________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ાંતર યાતિ
૧૯૦
કોઇ એક ગામમાં લેાભી વાણીયા રહેતા તે જાતે વહેારા હાવાથી વિવિધ પ્રકારના વેપાર કરતા હિંસા કરવામાં કુશળ હાઇ શરીર માંસાદિક ખાવાથી લષ્ટ પુષ્ટ હતા. તથા સાચાનુ જુઠ્ઠું' અને જુઠાનું સત્ય સારી રીતે કરતા કાઈ કહેવા જાય ત્યારે મારામારી ઉપર આવતા અને વેપાર કરતાં જ્યારે ખાટ આવતી ત્યારે અગ્નિ લગાડી નાદારી લઈને દેવાળું કાઢતા ઘરમાં લાખા રૂપિયા છાના રાખીને કહેતા મારી પાસે વાલની વી'ટી પણ નથી. નાદારી લીધેલી હાવાથી લેણદારનું જોર કાંઈ ચાલતું નહી. તેથી મનમાં ખુશી થતા અને પાંચ-છ મહિના ગયા પછી ખીજાના નામે દુકાન પાતે ચલાવતા પણુ કરેલા પાપા કયાં ગુપ્ત રહે છે. ! અર્થાત્ છાનાં રહેતા નથી. પાપાફ્રેંચે બન્યું એવું' કે ઘરમાં જ મીન ઉપયાગથી હ્રાય લાગી. તેના બુઝાવવા માટે દુકાનને અંધ કર્યા વિના ઘર તરફ નાઠા એક બાજુ દુકાનમાં ગલ્લામાં પાંચા છÀા રૂપિયા છે અને ઉઘાડી રહેલી તીજોરીમાં દશ-ખાર હજારની નાટા છે તેવામાં એક વાંદરા દુકાનમાં રહેલ મેવા ખાવા પેઢયા. મેવા તા ખાધે પણ તીજોરીમાં રહેલી નેાટા પકડી ફાડી ફાડીને ટુકડા કરવા લાગ્યા અને બહાર ફગાવીને પાછા ગલ્લામાં રહેલા રૂપીયાને પણ મૂઠી ભરીને માગમાં નોંખવા લાગ્યા. માગ માં પડેલા રૂપીયાઓને લઈને લેાક નાશી ગયા. તે વહેારા આવીને દુકાનમાં રહેલા વાંદરાએ કરેલી નુકશાનીને દેખી પાક મૂકવા લાગ્યા તદ્દન પાગલ જેવા અન્યા. કરેલ પાપ ફળ્યા વિના રહેતુ નથી. માટે દગા-પ્રપંચને મૂકી પ્રમાણિક બને. ૨૨ કેટલાક મનુષ્ચાને બે જણા છાની વાતા કરતાં
For Private And Personal Use Only