્ઞાન કલા તે સંસારને વધારનારી બને પણ ખરી, તેથી સમ્યગૂજ્ઞાની, આત્મજ્ઞાની ઉપર અધિક પ્રીતિ રાખે છે. અને અનુમોદના પણ કરે છે.
એક રાજા પાસે કીંમતી હીરે તે તેની પરીક્ષા કરાવવા ઝવેરીઓને બોલાવ્યા. ઝવેરીઓએ પરીક્ષા કરી કિંમત બતાવી પણ રાજાનું મન માન્યું નહી અને કહ્યું કે તમોએ આ હીરાની ખરેખર કિંમત કરી નથી. ત્યારે
એક ઝવેરીએ કહ્યું કે બે ત્રણ દિવસમાં તેની બરોબર કિંમત કરાવી આપીશું. ત્યાર બાદ એક ઝવેરીએ પિતાના વૃદ્ધપિતાને કહ્યું કે રાજાએ પોતાની પાસે રહેલ હીરાની પરીક્ષા કરવા સઘળા ઝવેરીઓને બોલાવ્યા. તેઓએ તે હીરાની કિમત વ બુદ્ધિના આધારે કરી પણ તેથી નૃપને સતષ
યે નહી. વૃદ્ધ ઝવેરીએ કહ્યું કે હું પણ ત્યાં આવી હીરાને દેખી પરીક્ષા કરૂં તે ખરે તેણે રાજાની પાસે આવી હીરાને દેખી તપાસી કહ્યું કે, અરે મહારાજા આ હીરાની કિંમત, નિવાણું લાખ રૂપિયાની છે, નુપે કહ્યું કે સર્વ ઝવેરીની આગળ પરીક્ષા કરી બતાવે વૃદ્ધ ઝવેરીએ સો સોને મંગાવી સૂર્યના તાપ આગળ તેઓની ઘોડી બનાવી, “છી સે મણિઓને આગવી તે ઘડીની આગળ પાછળ એઠવી દીધાં. હીરાના ટિશ મણિએ ઉપર પડયા પણ એક મણિ ઉપર તેનું કિરણ પડયું નહી, રાજાને કહ્યું કે એક હાંસ આ હીરાની દેષ યુક્ત છે. જે નિર્દોષ હેત તે એક કરોડની કિંમત થાત, નિપને તથા સભ્યજનોને આનંદ થયે અને શીરાવ
Sી તપાસ કરી છે, જે કો
મંગાવી
ને
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંતર જાતિ આપવા નૃપ તૈયાર થયે. વૃદ્ધ ઝવેરીએ કહ્યું કે ટાઈમ ઘણે થયે છે. માટે કાલે આપજે આમ કહો ઝવેરી, સવ સ્થાને ગયા. રાજાના દીવાને તેની પરીક્ષા કરવાનો વિચાર કર્યો કે ઝવેરી સર્વ કલાઓમાં કુશળ છે પણ ધર્મ કલામાં કુશળ છે કે નહીં તેની તપાસ કરીને શરપાવ રાજાની પાસેથી અપાવે. દીવાન પિતે આત્મજ્ઞાની તેમજ વ્યાવહારિક કલામાં કુશળ હતું તેથી રાત્રે ઝવેરી પાસે જઈને કહ્યું કે તમે સર્વે કલામાં પ્રવીણ છે લેકે કહે છે અને અમોએ પણ જાણ્યું પરંતુ આત્મિક જ્ઞાનમાં ધમકલામાં કુશળ છે કે નહિ, ઝવેરીએ કહ્યું કે સર્વે કલાએ જાણ પણ ધર્મકલા જાણી નથી. દીવાને કહ્યું તે તમને શરપાવ મળશે નહીં. ઝવેરીએ કહ્યું કે ાિડા દિવસમાં તે કલા જાણીને ધમકલાની પરીક્ષા આપીશ, પછી તે શરપાવ આપશે ને? જરૂર. ઝવેરી આમ તે વ્યવહારમાં હુંશીયાર હતા. તેથી સદગુરૂ પાસે વંદના પૅવક ધમકલાનું શિક્ષણ અ૫ વખતે લઈ તેમાં પ્રવીણ બન્યા તવાને કહ્યું કે ધર્મ એટલે શું? જે જ્ઞાન ક્રિયાના આધારે કર્મ બંધાય નહી. અને આવતા કર્મોને નિરોધ થાય તે સાચો ધર્મ કહેવાય અને એ ધમ કરાય કે જેથી જન્મજરા મરણના અસહૃા યાતના,વિડંબના મૂલમાંથી નષ્ટ થાય. વિષય કષાયના વિક સંકલ્પ ટળે. આ પ્રમાણે સાંભળી તિવાન ઘણે ખુશી થયો અને તેણે રાજાને કહ્યું કે હીરાની પરીક્ષા કરનાર ઝવેરી જે સર્વ કલામાં હુંશિયાર છે તે ધર્મ કલામાં–આત્મજ્ઞાન ક્રિયામાં પણ પ્રવીણ છે. માટે ઈચ્છા મુજબ શીરઝાવ આપ એગ્ય છે. નૃપે આમંત્રણ આપીને
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આ. કીતિસાગરિ થતા તે ઝવેરી ખુશી થાય તે મુજબ શીરાવ આપે. ઝવેરી પિતાને ઘેર જઈ વિચાર કરે છે કે, આત્મજ્ઞાન મેળવ્યું તે જ યથેચ્છ: લાભ મેળવ્યો. જે ન મેળવ્યું હતું તે બરોબર લાભ પ્રાપ્ત થાત નહી. હવે તે આત્મજ્ઞાન પૂર્વક સંક૯પ વિકલ્પને દૂર કરૂં અને અનંત લાભને સ્વામી બનું. ધર્મ કલા જ શક્તિ-સંપત્તિ આપવામાવાં સમર્થ છે માટે તેને ભૂલે નહી. ૯ જ્યાં સુધી પ્રાણીઓ, પાંચ ઈન્દ્રિયના વિષયમાં આસકત હોય છે. ત્યાં સુધી ધર્મકલા આત્મ
જ્ઞાન તરફ આદર ભાવ કરતા નથી.
ખુશી થઈને સેવેલા વિષયે તેઓનેજ સંકટમાં ફસાવે છે. તેથી જીવન સુખકારક બને છે. જીવ ત્યારે પ્રાપ્ત થએલા નિમિત્તો અને સગાને દેષ દેવા મંડી પડે છે. તેથી દુખ અ૫ થતુ નથી પણ વધતું રહે છે. અરણ કે પાંચ ઈન્દ્રના વિષયે તેના વિચાર અને વિકાસ તે મહટી ફસામણી છે. બલ બુદ્ધિ વિગેરે નાશ કરનારી છે. માટે વિષયેનું સેવન કરતાં પ્રથમ વિચાર કરવાની અને વિવેક કરવાની ખાસ જરૂર છે. વિષયમાં કેવી પાછળથી ફસામણી કટતા દુઃખ અને જીવનું કેવું જોખમ છે. તે સાંભળો.
એક માતપિતાને એક દીકરી અને બે દીકરા હતા. તેને ગળપણ ખાવાની ટેવ હતી. ઘરમાં ચોરીને પણ ખાતા. તેઓની માતા ઘણું શીખામણ આપતી પણ તે કુટેવ ભૂલતા નથી. તેમાં એક પુત્ર મહટ થયે. ગાંધીની દુકાને નેકરી તરીકે બેસાડો. નેકરી રીતસર કરે છે પણ
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨૨૫ મીઠાશ ખાવાની ટેવ હોવાથી તેના શેઠથી છાની માની રીતે સાકરના ભાજનમાંથી સાકર ખાવા લાગ્યા. એકદા સાકર ખાતાં તેને શેઠ જોઈ ગયે. ઘેર ખાવા ગયો ત્યારે સાકરના ભાજનના ઠેકાણે ફટકડીનું ભાજન ગઠવ્યું. આ છોકરાએ ઘેરથી આવ્યા પછી દરરોજની ટેવ મુજબ સાકરનું ભાજન માની તેમાંથી એક ગાંગડ મુખમાં નાંખે શેઠ તેના તરફ જઈ રહેલ છે. પેલે મુખમાં ફટકડીને કાંકરે નાંખે પછી બહાર કાઢી શકતું નથી અને મુખે પીડા થયા કરે છે. શેઠે કહ્યું કે તારૂ મુખ આવું કેમ બન્યું છે. બેલાતું નથી પણ શેઠ જાણી જાય તે માટે ફટકડી કાઢી શકતા નથી. અને હું અરે, કરી રહેલ છે. શેઠે કહ્યું કે જોઈ તારી ચાલાકી. મુખમાંથી ફટકડીને ગાંગડા કાઢી નાંખ અને સાકર ખાવાની ટેવને દુર કર, મુખમાંથી ફટકડીને ગાંગડા કાઢી નાખ્યું પણ તેની પીડા ઘણા દિવસ રહી, પછી નાકર સાકર ખાવાની ટેવ ભુલી ગયે. કફજે પડતે હતિ તે બંધ થશે અને શરીર પુષ્ટ બન્યું. બીજા છોકરાને જમી ખાઈ રહ્યા પછી હિંગાષ્ટક ચૂર્ણ ખાવાની ટેવ પડી હતી તે વિના તેને ચાલતું નહી. એક દિવસ ડબ્બીમાનું ચૂર્ણ ખતમ થયું. તેથી તેની માતાએ તે ડબ્બીમાં સુદર્શન ચૂર્ણ ભર્યું હતું. આ ભાઈ. ભેજન કરી રહ્યા પછી હિંગાષ્ટક ચૂર્ણ માની તે ડબ્બીમાંથી ચૂર્ણને કાકડે લઈ મુખમાં નાંખે. મુખ ઘણુ કહુક થએલ હેવાથી
શૂ શું કરે છે ત્યારે ખીજાઈને કહેવા લાગે કે હિંગાષ્ટક ચૂર્ણના બદલે સુદર્શન ચૂર્ણ ખાવામાં આવ્યું. હિંગાષ્ટક ચૂર્ણ કયાં છે માતાએ કહ્યું તે તે ખલાસ થયું અને તે ડબ્બીમાં સુદર્શન
૧૫
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
. કીતિ સાગરસુરિ રચિત
ચુણુ ભરેલું હતું. પણ તને કહેવાનું ભૂલી ગઈ. પણ હવે તારે આ સ્વાદ કરવા મૂકી દેવા ઘટે, આ પ્રમાણે જીભના સ્વાદમાં દરરાજ તેા નહી પણ કાઈ વખતે કડવાશને સહુન કરવી પડે માટે તેના પણ સ્વાદને ત્યાગ કરવાની જરૂર છે. વળી તેની માતાએ છેકરીને કહ્યું બેટા ! મેડા ઉપર જઈને ચણાના લાટ લઈ આવ, ચૂલા ઉપર રહેલી કઢીમાં નાંખવા છે. આ દીકરી પણ મીઠાઈ ખાવામાં મશગુલ હતી. તેથી મીઠાઈના ભાજના તપાસવા લાગી. પશુ મીઠાઈ મળી નહી છેવટે ગાળના માટલામાં હાથ નાખ્યો. ત્યાં તે તેમાં રહેલા મકાડાઓ એવા કરડયા કે, અમે પાડવા લાગી. રડવા લાગી. તેણીનું રડવાનું જાણી માતા જલ્દી ઉપર આવી ખચકા ભરતાં મકાડા દૂર કર્યો. અને કહ્યું કે તને ચણાને લાટ લેવા કહ્યું અને આ માટલામાં હાથ કેમનાંખ્યા ! છેકરીએ કહ્યું કે, લેટ લેવાનું ભૂલી જઈ મીઠાઈ ખાવાની ટેવ પડી હતી. તેના ભાજના તપાસ્યા. પશુ ખાલી હતા. છેવટે ગાળ આવા હાથ નાખ્યા, ને તેમાં રહેલા મ કેાડા વળગ્યા તેથી માતા પેટ પકડીને હસવા લાગી. પાડાશી ભેગા થઈને પૂછવા લાગ્યા કે, તમારી દીકરી કેમ બૂમ પાડીને રડતી હતી. તેની માતાએ કહ્યુ કે, મે' લાટ મંગાવ્યે ત્યારે ગાળ ખાવા માટલામાં હાથ નાંખ્યું. અને તેમાં રહેલા મ ફાડા કરડયા. તેથી રડવા લાગી છે. જીભડીના સ્વાદ એવા ડાય છે. માટે જીભડીને વશ કરવા તેવા સ્વાદને તજવા.
૯૩ ચક્ષુના વિષય પણ કાઈ પ્રસંગે જીવના જોખમમાં નાંખી પ્રાણાને હરે છે. માનસિક વૃત્તિએ અગાડી
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર જ્યાતિ
બુદ્ધિના ભ્રષ્ટ કરે છે. માટે નાટક-સીનેમા તકરાર લડાઇ વિગેરેને જોવામાં આસકત બનવુ નહી.
એક યુવાનને નાટક–સીનેમા વિગેરેને જોવામાં ઘણી પ્રીતિ હતી. દરરોજ જોવા જાય. અને પૈસાએાનું પાણી કરે માતપિતા સારી રીતે સમજાવે તે પણ માને નહીં. અને કહેતા કે. નાટક સીનેમા વિગેરેને જોવાથી ઘણી હુંશીયારી આવે છે. અને વ્યવહાર કાર્યોંમાં પ્રવીણુ મનાય છે. માતપિતા, કહેવા લાગ્યા કે, વ્યાવહારિક કાર્યોમાં કેવા તુ પ્રવીણુ અનેલ છે. તે અમે તારી ચાલ ચલગતથી જાણીએ છીએ. ન્યાય નીતિ-સદાચારને ભૂલી ઉન્માર્ગે ગમન કરી પૈસાની સાથે મુદ્ધિબલનું લીલામ કરી રહેલ છે, માટે આ ખૂરી ટેવના ત્યાગ કરેતા જ અમાને સુખ શાંતિ રહે. તારી સ્થિતિ દેખીને અમાને ઘણી ચિન્તા થાય છે. અમારે કાયા એટલા વર્ષો હવે કાઢ્યા નથી. પણ તારી ભવિષ્યમાં કેવી સ્થિતિ થશે. આવી ચિન્તામાં ધાર્મિક ક્રિયાઓમાં સ્થિરતા રહેતી નથી. પણ યુવાન શેના માને ? વૃદ્ધો ભલે ટક્ ટક્ કર્યા કરે. બંદા તા દરરોજ નાટકાદિકને જોવા જવાના જ, એક દિવસ સુસલમાનએ હુલ્લડ કર્યું. તેને બંધ કરવા પેાલીસેાએ ઘણા પ્રયત્ન કર્યો છતાં શાંત થયું નહી. અને ગેાળી બહાર ચાલુ થયા. તે જેવા ખાતર આ યુવાન ખહાર નીકળ્યેા અને હુલ્લડ નજીક આવ્યે તેવામાં એક ગાળી તેને મમ સ્થલે વાગી, અને પ્રાણા
..
For Private And Personal Use Only
૨૨૭
'.
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
આ. કિર્તિસાગરસુરિ રચિત ચાલ્યા ગયા. માતાપિતાને દુખને પાર રહ્યો નહી. તથા વિધવા થએલ તેની આને પણ દુઃખને પાર રહ્યો નહી. માટે પાંચે ઈન્દ્રિયની આસક્તિને ત્યાગ કરે. ત્યાર બાદ માનસિક વૃત્તિઓ પણ કબજામાં આવશે. અને વિકાસ સધાશે.
સહરાના રણમાં ભૂલા પડેલા મુસાફરને અન્નપાણીની જરૂર પડે છે. પરિભ્રમણ કરીને થાકી ગએલને અન્નપાણી સિવાય જીવન ટકી શકતું નથી. તે વખતે ધન-સત્તા પરિ. વારાદિક તથા ઝવેરાત પાસે હોય તે પણ પ્રાણે કેવી રીતે ટકે? ટકે નહી જ. અન્નપાણીની ગરજને ધન-ઝવેરાતાદિ શાંત કરી શકવા સમર્થ નહી હોવાથી તે વખતે મુસાફીર અન્નજળની ઝંખના કરતે હેય છે તેવામાં કઈ કૃપાવંત તેને ભાતુપાણી આપે તે મહાઉપકારી કહેવાય તે પ્રમાણે જીવનમાં માણસાઈ ન્યાય-જ્ઞાન ચારિત્રની જરૂર છે ત્યાં ધનાદિક કેઈ અર્પણ કરે તેથી માણસાઈ-પ્રમાણિકતારૂપી અનજલ પ્રાપ્ત થઈ શકતું નથી પણ કેઈ સદ્દગુરૂ ઉપદેશરૂપી અન્નજલનું પાન કરાવે તેજ જીવન ટકે અને ઉન્નતિના શિખરે આરૂઢ થાય
મનુષ્યગણ સહરાના રણ જેવા સંસારમાં મુસાફરી કરી રહેલ છે અને પરિભ્રમણ કરીને અત્યંત પીડા માણી રહેલ છે તેને સમકિત સાથે જ્ઞાન ચારિત્રની અવશ્ય જરૂર છે તે આપે તે ઉપકારી સાચા કહેવાય.
એક મુસાફીર સહરાના રણમાં માર્ગને શેધે છે પણ માર્ગ જડતું નથી. ચારે બાજુ તપાસ કરે છે ત્યાં રેતીના
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ
૨૨૯ ઢગલા દેખાય છે. ભૂલ પડેલ હોવાથી પરિશ્રમની સાથે ભૂખ તૃષા લાગેલી છે એક ઘર દેખાતા વૃક્ષ નીચે આરામ લેવા બેઠે શેડો થાક ઉતર્યો પણ ક્ષુધા અને તૃષા બરાબર સતાવી રહેલ છે એટલામાં એક પિટલી પાસે પડેલી દેખી હાથ ફેરવતાં ચણા-વટાણુ જેવું લાગ્યું. પિટલી છોડી જૂએ છે ત્યારે તેમાં મતી-મણિ–હીરા દેખ્યા. દેખીને નિશાસે મૂકતાં કહેવા લાગ્યો કે અરે ઝવેરાત અત્યારે તારી જરૂર નથી. અન્ન જલની આવશયક્તા છે તારાથી નાશ પામતું જીવન ટકાવી શકાશે નહીં. અત્યારે કોઈ દયાળુ અન્નપાણી અર્પણ કરે તે ઝવેરાતના કરતાં અધિક કિંમતી માનું. પ્રાણે ગયા પછી ધન કણ કામકું–આ પ્રમાણે બેસી રહ્યો છે તે અરસામાં ઉંટ ઉપર બેસી એક મુસાફીર ભૂલી ગએલ વસ્તુની શોધ કરતાં ત્યાં આવ્યા, ઝવેરાતની પિટલી દેખી ખુશ થયો. સુધા તૃષાથી અત્યંત પીડા પામી રહેલની દયા આવવાથી પોતાની પાસે રહેલ ભાત ખાવા આપ્યું અને યથેચ્છ પાણી પાયું તેથી પીડાથી ઘેરાએલાને શક્તિ આવી, ઉભે થઈને તેને ઉપકાર માનવા લાગે. કે તમે જે આવ્યા ન હોત તે આ રણમાં મરણ પામત, તમે મારો બચાવ કર્યો. આવેલા મુસાફરે કહ્યું કે, આવ્યો તે ઝવેરાતની પિટલી શોધવા તમે જે આ સ્થલે ન હેત છે અને બીજે હેતતે લઈને ચાલ્યા જાત તેથી જે બન્યું તે સારૂ થયું. અન્નજલ આપવું તે તે અમારી ફરજ છે. એમાં ઉપકાર શાને? આમ કહીને પોતાના વાહન ઉપર બેસાડી ઈચ્છા મુજબ ઈષ્ટ સ્થલે પહોંચતું કર્યું. આ પ્રમાણે ભાવમાં ભૂલા પડેલને
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત કઈ સદ્દગુરૂ ઉપદેશ રૂપી અજ જલ આપીને સન્માર્ગે આરૂઢ કરી ઈષ્ટ સાચા સુખને અર્પણ કરે તે જે તે ઉપકાર નથી. અને ઝવેરાતથી અધિક કિંમતી પુણ્યાનું બંધી પુણ્ય બાંધે. અનુક્રમે બેનું પણ કલ્યાણ સધાય, અને સત્ય સુખની પ્રાપ્તિ થાય, પરંતુ એ કેઈ હાય કે, ઝવેરાતને ધનાદિકને ગ્રહણ કરીને રક્ષણ કરું ભલે મરણ પામું તે પણ તેને ત્યાગ કરું નહી. આનાથી જ પીડાઓ દૂર ભાગશે અને ઈષ્ટ સુખ આવી મળશે. આવા માનવો અહંકાર અને આસકિતના ચાગે પિતાના ભાવ પ્રાણે જે કાંઈ અલ૫ પ્રમાણમાં છે તે પણ ગુમાવે છે. અને સંપત્તિ સાહ્યબી તથા પરિવાર વિગેરે અહીંજ પડી રહે છે. કેઈ સાથે આવતું નથી. હાય હાય કરતે દુર્ગતિનું ભાજન બની અસહ્ય પીડાઓને સહન કરતે જીવન વ્યતીત કરે છે. માટે ઝવેરાત–ધનાદિક કરતાં સમ્યક્ત્વ-જ્ઞાન–ચારિત્ર વિગેરે સાચા સુખને આપનાર છે એમ માનીને અહંકાર અને મમતા આસક્તિને ત્યાગ કરે તે અનાદિકાલની વિડંબનાને ત્યાગ કરવાને સત્ય ઉપાય છે. કેઈ સમર્થ સદ્દગુરૂ મળે. તે તેનો ત્યાગ કરાવી શકે. ૯૪ મૈત્રી-પ્રમોદ અનુકંપા અને મધ્યસ્થા ભાવનાઓ. તથા અનિત્ય અશરણુ વિગેરે બાર ભાવનાઓ જે છે તે અહંકાર, મમતા, અદેખાઈને દૂર કરીને આમેન્નતિ કરવામાં સત્ય સાધનરૂપ છે
આ ભાવનાઓના આધારે અનંત મહાભાગ્યશાલીઓએ આત્મવિકાસ સાધવા પૂર્વક કેવલ્ય જ્ઞાન પામી અનંત શક્તિ
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ
૨૩૧ પ્રાપ્ત કરી છે. તથા જન્મ જરા મરણની વિડંબનાઓને ત્યાગ કરી અનંત સત્ય સુખ પ્રાપ્ત કરેલ છે. જ્યાં સુધી મૈત્રી વિગેરે ભાવનાઓ ભવાતી નથી ત્યાં સુધી અહંકાર મમતા વિગેરે જે અત્યંત દુઃખ દાયક છે. તે ખસતા નથી અને સત્ય કેવળજ્ઞાનને આવિર્ભાવ થતું નથી. અહંકારાદિ એક જ ભવના નથી પણ અનાદિકાલથી ચૂંટેલા છે. મનુષ્યની ઋદ્ધિ સમૃદ્ધિ અને શક્તિને ખાઈ બીલાડાની માફક લષ્ટ પુષ્ટ બનેલ છે. તેમને મનુષ્યના શરીર અને આત્મારૂપી ઘર મળેલ છે. સાંસારિક સાધનો દ્વારા તે નીકળી શકે એમ નથી. એને કેાઈ સમર્થ સદ્ગુરૂની સહાય લઈને અત્યંત પુરૂષાર્થ કરવામાં આવે તેજ નીકળી શકે એમ છે. બલ ફેરવ્યા વિના તેમજ સમર્થ સદૂગુરુને સહારે લીધા સિવાય તે બીલાડ નીકળશે નહી. તેણે ઘણી પાયમાલી બરબાદી કરી છે. અને જે નહી કાઢશે તે અદ્યાપિ કરશે. માટે તેનાથી રક્ષણ કરવું હોય તે અલફેરવી સહકાર લે.
એક ખેડૂતના ઘરમાં તેની પાસે ચાર, પાંચ ગાયે અને ભેંસ હતી. તેથી દુધ, દહીં અને ઘી ભરપૂર હતું. તે સઘળું કઠલામાં મુકવામાં આવતું એક દીવસ ભૂલથી તે કઠલાનું બારણું થાડું ઉઘાડેલું હોવાથી તેમાં બીલાડ પેઠે તેની ખબર ખેડૂતને રહી નહી. આ અંદર પડેલે બીલાડે હવે બહાર નીકળતે નથી. નુકશાનીની ખેડૂતને ખબર પડી. તેથી તેને કાઢવા માટે ઘણી મહેનત કરે છે પણ નીકળતે નથી. ખાવા પીવાની જ્યાં મજા પડતી હોય ત્યાં કયાંથી નીકળે ! ખેડૂતે એક સમર્થ ખેતીના કરનારની સહાય લીધી.
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
આ. કીર્તિ સાગરસૂરિ રચિત તેથી તે બીલાડા નીકળે. આ પ્રમાણે સમર્થની સહાય લઈને થતી બરબાદીનું રક્ષણ કરે. ૫ સાંસારિક સાધન પુર્યોદયે આવી મલે છે આવી મલ્યા પછી જે તેને સ્વરૂપને ખ્યાલ રહે નહી તો તેઓનું રક્ષણ કરવા માટે અનેક પ્રકારના સંક૯પ વિકલપો થયા કરે છે છતાં તે સાધને પ્રતિકુલતાને ધારણ કરે છે ત્યારે મનુષ્યને અત્યંત કંટાળો આવે છે. અને ઘરમાંથી
નાશી જવાની વૃત્તિ-પ્રવૃતિ થાય છે.
પરંતુ સંકલ્પ વિક૯પ ટાળ્યા સિવાય ભલે ઘરમાંથી નાશી જઈને જંગલમાં વાસ કરે તે પણ તે કંટાળે ટળતા નથી. અને યથેચ્છ સિદ્ધિ થતી નથી. માટે પ્રથમથી ઈટ સિદ્ધિના અભિલાષીએ, ધન-ધાન્ય પત્ની પુત્ર વિગેરે જે સાધન છે તેને બરાબર સ્વરૂપને જાણવું, તેના સ્વરૂપને જાણ્યા પછી આસક્તિ અ૯૫ થવાના સંકલ્પ વિકલ્પ પણ ટળતા રહેવાના અને સ્થિરતાના ગે ઇષ્ટ સિદ્ધિ થવાની.
- એક બ્રાહ્મણને આજીવિકાનું સાધન બરોબર હતું નહીં. અને પુત્ર પુત્રીને પરિવાર અધિક હતા. તેથી તેની સ્ત્રી ઘણે ઠપકે આપતી. કઈ વખતે છણકા–મમવચનેના બાણે પણ લગાવતી. તેથી કંટાળે લાવી જંગલમાં કઈ એક મેગીની સેવામાં તત્પર બન્યો. અને મનમાં માન્યું કે. યોગી મારા દુઃખ દુર કરશે.
ગીએ કહ્યું કે દુઃખ દૂર કરવા હોય તે અષ્ટાંગ રોગની સાધના કર. તેથી તારી દરિદ્રતા નાશ પામશે અને
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર પતિ
૨૩૩ સુખી થઈશ. આ બ્રાહ્મણ ગામમાંથી ભિક્ષા માગી લાવી પિતાનું પેટ ભરે છે અને રોગ સાધના કરવા માટે યમ નિયમ-આસનની વિધિ સઘળી પાલીને દઢ બને. પછી પ્રાણાયામમાં પ્રવીણ બને પણ પ્રત્યાહાર જે ચેગનું અંગ છે તે સધાતું નથી. ગુરૂગએ તેની બીના જાણ કહ્યું કે તું વિકલ્પ વધારે કરતે હશે. બ્રાહણે કહ્યું કે સગર્ભા સ્ત્રીને મૂકી અત્રે આવેલ છું. તેને દીકરો કે દીકરી આવેલ હશે.
ગીએ કહ્યું કે, પાછા ઘેર જા, તેની તપાસ કરી આવ. તેને વિચાર આવે છે. બ્રાહ્મણ ઘેર ગયે. કાંઈ પણ ધન નહી લાવેલ હેવાથી ઉધડો લીધે. ધિક્કાર કરવા લાગી તેથી સંસારના સાધનનું સ્વરૂપ જાણું યેગી પાસે આવ્યું. અને સ્થિર થયે સંકલ્પ વિકલ ગએલ હોવાથી પ્રત્યાહારવિગેરે અંગોને રીતસર સાધીને સિદ્ધિ મેળવી. અને જગતની માયા મમતાને ત્યાગ કરવા પૂર્વક આત્મિક વિકાસ પણ સાધી સુખી થશે. માટે સુખી થવાની ઈચ્છા વાળાએ, સંસાર સાધનાનું સ્વરૂપ જાણી વિક૯પેને ત્યાગ કરી સ્થિરતા ધારણ કરવી અગત્યની છે. ૬ આ ભવમાં તે પુર્યોદયે અનુકુલ સાધન સામગ્રી મળી પરંતુ પરલોક માટે કાંઈ અનુકુળતા રહે એવું પુણ્યોપાર્જન કર્યું કે નહિ તેના વિચાર કરે
ખાવાપીવામાં મેજમજામાં અને વિષયમાં આસકત બનવાથી પુણ્ય ખવાતું જાય છે તેને ખ્યાલ છે કે નહિ ! જે આ ભવમાં જ પુણય ખતમ થયું તે પરલોકમાં અનુ
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત કુલતા રહેવી અશકય છે. માટે પરફેકમાં ગમન કરતાં સાથે આવે તેવી સામગ્રી કષ્ટ સહન કરીને પણ મેળવવા માટે મહેનત કરવી. કેટલાક કહે છે કે વૃદ્ધાવસ્થામાં પરલોકની સાધન સામગ્રી માટે પ્રયાસ કરીશું અત્યારે તે પ્રાપ્ત થએલ સાધનેને ભેગ-ઉપભેગ કરી લહેર કરવા દે? પણ વૃદ્ધાવસ્થા આવે તે પહેલાં પરલેકે ગયા ત્યારે શું કરશે લહેર કરતાં આયુષ્ય પૂર્ણ થયું તે તમે જે આશા રાખી તે અધુરી રહેશે માટે લહેરમાં કારમી કેર સમજી યુવાવસ્થામાં જ પરલોકમાં સાથે આવી તેવી સામગ્રી પ્રાપ્ત કરે પછી વૃદ્ધાવસ્થામાં પણ વિલેપાત થશે નહીં. કારણ કે તે અવસ્થામાં શરીરની શક્તિ, પુણ્ય સામગ્રી મેળવી શકાય એવી રહેતી નથી માટે પ્રથમથી ચેતી પુણ્ય સામગ્રીને પ્રાપ્ત કરે.
એક દેશની રાજધાની ઉપર જે રાજા રાજ્ય કરે તે રાજાને દશ વર્ષ રાજ્ય કર્યા પછી વનવાસમાં જવું પડે આ રીવાજ હતું તેથી રાજ્ય કરતાં એ રાજાને ચિન્તા થઈ કે મુદત પૂરી થયા પછી વનવાસ કરે પડશે ત્યાં હું સાધન સામગ્રી સિવાય શાંતિથી કેવી રીતે રહીશ. પાંચ વર્ષોમાંથી ત્રણ ગયા બાકી બે એક વર્ષ રહ્યું. એમ વલેપાત કરવા લાગ્યું. તે વખતે સમ્યગજ્ઞાની તેને મળ્યા. તેમણે કહ્યું કે ચિન્તા કરવાથી સાધને મળતા નથી. પણ મુદત પૂર્ણ થયા પહેલાં ચેતીને સુંદર સાધન સામગ્રી સાથે આવે એવી વ્યવસ્થા કર, પછી તે લઈને વનવાસ કર
આ મુજબ જ્ઞાનીની વાણું શ્રવણ કરી સાથે આવે એવી સામગ્રીને સંગ્રહ કરી મુદત પૂરી થતાં વનવાસ સ્વીકાર્યો.
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૨૩૫ અને સુખી થયે. પ્રતિકુલતા રહી નહી. તે પ્રમાણે સુખીજનેએ પિતાના સુખ માટે પરફેકે ગમન કરતાં પહેલાં સાથે આવે એવી સાધન સામગ્રી પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાની આવશ્યકતા છે. આ ભવમાં વિષય કષાયમાં આસક્ત બને નહી. પરભવમાં અનુકુળતા રહે એવી સામગ્રી મળવી અશકય છે. કારણ કે વ્રત-નિયમ ધારણ કર્યા નહીં. અને પાપથાનકમાં રાચી માચી રહ્યા. માટે પ્રથમ ચેતીને પ્રયાસ કરશે તે અનુકુલતાના સાધને મળી રહેશે. વૈરી ઉપર વેર વાળવાની માન્યતાને ત્યાગ કરવા પૂર્વક મૈત્રી–પ્રેમ રાખવાની ભાવના રાખે તેથી વેર વધશે નહી. અને પુણ્યની સાથે પ્રેમમાં વધારો થશે. અને અરસ પરસ સહકાર આપવાને સમય આવી મળશે.
એક સમ્યગ્ર જ્ઞાનીના ગુણવાન પુત્રને સર્પ કરડા, તેથી તે મરણ પામે તેના માતા પિતાને અત્યંત દુઃખ થયું. અને રૂદન કરવા લાગ્યા. તેવામાં ગારૂડીયાએ મંત્ર દ્વારા તે સર્પ, લાવી મંગાવ્યું અને કહ્યું કે તમારા પુત્રને મારી નાંખનાર આ સાપને કહે તે અહીં જ મારી નાંખું શોક સંતાપને દૂર કરી સમજણ તે માત પિતાએ કહ્યું કે તેને મારી નાંખવાથી મરણ પામેલ પુત્ર જીવતે થવાને નથી. ઉલટું વૈરમાં વધારે થશે. માટે તેને મુકી દે પહેલા ભવના વેર વિના તેમજ ચંપાયા વિના કોઈને સાપ કરડતે નથી માટે તેને મારી નંખાવીને અમારે તેમાં વધારો કરે નથી, માટે ભાઈ તું આ સાપને મૂકી દે. આ પ્રમાણે કહેવાથી વેર ગયું અને સારી ભાવનાથી પુણ્ય બાંધીને
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત સુખી થયા. માટે અહિંસાદિક વ્રતેને પાલીને સુખી થાઓ વિયેગી વસ્તુ ખાતર વેર કરે નહી અને વધારે પણ નહીં. તમારી પાસે જે સંગે વસ્તુઓ મળી છે તે વિયેગવાળી છે તે નકકી સમજી વેરને વધારે કરે નહી. અને વેર હોય તે મૈત્રી ભાવના તથા પ્રેમથી વાળ કે જેથી આ ભવમાં કે પરભવમાં અથડામણ વિગેરે થાય નહીં. અને સુખેથી આત્મન્નિતિ સાધવાનો સમય મળી રહે. ૯૭ પુદગલાનંદી મનુષ્યો બહાર દેખાવ કરવામાં
અધિક માન્યતા ધરાવે છે. જન સમુદાય, ખામીઓને ખેડા-તથા અપરાધને જાણી શકે નહીં તેવી વિવિધ યુક્તિ કરી માનવીઓને ભ્રમમાં નાંખી પિતે કુલાય છે કે અમે કેવા હુંશિયાર છીએ કે કે અમારા દોષ–ખેડ વિગેરેને દેખતા નથી. પરંતુ સુજ્ઞજને તે તે સઘળું જાણી લે છે અને હાંસી કરે છે.
જીવરામભટ્ટ રતાંધળે હતે રાત્રીમાં ચાલતાં દેખતે નહી તેથી ગામના લેકે તેને રતાંધળે કહેતા, આ ભટ્ટની સ્ત્રી મરણ પામી. બીજીને પરણવાની ઈચ્છા થઈ. ગામના જ્ઞાતિજને તેને રતાંધળો હોવાથી કોઈ કન્યા દેતું નથી. એટલે દશબાર ગાઉ ઉપર એક ગામમાં સુંદર રેશમી વસ્ત્રો પહેરી બે મિત્રોને સાથે લઈને ગયે તેને બહારના ભભકાને દેખી એક બ્રાહ્મણે કન્યા દીધી. લગ્ન થયા પછી બે ત્રણ વર્ષે સ્વવધૂને તેડવા ગયે પણ તે ગામમાં પહોંચતાં રાત્રી પડી. સસરાના ઘર તરફ જતાં ખેડેલા ઘરના મોટા ઉંડા પાયામાં ગબડી પડે. બહાર નીકળવા પ્રયાસ કરી રહેલ
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ
૨૭. છે પણ નીકળતું નથી, તે માગે થઈને જતાં સાસરા પક્ષના સંબંધીએ તેને ઓળખીને બેલા. જીવરામભટ્ટ ! આ ઘરના પાયામાં પડી શું કરે છે ? ફીસીઆરી કરતાં કહ્યું કે મારે પણ બંગલે બંધાવે છે તે માટે આ ઘરના પાયાની તપાસ કરું છું. જરાક ટેકે આપ ભટ્ટજી બહાર નીકળ્યા. સાસરાના ઘેર આવ્યા. સાસરીયાએ સન્માન આપી બેસાડયા. સાસુએ કંસાર બનાવી થાળીમાં પીરસ્યું તેવામાં આંગણામાં ફરતી પાડી અને કુતરી આવીને તે કંસાર ખાઈ ગઈ સાસુએ કહ્યુ થાળીમાં પીરસેલે કંસાર કુતરી અને પાડી ખાઈ ગઈ શું તમે દેખતા નથી? હુંશીઆરી બતાવતાં ભટ્ટે કહ્યું કે અમે સારી રીતે દેખીએ છીએ પણ તમારી પાળેલી અને માનીતી હાવાથી દૂર કરી નહી. સાસુ સમજી ગઈ કે રાત્રિમાં ભટ્ટ દેખતા નથી, તેથી આ ખેડને છુપાવવા અસત્ય જવાબ આપે: છે. પણ અત્યારે મૌન રહેવું આમ સમજીને કહ્યું કે હવે જે આવે તે આ લાઠી તેઓને લગાવજો. ભાગી જશે. આમ કહી બીજી થાળીમાં કંસાર પીરસે. સાસુ ઘી લેવા ગઈ. લઈને આવતાં. રતાંધળા ભટ્ટે જાયું કે પાડી આવી છે. આમ સમજી લાઠી લગાવી સાસુના માથામાં. સાસુ રાડ પાડતી ખસી ગઈ. ભટે જાણ્યું કે પાડી નાશી ગઈ એવામાં સાસરીઆ પક્ષના સર્વે સગાં ભેગાં થઈને કહેવા લાગ્યા. ભટજીતે. રતાંધળા દેખાય છે. તેવામાં ટેકે આપનાર સગે આવીને કહેવા લાગ્યા. માર્ગમાં રહેલા ઉંડાપાયામાં પડી ગયા હતા, પરાણે ટેકે આપીને બહાર કાઢયા અને અત્રે આવ્યા. પુછયું ત્યારે કહેવા લાગ્યા કે મારા બંગલાને કે ઉંડે પાયે,
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત બાદ તેની તપાસ કરતે હતે. પણ હવે ખબર પડી કે જીવરામ ભટ્ટ તે રતાંધળા છે ભ્રમ ટળી ગયે. આ મુજબ હાંસી કરતા સ્વજને પિતાને સ્થાને ગયા. ભટ્ટ તે એ હલકે પડયે કે બીજીવાર સાસરે જવાની બે ભૂલી ગયે. પુદ્ગલાનંદીએ પણ બહાર દેખાવ કરવામાં બાકી રાખતા નથી. ઘરમાં તે તીજોરીના તળીઆ દેખાતા હોય છતાં બજા૨માં નવલશા હીરજી જેવા થઈને ફરે જ્યારે કઈ શિખામણ આપે ત્યારે તેને ઉધડો લઈને બહાદુરી માને આવા માણસે સભ્ય અન્તરાત્માનંદી આગળ હાંસી પાત્ર બને તેમાં શું આશ્ચર્ય આત્માનંદીને બહાર દેખાવ ભપકે કરે તે પસંદ પડતું નથી. એને આત્માને વિકાસ સાધવામાં તત્પર હોય છે. અને તેમાંજ આનંદ માણી રહેલ હોય છે. જ્યારે આત્માનંદી બનાય છે. ત્યારે જ રાગદ્વેષ અને મહતું બલઅલ્પ થાય છે. ૯૪ સારામાં સારી વસ્તુઓ પ્રાપ્ત કરવી હોય તો બહાર બહુ પરિભ્રમણ કરવાની જરૂર છે નહી સારામાં સારી વસ્તુને મેળવવા માટે ભૌતિક પદાર્થોની જે આસકિત છે તેને ત્યાગ કરી તલ સ્પશી વિચાર કરી વિવેક કરશે
તે જ વસ્તુઓ મળી શકે એમ છે.
વિચાર અનેક વિવેક કર્યા વિના તે મનહર વસ્તુઓ મળી શકે એમ નથી. અને આસક્તિ ટળે એમ નથી. જ્ઞાનીઓ કહે છે કે સારામાં સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે નીચે મુજબ કહ્યા પ્રમાણે વર્તન રાખો કામક્રોધાદિકને
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જયાતિ
૨૩૯
મારા, વરીને આદર આપતા રહેા. પોતાના દાષા તરફ નિરીક્ષણ કરો, અને જાગતા રહા. આ ચાર આજ્ઞાના અમલ કરનાર ગમે તે જાતિકુલના ડાય તે પણ સારામાં સારી વસ્તુને પ્રાપ્ત કરી અનુક્રમે અનત ઋદ્ધિ સિદ્ધિને પામે.
કેાઈ એક ગામમાં રહેનાર ઢાકાર રજપૂત જાગીરદાર તા હતા અને આવક પણ સારી હતી પણુ વ્યસની મનેલ હાવાથી આવકના કરતાં જાવક વધારે કરે છે. તેથી જતે ધિસે ઘણા દરિદ્રી અને દુઃખી થયા. તેની પત્ની પતિવ્રતા અને સતી હતી. તે ઢાકેારને પુનઃપુનઃ સમજાવતી. કે આ વ્યસના દુ:ખદાયી હાવાથી તેના ત્યાગ કરવાની જરૂર છે. વ્યસના વળગ્યા પછી તેના ત્યાગ અશકય બને છે. ત્યાગ કરી શકાતા નથી અને અધિક દુઃખી થતા દેખી તેની પત્નીએ એક લખેલા કાગળ આપ્યા. અને કહ્યુ કે જે ચાર લાખ રૂપિયા આપે તેને આ પત્ર અર્પણુ કરજે. ઠાકેાર કાગળ લઈને બજારમાં ગા, અને તલસ્પશી વિચાર કરનાર અને વિવેકીને આ પત્ર આપ્યા. તેણે પત્ર વાંચી ચાર લાખ રૂપિયા સ્થપિતાના મુનીમ પાસેથી અપાવ્યા—નગર શેઠને મુનીમે ચાર લાખની વાત કહી. શેઠે ક્રોધાતુર ખની તેને ઘરમાંથી કાઢી મૂકયા. અને કહયુ કે ચાર લાખ રૂપીને મેળવીશ. અને લઈને આવીશ ત્યારે જ ઘરમાં પેસવા દઈશ. શેઠના પુત્ર વિચાર કર્યો કે અત્યારે જ ક્રોધને મારવામાં સાર છે. પૂજ્ય પિતા ઉપર ક્રોધ કરવા નહી. આમ વિચારી વિનય પૂર્વક કહ્યુ કે જેવી તમારી આજ્ઞા, આમ કહી જેવા ઘરથી બહાર નીકળે છે તાવે પ્રથમ માતાને પગે લાગવા ગયા
'
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આ. કીતિ સાગરસૂરિ રચિત
મમતાળુ માતાએ વાત્સલ્યથી ભાતુ તથા નાની રત્ન ભરેલી ઢબુડી–લાટી આપી. તેને ગ્રહણ કરીને દેશાન્તર ગનન કરવા નીકળ્યે રસ્તામાં સગો બહેનનું ઘર આવ્યુ તેણીએ પણ આદર સત્કાર કર્યાં નહી. તેના પિતાએ પત્ર દ્વારા જણાવેલ હતુ કે તારા ભાઇ આવે તે આદર સત્કાર કરવા નહી. તેથી બહેને પણ આદર સત્કાર કર્યા વિના જવા માટે કહ્યું. તે પણ ક્રોધાતુર થયા વિના ક્ષમાને ધારણ કરવા પુક સુખશાતા પુછીને આગળ ચાલ્યેા. એક માટા નગરમાં ગયા તેના રાજાને એકજ પુત્રી છે. પરંતુ જે માણસ રાત્રિમાં તેની પાસે રહે તે મચ્છુ પામે છે. તેથી રાજાએ એવા ઢઢરા જાહેર કર્યો છે કે જે માણસ મારી દીકરી પાસે રાત્રિએ રહે અને જીવતા ઉંઠે તેને પુત્રી સાથે રાજ્યને અણુ કરીશ. આ નગરમાં આવેલ શેઠના પુત્રે ખરાખર વિચાર કરીને રાત્રિએ તેણી પાસે સૂઈ જવાનું કબુલ્યુ રાત્રિએ તે રાજકન્યા નિદ્રામાં ઘેરાએલ છે તેની પાસે જઇને એક બાજુ ગુપ્તપણે રહ્યો છે અને જાગતા કુવા બનાવ બને છે તે તપાસ કરી રહેલ છે તેવામાં રાજકુમારીના મુખમાંથી વિષધર સાપ નીક ખ્યા અને કાઇ ઉંઘી ગયેલાની તપાસ કરે છે. સાપ શેઠ પુત્રની પાસે આવ્યા પણ જાગતા ઢાવાથી દશ મારી શકા નહી. સાપને પણ જાગતા મનુષ્ય તરફથી ભીતિ હોય છે. તેથી ા ચડાવીને ડાલ્યા કરે છે જો ઉંધી જાય તે જરૂર કરડું પણ તે જાગતાનેજાગતા રહ્યો. શેઠપુત્ર વિચાર કરે છે. કે જો ઉંધીશ તા નક્કી આ સાપ કરડશે માટે વેરી અનેલને મારવા નહી પણ આદર સત્કાર અને પ્રેમથી વશ કરવા, આમ ધારી તે સાપની આગળ સુગ ંધીઢાર પુષ્પા વર્યાં દુધના ટારા
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ર નૈતિ
૨૪૯
મૂકાવ્યા. અને ઉપદેશ આપવા લાગ્યા હૈ સાપ, રાજકુમારી પાસે રહેલાં નિદ્રાવશ અનેલને તુ શા માટે કરડે છે તારા સુખમાં કાંઇ આવતુ નથી. અને વેરની સાથે અત્યંત પાપ અધ કરે છે માટે શાંત મની આ ભવમાં નિયમની આરાધના કરી સદૂગતિને મેળવ ? વેર લેવાથી વેર વળતુ નથી. પશુ વધે છે. આવું સમજી કુમારીના શરીરમાં તારે પાછું પેસવુ* નહી. પણ જ્યાં તારૂ સ્થલ છે ત્યાં જવું અને કોઈને કરવું નહી. આ પ્રમાણે સાંભળી વેરભાવને ત્યાગ કરી સર્પ જંગલમાં પેાતાના સ્થાને ચાલ્યા ગયા અને જે રાજકન્યા પીડાતી હતી તે પીડા રહિત મની. શેઠપુત્ર પણ જીવતા રહ્યો. શેઠપુત્ર વિચાર કરે છે કે તે પત્રના ચાર લાખ રૂપિયા આપ્યા તે વળી ગયા. રાજા ત્ર વચન પાલક છે તેથી પ્રાતકાલે ઈચ્છાથી અધિક લાભ થશે.
સારૂ થયું કે પિતાએ ઘરમાંથી કાઢી મૂક અને પત્રમાં લખેલ હિત શિક્ષાઓના પણ અનુભવ આત્મ્યો. સવારમાં જીવતા શેઠપુત્રને દેખી રાજા ઘણૈા ખુશી થયેા રાત્રિની બનેલી ખીના પુછી. તેના ઉત્તર સાંભળી રાજાએ પેાતાના રાજ્યની સાથે કન્યાને દીધી. હવે નગર શેઠના પુત્ર નૃપ થયેા. ન્યાયથી રાજ્ય કરવા લાગ્યા તેની પ્રશ ંસા તેના પિતાએ સાંભળી તે પણ અધિક ખુશી થયા. આ મુજમ જે વન રાખે તે સુખી અને છે માટે ક્રોધને મારવામાં સાર, વૈરીને આદર આપવામાં સાર અને જાગતે નર સાર. આ કહેવત યાદ રાખવાની જરૂર છે. જે લેાકા સૌંપત્તિ-સત્તામાં સાર માની બેઠેલા છે તે ો ઉપર કહેલો હિત શિક્ષાઓને માની તે પ્રમાણે વન
૧૬
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
આ. કીતિ સાગરસૂરિ રચિત
રાખે તા જ કાંઈક સાર પ્રાપ્ત કરી શકે, નહીતર અહંકારઅભિમાન-મમતા-અદેખાઇ આવીને ફસાવે. મહાપંડિતે આચાય ઉપાધ્યાય વિગેરેની પ્રજ્ઞા–અને મહત્તા ત્યારે જ સલ થાય કે ઉપરાક્ત વચનાને અનુસરે તેા. અન્યથા તે પંડિતાઇને મહત્વ, વાવિવાદ-ચડસાચડસીમાં વૃથા ગુમાવી બેસે. માટે દરેક માનવીઓને તેની જરૂર છે. તે ક્રોધને મારે નહી તે ધનના ગવ હાવાથી સહેજ પ્રતિકુલતા થતાં મગજ ગુમાવી ક્રોધાન્નુર અને અગર ચીડાઈને ગાળેા દેવા લાગે એટલે મળેલા ધનની સલતા મળે નહી. અને વૈરીઓને ઊભા કરે, પછી વૈરની પરપરા વધતાં જે આત્માન્નતિ થવાની હોય તેના નિરોધ થાય. અને નિરોધ થતાં અધમ ગતિમાં આવવુ' પડે માટે કામ ક્રોધાદિકને મારા, વેરીને આદર આવે અને જાગતા રહ્યા.
← અનાદિકાલથી કાં લાગેલા હાવાથી માહ-અજ્ઞા નતા વિગેરે દાાથી પ્રાણીઓ ઘેરાએલા છે. તેથી જગતમાં સારા સયાગા તથા તથા નિમિતા પ્રાપ્ત થાય તેા પણ સત્ય લાભ-મેળવી શકતા નથી. અને માયા સમતામાં આસક્ત બની પાતે જાતે દુ:ખમાં વિડંબનાઓમાં ફસાઇ જાય છે.
તેમાં જે સમ્યજ્ઞાની. વિચારક-અને વિવેકી હાય છે. તે સમ્યગ્ જ્ઞાનના ખળથી શુભ નિમિત્તો મળતાં લાભ ઉઠાવી શકે છે. અને પ્રાપ્ત થયેલા લાલને એટલે સંપત્તિ-સત્તા શક્તિને સમાગે વાપરી પાતે સુખી થાય છે. અને મેહ
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ મમતાને ત્યાગ કરવા પૂર્વક અને અનંત સુખના સ્વામી બને છે. એક વણઝારાની પાસે વ્યાપાર કરતાં લાખ સેનામહેરે હતી, તેથી તેનું રક્ષણ કરવા એક ચેજના કરી. જેવી કે એક જંગલમાં માણસની લાકડાની મૂર્તિ બનાવી રંગ સાથે રૂપાળી બનાવી, તે પણ પિલી રાખી. અને તેમાં લાખ સોનામહોરે ભરી, મસ્તક એવું બનાવ્યું કે તેને કાગ્યા સિવાય જુદુ પડે નહી. આ પ્રમાણે બનાવી સોના મહા પિલી તે મૂર્તિમાં ભરીને પાછા વ્યાપાર કરવા લાગે. લગભગ કરે સેનામહ ભરીને તે મૂર્તિના મસ્તકે લખ્યું કે જે માથુ-વઢે તે માલ કાઢે. આ પ્રમાણે લખીને પિતાના સ્થલે વણઝારે. ગયે. તે માગે ગમન કરનાર માણસે, લખેલાને વાચે છે કે માથુ વાઢે તે માલ કાઢે. આ પ્રમાણે વાંચીને કેટલાક તે મરણની ભીતિએ ચાલ્યા જાય છે. કેટલાક પિતાનું મસ્તક કાપવા તૈયાર છે. પણ તેને સાચા અર્થ જાણવામાં આવતું ન હોવાથી કરેલ પ્રયાસ વૃથા જાય છે. તેવામાં એક વિચારકે આવીને તે લખેલ મુજબ પિલી મૂર્તિનું તરવારથી મસ્તક ઉડાવી દીધું અને સેનામહેરેને ગ્રહણ કરી ચાલતો થયે. તે પ્રમાણે ધર્મશાસ્ત્રોના અર્થને જે સારી રીતે જાણતા નથી. તેને રહસ્ય સાર ક્યાંથી મળે! ફક્ત શબ્દને વચ્ચે પણ તેના સાચે અર્થ-૨હસ્ય જાણે નહી. તે ભણવાની કરેલી મહેનત માથે પડે છે. માટે શાસ્ત્રના રહસ્યને જાણ અલભ્ય લાભને પ્રાપ્ત કરે.
આશંસા સહિત-નિપૃહદાતા વિરલ હોય છે, યશકીરિ
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસારમાર તિ પ્રશંસા પ્રાપ્ત કરવા માટે દાન લેનાર ઘણા હોય છે તેથી તે વિરલ દાન દેનારના ઉપર અદેખાઈ કરતા દેખાય છે. કારણ કે આશંસા પ્રશંસા વિગેરેને ચિત્તે રાખી દાન દેના૨ના કરતાં આશંસા રહિતની પ્રશંસા સુમાં અધિક થતી હાવાથી હૃદયમાં અલ્યા કરે છે કે મારાથી અધિક તેની પ્રશંસા થાય છે. પણ મારી સુજ્ઞજનેમાં થતી નથી. તેથી દીધેલું દાન મમતાને અલ્પ કરતું નથી અને સમત્વને લાવી આપતું નથી માટે દાન દેવામાં કેઈ પ્રકારની આશંસા રાખવી નહી. આ દાનેશ્વરી અન્યના ભલા માટે લાભને માટે પ્રાણનું દાન દેવા પણ તત્પર બને છે. કેઈ રાજા સ્વપ્રશંસાની ખાતર જે કઈ માગવા આવે તેને ઈચ્છા મુજબ દાન આપીને મોકહતો. તેથી તેની પ્રશંસા માગનારાઓ કરવા લાગ્યા. તે શ્રવણ કરી શા બહુ ખુશી થશે. માગ્યા કરતાં પણ અધિક દાન રતે. પરંતુ એક હાતિમ કરીને આશંસા સહિત દાનેશ્વરી હતે તેનો સર્વે માણસા સુરજનો તથા તે સિવાય અન્યને તેની ભૂરી ભૂરી પ્રશંસા કરતા હોવાથી પ્રથમ રાજા, તેના ઉપર અદેખાઈ કરવા લાગે. કે જ્યાં સુધી આ હાતીમ જીવતે છે. ત્યાં સુધી સર્વે જામારી ભૂરિ ભૂરિ પ્રશંસા કરશે નહી. માટે તેનું કાસળ કાઢી નાખવું. આ પ્રમાણે વિચાર કરે છે. તે અવસરે પર્વના દિવસે માગણી કરનારાઓ થાણા ભેગા થયા. રાજાએ દાન પણ યથેચ્છ દીધું. તેઓ પૈકી કેટલાએક રાજાની ઘણી પ્રશંસા કરે છે. અને વખાણે છે. તે સાંભળી એક બે દાન લેનારા કહેવા લાગ્યા કે, ભલે રાજા દાન ઈચ્છા મુજબ દે છે. પણ પ્રશંસા મેળવવા ખાતર આપે છે.
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૨૪૫
જો કોઈએ પ્રશંસા કરી નહી અને ખુશામત કરી નહી તેા જોઈ લા,તેનું મુખ દીવેલ પીધા જેવુ' બની જાય છે. પણ હાતીમ જ્યારે દાન કરે છે ત્યારે ખુશામત કે પ્રશંસાને ઇચ્છતા નથી. અને કે ખુશામત કરે તા નીચુ મુખ રાખી ખુશામતનું નીવારણુ કરે છે. તેથી અમને આ રાજા કરતાં તે અધિક દાતા લાગે છે. આ પ્રમાણે ખાનગીમાં વાત કરનારનું શ્રવણુ કરી. રાજાએ પાતાના સેવકાને કહ્યું કે, જે હાતિમનું મસ્તક કાપીને હાજર કરે તેને સવા લાખ રૂપિયા આપીશું, આ સાંભળી એક ક્રૂર સેવક તેનું મસ્તક કાપવા માટે હાતિમની શેષ કરવા લાગ્યા પણ શેાધ કરતાં પત્તો લાગ્યો નહી. શેખી શેખી થાય! ઉદાસીન અન્યા. એક યુવાનના ઘરમાં જઈ પાણી માગ્યું. ત્યારે યુવાને તેને અન્નપાણી આપ્યુ. તેથી તેની ખુશામત કરવા લાગ્યા. યુવાને કહ્યુ કે હું ખુશામતને હું ઈચ્છતા નથી. થાકેલા મુસાફા વિગેરેને અન્નપાણી આપવું તે અમારી ફરજ છે. આ સાંભળી આવેલા
૨ સેવક અચ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે, અમારા રાજા દાન તે માગનારને આપે છે. પણ દાન દીધા પહેલાં તથા દાન દીધા પછી જો કાઈ વખાણું નહી ખુશામત કરે નહી તે બીજાઓને કહેવા લાગે છે કે આ લેાકેાને દરજ નથી. આ યુવાન તેા ખુશામત કે વખાણુ પણ ઈચ્છતા નથી. આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં યુવાને પુછ્યું. તમે કયા ગામથી આવા છે અને શા કામ માટે ફા છે. તે સેવકે કહ્યું કે હું હાતિમની શોધ કરૂ છુ પશુ તેના પત્તો લાગ્યા નથી. શેાધ કરતાં અહીં આ આવેલ
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
આ. કીતિસાગરસૂરિ રચિત છું. ધવાનું કારણ એ છે કે, અમારા રાજાએ હાતીમનું મસ્તક કાપી લાવે તેને સવા લાખ રૂપિયા આપવાનું કહેલ હેવાથી તેને માર્યો તેનું મસ્તક કાપવા માટે પરિભ્રમણ કરું છું. આ સાંભળી યુવાને કહયું કે હું પિતે હાતીમ છું જે તને લાભ થતો હોય તે તલવારવડે મારૂ માથું કાપીને લઈ જા, સેવકે હાતીમનું મસ્તક કાપવા તલવાર ઉગામી પણ તેના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને ભેટી પડી કહ્યું કે તમારી દાન દેવાની ભાવના જુદા પ્રકારની છે આમ કહીને રાજાની પાસે આવ્યા અને બનેલી સઘળી બીના કહી. રાજા પણ હાતીમની ભાવનાને જાણી તથા નિષ્ણુહતાને જાણી. પોતે તેના ઉપર પ્રીતિને ધારણ કરવા લાગે. અને આશંસા રહિત દાનાદિ કરવામાં તત્પર બન્યું. માટે આશંસા-અદેખાઈનો ત્યાગ કરે.
ધનાદિકના લાભ ખાતર મનુષ્ય વિવિધ કષ્ટ સહન કરવા પૂર્વક ક્રોધ-આભમાન અદેખાઈ વિગેરેને ત્યાગ કરીને શેઠ-અધિકારી તરફથી ધનાદિકને લાભ પ્રાપ્ત કરે છે. ભલે પછી શેઠ અગર અધિકારી ગુસ્સામાં આવી તિરસ્કાર-ધિકાર સહિત ગાળે ભાંડે તે પણ તેના તરફથી લાભ મળતું હેવાથી સહન કરી શકે છે. સામને કરતા નથી. કટુક વચને પણ અમૃત જેવા માની સ્વ મગજને ગુમાવતા નથી. ખીજાતા-ચીડાતા પણ નથી. તેઓ સમજે છે કે જે સામને કર્યો કે ખીજાઈને બેલીશું તે કાંઈ લાભ મળશે નહી ને કાઢી મૂકશે. આમ સમજી વિવિધ કપાતુર થવાના પ્રસંગે ઉપસ્થિત થાય. ખીજાવાના નિમિત્તો મળે તે પણ
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૨૪૦
સહન કરી લે. એક નાકરની માક. એક ધનાઢય શેઠના ઘરમાં દશમાર નાકરા હતા. તેમાં એક નાકર કામના કર હતેા, કામ કરીને શેઠને સતાષ આપતા. પશુ પેાતાની મરજી મુજબ ખીજા દાસ-દાસીઓ કામ કરે નહીં તે મગ જને ગુમાવી તેની સાથે દરાજ તકરાર-કલહ કર. અને ગાળે! પણ ભાંડતા. દાસદાસીઓએ ભેગા મળી શેઠને ફરિયાદ કરી. તમારા માનીતા નોકર અમા સારી રીતે ઘરના કાર્યો કરીયે છતાં તકરાર-કલહ વિગેરે કરીને ગાળેા ભાંડે છે. માટે તેને સમજાવા. તેની મરજી મુજમ કામ થયુ' નહીં તે એકદમ ઉદળી પડે છે, જેમ તેમ ફેકે રાખે છે. શેઠ તે નાકરને ખાનગીમાં સમજાવે છે. ત્યારે કહે છે કે મારી મરજી મુજમ કામ થતુ ન હેાવાથી મગજ કાબુમાં રહેતુ નથી. શેઠે કહ્યુ કે એ નેકરા તારા દાસ નથી કે તારી મરજી પ્રમાણે ઘરમાં દુકાનના કામેા કરે. દરેકના સ્વભાવ ભિન્ન ભિન્ન હૈાય છે. તે ને ઘરના કામે મગાડતા હૈાય તે કહેવુ ઉચિત છે. માટે તારે બીજાના કામમાં માથુ' મારવું નહીં. તને સોંપેલી કાય પદ્ધતિ કરે જા, ખીજાવાથી તારૂ મગજ અધિક ખરાખ થશે. અલ બુદ્ધિહીન બનીશ. આ પ્રમાણે શેઠ દરરાજ શિખામણ આપ્યા કરે છે, પણ ના તથા પ્રમાણિક હાવાથી તેને કાઢી મૂકાતા નથી, સારી રીતે વિચાર કરીને શેઠે એક યુક્તિ શેાધી કાઢી. કે ગમે તેવા માણુ કારણાને પાસીને કાપાતુર બને કે ખીજાય તા ાણુ ધનાદિની લાલચે શાંત બને છે. ખીજાતા નથી. આમ સમજીને તે નાકરને જેનુ મગજ કાબુમાં રહેતું નથી તેને ખેલાવીને કહ્યુ કે આજે તુ કોઈની પણ સામે
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
આ. કીર્તિસાગરચરિ સરિત તકરાર-કજી વિગેરે ન કરે તે પાંચ રૂપિયા ઈનામ તરીકે આપીશ. ભલે પાંચ રૂપિયા ઈનામ તરીકે આપતા હે તે હું મન ધારણ કરીને મને પેલું કામ કરીશ, બીજા દાસ-દાસીઓ તેને કેપ કરાવવા, ખીજવવા માટે ઘણે પ્રયાસ કરે છે. તેની સામે છણકા મશ્કરી વિગેરે કરે છે. તે પણ તે નેકર ધનાદિકની ખાતર કંઈ પણ બેલ નથી, ઉલ્ટ મનમાં હસ્યા કરે છે. તે સમજે છે કે જે તકરાર કે કંકાસ કર્યો તે શેઠ રૂપિયા આપશે નહી. ભલે તેઓ બાલ્યા કરે કે હાસી મશ્કરી, કર્યા કરે, પણ મૌન ધારણ કરવું તેમાંજ લાભ અને હિત છે. બીજા દાસ દાસીઓ છેવટે થાકયા અને કહેવા લાગ્યા કે આજે મારે બેટે કે શાંત બની બેઠા છે. બીજા નેકરે કહ્યું કે આજે શેઠ પાંચ રૂપિયા આપવાના છે. તેથી બીલ્ડીબાઈ ૨૫ થયા છે. નહીતર ગુસ્સે થયા વિના રહેતી નહિ. ઠે સાંજે આવી મૌન રહેલો હેવાથી અને કલહકંકાશ વિગેરે નહી કરવાથી પાંચ રૂપિયા આપીને કહ્યું કે એક મહીના સુધી શાંત બની કંકાશ વિગેરેનહી કરે તે જ પાંચ રૂપિયા આપીશ અને કહ્યું કે એક મહિના સુધી શાંત બની કંકાશ ન કરે તે વધુ ઈનામ તરીકે પચીસ રૂપિયા આપીશ. પચીસની લાલચે મહિના સુધી મૌન રહ્યો ત્યારે તેને આનંદ પડવા લાગે. હવે શેઠ ઇનામ આપે નહી તે પણ જીવન પર્વત કરીએ કંકાસ કરીને મગજને ગુમાવવું નહી આ વિચાર કરે છે. તેવામાં શેઠે કહ્યું કે રૂપિયાની ખાતર તે મહિના સુધી મૌન ધારણ કર્યું. તે પ્રમાણે દગાની સુધી શાંત અને મિનજ ગુમાવે નહી તે આત્માને વિકાસ થાય. અને
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ આનદ પણ મળતું રહે. નેકરે કહ્યું કે શેઠશ્રી તમને સત્ય કહ્યું, ભલે રૂપિયાની લાલચે મહિના સુધી મૌન ધારણ કર્યું પણ રૂપિયાના લાભ કરતાં શાંત રહેવામાં અત્યંત આનંદ મળે છે. હવે ઈનામની જરૂર નથી, જીવનપર્યત મગજ ગુમાવીશ નહી. શેઠ ખુશી થયા. અને ઈનામ તરીકે આપેલ રૂપિયાની સફળતા માનવા લાગ્યા ૧૦૦ નિરાશક્ત માતપીતા, પિતાના સંતાનને પશુ
શુભ સંસ્કારેને સરસ વારો બાલ્યા
વસ્થામાંથી પણ આપતા રહે છે.
તેથી પિતાના સંતાને અને તેઓની પરંપરા લાલચુ અને લબાડ અને લંપટ બનતી નથી. સદાચારનું રીતસર પાલન કરવા પૂર્વક અન્યજનેને અનુકરણીય બને છે. અને પ્રશંસા પાત્ર બની આ ભવમાં અને પરભવમાં સુખશાંતિ પામે છે. ત્યારે જે માતાપિતા આસક્ત બનેલ હોય છે તેના સંતાનોને શુભ સંસ્કાર નહી પડતા હોવાથી અને પાડવા ન હેવાથી લાલચ લબાડ તેઓ પાકે એમાં નવાઈ શી? સંસ્કાર રહિત સંતાને લાલચના ગે લબાડ બની પેટ ભરીને માર ખાય અને પસ્તા કરવા અને રૂદન કરવા બેસી જાય છે.
એક ગામને રાજા ન્યાયનીતિ પરાયણ હતું અને તે ગામમાં રહેતા એક બ્રાહ્મણ સામાન્ય સ્થિતિનોહતે પણ પિતાના સંતાનને તેને દરરોજ સદાચારના સંસ્કાર આપી નીતિ નિપુણ કરેલ હતાં. તેમજ રાજાએ પણ પોતાના સેવક સમ
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
આ. કીતિ સાગરરિ રચિત
સંતાનેાને શુભ સંસ્કાર અર્પણુ કરવા પૂર્ણાંક નીતિમાન અનાવેલ હતા. શુભ સંસ્કારી બ્રાહ્મણને તાવના વ્યાધિ લાગુ પડયા વૈદ્યની દવા લીધી તાવ મોંદ પડયા પણુ અશક્ત હાવાથી કાંઈ કાય કરી શકતા નથી. પરાણે પરાણે કેઈ યજમાનના ઘરમાં જઇ ચંડીપાઠને કર્યો તેથી દક્ષિણામાં ચાર રૂપિયા મળ્યા. અને પુત્રને કહ્યું કે વૈદ્યની પાસે જઈ લીધેલી દવાના ચાર રૂપિયા આપી આવ, રૂપિયાનું પાકીટ લઈ ને રમત કરતા આપવા જાય છે. તેટલામાં ખીસ્સામાંથી રુપિયાનું પાકીટ સરકી પડયું’. જ્યારે ખીસ્સામાં તપાસ કરી ત્યારે પાકીટ દેખ્યુ નહી અને રડવા લાગ્યા. હવે હુ વૈદ્યને રુપિયા કેવી રીતે આપીશ, માતપિતા ઠપકા આપશે, આમ રડી રહેલ છે. તેવામાં રાજા પેાતાના સેવકા સાથે ત્યાં થઇને ગમન કરી રહેલ છે. એક સેવકના હાથમાં પડી ગએલ પાકીટ સાબુ, માર્ગે રડતા તે પુત્રને દેખી પુછ્યું' અરે છોકરા તું કેમ રડે છે ? તેણે પડી ગએલા પાકીટને તથા સ્વગૃહની સ્થિતિની મીના કહી. રાજાએ તે સત્ય રહે છે કે અસત્ય રડી રહેલ છે તેની ખાત્રી કરવા માટે-પરીક્ષા કરવા પેાતાની પાસે રહેલ સેાના મહારાથી ભરેલ પાકીટ દેખાડયું. અને કહ્યું કે જે આ પાકીટ તારૂ છે. ના સાહેબ
આ મારૂં' નહી. આવુ. સેનામહારાથી ભરેલ અમારા ગરીમની પાસે હાય કયાંથી? ક્રુત વૈદ્યની દવાના ચાર રૂપિયા, મારા પિતાએ માકલેલ હતાં પણ રમતમાં પડી ગએલ પાકીટની ખબર રહી નહી. તેથી રડું છું. રાજા છેકરાને સારા સંસ્કાર વાળે અને પ્રમાણિક જાણી ખુશી થયા. અને સેવકની પાસે હાથમાં આવેલ તે દેખાડયું. તેથી ખુશી થઈને કહેવા લાગ્યા
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨૫૧ સાહેબ આજ મારૂ પાકીટ છે. રાજાએ તે પાકીટ અર્પણ કર્યું. અને સેનામહેરનું પાકીટ પણ અર્પણ કર્યું, એ પાકીટને લઈને વૈદ્યની પાસે આવી દવાના રૂપિયા. આપ્યા. અને ઘેર આવી રાજાએ આપેલ પાકીટની બીના કહી. માતા પિતાએ કહ્યું કે તું લાલચુ બળે નહિ તે ઘણું સુંદર કર્યું. હમેશાં સદાચાર પાળવાથી હે દીકરા! પ્રભુ આપણુની વારે આવે છે. સંકટો વિડંબનાઓને નિવારી અનંત રદ્ધિ સિદ્ધિના સ્વામિ બનાવે છે. રાજાએ આપેલ સેનામહેરના પાકીટની વાત બીજા લાલચુ છોકરાએ જાણી કે રડતા છોકરાને રાજા મહારાનું પાકીટ આપે છે તે લાવ, હું પણ રડતે માર્ગમાં બેસું અને દીનતા હીનતા રાજાને દર્શાવું. મને પણ મળશે. આ ધારી રાજમાર્ગો રૂદન કરતા બેઠ. નૃપ, સેવકે સાથે તે સ્થળે આવ્યું. રડતા આ લાલચ અને દંભી છેકરાને પુછયું. અલ્યા? કેમ રડે છે તેણે બનાવટી બીના કહી દુઃખી અવસ્થા જણાવી. મારી પાસે પાકીટ પડી ગયું છે તેથી રુદન કરું છું. આ રાજાએ પરીક્ષા લેવા પિતાની પાસેનું સેનામહેરનું બીજુ પાકેટ દેખાડ્યું. પેલાએ લાલચથી અસત્ય બેલી કહ્યું કે સાહીબાન-આજ મારું પાકીટ છે. રાજાએ સહજ હસીને પાસે રહેલા સેવકને ઈશારે કર્યો. સેવકે, તે આ પાકેટ આમ કહીને ચાર પણ સેટીના ફટકા લગાવ્યા. જુઠે લબાડ કહીને કાઢી મુકયા સંસ્કાર હેય નહી. ત્યાં આવી સ્થિતિવાળા દીકરાઓ પાકે છે માટે સંસ્કાર આપો.
શકાતુર માણસે પરિપુર્ણ તપાસ કર્યા સિવાય
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ઉતાવળીયા બનીને અનેક ઉપદ્રવે કરી બેસે છે. તેમાં જે રાજાને અધિકારી કે શેઠને પિતાના નેકર કે અનુયાયી તરફની શંકા થઈ તો તે અધિક નુકશાની મારઝુડ વિગેરે કરી બેસે છે પછી તપાસ કરતાં ચોક્કસ થાય કે ગુનહેગાર નથી ત્યારે ઘણે પસ્તા કરે છે. મહાસતી કલાવતી ઉપર શંકાતુર થએલ શંખરાજાની માફક. પિતાએ મેકલેલ કંકણને પહેરી સ્વપિતાના ગુણેનું વખાણ કરતી કલાવતી ઉપર શંકાને લાવવા પૂર્વક તેના બે હાથ શંખે કપાવ્યા પરંતુ જ્યારે ચોક્કસ ખબર પડી ત્યારે પરિતાપાદિકરતા શંખ રાજા બળવા માટે તૈયાર થયે પ્રધાનેએ સમજાવી સ્થિર કર્યો. તે પ્રમાણે આજના જમાનામાં કેટલાક સ્ત્રીઓ ઉપર નોકર ચાકર ઉપર શંકાને ધારણ કરી સ્ત્રીનું નાક કાપે છે અગર તેને નાશ કરે છે. નેકર ચાકર હોય તે માર મારી તગડી મૂકે છે. પણ બરોબર તપાસ કરતા નથી. તે તેમની ઉતાવળ છે. “મલકચંદ જડીઆની માફક-એક ઠાકરાણીએ પોતાના પતિ ઠાકરની આજ્ઞા લઈ તેને બોલાવ્યું. અને સેનાના કડામાં જડવા માટે હીરા માણેકને દેખાડયા. મલકચંદ જડીઓ સરસ અને પાણીદાર હીરા વિગેરેને દેખી ખુશ થયો. અને તે લઈને પિતાને ઘેર આવી કુશળ કારીગર જે પિતાને હતું તેને કડામાં જડવાનું કહ્યું. રંગીલ નામે કારીગર હીરા દેખી વખાણ કરવા લાગે. કે આવા હીરા માણેક અલ્પ પ્રમાણમાં દેખવામાં આવે છે. થણું સરસ પાણીદાર છે. આમ વારે વારે વખાણ કરતા હોવાથી જડીઆને તેના ઉપર શંકા થઈ પણ કંઈ તે બે નહી. -બીજે દીવસે તપાસ કરે છે. તે સારામાં સારા બે હીરા
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ
૨૫૩ ખ્યા નહીં. આમ તેના પર વખાણ કરતા હોવાથી પ્રથમ શંકા તે હતી અને બે હીરા નહીં દેખવાથી પૂરે પૂરી શંકા થઈ, તેને બોલાવીને જડીઆએ પુછયું અથા! હીરા બે દેખાતા નથી. તે લીધા તે નથીને!
તે બે મેં લીધા નથી અને લઉં પણ નહીં. ત્યારે તે હીરાઓ ક્યાં ગયા? તે લીધા ન હોય તે લેવા જોઈએ ને ! આમ કહી ગુસ્સામાં આવી મારઝુડ કરી ધકકો મારી કાઢી મૂકે. અને કહ્યું કે હરામખેર! તે હીરા લીધા છે. છતાં ખોટું બેલે છે. પોલીસને સ્વાધીન કર જોઈએ. પણ તે સારી. રીતે નોકરી કરી છે. તેથી પકડાવતું નથી. કારીગર સર્વે સહન કરી પિતાના સ્થાને આવ્યો. તેના ગયા પછી બીજે દિવસે ત્રીજે હીર દેખાશે નહી. તપાસ કરતાં પાટના નીચેની ભૂમિમાં એક દર દેખાયું. તેની પાસે ત્રણ હીરા પડેલા દેખ્યા. ત્રણ હીરાને લઈ જડીઓ વિચાર કરવા લાગ્યું કે કારીગરના ગયા પછી ત્રીજે હીર ચેરનાર કેણ હશે. તેની તપાસ કરવાની જરૂર છે. તપાસ માટે રાત્રિમાં જડીયે જાગતે રહ્યો. તેવામાં એક માટે ઉંદર ચોથા હીરાને લઈ જતેતેની પાસેથી થો હીર પડાવી લીધે પણ જડીઓ કારીગરને મારમારી ધમધમાવીને કાઢી મૂકે તે માટે સંતાપ કરવા લાગે. હીરાતે ઉંદર લઈ ગયા અને કારીગરના ઉપર બેહીશ. લઈ ગયાને આરોપ મૂકયે તે સારૂ કર્યું નહીં. તેમાં વળી મારમારીને કાઢી મૂક્ય કુશળ અને વફાદાર આ કારીગર - મળવો મુશ્કેલ છે. મારી હવે શંકા ગઈ છે કે કારીગરે એ હીરાઓ ચેર્યા નથી. પ્રથમ શાંત બનીને તપાસ કરી હોત
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસરિ રચિત તે સંતાપે કરવાને અવસર આવતા નથી. અને હવે તેના વિના કામ ચાલે એમ નથી. આ વિચારી તેના ઘેર મલુકચંદ જડી ગયે. કારીગરની પાસે માફી માગી. અને કહ્યું કે મેં અવિચારી ઉતાવળું પગલું ભર્યું તે ક્ષમા કર, અને ચાલ પાછે મારે ઘેર કારીગર ખુશી થયે. અને કહેવા લાગ્યા. તપાસ દ્વારા સત્ય વાતની માલુમ પડી તેથી હું ખુશી થયે છું શેઠ! કદાપિ હું ચોરી કરતો નથી. માટે હવે તેવી શંકા લાવતા નહી અને એ પ્રસંગ આવી લાગે તે બરાબર તપાસ કરશે. આમ કારીગાર શેઠના ઘેર ગયે–જડીયા શેઠ ખુશી થયા. અને સારૂ ઈનામ આપ્યું. માટે વિચાર કરીને વર્તે. ૧૦૧ પુણ્યોદયે પ્રાપ્ત થયેલ સત્તા-સંપત્તિને સદુપચેગ કરો તે ચક્રવૃદ્ધિ વ્યાજ આપનાર તયા સંપ્રખ્યાત અસંખ્યાત ગણું વ્યાજ આ૫નાર હેટી પેઢીની
બાબર છે. ભાગ ઉપગમાં ખરચવું તે ગુમાવવા જેવું છે માટે સાત ક્ષેત્રમાં ધન–બલને વ્યય કરી. વાવીને સદુપયોગ કરે તે ધાર્મિક શ્રદ્ધાળુનું કર્તવ્ય છે. જે સદુપયોગ કરશો નહી તે તેને નાશ થવાનો સંભવ છે તે નાશ થાય. અને અન્યના હાથે જાય તે પહેલાં પોતાના હાથે સાતક્ષેત્રોમાં ધનાદિકને વાવી અચિન્ય લાભ લે તે ડાહ્યા માણસને જરૂરનું છે. આ લેકમાં આબરૂ વધવાની સાથે પુણ્યબંધ થશે અને પરલેકમાં સદુપયેગના આધારે ઈષ્ટ અનુકુલતા મળી આવશે.
