________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંતર બેનિ
101
કરી સત્ય વસ્તુને ગુતા એક ભસ અહાર ગામથી વીનેશ ૐખ્ખા ભરપૂર ધીથી ભરેલા લઈને સાંજરે નીન્મ્યા. પેાતાના ગામ આવતાં રસ્તામાં રાત્રી ડી. માર્ગે આવતા આકડાની સાથે રહેલ ખાખરાનું ઝાડ હતું. મ ઝાડના પાંદડા વાયુથી વારે વારે હાલતા અને અવાજ કરતા દેખીને ઘીને લઈને
આવતા વિષ્ણુકને સહજ ભય પેઠા અને શકાતુર થએલ હાવાથી કાઈ માનવ છે કે દાનવ? પણ વિચાર કરતાં થય દૂર ગયા અને તે ઝાડની પાસે આવે છે. તે વખતે ભય અને શંકા દૂર ખસે છે. હિંમત ધારણ કરીને તે વૃક્ષની પાસે આવ્યા હિંમત ન હાત તા ત્યાંને ત્યાંજ લય પામીને ગબડી પઢા હાત. મા પ્રમાણે એવા પ્રસગામના અને શંકાનાં નિમિત્તા મળે છે તે વખતે હિંમત રાખવાની ખાસ જરૂર છે. એ હિંમત કાય નહીં તે શસ્ત્ર અવિગેર હથીઆારા કાર્ય આપી શકતા નથી. તેથી પ્રથમ હિંમત અને પછી હેથીમાર હાય તા જ સ્ત્રાયની સિદ્ધિ માટ અન્યથા તેજ હથિયાંથી પેાતાને નુકશાન થાય. અગર સ્વ મસ્તક કપાય, માટે જે જે સ્થાને જાઓ ત્યાં ત્યાં ભય જેવુ લાગે તે પણ ગભરાવું નહી. અને હિંમતને ત્રાણુ કરવી, બાદાના તથા અન્તરના શત્રુઓને હરાવવા માટે મથામ ખેલવા છે ત્યાં જો લય પામ્યા અને વિજયની શકા કરી તા નારીપાસ મનાશે અને જીવનની જે સાચકતા સફળતા સાધવાની છે તે સાથે નહી. માટે હિંમત રાખા.
રસ
ઇષ્ટદેવની સેવાભક્તિ,શ્રદ્ધા પૂર્વકનું બહુમાન તથા તેમના ધ્યાનમાં એકત્રિતા રાખવાથી પેાતાના આત્મામાં દિવ્ય શક્તિ
For Private And Personal Use Only