________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨૫૧ સાહેબ આજ મારૂ પાકીટ છે. રાજાએ તે પાકીટ અર્પણ કર્યું. અને સેનામહેરનું પાકીટ પણ અર્પણ કર્યું, એ પાકીટને લઈને વૈદ્યની પાસે આવી દવાના રૂપિયા. આપ્યા. અને ઘેર આવી રાજાએ આપેલ પાકીટની બીના કહી. માતા પિતાએ કહ્યું કે તું લાલચુ બળે નહિ તે ઘણું સુંદર કર્યું. હમેશાં સદાચાર પાળવાથી હે દીકરા! પ્રભુ આપણુની વારે આવે છે. સંકટો વિડંબનાઓને નિવારી અનંત રદ્ધિ સિદ્ધિના સ્વામિ બનાવે છે. રાજાએ આપેલ સેનામહેરના પાકીટની વાત બીજા લાલચુ છોકરાએ જાણી કે રડતા છોકરાને રાજા મહારાનું પાકીટ આપે છે તે લાવ, હું પણ રડતે માર્ગમાં બેસું અને દીનતા હીનતા રાજાને દર્શાવું. મને પણ મળશે. આ ધારી રાજમાર્ગો રૂદન કરતા બેઠ. નૃપ, સેવકે સાથે તે સ્થળે આવ્યું. રડતા આ લાલચ અને દંભી છેકરાને પુછયું. અલ્યા? કેમ રડે છે તેણે બનાવટી બીના કહી દુઃખી અવસ્થા જણાવી. મારી પાસે પાકીટ પડી ગયું છે તેથી રુદન કરું છું. આ રાજાએ પરીક્ષા લેવા પિતાની પાસેનું સેનામહેરનું બીજુ પાકેટ દેખાડ્યું. પેલાએ લાલચથી અસત્ય બેલી કહ્યું કે સાહીબાન-આજ મારું પાકીટ છે. રાજાએ સહજ હસીને પાસે રહેલા સેવકને ઈશારે કર્યો. સેવકે, તે આ પાકેટ આમ કહીને ચાર પણ સેટીના ફટકા લગાવ્યા. જુઠે લબાડ કહીને કાઢી મુકયા સંસ્કાર હેય નહી. ત્યાં આવી સ્થિતિવાળા દીકરાઓ પાકે છે માટે સંસ્કાર આપો.
શકાતુર માણસે પરિપુર્ણ તપાસ કર્યા સિવાય
For Private And Personal Use Only