________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત ખાધુ તેઓ પ્રાતઃકાલમાં ઉઠયા નહી. તેમને મરણ શરણ થએલ દેખી વિચાર કરવા લાગ્યું કે, જે મેં ખાધું હત તે મારી દશા આવી થાત, ખાંડની ચાસણી બનાવતાં તેમાં ગીરેલીનું ઝેર પડેલું હતું. તેથી નિયમ બદ્ધ ચાર સિવાય બીજા ચાર મરણ પામ્યા. ચેરીને માલનિયમ વાળા ચેરની પાસે આવ્યા. અને મનમાં વિચાર કરવા લાગે કે એક સામાન્ય નિયમ લેવાથી પ્રાણનું રક્ષણ થયું. અને હું મરણ શરણ થયે નહી. અને નિયમ વિનાના સર્વે મરણું પામ્યા. માટે તે ગુરૂ મહારાજની પાસે જઈ તે કહે તે મુજબ નિયમે ગ્રહણ કરી જીંદગીને સુધારૂ તથા આ ચેરીના માલને ધાર્મિક માર્ગે વાપરૂં ગુરૂ મહારાજની પાસે આ ચેર આવીને કહેવા લાગ્યો. અરે ગુરુદેવ! ગાડુ ન ખાવાની બાધાથી મારા પ્રાણે બચ્યા નહિતર મારી સાથે આવેલ
રાની માફક મારી પણ દશા થાત. માટે જે આપની અભિલાષા હોય તે નિયમો મહને આપે. ગુરુ મહારાજે તેની શ્રદ્ધા જાણી શકય નિયમે આપ્યા. અને દઢતા પૂર્વક પાલન કરવાને ઉપદેશ આપે.નિયમને ગ્રહણ કરીને ગુરુ મહારાજને અંજલી જેડી નમ્રતા પૂર્વક કહેવા લાગ્યા કે આજથી આરંભી ચેારી કરીશ નહી. પારદારોને માતાની માફક માનીશ તથા અભક્ષ્ય ચીજોને પ્રાણાંતે પણ ખાઈશ નs , અને આ ચેરીના માલને ધર્મના માર્ગે વાપરીશ. ગુરુદેવે કહ્યું કે, ચારીને માલ ધાર્મિક માર્ગે વાપરવામાં લાભ-કલ્યાણ સધાય નહીં. ન્યાય નીતિથી પ્રાપ્ત કરેલ ધનાદિક ધર્મ માર્ગે વપરાય તે જ પુણ્ય થાય લાભ તથા ભાવની વૃદ્ધિ હોય તે મમતા,
For Private And Personal Use Only