________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
ર૭ કરી તેથી તમારા દશલાખને કડ કરવામાં આવે છે પાંચ વર્ષની કેદની સજા કરવામાં આવે છે. ઈMાર શેઠને દશ લાખ દંડ તરીકે ભરવા પડ્યા અને પાંચ વર્ષ કેદમાં રહેવું પડ્યું. માટે ધનાદિકને પ્રાપ્ત કર્યા પછી કેઇના ઉપર અદેખાઈ ધારણ કરીને અન્યને હલકે પાડા નષ્ટ કરવાની ઈચ્છા પણ કરવી નહી.
પ્રાયઃ મનુષ્યને સંપત્તિ વૈભવ મળ્યા પછી અભિમાન અદેખાઈવિગેરે દુર્ગણે આવીને ઘેરે ઘાલે છે તેથી તે આંખે છતાં અંધ બને છે, કાન હોવા છતાં બધિર બને છે. હિત શિખામણ માનતું નથી અને સંપત્તિના મદમાં એવું કરી એ છે કે તે પિતે વિપત્તિના વાદળો ઉપસ્થિત કરે છે. સંપત્તિને મદ કેને છાજે છે? તેને વિચાર કરે તપાસ કરી. શ્રદ્ધાવત અને ટેકવાળા જીનદાસ શેઠની પ્રશંસા થઈ અને વિપત્તિના વાદળ વિખરાઈ ગયા. માટે આંખેમાં અમી રાખીને દરેક પ્રાણુઓનું શુભ ચિન્તવવું જોઈએ. તેનાથી જ આત્મકલ્યાણ સાધી શકાય છે. ૧૨–વિન સાથી મનુષ્યો અન્યની ઉન્નતિને નિહાળી જેમ વર્ષોત્રતુમાં મેઘજળથી નવ પલ વિત થએલ વનસ્પતિને દેખી “જવાસે સુકાઈ
જાય છે. તેમ સુકાઈ જાય છે. પરંતુ તેઓ વિચાર કરતા નથી કે સામના પુદ્ધ અને પુરૂઝને લઈને ઉન્નતિ થઈ છે. જે તે વિસંતેવીએ અદેખાઈ ત્યાગ કરવા પૂર્વક સદવર્તન રાખે તો તેઓની
વિત થયેલ છે તેમજ સામાજી
For Private And Personal Use Only