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ.
એક ધના શેઠ ન્યાય સંપન્ન વિભવવાળા હતા. તેમજ ધર્મના સારા સંસ્કારે હોવાથી તેમને પ્રાપ્ત થએલા પિસાન અત્યંત લાભ લેવા માટે વિચાર કરવા લાગ્યા. ઉપભેગમાં ખરચવાથી તે પૈસા ગુમાવી પાપબંધ કરવા જેવું છે. ના છૂટકે વાપરવા પડે છે અને પાપને બંધ પડને રહે છે. આના કરતાં સાતક્ષેત્રમાં ધનાદિકને વાપરવામાં આવે તે પુણ્યબંધની સાથે માયા મમતાને અભાવ થાય. અને માયા–મમતાને ત્યાગ તે પરમ-સત્ય સંપત્તિનું કારણ છે. આમ સમજી આનપાનાદિકમાં, ભેગે પગમાં સાદાઈ રાખીને જે ધન વધે તે સાત ક્ષેત્રમાં વાપરવા લાગ્યા ત્યારે એક પડેલી આ શેઠને કહેવા લાગ્યા કે તમારી પાસે અઢળક ધન છે. છતાં તમે ઘણી સાદાઈ રાખે છે બેસવા માટે વાહન-મેટર– ટેક્ષી કે રીક્ષા પણ રાખતા નથી પગે ચાલીને જાએ છે ભેજનમાં પણ એવા મીઠાઈ ખાતા નથી. ત્યારે શેઠે કહ્યું સાદાઈ રાખવાથી ધનને બચાવ થાય છે અને પગે ચાલ વાથી તાકાત વધવાની સાથે જીવજતુનું રક્ષણ થાય છે દયા પળાય છે અધિક પાપ બંધાતું નથી અને વધેલા ધનાદિકનું અત્યંત વ્યાજ મળે તેવા સ્થલે મૂકું છું–કહે હવે સાદાઈ રાખવા કેટલો લાભ છે? લાભ સિવાય સાદાઈ કણ રાખે છે?
લાભ જે દેખાતું હોય તે ક્ષુધા પિપાસાને પણ ત્યાગ કરીને લાભ લેવા માનવીઓ તત્પર બને છે. આ સાંભળી પાડોશીએ પાછું કહ્યું કે, તમેએ કેઈઉત્તમ પેઢીમાં અગર બેંકમાં રૂપિયા વ્યાજે મુક્યા હોય તે ખબર પડ્યા વિના રહે નહી કે? જરૂર માલુમ પડે બેંકમાં અગર સુંદર પેઢીમાં તમે
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા. કીતિ સાગરરિ સંત
વ્યાજે રૂપિયા ચુકયા નથી અને તેની ખરાબર માલુમ એ શેઠે ઉંચુ કે, આ ચાલતી પેઢી કે એકમાં ચુકયા નથી ત્યાં તા માર્યા પ્રમાણે સારામાં સારી ભાવના હાય તે પણ યથૈચ્છાથી અધિક લાભ મળતા નથી પણ ચ્છિાથી અધિક સુંદર ભાવનાના યોગે સાતક્ષેત્ર રૂપી એકામાં ધન વિગેરેને મુકુ છું. તેથી પ્રથમ તા તેને સાચવવાનો ચિન્તા ઢળે છે. અને ભાવના વધતી હાવાથી આત્મ વિશ્વાસ સધાતા રહે છે તેમજ પુણ્યમ ધની સાથે પ્રશ'મા પશુ થતી ય છે માટે અરે ભાઈ ! સાત ક્ષેત્રાને પેઢી અગર એકી માનું જી. મા પેઢી અગર બેકાના અને સુદ્ર વ્યવહાર અને વ્યાપાર છે કે દાપિ તેને ખાટ થતી નથી કે દેવાળુ કાઢતી નથી કે મકેલા પૈસામેની બરબાદી થાય. ડેશીએ હું કે તમારી બેંકો અગર પેઢીમા જુદા પ્રારની છે આવા લક્ષણ કે વ્યાજ દુન્યવી ખેતીએ કયાંથો આપી શકે? તેમજ લેાિત્તર પેઢીઓને સરમા આસકત માનવા ઓળખે ક્યાંથી? તે તે, તમારા જેવા જે અનાસકત ધનાઢ્ય ડાય તે લાકોત્તર બેંક પેઢી સારી રીતે ઓળખી જન્મે યુકીને અસભ્ય લાભ લઈ શકે? દુન્યવી એકાના વિશ્વાસ શું ? ઘડીકમાં દેવાળુ કરી લેાકાની મિલ્કત હજમ કરી નાંખે છે. પછી રૂપિયા મુકનારા ભાવનગરી ચાફાળ એઢીને પાક મુકે તે પણ તે એ કાના તથા પેઢીĂાના માલીકાને કંઈ થતું નથી. આાવી પેઢીઓ એકામાં અજ્ઞાની હાય તા જ ધનને મુકે, આ ગુજમ પાડાશીએ કહીને કહ્યુ કે હવેથી હું સાદાઇ શખી-મચેલી રૂપિયાને સાતક્ષેત્રામાં વાપરી સદુપયોગ કરીશ.
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાંતર તિ
૨૫૭ અને પરેકનું ભાતુ તૈયાર કરીશ કે જેથી પરકમાં આધિ વ્યાધિ અને વિડંબના આવી શકે નહી. ૧૦ર ચારિત્ર શીલ ભાગ્યશાલીઓને તેના જેટલા જેટલા સાધન કેનિમિત્ત હોય છે. તે કામશેષણના હેવાથી ચારિત્રનું રક્ષણ શક્ય બને છે. ભલે પછી દેશથી કે સવથી ચારિત્રવાળા હોય. દેશથી ચારિત્રવાળાએ દેશથી સ્કૂલ
જનાજ્ઞા મુજબ પાલન કરે છે. દેશથી ચારિત્રવાળાઓને પણ સર્વથી ચારિત્ર પાલન કરવાની તીવ્રછા હેવી જોઈએ. તેથી જ આત્મન્નતિમાં આગળ વધી તેઓ સ્વપરને સત્ય લાભ આપવા સમર્થ બને છે. તેઓ સારી રીતે સમજે છે. ધન-ધાન્યાદિક તથા પ્રાણો બીજીવાર પ્રાપ્ત થશે પણ ગુમાએલ ધમપુનઃ પ્રાપ્ત થવું અશક્ય છે. એટલે જ ચારિત્ર પાલનમાં વિવિધ વિને આવે તો પણ નિભય બની સહન કરી લે છે.
- સવા વર્ષ પહેલાં કચ્છ દેશમાં વાકી ગામમાં પાલણ શાહ અને ઉમ્મરબાઈ દંપતી હતા. તેઓએ ગુરુમહારાજ પાસે દેશવિતિ-સ્થૂલથી બારવ્રતે પ્રાણાતિપાતાદિવિરમણ ઉચર્યાં હતાં અને લીધેલાં તેને ત્રિધાએ પાલન કરતા હતા. વ્રતમાં કસોટી આવે, કસટી વિપ્નને સહન કરી અલભ્યલાભને મેળવી આપે છે. ધમની સાથે વ્યવહારિક કાર્યો કરવામાં અ૮૫ કે અધિક સહન કરવાનું હોય છે. પણ તેમાં અડગ મક્કમ રહેતે વિનેનું જોર ચાલતું નથી. બન્યું એવું કે, એક દીવસ તેમની દીકરી નદીએ વસ્ત્રાદિક દેવા ગઈ ધોઈને ૧૭
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગર રત આવી એક થેલે પગમાં ઠેસ વાગતા તાપણા કરી. તો પથ્થરની નીચે તેણે કેરીઓને દેખી. તે લઈ સ્વર આવી. દીકરીએ કેરીએ પિતાની માતાને અર્પણ કરી. તેવામાં પાલણ શાહ ખેતરમાંથી ઘેર આવ્યા. જમીનમાંથી મળેલી કારીઓની બીના જાણીને કહ્યું કે, આ કોર આપણે ખપે નહી તેણીઓનો માલીક ગામને ઠાર કહેવાય. માટે લાવો આ કેરીઓ ઠાકોરને આપી આવું. આમ કહી કાકેરની પાસે આવી જમીનમાં નીકળેલી તે કેરીઓની વાત કહી. તેને આપી. તેથી ઠોકર બહુ ખુશી થયો અને દરેક અધિકારી-શેઠ સાહુકારે આગળ તેની પ્રશંસા કરવા લાગ્યા. કારભારીને પાલણ શાહની પ્રશંસા સહન થઈ નહી. અદેખાઈ કરવા પૂર્વક કાકે ને કહેવા લાગ્યો કે અરે ઠાકોર! આ તે વાણીયાભાઈની કરામત છે. ઘણી કોરો નીકળી હશે પણ શાહુકારી દેખાડવા આટલી રેડી કરીને તમને દેખી છે. માટે તે પ્રશંસા પાત્ર નથી. વાણીની ગતિ અમે જાણીએ. ઠાકૅર પાલણ શાહને બોલાવીને પુછયું, અરે શાહ જે અમને અર્પણ કરી તેથી વધારે કેરી નીકળી છે તે સઘળ કેમ આપી નહી? પાલણશાહે કહ્યું કે જે તમારા આગળ મુકી તેટલી જ મળેલી છે. જમીનમાંથી નીકળેલ તથા વિસરી ગએલ-થાપણ વિગેરે અમે જેના સ્વામી નથી તે ધનાદિક લેવાને નિયમત્રત લીધેલ છે એટલે એક કોરી પણ અમો સંઘરતા નથી. તમે ઘરમાં તપાસ કરે. ઈર્ષ્યાળુ કારભારીએ કહ્યું કે તપાસ કરવાની જરૂર નથી પણ તમે સાચા હો તે તપાવેલ તાવી ઉપાડો જે નહી અને તે તમે સાચા છે નહીતર
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ગતિ
R
C
અસત્ય ખેલવાથી ગુન્હેગાર ખનશે. પાલણુશાહે કર્યું કે મા કાં સત્યયુગ છે બાપુજી. કે આવાં દીવ્ય હાંય છતાં તમારી મરજી હાય તા તે ક્રિય કરવાને અમે તૈયાર છીએ તાવીચે તપાવીને હાજર કરવામાં માન્યા. પાલણ શાહ સકલ્પ કર્યો કે અમે અચૌય વ્રતનું પાલન કરતા હાઇએ તા હાથ મળે નહી. આમ સકલ્પ કરીને લાલચેાળ અનેલા તાવીથાને પકડયેા. કારભારીએ કહ્યું તેના હાથાને હાથ લગાઢચે છે તેના આગળના ભાગને પકડાવા. આગળના ભાગ પકડયા, અને હાથ અળ્યો નહી. ત્યારે કારભારોએ કહ્યુ` કે તે ભાગ ઠંડા થએલ હોવાથીઢાઝયા નહી. ત્યારે ઠાકુર કારભારીના હાથમાં ચાંપી દીધા. હાથ મળવાથી બુમ પાડતા નાકે તેની નિન્દા થઈ અને પાલજી શાહની અધિક પ્રશ્નસા થઈ માટે ચારિત્ર પાલવામાં ધનાધિકની મમતાના ત્યાગ કરવા જરૂરી છે.
A
પ્રભુની આજ્ઞાનું જે ભાગ્યશાલી મારી રીતે પાલન કરે છે તે જ સત્ય સયમ પાલામાં સમથ મને છે અને પ્રાણાંતે પણ સંયમ-ચાસ્ત્રિને ગુમાવતા નથી, કારણ કે માનસિક વૃત્તિમાને કબજામાં કરીને પાંચ ઇન્દ્રિના ગુલામ અનવુ નહી તે અતિ દુષ્કર છે, જીનેશ્વરની આજ્ઞાને શ્રદ્ધા પૂર્વીક નહી પાળનારના સદા ગુલામ રહીને સ્વપરનું કલ્યાણુ કરી શકતા નથી તેથી જ સસાર સાગરમાં ખૂડીને વિવિધ વેદનાઓ સહન કરે છે. જ્યારે જીતેશ્વરની આજ્ઞાને પાલન કરનારા સંસાર સાગરને તરી અક્ષય સુખના ભક્તા બને છે. માટે વ્યવહારમાં સયમ-સત્યાદિકની પાલન કરવાની તમન્ના રાખવી જોઈએ. કચ્છ દેશમાં રાતડીયા ગામના જાગીરદાર
er
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
આ.
તિ પ્રાગરસૂરિ રચિત
પાતે તે રૂપાળા તથા ભરાવદાર હતા. જ્યારે અલ કારા પહેરી બહાર નીકળતા ત્યારે કામદેવ જેવા લાગ્યા કરતા તેનુ નામ મહેશમણુજી હતું. નામ પ્રમાણે ગુણુ હતા. સંસાર સાગરમાં મહેરામણની લહેર મધુરી હાય છે. તે મુજબ પાતે બ્રહ્મચ` વ્રતમાં સુંદર હતા, પરસ્ત્રી માતા બહેન-દીકરી તરીકે માનતા તેથી તેના વખાણુ લેાકા સારી રીતે કરતા. ૨ભાકે ઉવી કે મેનકા જેવી પર સ્ત્રીઓની લાલચમાં કે તેના હાવભાવમાં સાતૅા નહી, એક દિવસ ખળા ભરવા જાંબુડી ગામમાં અલકારી પહેરી મનાતુર ઘેાડા પર એસી જઈ રહેલા છે. વચ્ચે થમાર ગામ આવ્યું. તે ગામમાં રહેતી ચારણની સ્ત્રી તેને રૃખીને સુગ્ધ બની અને સખી દ્વારા ખેલાવીને પેાતાના ઘરમાં રાત વાસેા રહેવા માટે આજીજી કરવા લાગી. આ ચાક્ષુસી પણ રંભા જેવી. હતી. તેના હાવભાવને ઓળખી લઇને મહેરામણે કહ્યું કે, એન-માતા મારે ખળા ભરવા જેવું છે. એટલે અત્રે હું રાકાઈશ નહી, તેણીએ કહ્યુ કે તમને દેખી મુગ્ધ બની છું. માટે એક દિવસ શકાઈ જાઓ. ચારણુ સ્ત્રીએ મારે માતા સરખી છે. તમારે આ પ્રમાણે મુગ્ધ બનવુ નહી. અને હાવભાવ કટાક્ષ કરવા નહી. તથા મારે પરસ્ત્રી માતા તુલ્ય છે.
કદાપિ હું" પ્રાણાંતે મારા નતને ભ્રષ્ટ કરીશ નહી. માટે હું માતા તમે શાંત અનેા. તમારી આામરૂ પ્રતિષ્ઠા જગતમાં વિખ્યાત છે. જાગીરદારનું વચન સાંભળી ચારણની સ્ત્રી વાઘણની માફક વકરીને કહેવા લાગી. માતા એનના વચનના ત્યાગ કરી મારા કથન મુજબ અહી મારે ઘેર એક દીવસ રહે
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૧
તમે કેાની સાથે ખેલ કરી રહ્યા છે. જે નહો માના તા પ્રાણાના ોખમમાં આવી પડશે. અને જાંબુડી જઈ શકશે નહી. મહેશમણુજીએ કહ્યુ કે પ્રાણા જાય તે ભલે જાય પશુ મારા ત્રતને ત્યાગ કરીશ નહીં. આમ કહીને ચાલવા માંડે છે, તેવામાં અચાનક પેટમાં શૂળ આવવાથી ઘેાડા ઉપરથી નીચે ગબડી પડયા, તે વખતે ચારણુ સ્ત્રી કહેવા લાગી. અદ્યાપિ માનશે તે જીવતા રહેશેા. નહી માના તા હમણાંજ મરણુ પામશેા. મહેરામણુજીએ કહ્યું કે મને. મરના ભય નથો. ભલે અત્યારે જ મરણુ પામુ, પણ વ્રતના ત્યાગ કરીશ નહીં. ચારણુ સ્ત્રી વીલખી અની. અને વિચાર કરવા લાગી કે. આવા પુરૂષા વ્રતમાં સ્થિર રહેનારા વિરલ હ્રાય છે. ધન્ય છે તેની માતાને અને પિતાને! આ પ્રમાણે માનસિક વૃત્તિઓને સ્થિર કરનાર જગતભરમાં વિખ્યાત અને છે. માટે પ્રભુની આજ્ઞાને માની કોઈ પણ વસ્તુઓમાં સુગ્ધ ખનવું નહીં, તેાજ ઉત્તરાત્તર અાત્મ કલ્યાણ સધાતું રહે છે. આ લવના વ્રતાને પાલન કરવાની દૃઢતાના સ’સ્કારો પરભવમાં પણ સાથે આવે છે, અને પરભવની મક્કમતાના સંસ્કારા દ્વારા વિષય કાચાને પણ દૂર કરાય છે. પ્રાણા તા મળશે પણ વ્રતનું પાલન કરવુ' અન્યભવમાં આવશ્યક અનશે નહી. માટે માણેા કરતાં તપાલનમાં સત્તા-સમૃદ્ધિ અને શક્તિને અધિક માનીને તેનુ જીવના જોખમે પણ રક્ષણ કરવુ' તે મનુષ્યાનુ' પ્રથમ કાય છે. જેની માનસિક વૃત્તિએ સ્થિર નથી અને ઇન્દ્રિચાના ગુલામ બનેલ છે તે મનુષ્ય જન્મમાં સાધવાનું હાય છે તે સાખી શકતા નથી.
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત રાધન સંપન્ન માણસો, ભલે રાજા હોય શેઠ સાહેબ હોય તે પણ દુન્યવી પદાર્થોથી તેમની ચિત્તાઓ અને આશાએ શાંત થતી નથી. ઉલ્ટી વધ્યા કરે છે. તેમાં કેઈને શારીરિક વ્યાધિની તથા પ્રતિકુલ વર્ગની ચિન્તાએ સતાવી રહેલા હોય છે. તથા કેટલાકને પ્રાપ્ત થએલ સામગ્રી આયભાસતી હોવાથી અધિક મેળવવાની આશાથી પરિતાપ વલેપાત કરી રહેલા હોય છે. તથા યથેચ્છ પ્રાપ્ત થએલ
ન્યાદિકનું રક્ષણ કરવા શસ્ત્રાદિકને વધારવાને વલેપાત કરતા હોય છે. સંક્ષેપમાં કહીએ તે દરેક પ્રાણીઓને અરે દેવ, દાન. માનવે તથા ચક્રવતિઓને પણ ચિન્તાને આશાઓને અને રક્ષણ કરવાને હૃદયદા ઘડી ઘડીએ બાળ હેય છે. તેનાથી અધિક મરણ ચિન્તા તે તે વ્યક્તિઓને પિતાના કર્તમાં પાગલ જેવા બને છે. કેઈ પ્રકારની સ્થિરતા રહેતી નથી. એ વખતે કોઈજેશી આવીને રાજાને કહે કે તમારું આયુષ્ય ઓછું છે. માટે ચેતીને જે કાંઈ પુણ્યદાનાદિક ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય તે કરી લે, આમ સાંભળી રાજાની માનસિક વૃત્તિઓ સ્થિર રહી નહી. ખાતાંપીતાં, રાજ્યના કાર્યોમાં પણ લક્ષ રહેતું નથી અને જાગતાં ઉધતા પણ બબડયા કરે છે. કે હવે શું થોડા વખતમાં મરણ આવશે ? રાજ્યનું પુત્ર પરિવારનું શું થશે ? આવા આવા વિવિધ વિકલ કરતે હોવાથી રાજ્યના પ્રધાને કહ્યું કે “મહારાજા: ચિન્તા ફકરને ત્યાગ કરે. કે જેણીના કહેવાથી મેહ મુગ્ધ બની વાત કરે નહી. જોષી કયાં સર્વજ્ઞ હતા. કે તેના કથન મુજબ અને ચિત્તા સંતાપ
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ નૈતિ
.
વિગેરે કરવાથી શારીરિક શક્તિ તેજ અને આયુષ્ય આખું થાય છે. માટે શાંત અનો વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરા. પ્રધાને જોષીને બહુ ઠંપા આપ્યું કે આવા શવિષ્ય ભાખી કેટલાકને દુઃખી કરશેા. વચન ઉપર કાબુ રાખા નહીં. તર તમારે ઘણું સહન કરવુ પડશે. વિચાર વિવેક વિના વધેલા સત્ય વચનમિથ્યા અસત્ય કહેવાય છે તમાએ ન્યાતિષ જાણ્યુ પણ અમાશ નૃપને હાનીકારક નીવડયુ છે કાઈ માથાના મળશે તા મસ્તક ઉડાવી દેશે. એક પ્રધાનની માક. સાંભળે! આમ કહી પ્રધાને જોષીને કહ્યું કે તમાશ જેવા વિચાર વિવેક વિનાના વિદ્વાન જોષી હતેા અને જેમ તેમ કેકે રાખતા. એક દિવસ રાજાએ તેને ખેલાવી પેાતાનુ' આયુષ્ય પુછ્યું ત્યારે તેણે કહ્યું કે તમારી આયુષ્યની દારી ઘણી ઓછી છે આ સાંભળી નૃપ ચિન્તાતુર અને પાગલ જેવા બન્યા પ્રયાને રાજાની અવસ્થા ઢંખીને ચિન્તા દૂર કરવા તે ઓછી આયુષ્ય ઢારીને કહેનાર જોષીને એલાવીને કહ્યુ કે તે અમારા રાજાનું અલ્પ આયુષ્ય કર્યું તે તા ઠીક છે પણ તારૂ પેાતાનું કેટલું આયુષ્ય છે જોષીએ મૃત્યુ અષિક. એંશી વર્ષનું છે. તે સાંભળી રાજાને ઠેકાણે લાવવા માટે એક મારાને ખેલાવી તેનું મસ્તક કપાવી નાંખ્યું રાજાને પછી કહ્યું કે જો જોષીનું એંશી વર્ષનું આયુષ્ય હાત તે અત્યારે કેમ મરણ પામત. માટે તેના ઉપર વિશ્વાસ રાખે નહીં. અને ચિન્તા લેાપાતના ત્યાગ કરી કન્ય કાર્યો કરા ત્યાર ખાદ નૃષ શાંત થયેા અને રીતસર વર્તાવા લાગ્યા પણ અડાણુમાં પેલી ચિન્તા ગઈ નહી. માટે સારી સાયન સામગ્રી
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ રચિત મેળવવાની ખાસ જરૂર છે અને તે ખાટી સામગ્રીને ત્યાગ કર્યા સિવાય ચિન્તાઓ સંતાપ પરિતા પાકિને હઠાવે એવી સામગ્રી મળતી નથી. માટે પ્રથમ દુન્યવી વસ્તુઓની મમતાને ત્યાગ કરી મનવચન અને કાયાને સ્થિર કરે એવા સાધને મેળવે. સ્થિરતા કર્યા વિના ચંચલતા, ચિન્તા, વલોપાતપરિતાપાદિ કદાપિ ટળશે નહી. માટે, ચંદનમલયાગિરીરાજારાણની માફક વર્તન રાખી સુખી થવા માટે પ્રયાસ કરા સંસારમાં સંગ–વિયેગ-ભરતી ઓટ તે વારેવારે થયા કરવાને જ માટે તેથી ગભરાવું તે બાલીશતા છે. ૧૦૩ આકર્ષણ બે પ્રકારે છે એક સ્નેહરાગનું અને બીજુ કામરાગનું, આ બે રાગના કરતાં પણ
દૃષ્ટિરાગનું આકર્ષણ જુદા પ્રકારનું છે
આવા આકર્ષણમાં સાંસારિક પ્રાણએ એવા મુગ્ધ બન્યા છે કે પિતાના આત્માની સ્થિતિ કેવા પ્રકારની છે તેને તેમને ખ્યાલ રહ્યો નથી. કેટલાક સંપત્તિ-સાહ્યાબીના આકર્ષણથી શત્રુઓની સાથે પણ સંબંધને બાંધવા તત્પર બને છે. તેઓની અનુકુળતા મુજબ વર્તન રાખે છે તથા સામાન્ય સ્થિતિવાળા ધાર્મિક સ્વજનવગને ત્યાગ કરી તેઓની આજ્ઞાને ઉઠાવવા ખડે પગે તૈયાર રહે છે. તથા કેટલાક કામરાગમાં એટલા ફસાઈ પડેલા હોય છે કે બલ-બુદ્ધિ અને સત્તા વિગેરે વૃથા વેડફી રહેલ છે. તેનું ભાન તેઓને રહેતું નથી, તેથી પાયમાલ બનીને અસહા સંકટમાં જઈ પડે છે. તથા દણિરાગમાં ઘેરાએલ મનુણેને સત્ય ધમની સમજણ પડતી નથી. તેથી આડા અવળ પરિભ્રમણ કરીને
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર ખ્યાતિ
મા
ઉન્માર્ગે ગમન કરી દુ:ખના ગર્તામાં જઈ પડે છે. પ્રમાણે ત્રણ રાગના ત્યાગ કરી જે આત્માના ગુણ્ણામાં રાગી અને છે. તે કલેશ કંકાશરૂપ સંસાર સાગરને તરવા સમર્થ અને છે. માટે સ`સારના સ્વરૂપના એટલે સ્નેહેરાગ-કામરાગ અને દૃષ્ટિરાગના આકને સમજી તેનાથી અલગ રહેવા જે પ્રયાસ કરે છે તે આત્માશિત કરી શકે છે. સવ જગ તમાં મત્રી પ્રમાદ અનુક પા અને મધ્યસ્થતાના ચેાગે ચંચલતાને ત્યાગ કરી સ્થિરતાના અનુભવ કરે છે કોઇ એક ગામમાં એક નાના ખાલકને મૂકી તેના માતપિતા મરણ પામેલ છે. આ ખાલકને તેના કાકાએ ભણાવા માટે સ્કુલે મૂકયા. નીતિ ન્યાય અને પ્રમાણિક શિક્ષકાએ સારા સ“સ્કારા પૂર્ણાંક વ્યવહારિક કેળવણીની શિક્ષારૂપી પાણીનુ સિંચન કર્યું" તેથી આ ખાલક સહેજ માટે થયા અને કુશળ અન્ય ત્યારે તેને જંગખારજતી સ્ટીમરના વેપારીને ભળાવ્યેા. વેપારી વિનયી, વિવેકી અને પ્રવીણ થયેલા તેને દેખીને ખુશી થયા. જંગઆરમાં બુદ્ધિ—બલ અને લાગવગથી સારી કમાણી કરવા લાગ્યા.
.
લાખાની કમાણી કર્યાં પછી પાંત્રીશ વર્ષની ઉમ્મરે પોતાની સાધન-સામગ્રી-શચ રચીલું લઈ પાતાના વતનમાં આવ્યા ત્યારે નવા વો પહેર્યા વિના સગાં વહાલાંને મળવા ગ. સામાન્ય વસ્ત્રો પહેરેલા હોવાથી કાઈ પણુ, સબ ખીએ આદર સત્કાર કર્યાં નહી. તેથી પાસે રહેલા માર કહ્યું' કે તમે ઉલ્લાસ પૂર્વક સગાં સમધીને મળવા ગયા, પણ કોઈએ આદર આપ્યો નહી. આવા સગા વહાલાથી સયું, તેમનું'. તમાશ પર કેતને દેખાતુ નથી. ત્યારે
For Private And Personal Use Only
i
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
RE
આ. કીતિ સામરસુરિ રચિત
મનહર શેઠ નાકરને કહ્યુ, ઢેખ ? તને ચમત્કાર દેખાડું' આમ કહીને નવા વસ્ત્રો પહેરવા પૂર્વક હીરાની વીંટી આંગલીમાં લગાવો પોતાના કાકા-કાકી પાસે પાછે થયા. ચકળતી હીશની વીટી કીમતી વસ્ત્રો પહેરેલા હેાવાથી મનહર ભત્રોને. માઈ આવ્યા છે. આમધારી કાકા-કાકી કહેવા લાગ્યા અહે મારા દીકરા તને પહેલાં ઓળખ્યા નહી. હવે તુ મ્હોટી થયા. સારૂ થયુ કે અત્રે આણ્યે. બેસ બેસ અરે દીકરા-દીકરાઓ મનહરભાઇ આવ્યા છે. તેમને એસવા માટે આસન લાવે. પાન સેાપારીની તૈયારી કરે. ઘણા વષે આવ્યા. આજે અમારે ઘેર જમવાનુ, તેટલામાં ખુખર પડવાથી મામા-મામી માસી-માસા વિગેરે આવીને તેની સાહાખીના આકષ ણુથી પેાતાને ઘેર જમવા માટે આગ્રહ કરવા લાગ્યા. અને સુખશાતા પૂર્વક જોંગખારની સઘળી વાત પુછવા લાગ્યા, નઃ પૂર્વક સર્વે સગાવહાલાને વાત કહી. નાકર કહ્યું કે તમારા વસ્ત્રો અને વીટીમાં અજબ ચમત્કાર છે. તમારા આડંબર દેખી તમારા તા સ્વજન વગ અડધા અડધા થઈ ગયા. ચમત્કાર દેખ્યા, દુન્યવી પદ્માÖમાં કોઈ પશુ સગે સ્વાર્થ સધાતા હોય તે સ્નેહું રાખે છે, પણ મને તે તેમાં હમ અને શેક નથી. એમાં સગા વહાલાંના દોષ નથી કારણ કે તે મધે કોઁય છે. માટે સાંત બની આત્મિક ગુણેમાં સય રાખવાન જરૂર છે. આ કહીને સપી લે. અનીને આત્મહિત સાધવા લાગ્યા. ૧૦૪ સર્જ્ઞાન-દશન અને ચારિત્રન આરાધનાથી. આત્મિક ગુણીની આળખાણ થાય છે
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ
અને તે ગુણોથી આદર વધે છે. અને તેથી રાગ-દ્વેષ, મેહ મમતાથી થએલા અપરાધે અને ભૂલોને સુધારે તે જ્ઞાની છે અને રાગાદિકના યોગે બીજી વાર તેમાં ફસાય નહી તે અનુભવી છે અને પુનઃ પુનઃ અપ રાધે કરીને સુધારે નહી અને ખરા ખાય તે પણ અહં. કારાદિકથી ખસે નહી તે અજ્ઞાની. બલ-બુદ્ધિારા સાળાની વિગેરેને નાશ થાય તે પણ અહંકાર અભિમાનાદિકને મૂકે નહી તેને જ્ઞાની–બહાદુર હુશીયાર કેમ કહેવાય? કદી ભલે થવાનો સંભવ છે જ, અને ભૂલેને સુધારવી તે પોતાની સત્તાની વાત છે માટે સુખની ઈચ્છાવાળાએ મન તન કર્સને ભૂલ સુધારવા પ્રયાસ કરે તે જરૂર છે. ગૃહસ્થપણામાં સ્થલિભદ્રજીએ કેશા વેશ્યાના પાસમાં પડી ઘણી ભૂલો કરી. તેમના પિતા શકતાલ મંત્રી વરરૂચિની કપટ કલાથી મરણ પામ્યા. નંદરાજાએ તેમને બોલાવીને પ્રધાન પદની મુદ્રિકા સ્વીકારવાનું કહ્યું. તે વખતે થએલ ભૂલની યાદિ કરવા પૂર્વક સંસારની અનિત્યતા-અસારતા બરાબર જાણ જ્ઞાની બન્યા. એટલે ચારિત્રની આરાધના કરી આત્મિક ગુણેને ઓળખી તેમાં સ્થિર થયા. પછી ગુરૂની પાસે કેશા વેરાના મંદીરે ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી. ગુરૂદેવે એગ્ય જાણ આજ્ઞા આપી. અને ઘણા વર્ષોનો પરિચયવાળી વેશ્યાને ર આવી ચાતુર્માસ રહ્યા. તે દરમ્યાન કોશાએ પોતાના પાસમાં પાડવા માટે વિવિધ પ્રપંચો કર્યા પણ તેમાં ફસોયા નહીં. અને તે વેશ્યાને પ્રતિબધ આપી ધાર્મિક બનાવી. ચાતુ મૌસ વીત્યા પછી ગુવની પાસે આવ્યા. અનુભવતી બનેલ
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
}¢
ા. ક્રીતિ સાગરસૂરિ રચિત
હાવાથી પ્રશંસા થઈ અને મહત્તા વધી. તેમનો પ્રશંસાને સહન નહી કરવાથી સિંહ ગુફાવાસી મુનિવય ગુરૂની પાસે ત્યાં ચાતુર્માંસ કરવાની આજ્ઞા માંગવા આવ્યા. ગુરૂદેવે કહ્યું કે તે કોશાના મંદિરે તમાને ચાતુર્માસ કરવાની આજ્ઞા આપ વામાં આવશે નહી. તમે તપસ્યા કરી ઈર્ષ્યાના ચૈાગે સિંહ ગુફાવાસી વેશ્યાના મંદિરે ગયા. કથાના હાવભાવથી મુખ્ય અન્યા ચાતુર્માસ હાવા છતાં નેપાળના નૃપ પાસેથી રત્નક ખલ લાવીને ફ઼ાશાને આપી. તેણીએ પગે ઘસીને ફગાવી દીધી. સુનિએ કહ્યુ` કે પ્રયાસ કરીને લાવેલી સવાલાખની રત્નક’બલને પગે ઘસીને કેમ ફગાવી દીધી ? વેશ્યાએ કહ્યું કે તમે રત્ન ત્રયીના સ્વામી છે. કે જે રત્નમયીની આગળ ધ્રુવલેાકની સપત્તિ સાહાખી તુચ્છ છે. તેને તમે ફેકી દેવા તૈયાર થયા છે તેનુ ં તમાને ભાન નથી તે જણાવવા રત્નક ખલને ફગાવી દીધી.
આ પ્રમાણે શ્રવણ કરી મુનિવર્યને વિચાર અને વિવેક જાગવાથી પસ્તાવા કરવા લાગ્યા. કે ગુરુવયની આાજ્ઞાને લેપી અત્રે આવ્યા. તે સારૂ કર્યું નહી. ધન્ય છે આ કાથા વૈશ્યાને, કે જેણીએ તપસ્યા કરનારને પણ પ્રતિમાધ આપી હુને સ્થિર કર્યો. આ પ્રમાણે થએલી ભૂલાને સુધારી ગુરૂદેવ પાસે આવી મહામુનિવર્ય સૂરીસમ્રાટ્ સ્મૃતિદ્રજીની સ્તુતિ કરીને જ્ઞાની અન્યા. અને આગળ અનુભવી પશુ થયા. માટે થયેલી ભૂલાને સુધારી જ્ઞાની અને અનુભવી અના, પરંતુ જે ઢાષાનું સેવન કરીને ખુશી થાય છે. પેાતાને અહાદુર માને છે તે પણ જ્યારે સદુપદેશ સાંભળે હૃદયમાં ઉતારે ઉલ્લાસ લાવી વિચાર અને વિવેક એ લાવે તા
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયંતિ
૨૬૯ જ્ઞાની અનુભવી બને. દરેક પ્રાણીઓને પ્રાયઃ સત્તામાં જ્ઞાની અનુભવી બનવાનો ગ્યતા છે. પણ દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવાદિ પામીને પરાક્રમ ફેરવે તેજ બને. અન્યથા અનાદિકાલની અજ્ઞાનતામાં અટવાય છે અને અટવાઈ રહેવું પડે છે. સંકટ વેદના, વાસના, સુખ, દુખ વિગેરે અજ્ઞાનતાથી જ આવી મળે છે. પણ જ્યારે જ્ઞાન દશા જાગે છે. ત્યારે તે સર્વે ખસી જાય છે. માટે જ્ઞાની અને અનુભવી થવાની આવશ્યકતા છે. તે સિવાય દેવ દેવેન્દ્રની સાહ્યબી હશે તે પણ સાચુ સુખ દૂર રહેવાનું જ૧૦૫ વસ્તુ કરતા વસ્તુના ભયના ભણકારા મનુ
ને ભ્રમણમાં નાંખી ભ્રમિત બનાવે છે. તેથી સંતાપાદિકને કરતાં ગુરે છે. વસ્તુતઃ ભય
જેવું કાંઇ પણ હોતું નથી છતાં વિવિધ કલ્પનાઓ કરીને ભયે જાગૃત બની સ્વ જીવનને જોખમમાં નાખી પ્રાણ
સુખી થાય છે. કારણ કે તેઓને દેહ ગેહે પુત્ર પરીવાદિકની અધિક આસક્તિ હોવાથી અરેરે! મારું શું થશે, આવા વિચારે જ તેઓને પાગલ બનાવે છે. પુણ્યદયે પ્રાપ્ત થએલ સંપત્તિ–સાહાબીને તે બિચારાએ સદુપયોગ કરવા સમર્થ બનતા નથી. પાપભીરુ બને તે ભયના ભણકારા પણ રહે નહી. અને સંપત્તિ સાહાબીમાં ચોંટેલી મમતા– માયા ખસતી જાય અને નિર્ભય બની સવ જીવનની
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત ઉન્નતિના ઉપાય તથા યુક્તિઓ સુઝે પણ પર વસ્તુઓને પિતાના સત્ય સુખને અર્પણ કરનારી માને ત્યાં ઉપાય. અને યુક્તિઓ કયાંથી સુઝે ? એક બાઈને પિતાના પુત્રાદિક પરિવારમાં ઘણું આસક્તિ હતી. અને ઘરમાં સહજ નુકશાન થાય ત્યારે વારે વારે સંતાપ કરતી, સગાં વહાલાં કહેતા કે આવી તુચ્છ બાબતમાં કલેશ કંકાસ કરવો તે ઠીક કહેવાય નહી. પણ જે સ્વભાવ પડયો તે શેને જાય ? બન્યું એવું કે તેણીને રાત્રિમાં નિદ્રા કરતાં આખે દરિયે પીધાનું સ્વપ્ન આવ્યું. તેથી ગભરાઈ ગઈ. અને એક પાડોશણની પાસે જઈને સ્વપ્નમાં દરિયા પીધાની વાત કહી. આ સાંભળી મૂખ શિરોમણિ–પાડાસણે કહ્યું કે, તે દરિયે પીધે. એટલે હવે મરણ પામવાની જ. કારણ એક ઘડે પણ પીવાથી પેટ ફુટે છે. તે પછી તે તે આખે દરિયે પીધે. હવે કયાંથી જીવવાની આ સાંભળી મરણના ભયથી શેક-સંતાપાપ–વલોપાત કરતા હૃદય બંધ પડયું. અને મરણ પામી. મરણને ભય બીજા ભય કરતાં દરેક પ્રાણીઓને અધિક હોય છે માટે સુખેથી જીવન ગુજારવું હાય હાય તે ભયથી ભ્રમિત બને નહિ.
વસ્તુઓના સ્વરૂપને જાણ ભયને દૂર કરનાર એક હુંશીયારવાણીયાની માફક બને. એક વાણીઓ શરીરે મજબૂત, મતિમાં યુક્તિમાં બડે પ્રવીણ હતું અને જુદા જુદા વ્યાપા
ને કરતે તથા ટાઈમ મળો ત્યારે સદ્દગુરૂના વ્યાખ્યાનને પણ સાંભળતે તેથી દેહગેહાદિકની આસક્તિ તેને હતી નહી. તેથી ભયના પ્રસંગે મળતાં નિર્ભય બની વસ્તુની વિચારણું
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંતર બેનિ
101
કરી સત્ય વસ્તુને ગુતા એક ભસ અહાર ગામથી વીનેશ ૐખ્ખા ભરપૂર ધીથી ભરેલા લઈને સાંજરે નીન્મ્યા. પેાતાના ગામ આવતાં રસ્તામાં રાત્રી ડી. માર્ગે આવતા આકડાની સાથે રહેલ ખાખરાનું ઝાડ હતું. મ ઝાડના પાંદડા વાયુથી વારે વારે હાલતા અને અવાજ કરતા દેખીને ઘીને લઈને
આવતા વિષ્ણુકને સહજ ભય પેઠા અને શકાતુર થએલ હાવાથી કાઈ માનવ છે કે દાનવ? પણ વિચાર કરતાં થય દૂર ગયા અને તે ઝાડની પાસે આવે છે. તે વખતે ભય અને શંકા દૂર ખસે છે. હિંમત ધારણ કરીને તે વૃક્ષની પાસે આવ્યા હિંમત ન હાત તા ત્યાંને ત્યાંજ લય પામીને ગબડી પઢા હાત. મા પ્રમાણે એવા પ્રસગામના અને શંકાનાં નિમિત્તા મળે છે તે વખતે હિંમત રાખવાની ખાસ જરૂર છે. એ હિંમત કાય નહીં તે શસ્ત્ર અવિગેર હથીઆારા કાર્ય આપી શકતા નથી. તેથી પ્રથમ હિંમત અને પછી હેથીમાર હાય તા જ સ્ત્રાયની સિદ્ધિ માટ અન્યથા તેજ હથિયાંથી પેાતાને નુકશાન થાય. અગર સ્વ મસ્તક કપાય, માટે જે જે સ્થાને જાઓ ત્યાં ત્યાં ભય જેવુ લાગે તે પણ ગભરાવું નહી. અને હિંમતને ત્રાણુ કરવી, બાદાના તથા અન્તરના શત્રુઓને હરાવવા માટે મથામ ખેલવા છે ત્યાં જો લય પામ્યા અને વિજયની શકા કરી તા નારીપાસ મનાશે અને જીવનની જે સાચકતા સફળતા સાધવાની છે તે સાથે નહી. માટે હિંમત રાખા.
રસ
ઇષ્ટદેવની સેવાભક્તિ,શ્રદ્ધા પૂર્વકનું બહુમાન તથા તેમના ધ્યાનમાં એકત્રિતા રાખવાથી પેાતાના આત્મામાં દિવ્ય શક્તિ
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસગરારિ રચિત જાશાંત થાય છે. તે દિવ્ય શક્તિના આધારે આવી પડેલી વિપત્તિને સહન કરવાથી કેઈક દેવ તેની સહનતાથી ખુશી થઈને મદદે આવે છે. અને રીતસર સહકાર આપીને સ્વસ્થાને જાય છે. પણ સેવા ભક્તિ કરે અને એકાગ્રતા પૂર્વક તે દેવનું ધ્યાન ધરે નહી અને આવી પડેલી વિડંબનાને સહન કરે નહી તે જે દીવ્ય શક્તિ જાગવાની હોય છે તે જાગતી નથી. કારણ કે વિપત્તિ વિડંબનાના પ્રસંગ નિમિત્તે જે આવ્યા છે તેના ઉપર દ્વેષ કરવા પૂર્વક શેક સંતાપ વાપાતાદ કરતા હોવાથી ઈષ્ટદેવ પ્રસન્ન થતા નથી. અને સહકાર આપવા સમર્થ બનતા નથી. માટે શક્તિ હોય તે વિડંબનાને સહન કરી લેવી. અને શક્તિ જે ન હોય તે ઈદેવ સેવા ભક્તિ પૂર્વક એકાગ્રતા ધારણ કરીને ધ્યાન કરવું તે આવશ્યક છે. તેથી દેવ-દાનવ માનવ પણ સહાય કરનાર મળી આવે. શ્રીમાન સુદર્શન શેઠની માફક અને માલીના ઉપદ્રવને લઈને નગરમાંથી કોઈ પણ બહાર નીકળતું નથી,
મારે તે યક્ષાવિણ માલી છ પુરૂને અને સ્ત્રીને મારી નાંખી શાંત બને ત્યારે કોઈ પણ બહાર નીકળી શકે છે. અન્યથા મરણની ભીતિથી કઈ પણ બહાર નીકળતું નથી, તે અરસામાં દેવાધિદેવ–મહાવીર સ્વામી પર્વતના ઉપર પધાય પણ કઈ પણ શ્રાવક-શ્રાવિકા વંદના કરવા જતું નથી. શ્રી સુદર્શન શેઠને ખબર પડી. એટલે ભલે મરણ થાય પણ પ્રભુ મહાવીરને વંદના કરાવી. સગાંવહાલાંના નિવારણને માન્ય કર્યું નહીં અને પ્રભુનું એકાગ્રતાએ બે ઘડી રીતસર ધ્યાન ધરીને શહેરની બહાર નીકળ્યા.
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર પતિ
૨ એવામાં પેલે અને માલી શેઠને ગદા ઉપાધે મારવા દેડ શેઠે હિંમત ધારણ કરવા પૂર્વક શેક સંતાપાદિને પણ ત્યાગ કરી ચાર અરિહંતાદિનું શરણ સ્વીકારી સ્થિરતા પૂર્વક ધ્યાન કર્યું, દીવ્ય શકિતના આવિર્ભાવથી પેલા માળીમાં જે યક્ષ પેહેલે હો તે ભાગી ગયે.
માલી શરીરમાં યક્ષ ભાગી ગએલ હોવાથી સુદર્શન શેઠને પગે લાગ્યું. મરણની જે ભીતિ હતી તે ખસી ગઈ. અને શેઠ પ્રભુના દર્શન વંદન માટે નીકળ્યા. અજુનમાલી પણ શેઠની સાથે વાંધવા માટે ગયે. પ્રભુ મહાવીર સ્વામીના દર્શન કરી–વંદના સાથે દેશના સાંભળી પ્રતિબંધને પામ્યા. આ પ્રમાણે મહાસતી-ચંદનબાલા-મૃગાવતી-સતી સીતાજીદ્રૌપદી વિગેરે સતી સ્ત્રીઓએ વિપત્તિના પ્રસંગે હિંમત રાખી. શોક સંતાપાદિને નિવારી ઈષ્ટ પ્રભુમાં એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવાથી તેમને સારી રીતે મદદ મળી છે અને સદુગતિના સ્વામી બન્યા છે. જેનેતરમાં પણ સંભળાય છે કે, મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં દામોદર પંત ભક્ત હતા. ઈષ્ટ દેવની તનમનથી એકાગ્રતા પૂર્વક ધ્યાન કરતા અને રાજાના મામલતદારનું કામ કરતા. તથા દયાળુ એવા છે કે પ્રાણીની વિપત્તિ-સંકટ દેખી પિતે દુઃખી થતા. ભક્ત જે દયાળુ એવા હોય તે તેનું અને સુગંધ. એ દેશમાં એક વખત દુકાળ પડશે. ખેડુતે મહેસૂલ ભરી શકયા નહી. પુષ્કળ રકમ ખેડુતના નામે બાકી નીકળવા લાગી. એક બાજુ રાજાના નાણુ માટે તગાજા આવવા લાગ્યા. દામોદર પંત દયાળ હોવાથી ખેડુતોને સંતાપતા નથી. અને ખેડુતે ભગયું દેતા
૧૮
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત નથી તેથી તે પોતાના ઘરબાર સ્થાવર મિલકત વેચીને ખેડુતે વતી મહેસૂલ ભરવાની તૈયારી કરે છે. તેવામાં તેમના ઈષ્ટદેવ વિહુભા તનમનથી ભક્તિ સેવા-એકાગ્રતા તથા દયાળુ પણથી પ્રસન્ન થયા. અને ખેડુતેનું મહેસુલ સીપાઈને વેશ ધારણ કરીને ભર્યું. રાજાએ સંતુષ્ટ થઈને પુછયું. આવા ખરાબ વખતમાં સઘળુ મહેસુલ કેણે ભરી આપ્યું ? વિઠેબાએ ઉત્તર આપે કે મેં. મામલતદાર ખેડુતોની વતી ઘરબાર વેિચવા તૈયાર થયા ત્યારે મેં જ મહેસૂલ આપ્યું. રાજા વિચાર કરે છે કે આના સિવાય ઘણે સારો તું શો પગાર લઈશ. તેના ઉત્તરમાં સીપાઈએ કહ્યું. એક લક્ષ, રાજા વિચાર કરવા લાગે કે એક લાખ તો શું પણ પાંચ લાખથી પણ આ સીપાઈ કયાંથી મળે તેવામાં વિઠોબા અદશ્ય થયા.
ભૌતિક પદાર્થોમાં સત્ય સૂતેષાદિકને શેાધનારાઓને જ્યારે તે પદાર્થોને પ્રાપ્ત કર્યા પછી અસતેષ રહે છે ત્યારે ચિન્તા વિલેપાત કર્યા કરે છે કે હવે આટ આટલા પદાર્થો મેળવ્યા તે પણ સંતોષ પ્રાપ્ત થયેનહિ, તે કયા પદાર્થ સંતેષ કરશે, કયા ઉપાયે કરૂ, કે સંતોષ થાય? પણ તેઓને માલુમ નથી કે, સંતોષ, આત્મિક ગુણ છે. ભૌતિક પદાર્થો ગમે તેવા ભેગા કરવામાં આવે તે પણ તે દ્વારા કયાંથી પ્રાપ્ત થાય? કારણ તે પદાર્થો આત્મિક ગુવાળા નથી. ચક્રવર્તી જેવી સાહાબી મળે. વૈભવ વિલાસ પ્રાપ્ત થાય તે પણ માનસિક વેદના રહેવાની જ. તથા અસતેષની ચિન્તાઓ વારે વારે હૈયાને બાળવાની જ. જે તે સાચા સંતોષના અથ હોય તે આત્મિક ગુણેને મેળવવા માટે મહેનત કરે તે જ સંતેષને હા,
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ લેવા સમર્થ બને. કારણ કે ત્યાં સુખ સંતેષને સાગર જળ હળી રહેલ છે. દુન્યવી પદાર્થો પ્રયાસ કરીને પ્રાપ્ત કર્યા પછી તેનું પિષણ સંરક્ષણની ચિન્તાઓ તે સાથે સાથે રહેવાનીજ એટલે વલોપાત અગર ચિન્તા કરનારને સંતોષ થવો અશક્ય છે માટે વિચાર-વિવેક પૂર્વક તે ભૌતિક પદાર્થોમાં જે રાગ છે. તેને દૂર કરીને આત્મિક ગુણેમાં રાગને ધારણ કરે. એટલે અચિન્ય સંતોષ હાજર થશે. દુન્યવી પદાર્થો ખાવા પીવાની મેજમજા માણવાની ચિન્તા ઓછી કરશે પણ રાગ ઓછો નહિ કરે તે ચિન્તા હજારે ઉપસ્થિત થશે. જે સત્ય સતેષ જોઈએ તે મળશે નહી. અને અસંતેષ હાજરને હાજર રહેવાને જ આમ સમજી સુજ્ઞ અને વિવેકી મહાશયોએ ભૌતિક પદાર્થોને રાગ હતો તેને હટાવી આત્મિક ગુણેમાં જોડયો ત્યારે જ સંતોષી બન્યા. સ્વકાર્યને સાધવાનું હતું તે સાધી કૃતાર્થ બન્યા. તમારી માફક તે પદાર્થોમાં ચૂિંટી રહ્યા નથી. માટે સંતેષને પ્રાપ્ત કરી હોય તે આત્મિક ગુણેમાં લગની લગાવે. જરૂર આવી મળશે. ૧૦૬ “આત્મશ્રદ્ધા-આત્મજ્ઞાન-આત્મસંયમ-અને આત્મ ભાગ આ ચાર તો, આમેન્નતિના
આત્મિક વિકાસના પરમ સાધન છે. જ્ઞાની આચાર્ય મહારાજ પણ સુદેવ–સુગુરૂ–અને સુધમની શ્રદ્ધા પૂર્વક અને આરાધનાની સાથે ઉપરોક્ત સાધન તરફ લક્ષ રાખે તે વિષય કષાયોની વિડંબનાઓને ટાળી મોક્ષમાર્ગના સરલ અને સુગમ પ્રભુતાના પથે વિચરે આમ ફરમાવે છે. આ સાધને સિવાય અન્ય વિકાસના ઉપાયે નથી. અન્ય ઉપાયો છે. પણ ગૌણ
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત છે. પણ દૂરકરવા જેવા નથી. અહિંસ-વ્રત નિયમ તપ જપાદિ સાધનાની આરાધના કરતાં જે આત્મ વિકાસ-કર્મ નિજારાને સાધ્ય માને છે તે પણ સાધને ઘણું ફલદાયક બને. કારણ કે વ્રતાદિકથી ચગ્યતા પાત્રતા આવી મળે છે. અને પાત્રતા પ્રાપ્ત થયા પછી જ સદ્ગુણેને આવવાને અવકાશ મળે છે. એટલે સદગુરૂ દેવ–ધર્મની આરાધના રીતસર કરવા પૂર્વક તેમજ વ્રત-નિયમાદિ પાલન કરવાથી યોગ્યતા આવતાં વિકાર ખસવા માંડે છે. અને વિવેક જાગે છે પછી આત્મશ્રદ્ધા-જ્ઞાનાદિને પ્રાદુર્ભાવ થાય છે. પછી તેના વેગે આત્મોન્નતિના શિખરે આરૂઢ થવાય છે. માટે પાત્રતા પ્રાપ્ત કરવા પણ લક્ષ રાખવાની આવશ્યક્તા છે. પાત્રતાસદ્દગુણે અને આત્મવિકાસના સાધનો દ્વારા સાચી મહત્તા. સાચી સત્તા પ્રાપ્ત થાય છે. નહી કે ભૌતિક પદાર્થોદ્વાર. ભૌતિક પદાર્થો દ્વારા કદાપિ પાત્રતા આવતી નથી.તેમજ આત્મિક ઉન્નતિ સાધી શકાતી નથી. માટે તે પદાર્થોની આસક્તિને ત્યાગ જરૂરી છે. ધના ધન કરતાં યશ-આબરૂ પ્રતિષ્ઠાને અધિક અધિક લાભદાયક માને છે. અને ધનને વાપરે છે. એના કરતાં તેની આસક્તિને દૂર કરે તે યશ-આબરૂ પ્રતિષ્ઠા મહત્તાદિ પાછળ દેડતી આવે. “વિચારક અને વિવેકી મહાશયે મનુષ્ય ભવને સત્ય કહા લેવા માટે દેહ-શેહધનાદિકને મેહ એ છે કરી વ્રતનિયમાદિને આચરવા પૂર્વક સત્ય મહત્તા અને પદવી પ્રાપ્ત કરે છે, એટલે તેમને શ્રમ તથા વખત વૃથા વ્યતીત જ નથી. અને આતરિક મહત્તા આવી મળવાથી કેઈએ અર્પણ કરેલ હેટાઈ પદવીમાં
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર જ્યંતિ
२७७
મુંઝાતા નથી. સાચી મહત્તાની આગળ સાંસારિક મહત્તા તુચ્છ માને છે. અને જગતના પ્રાણીઓનું કલ્યાણ કરતાં આગળ વધતા રહે છે. તેઓની ઈચ્છા પણ સાંસારિક સચાગે મળતી મહત્તાની હાતી નથી. પરંતુ આત્મ વિકાસની હાય છે.
૧૦૭ “તમારા જીવનનું કાર્ય તમે ધારા છે. તે કરતાં અત્યંત ઉત્તમ છે. અને ઉમદા છેતે યુ' ? વિવેક પૂર્વક ઈચ્છા અને વિચાર કરી માનસિક વૃત્તિઓને પવિત્ર અનાવા કે જેથી કાઈ પ્રકારના ખરાખ-દુષ્ટ વિચારા અને ઇચ્છાએ ટળી જાય, અને પવિત્રતા આવીને વસે. આ કાય પ્રથમ કરવા જેવુ` છે. કના બંધન છે ત્યાં સુધી ઈચ્છા-તથા વિચારા થવાના પણુ જેવા તેવા વિચારે અને ઇચ્છાએથી આત્મિક લાભ કે શારીરિક લાભ જોઇએ તેવા મળતા નથી. પશુ પંખીએ શિકારી સિંહાકિને પણ ઈચ્છા તથા વિચાર ઢાય છે. પણ વિવેક હાતા નથી. તેથી દુર્ગતિમાં જાય છે. વિવેક સહિત કરેલી ઈચ્છા કે આશા લવતી મને છે.
પુણ્યાદો સવેન્દ્રિયાની પટુતા મળી છે. અને શારીરિક નિરામયતા પણ છે. પરંતુ વિવેક ો ન હાય તે તેમાં આસક્તિ અને માહ મમતા-મૂર્છા થાય. અને આસક્તિમાહ મમતાના યોગે જીવન એટલું અધુ હલકુ–નીચ મની જાય કે પ્રમાણિકતા નીતિ મર્યાદા પણ ભૂલાય છે કેવી રીતે જીવન ગુજારવુ તેનુ' ભાન રહેતુ નથી. તા પછી જૈનત્ય
અગર માણુસાઈ આવે કયાંથી માણસાઈ કે જૈનત્વ, આસક્તિ માહ મમત્તા ત્યાગ વિના આવતી નથી. અને સાંસારિક વિષયાની અસારતાને સમજ્યા સિવાય મહ–
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮
આ. કીતિસાગરસૂરિ રચિત મને ત્યાગ થવું અશક્ય છે. માટે અસારતાને રીતસર જાણે આસક્તિને ત્યાગ કરે જરૂર છે. જડવાદની ભયંકરતા અને મેહાંધતાની આધીનતાના કારણે અણુચિન્તવી વિપત્તિઓ વિડંબના અને પરિતાયાદિકની પરંપરા વધે છે. તથા ઈન્દ્રિયોના વિષયે અને તેના વિકારેના કારણે આત્મિક ગુણે અધિકતા અવરાય છે. અને ભવની પરંપરા વધતાં અસહાયાતના આવીને ઉપસ્થિત થાય છે. આવી યાતનાઓને તમે નિવારી શકે નહી. પરંતુ ઉપદેશ આપીને સન્માગે સ્વયં વળીને બીજાઓને વાળે તેમાંજ માનવ જીવનની સાર્થકતા છે, અને સફલતા છે.
ઉત્પન્ન થએલ રેગોની દવા કરાવવી તે ઠીક જ છે. પણ રેગે ઉત્પન્ન થાય નહી તેના ઉપાય જવા તે આવશ્યક છે. રોગ વ્યાધિઓ જે ઉત્પન્ન થશે નહી તે દવા લેવાની જરૂર રહેશે નહિ. શારીરિક માનસિક વ્યાધિઓ તથા જન્મથી વ્યાધિઓ તથા જન્મની વ્યાધિઓ પીડાઓ મેહાંધતાને ત્યાગ કર્યા સિવાય ટળતી નથી. દરેક અનર્થો તથા વ્યાધિઓ અને આધિઓ અને યાતનાઓ મેહમમતાના કારણે ઉપસ્થિત થઈ પુનઃપુનઃ અત્યંત કષ્ટ અર્પણ કરે છે. માટે પ્રથમ તે રંગે ઉત્પન્ન થાય જ નહીં, તેના ઉપાયે લેવા જોઈએ
કંકાસ, કલેશ, ઝઘડાઓને દબાવવા અગર શાંત કરવા માટે યુક્તિઓ કરવી તે ઉચિત છે. પણ તેના કારણેને મૂલમાં દૂર કરવા અગર તે કંકાસાદિ ઉત્પન્ન થાય નહી તે માટે ઉપાયો યુક્તિઓ કરવી તે અતિ કલ્યાણ કરે છે અને ઉત્તમત્તમ છે. કારણે હશે નહી તે કાર્ય બનશે નહી. અને મને પણ કયાંથી ?
થઈ
ન થાય
અને
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે .
અતિર તિ
૧૦૮ દેહ-ગેહાદિકના અધ્યાસ-આસકિતની સઘળી પ્રવૃત્તિ અને વૃત્તિઓના ત્યાગ વિના કંકાસ વિગેરે કંકાસ દૂર ખસતા નથી. અને નિભેળ સુખશાંતિનો અનુભવ આવતું નથી માટે જ્ઞાન પૂર્વક શુભ ભાવનાઓને ભાવ અને તેના ગે કલેશાદિ ટાળો અને કંકાસાદિકને કન્યા પછી આત્મિગુણ-પ્રશમ– વૈરાગ્ય-સંગ-અનુકંપા અને શ્રદ્ધા જળહળી ઉઠશે આ આત્મિક ગુણેને પ્રાદુર્ભાવ થયા પછી દેહદિને અધ્યાસ ખસવા માંડે છે અને ગુણસ્થાને અનુકમે આરૂઢ થતાં મહિના મસ્તકે કુઠાર પડે છે “હે ચેતન ! વિકથાની વાતે કરવામાં તથા પરનિન્દા કરવામાં ઘણે વખત વ્યતીત કર્યો હવે સ્વદાની નિન્દા કરવામાં તથા ગુરૂસાક્ષીએ ગહી કરવામાં અવસરને સફલ કર, પરનિન્દા કરવામાં અને વિકથાઓ કરવામાં સ્વદોષની નિન્દા ગર્ણ કરવાને વખત મળ્યો નહી. તેથી આત્મહિત-કલ્યાણ સધાયું નહીં. તેથી તેને પસ્તાવે થાય છે. જે ખરેખરો પસ્તાવો થતો હોય તે સઘળી પંચાતને ત્યાગ કરી પિતાના દોષને દૂર કરવા અવસર સાધી લે.
તમારે અને અમારે વધારેમાં વધારે જરૂર, જે કઈ હોય તે ક્ષમાદિ દશ ગુણેની જ છે. કારણ કે ક્ષમાદિક ગુણે આત્મતત્વની ઓળખાણ કરવામાં અનન્ય કારણ છે. આ ગુણે સિવાય ભૌતિક સાધને, આત્મસ્વરૂપને જાણવામાં તથા રમણતા કરવામાં સહકાર આપવા સમર્થ બનતા નથી. ઉલટા કારમા કંકાસ-કિલષ્ટ કર્મોને તથા વિચારોને વધારવામાં સહાય કરે છે અને દુન્યવી પદાર્થો ખાતર કરેલ કંકાસાદિ વેર વિરોધાદિ કરાવી ભવ પરંપરાને વધારી મૂકે છે તેથી
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
આ. કીર્તિસાગરસૂરિ રચિત જ ક્ષમાદિકની આવશ્યક્તા છે અને દરેક વ્યાવહારિક પ્રસં. ગોએ તેની જરૂરિયાત રહેવાની. વ્રત-તપ-જયની આરાધના પણ ક્ષમાદિક ગુણેના આધારે શભા રૂપ બને છે.
એટલે આત્મતત્વની ઓળખાણ વિના માણસો ગમે તેવું સાચું સુખ મેળવવા માટે પ્રયાસ કરે અગર કરશે તે પણ પાછળજ રહેવાના માટે સદ્વિચાર અને વિવેકને લાવી ક્ષમા નમ્રતા સરલતા સંતેષ વિગેરે ગુણેને લાવવા માટે લાગણ પૂર્વક પ્રયત્ન કરે તે શ્રેયસ્કર છે. મહત્તાનીયેગ્યતા તથા સત્ય સંપત્તિ વિગેરે પણ ઉપરોક્ત ગુણ વિના કયાંથી મળશે? નહી જ મળે, વ્યવહારિક કાર્યો પણ ગ્યતા સિવાય રીતસર સધાતા નથી. માટે કામક્રોધાદિકને હાસ કરી આત્મિક ગુણેને પ્રાપ્ત કરે
એક વ્યવહારી, મહત્તા મેળવવા તેમજ પ્રસિદ્ધ થવા ખાતર દાનાદિકને કરતે પરંતુ કેઈ માણસ તેના સામું બેલે અગર અણગમતું કહે ત્યારે તેને મિજાજ બાર ખાંડી વધી જતે. એટલે અતીવ કપાતુર બની કહેનારને કહે કે અમે દાનાદિ કરીએ તે પણ તેની કદર કરતે નથી. અને પુનઃ પુનઃ ભૂલે બતાવ્યા કરે છે. તારા જે લબાડ માણસ મેં જે નથી. આ મુજબ શ્રવણ કરીને શિખામણ આપનારે કહ્યું કે, તમે દાનાદિ કરે છે તે તે ઠીક છે પણ તેની પદ્ધતિ ભૂલ ભરેલી છે. પ્રથમ તે ધાર્મિકનીતિમાને જે સીદાતા હોય તે તેઓને સહાય કરવી. તેઓ સાધન સંપન્ન બનશે તે અહિંસા સંયમ અને તપસ્યા વિગેરેની આરાધના રીતસર કરી શકશે. દેરાસર દ્વાર
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૨૮૧
।
66
પાઠશાળા વિગેરે સાત ક્ષેત્રાની સ ંભાળ રાખશે. તથા દરેક પ્રાણીઓ ઉપર મૈત્રી-પ્રમેાદ અનુક ંપા વિગેરે ધારણ કરશે. તમે તે ધામિકાને ભૂલી જે માણસેા તમારી પ્રશંસા કરે તેઓને દાન આપે છે તેથી જ કહેવુ' પડે છે. તા ભૂલા કાઢવાના મદલે સાચી ભલામણુ કે સૂચના માના અને મિજાજ કરે। નહી. આ સિવાય અન્યત્ર દાનને કરવુ નહી. એમ અમે કહેતા નથી. પણ પ્રથમ ધાર્મિકને દાન દે તે પણ આશંસા રહિત આપશે। તા તે સત્યફલ દાયક નીવડશે. તેનુ કથન માન્યું તે ખરૂ. પણ એ ચાર ઘડી, પછી એના એ ક્રોધાદિકના હ્રાસ કરવા શક્તિમાન તે અન્યા નહી. માટે લખવુ' પડે છે કે ક્ષમાર્દિકની પ્રથમ જરૂર છે. કે જેના આધારે માણસાઇ અને દાન વિગેરે સફલ અને. જીનેશ્વર-કેવલજ્ઞાની એ દેખાડેલા માળે, આ સત્ક્રુષ્ણે વિના કેવી રીતે ગમન કરશેા. ગમન કરાશે નહી. અને આત્મ તત્વની ઓળખાણુ કેવી રીતે થશે ? અરે લાયકાત પણ આવી શકશે યાંથી ? તમારી ભાવના તે મહત્તા મેળવવાની હશે, પર તુ જીનેશ્વરે દર્શાવેલ માગે ગમન કર્યુંવિના સત્ય મહત્તા મળશે નહિ. સ્વાથી આ તમારી પ્રશંસા કરશે અને મ્હોટા મ્હાટા કહેશે તે પણ મ્હોટાઈના બદલે મદ્રે આવીને ખડા થશે. આવેલા મદ, માનવીઓને દરેક ખાખતામાં હાનિકારક ખને છે. માટે દુન્યવી મ્હાટાઇ ઉપર વિશ્વાસ ધારણ કરા નહી. પ્રભુ પથૈ ગમન કરતાં-અગર ગમન કરનારને સત્ય મહત્તા મળે છે. અને સત્ય મહત્તા મળ્યા પછી કાઈની આશીઆરી રહેતી નથી, એશીયાળીને દૂર કરવા પુનઃપુનઃ
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત ચિન્તાએ કર્યા કરે છે તેમજ પ્રયાસ પણ કરે છે તે પછી એશીયાળી કેમ ખસતી નથી ? અને કાયમ રહ્યા કરે છે? જ્યાં સુધી ધાર્મિક કાર્યો કરતાં તથા તથા વ્યાવહારિક કાર્યો કરતાં આ લેક તેમજ પરલોકના સુખની આશંસાઅભિલાષા તથા પ્રતિષ્ઠા–મહત્તા વિગેરેની ઈચ્છા ખસી નથી તેથી જ એશીયાળી કાયમ રહે છે. અને રહેવાની જ માટે તેની આશંસાને દૂર કરી તથા ક્ષમાદિક ગુણોને ધારણ કરવા પૂર્વક જીનેશ્વરે કથન કરેલા માર્ગે સંચરે. આ ઓશીયારી ટાળવાને રાજમાર્ગને આધાર લીધા વિના કદાપિ માનસિક વૃત્તિઓ સ્થિર થશે નહી. અને સત્ય મહત્તા–પ્રતિષ્ઠા મળશે નહી. માટે કષ્ટ સહન કરીને પણ આ સુગમ-અને સરલ પંથે સંચર.
આપણું જીવનમાં બે પ્રકારના માર્ગો રહેલા છે એક અંધકારને અને બીજા પ્રકાશને આ બે માર્ગમાંથી કયા માગે ચાલવું તે બુદ્ધિ ઉપર આધાર રાખે છે. વિચાર વિવેક બુદ્ધિ તે આપણને પુણ્યના ચગે મળી છે તે પછી અંધકારને માગ” જે છે તેને ત્યાગ કરી પ્રકાશનના માગે ગમન કરવું તે હિતકર છે અનુભવી કહે છે કે, સદાય મનપસંદ સુખને, અનુકુલતાને, આ જગતમાં કે જીવનમાં માગ મળતું નથી. છતાં બુદ્ધિ હોય તે પ્રકાશ માર્ગ પણ છે ને? તે માગે વળે મનપસંદ મુખને માર્ગ મળી આવશે. અજ્ઞાનાંધકારના માર્ગે ભયના ભણકારા તથા વિવિધ ભીતિઓ આવી ઉપસ્થિત થાય છે ત્યારે શેરબકોર કરી અધિક ભય. ભીલ બને છે. તે વખતે શાંત બની પ્રકાશના માર્ગે વળવાને,
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ
૨૮૩ પ્રયાસ કરે તે ભીતિઓ ટળે અને સાથે સાથે આનંદ પૂર્વક ગમન કરવાનો માર્ગ મળી રહે છે. શેરબકોર કરવાથી ભય કદાપિ ખસતા નથી અને ખસવાના પણ નહી. માટે બુદ્ધિને વાપરી પ્રકાશના માર્ગને શોધે એટલે તમારે માગ સરલ અને સુગમ બનશે. અત્યાર સુધી અંધકારના માર્ગે ચાલવાથી ભય-ભેદ–અરૂચિ દૂર ગઈ નથી તેને અનુભવ આવતે તે હશે જ, પરંતુ તે માર્ગને ત્યાગ કર્યા સિવાય ભય વિગેરે ક્યાંથી ખસે? સંસાર એટલે વિષય કષાયને માર્ગ સાત ભયથી ભરેલો છે છતાં બુદ્ધિમાન વિવેકના આધારે તેમાંથી જ તત્વની વિચારણા કરીને ભયને હઠાવી શકે છે આ જ્ઞાન પ્રકાશને માર્ગ છે ખરેખર, બુદ્ધિમાને સંસારમાં તરવની વિચારણાના વેગે પ્રકાશના માર્ગે સંચરી ભયાદિકને હઠાવી પરમપદને પામ્યા છે અને પામશે અજ્ઞાત મનુષ્ય અંધકારમાં અથડાય છે અને ટીચાય છે અને શેરબકેર કરે છે છતાં પ્રકાશના માર્ગે વળતા નથી. આ કેવી અજ્ઞાનતા? અસહાય યાતના ભોગવતા છતાં પ્રકાશના માર્ગે વળતા નથી. ૧૦૯ શારીરિક કે ભૌતિક કેળવણદ્વારા પ્રાપ્ત કરેલી શકિતને સન્માગે વાળનાર જે કઈ હોય તો
આધ્યાત્મિક જ્ઞાન છે. આ જ્ઞાનના અભાવમાં મેળવેલ સર્વે જ્ઞાન ઉમાગે લઈ જનાર છે. એટલે વિષય કષાયાદિના વિકારેને વધારનાર છે. છે. માટે શારીરિક તેમજ ભૌતિક કેળવણી લઈને આધ્યા. ત્મિકજ્ઞાન મેળવવાની જરૂર છે. તેના ચગે સર્વજ્ઞાન સફલા થાય છે. અને આત્મિક વિકાસ સધાતે જાય છે. ફક્ત બાહ્ય કેળવણી લેનારાઓ ભલે પછી ધનાઢય બની વિલાસમાં
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
આ. કીતિ સાગરસૂરિ રચિત
મ્હાલે પણ તેમના હૈયાને ચિન્તાના જંતુઓા કારી ખાતા હાય છે. તે ચિન્તાએ વિલાસામાં મહાલવાથી કયાંથી ખસે ? દૂર ખસે . આધ્યાત્મિક જ્ઞાનથી જ, માટે તેને પણ આદર કરા. સવ બાહ્ય કેળવણી લેનારા, સારી દુનિયામાં ફરી વળે તે પણ તેઓની માનસિક વૃત્તિ સંતુષ્ટ બનતી નથી. અને પરિભ્રમણના પ્રયાસ વૃથા જાય છે તે વૃત્તિમાને સંતુષ્ટ બનાવવાના ઉપાય તેા સમ્યગજ્ઞાનથી મગ્ન બનેલ વિકસિત થએલ આત્મામાં છે.
આત્મિકજ્ઞાનમાં મગ્ન અનેલ આત્માને ભવાભિન દીપક્ષુ કે પુદ્ગલાનંદી પણુ` હાતુ નથી. પરંતુ પુદ્ગલેાની સહાય લઈને આગળ વધે છે. કારણ કે તે સિવાય આગળ વધવામાં અશકથતા છે “સત્ય સુખ પ્રાપ્ત કરેલા પદાર્થોં દ્વારા મળતું નથી. પણુ-સભ્યજ્ઞાન દ્વારા કરેલા સરસ સદ્ધિચાર-અને વિવેકમાં છે. તમે ગમે તેવા મન ગમતા પદાર્થોને મેળવા તા પણ સુખની અભિલાષા પૂર્ણ થશે નહી. અપૂર્ણ જ રહેવાની. કારણ કે તે પદાર્થોના વિચાગ થતાં કે નાશ પામતા દુઃખ આવી હાજર થશે. તેવા સમયે જો સદ્વિચાર હશે કે સદ્વિવેક હશે તેા દુઃખ માલુમ પડશે. નહી નહીંતર શાર ખકાર કરતા જીવન ગુજારવુ પડશે. આવી વિપત્તિની વેળા આવે નહી તે માટે પ્રથમથી ચેતીને ખાદ્ય કેળવણીને સાથે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રમાદ કરી નહી.
ધનાઢયના એક પુત્ર ઉમ્મર લાયક થતાં અનુક્રમે કાલે. જની કેળવણી લઈ વિજ્ઞાનના અભ્યાસ કરવા સુરાપ ગયા તેના પિતાએ તેની પાછળ હજારા રૂપિયાના વ્યય કર્યો. તે
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર ન્યાતિ
૨૮૫
પુત્ર, વિજ્ઞાનમાં પ્રવિણતા મેળવી પેાતાના વતનમાં આવ્યા અને ઘણા સ્થલે આપ્રીસ ખોલીને ઘણું ધન મેળવી વિલાસ કરવા લાગ્યા, ધનમાં અને ધર્મોમાં હાનિ થતી હાવાથી ચિન્તા કરવા લાગ્યા. કે આવા મનેાહર વિલાસા કરૂ છું છતાં શાંતિ કેમ મળતી નથી ? ખરેખર દુન્યવી વિલાસે મન માન્યા હાય તે પણ ક્ષણુ સ્થાયી હાવાથી ઇષ્ટ શાંતિ કયાંથી પ્રાપ્ત થાય ? તેમાં વિનાશ રહેલા હાય છે. આવું સમ્યગજ્ઞાન, વિલાસે ભાગવતાં કયાંથી ઉપલબ્ધ થાય ? અને સદ્વિવેક પણ કાંથી આવે ?
