________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસંરિ રચિત અમદાવાદમાં શાંતિદાસ શેઠ દેવગુરૂ અને ધર્મના ઉપાસક હતા અને ઝવેરાતને વ્યાપાર કરતા હતા. કપિ કોઈને કપટ કરી છેતરતા નહી. વ્યાયાંપન્ન વિભવ વાળા હોવાથી પ્રવેશતમાં સારી કમાણી તેમને થતી એક વખત દિલ્હી શહેરમાં આ શેઠ ઝવેરાતના વ્યાપાર માટે આવેલ છે. તે વખતે જહાંગીર બાદશાહનું રાજય હતું. એકલા આ બાદશાહ વિચારવા લાગ્યું કે આ શહેનશાત હુને મળી તેનું કયું કારણ હશે ? સઘળા રાજાઓ તાબે બનીને મારી સેવા બજાવે છે તેનું કારણ હોવું જોઈએ? સભામાં આવેલ ઝવેરીઓને પ્રશ્ન કર્યો કે તમે ઝવેરાતની કિંમત સારી રીતે કરે છે. તે મારી કિંમત કેટલી? તે બરાબર તપાસ કરીને કહે? ઝવેરીએ મુંઝવણમાં પડયા. અને માંહમાંહી વિચાર કરવા લાગ્યા કે, કરોડની કિંમત કહીશું, તે પણ આ બાદશાહ કહેશે કે મારી પાસે અખજેની કિંમતના હીરાઓ અને ઝવેરાત છે. તેને હું
વામિ છું. તમેએ તે ઝવેરાતની કિંમત કરી પણ મારી કિંમત કેટલી તે કહો? આ પ્રમાણે સાંભળી ઝવેરીએ વિમાસણમાં પડેલ છે. તેટલામાં શેઠ શાંતિદાસ તેમની પાસે આવ્યા. અને ઉદાસીનતાનું કારણ પુછયું. ઝવેરીઓએ કહ્યું કે બાદશાહ જહાંગીરે પોતાની કિંમત પુછી છે. કેટલી કિંમત આંકવી તેની મુંઝવણમાં પડયા છીએ. શેઠે કહ્યું કે આમાં મુંઝવણમાં પડવા જેવું નથી. જહાંગીરની કિંમત હું કરીશ. ઝવેરીઓને આશ્ચર્ય થયું કે આ યુવાન શાંતિદાસ કેટલી કિંમત આંકે અને કેવી રીતે કહે છે. તે જોઈએ તે ખરા ! ઝવેરીએ શેઠ શાંતિદાસને સાથે લઈને જહાંગીર
For Private And Personal Use Only