________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
આ. કીતિ સાગરિક મિલ
બની માનવીઓાને હેરાન પરેશાન કસ્તાં વાર લગાડે નહી. તે માટે નિયમ-તની ખાસ જરૂર છે. માનવીને નિયમાનિક હાય નહિંતા સિદ્ધ વિગેરે શીશ્ના પશુ કરતાં ઋષિક ક્રૂર બની સ્વપરની ઉન્નતિમાં મોટા વિસ્તા ઉભા થાય છે એટલે સ્વપરનું કલ્યાણ સાધવુ અશક્ય મને છે નિયમ બદ્ધને બહુ ક-સંતાપ વગેરે ક્લેષા હાતા નથી. એક આચાયની વાત.
વિદ્વાન આચાર્ય મહારાજનું વ્યાખ્યાનને સાંભળવાના એક ચારને વિચાર થયા અને રસિક વ્યાખ્યાન હાવાથી આ ચાર એક દિવસ પણ પાડતા નહીં. ચાર-પાંચ મહિના સુધી સતત વ્યાખ્યાન સાંભળ્યું. તેથી કોઈ એક નિયમ લેવાની અભિલાષા થઈ પણ લીધેલા નિયમ પળાશે કે નહીં. તેની શંકા થતી હાવાથી ગુરૂ પાસે નિયમ લઈ શકતા નહીં આચાય મહારાજે તેના ભાવને જાણી નિયમ અદ્ધ અનવા માટે કહ્યું કે અરે તે ચાર માસ સુધી અમારૂ વ્યાખ્યાન સાંલળેલ છે કાઈ એક નિયમ લે? મહારાજ ! મારા ધંધા ચારીના છે. એટલે ભાવના તા થાય છે પણ નિયમ લઈ શકાતા નથી. ગુરૂ મહારાજે કહ્યું કે તારાથી પાલન થાય તેવા નિયસ લે.
૫૧ નિયમ વિનાને માનથી પશુ કરતાં નીચ ગણાય છે. નિયમ બદ્ધ બનેલ ચાર હાય તા પણ અતે પેાતાના આત્માની ઉન્નતિ કરવા ભાગ્યશાલી બને છે.
For Private And Personal Use Only