આ ભાઈને સુખની અભિલાષા તે હતીજ, કેને સુખની ઇચ્છા ન હોય ? દરેક પ્રાણીઓને હાય છેજ, ઈષ્ટ સુખની તેની ઈચ્છા ધનદ્વારા મેળવેલા પદાર્થીમાં નથી તથા તેના વિલાસેમાં પણ નથી. આમ નિણુય કરી આત્મજ્ઞાન મેળવવા માટે લગની લાગી, કોઇ એક આત્મજ્ઞાનીની પાસે ગમન કરી, સત્ય સુખ કયા આધારે મળે, તે માર્ગ મ્હને દર્શાવા ? આત્મજ્ઞાનીએ કહ્યું કે તેના ઉપાય તારી પાસે પણ છે. પરંતુ તે માગે ગમન કર્યું નહી. તેથી સુખને બદલે વલાપાત વિડંબના આવી છે. હવે આત્મિજ્ઞાન મેળવી સવિચાર કરી વિલાસે આજે ખાદ્ય પદાર્થોના છે તેના ત્યાગ કરી આત્માના ગુણેામાં મગ્ન અને તેા વિલાસા કરતાં અધિક આનદ આવશે અને વિનાશ થતા અટકશે. આ પ્રમાણે જ્ઞાનીના ઉપદેશ સાંભળી આત્મજ્ઞાન મેળવી વ્યવહાર કાર્યો કરતાં નિલે પ રહેવા લાગ્યા ચિન્તા વલાપાત વિગેરે દૂર ખસી ગયા. છેવટે આત્મજ્ઞાનના વિલાસેામાં મગ્ન મની દુન્યવી વિલાસાને હઠાવી સાચી શાંતિ
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસૂરિ રચિત
મેળવી અને પદાર્થોના સહકાર લેવા પૂર્વ કે સદ્ગતિને સાધશે ૧૧૦ આત્મિક ગુણામાં લગની લગાવીને આત્મિકાન્નતિ સધાય છે તેને જ સમ્યગજ્ઞાની ઉન્નતિ સ્વીકારે છે.
એક માણસ પાપને પાપ તરીકે માને છે અને છૂટકા નહિ હાવાથી તે પાપ સ્થાનક સેવવું પડે છે અને બીજે પાપને પાપ તરીકે માનતા નથી તે એમાંથી પાપને પાપ તરીકે માનતા નથી તે નીચ અને હલકા કહેવાય, ભટ્ટે પછી શ્રીમંત-ધનાઢ્ય કહેવાતા હાય તે પણ સમ્યગજ્ઞાની ષ્ટિએ નીચ ગણાય છે. આવે શ્રીમંત પ્રસિદ્ધ થવા ખાતર લાખા રૂપિયાના વ્યય કરે તેા પણ ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવા લાગ્યશાલી અને કયાંથી ? આયુષ્ય પૂરુ થવાના અવસરે માંતા આત ધ્યાન કે રૌદ્રધ્યાન કરતા હાય છે. શાસ્ત્રકાર ક્રમાવે છે કે રૌદ્ર ધ્યાનથી નરક ગતિ મળે જ્યાં પીડાગ્માના પાર નથી. ત્યાં ક્ષેત્રજન્ય અને પરસ્પર કરેલી લડાઈથી અને ઉષ્ણ-શીતથી ઉત્પન્ન થતી પીડા એક ક્ષણ શાંતિ આપતી નથી. કારણ કે જે પાપને પાપ તરીકે નહી માનેલ હાવાથી સત્તા–સપત્તિ અને ખલના આધારે પાપ સ્થાનકને સેવવામાં બાકી રાખતા નથી તેથી વિચારશ એવા દુષ્ટ હાય છે કે તદ્દન નીચ ભૂમિકામાં લાવી મૂકે અને આર્ત્ત ધ્યાનના વિચારાથી ધનધાન્ય પરિવાર વિગેરેમાં ઘણી આસક્તિને લીધે તિર્યંચ ગતિમાં પશુપ"ખી વિગેરેની ગતિમાં જઈ ટકાય છે ત્યાં પણ પીડાના પાર નથી. પરાધીનતા પૂરેપૂરી હાય છે તેથી સાંસારિક સુખશાતા પણ કયાંથી હૈય? આ પ્રમાણે પાપને
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨૮૭ પાપ નહી માનનાર અંતે મહાદુઃખી બને છે પરંતુ પાપને પાપ તરીકે માની ન છુટકે પાપ કરનાર અને કરેલ પાપની આત્મ સાક્ષિએ નિન્દા ગહ કરનારના વિચારે નિમલ થતા હેવાથી અને પાપ થાય નહીં તે માટે ઉપગ રાખવાથી અંતે શુભ વિચારોના આધારે દેવગતિને પ્રાપ્ત કરવા શક્તિમાન બને છે અને આત્મરમતા રૂપ શુકલ ધ્યાનથી અનંત સુખના સ્વામી પણ બને છે માટે બે ધ્યાનને નિવારી ધર્મ અને શુકલ ધ્યાનને ધ્યાવવા પ્રયત્નશીલ થવાની આવશ્યક્તા છે તથા શાસ્ત્રકાર ફરમાવે છે કે રૌદ્ર ધ્યાનીના તદ્દન ફર વિચારો હોવાથી, મરણ વખતે તેના પ્રાણે પગ માંથી નીકળે છે. અને આધ્યાનનીના વિચારે હલકા હવાથી અંતે તેના પ્રાણે જંઘા શાથળમાંથી નીકળે છે. અને જ્યારે છાતીમાંથી પ્રાણે નીકળે તે મનુષ્ય ગતિ, અગર તિયચ ગતિને પ્રાપ્ત કરે છે. મસ્તકમાંથી નીકળે તે દેવગતિને મેળવે. જે સિદ્ધગતિમાં સંયમી જવાને હોય તે સર્વે શરીરમાંથી પ્રાણે નીકળે છે. આ મુજબ શરીરમાંથી જુદા જુદા અંગેમાંથી પ્રાણે નીકળતા હોવાથી અનુભવીને પણ માલુમ પડે છે કે, આ ભાઈ કેવી ગતિમાં ગયા, માટે સદ્ધગતિના લહાવા લેવા હોય તો જીવનમાં સદ્વિચાર અને વિવેકને સ્થાપન કરે. મરણ તે સર્વ પ્રાણીઓ જન્મ પામેલા હવાથી થવાનું જ. જનમે તે જવાન જ. પણ પાપ સ્થાનક પીડા-દુઃખ-વિડંબનાનું કારણ માનીને ન છૂટકે પાપ કરે અને તે પાપ કર્યા પછી નિન્દા ગહ કરવા પૂર્વક પાયચ્છિત લઈને નિર્મલ બને. ઘણુ પાપને કરનાર અર્જુનમાલી
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત ચીલાતિ પુત્ર વિગેરેએ પાપની નિજા ગહ કરી આત્મધ્યાનમાં રત બની સદ્ગતિને મેળવી સુખને સત્ય લાભ મેળવ્યો છે. દુષ્ટ અને ક્રૂર વિચારે પૂર્વક તેવા ખરાબ વર્ત. નથી સુખ કદાપિ ઉપલબ્ધ થતું નથી. દુષ્ટાચરણથી દુખ આવી મળે તેમાં નવાઈ શી? અને દુઃખ તે કેહને પસંદ હતું જ નથી માટે પાપને પાતક તરીકે માની સદ્વિચાર–અને વિવેકને લાવી ધાર્મિક બને.
ટેવ સારી કે ખરાબ પાડવી તે પિતાના વિચારે ઉપર આધાર રાખે છે સદ્વિચાર દ્વારા ખરાબ ટેવ–લતને સુધારવાની આપણામાં તાકાત રહેલી છે તે પછી તે શક્તિને આવિર્ભાવ કરી ખરાબ ટેવને દૂર કરવા માટે સદ્વિચારે કેમ ન કરવા? દરરાજ બૂરી લતે જે પડેલી હોય છે. તેની ગુલામી ઓછી નથી. તે તે કેઈ વખતે હાંસીપાત્ર બનાવે છે, અને મૂતામાં ગણના કરાવે છે.
“એક બે વાર બૂરી ટેવને નમતું આપ્યું તે જરૂર માનજો કે બગાઈની માફક એંટી પડવાથી દૂર કરવીદુષ્કર બનશે. રૂઢ બનેલ ટેવ સ્વાભાવિક બની મનુષ્યને ઉન્માગે ઘસડી જાય છે. અને પાગલ બનાવી સદ્વિચાર કરવા દેતી નથી. ચેરી જારીની લત–ટેવવાળાઓએ ઘણુવાર લાતે ખાધી હોય છે. હાંસી પાત્ર, સ્વજન વર્ગમાં બનેલ હોય છે, તથા આબરૂ પ્રતિષ્ઠાનું લીલામ પણ કરેલ હોય છે. તેમજ શારીરિક શક્તિની બરબાદી થએલી હોય છે. છતાં તે બૂરી ટેવને દૂર કરવા સમર્થ બનતું નથી. તેથી અંતે અસહ્ય સંકટના ભોક્તા બને છે. એક ધનાઢય શેઠની પત્ની રૂપવતી તે હતી.
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જાતિ પણ ચોરી કરવાની ખરાબ ટેવ પડેલી હેવાથી સારી રીતે સાધન સામગ્રી હોવા છતાં પણ શેઠના ગજવામાંથી દરરોજ રૂપિયા-આઠ આના જે હાથમાં આવે તે ચેરી લઈ સંગ્રહ કરીને ખુશી થતી. શેઠ કહેતા કે તું ચોરી કરીને જે કાંઈ હાથમાં આવે છે. તે ઉપાડી લે છે. તેના કરતાં હુને પુછીને લેતે ઘણું સારું કહેવાય ? ને દેવામાં બાધ નથી. આમ ચેરી કરતાં કોઈ પ્રસંગે તને ઘણું સહન કરવું પડશે. આપણા ઘરમાં ધન વિગેરેની કાંઈ ખામી નથી. શેઠ ઠપકે આપે ત્યારે કટાણું મુખ કરીને રીસાઈ બેસતી. શેઠે પછી કહેવાનું મૂકી દીધું. એક દિવસ લગ્ન પ્રસંગે જાનમાં પિયર ગઈ ત્યાં પણ ચોરી કરવા લાગ જોતી રહી છે. પણ ચારી કરવાનો લાગ મળતું નથી, તેથી બેચેન રહેવા લાગી. મિષ્ટાન પણ ભાવતું નથી. ખાય ખરી પણ ઉંચા મનથી, સગા વહાલા છે તે કાંઈ નહી કાંઈ નહી આમ કરીને પતાવી લેતી. એટલામાં સગાંવહાલાં અગત્યના કામમાં રોકાએલ છે. તેટલામાં ભાગ ફાવવાથી માતપિતાના ઘરમાં રહેલી મેતીની માળા ચેરીને ચણીયામ બેઠવી. પણ ચાલવામાં ઘણું અડચણ પડવા લાગી. એટલે કેઈ બેલાવે તે પણ તેની પાસે જતી નથી. અને મૌન ધારણ કરીને બેસી રહે છે.
ચાલવાથી કઈ જાણી જાય અને પકડી પાડે તેથી સંડાશમાં પણ જતી નથી. ઝાડે પેશાબ બંધ થવાથી પેટમાં વ્યાધિ થઈ અને પીડા થવાથી બુમ પાડવા લાગી, માત પિતાએ વાઘને બેલાવ્યું. તેણે રેચની દવા આપી. હવે સંઢાશમાં ગયા વિના ચાલે એમ નથી. જાય નહી તે લુગડાં
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગટ્યુરિ રચિત વો મલીન થાય એમ હતું, સંડાશમાં હતાં. ચણીયામાં ગોઠવેલા હાર નીચે લબડવા લાગ્યા. સગાંઓને ખબર પડી કે હાર જેવું કાંઈ છે. તપાસ કરતાં હાર મેતીને માલુમ પડયે. અને ઘણે ઠપકો દીધે કે તારે હારની જરૂર હતી તે અમને કહીને લેવું હતું ને? અમે તને અર્પણ કરતા, ચેરી કરવાથી કેવી-વ્યાધિ થઈ. પેલી બહુ ખસીઆણું પડી ગઈ. માતા પિતાદિ હાંસી કરવા લાગ્યા. કે તારા ઘરમાં મેતીના હાર વિગેરેની ખામી છે નહી. છતાં ચેરી કરવાની બૂરી ટેવને લીધે આ ફજેતી થઈ. હવેથી આ ખરાબ ટેવને ત્યાગ કરજે, નહિતર હારી કીંમત કેડીની થશે. સગાં વહાલાં વિગેરે તારા ઉપર વિશ્વાસ રાખશે નહી. આ શેઠાણી પિયરમાંથી સાસરે ગઈ. તેના પતિને હાર ચોર્યાની ખબર પડી. ઘણે ઠપકે આપે કે તે પિયરમાં પણ ચોરી કરી, ત્યાં તારી કિંમત કેટલી થઈ? માટે સમજીને આ ટેવને ત્યાગ કરવું જરૂરી છે. ચોરી કરનાર બમણે ગુન્હેગાર બને છે. અસત્ય બલી કરેલા ગુન્હામાંથી છૂટવા માગે છે. પણ પકડાયા વિના રહેતું નથી. કદાચ માર ખાઈને પણ ગુન્હા કબૂલ કરે પડે છે. અને પાપી બની તદ્દન નીચે હલકી ભૂમિકાનું ભાજન બનવું પડે છે. પાણીમાં પડેલે પથરે તરે નહી પણ તળીયે જઈને પડે તેમ ચોરી કરનાર સંસાર– સાગરમાં તરતે નથી પણ તેમાં ડૂબીને મરણ પામે છે. તેથી જ સ્વયં અત્યંત સંકટ ઉપસ્થિત કરી પોતે દુઃખી થાય છે. ૧૧૧ * સુખ શાંતિ કદાપિ ગેરહાજર હતી નથી હાજરને હાજર હોય છે. માત્ર આપણેજ એની
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જ્યાતિ
૨૧
હાજરીને ઓળખતા નથી, આળખાણ વિના અન્યત્ર લટકવાનું અને વારે વારે ટીચાવાનું થાય છે.
બુદ્ધિમાના વિષય કષાયના વિકારાને હઠાવી આત્મિક ગુણેીના આવિર્ભાવ કરવા માટે અન્યત્ર ભટકવાનું મૂકી દઈ સ્થિરતા ધારણ કરવા પૂર્ણાંક તેના સાધના મેળવે તેા જરૂર સુખ શાંતિની હાજરીને રૃખે. સાંસારિક માયા મમતામાં ફસાઈ પડેલા અને વિકારીમાં વવત્તી અનેલા કાયમ રહેલી સુખની હાજરી કયાંથી ઢેખે ? આવા માનવીએ પાતાની જાતને પાતે હલકી નીચ કીડા જેવી મનાવી મૂકે તેા પછી કેાઇ તેઓને પગથી ચાંપે અગર વિવિધ પીડાઓથી, સંકટાથી અકળાતા હાતા પોતાની જાતને ઉન્નત મનાવવા કટ્ટીબદ્ધ બનવુ. તે કલ્યાણકર માર્ગ છે.
૧૧૨ જગતની સવ જાતિઓને તથા પદાર્થોને આળખવા માટે પ્રયાસ કરી રહેલા માનવીઓએ પ્રથમ પેાતાની જાતને આત્માને ઓળખવાની લાગણી રાખવાની જરૂર છે.
પેાતાને ઓળખ્યા પછી સુખ શાંતિને માટે અન્યત્ર પરિભ્રમણ કરવાનુ રહેશે નહી. અન્યથા તે પરિભ્રમણ કપાલમાં ચાંટી રહેવાનું જ, અને વિવિધ વેદના આવીને થવાની જ. ૮ આત્મિક ગુણેાને ભૂલી વિષય કષાયના વિકાશને વહાલા માની તેમાંજ સર્વસ્વની કલ્પના ધારણ કરવા પૂર્વ કે તેના સાધનાને પ્રયાસથી પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે તે સાધના નષ્ટ થાય છે. ત્યારે કેટલાક માહ મુગ્ધ માનવા સળગતા અગ્નિમાં સ્વદેહને ડામી દે છે. તથા કેટલાક વિષ ખાઈ અકાલે
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરિ રચિત
ચાઇ, પામે છે. કેટલાક જંગલમાં વસી, સવજીવનને વ્યતીત કરે છે. પણ સંયમ-તપાદિની આરાધના કરવાનું કે ભાગ્યશાલી કહે તે પસંદ પડતું નથી. ભલે પછી અત્યંત યાતનાઓ સહન કરવી પડે. આવાઓને ભટકવાનું થાય તેમાં નવાઈ શી? ૧૧૩ રસ ગાર–દ્ધિ ગાર અને શાતા ગાર આબાદીની તથા આઝાદીની બરબાદી કરેલી છે.
તેવી શત્રુઓએ તેમજ શઓએ કરી નથી. તેમજ કરતા નથી, રસાદિગારવમાં ગરકાવ થએલા માનવીઓ શક્તિને ગુમાવતા રહેવાથી શસ્ત્રોને, અને શત્રુઓને બરબાદી કરવાને લાગ ફાવે છે જે તેમાં લુબ્ધ થાય નહી તે શત્રુઓનું જોર ચાલતું નથી અને આબાદી–આઝાદી કાયમ રહે છે.
આબાી-આઝાદીને સાચવવી હોય અને તેના તરફ લાભ હાય તે પ્રથમ માનસિક-વાચિક અને કાયિક નિવૃત્તિઓને સમ્યજ્ઞાન પૂર્વક સુધારી બલવતી કરે તથા અમિાનને ત્યાગ કરીને સમાજ જ્ઞાતિ અને દેશ તથા આત નતિ થાય તે મુજબ તે બલવતી થાય એવી પ્રવૃત્તિઓને
જે કદાપિ પરાધીનતા આવશે નહી. અને શત્રુઓનું જોર ચાલશે નહી ૧૧૪ સંયમ સિવાયને સંસાર-અસાર છે સંયમના આધારે સંસારમાંથી ઇષ્ટ વસ્તુઓ મેળવી શકાય છે
આ સિવાય સંસાર, નરકાગાર બને છે સંયમીનું આયુષ્ય દીધું હોય તે વખાણવા લાયક છે અસંયમીનું દીધ જીવન, પિતાને તેમ પારકાઓને દુખજનક બને છે માટે સંસાર રસિકેને પણ પ્રતિકલતાના ગે સંયમને જાળવવાની
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર ખ્યાતિ
ખાસ જરૂર છે શાસ્ત્રકારે સંયમના સત્તર પ્રકાર કહ્યા છે તે પૈકી વિષય કષાયના અસંયમ, ઘણા અનથ કરનાર છે તેમાં વળી ક્રોધ કષાય તે દુનિયામાં અત્યંત દાવાનલ સળગાવે છે. અને કારમી *તલ-કેર વર્તાવે છે તે વખતે કોઈ સજ્જન સમજાવે તા પણુ શાંત મનતે નથી. તે વખતે કારમા કેર થતા અટકે તે માટે ક્ષમાની જરૂર છે તે પણ તે સમયે ક્ષમા-સહનતા આવવી અશકય છે તે પછી કચે1 ઉપાય કરવા, ઉપાય તા છે જ, તે ક્રોધાવેશ સર્ચ તે સ્થલેથી ખસી જવું, શ્રેણિક નૃપની માફક “ તમાએ વાત સાંભળી હશે. કે પૃથ્વી તલને પાવન કરતા મહા ઉપકારી તીર્થંકર મહારાજા-મહાવીર સ્વામી, સ્વ સમુદાય સાથે રાજગૃહી નગરીની સમીપ રહેલા વૈભારગિર ઉપર સમાસર્યા-શ્રેણિક નૃપ ચેલ્લારાણી સાથે વદન કરીને પાછા વળતા એક યુવાન મુનિને દેખી આનંદ પૂર્ણાંક વંદન કરીને સ્વ સ્થાને ગયા. તે રાત્રિમાં અેટું હિમ પડયું. મહેલમાં રહેલ રાણીના હાથ માડમાંથી બહાર રહી ગએલ હાવાથી હું ઠવાઈ ગયા. તેથી ઘણી થઈ. અને વિચાર કરવા લાગી કે આવી કડકડતી ટાઢમાં પેલા મુનિવર્યની કેવી દશા થઈ હશે. ઘણુ' કષ્ટ થયું હશે, આ ગુજખનુ અવણુ કરીને પાસે સુતેલ રાજાને ઘણેા કાપ થયે તે વખતે રાજા જાગતા વિચાર કરવા લાગ્યા અરે આ રાણી અન્યત્ર રાગી બનેલ છે. આવી સજ઼ીથી સર્યું, અન્યત્ર રાગી મનેલ આ રાણી પ્રતિક્રુલતા થતાં હુને મારી નાંખે તે કહી શકાય નહીં. રાજાએ મરાખર પુછ્યા વિના ક્રોધના આવેશમાં સ્વ પુત્ર~
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસુરિ રચિત
મહામાત્ય, અલયકુમારને કહ્યુ. ચિલ્લણા રાણીના મહેલ ખાળી નાંખો, પરંતુ તુ શ્રેણિકને હુકમ આપ્યા પછી વિચાર આવ્યો કે મારે આ સ્થલે રહેવુ' નહી. પ્રભુ મહાવીર સમીપે જઇને પુછું કે ચિલ્લાણા-સતી કે અસતી, આ પ્રમાણે તે સ્થલેથી ખસી મહાવીર સ્વામી પાસે જઈને પૃચ્છા કરી. પ્રભુએ કહ્યું કે સતી છે. આથી નૃપને અત્યંત પરિ તાય થયા. અભયકુમારે રાણીના મહેલ ખાન્યા નહી. પણ એક ખાલી ઝુંપડાને ખાળ્યું. આથી રાજાના પિરતાપ શાંત થયા. આ દૃષ્ટાંત ઉપરથી સમજવાનું કે ત્યાંથી ખસ્યા ત્યારે જ ક્રોધ શાંત થયા. અને શંકા રહી નહીં. અભયકુમારે દ્વીક્ષા લીધી. માટે ક્રોધની વખતે તે સ્થલેથી ખસી જવુ' હિતકારક છે. પછી વિચાર જાગે છે. ક્ષમાને ધારણ કરવી તે શ્રેયસ્કર છે પણુ સહનશીલતા ન હેાય તેા ખસી જવું તે પણ કલ્યાણ કરે છે. કે જેથી અનથ થાય નહી. ૧૧૫ સસારે કે કષાયે તમાને વિવિધ લાલા દેખાડી તમારૂ આત્મ બલ અને ધન દબાવી દીધું છે. તેથીજ તમારી આવી પરિસ્થિતિ ઉપસ્થિત થએલ દેખાય છે.
દુન્યવી પદાર્થોં દ્વારા વૈયિક સુખા ભાગન્યા તે પણ વલાપાત નાબુદ થયા નહી. દીનતા-હીનતા અને યાચના ખસી નહી. અને ભૌતિક વસ્તુઓ પ્રયાસ કરતા પ્રાપ્ત થઈ નહીં ત્યારે પણ પરિતાપ, શેક, સ’તાપ થયા કે આવી દશા કાળે કરી ? તે વિચારણીય છે. કષાયેજ કરી છે. કાચ કહા કે સસાર કહા તે નામાન્તર જ છે. માટે સ સારે
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૨૯૫
અપણુ કરેલી વસ્તુઓમાં લંપટ ન ખનતાં સ્વાત્માની સત્ય વસ્તુઓને પ્રાપ્ત કરવા પ્રયત્ન શીલ થવાની અગત્યતા છે. કે જેથી સર્વ સંકટાથી મુક્ત થવાય. આધિ વ્યાધિ અને ઉપાધિની વિડંબના મૂલમાંથી ખસે. પરંતુ જો લાલચેામાં લંપટ અન્યા તે રહી સહી આત્મસ ́પત્તિ ગુમાવી બેસાથે,
એક લાલચુખાઈન માફક—એક ધનાઢયને લાલચુ શેઠાણી હતી. દરરાજ સ્વપતિના ખીસ્સાને તપાસી એક એ રૂપિયા લઇને ખાનગીમાં રાખતી. શેઠ પુછે ત્યારે રીસાઈને કંકાસ કરી મુકતી. તેથી શેઠે ઉપેક્ષા કરી એવું સમજીને કે, અહાર કાઈને આપી દેતી નથીને, લાગ આવશે ત્યારે સર્વે રૂપિયા કમજે કરીશ, શેઠાણી પાસે ખીસ્સામાંથી ઉઠાવેલ રૂપિયા બે હજારે થયા. એટલે કુલાઇ. એક ધૂતારી પાડાસણને વાત કહી કે હું કેવી જબરી છું. કે શેઠને છેતરી એ હજાર રૂપિયા ખાનગીમાં ભેગા કર્યાં છે. આ ખીના સાંભળી ધૂતારીને તેની પાસેથી રૂપિયા, ધૃત કલા વાપરી છીનવી લેવાની ઈચ્છા થઇ. એક વખત શેઠાણી પાસે આવી મુખ ઠાવકું રાખી કહેવા લાગી. મારે સે। રૂપિયાની જરૂર પડી છે. જો આપે તે એ મહિનામાં પાછા આપીશ. અને ઉપર દશ રૂપિયા વ્યાજ તરીકે આપીશ. શેઠાણી આમ તા લાલચુ હતી જ. દશ રૂપિયાની લાલચે રૂપિયા આપ્યા. ધૂતારી લઇને પેાતાને ઘેર ગઈ એ મહિના થયા ત્યારે સા રૂપિયા ઉપર દશ રૂપિયા આપ્યા. તેથી શેઠાણી ખુશી ખુશી થઈ. અને કહેવા લાગી કે વળી રૂપિયાના ખપ હાય ત્યારે લેવા આવશે. જરૂર આપીશ. પુનઃ બે ત્રણ મહિના ગયા બાદ પાડાસણ ધૂતારીએ શેઠાણી પાસે આવી પાંચસે
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
號
આ. કીતિમારિ રચિત
રૂપિયાની માગણી કરી. અને ત્રણ મહિનામાં રૂપિયા પચાશ વ્યાજ તરીકે આપીશ, પેલીએ ગણી આપ્યા. અને ધૃતારીએ કહ્યા મુજબ વ્યાજ સાથે પાંચસા પાછા આપ્યા. આ પ્રમાણે કોઈ વખત હજાર રૂપિયા લઈને સા રૂપિયા વ્યાજ તરીકે તે ભૂતારી આપતી. શેઠાણી ઘણી ખુશી થતી. અને કહ્યા પ્રમાણે રૂપિયા આણુ કરતી. લાલચુને લેાભ વધારે હોય છે. તેને માલુમ પડતી નથી કે આટલું અધિક વ્યાજ શા માટે આપે છે તેતે વધારે લાભ થાય તેમાં લપટ બને છે. એક વખત ધૂતારીએ આવીને કહ્યું કે મારા દીકરાને પરણાનવા છે. અને મારી પાસે અત્યારે સાધન સામગ્રી છે નહી માટે બેચાર સેનાના ઘરેણાની સાથે એક હજાર આપે તે લગ્ન પતી ગયા પછી તે ઘરેણાની સાથે લીધેલા રૂપિયા જરૂર આપીશ તથા સે રૂપિયા અધિક આપીશ. શેઠાણીએ શેઠનો સલાહ લીધા સિવાય ઘરેણાની સાથે હજાર રૂપિયા આપ્યા. પેલી લઈને પેાતાને ઘેર ગઈ પુત્રના લગ્ન પતી ગયા પછી એ મહિના થયા પણ તે ઘરેણાં અને રૂપિયા પાછા આપવા આવી નહી ત્યારે શેઠાણી તેણીના ઘેર જઈને માગણી કરો. તેણીએ કહ્યુ કે અરે શેઠાણી ધીરજ રાખેા. તમારી વસ્તુઓને વર્કને નાસી જઈશ નહી, બે મહિના પછી આપીશ. આ પ્રમાણે પુન:પુનઃ ટલ્લે ચઢાવવા લાગી. શેઠાણી કટાળીને પકા આપવા લાગી. ત્યારે ધૂતારો કહેવા લાગી કે ઘરેણા અને રૂપિયાની વાત શી ? કોઈ બીજી આવીને લઇ ગઈ હશે અરે ધૂતારી કોઈનું ઘર ભૂલી લાગી છે. મે તા કાંઇ પશુ લીધુ નથી. અહીથી ખસે। જેણે તમારીૠતુઓ લીધી હોય તેને ધરે જામ નજીક ઢમકી આપે ની.
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જ્યાતિ
શેઠાણી તે આાપ્રમાણે ધૂતારીના વચને સભાળી મૂઢ અની ગઈ ખેલવાની પણ તાકાત રહી નહી. શુ આવે-1 લખાણ પત્ર તેા હતું જ નહી. આ તે વ્યાજની લાલચે રૂપિયા તથા ઘરેણા આપેલ હતા. અધિક ખેલે તા ધૂતારી જવાબ આપવામાં બાકી શખે તેમ નહેાતી. અક્સેસ કરતી શેઠાણી પાતાના ઘેર આવી, અને મનમાં ચિન્તા કરવા લાગી કે વ્યાજની લાલચે મુડી તથા ઘરેણાં થયાં. કહેવાય છે કે ચારીના માલ ચંડાલે જાય. અને પાપી હાથ ઘસતા થાય. આ પ્રમાણે ધૂતારી સંસારની માયા મમતાએ વિવિધ લાલચા આપીને જગત જીવાતું સર્વસ્વ છીનવી લીધું છે માટે સંસારથી અને તેની માયાથી સદાયે ચેતવા જેવુ' છે જે ચેત્યા છે તેઓએ આત્મિક ધનનુ રક્ષણ કર્યું છે માટે તમારી પાસે રહેલ સત્ય ધનને તથા સત્તાને બરાબર સાવધાન બનીને રક્ષણ કરવા પૂર્વક વધારા કરી.
૧૧૬ પ્રમાણિકતા પ્રવીણતા, શુરવીરતા, પેટ ભરવામાં તથા વ્યાવહારિક કાર્યામાં વપરાય તા ઘણા સટો તથા વિડંબનાઓ આવી શકે નહી, અને જીવ નના માર્ગ સરલ અને સુગમ અને. અન્યથા તે સંસારની માયા મમતા, મીઠે માર પણ મારવાને તૈયાર છે તે વખતે તમાને બહુ ભારે પડશે જીવન જીવવાની દિશા સુઝશે નહી, તથા અન્ય પ્રાણીઓ ઉપર છે ઢવા ભાવ છે તે પણ રહેશે નહી. વિવિધ આરસ જમારગમાં પડી મહુતી આપત્તિમાં ફસાવુ' પઢશે તે સમયે કાઈ લી તમારા બનશે નહી. સ ંસારના સુગમ અને સુરત માગી
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત પણ ગમ પડશે નહીં. કયા માર્ગે ગમન કરવાથી વિડંબના ટળે અને સુખેથી મુસાફરી કરી શકાય. માટે જ જ્ઞાનીનું આ જ કથન છે કે સંસારમાં બે માર્ગો રહેલા છે એક માર્ગ વિકટ છે અને બીજો માર્ગ સરલ અને સુગમ છે. વિકટમાં કષાયે વિવિધ લલચાવનારી વસ્તુઓ મૂકી છે માટે તે વસ્તુ એને દેખી તેમાં લંપટ બને નહીં. ૧૧૭ અનાત્મભૌતિક પદાર્થોમાં પિતાની કલપનાને કરી બેઠેલા માણસને કેાધ-માન-માયા અને લાભ રૂપી સંસાર આવીને વળગે છે.
પછી તે કષામાં ફસાઈ પડવાથી આત્મતત્વની ઓળખાણ થવી અશકય બની રહે છે. એટલે સમ્યગૂ દશનજ્ઞાન અને ચારિત્ર જે મોક્ષ માગે છે તે તેઓને દુર્લભ બને છે. અને અત્યંત કષ્ટદાયક માર્ગમાં ગમન કરતાં સ્વ જીવનને વ્યતીત કરે છે. જે આત્માથી પર વસ્તુઓ છે તે કદાપિ પિતાની થતી નથી અને થશે પણ નહી. છતાં તેમાં પોતાની કલ્પના કરી વૃથા દુર્લભ મનુષ્ય ભવ ગુમાવે છે, અને આત્માન્નતિમાં આગળ વધવા બે નસીબ બની બેસે છે. તેથી ઈષ્ટ પરપદાર્થને વિયાગ થતાં વિવિધ વિલાપ વલેપાત કરી દુઃખને ભેગવે છે. અને માને છે કે અરેરે ગઈ વસ્તુ ક્યારે મળશે જે વિયેગી વસ્તુ જલ્દી પાછી આવી મળે તે સુખી થાઉં. અન્યથા દુખી. આવી આવી કલ્પના કરી દુઃખી હાય નહી છતાં દુઃખી થાય છે. ત્યારે આત્મજ્ઞાની, ભલે ગૃહસ્થ હેાય સાધુ સંત હય શ્રીમંત હેય કે સામાન્ય હોય, તથા રહેવાનું મકાન નાનું હોય કે મ્હારું
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ હાય, સચગે સાનુકુલ હોય કે પ્રતિકુલ હોય. શરીર–ગી. હોય કે નિરોગી હોય, એકલે હોય કે સમુદાયવાનું હોય. તે પણ મારું શું થશે. સહાય રહિત એ મારું શું થશે. સુખી થઈશ કે દુઃખી થઈશ આવાં દિડાં રડતું નથી. અને હિંમતને હારી બેસતું નથી. તેવા પ્રસંગે ધેયને ધારણ કરી આત્મજ્ઞાનમાં-ધાર્મિક ક્રિયામાં અધિક દઢ બને છે. અને સમજે છે કે આત્મિકલાભ લેવાને અવસર ઉમદા મળે છે. તેથી તેઓને ઈષ્ટને વિયેગ થતાં દડાં રડવાને તથા વલેપાતાદિક કરવાનું પસંદ પડતું નથી. સદાય આનદમાં મહાલે છે. ત્યારે વલેપાત-અફસ-સંતાપાદિ વિગેરે કેણ કરે,તે તમે જાણી ગયા છે. જેને અનાત્મિક પદાર્થોમાં પોતાની મમતા ક૯૫ના હોય તેને જ. ૧૧૮ ગરીબાઈનો અનુભવ લઈને ભાગ્ય ચગે. શ્રીમાન્ થયા હેતે ગરીબાઈને ભૂલતા નહી. જે.
ભૂલ્યા ગગુભાન આવીને ઘેરે ઘાલશે
પ્રથમની પરિસ્થિતિનું સ્મરણ કર્યાથી ગુમાન ગળી જાય છે. અને શ્રીમંતાઈને અનુભવ કરતાં પણ નમ્રતા લઘુતા આવી વસે છે નમ્રતા–વિગેરે સદગુણે દ્વારા આગળ વધાય. છે પાછળ પડાતું નથી. નરક ગતિના તથા તિય ગતિના
ખે તથા સંકટ કે વિડંબનાઓનું જે મરણ થાય તે. મનુષ્યને મળેલી મહતી સંપત્તિ સાહાબી વિભવને અહંકારઅભિમાન થાય નહી. તેવી દુખદ સ્થિતિનું વિસ્મરણ થવાથી મનુષ્ય, ગર્વને ધારણ કરી અન્ય જનેને પિતાના કરતાં હલકાં ગણે છે અને જેમ તેમ બેલવા પૂર્વક આચરણના ચગે
થી નરકગતિ દ્વારા આવા નવા
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસુરિ રચિત પિતજ હલકા બને છે. કારણ કે અહંકાર-ગુમાન આવતાં સંપત્તિ-સત્તા–સાહ્યબી ખસવા માંડે છે. ગુમાનની સાથે સંપત્તિ વિગેરેને અનાદિકાલીન વિરોધ છે એટલે ગર્વ આવતાં તે ખસવાને આરંભ કરે છે બુદ્ધિમાં વિપર્યય થાય છે અને અવળી બુદ્ધિ થતાં વેર વિરોધ વિગેરેને કરવાની મનોવૃત્તિ જાગૃત થાય છે વેર વિરોધ કેનું કલ્યાણ કર્યું? માટે સ્વર્ગમાં રહેલી સાહ્યબી કરતાં તથા લબ્ધિમાનની સંપત્તિ કરતાં તમારી પાસે રહેલી સાહ્યબી તુચ્છમાત્ર છે માટે નગ્નતાને ધારણ કરી પ્રાપ્ત થએલ સંપત્તિને સદુપયોગ કરે.
તમારી પાસે જે સંપત્તિ સાહ્યબી છે તે દ્વારા અહંકારાદિક ધારણ કરીને તમે શું મેળવ્યું? તે કહેશે? શુભ સંસ્કાર મેળવ્યા કે અશુભ? સાથે આવનાર વસ્તુઓ મેળવી કે અહીંજ પડી રહેવાની? તેને કદાપિ વિચાર કર્યો છે આ વિચાર દરરોજ કરવાની ખાસ જરૂર છે અશુભ સંસ્કાર હોય તે કર નહીતર તે સંસ્કારો તન સમીપે રહેલાં પુનઃ પુનઃ આગળ વધવામાં વિવિધ વિદને ઉપસ્થિત કરશે.
“વિપત્તિ વેલાયે તેને દૂર કરી સંપત્તિ અર્પણ કરનાર શુભ સંસ્કાર-હિંમત વિગેરે છે. તે જે નહિ હોય તે વિપત્તિને વધારે જોર આવવાનું, અને તેને હઠાવવાની તાકાત પણ ખસી જવાની તાકાત ગુમાવ્યા પછી દરેક બાબતમાં નિરાશ બનવાના જ. માટે સારા નિમિત્તોના સંસર્ગમાં આવી શુભ સંસ્કારને ગ્રહણ કરીને અશુભ વિચાર-સંસ્કારને ત્યાગ કરે. પછી નિરાશ થવાને વખત આવશે નહી અને ધાર્મિક બાબતમાં હિંમત પૂર્વક પ્રયત્ન
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
કર્યો કરશે, મહાસતી-ઢૌપદી-તથા દમયતીને વિપત્તિ પણ આવી અને વનવગડામાં રઝળતી કરી મૂકી. છતાં શુભ સ'સ્કાર અને હિંમત દ્વારા તે આવી પડેલી વિપત્તિઓને હઠાવી સપત્તિ-સાહ્યબીના ભાજન થયા. એટલે વિપત્તિ વેલાયે સાચા મિત્ર, શુભ સંસ્કાર-અને- હિંમત અને સારા સંસ્કારાની આશા રાખે છે. અને માગણી કરે છે. તે વિના તેઓને પણ નિરાશ બનવુ પડે છે, અને હિંમતવાળાને તથા નિભયને સારા સ‘સ્કારી હાવાથી વિપત્તિના અવસરે મદદસહકાર મળ્યા કરે છે.
૧૧૯ તમાએ ભૂલા કરેલી હાય તા શાક સતાપ કરતા નહી-પણ સુધારવા પ્રયત્નશીલ બનશે. અને બીજીવાર તેવી ભૂલે થાય નહી તેના બરાબર ઉપયાગ રાખશે। એટલે શાક સંતા
પાદિ કરવાના વખત આવશે નહી.
30%
અને અન્ય વ્યક્તિઓએ તમારી તરફથી ભૂલે કરી હાય તે! ક્ષમા ધારણ કરવા પૂર્ણાંક તેઓને સમજણુ આપવી. તેથી વેર વિરાધ-અદેખાઈ રહેશે નહી. અને જીવનના માગ સુગમ ખનશે, પરંતુ જો ભૂલ થતાં તેણીને સુધારવાનું ચૂકી શાક સંતાપમાં પડયા તા તે ભૂલ કદાપિ સુધરવાની આશા રાખવી તે અશકય છે. તેમજ સામાએ કરેલ ભૂલા તરફ્ ક્ષમા રાખવો. નહીં તા વેરિવરાધ તયા અદેખાઈ હાજર થવાની અને માગ સકટાથી ભરપુર બનવાના જ.
“ જે વ્યતીત થએલા દિવસે માટે હષ અગર શાક કરતા નથી પરંતુ તે દિવસેામાં કયા કારણથી હષ થયા
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
આ કીતિ સાગરસૂરિ રચિત અને શોક સંતાપ વિગેરે થયા તેની વિચારણા જે કરે છે. તે વિચારક દુખ પ્રસંગે અગર સુખના પ્રસંગે ઉન્માદી કે આસક્ત બનતા નથી. તેમજ કાયર બનીને બેસી રહેતા નથી. પણ વર્તમાન દિવસને સુધારી શકે છે. તેથી તેમનું ભાવી હિતકર અને શ્રેયસ્કર બને છે. ત્યારે વ્યતીત થએલ દિવસો માટે શોક સંતાપાદિ કરનાર માણસે સ્વહિત પણ સાધવા શક્તિમાન બનતા નથી. આળસુ બની દુઃખદાયક પરિસ્થિતિ પિતે પિતાની સર્જજે છે.
રીતસર વિચારણા કરનાર મહાશય, સંતાપ પરિતાપદિક ઉપર તેમજ હર્ષના ઉન્માદ ઉપર સ્વામીત્વ મેળવી શકે છે. શાસ્ત્રકારે, શોક સંતાપાદિકને કરવાનું ફરમાવ્યું નથી પણ નિા કાર્યોને ત્યાગવાનું કહ્યું છે. જેઓ તેવા કાર્યોને ત્યાગ કરતા નથી તે ભલે સંપત્તિ-સાહાબીમાન હોય તે પણ દુખ દાયી સ્થિતિને દૂર કરી શકતા નથી, માટે વિશ્વ કાને ત્યાગ કરે તે મનુષ્યનું પ્રથમ કર્તવ્ય છે. તે રીતસર જાણવું જોઈએ.' ૧૨૦ સંસારના કાર્યો કરતાં ઘણે થાક લાગવાથી હાથ પગ અને શરીરને વિસામે આપે છે, તે પ્રમાણે માનસિક વૃત્તિઓને તથા જીભને
વિસામો આપવા વખતને કાઢે.
અને તે વખત દરમ્યાન, મને વૃત્તિઓની તથા જીભની પ્રવૃત્તિની તપાસ કરે. તેની તપાસ કરીને જે નિન્દવા લાયક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ માલુમ પડે તે તેને સુધારવા તત્પર અનશે તે સુધરી જશે. પછી જ જે દુખદાયક દશા છે.
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ તે સુધારવા માંડશે અરે નવજીવનના લહાવાને અનુભવ આવતે રહેશે. માટે હાથ-પગ શરીરની માફક મનોવૃત્તિને તથા જીભને વિસામે આપો. ૧૨૧ કર્મોના આધારે સંસારમાં પરિભ્રમણ કરતાં બળદને અવતાર જ્યારે આવ્યા ત્યારે પુરૂષના કરતાં પ્રાયબાર ગુણુ બળવાળે આત્મા બન્યો.
અને અશ્વને અવતાર થયે ત્યારે બળદ કરતાં દશ ગુણું બળ મેળવ્યું, અને મહિષ-પાડાના ભાવમાં આત્માએ બાર ઘડા જેટલું બળ મળ્યું. હાથીના ભાવમાં આત્માને પાંચશે હાથી જેવી શક્તિ મળી. અને અષ્ટાપદના ભવમાં બે હજાર જે સિહનું બલ છે તેટલું મળ્યું. અને દશ લાખ અષ્ટાપદનું બલ એક વાસુદેવમાં કહેવાય છે અને એ વાસુદેવેનું બેલ એક ચક્રવતીમાં હોય છે અને એક કેટી ચક્રવતીઓનું બલ વૈમાનિક દેવમાં હોય છે અને એક કરોડ દેવેનું બલ ઈન્દ્રમહારાજામાં હોય છે અને કરોડ ઈન્દ્રોનું બલ એક તીર્થકરમાં હાય. આવા બલને પામી તીર્થંકર મહારાજાઓએ તે સંપૂર્ણ સંયમની આરાધના કરી અનંત બલ-જ્ઞાનને પામ્યા. તથા દશ ચક્રવતીઓએ તેમજ બલદેએ પણ અનંત દુઃખને દૂર કરી અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને સુખને મેળવવા મહાન ભાગ્યશાલી બન્યા. અને બનશે
તિર્યંચ ભવમાં ઘણું બળ મળ્યું. તથા મનુષ્ય ભવમાં પણ મન ગમતી સાધન સામગ્રી મળી છતાં સંયમની આરા ધન થઈ નહી તેથી સંસારની રખડપટ્ટી નસીબમાં આવીને વળગી અને મળેલા બલની સફલતા થઈ નહી માટે બલની
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગર રચિત
સાના કરવા માટે સયમની સાચારની આવશ્યક્તા છે. અમૂલ્ય વસ્તુ મળ્યા પછી તેને ઓળખવાની આંખ જોઇએ અને પરખવાની મુદ્ધિ જોઈએ. તે મળ્યા પછી કિંમતી મળેલી વસ્તુઓ ઉપર આદરભાવ જાગે છે. પરંતુ જેને વિવેક ચક્ષુ નથી અને પરખવાની બુદ્ધિ નથી તેની આગળ કાહીનુરના હીરા ધરા પણું આદર થશે નહી.
દેવગુરૂ અને ધર્મના સહારો લઈને ભૌતિક પદાર્થાન પ્રાપ્ત કરવાની ભાવનાવાળા તેમજ પ્રવૃત્તિ કરનાર, આત્મિકખલ અને જે જ્ઞાન ઇચ્છી રહેલ છે. તે મેળવવા ભાગ્યશાલી અને કયાંથી ? કારણ કે દેવગુરૂ અને ધર્માંનો સહારા, નિતિ ન્યાય પ્રમાણિકતા વિગેરેને અણુ કરવા સમર્થ છે. અને આત્મિક ક્તિ પણ કોને દુન્યવી અંધને તોડી શકે છે. ત્યારે સહારા અને મેળવેલ પદાર્થ, નીતિ ન્યાય વિગેર હાય નહી તે આસક્તિમાં લપટાવે છે, અને આસકિતમાં લપષ્ટ થયા પછી આ વ્યાધિના પાર રહેનેા નથી. માટે દેવગુરૂ અને ધર્મના સહારો લઇને દુન્યવી પદાર્થોને મેળવવાની ઈચ્છા પણ કરી નહીં, પરંતુ નીતિ ન્યાય અને પ્રમાણિકતામાં આગળ વધા. કેટલાક એવા હાય છે કે દેવગુરૂ અને ધર્માંની આશધના ભૌતિક પદાર્થા ખાતર જ કરતા હોય છે. તેમા ભાગ્ય ચેાગે. મનવાંછિત વસ્તુઓ મેળવી શકે પણ જે આવી પડેલી વિડ’બનાચ્યાને હઠાવવા શકિતમાન બનતા નથી. પણ જે નીતિન્યાય અને પ્રમાણિકતા હશે તથા ધર્મની આરાધના રીતસર કરી હશે. તા આવી પડેલી વિ’બનાઓને હઠાવવા
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ સમર્થ બનશે. માટે દેવાદિકની આરાધના કરી નીતિન્યાયમાં તત્પર બને. નીતિન્યાયાદિક હશે તેજ દુન્યવી પદાર્થો પણ સહકાર આપી શકશે.
એક માણસે દેવગુરૂ ધર્મની આરાધના કરી પણ નીતિ ન્યાય, પ્રમાણિકતાને ભૂલી અનેક કપટ કલા કેળવીને દુન્યવી પદાર્થો મેળવ્યા, અને ધનાઢય બન્યા. પરંતુ તેને જે સ્થિરતા જોઈએ તે મળી નહી. કેઈના ઉપર વિશ્વાસ રણે નહી. અને દરરોજ ચિન્તા કર્યા કરતે કે કેઈ સ્વજન વર્ગ છૂપી રીતે લઈ જશે. એટલે દુઃખી થઈશ આવી ચિન્તા કરતું હતું તેવામાં બહારવટીઆ આવ્યાની બુમ પડી. બૂમ સાંભળી તેનું હયુ હાથમાં રહ્યું નથી. એક દમ હૃદય બંધ પડયું. અને મરણ પામ્યા. છેવટે તે પદાર્થોએ દશે દીધે.
મેળવેલ પદાર્થોને લાભ પ્રાપ્ત કરી શકશે નહી. તેમજ નીતિ ન્યાય જે ધર્મ છે તેને બરાબર ઓળખી શકે નહીં. માટે કમેને દૂર કરવા દેવ ગુરૂની આરાધના કરી આત્મ કલ્યાણ સાધા. ૧રર દંભીઓની મૌન રહેવાની કલા કઈ જુદી પ્રકારની હોય છે તેઓ મોનને ધારણ કરી, મુખે બેલતા નથી. હાથ પગની ચેષ્ટા દેખાય નહી એ મુજબ કરી સામાના ઉપર કારમાં
કેર વર્તાવે છે. અને જાહેરમાં આવે નહીં તેવી સફાઈ ધારણ કરી મલકાય છે. ત્યારે સત્ય મુનિવર-સંતે મૌન ધારણ કરી અન્ય પ્રાણુઓની કારમી કતલ દૂર કરાવે છે. અને આત્મિક
૨૦
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસરિ રચિત ગુણેને વધારી આનંદમાં મહાલે છે. મેતાર્ય મુનિવરે તથા શ્રીમાન-સુદર્શન શેઠે મોન ધારણ કરી. તેમજ કન્ટેને પણ સહન કરી ક્રૌંચ પક્ષીને તથા અભયારાણીને બચાવ કર્યો આ પ્રમાણે મૌન ધારણ કરવામાં ઘણે તફાવત છે. તમે એવું મૌન ધારણ કરે કે, કજીઓ-કલેશ તથા કાર કેર થાય નહીં. અને શાંતિ આવીને રહે દંભ રાખીને રાખેલ મૌન, કદાપિ શાંતિ આપશે નહી. અને હૈયું પણ સ્થિર થશે નહી. કેટલાક એવા હોય છે. પિતે જાતે બેલે નહી. પણું આંખના ઈશારે કરીને બીજાઓને એવા ઉશ્કેરે કે ઘરમાં તથા બજારમાં કાર કંકાસ ઝઘડાએ ઉભા થાય, અને પિતે દૂર ખસી જઈને ઉભા ઉભા ખુશી થાય, પરંતુ પરિણામે તેમની બદમાસી નાલાયકી જાહેરમાં થયા વિના રહેતી નથી. આવાના ઉપર કે વિશ્વાસ રાખતું નથી તેમજ તેમની સેબત ઈચ્છતું નથી. છેવટે તે દંભી પિતાના દંભના ચગે એ વિપત્તિમાં ફસાઈ પડે છે કે તેઓને મદદ કરનાર કઈ મળતું નથી. સઘળા દે કરતાં દંભને દેવ, અસાધારણ છે. આ દેષને ત્યાગ કર્યા પછી જ આરાધેલ ધમ-પૂજા–પ્રભાવના–વિગેરે સફલ બને. અને સદ્દગુણોને આવવાને આવકાશ જલદી મળે માટે અરે ધમી જને! ધમીની આરાધના કરતાં પહેલાં દંભને જરૂર ત્યાગ કરશે. ૧૨૩ “રાજસત્તા-તથા કમની સત્તામાંથી જે કઈ
મુકત કરાવનાર હોય તો ધમસત્તા છે.
પરંતુ તેમાં દંભ, છાને માને. જે ઘુસી જાય તે રાજ્ય સત્તા અગર કર્મની સત્તા દંભીને પકડી પાડી વિવિધ વેદ
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયોતિ નાના ભાજન બનાવે છે. ત્યારે દંભીઓ, ધર્મને દેશ કાઢી અન્યાયના માર્ગે આરૂઢ થઈ બમણુ વેદનાઓ ભોગવે છે. ત્યાં ધર્મ છે ત્યાં દંભ નથી. અને જ્યાં દંભ છે ત્યાં ધર્મ નથી. ખેડણ પણ વાળ સાચે રૂપિયે હોય તે પણ તેને સ્વીકાર થયેલ છે. તે મુજબ દંભ વિનાને ખેડ ખાંપસુવાળ પણ ધમી જે હોય તે તેનું સન્માન કરાય છે. પણ દેખાવમાં મનહર હેય પણ ખેટે હોય તે તેને સ્વીકાર થતું નથી. જ્યાં ત્યાં અથડાઈ અંતે ખીલાને ભેગ બને છે. માટે રાજ સત્તામાંથી તેમજ કર્મ સત્તામાંથી મુક્ત થવું હોય, અને સન્માન-સત્કાર તેમજ પ્રશંસા પાત્ર બનવું હોય તે દંભ રહિત વ્યાવહારિક કાર્યો કરે અને ધાર્મિક ક્રિયાએ પણ કપટ રહિત કરે. જે ગુણે જોઈતા હશે તે આવી મળશે. અન્યથા ખોટા ઉપર જેમ ખીલા વાગે છે. તેમ ખીલા વાગવામાં બાકી રહેશે નહી. અને ભર બજારમાં લીલામ થશે. કેઈ એક દંભી મુનિમહારાજના વ્યાખ્યાનમાં આવતે અને ઉપદેશ સાંભળી મસ્તક ધૂણાવવા પૂર્વક ખુશી
તે પણ તેની નજર કયા કયા શ્રીમતે આવ્યા છે. અને તેઓ શે વ્યાપાર કરે છે તે ધનાઢયે ચતુર છે કે ભેળા છે. તેની પણ અન્યને પૂછી તપાસ કરી લેતે અને તપાસ કરી તેને કેવી રીતે છેતરવા તેને ઘાટ ઘડીને તેઓના નીચે રહેલા છત્રી જેડાઓને વહેલા ઉઠી લઈ જતો. આ મુજબ દરરોજ ચોરી કરતે અને દરરોજ બરોબર નજર રાખો. તપાસ કરતાં પકડાતો નહી. એક દિવસ છત્રી અને ડાઓની ચોરી કરતાં કોઈ એક ચાલાકે પકડી પાડ
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કૌતિસાગરસૂરિ વિના પછી ઠપકે આપીને દૂર કર્યો. આ મુજબ ધાર્મિક સ્થલે પણ દંભી જન કપટ કરવામાં બાકી રાખતા નથી. તેને ધમની આરાધના કયાંથી સફલતી બને ? ન જ બને.
દરેક માનવને ઉર્ધ્વગમન કરવામાં બે પાંખે, પંખીની માફક હોય તે ઉર્વ ગતિ કરવા તેઓ શક્તિમાન છે. તે પાંખેને કાપવામાં આવે તે ગમે તે સમર્થ ઉર્ધ્વ ગતિમાં આગળ વધવાની શક્તિ મેળવી શકતું નથી. તે બે પાંખે સમ્યગુદર્શન અને સમ્યગ જ્ઞાનને પ્રાપ્ત કરે તે જ આગળ ગમન કરી શકે. ઉર્ધ્વગમન કરવાની ઇચ્છાવાળા તે જગતમાં ઘણું છે. પરંતુ તે બે પાંખ વિનાના ઉર્ધ્વગમન કરવા માટે ઘણે ઠેકડા મારે છે પણ પાછા પટકાઈ અતીવ અસહ્ય પીડાને સહન કરતા માલુમ પડે છે ઉર્વગમન, કહેતાં ઉન્નતિ માટે કેટલાક વિદેશમાં પ્રેમી બનીને અનેક કંકાસ, ઝઘડા મારી વિગેરેને આધાર લઈ મારામારી કરવામાં બાકી રાખતા નથી. અને મરણ પામે છે. અને કેટલાક અધિકારને પ્રાપ્ત કરી પિતાની તિજોરીને ભરપુર કરે છે ત્યારે કેટલાક વિવિધ કપટ કલાઓને કેળવી પ્રજાઓનું ધન કબજે કરી મોટર એરોપ્લેનમાં જ કરે છે. આ પ્રમાણે કરતાં પણ ઉધા ગતિને મેળવી શક્તા નથી. કારણ કે બે પાંખેનું શરણ લીધું નહી અને કુદકેદા કરી, તે પછી નીચે પટકાયા વિના રહે ક્યાંથી? વ્યહાવારિક કાર્યોમાં સમ્યગુદર્શન અને સમ્યગ જ્ઞાનીઓની આવશ્યકતા રહેવાની જ, આ સિવાય દરેક કર્તવ્યમાં સફળતા મળવી અશકય છે. માટે તે બે પાંખેને પ્રાપ્ત કરીને દરેક કાર્યો કરો. ઉન્નતિ તમારી રાહ જોઈ
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૩૯ રહેલી છે. બુદ્ધિશાળીએ તેજ કહેવાય કે તે બે પાને ધારણ કરીને ઉર્ધ્વગમન કરે. આ સિવાય તેકાને કરીને આગળ વધવાની આશાવાળા સ્વપરનું હિત સાધી શકવા સમર્થ બનતા નથી. પિતે જાતે સંકટમાં ફસાય છે અને બીજાઓને વિટંબનાઓમાં ફસાવે છે સમ્યગદર્શન અને જ્ઞાન વિના શુભ આચરણ બની શકતી નથી અને ઉર્વગમન થતું નથી તે હૈયામાં ચોક્કસ લખી રાખવું જોઈએ. ૧૨૪માનસિકવૃત્તિઓ, ગમે તેવી ઉન્નત હોય સારામાં સારી હોય પણ ક્રોધાદિકને દૂર કર્યા સિવાય તે
વૃત્તિઓ સફલ બનતી નથી. પ્રાય માનસિક વૃત્તિઓમાં સમ્યગૂજ્ઞાન અને સમ્યગ દર્શન હોય તે જ શુભ ગતિને ઉપાઈ શકાય છે. આ સિવાય અશુભ વૃત્તિઓ, અધોગતિમાં ઘસડી લઈ જાય તેમાં આશ્ચર્ય શું? સમ્યગ જ્ઞાનાદિક, શક્તિઓ ઉન્નત કરી શક્ત બનાવી યોગ્ય પરિસ્થિતિમાં સ્થાપન કરે છે. નહીતર કરેલા મને રથે કાગળના કિલ્લાની માફક હવામાં ઉડી જઈ નષ્ટ થાય છે. અને જે શક્તિ અને સ્થિતિ જોઈએ છીએ. તે પ્રાપ્ત થતી નથી. પછી તેને કરવાથી શું મળે? માલ તે મળે નહી પણ મારે જ મળે. માટે મનેરથાને સફલ કરવા હોય તે ગુરૂગમને ગ્રહણ કરે. પછી કુદકુદા કરે. અન્યથા જે સ્થિતિ હાલમાં છે. તેમાં બગાડે પેસશે
અને જે અનુકુળતા રહેલી છે તે પણ રહેશે નહી. ક્રુરતા નિયતાને નિવાસ થતાં દુખદ પરિસ્થિતિમાં પડવાને અવસર આવશે.
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીતિસાગરસૂરિ રચિત સર્વ શક્તિઓ તથા સર્વજ્ઞાનનું કેન્દ્રસ્થાન તમે પોતે જ છે. તમે પિતે જ પિતાને સત્ય સ્વરૂપે પીછાણ તેમાં આત્મામાં સ્થિરતાને ધારણ કરવા સાધન સામગ્રી મેળવે તેજ તે શક્તિ અને જ્ઞાનને આવિર્ભાવ શક્ય બને આ સિવાય અનંત શક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરવાને ઉપાય નથી. તમે જે શક્તિઓ તથા જ્ઞાનાદિક પ્રયાસ કરીને પ્રાપ્ત કરેલા છે. તે સાંત અને વિયેગવાળું હોવાથી સત્ય અને અનંત કહેવાય નહી. સાંતને અનંત માનશે તે ભવભ્રમણ ટળશે. નહી. તે પરિભ્રમણમાં અનંત કઢે સહન કરવાને વખત આવી લાગશે. માટે સર્વશક્તિઓને તથા કેવલજ્ઞાનને મેળવવું હોય તે આત્માને ઓળખવા માટે સાધન સામગ્રી મેળવીને અનંત શક્તિ વિગેરેને પ્રગટ કરે. અનંત શક્તિની અને અનંત જ્ઞાનની લાગણી હશે તે કર્મોદયે આવી પડેલી વિપત્તિઓ સહન કરી લેવાશે.
શ્રીકૃષ્ણ મહારાજાના લઘુ બાંધવ શ્રી ગજસુમાલની માફક અસહ્ય પીડા પણ સહન થશે. અસહા સંકટ જે જ્ઞાન પૂર્વક સહી લે છે તે અનંત શક્તિઓના તથા અનંત જ્ઞાનના સ્વામી થાય છે. ગજસુકાલે શ્રી નેમિનાથ તીર્થંકર પાસે માત પિતાને સમજાવી દીક્ષા લીધી. ત્યારબાદ અનંત જ્ઞાનને પ્રાપ્ત કરવાની તમન્ના હોવાથી પ્રભુની પાસેથી આજ્ઞા. લઈને સ્મશાનમાં કાર્યોત્સર્ગ પૂર્વક સ્વાત્મામાં સ્થિરતા બરબર ધારણ કરી. તેમના સસરાએ મસ્તકે કાદવની પાળ બાંધવાપૂર્વક ધગધગતા કાષ્ટના અંગારા ભર્યા પણ મનમાં દુર્ભાવ લાવ્યા નહીં. અને આ સસરાએ તે મેક્ષની-અનંત
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ શક્તિની અનત જ્ઞાનની પ્રાપ્તિ માટે પાઘડી બાંધી. આવા શુદ્ધ વિચારે અને સહન કરેલ આધારે ઈષ્ટ શક્તિના સ્વામી થયા.
તથા–મુનિવર્ય–બંધક મુનિરાજે પણ અનંત કર્મોને હઠાવવા અને અનંત જ્ઞાન–અને અનંત શક્તિને મેળવવાની તમન્ના હેવાથી શરીર ઉપરની ચિરાતી ચામડીનું કષ્ટ આનંદ પૂર્વક સહન કર્યુંલેશમાત્ર દુર્ભાવ લાવ્યા નહી તેથી જ કેવળજ્ઞાન પામી અનત શક્તિના માલીક બન્યા. તમેને ગજસુમાલ અને બંધક મુનિવર જેવી તમન્ના હોય તે આ ભવમાં અનંત શક્તિ-અને જ્ઞાનના સાધને મેળવે. તે સાધનેને મેળવ્યા પછી બીજા ભવમાં તેવા સાધને મેળવવાની અનુકુળતા આવી મળશે અને તે અનુકુલતાના અધિકારી બનશે. સાંસારિક–
વિગ વાળા સંગ માટે અને પદાર્થો ખાતર કષ્ટ સહન કરવામાં ખામી રાખી નથી. પણ તેથી સાચું સુખ મેળવી શકાશે નહિ હવે તેના ઉપરથી પ્રીતિને દૂર કરી આત્માની સાથે પ્રેમ બરોબર લગાવે પ્રેમ પ્રમાણે જે ઈચ્છે છે તે આવી મળશે શંકા રાખો નહિ.. ૧૨૫ ભૌતિક પદાર્થોના સત્ય સ્વરૂપને રીતસર જાણનાર સમ્યગજ્ઞાની. તે પદાર્થોની લાલચમાં લપટાતા નથી પણ તેઓને પોતના વ્યાવહારિક કાર્યોમાં સહકાર આપતા તરીકે માનતા હોવાથી નિલેપતાને ધારણ કરી આ
સતિમાં આગળ વધતા રહે છે. જેઓ ભૌતિક પદાર્થોના સાચા સવરૂપને પછાનતા નથી.
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
આ. કીતિ સગરસૂરિ રચિત
તે તે તેમાં સાચા સાધ્યની કલ્પનાએ કરીને લપટાઈ ખાત્મશક્તિની બરબાદી કરતા જીવન ગુજારે છે. નિલે પતાએ જીવન ગુજારવામાં મનુષ્ય જીવનની સફલતા રહેલી છે. કારણ કે મમતા–રાગ દ્વેષ અદેખાઈના આવિર્ભાવ અપ થતા જાય છે. શેઠને ગુમાસ્તા કમાઈ આપે. પણ જેવી કમાણીમાં શેઠને મમતા હાય છે, તેવી મમતા ગુમાસ્તાને હાતી નથી. તે તે જે પગાર મળે તેમાં સતાષને ધારણ કરે છે. તેથી ઓછી કમાણી થાય અગર અધિક થાય તેની ચિન્તાએ. તેઓને શેઠની માફક હાતી નથી. શેઠ ગુમાસ્તા દ્વારા અધિક કમાણી કરે ત્યારે ખુશી થાય છે. અને જ્યારે ઓછી થાય ત્યારે ચિન્તા વલાપાત પૂર્વક અકળાય છે. તેનું કારણ શેઠને કમાણીમાં મમતા છે. ગુમાસ્તાને તેવી મમતા નથી. તથા શેઠાણીનું ઘર સંબંધી કાર્યો દાસી કરી આપે છે. પરંતુ શેઠાણીને ઘરના કામમાં જે મમતા રહેલી છે. તેવી દાસીને ન હાવાથી કામ બગડે કે સુધરે તેમાં રાગ-દ્વેષ થતા નથી. શેઠાણીને તા ધારેલ કામ બગડતાં કાળજી કપાઈ જાય છે. ચિન્તાનેા પાર રહેતા નથી, ધાવમાતા માલકનું રક્ષણુ પાછુ કરે છે. પશુ સારવાર કરતાં માલક માંદું પડે તે તેની માતાને જેવા લાપાત થાય છે. તેવા ધાવ માતાને થતા નથી તેનુ કારણ તમા જાણેા છે. મમતાને ત્યાગ તેજ સારા ભાવ ભજવે છે. તે મુજબ વતન રાખવામાં આવે તે સારી સ ંપત્તિના વિયેાગ થતાં પણ વલેાપાત થાય નહી અને ધમની આરાધનામાં તત્પર બનાય.
“ એક શેઠને અશુભેદયે સંપત્તિના વિયાગ થયો
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ખ્યાતિ
છતાં સાચી સપત્તિ નિલે પતા-મમતા ત્યાગે અકળામણહીનતા દીનતાને આવવાને અવકાશ આપ્યા નહી. મનમાં સમજે છે. કે છેવટે તેા તેણીને મુકવાની જ હતી. અગર વિયાગ થવાના જ હતા. સારૂ` થયુ` કે વહેલાં તેના વિયાગ થા. મારી સત્ય સપત્તિના વિયાગ તા થયા નથી. આમ સમજી શક પરિતાપના ત્યાગ કરવા પૂર્વક જીવનના વ્યા વહારિક કાર્યોંના નિર્વાહ માટે શકય પ્રયત્ન કરવા લાગ્યા. અને નીતિ–પ્રમાણિક્તાને આગળ રાખી ચેાગ્ય વેપાર કરવા પૂર્ણાંક ધામિક કાર્યો પણ કરે છે. કોઈ સ્વજન મિત્ર આવીને ઢીલાશે! આપે છે કે, તમેા શેક, ચિન્તા કરશે! નહી. અમારી તરફથી મદદ લેવાની અભિલાષા હોય તે અમા અણુ કરવા તૈયાર છીએ, શેઠે કહ્યું કે સાચી સપત્તિ તે મારી પાસે રહેલી છે. તેના વિયેગ થાય તે અÀાસ વિલાપ કરવા જેવુ મને, પણુ તે તે મારી પાસે ને પાસે છે. એટલે ચિન્તા કરવા જેવુ' નથી. જે સ`ત્તિને અંતે વિયાગ થવાના હતા તે અગાઉથી થયા. તેથી મને આન છે આ સાંભળી સ્વજન વગે પુછ્યુ કે, એ સાચી સંપત્તિ કયી ? મમતા રહિતપણુ–અને નિલે પપણુ –આ મુજબ સાંભળી સ્વજન વર્ગને નવાઈ લાગી. પ્રશંસા કરવા લાગ્યા કે આવી નિમ લતા-નિલે પતા અમારામાં કયારે આવશે કે ખાદ્ય સંપત્તિ-પરિવારાદિક ખસી જતાં પણ આનંદમાં રહીયે. તે
.
૧૩
સ્વજને પેાતાના સ્થાને ગયા. શેઠ પ્રમાણિકતાએ ધમ ને સાચવી વ્યાપાર કરવા લાગ્યા. શુભેદયે પ્રથમ જેવા શ્રીમંત અન્યા. છતાં પ્રાપ્ત થએલી સપત્તિમાં વિશ્વાસ ન રાખતાં
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ધાર્મિક કાર્યોમાં દઢ શ્રદ્ધા હેવાથી-આત્મતિમાં આગળ વધવા લાગ્યા. અને સમાધિ પૂર્વક આયુષ્ય પૂર્ણ થતાં જીર્ણ શરીરને વસ્ત્રની માફક ત્યાગ કરી મને સુંદર શરીર ધારણ કર્યું. આ સઘળો પ્રભાવ બાહી સંપત્તિને નથી. પણ આન્તરિક સંપત્તિને છે માટે નિર્લેપતા ધારણ કરે. ૧૨૬ “આગમ રૂપી પાણું ભીતરમાં અસર કરે તે જ કષાય રૂપી કાટ કપાય છે. અને રાગ-દ્વેષ
મેહને ઘટાડે થતું જાય છે. જે આગમનું શ્રવણ કરીને ક્રોધાદિક દૂર કરવામાં આવે નહી તે આગમ શ્રવણ યથાર્થ થઈ શકતું નથી. માટે એવું શ્રવણ કરે કે ભીતર ભીજાય અને કષાયને. કાટ ખસતે જાય, તમારી પોતાની ભાવના તે હશે જ કે અમારું કલ્યાણ થાય. અને ક્યારે થશે. પરંતુ એવી ભાવના ઉપર ઉપરથી ભાવવાની કલ્યાણ સધાતુ નથી. એવી ભાવના. ભાવે કે સંકટો આવી પડે ત્યારે પણ સુંદર ભાવના ખસે. નહી. અને દુર્ભાવનાને સ્થાન મળે નહી. આવી ભાવનાથી સંકટના કષ્ટને સહન કરી શકાય છે. અને ભાવેલી ભાવનાની સફલતા થાય છે. પરંતુ ચકમકના પત્થર જેવું કરે નહી. ચકમકને પત્થર પાણીમાં સદાય ભીજાએલ રાખીયે અને આપણે જાણીએ કે તેમાં રહેલ ઉષ્ણુતા ખસી ગયેલ હશે. પણ પાણીમાંથી બહાર કાઢી લેઢા સાથે ઘસતા તેમાંથી અગ્નિના કણયા કરવા માંડે છે. કારણ કે પાણએ તે પત્થ રને રાખે પણ બહારથી ઠંડા દેખા અંદરની ગરમી તે કાયમ જ રહેલો છે. માટે આગમવાણી રૂપી પાણીમાં
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયોતિ એવું ઝીલવું કે બહારથી અને અતરથી ક્રોધની ઉષ્ણતા ઘર જાય. અને આત્મહિત સધાય. માટે સાંસારિક પદાર્થોમાં રાગ રાખવાથી કદાપિ સ્થિરતા પ્રાપ્ત થતી નથી. અને જે સંપત્તિ–સત્તા–બલ વિગેરે છે તે પણ ગુમાવી બેસાય છે. એક દેકડા માટે લેજીયે હજાર સેના મહોર ગુમાવી તેની માફક એક માણસના ઘરમાં પુત્રાદિક પરિવાર ઘણે હતે. આવક રીતસર હતી નહી. તેથી મુંઝાવાત લાગ્યા તેની પત્નીએ કહ્યું કે કઈ સારા શહેરમાં જાઓ તે વ્યાપારના ગે ઘણી કમાણી થાય. અને જે ભારણ પિષણની ચિન્તા મુંઝવણ પુનઃ પુનઃ સતાવી રહી છે તે દૂર જશે. આ મુજબનું શ્રવણ કરીને વ્યાપારી કઈ મહેતા શહેરમાં ગમન કરી વ્યાપાર કરવા લાગે વ્યાપાર કરતાં એક હજાર સેનામહને લાભ થયો. પુત્રાદિક પરિવારમાં ઘણે પ્રેમ હોવાથી. વ્યાપારને બંધ કરી સેનામહોરેને તથા માર્ગમાં ખાવા પીવા માટે ખપમાં આવે તે માટે એક રૂપિયાના સે દોકડા લીધા છે. તેમાંથી ખાવાપીવાનું પતાવી લેતે હવે પિતાનું ગામ પાંચ ગાઉ બાકી છે. તેમજ ગામ દૂર નથી આમ જાણે લીધેલ ભાતુ ખાવા બેઠે. ભેજન કરી ચાલવા માંડયું. અડધે રસ્તે દેકડા ગણવા લાગે તેમાં એક દોકડો છે જાણે જે સોનામહોરો છે. તે જમીનમાં દાટી તે પાછો જ્યાં ભાતુ ખાવા બેઠા હતા ત્યાં આવીને ભૂલી ગયા દેકડાની તપાસ કરી પણ જ નહી. એક બાજુ જે સ્થલે સેનામહે દાટી છે તે સ્થલની ગીચ ઝાડીમાં ચારે સંતાઈ રહેલા હતા. તેમણે લઈ લીધી. દોકડે હાથમાં
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત નહી આવવાથી અફસ કરતાં વલોપાત કરતે પાછો આવી દાટેલી સોનામહોર લેવા ગયે. પરંતુ જ્યારે દેખી નહી ત્યારે ઘણે પરિતાપ સંતાપ કરવા લાગ્યું. પણ હવે ગમે તે વલેપાત કરે તે પણ વળે શું? ઘરમાં સઘળી કમાણી ગમાવીને આવ્યું. તે પ્રમાણે મનુષ્ય દુન્યવી પદાર્થોમાં ઘણે રાગ હેવાથી અનંત સમૃદ્ધિને ગુમાવી બેસે છે. અનંત સમુદ્ધિના મુકાબલે દુન્યવી પદાર્થો દેકડા જેવા છે. આમ સમજી તે પદાર્થોમાં આસક્ત ન બનતાં જીનેશ્વર કથિત આગમવાણી રૂપી પાણીનું પાન કરી હૈયામાં રહેલી મલીનતાને દૂર કરે. મલીનતા દૂર ગયા પછી સત્તામાં રહેલી સત્ય સમૃદ્ધિ આપે આ૫ હાજર થશે. પછી કઈ બાબતની આધિ-વ્યાધિ ઉપાધિ રહેશે નહી. માટે એક કડા જેવા દુન્યવી પદાર્થો ખાતર અનંત ઋદ્ધિ-સમૃદ્ધિને ગુમાવી બેસે નહી. રાગ-દ્વેષ અને મેહાદિકને ટાળવાની શક્તિ તમારામાં ભરપૂર છે તેને પાદુર્ભાવ કરી ફરાયમાન કરો. આ મુજબ વર્તન કરશે નહી તે દેકડે પણ હસ્તગત થશે નહી. અને જે અદ્ધિ છે તે તે કષાય ચેરે લઈ લીધી છે. માટે ખાસ ઉપયોગ રાખીને વર્તન કરો.
તમારી પાસે જે આવી મલ્યું છે અને જે આવી મળે છે તે તમારૂ નથી જ. તમારૂ જે હેય તે ખસી કેમ જાય? ખસી જાય છે તેથી કહેવું પડે છે કે જે મળ્યું છે તે તમારું નથી. તમારૂં તે તમારી પાસે સદાય નિરન્તર કાયમ રહેલું છે તેને ઓળખી નજર કરોને સ્વાધીને કરે પણ તે સ્વાધીન કયારે થાય કે સારી
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જયોતિ
૩૧ દુનિયામાં પરિભ્રમણ કરતી નજરને પાછી વાળી આત્મિક ગુણેમાં સ્થિર કરે ત્યારે જ, અત્યાર સુધી જગતમાં નજર રાખીને તમેએ શું પ્રાપ્ત કર્યું. કહો તે ખરા ? અને મેળવેલી વસ્તુઓ સાથે લઈને પરભવમાં કેણ ગયું? સાથે તો પુણ્ય-પાપના જે સ સ્કા પડયા છે. તેજ આવે છે દુન્યવી વસ્તુઓ તમારી હાંસી કરતી અહીં જ પડી રહે છે માટે સાથે આવે એવા શુભ સંસ્કાર હૈયામાં ખુબ ઠાંસી, ઠંસીને ભરે.
આનંદ-જ્ઞાન અને આત્મિક શ્રદ્ધા તે સવ વિપત્તિઓમાંથી સર્વ પ્રાણીઓને બચાવે છે રક્ષણ કરીને સન્માર્ગે લઈ જાય છે. અને જ્ઞાન-આનંદ દરેક પ્રાણુંઓને પસંદ પડે છે છતાં તેઓનું આલંબન કેમ કરતા નહી હોય? અને જયાં વિપત્તિઓ તથા વિડંબનાઓને પાર નથી ત્યાં ધસતા જાય છે ? કહેવું પડે છે કે, ભલે આનંદ વિગેરે પસંદ પડતા હોય, પરંતુ ના પસંદ જેવું છે. તે પ્રાણીઓ સાધન સામગ્રી મળતાં જે ઉન્માગે લીધે છે તેને બરાબર પીછાની નીતિ ન્યાયના સન્માર્ગે ચઢે તે સર્વત્ર આનંદ ભાસે અને પિતાની તથા પારકાની પણ ઉન્નતિ સાધી શકે. સર્વ જીવનની કલા જો કોઈ હોય તે સદાય આનંદમાં રહેવું દ્રષ–અદેખાઈ કદાપિ કરવી નહીં. સર્વ કાળમાં આનંદમાં રહેવું તે ઉત્તમોત્તમ કલા છે વળી ધર્મ કલા જે હોય તે કદાપિ સંકટ આવી શકે નહી. કારણ કે ધર્મની કલા કર્મને મને રાગદ્વેષ-મહાદિને દૂર હઠાવે. છે અને આત્મિક ગુણોમાં સ્થિર કરે છે.
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સારસરિ રચિત ૧૨૭ જે પોતાના અંગે પાગને તથા પાંચ ઇન્દ્રિય સહિત માનસિક વૃત્તિયે કબજામાં રાખી શકે છે તેની આગળ શત્રુઓનું જોર ચાલી શકતું નથી.
