________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯૬
આ. કીતિ સાગરસૂરિ રચિત
પ્રવીણ અનાચે. વીશ વર્ષોંના હરિસંગને હુંશિયાર જાણી રાજાએ તેના પિતા જાલમસિહુની જગ્યાએ સ્થાપન કરી રીસાલદાર બનાન્યા હરિસંગ ચાર પાંચ મિત્રો સાથે ગાળી ખાર કરવા ગાઢ જંગલમાં ગયા. નિશાન તાકે છે તેવામાં એક ગાળી તે જગલમાં ગુપ્ત રહેલા વૃદ્ધ માણુસને ખરાખર છાતીમાં વાગી. તેથી તેણે બૂમ પાડી. હરિસંગ ત્યાં આવીને પસ્તાવા કરવા લાગ્યા અને રૂદન કરવા લાગ્યા ત્યારે પેલા વૃદ્ધે કહ્યું કે અરે હરિસંગ તુ રૂદન કર નહી. ગુપ્ત કરેલા પાપે। આ ભવમાં પણ વિપાક આપે છે આ જગ્યાએ તારા પિતાને મારી નાંખનાર હું પઠાણુ છું. કરેલા પાપાથી ભલે પછી પકડાયા નહી. પણ પાપે અને પકડી લીધા અને આ જગ્યાએ જ તારી ગાળી વાગી. હવે મને ખબર પડી કે છાનાં કરેલાં પા। કોઇને પણુ છાડતા નથી. ભલે પછી રાજા-મહારાજા હાય કે દેવ દાનવ ઢાય, તે પણ તેને અત્યંત સંકટો વિડંબનાઓને ભાગવવાના સમય આવી લાગે છે તમેાએ જાણ્યું કે જાલમસિ'હુને મારી નાંખનાર પઠાણુનુ પણ તેજ સ્થલે મણુ થયુ માટે જાહેર અગર ગુપ્ત પાપ કરતાં પાછા હઠી.
.
૮૧ છળ પ્રપંચ કરીને ભેગા કરેલા પૈસાના પાપા પણ આ ભવમાં સુખેથી રહેવા દેતા નથી. દુઃખ દાયી સ્થિતિમાં લાવી મૂકે છે.
કેટલાક ખોટી સાક્ષી પુરી, કે બીજાની થાપણ ઓળવી– અગર કપટ કલાને કેળવી પૈસા-ધનાદિકને મેળવી મેાજમજા કરે છે. પરંતુ જેવા માગે આવ્યા તેવા માગે ખસી જાય છે અને પાપનુ ફૂલ પેાતાને ભાગવવુ પડે છે.
For Private And Personal Use Only