________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિ સાગરસૂરિ રચિત
હાય તે વાતને સાંભળવાની ટેવ હાવાથી ગુપ્ત રીતે સાંભળે છે. પણ બે જણા ધીમેથી વાત કરતા હાવાથી પૂરી વાત સાંભળવા શક્તિમાન બનતા નથી.
અડધી વાત પણ શ્રવણુ કરી કે ન કરી તે ઉપર શકાતુર, ખની એમ જ માની બેસે છે કે આ બે જણુા. મારી જ વાતા કરે છે. તેથી દ્વેષ-પેદને પારણુ કરવા પૂર્વક પોતે જાતે જ દુઃખી થાય છે. જો કે વાત કરનારને સુખે કહી શકતા નથી પણ મનમાં ખખડયા કરે છે. આવાને ચિન્તા જેવું હાય નહી તેા પણ પોતે જેતે જ ચિન્તાઓને ઉત્પન્ન કરે છે. તેથી ચિન્તાના પાર આવતા નથી. પાતે ઢાષિત ડાય નહી છતાં દોષિત મને છે. કાઈ કહે કે, છાની વાતને શ્રવણ કરવાની ટેવ રાખે છે. તે દૂર કરવા જેવી છે. તા પણ માને નહી. પણ કાઇ એવા પ્રસંગ આવી લાગે છે કે જીંદગીમાં આ ખાડ ભૂલી જાય. સાધન સપન્ન એક શેઠની પાસે આવી એક સેવાભાવી, ઘેાડાના તબેલામાં તે શેઠને નિરાધારને સહકાર આપવા સંબધી વાત કરતા હતા, તે અરસામાં પાડાશમાં રહેતા પાડાથી છાનેમાને આવીને તમેલાની પાછળની ભીંતમાં છુપાઇ ખારીમાં આવતા શબ્દને સાંભળતા હતા તેવામાં તે વાત ને પેાતાના સધી. વાત કરે છે એમ માની દ્વેષ અને ખેદ કરવા લાગ્યા અને મનમાં ખખડવા લાગ્યા. આડુ અવળુ જોતાં ઘેાડાના તખેલામાં રહેલી અગાઇ કાનમાં પેસી ગઈ તથા ભીંત ઉપર લાગેલ મધપુડાની માખીએ આખા શરીર ચાંટીને ડંશ દેબ
For Private And Personal Use Only