અને પિતાના દ્રવ્ય ભાવ પ્રાણેનું રક્ષણ કરવા સમર્થ બને છે એક સરોવરમાં બે કાચબા રહેતા હતા. તે લહેર કરવા બહાર નીકળ્યા. તેઓને સરોવરના કિનારે ભમતા બે શિયાળાએ દીઠા. કાચબાને દેખી મારવા માટે દેડયા. પણ અંગે પાંગ વિગેરેને તેઓએ ગેપવી દીધા હોવાથી તેઓનું કાંઈ ચાલ્યું નહી. જો કે તે બે શીયાળે તે બે કાચબાને ખમ ઢઢાવ્યા. પણ લેસ માત્ર ચલાયમાન થયા નહી. એટલે તેઓ નિરાશ બની છૂપી જગ્યાએ સંતાઈ રહ્યા. તેવામાં એક કમ તે સરેવરમાં જ રહ્યો. બીજાને બહારની મજા માણવી હતી તે ત્યાંના ત્યાં સ્થલે રહ્યો ડીવાર પછી મુખ વિગેરે પિતાની હાલમાંથી બહાર કાઢી મઝા માણવા લાગ્યા પરંતુ શત્રુઓ છૂપાઈ રહ્યા છે. તે લહેર લહેરમાં ખબર પડી નહી. શિયાળે જાણ્યું કે, ભાઈ સાહેબ બહારની મજામાં મગ્ન બન્યું છે. હવે લાગ સારે આવેલ છે. આમ જાણુ છૂપી રીતે પગલા ભરીને પાછળથી આવી બરાબર મુખ દબાવ્યું સુખ દબાઈ ગએલ હોવાથી કાંઈ પણ ઉપાય બચવાને રહ્યો નહી. અંતે તે શત્રુઓએ આ બહાર લહેર મારતાં કાચબાની એડાલ દશા કરી. પ્રથમના કાચબાની માફક સરોવરમાં સરકી ગયે હેત તે આવી બેહાલ દશા કયાંથી આવત, એટલે લહેરમાં કારમો કેર મઝા માણવામાં કજા આવીને ઉપસ્થિત થાય છે. દુન્યવી લહેરમાં અને મોજમજામાં અરે ભાગ્યશા
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આાંતર જાતિ લીઓ વિચારે. ઘણું ચેતવાનું છે. શત્રુઓ ગુપ્ત રહેલા કયારે આવીને બેહાલ દશા કરશે. જે ઉપયોગ રાખશે નહી તે કયારે અન્તરના કે બહારના શત્રુઓ હેરાન પરેશાન કરશે તેને ખ્યાલ રહેશે નહીં. માટે સદાય શત્રુઓનું જોર ચાલે નહી તે મુજબ સદાચાર કરવાની રાખવાની જરૂર છે.
માથે કરજ કરીને વિદ–વિલાસ-મોજશોખ કરનારા માનવે ઘર બાળીને અજવાળું કરનારની બરાબરી કરનાર છે તે મુજબ અનાચાર આચરી કર્મોનું અધિક કરજ કરનાર અને વષવિક શાતા ગારવ–રસગારવામાં મગ્ન બનનારાઓ સ્વ સંપત્તિ-સ્વસત્તાને ગુમાવી પિતાનું ઘર બાળી ઉદ્યોત કરનાર સમજવા, ધન, રૂપ-રમા-રામા-આરામને માટે પિતાનું જીવન સમાપ્ત કરવું અને અનંત સુખના જે સાધન છે તેનાથી વંચિત રહેવું અને સુસાધ્ય તરફ લક્ષ્ય દેવું નહી. તે પણ એક જાતની મૂર્ખતા છે પરંતુ વિપત્તિ વેલાએ તથા સુખશાતા સમયે વલેપાત કરવો નહીં. અને મેહ ઘેલા બનવું નહી. તેમાં જ બુદ્ધિમત્તા તથા દીર્ઘ દર્શિતા રહેલી છે. વર્તમાન કાલમાં પણ વિચારણના ગે વિવેક કરીને ભવિષ્યમાં આત્મિક ઉચ્ચ દશા કરવી તે સમજુ સુનું અગત્યનું અને પ્રથમનું કાર્ય છે આને ભૂલવામાં જ પિતાની અવદશાને આમંત્રણ આપવા સમાન છે. વર્તમાન કાલમાં દીર્ઘદશજને વિચારણા અને વિવેક કરવા પૂર્વક કદાચિત્ માથે દેવું કરીને તથા ઘણે ભારે કર્મોને ભાર ઉપાડી વિનેદ-વિલાસ મેજમજામાં જ અત્યંત અસહ્ય વેદના માની રહેલા હોય છે તેથી કદાચિત વિપત્તિ આવી પડે તે પણ ન્યાયનીતિ અને ધર્મને ભૂલતા
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કતિસાગરરિસર નથી. પરંતુ અધિક દઢ બને છે તે તે સમજે છે કે વિપત્તિ વિના સંપત્તિની કિંમત પરખાતી નથી. તે વિના કર્મ વિજયની ચાવી હસ્ત ગત થતી નથી. માટે વર્તમાનકાલમાં જ સમય પ્રથમથી ચેતી જાય છે અને સંપત્તિ વિદ્યમાન હેતે પણ વિનોદ-વિલાસમાં કે મોજમજામાં મગ્ન બનતા નથી. અને વપરનું કલ્યાણ કરીને સ્વજીવનની સાર્થકતા અને સફળતા કરી રહેલ હોય છેઆ સિવાયના માન કે દાન કે દે, કર્મને ભાર લઈ અધોગતિ મેળવે તેમાં નવાઈ શી?
અરે માથે કરજ કરીને સાંસારિક લહાવા લેનારાઓ તથા મેજમજામાં મગ્ન બનનારાઓ અને અનાચારને આચરી આનંદને માનનારાઓ, તમાએ ભવિષ્યને વિચાર કર્યો છે. કે કેવી અદશા આવી લાગશે. તમે નજરે દેખે છે કે તેવાઓની કેવી દશા થઈ છે. અને તે વખતે કઈ મદદ કરનાર મળી શકેલ નથી. છતાં વર્તમાન કાલના વિને વિલાને મનહર માની તેમાં મગ્ન બને છે માટે કરજ કરીને પણ વિનેદ-વિલાસને વિષા તરીકે માની દુર કરે.
ઘણાય છત્રપતિ–રાજા-મહારાજા વિલાસે–વિનાદ વિગેરેમાં નષ્ટ ભ્રષ્ટ બન્યા છે. અને તદન હલકી દશાને પામેલ છે. માટે કરજને તથા કર્મોને બેજે વધતાં તમને ખબર પણ છે જ કે બુદ્ધિ-બલ-સત્તા-સંપત્તિ રીસાઈ જાય છે, તે વખતે બહાદુર હાય બકરી જેવા બને છે. પરંતુ જ્યારે સત્ પુરૂષાર્થ કરતા તે બન્ને હઠાવે છે ત્યારે જ બહાદુરી આવી પુનઃપુનઃ ઉપસ્થિતિને પામે છે.
એક રાજાએ સમૃદ્ધિની વેલાયે વિનેદ-વિલાસ વિગે
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિર અતિ
**t
રમાં મગ્ન બની સામે શત્રુએ નષ્ટ દ્રષ્ટ કરવા આવી રહેલા છે. તેના ઉપયોગ રાખ્યા નહી. મહામત્રી તથા અધિકારીએ વારે વારે ચેતાવે છે. છતાં માનતા નથી. અને મનમાં માને છે કે શત્રુઓ સામે યુદ્ધ કરવામાં આવી મેાજમા કયાંથી આવશે? ત્યાં તે કષ્ટ રહેલુ છે પરંતુ તે મુખ્યને માલુમ નથી કે કષ્ટને સહન કરવું તે સ'પત્તિને આવવાનુ દ્વાર છે આ મુજમ નહી માનતા ત્રિલાસમાં પાછા હઠયા નહી. શત્રુઓએ તે રાજાને વિલાસમાં મગ્ન થએલ જાણીઆન પૂર્વક તેના ઉપર આક્રમણ કર્યું અને રાજ્ય સ્વાધીન કરી નૃપને સેવક મનાવ્યા. અને કેદખાનામાં નાંખી ઘણું કષ્ટ દીધું. તે વખતે બુદ્ધિ-મલ-સત્તા ગુમાવી પાગલ જેવાં અન્યા. હવે તે શજા કયારે પુનઃપુનઃ સ્વસ પતિને પામી શકે. તે તમા કલા માટે કર્મોના મેને તથા વિલાસાને હઠાવવા માટે હમેશાં પ્રયત્નશીલ અના. ૧૨૮ પેાતાની નાની ભૂલો તથા અપરાધાને મહાન માનવામાં આવે ત્યારે તેવી ભૂલા તથા અપરાધ થતા અધ થાય છે.
પશુ તેમાં શું ? આમ માની ઉપેક્ષા કરવામાં આવે તે તે નાની ભૂલા વિગેરે મ્હોટી થતાં સુધારી શકાતી નથી. ઉપેક્ષા કરાય છે. તેથી જ માનવાને લાભને બદલે ગેરલાભ થાય છે. સુખશાતાના બદલે વિવિધ આધિ-વ્યાધિની વિઢ મ આવી ઘેરી લે છે. એટલે તેવા ભાઈએ જેણે નાની ભૂલાને મ્હોટી માનીને સુધારી નથી. તે નહી સુધારેલી ભૂલા ત્યા અપરાધા, ધાર્મિક ક્રિયાએ જે સવર અને નિજસના
ના
૨૧
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરથરિ રચિત કારણે છે તેમાં પુનમુન ઉપસ્થિત થઈ સજજડ કર્મબંધન કારણે બને છે. એટલે સંવર-નિર્જરોને લાભ મળતે હેય તે મળતું નથી. તથા ન્હાની ભૂલને મહતી માની જલ્દી સુધારી લેનાર ભાગ્યશાલી બંધના કારણેને પણ રીતસર ઉપગ રાખતે હવાથી સંવર તથા નિર્જરા કરતે હોય છે. એટલે હની ભૂલ તથા અપરાધોની કદાપિ ઉપેક્ષા કરવી નહી. ગુપ્તસ્થલે ઉત્પન્ન થએલી ન્હાની ફેલ્લીની જે ઉપેક્ષા કરવામાં આવે છે તેવા કારણે મળતાં મહેદી અને છે, પછી પીડાને પાર રહેતું નથી તેને ચેપ લાગતાં અન્ય ગુમડાઓ જન્મે છે. માટે પ્રથમથી જે ચેતી ઉપલા કર નથી તે દુઃખી થતું નથી. ૧૨૯ કરજ-કાણું-કંકાસ-કલેશની ઉપેક્ષા કરવાથી
નિમિત્તો મળતાં વધતાં જાય છે. માટે તેમને પ્રથમથી જ ડામવા જઈએ. દરરોજ તમે પિતાની ભલે તથા અપરાધને જાણી કબુલ કર્યા છે કે અન્યના ગુણ તથા ભૂલે દેખી તેના ઉપર કાપ કર્યો છે તેની તપાસ કરી છે? તપાસ કરી ન હોય તે દરરોજ નિરીક્ષણ કરવા આળસ કરશે નહી તેથી ઘણે લાભ થશે વાયદો કરશે તે ફાયદો મળી શકશે નહીં.
તમે પિતાના દુગુણેને જોઇને દૂર કર્યા હશે તે ઉચ્ચ ભૂમિકાએ જરૂર આરૂઢ થશે અને બીજાઓના દે તથા ભૂલને જોતાં કદાપિ આગળ વધી શકશે નહી. તમા. શથી બીજાએ તરફ દોષે થયા હોય તે માફી માગી રે, કે પછી બીજાને ક્ષમાવે નહી તે પણ તમને ખમા
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર પતિ થવામાં લાભ છે. ક્ષમાપના કરવામાં બીજાઓને કેળા સદ્વિચાર આવશે. અને જે કડવાશ–વેર વિરોધાદિક થયે હશે તે ખસી જશે. અહંકાર-અભિમાન રહેશે નહી. અને આગળ વધવાને માર્ગ સુગમ થશે. ૧૩) વેર વિરોધાદિકને બદલે લેવાથી વેર વિરોધ, કંકાસ વિગેરે દૂર ખસતા નથી. પણ વધતા રહે છે. માટે તેઓને ભૂલમાંથી શાંત કરવા
મૈત્રી ભાવના પૂર્વક પ્રેમથી ભેટે. 1 લાખ રૂપિયાને વ્યય કરશે તે પણ વેર વિરેષાધિક શમશે નહિ. અને તેઓને શાંત કરવા હોય તે ક્ષમાપના કરી પ્રેમથી ભેટ. એક પૈસાને ખરચ કરવો પડશે નહીં. જે તાજપ-દાનાદિક ધર્મની આરાધના કરી પ્રતિકુલવર્ગને અમાવતા નથી. અને હૈયામાં ડંખ રાખ્યા કરે છે તેઓની આરાધના યથાર્થ ફલવતી બનતી નથી. સત્ય સુખનું સાધન, દરેક પ્રાણીઓને સાચા દિલથી દરરોજ ખમાવવામાં છે. આ સિવાય હૈયાની હાયવરાળ ખસતી નથી. ઉચ્ચતર અવસ્થા પર આરૂઢ થએલ મહા ભાગ્યશાળીઓએ આત્મ ધર્મની આરાધના કરતા પહેલાં સર્વજીને ખમાવી આરાધના કરેલી છે. તેથી અનન્ય મહત્તાને મેળવી અનંત શક્તિના સ્વામી બન્યા છે. લેશમાત્ર પ્રતિકુલતા થએલી હોય છે. તે પણ આમેનતિમાં વિન ઉપસ્થિત કરી આગળ વધવા દેતી નથી. વસ શરીરાદિક ઉપર સહજ મલીનતા આવી હોય છે તે સાફ કરવા તત્પર બને છે તેની માફક હથને શુદ્ધ બનાવવા ઉદ્યમ કરો,
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક૨૪
કરનાર
અમી તે
2 થાય છે. ગઈ અને.
આ. કીર્તિસાગરસૂરિ રચિત ૧૩૧ મહાનમાં મહાન દંભ-મિથ્યાત્વ પાપને પાપ તરીકે ન માનતાં પુણ્ય તરીકે માની તેના પ્રકરા રચીને પ્રચાર કરવામાં
આવે તે અધ:પાત છે. આ દંભ-મિથ્યાત્વ સમાજને તથા શેરી વિગેરેને મહાન શત્રુ છે. અસંયમમાં-ક્રુરતામાં અને સ્વપરને છેતર વામાં તથા અગતિના ખાડામાં લાલચે આપી પતિત કરનાર, ભયંકરમાં ભયંકર-જો કોઈ હોય તે દંભ છે
અસંયમી તે પોતાના અસંયમને ગુપ્ત રાખવા ઘણું. ચાલાકી કરે તે પણ જાહેર થાય છે. ગુપ્ત રાખી શકતા નથી. ત્યારે દંભી અને મિથ્યાત્વી તે સફાઈ અને ચાલાકીથી એવી રીતે ગુપ્ત રાખે છે કે સામાન્ય જનતાને પણ ખબર પડે નહીં. તેથી તે પોતે ભવ ભ્રમણા ઉભી કરી અનંત દુઃખને ભાગી બને છે માટે સત્ય સુખના ભાજન બનવું હોય તે પ્રથમ મિથ્યાત્વ અને દંભને દેશવટે આપે અન્ન પાણી અને પ્રાણની જેટલી જરૂર છે તેના કરતાં સમ્યક્ત્વની કઈક ગુણ આવશ્યક્તા છે કે જેને આધારે જગતના સ્વરૂપનું અને આત્મિક તત્વનું જ્ઞાન થાય છે. અને મિથ્યાત્વમાં ફસાઈ પડવાનું થતું નથી, તમારી અનંત
દ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને દબાવી કબજે કરનાર, મિથ્યાત્વ વિના અન્ય કેઈ હરામખેર નથી. વ્યવહારિક કાર્યોમાં હરામખોરને બરોબર ઓળખી, તેને હઠાવવા માટે તત્પર બને છે. સીધી રીતે ન ખસી જાય તે અનેકને. સહારે લઈ મારી ઝુડીને દૂર કરે છે. તે પછી આ હરામ
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓનર તિ બાર જે ઉન્માગે લઈ. સર્વસ્વ પડાવી લેનારને દૂર કરવા શું તત્પર ન બનવું જોઈએ? સદ્દગુરૂને સહારે લઈ બળ પૂર્વક જ્યારે હઠાવશે. નહી હઠાવે તે અત્યાર સુધી જે સર્વસ્વ ગુમાવ્યું છે તે પાછુ હસ્તગત થશે નહીં. માટે શુરૂગમને ગ્રહણ કરી તે હરામખોરને હઠાવી તમારું સર્વ સ્વ જે છે તે કબજે કરે અને પુનઃ તે હરામર છીનવી લે નહી તેની કાળજી રાખવા પૂર્વક રક્ષણ કરે. ૧૩૨ તમારી પાસે સંપત્તિ સાહ્યબી વૈભવ અગર દુન્યવી સત્તા, અન્ય કરતાં અધિક હશે અને જગતમાં પ્રશંસાપાત્ર બન્યા હશે. તે પણ તેમાં સ્વ જીવની સલતા અને સાર્થકતા
સમજતા નહી સ્વજીવની ફતેહ તે પ્રામાણિકતા પૂર્વક સંતેષ વૃત્તિમાં તેમજ આત્મિક ગુણેને પ્રાદુર્ભાવ કરવામાં રહેલ છે. અન્યત્ર ઋદ્ધિ-સિદ્ધિ મળી હશે તે પણ પ્રામાણિકતા સહિત સંતેષવૃત્તિ કે આત્મતૃપ્તિ આવવી અશક્ય છે. માટે ભલે ઘણું સાહ્યબી વૈભવ મળેલ હોય તે પણ પ્રામાણિક્તાને તથા સંતોષવૃત્તિને ભૂલો નહી અને જે સત્તા સંપત્તિ મલી છે તેને સંસાર સાગરને તરવાનું સાધન માને પણ બૂડવાનું સાધન બનાવે નહી. તેમાં જ તમારી કુશળતા અને ધાર્મિક્તા કહેવાશે અને આત્મિહ ગુણેને આશિર્ભાવ થત રહેશે. કેટલાય મુગ્ધ એવા હોય છે કે ઈષ્ટસંપત્તિ સત્તા મળ્યા પછી પ્રમાણિકતા-સતિષ–સંયમ અને આમિક
ને ભૂલી મળેલી સાહ્યબીમાં સતત સુખી કલ્પના કરી
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
આ. કીતિ સાગરસૂરિ રચિત
તેમાંજ શચી માચી રહે છે તેથી વિવિધ વિઘ્ન ઉપસ્થિત થતાં વ્યાકુલ બની દુઃખી દુઃખી અને છે કારણ કે તે સ'પત્તિ વિગેરે પ્રાપ્ત થએલ છે તે ક્રમ*જન્ય છે, જે કમજન્ય હાય તેને ખસતાં વિલંબ થતા નથી. સાથી સ`પત્તિ, અને સાહ્યબી તથા સત્ય' સુખ, કદાપિ ગેરહાજર છે નહી. ફક્ત તમાએ એની હાજરી તરફ નજર નાંખીને આળખી નથી. તેથીજ ભૌતિક સાહ્યબી વિગેરેમાં મુગ્ધ બનેલ છે. જો નજર નાંખવા પૂર્વક આત્મ સાહ્યબીને ઓળખશે। તા હાજર હાજર થએલ દેખો. દુન્યવી સાાખી ખાતર દોડધામ કરવી પડશે નહીં. અને ચિન્તાએ, વલાપાત, વિઘ્નેા તથા વેદના અને વિષયના વિકારા ખસવા માંડશે માટે દરરાજ આત્મ નિરીક્ષણ કરતા રહેવુ તે પરમ કર્તવ્યુ છે.
ઘાતી કર્મો રૂપી પૂર્વે કબજે કરેલ પર્વત ઉપર સુખે આઢ થવાય છે. કબજે કરીને જગતમાં માનદ પૂર્ણાંક નિવિનતાએ વિહરી શકાય છે. જો ઘાતી કર્મોને કમજે કર્યો સિવાય જગતમાં પભ્રિમણ કરશે તેા મહાન પવતાની માફક તે આડા ઉભા રહેવાનાજ. તેથી પુનઃપુનઃ પાછળ પડવાનુ થશે. આગળ વધવું અશકય બનશે. માટે તે ઘાતી કર્મી રૂપી પવ તાને કખજે કરી તથા આરૂઢ થવાના સે।પાને તૈયાર કરવા અતિશય પ્રયાસ કરી. જગત ઉપર સત્તા મેળ વવાના પ્રયત્ન કરવા કરતાં, પાતાના આત્માની સત્તાને સામ કરવા પ્રયાસ કરવા તે ઘણુાજ જરૂરી અને સરસ છે. તેમાં પ્રથમ કષ્ટ. માલુમ પડશે, પરિણામે અત્યંત લાભ દેખાશે. જગતની સત્તા પણ કષ્ટ વિના મળી શકે એમ નથી
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભતિર જ્યોતિ
ક86
ત્યાં તે ભારોભાર આધિ વ્યાધિ-ઉપાધિ રહેલ છે. છતાં પરિણામે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાનું માટે સર્વ દુન્યવી સત્તાને પ્રાપ્ત કરવાની મુગ્ધતાને ત્યાગ કરી આત્મ સત્તાને મેળવવા માટે સાધને મેળવી, સમગ્ર વિશ્વ ઉપર સત્તા ચલાવે પછી આધિ વ્યાધિ વિગેરે રહેશે નહી.
હવે આત્મ સત્તાને પ્રાપ્ત કરવા, તમારે જે પુન:પુનઃ ભલે તથા. અપરાધે થાય છે તેને સુધારવા માટે અને બીજીવાર તેવી ભૂલ વિગેરે થાય નહીં તે માટે ખાસ ઉપગ રાખવા જરૂરી છે. લાગણી હશે તે ઉપગ રખાશે. કટકોથી ભરપૂર માર્ગગમન કરતાં જ્યારે કાંટા વાગે છે ત્યારે તે માગને ત્યાગ કરી સુગમ માગે જાએ છેને? ભૂલતા નથી. કારણ કે તે કંટક માગે ગમન કરતાં વેદનાને પાર રહેતું નથી. આ પ્રમાણે ભૂલો તથા અપરાધે પણ કંટકના જેવા માનવા. અને તે માર્ગને દુઃખદાયક માન્યા પછી ભૂલોને સુધારી સન્માર્ગે વળવું તે શ્રેયસ્કર છે. જે ભૂલેને સુધારશે નહી. અને તે માર્ગો પુનઃપુન: ગમન કરશે તે મૂખની ગણત્રીમાં નંબર લખાશે – ૧૩૩તમારે ચિન્તાઓ ઓછી કરવી હોય તે સામા માણસેએ કહેતાં પ્રતિપક્ષોએ વતમાન કાલમાં અને ભતકાલમાં કહેલા વચન ભલે પછી ઈષ્ટ હોય કે અનિષ્ટ હેય. તેના ઉપર આધાર
રાખતા નહી. કારણ કે તે જે વચને બેલે છે તે મુજબ વર્તનમાં મકશે અગર બીજા પાસે કરાવશે એમ નિર્ણય કરશે નહી.
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગસૂરિ રચિત નિમિત્તે મળતાં વિચારનું પરિવર્તન થતાં વિલંબ લાગતું નથી. તથા ઘણી ચિન્તાઓ દૂર કરવી હોય તે કેઈની નિદા કુથલી કરવી નહીં. કારણ કે નિંદા કરવાથી આર્તન ધ્યાન પૂર્વક પિતાના શુભ વિચારોમાં મલીનતા આવી ઉપસ્થિત થાય છે અને સામા માણસે વિરેાધી બની કડવાશ વધારી મૂકે છે. વસ્તુતઃ ચિન્તાઓ મૂલમાંથી નાબુદ કરવી હાય તે ધર્મધ્યાનમાં તથા પાપકારમાં જીવનને વ્યતીત ક્રરવું તે હિતકર છે.
મોટર અગર એરોપ્લેને, પટેલ હોય ત્યાં સુધી ચાલે છે જે ન હોય તે બંધ પડી જાય છે. તે પ્રમાણે પાપકાર વૃત્તિ હોય અને ધર્મ ધ્યાનના શુભ વિચારો હોય ત્યાં સુધીજ નિશ્ચિતપણાએ સ્વજીવન પસાર થાય છે. અને સુખશાંતિનો અનુભવ આવ્યા કરે છે. જે તે શુભ વિચારે હશે નહી તે આનંદદાયક જીવન બંધ પડશે. માટે નિન્દા કુથલી વિગેરેને ત્યાગ કરી શુભ વિચાર સદાય કરતા રહેવું. જેથી કઈ પ્રકારને વિરોધ થાય નહી. ઘણું રસપૂર્વક કરેલી નિંદા કુથલી વિગેરેથી બંધાએલ કટુક કર્મોના વિપાકો આ ભવમાં ભોગવવા પડે છે. તેમજ ઘણા પરભવમાં તેઓનું ફલ ભેગવવું પડે છે. કંટકે તે સારા કે તેઓને દેખતાં સાધનદ્વારા દુર કરી શકાય. પણ બાંધેલા કટુક કર્મો એવાં બરાં છે કે નજરે દેખતાં પણ દુર કરી શકાતા નથી. તેમજ કેઈ નજરે દેખાડતા પણ નથી. માટે આનંદપૂર્વક જીવન
પસાર કરવું હોય તે બરાબર સાવધાન બનો. ૧૪ નિદભતા પૂર્વક વર્તન કરતાં સાંસારિક કાર્યો તથા
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર વિ ધાર્મિક કાર્યોમાં ઈચ્છા મુજબ લાભ મળતો રહે છે.
જે કે પ્રથમ સહન કરવું પડે છે. પરંતુ જ્યારે આર્થિક કે આત્મિક લાભ મળે છે. ત્યારે આનંદ થાય છે, અને કરેલી સહનતા કષ્ટ રૂપે ભાસતી નથી. દુઃખને સહન કર્યા સિવાય અને દંભને દૂર કર્યા વિના દુન્યવી લાભ મળતું નથી તે પછી આત્મિક લાભ કયાંથી મળશે? દંભીજનેએ દંભ કપટ કસ આર્થિક લાભ મેળવ્યું હોય તે તરફ જોશે નહીં. પરંતુ આત્મિક વિકાસ કેટલે મેળવ્યું તેમનું જીવન ચિન્તામય છે કે ચિન્તા રહિત છે. તેની તપાસ તલસ્પશી કરશે તે તેમનું જીવન નીચતાથી ભરેલુ માલુમ પડશે. આવા લાભથી તે પરિશુમે ઘણું ગુમાવવાનું થાય છે. જ્યાં જીવન હલકી કોટીનું વ્યતીત થતું હોય ત્યાં શુભ વ્યવહાર અને શુભ વિવેક પણ કયાંથી હોય? આર્થિક લાભ માટે દંભ-કપટ કરનારાઓ ધાર્મિક કાર્યોમાં પણ દંભ કપટ કર્યા વિના રહેતા નથી. પહેલા કપટ કલાના સંસ્કારો ધાર્મિક કાર્યોમાં અસર કરે છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે, કે, જીવનને આનંદમય વ્યતીત કરવું હોય અને આર્થિક કે આત્મિક લાભ લે હેય તે સંકટને સહન કરીને પણ નિભી બને. દંભની, ગાંઠ હોય છે ત્યાં સુધી સારા વરા આભુષણે પહેરે. અગર સમાજમાં સારા સારા કહેવરાવે અગર અનુરાગી તમારી મહત્તાની પ્રસિરિ કરે તે પણ ચેન પડશે નહી. તેમજ દંભ રૂપી શૈલ્ય કે ગાંઠ હશે ત્યાં સુધી સાચી શાંતિ મળવી અશકય છે. વ્રતધારીએ દંભરહિત બનવા પ્રયતન કર કે જેથી લીધેલા બન્ને
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત યથાર્થ ફલને આપવા સમર્થ બને દંભના ત્યાગમાં અન્ય ગુણેને આવવાની જગ્યા મળે છે. ૧૩પ બગની માફક એકાગ્રતા જે ભગત દુષ્ટને
એટલે દુષ્ટ દેને દૂર કરવા નાશ કરવા
રાખે તે આત્મ સતેજ થાય. સરોવરમાં બેઠેલા બગલાઓ પિતાનું પેટ ભરવા કેવી એકાગ્રતા રાખે છે તે તમે જોઈ હશે મન-વચન કાયાને સ્થિર કરી માંછલાઓને જઈ રહેલા હોય છે. તે મુજબ તમે જે મન-વચન અને કાયાને સ્થિર કરવા પૂર્વક દેને દેખશે તે આત્મતૃપ્તિ થશે. એટલે તે દેને દુર કરવાની તમન્ના જાગશે. - દુન્યવી પ્રવૃત્તિમાં દેશે ઘટશે નહીં, પરંતુ વધવાના. માટે આત્મસંતેષ પ્રાપ્ત કરી હોય તે સ્થિરતા ધારણ કરો. તેમજ થઈ ગયેલા દેને દુર કરવાની તમારામાં તાકાત ભરપુર છે પણ તે તાકાતને બહારની પ્રવૃત્તિમાં વેડફી નાંખતા હોવાથી રહેલી તાકાતને અદ્યાપિ પીછાની નથી. અને આત્મિક સંતેષ થયો નથી. દુન્યવી પ્રવૃત્તિ કરતાં તમને સંતોષ તે થએલ હશે. પણ તે રહ્યો કયાં સુધી ? ક્ષણિક સંતોષમાં ને દુર કરવાની શક્તિ છે જ નહીં. અને તમારે જોઈએ છે નિરન્તર નિત્ય સતેષ ! તે. પછી તે દે તરફ એકાગ્રતાપૂર્વક દષ્ટિ કર્યા સિવાય તે દુર કયાંથી જશે. તથા પેટ–પરિવાર–પટારો ભરવા જેવી લાગાણ તત્પરતા રાખે છે તેવી જ આત્મિક ગુણેને આ વિભવ કરવા તત્પરતા થશો તે કઈ બાબતની ખામી
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંતર ચાતિ
રહેશે નહિં. એય ખાખતમાં લાભ મળતા રહેશે. અસાય ચિન્તાલાપાતાદિ થાય છે તેનુ કારણ તમાએ જાણ્યુ નથી. એકાગ્રતાપૂર્વક સાંસારિક પ્રવૃત્તિની ઉપેક્ષા કરી મન તન અને વચનની મલીનતાને દુર કરવા લાગશી રાખી નથી અને પુટ્ટુગલાની બની સગે મળેલી વસ્તુઓમાં મુગ્ધ બન્યા છે તેથીજ અસાષ વિગેરે વારેવારે સતાવ્યા કરે છે. માટે તેને પ્રથમ ટાળવાના ઉપાય કરા સમગ્ર સાંસારિક પ્રાણીઓ ભલે પછી માનવ-દાનવ હાય તથા પશુ પ`ખી, નરકાદિકના જીવા ચાય તે સઘળા સંતોષ વિગેરેને ઈચ્છી રહેલા છે. કેટલાક માનસિક સંતુષ્ટને ઇચ્છી રહેલ ડાય છે. પણ મિથ્યાત્વ. અવિરતિ-કષાય વિગેરેને દુર કર્યા સિવાય તે અથાગ કાર્ય પ્રવૃત્તિમાં રાચી માચી રહેલા ડાવાથી તેને માનસિક સ ંતેષના અનુભવ આવવા અશકય બને છે કેટલાક વચન, ઉપદેશ દ્વારા સતાષાદિ ઈચ્છી રહેલ ડાય છે. અને ઉપદેશ શ્રવણુ કરવા ઉપાશ્ર ચાદિ સ્થલે જાય છે. પણ સાંભળીને અંશે પણ વનમાં મૂકે તેા દેષા દુર જાય. અને સતાષ આવી મળે. આ મુખ ઢાષાને હઠાવવા માટે પ્રવૃત્તિ રાખે તેા લીધેલા પરિશ્રમ વૃથા જાય નહિ. પ્રવૃત્તિ તે સાધન છે. સાધ્ય નથી. સાધ્ય તે મિથ્યાત્વ અવિરતિ કષાયાક્રિકને હઠાવવાનુ હાવુ જોઇએ સાંસારિક સાધનામાં જે તમાને સાષ ભાસે છે તે મસ્તકને ફાડી શિરા ખાવા જેવુ છે..
એક ઘરમાં શેઠ-શેઠાણીને પાંચ દીકરા અને પાંચ વધુ હતી. વસ્તાર હાવાથી એક શેઠાણી કરકસર કરીને
的神
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કતિસણસરિલિ વ્યવહાર ચલાવતા. નાના દીકરાની વહુને શીરા ખાવાની અભિલાષા થઈ, અને સાસુને કહ્યું કે મને શીર બનાવી આપે. સાસુએ કહ્યું કે, તારા માટે ફક્ત બનાવાય નહીં. શીર બનાવીએ તે સઘળા વિસ્તાર માટે બનાવ પડે. અને તે બનાવતાં જે ખર્ચ થાય તેની પહોંચ અમારામાં નથી. કિજાવક અધિક છે આવક અ૫ છે માટે હે વહુ! સંતે રાખી દરરેજ જે સાદું ભેજત છે તેને જમે. નાની વહુએ હઠ લીધી. સાસુ બનાવી આપતી નથી. છેવટે વહુએ એક સુક્તિ કરી. પથરા સાથે માથુ પાડી ઘણી વેદના થવાથી બુમ પાડવા લાગી. તે ઘરમાં એ રીવાજ હતું કે, કેઈને તાવ આવે અગર માથાની પીડા થાય ત્યારે શીરે બનાવે, સાસુએ વહુની મસ્તકે થતી પીડાને જાણી તેણી માટે શીરે બનાવી આપે. ખાધે ત્યારે આ વહુને સંતોષ થયે. પણ થએલી વેદના ઘણા દિવસે સહન કરવી પડી, દરરોજ તે શીરે કયાંથી મળે, પણ વેદના દરાજ ભેગવવી પડી.
આ પ્રમાણે વૈષયિક સુખ રૂ૫ શીરાની પીડાએ અસહા વેદનાએ ભેગવી, સહન કરીને પણ સુધજને તેની અભિલાષાને કરી રહેલ છે. ભલે અસહ્ય પીડાઓ ભેગવવી પડે પણ સંસારિક સુખ તે મળે છે ને? આવા મુગ્ધજનેને કયાં ખબર છે આવો પીડાઓને જોગવી સુખ લેગવવામાં અનંતકાલ જશે અને ગમેલ છે. છતાં સુખને બદલે સંક્ર નસીબમાં ચોંટવાનાજ. સુજ્ઞજને આવા વૈયિક સુખમાં માં બનતા નથી. આવા સુખને તે દુર કરવા અહેનિશ પ્રયાસ કરતા હોય છે ત્યાં સુધ્ધાને સરારા ૨ બે વિહબના
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ મિશ્રિત સુખ માટે પ્રયત્ન કરતા હોવાથી તેને નિર્ભય સત્ય સૂતેષ મળે કયાંથી? અમૃતના ઘડામાં વિષય વિષને દેખતા નથી અને ઠંડી કરી તેઓ અમૃતની આશાએ. વિષનું પાન કરી રહેલા હોય છે. ૧૩૬ નિર્ભેળ સધની ઇચ્છા હોય તો સંયમ
સમતા–ઉપશમ-વિવેકને ધારણ કરે.
વિષ હશે તે દુર ખસી જશે. અને આત્મિક શુદ્ધિને. આવવાને અવકાશ મળશે અન્યત્ર કાં પરિભ્રમણ કરી છે! શક્ય સંયમને આદર કરી સંવરમાં મનવૃત્તિને જોડે સંતોષ ગેરહાજર નથી. ક્ષશુનિવાસી સાંસારિક સુખમાં મુગ્ધ બનેલાને શાશ્વત સતેષ મને નહી જ. અને થએલી ખરજાને દુર કરવા કૌવચને લગાડવાથી ખજ વધવાની કે ઘટવાબી ? તેને વિચાર કરવાની ક્ષણે ક્ષણે જરૂર છે જ્યારે ખરજ વધશે. ત્યારે વેદના જ થવાની
વિષય સુખમાં લંપટ બનેલને તે મળેલ સુખ, સંસાર સાગરમાં ખરાબે ચઢાવી ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે અને સુખને બદલે વિવિધ સંકટમાં ફસાવી દે છે કારણ કે સેવા કાલ્પનિક સુખ, તેઓને સત્ય સુખ તરીકે ભાસતા હોવાથી સજનેને ઉપદેશ-માતપિતા વિગેરેની શિખામણ ગુરૂદેવની પ્રેરણાને ઠકકરે મારે છે તેઓ સહુથી કહે છે કે વિષય સુખમાં લપટ બનવું તે સુતેલા પાપને જગાડવા જેવું છે અને અગ્નિમાં ધૃત-હેમવા જેવું છે માટે લંપટ અનવું તે મહાન દુઃખનું કારણ છે આ મુજબ શ્રવણ કરી મુખે તે બરાબર તમે કહેશે પણ મારાથી તે મુજબ બનશે -
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કૌતિસાગરસૂરિ રચિત નહી. તમો પુનઃપુનઃ ઉપદેશ આપ્યા કરે ને ? આ પ્રમાણે ઉપદેશની ઉપેક્ષા કરનારને રખડવાનું થાય જ !
તમને ખબર છે કે, લીંટમાં ફસાઈ પડેલ માક્ષિકાઓને તેમાંથી મુક્ત બનવું અશકય બને છે ક્ષણભર મીઠાશ આવી પણ મરણની યાતમા માથે ચેટી. તેની માફક તમે વિષયથી વિવિધ વેદનામાં ફસાઈ પડયા. તે પણ ઉપદેશ માને નહી તે કર્મ બંધન સાથે યાતના ભોગવવાનો અવસર આવશે. માટે તમારામાં બુદ્ધિ હાય નહી તે વડીલેને ગુરૂને ઉપદેશ માની લંપટ બને નહી. તમારા સુખની કાળજી વડીલ તથા ગુરૂ તેના ઉપદેશની ઉપેક્ષા કરીને તમે જે જે વિચાર કરો છો મને વાણી દ્વારા વતનમાં મૂકવા ધારે છે તે બંધન તો બને છે અને બનશે તથા સુધજનેનું અનુકરણ કેટલું ભયંકરે છે. તેની પણ તમને સમજણ નથી. અનુકરણ કરવું હોય તો સરલ-નમ્ર-ચંતાથી અને સંયમીનું કરો કે જેથી સમાગે આરૂઢ થવાય અને ચિન્તાના દાહથી મુક્ત બની આત્મોન્નતિ સાધીને સાચા સુખના સ્વામી બનાય. મૂઢ અનુકરણ કરવાથી તે દુઃખ દરિયાથી પાર ઉતરાશે નહી જ, ૧૩૭ યોવનાવસ્થામાં પરેપારના કાર્યો-તથા આત્મિક વિકાસના સાધનોને મેળવવાની તમન્ના લાગણી હોય તે જગતના માણસોની પ્રશંસા સાંભળ
વાની અભિલાષા રાખતા નહી. કારણ કે વિશ્વના સઘળા માનવીઓને તમે જે કાર્ય કરી રહેલા છે તે કેટલાકને રૂચિકર થશે અને કેટલાકને પસંદ પડશે નહી ત્યારે તમારી હાંસી કરશે અગર મૂખે
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તર જાતિ ગાશે જગતના સર્વે માનવેને સ્વભાવ-મને વૃત્તિ ભિન્ન ભિન્ન હોય છે તે બધા તમારી પ્રશંસા કરશે તે બનવા જોગ નથી. પ્રશંસા સાંભળવાથી પેટ અને પૂણ્ય ભરાતું નથી. માટે પ્રશંસાની ઈચ્છાને ત્યાગ કરી નિષ્કામ પરોપકારના કાર્યો કરે અને આમેન્નતિના સાધને મેળ. પ્રશંસા સાંભળવાની અભિલાષા કરવાથી દુન્યવી આસક્તિ સતી નથી. તેથી જે કે તમારી પ્રશંસા નહી કરે તે દીનતા અને હીનતા તમને ભાસમાન થવાની અને તેમાંથી જે તમે ઉચ્ચ સ્થિતિમાં આરૂઢ થએલ છે તેમાંથી ખસવાનો અવસર આવશે.
કેટલાક માનવીએ સાધન સંપન્ન હેઈ સાહાબી રીતસર જોગવતાં હોય છે છતાં જ્યારે યાચના કરે ત્યારે જ તેમને આનંદ પડે છે યાચના કર્યા સિવાય ગમગીન બની આકલ વ્યાકલ થાય છે.
એક રાજાએ રૂપવતી અને બેલવામાં ચાલાક એવી વાઘરણને પટ્ટરાણું બનાવી તેને આનંદમાં રહેવા માટે માગ્યા વિના પણ રાજા રાણીને લાયક સર્વ સામગ્રી હાજર કરે છે છતાં ગમગીન અને વ્યાકુલ બની દિવસે ગુજારે છે વાઘરીના ઘેર જન્મેલી છોકરી યોવન વયમાં વગડામાં જઈ બાવળઆવળના દાતણે કાપી લાવીને ઘેર ઘેર જેટલાના ટુકડા ખાતર-દાતણ આપીને તે ટુકડા લાવતી. અને માતપિતાને બતાવી પિટ ભરતી એક વખત નગરને રાજા સહેલગાહે નીકળી જંગલમાં આવ્યો છે બર થએલ હોવાથી તુષા અને સુધાથી બાધિત થએલ આથી તે જંગલમાં
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કાતિસાગર સારી દાતણ કરતી આ વાઘરણની કન્યા છી. સ્મા અને પાણી માગ્યું. તેણએ સ્વચ્છ ઘડામાં સ્વચ્છ પાણી લાવીને આપ્યું. નૃપે જલપાન કરી સતેષ અનુભવ્યું પણ આ કન્યાનું રૂપ દેખી તેમજ બોલવાની ચાલાકી જાણી તેણીને પરણુવાની ઈચ્છા થઈ. તેના માતાપિતાએ રાજની સાથે તેને પરણાવી. રાજાની પટ્ટરાણી બનાવી. અને ઈચ્છાથી અધિક તેને પૈસા અર્પણ કરે છે. પરંતુ શુકાતી દેખી. રાજા શુકાવાનું કારણ વારંવાર પુછે છે છતાં શરમને લઈને બેલી શકતી નથી. રાજાએ વૈદ્યને બેલાવી ચિકિત્સા કરાવી. વૈદ્યને દરદની માલુમ પડી નહિ. રાજાને વૈધે કહ્યું કે શારીરિક
સહિતો માલુમ પડતી નથી પરંતુ માનસિક વ્યાધિ હાવી ઈિએ તે રાણી સંબંધી સઘળી બીના રાજાએ વૈદ્યને કહી સંભળાવી. વૈવ કુશળ હોવાથી કહ્યું કે, પ્રથમાવસ્થાના સંસ્કાર કેમેય કરીને ખસતા નથી, ગમે તેવી મનહર સામગ્રી મળે તે પણ પ્રથમના પડેલા સંસ્કાર આગળ આવીને ઉપસ્થિત થાય છે. મહારાજા! આ વઘરણ કન્યાને રૂપવતી દેખી તમેએ પટ્ટરાણું બનાવી. અર્ને ઈચ્છા મુજબ વસ્ત્રાભૂષણ–ખાન પાન-એશઆરામ અપશુ કરે છે છતાં દાતણ વેચીને રોટલા લેવાની ટેવ ગઈ નથી. આરામ તેને ગમતું નથી. ભટકીને પેટ ભરવાના સંસ્કારે ગયા નથી તેથી ઉદાસી રહે છે. તમે ગમે તેવી સાધન સામગ્રી હાજર કરશે તે પણ આનંદ પડશે નહી. યાચના કરવાની ટેવ ઘણી ખરાબ છે. માટે એમ કરો કે એક હાલમાં રોટલાના ટૂકડા મુકી તેને રાખે. રાજાએ તે મુમ્બ ગોઠવણ કર.
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાતર તિ, આ રાણી હવે કોઈ હેય નહી ત્યારે ઓરડામાં પરિભ્રમણ કરવા પૂર્વક ભીંતની આગળ રોટલાની માગણી કરી આનદમાં રહેવા લાગી. રાજાને ઘણે અફસ થયે. આ પ્રમાણે રાજા-મહારાજા-શેઠ શાહુકાર સાધનસંપન્ન હોય છતાં યાચના કર્યા વિના આનંદમાં રહી શકતા નથી. ત્યારે ધર્મ રાજાને અફસ થાય છે. કે આ લોકોની યાચના કયારે ખસશે...મારે શરણે આવેલ છે. મનગમતી વસ્તુઓ મળી છે. છતાં તેને લાભ નહી લેતાં યાચના કરી રહેલા છે, જે મળેલ છે. તેને સદુપયેગ કરતા નથી અને ચારે બાજુ પરિભ્રમણ કરી પાછા ખુશી થાય છે. આ કેવી બ્રમણ માટે જે ધર્મરાજાને શરણે ગયા છે તેમનું શરણ સ્વીકાર્યું છે. તેમને ખુશ કરવા યાચનાને ત્યાગ કરે. તેમાં જ તમે જે યાચના. કરીને આનંદમાં રહે છે તેના કરતાં સ્થાયી આનંદહાજર થશે. ક્ષણ સ્થાયી યાચના કરીને મેળવેલા પદાર્થોમાં મુગ્ધ બને નહી. યાચના કરશે તે પણ પદાર્થો કયારે મળશે કે પુણ્યદય હશે ત્યારે જ માટે યાચનાની ટેવને ત્યાગ કરી આત્મા ધર્મમાં સ્થિર થાઓ.
૧૩૮ “વિવેકને હૈયામાં ધારીને જે ભાગ્યોદયે વસ્તુઓ તથા સવેગે મળ્યા છે. તે બાબર છે. અને જીવન નિર્વાહ પુરતા છે. આમ સમ્યગૂજ્ઞાન પૂર્વક જાણી અન્ય શ્રીમતની સરખામણી કરીએ નહી તે આનદથી આયુષ્ય પૂર્ણ થાય છે. અને જે બીજા ધનાઢયેની સરખામણી કરવામાં આવે તે મોહ મમતાને આવવાનો અવકાશ મળેલ હોવાથી ચિન્તાને પાર રહેતું નથી. સુખ
૨૨
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્પ
આ. કીતિ સાગરસૂરિ રચિત
ભાસ જે છે તે પણ કયાંય ખસી જાય છે. બીજાની સંપત્તિની સરખામણી ન કરવી.
યાદ રાખા કે જે કોઇ ભાગ્યવતા એ મહત્તા મેળવી છે તેઓએ અન્ય શ્રીમંતાની સરખામણી નહી કરતાં સ્વ જીવનમાં ભવ્ય સધ્યા ખીલવીને આનદ મેળવ્યેા છે. અને મેળત્રતા રહ્યા છે માટે ભવ્ય સધ્યાને ખીલાવવા માટે જે મળ્યું છે તેને સદુપયેગ કરો.
66
૧૩૯ “ અન્ય શ્રીમતાની સરખામણી કરનારને પેાતાની પાસે જોઇતા પ્રમાણમાં સંપત્તિ હોય છતાં પણ અન્ય ધાર્મિકની થાપણુ વિગેરે આળવવાની પ્રવૃત્તિ થાય છે. અને મનમાં માને છે. ખીજા શ્રીમંત જેવા અનુ! પરંતુ તેને ખબર નથી અન્યની વસ્તુ પડાવી. છીનવી લેતાં પેાતાની હાનિ થવાના પ્રસંગ ઉપસ્થિત થાય છે.અને પ્રમાણિકતાના વિજય થાય નહીં. એક ધનાઢયની માક.
એક શ્રીમંતની પાસે ઝવેરાત-દાગીના-અને સેાનામહેારા વિગેરે પરિગ્રહ સારા પ્રમાણમાં હતા. તથા જથ્થાઅધ કાપડના વેપારી હતા. તેથી પાતાની દુકાનમાં કાપડની ગાંસડીએ ઘણા પ્રમાણમાં રાખી વેચાણ કરતાં-ઈજતઆખરૂ પણ મજારમાં સારી રીતે હતી. તેથી મહાર ગામના કાપડના વેપારી કાપડની ખપત ની હાવાથી એક ગાંસડી લઈ ને આ શ્રીમંતની દુકાન પાસે આવી તેને વેચવા માંડી પણ ભાવ રીતસર ન મળતા પાવાથી શેડની દુકાને રાખી અને કહ્યુ કે જ્યારે સારા ભાવ આવશે ત્યારે હ' વેચવા આવીશ. આમ કહીને પેાતાના ગામમાં ગયા. અહીંયા એવુ બન્યુ
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર ક્યાતિ કે શેઠની દુકાનમાં હાય લાગવાથી સગળી ગાંસડીઓ મળી ગઈ પણ બહાર ગામના વેપારીની ગાંસડી બળી નહી. કાપડાના ભાવ વધવાથી બહાર ગામને વેપારી આવી શેઠની પાસે મૂકેલી ગાંસડીની માગણી કરી. શેઠે કહ્યું કે દુકાનમાં હાય લાગવાથી અમારી ગાંસડીઓની સાથે તારી ગાંસડી બળી ખાખ થઈ. આ સાંભળી તે વેપારીએ કહ્યું કે મારી કાપડની ગાંસડી કદાપિ બળે જ નહીં. કારણ કે પ્રમાણિકતાએ ધર્મને આગળ ધરી વ્યાપાર કરું છું. કોઈને છેતરત નથી. અને અન્ય કેઈ શ્રીમંતની હરિફાઈ કરતા નથી. માટે પાલન કરેલો ધર્મ, મહને તથા કેઈ અન્ય વસ્તુઓને અગ્નિથી પણ રક્ષણ કરે છે. માટે તમે અસત્ય બોલે છે. લેથી છૂપી રાખેલી પાછી આપી દે નહિતર શહેરના રાજા પાસે ફરિયાદ કરીશ. તેમાં તમારી ઈજજત-આબરૂ રહેશે નહી.
ગાંસડીઓની સાથે આબરૂને પણ ગુમાવશે ઘણીવાર સમજણ આપી પણ શેઠે માન્યું નહિ ત્યારે રાજાની પાસે ફરિયાદ કરી. જુબાની લેવામાં આવી. ત્યારે શેઠે કહ્યું કે દુકાનમાં લ્હાય લાગવાથી કાપડની ગાંસડીઓ ભેગી તેની ગાંસડી મળી ગઈ છે પેલા વેપારીએ કહ્યું કે, કૃપાળુ રાજન ન્યાયનીતિ પૂર્વક અને કોઈની હરિફાઈ ન કરતાં રીતસર વેપાર કરતે હોવાથી કેઇ પણ હારી વસ્તુ અગ્નિથી બળતી જ નથી. મેં ઓઢેલી ચાદર પણ તમારી સમક્ષ અગ્નિથી બળશે નહી. તપાસ કરવી હોય તે કરી જુએ રાજાએ અંગારા મંગાવી તેને ચાદરમાં નાંખ્યા પણ બળી નહી. ત્યારે રાજાને ખાત્રી થઈ કે આ બહાર ગામને વેપારી પ્રમાણિક છે. શ્રીમ
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસરિ રચિત તની દુકાનમાં તપાસ કરતાં અખંડ ગાસડી રેખી. રાજાની ભીતિથી પાછી આપી. અને ભરબજારમાં હાંસી થવા પૂર્વક ઈજત ગઈ. બહાર ગામના વેપારીની ઘણી પ્રશંસા થઈ. ભાવ પણ સારી રીતે ઉપન્યો.
આ મુજબ શ્રીમંતેની હરિફાઈ કરતાં જ્યારે પહોંચી વળે નહી ત્યારે ઉન્માગે ગમન કરી પોતાની આબરૂ ગુમાવે છે ત્યારે પ્રમાણિક જે હોય છે તે કેઈની સ્પર્ધા કરતા નથી પણ ન્યાયનીતિ પૂર્વક આજીવિકા ખાતર ઉદ્યમ કરી સંતોષ ધારણ કરે છે. ૧૪. કેટલાક સ્વાર્થ પટુઓ સત્તાધારી અગર રાજાની મહેરબાની મળતાં આત્મભાન ભૂલી સગાં વહાલાંના સંબંધ વિસારી તથા મદમાં આવી અનેકધા કહેવાસ-કંકાસ-ઝઘડો ઉભો કરે છે
અને મનમાં માને છે કે મારા જે કેણ છે? દરેક સગાંવહાલાંને પણ દબાતા રાખું છું કેઈ પણ મારી સામું બલવાની તાકાત ધરાવતું નથી. આમ ધારણા રાખી દરેકને શત્રુ થાય છે પરંતુ પાદિયે એવે વખત આવી લાગે છે કે પોકારે પાડતાં કઈ સાંભળતું નથી અને સહાય આપતું નથી. પછી તેના નેત્ર ખુલ્લાં થાય છે કે સ્વાર્થ માટે બીજાએને દબાવ્યા. કલેશ કંકાસ ઉભે કર્યો તે સારું કર્યું નહી.
એક રાજાને મેદી હતા. રાજાની ઈચ્છાનુસાર દરેક વસ્તુઓ હાજર કરતે સ્વચ્છ અને મનહર વસ્તુઓ લાવો. હવાથી અતીવ પ્રિય બન્યું એટલે કેઈની પણ પરવા રાખતે નથી. બીજાઓને ઓછુ આપે કે વધારે લઈ લે તે પણ
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
અતર તિ રાજાને વહાલ હેવાથી કઈ તેના સામે બેલતું નથી. આ સ્વાર્થ પટુએ અન્ય ગ્રાહકેને ઠગી પિતાનું ઘર ભર્યું અને મદ કરવા લાગ્યા.
કઈ મને ઓછું આપેલ છે આમ કહેવા આવે ત્યારે ધૂતકારી કાઢતે. રાજાની બીકથી કે તેને વધારે કહેતું નહીં. આ મોદીએ તે હલકા દરજજાના અધિકારીઓને પણ ઠગવા બાકી રાખ્યું નહીં. તેથી સ્વજન વર્ગ–ઈતરજને તથા સામાન્ય અધિકારીઓ કંટાળી ગયા. અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આનાં પગલાં આ રાજ્યમાંથી ટળે તે નિરાંત થાય. સર્વેને છેતરી પોતાનું ઘર ભરે છે છતાં કાંઈ પણ કહેવાતું નથી. કહેવા જઈએ તે ઝઘડે ઉભે કરે છે. આવા વિચારમાં છે તેટલામાં આ રાજાના મેદીને કારણ વશાત્ અન્ય ગામે જવાનું થયું. અને ત્યાં બે મહિના લગભગ રહ્યો રાજા, અધિકારીઓને પૂછે છે કે મોદી હમણાં દેખાતું નથી. કયાં ગએલ છે અધિકારીઓ કંટાળી ગયા હતા. તેથી કહ્યું કે મહારાજ, મેંદી મરી ગયે. રાજાને અફસોસ થયે દરેકને આનંદ થયે પરંતુ બે માસ પછી તે મેંદી પાછે પિતાના ગામમાં આવી રાજાને મળવા જાય છે પણ અન્તપુરમાં કઈ પેસવા દેતું નથી. રાજાએ પણ મરી ગયો માની તેની તપાસ કરી નહી. એક મહિના બાદ રાજા ઝરૂખામાં આવી ફરી રહેલ છે તેવામાં તે માગે થઈને જતા મોદીને દેખ્યો અને હજુરીયાને ઠપકો આપે કે મોદી તે જીવતે છે ને તમોએ મરી ગએલ છે એમ કેમ જણાવ્યું? હજુરીયાઓએ કહ્યું કે અમે બટું બોલતા નથી. તેના બીજા માણસને પુછી
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
આ. કીતિસાગરસૂરિ રચિત જુઓ સઘળાઓને પુછતાં તેઓએ કહ્યું કે, મેંદી મરી ગયેલ છે.
“રાજાએ કહ્યું કે મરણ પામેલ હોય તે માટે મેદી, કયાંથી દેખાય? મરણ પામેલ જીવતા થતા નથી. માટે તમે અસત્ય બેલે છે દરેકે કહ્યું કે તમારા ઉપર ઘણે પ્રેમ હોવાથી.ભૂત થઈને આવેલ છે અને તમને દેખા દે છે. રાજાએ બરાબર તપાસ ન કરતાં સાચું માન્યું તે પાસે આવવા. માટે ઘણે પ્રયાસ કરે છે. છતાં કેઇ પેસવા દેતું નથી. સર્વની સાથે કંકાસ-ઝઘડે કરેલ હોવાથી તેને મરેલો માને છે. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું કે સ્વાથી અને કલહ કરનાર મરેલો માન. ભલે જીવતે હોય તે પણ તેની કિંમત થતી નથી. હવે તે આ મેદીને ગર્વ ગળી ગયો. રાજા પણ તેના સામું ભૂતને વહેમ હવાથી જેતે નથી દરેક માણસ ધિક્કાર કરી કડવી નજરે જુએ છે. તેથી સમજણ પડી કે કેઈની સાથે લેવા દેવામાં કજીએ કરી નહી. માટે તે મનુષ્ય સ્વાર્થની ખાતર–કે સ્વાદને લીધે તેમજ મેહ માયાના કારણે કેઈની સાથે અણુ બનાવી રાખે નહી. અણ બનાવમાં દરરોજ તે નહી પણ કોઈ પ્રસંગે મહાટી નુકશાની આવી લાગે છે. પછી પસ્તાવાને પાર રહેતું નથી. સ્વાર્થમાં અને સ્વાદમાં તથા અત્યંત રાગમાં અનેક અથડામણે ઉભી થાય છે. અને અગત્યનું કામ અધુરૂં રહે છે.
- જ્યારે સ્વાર્થ અને સ્વાદને દૂર કરવામાં આવે ત્યારે સ્વ પરોપકાર સાધી શકાય છે જે ભાગ્યવંતના ત્યાગ-સંયમ-સહનતા વિગેરે સદ્દગુણે પ્રકાશ માન થઈ રહેલા હોય છે તે મહાભાગો સ્વાદ-અને સ્વાર્થને ત્યાગ
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૩૪૪ કરી શકે છે. પછી તેમને દ્રવ્ય દશ પ્રાણની પરવા રહેતી નથી. તેથી સર્વત્ર તેઓ પ્રાય પ્રશંસા પાત્ર બને છે. સંય. મનું પાલન કર્યા સિવાય સ્વાર્થ અને સ્વાદને ત્યાગ બની શક્ત નથી અને આત્મ વિકાસ કે પ્રશંસા મળતી નથી. દુર્યોધન પાસે રાજ્ય ઋદ્ધિ હતી. કોઈ પ્રકારે દુન્યવી પદાર્થોની ખામી હતી નહિ છતાં પાંડવો કરતા અધિક મહત્તા મેળવવા–અને તેઓને વિપત્તિ-વિડંબનાઓમાં નાંખવા કપટ કરી જુગારમાં પાંડને પરાજીત કરી વનવાસ-મકલ્યાવનવાસમાં પણ સ્વાર્થ ખાતર વાણુવર્ત નગરમાં લક્ષા ઘર બનાવી તથા બહારથી પ્રેમ દેખાડી તેમાં રાખ્યા અને તેઓને બાળી નાંખવા લાક્ષા ઘરમાં હાય લગાડી. પણ વિદુરજી મારફત બનેલી સુરંગ દ્વારા તેઓ બહાર નીકળી ગયા. તેઓને મારી નાંખવા કીમિર સાથે મસલત કરી એકલે તેમાં પણ દુર્યોધન ફાવ્યું નહી.તે રાક્ષસને પરાભવ કરી પાંડ માતાની સાથે આગળ વધ્યા. અને હેડબ વનમાં આવી હેડંબ રાક્ષસને હરાવ્યો. ભીમસેને તેની બેન હેડંબાની પાસેથી અંધકારમાં પ્રકાશ કરનારી વિદ્યા મેળવી હેડમ્બાને સેવા ભાવ દેખી કુંતી માતાએ અને લૌપદીએ ભીમસેનનું તેની સાથે લગ્ન કરાવ્યું. તેણીને ઘટેચ નામે દીરે થયે. ત્યાર બાદ એકચકા નગરીમાં આવી દેવશર્મા બ્રાહ્મણને ઘરમાં સુખેથી રહ્યા. આ નગરીમાં બકાસુરને મહાન ઉપદ્રવ હતે. દરરોજ તે એક માણસને ભેગ લેતે દરરોજ એક માણસ અને બળી બાકળા આપવાની કબુલાત હેવાથી દેવશર્માને વારે આવ્યા તેથી ઘરના માણસો કલ્પાંત કરવા
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
આ, કીર્તિ સાગરસૂરિ રચિત લાગ્યા. પોપકારી કુંતા માતાથી સહન થઈ શકયું નહી. તેથી તેમણે કહ્યું કે તમે કલ્પાંત કરે નહી. દેવશર્માને બદલે મારા ભીમસેનને મેકલીશ. દેવશર્માના પરિવારે ના કહ્યું છતાં માતાની આજ્ઞાથી ભીમસેન ગયે અને બકાસુરને પરાસ્ત કર્યો. અને સર્વજનેને બચાવ્યા. એકચક્ર નગરીની પ્રજાએ તથા-રાજાએ ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. પરોપકાર વૃત્તિવાળા–પરોપકારના પ્રસંગે પ્રાણેની પણ પરવા રાખતા નથી. આ ઉક્તિની સિદ્ધિ કરી. દુર્યોધને આ બીના સાંભળી તે બળવા લાગ્યો. ભયભીત અધિક બન્યા નિન્દાપાત્ર બની જે મહત્તા હતી તે ગુમાવી બેઠે. બીજાઓને નુકશાન કરવાની ભાવના-તથા કપટ કરવા પૂર્વક અન્યનું છીનવી લેવાની વિચારણા કષ્ટ દાયક છે. તે પછી તે મુજબ વર્તન કરનારને દુખદાયક કેમ ન થાય ? માટે દરેકનું કલ્યાણ ઈચ્છે. ૧૪૧ સંતેષ-સંયમ–સહનતા અને સમતા, સર્વેની આશાઓ પૂરી કરે છે. છતાં આવા ઉમદા માગને ત્યાગ કરી ઉમા ગમન કરે તેને કઈ
નિરોધ કરતું નથી. પણ તેમાં સ્વારનું કલ્યાણ નથી. જ આમ રીતસર સમજી હિતકર માગે વળવું તેજ બુદ્ધિમત્તા છે. ઘણાય - ન્મત્ત માણસે સંતેષાદિ સન્માગને ત્યાગ કરી દુર્યોધનની માફક ઉન્માર્ગે ગમન કરી રાજ્ય-દ્ધિ-સમૃદ્ધિ-શુદ્ધિ ગુમાવી નીચ કટીની અવસ્થાને પ્રાપ્ત થએલ છે ઉભાગે ગમન કરનારને ઈષ્ટ લાભ મળે કયાંથી જે પોતાની પાસે હોય તે યણ ગુમાવી બેસે છે માટે સંયમ અને સહિષ્ણુતા વિગેરેને
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર જયોતિ
૩૪૫
આધાર લઈ સ્વપરનું કલ્યાણ કરવા ઉદ્યમશીલ બને. આ આ સિવાય અન્ય સાચા સુખને માગ નથી. ઉન્માર્ગે જશો અને સાચી શિખામણ માનશે નહી તે પરિણામે પસ્તાવાનું થશે પછી આગળ વધવાનું સાધન મળવું તે અશકય બનશે માટે વિવેક નેત્રને ઉઘાડે અને સમાગે વળે. આશાઓ ઇચછાઓ અને તૃષ્ણને આધીન બનેલ ભલે પછી રાજામહારાજ અગર સાધન સંપન્ન શ્રીમંત હોય તે પણ તેઓની તૃષ્ણ શાંત નથી. અનેકધા ચિન્તાઓ-વ્યાધિઓમાં ઘેરાએલ હાવાથી દુઃખમય અંદગાની પસાર કરે છે જ્યારે પિતાની સામાન્ય સ્થિતિ હોય છે ત્યારે એવી વિચારણા કરે છે કે જે મારી પાસે મનહર અને ઈચ્છિત ધન દોલત હોય તે સાધમિક બંધુઓનું પૂરતા પ્રમાણમાં વાત્સલ્ય કરી પુન્યને બંધ કરૂં તથા સાત ક્ષેત્રેમાં ધનને વાપરી મળેલ જીવનની સાર્થકતા કરી સુખી થાઉં. આમ ધારણ કરી અનેક વ્યાપાર કરે છે વ્યાપાર કરતાં પુણ્ય ચેગે ધનાઢય બને ત્યારે દેલતની રક્ષા માટે ચિંતાતુર બને છે અને પુત્રાદિક પરિવાર ન હોય ત્યારે તેની આધિ આવીને વળગે છે. પુત્રાદિક પરિવાર હેતે પણ પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠા વિગેરેની જંજાળમાં પડી જે સ્વ કર્તવ્ય પ્રથમ ધારેલું હતું તે ભૂલી જાય છે. તેઓ સમજતા નથી કે દુન્યવી સારા અનુકુલ સર્વ સંગ તથા ધનાદિક પ્રાપ્ત થએલ હેય તે પણ આત્મ સંતેષ–સંયમ અને સહિ. ૧ણુતા સિવાય ચિન્તાઓ અને જંજાળ ટળતી જ નથી. એક સુખના અથીએ પોતે સાધન સંપન્ન હોવા છતાં પણ ચિનાઓ વાપાત વિગેરે દૂર ખસ્યા નહી ત્યારે દેવની આરાધના સુખ
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસરિ રચિત માટે કષ્ટ વેઠીને કરી. છ મહિના બાદ દેવે પ્રસન્ન થઈને કહ્યું કે તારે હવે કેવું સુખ જોઈએ છીએ તે વિવેક અને વિચારણા સાથે તેમજ સર્વસ્થલે નિરીક્ષણ કરીને માગ? આ ભાઈ સાહેબ સુખી માણસની શોધમાં પડયો. દરેકને પૂછે કે કહે ભાઈ તમે સુખી છે? ચિન્તા વિનાના છે? ત્યારે જવાબમાં તેઓ કહે છે કે અમને પૈસાની ચિન્તા છે પૈસા મળે તે દીનતા ખસે ત્યારે ધનાઢ્ય શ્રીમતે કહે છે કે અમારા ઘરમાં પુત્ર-પત્ની વ્યાધિગ્રસ્ત છે તે વ્યાધિ ટળે તે આનંદ રહે. ત્યારે પુત્રાદિ પરિવાર વિનાના કહે છે કે ધન દેલત તે છે પણ પુત્ર-પુત્રી નહી હોવાથી ચિન્તા ખસતી નથી. દુનિયા અમે વાંઝીયા તરીકેનું મહેણું મારે છે. આ માર અમારાથી સહન થતું નથી. જે પુત્ર અગર પુત્રી જન્મે તે ખુશી થઈએ ત્યારે કેટલાક કહે છે કે પુત્ર-પુત્રી જમે છે તે ખરા પણ જીવતા નથી. દવા માટે હજારો રૂપીયાને ખર્ચ કરવામાં આવે છે તે સઘળે ફેગટ જાય છે ત્યારે કેટલાક કહે છે કે ધન દોલત વિગેરે સારા પ્રમાણમાં છે પણ દીકરાએ નફફટ પાકયા છે વ્યસનમાં મિલકતને વેડફી નાંખે છે. અરે ભાઈ ચિન્તાને પાર નથી. આ મુજબ દરેકને પુછતાં કઈને કઈ-કઈને કાંઈ કષ્ટ તે સુખના અથને માલુમ પડયું છતાં પણ સુખીને શે ધવા માટે આગળ પ્રયાસ કરે છે. તેવામાં એક નગરના શેઠને સુખી દે. આ નગશેડ શરીરે સાજા તાજા છે. પુત્ર પરિવારાદિક પણ અનુકુલ છે. આવક પણ પૂરતા પ્રમાણમાં જાણ તથા ચિન્તા રહિત છે. એમ જાણી. આવા શેડના સુખની માગણ દેવ પાસે કરૂં
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
“ આમ વિચારણા કરે છે, તેવામાં શેઠની નજર તેના સામી પડી. અને પૃચ્છા કરી કે ભાઈ શી વિચારણા કરે છે. તેણે કહ્યું કે આધિ-વ્યાધિ અને ઉપાધિ રહિત બનવા માટે દેવની આરાધના કરી. દેવે પ્રસન્ન થઈને કહ્યું કે તારે કેવું સુખ જોઈએ, મેં કહ્યું કે આધિવ્યાધિ વિગેરે વિનાનું. દેવે કહ્યું કે એવી કઈ વ્યક્તિ હોય તેને શોધી તપાસ કરી મારી પાસે લાવ! તેથી તપાસ કરતાં હે શેઠ! તમે સઘળી બાબતે સુખી દેખાવે છે. આમ, વિચારણા કરતે હતા. શેઠે કહ્યું કે મારા જે કઈ દુઃખી નથી. જે જે મારા જેવું સુખ માગતે નહી. નહીતર પસ્તાવાને પાર રહેશે નહીં. અરે શેઠ! આમ તમે કેમ બોલે. છે હું તે તમને સઘળી વાતે સુખી દેખું છું. શેઠ કહે, સાંભળ પૈસે ટકે સુખી તે છું પણ એક પુત્ર જમ્યા પછી ઘરમાં પત્નીને અસાધ્ય વ્યાધિ થયે. દવામાં ઘણા પૈસા ખર્ચા પણ તે વ્યાધિ નષ્ટ થયું નહીં. ત્યારે મારી પત્ની નાના પુત્ર માટે અશિસ કરવા લાગી. અને કહેવા લાગી કે આ થએલ રેગ મટતો નથી અને મરી જવાશે. આ બે વર્ષના બાળકની શી વલે થશે ? તમે મારા મરણ પછી બીજી બાયડી કરવાના. તેણને પણ પુત્રાદિક થશે. પછી તે મારા દીકરાને કઈ પુછશે નહી. શક્ય માતા શક સંતાનેને સંભાળશે કે મારા દીકરાને? શેઠે તેને શાંત કરવા કહ્યું કે ભલે અપર માતા કદાચ સંભાળ રાખે નહી. પણ દીકરો મારે પણ ખરો? હું સંભાળ કશું નહી રાખુ? મારા પર વિશ્વાસ છે કે નહી. તેણુએ કહ્યું કે
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
આ. કીતિસાગરસૂરિ રચિત પુરૂષને શે ભરૂસે. પરણેલી બીજીમાં આસક્ત બન્યા તે મારા પુત્રની બેહાલ દશા થશે તે માટે વાપાત કર્યા કરે છું. શેઠે સોગન લીધા પણ માન્યું નહીં. અને ચિન્તા કરવા લાગી ત્યારે મેં વિચાર કર્યો, આ સ્ત્રી ચિન્તાના
ગે મરણ પામ્યા બાદ સદગતિ પામશે નહી, આમ વિચારણું કરીને કહ્યું કે આચાર્ય મહારાજને અત્રે પધરાવી તારી સમક્ષ સર્વથા જાવજ જીવ યાવત્ બ્રહ્મચર્થની બાધા-નિયમ લઉ તે પછી તને ચિન્તા રહેશે નહી ને? સ્ત્રીને ચક્કસ મરણ પામવાની ખાત્રી હતી. તેથી હા કહી. આચાર્ય મહારાજની પાસે તેણીની સમક્ષ બ્રહ્મચર્ય જાવજ જીવ સુધી ગ્રહણ કર્યું. સ્ત્રીને શાંત વળી. આનંદમાં રહેવા લાગી. પછી અરે ભાઈ! બન્યું એવું કે ચિન્તા ગઈ. વલોપાત થયે નહીં. દવા તે ચાલુ હતી તેથી દવા લાગુ પડવાથી સ્ત્રીને રેગ નષ્ટ થયે અને ધીમે ધીમે આરોગ્ય પ્રાપ્ત કરી સાજી થઈ. ખાવા પીવાની સારા પ્રમાણમાં અનુકુલતા હોવાથી અનુક્રમે વિકારી બની. વિષય સુખની જંખના કરવા લાગી. મેં તે બ્રહ્મચર્ય જીવન પર્યત લીધેલ હોવાથી ગમે તેવી પ્રાર્થના કરી ખુશી કરતી પણ તે નિયમમાં મક્કમ રહ્યો, કાંઈ પણ વળ્યું નહી ત્યારે કેાઈ વિષયાભિલાષી–વ્યભિચારી સાથે સંબંધ બાંધ્યે. ઘણી રાગી થએલ હોવાથી બે દીકરા તેણીને થયા. ક્રોધ કર્યો નહીં. તેના દીકરાની પણ સંભાળ રાખી. આ ત્રણ પુત્રોમાંથી એક દીકરો અમારો છે અને બે દીકરા તેના છે. મનમાં તે અતિશય મુંઝવણ થાય છે. પણ હવે ઉપાય રહ્યો નથી. એલ. મારા જેવું સુખ
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ તારે માગવું છે? સુખીની શોધમાં નીકળેલ ભાઈ તે અચંબે પામી વિચાર કરવા લાગે. હવે સર્વ સ્થલે સુખી માણસની શોધ કરી પણ કેઈ સુખા વ્યક્તિ પ્રાપ્ત થઈ નહી. હવે શો ઉપાય કર. શેઠે તેને સમજણ આપી કે અરે મહાનુભાવ! સુખી થવું તે આપણું હાથની બીના છે. અન્યત્ર શોધ કરવાની નથી. સંતેષ–સંયમ અને સમતા ધારણું કરીશ તે સાચું સુખ કદાપિ ગેર હાજર નથી. પાસે ને પાસે છે. કેઈને પુછીશ તે સત્ય સુખને આસ્વાદ કરનાર, મુનિવર્ય સિવાય અન્ય વ્યક્તિ મળશે નહી. માટે સંતોષ સંયમને આદર કર,
આ પ્રમાણે શેઠની શિખામણ માની મુનિવર્યોને ઉપદેશ શ્રવણ કરી સંતેષ વિગેરેને ધારણ કરી ધાર્મિક ક્રિયામાં તત્પર બન્યો. પૈસા ટકાની ચિન્તા હતી નહી. ઉપદેશની ખામી હતી. તે પૂર્ણ થઈ હવે તે કડવાશ-પ્રતિકુલતા આવે તે સંયમને ધારણ કરી તેને રીતસર સહન કરી લેતે અરે ભાગ્યશાલીઓ સુખને માટે અન્યત્ર શોધવા જશે તે કઈ પણ સ્થલે પ્રાપ્ત થશે નહીં. તમારી સમીપમાં હોય તે બીજે શોધવાથી કેમ મળશે? કદાચ સુખ મળશે તે કલયના જન્ય. પણ કલ્પનાનું પરિવર્તન થતાં વિલંબ થતો નથી. વિવિધ વ્યવસાય કરતાં ધન દેલત વિગેરે મળ્યું પણ વ્યાપાર કરતાં તે લત લાત મારીને ખસી ગઈ અગર શારીરિક વ્યાધિ ઉત્પન્ન થઈ ત્યારે સુખની ક૯૫ના ટળી જાય છે. અને સંકટ આવીને હાજર થાય છે. તેવા વખતે સંતોષ સંયમ–સમતા હશે તે દુખ સંકટ જેવું ભાસશે નહી.
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
આ. કીર્તિસાગરસૂરિ સંચિત અને આતે કટી–પરીક્ષા થઈ એમ મનાશે. આમિક ગુણના આવિર્ભાવમાંજ સત્ય સુખ સમાએલ છે. અન્યત્ર શોધવામાં તે આશા-નિરાશા ઉદ્વેગ-બેદાદિ છે. આમ સમજી આત્માની શકિતને ફે ર. ઈષ્ટ સુખને અનુભવ આવતા રહેશે. અનતા અડાશાએ ધાર્મિક વ્યવસાયના ગે સંયમ-સમતાદિ ગુણે ને પ્રાદુર્ભાવ કરી અનંતા સુખના સ્વામી બનેલ છે અને બનશે. રાત્રિ વ્યતીત થયા પછી દિવસ સર્વ પ્રાણીઓને સરખે ઉગે છે પરંતુ તે દિવસ પરોપકાર વિગેરેને કરવા પૂર્વક આનંદ પૂર્વક પસાર કરે કે અનાચાર ગે રોદડાં રડીને કે વ્યાધિ વિડંબનાઓ ભેગવીને પસાર કરે તે આપણા હાથની વાત છે. ઉગેલે દિવસ જે ચિન્તા રહિત પસાર થયે તે આવતે દિવસ આનંદ પૂર્વક પસાર થશે. અન્યથા તે રાદડાં રડવાનો વખત આવશે. કહો, ત્યારે કેવી રીતે દિવસ પસાર કરશો.
