________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિર જાતિ
કપાસાહિ ને પાર કરી હવાવિકા ચલાવતા હતા છતાં કોઈને પાસે પિતાની દીનતા-હીનતા બતાવતા નહી. તેમજ થાથના પણ કરતા નથી. સાથે સાથે ઘણા બળવાન હોવાથી ધનુર્ધર પણ હતા. મારેલું બાણ ખાલી જતું નહી. તેથી ભાથાને તથા ધનુષ્યને પણ ધારણુ કરીને વેપાર માટે ગામ ગામ જતાં. અને શ્રી. ભકતામર સ્તોત્રને એકાગ્રતા પૂર્વક ભણતા. તેથી શ્રી. ચકેશ્વરી દેવીએ એમ વશીકરણ રત્ન આપ્યું. ત્યારથી તેમની ઉતિ થવા લાગી. સમ્યગુધારી દેવ-દેવીએ, જે હીનતા–દીનતાને ધારણ કરતા નથી અને જે નિર્ભય હોય છે તેઓને તેત્ર ભણતા પણ દેવી પ્રસન્ન થાય છે એકદા શ્રી ભક્તામર સ્તોત્રને ભણીને વેપાર માટે બીજા ગામ આ શેઠ ગયા. ત્યાંથી સારો લાભ લઈ પાછો સ્વગૃહે આવે છે.
તેટલામાં માર્ગમાં ત્રણ શિરોએ પડકાર કર્યો. ઉભે શહે વાણીયા, જે તારી પાસે છે. તે મૂકી છે. તેમના પડકારથી આ શેઠ ગાંજ્યા જાય એવા નહોતા. ધારણ કરેલા ભાથામાં તે ઘણા બા હતા. પણ તેમાંથી ત્રણે બાણેને કાઢી એક એક બાણે વડે. ત્રણેય ચારેને પરાસ્ત કર્યા–આચરેએ. ભીમદેવ રાજાની પ્રજાઓને બહુ લુંટી અને હેરાન કરી હતી. તેથી લકે ત્રાસ પામેલા હતા. અને કબજામાં આવતા હતા, આ શેરને પરાસ્ત કરેલ હોવાથી ધોળકા શહેરમાં પણ તેમની સારા પ્રમાણમાં પ્રશંસા થવા લાગી. ભીમદેવ નૃપે પણ ચારાને પરાસ્ત કર્યાની બીના જાણી–તેથી તેને સન્માન પૂર્વક
For Private And Personal Use Only