________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરેરિ રચિહ્ન આપે આ સંભાળી શેઠે વિચાર કર્યો કે મારે નાશ કરવાની આ કળા તેણે કરી છે માટે ઘરેણાં વેચીને પણ રૂપિયા બસ દશા તે હિતકર છે. ઘરેણાં વેચોને ભરવા ગયા ત્યારે પેલેસ કહેવા લાગ્યું કે, તમારા લખાણ મુજમ શરીરનું માંસ આપે. રૂપિયા. રૂપિયા લેવાને વખત વ્યતીત થઈ ગયે. શેઠ રૂપિઆ આપવા માંડયા અને તે લેવા માટે તેને ઘણ આજીજી કરી પણ નહી માનતાં તમારા શરીરનું માંસ જ આપો તમાએ લખી આપ્યું છે મારે રૂપિયા જેતા નથી. છેવટે આ ફરિયાદ રાજાની આગળ ગઈ–કે જીનદાસ તેના લખાણ મુજબ માંસ આપતા નથી. માટે મહેરબાની કરીને અપાવે રાજાએ દીવાનને કહ્યું દીવાને-ચુકાદો આપે કે જીનદાસ શેઠ શરીરનું માંસ સવાશેર આપે પણ જે કાપતી વખતે વધારે કપાશે અગર લેહી નીકળશે તે લેણદારના ઘરની સંપત્તિને લુંટી લેવા પુર્વક તેને શુળીએ
ચઢાવામાં આવશે. આ પ્રમાણેને સૂકા સાંભળી પેલે ભયભીત બન્ય તે લેવા ગઈ પૂત્ત અને ખઈ આવી ખરામ જેવી ધીમા બની. શરીરને કાપવા જતાં નિયમ રહે નહી. વધારે જે કપાય તે શુળીએ ચઢવાને વખત આવશે. આમ સમજી સવાશેર માંસ લેવાની વાત એધ કરી અને પાંચ લાખ. રૂપિયા લેવા માટે કહ્યું. " દીવાને કહ્યું કે તેમને રૂપિયા આપવા છતાં લીધા નહી અને રાજાની પાસે બેટી ફરિયાદ
- ૨૭
For Private And Personal Use Only