તમારે વિદ્યમાન દિવસ અને આવતાં દિવસે સુખ પૂર્વક પસાર કરવા હોય તે ચાલુ લક્ષણથી નીતિ ન્યાયમાં તત્પર બને. ભવિષ્યમાં કેવા બનવું, સુખી કે દુખી તેના વિચારે કરો. જો તમે ધાર્મિક કાર્યોમાં તત્પર છે તે કોઈ કષ્ટ આપવા સમર્થ બનશે નહી તમને સહારે મળ્યા કરશે ગુલાબ પુપને દેખી નીચે રહેલા કાંટાથી ભયભીત બનશે નહી. તમારે ગુલાબની જરૂર છે તે ઉપયોગ રાખી તેને સ્વીકાર કરે. ઉપગ રાખે નહી તે કાંટા વાશે એમાં નવાઈ શી? દરેક આત્મ કલ્યાણકારક કાર્યોમાં કષ્ટ રહેલ છે. પરંતુ ઉપયોગ રાખનારને કષ્ટ કટકે સુખ દેતાં નથી. કષ્ટ કંટકે
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ હશે તે ખ્યાલ રખાશે અને કચ્છમાંથી આનંદ મેળવવાની ચાવી મળી રહેશે. ૧૪ર જ્યાં સુધી આપણું માનસિક વલણ, અભ્યદય કે શ્રેયના લક્ષે નથી ત્યાં સુધી આપણે અલ્યુદય તરફ પ્રયાણ કરવા સમર્થ
બનતા નથી. નસીબ વિપરીત છે. આમ ધારણ કરી તે આળસ પ્રમાદને આવવા અવકાશ મળશે. અને જે અભ્યદયની ઇચ્છા છે તે પૂર્ણ થશે નહિ. નાશી પાસના વિચારો કરવા ફતેહ જે તમારી રાહ જોઈ રહેલ છે તે દુર ખસી જવાની માટે પરમાત્માની આજ્ઞા મુજબ માનસિક વલણને અભ્યદય તરફ રાખી પ્રમાણિક પણુએ વતન રાખે. અભ્યદય તમારી પાસે છે તે આવી હાજર થશે. સત્ય અભ્યદય દૂર હૈતો નથી અને તમારી રાહ જોતા હોય છે માટે માયા-મમતાને નિવારી પુણગે મળેલે દિવસ સદાચારની આરાધના કરી સફળ બનાવે. જગતની ખટપટમાં તથા અન્યને પરાજય કરવામાં કયાં દિવસ ને વૃથા ગુમાવે છે ? લાખો સેનામહોરો કરતાં એક ક્ષણની અધિક કિંમત છે. ગુમાએલ મહેરો મળી રહેશે પણ વૃથા ગુમાએલ વ્યતીત કરેલ ક્ષણ મળી આવશે નહિ, સંસારમાં મનુષ્ય તો ઘણા કરેડે અબજોની સંખ્યામાં છે પરંતુ વસ્તુગતે વરતુઓને જાણનાર કેટલા? હજારોની સંખ્યામાં પણ મળી આવશે નહી. જે સર્વજ્ઞ ભગવાન ગણત્રી કરીને કદાચ કહે તે તદ્દન અલપ પ્રમાણમાં મળી આવશે. હેય-ય અને ઉપાદેય-સત્ -અસતું નિત્યનિત્યની સમજણ
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આ. કીતિસાગરારિ રવિ વાળા વિરલા હોય છે. જેમાં સત્-અસત્ વિગેરેની સમ. જણ પૂર્વક સદ્વિવેક–ઉપશમ સમત્વ ભાવ ઝળહળી રહેલ હાય અને તેના ચગે કષાયમાં કાપ પડેલ હોય અગર સર્વ થા નાશ પામેલ હોય તેઓ જ રવજીવનની સત્તા મેળવે છે. આ સિવાયના ભલે મનુષ્ય કહેવાતા હોય અને દુન્યવી સત્તા સમૃદ્ધિ વિગેરે ભેગવતા હોય તેઓ સ્વજીવનને સાર્થક કરવા બે નસીબ રહે છે. માટે મનુષ્યભવની સફળતા સાથેકતા કરવી હોય તે સત્-અસ–હેય-શેયાદિનું સમ્યગૂજ્ઞાન રીતસર મેળવી વિવેક ઉપશમ અને સમત્વને ધારણ કરવાની ખાસ અગત્યતા છે. પશુઓ પણ સ્વજીવનની ચેન કેન પ્રકારે પૂર્ણતા તે કરે છે. તે પછી મનુષ્યમાં અને પશુઓમાં તફાવત છે? તે કહેશે. સત્-અસતર્હેય-સેય ઉપાદેય વિગેરેનું સમ્યગુજ્ઞાન હોય નહિ તેવા મનુષ્યો, અજ્ઞાનતાના જેરે કારણ વિના પણ અપકાર કરી પાછા ખુશી થાય છે તે અધમ કોટિના જાણવા. અપકાર કરીને સજજનને ઉપદેશ સાંભળી પસ્તાવે કરે તે અધમ કરતાં ઠીક છે. અને કારણ પામીને અન્ય પ્રાણીઓને અપકાર કરી પુનઃ પસ્તાવો કરનાર મધ્યમ છે. અને ઉપકારીને ઉપકાર માની તેને બદલે વાળવાની કશીશ કરવા ધારણા રાખે અને અવસરે સહકાર આપે તે ઉત્તમ કહેવાય, પરંતુ જે મહાશય? અપકાર કરનારના ઉપર ઉપકાર કરે છે તે ઉત્તમતમ છે. આવા ભાગ્યશાળીએજ જગતમાં સ્વપરનુ કલ્યાણ સાધી શકે છે. તથા કેટલાક માણસે, પ્રથમ સંક્ષિપાત જેવા હોય છે કે જેના પ્રથમ કેળીઓમાં આવેલ માંખ–પોતે મરણ પામે અને ખાધેલું
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર ન્યાતિ
૫૩
સ્કૂલમાંથી એકાવે વમન કરાવે વળી કેટલાક એવા હાય છે. તેની તમને ખબર તેા હશે, કરાળીઆ જેવા, પેાતે મરણુ પામે અને ખાનારને કુષ્ટ-કેાઢને વ્યાધિ ઉત્પન્ન કરે આવા માણસા અધમ કોટીના કહેવાય તેમાં નવાઈ નથી. આવી અધમ કાટીની ગણનામાં અવાય નહી અને ઉત્તમ અનાય તેમજ સ્વ જીવનનું પણ કલ્યાણ સધાય તે માટે ઉપકારીના ઉપકારને ભૂલા નહી. શકય બદલા વાળવા દરરાજ ધારણા રાખવી. મનેાહર મધુર ફુલવાળા વૃક્ષાના ગુણ્ણાને ગ્રહણ કરી જે માનવા અપકારના ઉપર ઉપકાર કરે છે. શીતલ છાંયે અને ફ્લે અર્પણ કરે છે. તેઓ કલ્પતરૂ કરતાં પણ ઉત્તમ ગાયકલ્પતરૂ તા. પ્રાર્થના કરનારને ઇષ્ટ કુલ આપે પણ પથરા મારે તા કાંઈ પણ પ્રાપ્ત થાય નહી ત્યારે મધુર ફુલવાળા વૃક્ષા મુસાફાને પથરા મારતાં પશુ લ આપે છે. દેવા પશુ રીતસર આરાધના કરવા પૂર્વક જો પુછ્યાય હાય તા જ માગણી મુજબ અપણુ કરે પરંતુ અપમાન–તિરસ્કાર કરનારને કાંઈ પશુ આપે નહી તેથી મધુર ફુલવાળા વૃક્ષા કલ્પતરૂ-દેવ-કામવટ કરતાં ઉત્તમ કહેવાય છે. તમા પણુ મધુર ફુલવાળા વૃક્ષા જેવા અના. કાઇ તમારૂ અપમાન કરે. તા પણ નારાજ ખનતા નહી. તેને દયાપાત્રમાની ઈષ્ટ લને આપતા રહ્યા. તેમાં જ કર્મ-કામનાના નાશ છે. અને આત્માના શુભેાના ઉઘાડ છે. અત્યાર સુધી આ મુજબ વન કરેલ નહી હાવાથી આપણે આત્મિક ગુણાને મેળવી શકવા સમર્થ અન્યા નથી. અને માનવ ભવની સફલતા કરી શકયા નથી.
૨૩
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત - “અરે વિચાર કરીને વિવેકમાં આરૂઢ થએલ મહાશ! તમારી આશા–કે કામના જે તમેએ રાખી હશે. તે કારણ વશાત્ ફલીભૂત થએલ હશે નહી. તેથી ચિન્તા વલયાત કરવા જેવું નથી. આ જગતમાં કેની કામના-કે આશા તૃષ્ણ ફલવતી બનેલ છે. તે તમો રીતસર કહી શકશે નહી. એની સફલતા કે નિષ્ફળતા ઉપરથી ભાગ્યને કે અભાગ્યને છેલ્લે આંક કાઢશે નહી. માનવ દેહ-શારીરિક બલ–આર્ય ક્ષેત્રાદિકની પ્રાપ્તિ એ ભાગ્યદયે જ મળે છે. અભાગ્યને હઠાવવું-અને ભાગ્ય-પુણ્યની પ્રાપ્તિ કરવી તે તમારા હાથની બીના છે. જે જે આશાઓ તથા કામના ફલતી નથી તેનું કારણ તપાસે એટલે તમને ખ્યાલ આવશે કે અન્તરાય કર્મ બાંધેલ હેવાથી ઈછા આશાઓ ફલતી નથી. હવે તે આશાઓ વિગેરેને ફેલવતી બનાવવી હોય તે અન્તરાય કર્મને હઠાવવા માટે બરાબર બલને ફેરવે તમે કેઈને અન્તરાય કરશે નહી તે અન્તરાય તમને નડશે નહી–સ્વાદ-સ્વાર્થની ખાતર બીજાઓને અન્તરાય કરેલ હોવાથી તમારી આશાએમાં અને કામનામાં વારે વારે વિદને ઉપસ્થિત થાય છે. એ નકકી સમજે. ૧૪ર કેઈના કાર્યોમાં વિન કરે નહી. અને વિદન કરીને ખુશી થાઓ નહી, એટલે વિદન-અન્તરાયને આવ
વાને અવકાશ મળશે નહી. ધાર્મિક કાર્યોમાં કદાપિ વિદત કરશે નહીં. પરંતુ સહકાર આપીને ખુશી થશે. અતરાય વિન આવેલ હશે
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ તે પણ ખસી જશે. અને લાગણી રાખી ધાર્મિક ક્રિયામાં તત્પર બનશે બીજાઓને ધાર્મિક કાર્યોમાં પણ વિM ઉપસ્થિત કરવાથી કેને પરિણામે લાભ મળે છે તે તમે બરાબર તપાસ કરશે. પાંચ પ્રકારના વિદને શાસ્ત્રકારે કહેલા છે. તે ખ્યાલમાં લાવી તેને હઠાવવા માટે પ્રયાસ કરશે. સર્વ કામના અધુરી રહેશે નહી. લાભ થતે જશે.
જેનાથી આત્મિક વિકાસ આત્મનિતિ થાય. એવા સમ્યગ જ્ઞાન વિનાની સત્તા-સાહ્યબી-સંપત્તિ વિગેરે મેળવીને ખુશી થવું તે મસ્તકને કાપી નાક રાખવા જેવું છે. કારણ કે જે સાહાબી સત્તા મેળવી છે. તે સમ્યમ્ આત્મિક જ્ઞાન વિના સંસારમાં અભિમાન વિગેરેને હાજર કરી ચાર ગતિમાં પરિભ્રમણ કરવામાં નિમિત્ત બને છે. સંતેષ સંયમ સહિષ્ણુતાની આરાધનામાં પુનઃપુનઃ વિને ઉપસ્થિત કરે છે. તે પ્રસંગે ઉપસ્થિત થએલ વિદનેને હઠાવવાની તાકાત રહેતી નથી જેમ જેમ હઠાવવા માટે પ્રયાસ થાય છે. તેમ તેમ વિદને વધારે વેગ પકડે છે. જે જે વૈભવ વિગેરે મળે છે. અને વધાર્યો છે. તે તે દ્વારા આ ન્નતિ થવી જોઈએ. ચિન્તા વલોપાત ટળ જોઈએ તેના બદલે વિપરીત પરિણામ આવે તેવી સાહ્યબી સત્તાથી શું સુખ મળવાનું? માટે કહેવાય છે કે, જેનાથી આત્મોન્નતિ ન સધાય એવા સમ્યગજ્ઞાન વિનાની સાહ્યબી અને સંપત્તિ, માથું કાપીને નાક રાખવા જેવી છે. મસ્તક કપાઈ ગયા પછી નાક રહેશે કેવી રીતે ? અર્થાત રહેશે નહી. બ્રહ્મદત્ત ચક્રવતિની પાસે તેમજ સુભમ ચકવતિની પાસે છ ખંડની સત્તા હતી અને સાહ્યબી પણ
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક
આ. કીતિસાગરસૂરિ રચિત મને હર હતી. ચૌદ રત્ન નવનિધિ વિગેરે જેની પાસે હોય તેને સાંસારિક વિષયેની ખામી હોતી નથી. અને તેમને ભાસતી પણ નથી. પરંતુ એક આત્મજ્ઞાનની ખામી હેવાથી દુર્ગતિના ભાજન બન્યા. તે સંપત્તિએ દુર્ગતિના બારણું બંધ કર્યા નહી પણ તેનું ઉદ્ગાટન કર્યું અને તેત્રીશ સાગરેપમ સુધી મહાવિંપત્તિમાં ફસાવી નાંખ્યા. ભરતચક્રી સગર ચક્રવર્તીઓને આત્મજ્ઞાન હોવાથી મળેલી સંપત્તિને ત્યાગ કરી તેમણે આત્મવિકાસ સાધી પરમપદને પ્રાપ્ત કર્યું અને સાદી અનંતમે ભાગે અનંત સુખના સ્વામી થયા છે. માટે દુન્યવી સત્તા–સાહ્યબી, પુણ્યોદયે પ્રાપ્ત થશે પણું આત્મજ્ઞાન હશે નહી તો આવી બન્યું એમ માનશો.
અનંતજ્ઞાન-દર્શન સુખાદિ મેળવવું હોય તે સત્તાસાહ્યબીમાં વિશ્વાસ રાખતા નથી. મન્નમત્ત બનતા નહીં. જે અંતે અનંતા દુઃખમાં ફસાવનાર છે. તે ટાળવા માટે પ્રયાસ કરવાની ખાસ અગત્યતા છે. સાહ્યબી–સંપત્તિ વિગેરે કર્મજન્ય છે. અને કર્મ પણ જડ છે. અને ચેતન આત્મા છે. કમની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંત ગુણ છે. તેથી આ કમ શક્તિને ત્યાગ પૂર્વક આત્મોન્નતિમાં સારી રીતે આગળ વધે અંતવાળી વસ્તુઓમાં કેણ વિશ્વાસ રાખે? અંતવાળી આ સઘળી સત્તા સંપત્તિ છે તે માટે સમ્યજ્ઞાન હેવું જોઈએ. જ્યા સુધી આ સમજાશે નહીં. અને રાગ દૂર કરવામાં નહીં આવે તે ફસામણ વાટ જોઈને રહેલ છે. તમારી પાસે દુન્યવી પદાર્થોનું જ્ઞાન હશે તે અનંત સુખ મેળવવામાં કારગત થશે નહીં. પણ સાથે સાથે આત્મિક ગુણોનું જ્ઞાન હશે તે જ ખપમાં આવશે
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
આંતર જયોતિ માટે સાંસારિક વસ્તુઓનું સમ્યગજ્ઞાન મેળવીને ડુલી જા નહી. સાંસારિક જ્ઞાનથી યુદ્ધ કંકાસ-કલેશ અદેખાઈ વિગેરે નાશ પામતા નથી પણ તેમાં વધારે કરતા રહે છે તમારી સત્તાથી અન્ય જનને દબાવી દેશે. પણ કમજન્ય કલેશની શક્તિને હઠાવી શકશો નહીં. તમારી પાસે આલીશાન મહેલે હશે અને તેમાં મોજ મજા માણતા હશે. પરંતુ છેવટે તેને ત્યાગ કર પડશે. અગર તમને રડાવી અનેક ધરતીકંપાદિ કારણે પામી પિતે પડી જમીન દોસ્ત થશે. તમારી સેનામહારે પ્રિય ઝવેરાતને તે વખતે પૃથ્વીમાં ગરી જતાં શરમ આવશે નહિ. અને બેહાલ કરવા પૂર્વક પૃથ્વી કાયની જાતિ હેવાથી પૃથ્વી સાથે સારી રીતે સગાઈ બાંધશે આમ વિચારી આત્માની ઉન્નતિ સધાય તેવું જ્ઞાન મેળવે
દેવ-ગુરૂ અને ધર્મને સહારે લઈને–સંવેગી– વૈરાગી અને શ્રદ્ધાવાળા સમ્યગ જ્ઞાનીઓ, જગતના સંગે અને વિયેગોને સ્વભાવ રીતસર જાણું આત્મિક ગુણેને આવિર્ભાવ કરવા ઉપર દરરોજ નજર રાખ્યા કરે છે. તેથી તેઓ ભૌતિક પદાર્થોમાં મુગ્ધ બનતા નથી. તેઓને સહારે લઈ અશુભ વિચારે વૃત્તિઓને દૂર કરી આત્મ ગુણેમાં સ્થિરતા ધારણ કરે છે. ત્યારે સાંસારિક પદાર્થોમાં મુગ્ધ બનેલ-દેવગુરૂ ધર્મને સહકાર લઈ પિતાને સ્વાર્થ સાધવા દરરાજ જગ-તમાં દૃષ્ટિને દેડાવે છે. એટલે તેનામાં દયા–દાન દમવિવેક વિગેરે જે આત્મિક ગુણેને પ્રાદુર્ભાવ કરનાર અનન્ય સાધન છે તે મેળવી શક્તા નથી. ઉલટા ઉન્માર્ગે ચઢી જે શક્તિ તથા પુણ્યદય છે તેને પણ વેડફી નાંખી હેટી
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
આ. કીતિ સાગરસૂરિ રચિત
યાતના ભાગવે છે. માટે ભૌતિક પદાર્થાના સહકાર તથા દેવગુરૂના અને ધમ'ના સહારા લઈ આત્મિક ગુણા તરફ નજર રાખ્યા કરી. જેથી આત્મિક ગુણામાં સ્થિતા થતાં જે આનદ જોઈએ છીએ તે આપાઆય હાજર થશે. સત્ય સુખના અભિલાષીએ તા પાતાનુ વતન એટલે મનવચન અને તનની સઘળી વૃત્તિએ અને પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી સુધારવા તત્પર બને છે. એટલે કર્મોદયે જે આતા આવેલી ડાય છે. તેનુ જોર ચાલતું નથી. સ્વયમેવ હતાશ મનીને ખસી જાય છે. પછી તેમને કોઇ પ્રકારની ભીતિ કે વિડંબના રહેતી નથી. અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિએ સંકટવિડંખનામાં નાંખવા ખાકી રાખી નથી, અને ચારેય નરકાદિક અશુભ ગતિમાં વિવિધ વેદનાઓમાં સપડાવ્યા છે આટલું જ નહી પરંતુ ખાલતા બંધ કરાવ્યા છે, દેખવાની શક્તિ લઇ લીધી છે. તેમજ સાંભળવાની શક્તિ પણ બંધ કરી છે. ૧૪૩ જગતના જીવાને પ્રભુએ ઉત્પન્ન કર્યાં નથી. ઉત્પન્ન કરનાર પોતાનાજ કર્યાં છે કચેાગેજ પ્રાણીઆ સુખ દુઃખના ભાકતા અને છે.
જ્યારે પ્રભુની આજ્ઞા મુજબ આત્મિક ગુણામાં લીનતા થાય છે ત્યારે કર્માં ખસવા માંડે છે. આ કર્મીની શક્તિ અજય છે. અમુક ગામ અમુક શહેર, અમુક પાળ, પાડા કે પેઠમાં તેમજ અમુકજ્ઞાતિ કે ઘરમાં તમે પ્રથમથી નક્કી કરીને જન્મ્યા નથી ત્યાં પણ કર્યાં મુજબ જન્મ ધારણ કરવા પડયા છે. તમાને જન્મ પામ્યા પછી જે સચેાગે નિમિત્ત અગર જે કાંઈ મળ્યું છે. અને મળશે તથા જે ભગવટામાં
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયોતિ
૩૫૯ આવી રહેલ છે. તે સાનુકુલ હોય કે પ્રતિકુળ હોય તેમાં મુખ્યતાયે કર્મોની સત્તા છે. જો એમ ન હોય તે કેઈક દીવસ સાધન સંપન્ન દ્વારા લહેર કરતા માનવેને દેખવામાં આવે છે તેજ અન્ય દિવસે પાગલ જેવા બની ભટકતા હોય છે. એક દીવસ રાજ્યગાદીમાં મહાલતા હોય છે. ત્યારે એ વખત આવી મળે છે. તેજ રાજાઓ નેકર બની સેવા બજાવતા હોય છે. તથા જે સત્કાર સમાન પૂર્વક સાહાબી ભેગવાતી હોય છે તે સઘળી કર્મસત્તાની પ્રધાનતા છે. એક દિવસ ચારે દિશાએ પરિભ્રમણ કરતે શુભ કર્મોદયે માનવી અધિ. કારી બની દરેકના ઉપર વસત્તાને બજાવતે હોય છે. તે કઈ ઉપકાર કરી અનન્ય લાભ મેળવતા હોય છે તે તેના કરેલા શુભ કાર્યોનું ફલ છે આમ સમજી કર્મો એવા કરો કે અનિષ્ટફલ ભેગવવાને અવસર આવે નહી.
પુણ્યોદયે સાહાબી વૈભવ વિગેરે આવી મળશે પણ તેના ભેગવટાનું પુણ્ય હશે નહી તે શરીરે વ્યાધિ ઉત્પન્ન થશે કાંતે સવજન વગર વિરોધી બનશે સન્માન સત્કારાદિ આપશે નહી માટે સાહાબી મળ્યા પછી પવિત્ર કાર્યો કરે કે જેથી સર્વે બાબતમાં અનુકુળતા રહે. સત્તા-વૈભવ મલ્યા પછી મદમાં મગ્ન બની ઉપકારાદિ પવિત્ર કાર્યો નહીં કરે તે તે મદ અભિમાન-મમતા પુણ્યના ઉદયને ક્ષય કરશે માટે ચેતતા રહેશે. અભિમાન, મમતા, અદેખાઈને ત્યાગ કરી પવિત્ર કાર્યોમાં પરાયણ બને પુણ્યને ક્ષય થયા પછી બેહાલ દશાને આવતાં વાર લાગશે નહી.
એક વ્યક્તિએ પુણ્યોદયે શેઠ શેઠાણને, ચાલાકીથી
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત એવા તે વશ કરી લીધા કે તેને પુછીને વ્યાવહારિક કાર્યો કરે છે. સોનામહોરો તથા ઝવેરાત આભૂષણોથી ભરેલી તીજોરી પણ તેને સેંપવામાં આવી. આ મુજબ સત્તા મળેલ હોવાથી આ ભાઈ મદમાં આવી પિતાના સગાં વહાલાને ગણાવવામાં પણ તેને પિતાને અપમાન ભાસે છે, કેઈક દિવસ સ્વજન વગ તેને સલાહ લેવા બોલાવે છે પણ તે તેમની પાસે જ નથી ઉટે તિરસ્કાર કરીને હલકા પાડે છે. એટલે સ્વજન વર્ગ તેનું નામ પણ લેતું નથી. હવે આ ભાઈ તે લક્ષ્મી સત્તાના અધિકારી બનેલ હોવાથી, તેના જોરમાં અને તેમાં હું કયા માગે ગમન કરૂં છું તેનું ભાન રહ્યું નહિ, રંડીબાજ બની લક્ષ્મીને ગુપ્ત રીતે દુરૂપયોગ કરતા હોવાથી શરીરે અસાધ્ય રોગો ઉત્પન્ન થયા. આબરૂ સાથે શારીરિક શક્તિ ગુમાવી બેઠે. તેથી શેઠ શેઠાણીએ કહ્યું કે, તમારે ઘેર જાઓ તમારી માવજત હવે અમારાથી બની શકશે નહીં. અને સગાંવહાલાં સિવાય તમારી સેવા અન્ય કઈ કરી શકશે નહી. અણબનાવ હોવાથી વજનવર્ગ તેનું નામ સાંભળવા માગતા નથી. આ માં પડેલ સગાંવહાલાને પણ ગાળે ભાંડે છે. આમ ઉન્માગે ચઢી જવાથી પુણ્ય ખવાઈ ગયું. અને બેહાલ દશામાં મરણ પામે, માટે સાહ્યબી–સમૃદ્ધિ સત્તા મળ્યા પછી કેઈને તિરસ્કાર કરે નહી. સન્માર્ગે ગમન કરી નમ્રતાને ધારણ કરે. ૧૪૪ અહિંસા-સત્ય-અચૌર્ય–બ્રહ્મચર્ય અને પરિગ્રહ મમતાને ત્યાગ વિગેરે વતનું આરાધના કરવા પૂર્વક જે પ્રમાણિકતા ધારણ કરે છે તેઓની
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
બુદ્ધિમાં-મનમાં અને વતનમાં મલીનતાના નિવાસ થતા નથી.
ગૃહસ્થા પણ શકય નિયમાનું પાલન કરે તેા જે બુદ્ધિમન-તનમાં મલીનતા રહેલી છે તે દૂર ખસે અન્યથા તે શ્રીમંતા કે સત્તાધારી હાય અને મનવાંછિત સાહ્યખી ભાગવતા હાય તા પણ મલીનતાને આવવાને અવકાશ મળે છે. કેટલાક વ્રત નિયમાદિ વિનાના ધનાઢય કે સત્તાધારી પેાતાના સ્વાથ સાધવા અન્ય પ્રાણીઓને ઘાત કરવા પાછા પડતા નથી. તેઓને નાશ કરી પેાતાના ભડારતિજોરીને ભરી દે છે તથા કેટલાક સ્વ સમીપે સપત્તિ પ્રાપ્ત કરવા ખાતર પ્રયાસ કરી રહેલ ડાય છે તેમાં વળી અધિકારી હાય તે બીજાઆને દમદાટી આપીને મેળવેલી સંપત્તિ કે સત્તા, તેવા અધિકારી-ધનાઢયમાં રહેલી બુદ્ધિ મન તનને મલીન કરી હૈયાને કીડાની માફક દરાજ કરી ખાય છે એટલે તેઓને એક ઘડી પણુ ચેન પડતું નથી. તેથી તેમનું જીવન આ-રૌદ્ર ધ્યાનના ચાળે તદ્ન હલકી કાટીનું બને છે. અને તે નિમિત્તે બાંધેલા કર્માં આ ભવમાં વિપાક દેખાડે છે. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉદય પામે પૃથ્વી રસાતલ જાય દરિયા મર્યાદા મૂકે તે પણ અન્યાય-અશ્વ`થી બાંધેલા ચીકણા ક્રર્માં વિલ થતાં નથી. અવશ્ય ભોગવવા પડે છે. કાઇ કહેશે કે તપ જપ વિગેરે ધાર્મિક ક્રિયા કરવાથી તે ક્રમના વિપાક લ રુખાડી શકાતા નથી. આ કથન તેનુ ખરાબર છે. પણ અધમ –અનીતિથી બુદ્ધિમાં મીનતાને
44
પ્રાપ્ત કરેલ સ ́પત્તિ સત્તાએ
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત અવકાશ આપેલ હોવાથી તપ જપાદિક ધાર્મિક ક્રિયાઓ કરવાની ભાવના જાગતી નથી અને વલેપાતમાં અંદગી પૂરી થાય છે દુર્યોધને પાંડેની પાસેથી જુગારમાં કપટ, કલા કરીને રાજ્ય-ત્રાદ્ધિ–સત્તા છીનવી લીધી. અને રાજ્ય ગાદી મેળવવા પૂર્વક સાહાબી વૈભવ ભેગવે છે છતાં તેને કઈ પ્રકારની સુખ શાંતિ મળી નહી. તથા પાંડને મારી નાંખવા વિવિધ ઉપાયે કર્યા પણ છેવટે દુઃખ પીડા પૂર્વક મરણ પામવું પડયું. સાથે વાલની વીંટી પણ ગઈ નહી.” ધનાઢય સંપત્તિમાને કેઈને મારી નાંખવા પ્રાયઃ ઉપાય કરતા નથી. પણ કાવા દાવા કપટ કરીને અન્ય જનનું પડાવી. લેવામાં પાવરધા હોય છે. તેઓને સંપત્તિ હોવા છતાં પણ સંતેષ આવતો નથી. તે પછી સુખથી જીવન પણ ક્યાંથી ગુજાર શકે ? એક કપટી ધનાઢયની માફક કેઈ એક વિપ્રને પિતાના ગામમાં ભીખ માગતાં પણ પેટ ભરાતું નથી. તેથી બહાર એક શહેરમાં ગયે. ત્યાં પિતાની વિદ્વત્તાના ચગે પાંચસો સોનામહોરોની કમાણી કરી તથા મોતી મણું વિગેરે પ્રાપ્ત કરી પિતાના વતનમાં આવવાનો વિચાર થયે-માર્ગમાં લૂંટારાઓથી રક્ષણ કરવા માટે એક પોલા વાંસની લાકડી લઈ તેમાં સેનામહેર મતી–મણું ભરીને વતન તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં થાક લાગવાથી મધ્યમાં આવેલ ગામમાં એક શ્રીમંતની દુકાને વિસામે લીધે. લીધેલ ભાત ખાઈ જલપાન કરીને ચાલવા માંડ્યું. પણ મિલકતની લાકડી ઉતાવળમાં ભૂલી ગયે. પિતાના ગામમાં આવ્યા પછી તે લાકડી સાંભળીને લેવા માટે તે ગામના શેઠની પાસે જઈને કહેવા
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ લાગ્યું કે અત્રેથી વિસામે લઈને ગયે પણ લાકડી ભૂલી ગએલ છું આપે તે લાકડી લીધી હશે શેઠે કહ્યું કે “હા” આ તમારી લાકડી છે ને ? લે ત્યારે વિપ્ર લઈને “બરાબર તપાસ કર્યા સિવાય પાછા પિતાના ગામમાં આવ્યું આવીને તપાસ કરે છે ત્યારે ખાલી દેખી. શેઠે વાંસની લાકડીમાંથી તેની સેનાનહેરો લઈ લીધેલ હોવાથી કયાંથી હોય? વિપ્ર, ઘણી ચિન્તા કરતે અને વલેપાત કરતે શેઠની પાસે આવીને કહેવા લાગ્યું કે શેઠ! લાકડી તે આપી. પણ તેમાં રહેલ સોનામહે મેતી મણિઓ લઈ લીધા છે, મેં સારા નગ. રમાં ફરીને વિદ્વતાના ચુંગે જે મિલકત પ્રાપ્ત કરી હતી તે તમે મિલકત છીનવી લીધી છે. અને લાકડી ફક્ત આપી તે તમારા જેવા શ્રીમંતને શોભે નહી. માટે લીધેલી સોનામહોર પાછી આપે આ મુજબ કહ્યું એટલે લોભી શેઠે તેને ધૂતકારી કાઢ. અને કહ્યું કે તને વિસામો કરવા બેસવા દીધો તેને બદલે લે છે તારી સોનામહેરો અને મેતી મણુ કેવાં તે મેં દીઠા નથી. નાહકને ગળે પડે છે ચાલ્યો જા, નહિતર બદનક્ષીને કેશ માંડીશ. પાસે રહેલી એક બાઈએ પણ ટાબરી પૂરી–અને કહેવા લાગી કે આવા મોટા શ્રીમંત તારી મિલકત કદાપિ છીનવી લે નહી, એમની પાસે કયાં કમીના છે કે તારા ગરીબ બ્રાહ્મણની મિલકત હજમ કરે. બ્રાહ્મણ કાલાવાલા કરવા લાગે અને રૂદન કરતે કહેવા લાગે કે તમારી પાસે સંપત્તિ અઢળક છે. પણ મારે તે તે મિલકત વડે જીદગાની ગુજારવાની છે દયા લાવી પાછી આપ લીધા વિના પાછે નહીં જાઉં, ક્રોધાતુર બની શેઠે તેને ધકકો માર્યો.–દુર્બલ વિપ્રને
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત મમ સ્થાને વાગવાથી ત્યાં જ મરણ પામ્ય શુભ વિચારઆચારવાળા મુનીમે શેઠને ઘણું સમજણ તે પ્રથમ આપેલ પણ માન્યું નહીં અને બીજે સ્થલે કાઢી મૂકો. પોલીસપટેલ અને બીજા માણસે તેની શેહમાં તણાયા હેવાથી કાંઈ એલી શકયા નહી. પણ કર્મ જે બાંધ્યું છે મુક્ત કરે કયાંથી? મરણ પામેલ તે બ્રાહ્મણ શેઠને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થયે શેિઠને આનંદને પાર રહ્યો નહી. જન્મ મહેસૂવ કરવામાં ઘણે પૈસા ખરએ. ભણાવ્ય. યુવસ્થા પામ્યું ત્યારે સારી રીતે ધામધૂમ કરવા પૂર્વક ધન વાપરી હાથે લીધું. આ દીકરીને પરણાવ્યા પછી ક્ષય લાગુ પડ બગીચામાં ફરતાં સાપ કરડે ત્યાં તેના પ્રાણે ચાલ્યા ગયા. શેઠ શેઠાણને દુઃખને પાર ન રહ્યો. ઘણે વિલાપ અને વેપાત કરવા લાગ્યા કે પુત્રના જન્મ વેલાયે ભણાવવામાં અને પરણાવાવામાં જે ધન વાપર્યું તે વૃથા ગયું. અને ઉપરથી પરણેલીની લોથ મુકતે ગયેા. મુનીમે આવી શાંત કરવા કેશીશ કરી અને કહ્યું કે તમે પેલા બ્રાહ્મણની મિલકત બચાવી પાડી અને ધકકો મારવાથી મરણ પામ્યુ તેજ વિપ્ર તમારે પુત્ર ય. જે લહેણું હતું તે લધુ. તેની મિલ્કત બરાબર તમેએ હા લેવા ખાતર ખચી છે લેણું પૂર્ણ થયું ને તે ચાલ્યો ગયો. મરણ પામે અને ઉપરથી વહુની સંભાળ કરવાની મૂકી ગયે. કીધેલા કર્મભેગવ્યા વિના ખસતા નથી. માટે હવે સંતેષ રાખી ધર્મધ્યાનમાં જીવન ગાળે. તૃષ્ણાથી ધનને વધારી શું કરશે. મરણ પામ્યા પછી સઘળું અહીં જ પડયું રહેશે અને ચિતાએ કરાવશે. તેના વેગે સદ્ગતિ મળશે નહી. શેઠને
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર ચેત ઘણે પસ્તાવો થયો કે તે વિપ્રનું ધન પામ્યું નહી. ઉલટુ પુનપુત્ર થઈને અધિક ખચ કરાવી ગયે. આ મુજબ અનીતિ-અધર્મથી મેળવેલ ધન કેઈને પણ ચેન પડવા દેતું નથી. આ ભવમાં કદાચિત્ પુણ્યોદયે તેને વિપાક માલુમ પડે નહી. છતાં પરલેકમાં તેની ભયંકરતા ખસતી નથી. ચાલું જીવનમાં પણ બુદ્ધિમાં મલીનતા લાવી મન-તનને ઉભાગે ઘસડી લઈ જાય છે. નીતિન્યાયથી પ્રાપ્ત કરેલ ધનાદિકથી જે સામાન્ય સ્થિતિમાં હશે. સાદુ જીવન ગુજારશો. તે પણ આનંદ પૂર્વક અંદમાની પસાર થશે કમેં ચીકણું બંધાશે નહીં. અને પરલેકમાં પણ શુભ સંસ્કારના ગે અનુકુળતા આવી મળશે માટે અધર્મ અન્યાય કપટ વિગેરે કરીને સંપત્તિને મેળવવાને વિચાર પણ કરો નહી. ૧૪૫ યુવાવસ્થામાં સમજણ સહિત સહનતા કેળવી હોય છે તેમજ વિપત્તિ વેલા હિંમત-ધીરજ રહે છે.
આકુળ વ્યાકુળ બનાતું નથી. તેમાં સાઢાબી વભવ હિતે સહિષ્ણુત્તા કેળવાય તે ધાર્મિક ક્રિયા કરતા કષ્ટ ભાસે નહી. હિંમત તે પણ આત્મિક ગુણે પિકી એક સદૂગુણ છે,
જ્યાં સુધી સિદ્ધિપદને પામ્યા નથી અર્થા–ઘાતી કર્મ કે અઘાતિકમ નાશ પામ્યા નથી ત્યાં સુધી કઈ કઈ પ્રકારે વિપત્તિ આવી લાગે છે. તે વેળા જે હિંમત હેય નહી. તે વ્યાકુળતા હાજર થાય છે, તીર્થકર સિવાય સામાન્ય કેવળ જ્ઞાની ભગવતેએ સિદ્ધિપદ પાસ કર્યું છે, તેકષ્ટને વિપત્તિને સહન કરવા પૂર્વક હિંમતને ધારણ કર્યા સિવાય પ્રાપ્ત કરેલા નથી ધીરજ આત્મિક વિકાસમાં એક સાચા મિત્રની ગરજ
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીતિસાગરસૂરિ રચિત
સારે છે, માટે સમજણા થયા પછી સહન કરતાં શીખે અને હિંમતને ધારણ કરે કેટલાક સમજણ સિવાય અને હિંમત વિનાના એવા હોય છે કે, વિપત્તિ વખતે હાય હાય કરવા મંડી પડે છે. અને પિકા પાડતા એમ માની બેસે છે કે, આવી પડેલી આફત હવે કદાપિ ખસવાની નથી. હવે મારૂ શું થશે? આમ ધારણું રાખી તદ્દન નિરાશ બની માણસાઈ ગુમાવી બેસે છે. પરંતુ સમજતા નથી કે સંપત્તિ ખસી ગઈ છે. તે મુજબ વિપત્તિ પણ કાયમ રહેવાની નથી. આમ સમજી હિંમત ધારણ કરે તો આત્મિક બલ સ્કુરાયમાન થાય અને આફતને ખસતાં વિલંબ થાય નહીં. એવા સમયમાં વ્રતનિયમ-જપતપાદિક અધિક પ્રમાણમાં કરવામાં આવે તે અશુદય નાશ થાય. ચંદન નૃપે તથા મલયાગીરી રાણીએ તથા સાયર નીયર પુત્રાએ રાજ્ય ગયું છતાં ધીરજ ધારણ કરી કષ્ટ સહન કર્યા, અશુદય ટળતાં તપ-જપ પ્રાચર્ય વિગેરેના વેગે શુભેદય થતાં પુનઃ રાજ્ય ઋદ્ધિને પ્રાપ્ત કરી. માટે વિપત્તિવેલાયે હૈયે ધારણ કરી ધર્મક્રિયામાં
આરૂઢ બને. ૧૪૬ “આત્મામાં અનંત ગુણે અને અનંત શકિત રહેલી
છે. તે રાગ-દ્વેષ અને મેહે દબાવેલી હોવાથી પ્રાપ્ત થવી દુશક્ય છે એ તે જ્યારે જ્ઞાન પુર્વક આવેલાં સંકટ તથા આવી પડેલી વિડંબનાઓમાં સહન કરી હિંમતને રાખો ત્યારે તે અપ્રાપ્ય ગુણે અને
શકિતને આવિર્ભાવ થતો રહેશે.
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
વિપત્તિ-સંકટ અને વિડંબના તથા વ્યાધિને ટાળ વાની સાચી દવા સહનતા શખવી તે છે. અને ધય ધારણ કર્યા વિના તે મેળવવી અશક્ય છે, સંપત્તિ-સાહ્યબી વૈભવ મલ્યા પછી વિપત્તિ વિગેરે આવશે જ નહી આમ ન ધારતા. તે કયારે આવી લાગશે તે જ્ઞાની વિના કેઈ કહી શકે એમ નથી. ધીરજ ધારવા પૂર્વક સહનતા રાખવી તમારા હાથની વાત છે તેમજ વિપત્તિ-વિડંબનાઓને હઠાવવી તે પણ તમારા હાથની બીના છે. કેઈ એક ગામમાં કેલેરા ચાલતે રહેવાથી એક શેઠના ઘરમાં પુત્ર પત્ની મરી ગયા. શેઠ પણ આ ગે સપડાઈ ગયા. પરંતુ શેઠ રીતસર સમજણવાળા હાવાથી વલેપાત ચિન્તા કરતા નથી અને વૈદ્ય વિગેરેની દવા પણ લેતા નથી પરંતુ ફક્ત ઉકાળેલું પાણીનું પાન કરી જપતપાદિકને ક્ષણભર પણ મુક્તા નથી, કષ્ટ સહન કરી રહેલા છે. તેથી હિંમતના ગે તેમને બચાવ થયે એટલે શેઠને શ્રદ્ધા બેઠી કે જપ તપાદિકે પણ વ્યાધિ-રે મટે છે, દવાઓ પણ જપ તપાદિકના આધારે વ્યાધિઓ દૂર કરવા સમર્થ બને છે, કેટલાકનું મન્તવ્ય એવું હોય છે કે ફક્ત દવા-ઔષધ જ ગેને દુર કરે છે, તપ જપાદિકની જરૂર નથી ઈચ્છા મુજબ ખાવ અને ઈચ્છા મુજબ અપેય પણ પાણીનું પાન કરે. આ એમની માન્યતા ભૂલ ભરેલી છે, વ્યાધિઓ તથા અસાધ્ય રોગો જે ઉત્પન્ન થાય છે તે તપ જપાદિકને ભૂલી જેમ જેમ ઈચ્છા પ્રમાણે ખાવા પીવાથી પ્રાયઃ લાગુ પડે છે. લેહી દબાણ-લકવા-ક્ષય-દમ વિગેરે ચીકણું રોગે પણ જપ તપાદિથી મટે છે. માટે તેવા પ્રસંગે
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
આ. કીર્તિસાગરસરિ રાચત હિંમત હાર જવી નહીં. અને સહન કરી અરિહંતાહિક
જામમાં આરૂઢ થવું તે શ્રેયસ્કર માર્ગ છે. ૧૪૭ઉદારતા નિલેપતા-ક્ષમા–સરલતા વિગેરે સદ્દગુણેના આધારે માનવો પૂર્ણતાને પામવા લાયકતા મેળવે છે પરંતુ કદાગ્રહ અને અસંતોષ-આસકતપણુએ
પૂર્ણપણને પામી શકતા નથી.
અને પૂર્ણપણુને પામ્યા સિવાય જન્મ જરા મરણના સંકટને ખસશે નહિ. કદાગ્રહથી માયા મમતા-વિષય કષાયાદિના વિકારે આવીને વળગે છે માટે ઉદારતાદિક ગુણેને મેળવવાની આવશ્યકતા રહેલી છે. તમારી પાસે જે બલબુદ્ધિ સંપત્તિ રહેલી છે તેને ઉદારતા રાખી સ્વપરના કલ્યાણાર્થે વાપરે જેથી મિક્ષ માગે સુગમતાયે સરલતાએ ગમન કરી શકાશે અન્યથા તે એ પ્રસંગ આવી લાગશે કે સર્વ સંપત્તિ ગુમાવવાનો વખત આવે. મુંબઈમાં હુકલડ થયું. મકાન-બને બાળવા માંડી. મનુષ્યોને પણ માર મારી તેની મિલ્કતે લૂંટવા લાગ્યા, સરકારે રક્ષણની વ્યવસ્થા સારી કરી. મીલ્ટરી પિલીસો સ્થલે સ્થલે ઊભા રહ્યા. પણ માનવે ભયભીત બની સ્વવતનમાં જવા માટે નીકળ્યા. પોલીસેના રક્ષણ નીચે રેલ્વેમાં બેસી પિતાના વતનમાં ગયા. પરંતુ એક મારવાડી પાસે મિલકત હતી. તે પણ નીકળે હઠીલો અને લેભી હવાથી એકે ય પોલીસ તેણે તેની પાસે રાખે નહી, સ્ત્રીએ કહ્યું કે પોલીસના રક્ષણ સિવાય અહીંથી નીકળવું જોખમ ભરેલું છે. માટે એક બે પેલીસને પાસે રાખી સ્ટેશને જવામાં સહિ સલામતી છે. મારવાડીએ કહ્યું કે,
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિ તિ જીંડાએ શું કરવાના છે? હું તેઓને પહોંચી વળવાની શક્તિ ધરાવું છું. પોલીસને પૈસા આપવા પડે તે મને પાલવે નહીં. સીએ કહ્યું કે બીજા માટે ઉદારતા ભલે રાખે નહી. પણ તમારા–અમારા ને પરિવાર માટે તે રાખે. કારણ કે ગુંડાઓની પાસે છરા વિગેરે શા હોય છે તમારી પાસે શસાદિક છે નહી. માટે લુંટાઈ જવાને સંભવ રહે છે પણ આ લેભી અને હઠીલે મારવાડી શેને માને ? ચાલેને, કાંઈ પણ થવાનું નથી. સ્ત્રી વિગેરે સાથે લઇને આગળ જાય છે તેવામાં જ એક ગુંડે આવ્યો. અને કહેવા લાગ્યું કે તમારી પાસે દાગીના-રૂપિયા હોય તે મૂકી દે. માનતું નથી ત્યારે ખંજર સામે ધર્યું. એ નહી મૂકે તે પેટમાં લગાવી દઉં છું. પુત્ર પત્ની વિગેરે કંપવા લાગ્યા. મારવાડીને ધ્રુજારી છૂટી. હાશકાશ ઉડી ગયા. પાંચસો રૂપિયા જે છુપાવ્યા હતા તે આખા ગુડ લઈને પલાયન થઈ ગયે. વળી આગળ જતાં બીજે ગુડ સામે આવ્યો. તેણે પણ ધમકી આપી ને તપાસ કરી તે પાંચસોની નેટે મળી. તે પણ લઈને નાઠે. આ પ્રમાણે પિતાની પાસે હજાર રૂપિયા હતા તે ગુમાવી બેઠો અને રડવા લાગે અને ઈશ્વરને ઠપકે આપવા લાગ્ય, સીએ કહ્યું કે ઈશ્વરને ઠપકો આપે છે, તેના કરતા તમારી હઠીલાઈને તથા લેભીપણાને ઠપકે આપો. પ્રભુ તે કૃપાળુ છે પણ તેમની આજ્ઞાને માની નહી ત્યારે રડવાને પ્રસંગ આવી લાગે. પિલીસને ઈનામ તરીકે દશ રૂપિયા આપવા પડત તેમાં તમે મુંછ બન્યા તે હજાર ગયા. હવે વતનમાં ગયા પછી કેવી રીતે આજીવિકા ચલાવી શકાશે.
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે અને જ ગઈ છે
મેં મેરી ૧ વખત આ
૨૭*
આ. કીતિસાગરસૂરિ રથિત અને ભીખારી જેવી હાલત થશે. તમારી તાકાત કયાં ગઈ? હુશીઆરી-બહાદુરીની ડંફાસ તે સર્વ પાણીમાં ગઈ. થેડી પણ ઉદારતા પિતાના પરિવાર માટે અને પિતાના માટે રાખી હેત તે આવો વખત આવત નહીં. મારવાડી કહેવા લાગે મેં મેટી ભૂલ કરી. હવે સાવધાની રાખીશ. માટે ઉદારતા સમય સૂચકતા-નિર્લોભતા વિગેરે ગુણેથી માનવતા શેભે છે અને ખીલે છે. તમારી પાસે ભરપૂર ચક્રવર્તી જેટલી સંપત્તિ હશે તે પણ ઉદારતા વિગેરે ગુણે વિના માનવતા ભશે નહી અને મેક્ષ માગે વિવિધ વિદને આવી હાજર થશે. માટે પ્રથમ ડહાપણ લાવીને ગુણેનો સંગ્રહ કરો. પ્રસિદ્ધ થવા કે કીર્તિ પ્રતિષ્ઠા માટે તમે ધનાદિક વાપરતા હશે. પણ તે ઉદારતા નથી. ઉદારતા તે આમિક ગુણ છે. કીતિ પ્રતિષ્ઠા તે જડતાના પડછાયા છે પડછાયે કાયમ રહેતું નથી. પડછાયાને ગુણ માનવાની ભૂલ કરતા નહિ. અને પડછાયામાં મુંઝાતા નહી. ૧૪૮ યશ કીર્તિ-પ્રતિષ્ઠા-મહટાઇ મેળવવાની તમન્ના સુને પણ છેતરે છે એટલે તેઓને ગુણ માની તે મેળવવા ખાતર લાખોની હાનિ કરે
છે અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારે વિપત્તિ વિડંબના આવી લાગે છે. ત્યારે હદય બંધ થતાં વિલંબ થતું નથી. કારણ કે મેહમમતાને ત્યાગ થએલ નથી. ધીરતા-ઉદારતા સ્થિરતા આવી નથી. તેવા પ્રસગે કીતિ વિગેરે કારગત થતી નથી. જુઓને મુંબઈના હુલડ પ્રસંગે કેટલાક નામાંકિત પ્રતિષ્ઠિત આબરૂદાર માણસે
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર પતિ હદય બંધ પડવાથી મરણ પામ્યા. તે પણ હાય હાય કરતાં. ૧૪૯ રાગના આધારે માયા અને લાભ ઉતપન્ન થાય છે જેટલા અંગે રાગ તેટલા અંશે માયા-લેસ, અત્યંત રાગ જ્યારે સાંસારિક વસ્તુઓમાં થાય છે ત્યારે માનવે તેમાં આસકત બની.
પિતાના આત્મા અને આત્મિક ગુણ તરફ વિમુખ બને છે અને વિમુખ બનતા સાંસારિક સ્પર્શ-રસ–ગંધશબ્દ અને રૂપમાં મુગ્ધ બની સ્વશક્તિ-સંપત્તિ–મતિબુદ્ધિ અને વિજ્ઞાનને ગુમાવી બેસે છે કારણ કે વિષયમાં મુગ્ધ બનતાં બુદ્ધિ બહેરી થએલી હોવાથી અજ્ઞાનતા વિશે
ને અધિક પલ આવે છે કેટલાકને ધનમાં અધિક રાગ હોય છે ત્યારે કેટલાકને પત્ની પુત્ર પરિવારમાં વધારે રાગ હોય તે તે ઠીક, પરંતુ વૃદ્ધ બુદ્દાઓને પણ યુવાની ગએલી પાછી લાવવાને લભ લાગે છે રાગ જાગે છે ત્યારે તે હસવા જેવું બને છે કારણ કે વ્યતીત થએલી યુવાવસ્થા પાછી આવવી જ અશકય છે છતાં કેટલાક બુઢાઓ, કાયા કપ-રસાયણાદિકને આધાર લેવા મંડી પડે છે પણ ગએલો યુવાની પુનઃ કયાંથી આવી મળે? ધનાદિક ચાલી ગએલ પુનઃપ્રાપ્ત કરી શકે તે બરોબર છે પણ યુવાની મેળવવા મુગ્ધ બનવું છે તે ખરેખરી બાલીશતા સૂચવે છે.
બાવળા સ્ટેશન પર એક વૃદ્ધ હટલ બેલી, રીતસર ચાલવા લાગી. મુસાફરે અને મજુરને આનંદ થયે છે રૂપીયાની કમાણી પણ વૃદ્ધ સારી કરતા હતા. બે ત્રણ હજાર રૂપિયા એકઠા કર્યા પણ વૃદ્ધાવસ્થા હેવાથી બીજાઓને ખુશી
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત કરે છે પણ પિતે ઉદાસી રહે છે મન માન્યું ખવાતું નથી
ગવાતું નથી, રસાયણાદિકના ઉપચાર કર્યા તે સાળા વિપરીત બન્યા. લેહી ઓછું થવાથી ગરમી શરીરે કુટી નકળી. મનમાં અને શરીરે દાહ થવા લાગ્યું. જો કે એ કીમીયાગર આવે અને એવી દવા બતાવે કે યુવાની પાછી આવી મળે અને વ્યાધિ ચાલી જાય આ મુજબ વિચાર કરે છે તેવામાં વેશધારી ચાર બાવાઓએ તેની હોટલની પાસે આવી ભજનની માગણી કરી કે ત્રણ દિવસના અમે ભૂખ્યા છીએ માટે અમને ખવરાવે ઈશ્વર તારું ભલું કરશે આ પ્રમાણે કહેવાથી તેઓને પેટ ભરી જમાડ્યા. જમતાં–ખાતાં તેઓ વેશધારીની દષ્ટિ ત્રણ હજાર રૂપિયા ભરેલી પેટી ઉપર પડી અને વિચાર કર્યો કે, કેઈપણ ઉપાયે પેટીને ઉપાડી જવી. બનવા જોગ એવું બન્યું કે તે વૃદ્ધને દશયાર રૂપીયાની જરૂર પડી. તેથી ઉઘાડીને લીધા, પછી તે લુચ્ચાએ સારી રીતે પેટ ભરીને વૃદ્ધને કહેવા લાગ્યા. અરે બુટ્ટાછે? તમારે જુવાની પાછી લાવવી હોય તે અમારી પાસે રામ આણ-અકસીર દવા છે. જે ખાવાથી બુઢાપણું રહેતું નથી. તથા રાગ-વ્યાધિ અપ થતો નથી. તમારી ઈચ્છા હોય, અને વિષય વિલાસની અભિલાષા હોય તે અમે તમને ફક્ત પાણી સાથે દવા આપીયે વૃદ્ધને ઈચ્છા તે હતી જ. કહેવત છે કે રાતી બૈરીને પિયરીયા મળ્યાં. ખુશી થયા અને કહ્યું કે એવી દવા હોય તે હાલમાં પીવશે. દવાઓ તે ઘણી કરી. પૈસા ખર્ચા પણ સઘળા ફેગટ ગયા. પેલા ધુતારાઓએ કહ્યું કે ચિન્તા કરે નહી. અમારી પાસે એવી જડીબુટ્ટીની દવા
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ
શાતિર તિ છે એક દિવસમાં જ જુવાની આવશે ત્યારે તે તમે અત્યારે જ દવા કરે બીલાડાના હાથમાં દુધ આવે અને ખુશી થાય તેની માફક આનંદમાં આવી પાલામાં પાણી ભરી તેમાં દવા નાંખી જ્યારે તે હોટલમાં કેઈપણ હતું નહી. ત્યારે તે પાલામાં ફુક મારી તેને તે પાણી પીવરાવ્યું. પ્યાલાનું પાણું પીતાંજ વૃદ્ધ બેશુદ્ધ બને. તમ્મર ખાઈ નીચે પટકાયે પેલા વેશધારી ૫ પેટી ઉપાડી ચાલ્યા ગયા. અને વેશને પટ કરીને ગામડાઓમાં ભમવા લાગ્યા. હેટલવાળે વૃદ્ધ બીજે દિવસે શુદ્ધિમાં આવ્યું. પેટી દેખી નહી ત્યારે તેણે પિલીશને બેલાવી તપાસ કરવા માટે કહ્યું. પોલીશએ પણ અત્યંત પ્રયાસ કર્યો. પણ તેને પત્તો લાગ્યો નહી. જુવાનીની માફક પેટી ગઇ તે ગઈ પાછી મળી શકી નહી. ઉલ્ટા અધિક દુઃખી થા. કરેલી કમાણું ધૂળમાં ગઈ. આ સુજબ કેટલાક, વિષયમાં વિકાસ કરવા ખાતર વિવિધ દવાઓ લીધા કરે છે પણ વૃદ્ધાવસ્થામાં માફક આવતી નથી ત્યારે અધિક દુઃખી બને છે આવી અવસ્થામાં ધમ ધ્યાનની દવા લેવાનું સુઝતું નથી અને અનેક દવા ખાઈરિગેનું ઘર બને છે માટે સંતેષને ધારણ કરી વૃદ્ધાવસ્થા એગ્ય ધર્મધ્યાનમાં રહેવું તે કલ્યાણ કર છે.
તથા એક બાઈ શ્યામ હોવાથી શ્વેતા બનવા ખાતર મુખે પાવડર લગાવતી અને રૂપાળા–આકર્ષક બનવા માટે દિવસમાં બે ત્રણવાર વસ્ત્રાભૂષણ ધારણ કરીને રાજમાર્ગો ફરવા જતી તેને પતિ ઘણે કંટાળીને કહે કે આમ પાવડર લગાવાથી કે નવીન નવીન વસ્ત્રાભૂષણ પહેરવાથી રૂપાળા-કે
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
આ. કીતિ સાગરસૂરિ રચિત આકર્ષક નહી બનાય, નાહક પૈસાનો વ્યય કરી હાંસીપાત્ર બને છે કેઈ વખતે વિપત્તિમાં આવી પડીશ. પણ મુગ્ધ બનેલ શાની માને ? એક વખત પિયરથી કમેત્રી આવી કે ભાઈનું લગ્ન છે તે અવસરે તમારે આવવું. તેને પતિ તે ગયે નહી પણ પિતે બાઈ પાવડર લગાવી. કિંમતી વસ્ત્રાભૂષણ પહેરી પીયરમાં જવા માટે એકલી નીકળી માર્ગમાં ઘુ મળ્યા. તેણીના બહુ વખાણ કર્યા. અને લાગ મળે તૂટી લીધી. રડતી પાછી આવી. પતિએ કહ્યું કે તેને આકર્ષક બનવાને ઘણે શેખ હતું તે પૂરી થયે હવે સમજ કે. ઘણે ઠઠાર કરવામાં ઠગાવાનું છે. જે સ્થતિ મળી છે તે ભાગ્યાનુસારે સારી મળી છે. આમ વિચાર કરીને સંતેષી બનવું. ૧૫૦ વીરત્વ એ પ્રકારે છે સંસારમાં વીરત્વ બતાવનાર વીરો જય મેળવે તે રાજ્યને અગર નિર્બલ મનુષ્ય ઉપર, પણ જે ખરેખર વિજય
મેળવવાને હેય છે તે રહી જાય છે.
મદ-માન-માનાદિક ઉપર વિજય મેળવ્યું નથી ત્યાં સુધી સત્ય વીરત્વ કહેવાય નહીં. માટે બીજો પ્રકાર છે અન્તરના શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે તેમાં જ તમારૂ વીરત્વ સત્ય છે. ફક્ત સંસાર ઉપરના જયથી તે મદ-માનમાં વધારે થશે, સુજ્ઞો તે અન્તરના શત્રુઓને પરાજય કરવામાં વીરત્વ માને છે. એટલે જ તેઓને પરાજય કરવા કટ્ટીબદ્ધ બને છે. તેમને રાજ્ય કે પ્રાણીઓને જીતવાની તમન્ના હતી નથી. એટલે સર્વ શક્તિ-બુદ્ધિબલ એકત્ર કરી કે જો
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ નહી તેવી રીતે સંગ્રામ કરી અનુક્રમે વિજયમાલા ધારણ કરી વીરત્વને દીપાવે છે. માટે સર્વ શક્તિ અને બુદ્ધિથી મદ-માન-મેહ વિગેરે જતી વીર બને. અને તેના ચેગે જન્મ–જરા-મરણ-આધિ-વ્યાધિ અને વિડંબનાએ પરાસ્ત થશે. જેમ તમે દુન્યવી શત્રુઓને પ્રતિકુલ વગરને પરાસ્તા કરવા વિચાર કરે છે કે, “હું તન-વાર્થ સાધમિ” તે વિચાર વિષય કષાયને જીતવા માટે રાખે દુન્યવી પરાધીનતાને ફગાવી દેવા તમે કહે છે કે બંદુકની ગોળીઓ વાગે અગર તલવારના છરાના ખંજરના ઘા વાગે પણ અમે પાછા હઠીશું નહીં. તે પ્રમાણે ક્રોધાદિકની પરાધીનતાને ટાળવા માટે અમને ગમે તેવા ઘા વાગે લાઠીઓના માર પડે તે પણ પાછા હઠશું નહિ. આ પ્રમાણે ગર્જના કરી સંગ્રામ ખેલશે તે જરૂર તમને વિજય પ્રાપ્ત થવાને. અને ત્યાર બાદ સાચી સ્વાધીનતા હાજર થવાની. વિજય મેળવવા ને આ સારો ઉપાય છે નહીતર તમે દુન્યવી વિજય મેળવશે પણ તમારે પરાજય કરનાર સંસાર વિદ્યમાન હોય છે. અને પરાજય પામતાં બલ-બુદ્ધિ-સંપત્તિની બરબાદી થવાની.
એક મુસાફર જંગલમાંથી પસાર થઈ રહેલ છે તેવામાં ગુફામાંથી નીકળેલ સિંહ તેને દેખી ગર્જના કરતા મારવા માટે સ્પે. મનમાં મલકાતે સિંહ તેના ઉપર જે પજે મારે છે તેવામાં શીકારીની રાયફલની ગોળી તેના મસ્તકમાં વાગી. તરફડતે સિંહ ભૂમિ ઉપર પડી મરણ પામે. પેલે મુસાફર પ્રભુને પાડ માનતે આગળ વધ્યું. આ પ્રમાણે જગતમાં
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
આ. કીતિ સાગરસૂરિ રચિત
શેરને માથે સવા શેર હાય છે. પરંતુ આતરિક શત્રુઓને પરાસ્ત કરવામાં કાઈ પ્રકારના ભય રહેતા નથી. આ મુજબ કયારે અને કે, મ-માન-મદન વિગેરે જીતવા માટે તત્પર અનેા ત્યારે જ.
૧૫૧ જગતમાં ડહાપણવાળા આળસુ પ્રમાદીને કહે છે. કે બલબુદ્ધિ હાવા છતાં પણ પ્રમાદી બનીને શક્તિને ગુમાવા નહી. ઉઠે, ઉદ્યમ કરી, પગલું આગળ આગળ મૂકે. આળસુ બનીને કટકથી ભરેલા વિઠ્ઠોથી ભરપુર માને દેખીને મુઝવણમાં પડા નહી.
પ્રમાદી બનીને પડી રહ્યા કરતાં કાંટાથી કે વિધ્રોથી ભરેલા માગે જવુ કલ્યાણકર છે. ઉત્સાહ ધારણ કરીને એક પગલુ મૂકતાં તે કાંટા વિઘ્ને ખસી જવાના જ્યાં સુધી તમારામાં રહેલ પરાક્રમ ફેારવ્યું નથી ત્યાં સુધી તેઓની ભીતિ રહેવાની. પગલુ ભરતાં જ તે ખસી જવાના. તમારા ઉત્સાહ પરાક્રમ આગળ તેઓનું જોર ચાલશે નહી. માટે તૈયાર થાઓ તમારી ભૂમિકા તમારૂ સામ્રાજ્ય અને સંપત્તિ સમૃદ્ધિ તમારા હાથમાં છે. આ મુજબ શ્રવણું કરી આળસુ પ્રમાદી તૈયાર થાય છે. અને પરાક્રમ ફારવી દુન્યવી સાંસારિક સત્તા-સંપત્તિ પ્રાપ્ત કરે છે. પણ આત્મિક સત્તા-સમૃદ્ધિ જ્યાં સુધી હસ્તગત કરી નથી ત્યાં સુધી સાચી સત્તા-સ'પત્તિ વિગેરે હાજર થતી નથી. દુન્યવી સંપત્તિ વિગેરે મેળવ્યા પછી આત્મજ્ઞાન હાય નહી તે મહુ–માન–મદનાદિકને આવવા માર્ગ જડે છે. સત્ય પાત્રતા
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર નિ
G૭ આવતી નથી. કહેવત છે, “ઓછુ પાત્રને અધિકું ભ. અને વઢકણી વહુએ દીકરા જયે” આ કહેવત લાગુ પડવાની જ.
એક વાઘરીએ લગ્ન કર્યું. વાઘરણ ઘરમાં આવી પણ બહુ ચબાવલી. અને કજીઆળી હતી. વાઘરી પસ્તા કરવા લાગ્યા હવે શું થાય ? કાઢી મૂકે તે પાલવે એમ નહેતું. તેથી તે સઘળું સહન કરી લેતે એટલામાં બે વર્ષ ગયા પછી વાઘરણને અઘરણું આવી. પછી તે બડાઈ હાંકવામાં અને કજીએ કરવામાં બાકી રાખતી નહતી. વાઘરીને કહ્યું કે મારી આ અઘરણી પ્રસંગે શેરીના સઘળાં ભાઈ એનેને બેલા ગીત ગાયું ગરબીઓને ગવરાવી મારે ખોળે ભરાવે. વાઘરીએ કહ્યું કે તું કરુઆરી હોવાથી કેઈ આવશે નહી. આ સાંભળી તેણે કુદીને કહ્યું. કેમ નહી આવશે તમે આળસુ એદી છે જાઓ જલદી. અને આમં. ત્રણ આપે. કંકાસના ભયથી વાઘરીએ સગાંવહાલાંઓને તથા લાગતા-વળગતાઓને આમંત્રણ આપ્યું. વાઘરીની શરમથી સઘળા આવ્યા. તેમાં એક વાંઝણું હજામડી પણ આવેલી છે. તે દેખીને વાઘરણ જુસ્સામાં આવી કહેવા લાગી, તારા આવવાથી અપમંગળ થયું. અને જેમ તેમ બેલવા લાગી. આવનાર બાઈએ કહ્યું કે, આટલું બધું શું બોલ્યા કરે છે, જ્યારે તું જણેશ ત્યારે વાઘરીને જ જણશ. શ્રીમંત પુત્રને જાણશ નહી. તારા કરતાં અમે વાંઝીયા સારા. આ સાંભળી મદમાં આવી, આવેલી બાઈ સાથે ઝઘડે કર્યો. હજામની વહુએ કહ્યું કે તું જ કંકાશ કલહ કરીને
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦િ૦૮
આકીર્તિસાગરસૂરિ રચિત અપમંગલ છે તેનો વિચાર કર. કજીઆરને શિખામણ સદતી નથી. પસંદ પડતી નથી. તેણીએ તે અધિક ઝઘડે કર્યો. આવનાર સગાં-વહાલાંને પણ કંટાળે હેવાથી ગાણું ગીતને ત્યાગ કરી પિતાને ઘેર ગયાં. અને કહેવા લાગ્યા કે આ કંકાસણુ અને મધમાન ભરેલીના ઘેર કયાં ગયા? આ પ્રમાણે વાઘરણને હજી પુત્ર જ નથી તેની પહેલાં વાંઝણ બાઈનું અપમંગલ ભાસ્યું તુ કયાં આવી એમ કહીને મદથી કંકાસ કરવા લાગી, તેિજ પિતાનું અપમંગલ કરી રહેલ છે તેનું અભિમાનના ઘેનમાં ભાન રહ્યું નહી તે પછી પાસે સત્તા સાહાબી હોય, તેને મદ અભિમાનાદિ. થાય એમાં શી નવાઈ? માટે શાસકારો કહે છે કે દુન્યવી સત્તા–સંપત્તિને પ્રાપ્ત કરતાં આત્મજ્ઞાનને ભૂલે નહી.
સાહાબી–સત્તાના મદમાં આસક્ત બનેલ કેટલાક ભૂંડા-ખરાબ કામ કરતા જાય ને પિતાને નિર્દોષ માનતા બીજાઓને દોષ દેવા તત્પર બને છે. અરે દેવ ગુરૂ ધર્મના ઉપર દોષને દેતાં પણ અચકાતા નથી. આવા માનવાને પૃદયે રદ્ધિ-સમૃદ્ધિ મળે તે પણ આત્મતત્તવ ઓળખ વામાં કમનસીબ રહે છે જ્યારે ઓચિંતી વિડંબના વિપત્તિ. આવી પડે ત્યારે જુદા જુદા બાના બતાવી પિતે નિર્દોષ છું આમ દંભ કરીને રડવા બેસી જાય છે. અને પોકારે પાડે છે પણ કમ કોઈને છોડતું નથી.
એક માણસ ઘણે પાપી અને બાવાલે હતે તેને કઈ શીખામણ આપે તે કહે કે, હું બહુ સારે છું પાપ કરવામાં પાછું પડું છું. પણ કલિયુગ મારી પાસે લાગેલો.
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ છે, તેજ પાપ કરાવે છે. હિંસા-અસત્ય-ચારી જારી કરાવીને ખસી જાય છે અને માણસે તરફને ઠપકે અપાવે છે. અને સત્તાધારી-અધિકારી તરફથી માર મરાવે છે કેદમાં નંખાવે છે એમાં મારે ઉપાય નથી. અરે સારા કામો કરતાં વિવિધ વિદને ઉપસ્થિત કરી અટકાવે છે. આ મુજબ સાંભળી સાક્ષાત્ કલિયુગે પ્રગટ થઈને કહ્યું કે અરે ચબાવલા? તું મ્હને ફેગટ દોષ દે છે અને બદનામ કરે છે તને જે એમ લાગતું હોય તે આ સઘળું પા૫ કલિયુગ કરાવે છે તે હું . ખસી જઉં છું તું સુખેથી સારા ધાર્મિક કાર્યો કર અને સ્વપરને ઉપકારી બન. આમ કહીને કલિયુગ અરય બન્ય આ પછી પણ તેણે પાપાચરણને ત્યાગ કર્યો નહી. દુષ્ટાચરણમાં રાચી માચી રહેવા લાગે વળી તેને સગાંવહાલાં કટુક વચનો દ્વારા ઠપકો આપે છે કે આવા આચરણથી તું અને અમે દુઃખી થઈએ છીએ કાંઈક તે સમજ. એમાં તને શો લાભ દેખાય છે. ત્યારે કહેવા લાગ્યું કે, આ બધું શયતાન–મોહ કરાવે છે. સારા કામ કરવાની અભિલાષા તે ઘણી છે. પણ મોહ વળગ્યા હોવાથી કોઈપણ સારૂ કામ થઈ શકતું નથી. નાઈલાજ છું. સદ્દગુરૂએ ઉપદેશ આપી મોહને દૂર કરવાનું કહ્યું. તેણે પણ માન્યું. બે દિવસ પછી એન એ અધિકારીએ બેડીઓ પહેરાવી કેદખાનામાં નાંખ્યો ત્યાં શિક્ષા ભેગવી બહાર આવ્યા તે પણ સાન–સમજણ આવી નહી. અને ચાર જરી–લંટફાટ કરવા લાગ્યો માર ખાય છે. પણ માલ પચતું નથી. બેઆબરૂ થઈને પાછું આપવું પડે છે ત્યારે લાગતા વળગતાં કહે છે કે અલ્યા ? આટલે માર
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ma
આ. કીતિ અગરસૂરિ રચિત
“ખાય છે કેદમાં જાય છે છતાં આ છંદ મૂકતા નથી. ત્યારે રહે છે કે આ સળુ પરમેશ્વર કરાવે છે એમાં મારા કેઈ દોષ નથી. પ્રભુ પરમેશ્વરને ગમે તે સાચુ, પરમેશ્વરની ઇચ્છા તેથી આવાં ભૂંડાં-ખરાબ કામેા કરાવે છે તેમાં સારૂ જોર ચાલતુ નથી. તેમની આગળ હું કાણુ ? તથા છેવટે નસીબને વાંક બતાવતા મરણ મામી દુતિમાં ગયા પણુ સુધર્યાં નહી. આ પ્રમાણે માણસે ખેલવાની ખાવડત હોય ત્યારે અનેક માના બતાવી ઢામાંથી છટકવાની કોશીશ કરે છે પણ પાપાથી પાછુ હુડવાથી કાશીશ કરતા નથી. પશુ પણ એક એવાર માર ખાય ત્યારે સમજે છે માણસ જેવા માસ થઈને સમજે નહી તેા શુ કહેવુ? તમારી પાસે સાંસારિક સુખ ભાગવવાની અનુકુલતા હશે એલવાની તાકાત—ખીજાઓને આડાઅવળા સમજાવી પેાતાના પટારા ભરવાની અભિલાષા હૅશે અને આર્ભ સમાર ભેા કરી અબજપતિ થવાના વિચારે હશે પણ યાદ રાખજો કે ખરાખ અનાચારેા કરવાથી છેવટે તમે પાપેાથી છટકી જશે નહી. પૈસા-પરિવાર અત્રે પડતા રહેશે અને દુઃખના વિડંબનાએાના ભામ્તા તમારે પેાતાને થવુ પડશે માટે કાઇ ઉપદેશ આપે કે સગાવહાલાં ઠપકા આપે ત્યારે ખાના બતાવી અમે નિર્દોષ છીએ. એવા દસ કરશે નહી. પશુ સુધરવા માટે પ્રયાસ કરવા તે હિતકર છે માટે સદ્ગુરૂ પાસે જઇને વિનય પૂર્વક કહે કે અમારા કલ્યાણુના મા દર્શાવેા. અને દર્શાવ્યા મુજબ અનાચારથી પાછા હૈધ તે પણ જીવન પર્યંત એત્રણ વ નહી. તે જ વિપત્તિઓને વિડંબનાએાને સટાને આવવાને
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ની હલક કર
છે અને
હો
રાખતા
માતર જાતિ અવકાશ મળશે નહી. સત્તા-સંપત્તિ વિગેરેની માયા ઉપદેશ વિના અને પરાક્રમ ફેરવ્યા કદાપિ ખસતી નથી. અને ખસશે પણ નહી. અને તેમાં રાચી માચી રહેવાથી સ્વને પણ સુખ નથી. માટે નાના-દંભને ત્યાગ કરવા પૂર્વક કરેલ દોષનો એકરાર કરીને સન્માર્ગે વળો–
રાજ્ય સત્તા–સંપત્તિ પ્રાપ્ત થયા પછી કેટલાક કર રાજાઓ, અપરાધ થતાં શંકાતુર બની પત્ની પુત્રાદિકને મારી નાંખવા તૈયાર થાય છે અને કેઈ અનુયાયી વર્ગ ઉપર વિશ્વાસ રાખતા નથી. બધાએ અપરાધ, દોષે કરનાર હોતા નથી. એકના દેથી બીજાઓનું આવી બને છે. બધાને સરખા માની તેઓને પણ મારી નાંખવા જેટલી કરતા કરે છે. સત્તાના પૅનમાં તેઓને ભાન રહેતું નથી કે એક બદામ કડવી નીકળી તેથી સઘળી બદામ કડવી હેય નહી અને કોઈ પણ સાધારણ મનુષ્ય બહાને ફગાવી દેતા નથી. આવી ક્યા વિનાના પાને સન્માર્ગે વાળવા તે અશકય છે, પરંતુ તેવાઓને સન્માર્ગે વાળનાર કેઈ શુરવીર વિરલ મળી આવે છે.
એક બાદશાહ રાજાની બેગમ ઘણી રૂપવાન હતી. તે રાજાને બહુ વહાલી હતી. રાજા જે જોઈએ તે હાજર કરતે પણ આ બેગમ બેવફા નીવડી. બીજાને લાગુ પડી. ઘણા દિવસે બાદશાહને ખબર પડી. એકદમ ક્રોધાતુર બની રાજાએ તેણીનું મસ્તક જુદું કરી નાંખ્યું. કાંઈ પણ વિચાર સર કર્યો નહી. પણ બાદશાહને બેગમ વિના ચાલતું નથી. તેથી બીજી કન્યાને પરણે તેને એક દિવસ રાખી
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર
કીતિ સાગરસૂરિ સૂચિત
બીજે દિવસ મારી નખાવે છે મનમાં એવા વહેમ ભાઈ મેઠી છે કે સઘળી સ્ત્રીઓ ખરામ દુષ્ટાચારવાળી હોય છે આમ ધારણા રાખી જેની સાથે સાદી કરે છે. તેણીના ખીજે દિવસે નાશ કરાવે છે. તેથી સઘળો પ્રજામાં હાહાકાર વતી રહ્યો. ખાદશાહ માગણી કરે અને જો પેાતાની કન્યા પર ણાવે નહી તે તેનું પણ આવી મને. માગણી નામ જીર થાય નહી. દરરાજ એક પુત્રીને આપવી પડતી. પણ કાઇનાથી સામનેા થાય નહી અને સમજાવી શકાય નહી. આવી આદશાહની કતલ દેખી વજીરની એક પુત્રી કંપી ઉઠી. ભલે મારૂં મૃત્યુ થાય પણ સ છેકરીઓને મરણુમાંથી બચાવુ, આમ વિચારી સ્વપિતા વજીરને કહેવા લાગી કે પિતાજી માદશાહ સાથે મને પરણાવે. વજીરે કહ્યું બેટા ? તને માલુમ નથી કે તે એક દિવસ પરણીને બીજે દિવસે તેને મારી નખાવે છે. હાથે કરીને મરવાનું શા માટે માગે છે? તે માદશાહ ઘણા ક્રુર છે. માટે તેની સાથે સાદી કરવાનુ માંડી વાળ. પુત્રીએ કહ્યું કે ભલે મારૂં મરણ થાય પશુ સઘળી કન્યાઓનું રક્ષણુ કરવાની મારામાં તાકાત છે. બુદ્ધિબલે બાદશાહને વશ કરી તેણીનું રક્ષણ કરી શકીશ. અને હું પણુ મરણુ પામીશ નહી. માટે ખાદશાહ સાથેજ પરણાવે. બીજા સાથે સાદી કરવી નથી. પુત્રીને કદાગ્રહ જાણી વજીરે આદશાહને પેાતાની પુત્રી સાથે સાદી કરવાનુ કહ્યું રાજાએ કહ્યુ અરે વજીર ! તારી પુત્રીને જાણી જોઈને શા માટે મારી નાખે છે તુ' જાણે છે તેા ખરા .ખીજે દિવસે પર્ણીને એગમને મારી નખાવુ છુ.... વજીરે કહ્યું, મારી પુત્રીએ તમારી
આ.
