________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાતિ પતિ
આચાર્ય મહારાજના આગ્રહ થવાથી, તે ભાષા લેશ માટે તૈયાર થયે. અને કહ્યું કે, મને “ગાડુ” ન ખાવાને નિયમ, બાધા આપે. ગુરૂ મહારાજે ભાવિ સારૂ જાણી. તેને પણ એટલે માડુ ન ખાવાની બાધા આપી. ચોર પણ બાધા લઇ ખુશી થયે કે આવી બાધા લેવાથી પેલા ગુરૂ મહારાજ પ્રસન્ન થયા. અને ગાડુ ખાવાને પ્રસંગ પણ કયાંથી આવી વાને છે? પરંતુ બન્યું એવું કે દશ ચેરેને સાથે આ ચાર ચેરી કરતા એક સેનાના ગૃહમાં પેઠે નિદ્રાવશ બનેલ સેનીને અને તેના પરિવારને ખબર પડી નહી. આ ચાર લગામ લાખ રૂપિયાને માલ ચેરી રાત્રિમાં નાઠા. માર્ગમાં એક મંદિર આવ્યું તેના ઓટલે બેઠા. અતિશય સુધા લાગેલ રહેવાથી ખાવાનું શેધવા લાગ્યા. મંદિરમાં એક ગાડુ ખાંડની ચાસણી કરીને બનાવેલ દેખું. આ ગાડુ તે મૂએ હતું કે કેઈ એક માસે “જે પુત્ર થશે તો માંનું ગાડ મળીશ” આ પ્રમાણે આષા–રાખેલ હતી. ભાવિભાવના ચારે તેને પુત્ર છે તેથી તેણે આવી અંબિકા માતાની પાસે તેણે એ ધરાવેલ હતું. આ ખાંડના ગાડાને દેખી વરની માફક થએલ ચારે તેને ખાવા લાગ્યા. નિયમ વાળાને કહેવા લાગ્યા કે તમે કેમ ખાતા નથી? તેણે કહ્યું કે ગુરૂ મહારાજ પાસે ગાડુ ખાવાની બાધા લીધી છે માટે હું તે ખાઈશ નહી. સાથેના ચારાએ આગ્રહ પૂર્વક બહુ સમજાવ્યા છતાં લીધેલ નિયમનું રક્ષણ કર્યું શ્રદ્ધા હતી નિયમને સાચવવામાં અત્યંત લાભને કલ્યાણું છે
બન્યું એવું કે જે થિએ, ખાંડતું બનાવેલ ગાડુ
For Private And Personal Use Only