________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૨૪૫
જો કોઈએ પ્રશંસા કરી નહી અને ખુશામત કરી નહી તેા જોઈ લા,તેનું મુખ દીવેલ પીધા જેવુ' બની જાય છે. પણ હાતીમ જ્યારે દાન કરે છે ત્યારે ખુશામત કે પ્રશંસાને ઇચ્છતા નથી. અને કે ખુશામત કરે તા નીચુ મુખ રાખી ખુશામતનું નીવારણુ કરે છે. તેથી અમને આ રાજા કરતાં તે અધિક દાતા લાગે છે. આ પ્રમાણે ખાનગીમાં વાત કરનારનું શ્રવણુ કરી. રાજાએ પાતાના સેવકાને કહ્યું કે, જે હાતિમનું મસ્તક કાપીને હાજર કરે તેને સવા લાખ રૂપિયા આપીશું, આ સાંભળી એક ક્રૂર સેવક તેનું મસ્તક કાપવા માટે હાતિમની શેષ કરવા લાગ્યા પણ શેાધ કરતાં પત્તો લાગ્યો નહી. શેખી શેખી થાય! ઉદાસીન અન્યા. એક યુવાનના ઘરમાં જઈ પાણી માગ્યું. ત્યારે યુવાને તેને અન્નપાણી આપ્યુ. તેથી તેની ખુશામત કરવા લાગ્યા. યુવાને કહ્યુ કે હું ખુશામતને હું ઈચ્છતા નથી. થાકેલા મુસાફા વિગેરેને અન્નપાણી આપવું તે અમારી ફરજ છે. આ સાંભળી આવેલા
૨ સેવક અચ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે, અમારા રાજા દાન તે માગનારને આપે છે. પણ દાન દીધા પહેલાં તથા દાન દીધા પછી જો કાઈ વખાણું નહી ખુશામત કરે નહી તે બીજાઓને કહેવા લાગે છે કે આ લેાકેાને દરજ નથી. આ યુવાન તેા ખુશામત કે વખાણુ પણ ઈચ્છતા નથી. આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં યુવાને પુછ્યું. તમે કયા ગામથી આવા છે અને શા કામ માટે ફા છે. તે સેવકે કહ્યું કે હું હાતિમની શોધ કરૂ છુ પશુ તેના પત્તો લાગ્યા નથી. શેાધ કરતાં અહીં આ આવેલ
For Private And Personal Use Only