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
તિર તિ સાથે સાદી કરવાની હઠ લીધી છે ભલે મરણ પામે. સમજાવી સમજતી નથી. તમને દેાષ દઈશ નહી. બાદશાહે “હા પાડી સાદી ધામધુમથી કરી વજીરની પુત્રી હવે તે બેગમ બની. સુંદર મહેલમાં બેઠી છે. બાદશાહ આવીને કહેવા લાગ્યા. તારૂ રૂપ દેખીને વહાલ આવે છે પણ તને કાલે મારી નાખવામાં આવશે. બેગમે કહ્યું કે મરણમાં હને કઈ પ્રકારની ભીતિ નથી. મરણ તે એકવાર આ જીવનમાં જરૂર આવવાનું. જે જગ્યું તે જરૂર મરણ પામવાનું જ. એ કુદરતને નિયમ છે. બાદશાહને અચંબે થયે આ બેગમ તે વળી મરણ માટે ભય પામતી નથી, અને તેના રૂપનું અનન્ય આકર્ષણ છે. બેલવામાં ચાલાક દેખાય છે. બેગમે કહ્યું કે એક બેવફા બની તેથી બધી એગમે એવું દુષ્ટાચરણ કરે નહી. એકને બદલે બધી બેગમેને મારી નખાવી તેમાં શોભા શી ? માટે કાંઈક વિચાર અને વિવેક લાવે. બાદશાહ થયા પછી કેઈ પુછનાર નથી. એમ માનશે નહી. ખુદાને બરાબર ખબર લેશે. બાદશાહે કહ્યું કે તારી ચાલાકી દેખી. બચવા માટે આવી ડાહી ડાહી વાત કરે છે પણ તને આવતી કાલેજ મારી નાંખવામાં આવશે. કેઈને વિશ્વાસ હવે હું રાખતા નથી. આમ વાત કરતાં વહાણું વાયું. બાદશાહ તેણીને મારી નંખાવવા તૈયાર થયે. ત્યારે બેગમે કહ્યું કે તૌયાર છું પણ એક વાત કહું તે સાંભળો, કહે શી વાત છે? સર્વ રાજાઓના રાજ્યમાં એ નિયમ છે અને આપના રાજ્યમાં પણ નિયમ છે કે, મરતા પહેલાં મારનાર ઈષ્ટની માગણી પુનઃ પુનઃ કરવી તે મારી
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
જાતિ સાગરમાર રા
બહેન જે નાની છે તેને મારે મળવું છે. તેણીને મહી એલાવે. તેણીને સ્વાગતપૂર્વક લાવવામાં આવી. આવેલી નાની બહેન કહે છે કે મ્હાટી એન. હવે તે તારૂ મરણુ પાસે આવેલું છે. માટે એક સુંદર-મનેાહેર વાત કહે. તે સાંભળી ખુશી ચાઉ અને સરરાજ તારી યાદી કરૂ ? આાદશાહ આમતે વાતને રિસયે હતા. અને કહ્યુ તારી નાની એનને મનેાહર વાત કહી ખુશી કર? એમને કહ્યુ કે જ્યાં સુધી વાત પુરી થાય નહી ત્યાં સુધી મને મારી નાખવી નહી. રમે $ જા નહી મારૂં. પણ વાત તેા કહે! મે સાંભળ્યું છે કે વાત કરવામાં તું હુંશીયાર છે. બેગમે એવી વાત રવા આંડી કે તેમાં કરૂણા-શૂરતા રૌદ્રતા વિગેરે રસાથી ભરપૂર હતી. અને દિવસેાના દિવસે ગયા પણ તે વાત સમાપ્ત થઈ નહી. બેગમે કહ્યું કે ખાર મહિના વાત કરતાં વ્યતીત થયા પણ વાત પૂરી થઈ નહી. માટે સારી ન ખાવા. બાદશાહે કહ્યું. વાત પૂરી થઈ નહીં તેથી મારી શકાશે નહિ. વાત તે જીવન પર્યંત પૂર્ણ થશે નહિ. કશેય વાંધા નથી. પણ હવે અધુરી વાત આગળ ત્યારે જ કહું કે તમે બેગમેાને સારી નાંખા નહીં તે ત્યારે બાદશાહ કબુલ થયા. આમ પેાતાની કુશલતાથી જીવન પર્યંત વાત કહીને સ્વપરનું હિત સાધ્યું પ્રાણાનું રક્ષણ કર્યું. જો કે માદશાહે બીજી કન્યાઓ સાથે સાદી કરી પણ આ બેગમની કુશલતાથી મારી શકયા નહી.. આવી મહેના જગતભરમાં વિરલ હાય છે. અને પુરૂષ પણ વિરલ હાય છે કે પોતાના પ્રાણાના જેખમે પણ બીજાઓના બચાવ કરવામાં સમય હોય છે. આવી માણસાઇ આવી
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ અતિ
.
તેના જન્મ સફલ છે. કેટલાકમાં પેાતાના પ્રાણાનુ પત્ની પુત્ર પરિવારનું રક્ષણ કરવાની આવડત હોય છે. પણ બીજાનુ રક્ષણ કરવાની આવડત હાય તેની તા મલીહારો. માટે તમે બુદ્ધિમાન અલવાન અને સત્તાધારી હૈ। તેા સ્વપરનું કલ્યાણુ કરવા તત્પર મનેા. તેમાં જ તમારી મઢુત્તા છે. ૧૫૨ દુઃખી માણસા ધનાઢય શ્રીમંતની પાસે પેાતાનાદુ:ખની વાત કહેવા જાય છે. ત્યારે પેતે તેની આગળ પેાતાના દુ:ખની વાત કહી તેઓને નિરાશ કરી મૂકે છે.
તેને ધનના ઘેનમાં ખ્યાલ રહેતા નથી કે જે આવ્યો છે તે કાંઈક મદદ સહારા લેવા આવ્યા છે. પણ પાતાની મદદ કરવાની ઈચ્છા ન હાવાથી પોતાની સહજ ચિન્તામાને વિપત્તિ માની અધિક રાડા રડવા બેસી જાય છે. પણ શકય સહકાર આપવા તે ભૂલી જાય છે. ધનાઢયતા પ્રાપ્ત થઇ તે પાપકાર કરવાથી પુણ્યના ચાળે મળી છે. માટે તેની યથાશક્તિ મુજબ પીડાને ટાળી પુણ્ય મેળવું, કે જેના આધારે શ્રીમતાઇશે.ભે દુ:ખીના દુઃખને તે તે જાણે કે જેમણે દુઃખના અનુભવ કરેલ હાય.
એક વિડંખનાથી પીડાયેલ સાધારણ વ્યક્તિ, શ્રીમતની પાસે જઈને પેાતાની વીતી કહેવા લાગ્યા, કે ભાગ્યથાલી ? અમે ઘણા વિપત્તિમાં આવી પડયા છીએ. પુત્રાદિક પરિવારને ઘણુ કષ્ટ પડે છે. વ્યાપાર મૂડી હોય તેા કરી શકાય તેવી મૂડી મારી પાસે નથી. પ્રથમ તમારી માફક પૈસાદાર હતા. પણ વ્યાપારમાં ઘણી ખાટ આવી, મિલ્કત ખતમ થઈ
2.
.
૫
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૮૬
આ કીર્તિસાગટ્સરિ રચિત હવે ધંધા વિના ખરચને પહોંચી વળાતું નથી. સહકારની વાત કહેવા જાય છે. તેવામાં શેઠ વચ્ચે બોલી ઊઠ્યા કે તને પીડા છે તેવી અમને પણ પીડા છે જેને પાંચ લાખને માલ વખારોમાં માલ ભર્યો છે. પણ ભાવ નરમ પડી ગયા છે નેકરાના પગાર ચઢે છે. મોટર એક છે બીજી રાખી શકાતી નથી. નવાણું લાખ રૂપિયા છે પણ કરોડપતિ થવાતું નથી ઘણું ઉધામા કરવામાં આવે છે. પણ એક લાખ મળી શકતા નથી કહે ? આ ઓછી પીડા છે. આવેલ વ્યક્તિએ કહ્યું કે મારે લાખ બે લાખ જોઈતા નથી પાંચ હજાર અંગ ઉદ્ધાર આપે તે રીતસર બંધ થાય આજીવિકાની પીડ ટળે એક બે વર્ષમાં તમેને વ્યાજ સહિત પાછા આપીશ. શેઠે તેને નહી આપવાની દાનતથી કહ્યું કે, હમણાં તે નહી. પણું ભરેલા માલને ભાવ વધશે અને બે લાખને ન મળશે ત્યારે તું આવજે-પાંચ હજાર તે શું દશ હજાર આપીશ, કરોડપતિ થયા પછી તેને સહકાર આપી શકું સિવાય અત્યારે બની શકે એમ નથી. આવેલ વ્યક્તિ નિરાશ બની પિતાને ઘેર આવ્યો પણ શેઠને દયા-અનુકંપા આવી નહી. કરોડપતિ થવાની ધૂનમાં ગરીબની પીડા કયાંથી જણાય. જે પાંચ હજાર અંગ ઉદ્ધાર આપ્યા હોત તે કાંઈ ઓછું થાત નહી. પણ શ્રીમંત-ગરીબની પીડાને કયાંથી જાણે? આવા શ્રીમંત પિતાની પાસે જે મિલકત છે. તેને સદુપયોગ કરી શકતા નથી અને એશ આરામમાં માજ શેખમાં ધનને વેડફી નાંખી પાપને વધારતા રહે છે. માટે તેઓની પાસે જવામાં કાંઈ લાભ થતો નથી. ઉલટા નિરાશ બની પાછું આવવું પડે છે.
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ તે જ વ્યક્તિ પરોપકારી એક સજજન પાસે ગયા. પિતાની પીડા દર્શાવી. તે શ્રવણ કરી ભક્તિના દાવે પાંચ હજાર ગણું આપ્યા–જે કે આપનાર લક્ષાધિપતિ હતે નહી પણ કરેડ પતિ કરતાં સાધર્મિક બાંધામાં ભક્તિભાવ તેને આધકહતે. પાંચ હજાર લઈને રીતસર તે ભાઈએ વ્યાપાર કર્યો. અને નફે મલે ત્યારે વ્યાજ સહિત રૂપિયા આપવા આવે. ત્યારે તે ભાઈએ કહ્યું કે ભક્તિના દાવે રૂપિયા તને આપ્યા છે. માટે પાછા હું લઈશ નહી. અને આજીવિકાની પીડાને દૂર કર, તારી ભક્તિ કરવાથી વ્યાપારમાં મને લાભ થયે છે. માટે પાછા લેવામાં આવશે નહી. ઘણે આગ્રહ કર્યો છતાં લીધા નહી ત્યારે તે માણસ સ્વ સ્થાને આવીને ન્યાય પુરસચર વ્યાપાર કરવા લાગ્યા. માટે લેભી ધનાઢય પાસે જવામાં માલ નથી. જવું હોય તે પરોપકારી નિર્લોભી પાસે જવું. શકય સહાશે તે મળે. ભલે લક્ષાધિપતિ, કરોડપતિ થાય તે પણ તેમની પીડા ટળવાની નથી જ. કારણ ભક્તિભાવપરોપકારને ભૂલી નશ્વર ધન સંપત્તિમાં આસક્ત બને. ત્યારે પરોપકારી-સંતેષી-
પુઉદયે જે સંપત્તિ પ્રાપ્ત થએલ તેને સદુપયેગ સેવા ભક્તિના આધારે પુણ્ય કાર્યોમાં આસક્ત બને છે. અને સાચા સમૃદ્ધિમાન બને છે. તેને ચિન્તા વલેપાત ઘણે થતું નથી અને અંતે શુભ વિચારે દ્વારા સદુગતિને મેળવી સુખ ભોજન બને છે. ૧૫૩ પૈસો પુણ્ય અને પુરૂષાથ વડે પ્રાપ્ત થાય છે
એકલા પુરૂષાર્થથી પ્રાપ્ત થતું નથી. પસા હોય પણ પરોપકાર–ભક્તિ સેવા કરે નહી તો
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માખી મારીને
દૂર લઈ જાથી
આ. કીતિસાગરસુરિ સંચિત તેમાં વારાને રહી જવાથી મરણ પામી સાપ કે છછુંદર ચાય. કાંતે વૃક્ષમાં ઉત્પન્ન થઈ તેનું રક્ષણ કરે છે. પણ તે સ્થિતિમાં કઈને આપી શકાતું નથી. કેઈ જાણકાર આવે તે સાપ-વિગેરેને મારી સવ ધન સ્વીકાર કરે, એટલે પિતે તે લાભ લઈ શકે નહી અને બીજાઓ ઝુંટવી મારીને લઈ લે. અને મરણ થાય તે અધિક, મધમાખીઓ કેઈને મધ આપી શકતી નથી. ત્યારે વાઘરી આવી તેણુઓને મારી નાંખી બધે મધપૂડો લઈ લે છે. આના જેવું બને. માટે પરોપકાર કરતા રહેવું. સંપત્તિ કેઈની છાજી નથી. અને રહી નથી. ૧૫૪ ધનાદિક દ્વારા જે અનુકુલતા મળે છે. અને મળી. છે. તેને સદુપયોગ કરી આ ન્નતિ કરી સુંદર હાવે છે કે જેના ચગે ભવોભવની પીડાઓ ટછે અને વ્રત નિયમ પાળીને પરમપદની
પ્રાપ્તિ થાય. , “શ્રીમતે પિતાનું કાર્ય સાધવા તને વખાણશે અને પિતાની પાસે રહેવા ઈચ્છા બતાવશે અને તમે પણ મેટાની સબતમાં માન દરજજો વધશે આમ ધારી તેઓની પાસે રહેશે. અને લેકે તમારી પ્રશંસા કરશે આદર સત્કાર આપશે પણ છલકાઈ જતા નહી અને મહેટાઈને કે રાખતા નહીં. કારણ કે એક દિવસ ભૂલ થતાં અને પિતાના કાર્યો સધાઈ જતાં તમને તગેડી મૂકશે તે વખતે તમે જે
કે રાખેલ હશે તેની અન્યને હાંસી કરશે. અને પ્રથમ જે દર જે હતો તેનાથી હલકે માનશે. માટે શ્રીમંતેની પાસે
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૩૮ રહીને મહેટાઈને ફાંકે મદ રાખવે તે મૂખમાં ખપવા જેવું છે. એટલે પિતાની મૂલ સ્થિતિને વિચાર કરી નમ્રતા ધારણ કરીને વર્તન રાખવું તે હિતકર છે નમ્રતાના ચેગે તમે તમારા ઘરમાં છે કે હેટાની પાસે રહેલા છે તે પણ તમારી ભૂલની માફી મળશે. અને હેટાઈ જરૂર આવી મળશે. કારણ કે નમ્રતા લઘુતા એ ગુણ છે કે બીજા સદ્દગુણેને આકર્ષણ કરીને હાજર કરે છે. પરંતુ નમ્રતા દંભ વિનાની હોવી જોઈએ, કારણ કે સ્વ કાર્યને સાધવા ખાતર ઘણું માન દેખાવમાં બહારથી લઘુતા દર્શાવે પણું હદયમાં તે કારમી કતલ કરવાની ભાવના વર્તતા હોય છે. માટે સાચી નમ્રતાને ધારણ કરી દરેક પરિસ્થિતિમાં જીવનને પસાર કરે. નહતિર મેટાને આધાર મળતાં ફાંકે રાખશે તો એક દાસીની માફક બનશે.
એક રાજપુત્રીને અનપુરમાં એકલી હેવાથી ગમતું નહી. આનંદ આવતો નહી. પિતાની સમાન વયની સખી હોય તે વાતચિત્ત-ગમ્મત કરવાની મજા પડે આમ ધારી પિતાના મકાનની પાસે રહેલી એક સમાન ઉમ્મરની છેકરી સાથે મિત્રાચારી કરી. અને કહ્યું કે, તું દરરોજ મારી પાસે આવજે એકલા રહેવામાં આનંદ આવતો નથી. આ બેકરી વિચાર કરે છે. રાજપુત્રીની સાથે રહેવામાં મહેટા મળશે. અને તેના માતા પિતા પણ હુને સત્કારશે. અને ગરીબાઈની પીડા ટળશે. આમ વિચારી તેની પાસે દરરાજ આવવા લાગી. બન્નેને મજા પડવા લાગી. રાજપુત્રી જ્યારે ખાવા બેસે છે ત્યારે તેને મીઠાઈ–મમરા-કેવડા વિગેરે ખાવાનું મળે છે તથા
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત
વરાભૂષણ પણ પહેરવાના મળે છે. તેથી બહાર જ્યારે વસ્ત્રાભૂષણ સજીને જાય છે ત્યારે તેના સગાં વહાલાં વખાણે છે. તું તો ભાગ્યશાલી છે કે તને રાજપુત્રીએ સખી બનાવી. આ મુજબ સાંભળવાથી “અધૂરે ઘટ અધિક છલકાય તેની માફક છલકાવા લાગી. માત પિતાની આગળ જે વિનય નમ્રતા રાખવું જોઈએ તે રાખતી નથી. કેઈ કામ બતાવે ત્યારે કહે છે કે આ કામ હવે કરી શકું નહી. તમે કરી લે. હવે રાજપુત્રી મારી સખી બની છે. મારે હવે કેની પરવા છે? આ પ્રમાણે ફાં કે રાખી કોઈનું પણ ગણકારતી નથી, તેના માતપિતા ફિકર ચિન્તા કરવા લાગ્યા. કે રાજપુત્રીને સંબંધ કયાં સુધી. આ અભિમાનના તેરમાં અમારૂ માનતી નથી જેમ તેમ બોલ્યા કરે છે. પણ વખત જતાં તેને જ પસ્તાવું પડશે. આમ ધારી મૌન રહ્યા. બે ત્રણ વર્ષે વ્યતીત થયા પછી તેને બોલાવામાં ભાન રહ્યું નહી. રાજપુત્રીને જે વિય-સભ્યતા સાચવવી. જોઈયે તે સાચવતી નથી અને જેમતેમ બોલે છે. તેથી રાજપુત્રીને ગુસ્સો થયો કે હવેથી તારે મારી પાસે આવવુ નહી. આવીશ તે તિરસ્કાર પૂર્વક દૂર કરાવીશ. આ સાંભળી પેલી તે હેબતાઈ ગઈ અને પિતાના ઘેર આવી રડવા લાગી. માતપિતા પુછે છે. કે કેમ આજે રડવા માંડયું છે? સહેજ બલવામાં વધારે બેલાઈ ગયું. તેથી મને કાઢી મૂકી અને કહ્યું કે હવેથી મારી પાસે આવીશ તે તિરસ્કાર યુવક દૂર કરાવીશ તેથી મહને બહુ લાગી આવ્યું છે. રાજપુત્રીને આ સ્વભાવ હશે તે જાણતી નહતી, થાડું સન્માન મળતાં. અને સરસ ખાવાપીવાનું પ્રાપ્ત થતાં ફાકે રાખીને તમારી આગળ અને.
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ સગાંવહાલાંઓની આગળ જેમ ફાવે તેમ બેલતી. માતપિતાએ કહ્યું કે જો તું રાજ પુત્રીની આગળ વિનયપૂર્વક નમ્રતા શખીને બેલી હતી તે આ પસ્તા કરવાનો વખત આવત નહિ. દરેક સ્થિતિમાં લઘુતા રાખવી જોઈએ. તેભૂલી અને માલ પાણી મળતાં અમારી આગળ પણફાકે રાખવા લાગી. અભિમાન અહંકારને ધારણ કરવાથી જે પદય હેાય છે તે ખતમ થાય છે માટે હવેથી અભિથાન રાખીશ નહી. હવે ઘરના કાર્યકર અને વડીલેને વિનય સાચવ, આગળ જતાં પદયે વળી સુખી થઈશ. આ શિક્ષા નથી પણ શિખામણ છે. આ મુજબ સાંભળવાથી દરેક બાબતમાં વિનય-નમ્રતા રાખી. તેથી અંતે સુખી થઈ માટે અરે મહાનુભાવો જે તમને સંપત્તિ સાહ્યબી વિગેરે મળી છે. તેને ફાં કે રાખતા નહી. પણ લઘુતાને અપનાવી દરેકની સાથે મધુર વચને બેલી પિતાનું અને પારકાનું કલ્યાણ કરે તેને શાસ્ત્રકાર વચનગુપ્તિ કહે છે.” મધુર વચન વાણીથી કેયલ કાળી હોય છે છતાં દરેક માન
ને પ્રિય બને છે. અને ગધેડી શ્વેત હોય છે. છતાં ભૂંકવાને સ્વભાવ હોવાથી અપ્રિય બને છે. ૧૫૫ વાણું વર્તનથી જાતિકુલ પરખાય છે. અને સ્વ
ભાવ પણ પરખાય છે. જે કે શ્રીમંત હોય પણ બોલવામાં તે છડે હાય. અને વર્તનમાં મીઠું હોય તે તેને કઈ હદયથી સત્કાર નથી. તેના રેફમાં કે બેલવાની ચાલકીમાં અંજાઈ કોઈ તેને આ બેસે વિગેરે સત્કાર કરે તે વસ્તુ જુદી છે. પણ મનમાં તે સમજતા હોય છે. ભાઈસાહેબની સાથે સોબત
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થર
આ.કીતિસાગરસૂરિ રચિત કરવા જેવી નથી. દૂરની સલામ કરવામાં જ હિત છે આ પ્રમાણે સમજતા હોવાથી ના છૂટકે તેની પાસે આવે છે.
વિપત્તિના તથા સંકટના પ્રસંગે નબળા ઉપર બળીયાનું જોર વે છે અને તે લાગ, કેટલાક શોધતા હોય છે એકાદ વ્યક્તિ જે હાથમાં આવી જાય તે ઈલે મનહર મનગમતી વાતે કરી જાણે કે સંકટમાં સહકાર આપવાજ આવેલ છે તેમ સામાને લાગે પરંતુ જ્યારે સહકાર આપવાને બદલે સ્વાર્થ સાધતા હોય ત્યારે જ માલુમ પડે છે. કે મદદ આપવા આવેલ નથી પણ શયતાન બની સંપત્તિ લૂંટવા આવે છે. પરંતુ હવે તેને ખસેડવાને ઉપાય નહી હેવાથી મનમાં મુંઝવણ થાય છે એક ગામમાં વિધવા બાઈની પાસે ઘણી મિલકત હતી. સોનારૂપાના દાગીનાને એક દાબડ તેણીએ છાનો રાખે હતો. તેની માલુમ એક સગા માણસને હતી. સમજાવી મધુર વાત કરીને તે છાના રાખેલ દાબડાની વાત જાણી લીધી હતી. આ વિધવાબાઈને અસાધ્ય વ્યાધિ લાગુ પડે. ઉઠવા બેસવાની તાકાત નહોતી. આવા પ્રસંગે સ્વાર્થ સાધવા તે સગો તે બાઈની પાસે આવી સારવાર કરવા લાગ્યા. જાણે પિતાને પુત્ર હેયની શું? પિતાની પત્નીને કહેલું કે બરાબર સેવા ભક્તિ કરજે. આવા વખત આપણે સગાંવહાલાં સેવા જે ખબર નહો કરીયે તે બીજે કણ આવીને કરશે ? સહજ ભૂલ થતાં પણ સ્ત્રીને ધમધમાવતે હતે. વ્યાધિગ્રસ્ત બાઈ તે તેની સાર સંભાળ દેખીને ખુશી થઈ અને કહેવા લાગી કે, તમેજ ખરા સગા વહાલા છે નહીતર આવી સેવાચાકરી કોણ કરે ? સગો
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષેત્રમાં અને પરલોકગમાંથી એ રહેશે
આંતર જાતિ મુખ ઠાવકુ રાખીને હવે કહેવા લાવ્યું કે તેમને અસાધ્ય રોગ લાગુ પડેલ છે. દવા સેવા તે કરીયે છીએ પણ ઓચિંતી વ્યાધિના મેગે ઢબી ગયા-તે મરણ પામ્યા તે મિલ્કત ઘરેણાં જ્યાં હશે ત્યાં રહેશે માટે મને સઘળી મિલકત આપે. રાગમાંથી બચી ગયા તે પાછી આપીશ. અને પરલેક ગયા તે તમારા પુણ્યમાટે સાત ક્ષેત્રમાં તે વાપરીશ–અનુમોદના કરવાથી તમેને પુણ્યને લાભ થશે. આ બાઈ સરલ અને ભેળી હતી. તેની વાણું સાંભળી સ્થાવર-જંગમ મિલકત તેને સેંપી. તથા ગુપ્ત રાખે દાગીનાને ડાબડે પણ આપ્યું. હવે તે આ ભાઈ બીલાડીના હાથમાં દૂધ આવે તેમ ખુશી થશે. અને સેવા ચાકરી બહુ કરવા લાગ્યો. અને મનમાં માને છે કે આ બાઈ જરૂર મરણ પામશે. અને હું પૈસાદાર બનીશ. પણ બાઈ આવ. ખાની બલવાન હોવાથી બેઠી થઈ, પેલાને હૃદયમાં ધ્રાસકે પડશે. બાઈ તે બેઠી થઈ, હવે મિલકત પાછી આપવી પડશે કાંઈ નહી. દાગીનાને દાભડો તો મારા કબજામાં છે. બીજી મિલકત અર્પણ કરી હતી તે જે ઘેર ભેગી કરી હતી તે સારું થાત, હેટી ભૂલ કરી. તેવા વિચારમાં છે તેવામાં બાઈએ ઘરેણુને દાભડે પાછો માગ્યા એ દાભડો હું અત્રેથી લઈ ગયે નથી. તમારા મકાનમાં જ હશે. તપાસ કરે. મળી આવશે. આ મુજબ સાંભળીને તપાસ કરી પણ પ્રાપ્ત થયે નહી. ત્યારે પેલે પ્રપંચી કહેવા લાગે. તમારી ગેરહાજરીમાં કેઈ ઉપાડી ગયો હશે. મારી પાસે તે નથી. લીધે હાય હોય તે આપતાં શી વાર લાગે? નાક ગળે પડે નહી.
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત સેવા ચાકરીનો આ બદલે આપે છે ને ? પેલી બાઈ આ મુજબ સાંભળી તેને કહેવા લાગી કે મારે હાથે તને આ છે. તું તારે ઘેર લઈ ગયેલ છે. અને કહે છે કે મેં લીધે નથી. કેઈ લઈ ગયા હશે. આવું બોલવું તમારે ઉચિત નથી. પણ સ્વાર્થીએ દાભડે પાછા આપે નહી. બાઈ સમજી ગઈ કે સેવા ભક્તિ મારી કરવા આવ્યું નહોતું પણ મિલકતને કબજે કરવા આવ્યું હતું. ભલે દાભડે ગયે. બીજી મિલકત મારા કબજામાં છે હું પિતે જ આજીવિકા પુરતું રાખી સાત ક્ષેત્રમાં ધન વાપરી પુણ્ય ભાતું ભરૂ. બાઈ સાત ક્ષેત્રોમાં પુણ્યાર્થે ધન વાપરતી હેવાથી પેલે સગે પાછા મનમાં બળવા લાગ્યો. પણ હવે બાઈ ભેળવાય એવી નથી. મનને શાંત કર્યું. દાભડાના દાગીના વેચી રૂપિયા કરી વેપાર કરવા લાગે. પણ અનીતિનું ધન લેવાથી વેપારમાં લાભ મળે નહીં. અને ઘરની મૂડી પણ ખતમ થઈ, આ મુજબ કપટી સેવા ચાકરીના બાને સ્વાર્થ સાધે છે. પણ પરિણામ વિપરીત આવે છે વિશ્વાસ રહેતું નથી. ગામમાં બે આબરૂ થવાય છે માટે નિષ્કામ સેવા ભક્તિ કરે. ધારણ કરતાં પણ અધિક મળી આવશે. પણ ધનના લેભીને આ કથન કયાંથી પસંદ પડે? આત્મ તિ વિના બિચારા પ્રયાસે તે ઘણું કરે છે અને કાવાદાવા કરીને પાપ બંધ કરે છતાં મનની અને પેટની ભૂખ ભાગતી નથી-માટે આત્મ જ્યોતિ મેળવે. ૧૫૬“શાણુ સુજ્ઞજને, લાભ લેવાના વખતે પ્રમાદી. બનતા નથી. અવસરને ઓળખી ઉત્સાહ પૂર્વક
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંતર જાતિ પરાકમ ફેરવે છે. ત્યારે સંપત્તિના સ્વામિ
બને છે. પરંતુ પ્રમાદી આળસુનેને સંપત્તિના બદલે આપત્તિ આવી હાજર થાય છે. આમ સમજી સુજ્ઞજને લાભ લેવાની મોસમ-અવસરમાં વિષય વિલાસને તથા કષાયના વિકારોને ત્યાગ કરે છે. તે મુજબ અનંત લાભ લેવા માટે મનુષ્યભવ પણ મેસમ છે. તક છે. આમ જાણું પ્રમાદને ત્યાગ કરીને વ્રતનિયમોનું પાલન સારી રીતે કરે તે તેમને મળેલી મોસમ લાભ બરાબર આપી શકે. અવસરને ઓળખી દુન્યવી સંપત્તિને પ્રાપ્ત કરી પણ તેવા સંગે મળતાં ખસી જતાં વિલંબ થતું નથી. તે વખતે ચિતાઓને તથા વિપત્તિઓને હઠાવનાર વ્રત નિયમેને આરાધી જે આત્મશક્તિ મેળવી છે. તે આશ્વાસન તથા ધેય આપી શકશે. માટે દુન્યવી સંપત્તિમાં આસક્ત બનવું નહી. સાથે સાથે આત્મિક સંપત્તિને મેળવવા માટે પણ તત્પર રહેવું. કે જેથી વિપત્તિ વિડંબનાના વખતે હાય વરાળ વલેપાત થાય નહી. અને સ્થિરતા રહે.
એક સદુગ્રહસ્થ વ્યાપારમાં ઘણું કમાણું કરીને ધન મેળવ્યું. પણ તે સારી રીતે સમજતું હતું કે પદયે આ ધન મળ્યું છે. અને મળતું રહે છે. પણ તેને એવા સંગે દુર જતાં જવામાં વિલંબ થતું નથી તેથી વ્રત નિયમોને ધારણ કરી સાચુ ધન મેળવું. વ્રત નિયમ-જપ-તપાદિ કરે છે. તેવામાં મુંબાઈમાં ગુંડાઓએ ભારે મારામારી કરીને લૂંટ ચલાવી. ગુજરાતી કાઠીઆવાડી મારવાડી જેનેએ અને જેનેરેએ પહેરેલા કપડાઓ સાથે પિતાના વતન તરફ પ્રયાણ કર્યું, પિયા વિનાના
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગર રસિક બની ગએલ હોવાથી અહેટી વિપત્તિમાં આવી પડયા. ધીરજ રહી નહી. રડવા લાગ્યા. કઈક વલેપાત કરવા લાગ્યા. તેઓ પૈકી આ વ્રતધારી પણ લૂંટાયે. પહેરેલ કપડે બહાર નીકળી ગયો પણ વ્રતનિયમની રીતસર આરાધના કરેલ હોવાથી હિંમત રાખીને વિચાર કરવા લાગ્યા કે મળેલ સંપત્તિ તે તે સારા સંયેગે મળી હતી. અને મળતી. હવે તેવા સંયેગા ખસી ગયા. અને ખસી ગઈ પણ જે ધમની આરાધના કરી છે. તેને કઈ પણ લૂંટવાને કે ઝુંટવી લેવાને સમર્થ નથી. વળી આ બુરા સંગે પણ કાયમના રહેવાના નથી. આમ સમજી ઉપવાસ આયંબિલ એકાશનાદિ કરી ધર્મની આસધના ચૂકતા નથી. હિંમત પૂર્વક બીજે સ્થલે વ્યાપાર કરવા લાગ્યો. ધન મળ્યું. અને ધર્મ પણ સચવાયે. આમ જાણ સંપત્તિ ઉપર વિશ્વાસ ન રાખતાં. ધર્મની આરાધના પણ કરવી જરૂરની છે. ૧૫૭ “આત્માની આરાધના સારી રીતે કરીને જેમણે આત્મવિકાસ સાથે છે તેને અનંત
જ્ઞાનીઓ મહાનું માને છે.
આ સિવાયના ભલે સંપત્તિ-સાહ્યાબીના આધારે તથા સત્તા–સામ્રાજ્ય વડે હોટા કહેવાતા હોય પણ તે મહાન નથી. કારણ કે તેઓ આશા તૃષ્ણામાં પરાધીન બનેલ હેવાથી નિરન્તર ચિન્તાઓ અને વાત કરતા હોય છે. કયારે મારી આશા પૂર્ણ થાય અને અબજો-કરોડપતિ બનું અને દેવલોક જેવી સાહ્યબી કયારે ભેગવું. પણ પુણ્ય વિના કયાંથી પ્રાપ્ત થાય? આમ આશામાં-તુણામાં જીવન વ્યતીત કરતા હોય
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જાતિ છે. ત્યારે એમણે આમેનતિ કરેલ હોય છે તેમને તે ત્યાગના વેગે અનત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના દ્વાર ખુલ્લાં થાય છે તેથી મહાન જ્ઞાનીઓ તેઓને માને છે. સાંસારિક સંપત્તિ માનેને મહાટા માનતા નથી. કારણ કે તેઓએ સાથે પર લેકમાં આવે તેવી સંપત્તિ મેળવી નથી. અને મેંઘેરા મનુષ્યભવની કિંમત પીછાની નથી–અધિક સંપત્તિની આશા તૃષ્ણામાં પિતાનું કર્તવ્ય જે જરૂરનું હતું તે ભૂલાયું અને સાગ મળતાં ખસી જનાર ઉપર વિશ્વાસ રાખે. એટલે જેની આશા રાખી હતી તે વસ્તુ પણ ગુમાવાઈ “વગડામાં પરિભ્રમણ કરતાં શયાળના હાથમાં એક રોટલાને ટુકડા આવ્યે અને ખુશી થઈ નદી કિનારે ખાવા માટે બેઠું તેવામાં નહીમાંથી બહાર નીકળી એક માછલું ઉછળતાં કિનારે આવી પડયું. આને દેખી શિયાળ જેટલાને ટુકડે મૂકી માછલાને લેવા ગયું. પણ તે જ વખતે ચેતી માછલું નદીમાં પડી ગયું બીજીવાર માછલાને બહાર નીકળવાની રાહ જોયા કરે છે. એટલામાં ભમતે કાગડે નદી કિનારે મૂકેલ રોટલાના ટુકડાને હાઈ ગયે. માછવું હાથમાં આવ્યું નહીં. અને ટુકડા પણ કાગડે લઈ ગયે. તેથી ચિન્તા થઈ આ મુજબ ધર્મ વિહીન માનવે પરાધીન વસ્તુઓને સ્વાધીન કરવા પ્રયાસ કરે છે અને સ્વાધીન જે આત્મધન છે તેને ગુમાવી બેસે છે. માટે આત્મધર્મને ધ્યાનમાં રાખી વ્યાવહારિક કાર્ય કરવાં કે જેથી આશા તૃષશું અધિક જોર પકડે નહી. અને અનુક્રમે જે મોટાઈ ઈચ્છે છે તે આવી મળે પછી જ સંપત્તિમાં તમે પોતાને મોટા માને છે તેની સાર્થકતા ચયાય
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાર્તિસાગરસરિ રચિત ૧૫૮ વ્રત નિયમ ત૫ જપાદિ કરતા સુગ્ધ ધાર્મિકજને પોતાની સાધારણ સ્થિતિને જાણું તેમજ ધમ વિનાના માનવેને સંપત્તિમાન દેખી મનમાં શંકાને ધારણ કરે છે કે પ્રભુએ કહેલા
ધર્મનું ફલ હશે કે નહી? કારણ કે જેઓ પ્રભુના દર્શન-વંદન પૂજન તથા ગ્રતાદિ કરતા નથી છતાં મનગમતી સાહ્યબી ભેગવે છે. મોજમજામાં આનંદથી મહાલ્યા કરે. લકે “ખમા ખમા કરે છે, મોટર વિગેરે વાહનમાં બેસી આનંદ કરે છે. પગપાળા ચાલવાની તસ્દી લેતા નથી. અમારા તે ચાલી ચાલીને પગ થાકે છે. છે. મોજ મા તે દૂર રહી પણ જીવન નિર્વાહ મહેનત કર્યા સિવાય થતું નથી. તે પછી મોટર એરપ્લેનમાં બેસવાનું કયાંથી પ્રાપ્ત થાય? આવા આવા વિચાર કરીને મનમાં વિવિધ ચિન્તાએ કર્યા કરે છે. અને મોજ મજા કરવાને અવસર કયારે આવશે તે ભાવના રાખી મોજ કરનારને દેખી સાહ્યબીને પુનઃ પુનઃ ઈચ્છે છે. અને મહેનત કરવામાં ખુશી થતા નથી. પણ તે ધનાઢયેની આન્તરિક સ્થિતિ શક્તિ. મહેનત કરનારની શકિત આગળ નબળી હોય છે. કેઈકને દમ લાગુ પડેલ છે. દશબાર પગથી ચઢતાં પણ
શ્વાસોશ્વાસ ભરાઈ જવાથી વચ્ચે બેસી જાય છે. બેલવાના વખતે હૃદયના ધબકારા વધી જાય છે. સારી રીતે માલ મલીદા વિગેરે ભજન કરે પણ પચાવી શકે નહી. અને વિવિધ વ્યાધિઓથી ઘેરાએલ હોય છે. વૈદ્ય ડાકટરના ખીસ્સા ભરાતા હોય તે આવા શ્રીમંતોના આધારે. આ પ્રમાણે જે બરાબર
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ત્યાંતિ
Be
તપાસ કરે તે મહેનતુ વર્ગને નાખુશ થવાના અવસર મળે નહી. અને આનમાં રહે. કારણ કે મહેનત કરનારા પરસેવા વાળીને જીવન નિર્વાહ કરનારા શરીરે ખલવાન ડાય છે. ભલે પછી સાધારણ સ્થિતિના હાય. અને માલ મલીદા ખાતા ન ઢાય ? ઘણા વિકારી પણ હાતા નથી તેથી વૃદ્ધાવસ્થામાં પણ તેઓને રાગ લાગુ પડતા નથી. ત્યારે શ્રીમતાની સ્થિતિ જોતાં દયા કરૂણા આવશે. આ પ્રમાણે તપાસે તા ધ ક્રિયામાં શકા ધારણ કરે નહી. અને જે સ્થિતિ મળી છે. તે સારી છે. આમ માનીને આનમાં રહે
એક શ્રીમંતની સાહીખી અને માજ માને દેખી મહેનત કરનાર, પેાતાની સ્થિતિને ઢેખી ધર્મક્રિયાઓ કરતાં ભ્રમણામાં ભૂલા પડી શકા કરતા હતા. કે પ્રભુની આજ્ઞા મુજબ વન રાખીયે છીએ. છતાં શ્રીમતની માફક માજ મજાની લહેર આવતી નથી. ધામિકના ઘેર ધાડા પડે. અને મસ્તાના માજ કરે.
આ પ્રમાણે વિચાર રાખે છે. તેવામાં એક ધનાઢ્ય માટરમાં એસી રાજમાર્ગે જતા હતા તેનો મેટર આવતી માટર સાથે અથડાઈ અકસ્માત્ થયા.. ભાગ્યયેાગે શેઠ બચી ગયા. મેટરને અને ડ્રાઇવરે નુકશાન થયું, આમ ખેંચી જવાથી પ્રભુના પાડ માનવા લાગ્યા. વળી અગત્યના કાર્યાર્થે એશપ્લેનમાં આરૂઢ થઈ કાઇક શહેરમાં જતાં અકસ્માત થયા. ત્યારે તે શેડ સઘળે પરિવાર માલ મિલ્કતને અનીચ્છાએ ત્યાગ કરી મરણ પામ્યા. આ મહેનત કરનારે સાંભળીને વિવેક લાવી મનની શકાને દુર કરી કે શેઠના કરતા મારી
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કાતિસાગરિ સીલ નિયતિ ઘણી સારી. શરીર મજબૂત–ાગા પ્રપંચ વિના છો નિવહ થાય છે. અને યથા શકિત પૂજા–વંદન–શન તથા ધાર્મિક ક્રિયા કરાય છે. મોટર કે એરોપ્લેનના અકસ્માને ભય નથી. માટે જે અવસ્થા મળી છે તેથી ધર્મમાં શંકા કરવા જેવી નથી. સ્થિર બનીને વ્રત નિયમનું પાલન કરતે રહ્યો.
તથા એક પૈસાદારની પાસે અઢળક ધન છે. પણ પુત્ર નથી અને સાધારણ માનને ઘેર પુત્ર-પુત્રી વિગેરેને દેખીને પૈસાદાર પોપકારના કાર્યોમાં તથા ધાર્મિક કામે શંકા કરવા લાગ્યું. અને પુત્ર માટે પથ્થરને પ્રભુ માની સેવા ભક્તિ કરી તે પણ સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. આ ધછી ઉચ્ચાટ કરતાં જીનેશ્વરની પ્રતિમાનું પૂજન-કરતાં અંતરાય કમ દુર ખસવાથી પુત્રની પ્રાપ્તિ થઈ તેથી હર્ષને પાર રહ્યો નહીં. અનુક્રમે પુત્ર ભણી ગણીને ઑટે થયો. ત્યારે તેને સંસારને હા લેવા માટે પરણાવ્યું. પરણાવ્યા પછી તે પુત્રને ઘરમાં ગમતું નથી. અનુકુળતા રહેતી નથી. તેથી જુદા રહેવા માટે તેના પિતાને કહ્યું. પિતા માનતે નથી ત્યારે વિરોધ-કંકાસ-કરવા લાગે. ઘરમાંથી મિલ્કતને ઉઠાવી ફાવે તેમ વાપરવા લાગે. હવે તેના પિતા વિચારે છે કે જ્યારે પુત્ર હતે નહી ત્યારે આનંદથી ઘરમાં અને બજારમાં જઈ શકાતું. આના કરતાં પ્રથમ સ્થિતિ સારી હતી. આના કરતાં પુત્ર વિનાના રહેવું તે સારૂં. હવે આ છોકરાને શું કહેવું. ઠપકો તથા શિખામણ આપવામાં આવે, છે, ત્યારે સામે થાય છે. આ પ્રમાણે વિચાર કરી. જે, થાય તે સારા માટે હવે પરોપકાર-ધાર્મિક કાર્યોમાં શંકા
તેથી જી વિરાધ-કંકાસ
હવે તેનામાં અને
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર તિ રહી નહી. શાંતિથી સર યોગ્ય કરવા લાગે. માટે જે અવ
સ્થા પુણ્યાનુસારે. પ્રાપ્ત થએલ હોય તેને વધાવી લેવી. અને આનંદ પૂર્વક ધર્મની આરાધના કરવી. સાંસારિક પુત્રાદિક મળે અગર સાહ્યબી મળે તે પણ સાચા સુખની પ્રાપ્તિ થવી અશક્ય છે. આમધારી-શંકાને દુર કરે. ૧૫૯ સંસાર રસિક, સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દ વિગેરે ઉપર ઘણે પ્રેમ રાખે છે. ત્યારે આત્મજ્ઞાન તત્વના રસિયા મહાશય, આત્માના ગુણેમાં
અધિક પ્રીતિને ધારણ કરે છે.
સ્પર્શ-રસાદિક ક્ષણમાં પરિવર્તન પામતાં તેના રસિયા એને ચિન્તા, પરિતાપ, સંતાપ, શક થાય છે. તેથી આત્મા મલીન બની સુખની ભ્રમણામાં પડે છે. અને સુખ શાંતિની પ્રાપ્તિ માટે મહારંભ સમારંભે પડી અધિક પીડાય છે. સમ્યમ્ જ્ઞાનીઓને તે વિષમાં આસકિત નહી હોવાથી આત્મિકગુણે ઉપરના આવરણે દુર ખસતા આનંદની ઉર્મિઓ આવ્યા કરે છે, વિષયોમાંથી આસકિત ખસતાં માનસિક વૃત્તિઓ શુદ્ધ બનતી હોવાથી તે વૃત્તિઓ આત્મિક ગુણેમાં અને તેના પર્યાયામાં રમણ કરે છે. પછી વિપત્તિ કદાચ આવે તે પણ સંપત્તિ ભાસે છે. અને જ્ઞાનયોગે સહી લેતાં અનુભવ આવતે રહે છે પછી તેમને મુઝવણ કયાંથી થાય? માટે જેમ તમે વસ્ત્રાભૂષણ વિગેરે મલીન થતાં તેઓની શુદ્ધિ કરવા પ્રયત્ન શીલ બને છે. અરે પહેરવાના પગરખાં તથા શરીરને મેલાં દેખીને માલીશ કરે છે અને કરાવે છે તે મુજબ ખરાબ વિચારો અને વિકારોથી મલીન
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
આ. કીર્તિસાગર રચિત બનેલ આત્માને શુદ્ધ કરવા દરરાજ પ્રયત્નશીલ થવાની આવશ્યક્તા છે સ્પર્શ–રસ–રૂપ વિગેરેમાં ઘણે આદર રાખતાં તે ભાભવ પેટ ભરીને માર ખાધે છે અનંત પીડાઓના ભેતા બન્યા છે. માટે આ મનુષ્ય ભવમાં તે વિષયે તરફ ઘણું માન ધરાવે નહી. આદર આપે નહીંમાન-આદર આપશે તે પાછો માર ભરપૂર ખાવો પડશે.
એક પટેલની પાસે દશબાર-ગાય તથા ભેંસે હતી. તેમાં કઈ કાળી-ગેરી-કાબરચીત્રી વિવિંધ રંગની હતી.
એક દીવસ આ પટેલના ઘેર કેઈ આત્મજ્ઞાની મુનીવર્ય ભિક્ષા માટે પધાર્યા. તેમને દુધની જરૂર હતી–તેથી પટેલે પિતાના નેકર જેનું નામ બે છે. તેને કહ્યું કે અલ્યા? જા અને વાડામાંથી દુધ લઈ આવ? બે રૂપરંગમાં બહુ માનતે હેવાથી થોડેક જઈને પાછા આવી પટેલને કહેવા લાગ્યો. કે કાળી--ગેરી–રાતીનું દુધ લાવું કે, બીજી ગાય ભેંસનું લાવું. ગમે તે રંગવાળી ગાયનું લાવજે ભેંસનું લાવું તે વાંધો નથી ને? ગાયનું જ લાવજે. બધે વાડા ભાણી નીકળે વળી પાછા આવીને કહેવા લાગ્યો કે વાછડા વાળીનું લાવું કે વાછડા વિનાનું લાવું. તમે ઠપકો આપશો તેથી પૂર્ણ છું. જાતને ગમે તેવીનુ લાવજે. આ સાંભળી બે ચા અને અને ડેક દૂર ગયો અને પાછા પટેલને આવી કહેવા લાગ્યા. જુવાનગાયનું લાવું કે આધેડનું લાવું. આ સાંભળી પટેલે કહ્યું કે અરે બઘા તું બઘા જે રહ્યો આવી રીતે માથાઝીક કરાવે છે. જો ગમે તેવી ગાયનું લાવ. ભલે પછી કાળી હોય ગેરી હોય કે વાછરડા વિનાની હોય તો
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંતર ગાત
પણ દુધ જલ્દી લઈને ખાવ. હાં હવે અમર પડી, જલ્દી જઈને લાવુ છુ' દુધ લઈને આવ્યા. મહારાજને વહેારાખ્યું. તેમના ગયા પછી બાવાને પટેલે ઘણે મેથીપાક આપ્યા. કહ્યુ` કે અરે મૂર્ખ ? દુધ લાવવાનું કહ્યું ત્યારે કાળી રી વિગેરે ખેલવાની શી જરૂર હતી? દુધ લાવીને આપવું હતુ. બહુ ડાહ્યો થયા તેા માર પડયા. આ પ્રમાણે માનવા રંગ-રૂપ વિગેરેમાં સાય તા મારા ખાધા વિના રહે નહી માટે મૂલ વસ્તુ દુધરૂપી આત્મ ગુણા તરફ લક્ષ્ય રાખવાની જરૂર છે. રૂપ રંગમાં કર્યાં દાદોડ કરી છે. આત્માને આળખી વિકારાને ખસેડી આત્મમાં સ્થિર થાએ. સારી રીતે આત્માની ઓળખાણ થયા પછી સંસારમાં રહેતાં પણ અકળામણુ આવશે નહી. કારણ કે તેથી વિકારા ઉત્પન્ન ચાં નથી. કદાચ ઉત્પન્ન થાય તે પણ તેમનુ જોર ચાલતુ નથી. પાતાને ભાવ ભજવી ટળી જાય છે. વિકાન રીતુનેર ચાલતુ હાય તે વિષયમાં આસક્ત માનવા ઉપર
માતા પિતાએ પાતાની પુત્રી કેળવણી પામીને સુખેથી જીવન ગુજારે તે માટે સારી રીતે ભણાવી. પણ ભણ્યા પછી એમ માનવા લાગી કે પરણવાથી પતિની તાબેદારીમાં રહેવુ. પડશે, માટે કેાઈ શ્રીમંત સાથે પણ લગ્ન કરવું નહી. શિક્ષણ લીધુ છે સારી નાકરી મળી રહેશે અને સારા પગાર મળતાં ખાવા પીવાની ચિન્તા રહેશે નહી. આમ વિચારી લગ્ન કરવાનું માંડી વાળ્યુ, કાલેજમાં શિક્ષિકા તરીકે નાકરી મળવાની સાથે પગાર સારી રીતે મળવા લાગ્યા. હવે ખાઈ પીને માજમઝા કરે છે તેવામાં કાઇ એકની
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રીતિ સાગરસૂરિ રચિત
સાથે દસ્તી થઈ. વાર્તા વિનાદ કરવામાં શેશ વાંધા છે. આમ ધારી અધિક પરિચયમાં આવતાં સગર્વાં અનો. ઘણા પસ્તાવા કરવા લાગી. વિષય સ્પર્શમાં આસક્ત બનવાથી ફજેતી પૂરેપૂરી થઈ. ગર્ભને ગાળવા દવા ખાધી. ગર્ભ નાશ પામ્યા પણ શ્રીમારી અસાધ્ય લાગુ પડી. તેના માતા પિતાને પીડાના પાર રહ્યો નહી. હવે તે જ્યાં જાય ત્યાં હડધૂત અને છે. ઢખા ભાઇએ ? વિષયના વિકારના ઠંડા અને
ગુઢ માર
૧૬૦ જેઆને આત્માની તથા આત્માના ગુણાની ખબર છતાં ખડાઇ હાંકત્તા મેલે છે કે અમા દોષ વિનાના છીએ આશસા રહિત ક્રિયાઓ કરી આનંદમાં રહીએ છીએ.
આ કથન તેમનું ઉચિત નથી. કારણ માનસિક વૃત્તિએ જ્યારે આત્મિક ગુણ્ણામાં રમણતા કરતી હાય છે ત્યારે આરબ-સમારભના કામા હાતા નથી. નિર્દોષ ધામિક કાર્યાં કરવામાં તયા ધમ ધ્યાનમાં લાગેલી ડાય છે. કદાચિત્ પાપના કામા થઇ જાય ત્યારે નિન્દા ગાઁ કરીને પુન: તેવા કામે કરવાની રૂચિ થતી નથી. માટે આરબ સમારભના કાર્યોને કરીને કહેવુ કે અમે નિર્દોષ છીએ તે મિથ્યા છે ઢાષ રહિતને સ'સારની લીલા-ક્રિયાઓ હાતી નથી અને પસંદ પડતી નથી. જે જે સસારની લીલા કરી રહેલ છે તે સર્વ સઢાષી છે આમ સમજી ઢાષાને દૂર કરવા માટે સતત જાગ્રત્ રહેવું. અને જ્ઞાન પૂર્વક ધામિક કાર્યોમાં મનેાવૃત્તિએ લાગે ત્યારે ઢાષા ખસતા જાય છે. નહીંતર સંસારની લીલા તે
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૪૫ એ મીઠા માર મારે છે કે લીલા કરનારને પણ ખબર પડતી નથી. પરંતુ જ્યારે બે હાલ દશા થાય છે ત્યારે કાંઈક વિચાર આવે છે કે સંસારની લીલા–ક્રિયા કરવામાં સઘળી બાબતે બરબાદી થઈ શારીરિક-માનસિક શક્તિઓ નાશ પામી એટલે પરિણામે તે પરિતાપાદિ ઉત્પન્ન કરાવે છે એક શેઠની પાસે બે ઘોડાઓ હતા. તેઓને ગાડીમાં જેડી ફરવા જતા અગર અન્ય કાર્યાથે જતાં તેમાં એક અશ્વ, રવાલ ચાલે ચાલતે તેથી શેઠ તેના ઉપર ખુશી થઈ સારી રીતે સંભાળ રાખતે બીજે ઘડે તોફાની અને બહુ ચંચલ હોવાથી તેને ઘણે માર પડતે અને ઘણું રેતિમાં રગડાવવામાં આવતા ત્યારે થાકી જઈને રીતસર ચાલતે આ પ્રમાણે પરમેશ્વરની આજ્ઞા મુજબ જે વર્તન કરે છે તે નિર્દોષ બનીને સુખી થાય છે પણ મન ગમતી લીલા કરવામાં તે કારમે માર પડે એમાં નવાઈ શી? માટે સંસારની લીલા તે અંધકાર છે અને અંધકારમાં પ્રકાશ સિવાય અઢળક સંપત્તિ-સત્તા શકિત ગુમાવવાને પ્રસંગે ઉપસ્થિત થાય તેમાં કેઈ શું કરે? પરમેશ્વર તે ફરમાવે છે કે મારી આજ્ઞાને રીતસર ઉઠાવી જ્ઞાન પ્રકાશ કરીને માનસિક વૃત્તિઓને દેડા એટલે અંધકારરૂપી સાંસારિક લીલામાં લૂંટવાનું થશે નહીં. અને મોક્ષ માર્ગ તરફ સરલતા, સુગમતા એ પ્રયાણ કરવા સમર્થ બનશે પછી તમને દેવ-દાનવ કે માનવ લુંટી લેવા માર મારીને બરબાદી કરવા શકિતમાન થશે નહીં. માટે તમે જાહેરમાં એલે છે કે અમે નિર્દોષ છીએ તે મુજબ વર્તન રાખશે તે બેલેલું સફલ થશે.
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
આ. કીર્તિસાગરસૂરિ રચિત પિતાના દેને ગુપ્ત રાખવા જાહેરમાં આવે નહી તે માટે જેટલી બુદ્ધિ હોય તેટલી મહેનત કરે છે બોલવામાં ચાલાકી વાપરે છે પણ છેવટે તે દોષી જાહેરમાં આવતાં વાર લાગતી નથી. માટે તે દેને દૂર કરવા જેટલી બુદ્ધિ હોય તે પ્રમાણે પ્રયાસ કરે. પછી ભય શંકા ખેદ જેવું કાંઈ પણ રહેશે નહી. મનમાં પોતાની ઉન્નતિ થાય. તેવી બુદ્ધિ અને બલ રહેલું છે. પણ તેને સદુપયોગ કરવાનું આવડતું ન હોવાથી ઉન્માગે વાપરી દેશે કરતા રહે છે. અને મહાવિપત્તિઓમાં ફસાઈ દુઃખી બને છે. માટે વિવેક પૂર્વક વર્તન કરે, ઘણે ભાગે જગત્ જર કરતાં પત્ની પરિવાર અને જમીન-ઘર મકાન માટે દેવદાનવ અને માન, દેને સેવી સુખી થવાના અભિલાષી હોય છે. પણ દોષે કપટ-પ્રપંચ કરવાથી તે કદાપિ સુખી થવાની અભિલાષા સફલ બનતી નથી. પણ વેર વિરોધાદિક વધે છે. અને બુદ્ધિ બલ તથા સંપત્તિને હાનિ થવાને પ્રસંગ આવે છે. બુદ્ધિ બલને ઉન્માગે વાપરી કપટ કલા કરીને કુંટુબમાંથી-કંપનીમાંથી જુદા પડતા. અગર ફારગત થતાં વધારે ભાગને માગશે વધારે ભાગ ન મળતાં તેફાન કકાસ કરશે અને સામે રહેલ સંબંધી પ્રેમ સાચવવા ખાતર અને સલાહ-સંપ રહે તે માટે વધારે ભાગમાં જ જમીન આપશે પણ જે ભાગ્યમાં નહી હોય. અગર સદ્વર્તન નહી હોય તે ભાગમાં આવેલ ભાગવા માંડશે. સરખુ મળે. અગર એાછું મળે તે પણ સારા આચાર-વિચાર અને વિવેકવાનેને ભાગ્યાનુસારે અધિક મળી આવે છે અને
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૪૭ તેને સદુપયેગ પણ કરી શકે છે. અને તેના યોગે બલબુદ્ધિમાં વધારો થતો રહે છે. એક સંસ્કારી કુંટુબ, એક મકાનમાં સંપીને એકત્ર રહેતું હતું. પણ પુત્રાદિ પરિવાર વધવાથી જુદા રહેવાનું થયું એટલે જર-જમીનની વહેંચણી કરવામાં આવી. દરેક ભાઈને સરખું મહ્યું છે પણ નાને ભાઈ અધિક ધન -અને જમીનની માગણી કરે છે સમજાવ્યું માનતું નથી. અને કલહ કરવામાં તત્પર થાય છે મોટાભાઈ સંસ્કારી અને વિવેકી હતા-અધિક આપીશું તે નાનાભાઈ છે ને ભલે તે લઈને ખુશી થાય. આપણું ભાગ્યમાં હશે તે તેને આપ્યા કરતાં અધિક મળી આવશે આમ વિચારી તેની માગણી પ્રમાણે અર્પણ કર્યું. સંપ-સંબંધ કાયમ રહ્યો જ્ઞાતિમ આબ વધી મેટાભાઈઓને પણ નીતિ પૂર્વક વ્યાપાર કરતાં તે નાનાભાઈને આપ્યું તે કરતાં વધુ ધન મળી આવ્યું માટે વિરોધ કરવાની જરૂર નથી. ૧૬૧ તમારામાં ન્યાય નીતિપૂર્વક બુદ્ધિબલને સહુપગ છે તે જરૂર ઈચ્છા મુજબ આવી મળવાનું, કારણ કે નીતિ-બુદ્ધિ અને બલથી જર-જમીન
વિગેરે મળી આવે છે. અને તેનું રક્ષણ કરી શકાય છે જેની પાસે બુદ્ધિબલ તે છે. પણ ન્યાયનીતિ નથી. તેને કદાચ જર-જમીન વિગેરે મળે પણ દશબાર વર્ષો સુધી રહી શકે આગળ રહી શકવી તે દુર્લભ છે કારણ કે અન્યાય-અની તનું ધન–જમીન ટતી નથી. અને તેને આવવાને અવકાશ મળે છે માટે કોઈ પણું ઉપાયે નીતિ ન્યાય અને ધર્મને સાચવે.
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
આ.કતિસાગરસૂરિ રચિત અનુભવી સુ કહે છે કે ન્યાય નીતિ અને આત્મ જ્ઞાનથી સંસારમાં લેપવાનું થતું નથી અને શંખની માફક ઉજજવલ બનાય છે. પંચવણું માટી ખાઈને શંખ તેજસ્વી અને શ્વેત બને છે તેની માફક જે તમે પાંચ ભૂતેમાં– ભૌતિક પદાર્થોમાં લેપાશે નહી તે તમે ઉજવલ બનશે, પરંતુ ભૌતિક પદાર્થોમાં લિપ્ત બનેલા અનુભવી સુનું કથન તે માનતા નથી અરે હાંસીપાત્ર માની ધિકકારી કાઢે છે પરંતુ જ્યારે અનુભવી જ્ઞાનીઓના વચનને અવગણી અનીતિના માર્ગે જાય છે ત્યારે અનેકવ્યાધિઓ વિડંબનાઓના ભક્તા બને છે પછી તેમને સાન ઠેકાણે લાવવા માટે વિચાર આવે છે માટે ભૌતિકવાદના રસિકના વચને ઉપર અંજાઈ જવું નહીં. પણ આત્મવાદમાં પ્રેમ રાખી તે માર્ગે પ્રયત્ન બનવું. ભૌતિક વાદીઓ કહે છે અને જે કહીયે છીએ તે સુખને માગે છે અને કેઈનો પરાધીનતા તે માગે ગમન કરનારને રહેતી નથી. આત્મવાદમાં રસિયાઓ કેટલા સુખી થયા. તે કહે? જુઓ અમે મેટર–બસ-એરોપ્લેનમાં મેજ કરીએ છીએ તમારે પગપાળા ચાલવું પડે છે અને કેટલું સંકટ સહન કરવું પડે છે. અમારી માન્યતામાં આવે તે તમેને યથેચ્છ ધનની પ્રાપ્તિ થાય. પત્ની પુત્રાદિક પરિવાર સુખેથી જીવન ગુજારે. આવા આવા લેભન-લાલચ આપીને તમેને આકર્ષણ કરશે પણ તમો બરોબર વિચાર કરશે કે ભૌતિક સુખ તે મદ-માન વિષય વિકારને ઉત્પન્ન કરાવીને નીચ ગતિમાં ધકેલી દે છે. એમાં સદ્દગતિનું કારણ નથી. ઉલટું ભારે જોખમ છે અને કારમી કતલ છે પૈસાદાર
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર યાતિ
૪૦:
શ્રીમતાની સ`પત્તિ કે સાહ્યમીથી કે મામજા કરવાથી માણસાઈ જૈનત્વ આવતું નથી પણ નીતિ નિયમ-ત્રતાની આરાધનાથી માણસાઈ જૈનત્વ અને તેના ચાળે દિવ્યતા પ્રગટે છે. ૧૬૨ ધનાદિકમાં માહ પામેલા ધનાદિકને શાધતા પ્રયત્નશીલ ખનશે અને અ ંતે-મરણુ વખતે પણ તેની આશાથી મુક્ત થશે નહી. કરોડપતિ-લાખાપતિ તા થયા પણ અબજપતિ થયા નહી અને માટાઈની ગણત્રીમાં માન્યા નહી. આમ અસેસ કરતા કિલષ્ટ કર્મોનું ભાતુ લઈ પરલેાક જાય છે ત્યારે નીતિ નિયમ તેની આરાધના કરનાર ધનાદિકમાંથી માહ એ કરી સુદર ધર્મ ધ્યાનના ચેાગે શુભ કર્મોનું ભાતું ગ્રહણ કરી પરલાકે પધારે છે.
૧૬૩ શરીરે લષ્ટ પુષ્ટ દેખીને તથા મનેાહર મકાના અને સાથી દેખીને વ્રત નિયમને મૂકશે નહી તાજ આ લાકમાં પણ સુખશાતા રહેશે.
અને પરલેાકમાં સારા સંસ્કારા પડેલા હાવાથી સપત્તિ સાહ્યખી મળશે ધનાદિકમાં સુખ માનનારા એક વ્રતધારી– નિયમ પાલનારને કહેવા લાગ્યા કે અલ્યાભાઈ ! વ્રત-તપાદિ કરવાથી તારી કાયા કરમાઈ છે તારામાં અમારા જેટલુ ખલ રહ્યુ` નથી. માટે વ્રત નિયમેાના ત્યાગ કરી અમારી માફક ધન મેળવા માટે દરરાજ પ્રયત્ન કર. પાંચમ આઠમે ચોદશે લીલેાતરી ખાવી નહી. અને ઉપવાસ વિગેર કરીને પૌષધ કરવા તેથી તને શા લાલ થયા ? ઉલ્ટા દુકાને નહી જવાથી તારા ગ્રાહકી અન્યત્ર જાય છે તેથી ગેરલાભ
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત થાય છે માટે પૌષધાદિને ત્યાગ કરી દુકાને બેસ. જેથી કમાણી સારી રીતે થાય. અને બચ્ચા સુખી થાય. વ્રતધારીયે કહ્યું કે સુખી થવાનું સાધન તે સંતેષ છે ગમે તેટલી કમાણ થાય તે પણ નિશ્ચિત જીવને જીવાતું નથી, અને અસંતોષ વધતું રહે છે. ભલે તમો ધન સાહ્યબીના આધારે મોજમજા કરે. પણ તે અસંતોષને તાપ શમે છે? અને જ્યાં સુધી તે પાપ શમે નહી ત્યાં સુધી કાંઈક ને કાંઈ દુખ રહેવાનું જ. આ મુજબ વાત કરીને બે જણા પિતે પિતાના કામે લાગ્યા. આઠમના દિવસે વ્રતધારીએ સાચી ભક્તિ કરવા માટે ઉપવાસ કરીને પિસહ લીધે. ધર્મધ્યાને આરૂઢ થયે. કાપડની દુકાન બંધ કરેલી હોવાથી તે તરફના વિચાર કરતો નથી. એવામાં ગુંડાઓએ મુંબઈમાં લૂંટ ચલાવી જેની દુકાને ખુલ્લી હતી તે સઘળાઓને માર મારીને લૂંટી લીધા. પેલા ધન રસિયાની દુકાનને માલ સઘળે કંટાયે પણ જેણે પિસહ લીધે હતે તેની દુકાન બંધ હોવાથી તે ગુંડાએ લૂંટ કરી શક્યા નહી. પેલે લૂંટાએલ ઘરે આવીને. રડવા લાગ્યું કારણ કે સઘળી મિલકતને માલ દુકાનમાં ભર્યો હતે તે લૂંટાઈ જવાથી તદ્દન ગરીબાઈ આવી. બીજે દિવસે વ્રતધારી પિસહ પાળીને ઘેર આવ્યા. સર્વ લૂંટની માલુમ પડી. અને વિચાર કરવા લાગ્યું કે, સંતેષ રાખીને પિસહ લીધે. તેથી કંટવાનું થયું નહીં. અને ધનમાલનું રક્ષણ થયું અને ધર્મક્રિયાની આરાધના રીતસર થઈ માટે હવે તે કદાપિ ઉપવાસાદિકને ત્યાગ કરે નહી. ભલે પેલે. અને એના જેવા બોલ્યા કરે પણ પરિણામે લાભ છે. ધનના
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયાતિ
૪૧૧
સપત્તિના રસિયાને ગર્વ ગળી ગયા. તે પણ ધીમે ધીમે ધ ક્રિયાથી સુખી થયા. માટે સદા આત્મવાદને તથા વ્રતનિયમને ભૂલે નહી. નહી ભુલનારાઓ સાચી સાહ્યખીવાળા અને છે.
૧૬૪ શારીરિક માનસિક અને આત્મિક વિકાસ સાધવાની ઇચ્છાવાળાએ, એટલે બળવાન થવાના અભિલાષી જનાએ પ્રથમ ક્ષમાને ધારણ કરવી જરૂરની છે.
આ સિવાય ઉન્નતિના વિકાસના કે શક્તિ સપત્તિને પ્રાપ્ત કરવાના અન્ય માર્ગ નથી. કોઈ એમ કહે કે. ક્ષમા ધારણ કરવી તે નિલ અશક્તનું કાર્ય છે. શક્ત ખલવાન માણસે ક્ષમાને ધારણ કરતા નથી. પણ મરેાખર શિક્ષા આપે છે. આ તેમનુ કહેવુ' ચાગ્ય નથી કારણ કે શક્તિ વિહીન માનવા ક્રોધ વિગેરેને કરતા ડાવાથી વધારે ખલહીન અને છે તેથી તેમની પેાતાનુ કામ સાધવાની બુદ્ધિ બહેર મારી જાય છે અને પાતે પાતાની પાયમાલી કરે છે. દુર્યોધને પાંડવા ઉપર કપાતુર બની કારમા કેર વર્તાત્મ્યા પણ અંતે પેાતાના શયની—પરિવારની અને કુટુંબ અને જેઓએ તેના પક્ષપાત કર્યો તેની પાયમાલી કરી. અને જગતમાં દુન તરીકે જાહેર થયા ત્યારે ક્ષમાને ધારણ કરનાર પાંડવાએ ગએલી રાજ્ય-ઋદ્ધિને પાછી પ્રાપ્ત કરી સજ્જન તરીકે પ્રસિદ્ધ થયા. નીતિ શાસ્રકાશ પશુ કહે છે
क्षमा बलमशकानां शक्तानां भूषणं क्षमाक्षमा वशीकृतिर्लोके क्षमया किं न सिध्यति -
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત અશકતેને બલ અાપનાર તથા બુદ્ધિ-સંપત્તિ આપનાર ક્ષમા છે અને શકનું ભૂષણ ક્ષમા છે બલવાન બનીને ક્ષમા રાખે નહી તે શક્તિહીન અને વૈર વિરોધાદિક કરીને પાયમાલ થાય. ક્ષમા વડે સઘળું જગત વશ બને છે પિતે -ભીતિ પામતું નથી અને અન્યનેને ભયમાં નાંખતે નથી. તેથી ક્ષમાને ધારણ કરનાર કઈ કઈ સિદ્ધિને મેળવતા નથી. વાંછિત સિદ્ધિને પ્રાપ્ત કરી અનુક્રમે આત્મિક વિકાસને સાધી પરમપદને પામે છે અને કષાય કરનાર જન્મ-મરણના સંકટામાં સપડાઈ સંસારમાં પરિભ્રમણ કરે છે માટે સામે આવેલ પ્રાણીઓ તથા માન ઉપસર્ગો મારામારી કરે તે પણ ક્ષમા રાખવાની જરૂર છે. દ્રૌપદીની માફક કુરૂક્ષેત્રમાં યુદ્ધ કરતાં દુર્યોધને સર્વ સગાંવહાલા-પુત્ર મિત્રે માર્યા ગયા હોવાથી અધિક ક્રોધાતુર બની દ્રોણના પુત્ર અશ્વત્થામાને કહ્યું કે તું જે પાંડના મસ્તક કાપી મારી પાસે લાવે તે મને શાંતિ થાય. અને તારે પણ તારા પિતાનું વેર વળે અશ્વત્થામા યુદ્ધમાં સ્વપિતા દ્રોણાચાર્ય મરી ગએલ હોવાથી પાંડ ઉપર ઘણે ક્રોધી બનેલ છે તેમાં વળી દુર્યોધનના વચનરૂપી ગ્યાસતેલ રેડાયું. જો કે અશ્વત્થામા હતા તે બળવાન પણ પાંડને પહોંચી શકે એમ નહતું તેથી રાત્રિના વખતમાં દ્રૌપદીના દીકરા પાંચ જે સ્થલે સૂઈ રહેલા છે અને ભર નિંદ્રામાં છે તે લાગ જાણે પાંડવેના સરખા મુખવાળા જાણ તેઓના મસ્તક કાપી દુર્યોધનને આપ્યા. પણ સવા ૨માં તેઓના પુત્રોના મસ્તકે જાણું નાખુશ બન્યું અને કહ્યું કે આ માંથા પાંડવાના નથી. તેમના પુત્રોના છે તેથી
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ અફસેસ કરવા લાગે એક બાજુ પાંડ અને દ્રૌપદી પિતાના પુત્રોના ધડ દેખી રૂદન કરવા લાગ્યાં. દ્રૌપદીએ કહ્યું કે આ કારમું કામ અશ્વસ્થામાએ કરેલ છે માટે તેને મારી પાસે પકડી લાવે અને તેનું મસ્તક કાપી નાંખે ત્યારે જ મને શાંતિ થશે આ સાંભળી ભીમસેન તેને પકડી લાવી દ્રૌપદીની આગળ હાજર કર્યો. તે વખતે તેની કંગાલ અવસ્થા દેખી દ્રૌપદીને દયા આવી. અને વિચાર-વિવેક કરે છે કે મારા પુત્રો મરણ પામવાથી મને અત્યંત દુઃખ થાય છે અને શોક સંતાપમાં બળવું પડે છે તેમ તેને મારી નખાવવામાં તેની માતાને અધિક દુખ થશે શોક પરિતાપ થશે અને મારા પુત્રો મરણ પામેલા તેને મારી નાખવાથી પાછા આવવાના નથી. માટે ક્ષમા રાખવી તે કલ્યાણુકર છે આમ સમજી ક્ષમાને ધારણ કરી તેને મુક્ત કરાવ્યા અને અપકારી ઉપર ઉપકાર કરવાને દાખલે બરાબર બેસાડશે તેથી દ્રૌપદી સતી તરીકે જાહેર થયાં. અને પરમપદને પામ્યાં. માટે આત્મિક માનસિક-શારીરિક બેલની સફલતા કરવા માટે ક્ષમા ધારણ કરવી. તેથી આગળ અનંત ગુણેના સ્વામી બનાય છે મૃતા– સરલતા-સંતાપ વિગેરે ગુણે વિગેરેને રહેવાનું સ્થાન મળે છે છ ખંડને સાધી જે ચક્રવતીઓએ વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેના કરતાં ક્ષમાને ધારણ કરીને જે વિજય મેળવ્યા હોય છે તેની કિંમત અનંત ઘણું વધારે છે તેમાં સવારનું કલ્યાણ છે પરંતુ ક્ષમાને ધારણ કર્યા સિવાય સામાને પરાજય કરવા કે વેરની વસુલાત કરવા. મારામારી–લડાઈ કરશે તેમાં સામાનું કલ્યાણ નથી. અને તમારું પણ હિત નથી.
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જળ૪.
આ. કૌતિસાગરણરિ રચિત કારણ કે સામે માણસ વેર વાળવા સાધને એકઠા કરીને તમારી સાથે લડાઈ કરવાની ધારણું રાખશે તમે જે આળસમાં રહ્યા તે તે ફાવી જવાને આમ વેરની પરંપરા વધવા વાથી કઈ પ્રકારે હિત થવાનું નહી જ. ૧૬૫ તમારે વેર વાળવું હોયતો અને વિજય મેળવવો હોય તે, કેધાદિક જે શત્રુઓ ખરે ખરા છે. અને બરબાદી કરી દુર્ગતિમાં ધકેલી દેનાર છે તેની સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરો
તે સળેલ વિજય દરેક બાબતમાં તમને સમર્થ બનાવશે. અને આત્માની શક્તિને વધારવામાં સારી રીતે સહકાર આપશે. પછી સાચી સવતંત્રતામાં તમે લહેર કરશે. બહારના શત્રુઓનું પણ બલ ચાલશે નહી. અન્યથા તે સાધન સંપન્નતાના આધારે પ્રાપ્ત કરેલ વિજય, પરાજયમાં પરિવર્તન પામશે. ખતે હાલમાં સુખ સાહયબી છે તે પણ રહેશે નહી. ના વીરા વ૮-મૂષi,
કેઈ એક માણસ ભૂંડે-લુચ્ચો હોય તેની સાથે -ભૂંડાઈ લુચાઈ કરવી તે સજજનેનું કર્તવ્ય નથી, તેવાની સામે ભંડાઈ કરવામાં આવે છે તેઓ પણ ગુન્હા પાત્ર બને છે. માટે ક્ષમા રાખી સહન કરી લેવું તેમાં સજજનતા અને મહત્તા છે. આમ સહન કરવાથી ભૂંડાઈ કરનારોજ દેશ પાત્ર અને શિક્ષાપાત્ર ઠરશે. ભલા સજ્જને, ઉપર દુજને ભલાઈ કરતા નથી અને ભૂંડાઈ કરતા રહે છે, ત્યારે ઓચિંતી તેઓને શિક્ષા બબર થાય છે. તે વખતે તે ભૂંડા માણસેજ ઘણું દુઃખી થાય છે. કારણ કે શેરને માથે સવાશેર જગતમાં હોય છે.
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
આતર પતિ
એક શેઠ, શ્રીમંત અને સરલ હતા. તેમની પેઢીમાં સનીમ અને તેના હાથ નીચે ગુમાસ્તા હતા. શેઠની આવક અને શ્રીમંતાઈ દેખી મુનીમને અદેખાઈ થઈ અને માનવા લાગ્યું કે, મારી કુશળતાથી શેઠ બહુ કમાય છે. અને મનમાનતો પગાર આપતા નથી. માટે એ ઉપાય કર કે શેઠની હલકાઈ થાય. અને નિન્દા પાત્ર બને અપાય ન હેવાથી ગુમાસ્તાઓની આગળ ગુમ છાની નિંદા કરવા લાગે. કે શેક. ઘણુ કૃપણ છે. મુંઝી છે. માટે તેમને છેતરી રૂપિયા અદ્ધર ઉઠાવી લેવા. તમને પણ ભાગે પડતુ આપવામાં આવશે કેઈને કહેવું નથી. ગુમાસ્તાઓ પણ લોભી બની તેની વાત માની રૂપિયા ઉઠાવવા લાગ્યા. જ્યારે શેઠ પુછે છે. કે ચેપડામાં જમે છે. અને ત્રિજેરીમાં રૂપિયા નથી. કયાં ગયા? અમને શી ખબર? તમે જાણે આ પ્રમાણે કહીને ગુમાસ્તા તથા મુનીમ, ઉઠાવગીર બનેલ હતાં. નિ. જતા પિતાની જાહેર કરે છે. અને કહે છે કે, બીજાઓ ઉઠાવી જાય છે. અને અમારા ઉપર ચારીને આપ મૂકે છે. તે ઠીક નહી. શેઠ વિચાર કરે છે કે તેના ઉપર વિશ્વાસ રાખે પણ બરાબર તપાસ રાખી નહી. તેનું આ પરિણામ આવ્યું, હવે બરાબ૨ તકેદારી રાખવી. દરરોજ જમેળ તપાસે છે અને આવકની તપાસ કરે છે. તેથી ડોક વખત લાગ ફાવતું નથી, પણ તેઓની લુચ્ચાઈ કરવાની જે ટેવ પડી છે તે કયાંથી જાય ?
