________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
લાગી. અધુરામાં પુરૂં તે સ્થળે રહેલ વીંછી પગે કરડે. પેલાએ કારમી ચીસ પાડી. શેઠને સેવાભાવી દોડી આવ્યા. તે ઉપકાર અને ઉપચાર કરવાથી કાનમાંથી બગાઇને કાઢી. માંખીને દૂર કરી પણ વીંછીની વેદનાએ બરાબર ખબર લીધી. બે દીવસે વેદના શમી. હવે આ ભાઈ છાની વાત સાંભળવાની “ખે ભૂલી ગયા. શેઠે પુછયું. તબેલાની પાછળ કેમ આવ્યું હતું? તેણે કહ્યું કે તમારી છાની વાત સાંભળવા ખાતર આવ્યો પણ શંકાતુર બનેલ હોવાથી જેમ તેમ ફરવા લાગ્યું. તેટલામાં આ વિડંબનાએ હાજર થઈ શેઠે કહ્યું કે તારી વાત નહિતી પણ કેઈ એક નિરાધારને મદદ કરવાની હતી. માટે શંકા લાવીશ નહીં. અને દ્વેષ ખેદાદિકને ધારણ કરીશ નહી. અમે કેઈની ભલે પછી દોષિત હોય તે પણ ટીકા કે વાત કરતા નથી. આ સાંભળી શરમી બની પિતાની ટેવને દૂર કરવા પ્રયાસ કરવા લાગ્યા. આ ટેવ પણ ગઈ. માટે “જ્યાં બે જણ વાત કરે છાની ત્યાં ઉભા ન રહેવું” આ નીતિ કાવ્ય સત્ય છે. તેથી શાંતિ રહે છે. વિકલ્પ સંકલ્પ બહુ થતા નથી. સુખને આ પણ માર્ગ છે.
બેયને ધારણ કરનાર તે પોતાની વાતે કે કરતા હોય તે પણ શકાતુર બનતા નથી. તેમજ કષ ખેદાદિકને ધારણ કરતા નથી ભલેને તેઓ વાતો કરે. આમ હિંમત રાખી પિતાની સભ્યતાને ચૂકતા નથી. તેથી તેને રીતસર શાંતિ રહે છે. અને તેના પર અન્ય જને આદરભાવ રાખે છે
For Private And Personal Use Only