________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અાંતર નૈતિ
૧૨
માદશાહની સભામાં હાજર થયા. બાદશાહે કહ્યું કે, 'મારી કિંમત માટેજ કરવી પડશે. શાંતિદાસે કહ્યું કે બાદશાહ ? કાંટા મગાવા ! જોખીને તમારી કિંમત કરીયે.' બાદશાહે હીરા જોખવાના કાંટા મંગાવ્યે તેમાં હીરા · મૂકીને અને પલ્લામાં વારાફરતી હીરાઓ જેખીને કહ્યું કે * જહાંપનાહ ! આપની કિંમત આંકી તમારી ક"મત એક રતિની (ભાગ્ય) છે. ખાદશાહે વિચાયું કે શેઠ વિચારીને એલેલ હશે. તેથી તેના અથ પુછયે. શેઠે કહ્યું કે મનુષ્ય પણામાં અમે તથા પ્રજાએ અને તમે સરખા છીએ. પરંતુ રતિ કહેતાં ભાગ્ય તમારૂ અધિક છે, એટલે તમે બાદશાહી ભાગવા છે. આ પ્રમાણે સાંભળી ખાદશાહે શેઠને અમદાવાદના નગરશેઠની પદવી આપી. અને મહુ સન્માન કર્યું. આ પ્રમાણે સદાચારી શેઠને પુણ્યથી સઘળી સાહ્યબી મળી. ૮ ડાહ્યા સમજુ માણુસા પણ વસ્તુનુ સ્વરૂપ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ભ્રમણામાં પડે છે
અને વિવિધ અનને કરી બેસે છે.
વસ્તુ સ્વરૂપ સમજ્યા પછી ભ્રમણા-ભ્રાંતિ રહેતી નથી, તેથી હૈય ત્યાગ લાયક વસ્તુઓ ત્યાગ કરી શકાય છે. વિષય ક્રુષાયના વિકારાનુ ખલ રહેતું નથી. અમદાવાદ શહેરમાં ગીરધર ગેાપાળની પેઢીની પ્રસિદ્ધિ સારી હતી તેથી તે પેઢીમાં થાપણુ મૂકવા ઘણા લોકો આવતા. એક વખત મહાર ગ્રામના એક શેઠના નાકર પાતાના શેઠની થાપણને મૂકવા આ પેઢી ઉપર આવ્યા, ગીરધર ગેપાલે રૂપિયા ગણીને
For Private And Personal Use Only