ભૂંડા માગુસે ભલાઈ કરનારના ઉપર ફાવી જાય છે અને ભલાઈ કરનારના ઉપર ઉષ આપણુ કરતાં પણ આ
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
આ. કીતિસાગરસૂરિ રચિત કાતા નથી. દરરોજ તપાસ કરતા હોવાથી રૂપિયા ઉઠાવવાને લાગ મળતો નથી. તેથી મનમાં મુઝાય છે એટલામાં અગત્યના કામ માટે શેઠને બહાર ગામ જવાનું થયું ત્યારે શેઠે ગુમાસ્તાઓ અને મુનીમને કહ્યું કે બે દિવસે મારે જરૂરના કામે બહાર ગામ જવું પડે એમ છે માટે બરાબર પેઢીનું કામ ચલાવજે આ સાંભળી પેલાએ ખુશી થયા. અને કહેવા લાગ્યા. તેની ફીકર-ચિન્તા કરતા નહીં. અમે બરાબર તપાસ રાખીશું. શેઠ ઘેર ગયા. જમી કરીને તૈયાર થાય છે તેવામાં જે ગામમાં જરૂરનું કામ હતું તે ગામથી સારા માણસ સાથે સંદેશે આવ્યું કે તમારે અત્રે આવવાની જરૂર નથી. ધકકો નકામે ખાતા નહિ. સઘળું કામ પતી ગયું છે. આ સાંભળી શેક ખુશી થયા. અને દુકાન તરફ ચાલવા માંડયું. હવે પેઢીમાં પેલાએ શેઠ બહાર ગયા છે આમ ધારી છાની રીતે તિજોરી ઉઘાડી રૂપિયા ઉઠાવવા લાગ્યા. અને ગજવામાં મૂકે છે તેટલામાં શેઠ આવીને હાજર થયા. અને કહ્યું કે અલ્યા આ શું કરો છે ? તિજોરી ઉઘાડી રૂપિયા ઉઠાવો છે ને ? અરે બદમાશે ? પહેલાં પણ તમે રૂપિયા ચાર્યા છે એમ સ્રાબીત થાય છે તમેજ ચેર છે. અને બીજાના ઉપર આરોપ મૂકે છે. આ સાંભળી મુનીમ ગુમાસ્તા શેઠને દમદાટી આપવા લાગ્યા કે માલ લીધેવાના રૂપિયા આપવા માટે તિજોરી ઉઘાડીને રૂપિયા બહાર કાઢીએ છીએ તેવામાં તમે આવ્યા. એટલે અમે ચાર બની ગયા. તમે કેવા છે? જેમ તેમ ફેકે રાખે છે? શેઠે ખીસ્સામાં મૂકેલા રૂપિયા બહાર કાઢયા અને કહ્યું કે તમને આજથી
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૧
રજા આપવામાં આવે છે બહાર ચાલ્યા જાઓ. પેલા મહાર ગયા. અને બીજી પેઢીમાં રહ્યા. અને પ્રથમના શેઠની નિન્દા કરવા લાગ્યા. એ ત્રણ વર્ષ તા સારી રીતે રહ્યા. જે ટેવ પડી છે તે પાછી અહિં હાજર થઈ. પાછી આ બીજી પેઢીમાં ચારો કરવા લાગ્યા. શેઠને કહે છે કે અમે ચારી કરતા નથી પણ એવા ચાર એવા છે કે તે ચેરી કરતાં દેખાતા નથી, શેઠને વહેમ પડચા અને છટકુ ગોઠવ્યું. તેમાં પેલા મુનીમ વિગેરે પકડાઈ ગયા. શેઠે પેાલીશ એાલાવી પકડાવ્યા. ખાર માસની શિક્ષા અને એક હજાર દંડના રૂપિયા ભરવા પડયા કેદમાં રહી મજુરી કરવી પડી. નરમઘેંસ જેવા થયા, આખરૂની સાથે રૂપિયા પશુ ગયા. હવે તેને કાઈ પેઢીમાં રાખતું નથી. મહા દુઃખી થયા. આ પ્રમાણે એવી આકૃત લુચ્ચાઓને આવી પડે છે કે જીંદગીમાં ચારી કરવાની ખાડ ભુલી જાય. માટે ભુંડાઈમાં લુચ્ચાઈમાં છેવટે તા સંકટ છે આમ સમજી ભુંડાઈ ને ભુલી સરલ અને સજ્જન સાથે કપટ રહિતપણે રહેવુ. ભલાઈ કરવી તેમાંજ આનંદ છે.
“ સ'પત્તિ સત્તા અને સાહ્યબીના આધારે મદન્મત્તછાકેલા, શ્રીમ ંતાને, અનુયાયી માણસેાની તથા નાકર-ચાક રની જરૂર રહેલી હાવાથી, તેઓને વિવિધ લાલચે આપી પ્રથમ ખુશી કરે છે. પછી પેાતાના તાબેદાર બનાવવા અનેક યુક્તિએ ઘટનાઓને ચેન્યા કરે છે, તેથી તેએ અમારો ગરીબાઈ દરિદ્રતા દૂર કરી સુખમાં રાખશે. આમ સમજી તેમના વચનને શિરસાવદ્ય માની તેમની તાબેદારી ઉઠાવે છે. અને કષ્ટાને સહન કરીને પણ તેમણે બતાવેલ કા
૨૭
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત કરે છે. પરંતુ તેવા શ્રીમતે તે અનુયાયી નેકર-ચાકરની કદર કરતા નથી. સહેજ અપરાધ કે દેષ થતાં તેઓને શિક્ષાપૂર્વક રજા આપે છે. એવાઓની ખુશામત કરનાર અંતે પસ્તાય છે. માટે શેઠીયાઓની ખુશામતમાં અંજાવું નહી, અને તેઓની લાલચમાં લપટાવું નહી. સર્વે શ્રીમતે છકેલા રહેતા નથી. કેટલાક વ્રત નિયમ ધારી પણ હોય છે, તે તે પિતાના અનુયાયીને નોકર-ચાકરનું કલ્યાણ-હિત કરનાર હોય છે, તેઓની કરેલી ખુશામત લેખે લાગે છે, ભલે પછી કષ્ટ લાગતું હોય પણ અંતે લાભદાયી નિવડે છે. અને સુખી જીવન ગુજારે છે. માટે ધાર્મિક શ્રીમંતોની સેવા ચાકરીમાં ધ્યાન રાખવું,
એક શ્રીમંતની પાસે ગાયે ઘણી હતી. તેથી ગાવાળને રાખવાની જરૂર પડી, રાખેલા ગોવાળને પગાર અને સાથે ખાવાનું પણ આપતા તેથી તે ગોવાળ ગાની સારી રીતે પિતાની છે આમ માની સંભાળ રાખતે, શેઠ તેને ધર્મ પામે અને કલ્યાણ સાધે તે માટે કહે છે કે તું દર
જ દેરાસરમાં જઈને પરમેશ્વરના દર્શન કરે અને ગુરૂને વંદના કરે તે તને પગારમાં બે રૂપિયા અધિક આપવામાં આવશે. ગેવાળ પણ શેઠના કથન મુજબ દશન વંદન કરે છે. પછી ગાયે ચારવા જાય છે. એકદા ગોવાળે પ્રશ્ન કર્યો. પરમેશ્વર અને ગુરૂદેવને દર્શન વંદન કરવાથી શો લાભ થાય? શેઠે કહ્યું કે તેમના ગુણે જાણવાના વિચાર જાગ્રત્ થાય અને તેમના ગુણોને ગ્રહણ કરવાથી સાચી સુખ સંપત્તિ મળે. વડે ગુણેની શેવાળને સમજણ આપવાથી પ્રભુ ગુરૂના
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૧૯ ગુણેમાં ઘણો પ્રેમ જાગ્યો. ગુરૂની પાસે જઈને વંદના પૂર્વક ચારી-જોરી ન કરવાનો નિયમ લીધો. તેથી શેઠ. ઘણા ખુશી થયા. ગાયે ચરાવવાનું મુકાવી દઈ, ઘરના કામકાજમાં જેડ. ઘરના કામકાજ સારી રીતે કરતે હોવાથી નવકાર મંત્રને શિખવાડી નવકારવાળી ગણાવતે કર્યો હવે તે આ ગોવાળને અધિક આનંદ થયો. ઘરના કામ સફાઈબંધ કરીને ટાઈમ મળતાં નવકારમાં મનવૃત્તિને સ્થિર કરવા લાગ્યું. તેથી આયુષ્ય પૂર્ણ થયા પછી સગતિનું ભાજન બને. આવા શેઠીયા એની નોકરી કરેલી સુખશાતા પૂર્વક સદ્દગતિને મેળવવામાં સારૂ સાધન છે. પણ તે વ્રતધારી વિનાના શ્રીમંતે છે તે છે તેઓને જે દશન-વંદનાના અભિલાષીઓને દુકાન પેઢી ઉપર રાખવાને ઈચ્છતા નથી. કારણ કે તેઓ એમ માને છે. કે એવા
કરે દર્શન વંદન કરવામાં વખત લગાડે અને પાછા વિહાર કરતાં હોવાથી સાંજરે વહેલા જાય. માટે એવાને રાખવા નહી. અને જે વ્રતવિનાના-નિયમ વિનાના છે તેઓને રાખવા. આવા શેઠીયાને વિચાર પણ આવતે નથી કે, વ્રતધારી નોકર ચાકરે ઘરના કામમાં-દુકાનના કાર્યોમાં દગે રેશે નહી. બેવફા બનશે નહી. નિયમવિહીને તે કયારે બેવફા બને છે તે જાણી શકાય નહીં. તેવા નેકરે પ્રથમ તે એવું કામ બજાવે વખતસર આવે કે શેઠ ખુશી ખુશી થાય. પરંતુ તેઓની નજર તેમની મિલકત ઉપર હોય છે. લાગ મળતાં રૂપિયાની થેલી ઉપાડીને ચાલતા થાય. ત્યારે તેમને માલુમ પડે કે તે નેકરે દશે દીધે. અને રૂપિયા લઈ “ચાલે ગયે. આવા ગુન્હાએ તે
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦
આ. કીતિ સાગરસૂરિ રચિત
•
તેવા નાકરી કરે છે. પણ વ્રતધારીઓ કરતા નથી, માટે તનિયમ ધારી નાકરાને રાખવામાં શાંતિ રહે છે.
આમ
એક શ્રીમંતે ઉઘરાણી લાવવા માટે નાકરને રાખ્યા. પૂરતા પગાર આપે છે. છતાં તેને સતાષ રહેતા નથી. ચાલાક હાવાથી ઉઘરાણીના રૂપિયા જલ્દી લાવીને આપે છે. તેથી ઘરની વસ્તુઓ લાવવા માટે તેને કહ્યુ. વસ્તુઓ લાવી આપે છે. પણ તેમાં ઓછી કિંમતે લાવેલી વસ્તુઓને મેઘા ભાવે આવેલી છે. આમ કહીને તેમાંથી પૈસા અદ્ધર ઉઠાવવા લાગ્યા. શેઠ-શેઠાણી ખખર પડે નહી તે માટે જેની દુકાનેથી માલ લાવે છે. તેને કઢી મૂકેલું કે, કદાચ શેઠ આવી પુછે તે ત્યારે મારા કથન મુજબ ભાવ કહેવા. દરેક ખાખતમાં ઉઠાવગીરી કરવા લાગ્યા. એક વખત શેઠાણીના મેતીનેા હાર તૂટી ગયા અને માતી વેરાઈ ગયા. એકઠા કરતાં એ મેાતી હાથમાં આવ્યા નહી. ગુમાસ્તાને કહ્યું કે એ માતી જડતા નથી. તેએાની તપાસ કર, આમ કહીને શેઠાણી પેાતાને ઘેર આવેલ સખી સાથે વાત કરવા લાગી. પેલા નેાકરના હાથમાં તપાસ કરતાં ખૂણામાં ગબડી ગએલ માતી એ હાથમાં આવ્યા. તે ટ્રૂખીને મન લલચાયું, એ મેાતી છાતીના ગજવામાં છાની રીતે મૂકીને કહેવા લાગ્યા શેઠાણી ! તપાસ કરતાં હાથમાં આવ્યા નહીં. કાણુ જાણે કયાં ગબડી પડયાં હશે ? શેઠાણીએ શેાધ કરી. પણ હાય તા મળેને ? મનવાળી શેઠાણી પેાતાના કામમાં લાગી, શેઠને પણ ખબર પડી. પશુ તપાસ ખરેખર કરી નહી. આ નાકરને પે' પડયું. આમ કરવામાં રૂપિયા મળે
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૪૨૧ છે. એક વખત બીજી પિઢી ઉપર શેઠે રૂપિયા ભરવા મેકલ્યું. પણ માર્ગમાંથી જ પૈસા લઈને તે નાશી ગયે. હાથમાં આવ્યો નહીં. અને ચાર હજારની નુકશાની વેઠવી પડી. આ પ્રમાણે વિવેક-વિત વિનાના નેકરને રાખવાથી મહાટી હાનિ થાય છે. માટે જાત-કુલવાન-નોકરને રાખવા. કારણ કે તેને ભય પણ રહે છે. ૧૬૫ કે ધાતુર થએલ માનવે સુધરતી અને સુધરેલી પિતાની સ્થિતિને બગાડી નાંખે છે. લાભના બદલે ગેરલાભ ઉઠાવી પોતે જ પોતાની
દીનતા હીનતાને ઉભી કરે છે. ક્રોધને કરતા તેઓ એમ સમજે છે કે તેના વિના માણસે અને પશુ પંખીઓ પિતાના વશવત બનતા નથી, ગુસ્સો કરવાથી ધાર્યું કામ બની શકે છે. જે ક્રોધ-ગુસ્સે કરીએ નહી તે જગતના લેકે નિર્માલ્ય માની અધિક સતાવ્યા કરે, માટે તેની પણ જરૂર છે. આવા વિચારે કરવાથી પણ વિવેક આવી શકતું નથી. અને જ્યારે બરાબર પિતાના કાર્યો બગડે છે. ત્યારે કંઈક વિચાર આવે છે. કાર્ય વિણશી ગયા પછી વિચાર કરે તે વૃયા છે. ક્રોધની પહેલાં અદે– ખાઈ હેવાથી તેના સંબંધી તરીકે તે હાજર થાય છે. પછી તે બુદ્ધિ-શુદ્ધિ અને સંબંધને ખ્યાલ રહેતું નથી.
બે ભાઈઓ એકજ પિતાના પુત્ર હતા, પ્રેમ એ કે દુધ અને પાણી જે એકના દુઃખ-પીડા અને ચિન્તા થાય ત્યારે બીજાને દુઃખ વિગેરે થાય શરીર જુદા પણ મન એક સરખા હતા, તેથી આનંદથી ગૃહસ્થ ધર્મ યોગ્ય
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
આ. કીતિસાગરસૂરિ રચિત કાર્યો રીતસર કરી શકતા. સગાં વહાલાંમાં તેમજ ગામમાં તે બે ભાઈઓના વખાણ થતાં. પરંતુ એક રૂપાળી કન્યા ઉપર બે ભાઈઓને રાગ-પ્રેમ લા. હેાટે ભાઈ કહે છે. મારે તેની સાથે લગ્ન કરવું. નાને કહેવા લાગ્યું કે મારે તેની સાથે પરણવું છે. આમ બેલાબેલી કરતાં જે પહેલાં ગેમ હતું તે નષ્ટ થયે તેના બદલે અદેખાઈ હાજર થઈ. મહાભાઈ મોટાઈને તિલાંજલી આપી નાનાભાઈને મારી નાંખવાની યોજના કરવા લાગ્યા. નાનાભાઈને તે રોજનાની ખબર પડી તેથી તે પણ પ્રથમ પ્રેમ-સ્નેહ ભૂલીને હેટા ભાઈને મારવાની પેરવી કરવા લાગ્યો. હવે તે એક બીજાને દેખે છે ને આંખમાંથી અંગારા ઝરે છે. પણ મારવાનું ફાવતું નથી. ઘરના માણસો કાર્યવશાત બહાર ગયા ત્યારે અદેખાઈએ નવીનરૂપ ધારણ કર્યું, ક્રોધના આવેશમાં આવી. બે ભાઈઓ, લાઠીઓને લઈ મારો ચલાવવા લાગ્યાં. મહેતાભાઈને મર્મ સ્થલે ચોટ લાગવાથી મૂચ્છ ખાઈ નીચે ઢળી પડશે. અને તેની લાકડીની ચાટ નાનાને લાગી તે પણ હાય હાય” કરતે મરણ પામ્યું. ઘરમાં આવેલ માતપિતા બે પુત્રોને મરણ પામેલા દેખી રડવા લાગ્યાં. અને અફસ, કરવા લાગ્યાં. કે બાઈઓને અનન્ય સ્નેહ હતો છતાં સામાસામી મારે ચલાવીને કેમ મરી ગયા? તપાસ કરતાં માલુમ પડી બેમાંથી એકને વિચાર-વિવેક આવ્યું હતું તે મરણ પામત નહી. પણ તે મૂખાઓએ વિચાર પણ કર્યો નહી કે કન્યા એકને પરણશે બે જણાને તે નહીં પરણેને? પણ અદેખાઈના ગે કોધાતુર બનવાથી કયાંથી સુઝે? આ
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ
'૪૨૩ મુજબ પૈસા ખાતર-જમીન ખાતર એક બીજાને મારી નાંખે છે. કદાચ મારામારી કરતાં કેઈ મરણ પામે નહી. તે પણ રાજા અને કર્મ તેને મુક્ત કરતું નથી. માટે દુન્યવી ચીજો માટે અદેખાઈ કરવી નહીં. અને કપાતુર બનવું નહી, “દુધમાં ખટાશ પડતાં તે ફાટી જાય છે.” પછી દુધ જેવી મીઠાશ રહેતી નથી. ખટરાગ થયા પછી સંપત્તિ સાહ્યબી રીતસર સુખ શાંતિ આપે ક્યાંથી? દાન–શીયલ તપ ભાવનાથી ભાવિત બનેલ આત્માને ત્યાં સુધી નિર્મલતા રહે છે કે જ્યાં સુધી અદેખાઈ કેપ વગેરે થયે હાય નહી,
ત્યાં સુધી. જે તે હાજર થાય તે દુધ જે નિર્મલ આત્મા પણ મલીન બને છે. માટે દુન્યવી વસ્તુઓની આસક્તિને ત્યાગ કરી કષ્ટ પડે તે પણ સહન કરી તેવા પ્રસંગે વિચાર વિવેક લાવે તે શાંતિને માર્ગ છે. “છેવટની શાંતિ આગળના દુઃખને દબાવી દે છે. એટલે દુઃખ જેવું લાગતું નથી. આત્માના ગુણના રાગીઓને તે આસકિત નહી હોવાથી સાંસારિક કષ્ટ જનક પ્રસંગે ઉપસ્થિત થતાં વિચાર-વિવેક લાવી સઘળું સહન કરી લે છે. અને શાંતિ પૂર્વક જીવન વ્યતીત કરી સ્વર્ગમાં જાય છે. ૧૬૬ ધમને ભૂલી નીતિ ન્યાયનો ત્યાગ કરી માન. ક્ષણભંગુર નજરે દેખતાં ખસી જતી વસ્તુઓમાં રાજપાટ સુખ સાહ્યબીમાં અધિક લપટાય છે. તેમ તેમ વિકલ્પ-સંક૯પ-શેક સંતાપ
વેલડીની માફક વધતા રહે છે. અને વખત આવે ત્યારે પેટ ભરીને માર પણ ખાય
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત. છે. અને રાજપાટ વિગેરે રહેતું પણ નથી. દુધ્ધન થવા લાગે છે. એટલે કે પ્રકારે મન સ્થિરતા ધારણ કરતું નથી “સત્ય ગ જો કોઈ હોય તે પ્રથમ મળેલી સાહ્યબીમાં લપટાવું નહી. તે છે. જે લંપટ બન્યા તે આવી બન્યું માનજો. તથા ઋદ્ધિ-સિદ્ધિના આધારે સન્માન-સત્કારની ઈચ્છા રાખશે તે પણ શેક સંતાપાદિને આમંત્રણ આપવા જેવું છે. તમારામાં સદૂગુણે હશે. ઉદારતા-નિષ્કપટતા ઈન્દ્રિય જય હશે તે સન્માનાદિ નહી છે તે પણ આવી મળશે. જગત્ સન્માનાદિ આપવા તત્પર બનેશે માગે તેને મળતું નથી. નથી માગતા તેને આવા મળે છે. માટે પરસ્પર સવારે આપી દુઃખ પીડાઓમાં આશ્વાસન આપી તથા જ્ઞાન પૂર્વક લંપટપણને ત્યાગ કરવા તૈયાર થવું જોઈએ. અને પ્રેમનેહને વધારી હળી મળીને રહેવું૧૬૭ જેના આધારે સગાંવહાલાંઓની આજીવિકા ચાલતી હોય અને મિત્રે વિગેરેને મદદ મળતી હોય તે ઉદારતા-દીર્વાદશિતા વિગેરે ગુણે
જાણવા. આમ તે દરેક માણસે પિતાનું પેટ ભરે છે તેમાં કાંઈ વિશેષતા કહેવાય નહી. કેઈ ઉપકાર વિના માત્ર પિતાનું પિટ ભરવા અનેક દોષને સેવે છે તેજીવતા મરેલા કહેવાય છે.
કેઈ શહેરમાં બે ભાઈઓ હતા. તેમાં નાના ભાઈ ધનાઢય હતો અને માટે સાધારણ સ્થિતિને હતે છતાં સદાચારી પ્રભુ ભકિત સેવા કરતો. શકય ઉદ્યોગ કરી પિતાનું અને પરિવારનું જીવન ચલાવતે. નાનો ભાઈ અને તેની સ્ત્રી મોટાની
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૪૨૫
'ર
""
મશ્કરી કરતાં કે કેવા ભિખારી હાલતમાં છે અને તુચ્છ ગણી મોટા મદદ લેવા આવે ત્યારે તેને તિરસ્કાર કરીને કાઢી મૂકતાં કોઈપણ પ્રકારે સહાય આપતાં નહી. તેથી માટે! ભાઈ ચાલીશ ગધેડા રાખીને જંગલમાંથી સુકા લાકડા કાપી મજારમાં વેચીને સ્વવ્યવહાર રીતસર ચલાવતા. એક દિવસ જંગલમાં જઈને લાકડા કાપી ગધેડા ઉપર ભરીને માગ માં ગમન કરી રહેલ છે તેવામાં ધાડપાડુઓ-લુટારાને દેખી આ મેટા ભાઈ ભય પામી ગધેડાઓને એક પતની ટેકરીની પાછળ તગડી મૂકયા અને પેતે ઘટાવદાર વૃક્ષ ઉપર ચઢી ગયા અને ચારા કયાં જાય છે અને શુ કરે છે તે ગુપ્ત રહીને જોઈ રહેલ છે તેવામાં તે લુંટારા ચેારા પર્યંતની ગુફા પાસે આવી તેનું ખારણું ઉઘાડવા ખુલ જા સમ સમ આ મુજબ ખેલતાં તે ખારણું ઉઘડયું. અને ઉટા ઉપર રહેલ સેાના મહારાનો થેલીઓ ઉતારી ગુફામાં પેઠા. તેમાં ખાલી કરી પાછા બહાર આવીને મેલ્યા. “ મધ જા સમ સમ” ખાણું અંધ થયું અને ઉટ ઉપર બેસી તે ગુચ્છતી કરી ગયા. ઝાડ ઉપર રહેલ મોટાભાઈ ચારાની કરામત તથા વચના સાંભળી આશ્ચય પામ્યા પછી ખુશી થઇને ગુફાની પાસે આવી તેણે કહ્યું કે “ ખુલ જા સમસમ '' ખારણું ઉઘડયું. અંદર પેસીને જુએ છે. તેા સેાનામહારાના ઢગલા રૂપાસેાનાના દાગીના અને અઢળક ઝવેરાત દેખી વિચાર કરે છે આટલી મિલ્કત છે છતાં ચારા લૂંટના ગોઝારા ધંધા મૂકતા નથી અને લેકાને લુંટી મારી પાયમાલ બનાવે છે અને લૂંટના માલ તેના ઉપયેગમાં આવતા દેખી ખુશી થાય છે. લાવને
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
આ. કીર્તિસાગરસૂરિ રચિ હું પણ તેમાંથી સોનામહોરની ચાલીશ થેલીઓ લઈને ઘર ભેગો થાઉં. ગધેડાને તગડી લાવી તેના ઉપર સોનામહોરોની થેલીઓ બરાબર ગોઠવી અને તેના ઉપર સુકા લાકડાને એ રીતે ગોઠવ્યાં કે બીજાઓને ખબર પડે નહી.
ચાલીશ ગધેડાને તગડતે પોતાના ઘરમાં તેઓને લઈ ગયે. તેવામાં તેની સ્ત્રીએ તાડૂકીને કહ્યું કે, તમને ભાન નથી. ઘરમાં બધાઓને લઈ આવ્યા–તેણે ઈશારો કર્યો. ચૂપ રહે બોલીશ નહી. સ્ત્રી છાની રહી. તેણે લાકડાને ઘરની બહાર નાંખી થેલીઓને નીચે ઉતારી નાંખી તે હરખાતી ત્યાં આવીને જોવા લાગી-કે એમાં શું છે ? તેમાં રહેલી સોનામહેને દેખી ગાંડી ઘેલી બની ગઈ અને બોલવા લાગી. આટલી બધી સોનામહોર ક્યાંથી લાવ્યા? તેણે કહ્યું. ઉંચે સાદથી બેલ નહી. કેઈ જાણી જશે. સઘળી બીના તેને કહી. અને ઘરમાં દાટવા માટે ખાડો ખોદવા લાગે. ઉભા રહે ? કેટલી છે. હું ગણું લઉ ગણવા લાગી તેને પાર આવ્યું નહી ત્યારે માપીયાથી માપવા માટે ઈચ્છા દર્શાવી પોતાના ઘરમાં નહી હોવાથી દેરાણુના ઘેર જવા માટે નીકળી. તેણે કહ્યું કે જવાદે તારી દેરાણી બડી ચતુર અને ઠગારી છે. માપી માગતાં ચેતી જશે. અને તે અને નાને ભાઈ વખતે જાહેર કરે તે તે લૂંટારાએ ઘણું હેરાન કરશે. સ્ત્રીએ કહ્યું. એમાં શું જાણી જવાના છે? આમ કહી તેણીના ઘેર જઈને શેરના માપની માગણી કરી. દેરાણી મનમાં બબડવા લાગી. ઘરમાં તે શેર લોટ પણ નથી અને માપીયું લેવા આવી છે. છતાં કાંઈકથી તેને ધણું લાવ્યા
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ, હોય તે કહી શકાય નહી. આમધારી માપીયાના નીચે મીણું ચાપડીને આપ્યું. તે લઈને ઘેર આવી. તે માપથી સોનામહેરો ભરીને ગણું. કે આટલી થઈ. આમ સોનામહોરોને માપી. તેની ગણત્રી કરી. પણ તેના તળીયે એક સોનામહેર મીણમાં ચુંટી ગઈ. તેની ખબર રહી નહી. તપાસ કર્યા વિના પાછી આપી આવી. દેરાણુંએ તપાસ કરી તે સેના. મહેર એંટેલી દેખી. તેણે અનુમાનથી કર્યું કે, સેનામહેરાને માપવા લઈ ગઈ. અહે ત્યારે કેટલી હશે. જરૂર, લાખકરેડ હેવી જોઈએ. પિતાના પતિને વાત કહી. ધનને લેભી હવે ભાઈ પાસે આવી કહેવા લાગ્યું કે સાચું બેલ આટલી સેનામહોરો કયાંથી લાવ્ય. કે ગણી શકાઈ નહીં. અને માપની જરૂર પડી. મોટાભાઈએ સઘળી બીના કહી. તેથી નાને ભાઈ હું તેનાથી અધિક ધનવાન બનું. આમ ધારીઈર્ષ્યાથી બળતે તે ગુફા પાસે આવી. “ખુલજા સમસમ” બારણું ઉઘડયું. તેમાંથી મોટાભાઈના કરતા ડબલ થેલીઓ તે લીધી. પણ આનંદમાં અને અદેખાઈમાં બંધ કરવાને મંત્ર ભૂલી ગયે. યાદ કરતાં બપોર થયું. તેવામાં પેલા ચેરે. આવ્યા. ખુલ્લા બારણને દેખી વિસ્મય પામ્યા. અંદર પેઠાત્યારે નાના ભાઈને દે. તેને મારી નાંખે. થેલીઓ. પાછી ગઠવી દીધી. જ્યારે ઘેર ગયે નહી ત્યારે તેને પરિવાર રડવા કુટવા માંડ્યો. માટે સંપ રાખી કેઈને તિરસ્કારઈર્ષ્યા કરવી નહી. ૧૬૮ આમા થકી પર વસ્તુઓને ગ્રહણ કરવામાં મગ્ન થએલા પોતાના ગુણેને ભૂલી સુખશાંતિને
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત પ્રાપ્ત કરવા ખાતર પ્રમાણિકતાને ત્યાગ
કરી અન્યાયને માગે દેડયા જાય છે.
પરંતુ સુખશાંતિના બદલામાં ચિન્તા-શેક આવીને ઉપસ્થિત થાય છે અને વાંછિત વસ્તુ તેઓને મળતી નથી માટે જે પટુતા હોય તે પ્રમાણિતાને પાટુ મારે નહી. અને કુશળતાને કાપ નહી. ડહાપણના દરિયામાં બડે નહી. સગુણે સિવાય મેળવેલી પટુતા-કુશળતા ઉન્માર્ગે લઈ જશે. સદ્ગુણે હેય તેજ પ્રવીણતા શોભાસ્પદ બને છે ત્યાં વેશવય વિગેરે કામમાં આવતા નથી. સત્તાધારી તથા શ્રીમંતે જે આત્મિક ગુણે વિનય-વિવેક. વ્રત નિયામાં ન હોય તે વિવિધ ઉપદ્રો ઉભા કરે છે માતપિતાની કે સંબંધીઓની શરમ લાગતી નથી. ભલે પછી તેઓએ કોલેજમાં મનગમતી કેળવણી લીધી હેય. સહેજ બાબતમાં મગજ ગુમાવી તિરસ્કાર કરવા બેસી જાય છે માટે કેળવણું સાથે ધાર્મિકઆત્મિક ગુણની પણ કુશળતા મેળવવી કે જેથી મનવાંછિત વસ્તુ આવી મળે અને તેને સદુપયેગ થાય.
કેલેજમાં અધ્યાપક-વિદ્યાર્થીઓને વિજ્ઞાનને અભ્યાસ કરાવતા અને સાથે સાથે આત્મિક ધાર્મિક ગુણોનું પણ વિજ્ઞાન રીતસર આપતા. એક દીવસ તેઓની પરીક્ષા કરવા વિચાર થયે કે આ વિદ્યાથીએ ફક્ત જડવાદમાં પ્રવીણ છે કે આત્મવાદમાં તેની તપાસ કરવી. અધ્યાપકને સંતાનમાં એકજ પુત્રી હતી તે પણ આત્મિક ગુણનું સમ્યગ જ્ઞાન ગ્રહણ કરીને પ્રવીણ છે. યુવાવસ્થાના આંગણે પગ મૂકતાં અધ્યાપકને ચિતા થઈ. તેની સાથે તેણીને પરણાવવી. લાયક
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ,
૪૨૯ વર મળે તે તેને સુખશાતા રહે લાયક વિનાને પરણાવવામાં આવે તે પગલે પગલે વિડંબના થાય. આમ વિચારી બીજે સ્થલે તપાસ ન કરતાં પોતાના વિદ્યાથીઓને કહ્યું કે તમે શ્રીમંતના નબીરા છે અને વિજ્ઞાનને જાણી સારી રીતે પટુતા-કુશળતા મેળવી છે તેથી મારી પુત્રીને લાયક વરની જરૂર છે માટે તમારામાંથી તમે વસ્ત્રાભૂષણ અને હજાર સેનામહે કેઈ દેખે નહી અને કેઈ પણ જાણે નહી તે લઈને આવે તે અમને પસંદ પડશે તેની સાથે લગ્ન કરાવીશું. વિદ્યાર્થીઓએ તે કન્યાને દેખી હતી. રૂપવતી અને વિવેકી તથા વિજ્ઞાનમાં કુશળ હેવાથી તેના ઉપર સઘળા વિદ્યાથીઓને ઘણે પ્રેમ હતું તેથી તે વસ્ત્રાભૂષણ તથા સોનામહ લેવા માટે પોતાના ઘેર ગયા. પણ પોતાની પાસે ન હોવાથી ઘરમાં છાની માની રીતે ચોરી કરીને લાવીને અધ્યાપકને આપી. તે વિદ્યાથીઓ પૈકી એક વિવાથી પ્રમાણિક હતું અને ન્યાય નીતિ ધર્મમાં તથા આત્મ જ્ઞાનમાં પ્રવીણ હતે. તે વિચાર કરવા લાગ્યો. મારી પાસે તે તે કન્યાને ચગ્ય વસ્ત્રાભૂષણ નથી તેમજ એક પણ સેનામહોર નથી. ચેરી કરીને માતાપિતાને છેતરી લઈ જઉં તે મારું જ્ઞાન લજવાય-હાંસીપાત્ર બને-માટે માત પિતાને છેતરી ગુપ્ત રીતે જવામાં કાંઇ માલ નથી. તથા માતપિતા વિગેરે દેખે નહી. પણ હું પોતે તે દેખું છું અને અધ્યાપકે તે કહ્યું છે. કેઈ પણ દેખે નહી અને જાણે પણ નહીં આ મુજબ લાવવી, તે પછી તે વઆભૂષણ વિગેરે છાના લીધા કરતાં
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩.
આ. કીતિ સાગરસૂરિ રચિત
ખાલી હાથે જવુ તેમાં જ કુશળતા છે. અને વિજ્ઞાન જે જાણ્યું તેની સાક્તા અને સફલતા છે. આમ વિવેક કરીને ખાલી હાથે આ વિદ્યાથી આવ્યા. અધ્યાપકે પુછ્યુ કે તારા સિવાય સઘળા વિદ્યાથીએ ઘરેણા ગાંડા લઈને આવ્યા. તું કેમ લાવ્યે નહી ? સાહેબ ? કેવી રીતે લાવું? મારી પાસે તા પહેરેલા સિવાય વસ્ત્રાભૂષણેા તથા સોનામહારા છે જ નહીં. ઘરમાં ચારી કરી ગુપ્ત રીતે લાવું તેા કરેલા અભ્યાસ વૃથા થાય. નીતિ ધર્મ ઉપર લાત પડે. અને જાહેરમાં આવુ તે હાંસીપાત્ર મનુ, તેમજ વળી તમે કહ્યું હતું કે કાઈ દેખે-જાણે નહી તે મુજબ લાવવી પરંતુ કદાચ સગાં સંખ'ધી દેખે જાણે નહી. પણ હુ· પાતે તે। દેખું અને જાણુ હું કે ચારી કરીને આ માલ લાવવામાં આવ્યા છે. માટે કાંઇ પણ લાખ્યા નહીં. મ્હને પત્ની કરતાં પ્રમાણિકતામાં અષિક પ્રીતિ છે. આ સાંભળી અધ્યાપક મનમાં ખુશી થયા. અને કહ્યું કે તું જ મારી કન્યાને લાયક છે, ચારી કરીને લાવેલા વિદ્યાથી ઓને કહ્યું, તમેા ભણ્યા-પણ ગણ્યા નહી. તમેાએ કષ્ટ કરીને વિજ્ઞાનના અભ્યાસ કર્યાં તે ફાગઢ છે, અભ્યાસ કરીને ચારી કરવાનું શિખ્યા તેથી તમારામાંથી કાઈને આ ખાલી હાથે આવેલા વિદ્યાથી સિવાય કન્યા દેવામાં આવશે નહી. મારી પાસે વસ્ત્રાભૂષણેાને તથા સેાના મહારાના તટે નથી. આ તે તમારી પરીક્ષા કરવા માટે કહ્યું. આમ કહીને પેાતાની કન્યા પ્રમાણિક અને પોતાના આત્માને ઓળખનાર વિદ્યાર્થીને પરણાવી. અને કન્યાદાન અધિક દીધુ, કન્યા પણ લાયક પતિ મળવાથી આત્મ સાધન
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
આંતર જાતિ પૂર્વક વ્યવહાર ચલાવવા લાગી. આ પ્રમાણે શ્રીમંતે પણ ન્યાય નીતિ અને આત્માના ધર્મને ભૂલે નહી તે સુર સુંદરી–તથા શિવ સુંદરી વરમાલા પહેરાવી આત્યાંતિક સુખ અર્પણ કરે અને આધિ-વ્યાધિ અને ઉપાધિને વલેપાત ટળે માટે ભણે વ્યવહાર ચલાવે છે તે વ્યાવહાર આત્મિક ધર્મના આધારે શ્રેયસ્કર બને.
દેવ-ગુરૂ અને ધર્મની આરાધનાના ગે પુર્યોદય થતાં, દેવદુર્લભ મેંઘેરે મનુષ્ય ભવ મળે. અને સાથે આર્યકુલ–પાંચ ઇન્દ્રિયની પટુતા. બલવાનું શરીર વિગેરે પ્રાપ્ત થયું. પણ તેઓની સફલતા-સાર્થકતા કરીને આત્મ-તિ કરી શક્યા નહી. અને પ્રભુ પુણ્યને ભૂલી પૈસાને મેળવવામાં. અને અધિકાધિક પ્રાપ્ત કરવામાં પ્રયત્ન કર્યો તેને જ સર્વસ્વ માની કેઈ બી પ્રકારે કેમ વધુ એકઠા થાય તેના ઘાટ કરવા લાગ્યો. તેથી કેઈએ થાપણ મૂકી હોય તેમાં પણ લંપટ બની લાખોપતિ થવા ઈચ્છયું પરંતુ જ્યારે અંતે આફત ઓચિંતી આવી પડે છે. ત્યારે હાય પીટ કરવા મંડી પડે છે. એક લાખે પતિ શ્રીમંત હતે. વ્યવહારિક કાર્યોમાં કુશળ હોવાથી આબરૂ પણ સારી જામી. વેપાર ધમધોકાર ચાલતે. આવકમાં વર્ષે વર્ષે વધારે થતું. પણ આ સઘળી અનુકુલતા સાથી મળી છે. કયા કારણથી ઉપલબ્ધ થઈ છે. તેને વિચાર સરખે પણ કરતા નથી. વિવેક તે કયાંથી આવે? પૈસા પૈસામાં લાગી રહેલ છે. “એક વેપારીને શુભ ભાવના થઈ કે, પૈસા-પરિવાર વિગેરે પુણેદયે મળ્યું છે. પુણ્ય ખિતમ થતાં પામર બનાશે માટે લાવ.
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
આ. કીતિ સાગરસૂરિ રાચત
યાત્રા કરવા જાઉં, ત્યાં દેવ ગુરૂ ધર્મની આરાધના કરવાના સમય રીતસર મળી આવશે. આ વિચારમાં ઝવેરાત તથા સેાના મહારાની ચિન્તા થઈ. મારી ગેરહાજરીમાં ક્રાઈ ગઠીએ દગા-પ્રપંચ કરીને ઠગી જાય તે આ ધારીને ઝવેરાત તથા સેાના મહારા, સારી પેટીમાં ભરીને તથા તેના ઉપર અખરોટ' બરાબર ઢાંસી ઠાંસીને મૂકી, ઉપર લખેલ લક્ષાધિપતિને ત્યાં થાપણુ મૂકવા આયે. તે વખતે આ ધનાઢય પેાતાના ઘરમાં ભજન કરતા હતા. તેને કહ્યું કે મારે યાત્રા કરવા જવું છે. માટે આ અખરાટની પેટી તમારે ત્યાં મૂકો. તેણે કહ્યું કે ભાઈ તમારી પેટી મારી વખારમાં મૂકો. યાત્રાએ જનારે વખારના એક ખૂણામાં મૂકી ઘરની ખરાખર વ્યવસ્થા કરી પેાતે યાત્રા કરવા નીકળ્યેા. તીથે જઈને સારી ભાવનાથી દેવગુરૂ ધર્મની આરાધના કરીને વેપારાથ ખીજે સ્થલે ગામ-નગરાદિમાં વેપાર કરતાં ઘણું। લાભ મેળવ્યેા, અને સાત વર્ષો પછી પેાતાના વતનમાં આગૈા. તે દરમ્યાન જેની પાસે થાપણુ મૂકી છે. તે શેઠે વખારમાં ગયા. અખરોટ ખાવાની ઈચ્છા થઈ. પેટીને ઉઘાડી એ ત્રણ ફળ હાથમાં લીધા. પણ તે ઘણા વખત લાગવાથો ખરાબ થએલ ડાવાથી નીચે સારા હશે આમ ધારીનેતેની નીચે રહેલા અખરોટ ને
1
કાઢવા લાગ્યા.
પણ બધા ખરામ થએલ હાવાથી નીચે નાંખી દીધા. તેવામાં સેાના સહારા એક હજાર અને ઝવેરાત દેખી લલચાયા અને ઝવે રાત દશ હજારનું અને એક હજાર સેાનામહેાર હતી તે લઇ નવા અખરોટ કુલ લાવી પેટીમાં ભર્યું અને મનમાં મલકાવા
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર નેતિ હા અને વિચાર વિવેક પણ આવ્યું નહી કે પારકાની થાપણ એળવવી તે મહા પાપ છે. મારે કયાં ઓછું છે આ ખ્યાલ પિસાના પૂજારીને આવ્યો નહી. થાપણ મૂકનાર સાત વર્ષે પિતાને ઘેર આવીને તેની પાસે જઈને પિટીની માગણી કરી. તેના કહેવાથી વખારમાંથી પેટી લઈ સ્વસ્થાને જઈને પેટી ઉઘાડી તપાસ કરે છે પણ ઝવેરાત–અને સોનામહેરો દેખી નહી. તેથી પેલા શ્રીમંતની પાસે આવી કહેવા લાગ્યું કે શેઠજી! પેટીમાં અખરોટના ફલે નીચે મૂકેલ ઝવેરાત વિગેરે નથી. શેઠ બોલ્યા ઝવેરાત કેવું અને સેનામહેરે કેવી? અખરોટની પેઢી કહી તેને તે વખારમાં મૂકાવી નાહકને ગળે પડે છે. તેણે કહ્યું શેઠજી! શા માટે તકરાર કરાવે છે? અખરોટ નીચે મેં ઝવેરાત-નામહેર મૂકી હતી. તે તમારા વિશ્વાસને લઈને. નહી આપે તે ફરિયાદ કરવી પડશે. જા જા કચેરી ઉઘાડી છે. ઘણી આજીજી કરી પણ માન્યું નહી. ત્યારે કેર્ટમાં કેશ દાખલ કર્યો. ન્યાયા. ધીશે સાક્ષી પૂરાવા નહી મળવાથી શેઠને ગુનેગાર ઠરાવ્યનહી. છેવટે રાજાની પાસે જઈને ફરિયાદ કરી. રાજાએ ઘણા વ્યવહારમાં કુશળ બુદ્ધિમાનને કહ્યું કે તમે આને નિકાલ લા. તેણે પેલી પેટી મંગાવી. અને તપાસ કરી કે સાત વર્ષ સુધી આ અખરોટ સારા રહે નહી. સડી જાય. આતે. નવા તાજા દેખાય છે માટે તેનું ઝવેરાત વિગેરે લઈને નવાં પેટીમાં ભર્યા છે માટે જરૂર આ શેઠે ઝવેરાત વિગેરે લીધું છે. શેઠે કહ્યું કે જેવાંભર્યા તેવા છે જે તેવા રહેલ હોય તે વેપારીઓને બોલાવી પુછે. વેપારીઓએ કહ્યું. બે વર્ષમાં
૨૮
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
આ. કીર્તિસાગરસૂરિ ચિત
અગડી ખરાબ થાય છે તેથી શેઠ મૌન રહ્યા. રાજાએ ઘણી દમદાટી આપેલ હાવાથી આળવેલ સઘળું આપવુ' પડ્યું અને આબરૂ ગઇ તે વધારે. થાપણ મુકનાર તે મિલ્કતને લઈ ઘેર ગયા અને શેઠ ગમગીન ખની સ્ત્રઘેર ગયા અને હાંસીપાત્ર અન્ય. માટે ધન દોલત જે મળી છે. તેમાં સ ંતાષ રાખી લાલ લાલચથી પારકી થાપણ આળવવામાં ધન અને ધ આમરૂ રહેતી નથી. અને વેરવરાધ વધતા રહે છે ધનાઢયે એ અન સાત ક્ષેત્રામાં વાપરવું જોઇએ કે તેમાંથી ઉડાવવુ જોઇયે? ઉઠાવનાર એ ભવા કે ઘણા ભવો સુધી પેાતાનું કલ્યાણનુ લીલામ કરે છે અને તેના વિઘ્ના વારે વારે આવી સતાવ્યા કરે છે માટે મમતાના ત્યાગ કરા.
જાડાઇ-તથા
૧૬૯ પ્રાણીઓ-તથા દૈવ દાનવ અને માનવાની ચામ્યતા તેની શારીરિક ભભકા ઉપર નથી. પણ શક્તિ-શાણુ પણ ઉદારતા અને પવિત્રતા ઉપર છે. તેથી જ દાનવ સટી માનવ અને છે.
અને માનવદેવ જેવા અને છે. અને પવિત્રતાથી આત્માના વિકાસ સાધવા સમર્થ અને છે. આવા સમને ફાઈ દાનવ જેવા કહે કે યાતા નિલ અને માયકાંગલે છે. તેથી તે આત્માના વિકાસ કરનાર, દાનવ કે માય કાંગલા અનતા નથી સેનાની વીટીમાં જડેલ મણિ કે હોરાને અન્નજને પથ્થર જેવા કહે. તેથી તેમની કિમત ઘટી સકતી નથી. તથા પિત્તળની વીટીમાં જડેલ હીરાને કે મણિને પરખનાર ઝવેરી તેમાં જડનારના દોષ કહે છે. માટે દુનિયામાં સઘળા
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલર તિ જને ડહાપણવાળા દેતા નથી. આમ જાણું આત્મજ્ઞાની, રાગ-દ્વેષ અને મેહાદિને ધારણ કરતા નથી. અને દુન્યવી વાતાવરણમાં ફસાતા નથી. જલકમલની માફક નિર્લેપ રહે છે. આમાનતિમાં આગળ વધતા રહે છે. ડાહ્યા અને વિદ્વાન ગણુતા, સમય-કાલના પરિવર્તનમાં પોતાની દિવ્યતા અને પવિત્રતાને ત્યાગ કરી લેકહેરીમાં ફસાઈ પડે તે તેઓની બુદ્ધિ-શક્તિ ઉભાગે જાય, અને વિચાર પણ ઉન્માગ ગામી બનતાં જે દેશમાં–સમાજમાં કે જ્ઞાતિમાં એકતા રહે છે. તેમાં ભેદ પડાવી ભાગલા પાડે તેથી તેઓનું પણ હિત સધાય નહી. કારણ કે એકતામાં બલ-બુદ્ધિ વિગેરેની સાર્થક્તા છે. તમારામાં બુદ્ધિ બલ હોય તે દુન્યવી ભૌતિક પદાર્થો ખાતર ભેદ પડાવે નહી. અને ભાગલા પાડે નહી. એની આગળ બે મૂકવામાં આવે તો બાવીશ થાય. બાવીશ બનતાં બાવીશ પરિસાને જીતવાની શક્તિ આવે અને બે બગડાની આગળ બીજા બે બગડાઓ મૂકવામાં આવે તે બે હજાર આવીશ થાય. એટલે બાવીને બાવીશ અને તે પણ પૂર્ણ વિકાસ સધાતું નથી. તેથી જે ચાર બગડા છે તેથી આગળ પાંચમે બગડે મૂક-અગર મૂકાવાને વિચાર રાખે. પછી જોઈલે કે બાહા અને અન્તરના શત્રુઓ કેવા ભાગો ભાગી કરી જાય છે? જરૂર રહેશે નહી. અને સાચી સ્વાધીનતા આવી હાજર થશે. તમે કહેશે કે, એ પાંચ બગડા કયા! જ્ઞાન-અને ક્રિયા-“સંવર અને નિર્જરા “ક્ષમા અને સંતોષ શૌચ-સત્ય આત્માના વિકાસની તમન્ના-અને દેહાધ્યાસને ત્યાગ, આ મુજબ વર્તન કરનારની કાયા ક૨વૃક્ષ કરતાં
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ અધિક કિંમતી અને મહિમાવંત છે. ૧૭ “મેહમુગ્ધ અજ્ઞજનેને માલુમ પડતી નથી કે દેવદુર્લભ મનુષ્યની કાયા મલી છે. દેવે પણ આ કાયાને ઈચ્છી રહ્યા છે. કે ક્યારે મનુષ્યની કાયા-શરીર મળે, ને અમે જ્ઞાનક્રિયા વિશેરેની આરાધના કરી અપાર સંસાર
સાગરને પાર પામીયે. આવી કાયા, સર્વ શક્તિઓનો તથા સિદ્ધિ-શુદ્ધિને પ્રાપ્ત કરવા મલી છે. તેને સદુપયોગ કરવા પૂર્વક સંસાર સાગરને પાર પામીએ અને આધિ-વ્યાધિ અને ઉપાધિઓ મૂલમાંથી ખસે તે પ્રયાસ કરીએ. સાંસારિક વિષમાં તે પરિણામે પરિતાપ જ છે. આવી સમજણ નહી હોવાથી અમુલ્ય કાયાને જેમ તેમ વિષય કષાયના વિચારોમાં અને વિકારોમાં વૃથા વેડફી દે છે, કે એક માળીના બગીચામાં વિવિધ વેલડીએ સુગંધથી મહેકી રહેલ છે. વૃક્ષે પિતાની શીતલ છાયા વડે ભાગમાં આવેલને આરામ આપી રહેલા છે. તથા ન ઓળખાય એવી જડીબુટ્ટીઓની વનસ્પતિ પણ ઉગી રહેલ છે. તથા તેઓ અંદર ઢેર ઢાંખરને ખાવા લાયક ઘાસ પણ ઉગેલ છે. બગીચાને માલી–ઉગેલા ઘાસને ઉખેડી નાંખતા હતા. અને ઘાસ સાથે ભેગી રહેલ જડીબુટ્ટીઔષધિને ઉખેડી નાંખવા લાગ્યું. તેવામાં આવેલ કુશળ વઘે કહ્યું કે અરે માલી! ઘાસ ભેગી આ રોગનાશક ઔષધિને ઉખેડી નાંખ નહિં–જે તેનું રીતસર પિષણ મળશે તે તને અને જન સમુદાયને ઘણે લાભ થશે. આવી
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ ઔષધિ જ્યાં ત્યાં મળતી નથી કે તે આવી વ્યાધિનાશક ઔષધિને ઘણે સ્થલે તપાસ કરતા ફરે છે. તારુ ભાગ્ય છે. કે આવી અમુલ્ય ઔષધિ મલી છે. આ સાંભળી માલીએ કહ્યું કે, હું એને ઓળખતું નથી. અને ઓળખીને પણ શું કરૂં, મારૂ શરીર નિરોગી છે, માટે તેની જરૂર નથી. વૈદ્ય કહ્યું કે તારે જરૂર ન હાય-પણ જન સમુદાયને લાભ કર્તા હેવાથી જરૂર છે. ઘણું સમજાવ્યું પણ માન્ય નહી. અને ઉખેડીને ફેંકી દીધી. આ મુજબ કાયા પણ ભવના રોગ નાશક છે. પણ તેને સદુપગ કરવામાં આવે તે લાભદાયક બને, અને ઉન્માર્ગ–અનીતિના માર્ગે વાપરવામાં આવે તે તેને લાભ મળે નહી. સુજ્ઞ મુનિવર્યો કહે છે કે. આત્માને–પ્રભુને પરખવા માટે કાયા મળી છે. તેને કલેશ-કંકાસમાં–કુસંપમાં ઉખેડી નાંખે નહો-વૃથા ગુમાવે નહી. તમે કાયાની કિંમત જાણતા નથી પણ સુજ્ઞજને તે જાણે છે. તેમને ઉપદેશ સાંભળી, તપ-જપ-જ્ઞાન ક્રિયા રૂપી પાણીનું સિંચન કરી પિષણ કરે. વિવિધ અણુ ચિન્તવ્યા વિદ-વિપાત્તઓ અને વિડંબના જે આવી સતાવી રહે છે. પીડાઓ ઉત્પન્ન કરી રહેલ છે તેને નાશ થશે. ૧૭૧ મોટા અને સદ્દગુણું સુજ્ઞોના આધારે આગળ વધેલા, સાધારણ મનુષ્યોને કઈ પુછે ત્યારે કહેતાં શરમાય છે, અને હલકાઇની શંકા ધારણ
કરીને બડાઈ હાંકતા કહે છે. કે
અમે અમારી શક્તિથી જ વધ્યા છીએ આમ બેલી પિતાની હલકાઈને આમંત્રણ આપી રહેલા છે. જેના
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
આ. કીર્તિ સાગરસૂરિ રચિત આધારે વધ્યા છે તેઓને ઉપકાર માનવાના બદલે અપકાર-નિન્દા કરવા તત્પર બને છે. તેથી તેઓની હલકાઈ જાહેર થાય છે. અને સશુણેના રાગી બની શકતા નથી. માટે સદ્ગુ મેળવવા હેય અને તેના ગે મહત્તા પ્રાપ્ત કરવી હોય તે થએલ અલ્પ ઉપકારને ભૂલે નહીં. થએલા થોડા ઉપકારને નહી ભૂલવાથી ઘણું ઉપકારનું વિસ્મરણ થશે નહી. અને સ્વયમેવ મહત્તા આવી મળશે. અન્યથા જેવા હશો તેથી પણ નીચતા ઉપસ્થિત થશે. “એક ગૃહસ્થ સંસારની અનિત્યતા જાણી ઘરબાર–પૂજા પરિવારાદિકને ત્યાગ કરવા પૂર્વક સંન્યાસ સ્વીકાર્યો. મઢ બાંધીને જંગલમાં રહીને કંદ મૂલાદિ વડે જીવન ચલાવે છે. કારને જાપ કરીને આત્માને સ્થિર કરવા પ્રયાસ કરી રહેલ છે. તે અરસામાં એક વિદ્યાવાળે હજામ વિદ્યાના આધારે આ સંન્યાસીની હજામત કરવા આવ્યો. ખાલી હાથે આવેલ હોવાથી તેને પુછવામાં આવ્યું. સાધન વિના તું કેવીરીતે હજામત કરીશ, હજામે કહ્યું કે, તેની ચિન્તા કરે નહી. જુઓ ! આકાશ માગે, અને નખહરણી વિગેરે આવી રહેલ છે. આવેલા દેખી સંન્યાસીને અચંબ થયે. આવી વિદ્યા મારી પાસે હોય તે જનસમુદાયમાં માન-સત્કાર પૂર્વક જમવાનું સારી રીતે મળે અને લેકે દેડું દેડ કરતા આમંત્રણ આપવા આવે માટે કેઈબી. પ્રકારે હજામની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી. હજામત કરી રહ્યા પછી સંન્યાસીએ તેને કહ્યું કે, તું તારી પાસે રહેલી વિદ્યા મને શિખવાડ, હજામે ભલે આપ સુખેથી લઈને તેની બરાબર આરાધના કરો. તમેને આપતાં બાધ જેવું નથી,
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૪૩૯ આમ કહીને વિદ્યાની સાથે આરાધવાની આનંદથી સઘળી વિધિ દર્શાવી. સંન્યાસીએ એકાગ્રતાથી તે વિદ્યાને સાધી. હવે તે સંન્યાસી વસ્તીમાં આવે છે ત્યારે દંડ, કમંડલકામળ માલા વિગેરે વિદ્યાના પ્રભાવે તેમની સાથે આકાશમાં આવી રહેલા હોવાથી માનવીઓને આશ્ચર્ય થયું. અહ! આ સંન્યાસી ચમત્કારી દેખાય છે. આપણે જે આદર સત્કાર પૂર્વક ઘરમાં જમાડીએ તે કલ્યાણ થાય, જન સમુદાય ચમત્કારને દેખી આદર પૂર્વક ઘરમાં ભાવતા ભેજન જમાડે છે. અને અમે તરી. ગયા માને છે. હવે દરેક માણસે જંગલમાં આમંત્રણ આપી જમાડીને ખુશી થયેલા છે. સંન્યાસી બાવાની મહત્તા સાથે પ્રભાવ વા. ખમાખમા થવા લાગી. પણ સંન્યાસી તે પ્રભાવને પચાવી શકયા નહી. માન-સત્કાર પ્રભાવ વિગેરે મળ તે ઠીક છે પણ પચાવ દુષ્કર છે. એક દીવસ વસ્તીમાં આવી રહેલા છે દંડ-કમંડલ વિગેરે આકાશમાં આવી રહેલ છે તે વખતે એક ભગતે પુછયું કે, તમે કયાંથી આવી પ્રભાવશાળી વિદ્યા શીખ્યા કે દંડ વિગેરે તમારી સાથે આકાશમાં આવે છે કહે તો ખરા, હજામે પુછનાર ભગતને સંન્યાસીને વિદ્યા આપવાની વાત કહેલી હોવાથી તેણે પુછયું. અરે ભાઈભગત, મને વળી વિદ્યા કેશ અર્પણ કરે. મેં પતે ધ્યાન કરવાથી મેળવી છે બીજે કોણ આવી પ્રભાવશાલી વિદ્યા શીખવાડે? હજામનું નામ દેતાં હલકાઈ થાય. અને માનપાનમાં હાનિ થાય. આમ વિચારીને કેઈએ મને વિદ્યા આપી નથી. આમ બોલતાં દંડ-કમંડલ વિગેરે આકાશમાંથી જમીન ઉપર પડયા. લકે એકઠા થાય, પુછવા લાગ્યા કે આમ કેમ
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ.
આ. કીર્તિસાગરસૂરિ રચિત થયું ? સંન્યાસીને શરમ આવી નીચુ મુખ રાખીને ઉભા કેમ રહ્યા છે? શું હજામતું નામ દેતાં લાજ શરમ આવી ઉપકાર કરે તે દૂર રહ્યો તેનું નામ દેતાં તમોને હલકાઈ ભાસી? ભેગા થએલ લેકે પણ હાંસી કરવા લાગ્યા અને વિલા મુખે સંન્યાસી મઠમાં આવી પસ્તા કરવા લાગ્યા. ભગતે ભેગા થએલાને કહ્યું કે આ સંન્યાસીને હજામે જ વિદ્યા આપી હતી. તેનું નામ દેતાં શરમ આવી તેથી વીલા મુખે જવું પડયું. અને હાંસીપાત્ર બન્યા. સત્ય વાત કહે. વામાં તે અધિક મહત્તા મળી હેત તેથી સુજ્ઞ માનવીઓએ કહ્યું કે, સાધારણ કે હલકા પ્રાણીઓ કે મનુષે દ્વારા ઉપકાર થએલ તે ભૂલે નહી. તેના ઉપકારનું મરણ ભૂલવું નહી. સામે ઉપકાર કરવાને પ્રસંગ મ હોય નહી તે નામની યાદી તે રાખવી. પણ અપકાર કદાપિ કરો નહી. નિન્દા પાછળ કરવી નહીં. અપકાર કરનારને તથા પાછળ નદા કરનારને જાણીતા માને તિરસ્કારે છે કેઈ તેની સાથે કામ પાડતું નથી.
એક ગામમાં એક શ્રીમંતે એક સંબંધીને આગળ વધારવા માટે પોતાના ઘરમાં રાખ્યો પ્રથમ તે વિશ્વાસ બેસાડવા માટે રીતસર રહેવા લાગ્યું. શેઠને તેને ઉપર વિશ્વાસ બેઠે તેથી ઘરનું તથા દુકાનનું સર્વ કાર્ય તેને સેંપવામાં આવ્યું. શેઠની મિલકત દેખી મુગ્ધ બન્યું. પોતે શ્રીમંત થવાની લાલચમાં ઘરમાંથી દાગીના-ઝવેરાતની ચેરી કરી બજારમાં વેચે છે. આમ છતાં પણ શેઠને શંકા તેના ઉપર આવતી નથી. છેવટે શેઠાણને પણ મારી નાંખવા યુક્તિ
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૪૪૧ કરવા લાગે. વ્યાધિ થવાથી શેઠાણી મરણ પામી. હવે શેઠને મારવા જના ઘડવા લાગ્યો. પણ ખબર પડી ગએલ હેવાથી તેને કાઢી મૂક અંતે દુઃખી થયે અને આબરૂ ગઈ તે વધારે માટે અપકાર કરે નહી જ. ૧૭૨ કર્મોને લઈને પ્રાણુઓ-માનવ-દાનવ અને દેવોની ભિન્ન ભિન્ન પ્રકૃતિએ હેય છે તે પછી સરખા વિચાર અને અવસ્થા હેય કયાંથી?
જ્યારે સર્વે કર્મો-ઘાતીયા–અને અઘાતીયા તથા દેશથી ઘાતીયા કર્મો કૂલમાંથી નષ્ટ થાય છે ત્યારે જ સર્વ પ્રાણીઓને સરખો સ્વભાવ થાય છે. આ સિવાય માનવાદિને જુદી જુદી અવસ્થા થાય છે કેઈને આંતરડાની વ્યાધિ હોય અને પેટમાં પીડા થતી હતી હાય-આહારાદિ પાચન થતા ન હોય ત્યારે આ વ્યાધિ કયારે નાશ પામશે તેની કલ્પના થયા કરે, કેઈને સ્ત્રી માંદી રહેતી હોય, શ્યામ હોવાથી બીજી ગેરીને પરણવાની આશા હોય, કોઈને વળી પુત્રાદિકના અભાવે ચિન્તા સતાવતી હોય છે. તથા કેઈને સાધન સામગ્રી હોય છતાં તાવ–તરી આવતું હોવાથી તેને દૂર કરવા વિચાર કરતા હોય છે. તથા કેઈને વળી પેટ ભરવાની ચિનતા રહેલી હોય છે. આ પ્રમાણે દુખે આવી ઘેર ઘાલે છે. ત્યારે તેઓને ટાળવા માટે વિવિધ પ્રયાસ કરતા
ખાય છે. છતાં જ્યારે તે તે દુખ ખસતા નથી ત્યારે કોઈ વિધાતાને કઈ પ્રભુ પરમેશ્વરને ઉપાલંભ આપે છે. કે હે
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જર
આ. કીર્તિસાગરસૂરિ રચિત વિધાતા અમારા દુઃખ-સંકટ-અને પીડાઓને કયારે ટાળીશ, તું અમારા ઉપર દુષ્ટ થએલ છે કે શું? આ સાંભળી ધારે કે વિધાતાએ રાજા મહારાજાનું રૂપ ધારણ કરીને આવીને ઢો પીટાવી જાહેર કર્યું કે જેઓને પીડાઓ સંકટ-- વિપત્તિઓ હોય તેઓએ અમારી પાસે આવી તે દુખેને ટાળવા માટે દવા લઈ જવી સર્વે માણસે દેડતા દેડતા. આવી લાગ્યા. આંતરડાની અને પેટની વ્યાધિવાળાને પ્રથમ રેચની દવા આપી. તેથી સંડાસમાં જઈ જઈને થાકી ગયા. પીડા તે નષ્ટ થઈ પણ અશક્તિ અધિક થઈ માંદી સ્ત્રી વાળ આવ્યું તેને નિરોગી બનવાની દવા આપી. સાજી થઈ ત્યારે દરેક બાબતમાં ચિડાઈને ગુસ્સો કરવા લાગી ત્યારે તેને પતિ વિચારે છે. માંડી હતી તે ઠીક હતું. કે સામુ બેલતી નહી. ધીમે ધીમે પણ શાંત રહીને ઘરનું કામકાજ કરતી-અત્યારે તે કહે છે કે રસોઈ લાવે પાણી ભરવા માટે એક દાસ-દાસી રાખે. આવક ઓછી છે કયાંથી
કર-રસેઈથાનું ખર્ચ પહોંચી વળાય–અરે પ્રભુ આ તે પ્રથમના કરતાં અધિક સંકટ આવ્યું. કાળી સ્ત્રીવાળો વિધા. તાની દયા હોવાથી ગોરી બાયડીને લાવ્યે પણ આ એવી નીકળી કે તેને સૂતે વેચે એવી બડી ઠગારી અને ઘમંડવાળી–તેના પતિને અધિક વિડંબના થઈ અને વિચાર કરવા લાગે કે કાળી સારી છે જે કહીએ તે ખમી લે છે સામે ઉત્તર આપતી નથી. પણ હવે શું થાય? આ ચિન્તામાં તે બીચારે બની લેવાઈ ગયે. જેને પુત્ર હતું નહીં. તેને વિધાતાએ દશબાર સંતાને આપ્યા. પણ તે પુત્રાદિક મોટા
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ થયા પછી તે અને પરણાવ્યા પછી મિલકતની માગણી કરવા લાગ્યા કે અમારે જુદું રહેવું છે માટે વહેંચી આપે અને સરખા ભાગે. બાપ બિચારે બની અફસેસ કરે છે આના કરતાં વાંઝીયા હતા તે સારૂ હતું. મિલકતના ભાગ તે પડત નહી. તથા આવક જેને નહતી તેને આવક થઈ અને અધિક મહેનત કરવા લાગે, પિસા દેખીને ખુશી તે થાય છે પણ હવે ભેગા થએલા પૈસા કયાં મૂકવા તેની ચિન્તા થવા લાગી. આ પ્રમાણે ભાગ્ય યેગે કામના ફલીભૂત થાય છે. પરંતુ એક ઈચ્છા પૂર્ણ થતાં બીજી બે ઈચ્છાઓ જન્મે છે તે પૂર્ણ કરતાં. ચાર ઉભી થાય છે. એટલે ઈચ્છાઓને કાંઈ આર નથી. માટે જે પુણ્યગે પ્રાપ્ત થએલ છે તેને સદુ૫યોગ કરતા રહે અને જે કર્તવ્ય છે તે કર્યા કરે. ધન કરતાં ધર્મની આરાધના કરે. તમારી સે ઈચ્છાઓ અને. આશાઓ પૂર્ણ થશે અને સદાચારી બની સન્માર્ગે પ્રયાણ કરી આત્મિક હિતને સાધી શકશે, ઈચ્છાઓને પૂરી કરવા ખાતર ધનને સંગ્રહશે તે પણ ઈચ્છા-આશા અધૂરી રહે. વાનીજ અને મદ માન વિગેરેમાં વધારો થવાને અને અહંકાર બાવી મેળવેલી મૂડીને ઓછી કરતા રહેશે. એક વેપારી પ્રથમ તે સાધારણ હતું પણ હું શીઆઈ અને લાગવગથી ધનાઢય બન્યા. બે ત્રણ લાખને માલીક બન્યા અને મનમાં માનવા લાગ્યા કે, મારા જે ખાનપાન-વ્યવહાર વિગેરેમાં નિપુણ નથી. ગુમાસ્તાને પણ કહી મૂકયું. કેઈ એવા પ્રસંગે મારૂ નાક રાખવું. પાછું હઠવું નહી. શેઠને રીંગણાં બહુ ભાવતા હોવાથી ગુમાસ્તાને કહ્યું કે આજે એક ટેપ
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'**
. .
૪૪૪
આ. કીર્તિસાગરસૂરિ રચિત્ર રીંગણાને બજારમાંથી વેચાતે લાવજે. ગુમાસ્તે બજારમાં ગયે રીંગણને ટેયલે દેખે. તેની કિંમત પુછે છે તેવામાં બીજા શેઠને ગુમાસ્ત પણ રીંગણા લેવા આવ્યું. તેણે રીંગણ વેચનારને કહ્યું કે, તું જે એક રૂપિયે કહે છે તે બે રૂપિયા આપું. અને મને જ આપ. પ્રથમ આવેલ વિચાર કરવા લાગ્યા. આ વધારે કિંમત આપી લઈ જશે તે શેઠને નેક રહેશે નહીં. આમ વિચારી તેણે તે ટેપલાના ચાર કહ્યા. બીજાએ પણ મદમાં આવી. આઠ કર્યા આમ હરિફાઈ થતાં પાંચ હજાર-દશહજાર વીશ હજાર-ચાલીશ હજાર સુધી પહોંચ્યા. બીજાએ હરિફાઈમૂકી દીધી. પ્રથમ આવેલ ગુમાસ્તાએ ચાલીશ હજારથી ખરીદી રીંગણને ટેપલ લીધે. શેઠને સઘળી બીના કહી. શેઠ ખુશી થયા. નેક તો રાખ્યું ને? ચાલીશ હજાર ખચીને રીંગણાને ટોપલે ખરીદનાર અને ખુશી થનાર. શેઠ કે કહેવાય? મુખ કે પાગલ? નેક રાખતા નાક રહ્યું નહી. આ પ્રમાણે ધનવાને મદમાં આવે ત્યારે સઘળું ભૂલી જાય છે અને પૈસાની બરબાદીક રે છે.
માણસને પ્રથમ પૈસા મેળવવાની ભાવના જાગે ભાવના ચેગે અને ભાગ્યયોગે પ્રયત્ન કરવાથી પૈસાદાર બને છે. ધનાઢય બન્યા પછી ઈજજત આબરૂ મેળવવા અને તેનું રક્ષણ કરવાની તમન્ના જાગે છે માન સત્કાર મેળવવા ખાતર -તલપી રહેલ હોય છે. જે કોઈએ સત્કાર કર્યો નહી તે તેને બરાબર ખબર લેવા વિચાર રાખે છે પણ શ્રદ્ધા સહિત સમ્યમ્ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતા નથી. તેથી કેઈએ યોગ્ય સન્માન કર્યું નહી તે જોઈ લો? ભાઈના દેદાર? ધનાઢ્ય બનેલ
અતા નાક છે તે
છે અને
ભાવના
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર પ્રતિ
૫
હાય તા સુંદર વિચાર જાગે કે, છે આત્મન્ તારામાં એવા કયા ગુણ્ણા છે કે તુ તારી પાતાની સ્તુતિની ઈચ્છા કરે છે! અને તેં એવુ* કર્યુ. આશ્ચર્યકારક . મહાનકાય છે અને જ્ઞાન ક્રિયાની આરાધના કરવા પૂર્વક આત્મવિકાસ સાધ્યા છે. સાત ભય ઉપર જીત મેળવી છે. પણ આવી ભાવના કયાંથી આવે ! જ્યાં પૈસા મેળવી પ્રશંસા પાત્ર બનવુ હાય આવા ધનાજ્યના ઘેર લગ્નાદિ પ્રસંગે! આવે ત્યારે તા નાકર ચાકરાના મરી, બહારના કામા કરાવી તેઓને થકવી નાંખે. વખતસર ખાવા પીવા માટે પણ રજા આપે નહી. અને મનપસંદ. કામ ન થતાં જેમ તેમ ખેલવા બેસે. સામે જો જવાબ આપે. તા તગડી મૂકે. “ કહેવત છે કે વાધને ઘેર લગન અને ગધેડાના મરા ” માટે ધનાઢયાએ ધનાદિ મેળવ્યું. ધમ કયારે મેળવશે. કે, જેના આધારે ઈચ્છા વિના પણ સ્તુતિસત્કાર-સમાનાદિ મળી રહે ધનાઢ્ય તમા હશે। નહી પણુ, ધર્માવ્ય હશે તે સ વાંછિત આવી હાજર થશે માટે માણસાઈને લાવી કાઈના ઉપર ગુસ્સા ન કરતાં દુશેટ ઉપર ગુસ્સો કરી તેને દૂર કરેા તે જ તમારી શાલા છે. ધાર્મિક ધનાઢ્યો દરેક વખતે સારા વિચારી કરતા હાવાથી કોઇના ઉપર ક્રોધાતુર ખનતા નથી. ક્રોધ ન કરવા તે ધાર્મિ કતાની અને શ્રીમંતાઇની સાથે કતા છે અને સતા છે જ્યારે સાનુકુલતા હાય છે ત્યારે શાંત રહેવાય પરંતુ પ્રતિભુલતાના પ્રસંગે ક્રોધને વિપાક જાણી તેને વિલ બનાવીને શાંત રહેવુ તેમાંજ ખુખી છે અને સાટી છે. ૧૭૩ શત્રુઓ અંતરના તથા બહારના આમ બે
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિક્ષાગરિરવિ પ્રકાર હોય છે તેમાં પ્રતિકુલ શત્રુઓને આપણે
એકલા જીતી શકતા નથી. અન્યની મદદની જરૂર રહે છે સહકાર હોય તે જ તેઓને પરાજીત કરાય. એટલે બધાયને પહોંચી વળે નહી. માને કે, એક વડે પ્રધાન છે. સારા પ્રાંતની સંભાળ રાખે છે પણ તે પ્રાંતમાં જ બળવે થયે. હુકલડ થયું. તે વખતે વડે પ્રધાન એકાકી શું કરી શકે? એટલે પિલીશને હાજર કરી શસ્ત્રો સહિત સામને કરવા મોકલે છે તે વખતે શત્રુઓ પરાજય પામે છે એથી કરીને વડા પ્રધાન અહંકારમાં આવી એમ કહે કે મેંજ પ્રતિકાર કરી શત્રુઓને દબાવી દીધા. આ મુજબનું કથન મેગ્ય નથી. તે પ્રમાણે કઈ સભામાં પ્રમુખને વધારે વોટ-મત મળ્યા, તે કથન પણ વ્યાજબી નથી. અરે પળમાં પાડામાં કે શેરીમાં તકરાર થતાં જે તમે જય મેળવે છે તે ત્રણ ચાર પાડોશીના સહકારથી અને સવજનના સહારાથી. તમે એકલા તકરારને દૂર કરી શકે નહીં. એટલે સામા પ્રતિકુલ વર્ગને શત્રુઓને પરાજય કર હોય તેમાં અન્યના સહારાની જરૂર છે માટે ઘમંડને ત્યાગ કરી જય મેળવ્યા પછી નમ્રતાને ધારણ કરો, એક પોળમાં હાથમાં લાઠી લઈ માણસ જાતે હતા તેવામાં પિળમાં રહેલા કુતરા ભેગા થઈ તેને ભસવાની સાથે કરડવા ઘસારે કર્યો. પેલા માણસે લાઠી ઉગામી તેથી મારના બીકે પાછા હઠી દૂર રહીને ભસવા લાગ્યા. તે વખતે લાઠીવાળા માણસે કહ્યું કે આઘા આ દુર રહીને ભસ્યા કર્યા કરે છે. પાસે આવા તે બરાબર સ્વાદ ચખાડું
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ ત્યારે જાણે મોટે લાલી કુતરે કહેતે હૈય ની શું! અરે ભલા ઘમંડ કર નહી. તારાથી ભય પામતા નથી. લાઠી મૂકી દે તે બરાબર તને પણ સ્વાદ ચખાડીયે આ સાંભળી ચૂપ બનીને ચાલ્યો ગયે લાઠીને ત્યાગ કર્યો હોત તે તે કુતરાઓ કરડવામાં બાકી રાખત નહીં. માટે લાઠીની મદદ હતી ત્યારે કુતરાઓને દૂર ખસ્યા. એટલે બીજાઓની તે પ્રસંગે જરૂર રહે છે પરંતુ અન્તરના શત્રુઓને જીતવા માટે પિતે જે સમર્થ હોય તથા જ્ઞાન દર્શન ચારિત્રથી યુક્ત હોય તે બીજાઓની આવશ્યક્તા રહેતી નથી. એકલેજ કામ-ક્રોધાદિ પરાજ્ય કરી વિજયમાલા પહેરી અનન્ય સાહ્યબીને સ્વામી થાય છે. જન્મ-જરા મરણની વિડંબના રહેતી નથી. માટે બાહ્ય શત્રુઓને પરાજય કર્યો અને વિજય-પ્રાપ્ત કર્યો. હવે આન્તરિક શત્રુઓને જીતવા માટે કયારે પરાક્રમ ફેરવશે. ફક્ત બાહ્યના શત્રુઓને જીતવાથી સાચો વિજય કહેવાય નહી. ૧૭૪ વિપત્તિ-સંકટની વેળાએ ઘણુ માણસો અધીરાબની એવા ઉપાય લે છે કે તેજ ઉપાય
તેમને ભારે દુઃખમાં લાવી મૂકે છે.
કેટલાક બીજાને આશરે લે છે પણ તેઓ સારી રીતે સમજે છે કે ઠીક લાગ આવ્યું છે આપણું કામ સાધી લેવા દેને! કયાં વારે વારે આવો વખત આવવાનું હતું. આમ સમજ એવા કામમાં જોડે છે કે આશરે લેનાર ત્રાહિત્રાહિ પિકારે કે કયાં આવીને ફસાઈ પડ્યા. આના કરતાં પ્રથમ જે દુઃખ હતું તે સહી લીધું હતું તે બહુ સારૂ થાત
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ne
આ. જાતિ સાગરસૂરિસિ
એટલે જે સ્થલે રહ્યા હએ તે સ્વલમાં ઘરમાં કે ગામમાં દુ:ખને સહન કરવા માટે તૈયાર રહેવુ.
