________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
આંતર જ્યોતિ પુણ્ય કે પૈસે આવી મળતું નથી. મોટા વિદ્વાને પણ જાતે પિતાના શિષ્યોને ભણાવે નહી. તથા અનુયાયીઓની ઉપેક્ષા રાખે. અને ગામ ગપાટામાં પડે તે તેમની વિદ્વત્તા કરાઈ જાય છે. અર્થાત્ રહેતી નથી. ત્યારે વિદ્વાન બનેલા અન્યજનેને અભ્યાસ કરાવે તે વિદ્વત્તામાં વધારે થાય છે. અને સદા સ્મરણ રહ્યા કરે છે. અરે મહેટા ધનુધરા થએલા, પ્રમાદી બની અને તે વિદ્યા શીખડાવે નહી તે તથા તેને અભ્યાસ રાખે નહી તે લક્ષ્યને વધી શકે નહી. અને જે વિધવા જાય તે હાંસી પાત્ર બને. અરે ગુરુમહારાજ પાસેથી લીધેલ નવકારાદિક મંત્રે પણ તેઓનું સ્મરણ કર્યા સિવાય ફલીભૂત થતાં નથી, આ શરીર પણ જાત મહેનત સિવાય શિથિલ બને છે, ધાર્યા પ્રમાણે કામ આપી શકતું નથી. અને વિવિધ વ્યાધિઓનું નિવાસનું સ્થાન બને છે. અને સહજ એવા નિમિત્તે મળતાં પડી જતાં વિલંબ થતું નથી. તેથી શાસ્ત્ર કાએ પુરૂષાર્થને પ્રધાને કહ્યો છે. પુરૂષાર્થથી ચીકણું કર્મો પાણુ રહી શકતા નથી અને આત્મવિકાસ સધાતે રહે છે.
એક જમીનદારનો પુત્ર, તેના પિતાના મરણ પછી ઘણે આળસુ અને પ્રમાદી બનેલ હોવાથી સારી જમીન હોતે પણ ભીખારી દશા ભેગવી રહેલ હતે. અને જમીનમાં ઉગેલા બાવળીઆ પાસે બૂમો પાડવા કરતે અરે પ્રત્યે તે આવી દશા મારી કરી. મારા માતપિતા ઉપર તમારી મહેરબાની હતી. મારા ઉપર નથી, મેં શે અપરાધ કર્યો કે તમે આવી દશા કરી પ્રત્યે? હવે તે કૃપા કરે. મ્હારા પિતા જેવી સાહાબી આપે. આ પ્રમાણે પુન:પુનઃ પિકાર કરતા
For Private And Personal Use Only