________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બતર તિ
૧૭૩ પુરૂષાર્થ કર્યા વિના બનવું: અશકય છે અને અરિહંતસિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય સાધુ-મુનિવર્ય બનવું તે પણ જાત મહેનત વિના કયાંથી બને ? પહેલા–બીજા આરાના યુગલિકને માગણી મુજબ કલ્પવૃક્ષે ઈષ્ટ વસ્તુઓને અર્પણ કરતા હોવાથી જાત મહેનત તેમને હોતી નથી તેથી સવ સામગ્રી સંસાર સુખની હોવા છતાં પણ ધર્મની આરાધના કરવામાં બે નશીબ છે-મેક્ષે જતા નથી૭૦ ગુણકર્મોના આધારે જગતની વિચિત્રતા છે. તેથી જુદા જુદા પ્રકારના પ્રાણીઓ દષ્ટિગોચર થાય છે.
પ્રાણુઓના ગુણ કર્મો શુભ કેટીના હોય તે ઉચ્ચ શ્રેષ્ઠ ગતિ પામે છે. અને અશુભ હોય તે તેઓની ગતિ હલકી કેટીની હોય છે આવી જગતના પ્રાણીઓની વિચિત્રતા હોવાથી કેટલાક મનુષ્યને અચંબો થાય છે. જેઓની માન્યતા એવી હોય છે સમગ્ર સૃષ્ટિ બ્રસ્થાએ ઉત્પન્ન કરી તેઓ બ્રહ્માને ઉપાલંભ–ઠપકો આપવા મંડી પડે છે કે હે બ્રહ્મr તમોએ મોટી ભૂલ કરી. કે જે લાયક હોય એગ્યતા ધરાવતા હોય તેઓને એગ્ય વસ્તુ નહિ આપતા શોકાતુર બનાવી નાખુશ કર્યા અને જે રેગ્યતા ધરાવતા નથી તેઓ ચગ્ય વસ્તુ આપી ખુશી કર્યા તમારામાં કયાં ન્યાય છે? તમે સૃષ્ટિ ઉત્પન કરતાં ભૂલ ભૂલામણીમાં પડ્યા. આ પ્રમાણે અજ્ઞાન નથી બોલ્યા કરે છે તેઓએ જાણવું જોઈએ કે બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન કરી નથી પણ કર્મો અને ગુણેના આધારે જગતની–પ્રાણીઓની વિવિધતા-વિચિત્રતા થઈ છે ભલે પછી ઉચ્ચ કેટીના હોય કે હલકી કેટીના હોય તેમાં બ્રહ્મા
For Private And Personal Use Only