એક શેઠને પુત્રા અને એક પુત્રી હતી. ઉંમર લાયક થતાં ચારે સતાના ધનાઢ્યના ઘેર પરણાવ્યાં. ત્યાર ખાદ, ત્રણેક વર્ષી ગયા ખાદ તે સંતાનાના માિિપતા ગુજરી ગયા ત્રણ ભાઇઓએ ભેગા રહી સ પીલા બની ઘરના ભાર ઉપાડયા. તથા પૈસામાં પ્રતિષ્ઠામાં વધારા કર્યાં. જેના ઘેર દીકરી પરણાવી છે તેના સાસરીયા થાડીક ભૂલ થતાં જેમ આવે તેમ મેણાના માર મારે છે. શેઠના ઘરની આ પુત્રી હાવાથી ઘરના કામકાજમાં નિપુણુ બનેલ નહાતી. ભૂલે થતી અને સુધારવા પ્રયત્ન કરતી. છતાં તેના સાસરીયા, આવડી માટી ખાઈપીને કાયાને વધારી પણ ડાખા જેવી રહી. તારા જેવડી વહુએ ઘણી ચાલાક હાય છે. આ પ્રમાણે દરરાજ ટકટકારા અને મેંશુા મારતા ડાવાથી કંટાળી સહન કરી શકી નહી તેથી કંટાળીને પિયરમાં ગઈ. થાડા દિવસ તે તેના ભાઈ ભાભી આએ સારી રીતે રાખી. પણ એ ત્રણ મહિના થયા પશુ સાસરે ગઈ નહી ત્યારે ભાઈઓ તા પેાતાની સગી બહેન જાણી કાંઈ પણ કહેતા નથી. ભાભીએાના મન ઉંચા થવા લાગ્યા કે કયાં સુધી પડી રહેશે તેના ઘેર જાય તે અહુ સારૂં, પશુ પેાતાને ઘેર જતી નથી. તેથી તેની ભાભીએએ ઘરનું કામ કરવા ધીમે ધીમે કહેવા માંડયું. કચવાતા મને અહી પણ કામ કરવું પડે છે, ઘેાડીવાર આરામ લેતા પણ આ કામ ખાકી છે આ કામ ખાકી છે. કેમ બેસી રહ્યા છે ઉઠા રસાઈ બનાવવાના વખત થયા છે હમણા તમારા
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર કોરિ ભાઈઓ નેથી આવશે બેસી રહેવું પડે નહીં. આ મુજબ હરજ સહજ આરામ લેતાં પણું ટકટકારે તે હવાથી બીચારી કંટાળી ગઈ અને વિચાર કરવા લાગી કે પિયરમાં આવવાથી તે અધિક પીલાવાનું થયું. હવે અહી રહેવામાં માલ નથી. ભાભીઓને ગમતું નથી. ચાલ જીવડા સાસરે. આમ આત્માને સમજાવી પોતાને ઘેર આવી અને સ્થિરતા ધારણ કરી. માટે પિતાના સ્થલે એટલે આત્મગુણેમાં સ્થિરતા રહેવું તે હિતકર છે. ૧૭ય સંકટ પડે પણ સહન કરવામાં ભવિષ્યમાં હિત સધાય છે નહીતર ભારે દુખ સહન કરવું પડે ડહાપણુવાળા તે સંકટને સહન કરે છે.
પણ અન્યત્ર ભટકતા નથી. એક ગુમાસ્તાને તેને શેઠ વારે વારે કામકાજ માટે ટકેર કરતે અને થતી ભૂલને અમારવા ઠપકે પણ આપતે તેથી બીજી દુકાને ગમે ત્યાં પણ પ્રથમના શેઠ કરતાં બીજે શેઠ અધિક કામને બતાવતા. સહજ આરામ લેતાં દમદાટી આપી કહેતા કે કેમ બેસી શહેવા આવેલ છે. પગાર મુજબ કામ કરવું જોઈએ. હાડકાને હરામ થએલ દેખાય છે. ઉઠ? આમ બેસી રહે તે મને પાલવે નહી. આ પ્રમાણે શેઠની દરરોજ દમદાટી થતી હોવાથી અને એક ઘડીને આરામ નહી મળતું હોવાથી–વિચાર કરવા લાગ્યું કે, આ શેઠના કરતા પ્રથમના શેઠ સારા હતા, દમદાટી દેતા તે નહી. હવે શું કરવું? એક દિવસ–પ્રથમના શેઠની પાસે કહેવા લાગ્યો કે ગમે એમ કરીને મને રાખે. અહીંયાં તે કામકાજને પાર આવતો નથી ધાણે થાક
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસરિ રચિત લાગે છે. અને ઉપરથી દમદાટી-તેથી બહુ કંટાન્ય છે. તમે કહેશો તે મુજબ વર્તન રાખીશ, શેઠે કહ્યું કે બીજે સ્થલે જતાં તે વિચાર કર્યો નહી-કે તે બીજા શેઠ ચેડા કાકા મામા છે. ત્યાં પણ કામ કરવાનું હોય છે જ, ગુમાસ્તાએ કહ્યું. મારી ભૂલ થઈ. માફ કરો. પુનઃ આવી ભૂલ કરીશ નહી. પ્રથમના શેઠને દયા આવી તેને રાખે. હવે તે ભૂલ થતાં ઠપકો આપે છે. તે સહી લે છે. અને અનુક્રમે નામાઠામામાં દુકાનના દરેક કાર્યોમાં કુશળ થએલ હોવાથી માટે મુનીમ બનાવી અધિક પગાર આપે. શેઠ પણ તેને પુછી વ્યાપાર કરે છે. અને ચાર પાંચ ગુમાસ્તા હાથ નીચે રહેલા છે. આ રીતે પ્રથમના સ્થલે આવતાં સુખી થયે. અને શેઠને ઉપકાર માનવા લાગ્યો. જૈન ધર્મને ત્યાગ કરી કેટલા સુગ્ધ જૈનેતર ધર્મમાં જોડાય છે. ત્યાં જ્યારે અધિક કષ્ટ પડે છે. ત્યારે ઘણુ પસ્તાય છે. કારણ કે ત્યાં તે દયાકરૂણાને અભાવ હોવાથી કઈ સહારે આપતા નથી. મજુરીમહેનત કરે તે પણ પૂરું પેટ ભરાતું નથી. અને કઈ ખબર-અંતર પુછવા પણું આવતું નથી. માટે પોતાના ધર્મમાં સ્થિર થાય છે ત્યારે સુખી થાય છે. માટે પિતાની જગ્યામાં હવામાં જ મજા છે, - કદાચ જોખમ ભરેલા કામમાં પણ એકવાર ફાવટ આવે તેથી છની લેવું નહીં કે પુન:પુન: ફાવી જવાશે અને ઘણે લાભ મળશે. જે સ્થળે એકવાર ગમે તે રીતે ફાવી ગયા. તે સ્થલના માણસો સાવધ બનતાં તમને ફાવવા દેશે નહી. વાયદાના વેપારમાં તમે શું વારેવારે ફાવી જાઓ છો?નહી.
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૪૫૪ આ વેપાર જખમ ભરેલો છે ને માટે જે વેપાર કરતા હો તેને ત્યાગ કરશે નહી. વાયદાના વેપારના છાંયડાએ જશે નહી ૧૭૬ “વાયદાને વ્યાપાર કરવા તે વાઘરીવાડે
શીયાળને ખાવા માટે જવા બરાબર છે.
એકવાર શીયાળને વાઘરીના ઘરમાં ખાવાની મજા પડી. વાઘરી નિદ્રામાં ઘેરાએલ હોવાથી શિયાળની ઘરમાં આવ્યાની ખબર પડી નહિ. તેથી તેને એક દીવસ ખાવાની તક મળી. બીજે દિવસે પણ ખાવાને લાગ મળે. હવે તે શિયાળને પંધુ પડયું. દરરોજ ખાઈ જતી હોવાથી વાઘરી છાને માને તક જોઈ હાથમાં હંગેરે ગ્રહણ કરી છાને માને ઘરના ખૂણામાં સંતાઈ રહેલ છે. તે અરસામાં શિયાળ ખાવા આવી અને ભાજનમાં રહેલ ભેજન ખાવા જાય છે. તે વખતે એ માર માર્યો કે બે ભાન થઈ ભૂમિમાં ઢળી પડી. બે ઘી પછી શુદ્ધિ આવતાં નાસી ગઈ અને વાઘરી. -વાડે જવાની છે ભૂલી ગઈ. તે મુજબ વાયદાને વેપાર કરનાર ભાગે એક બે વાર ફાવી જાય છે. લાભ લઈ શકે છે. પણ દરેક વખતે કયાંથી ખાટી જાય? તે પણ તેવા વેપારમાં પેઠું પડેલ હોવાથી કષ્ટદાયક-પરિણામે મહા વિપત્તિમાં નાંખનાર તે વેપારને ત્યાગ કરતા નથી ત્યારે એ ગુઢ માર પડે છે. કે બીજીવાર ઉભા થવું અશકય બને છે. માટે એવા જોખમ ભરેલા વેપારમાં એક બે વાર ફાવી જવાય તેથી માનવું નહી કે, દરેક વખતે ફાવી જઈશું. માટે તેને છ% ત્યાગ કરવા જેવું છે. “કહેવત છે કે વાયદામાં ફાયદા હેતું નથી. અરે ધાર્મિક કાર્યોમાં કે પરો
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જબર
આ. કૌતિસાગરસૂરિ રચિત પકાર કાર્યમાં વાયરે કરવું તે પણ પેટનો વેપાર છે. કાલે શું થશે તે સમ્યગજ્ઞાની વિના કહેવાને કઈ સમર્થ નથી. કારણ કે માણસની વૃત્તિઓના અને પિતાની મનોવૃત્તિઓના પરિવતને ક્ષણે ક્ષણે થયા કરે છે. તેને પાર પમાતાને નથી. લાભ લેવાના અવસરે વાયદો કરવામાં આવે તે વખત તે લાભને ખાઈ જાય છે. માટે તરત લાભ લેવા પ્રમાદ-આળસને ત્યાગ કર આવશ્યક છે. પ્રમાદ–આળસ-કે વાયદો કરે છે તે દુરાચાર સેવવામાં કરે. તેમાં તમને લાભ થશે. અને સાધન સંપન્ન બનશો પ્રમાદ-આળસ કરીને લાભ લેવામાં માંદા પડેલા-અને વેપાર કરીને પાયમાલ થએલ વ્યક્તિઓને ઘણુ માણસે શિખામણદેવા આપવા મંડી પડે છે. પણ કઈ પૈસાદાર સગા વહાલાંમાંથી પૈસાની મદદ કરવા આવતું નથી. તે કેવું છે. માંદી નિર્ધન ડેસીને શીરે ખાવાનો ઉપદેશ આપે-તે બરાબર છે. બહુ બોલ્યા કરતાં શિખામણની સાથે સહકાર આપે તેમાં ડહાપણ છે. અને બોલ્યા વિના અવસર જાણી શક્ય મદદ કરે, તેની અલિહારી છે. માટે માંદા ન પડાય તેની સાવધાની રાખો. ૧૭૭ વૈષયિક સુખની આસકિત ઓછી થાય છે ત્યારે અરસ્પરસ શકય સહકાર આપતાં સંપત્તિ અને સંપ દૂર હોય તો પણ સમીપમાં હાજર
થાય છે. અને ધાર્મિક કાર્યો તથા વ્યવહારિક કાર્યો નિર્વિને ચકલ બને છે. અને ચછ લાભ મળતો રહે છે. એક
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ
સાંકળના આંકડા મહેમાંહી પ્રતિબદ્ધ હોવાથી હજાર મણ પિલાદને ખેંચી શકે છે. અને માળ ઉપર લઈ જવા સમર્થ
બને છે, પણ તે અકેડા પ્રતિબદ્ધ હાય નહી. છૂટા પડેલા હેય તે એક નાનું બાળક પણ તેને ઉપાડી ફગાવી દે છે. એટલે રઝળતે અટવાય છે. માટે આસક્તિને ઓછી કરી મિથ પ્રતિબદ્ધ સહકાર આપતા રહેવામાં માણસાઈની સાથકતા છે. અન્યથા તે પશુતા કહેવાય. તમારી પાસે સહકાર આપને વાની શક્ય સામગ્રી ન હોય તે કાયાથી સેવા મદદ કરે. માનસિક શુભેચ્છા રાખે કે કયારે હું સહકાર આપનાર બનીશ. તેના આર્થિક સંકટને ટાળનાર બનીશ, જે મને સાધન સામગ્રી મળે તે સાચા દિલથી જરૂર તેને મદદગાર થઉં. આ પ્રમાણે સાચા દિલથી શુભેચ્છા કરનારને ગ્ય સાધને મળી રહે છે. પરંતુ શુભેચ્છામાં પણ ખામી હોય ત્યાં એક બીજાને મદદ કેવી રીતે કરી શકે તેથી જ સમાજ જ્ઞાતિ, અને ધાર્મિકતાની પડતી થાય છે. એક અવાજ નહી ચવાથી શત્રુઓ આવી દબાવી પાડે છે. સંપીલા હોય તે શત્રુઓ તેઓની શક્તિને જાણી ભાગી જાય છે.
એક છોકરી પાસે તેની માતાએ ગેળ મંગા. માટલામાંથી મેળ લઈને આવતાં ખાવાની ઈચ્છા થઈ થડેક ખાતા ગેળને ગેર નીચે પડશે. તેની સુગંધથી એક ઉંદર તેને ખાવા આવ્યા. તેવામાં ભમતે મકોડા પણ પડેલી ગોળની ગેર લેવા આવ્યે બંને લેવામાં જેર કરી રહેલ છે. ઉંદર બળવાન હોવાથી મંકોડાને લેવા દેતો નથી. એવામાં બીજા મકડા કીડીઓ મદદે આવ્યા. એક બે કીડીઓએ
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w૪
આ. કીર્તિ સાગરસૂરિ રચિત ઉંદરની પુછડીએ, ચટકે ભર્યો. એક મંકેડાએ તેના પગમાં ડંખ માર્યો. ઉંદરે જાણ્યું કે હવે આપણે ગેળ લેવામાં ફાવીશું નહી. માટે નાશી જવામાં મજા છે. બળ વાપરીશ તે પણ ફાવટ આવશે નહી. અને માર્યા જઈશું શું ચૂં કરતે નાશી ગયા અને મકડા કીડીઓએ ભેગા મળી પડેલા ગળની ઉજાણી કરી. આ મુજબ ઉંદર કરતાં નિર્બલ મેકેડા અને કીડીઓ પણ સંપીલા હેવાથી બલીક ઉંદરને નસાડો. ત્રિઈન્દ્રિયો કરતાં પંચેન્દ્રિય માનમાં સંપ દેખાતે નથી ત્યારે અફશોસ થાય છે. એક કુટુંબમાં પણ વેર વિરોધ અદેખાઈ દેખાય છે. એક બીજાનું અનિષ્ટ ઈછી રહેલ હેય છે, એક ઉપર કષ્ટ પડતાં. વિપત્તિ આવતાં બીજાએ ખુશી થાય છે. ઠીક થયું. આ લાગને છે. આ વિચારી જાણે ઘણુ કાલને વિરોધી હોયની શું તે મુજબ વતે છે. પણ તેઓને અદેખાઈની એટલી પણ ખબર પડતી નથી કે, આજે એને વિડંબના આવી છે. તે કાલે અમારા ઉપર આવી પડશે ત્યારે સહારે કેણ આપશે ? એક શેરીના કુતરાએ કેવા સંપીલા છે? પરદેરીને પળપાડાને બીજે કાળીઓ પેળીએ કે મેતીએ કુતરો આવે તે ભેગા સંપ કરીને ઉભી પુછડીએ નસાડી મૂકે ત્યારે જંપીને બેસે છે. આટલી એકતા સંપ એક કુટુંબમાં અરે એક ઘરમાં પણ નથી. અને પાછા માને છે અમારા કટ્ટે અમારી વિડંબના દૂર ટળે. કયારે ટળશે ? હે પ્રભે? અમારા પર દયા કરૂણું કરો કે જેથી અમારી વિપત્તિ નાશ પામે. અને સુખી થઈએ પરમેશ્વર તે ફરમાવે છે. કે તમે ઈષ્ય અદેખાઈ વેર વિરોધાદિકને ત્યાગ
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૪૫૫
કરશે તેા સુખી બનશેા. દીનતા ચાચના કરવાની જરૂર નથી. મારી સ્તુતિ સેવા પૂજા વિગેરે વેર વિરાધાદિકના ત્યાગમાં સફલ બને છે. અને તમારી સ્તુતિ વિગેરેની સાથે કતા થાય છે. શુ તમારે તેા માંડામાંહી વેર વિરાધ વિગેરે કરવા છે. અને વિપત્તિઓને દૂર હટાવવી છે. તે ખનવું જ અશ ય છે. માટે સ્તુતિ સેવાહિક કરીને વેર વિરાધ અદેખાઇને દૂર કરવા કાશીશ કરા. દરેક બાબતમાં શક્તિશાલી મનશે. ૧૭૮ ૨૩ માણુસા જ્યારે સત્સંગતિ પામે છે ત્યારે ગુરૂગમ પામીને સમ્યગજ્ઞાન પામતાં મહાન્ બની સ્વપરનું કલ્યાણ સાધી શકે છે.
રકાને પણ સ્વપરનું કલ્યાણ સાધવાની શક્તિ જે તાભાવે હતી તે ગુરૂગમ પામવાથી પ્રગટ થઈ અજ્ઞાનતા ટ્વીનતા હીનતા ખસી ગઇ. શકય ધાર્મિ કક્રિયામાં પ્રેમ લાગવાથી પુણ્યદય જાગ્રત થયા પછી યથેચ્છ અનુકુલતા આવી મલે છે. પછી તેને પ્રથમ સ્થિતિનુ' ભાન હાવાથી અહંકાર-મમત્વ ભાવ રહેતા નથી. તેથી નમ્ર અની સ્વપર હિત સાધતા રહે છે. માટે સત્સંગતિના પ્રભાવ અલૌકિક છે. શ્રીમતાને ને કે પુણ્યાયે સાનુકુલતા તેા રહેલી હેાય છે પરંતુ શ્રીમંતાઈના નશામાં સત્સંગતિ–તનિયમાદિ કરવાના વિચારા જાગ્રત થતા નથી. વ્રત નિયમાદિ કરવામાં તેઓને કષ્ટ ભાસે છે તેથી પુણ્ય ખવાતુ જાય છે. તેની ખમર પડતી નથી. એટલે ર અની પરલાકે જાય છે. બીજા ભવમાં ૨કપણુ –દીનતા-હીનતા હાજર થાય તેમાં શી નવાઇ માટે શ્રીમંતાએ સાનુકુલતા
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫.
આ. કીતિ સાગરસૂરિચિત
મળેલી હાય તેા વ્રત નિયમેાને ધારણ કરવા જોઇએ. કારણ કે મેાજશેાખમાં પુણ્ય ખવાતું જાય છે પણ પુણ્યમ ધા દિકથી તેની આવક થતી હાવાથી આ લેકમાં અને પરલેાકમાં દરેક 'ખાંખતની અનુકુલતા મળી રહે છે.
એક માણુસ તદ્દન ગરીબ હાલતમાં હતા. પાતાનું તથા પુત્ર પરિવારનું રીતસર પાલન પાછુ કરવામાં અસમથ હતા. એક દીવસ તેને ગુરૂદેવ પાસે જવાની ભાવના જાગેલી હાવાથી ઉપાશ્રયમાં જઈ વદના કરીને બેઠા અને સ્વ સ્થિતિની સઘળી મીના કહી. ગુરૂદેવને કરૂણા આવવાથી વંદન કરવા આવેલ શ્રીમતને તેને સહારો આપવા માટે કહ્યું. આ શ્રાવક શ્રીમંત અને વ્રત નિયમધારી હોવાથી તેણે ગરીઅને શકય સહાય આપી. પૈસા મળવાથી ખંત પૂર્ણાંક પોતાને લાયક ધંધા કરવા લાગ્યા. નીતિ પૂર્વક વેપાર કરતા હાવાથી ઘણા લાકે તેની પાસેથી લાભ લેવા લાગ્યા. દીવસે દીવસે લાલ મળતે હાવાથી આ રક પૈસાદાર બન્યા તેથી પૈાતાની પ્રથમ અવસ્થાનું ભાન હાવાથી પૈસાના કેફ ચઢતા નથી. સર્વજનાની સાથે નમ્રતા–સરલતા રાખીને વર્તે છે અને ગુરૂદેવની પાસે જતા રહે છે ગુરૂમહારાજ તેના વિશિષ્ટ ઉદ્ધાર કરવા ઉપદેશ આપે છે કે અરે મહાનુભાવ! પુત્ર પરિવારનું જે કષ્ટ હતુ' તે હવે નથી અને સુખેથી પાલન પાષણુ કરવા સમર્થ બનેલ છે માટે સ્વાત્માના ઉદ્ધાર કરવા તત્પર બનવું આવશ્યક છે. ખાર ત્રતાને ગ્રહણુ કરી પુણ્યને વધારી પાષણ કર, અને જેની પાસેથી તને પૈસાની મદદ મળી છે તેના ઉપકાર માની વ્યાજ સાથે પાછા આપવા
.
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર પતિ વિવેક કરે તે ઊચિત છે. આ મુજબ ઉપદેશ શ્રવણ કરી શ્રીમંતની પાસે આવીને વ્યાજ સહિત પિસા આપવા લાગે પણ શ્રીમંતે કહ્યું કે, વ્યાજ સાથે મને રકમ મળી છે. મારે -હવે લેવાય નહીં. તેણે કહ્યું કે મેં તે રકમ આપી નથી. તમને કયાંથી મળી? શેઠે કહ્યું કે નીતિ ન્યાય સહિત તું વેપાર કરે છે અને વ્રતધારી બનેલ છે તેથી ઘણે ખુશી થએલ છું. અમે વ્રતનિયમ-નીતિન્યાય અને પ્રમાણિકતાને પૈસાઓ માનીયે છીએ માટે લાવેલી રકમ પાછી લઈ જા. અને કેઈ સીદાતે દુઃખી હોય તેને મદદ કરજે. આથી આપણ બંનેને લાભ મળશે. રકમ પાછી લઈને ઘેર આવી શ્રીમંત શેઠના ગુણેની અનુમોદના-પ્રશંસા કરવાની સાથે સીદાતા દુઃખીને યથાશકિત સહકાર આપવાથી સાનુકુલતા સતેષાદિ ગુએ આવીને નિવાસ કર્યો. તેથી આ લેક પરકમાં સુખી થયા. સત્સંગતિ ગુરૂદેવને પ્રભાવ એ બેને સુખી બનાવે છે. શ્રીમંતને ન ચઢતું નથી. તેમજ રંક શ્રીમંત બને. લાને પણ કેફ ચઢતું નથી. માટે સદ્દગુરૂની વાણીના પ્રવાહમાં દરરોજ સ્નાન કરતા રહેવું. આ સિવાય ઉદ્ધાર થવાને માર્ગ બીજો નથી. દરરોજ ઉપદેશમાં સ્નાન કરનાર નિર્મલ બની સહિત સાધી શકે છે ૧૭૯ “આ જગતમાં સંગતિના ગુણ અને દોષથી દુર્જનસજજન બને છે. અપરાધ કરનાર નિરપરાધી બને છે. નીચ કુલ જાતિમા––ઉચ્ચ કુલ
જાતિમાન્ બની પ્રશંસા પાત્ર બને છે. સજજન સંગતિના દેથી દુર્જન બની અનેક
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
આકીર્તિસાગરસૂરિ રચિત અપરાધ કરી વિવિધ ઉપદ્રવ કરી બેસે છે. પછી ભલે ઉચ્ચ કુલહેયસુંદર જાતિમાન ગણુત હોય, સંગતિના દેષથી દુષ્ટ જે બની ત્રાસરૂપ બની અધોગતિનું પાત્ર બને છે. “સ્વરૂપ અને સ્વભાવનું પરિવર્તન થતાં વિલંબ લાગતું નથી. સ્વભાવ નેતરના સરખા છે. અને સ્વરૂપ કમલના સરખું કમળ છે. માટે સેબત કરતાં પહેલાં બરાબર વિચાર અને વિવેક કરવાની આવશ્યક્તા છે. દુર્જનની સંગતિ થતાં આત્મા ધમને ત્યાગ થતાં જડવાદ ભૌતિકવાદમાં પ્રેમ જાગે છે. અને પાર્થિવ પદાર્થોમાં સાચા સુખની ભ્રમણ થતાં તે પદાર્થોને સંગ્રહ કરવામાં સઘળો પ્રયાસ કરવાની વૃત્તિ જાગે છે. અને સંગ્રહ કરવામાં જ જીવન વ્યતીત થાય છે, આત્માનું ભાન રહેતું નથી. માટે સંગતિ કરવી હોય તે ગુણીયલ ગુરૂદેવની સંગતિ કરે. કે જેથી પાર્થિવ પદાર્થોમાંથી પ્રીતિ અલ્પ થાય અને આત્મપ્રેમ જાગે. “રાગીની સંગતિથી રાગ દશા વધે આત્મધર્મ ભૂલાય. તેથી વિષય વિચારે અને વિકારે અધિક પ્રમાણમાં વકરી રાગીને બરબાદીમાં લાવી મૂકે છે. તમારી પાસે જે ભૌતિક પદાર્થોને સંગ્રેડ કરતા રહે છે. તેથી તમને શું લાભ થાય. ગાડી ઘડાઓ દેડાવ્યામોટામાં મજા કરી, ખાઈપીને મસ્ત બન્યા પણ શારીરિક માનસિક શક્તિમાં વધારો થયે કે ઘટાડો થયો તેની તલ પશી વિચારણા કરી છે. શ્રીમતેની સ્થિતિ બહારથી જોવામાં મનેહર માલુમ પડે છે. પણ આન્તરિક જીવન તે શોક જનક-ચિન્તા જનક હોય છે. કેઈને લેહીદબાણની કઈને દમની-અજીર્ણની વ્યાધિ પીડા ઉત્પન કરતી હોય છે. કારણ
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૪૫૯ કે ભૌતિક પદાર્થોના સુખમાં મગ્ન બનેલ હોવાથી-અહિંસા સંયમ અને તપ વિગેરેને ત્યાગ કરેલ હોય છે. એટલે વિવિધ વ્યાધિનું ઘર બનેલ હોવાથી સુખ કયાંથી હોય ? અને સત્સંગતિ કરીને પાર્થિવ પદાર્થોમાંથી પ્રેમને અ૫ કરી ધર્મમાં પ્રતિ લગાવે. તે જ શ્રીમંતાઈ શેઠાઈ કાયમ રહે છે. માયા–મમતા અને મહિને માર પડશે નહી. નિરોગી બનશે તે ધર્મમાં સ્થિરતા થશે. પાર્થિવ પદાર્થોમાં અત્યંત પ્રીતિવાળાઓ ખરાબ સંસ્કાર-વાસના સિવાય કાંઈ લઈ ગયા નથી. અને લઈ જશે પણ નહી. ૧૮૦ સાત સાધુઓમાં શ્રેષ્ઠતમ ધાતુ વીર્ય છે, તેથી તેને શારીરિક શકિતને રાજા કહેવાય છે. જે વીય નૃપ નિબલ હોય તે અન્ય ધાતુઓ બલાહીન બને છે. અને કપાયમાન બને છે.
તોફાને ચઢી આત્મિક શક્તિ-સત્તાને સ્થિર રહેવા દેતી નથી. માટે શુભ વિચાર અને વિવેક પૂર્વક તેનું રક્ષણ અને વર્ધન કરવાની કોશીશ કરવી આવશ્યક છે. તે વિના મગજની તાકાત-શરીરની શોભા તેજસ્વિતા, તથા દષ્ટિની નિર્મલતા થશે નહી માટે સારા ઉપાયે વડે તેનું રક્ષણ કરવું તથા પિષણ કરવા દરરોજ સતત ઉપયોગી બનવું. વીર્ય બલના આધારે ઉત્સાહ વધે છે. પરાક્રમની પ્રેરણા થાય. છે અને દ્રવ્ય ભાવે રહેલા શત્રુઓનું બલ ઘટે છે. માનસિક તરગોમાં તે વીર્યને વેડફી નાંખવાથી મનુષ્ય માયકાગલાં બની પાયમાલ બનતા હોવાથી તેઓની કિંમત રહેતી:
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪.
આ. કીતિ સાગરસૂરિ રચિ
નથી. ઉદ્યોગ-વેપાર વગેરે વ્યાવહારિક કાર્યોમાં તેઓને રીત સર ગમ પડતી નથી. મુંઝવણુમાં પડી હતાશ બનતા હાવાથી સાનવભવની સાર્થકતા થતી નથી. વીય વાનૂ માનવાને શત્રુઓના તથા પ્રતિકુલવર્ગના ભય રહેતા નથી. તેઓને અદદ કરનાર હોંશે હાંશ મળી રહે છે. જ્યારે ધાર્મિક કાર્યો કરવા બેસે ત્યારે પણ નિર્ભય અની જેજે શુભ કાર્યો કરવા ધારેલા હાય, તેને કષ્ટ વેઠીને પણુ પૂર્ણ કરે છે. તથા સ્મરણ શકિતની વૃદ્ધિ થવાથી શ્રવણુ કરેલુ. ભળેલુ' ભૂલતા નથી. માટે તેનુ રક્ષણુ પેષણ કરવા, અલક્ષ્ય આહારના અને અપેયને ત્યાગ કરેા, તેથી ખરાબ વિચારા અને વિકારા આવશે નહી. અને વીય ઘટ ખની સ્થિર થશે. અલ વિનાના માનવીઓ, કષ્ટદાયક, આફ્તદાયક પ્રસ ંગેા આવતા ભયભીત અની 'પવા લાગે છે. તેથી કષ્ટ વિગેરેનું અધિક જોર થાય છે. તે પ્રસ ંગે કોઈ સહારા આપવા સમખનતું નથી. મુંબાઈમાં ગુંડાઓએ ગુજરાતી-મારવાડી અને સૌરાષ્ટ વેપારીઆને તથા અન્ય જનાને હેરાન પરેશાન કર્યાં હૈાય તે નિખલાતેજ,સખલ માનવાએ તા જોરદાર સામના કરી તેના અલને ફાવવા દીધુ' નથી. સિક્કા નગરમાં દાગીના પહેરેલા બાળકને લૂટવા તે ગુ ંડાઓ આવ્યા. તેણે અમ પાડી. તેની માતા ઘણી ખલવતી હતી. લાડીને ગ્રહણ કરીને સામે ધસારા કર્યાં. ખીજાએ પણ તેણીની મદદે આવ્યા. ઘણા માર પડવાથી તે ગુંડાઓ ઉભી પુછ ઢીએ નાઠા–આ પ્રમાણે વેપા૨ીએ તથા ઇતર માનવા નિય અની સંગઠ્ઠન કરીને સામના કર્યા હાત તેા ધન માલનુ અને પ્રાણાનું રક્ષણ કરી શકત, અને ભાગાભાગો કરીને
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર અભિ
૪૬
નાસી જાત નહીં. “ખલની કસેાટી વિડંખના વખતે થાય છે.” ૧૧ સપત્તિ સત્તા અને સાહ્યબીમાં ખુશી થવા જેવું નથી. પણ તેનું રક્ષણ કરનારે માસ કરવા પૂવકરક્ષણ અને વધારા ખુશી થવુ જોઇએ.
સ્વવીય ને કરવામાં
તેથી આત્મમલમાં પણ સારી રીતે સહકાર મળે છે.. અલ વિહીન હઠયોગ રાજયોગ વિગેરે સાધવા સમર્થ બનતા. નથી. ઉલ્ટા કટાળીને માંદા પડીને મૂકી દે છે. એટલે વીય - થાન્ પ્રાપ્ત સંપત્તિ, સત્તા અને સમૃદ્ધિનું રક્ષણ, પાષણ રતા આગળ વધતા રહે છે. તથા નિમઈલને ડરાવતા નથી અને શત્રુઓથી ડરતા નથી. તેથી જ ભૌતિક પદાર્થોના સહારા હઈ આત્મિક ધર્મની સત્તામાં પુષ્ટ અને છે.
એક નૈષ્ઠિક બ્રહ્મચારી પેાતાના શારીરિક અને આત્મિક મહના આધારે પશુ પ્રાણીઓથી પણુ ભય પામતા નહાતા બાષ્ટિએ અને આત્મિક દૃષ્ટિએ તેજસ્વી હાવાથી રાજા મહારા તેમજ ઈતર માણુસા પ્રણામ કરતા અને આશી વધુ માગતા. આપેલેા આશીર્વાદ સફલ બનતા તેથી ખાવા પીવાની ચિન્તા રહેતી નહીં. જે જોઈએ તે જન સમુદાય હાજર કરતા. તેથી એકાગ્રતા સહિત એક મ'દિરમાં. એસી પરમેશ્વરના ગુણેાનું ધ્યાન કરીને આનંદ અનુભવ લેતા. એક દિવસ રાજાના હસ્તી આવીને તેના પર ધસ્યા, એટલે કાંઇ કરી શકયા નહી.. દરાજ આવીને છંછેડવા લાગ્યા. તેથી તેમી ખેાડ ભુલાવવા બ્રહ્મચારી હઠીને પુછડ
છતાં નિર્ભય અની સ્થિર રહ્યો. પણ હાથીને ખશખ ટેવ પડી.
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
આ. કીર્તિસાગરસૂરિ રચિત બરાબર પકડી ફેરવવા લાગ્યો. હાથી શરીર જાડે હોવાથી ફરતાં ઘણી તકલીફ પડતી હોવાથી પીડા પામવા લાગ્યા. પુછડું છોડાવવા શું વીંઝે છે. પણ પકડાતું નથી. અને ખસી જતો નથી. પાછળથી માર પડતે હવાથી. અને પુનઃ પુનઃ ભમવું પડતું હોવાથી હાથી ઘણે થાકી ગયે. અને નાસી ગયે. રાજાને આ બીનાની ખબર પડી. અને વિચાર કરવા લાગ્યું કે, આવા બલવાન હસ્તીને થકવી નાંખ્યો તે કેઈ પ્રસંગે મને પણ થકવે. હરાવે તેમાં આશ્ચર્ય શું? માટે તેનું મલ કેમ ઓછું થાય તે ઉપાય લે તે ઠીક છે. આ ધારી રાજાએ આગ્રહ પૂર્વક રૂપવતિ કન્યા પરણાવી. પણ તેનું બલ ઓછું થયું નહી. જ્યારે સંતાને થયા અને તેઓની ભરણુ પિષણની ચિન્તા થઈ અને વધી ત્યારે બલ અલ્પ થયું. હવે તે હાથીને હરાવી શકતે નથી. તેની શક્તિ તેને દેખી કંપારો થાય છે. આ મુજબ રાજાએ વાત જાણી અને ખુશી થયે. એટલે જ્યાં સુધી લગ્ન કર્યું નહોતું અને પરિવાર વધે નહોતે ત્યાં સુધી તે બેફીકર રહે ત્યારે હાથી જેવા પ્રાણીઓને પણ હરાવી શકો. પરંતુ ફિકર ચિન્તા વધી તેથી બળહીન બની ભયને ધારણ કરવા લાગે. માટે શારીરિક માનસિક અને આત્મિક બલ મેળવવા માટે બ્રહાશયે પાલી વીર્યને પુષ્ટ કરો. ૧૮ર “પ્રમાદી અને આળસુ બનીને બેસી રહેવું તે
પિતાને કેદખાનામાં નાંખવા જેવું છે.
કારણ કે તેવા માન-બીજાઓની નિન્દા કુથલી કરવામાં, કે શેક ચિન્તા કરવામાં અમુલ્ય અવસરને વૃથા
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર ખ્યાતિ
૪૬૩
ગુમાવે છે. ધમ ધ્યાન કે સ્વ ચાગ્ય કાય કરવાનું તેઓને સુઝતુ નથી. અને નિન્દા કુથલી અગર સતાપ-પરિતાપાદિ કરીને કર્માંના અધનમાં પડે છે. તેથી કહેવાય છે, કે કર્મોનુ બંધન તે પણ આન્તર દૃષ્ટિએ કેન્નખાનું છે. આવા ખરામ બંધનથી કદાપિ મુક્ત થવાતુ નથી. અભિલાષા સલ બનતી નથી. અને પ્રતિકુલતા હાજર થાય છે. માટે દુષ્ટ કર્મીના અંધનમાં પા નહી. આ કેદખાનુ એવું છે કે, દેખ્યુ' દેખાતુ નથી. જે સદૂગુરૂ સંત મહા ભાગાની સંગતિ થાય નહી તે અનંત કાલ-અનંત ભવા સુધી તેમાં જ ઝકડાઈ રહેવુ પડે છે. તમાને સ્વાચીનતા તા પ્રિય છે જ, પણ માગ લીધેો છે સ્વચ્છ ંદતાપરાધીનતાને તેા પછી સ્વાધીનતા કયાંથી મળે ? માટે દુન્યવી પદાર્થની અનુકુલતા મળી હાય તા આત્માન્નતિ માટે અને પરાપકારાર્થે માનસિક વાચિક અને કાયિક વ્રુત્તિઓને-તથા પ્રવૃત્તિઓને ચેો. કે જેથી પ્રમાદ અને આળસ દૂર ખસે અને અનુભવ આવતા રહે. કેાઈના કાર્યોંમાં અહંકાર-અદેખાઈથી વિઘ્ન નાંખશે! નહી. વિઘ્ના નાંખવાથી પેાતાની પડતીના જ કારણેા ઉપસ્થિત થાય છે. તેથી વેર વિરાધાક્રિ ઘણા ભવ સુધી ખસતા નથી. 'સાધન સપન્ન હાતા-તપ જપ-સંચમ-અને પાપકાર વિગેરેમાં પરાયણુ ખનીને શરીરને ખરેખર કસે. સેનાને પણ કષવામાં આવે છે. અને તેના વસા જોવામાં આવે છે. ત્યારે તેની કિંમત થાય છે, ખાઈ પીને પેટને પંપાળી તથા મેદને વધારવાથી કિંમત વધતી નથી. અને ખલ આવતુ નથી. પણું ઘટતું રહે છે. માટે
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાઇરિલિક મજ શેખને ત્યાગ કરીને શરીરને કસવાની જરૂર છે. ખારાકમાં–પોશાકમાં અને વહીવટમાં શક્ય સાદાઈ રાખે શેરો જારી વિગેરે સાત વ્યસનમાં લંપટ બને નહી. પિતાનાથી બને એવું કાર્ય પોતે જાતે કરે. એટલે પગભર બનશે. બનતા સુધી નેકર-ચાકરને કામ ભરાવે નહી. એટલે પરાધીનતા ખસતી જશે. અને સ્વાધીનતાનો અનુભવ આવતે રહેશે. જે શ્રીમતે પિતાનાથી બનતું કાર્ય કર-ચાકરિને ભળાવે છે. તેથી પરાધીનતા ખસતી નથી. તેથી વિષમ-વિકટ વેળાએ તેમને ઘણું કષ્ટ પડે છે. દીન હીન બને છે. ૧૮૩શીર-અને મનને કસીને કાબુ રાખનારે શ્રીમંત સાધારણ હોય તો પણ વિષમ વિકટ અવસ્થામાં જોખમના પ્રસંગે આવી મળતાં ગભરાતા નથી.
અને મુંઝાતું નથી. તેવી અવસ્થામાં પિતાને માર્ગ શેાધી લે છે. તેથી તેવી સ્થિતિ કાયમ રહેતી નથી અને પ્રથમની સ્થિતિ કરતાં સુંદર અવસ્થા આવી મળે છે એટલે શરીરની સાથે મનવૃત્તિને કસીને કાબુ રાખવી તે ઉમદા અવસથાની નિશાની છે. જે આ પ્રમાણે વર્તવામાં આવે નહી તે સંસારમાં કેઈ વિચારે અને ભાવ અનંતજ્ઞાની સિવાય જાણી શક્તા નથી. પશુપંખી અને કપટી પ્રપંચી-દંભીઓ પ્રાયઃ વિશેષતાયે માલુમ પડે છે ક્યારે આવી વિદને ઉપ. સ્થિત કરી વિકટ પ્રસંગે લાવી મૂકે તે કહી શકાય નહી. તે વખતે શરીર અને મન ઉપર કાબુ નહી હોય તે ઘણી વિપત્તિમાં ફસાવું પડશે અને તેનાથી નીકળવાને રર,
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવિતિ.
૪૬૫ ડશે નહી. કૃતજ્ઞતા કરતાં કૃતતા વિશેષ પ્રમાણમાં હોય છે. એક શ્રીમંત વહીવટના કાર્યો કરવા માટે તથા ઘરના કાર્યો કરવા માટે કર-ચાકરે રાખ્યા. અને પતે એશઆરામમાં ગુલતાન બન્યા. કઈ પણ કાર્યની ઝીણવટથી તપાસ કરતું નથી. તે પછી પિતાના કાર્ય રીસર ક્યાંથી બને? નોકર ચાકરે ફાવે તેમ વર્તે છે. શેઠ જાણે છે કે તેઓ સારૂ કામ બજાવે છે પરંતુ આ લોક મુખે મધુરતા અને હૃદયમાં કાતી રાખતા હોવાથી કયારે લાગ આવે ને શેઠની પાયમાલી કરીયે. ઘરમાં તે શેઠાણું કુશળ હેવાથી ફાવી શકતા નથી. પણ દુકાનના વહીવટમાં ફાવટ આવશે આમ ધારી એક
કરે હટલમાં ચા લાવી તેમાં બેભાન થવાની વસ્તુ નાંખીને પા. ચા પીધે પછી શેઠ બેભાન થયા. તે અરસામાં નેકર ત્રણ હજારની રકમ લઈ પલાયન કરી ગયો. શુદ્ધિમાં આવ્યા પછી અબર પડી કે અમુક નેકર રકમ ઉપાડી નાશી ગયે. તપાસ જતાં પકડાઈ ગયો. પણ ત્રણ હજારની રકમ હાથમાં આવી નહી. હવે શેઠને ખ્યાલ આવ્યે નોકર સાથે કામ લેવામાં પશિશુમે પરિતાપની સાથે નુકશાની થાય છે. તેઓની મધુર વાણીમાં વિશ્વાસ રાખવે નહી. આમ સમજી વહીવટનું કામ પિતે જાતે તપાસવા લાગ્યા. પિતાનાથી બનતું કાર્ય રવયમેવ કરવું અને બીજા કાર્યો કરવામાં પણ આળસ કરવી નહી. આ મુજબ વર્તન કરવાથી શરીર કસેટીમાં આવ્યું. સાથે સાથે શકિત વધવાથી આનંદ થવા લાગે. આ પ્રમાણે જે મનને વતનિયમ તાજપાદિકથી કષવામાં આવે તે પ્રથમ મના આનંદ કરતાં ઓર આનંદની ખુમારી આવતી રહે અને
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કીર્તિસાગરસૂરિ રચિત કર્મોના બંધન ઢીલા થાય માટે એશઆરામને ત્યાગ કરી મન વચન કાયાને કસે. ૧૮૪ પિતાના અંત:કરણ-માનસિક વૃત્તિઓની શુદ્ધિ માટે જ પ્રભુ સ્તુતિ-સ્તવન-સ્મરણ તથા પૂજાદિ કરાય છે. માનસિક શુદ્ધિ દ્વારા આ નંતિ
થતી રહે છે. આત્મા અને અંતઃકરણ અયોગો ચૌદમા ગુણસ્થાનકે જુદા થાય છે. સગી તેરમા ગુણસ્થાનકમાં પણ દ્રવ્ય મન રહેલ છે. જ્યારે સર્વથા અને નિરાધ થાય છે. ત્યારે આત્મા સાથે રહેલ અંતકરણને વિયેગ થતાં આત્મા સંપૂર્ણ નિર્મલ બની સિદ્ધ સ્વરૂપે બને છે. તેથી પ્રથમ પરમેશ્વરની પ્રાર્થના-પૂજા ભકિત કરવાથી માનસિક વૃત્તિઓ નિમલ બનતી રહે છે. પરમેશ્વરની પ્રાર્થના-પૂજા બે પ્રકારે બની શકે છે. એક તે ઘણા મનુષ્યો ભેગા થએલ હેય તેમાં, અને બીજી એકાંત સ્થલે બેસીને, સમુદાયિક પ્રાર્થના વિગેરેમાં ભાવની વૃદ્ધિ થતાં ઉલલાસ જાગે છે. અન્યત્ર મન પરિભ્રમણ કરતું નથી. પછી માનસિક વૃત્તિઓ સ્થિર થતાં એકાંતમાં પ્રાર્થના પૂજા કરવામાં એાર આનંદ આવતે રહે છે. એટલે સામુદાયિક પ્રાર્થના વિગેરે કરવામાં મનની નિમ. લતા થતી હોવાથી તેની પણ આવશ્યકતા છે જ, એકદમ એકાંતમાં બેસવાથી અભ્યાસના અભાવે સ્થિરતા રહેવા
શકય છે. માટે ચિત્તની પ્રસન્નતા માટે સામુદાયિક – પ્રાર્થનાદિકની જરૂર છે. અને એકાંતની પણ આવશ્યકતા છે. કારણ કે તે સિવાય પ્રાણું નિયમન ચિત્તનિધિ-શુદ્ધિ-એકાએ
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર તિ ગ્રતા અને આત્મ ચિન્તવન બનવું દુષ્કર છે. તથા આત્મ બલ: વધતું નથી, સમયની અનુકુળતા મુજબ એકાંતમાં આધિવ્યાધિ અને ઉપાધિ રહિત ધીરજ પૂર્વક શાંત મનથી કરેલી નેશ્વરની આરાધના અનેક ભવના સંચિત કર્મોને દુર કરે છે, પણ બેદરકારીથી-એકાગ્રતા વિના કરેલી ઉપાસના યથાર્થ ફેલવતી બનતી નથી. ફક્ત કાંઈક પુણ્યબંધમાં કૃતાર્થ બને છે. આપણે તે કર્મ મલને દુર કરે છે. તે સ્થિરતા વિના કયાંથી બને ? પુણદયે પારસમણિ પ્રાપ્ત થએલ હોય. તેને સ્પર્શ થતાં સુવર્ણ થાય છે. અને સુવ. નથી સાધન સંપન્ન બનાય છે. આજીવિકાદિકની ચિન્તા
હતી નથી પણ તેનાથી કર્મકાટની શુદ્ધિ થતી નથી. પરંતુ ભક્તિ ભાવ પૂર્વક એકાગ્રતાથી કરેલી ઉમસના, મને
અદ્ધિ કરીને કમલને કાઢવા સમર્થ બને છે. માટે દરરોજ જય કાલ જીનેશ્વરની પ્રાર્થના-પૂજા-સ્તુતિ કરવી જોઈએ
સિવાય આધિ-વ્યાધિ-વિડંબના ખસતી નથી. અને અનસિક વૃત્તિ સ્થિર થતી નથી. તે માટે સત્ય સુખના મિલાષીજને ઉપકત ઉપાસના કરીને સાચા સુખના જામી બન્યા છે. ૧૫ “જીનેશ્વર-પરમેશ્વરના ગુણેની દઢ શ્રદ્ધા અને આત્મામાં પૂર્ણ વિશ્વાસ વિના એકાગ્રતાથી
ભકિત ઉપાસના બનાવી અશકય છે.
શ્રદ્ધા અને વિશ્વાસથી સદ્દગુણી બનાય છે. અહી કે ચિન્તા–સંતાપ વિગેરે કરવાથી કર્મોના આધારે સંસાર સારમાં અનંતવાર પરિભ્રમણ સામેલ છે અને થશે આ
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત દરમ્યાન અનંત યાતના ભેગવી હશે. અને જોગવવી પડશે માટે દેવ દુર્લભ માનવ ભવ પામીને એવી ઉમદા ઉપાસના કરે કે અનંત ભવના કર્મો ખસવા માંડે અને લઘુકમ બની અલપભવમાં સંસાર સાગરને પાર થાય. સોનુ ચાંદીકે તેને સંગ્રહ કરવાથી શેક–ચિન્તા-કલેશ-કંકાસાદિ સંસારને આરે આવશે નહી. પાર પહોંચાશે નહી–ઉલ્ટી કર્મ બંધ સાથે ચિન્તા પરિતાપાદિ જવાલાએ વધવાની જ.
એક ઝવેરીની એવી માન્યતા હતી કે સોનુ ચાંદી-વિગેરેને સંગ્રહ હશે તે ચિન્તાઓ નાબુદ થશે. નિશ્ચિત રહી શકાશે આ વિચારી તેને સંગ્રહ કરવા લાગ્યું કે પારસમણિ મળે તે શાંતિ મળે. આ વિચાર કરીને પારસમણિની શોધમાં ગામેગામ-નગરે નગરે ભટકે છે. પણ તે પ્રાપ્ત થએલ નહી હોવાથી કંટાળી કેઈ એક ગામની બહાર વૃક્ષની છાયામાં આરામ લેવા બેઠા. તેવામાં ભરવાડના મહાટા ઘેટાના ગળામાં બાંધેલ પારસમણિ દેખી ઘણેખુશી થયે હદયમાં ઉત્સાહ આ ભરવાડને તેની ઇચ્છા મુજબ રકમ આપી તે ગ્રહણ કરીને પિતાના સ્થલે આવી ગામમાં જેટલું લેખંડ હતું તે એકઠું કરી પારસમણિના સ્પર્શથી સેતુ બનાવ્યું. તે પણ ચિન્તા વલોપાત ગયે નહી. બીજા ગામમાંથી તથા શહેરમાંથી લોખંડ લાવી સુવર્ણ બનાવ્યું. હવે તે તેનું રક્ષણ કરવાની ચિન્તા બાળવા લાગી. એક ઘડી પણ ચેન પડતું નથી. જ્યારે પારસમણિ હતું નહી ત્યારે ઘડી ભર શાંતિ રહેતી તેથી ચિન્તાને દૂર કરવા માટે ગુરૂદેવની પાસે આવી વંદના પૂર્વક હોય દાહ મટે અને શાંતિ મળે. તે માટે પુછવા લાગ્યા. '
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ ગુરૂદેવે કહ્યું કે દેવ-દેવેન્દ્રની સાહ્યાબી મળે તે પણ ચિન્તા વાપાત ખસ અશક્ય છે. માટે ચિન્તા શેકને દૂર કરે હોય તે નેશ્વરની એકાગ્રતા પૂર્વક પૂજા-પ્રાર્થના-ભક્તિ કર કે જેથી તારી મનશુદ્ધિ થાય અને વલેપાત વિગેરે સતાવે નહી. આજીવિકાનું સાધન તે તારી પાસે મન માન્યું છે. તેથી કલેશ ખસશે નહી. આ શ્રવણ કરી દરરોજ ત્રણેય કાલે સ્થિરતાથી સમુદાયમાં તેમજ એકાંતમાં ઉપાસના કરવા લાગે. ચિન્તા શોક વિગેરે ગયા. અને સુખશાતાને અનુભવ આવવા લાગ્યો. ૧૮૬ આપણે મનુષ્યભવ પામ્યા છીએ તે જનસમૂહના સારા-ખરાબ અભિપ્રાય-કાર્યો જાણી તથા સાંભળી હવ–શેક-વલેપાતાદિ કરવા પ્રાપ્ત
કરેલ નથી. પરંતુ પિતાનું તથા પરનું કલ્યાણ સાધવા અને શુભ કાર્યો કરવા જન્મ ધારણ કરેલ છે તે ક્ષણે ક્ષણે લક્ષ્ય રાખવાની જરૂર છે. તેથી જ કેઇપણ વ્યક્તિ સાથે વાત પિત કરતાં મુખમાંથી એક પણ શબ્દ તુચ્છતાને પીડાજનક નીકળવે ને જોઈએ તેથી ઘણું કંકાસ-કલેશ થતાં વિરામ પામે છે, અને વચનેગે પાપ-અપરાધે થતા નથી. ઉપરોગ પૂર્વક બેસવાથી કાયિક અને માનસિક વૃત્તિઓમાં શુભ અસર થાય છે અને સંગઠ્ઠન સાધી શકાય છે. સદ્દગુણે પણ કયારે આવીને નિવાસ કરે કે જયારે કાયિક-વાચિક અને માનસિક વૃત્તિ-પ્રવૃત્તિમાં શુભ સંસ્કાર પડ્યા હોય ત્યારે જ કાબુમાં આવે છે. ભલે પછી ધનાઢ્ય હોય કે સત્તાધારી
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭િ૦
આ. કીર્તિસાગરસૂરિ રચિય હાય પણ મન વચન અને કાયાને જેઓએ કબજો મેળવ્યો નથી. તેઓની સભ્ય જનસમુદાયમાં કદર થતી નથી. સ્વા. થને લઈ સ્વાથી માન વખાણ કરે પ્રશંસા તથા કદર કરે તેથી શું? સભ્ય સુજ્ઞ સમુદાય તે સદ્દગુણેની કિંમત આંકી કદર કરે છે સંપત્તિ અને સત્તા તે આજ છે અને કાલે નથી. માટે જનસમુદાયના સારા-નરસા અભિપ્રાને જાણુ–સાંભળી હર્ષ શેકને ધારણ કરો નહી. અને મનવચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિઓ ઉપર લક્ષ રાખે. અનાદિ. કાલથી હર્ષ શેક–સંતાપદિ કરવાની ટેવ હોવાથી ઉપ રહે નહીં. અને વૃત્તિઓ-પ્રવૃત્તિમાં મલીનતા થાય તે બનવા જોગ છે પરંતુ આત્મામાં નિરીક્ષણ કરવાની શક્તિ રહેલી છે તેથી આત્માને વળગેલી મલીનતાને ખસેડવા માટે પ્રયત્નશીલ બને પણ જેમ તેમ ચાલવા દે નહી. અધિક મલીનતા થવાથી નીચેના રણમાં જવું પડશે તે ઘેરણમાં અનીચ્છાએ, પૂરે માર પડશે તે વખતે તમારી પીડાના શબ્દો કેઈ સાંભળશે નહીં. તે પણ દશ-બાર વર્ષે સુધી નહી. હજારો વર્ષ પર્વત. માટે નશો ઉતારીને ચેતે ? મનુષ્યભવ આગળ વધવાને મળે છે. પાછલા ધારણમાં પડવા માટે નહીં. જે ઉપગ રાખીને ચેત્યા છે તે કેઈપણ વ્યક્તિ તમેને હલકા અને પીડાજનક ધોરણમાં પાડવા માટે સમર્થ નથી. સ્વયમેવ સારા વિચાર-વિવેક પ્રવૃત્તિના આધારે ઉંચા ધારણમાં જઈ શકે છે માણસાઈના–દિવ્યતાના લાભ લેવા સમર્થ બને છે, અન્યથા હલકા-નીચા ધોરણમાં કેવા સંકટ છે. તે તમે જાણી ગયા.
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર તિ
જહ૧ ૧૮૭ સદગુણી સજની ટીકા કરનાર નિદા-તિર સ્કાર કરનાર ઘણુ જગતમાં હોય છે. કારણ કે
લોકેને સદગુણે પસંદ પડતા નથી.
તેથી કહેવા મંડી પડે છે. કે આ લેકે નિબંધબાયલા છે. જગતનું કલ્યાણ કરવા શક્તિમાન નથી. સામે આવેલા પ્રતિકુલ વર્ગની બરોબર ખબર લેતા નથી, અને કોઈ અપમાન-નુકશાન કરે તે પણ સહન કરી લે છે. આ પ્રમાણે તેવા માણસે બેલે તે પણ ગભરાવું નહીં, ટીકાનિન્દા થયા વિના આગળ ઉન્નતિમાં વધાતું નથી. અને જાની લેવું કે જે ટીકા કરનાર છે તે ભવિષ્યમાં પસ્તા રકાર બનશે ભલે અત્યારે જેમ ફાવે તેમ ફેંકે રાખે પણ સદ્દગુણે સિવાય કેઈને પણ ત્રણેય કાલમાં સુખ શાંતિ મળી શક્તી નથી. ભલે પછી અહિંસા-સંયમ–તપાદિ અને પાંચ મહાવતે માનતા હોય નહી. પરંતુ જ્યારે વ્રત નિયમાદિ શિવાનીને, મિથ્યાત્વ-અવિરતિ કષાયોગ અને પ્રમાદથી વિપ
ઓ-વિડંબનાઓ આવી લાગે ત્યારે પોકારે પાડતા સદુહીની પાસે આવી પિતાને રક્ષણ માર્ગ પુછે છે. માટે અવયવ એ આ સૂત્રને અનુસરનારાજ પ્રશંસા પાત્ર બને છે. અને ત્રાદિકને નહીં માનનારા-માર ખાઈ વિટંબના
ગવી પછી અહિંસા સંયમ સત્યતપાદિકને માનનારા બને છે. કેટલીક વાર પથ્થર જેવા માણસે પણ આફત પ્રસંગે નાના-સરલતાને ધારણ કરી સત્ય સમજે છે. અને સ્વીકાર કેરે છે. સદગુણીઓને તે સંપત્તિના સમયે તેમજ વિપત્તિની વેલાએ હર્ષશેક સંતાપે થતું નથી. તે તો સમજે છે કે
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
આ. કીતિસાગરસૂરિ રચિત જેવું વાવેલું છે. તેવું આવી મલે છે. આ મુજબ ધારણ હોવાથી મહમુગ્ધ બનતા નથી. કારણ કે ઔદયિક ભાવે ઉપસ્થિત થએલી સંપત્તિ અને વિપત્તિ-વિટંબના કાયમ રહેતી નથી. તેને જાણનાર આત્મા કાયમ ત્રણે કાલમાં રહે
છે. અને હર્ષશેક ક્યારે થાય નહી ત્યારે ઉત્તરોત્તર આત્મા, નિર્મલ થતે અને વિકાસ પામતે જાય છે. કેઈ સગુણ સદાચારીને એવા ભાગ્યદયે સાહ્યાબી-સંપત્તિ ખસી ગઈ, તેના બદલામાં વિટબના–આફત આવી તે પણ નિર્ભય બની દીર્ઘ દૃષ્ટિએ સહન કરીને વ્રત નિયમાદિકનું પાલન કરવામાં તત્પર બનેલ સંપત્તિ સાહ્યબી ચાલી ગઈ પણ આત્મ વિશ્વાસ અને સુદેવ-સુગુરૂ અને સુધર્મની દઢ શ્રદ્ધાના ગે તેમની આજ્ઞા મુજબ વ્યાપાર કરતાં સંધરેલા માલને ભાવ વધતાં વિપત્તિ દૂર થઈ. સાધન સંપન્ન બની પ્રથમ કરતાં પણ અધિક સદાચારનું પાલન કરવા લાગ્યું. અને અનુભવ આવ્યો કે, આત્મતત્વ અને તેના સાધને જગતમાં જયવંતા છે. અને પ્રારબ્ધ એગે મળેલ સંગે કાયમ રાખવા માટે ઈચ્છીએ તે પણ રહેતા નથી. ૧૮૮“દંભી અને દોષીજને પિતાને સ્વાથ સાધવા અને સ્થાને ગુપ્ત રાખવા ખાતર વિનય
- નમ્રતા સારી રીતે કરે છે.
તેથી ખુશી થવા જેવું નથી. પણ તેનાથી ચેતી ચાલવા જેવું છે. કારણ કે સ્વાર્થ સધાઈ રહ્યા પછી પિતાને ભાવ ભજવવામાં બાકી રાખશે નહી, પરંતુ જેઓ નિભ અને સરલ પરિણામી છે. તેઓ કદાચ રીતસર
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંતર જ્યોતિ સામ વિનય કરે નહી તે પણ નાખુશ થતા નથી. કારણ કે તેઓને સ્વાર્થ સાધવ નથી. અને સ્વ દોષોને છુપાવવા નથી. પિતાનું કલ્યાણ સાધવા માટે રીતસર વિનયવાન હેાય છે તે નમ્રતાને ધારણ કરીને નિભી બનીને ગુરૂદેવને પુછે છે. હે ગુરૂદેવ મારૂં કલ્યાણ શ્રેય કયા આધારે સધાય?, સમ્યગજ્ઞાની ગુરૂ મહારાજ કહે કે, અરે ભાગ્યશાલી આવા પ્રશ્નને પુછનાર વિરલ હોય છે. સાંભળીને બરાબર ધારી રાખ! હું એક છું. પરિવાર રહિત સહાય વિનાને છું, મારું કલ્યાણ કેવી રીતે સધાશે, આ વલેપાત કદાપિ કરે તહી. પણ શકય પુરૂષાર્થ કરવામાં પ્રમાદ કરે નહી. ભાગ્ય પુરૂષાર્થને આધીન છે. મનુષ્ય-પુરૂષાર્થને આધારે ભાગ્ય વધારી શકે છે. અને સંસારના વિષય-કષાયમાં રગડાજગડામાં અન્યને છેતરવામાં જે પુરૂષાર્થ માને તે દુર્ભાગ્યને આમંત્રણ આપી દુઃખી બને છે ભલે એકાકી–પરિવાર વિનાને તેમજ સહાય રહત હોય, તે પણ જે દંભ કરતો નથી.
વ્યભિચાર ચેરી જારી કરતા નથી અને જીનેશ્વરની આજ્ઞા મુજબ રીતસર ધાર્મિક ક્રિયામાં આરૂઢ થાય છે. તેઓનું કલ્યાણ સધાય છે. રાજાને પ્રભુને ગુન્હેગાર બનતે નથી તેથી ભાગ્ય વધતાં તેઓને અનુકુલતા મળી રહે છે. જે ચારી જારી કરતે હાય કરાવતા હોય, તેની અનુમોદનાપ્રશંસા જાહેરમાં પણ કરતે હેય-તેવાને એકાંત સ્થાનમાં રાખવા માટે અનુકુલતા કરી આપતું હોય, તેઓની પાસેથી
સા પડાવી લેતે હેય-મસલત ખાનગી કરતે હોય તે સર્વે ચાર-વ્યભિચારની કટિમાં ગણાય છે. માટે તેવા
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
સધાય છે. તાજ અને
આ. કીર્તિસાગરસૂરિ રચિત અપરાધને ત્યાગ કરી ન્યાય નીતિ પૂર્વક વર્તન રાખવું તેથી સ્વપરનું હિત સધાય છે. માટે હું એકાકી વિગેરે છું. તેવી ચિન્તા કર નહી, એકાકી ધાર્મિક અને નિર્દભી આત્મના સ્વરૂપને ઓળખવામાં જે શક્તિમાન બને છે. તેને અનુકુલના મળી રહે છે. જયારે ત્યારે એકાકી થયા સિવાય પરિવારવાળાને નિશ્ચિત બનાતું નથી. પરિવારવાળા સમ્યમ્ જ્ઞાનીને એકલા બનવું તે અધિક પસંદ હોય છે. પણ એકાકી થવું તે દુષ્કર છે. કારણ કે. ૧૮૯તેઓને પરિવારની ચિતા તેમને આગળ વધારવાની ઇચ્છા આડી આવીને ઉપસ્થિત થાય છે જે ભાગ્યશાલી, સમ્યગજ્ઞાની અને આજ્ઞા મુજબ શકય વર્તનશાલી હોય તે રીતસર
આત્મ તત્વમાં રમણુતા કરે છે.
માટે આત્મ કલ્યાણ સાધવું હોય તે દુન્યવી વલે-- પાતને ત્યાગ કરી યથાશક્તિ પુરૂષાર્થ કર પરિવાર પ્રાપ્ત થયા પછી જયારે તેને વિયોગ થાય છે. ત્યારે પરિવારમાં માન્યતા ધરાનારને ઘણું કઈ સતાવ્યા કરે છે. પરિવાર કાયમ હોય તે પણ આયુષ્ય ખતમ થતાં તેઓને મુકીને પરલોકે તે જવું પડે છે ને? તે પછી ચિન્તા કરવાની જરૂર નથી. આત્મહિતનું કાર્ય અસાધ્ય માનવું નહીં. યુક્તિ પૂર્વક કાર્ય કરવાની પાત્રતા–ાગ્યતા, દીર્ઘદશી અને તલસ્પર્શી વિચાર સમજ શક્તિની બક્ષીસ હાય અગર એકાગ્રતા પૂર્વક પ્રાપ્ત કરી હોય તો સાધ્ય બને છે. રંક હોય તે પણ મહારાજા બને છે. શઠ હોય તે શેઠ બને છે, બહેશ હોય તે બહાદુર
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫
- આંતર તિ
બને છે, ફક્ત જીનેશ્વરની આજ્ઞા મુજબ વર્તનશાલી થાય તેજ. અન્યથા સંસારાટવીમાં ઠેર ઠેર કંટકે ઉપસ્થિત થઈ વિદને ઉભા થાય છે. માટે હિત સાધવું હોય તે કથન મુજબ વન-વિચાર અને વિવેક રાખ. એક ગૃહસ્થને આજી. વિકાનું સાધન સારું હતું. પણ પટારા-ખટારા ભરાય એવું ધન હતું નહીં. મોજમજાહ-એશઆરામની અધિક તમન્ના હતી. પણ મજમજા નહી મળતી હોવાથી દરાજ ચિન્તાસંતાપ કરતા. ભાગ્યને સાધર્મિક બંધુની સહાય મળવાથી વેપાર કરતાં ફાવી ગયે. અને ધનાઢ્ય બન્યું અને માનસિક અભિલાષાને પૂર્ણ કરવા એશઆરામ-મેજમજામાં ગુલ્લાન બજો પણ જે વેપારમાં ફાવટ આવતી હતી. તેમાં ફાળે નહી. મિલકત ઓછી થવા માંડી. સાથે સાથે અશક્તિ અને વ્યાધિએ બરોબર ઘેરે નાંખે. રંડીબાજીમાં મેજમજાહમાં સ્વશરીરની અને આત્માની અધોગતિમાં શુભ વિચાર-વિવેક પણ હાય ક્યાંથી ? આતે પ્રથમની સ્થિતિ કરતાં અધિક દુઃખી થયો. રંક-કંગાલ જે બચે. દવામાં હજારો રૂપિયાને વ્યય કર્યો, એકલી દવા શું કરે ? છેવટે કંટાળી તદ્દન અશક્ત બનેલ હોવાથી સુદેવ-સુગુરૂનું શરણું સ્વીકાર્યું ગુરૂદેવે યુક્તિ પૂર્વક ઉપદેશ આપી સન્માર્ગે વાળે પડેલા વ્યસનને ત્યાગ કરવાથી અને ધર્મની રીતસર આરાધના કરવાથી ચિન્તા-વલેપાતની સાથે અશક્તિ અને વ્યાધિ પણ ખસી ગઈ. પૈસાઓને સાત ક્ષેત્રમાં વાપરવાથી મેજમજા કરતાં પણ અધિક આનંદ અને ઉત્સાહ થવા લાગ્યો. અંતે પરિવારની ચિન્તાને પણ ત્યાગ કરી આત્મહિતાર્થે સર્વ
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ૪૭૬
આ. કૌતિસાગરસૂરિ રચિત સંગને ત્યાગ કરી મહારાજ બન્યા. સ્વપરનું શ્રેય સાધ્યું. ૧૯ શ્રી સર્વજ્ઞ-અનંતજ્ઞાનીએ કથિત સૂત્રને અગર એક પણું સૂત્રને વિચાર અને વિવેક પૂર્વક પુનઃપુનઃ મનન નિદિધ્યાસન કરવામાં આવે તે માને મદ-મદનને ત્યાગ કરી આત્મ તત્વમાં વિરામ પામી અનંત ભવના
પરિભ્રમણને ટાળવા માટે સમર્થ બને.
તે વિના કર્મોની નિજા થવી અશક્ય છે. અને સાચા સુખને મેળવવાને સાચે ઉપાય પણ નથી. સુખના અથજને વિવિધ પ્રયાસ કરે છે, લાગેલા અગ્નિને બુઝાવવામાં આવી પડેલી વ્યાધિને કાઢવામાં શત્રુઓને નિગ્રહ કરવામાં ઉઘરાણી હોય તે વસુલ કરવામાં અને ધન ધાન્યાદિ પરિગ્રહનો સંગ્રહમાં તથા માથે દેવું હોય તે તેને દૂર કરવામાં વિલંબ કરતા નથી. છતાં સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે, કર્મોનું દેવું ત્રણ બાકી છે. તેને દૂર કરેલું નથી. તેથી વારે વારે સત્ય સુખમાં વિદને આવીને હાજર થાય. છે. કોઈ પણ પ્રકારે સ્થિરતા થતી નથી. માટે આજીવિકાના સુખ ખાતર પ્રયાસ કર્યા પણ કર્મોને દુર કરવા માટે કયારે પ્રયાસ કરશે ? તમારી ચતુરાઈ બહાદુરી, અગર વિદ્વતા કયારે મનાય અને કયારે સાર્થકતા ગણાય કે જ્યારે કમેને દૂર કરવા જ્ઞાન પૂર્વક પ્રયત્નશીલ બને ત્યારે. નહીતર તે ચતુરાઈ વિગેરે સંસાર સાગરમાં પુન:પુનઃ પરિભ્રમણ કરાવીને થકવી નાંખશે અને સત્ય શાંતિ લાખે યોજન દૂર રહેશે તમે ભાગ્યેાદયે ધનાઢય બન્યા. સન્માન-સત્કાદિ, જનસમુદાય
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયાતિ
તરફથી કે અધિકારી સરકાર તરફથી મેળવ્યુ' અને ખુશી થયા પરંતુ જ્યારે ઘાતીયા કર્મીના ધાત કરી આત્મ સ્વરૂપમાં રમણુતા થાય ત્યારેજ ખુશી થવા જેવુ છે. માટે તે કર્મોના ઘાત કરવાના ત્રિચાર-પ્રયત્ન કરવા તે આવશ્યક છે. સંસા રની ભૂલ ભૂલામણીમાંથો અને ભ્રમણામાંથી બહાર નીકળે તે બહાદુર અને શૂરવીર. સમ્યગ્ શ્રદ્ધા પૂર્વક સમ્યગ્દ્ગાની વ્યાવહારિક કાર્યં પ્રમાણિકતાએ કરીને પણ કર્મોને દૂર કરવા માં પ્રમાદ કરતા નથી, કારણ કે તે આધારે માણસાઈ મળી અન્તરાત્મા મનાયુ. હવે પરમાત્મા પદની પ્રાપ્તિ માટે અવશ્ય પ્રયત્ન શીલ અને છે. કેટલાક ધનાઢ્ય કહે છે. કે અમાને ચિન્તા શાક-સ’તાપ જેવું છે નહી. તેતા ઠીક છે. પરંતુ શાક સંતાપ-વિડંખનાના મૂલીયાં અદ્યાપિ વિદ્યમાન છે. તે ક્યારે પાંગરી નવપલ્લવિત અને સક્રેટ સ’તાપાિ ક્યારે ઉપસ્થિત થાય તે જ્ઞાની સિવાય કહેવા માટે કાઈ સમથ નથી. તેથી તેએાના મૂલને દુર કરવા પ્રયત્ન શીલ ખનવાની જરૂર છે. માટે પરિગ્રહની મમતાના ત્યાગ કરીને આત્મતત્ત્વ ઓળખવા માટે સંતાષને ધારણ કરી ધમ ક્રિયામાં તત્પર અને.
Xoo
૧૯૧ વર્તમાનકાલમાંકની કટુતાને દૂર કરવા આર્ભ સમાર્ંભ કરવા પૂર્વક પરિગ્રહના સગ્રહ કરીને મીઠાશ માની પણતેની કટુતા ગઇ નથી,
માટે ભાવિમાં શુભ ફ્લેટની મીઠાશ લેવો તથા તેના ઉમદે આસ્વાદ લેવા તે ભવિષ્ય તમારા હાથમાં છે ભાવીને સુધા રશે. તે વર્તમાનકાલ સુધરેલા છે તે માના, સુંદર લેાની
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
આ. કીર્તિસાગરસૂરિ રચિત મીઠાશને અનુભવ આવ્યા કરશે. કડવા ફલ આપે તેવું વૃક્ષ ઘર આંગણે રહ્યું હોય તેને તમે મૂલમાંથી દૂર કરે નહી અને ઉપર ઉપરથી ડાળા-પાંખડાને દૂર કરે છે તેથી કડવા ફલ નષ્ટ થતાં નથી. વખત જતાં તેવા કટુક ફલેને આપવા વૃક્ષસમર્થ બને છે માટે તેને દૂર કરે.
જ્ઞાનીઓ કર્મોરૂપી વૃક્ષોને દૂર કરવા કમ્મર કસે છે અને મૂલમાં લૂણે લગાવી દૂર કરે છે તેથી તેઓ સાચા સુખના સ્વામી બની આનંદને આસ્વાદલોધા કરે છે કટુક વૃક્ષોને દૂર કર્યા સિવાય અને મધુર વૃક્ષોને રોપ્યા વિના મીઠાશ કયાંથી આવશે? નીતિશાસ્ત્ર કહે છે કે, બલવાનને નમસ્કાર કરીને વશ કરે શૂરાઓને ભેદ પડાવી કબજે કરે અને સરખે ચરખાને પરાક્રમ બતાવીને વશ કરે. પરંતુ કર્મો તે તમારી આગળ-અન્તરાત્મા બનેલની આગળ કંગાળ છે. તે પછી તેઓને કબજે કરી દુર હઠાવવા માટે આળસ કરવી જોઈએ નહી, પ્રમાદમાં પડી અગર ઉપેક્ષાવૃત્તિ ધારણ કરશો તે તે કંગાલે કારમો કેર કરશે પછી લહેર કયાં ભાગી જશે તેની ખબર પડશે નહી. પરિગ્રહ તે ભયંકર ગ્રહ છે. તેની સદાય વક્રગતિ છે તેથી મૂલ રાશીમાં આવતું નથી. જેમ તેમ પરિભ્રમણ કરવા પ્રયત્નશીલ છે માટે પરિગ્રહ કારમે કેર કરે નહી તે માટે કબજે કરી મૂલ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા તેને સહારો લે પણ વધારે નહી. જે વધાર્યા કશે તે મમતા–અહંકાર તથા ક્રોધાદિને ઉશ્કેરી જે અલ્પ પ્રમાણમાં શક્તિ છે તેને પણ નાશ કરીને પટકી પાડશે. પાપનું તથા દુખ પીડાનું મૂલ પરિગ્રહ છે. પરિગ્રહના
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૪૭૮ ઉપર રાજ્યના અધિકારીઓ તથા ચેર-ખીસા કાતરનારાઓ નજર ફેરવ્યા કરે છે. અને ટેક્ષ-લાગાએ નાંખી હેરાન કરવા બાકી રાખતા નથી. અનીચછાએ રાજ્યના અધિકારીઓને અને ચાર ગુંડાઓને આપવું પડે છે એટલે પરિગ્રહ વધારવામાં સંતેષ હશે નહી. અને પાપ દુખ આવીને ઉલટુ વધ્યું. તેના કરતાં પરિગ્રહ હોય તે પોપકાર કરે અગર સંતોષ રાખી ધાર્મિક માર્ગને ગ્રહણ કરી ભવિષ્યમાં સારા-મધુરા ફલ મળે તે માટે બલને ફેરવે તેથી જ પરિગ્રહની સફળતા થાય છે. પરિગ્રહ તે પરિણામે ગળે ટુંપો દે એવે છે. પે લાગવાથી ઘણાય માન મરણ પામ્યા.
પિતાના કુલના-પરિવારના રક્ષણ માટે એકને ત્યાગ કરનાર-ગામ-નગરના રક્ષણ માટે કુલને ત્યાગ કરનાર તથા દેશ-રાષ્ટ્રના રક્ષણ માટે ગામને ત્યાગ કરનાર ઘણાએ હોય છે. પરંતુ પિતાના આત્માના રક્ષણ માટે કુલ પરિવારતથા ગ્રામાદિને ત્યાગ કરનાર વિરલ હોય છે. કારણ કે કુલાદિના ત્યાગ કરવામાં યશકીતિ તથા પ્રશંસાની અભિલાષા હોવાથી આનંદ પૂર્વક તેઓને ત્યાગ કરી શકે છે. પણ તેઓ અહંકાર-મમતા-અદેખાઈ-નિન્દાદિકને ત્યાગ કરી શકતા નથી. પરંતુ આત્માના રક્ષણમાં તે અહંતામાયા-મમતાને ત્યાગ કરવાને હેવાથી, એટલે સર્વસ્વનો ત્યાગ હોવાથી તે કુલાદિકને જ્યારે ત્યાગ કરવાનો અવસર આવે ત્યારે મેહ મુગ્ધ મુંઝવણમાં પડે છે. પરંતુ રાગશ્રેષ-મહાદિકના ત્યાગ કર્યા સિવાય જેને ત્યાગ કર્યો તેની કિંમત કેટલી ? શરીર વિગેરેનું રક્ષણ કર્યું. પણ શરીરમાં
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
આ. કીર્તિસાગરસૂરી રચિત રહેનાર આત્માને રખડતે મૂક્યો તેની સંભાળ કરી નહી, તે જે ત્યાગ કર્યો તેથી શું? વસ્તુતઃ માયા મમતા અદેખાઈ નિન્દા વિગેરેના ત્યાગમાં સર્વસ્વ ત્યાગ સમાએલ છે. અને આત્માનું રક્ષણ છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે કુલ પરિવાર વિગેરે સર્વ સગાને ત્યાગ, અનીચ્છાએ પણ કરવું પડે છે. પણ આત્માનું રક્ષણ કરેલ નહી હોવાથી કર્મોને સાથે લઈને પરલેકે જવાનું હોય છે. એટલે સંસારના સંબંધના ત્યાગની સાથે અહંકારાદિકને ત્યાગ કરી આત્માના રક્ષણ માટે પ્રયાસ કરે તે સત્યત્યાગ છે. આવા ત્યાગથી આત્માનું કલ્યાણ અને સ્વશ્રેય છે. આ ત્યાગ પિતાના કલ્યાણ સાથે સૌના કલ્યાણમાં પણ ઉપકારક છે.
હા આંતર જોતિ સમાપ્ત, ફ
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 11 DemossosOCI For Private And Personal Use Only