________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
આ. કીતિ સાગરસૂરિ રચિત
મ્હાલે પણ તેમના હૈયાને ચિન્તાના જંતુઓા કારી ખાતા હાય છે. તે ચિન્તાએ વિલાસામાં મહાલવાથી કયાંથી ખસે ? દૂર ખસે . આધ્યાત્મિક જ્ઞાનથી જ, માટે તેને પણ આદર કરા. સવ બાહ્ય કેળવણી લેનારા, સારી દુનિયામાં ફરી વળે તે પણ તેઓની માનસિક વૃત્તિ સંતુષ્ટ બનતી નથી. અને પરિભ્રમણના પ્રયાસ વૃથા જાય છે તે વૃત્તિમાને સંતુષ્ટ બનાવવાના ઉપાય તેા સમ્યગજ્ઞાનથી મગ્ન બનેલ વિકસિત થએલ આત્મામાં છે.
આત્મિકજ્ઞાનમાં મગ્ન અનેલ આત્માને ભવાભિન દીપક્ષુ કે પુદ્ગલાનંદી પણુ` હાતુ નથી. પરંતુ પુદ્ગલેાની સહાય લઈને આગળ વધે છે. કારણ કે તે સિવાય આગળ વધવામાં અશકથતા છે “સત્ય સુખ પ્રાપ્ત કરેલા પદાર્થોં દ્વારા મળતું નથી. પણુ-સભ્યજ્ઞાન દ્વારા કરેલા સરસ સદ્ધિચાર-અને વિવેકમાં છે. તમે ગમે તેવા મન ગમતા પદાર્થોને મેળવા તા પણ સુખની અભિલાષા પૂર્ણ થશે નહી. અપૂર્ણ જ રહેવાની. કારણ કે તે પદાર્થોના વિચાગ થતાં કે નાશ પામતા દુઃખ આવી હાજર થશે. તેવા સમયે જો સદ્વિચાર હશે કે સદ્વિવેક હશે તેા દુઃખ માલુમ પડશે. નહી નહીંતર શાર ખકાર કરતા જીવન ગુજારવુ પડશે. આવી વિપત્તિની વેળા આવે નહી તે માટે પ્રથમથી ચેતીને ખાદ્ય કેળવણીને સાથે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રમાદ કરી નહી.
ધનાઢયના એક પુત્ર ઉમ્મર લાયક થતાં અનુક્રમે કાલે. જની કેળવણી લઈ વિજ્ઞાનના અભ્યાસ કરવા સુરાપ ગયા તેના પિતાએ તેની પાછળ હજારા રૂપિયાના વ્યય કર્યો. તે
For Private And Personal Use Only