________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જોતિ
૧૧૧ મેહ ખસે ત્યારે આ ચારીને માલ કયાં વાપરૂં તેમ પુછતાં ગુરુ કહે તેના માલીકને આપી આવ. તે શેક સંતાપ કરતો હશે. ભીખારી જે બની વેલેપાત કરતા હશે.
તું જ્યારે આ માલ પાછો આપીશ ત્યારે આનંદમાં આવશે માટે જા, અને તેના માલીકને આ માલ પાછા આપી આવ રે કહ્યું આપે જે ઉપદેશ આપે તે બરાબર છે. પણ આ માલ આપવા જતાં તેને માલિક પોલીસ પાસે પકડાવી મહેરી વિડંબનામાં નાંખશે ધર્મ કરતાં ધાડ “આ કહેવતની સાર્થક્તા કરશે માટે તેના તેમજ માલીકની પાસે જતાં હિંમત ચાલતી નથી. પગ ઉપડતા નથી ગુરૂદેવે કહ્યું કે “ધર્મનું પાલન કરવું છે અને નિર્ભય બનવું નથી તે કેમ બને? માટે સર્વથા ભયથી મુક્ત બનીને આ માલ પાછો આપી આવ. ધર્મના પ્રભાવે ઉની આંચ આવશે નહી. સનીના મનમાં પણ ધર્મ ભાવના જાગશે હિંમત રાખ હથીઆર કરતાં તેમાં અધિક બલ છે.
આ પ્રમાણે શ્રવણ કરીને સનીની પાસે ગયે. માફીની સાથે ચેલે માલ પાછો આપે. અને ગુરૂદેવે આપેલ નિયમને લાભ જે થયો હતો તે સઘળો કહી બતાવ્યો. સેની માલીકે ખુશી થઈ માફી આપી. અને તેની પ્રશંસા કરીને કહેવા લાગ્યું કે હું પણ ગુરૂદેવની પાસે જઈ શ્રદ્ધા પૂર્વક ચરી નહી કરવાને નિયમ લઈશ? સનીએ પણ ગુરૂ મહારાજની પાસે ચોરી ન કરવાને નિયમ લાધે આ પ્રમાણે બે જણા ધર્મના માર્ગે વળ્યા.. માટે અરે પુણ્યશાલીએ નિયમ વિના એક ઘડી પણ રહેવું નહી. નિયમથી
For Private And Personal Use Only